diff --git "a/data_multi/gu/2019-26_gu_all_0062.json.gz.jsonl" "b/data_multi/gu/2019-26_gu_all_0062.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2019-26_gu_all_0062.json.gz.jsonl" @@ -0,0 +1,899 @@ +{"url": "http://gujarati.webdunia.com/article/jyotish-2019/prediction-free-119060900008_1.html", "date_download": "2019-06-19T09:16:28Z", "digest": "sha1:73ISSBPCHSGES6V2E5UDKIGJG22QULIB", "length": 19392, "nlines": 221, "source_domain": "gujarati.webdunia.com", "title": "આજે મેહરબાની કરીને વાણી પર સંયમ રાખવું જાણૉ તમારું રાશિફળ 12/06/2019 | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆજે મેહરબાની કરીને વાણી પર સંયમ રાખવું જાણૉ તમારું રાશિફળ 12/06/2019\nમેષ-આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની દોડાદોડમાં ૫રિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય. જોખમી વિચાર- વર્તન અને આયોજનોથી દૂર રહેવું. પેટના દર્દની ફરિયાદ રહે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે.\nવૃષભ -આશીર્વાદથી આજે આ૫ આ૫નું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા ૫ણ મેળવશો. પિતૃ૫ક્ષ તરફથી આ૫ને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ ૫રફોર્મેન્‍સ તેમજ પ્રતિભા દેખાડી શકશે.\nમિથુન-નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકુળ દિવસ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી- ધંધાના સ્‍થળે આ૫ને ઉ૫રી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે છે. નાની મુસાફરીનું આયોજન શક્ય બને. મિત્રો, ભાઇભાંડુઓ કે પડોશીઓ સાથે મનદુ:ખ થયું હોય તો દૂર થાય. આ૫ના વિચારોમાં ઝડ૫થી ૫રિવર્તન આવશે. પ્રતિસ્‍૫ર્ધીઓ ૫ર વિજય મેળવી શકાય. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય\nકર્ક- આજે આ૫ને નકારાત્‍મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપે છે. શારીરિક અને માનસિક રીતે આજે આ૫ સ્‍વસ્‍થતા નહીં અનુભવો. મનદુ:ખ અને અસંતોષની લાગણીથી ઘેરાયેલા રહેશો. જમણી આંખમાં પીડા થાય. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું ન હોય. કુટુંબના સભ્‍યો સાથે ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવું. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન લાગે તેમજ અભ્‍યાસમાં ધાર્યું ૫રિણામ ન આવે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વધારે ૫ડતો ધનખર્ચ થશે.\nસિંહ-આજના દિવસે આ૫નામાં વધારે આત્‍મવિશ્વાસ રહે. આ૫ કોઇપણ કામનો ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ ત��ફથી લાભ થાય. સમાજમાં આ૫નો માનમોભો વધશે. વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવાની છે. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આ૫ને કોઇક બાબતે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. ઝગડાથી દૂર રહેવું.\nકન્યા-આજે આપના અહમ સાથે કોઇના અહમનો ટકરાવ ન થાય તેનું ધ્‍યાન રાખવું. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આપને કોઇક બાબતે મનદુ:ખ થાય. સ્‍વભાવમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્‍તીનું ધ્‍યાન રાખવું. આકસ્‍િમક ધનખર્ચ થાય. ઝગડાથી દૂર રહેવું.\nતુલા-આ૫નો આજનો દિવસ શુભ ફળદાયક નીવડશે. આજે વિવિધ ક્ષેત્રે થનારા લાભો આ૫ને હર્ષ આ૫શે. આ૫ની આવકમાં વૃદ્ઘિ થશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ પણ થશે. આનંદદાયક ૫ર્યટન સ્‍થળની મુલાકાત આ૫ને રોમાંચિત કરશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયતમા સાથેની મુલાકાત આનંદ આ૫શે. લગ્‍ન કરવા ઇચ્‍છતા પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય.\nવૃશ્ચિક-આજનો દિવસ આ૫ના માટે શુભ આ૫નારો નીવડશે. વ્‍યવસાયના સ્‍થળે આ૫ને અનુકુળ વાતાવરણ રહેશે. ઉ૫રી અધિકારીઓ મહેરબાન રહે. આ૫ના દરેક કાર્યો આજે સહજતાથી ઉકલી જાય. આ૫ની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીમાં બઢતી મળે. ગૃહસ્‍થજીવન આનંદથી હર્યુંભર્યું રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવો.\nઘન-આજે આ૫નું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય. જોખમો વિચાર- વર્તનથી દૂર રહેવું. કોઇપણ આયોજન સંભાળપૂર્વક કરવું. ઉ૫રી અધ‍િકારીઓ સાથે ઘર્ષણ ઉભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો.\nમકર-આજે આ૫ને આકસ્મિક ધનખર્ચ થવાના યોગ છે. આ ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્‍યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઇ શકે. આજે ખાવાપીવામાં ધ્યાન રાખવું. ક્રોધથી બચતા રહેવું. નકારાત્‍મક વિચારો આ૫ના ૫ર અધિ૫ત્‍ય ન જમાવે તેનું વિશેષ ધ્‍યાન રાખવું. નોકરી- વ્‍યવસાયમાં અનુકુળતા રહેશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ન વધે તે જોવું. વહીવટી કાર્યમાં આ૫ આ૫ની કુનેહ અજમાવી શકો.\nકુભ-પ્રણય અને રોમાન્‍સ માટ��� આજે અનુકુળ દિવસ છે. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વીતે. આજે આ૫ દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસથી કરશો. પ્રવાસ- ૫ર્યટનની શક્યતાઓ છે. સુંદર ભોજન અને નવાં વસ્‍ત્રો ૫રિધાન કરવાના પ્રસંગ ઉભા થાય. લગ્‍નસુખ સંતોષકારક મળે. ભાગીદારીમાં લાભ થાય. વાહનસુખ મળે.\nમીન-આજનો દિવસ આ૫ના માટે શુભ ફળ આ૫નારો રહેશે આજે આ૫નામાં મક્કમ મનોબળ અને દૃઢ આત્‍મવિશ્વાસ છલકાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હરીફો સામે વિજય મેળવશો. સ્‍વભાવમાં આવેશ અને ઉગ્રતા રહે તેથી બોલવામાં સાવચેતી રાખવી. સહકાર્યકરો અને હાથ નીચેના કાર્યકરોનો સહકાર મળે. મોસાળ૫ક્ષ તરફથી સમાચાર મળે.\nઆજનુ ભવિષ્ય -શુભ સંયોગ છે આજે તમારી રાશિ માટે 09/06/2019\nજનમદિવસ અને જ્યોતિષ - આજે જેમનો જનમ દિવસ છે (8-06-2019)\nશનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે\nઆજનુ ભવિષ્ય -શુભ સંયોગ છે આજે તમારી રાશિ માટે 8/06/2019\nઆજે આ 5 રાશિના લોકોને રહેવું જોઈએ સાવધ 7/06/2019\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%BE/", "date_download": "2019-06-19T08:45:49Z", "digest": "sha1:YRUQ32LO47LTZMG6HHTVLMQGNW6YUXTV", "length": 4518, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાંઃ સાંજે પરત ફરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાંઃ સાંજે પરત ફરશે – Aajkaal Daily", "raw_content": "\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાંઃ સાંજે પરત ફરશે\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આજે મળનારી કેન્દ્રીય હિન્દી સમિતિની 31મી બેઠકમાં ભાગ લેવા સવારે દિલ્હી પહાેંચ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 4 રાજ્યોના મુખ્યમંત્રીઆે પણ સહભાગી થવાના છે.\nવિજયભાઈ રૂપાણી બપોર બાદ ગાંધીનગર પરત આવશે અને સાંજે યોજાનારી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્ય���રે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ઉઘાડ: વરસાદના વધુ એક રાઉન્ડની શકયતા\nNext Next post: રાજકોટ એસ.ટી. ડિવિઝનને પાંચ દી’માં 2 કરોડની આવકઃ આજથી રિટર્ન ટ્રાફિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F/", "date_download": "2019-06-19T08:45:29Z", "digest": "sha1:ZDTKAMJSABVJQHKATWZBWTA3GOJUP6ED", "length": 6140, "nlines": 58, "source_domain": "www.aajkaaldaily.com", "title": " રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહી કરી શકાયઃ સુપ્રીમ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહી કરી શકાયઃ સુપ્રીમ – Aajkaal Daily", "raw_content": "\nરાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહી કરી શકાયઃ સુપ્રીમ\nસુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતાં જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા વિકલ્પનો ઉપયોગ નહી કરી શકાય. ગુજરાત કાેંગ્રેસના ચીફ િવ્હપ શૈલેશ મનુભાઇ પરમારની અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે.\nઉલ્લેખનીય છે કે કાેંગ્રેસની સાથે એનડીએ સરકારે પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં નોટા (નન આેફ ધી એબવ) વિકલ્પની જરુર નથી. આ વિકલ્પ માત્ર લોકસભા અને વિધાનસભાની પ્રત્યેક ચૂંટણીમાં જ લાગુ પાડવો જોઇએ.\n30 જુલાઇએ સુપ્રીમ કોર્ટે ગુજરાત કાેંગ્રેસની અરજી પર સુનાવણી પૂરી કરીને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કાેંગ્રેસની સાથે એનડીએએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીના બેલેટ પેપરમાં નોટાના વિકલ્પ માટે ચૂંટણીપંચના નોટિફિકેશન પર જવાબ માગ્યો હતો.\nસુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યસભા ચૂંટણીમાં જો કોઇ સભ્ય પક્ષના આદેશ મુજબ વોટિંગ કરે નહી તો પક્ષ તેની હકા��પટ્ટી પણ કરી શકે છે. આવા ગેરબંધારણીય કૃત્યમાં એક બંધારણીય અદાલતને શા માટે પક્ષકાર બનાવવી જોઇએ.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: અલાહાબાદમાં પત્ની અને ત્રણ પુત્રીની હત્યા કરીને લાશ ફ્રીઝ અને કબાટમાં દીધી છુપાવી\nNext Next post: ઢાબા સ્ટાઈલ આલુ પરાઠા બનાવવાની નોંધી લો રીત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A1%E0%AA%95%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE.%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2019-06-19T08:50:57Z", "digest": "sha1:BOYLSNMHSIOK3ASEJCBZBI4MY3LBGKZU", "length": 6265, "nlines": 160, "source_domain": "gu.wikipedia.org", "title": "ગોરડકા (તા.ગઢડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન\nમુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nગોરડકા (તા.ગઢડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. ઉપરાંત પંચાયતઘર, આંગણવાડી અને દુધની ડેરી જેવી સગવડો પણ ઉપલબ્ધ છે.\nગઢડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફ��રફાર ૨૮ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૦:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AB%8B", "date_download": "2019-06-19T10:05:35Z", "digest": "sha1:PI5GP4BT3LES75QUP3QRDZBEOOYNZOX5", "length": 3268, "nlines": 64, "source_domain": "gu.wikipedia.org", "title": "નાસિક તાલુકો - વિકિપીડિયા", "raw_content": "\nનાસિક તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના કુલ ૧૫ તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. નાસિક આ તાલુકાનું તેમ જ જિલ્લાનું મુખ્ય મથક છે.\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nનાસિક જિલ્લામાં આવેલા તાલુકાઓ\nસટાણા | સુરગાણા | કળવણ | માલેગાંવ | દેવળા | પેઠ | ડિંડોરી | ચાંદવડ | નાંદગાંવ | ત્ર્યંબકેશ્વર | નાસિક | નિફાડ | યેવલા | ઇગતપુરી | સિન્નર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૧:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2018/01/24/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82/", "date_download": "2019-06-19T09:25:54Z", "digest": "sha1:LR7RZW4UJE4WBCADOOZ5FXIZLGJW4FBO", "length": 4941, "nlines": 130, "source_domain": "glaofna.wordpress.com", "title": "ગાંધીબાપુનાં સંભારણાં « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n« સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nશ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન »\n« સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nશ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/03/09/art-419/", "date_download": "2019-06-19T09:16:16Z", "digest": "sha1:FAVWSNFH5S4ENDI2WJKTZIBKZ5UTVFQD", "length": 11654, "nlines": 156, "source_domain": "www.aksharnaad.com", "title": "આપણા ખીસ્સાના પાકીટમાં – વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » આપણા ખીસ્સાના પાકીટમાં – વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા\nઆપણા ખીસ્સાના પાકીટમાં – વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા 4\n9 માર્ચ, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અરુણા જાડેજા / વર્જેશ સોલંકી\nઆપણા ખીસાના પાકીટમાં શું હોય\nપૂરો થવા આવેલો રેલ્વેપાસ\nકામનાં અને નકામાં વિઝિટીંગ પાસ, રેવન્યુ સ્ટેમ્પસ\nબેંકનો હપ્તો ભર્યાની રસીદ\nસાંઈબાબાના ફોટા વાળુ ચાલુ વર્ષનું કેલેંડર\nકાલાતીત થયેલ પાચ પૈસાનો સિક્કો\nબસ ટીકીટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલ\nદોસ્તનો ફોન નંબર અને ઈ મેલ એડ્રેસ\nબાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતની પડીકી\nલોકલની ગીરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ\nકોલેજનાં જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો\nપીળો પડી ગયેલ ફોટો\nઅને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું\nકુદરત સાથે ઉન્નીસ-બીસ કરતાં વિતાવેલું સડકછાપ આયખું\nનવા કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું\n– વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n4 thoughts on “આપણા ખીસ્સાના પાકીટમાં – વર્જેશ સોલંકી, અનુ. અરૂણા જાડેજા”\nવિનય ખત્રી માર્ચ 9, 2009 at 4:24 પી એમ(PM)\nવર્જેશ ઈશ્વરલાલ સોલંકીની મરાઠી કવિતા ‘મિસળપાવ’ બ્લોગ પર વાંચી શકાય છે.\n આ કવિતા કઈ ચોપડીમાંથી વાંચી એ જણાવશો આખું પુસ્તક વાંચવાનું મન થાય એમ છે…\nનવનીત સમર્પણ માસિક – ઓક્ટોબર ૨૦૦૮ અંક ના પાન નં ૮ પરથી આ રચના લીધી છે, સ્કેન કરીને ખાસ અહીં મૂકી છે,\nજો કે આવી સ્પષ્ટતાઓ કરવાની જરૂરત નથી, કારણકે દરેક પોસ્ટ માટે આમ કરવું શક્ય નથી અને જરૂરીય નથી પરંતુ અક્ષરનાદ વિશેની કોઈ પણ ગેરસમજ ટાળવા એમ કર્યું છે.\nઆ જ કવિતાના સામેના પાના પર તમારી સુંદર કવિતાઓ પણ છે, કદાચ તમારા ધ્યાન બહાર રહી ગઈ હશે \n← વારિસ શાહને – અમૃતા પ્રીતમ\n – જીગ્નેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/130-years-no-thayo-eiffel-tower/", "date_download": "2019-06-19T08:54:37Z", "digest": "sha1:KDZ5QOOOPKNAQM2DSL56TIPCD5D2CKWF", "length": 7723, "nlines": 95, "source_domain": "www.dealdil.com", "title": "એફિલ ટાવરના 130 વર્ષ થયા, જુઓ આજે પણ એફિલ ટાવરનો નજારો...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ એફિલ ટાવરના 130 વર્ષ થયા, જુઓ આજે પણ એફિલ ટાવરનો નજારો…\nએફિલ ટાવરના 130 વર્ષ થયા, જુઓ આજે પણ એફિલ ટાવરનો નજારો…\nએફિલ ટાવરના ૧૩૦ વર્ષ પુરા થયા છે. આં અવસર પર ત્યાં લાઈટ શો થયો.\nએફિલ ટાવરનું નિર્માણ ૧૮૮૯ માં થયું હતું. તેની ઉંચાઈ ૩૨૪ મીટર છે.\nએફિલ ટાવરને જોવા માટે દર વર્ષે લગભગ ૫૦ કરોડ લોકો આવે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમહાભારતમાં એક નહિ ત્રણ ત્રણ કૃષ્ણ હતા, તમને આશ્ચર્યચકિત કરી દેશે આ રહસ્ય….\nNext articleટીકટોક ફેમસ “મોહિત મોર”ને દિવસે 13 ગોળીઓ મારવામાં આવી, ટીકટોક પર હતા આટલા ફોલોઅર્સ…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nPM મોદીની ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મળી લીલી ઝંડી, રિલીજ થવાનો...\nએક 15 વર્ષની છોકરીએ આપ્યો બાળકને જન્મ, પરંતુ થોડી જ વારમાં...\nતમારી પત્ની કે ગર્લફ્રેન્ડની સુવાની રીતથી તમને ખબર પડી જશે કે...\nએક એવું શહેર જે ફક્ત બરફથી ઢંકાયેલા પહાડીઓની વચ્ચે વસેલું છે,...\nસોશીયલ મીડિયા પર દાદા શોધી રહ્યા છે પોત્રી માટે બોયફ્રેન્ડ, જાણો...\nશું તમે જાણો છો ઈંડા એ શાકાહારી છે કે માંસાહારી \nઆ ગરમીમાં “લુ” થી બચવા માટે રોજ પીવો આ ઠંડા 5...\nઆ ખતરનાક કૈટ ફીશ જમીન પર કબુતરોનો શિકાર કરે છે, જાણીને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nફોટાઓના કારણે મહિલાનું ખુલ્યું રહસ્ય, જ્યારે તમે આખી વાત જાણશો તો...\nઆ ગામમાં લગ્ન કર્યા વિના બાળકો પેદા કરવાની પરંપરા છે, મેળામાં...\nપ્રેમીએ ક���્યું એવું ભયાનક પ્રપોઝ જેને સપનામાં પણ નહિ ભૂલી શકે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/14-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-06-19T10:03:11Z", "digest": "sha1:J2AQHTWU4S4MXP72KKJ2AZQ5VKGIRBJS", "length": 14650, "nlines": 210, "source_domain": "www.zigya.com", "title": "14 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળને અલગ પ્રાંત તરીકે જાહેર કર્યો.\nભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) ખાતે જન્મ. તેમના જન્મદિવસની ઉજવણી 1957થી બાળદિવસ તરીકે કરવામાં આવે છે.\nઆઠ ભાષામાં લખાણ સહિત લાલ રંગની 5 રૂપિયાની કિમતની નોટો પુન: છાપવાનું શરૂ કરાયું. આ ભાષાઓ ઉર્દુ, તેલુગુ, કૈથિ, તમિલ, બંગાળી, કન્નડ, બર્મીઝ અને ગુજરાતી હતી.\nસ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને દૈનિક સમાચારપત્ર “મરાઠાવાડા” ના સંપાદક અનંતરાવ ભાલેરાવનો જન્મ.\nસામાજિક સુધારક, રાજકારણી અને આર્કિટેક્ટ પિલુ એચ. મોદીનો બોમ્બેમાં જન્મ.\nરાષ્ટ્રપતિએ કર્મચારીઓના ‘સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન’નું ઉદ્ઘાટન કર્યું.\nનેહરુએ સરહદના બફર ઝોનમાંથી પરસ્પર સમજૂતીથી સૈન્ય પરત ખેંચવાની ચીનની દરખાસ્તને નકારી કાઢી.\nનેહરુ સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો.\nભારતીય વનડે વિકેટ-કીપર (1997) સબા કરિમનો જન્મ.\nક્રિકેટર કનકૈયા નાયડુ કર્નલ કોટ્ટારી (ભારત માટે 7 ટેસ્ટ)નું ઈન્દોર ખાતે અવસાન.\nનવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) નું ઉદઘાટન.\nભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિન્હા જનતા દળ છોડી ભાજપમાં જોડાયા.\nમહાન ગાંધીવાદી અને સામાજિક કાર્યકર ડો. મણીભાઈ દેસાઈનું અવસાન.\nનવી દિલ્હીમાં રાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ કમિશનની ‘જેલમાં માનવાધિકારો’ પરની કૉન્ફરન્સની શરૂઆત.\nસુપ્રીમ કોર્ટે દર્દીઓને બેદરકાર ડોકટરોને કોર્ટમાં ખેંચવાનો અધિકાર આપ્યો.\n2 રૂપિયાની કિમતના સ્પર્ધાઓ માટેના પોસ્ટકાર્ડની જુદી નવી કેટેગરી શરૂ કરાઇ.\nહૈદરાબાદમાં આયોજિત બાળકો અને યુવાન લોકો માટેના 10 મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં હાથી માસ્કોટ ઉપરની હાસ્યપ્રધાન ફિલ્મ ‘ગજજુ’ પ્રથમ ક્રમાંકે આવી. સમારોહમાં 30 દેશોમાંથી આશરે 125 ફિલ્મો પ્રદર્શિત કરાઇ.\nનિશા મિલેટે નેશનલ એક્વિટિક્સમાં 100 મીટર ફ્રીસ્ટાઇલમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.\nકેન્દ્રિય રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન અને 1969થી હિંદુ કાર્યાલય અને રાષ્ટ્રીય પ્રેસ કર્મચારીઓના સંઘના પ્રમુખ એન.વી. એન. સોમુનું અરુણાચલ પ્રદેશના તેજપૂર ખાતે સેનાના હેલિકોપ્ટરના અકસ્માતમાં અવસાન.\nક્લિન્ટન એડમિનિસ્ટ્રેશન એન્ટિટીઝ લિસ્ટમાં અગ્રણી ભારતીય સરકારી અને ખાનગી કંપનીઓને લક્ષ્ય બનાવવામાં આવી. સૂચિત કંપનીઓ અમેરિકન કંપનીઓ સાથે વેપાર કરવામાંથી બાકાત.\nનવા ગવર્નર પ્રભાત કુમાર અને મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ હોદ્દો સંભાળતા ઝારખંડ ભારતીય સંઘનું 28 મુ રાજ્ય બન્યું.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘13 November events in history મહત્વના બનાવો‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/073_dermari.htm", "date_download": "2019-06-19T09:06:55Z", "digest": "sha1:GQBST7FS4M7OMR4KXKAWCQ22MKOZF4Q6", "length": 1593, "nlines": 29, "source_domain": "www.mavjibhai.com", "title": " દેર મારી અંગૂઠડીનો ચોર", "raw_content": "\nદેર મારી અંગૂઠડીનો ચોર\nદેર મારી અંગૂઠડીનો ચોર\nદેર મારી અંગૂઠડી ખોવાણી\nક્યો તો ભાભીજી ચૂડલો ઘડાવી દઉં\nચૂડલે રતન જડાવી દઉં\nના ભાઈ ના રે રે વીરા, હા ભાઈ હા રે ભાભલડી\nક્યો તો ભાભીજી નથણી ઘડાવી દઉં\nનથણીએ હીરલા રે જડાવી દઉં\nના ભાઈ ના રે રે વીરા, હા ભાઈ હા રે ભાભલડી\nક્યો તો ભાભીજી કડલાં ઘડાવી દઉં\nકડલે રતન જડાવી દઉં\nના ભાઈ ના રે રે વીરા, હા ભાઈ હા રે ભાભલડી\nક્યો તો ભાભીજી ઝાંઝરી ઘડાવી દઉં\nઝાંઝરે ઘુઘરી રે મૂકાવી દઉં\nના ભાઈ ના રે રે વીરા, હા ભાઈ હા રે ભાભલડી\nદેર મારી અંગૂઠડીનો ચોર\nદેર મારી અંગૂઠડી ખોવાણી\nક્લીક કરો અને સાંભળો\nરાજુલ મહેતાના સ્વરમાં આ લોકગીતઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/changes-sc-st-act-central-government-alerts-states-041712.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:24:07Z", "digest": "sha1:AE3PEAFPENHEVMUMS7JZ52QYC4OAH4SU", "length": 13522, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "SC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ | Changes in SC-ST act: Central government alerts all states - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n39 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n50 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nSC/ST એક્ટમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મોકલ્યુ એલર્ટ\nએસસી-એસટી એક્ટમાં સુધારાનો સવર્ણ સમાજ સતત વિરોધ કરી રહ્યો હતો. જેના પગલે મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે થોડા દિવસો પહેલા કહ્યુ હતુ કે રાજ્યમાં બધા વર્ગોના હિતોને સુરક્ષિત રાખવામાં આવશે અને એસસી-એસટી એક્ટમાં તપાસ બાદ જ ધરપકડ થશે. હવે આ મામલે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને સુધારેલા અધિનિયમ અંગે એલર્ટ મોકલ્યુ છે.\nકેન્દ્રએ બધા રાજ્યોને એક્ટમાં ફેરફાર અંગે સૂચિત કર્યુ\nઈન્ડિયન એક્સપ્રેસના સમાચારો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સ્પષ્ટ કર્યુ છે કે સંસદે કેસ ફાઈલ કરતા પહેલા પ્રારંભિક તપાસની જોગવાઈને રદ કરવા કે આરોપીની ધરપકડ કરતા પહેલા કોઈ ઓથોરિટીની મંજૂરી લેવા માટે અધિનિયમમાં સુધારો કર્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાનામાં આ વર્ષના અંતમાં ચૂંટણી છે. આ રાજ્યોમાં ઓબીસી અને સવર્ણ સમાજ એસસી-એસટી એક્ટમાં ફેરફારના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.\nઆ પણ વાંચોઃ મોડી રાતે દિલ્હીમાં પ્રવેશ કરી ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યુ, કહ્યુ ‘સરકાર વિફળ અમારી જીત'\nશિવરાજ સિંહ ચૌહાણના નિવેદન બાદ સરકારે લીધુ પગલુ\nસરકારી સૂત્રો મુજબ, આ બાબત સંવેદનશીલ હોવાના કારણે તેમજ દેશમાં આના કારણે અશાંતિનો માહોલ બની રહ્યો હોવાના કારણે સુધારેલા અધિનિયમ વિશે તેમને જણાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચિત કરવામાં આવ્યુ છે. એસસી-એસટી એક્ટમાં હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વ્રારા કરાયેલા સુધારા બાદ આગોતરા જામીનની જોગવાઈ ખતમ કરી દેવામાં આવી છે અને તત્કાળ ધરપકડના આદેશ જારી કરવામાં આવ્યા છે.\nસરકારે બદલ્યો હતો સુપ્રિમ કોર્ટનો ચુકાદો\nસરકાર દ્વારા કરાયેલા સુધાર બાદ સવર્ણ સમાજનું કહેવુ છે કે વર્તમાન સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દલિત મતબેંકને લલચાવવા માટે એક્ટમાં સુધારો કર્યો અને આના માટે જ આ સમાજ વિરોધ કરી રહ્યો છે. 9 ઓગસ્ટે સંસદે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિત સમાજ દ્વ્રારા વિરોધ પ્રદર્શનને જોતા એક્ટમાં સુધારાને મંજૂરી આપી દીધી હતી. એસસી-એસટી એક્ટ સુધારામાં નવી જોગવાઈ 18એ ને જોડ્યા બાદ દલિતોને હેરાન કરવા બાબતે તત્કાળ ધરપકડ થશે અને આગોતરા જામીન પણ નહિ મળી શકે. આ બાબતની તપાસ ઈન્સ્પેક્ટર રેન્કના પોલિસ અધિકારી જ કરી શકશે.\nઆ પણ વાંચોઃ 46મા CJI તરીકે રંજન ગોગોઈ આજે શપથ લેશે, જાણો કોણ છે ગોગોઈ\nએસસી-એસટી એક્ટમાં સુધારા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર\nSC/ST એક્ટઃ 7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ - હાઈકોર્ટ\nભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં SC/ST એક્ટ પર શું બોલ્યા અમિત શાહ\nભારત બંધઃ જાણો, SC/ST એક્ટને લઈને શું છે સવર્ણોની માગણી\n13 પોઈન્ટ રોસ્ટરઃ એસસી/એસટી-ઓબીસી અનામત પર ઘેરાઈ મોદી સરકાર લાવી શકે છે વટહુકમ\nપુલવામા હુમલોઃ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લેવામાં આવી\n7th Pay Commission: કેમ થઈ રહ્યું છે પગાર વધારામાં મોડું\nમોદી સરકારે SIMI પર લાગેલ પ્રતિબંધ પાંચ વર્ષ વધાર્યો, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન\nCBI ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ આલોક વર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન\nસવર્ણોને 10% અનામતના દાવે વિપક્ષ સામે ઉભી કરી મોટી મુસીબત\nમોદી સરકારનો નિર્ણયઃ 10 એજન્સીઓને મળ્યો તમારા કમ્પ્યુટરની જાસૂસી કરવાનો અધિકાર\nમાલ્યા સહિત 58 ગુનેગારોને ભારત લાવવાની કોશિશ, મોદી સરકારનો ખુલાસો\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/virat-kohli-jumps-career-best-icc-test-ranking-014791.html", "date_download": "2019-06-19T08:55:05Z", "digest": "sha1:ZTGYT2TX3TOGHXAGVJBG2OTT3CDHBT4K", "length": 11456, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટેસ્ટ રેન્કિંગમાં કરિયરના શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા કોહલી | Virat Kohli jumps to career best ICC Test ranking - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સ���ી છે સબૂત\n10 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nટેસ્ટ રેન્કિંગમાં કરિયરના શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા કોહલી\nદુબઇ, 24 ડિસેમ્બર: દક્ષિણ આફ્રીકા અને ભારતની વચ્ચે બરાબરી પર ખતમ થયેલી રોમાંચક ટેસ્ટ મેચની બંને પારીઓમાં 119 અને 96 રનોની પારી રમીને શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલી આઇસીસીની તાજી બેટિંગ રેન્કીંગમાં પોતાના કરિયરના સર્વોચ્ચ (11માં) રેન્કિંગ પર પહોંચી ગયા છે. બીજી બાજું, આ જ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને સાત વિકેટ હાસલ કરનાર દક્ષિણ આફ્રીકાના બોલર બેરનોન ફિલેન્ડર ટેન્સ રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચી ગયા છે. ફિલેન્ડરે આ એક મેચથી 13 પોઇન્ટ હાસલ કર્યા છે.\nફિલેન્ડર પહેલીવાર આઇસીસી બોલિંગની ટેસ્ટ રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચ્યા છે. ફિલેન્ડરે હમવતન ડેલ સ્ટેનને હટાવીને શ્રેષ્ઠ સ્થાન પર કબ્જો જમાવી લીધો. શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ બાદ ફિલેન્ડરે જણાવ્યું કે સર્વોચ્ચ ટેસ્ટ બોલર બનીને હું ખૂબ જ ખુશ છું. ડેલ સ્ટેન જેવા સિનિયર અને ધુરંધર બોલરની સાથે બોલિંગ કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.\nભારતીય બેટ્સમેન કોહલીએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં પોતાના પ્રદર્શનના કારણે ટેસ્ટ રેન્કિંગમાં 9 સ્થાનોની છલાંગ લગાવી છે. જોહાનિસબર્ગમાં સદી ફટકારનાર ત્રણ બેટ્સમેનોમાં જ્યાં અબ્રાહમ ડિવિલિયર્સ અને ચેતેશ્વર પુજારા ક્રમશ: શ્રેષ્ઠ અને સાતમાં સ્થાન પર યથાવત છે.\nજોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને જીતની ખૂબ જ નજીક પહોંચાડનાર ફાફ ડૂ પ્લેસિસે ચોથી પારીમાં લગાવેલી સદીના કારણે 16 સ્થાનોની છલાંગ લગાવી અને પોતાના કરિયરના સર્વોચ્ચ 28માં સ્થાન પર પહોંચી ગયા છે.\nકોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું\nજાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ\nInd Vs Pak: ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું\nIndia Vs Pakistan: ���ેચ પહેલા કોહલીએ કંઈક આવું કહ્યું\nINDvPAK: કોહલી આગળ ઝુક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યા\nવીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યા\nવિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન\nવર્લ્ડ કપ પહેલા કોહલીનો વિરાટ ધમાકો, દુનિયાના બદા જ ક્રિકેટર્સને પાછળ છોડ્યા\nપાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ\nધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે\nપીએમ મોદીની અપીલ છતાં વિરાટ કોહલી વોટ નહીં કરે\nવર્લ્ડ કપ 2019: ટીમ ઇન્ડિયાનું એલાન થયું, જાણો કોને જગ્યા મળી\nvirat kohli cricket sports batsmen icc વિરાટ કોહલી ક્રિકેટ ટેસ્ટ રેન્કિંગ આઇસીસી બેટિંગ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/hanuman-jayanti/jay-jay-jay-bajrangbali-116042200001_1.html", "date_download": "2019-06-19T09:03:02Z", "digest": "sha1:KLOITPNWBGEM5OZVIUNWLKKNLS6HTITS", "length": 11185, "nlines": 252, "source_domain": "gujarati.webdunia.com", "title": "Hanuman Bhajan - જય જય બજરંગ બલી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nમંગલ મૂરતિ મારૂતિ નંદન.. સકલ અમંગલ મૂળ નિકંદન\nપવન તનય સંતન હિતકારી, હ્રદય વિરાજત અવધ બિહારી\nજય જય બજરંગ બલી\nતુમ્હરી યાદ ભલી.... જય જય જય બજરંગબલી\nસાધુ સંત કે હનુમત પ્યારે\nભક્ત હ્રદય શ્રી રામ દુલારે\nરામ રસાયણ પાસ તુમ્હારે\nસદા રહો તુમ રામ દ્વારે\nતુમ્હરી કૃપા સે હનુમત વીરા\nતુમ્હરી કૃપા સે હનુમત વીરા\nસબરી વિપત ટલી.... જય જય જય બજરંગબલી\nતુમ્હરી શરણ મહા સુખદાયી,\nજય જય હનુમાન ગોસાઈ\nતુમ્હરી મહિમા તુલસી ગાઈ\nજગ જનની સીતા મહામાઈ\nશિવ શક્તિ કી તુમ્હરે હ્રદય\nજય જય જય બજરંગ બલી\nભક્તન કી તુ બાત ના ટાલે\nપાપ આવીન સે સબકો બચા લે\nફિર આયે દુખ બાદલ કાલે\nબિન તેરે અબ કૌન બચાવે\nજય જય જય બજરંગ બલી\nજય જય શ્રી હનુમાન...\nજય જય શ્રી હનુમાન..\nમંગળવારે બોલો હનુમાનજીના 51 નામ, તમારી દરેક મુશ્કેલી થશે દૂર\nલંકાને સળગાવીને શા માટે પછતાવ્યા હનુમાનજી\nહનુમાનનો આ મંત્ર અશક્યને પણ શક્ય બનાવે છે\nમંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા\nમંગળવાર વિ��ેષ : આ રીતે સુંદરકાંડ પાઠ કરનારાઓ ક્યારેય કંગાલ થતા નથી\nઆ પણ વાંચો :\nજય જય બજરંગ બલી\nતંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. સુખ સમૃદ્ધિના ઉપાય\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2018/11/12/", "date_download": "2019-06-19T08:54:40Z", "digest": "sha1:2XHDQ7N247NK7YT4IB4O3SSAKUIPWWH6", "length": 8188, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "Oneindia Gujarati Archive page of November 12, 2018 - gujarati.oneindia.com", "raw_content": "\nઆર્કાઇવ્સ ગુજરાતી આર્કાઇવ્સ 2018 11 12\nરાશિ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકી\nવીડિયો: ટાર્ગેટ પૂરો નહીં થવા પર પેશાબ પીવડાવ્યો અને વંદા ખવડાવ્યા\n#MeToo ના આરોપો પર કુક્કુએ કર્યો નવાઝુદ્દીનનો બચાવ, ‘સંબંધ બગડવા #MeToo નથી'\nસિમ્બા ટ્રેલર: શાનદાર એક્શન મસાલા ફિલ્મ, તારીખ નોંધી લો\nમહિલા પહેલવાને રાખી સાવંતને ઉંચકીને પછાડી, કમરમાં થઈ ઈજા\n1000 કરોડનું મહાભારત, આમિર ખાન બનશે શ્રી કૃષ્ણ\nદીપવીરના લગ્ન ઈટલીમાં, Seaplaneથી થશે રણવીરની એન્ટ્રી, જાણો આખો પ્રોગ્રામ\n12મી નવેમ્બરે પણ સસ્તાં થયાં પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત\nએસબીઆઈમાં નોકરી, 50 હજાર સુધી પગાર મળશે\nદુનિયાનો સૌથી મોટો સેલઃ અલીબાબાએ એક દિવસમાં કમાયા 22 નિખર્વ રૂપિયા\nસિસ્ટમથી હતાશ થઈ ખેડૂતે સીએમ રૂપાણી સામે જ કીટનાશક દવા ખાધી\nછત્તીસગઢ ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ\nકેન્દ્રીય મંત્રી અનંત કુમારનું બેંગ્લોરમાં નિધન, નેશનલ કોલેજમાં રખાશે પાર્થિવ દેહ\nઅનંત કુમારના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક, પત્ની સાથે ફોન પર કરી વાત\nછત્તીસગઢઃ પહેલા તબક્કાના મતદાન વચ્ચે નક્સીઓએ કર્યો IED વિસ્ફોટ\nઆજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ\nપટના શેલ્ટર હોમથી ચાર મહિલાઓ ગાયબ, પોલીસે તપાસ શરુ કરી\nમળો અસલી જિંદગીના ‘ન્યૂટન'ને, જે ગર્વ સાથે નિભાવી રહ્યા છે પોતાની ચૂંટણી ફરજો\nઅયોધ્યા કેસનો નિવેડો જલદી નહિ આવે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી\nરાહુલ ગાંધીનો નવો અવતાર ભાજપ માટે મુસીબત બન્યો\nનારાજ તેજ પ્રતાપને મનાવવા માટે ઐશ્વર્યા વૃંદાવન જઈ શકે છે\n‘જામીન પર જીવતા લોકો મોદીને સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે': બિલાસપુર રેલીમાં પીએમ\nTwitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીને બતાવ્યુ પોતાનુ ટેટુ, ફોટા વાયરલ\nકોર્ટનો ઐતિહાસિક ફેસલો, કોઈને પણ 'ના��ર્દ' કહેવા પર થઈ શકે જેલ\n26/11 હુમલોઃ ફાંસી પહેલા કસાબના અંતિમ શબ્દોઃ ‘તમે જીતી ગયા, હું હારી ગયો'\nસેક્સી સ્ટાર નિયા શર્માની ફોટો વાયરલ, હોશ ઉડાવતી તસવીરો\nપતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની પ્રાઇવેટ ફોટો લીક, એકલામાં જુઓ\nલંડનના સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી રાતે 3 મૂર્તિઓની ચોરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/una-local-protested-after-government-neglected-highway-roa-037113.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:53:18Z", "digest": "sha1:KKALOFLSSJMC3LQMRASH6WGFRSPWWGNC", "length": 11810, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉનામાં રસ્તાની માંગણીને લઇને થયો અનોખો વિરોધ, તંત્ર થયું દોડતું | Una : Local protested after government neglected Highway Roads. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n8 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n19 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઉનામાં રસ્તાની માંગણીને લઇને થયો અનોખો વિરોધ, તંત્ર થયું દોડતું\nશુક્રવારે, ગીર સોમનાથ જિલ્લાના ઉના દીવ હાઇવેની હાલત છેેલ્લાં એક વર્ષથી બિસ્માર હોવાથી સ્થાનિક લોકોએ ગાંધીનગર સુધી રજુઆત કર્યા બાદ પણ કોઇ પ્રશ્નનો નિવેડો ન આવતા ઉનામાં રહેતા સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. જેમાં ઉના દીવ હાઇવે પર બે કલાક સુધી ચક્કા જામ કરીને વાહનવ્યવહાર ઠપ્પ કરી દીધો હતો. આ બનાવ બાદ ઉના પોલીસ અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખુબ ઝડપથી રસ્તો રિપેર કરી આપવાની ખાતરી આપતા સ્થાનિક લોકોએ આંદોલન પરત લીધુ હતું. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતીઓ તેમની સમસ્યાને લઇને સચેત થયા. અને આંદોલનો માર્ગે પોતાનું કામ નીકાળી રહ્યા છે.\nઉનામાં આવેલી વિદ્યાનગર સોસાયટીમાં રહેતા સમીરભાઇ પટેલ નામના વ્યક્તિએ જણાવ્યુ કે અમે છેલ્લાં એક વર્ષમાં સાત આઠ વાર ગીર સોમનાથ જીલ્લાના કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓને આવેદન પત્ર આપ્યા હતા. જેમાં તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ચોમાસા બાદ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ફરીથી લોલીપોપ આપવામાં આવી હતી કે ચૂંટણી પુરીૂ થતા રસ્તો બનાવી આપવામાં આવશે. પણ હજુ સુધી કોઇ કામગીરી શરૂ ન થત અમારે ના છુટકે ચક્કા જામનો કાર્યક્રમ આપવાની જરૂર પડી હતી. સુનિલ દોશી નામના સામાજીક કાર્યકરે જણાવ્યુ કે તુટેલા રસ્તાના કારણે નાના મોટા અકસ્માતો થવાના અને રસ્તા પરથી વાહન ચલાવતી વખતે પડી જવાના બનાવો સતત બનતા હતા. ખાસ કરીને ચોમાસામાં તો ઘરની બહાર નીકળવું દુષ્કર બની ગય હતું પણ તંત્ર સ્થાનિક લોકોની સ્થિતિની ચિંતા કર્યા વિના કોઇ કામગીરી કરતી જ નહોતી. હાલ અમને કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. પણ જો હજુ પણ કામગીરી કરવામા નહીં આવે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.\nવાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nવીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી\nસાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક\nસાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nCyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ\nસાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન\nCyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/if-delhi-granted-full-statehood-we-will-make-10-singapore-the-state-arvind-kejriwal-045674.html", "date_download": "2019-06-19T08:53:15Z", "digest": "sha1:X4XKH26TJBHBPGM65ET7FRTJPYUHPJ2O", "length": 13346, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ | If Delhi granted full statehood we will make 10 Singapore in the state Arvind Kejriwal. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવ���લ સદી છે સબૂત\n8 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n19 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ\nદિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો તે દિલ્લીની અંદર 10 સિંગાપુર બનાવી દેશે. પડપડગંજમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણીમાં લોકોનો સાથ માંગ્યો જેથી દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે. તેમણે કહ્યુ કે અમે દિલ્લીમાં 10 સિંગાપુર બનાવી દઈશુ જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો. અમે એ વાત સુનિશ્ચિત કરીશુ કે જે અહીં રહે છે એ દરેકને દિલ્લીમાં ફ્લેટ આપવામાં આવે.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કેજરીવાલે કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનને ન સંભાળી શક્યા તો તમે એમની પાસે શું અપેક્ષા કરશો કે તે દિલ્લી પોલિસને સંભાળી શકશે. અમને દિલ્લી પોલિસને સંભાળવા દો અને તમે પાકિસ્તાનને સંભાળો. તમે પાકિસ્તાનને સંભાળી નથી શકતા તો તમારી શું અપેક્ષા રાખી શકાય કે તમે દિલ્લીની પોલિસને સંભાળી શકશો. કેજરીવાલે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે દિલ્લીના વિકાસ કાર્યોમાં કેન્દ્રએ હંમેશા આડખીલી કરી.\nપહેલા અંગ્રેજોએ લૂંટ્યા હવે આ લૂંટી રહ્યા છે\nકેજરીવાલે કહ્યુ કે દિલ્લીના વિકાસના દરેક પ્રોજેક્ટમાં કેન્દ્રએ આડખીલી કરી છે. દિલ્લીના લોકો 1.5 લાખ કરોડ રૂપિયાનો આવકવેરો ભરે છે જ્યારે બદલામાં તેમને માત્ર325 કરોડ રૂપિયા મળે છે. જો આપણને આટલુ ઓછુ મળતુ હોય તો આપણે શું કામ આટલો વેરો ભરીએ. શું દિલ્લીના લોકોને માત્ર આટલુ જ મળવુ જોઈએ. આજે પણ સ્થિતિ એવી જ છે જેવી આઝાદી વખતે હતી. પહેલા અંગ્રેજોએ આપણને લૂંટ્યા અને હવે કેન્દ્ર સરકાર લૂંટી રહી છે.\nપીએમ મોદીએ દિલ્લીના વિકાસને અટકાવ્યો\nપીએમ પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યુ કે રા��કીય દુશ્મનીના કારણે પીએમ મોદીએ દિલ્લીની સામાન્ય જનતાના વિકાસ કાર્યોને રોકી દીધા. ગઈ વખતે તમે એમને મત આપ્યા. પરંતુ આ વખતે તેમને મત ના આપો નહિતર તે અમને વિકાસ કાર્યો નહિ કરવા દે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી આ વખતે લોકસભા ચૂંટણી પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા માટે લડી રહ્યુ છે. આ દરમિયાન સિસોદિયાએ પૂર્ણ રાજ્ય બનાવો ઝાડુ બટન દબાવોનો નારો આપ્યો. દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આપ તમને મત આપવા અપીલ કરી રહ્યુ છે.\nઆ પણ વાંચોઃ છત્તીસગઢઃ સુકમામાં પોલીસના એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી ઠાર મરાયા\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%81%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B5/", "date_download": "2019-06-19T09:03:22Z", "digest": "sha1:MI55XXOJT5JQ2FLVZZ6TGTIOUMUCAF5P", "length": 7314, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " પ્રજ્ઞા ઠાકુર ભાજપમાં : હવે દિગ્વિજયસિંહ સામે ટક્કર પ્રજ્ઞા ઠાકુર ભાજપમાં : હવે દિગ્વિજયસિંહ સામે ટક્કર – Aajkaal Daily", "raw_content": "\nપ્રજ્ઞા ઠાકુર ભાજપમાં : હવે દિગ્વિજયસિંહ સામે ટક્કર\nભાજપે મધ્યપ્રદેશની ચાર લોકસભા સીટો ઉપર ઉમેદવારના નામની આજે જાહેરાત કરી હતી. ચર્ચાસ્પદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાક���ર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ તેમને તરત જ ટિકિટ આપી દેવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીત કરતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તેઓએ સત્તાવારરીતે ભાજપની મેમ્બરશીપ સ્વીકારી લીધી છે. ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. તેમની પાસે શિવરાજસિંહ ચૌહાણનું સમર્થન છે. સાધ્વી હવે ભોપાલની સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે જેથી તેમની ટક્કર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સાથે થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સાધ્વી ભાજપમાં સામેલ થયા છે તે પાર્ટીની મનોદશાને રજૂ કરે છે. સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય એકબીજાના જારદાર વિરોધી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના એવા પસંદગીના નેતાઓ પૈકી એક છે જે લોકોએ યુપીએ સરકારના ગાળામાં ભગવા આતંકવાદના મુદ્દા ઉપર જારદાર હોબાળો મચાવ્યો હતો. આજ કારણસર સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી મેદાનમાં દિગ્વિજયની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ ૧૬ વર્ષ બાદ ચૂંટણી લડી રહ્યા છે. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી સતત ૧૦ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા દિગ્વિજયસિંહ ૨૦૦૩ બાદ હજુ સુધી કોઇપણ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. ૨૦૦૮માં સાધ્વી પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવ વર્ષ સુધી સાધ્વી જેલમાં રહ્યા હતા. હાલમાં જામીન ઉપર છે. જામીન ઉપર બહાર આવ્યા બાદ તેમનું કહેવું છે કે, સતત ૨૩ દિવસ સુધી તેમને હેરાન પરેશાન કરવામાં આવી હતી.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મો���ઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રચંડ પવનની સાથે વરસાદ થશે\nNext Next post: રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં આંધી-તૂફાનથી મૃતાંક વધીને ૩૫\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.marutiinstituteofdesign.com/Course/52/VFX", "date_download": "2019-06-19T09:11:09Z", "digest": "sha1:TZJTO3D7FCHFUWQJQS7DF3NGCZ2QVT4S", "length": 11647, "nlines": 99, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "VFX", "raw_content": "\nVFX નો કોર્ષ કરી કામ કરવાથી દર મહીને કમાણી થશે ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે\nVFX માં કોમ્પ્યુટરની મદદથી બોલીવુડ, હોલીવુડ અને 3D ફિલ્મોમાં SpecialEffect આપી ને એક અદભૂત દ્રશ્યનું સર્જન કરવામાં આવે છે. જેના વિશે આપણે હકીકતમાં વિચારી પણ ન શકીએ તે VFX ની મદદથી શક્ય બને છે.\nVFX એ શું છે તેના દ્વારા થતા ફાયદાઓ\nકોઈપણ વીડિઓ કે ફિલ્મ પ્રોડક્શનમાં જયારે કોઈ સીન અશક્ય, મોંધો, તથા ખતરનાક હોય ત્યારે તેને શૂટિંગ કરતા પહેલા સીનનું પ્લાનીંગ કરી તે સીન પ્રમાણે એક્ટીંગ કરવામાં આવે છે, ત્યાર પછી કોમ્પ્યુટરના વિવિધ સોફ્ટવેરની મદદથી તે સીનમાં Special Effect મૂકવામાં આવે છે. ફિલ્મ પ્રોડક્શન તેમ જ ડીજીટલ મીડિયામાં આજ કાલ ખુબ જ મોટાપ્રમાણમાં VFX નો ઉપયોગ થઈ રહ્યો છે, જેના દ્રારા પૈસા અને સમયનો ખુબ જ બચાવ થાય છે, તેમ જ કોઇપણ પ્રકારની જાનહાની તેમજ નુકશાનીનો પણ ડર રહેતો નથી. VFX ના ઉપયોગથી અન્ય પણ ઘણા બધા ફાયદા છે.\nહોલીવુડ ફિલ્મોમાં VFX નો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થાય છે. જયારે આજે બોલીવુડની પણ દરેક ફિલ્મોમાં VFX નો ઉપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે અને થતો રહેશે. ઉદાહરણ જોવા જઈ એ તો BAHUBALI, Robot, ZERO, Thugs of Hindustan જેવી ઘણીબધી ફિલ્મોમાં VFXનો ઉપયોગ કરી ને Special Effect આપવામાં આવી છે.\nસ્માર્ટ અને વાઈટ કોલર જોબ\nVFX ની જોબ સ્માર્ટ અને એકદમ વાઈટ કોલરવાળી જોબ છે, કે જેમાં ઓફીસમાં બેસી ને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે.\nVFX ના કોર્ષ પછી તરત જ કામ ( નોકરી ) મળી જાય છે તેમ જ અનલીમીટેડ તક રહેલી છે\nVFX ના કોર્ષ પછી ખુબ જ સારું કામ મળતું હોય છે, અને આપણે એક Best Proffesion સાથે માર્કેટમાં જતા હોઈએ છીએ.\nએકવાર VFX ARTIST બની ગયા પછી નોકરી તમને સામેથી શોધતી આવે છે. VFX માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો કારણ કે આ ફિલ્ડ વિશ્વ વ્યાપી છે. તેમજ ગુજરાતી છોકરાઓની ડિમાન્ડ પણ ���ધારે હોય છે, કારણ કે તે મહેનતું વધારે હોય છે, એવું ઇન્ડસ્ટ્રીઝ કહે છે, અમે નહિ. VFX Industry આ જે ખુબ જ ઝડપથી ગતિ કરી રહી છે, જે આજે ખાસ કરીને યુવા પેઢી માટે શ્રેષ્ઠ રોજગાર નો સ્ત્રોત બની ગયું છે.\nમહીને કમાણી ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી વધારે\nઆ કોર્ષ પછી તમે મહીને ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાઈ શકો છો. VFX શીખતા ૨ વર્ષ જેટલો સમય લાગે છે પણ શીખી ગયા પછી આ આવક લાઈફટાઈમ હોય છે. આપણી આવડત અને Creativity ઉપર જ બધું હોય છે. ઘણા બધા લોકો આ કોર્ષ કરીને લાખો-કરોડો રૂપિયા કમાય છે.\nFICCI ના સર્વેક્ષણ મુજબ VFX ઇન્ડસ્ટ્રીઝ ૨૦૧૬ માં ૫૪ અબજ થી લઇ ૨૦૧૮ માં ૮૦ અબજ અને ૨૦૨૦ સુધીમાં ૧૧૪ અબજ સુધી પહોચી જશે જે ૨૦૧૬-૨૦ સુધીમાં ૨૦.૪ % ના ગ્રોથ દર થી સતત વિકસીત થઇ રહયું છે\nVFX માં તમે ફક્ત ને ફક્ત મેન્ટલી, ફીઝીકલી અને સમય નું ઇન્વેસ્ટમેન્ટ કરી મહીને લાખો, કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. આ કામ વર્લ્ડ વાઇડ તેમજ ડીજીટલ છે, એટલે તમે તમારી ઓફીસ તેમ જ ઘર બેઠા દુનિયાના કોઈપણ ખૂણેથી કામ લાવીને કરી શકો તેમજ દેશ વિદેશમાં જઈ ને પણ કામ કરી શકો. ખુબ જ વિશાળ માર્કેટ છે, બસ આપની તૈયારી હોવી જોઈએ.\n૧ લાખ રૂપિયાથી શરૂ કરી શકો પોતાનો બીઝનેસ...\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૧ લાખ રૂપિયા જેવી નાની રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે, તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી પ્રમાણેનું ઇન્વેસ્ટ કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો.\nVFX કોણ શીખી શકે \nVFX વિદ્યાર્થી–વિદ્યાર્થીની, છોકરા–છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, ૫ણ સમયની માંગ પ્રમાણે બેઝીક અંગ્રેજી અને ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જોઈએ.\nજો તમારામાં ક્રીએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જે ને તમારા કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.\nVFX માં કેવી રીતે કામ-કાજ કરી શકાય\nVFX માં તમે પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ, ઘર બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nVFX ને તમે તમારું કરિયર ફિલ્ડ નક્કી કરી ફુલ ટાઇમ કામ કરી શકો છો. ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે VFX શીખે છે. તેની પાસે VFX બનાવવાનો સમય હોતો નથી, પણ VFX Artist પાસે થી કેવી રીતે કામ લેવું, તેમ જ માર્કેટને નવું શું આપવું, માર્કેટના ન્યુ ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે VFX શીખતા હોય છે, અને VFX નું કામકાજ કરાવતા હોય છે.\nVFX કોર્ષ શીખવાનો સમય\nદરરોજ ( ૨ કલાક )\nVFX Artist બની ગયા પછી VFX માં બીજા ક્યાં ક્યાં કરિયર ઓપ્શન મળે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4-%E0%AA%B8/", "date_download": "2019-06-19T09:35:57Z", "digest": "sha1:YNVETCAH37N5HQLO6DMNKLUC2GH3ILTF", "length": 18298, "nlines": 58, "source_domain": "www.bhavyaraval.com", "title": "વ્હાલા સંબંધોની સાશ્વત સાત સત્યકથાઓ.. - ભવ્ય રાવલ", "raw_content": "\nવ્હાલા સંબંધોની સાશ્વત સાત સત્યકથાઓ..\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nએકબીજાનાં પ્રેમમાં પડીએ.. એકબીજાને પ્રેમ કરતાં રહીએ..\nસત્ય, સમર્પિત અને શ્રેષ્ઠતમ પ્રેમ સ્વયં માટેનો નહીં, સમગ્ર શ્રુષ્ટિ પ્રત્યેનો છે..\nએક પતિ-પત્ની છે. પતિ નોકરી કરે છે. પત્ની ઘર સંભાળે છે. હજુ થોડાં મહિનાઓ પહેલાં જ બંનેનાં ગોઠવાયેલાં લગ્ન થયા છે. સાસુ સસરાવાળું ચાર સભ્યોનું મધ્યમ વર્ગનું નાનું કુટુંબ છે. મિત્રવર્તુળ અને પડોશ છે. આ નવ પરણિત દંપતી લગ્નનાં ઘણાં દિવસો પછી પણ એકબીજાની પસંદ નાપસંદ, શોખ, આદત કે ભૂતકાળથી તદ્દન અજાણ હતા. હવે જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ-તેમ આ બંને પતિ-પત્ની પોતાનાં જૂના પ્રેમસંબંધો અને લગ્નસંબંધોનું બધું લેણદેણ ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nજૂના સંબંધોની લેણદેણ ભૂલી.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nએક છોકરો-છોકરી છે. બંને સાથે કોલેજમાં ભણે છે. છોકરો છોકરી કરતાં પ્રમાણમાં હોશિયાર, દેખાવડો અને પૈસાદાર છે. છોકરીનું ઘર-પરિવાર ગામડે છે, તે ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. બંનેની દિનચર્યામાં રોજ કઈક એવું થાય છે કે છોકરો અને છોકરી કા તો કેન્ટીનમાં કા તો કેમ્પસમાં સામસામા ભેગા થઈ જાય, કા તો લાઈબ્રેરીમાં કે ક્લાસરૂમમાં આજુબાજુમાં બેસવાનું થાય કા તો યુથ ફેસ્ટિવલની કોઈ સ્પર્ધામાં સંગે રહેવાનું થાય. એ છોકરો તે છોકરી વિશે બધું જાણે છે. તે છોકરી એ છોકરાં વિશે બધું જાણે છે. તે છોકરાં અને છોકરીનાં મિત્રો, શિક્ષકો સહિત ઘણાબધાને લાગે છે એ છોકરો અને છોકરી બધું ભૂત-ભાવી ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એક���ીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nજૂના ભૂત, નવા ભાવી ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nએક ભાઈ-બહેન છે. નાનપણમાં જ્યારે એ બહેન થોડી મોટી અને સમજણી બની રહી હતી ત્યારે મમ્મીપપ્પા કીધું એ તેનાં જોડે રમવા માટે ભાઈ લઈ આવશે. થોડાં મહિનાઓમાં તેનો ભાઈ જન્મીને આવ્યો. ભાઈનાં જન્મથી બહેન પરથી બધાનું ધ્યાન, વ્હાલ ઓછો થતો ગયો. મમ્મીપપ્પા નવાનવા કપડાં, રમકડાંથી લઈ બધું જ પહેલુંવહેલું ભાઈને આપતા પછી બહેનને આપતાં. બહેનને ભાઈથી ઈર્ષા થતી, એ ભાઈને નફરત કરવા લાગી. જ્યારથી ભાઈ સમજણો થયો ત્યારથી તેને પણ લાગ્યું કે, તે ઘરમાં સૌનો લાડકો છે. આવું વર્ષો સુધી ચાલ્યું. જીવનનાં એક તબક્કે મમ્મીપપ્પાનાં દેહાંત બાદ ભાઈએ બહેનને ઘરની સંપત્તિમાંથી અડધો ભાગ આપ્યો, તેને મમ્મીપપ્પાનો અધૂરો સ્નેહ હતો તે પૂરેપૂરો આપ્યો. ભણાવી-ગણાવી લગ્ન કરાવી આપ્યા. જે બહેન પોતાનાં સગા ભાઈને નફરત કરી હતી એ બહેન ભાઈ બધું જૂનું ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nજૂનું-પુરાણું જળમૂળથી ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nએક પિતા-પુત્રી છે. નાનપણથી જ પિતાએ પોતાની પુત્રીને બધું જ વણમાગ્યુ આપ્યું. એવી એકપણ ભૌતિક સુખસુવિધા ન હતી જે પિતા પોતાની એકની એક પુત્રીને આપવામાં ઉણા ઉતર્યા હોય. પિતાની એવી ઈચ્છા હતી, પોતે જે જિંદગી ન જીવી શક્યા એ જિંદગી પોતાની દીકરીમાં જીવતા જુએ. દીકરી જ્યારે કોલેજમાં આવી ત્યારે તેને પિતાએ વર્લ્ડ ટુરમાં મોકલી. આ દરમિયાન પુત્રી એક અંગ્રેજનાં પ્રેમમાં પડી. પોતાની દરેક નાની-મોટી જરૂરિયાત પિતાને જણાવતી પુત્રીએ પોતાના લગ્ન એ અંગ્રેજ જોડે કરાવવાની જીદ પકડી. જીવનમાં પહેલીવાર પિતા પોતાની પુત્રીની જીદ આગળ જુક્યા નહીં. પુત્રી પિતાની ઉપરવટ જઈ અંગ્રેજ જોડે પરણી ગઈ. પિતા અને પુત્રીનાં સંબંધમાં પૂર્ણવિરામ આવી ગયું. વર્ષો બાદ એક દિવસ સોશિયલ સાઈટ પર સર્ફિંગ કરતાં-કરતા પિતાને પુત્રીની પ્રોફાઈલ નજરે ચડે છે. પોતાની પુત્રી બે બચ્ચાંઓની મા બની ગઈ છે. પિતા પુત્રીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. બે-ત્રણ દિવસ પછી ઈનબોક્સમાં વાત થાય છે. પિતાને પોતાની અને દીકરીને પોતાની ભૂલ સમજાય છે. ફરી પિતા-પુત્રી બધું ભૂતકાળનું ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.\nએકબીજાને પ્રેમ કરતાં ર���ીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nભૂલો ભૂતકાળની ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nએક મા-દીકરો છે. નાનપણથી વિધવા માએ પેટે પાટા બાંધીને એકનાં એક દીકરાને ભણાવી-ગણાવી મોટો કર્યો. દીકરો મોટો થઈ સારું કમાવા લાગ્યો. મા-દીકરાની આર્થિક સ્થિતિ સુધરી. હવે દીકરાને પરણાવવાનો સમય પાક્યો. માએ દીકરા માટે છોકરી શોધવાની શરૂ કરી ત્યાં જ દીકરો એક દિવસ કોર્ટમાં જઈ પરનાત સ્ત્રીને પરણી ઘર આવ્યો. માને પૂછ્યા વિના પાણી ન પીનારે જાતે પરણી લીધું એટલે થોડું દુઃખ તો થયું પણ માએ હવે વધુને વધુ કડવા ઘુંટડા પીવાનો વખત આવ્યો. દીકરાને પોતાની મા બોજારૂપ લાગતી હતી. આથી દીકરો માને ઘરડાઘરમાં મૂકી આવ્યો. પછી મહિનાઓ સુધી ખબર પૂછવા ન ગયો. એક દિવસ એ દીકરાની ઘરવાળી કોઈ જોડે ભાગી ગઈ. દીકરાનાં પશ્ચાતાપનો પાર ન રહ્યો. તે પોતાની મા પાસે દોડી ગયો. મા રડતાં દીકરાને જોઈને જ બધું સમજી ગઈ. હવે ફરી એ જ ઘરમાં રહીને મા-દીકરો બધું પાછલું-આગલું ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nપાછલું-આગલું સંધુય ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nએક ઈશ્વર-ભક્ત છે. ભક્તનાં ઘરમાં ઈશ્વરનું એક નાનકડું ઘર તો છે જ, તેમ છતાં ભક્ત રોજ ઈશ્વરનાં ઘરે જાય છે. ભક્ત અવારનવાર ઈશ્વર પાસે કઈકને કઈક માંગતો ફરે. જરૂરિયાતનાં સમય દિલથી યાદ કરે. ભક્ત તેના ઈશ્વરને ઉપહારો આપે, તેની જન્મજયંતિ ઉજવે. પોતે જે કઈપણ આચરણ કરે એ બધું જ ભક્ત પોતાના ઈશ્વરને ધ્યાન-ધરમમાં રાખી કરે. એકવાર ભક્તને માથે મોટી આફત આવી પડી. તેણે ઈશ્વરને પ્રાર્થનાઓ કરી. ઈશ્વરે ભક્તનું એક ન સાંભળ્યું. ભક્તે ઈશ્વર સાથે અબોલા લીધા. થોડા દિવસોમાં ચમત્કારિત રીતે બધું આપોઆપ પહેલાંથી પણ સારું થઈ ગયું. ભક્તને થયું ઈશ્વરે મોડું પણ વધુ માઠું ન કર્યું. ઈશ્વરે પણ ભક્તની કસોટી લીધી હતી. ભક્તનાં વર્તનથી ઈશ્વર પણ નાખુશ હતાં. ધીમેધીમે પાછાં ભક્ત અને ઈશ્વર બધું જમાઉધાર ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે.\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nહિસાબો જમાઉધારીનાં ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nએક ભાઈબંધ,દોસ્તાર-સખી,બહેનપણી છે. ભાઈબંધ,દોસ્તાર અને સખી,બહેનપણી વચ્ચે પતિ-પત્નીથી, છોકરાં-છોકરીથી, ભાઈ-બહેનથી, પિ���ા-પુત્રીથી, મા-દીકરા, ઈશ્વર-ભક્તથી સવિશેષ સંબંધ છે. આ ભાઈબંધ,દોસ્તાર અને સખી,બહેનપણીને એકમેક વિના ચાલતું નથી. તેઓ અંદરોઅંદર ઝગડે છે, રિસાઈ છે, ઈર્ષા કરે છે, સ્પર્ધા કરે છે.. ધમાલ, મસ્તી અને આનંદ કરે છે. ના નાતજાત, ના ઉંમરબાધ, ના ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા અને મુંજવણ. આ ભાઈબંધ,દોસ્તાર અને સખી,બહેનપણી બધું ગણતર ભૂલીને એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યા છે.\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..\nપરસ્પરની ગણતરીઓ ભૂલીને.. એકબીજાનાં પ્રેમમાં પડીએ, એકબીજાને પ્રેમ કરતાં કરીએ..\nમિરર મંથન : આ દુનિયામાં એકપણ એવો સજીવ નથી જેને પ્રેમ ન કર્યો હોય. એક સજીવ બીજા અસંખ્ય સજીવ-નિર્જીવને પ્રેમ કરે છે. બની શકે તમે જેને પ્રેમ કરતાં હોય એ પ્રેમ ક્યારેક કોઈ કારણસર ઓછો, વધતો થઈ જાય અથવા તો એ પ્રેમ ખતમ થઈ જાય. સંબંધોમાં થતી નાની-મોટી ભૂલ, નિષ્ફળતા, ગેરસમજણ કે જે કઈપણ હોય તેને ભૂલીને આપણે આજીવન એકબીજાને પ્રેમ કરતાં રહીએ તો આપણે આજીવન એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ તો\nપ્રેમ + સેક્સ + લગ્ન = ઢાઈ\nસ્ત્રી શું ન કરી શકે\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/03/", "date_download": "2019-06-19T09:51:19Z", "digest": "sha1:BU77UGYULN6IE2KTDQVHQDU4CQM2HPZ5", "length": 6404, "nlines": 123, "source_domain": "glaofna.wordpress.com", "title": "2010 માર્ચ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nજોસેફ મૅકવાન(1935-2010)ની દુ:ખદ વિદાય\nએક આઘાતજનક સમાચાર આપવાના છે. ૨૮ માર્ચ, ૨૦૧૦ની વહેલી સવારે શ્રી જોસેફ મૅકવાને આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે. ઉચ્ચ કોટિના આ રેખાચિત્ર-નવલકથા-નવલિકા સર્જકના અવસાનથી ગુજરાતી સાહિત્યજગતને એક મોટી ખોટ પડી છે.\nઍકેડેમીના સપ્ટેમ્બર ૨૦૦૮ના સાહિત્ય સંમેલનમાં જોસેફભાઈને આમંત્રિત મહેમાન તરીકે સત્કારવાની આશા હતી પણ એમને અમેરિકન વીઝા ન મળતાં ‘ફરી કોઈ વાર’ કરીને મન મનાવી લીધેલું. પણ એ આશા તો નઠારી જ નીવડી.\nસ્વામી આનંદ ‘ટીંબાનો ઉપદેશ’માં ઈશુને ટાંકે છેઃ ‘… જિણ્યે દીનદખિયાંવને, પાપિયાંપતિયાંવને હાર્યેં બેસીને દલાસા દીધાં હશે, જિણ્યે નોંધારાંવને હાથ દેવા જીવતર સોંઘાં કર્યાં હશે — તીનેં જ પોરસ કરીને બથમાં લેવા મારો રામ સામો ધૉડશે.’ ઉપેક્ષિત-દલિત-પીડિતોની યાતનાને વાચા આપનાર જોસેફભાઈને એ રામધણી જરૂર એક ગાઉ સામો મળ્યો હશે.\nજોસેફભાઈનાં પત્ની રેજીનાબહેન અને કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળો એ જ પ્રાર્થના.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/maruti-suzuki-alto-k10/", "date_download": "2019-06-19T08:51:23Z", "digest": "sha1:XCBGWW2HJPTB2FQSLJGQ7AALTHFWEBLN", "length": 5303, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "Maruti Suzuki Alto K10 - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nજબરદસ્ત ફિચર્સ સાથે Marutiએ લૉન્ચ કરી નવી Alto 800, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી\nમારૂતિ સુઝુકી ઈન્ડિયાએ પ્રથમ લેવલની અલ્ટો 800નું નવું મોડલ લોન્ચ કર્યું છે. આ નવી અલ્ટો 800 ત્રણ મોડલમાં જોવા મળશે. કિંમતની વાત કરીએ તો અલ્ટો\nMaruti Suzukiની આ પૉપ્યુલર કાર સસ્તામાં ખરીદવાની તક, લિસ્ટ ચેક કરી લો ફાયદામાં રહેશો\nમારુતી સુઝુકીએ જાન્યુઆરીમાં સૌથી વધુ કારનું વેચાણ કર્યુ અને સેલ્સ ચાર્ટમાં ટૉપ પર રહી. પરંતુ જાન્યુઆરીમાં કંપનીને ફક્ત 0.2 ટકા ગ્રોથ જ મળ્યો. તેવામાં ફેબ્રુઆરી\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મ��િલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/health-tips/5-tips-pregnant-women-enjoy-healthy-safe-diwali-027894.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:09:22Z", "digest": "sha1:S64W2EBRMJI2YOKGPFBPZH5VJJWGGZMM", "length": 14255, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ દિવાળીએ ગર્ભવતી મહિલાઓ કંઇ કંઇ વાતોથી સંભાળવું | 5 Tips Pregnant women enjoy healthy safe diwali - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n24 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n35 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ દિવાળીએ ગર્ભવતી મહિલાઓ કંઇ કંઇ વાતોથી સંભાળવું\nદિવાળી આમ તો છે હર્ષ ઉલ્લાસ, ખુશી અને પ્રકાશનો તહેવાર પણ તેમ છતાં દિવાળીના આ અવસર પર ગર્ભવર્તી મહિલાઓએ તેમના સ્વાસ્થય અને સુરક્ષાને લઇને વધુ સચેત રહેવું જરૂરી છે. કારણ કે દિવાળીમાં ધણીવાર ભેળસેળ વાળી મીઠાઇઓ કે પછી ફટાકડાના ધુમાડાથી બાળક અને માતા બન્નેના સ્વાસ્થ પર અસર પડી શકે છે. અને મોટું નુક્શાન પણ થઇ શકે છે. ત્યારે આ ખુશી અને પ્રકાશના તહેવારે ગર્ભવતી મહિલાઓએ કેવી કેવી સાવચેતી રાખવી જોઇએ તે વિષે કેટલીક મહત્વપૂર્ણ માહિતી અમે આજે આપવાના છીએ.\nઅને હા જો તમે ગર્ભવતી હોવ કે પછી તમારા પરિવારમાં કોઇ ગર્ભવતી મહિલા હોય તો આ આર્ટીકલ તેમની જોડે જરૂરથી શેયર કરજો. અને નીચે મુજબની જાણકારી મેળવીને તેમનો યોગ્ય રીતે ધ્યાન જરૂરથી રાખજો. તો વાંચો દિવાળી અને નવા વર્ષ જેવા તહેવારના દિવસોમાં ગર્ભવતી મહિલાઓએ કેવી રીતે તેમના સ્વાસ્થયનું ધ્યાન રાખવું જોઇએ. અને કેવી રીતે તેમનું અને તેમના બાળકનું રક્ષણ કરવું જોઇએ. તો વાંચો નીચેના આ ફોટોસ્લાઇડર...\nદિવાળીના સમયે સાફ સફાઇનું કામ વધુ રહે છે જેના કારણે ધૂળ અને કચરો ઘરમાં જ ઉડે છે. ત્યારે આવા સમયે ધૂળ અને પેન્ટ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. આ સમયે ઘરમાં પેન્ટ કરાવાનું રહેવા દેવું જોઇએ. વળી ભૂલથી પણ કોઇ ભારે સામાન ન ઉચકાય તેનું ધ્યાન રાખવું જોઇએ.\nઆવા સમયે વારંવાર વળવું, વજન ઉઠાવવું ઠીક નથી. વળી જ્યારે પણ તમે સફાઇ કે કોઇ રસોઇમાં કોઇ કામ હાથ પર લો તો થોડા થોડા સમયે આરામ કરવાનું યાદ રાખો. એકી સાથે કામ કરવા ના મંડી પડો. વચ્ચે વચ્ચે થોડા આરામ કરતા રહો. અને સમયાંતરે પગને કોઇ ટેબલ પર ચઢાવી આરામ આપો.\nફટાકડામાંથી જે ધુમાડો નીકળતો હોય છે તેમાં અને રાસાણયો હોય છે જે તમારા અને તમારા બાળકના સ્વાસ્થય માટે હાનિકારક હોઇ શકે છે. તો આવા ધુમાડાથી દૂર રહો. સાંજ પડે ઘરના બહાર જવાનું ટાળો.\nધ્વનિ પ્રદૂષણને કહો ના\nદિવાળીના દિવસે અનેક ફટાકડા ફોડવામાં આવે છે જેના કારણે કેટલીક મહિલાઓને માથું દુખવાની સમસ્યા પણ થાય છે. ત્યારે આવા સમયે કાનમાં કોટન બોલ્સ નાખીને રાખી શકો છો. અને ધ્વનિ પ્રદૂષણથી દૂર રહી શકો છો. નોંધનીય છે કે તમારા બાળક માટે 110 ડેસીબલથી વધુનો અવાજ પહોંચવો નુક્શાનકારક હોઇ શકે છે.\nદિવાળી સમયે જાત જાતની મીઠાઇઓ બને છે. પણ આવા સમયે બહારની મીઠાઇઓઓ ખાવી ટાળવી જોઇએ. કારણ કે આમાં ધણીવાર ભેળસેળ હોય છે. વધુમાં વધુ પડતું તેલ-ધી વાળું ખાવાથી એસિડિટી પણ થઇ શકે છે. તેના કરતા પોષ્ટિક અને સ્વાસ્થય વર્ધક ખોરાક ખાવો જોઇએ. વળી પ્રેગનેન્સી દરમિયાન ડાયાબિટિઝ થવાનો ખતરો પણ રહે છે તો મહિલાઓએ આ અંગે ધ્યાન રાખવું જોઇએ.\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળી\nVideo: ફટાકડાને બદલે ગોળીઓ ચલાવીને આ પરિવારને મનાવી દિવાળી\nશાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર, યૂઝર્સે કહ્યું- દિવાળી છે, હનીમૂન નહિ\nદિલ્હી: દિવાળીના બે દિવસ પછી પણ પ્રદૂષણથી રાહત નહીં\nદિશા પટાનીએ હૉટ અંદાજમાં દિવાળીની શુભેચ્છા પાઠવી, સોશિયલ મીડિયા પર હંગામો\nકેમ મનાવવામાં આવે છે ભાઈ-બીજ જાણો કથા અને શુભ મુહૂર્ત\nદિવાળીની રાતે દિલ્હી પોલીસ એક્શનમાં, 690 કિલો ફટાકડા જપ્ત, 31 લોકોની ધરપકડ\nરોકાણના 5 વિકલ્પ, જે ગેરંટીથી કરાવશે ફાયદો\nદિલ્હીની હવામાં સુધાર ��રંતુ દિવાળીની રાતથી હાલત ખરાબ થઇ શકે\nશુભ માનીને ચડાવાય છે બલિ, જાણો ઘુવડ અંગેના રસપ્રદ તથ્યો\nઅયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામના દર્શન કર્યા\nસરકારની નવી સુવિધા, ગેસ કનેક્શન માટે હવે નહીં જવુ પડે એજન્સી સુધી\ndiwali crackers health interesting tips pregnant sweets દિવાળી ગર્ભવતી મહિલા રસપ્રદ ફટાકડા પ્રદૂષણ મીઠાઇ ટિપ્સ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nda-ally-apna-dal-seeks-five-seats-for-its-candidates-in-2019-lok-sabha-elections-in-up-043617.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:48:55Z", "digest": "sha1:SVQYMNUIIZUFI7VSAMVYOTCWGLTSRAXH", "length": 14443, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી, અપના દળે 5 સીટો માંગી | NDA ally Apna Dal seeks five seats for its candidates in the 2019 Lok Sabha elections in up - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n21 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n1 hr ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી, અપના દળે 5 સીટો માંગી\n2019 લોકસભા ચૂંટણી પહેલા સીટોની વહેંચણી અંગે એનડીએ પાર્ટીઓમાં ધમાસણ મચ્યું છે. બિહાર પછી હવે યુપીમાં ભાજપના સહયોગી દળો આવનારી લોકસભા ચૂંટણી માટે તેમના પર જબરજસ્ત દબાવ બનાવી રહી છે. બિહારમાં પહેલાથી જ સીટોની વહેંચણીને કારણે ઉપેન્દ્ર કુશવાહ અલગ થઇ ચુક્યા છે. હવે ઉત્તરપ્રદેશમાં એનડીએ માટે પરેશાની વધી ચુકી છે કારણકે અપના દળે પોતાના પાર્ટી પ્રમુખ આશિષ પટેલ માટે રાજ્યમાં કેબિનેટ મંત્રીનું પદ અને 2019 લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 5 સીટોની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે આશિષ પટેલ અનુપ્રિયા પટેલના પતિ છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2014 લોકસભા ચૂંટણી માં અપના દળને 2 સીટો આપવામાં આવી હતી, પાર્ટીએ બંને સીટો પર જીત મેળવી હતી. એટલું જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં અપના દળને 11 સીટો આપવામાં આવી હતી જેમાંથી 9 સીટો પર તેમને શાનદાર જીત મેળવી હતી.\nનીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ\nઉત્તરપ્રદેશની યોગી સરકારમાં તેમને યોગ્ય સ્થાન નહીં મળ્યું\nઅનુપ્રિયા પટેલ કેન્દ્રની મોદી સરકારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રીનું પદ સંભાળી રહી છે પરંતુ અપના દળ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં તેમને યોગ્ય સ્થાન નથી આપવામાં આવ્યું. તેમનું કહેવું છે કે તેમની તુલનામાં એક નાની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી ની યુપી વિધાનસભામાં 4 સીટો છે. તેમ છતાં પાર્ટીના મુખ્યા ઓમપ્રકાશ રાજભરને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે અપના દળ પાસે યુપીમાં 9 સીટો છે તેમ છતાં પણ તેમની પાસે કેબિનેટ મંત્રીનું એક પણ પદ નથી.\n9 સીટો હોવા છતાં કોઈ કેબિનેટ મંત્રી નહીં\nઅપના દળ આ વાતથી નારાજ છે કે યોગી સરકારે સત્તામાં આવ્યા પછી અત્યારસુધીમાં એક પણ વખત કેબિનેટમાં બદલાવ અથવા તેનું વિસ્તરણ નથી કર્યું. ઉત્તરપ્રદેશમાં ફક્ત અપના દળના નેતા જય કુમાર સિંહને રાજ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર યુપીમાં બહુમત મળ્યા પછી સરકાર બની ત્યારે નક્કી થયું કે અપના દળ અધ્યક્ષ આશિષ પટેલને મંત્રીમંડળમાં લેવામાં આવશે. તેમને એમએલસી પણ બનાવવામાં આવ્યા. મંત્રીમંડળ વિસ્તારમાં મોડું થવાને કારણે તે પૂરું નહીં થઇ શક્યું. આ પણ નારાજગી માટે એક કારણ હોય શકે છે.\nતેમની ફરિયાદો કોઈ નથી સાંભળતું\nહાલમાં જ અપના દળ ઘ્વારા કરવામાં આવેલી માંગો પર યોગી સરકારે કોઈ ધ્યાન નથી આપ્યું. એટલું જ નહીં પરંતુ અપના દળે લખનવમાં કાર્યાલયની માંગ કરી હતી, તેને પણ નહીં સાંભળી. અપના દળ ઘ્વારા એક ફરિયાદ એવી પણ છે કે કેન્દ્રીય મંત્રી મંડળમાં અનુપ્રિયા પટેલને રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો પરંતુ તેમને વિભાગમાં કોઈ મહત્વનું કામ નહીં આપવામાં આવ્યું.\nયુપી: રોડ દુર્ઘટનામાં આપના દળના ઘણા નેતા ઘાયલ\nલોકસભા ચૂંટણી પરિણામ 2019 - આ બોલિવુડ સ્ટાર્સે આપ્યા પીએમ મોદીને અભિનંદન\nશું નરેન���દ્ર મોદી 2019માં લોકસભાની ચૂંટણી ગુજરાતથી લડશે\nહાર્દિક પટેલ લડશે લોકસભા ચૂંટણી, જાણો કઈ સીટ પરથી\nરાહુલ પર માયાવતીનો વાર, ‘લઘુત્તમ આવકની ગેરેન્ટી છળકપટ છે'\nપ્રિયંકા ગાંધી આ 5 કારણોસર નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર\nસર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ ‘મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટો\nઅલ્પેશ ઠાકોર ચાર વિધાયકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે\nપ્રિયંકા ગાંધીની તાજપોશી પર મોદીએ ઈશારા-ઈશારામાં કહી મોટી વાત\nબિહાર મહાગઠબંધનમાં તિરાડ, કોંગ્રેસમાં જઈ શકે છે RJDના 3 પૂર્વ નેતા\nEVM હેકિંગ પર ભાજપનો પ્રહાર- આખા મામલાની સ્ક્રિપ્ટ કોંગ્રેસે લખી\nRSSનો મોદી સરકારને સંદેશ, આજથી શરૂ થશે તો 2025 સુધી બની શકશે રામ મંદિર\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/nia-sharma/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-06-19T09:37:04Z", "digest": "sha1:EMN5B5UYZA52ESTKDSW6DVUZDWYY5E4I", "length": 12585, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Nia Sharma News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\n2019ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધાના હોશ ઉડાવ્યા\nફરી એકવાર ટીવીની સૌથી સેક્સી સ્ટાર નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી ધમાલ મચાવી રહી છે. જી હાં, આમ તો આ પહેલીવાર છે જ્યારે નિયા શર્માની આવી તસવીરો વાયરલ થઈ રહી છે. અગાઉ પણ કેટલીયવાર તે ખુદની બોલ્ડનેથી લોકોના હોશ ઉડાવી ચૂકી ...\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં આવો પોઝ આપ્યો\nનિયા શર્મા આજકાલ પોતાની તસ્વીરોને કારણે ચર્ચામાં છે. નિયા શર્મા ઘણીવાર તેની ફોટોને કારણે ટ્રો...\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા\nએશિયાની સેક્સી સુપરસ્ટાર લિસ્ટમાં શામિલ થઇ ચુકેલી નિયા શર્માએ ફરી એકવાર પોતાના સેક્સી લૂકથી ...\nનિયા શર્માએ પહેલીવા શેર કરી એવી તસવીર, લોકોએ પૂછ્યું પ્રેગ્નન્ટ છો\nનિયા શર્માએ સોશિયલ મીડિયા પર પોતાની એવી તસવીરો શેર કરી છે જેને જોઈ સૌકોઈ દંગ રહી ગયું છે. આ તસવી...\nસફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ\nનિયા શર્મા હાલમાં પોતાની તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. ફરી એકવાર નિયા શર્માની ફોટો સોશ્...\nબ્લે�� ડ્રેસમાં એશિયાની સેક્સી સુપરસ્ટારે કહેર મચાવ્યો\nએશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ જીતવો સરળ નથી. પરંતુ નિયા શર્માએ આ ખિતાબને સતત પોતાના નામે કર...\nરેડ બિકીનીમાં સેક્સી સ્ટાર નિયા શર્માની કાતિલ અદાઓ\nનિયા શર્મા હાલમાં પોતાની વાયરલ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. આ પહેલીવાર નથી જયારે નિયા ...\nબ્લેક ટોપમાં એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા, ફોટો વાયરલ\nનિયા શર્મા એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ મેળવી ચુકી છે. ટીવી સિરિયલ જમાઈ રાજા પછી નિયા શર્મ...\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ હલચલ મચાવી\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ફરી એકવાર હલચલ મચાવી છે. આ વખતે પણ તેને પોતાની તસવીરો ઘ્વ...\nનિયા શર્માએ ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, રાતોરાત વાયરલ થઈ સેક્સી તસવીરો\nટીવી ઈન્ડસ્ટ્રીથી એશિયાની સુપર સેક્સી સ્ટાર્સની પહેલી લિસ્ટમાં નિયા શર્મા સૌથી ટૉપ પર છે. પોત...\nટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટાર નિયા શર્માની રેડ હોટ તસ્વીર\nનિયા શર્મા હાલમાં પોતાની ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. થોડા દિવસ પહેલા જ નિયા શર્માને એક સો...\nએશિયાની સેક્સી સુપરસ્ટારની એવી તસવીર, દિશા પટાનીને પણ ભૂલી જશો, જુઓ હૉટ પિક્સ\nહંમેશા એવું જોવામાં મળે છે કે જ્યારે ટીવીની કોઈ એક્ટ્રેસ પોતાના બૉલ્ડ લુકને પગલે બૉલીવુડની કે...\nનવા વર્ષમાં નિયા શર્માએ દરિયા કિનારે બિકીનીમાં આગ લગાવી\nવર્ષ 2019 શરુ થઇ ચૂક્યું છે પરંતુ ટીવીની એવી ઘણી સ્ટાર છે જેઓ વર્ષના પહેલા જ દિવસે પોતાની બોલ્ડનેસ...\nનંબર 1 સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, પોલ ડાન્સ વીડિયો વાયરલ\nટીવીની સેક્સી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો લિસ્ટમાં નિયા શર્માનું નામ પણ આવે છે. નિયા શર્મા આ વ...\nસેક્સી નિયા શર્મા મેકઅપ રૂમમાં થઇ બોલ્ડ, વીડિયો વાયરલ\nહાલમાં જો કોઈ ટીવી સુપરસ્ટાર સમાચારોનો હિસ્સો બની રહી હોય તો, તે બીજું કોઈ નહિ પરંતુ સુપરસ્ટાર ...\nનિયા શર્માએ પાણીમાં કર્યો સેક્સી ડાન્સ, એકલામાં જુઓ\nએશિયાની સેક્સી સુપરસ્ટાર તરીકે ઓળખ બનાવનાર નિયા શર્મા પોતાની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં...\nજમાઈ રાજાની સેક્સી સ્ટાર નિયા શર્માની સેક્સી તસવીરો વાયરલ\nઆ કોઈ પહેલીવાર નથી જયારે નિયા શર્માની સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી હોય. આ પહેલા પણ...\nસેક્સી સ્ટાર નિયા શર્માની ફોટો વાયરલ, હોશ ઉડાવતી તસવીરો\nઆવું પહેલીવાર નથી કે ટ���વીની સુપરસ્ટાર નિયા શર્માએ પોતાની આ પ્રકારની ફોટો પોસ્ટ કરી હોય. નિયા શ...\n2018ની સૌથી સેક્સી તસવીરો, નિયા શર્માએ બધી હદો પાર કરી\nઆવું એકવાર નહિ બલકે અનેકવાર બની ગયું છે જ્યારે ટીવીની કોઈ સ્ટારે બૉલ્ડ અવતાર ધારણ કર્યો હોય. પર...\nસેક્સી સુપરસ્ટાર નિયા શર્માના ડાન્સ વીડિયોએ આગ લગાવી\nએશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ફરી એકવાર પોતાના હોટ વીડિયો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર સન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/pati-no-hath-pakdi-ne-lai-gai-bathroom-ma/", "date_download": "2019-06-19T09:48:23Z", "digest": "sha1:IO2RVCWEL6DP5BQUNEF4CHI3GXGHJEXD", "length": 11577, "nlines": 96, "source_domain": "www.dealdil.com", "title": "પતિનો હાથ પકડીને લઇ ગઈ બાથરૂમમાં, અંદર પહોંચીને કર્યું એવું કે તમે સાંભળશો તો તમારા રુવાડા ઉભા થઇ જશે...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ પતિનો હાથ પકડીને લઇ ગઈ બાથરૂમમાં, અંદર પહોંચીને કર્યું એવું કે તમે...\nપતિનો હાથ પકડીને લઇ ગઈ બાથરૂમમાં, અંદર પહોંચીને કર્યું એવું કે તમે સાંભળશો તો તમારા રુવાડા ઉભા થઇ જશે…\nચક્રધરનગર કસેર પારામાં ૧૯ ફેબ્રુઆરીએ શંકરલાલ માહણાનું મૃત્યુ થઇ ગયું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દમ ઘુટવાથી મારવાની વાત સામે આવી તો પોલીસએ પત્ની સાથે પુછતાછ કરી. પત્નીએ જણાવ્યું એની સેવા કરી કરીને મારી જિંદગી બાથરૂમ અને એના પથારી સુધી સમેટાઈને રહી ગઈ હતી. એણે જ નાક અને મોઢું દબાવીને પતિની હત્યા કરી છે. હકીકતમાં, શંકર બે વર્ષથી માનસિક રૂપથી બીમાર હતો. પથારી અને કપડા ખરાબ કરી દેતો હતો. પત્ની સુનીલા સેવા કરીને પરેશાન હતી અને એટલા માટે એણે પતિને મારી નાખ્યો. આરોપી પત્નીને ગિરફ્તાર કરી લેવામાં આવી છે.\n૧૯ ફેબ્રુઆરીએ થાણા ચક્રધરનગર અંતર્ગત કસેરપારામાં રહેનારા શંકરલાલ માહણા ૫૦ વર્ષને એના પરિવારના લોકોએ ઈલાજ માટે દાખલ કરાવ્યા હતા. ઈલાજ પહેલા જ ડોકટરોએ એને મૃત ઘોષિત કરી દીધા હતા. ઘટના સંબંધમાં થાણા ચક્રધર નગરમાં ૧૯ ફેબ્રુઆરીએ શવ જપ્ત કરી તપાસમાં લેવામાં આવ્યું. ૨ માર્ચએ પીએમ રીપોર્ટ પોલીસની પાસે પહોંચી. હત્યાની શંકા પર પોલીસએ પરિવ��રના લોકોને પુછતાછ કરી. પુછતાછમાં શંકરલાલની પત્ની લક્ષ્મી ઉર્ફે સુનીલા ૪૫ વર્ષીય વારંવાર બયાન ફેરવી રહી હતી. મંગળવારે તેણી તૂટી ગઈ અને પોતાનો ગુનો કબૂલ કરી લીધો.\nમાનસિક રોગી પતિની દેખરેખ કરીને પરેશાન થઇ ચુકી હતી\n૧૯ ફેબ્રુઆરીએ પણ મહિલાના પતિએ પોતાના કપડાઓમાં શૌચ કરી લેતો હતો, જેને બાથરૂમમાં નવડાવા માટે લઈને ગઈ હતી. અચાનક મહિલાએ પોતાના પતિને મારવાનું શરૂ કર્યું અને મોઢું અને નાક ત્યાં સુધી દબાવી રાખ્યું જ્યાં સુધી એની મૃત્યુ ન થઇ ગયું. પતિ બેભાન થઈને બાથરૂમના ફર્શ પર પડી ગયો. એના પછી તેણી બહાર નીકળીને વિસ્તારવાળાને રાડો નાખીને ભેગા કરવા લાગી. એના પછી આજુબાજુના લોકોએ એને હોસ્પિટલ પહોંચ્યો હતો. મામલામાં ગુનો કબૂલ્યા પછી આરોપી મહિલા વિરુદ્ધ કલમ ૩૦૨, ૨૦૧ના આધારે મામલો નોંધી એને જેલમાં મોકલવામાં આવી છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleધોરણ 12 પછી આ 5 કોર્ષ માંથી કોઈપણ 1 કોર્ષ કરો, અને બનાવો તમારું ઉજવળ કેરીયર….\nNext articleમોબાઈલમાં ફેસલોક પણ નથી રહ્યો સુરક્ષિત, સુતેલા માણસના ચેહરાનો ઉપયોગ કરીને કર્યું કઈક આવું….\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nઓછી ઉમરમાં ક્યાંક થઇ ન જાઓ હદય રોગનો શિકાર, આજથી જ...\nઅમેરિકી રાષ્ટ્રપતિની દીકરી જેવા ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા ચોપડા, તમે જ...\nયૂપીના આ જિલ્લામાં એક કબૂતરને મળી કાર તો બીજાને મળી એક...\nગોધરા કાંડના 17 વર્ષ પુરા, અયોધ્યાથી પાછા આવી રહેલા 59 જીવતા...\nહવે ફક્ત એક મેસેજથી ખબર પડી જશે કે દવા અસલી છે...\nમદદ માટે ન આવ્યું કોઈ પાસે, તો ગર્ભવતી મહિલાએ પોતે જાતે...\nગુટખા અને સીગરેટથી ખરાબ થઇ ગયા છે દાંત, તો આ વસ્તુઓથી...\nગૂગલ મેપ દ્વારા શોધી રહ્યો હતો રસ્તો, અચાનક સામે કઈક દેખાયું...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ છોકરી ડાઇપર પહેર્યા વિના ઘરની બહાર નથી નીકળતી, તેનું આ...\nઆ રેડ લાઈટ એરિયામાં રાખવામાં આવે છે અજીબ શરતો, ગ્રાહકોને આકર્ષિત...\nદુનિયામાં સૌથી વધુ ભારતીય મોકલી રહ્યા છે પોતાના દેશમાં ધન, જુઓ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/apni-baat-rahul-ke-saath-congress-clip-to-counter-pms-mann-ki-baat/", "date_download": "2019-06-19T09:19:30Z", "digest": "sha1:YH5R2KPBQS5GGHIHWLZEKUF262FOR57S", "length": 7407, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "રાહુલ ગાંધીએ એવું કર્યું કે દેશના સામાન્ય મતદાર સુધી પહોંચી જશે, ભાજપ ચોંકી જશે - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » રાહુલ ગાંધીએ એવું કર્યું કે દેશના સામાન્ય મતદાર સુધી પહોંચી જશે, ભાજપ ચોંકી જશે\nરાહુલ ગાંધીએ એવું કર્યું કે દેશના સામાન્ય મતદાર સુધી પહોંચી જશે, ભાજપ ચોંકી જશે\nપીએ મોદીના મનકી બાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નવા અભિયાનની શરૂઆત કરી છે. જેને રાહુલ ગાંધીએ અપની બાત રાહુલ કે સાથ નામ આપ્યું છે. દેશના સામાન્ય મતદાતા સુધી પહોંચ્વા રાહુલ ગાંધી અનેક લોકો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે.\nરાહુલ ગાંધીએ દિલ્હીના રેસ્ટોન્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ આ મુલાકાત દરમ્યાન રોજગારીના મુદાઓ અંગે વાતચીત કરી હતી. આ પહેલા પણ રાહુલ ગાંધી પોતાના અંદાજમાં દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા જ્યા તેમણે અનેક લોકો સાથે વાતચીત કરી હતી.\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખા���ી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nજામનગરઃ મા યોજનાના કાર્ડ કાઢવાની સિસ્ટમ કાચબાની ગતિએ, લોકો હેરાન થતા કર્યો હોબાળો\nગુજરાતીઓ પર રૂપાણી સરકાર આ તારીખે બજેટમાં વરસશે, નીતિનભાઈનો ખુલાસો\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-says-there-will-be-an-enquiry-and-chowkidaar-will-go-to-jail-045974.html", "date_download": "2019-06-19T09:35:45Z", "digest": "sha1:ARQH5WEFSZUUHDNW45ON3SMBE3BWSM3P", "length": 12348, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચૂંટણી પછી તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી | Rahul Gandhi says there will be an enquiry and chowkidaar wil go to jail - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n8 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n50 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nચૂંટણી પછી તપાસ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી\nલોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે પહેલા નારો હતો કે અચ્છે દિન આયેંગે પરંતુ હવે નારો છે કે ચોકીદાર ચોર છે. મહારાષ્ટ્રના નાગપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મજૂરોના ઘરની સામે ક્યારેય ચોકીદાર દેખાતો નથી, જયારે અ��બાણીના ઘરની સામે હજારો ચોકીદાર છે. જે પૈસા ચોરી કર્યા છે તેની ચોકીદારી કરવા માટે ઘણા ચોકીદારો છે.\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી પછી ખબર પડી જશે કે ચોકીદાર ચોર છે અને તેને કોઈ નાની ચોરી નથી કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પછી જાંચ થશે અને ચોકીદાર જેલમાં જશે. આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. તેઓ પીએમ મોદી પર સતત રાફેલ ડીલ અંગે નિશાનો સાંધી રહ્યા છે. જે રીતે રાહુલ ગાંધી સતત ચોકીદાર ચોર નારો લગાવી રહ્યા છે, તેના પર વળતો પ્રહાર કરતા પીએમ મોદી અને ભાજપાએ મેં ભી ચોકીદાર અભિયાન શરુ કર્યું છે.\nઆપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી આ વખતે ઉત્તરપ્રદેશની અમેઠી અને કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે વાયનાડથી પોતાની નામાંકન દાખલ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી હાજર હતા. એટલું જ નહીં પરંતુ બીજા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અમેઠીથી 10 એપ્રિલે પોતાનું નામાંકન દાખલ કરશે. જે રીતે રાહુલ ગાંધીએ અમેઠી સાથે વાયનાડથી નામાંકન દાખલ કર્યું છે તેના પર સ્મૃતિ ઈરાનીએ પ્રહાર કરતા કહ્યું છે કે હું વાયનાડના લોકોને સચેત કરવા માંગુ છું કે જે લોકો રાહુલ ગાંધીને સાંસદ તરીકે જોવા માંગે છે, તેમને અમેઠીની બદહાલીને પણ આવીને જોવી જોઈએ.\nજાણો, રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ છે, મા સોનિયા ગાંધી પાસેથી લઈ રાખી છે લોન\nરાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસે તેમની 5 સારી વાતો જણાવી\nસંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nઅલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nટીવી ડિબેટમાં એક મહિના સુધી પોતાના પ્રવકતા નહિ મોકલે કોંગ્રેસ\nબિહારમાં કોંગ્રેસ આરજેડી થી અલગ થઇ શકે છે\nઆગામી 3-4 મહિના સુધી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશેઃ સૂત્ર\nરાહુલ ગાંધી રાજીનામું આપી દે તો કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે આ રહ્યાં 4 નામ\nરાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહો���ચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/07-12-2018/153595", "date_download": "2019-06-19T09:49:03Z", "digest": "sha1:SQN4EYHTSGEEAYAPVPAUH23R6O32CEI3", "length": 15264, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું : ૨ જવાન શહીદ", "raw_content": "\nપાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું : ૨ જવાન શહીદ\nબારામુલા તા. ૭ : પાકિસ્તાને ઉરી બાદ ફરી કુપવાડામા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ગુરુવારે બે અલગ અલગ જગ્યાએ થયેલી ફાયરિંગમાં બે જવાનો શહીદ થઈ ગયા છે. સવારે કુપવાડા જિલ્લાના માછિલ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. જેમાં એક જવાન શહીદ થઇ ગયો છે અને એક ઘાયલ થઈ ગયો છે. જયારે સાંજે રાજોરીમાં પણ એક કેપ્ટન શહીદ થઇ ગયો છે.\nજમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા પાસે રાજોરી જિલ્લાના સુંદરબની સેકટરમાં આજે સાંજે ૫ વાગ્યે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવી હતી. આ અથડામણમાં બે બીએસએફના બે જવાન ઘાયલ થઇ ગયા હતા. જેમાં કેપ્ટન પ્રસેનજીતનું સારવાર દરમિયાન નિધન થયું હતું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nજેતપુરના એડવોકેટ પિતા-પુત્રએ માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ-દ્વિતીય ક્રમાંક મેળવી રાજ્યમાં ઈતિહાસ સર્જી દીધો access_time 3:17 pm IST\nગાંધીધામ ઘર પાસે રમતી બાળકીને ટેન્કરે હડફેટે લેતા મોત ટ્રેનના પાટા ઉપર સુઈ યુવાને ચાલતી ટ્રેન નીચે કર્યો આપઘાત access_time 3:17 pm IST\nમોરબીના પોશ વિસ્તારની સરકારી જમીન વેચવાનું કારસ્તાન : કમલેશ બોપલીયા સામે ગુનો નોંધાયો access_time 3:17 pm IST\n૭ વ્યકિતઓના જીવ ભરખનાર દર્શન હોટલકાંડમાં માલીક-મેનેજર સગાભાઇઓ અબ્બાર અને ઇમદાદ ભોરણીયાને અંતે ઝડપી લેવાયા access_time 3:15 pm IST\nલખનઉમાં ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ કર્યું બિગ બીએ access_time 3:14 pm IST\nથોરાળાના ખુશાલ સોલંકી સાથે કુંભારવાડાના પાટડીયા પિતા-પુત્રોની ઠગાઈઃ ખૂનની ધમકી access_time 3:13 pm IST\nપોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST\nદેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST\nપીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST\nમાધુરી દીક્ષિત લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે : પુણેથી બેઠક પરથી ભાજપ મેદાનમાં ઉતારશે access_time 12:00 am IST\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલના ચિફ ઓફ સ્ટાફ તરીકે શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક access_time 9:32 pm IST\nએ… ચેતજો… માથુ, પેટ, તાવ જેવા દર્દોમાં તબીબોની સલાહ વગર દવાનું સેવન કરનારાને પેટની ગંભીર બિમારી થઇ શકે access_time 5:05 pm IST\nમ્યુ.કોર્પોરેશનમાં સહાયક કમિશ્નરની નિમણૂંક પ્રતિનિયુકિતનાં ધોરણે કરોઃ કોંગ્રેસ access_time 3:32 pm IST\n૧૫ હજારમાં વેંચેલા 'પોપટ' પાછા માંગી દિપકને શકિત ઉર્ફ ટબૂડી અને લખને છરીના ઘા ઝીંકયા access_time 3:33 pm IST\nસરકાર કરતા રામ મંદિર વધારે મહત્વનું: રમેશભાઇ શુકલ access_time 3:26 pm IST\nધારીના ફાચરીયા ગામમાં દોઢ વર્ષના માસુમ 'દિપ'નો ચુલાની ઝાળે 'જીવનદિપ' બ���ઝાયો access_time 11:49 am IST\nઆનંદ આશ્રમ ઘોઘાવદરની શુભેચ્છા મુલાકાત access_time 11:57 am IST\nજામનગરમાં જી,જી હોસ્પિટલમાંથી નર્સના ડ્રેસમાં બાળકીને ઉઠાવી જનાર યુવતીની શોધખોળ :બાળકી મળી : હાશકારો access_time 10:18 pm IST\nઅમદાવાદ : ત્રીજા રાઉન્ડમાં શહેરમાં ૧૩૨૨ દબાણો દૂર access_time 10:15 pm IST\nઅમદાવાદ : પાર્કિંગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ access_time 9:47 pm IST\nવડોદરામાં લગ્ન ન થતા નાના ભાઈએ મોટા ભાઈ પર ચાકુથી જીવલેણ હુમલો કર્યો access_time 5:33 pm IST\nડોમિનિકન ગણરાજયમાં વિસ્ફોટ:4ના મોત: 45 ઘાયલ access_time 5:47 pm IST\nકાચા તેલના ઉત્પાદકમાં કટૌતી આવી access_time 5:51 pm IST\nપાકિસ્તાને 18 આંતરરાષ્ટ્રીય એનજીઓને દેશમાંથી નીકળી જવાનું કહ્યું access_time 5:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 8:50 am IST\nઅમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ 2400 જેટલા ભારતીયો જેલમાં સબડી રહ્યા છે : મોટા ભાગના પંજાબના શીખ નાગરિકો હોવાનું તારણ : નોર્થ અમેરિકા પંજાબી એશોશિએશનએ RTI એક્ટ હેઠળ મેળવેલી માહિતી મુજબ સત્તાવાર આંકડા access_time 7:29 pm IST\nઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ટેક્નોલોજી સમિટમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સત્ય નાદેલા તથા શ્રી સુંદર પિચાઈ ને આમંત્રણ : દેશની નવીનતમ ટેક્નોલોજીની સુરક્ષા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ચર્ચા વિચારણાઓ થઇ access_time 8:19 pm IST\nકેન્સરમાંથી સાજા થયા બાદ વાપસી માટે તૈયાર લી ચોન્ગ access_time 3:48 pm IST\nપાકના યાસિર શાહ એ ઝડપી ર૦૦ વિકેટઃ ૮ર વર્ષનો જુનો રેકોર્ડ તોડયો access_time 12:19 am IST\n10 ડિસેમ્બરના સગાઈ કરશે આ તીરંદાજી જોડી access_time 4:57 pm IST\nસલમાન મારો ખૂબ જ સારો મિત્રઃ તે બહુજ અજીબઃ હું પરેશાન હોઉ ત્યારે અચાનક આવી જાયઃ અભીનેત્રી કેટરિના કૈફ access_time 12:05 am IST\nછેલ્લા 60 વર્ષથી ગુમનામ છે ધર્મેન્દ્રની બે દીકરીઓ:પ્રકાશ કોરની આ બે પુત્રીઓની સાવકી બહેનો છે એશા અને આહનાઃ ક્યારેય નથી થયો ઉલ્લેખ access_time 12:24 am IST\nફિલ્મ 'પંગા' માટે કંગનાએ કબડ્ડીની ટ્રેનિંગ લેવાની કરી શરૂ access_time 4:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/downloads/comment-page-2/", "date_download": "2019-06-19T08:42:02Z", "digest": "sha1:ZJ7HTQXHWXM4GIMF6MNS4AZDBLNHXJDX", "length": 75752, "nlines": 650, "source_domain": "www.aksharnaad.com", "title": "ઈ-પુસ્તકો – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅક્ષરનાદ પરથી સોળ લાખ અને ન્યૂઝહન્ટ પર ચાર લાખથી વધુ ડાઊનલોડ સંખ્યા, હજારથી વધુ પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે.\nનવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ પચાસ હજારથી એક લાખ જેવા પ્રતિ પુસ્તક માતબર ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.\nઅક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો નીચે મુજબ છે.\n૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ\n૨. યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા\n૩. દોસ્ત મને માફ કરીશ ને – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને – નીલમ દોશી દોસ્ત મને માફ કરીશ ને\n૪. વેર વિરાસત – પિન્કી દલાલ વેર વિરાસત – પિન્કી દલાલ\n૫. જીવન અંંતરંગ – લઘુનવલ જીવન અંંતરંગ – લઘુનવલ\n૬. રોલ નંબ���.. – અજય ઓઝા રોલ નંબર.. – અજય ઓઝા\n૭. ગુજરાતી નાટકો ગુજરાતી નાટકો\nઅક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે અડૉબ રીડર આપ અહીં ક્લિક કરીને મેળવી શક્શો.\nઅક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો..\nપુસ્તક લિન્ક અને અન્ય માહિતી\n૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા મારી અભિનવ દીક્ષા - કાશીબહેન મહેતા\t(59866 downloads)\n૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક\t(66227 downloads)\n૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ એબ્રાહમ લિંકન - મણિભાઈ દેસાઈ\t(136310 downloads)\n૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર પરમ સખા મત્યુ - કાકા કાલેલકર\t(37517 downloads)\n૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક જ્ઞાનનો ઉદય - મહેન્દ્ર નાયક\t(35734 downloads)\n૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય મારું વિલ અને વારસો - પં શ્રીરામ શર્મા આચાર્ય\t(40168 downloads)\n૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા મારી જીવનયાત્રા - બબલભાઈ મહેતા\t(25543 downloads)\n૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી આઝાદી કી મશાલ - સંપાદક મહેન્દ્ર મેઘાણી\t(40856 downloads)\n૯. રઢિયાળી રાતના રાસ ગરબા રઢિયાળી રાતના રાસ ગરબા\t(43190 downloads)\n૧૦. રસધારની વાર્તાઓ : ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૧ - ઝવેરચંદ મેઘાણી\t(154676 downloads)\n૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન સર્વે નંબર શુન્ય - કચકડે અગરીયાઓનું જીવન\t(22454 downloads)\n૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ગંગાસતીના '૫૨' ભજનો - સંકલિત\t(45315 downloads)\n૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી રસધારની વાર્તાઓ : ભાગ ૨ - ઝવેરચંદ મેઘાણી\t(129484 downloads)\n૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ભારેમૂવાંવના ભેરુ - સ્વામી આનંદ\t(18700 downloads)\n૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ - સંકલિત વક્તવ્યો\t(27339 downloads)\n૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો - જીજ્ઞેશ અધ્યારૂ\t(49602 downloads)\n૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ\t(29771 downloads)\n૧૮. વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર\t(44081 downloads)\n૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૧૫૧ હીરા - મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે'ર\t(41897 downloads)\n૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો\t(31976 downloads)\n૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી માણસાઈના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી\t(93998 downloads)\n૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ શબરીના બોર - ડૉ. પ્રફુલ્લ શાહ\t(19943 downloads)\n૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના - ડૉ. નિરંજન રાજ્યગુરૂ\t(19256 downloads)\n૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે પાંદડે પાંદડે જ્યોતિ - મહેશ દવે\t(17125 downloads)\n૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ હૈયાનો હોંકારો - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ\t(15203 downloads)\n – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) અલ્લાહ જાણે ઈશ્વર જાણે - કાયમ હઝારી (ગઝલસંગ્રહ)\t(18719 downloads)\n૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) બિંદુ - મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ)\t(15026 downloads)\n૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા બાળવાર્તાઓ - ગિજુભાઈ બધેકા\t(98397 downloads)\n૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૧) - સુરેશ દલાલ\t(22850 downloads)\n૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ ભજનયોગ (ભાગ ૨) - સુરેશ દલાલ\t(17535 downloads)\n૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) - નીલમ દોશી\t(15692 downloads)\n૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ ભગવદગીતા એટલે... - સુરેશ દલાલ\t(64287 downloads)\n૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો (પ્રાથમિક સમજણ) - જીજ્ઞેશ અધ્યારૂ\t(28705 downloads)\n૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક બાળગીતા - મહેન્દ્ર નાયક\t(18241 downloads)\n૩૫. આપણા ગરબા… – સંકલિત આપણા ગરબા... - સંકલિત\t(24053 downloads)\n૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી મારા ગાંધીબાપુ - ઉમાશંકર જોશી\t(19836 downloads)\n૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી ચાલ જિંદગી જીવી લઈએ - ડૉ. અજય કોઠારી\t(52788 downloads)\n૩૮. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન\t(38306 downloads)\n૩૯. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ) વિપિન પરીખનાં કાવ્યકોડીયાં\t(7998 downloads)\n૪૦. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ મઝબહ હમેં સિખાતા.. - ડૉ. મહેબૂબ દેસાઈ\t(11331 downloads)\n૪૧. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક પ્રણવબોધ - પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક\t(9523 downloads)\n૪૨. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર જુગલબંધી (કાવ્ય આસ્વાદ) - ઉદયન ઠક્કર\t(9950 downloads)\n૪૩. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત કાવ્ય કોડિયાં - વેણીભાઈ પુરોહિત\t(8841 downloads)\n૪૪. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ વિશ્વશાંતિની ગુરુકિલ્લી - મનુભાઈ પંચોળી 'દર્શક'\t(8498 downloads)\n૪૫. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા સંસ્કૃત સુભાષિત સંગ્રહ\t(15613 downloads)\n૪૬. પરમ તેજે… – ભવસુખ શિલુ પરમ તેજે... - ભવસુખ શિલુ\t(8574 downloads)\n૪૭. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ - મહેન્દ્ર નાયક\t(15999 downloads)\n૪૮. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ - જીજ્ઞેશ અધ્યારૂ\t(11850 downloads)\n૪૯. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) - ડૉ. હાર્દિક યાજ્ઞિક\t(8462 downloads)\n૫૦. માનસ – સુરેશ સોમપુરા માનસ - સુરેશ સોમપુરા\t(7661 downloads)\n૫૧. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી જીવન એક હસાહસ - રમેશ ચાંપાનેરી\t(13454 downloads)\n૫૨. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) - ઉદય શાહ\t(6786 downloads)\n૫૩. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા સફારીના ૩૫ વર્ષ - લલિત ખંભાયતા\t(11660 downloads)\n૫૪. કવિતા નામે સંજીવની – સંજુ વાળા કવિતા નામે સંજીવની - સંજુ વાળા\t(3821 downloads)\n૫૫. અભ્યસ્ત (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યસ્ત (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ\t(3946 downloads)\n૫૬. અભ્યંતર (ગઝલસંગ્રહ) – પ્રવીણ શાહ અભ્યંતર (ગઝલસંગ્રહ) - પ્રવીણ શાહ\t(3226 downloads)\n૫૭. મળવા જેવા માણસ – સં. પી. કે. દાવડા મળવા જેવા માણસ - સં. પી. કે. દાવડા\t(5000 downloads)\n૫૮. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ* આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ\t(10232 downloads)\n૫૯. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ* ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ\t(12075 downloads)\n૬૦. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક\t(3779 downloads)\n૬૧. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક\t(3024 downloads)\n૬૨. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક* શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક\t(2557 downloads)\n૬૩. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક\t(2028 downloads)\n૬૪. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક* વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક\t(2100 downloads)\n૬૫. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક* અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક\t(3020 downloads)\n૬૬. આનંદનું આકાશ ��� શશિકાંત શાહ* આનંદનું આકાશ – શશિકાંત શાહ\t(3167 downloads)\n૬૭. આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’* આત્મઝરમર – પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’\t(1365 downloads)\n૬૮. સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી* સત્–અસત્ ને પેલે પાર – પ્રજ્ઞા વશી\t(1980 downloads)\n૬૯. નિસ્બત – પ્રજ્ઞા વશી* નિસ્બત – પ્રજ્ઞા વશી\t(1291 downloads)\n૭૦. દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા* દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો – નાથુભાઈ ડોડિયા\t(1854 downloads)\n૭૧. ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર# ટૂંકી વાર્તાઓ – આશા વીરેન્દ્ર\t(12205 downloads)\n૭૨. ગરવું ઘડપણ – સંકલિત* ગરવું ઘડપણ – સંકલિત\t(1747 downloads)\n૭૩. ચાર્વાક દર્શન – એન. વી. ચાવડા* ચાર્વાક દર્શન - એન. વી. ચાવડા\t(1507 downloads)\n૭૪. સત્યસંદૂક – શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક* સત્યસંદૂક - શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક\t(623 downloads)\n૭૫. સંબંધમિમાંસા – શશિકાંત શાહ* સંબંધમિમાંસા - શશિકાંત શાહ\t(972 downloads)\n૭૬. જિંદગી કઈ રીતે જીવશો – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો – શશિકાંત શાહ* જિંદગી કઈ રીતે જીવશો\n૭૭. વિચારયાત્રા – વલ્લભ ઈટાલિયા* વિચારયાત્રા - વલ્લભ ઈટાલિયા\t(1525 downloads)\n૭૮. સુધન – હરનિશ જાની# સુધન - હરનિશ જાની\t(728 downloads)\n૭૯. હવે તો ઉત્તર આપો કૃષ્ણ – પ્રકાશ પંડ્યા હવે તો ઉત્તર આપો કૃષ્ણ - પ્રકાશ પંડ્યા\t(3932 downloads)\n૮0. કવિતા.કોમ – બ્રિજ પાઠક કવિતા.કોમ - બ્રિજ પાઠક\t(825 downloads)\n૮૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે\t(1058 downloads)\n૮૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી\t(974 downloads)\n૮૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ\t(622 downloads)\n૮૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી દેતે હૈ ભગવાનકો ધોખા - રમેશ સવાણી\t(857 downloads)\n૮૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ\t(518 downloads)\n૮૬. બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ - હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા\t(902 downloads)\n૮૭. અંગદાનથી નવજીવન – સંકલિત અંગદાનથી નવજીવન\t(457 downloads)\n૮૮. સમિધા – સુરેશ સોમપુરા સમિધા - સુરેશ સોમપુરા\t(411 downloads)\n* સન્ડે ઈ–મહેફીલ અંતર્ગત શ્રી ઉત્તમ ગજ્જર દ્વારા અનેકવિધ લેખકોના સર્જનને સમાવી સંકલિત થયેલા લેખોના પુસ્તકો\n૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧\t(27409 downloads)\n૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન ��ુસ્તક ભાગ ૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨\t(15657 downloads)\n૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩\t(11418 downloads)\n૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪\t(18322 downloads)\n૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫\t(11653 downloads)\n૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬\t(13120 downloads)\n૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭\t(11941 downloads)\n૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮\t(10716 downloads)\n૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯\t(10774 downloads)\n૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦\t(8691 downloads)\n૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧\t(9794 downloads)\n૧૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૨\t(1709 downloads)\n૧૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૩\t(1980 downloads)\n૧૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪ સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૪\t(1608 downloads)\n*નિશાનીવાળા પુસ્તકો શ્રી ગોવિંદ મારુના અને #નિશાનીવાળા પુસ્તકો શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને ગુજરાતી લેક્સિકોનના સૌજન્યથી અહીં પ્રસ્તુત થયા છે.\nછેલ્લે આ પાનું તા. ૧૯ મે ૨૦૧૮ના રોજ અપડેટ કર્યું.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nરમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર) માર્ચ 11, 2012 at 3:49 પી એમ(PM)\nઆપને રોજ વાંચું પણ છું. ખુબ મહેનત તમે કરો છો. ગુજરાતી સાહિત્યની આ સેવા એક દિવસ ઉગશે તો ખરી જ. એથી વિશેષ ગુજરાતી સાહિત્યમાં ડૂબવા મથેલા સાહિત્યરસિકો માટે આપ આધાર સ્તંભ પણ બની રહેશો.\nઅરવિંદ અડાલજા ફેબ્રુવારી 16, 2012 at 2:26 પી એમ(PM)\nઆપનો આ પ્રયાસ કાબિલે દાદ છે. ધન્યવાદ અને અભિનંદન \nDarshit (બગીચાનો માળી) ફેબ્રુવારી 6, 2012 at 5:49 પી એમ(PM)\nખુબ સરસ. અત્યારે ચાર પુસ્તક ડાઉનલોડ કર્યા છે, તે વંચાઇ જશે પછી ચોક્કસ ફરી મુલાકાત લેવી પડશે..\nઇ-પુસ્તક હોવાથી કોમ્પ્યુટર પર નિરાંતે વાંચી શકાશે. આ રીતે ઇ-પુસ્તક ઉપલબ્ધ કરાવવા આપનો બદલ ખુબ આભાર. વધુ નવા પુસ્તકનો ઇંતઝાર રહેશે.\nઆપ નો ધન્યવાદ …\nબહુજ સરસ .ખુબજ આનન્દ થયો. વધુ પુસ્તકો મુકવા વિનન્તિ.\nખુબ સરસ આ વેબ સઈદડ ઉપરથ\nચાણ્‍ાકયના નિતીશાસ્‍ત્રના કેટલાક સુત્રો ડાઉન લોડ કરવા છે તો કેવીરીતે કરવાં.\nસુરેશ જાની ડિસેમ્બર 19, 2011 at 9:21 પી એમ(PM)\nસરસ અને પ્રશંસનીય કામ્\nવહ ભૈ વહ હવ્વે તો ત્રૈન મ , કે તોઉર મ ગમે ત્યરે બોૂક વન્ચિ શકશે મ ધન્ય ચ્હે તમોને\nખુબ ઉમદા કામ તમે કરો છો બાળકો માટે કૈક મજાનું સાહિત્ય અહી રજુ કરવા વિનંતી\nખુબ સરસ આપણી ગુજરાતી ભાષા ને જીવિત રાખવા ની આનાથી વધારે\nશું સેવા હોઈ શકે .\nમને તમારી માતૃભાષા પ્રત્યેની આવી ખેવના બહુ જ પ્રેરણાદાયી લાગી.\nતમારે દ્વારા કરવામાં આવેલ ગુજરાતી પુસ્તકોની ઇ-કોપી ખરેખર પ્રસંશનીય છે.\nહું મારી તરફથી આપને આપના આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થઇ શકું તો તમારા તરફથી મને જાણ કરશોજી.\nસૌરાષ્ટ્ર ની રસધાર ૧-૨\nઆપે જે પુસ્તકો ડાઉનલોડ કરવા મૂક્યા છે તે બદલ આપનો ખૂબખૂબ આભાર..આવી અનોખી પરબ ખોલી તે બદલ પણ. બીજું આમાનું એક પુસ્તક મને સૌથી વધું ગમ્યું તે છે જ્ઞાનનો ઉદય અને પાંદડે પાંદડે જ્યોતિ..આવાં અવારનવાર અન્ય પુસ્તકો મૂકતા રહેશો તો વધુને વધુ આવકાર્ય બનશે.અસ્તુ.\nજિગ્નેશભાઇ,ગુજરાતીને લોકોમા રમતી કરવા બદલ અનેકાનેક અભિનન્દન.\nખુબ જ સરસ ……\nગુજરતના સહિત્ય ને વાચિને મન ને આનન્દ થયો….\nતમારુ કાર્ય અભિનન્દન ને પાત્ર ….\nજોવાથીજ ગમેલ વાચવાથી વધુ આનદ થશે\nજોરદાર કાર્ય .. ખુબ ખુબ ધન્યવાદ…\nઅક્ષરનાદ ના માધ્ય થી ખુબ નવુ નવુ જાણવા મળે છે પરતુ ડાઉનલોડ વિભાગ માં નવા પુસ્તકો મુકવા નમ્ર અપીલ\nમારે સૌરાષ્ટ્રની રસધાર ઈ-પુસ્તક ડાઉનલોડ કરવુ છે તો કેવી રીતે કરી શકુ\nજીજ્ઞેશભાઈ, માણસની સાચી ઓળખ તેના કાર્યો છે. તમારૂં આ કાર્ય જોઈ ખુબ આનંદ થયો. આ કામ થાય તો સારૂં એમ મનમાં ઘણા વખતથી રમતું હતુ. ઉત્તમ ગુજરાતી પુસ્તકો સીમાડા પાર કરે તે અત્યારના યુગમાં જરૂરી છે અને નેટથી હવે તે શક્ય છે પરંતુ ધુણી ધખાવનાર કોઈક જ હોય ને આપને ખુબ ખુબ ધન્યવાદ\nમે સૌરાષ્ટ્ર ની રસધાર ના બન્ને ભાગ લીધા છે ખુબ મજા આવી\nમારી પ્રાથના છે કે હજી તેના બિજા ભાગ આપો.\nપ્રવિણ પટેલ ઓગસ્ટ 28, 2011 at 2:24 પી એમ(PM)\nજેટલી વાર આ સાઇટ ની વિસિટ કરું છું એટલી વાર હ્રદયથી તમારો આભાર માનુ છુ. ગુજરાત થી ૧૫૦૦ કીમી દુર આ સાઇટ માંથી ગુજરાત ની માટી ની સુગન્ધ આવે છે.\nસહ્રદય તમારો તેમજ બધા વંચકો નો આભાર\nમુળ વતન – પાટણ\nઅક્ષરનાદના માધ્યમથી જીજ્ઞેશભાઈએ જે જગન માંડ્યો છે, તે કાબિલે-તારીફ છે. સારું સાહિત્ય ધૂળધોયાની માફક વીણી લાવવું. અન્યો મોકલે, તેમાંથી ગાળી-ચાળીને વેબ પર ચડાવવાની મહેનત ઉઠાવવી. હું આ પરિશ્રમ અને પ્રક્રિયાથી વાકેફ છું એટલે આ સમજી શકું છું. આ બધું ખૂબ સમય અને પરિશ્રમ માગી લે તેવું છે. Almost a thankless job. જે પ્રેમ, લગન અને નિષ્ઠાપૂર્વક આ બધું આકાર લે છે તે બદલ મારા હૃદયના ધન્યવાદ સ્વીકારશો.\nખુબ સરસ, વધારે પુસ્તકો મુકજો.\nઆપે સારિ વસતુ આપવ માતે અભિ નદન\nઅક્ષરનાદ ના ડાઊનલોડ મા ઘણા સમય થી એક ના એક પુસ્તકો છે તો નવા પુસ્તકો મુકવા નમ્ર વિનતી .\nશુ ” જીવન જીવન ” પ્રાપ્તી સ્થાન મળી શકે ખુબ જ સરસ વાર્તા ઓ મુકી છે આભાર\nશ્રી જીજ્ઞેશભાઇ ને મિતેશ ચૌધરી (આંજણા યુવક) ના ખૂબ ખૂબ અભિનંદન,\nખરે ખર તમારુ કામ ખૂબજ પ્રશંસા ને પાત્ર છે. મને ઝવેરચંદ મેઘાણી ની “સૌરાષ્ટ્રની રસધારા” ખૂબ ગમી. જો તમે ”માનવી ની ભવાઇ” પન્નાલાલ (આંજણા)પટેલ લીખીત નવલકથા ડાઉનલોડ માટે મૂકશો તો હુ અને સમસ્ત આંજણા યુવક આપને આભારી રહેશે. ધન્યવાદ.\nઆટ્લા બધા ગુજરાતિ રસિકો હોય તો વાંચન સામગ્રી પીરસવાની મજા જ અલગ છે.\nઆજ રોજ સોરાસ્ત નિ ર સ ધા રા દાવુન લોદ ક્રરિ. લાબા સ મ ય બાદ વાચ્ન્ નો અનન્દ્ મ્લ્યો.\nઅક્ષરનાદ માટે અભિનંદન. મેં પણ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે “એકત્ર” પ્રવૃત્તિ શરૂ કરી છે. આ સાથે એનો પરિચય જોડું છું. તમે સંમતી આપશો તો “એકત્ર”માં તમારી પીડીએફ ઉમેરીશું.\nઆધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં\nગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.\n‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.\n‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.\nસામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.\n‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.\nગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.\nhttp://www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.\nગંગાસતીના ભજનોની તલાશ હતી જે આજે પુરી થઇ.આભાર.\nમારે સાત પગલા આકાશમા જોઇતી હતી\nમારે કનુભગદેવ નિ નવલકથા વાચવિ છ\nસરાહનિય પ્રયાસ બદલ ખુબ ખુબ અભિનન્દન\nખરેખર ખુબ સારુ કાર્ય\nબહુ સરસ અને પ્રાસન્ગિક પ્રયાસ કર્યો છે, હાર્દિક સાધુવાદ,\nઆપનો આ પ્રયાસ ખુબ જ ગમ્યો અને આશ છે આવુ ગ્યાન સભર સહિત્ય હજિ પન પુરુ પડશો…..\nઆપના તરફથી હજી વધારે ક્રુતિઓ ઇ-ફોર્મમા પ્રાપ્ત થાય એવી અભિલાશા.આભાર.\nઆપનો પ્રયાસ ખૂબ જ સ્તુત્ય અને સાહિત્ય પ્રતિ પ્રેમ જ્ન્માવનારો બની રહેશે.\nવીણેલા મોતી ની જેમ અહી બધા જ પુસ્તકો છે .તે માટે તમારો ખુબ આભાર\nમને મુક્તિ બંધન ભાગ ૧ અને ૨ ની શોધ છે જો આપ અહી મૂકી શકો તો આપ નો ખુબ આભાર.\nખૂબ ખૂબ જ સરસ પુસ્તકો મુકયા છે\nતમારો ખુબ આભાર્, ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ છે.\nમાનવી ની ભવાઈ, મળેલા જીવ, પીળા રુમાલ ની ગાંઠ જો પોસ્ટ કરી શકો તો ખુબ ગમશે.\nસરસ પુસ્તકો મુકયા છે\nઅરવિંદ અડાલજા જૂન 17, 2011 at 2:40 પી એમ(PM)\nખૂબ જ આવકારદાયી અને પ્રશંસનીય પગલું ખૂબ ખૂબ અભિનંદન ગુજરાતીને જીવાડવા આધુનિક ટેકની��� અપનાવવી જ રહી. આ વેબ સાઈટ દેશ-વિદેશમાં ગુજરાતથી દૂર વસતા ગુજરતીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે જે નિશંક છે.\nતમારો ખુબ ખુબ આભાર્,\nડૉ. જયરાજ દેસાઈ જૂન 9, 2011 at 9:45 પી એમ(PM)\nખૂબ જ પ્રશંશનિય પગલું. અભિનંદન. એક સૂચન છે. ડાઉનલોડ લિંકની ઉપર પુસ્તકોના નામ સાથે જો ટૂંકમાં એ પુસ્તક કયા વિષયનું છે તે પણ જણાવશો તો રસરૂચિ અનુસાર વાંચકને એ પુસ્તક ડાઉનલોડ કરવું કે નહી તેની સમજ ડાઉનલોડ કરતા પહેલાં જ પડી જશે. જાણીતા રચનાકારોનાં પુસ્તકો માટે કે પુસ્તકના શીર્ષકમાં જ વિષય સમાયેલો હોય તેને આની જરૂર નથી જેમકે “રસધારની વાર્તાઓ” – સ્વ. ઝવેરચંદ મેઘાણી, પરંતુ વાંચન 2010 પરથી એ પુસ્તકમાં શું સમાયેલું છે એ ખબર પડતી નથી એટલે ડાઉનલોડ કરવું કે નહી એ વિષે દ્વિધા રહે છે.\nમને તમારી વેબસાઈટ ખુબજ સારી લાગી. બધાજ પુસ્તકો ખુબજ સરસ છે. શક્ય હોય તો કાગવાણી અપલોડ કરો.\nથન્ક યુ વેરિ મચ અક્શઆનન્દ્\nમ્રુગજલ ના પાનિનુ પાન કરવદવા બદલ\nસુન્દ્ર્ર્ બ હુ જ ઉપ યો ગિ વેબ સાઇત લાગે. ગ્મ્યુ.\nસાહેબ્ બહુજ સારિ વેબ સાઇત્ત બનાવિ ચ્હે, આશા ચ્હે કે હમેશા નવિનતા જોવા મદ્શે ..ઘના ઘના અભિનન્દન્\nકુપ્રા કરી ને આપ શ્રી માથી કોઇ સારુ એવુ કુનડ્લી નુ પી.ડિે એફ ફાઇલ મુક્શો.\nહરિ ઔમ્….અતિ અન્નન્દ થયો તમારિ સેવા અમારા જેવા ને બહુજ ઉપયોઈ થઈ …..તેને માતે અભિનનદ.\nખુબ સરસ પુસ્તકો. મને ઝવેરચંદ મેઘાણી ના સૌરાષ્ટ્ર ની રસધાર ખુબ ગમે છે. ઘણી મહેનત અને સમય માગી લેતુ કામ છે. માનવી ની ભવાઈ, મળેલા જીવ, પીળા રુમાલ ની ગાંઠ જો પોસ્ટ કરી શકો તો ખુબ ગમશે.\nતા. મે ૧૮, ૨૦૧૧.\nમારા પુસ્તક-સંગ્રહ ના કૈંક પુસ્તકો માટે હું પરદેશ માં ઝૂરતો હતો..\nઆપના “ઓન લાઈન પી ડી એફ સંગ્રહે મારે માટે મોટો ઉપકાર કર્યો છે..\nઆવા અનેક પુસ્તકો “ઓન લાઈન” આવે તેને માટે મારું પ્રોત્સાહન છે..\n” અડધી સદી ની વાંચન યાત્રા”;\nશ્રીમદ ભાગવત , મહાભારત, ચરક સંહિતા અને મનુસ્મૃતિ સંક્ષિપ્ત તથા મહાભારત નું શાંતિ-પર્વ જેવા પુસ્તકો\n“ઓન લાઈન” આવે તેને માટે મારું પ્રોત્સાહન છે\nઆપે જે પુસ્તક ડઊનલોડ વિભાગ શરુ કર્યો છે તે ખૂબ પ્રસન્સનિયછે. હજુ પણ વધુ પુસ્તકો આ વિભાગમા મુકવામા આવે એવી આશા રાખીએ.\nરામભાઇ ગોહિલ મે 13, 2011 at 6:15 પી એમ(PM)\nમારે પપન્નાલાલ પટૅલ નિ નવલકથા ડાઉનલોડ કરવિ તો ક્યાથિ મલશે\nઆજના કોનવેન્ટીયા વાતાવરણ માં ગુજરાતી સાહીત્ય તો આગલી પેઢી સાવ ભુલી જશે, મેઘાણી ની સૌરાષ્ટ્ર્ની રસધાર અમારા જેવી જુની પેઢી એ લેંગ લાઈબ્રેરી રાજકોટ ના સૌજન્ય થી વાંચેલી છે, અને લોકમીલાપ ના સહયોગ થી તે જમાના માં ઘરે ઘરે પહોંચી ગઈ હતી, પણ આજે માં બાપ અહીયાં , બાળકો પરદેશ, કોનવેન્ટ નું ભણતર તેથી સ્કુલ માં પણ આનાથી અજાણ.. તેવે વખતે આ ebooks થી સાચેજ ક્રાન્તી આવી ગઈ છે, મેં આ બન્ને ચોપડીયો લગભગ ૧૦૦ મીત્રો ને મોકલી,મોટાભાગ ના મીત્રો નો આભાર નો પત્ર આવી ગયો, અને કેટલાકે એકજ બેઠક માં બન્ને ચોપડીયો વાંચી નાખી, તેમાંય વાંચી શકાય તેવામોટા અક્ષરો અને PDF form..તેથી મોટી ઉમરના મીત્રો એ સરળતાથી વાંચી અને બાળકોને વાંચી સંભળાવી પણ..જો આ ebooks સ્વરુપે ફરી પ્રગટ ન થઈ હોત તો સમય જતા આવું સાહીત્ય ભુતકાળ માં ગરક થઈ ને ભુલાઈ જાત… લાખ લાખ અભીનંદન… શક્ય હોત તેટલું ઉત્તમ ગુજરાતી સાહીત્ય આમ ebooks સ્વરુપે મુકતાજાવ.. અલબત્ત લેખકો ની સહમતીથી જ..\nઅને ગુજરાતી પ્રજા જે પરદેશ માં કે દેશ માં આવા ઉત્તમ ગુજરાતી સાહીત્ય થી વંચીત રહી ગઈ છે તેઓ પણ તેનો રસાસ્વાદ લઈ ને બોલે.. જય જય ગરવી ગુજરાત…..\nફરી ફરી અભીનંદન અને આભાર…..\nબાળ સાહિત્ય પ્રકાશિત કરવા\nગુજરાતી માઈક્રોફિક્શન લીગ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/officials-found-cancer-causing-agent-in-johnson-and-johnson-shampoo-045874.html", "date_download": "2019-06-19T09:03:27Z", "digest": "sha1:QKTOVN32COTM6PWWVM3T6KM2WWAMXKCI", "length": 11364, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "જૉનસન એન્ડ જૉન્સન શેમ્પુમાં મળ્યા કેન્સર પેદા કરતા કેમિકલ, ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલ | officials found cancer causing agent in johnson and johnson shampoo - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n18 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n29 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજૉનસન એન્ડ જૉન્સન શેમ્પુમાં મળ્યા કેન્સર પેદા કરતા કેમિકલ, ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલ\nરાજસ્થાનમાં જૉન્સન એન્ડ જૉન્સન શેમ્પુના સેમ્પલ ટેસ્ટમાં જોવા મળ્યુ કે આમાં કેમિકલ ફાર્મડિહાઈડ છે કે જે જાણીતુ કાસીનજન છે. તમને જણાવી દઈએ કે કેસ ત્યારે સામે આવ્યો છે જ્યારે થોડા સમય પહેલા અધિકારીઓએ જૉન્સન એન્ડ જૉન્સનના બેબી પાઉડરમાં એક તપાસ કરી હતી કે આમાં કેન્સર પેદા કરતા એસ્બેટોસ તો નથી. કંપનીએ કહ્યુ કે ફેબ્રુઆરીમાં જ્યારે સરકારને તપાસમાં આમાં કોઈ એસ્બેટોસ ન મળ્યા ત્યારે અમે બેબી પાઉડરનું પ્રોડક્શન ફરીથી શરૂ કરી દીધુ.\nઅધિકારીઓએ જણાવ્યુ કે હા��માં અચાનક થયેલ ટેસ્ટ માટે શેમ્પુના 4 બેચથી અચાનક 24 બોટલો કાઢીને તેની તપાસ કરવામાં આવી. રાજસ્થાનના ડ્રગ કન્ટ્રોલર રાજારામ શર્માએ કહ્યુ કે ઉત્પાદમાં ફાર્મડિહાઈડ મળ્યુ છે કે જે પ્રિઝર્વેટીવ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ કંપનીનો દાવો છે કે તેમણે ઉત્પાદનમાં ફાર્મલડિહાઈડનો ઉપયોગ નથી કર્યો જ્યારે ટેસ્ટમાં એ જોવા મળ્યુ છે.\nતેમણે આગળ કહ્યુ કે અમે એ ન કહી શકીએ કે અમને ઉત્પાદનમાં કેટલી માત્રામાં ફાર્મલ ડિહાઈડ મળ્યુ છે પરંતુ હવે કંપનીએ ઉત્પાદનમાં આના ન હોવાનો દાવો કર્યો છે તો ઉત્પાદનના સેમ્પલને ટેસ્ટ માટે સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી મોકલવામાં આવશે. બીજા અને ફાઈનલ ટેસ્ટ બાદ આના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.\nઆ પણ વાંચોઃ દાદી અને માની જેમ રાહુલ પણ ચાલ્યા દક્ષિણ તરફ, શું મળશે કોંગ્રેસને ફાયદો\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nઆ ગામોના પરિવારોએ ગિરવી મૂક્યા પોતાના બાળકો, કિંમત વસૂલી દોઢથી બે હજાર\nરાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો\n200 કિલો કેરીનો રસ પીવાથી ભગવાન બીમાર થયા, 15 દિવસનો બેડ રેસ્ટ\nદલિત યુવકને મંદિરમાં ઘુસવા પર દોરડાથી બાંધીને માર માર્યો\nસમગ્ર ભારત ગરમીથી ત્રસ્ત, આકાશમાંથી વરસી રહ્યા આગના ગોળા, પારો 48ને પાર\nપીએમ મોદીને જાનથી મારવાની ધમકી, છાતીમાં મારીશું ગોળી\nભીષણ ગરમીથી શેકાયુ ભારત, ચુરુમાં પારો 48ને પાર, આજે અહીં થઈ શકે વરસાદ\n પારો પહોંચ્યો 46.6 ડિગ્રીને પાર, જાહેર કરાઈ રેડ એલર્ટ\nરાજસ્થાનમાં વિશ્વની સૌથી મોટી શિવની પ્રતિમા બની રહી છે\nડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફારો, આ લોકોના નહિ બનશે DL\nલોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જઈ શકે છે અશોક ગેહલોતની CMની ખુરશી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://m.tarladalal.com/Lajjatdar-Handi-Biryani-gujarati-30968r", "date_download": "2019-06-19T09:55:30Z", "digest": "sha1:GOF455TFH4SHTSYRSKOLAB4PRY4UD7FA", "length": 14100, "nlines": 206, "source_domain": "m.tarladalal.com", "title": "લહેજતદાર હાંડી બિરયાની રેસીપી, Lajjatdar Handi Biryani Recipe In Gujarati", "raw_content": "\nYou are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગ��ઓ > લહેજતદાર હાંડી બિરયાની\nલહેજતદાર હાંડી બિરયાની - Lajjatdar Handi Biryani\nપ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી ભલે એવું લાગતું હોય કે તેની રીતમાં એકસમાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ફક્ત વાસણના ઢાંકણને ઘઉંની કણિક વડે અંદર બહારની હવા પેસે નહીં એવી રીતે બંધ કરી અંદરની સામગ્રીને બરોબર રાંધવા દેવું, એજ બીજી રીતથી તેનો મુખ્ય તફાવત છે. આમ તો આ રીતનું મુખ્ય કારણ એ છે કે અંદરની હવા બહાર ન નીકળે. અંદરના પાણીનું બાષ્પીભવન થઇ વરાળ અંદર જ રહે જેથી સામગ્રીનો સ્વાદ અને સુગંધ જળવાઇ રહે. આ પાકી વ્યવસ્થાથી જ લહેજતદાર બિરયાનીનો સ્વાદ તમને એકે એક ચમચામાં માણવા મળશે અને તમે જરૂરથી તેમાં ઉમેરવામાં આવેલી એકે એક વસ્તુનો સ્વાદ પારખી શકશો, પછી ભલે તે આખા મસાલા હોય, જે ચોખા અને રસદાર ચણા મસાલાને સ્વાદિષ્ટ બનાવવા વપરાયલા હોય કે પછી કેસર અને તાજા હર્બસ્ હોય, જે ચોખાના ઉપરના ભાગ પર પાથરવામાં આવ્યા હોય. બસ, તો પછી તૈયાર થઇ જાઓ આ બિરયાનીના સ્વાદમાં લીન થઇ જવા માટે.\nમુઘલાઈ ભાત વાનગીઓ, મુઘલાઈ બિરયાની વાનગીઓઐડ્વૈન્સ રેસીપીપારંપારિક ચોખાની વાનગીઓબિરયાનીભારતીય પાર્ટીના વ્યંજનહાંડીહૈદરાબાદી શાકાહારી બિરયાની\nતૈયારીનો સમય: ૨૫ મિનિટ પલાળવાનો સમય: ૧૦ મિનિટ બનાવવાનો સમય: ૨૭ મિનિટ રાંધવા સમય લેવામાં : 0 મિનિટ કુલ સમય : ૬૨1 घंटे 2 मिनट ૪માત્રા માટે\n૧ ૧/૪ કપ બાસમતી ચોખા , ૧૦ મિનિટ પલાળીને નીતારેલા\n૧ મોટી કાળી એલચી\n૧ નાનો ટુકડો તજ\n૧ ૧/૨ કપ દૂધ\nચણા મસાલાના મિશ્રણ માટે\n૧ ૧/૪ કપ પલાળીને રાંધેલા કાળા ચણા\n૨ ટીસ્પૂન આદૂ-લસણની પેસ્ટ\n૧/૪ કપ સમારેલા ટમેટા\n૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર\n૧ કપ અર્ધબાફેલા બટાટાના ટુકડા\n૪ ટેબલસ્પૂન જેરી લીધેલું દહીં\nમિકસ કરીને દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે\n૧ ટીસ્પૂન ગરમ મસાલો\nએક ચપટીભર એલચી પાવડર\n૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર\n૨ ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન\n૧ ટીસ્પૂન આદૂ , પાતળી ચીરી કરેલો (મરજીયાત)\n૩ પાતળી ચીરી કરેલા લીલા મરચાં\n૧/૪ ટીસ્પૂન કેસરના રેસા\n૨ ટેબલસ્પૂન તળેલા કાંદા\nઘઉંની કણિક , વાસણને ઢાંકીને દમ આપવા માટે\nએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલી એલચી, મોટી કાળી એલચી, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં ચોખા, દૂધ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરીને પૅનને ઢાંકી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય અને અંદરના પ્રવાહીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.\nચણા મસાલાના મિશ્રણ માટે\nચણા મસાલાના મિશ્રણ માટે\nએક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં આદૂ-લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.\nતે પછી તેમાં ટમેટા ઉમેરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.\nતે પછી તેમાં લીલા મરચાં, મરચાં પાવડર અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.\nછેલ્લે તેમાં બાફેલા બટાટા, કાળા ચણા, દહીં અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.\nએક નાના બાઉલમાં દૂધ અને કેસર સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.\nએક ઊંડી હાંડીમાં ચણા મસાલાનું મિશ્રણ રેડી ચમચા વડે સરખી રીતે પ્રસારી લો.\nતે પછી તેની પર કોથમીર, ફૂદીનાના પાન, આદૂ અને લીલા મરચાંનો સરખી રીતે છંટકાવ કરી લો.\nહવા તેની પર દહીંનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.\nતે પછી તેની પર ભાત મૂકી, ચમચાના પાછલા ભાગ વડે સરખી રીતે પાથરી લો.\nતે પછી તેની પર કેસર-દૂધનું મિશ્રણ અને તળેલા કાંદા સરખી રીતે પાથરી લો.\nછેલ્લે હાંડીને ઢાંકી, હાંડીની કીનારીઓને ઘઉંના લોટની કણિક વડે સજ્જડ રીતે બંધ કરી લો.\nઆ હાંડીને ધીમા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ રાંધી લો.\nતાપને બંઘ કરી, હાંડીને ૫ મિનિટ માટે ઠંડી પાડ્યા પછી હાંડીની કીનારીઓ પર ચોપડેલા ઘઉંની કણિક કાઢી લો.\nરાઇતા સાથે ગરમ પીરસો.\nમીની ઓનિયન સ ....\nરોટી / પૂરી / પરોઠા\nલેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત\nમધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/05/03/me-taji-tari-tamanna-by-mareez/", "date_download": "2019-06-19T09:28:38Z", "digest": "sha1:7WASRH2VA2RFBEKZ2TPJPOJ3E74PVV5X", "length": 10815, "nlines": 171, "source_domain": "www.aksharnaad.com", "title": "મેં તજી તારી તમન્ના – મરીઝ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » મેં તજી તારી તમન્ના – મરીઝ\nમેં તજી તારી તમન્ના – મરીઝ 9\n3 મે, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / પ્રેમ એટલે tagged મરીઝ\nમેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,\nકે હવે સાચે જ લાગે છે કે તા��ું કામ છે.\nસ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,\nકોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.\nએક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા\nએક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.\nઆપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,\nઆમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.\nજિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,\nએક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n9 thoughts on “મેં તજી તારી તમન્ના – મરીઝ”\nએક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા\nએક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.\nનટવર મહેતા ઓક્ટોબર 15, 2009 at 5:48 એ એમ (AM)\nઆજે જ જોબ પરથી ઘરે આવતા આ જ ગઝલ મારા પ્રિય જગજીતસિંગના સુરે સાંભળી. ત્યારે થયું કે કોને દાદ દઉં \nઆ એક સીડી માણવા જેવી છે.\nજગજીતસિંગે સરસ દેહ સ્વરૂપ આપ્યું છે અને ‘મરીઝ’ તો બસ ‘મરીઝ’ જ છે.\n← ચૂમી છે તને – મુકુલ ચોકસી\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક���રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/black-buck-poaching-case-salman-khan-appeal-against-verdict-hearing-today-045918.html", "date_download": "2019-06-19T08:53:58Z", "digest": "sha1:4BAHSL66ZSGQ55EU6DUGPN5UHX5GK2TN", "length": 13114, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાળિયાર કેસઃ સલમાન ખાનની સજા ફગાવી દેવાની અરજી પર આજે થશે સુનાવણી | Super star Salman khan Salman khan appeal against verdict hearing today. it's a case of that time when Salman khan shooting for Ham Sath Sath Hai. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n20 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકાળિયાર કેસઃ સલમાન ખાનની સજા ફગાવી દેવાની અરજી પર આજે થશે સુનાવણી\nસુપરસ્ટાર સલમાન ખાનનો કાળિયાર કેસ ઘણો આગળ સુધી જઈ પહોંચ્યો છે અને આના માટે સલમાન ખાનને સજા પણ સંભળાવવામાં આવી હતી. આ સજા સામે અરજી કરવામાં આવી છે જેની સુનાવણી આજે થવાની છે. આ ઉપરાંત સૈફ, તબ્બુ અને નીલમ સામે પણ આજે સુનાવણી થઈ શકે છે કારણકે આની સામે વિશ્નોઈ સમાજ ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની કેસની સુનાવણી 20 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. જો કે કેસની સુનાવણી 3 એપ્રિલે માટે ટાળી દેવામાં આવી હતી.\nએપ્રિલ સુધી સુનાવણી ટાળી દેવાઈ હતી\nસજા ઉપરાંત સલમાન ખાન સામે ગેરકાયદેસર હથિયાર કેસમાં સરકારની અપીલ પર પણ બુધવારે જ સુનાવણી થશે. જિલ્લા તેમજ સત્ર ન્યાયાલય જોધપુર ગ્રામીણ ચંદ્ર કુમાર સોનગરાની અદાલતમાં સૂચિબદ્ધ હતી પરંતુ ત્રણેની અપીલ પર સમયની કમીના કારણે એપ્રિલ સુધી સુનાવણી ટાળી દેવામાં આવી હતી.\nકાળિયારનો શિકાર કરવાનો આરોપ\nહવે જોવાનું એ છે કે આ વખતે શું ઉકેલ આવે છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પર ફિલ્મ ‘હમ સાથ સાથ હે'ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો છે. પહેલી અપીલ સલમાન ખાન તરફથી હતી જેમાં સલમાન ખાનને 5 વર્ષની સજા આપવામાં આવી હતી. સજા સામે સલમાન ખાને જિલ્લા સત્ર ન્યાયાલયમાં અપીલ કરી રાખી છે. હાલમાં સલમાન ખાન ફિલ્મ ‘દબંગ 3'નું શૂટિંગ કરી રહ્યા છે જેની શરૂઆત હાલમાં જ થઈ છે.\nફિલ્મ ‘હમ સાથ સાથ હે' ના સમયથી ચાલ્યો આવતો આ કેસ જોધપુર કોર્ટમાં ચાલી રહ્યો છે.\nસલમાન ખાનને આના માટે 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી જેના કારણે જામીન મળવા સુધી તે 2 દિવસ સુધી જેલમાં હતા.\nસલમાન ખાને સીધુ કહ્યુ છે કે તેમણે આવુ ક્યારેય કંઈ કર્યુ નહોતુ.\nઆ ઉપરાંત સલમાન ખાન ઉપર ગેરકાયદેસર હથિયાર રાખવા માટે પણ કેસ ચાલી રહ્યો છે.\nથોડા સમય પહેલા સલમાન પર આરોપ લાગ્યો હતો કે તેમણે દારૂના નશામાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી. જો કે તે આમાંથી તે છૂટી ચૂક્યા છે. હવે સલમાન ખાન કામમાં બિઝી છે અને આ વખતે ઈદમાં તેમની ફિલ્મ ‘ભારત' ધમાકો કરવા આવી રહી છે.\nઆ પણ વાંચોઃ પરેશ રાવલના જૂતા મારવાના નિવેદન પર ઉર્મિલાએ કહ્યુઃ જનતા બધુ જાણે છે\nસલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nકાળિયાર શિકાર કેસઃ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં સલમાન ખાન મુક્ત\nસલમાન ખાનને સોના મહાપાત્રાએ ગણાવ્યો ‘પેપર ટાઈગર', કારણ જાણીને ચોંકી જશો\nપ્રિયંકા ચોપડાએ છેવટે સલમાન ખાનને માર્યો જોરદાર ટોણો, સાંભળીને ચોંકી જશો\nVideo: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન\nનચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે\nBox Office: પહેલા અઠવાડિયે ભારતની શાનદાર કમાણી\n9 વર્ષમાં 14 ફિલ્મો 100 કરોડને પાર, સલમાન ખાનનો શાનદાર રેકોર્ડ\nBox Office: ભારતનું પહેલું વિકેન્ડ કલેક્શન, સુપરહિટ સલમાન ખાન\nતગડી ફી સાથે આ એક્સ કપલની Big Boss 13માં એન્ટ્રી થશે, ઘરેલૂ હિંસાનો આરોપ\nતો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ\nબોલિવુડ વિશે ફરીથી બોલી કંગનાની બહેન રંગોલીઃ બધા લાગ્યા છે સલમાનની ચાપલૂસીમાં...\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિં��� પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/abp-opinion-poll-madhya-pradesh-congress-ahead-bjp-terms-se-040556.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:25:19Z", "digest": "sha1:D7YVXIHIYF6E63QNOXFP5NLDQE4DWBZJ", "length": 11559, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો | ABP Opinion Poll: In Madhya Pradesh Congress ahead of BJP in terms of seats . - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n40 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n51 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો\nઆવતા વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને 2019 નો સર્વે કર્યો છે. આ ઓપિનિયન પોલમાં જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. મધ્યપ્રદેશશના ઓપિનિયન પોલના આંકડા ભાજપની ચિંતા વધારી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે. આવો એબીપી ન્યૂઝ અને સી વોટરના આ ઓપિનિયન પોલના આંકડા પર એક નજર નાખીએ...\nમધ્યપ્રદેશમાં એબીપી ન્યૂઝ અને સી વોટરના ઓપિનિયન પોલ મુજબ અહીં કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી શકે છે. સર્વે મુજબ કુલ 230 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસને 117 સીટો મળી શકે છે જ્યારે ભાજપને 106 સીટો મળવાનું અનુમાન છે જ્યારે અન્યના ખાતામાં 7 સીટો આવવાનું અનુમાન છે.\nમધ્યપ્રદેશનું એબીપી ન્યૂઝ સી વોટર ઓપિનિયન પોલ\nઆ પણ વાંચોઃ 'નાળામાંથી ગેસ કાઢો અને પકોડા બનાવો આ છે મોદીજીની રોજગાર નીતિ': રાહુલ\nમુખ્યમંત્રીની પહેલી પસંદ કોણ\nમધ્યપ્રદેશના આ ઓપિનિયન પોલમાં મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ શિવરાજ સિંહ ચૌહાણની છે. 42 ટકા લોકોએ સીએમ તરીકે શિવરાજ સિંહ ચૌહાણને પસંદ કર્યા છે જ્યારે કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને 30 ટકા અને કમલનાથ 7 ટકા લોકોની પસંદ છે. વળી, મધ્યપ્રદેશની 54 ટ��ા જનતાએ પીએમ તરીકે નરેન્દ્ર મોદીને પોતાની પહેલી પસંદ માન્યા છે. વળી, રાહુલ ગાંધીને 25 ટકા જનતાએ પીએમ તરીકે પોતાની પસંદ ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 230 વિધાનસભા સીટવાળા મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપે 165 અને કોંગ્રેસે 58 સીટો જીતી હતી. ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ 2005 થી રાજ્યના મુખ્યમંત્રી છે.\nઆ પણ વાંચોઃ જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર હુમલાખોરે ગોળી મારી કર્યો જાનલેવા હુમલો\nOpinion Poll: અત્યારે ચૂંટણી થાય તો NDAને 301, UPAને 127 બેઠકો મળે\nGujarat Elections 2017 : ટાઇમ્સ નાઉ- વીએમઆર સર્વે\nPoll : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 141 સીટો મળશે ભાજપને\nOpinion Poll : ગુજરાતમાં ભાજપને મળશે 106 થી 116 સીટો\nગુજરાત ચૂંટણી ઓપિનિયન પોલ: BJPને નુકસાન, કોંગ્રેસને ફાયદો\nABP લોકનીતિ CSDS સર્વે:બનશે BJPની સરકાર,પરંતુ લોકપ્રિયતા ઘટી\nGujarat Opinion Poll : ગુજરાતમાં ભાજપની જીત પાક્કી, મળશે આટલી સીટો\nOpinion Poll : ગુજરાતના લોકોને PM મોદી પર છે વિશ્વાસ\nGujarat Electionની તારીખોની વચ્ચે મોદી માટે ખરાબ સમાચાર\nOpinion Poll અનુસાર હિમાચલમાં BJPની સરકાર, પરંતુ...\nOpinion Poll : ગુજરાતમાં બનશે ભાજપની સરકાર\nસર્વે : ગુજરાતમાં BJP અને કોંગ્રેસને 2017માં મળશે આટલા વોટ\nopinion poll congress bjp narendra modi shivraj singh chauhan ઓપિનિયન પોલ કોંગ્રેસ ભાજપ નરેન્દ્ર મોદી શિવરાજ સિંહ ચૌહાણ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/4-november-historical-events-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2019-06-19T09:00:20Z", "digest": "sha1:CMJJZE57ESCWEYNHS4W72ZN66VAMRLJV", "length": 15252, "nlines": 205, "source_domain": "www.zigya.com", "title": "4 November Historical Events મહત્વના બનાવો - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nમોગલ સમ્રાટ ઔરંગઝેબ, [આલમગીર]નો (1658-1707), ગુજરાતના દાહોદમાં જન્મ. (3/11 અથવા 4/11 અથવા 24/10).\nમુહમ્મદ અદિલશાહનું અવસાન. (1656 અથવા 1657).\nમહાન ક્રાંતિકારી, સામાજિક સુધારક અને સશસ્ત્ર સ્વાતંત્ર્ય લડાયક ચળવળના પિતા વાસુદેવ બાલવંત ફડકેનો રાયગઢ જીલ્લાના શિરધન ગામમાં જન્મ.\nઉદ્યોગપતિ, સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની જમનાલાલ બજાજનો જયપુર નજીક કાશી-કા-બાસ ગામમાં જન્��.\nમુંબઈના સિંહ તરીકે જાણીતા સર ફિરોઝશાહ મહેતાનું મૂંબઈમાં નિધન. તેઓ ઇંગ્લિશ અખબાર ‘બોમ્બે ક્રોનિકલ’ અને ‘સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા’ના સ્થાપક હતા તેઓ 1910 માં બોમ્બે યુનિવર્સિટીના ‘વાઇસ ચાન્સેલર’ પણ નિયુક્ત થયા હતા.\nપ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા રુત્વીક કુમાર ઘટકનો જન્મ.\nશિક્ષણશાસ્ત્રી રણજિત રોય ચૌધરીનો પટણા, બિહારમાં જન્મ.\nમહાત્મા ગાંધીએ રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીને અભિનંદન આપવા માટે બકિંગહામ પેલેસની મુલાકાત લીધી. ખાદીની શાલ અને ધોતીમાં ગયેલા મહાત્મા ભારતના સમ્રાટને મળ્યા. ડ્રોઇંગ રૂમ ઓળંગ્યા પછી ગાંધીના હાથ બનાવટના સેન્ડલ તૂટી ગયેલા.\nમહાન ગણિતશાસ્રીl શંકુતાલા દેવીનો જન્મ. તેમણે મુખ્ય ગણતરીઓમાં કમ્પ્યુટરને હરાવ્યું હતું.\nભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણરોનો મુકાબલો કરતાં ભારત અને પાકિસ્તાને એક-બીજા પર તટસ્થતાના કરારનું ઉલ્લંઘન કરવાનો દોષ ઢોળ્યો.\nવિજય મર્ચન્ટે તેની છેલ્લી ટેસ્ટ ક્રિકેટ ઇનિંગમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 154 રનનો સ્કોર કર્યો.\nદાર્જિલિંગમાં હિમાલય પર્વતારોહણ સંસ્થાની સ્થાપના.\nમહાન કથક નૃત્ય માસ્ટર પંડિત શંભુ મહારાજનું અવસાન.\nપાકિસ્તાનમાં અખીપાબાની સરહદી પોસ્ટ પર કબજો કરવાના પ્રયાસમાં 148 ભારતીયો અને બળવાખોરોના મોત.\nવિખ્યાત બંગાળી ફિલ્મ અને સ્ટેજ કલાકાર, અહિન્દ્ર ચૌધરીનું અવસાન.\nપાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હકે નવી દિલ્હીની મુલાકાત લીધી. સંયુક્ત કમિશનની સ્થાપના માટે કરાર.\nલોકદળનું વિભાજીત. એચ.એન. બાહુગુણાને હાંકી કાઢવામાં આવ્યા અને દેવીલાલ તેમની જગ્યાએ પ્રમુખ ચૂંટાયા.\nઅંબાલાપ્લાઝા ખાતે કેરળનો સૌથી મોટો રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો.\nમાત્ર એક મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી નાની મહિલા ગુડ્ડીએ તેના ચોથા બાળકને જન્મ આપ્યો.\nહૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર દોરાઈરાજન બાલાસુબ્રમણ્યમ (58) વિજ્ઞાનના લોકપ્રિયકરણ માટે કલિન્ગા પુરસ્કારથી સન્માનીત.\nવિશ્વનાથન આનંદે ટિલબર્ગમાં 3 જી ફોંટીજ ચેસ ટૂર્નામેન્ટ જીતી લીધી. કલકત્તામાં રાષ્ટ્રીય ઓપન ઍથ્લેટિક ચેમ્પિયનશિપમાં પરમજીત સિંહે મિલ્ખા સિંઘના 38 વર્ષ જૂના 400 મીટર દોડનો રેકોર્ડ તોડ્યો.\nઆ વિષયમાં આથી અગાઉનો લેખ ‘3 November events in history મહત્વના બનાવો ‘\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા ���ંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/72.2-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:52:26Z", "digest": "sha1:L3GDBKII3NKI4C7GCT2LZFO5OLJPVJZZ", "length": 3716, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "72.2 Cm માટે In એકમ પરિવર્તક | 72.2 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n72.2 સેન્ટીમીટર માટે ઇંચ\n72.2 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 72.2 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 72.2 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 722000.0 µm\n72.2 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n71.2 સેન્ટીમીટર માટે ઇંચ\n71.4 સેન્ટીમીટર માટે in\n71.6 સેન્ટીમીટર માટે in\n71.8 સેન્ટીમીટર માટે ઇંચ\n71.9 cm માટે ઇંચ\n72 cm માટે ઇંચ\n72.1 સેન્ટીમીટર માટે in\n72.2 સેન્ટીમીટર માટે ઇંચ\n72.3 cm માટે ઇંચ\n72.5 cm માટે ઇંચ\n72.6 સેન્ટીમીટર માટે ઇંચ\n72.7 સેન્ટીમીટર માટે in\n72.8 સેન્ટીમીટર માટે ઇંચ\n73.1 સેન્ટીમીટર માટે ઇંચ\n72.2 cm માટે in, 72.2 સેન્ટીમીટર માટે ઇંચ, 72.2 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/10/blog-post_14.html", "date_download": "2019-06-19T08:57:13Z", "digest": "sha1:7Y7GBUVY43NWXSGH7NIZ47QJE5KNQ46T", "length": 25783, "nlines": 300, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..\n૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..\nમરાઠી લોકમત, અંગ્રેજી ટાઇમ્સ ઓફ ઈન્ડીયા અને એનડીટીવી ઉપર આજે સમાચાર છે જેની લીન્ક નીચે મુજબ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nમુંબઈ - મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ આજે સાંજથી બંધ થયા છે. ૧૫ ઓક્ટોબરે મતદાન બાદ ૧૯ ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. રાજ્યમાં કુલ ૮,૩૫,૩૮,૧૧૪ મતદારો છે જેઓ ૪૧૧૯ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. મતદારોમાં ૪ કરોડ ૪૦ લાખ ૨૬,૪૦૧ પુરુષો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા છે ૩,‍૯૩,૬૩,૦૧૧. કુલ ૨૮૮ બેઠકો માટે રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે. આમાં ૨૩૪ બેઠકો સામાન્ય છે, ૨૯ અનુસૂચિત જાતિઓની છે જ્યારે ૨૫ બેઠકો અનુસૂચિત જનજાતિઓની છે. પુરુષ ઉમેદવારોની સંખ્યા ૩૮૪૩ છે જ્યારે આ વખતના ચૂંટણી મેદાનમાં ઉતરેલી મહિલા ઉમેદવારોની સંખ્યા ૨૭૬ છે. જ્યાં ૧૬ કરતા વધારે ઉમેદવારોની સંખ્યા છે એવા મતવિસ્તારોની સંખ્યા ૮૩ છે. એક મતવિસ્તાર એવો છે, નાંદેડ (સાઉથ), જ્યાં ૩૯ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા છે. આકોલે (એસટી) અને ગુહાગર મતવિસ્તારમાં સૌથી ઓછા, પાંચ ઉમેદવારો છે. છેલ્લા ૧૫ વર્ષથી શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ ૨૮૭ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે શિવસેનાએ ૨૮૨, ભારતીય જનતા પાર્ટીએ ૨૮૦, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ૨૭૮, બહુજન સમાજ પાર્ટીએ ૨૬૦, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૨૧૯, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ ૩૪, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ ૧૯ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ ઉપરાંત ૧૬૯૯ ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા છે. સૌથી વધારે મતદારો ધરાવતો મતવિસ્તાર છે, ચિંચવડ, જ્યાં ૪,૮૪,૦૮૦ મતદારો છે. જ્યારે સૌથી ઓછા મતદારો મુંબઈના વડાલા મતવિસ્તારમાં છે - ૧,૯૬૮૫૯. ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ ૯૧૩૭૬ મતદાન કેન્દ્રો છે.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nબેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪....\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની ત...\nનવાકાળ, વર્ષ ૯૨, અંક ૨૨૯, મુંબઈ શુક્રવાર તારીખ ૨૪....\nમુંબઈથી મરાઠીમાં પ્રકાશીત લોકમત છાપામાં સમાચાર આવે...\n૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ ક...\nસુરતી ઊંધીયાંમાંથી જુઓ મુળ પીડીએફ ફાઈલ. ફક્ત પેન્સ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/jacques-kallis-retire-from-test-cricket-014858.html", "date_download": "2019-06-19T09:16:24Z", "digest": "sha1:DVYUGDA7XJFIGC465YKWTE654AFSQRIH", "length": 11989, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડી કાલિસની ટેસ્ટ ક્રિકેટને અલવિદા | Jacques Kallis to retire from Test cricket - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n31 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n42 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડી કાલિસની ટેસ્ટ ક્રિકેટને અલવિદા\nડરબન, 25 ડિસેમ્બરઃ દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ઓલ રાઉન્ડર જેક્સ કાલિસે ભારત સામેની બીજી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. જો કે, 38 વર્ષિય કાલિસે ક્રિકેટના નાના ફોર્મેટમાં રમવાનું ચાલું રાખ્યું છે. 165 ટેસ્ટ મેચ રમનાર કાલિસે પોતાના નિર્ણય અંગે કહ્યું છે કે, 18 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા ટીમનો હિસ્સો બનવા બદલ હું ગૌરવ અનુભવી રહ્યો છું. મે દરેક પળને માણી છે અને હવે મને એવું લાગે છે કે મારે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેવું જોઇએ.\nતેમણે વધુમાં કહ્યું કે, આ નિર્ણય લેવો મારા માટે સહેલો નહોતો, ત્યારે જ્યારે ટીમ પોતાની સફળતાને માણી રહી છે, જો કે મને એવુ લાગ્યું કે મે ક્રિકેટના આ ફોર્મેટમાં મારુ યોગદાન આપી દીધું છે. નોંધનીય છે કે, કાલિસે ટેસ્ટ ક્રિકેટમાં 20 વર્ષની ઉમરે પર્દાર્પણ કર્યું હતું અને તેમણે તેમની ક્રિકેટ કારકિર્દીમાં એક શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પોતાને સાબિત કર્યા હતા. તેમના આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 13,174 રન, 292 વિકેટ અને 199 કેચ પકડ્યા છે.\nકાલિસે કહ્યું કે, ગત બે વર્ષ યાદગાર રહ્યા છે અને આ બે વર્ષની યાત્રા ક્રિકેટર્સના સમૂહ સાથે માણવી અદભૂત રહી છે. હું ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતી વેળા ઘણું બધુ સાથે લઇ જઇ રહ્યો છું. મારી ટેસ્ટ કારકિર્દી પ્રતિભાશાળી ક્રિકેટર્સની સામે પૂર્ણ થઇ રહી છે, તેના કરતા પણ ઘણી જ મહત્વનું છે કે તેમા મારા ઘણા મિત્રો છે. હું એવું નથી વિ���ારી રહ્યો કે આ ગુડબાય છે, પરંતુ મારામાં હજુ પણ દક્ષિણ આફ્રિકાને વિશ્વકપ 2015માં વિજેતા બનાવવાની છે, જો તે ફીટ હશે તો.\nતેમણે વધુમા કહ્યું કે, કોલકતા નાઇટ રાઇડર્સ સાથે આઇપીએલ ટાઇટલ જીતવુંએ ખાસ સિદ્ધિ હતી અને હું આ જ પ્રકારની સિદ્ધિ દક્ષિણ આફ્રિકા માટે આઇસીસી ઇવેન્ટમાં મેળવવા માગુ છું.\nક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ, કોણે શું કહ્યું\nગંભીર, કાલિસના વિશ્વાસ અને મોર્ગનના બ્લાસ્ટથી જીત્યું કોલકાતા\nક્રિકેટ કોર્નરઃ આ સિદ્ધિ મેળવનાર ત્રીજો બોલર બન્યો'તો કુંબલે\nસતત બીજી વખત કોલકતા નાઇટ રાઇડર્સનો પરાજય\nજ્યારે રાષ્ટ્રપતિ ટ્રેનમાં ત્રણ કલાક સુધી ફસાઈ રહ્યા, ત્યારે સમજાઈ જનતાની મુશ્કેલી\nBRICS Summit 2018: જોહાનિસબર્ગમાં મળ્યા પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ\n7 જૂન 1893: મહાત્મા ગાંધીને જ્યારે ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દીધા…\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એ બી ડિવિલિયર્સનો સંન્યાસ\nટોપ 10 દેશ, જ્યાં થાય છે સોનાનું મબલખ ઉત્પાદન\nBRICS Summit : ચલો મળીને દુનિયાની સમસ્યા દૂર કરીએ\nViral Video: ઘરમાં જ છુપાઇને બેઠો હતો વિશ્વનો સૌથી ભયાનક સાપ\nCT 2017: ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં ધોનીનો હાથ\njacques kallis south africa retire cricket જેક્સ કાલિસ દક્ષિણ આફ્રિકા નિવૃત્તિ ક્રિકેટ ટેસ્ટ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://musavalda.wordpress.com/2018/06/19/", "date_download": "2019-06-19T09:13:38Z", "digest": "sha1:3HWO3FLCSKZLZARXVX2XY4UHWICWKJEJ", "length": 10071, "nlines": 146, "source_domain": "musavalda.wordpress.com", "title": "19 | જૂન | 2018 | માનવધર્મ", "raw_content": "\n\"જીવો અને જીવવા દો.\" – એ જ દીવાદાંડી\nબસ એ જ … ‘હું’\nમન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા\n–ડૉ. બી. એ. પરીખ\nદુર્ગારામ મંછારામ મહેતા(ઈ.સ. 1809થી 1875)\nશું આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યા\nઆ પ્રશ્નનો સીધો જવાબ એ જ હોઈ શકે અને એ જ છે કે, ‘આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર, એ અજ્ઞાન, અન્ધશ્રદ્ધાનું, કેવળ પરમ્પરાવાદી યુગનું સર્જન છે.’ જે જમાનામાં સમસ્યાઓના ઉકેલ માટે કે સમસ્યાઓને અટકાવવા, સમસ્યા ઉપજે જ નહીં તે માટે વ્યક્તીને જાતજાતના તુક્કા ઉપજે કે નવીન, પ્રભાવ ઉપજાવે તેવી યુક્તીઓ કરામતો સુઝે તે મન્ત્ર–તન્ત્ર બની ગયાં. આમ, આ ���ન્ત્રો, તન્ત્રો, યન્ત્રો અને તરકટી, ભેજાબાજ, બુદ્ધીશાળી વ્યક્તીઓનાં ભેજાંની નીપજ છે. આજે આ યુક્તીઓ ભોળા, અજ્ઞાની લોકોને આકર્ષક, ડરાવનારી, અકસ્માતથી કોઈકવાર પરીણામ ઉપજાવનારી લાગી અને તે યુક્તીઓ, મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની રુઢી, પ્રણાલીકા રુઢ બની ગઈ. વળી ધર્મશાસ્ત્રોમાં પણ જાતજાતની પ્રાર્થના, પુજા, યાચનાના મન્ત્રો દાખલ થઈ ગયાં. આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રના પાયામાં કેવળ વહેમ, અધુરી–ખોટી માહીતી તેમ જ ભ્રમ અને પ્રભાવ ઉપજાવે તેવી રજુઆતો છે અને તેથી આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું કોઈ સાર્થકતા નથી અને માંગેલાં પરીણામ આવતાં જ નથી…\n– : નમ્ર નિવેદન :-\n\"માનવધર્મ બધા જ ધર્મોમાં સમાવિષ્ટ છે જ. દરેક ધર્મ સ્વભાવગત જ વિવિધતાસભર હોય છે અને તેનાં કોઈ પાસાંનું અર્થઘટન મર્યાદિત કરી નાખવું તે હરગિજ ન્યાયી નથી.\" માનવંતા વાચકોને વિનંતી કે આ બ્લૉગ ઉપર અવારનવાર મૂકવામાં આવનાર વિવિધ ધર્મોનાં 'માનવધર્મ' વિષયક લખાણો ઉપર કોઈની લાગણી દુભાય તેવા પ્રતિભાવો ન આપતાં હકારાત્મક વલણ અપનાવશો તેવી આશા રાખું છું, કે જેથી 'જીવો અને જીવવા દો.'ના મિશનનો સુચારુ રીતે પ્રચાર અને પ્રસાર થઈ શકે. ધન્યવાદ. - સંપાદક\nઆજરોજ તા. ૧૯ માર્ચ, ૨૦૧૫ એ મારા પૌત્ર ડૉ. રમીઝ મુસા, M.S. (Ortho.)ના ૨૭મા જન્મદિને અમારા બહોળા મુસા પરિવારનાં ડઝનેક જેટલાં મેડિકલ-પેરા મેડિકલમાં પોતપોતાની જ્વલંત સિદ્ધિઓ થકી આરોગ્યવિષયક સેવાકીય ક્ષેત્રમાં પ્રવૃત્ત એ સઘળાંને ‘માનવધર્મ’ની યાદ સતત તાજી રહે તે ભાવના સાથે આશીર્વચનસહ સહૃદયતાપૂર્વક આ \"માનવધર્મ\" બ્લૉગ અર્પણ ...\nમારા અન્ય પ્રત્યક્ષ/પરોક્ષ બ્લૉગ્ઝ\n(1) William's Tales (૨) વલદાનો વાર્તાવૈભવ (૩) વેબગુર્જરી\nએક એક કહે માહારો પંથ\nદ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના\nઈસ્લામ અનુસાર અવયવોનું દાન\nઅંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો\nગોવીન્દ મારુ પર માનવઘર્મ અને માનવમન્દીર\nGovind Maru પર એક એક કહે માહારો પંથ\nPragnaji પર દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ…\nગોવીન્દ મારુ પર ઈસ્લામ અનુસાર અવયવોનું દા…\nગોવીન્દ મારુ પર અંગદાનનો નીર્ણય લેવો કેટલો…\n« માર્ચ જુલાઈ »\nHumanity Uncategorized અછાંદસ અવતરણ કાવ્ય કૉલમ ગ઼ઝલ ચિંતનલેખ ટૂંકી વાર્તા નિબંધ ભજન ભાવાનુવાદ રેશનલ વિચારધારા લઘુલેખ લેખ વીડિયો વ્યક્તિવિશેષ હાસ્યલેખ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nસાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા ��ન ધીરે ધીરે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/election-commission-did-not-approve-rafale-ads-of-congress-045921.html", "date_download": "2019-06-19T09:29:04Z", "digest": "sha1:3RLMI6A3C2UB3VYBLARSFEPIQKFLU2OX", "length": 12379, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર, રાફેલવાળી જાહેરાત પર લગાવી રોક | Election Commission did not approve Rafale Ads of congress - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n44 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n55 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર, રાફેલવાળી જાહેરાત પર લગાવી રોક\nનવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવા માટે ચૂંટણી પંચે કમર કસી લીધી છે. ચૂંટણી પંચે પોસ્ટર, બેનર, જાહેરાતો અને નેતાઓના નિવેદન પર નજર બનાવી રાખી છે. અગાઉ ચૂંટણી પંચે તમામ રાજનૈતિક પાર્ટીઓ પર સેનાની તસવીરના ઉપયોગ પર રોક લગાવ્યો હતો. જ્યારે હવે ચૂંટણી પંચે કોંગ્રેસના ચૂંટણી કેમ્પેન પર સખત વલણ અપનાવ્યું છે અને રાફેલ વાળી જાહેરાત પર રોક લગાવી દીધી છે.\nકોંગ્રેસને ચૂંટણી પંચની ફટકાર\nજણાવી દઈએ કે મધ્ય પ્રદેશ કોંગ્રેસે જાહેરાતોને ચૂંટણી પંચ પાસે મંજૂરી માટે મોકલી આપી હતી. જેમાં 9માંથી 6 વીડિયો જાહેરાત પર ચૂંટણી પંચે વાંધો ઉઠાવતા તેના પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું કે આમાં રાફેલ વિવાદ સાથે જોડાયેલ જાહેરાત પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચૂંટણી પંચે કહ્યું કે રાફેલનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે, માટે તેને ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવો યોગ્ય નથી.\nરાહુલ ગાંધીએ મોદી પર કર્યા પ્રહાર\nરાફેલના મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર સતત પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ રાફેલને મુદ્દો બનાવી મોદી પર સીધો હુમલો કરતાં આ ડીલમાં ઘફલાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ ચોકીદાર હી ચોર હૈ નારા થકી પીએમ મોદી પર સતત નિશાન સાધ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ 24 કલાક ચાલતા ચેનલ નમો ટીવીની ફિયાદ ચૂંટણી પંચને કરી હતી. જેના પર ચૂંટણી પંચે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે.\nચૂંટણી પંચે માંગ્યો જવાબ\nનમો ટીવીના મામલે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે આ ટીવી પર પ્રસારિત થતા કાર્યક્રમો પર કોની દેખરેખ હશે. આમ આદમી પાર્ટીએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા આયોગ પાસે આ મામલે જલદી જ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.\nNamo TV પર વિવાદ વધ્યો, EC એ જવાબ માંગ્યો\nતમારા સાંસદની સંપત્તિ કેટલી\nવર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશેઃ ચૂંટણી પંચ\nદિલ્હી હાઇકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્રને નોટિસ મોકલી\nજાણો EVMમાં ખરેખર મત નાખ્યા બાદ શું થાય છે\nVVPAT અંગે વિપક્ષી પાર્ટીઓની માંગને ચૂંટણી પંચે નકારી દીધી\nઈવીએમ અંગેની ફરિયાદ માટે ચૂંટણી પંચે ઈવીએમ કંટ્રોલ રૂમ બનાવ્યો, આ નંબર પર ફરિયાદ કરી શકો\nચૂંટણી પંચ પર તમામ આરોપ વચ્ચે ભારત રત્ન પ્રણવ મુખર્જીએ કરી પ્રશંસા\nચૂંટણી પંચે પીએમ મોદી સામે સરેન્ડર કર્યું: રાહુલ ગાંધી\nમુઘલો પહેલા હિંદુ નામનો કોઈ શબ્દ નહોતો, વિદેશીઓએ આપ્યો: કમલ હાસન\nમોદીના ઈશારે નાચી રહ્યું છે ચૂંટણી પંચઃ કોંગ્રેસના સુરજેવાલા\nચૂંટણી પંચના મતભેદ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nમોદી-શાહને ક્લીન ચિટથી નારાજ ચૂંટણી કમિશ્નર લવાસાનો પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર\nમમતા સાથે માયાવતી - હિંસા માટે ભાજપ જ જવાબદાર, દબાણમાં છે ચૂંટણી પંચ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%96%E0%AB%80%E0%AA%B0", "date_download": "2019-06-19T09:08:24Z", "digest": "sha1:3NYWCQJCKRQN6SETZCC5QOCMVWJAARPL", "length": 2811, "nlines": 50, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ખીર\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ખીર\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ખીર સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nદિવાસો ‎ (← કડીઓ | ફેરફાર)\nદુર્વાસા ઋષિ ‎ (← કડીઓ | ફેરફાર)\nસેવ ‎ (← કડીઓ | ફેરફાર)\nસૂરણ ‎ (← કડીઓ | ફેરફાર)\nરતાળુ ‎ (← કડીઓ | ફેરફાર)\nખીરભવાની મંદિર ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/page/2/", "date_download": "2019-06-19T09:18:14Z", "digest": "sha1:FFDEZYUALXWAMTAXUFYO2PPZVGSM757S", "length": 23050, "nlines": 299, "source_domain": "glaofna.wordpress.com", "title": "Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nPosted in Uncategorized | ભગવદ્‌ગીતા, આધુનિક સમયમાં માટે ટિપ્પણીઓ બંધ છે\nકૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nહાસ્યાંજલિ અને કાવ્યાંજલિ- ૨૧ એપ્રિલ, ૨૦૧૭ સાંજે ૭ વાગ્યે @ TV Asia Auditorium, Edison, NJ\n14-15-16 ઑક્ટોબરે યોજાયેલા દસમા દ્વિવાર્ષિક સંમેલનનો વિગતવાર કાર્યક્રમ\nઆપણા ઝડપથી આવી રહેલા 14-15-16-ઑક્ટોબરના સંમેલનનો કાર્યક્રમ પાકો થઈ ગયો છે એ અહીં આપીએ છીએ. અમને ખાત્રી છે કે આ કાર્યક્રમ આપને ગમશે. એને ‘પ્રાથમિક’ ફક્ત એટલા માટે કહીએ છીએ કે હજી પણ આમાં નાનામોટા ફેરફાર કરવાની જરૂર પડે એવા સંજોગો ઊભા થઈ શકે.\nરજિસ્ટ્રેશન ઘણાં આવી ગયાં છે અને આવતાં જાય છે. જેમણે ન કરાવ્યું હોય એમને યાદ દેવરાવીએ કે ઓછા દરના વહેલા રજિસ્ટ્રેશન અમને 30-સપ્ટેમ્બર સુધીમાં પહોંચવા જરૂરી છે. જો આવવાના જ હો તો એ તારીખ પહેલાં રજિસ્ટ્રેશન પહોંચાડીને અકારણ ખર્ચ બચાવવા અને અમને પણ તૈયારીમાં સરળતા કરવા આપને આગ્રહભરી વિનંતિ છે.\nવિગતવાર કાર્યક્રમ જોવા નીચેની લિંક પર ક્લિક કરોઃ\nદસમું દ્વિવ���ર્ષિક સાહિત્ય સંમેલન\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nઆવો, ફરી એક વાર સાથે મળીને\nઆપણા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ચાર સાહિત્યકારોની સિદ્ધિઓને યાદ કરીએ,\nસાહિત્યનો રસ લૂંટીએ, કાવ્યસંગીત અને બીજું મનોરંજન માણીએ.\nશુક્ર-શનિ-રવિ, 14-15-16 ઑક્ટોબર, 2016\nફૅરબ્રિજ હોટેલ ઍન્ડ કૉન્ફરન્સ સેન્ટર, ઈસ્ટ હૅનોવર, ન્યુ જર્સી\nશ્રી રઘુવીર ચૌધરી, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી જય વસાવડા,\nશ્રી અમર ભટ્ટ, શ્રી ગાર્ગી વોરા, શ્રી ભીખુદાન ગઢવી\nસંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ, ખાસ ગોઠવેલા હોટેલના દર અને બીજી માહિતી નીચેની લિંક પરથી મળશે.\nજેમ બને તેમ જલ્દી આપનું રજિસ્ટ્રેશન મોકલવા વિનંતિ છે.\nડો. દર્શના ઝાલા 484-380-3160 * ગીની માલવિયા 609-924-1597 * હરીશ રાવલિયા 973-694-4547\nશ્રી મધુસૂદન કાપડિયા દર મહિને થોડાંક ઉત્તમ ગુજરાતી કાવ્યોનો આસ્વાદ વિડીઓ મારફત કરાવશે. શરૂઆત પ્રહલાદ પારેખનાં કાવ્યોથી થશે. પછીના મહિનાઓમાં ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, કાન્ત, ન્હાનાલાલ, સુન્દરમ્‌, શ્રીધરાણી, પ્રિયકાંત મણિયાર, બાલમુકુન્દ દવે અને બીજા કવિઓની રચનાઓનો આસ્વાદ કરાવવાની એમની નેમ છે.\nકાવ્યાસ્વાદના દરેક કાર્યક્રમનું વિડીઓ રેકોર્ડિંગ YouTube પર મૂકવામાં આવશે, અને એની લિંક આપને નીચેના લિસ્ટમાંથી મળશે. આપની પસંદગીની લિંક ક્લિક કરવાથી આપ એ આસ્વાદ જોઈ શકશો.\nઆસ્વાદ જોતા-સાંભળતા પહેલાં કાવ્યોની નકલ જોઈતી હોય (આસ્વાદ પૂરેપૂરો માણવા માટે એ જરૂરી છે) તો એક ઈ-મેઇલ madhu.kapadia38@gmail.com પર મધુસૂદનભાઇને મોકલશો. અનિવાર્ય હોય તો જ 973-386-0616 નંબર પર ફોન કરશો.\nદર મહિનાની વીસમી તારીખની આસપાસ એક નવો આસ્વાદ ઉમેરાશે જે લગભગ એક કલાક જેટલો ચાલશે. આપની અનુકૂળતા પ્રમાણે જોવા-સાંભળવા વિનંતી.\nઆસ્વાદ માણ્યા પછી આપનો પ્રતિભાવ YouTube પરના એ આસ્વાદના Comments વિભાગમાં મૂકશો, મધુસૂદનભાઈને madhu.kapadia38@gmail.com પર ઈ-મેઇલ દ્વારા મોકલવા વિનંતી.\nઆ આસ્વાદો સીધા YouTube પર ‘Kavyasvad’ની search કરવાથી પણ શોધી શકાશે.\nઆ કાર્યક્રમનું વિડીઓ-સંકલન સુરેન્દ્ર કાપડિયાએ તૈયાર કર્યું છે. સુરેન્દ્રભાઈનો સંપર્ક ઈ-મેઇલથી surenkumud4448@gmail.com પર, અને અનિવાર્ય હોય તો 909-599-9885 પર ફોનથી થઈ શકશે.\nYouTube પર મુકાઈ ચૂકેલા કાર્યક્રમો – નવા પ્રથમ:\n07/25/2016 નિરંજન ભગત – પ્રાસ્તાવિક – મુગ્ધ કાવ્યમુદ્રા\n07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 1 ગાયત્રી\n07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 2 ગાયત્રી\n07/25/2016 નિ��ંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 3 ગાયત્રી\n07/25/2016 નિરંજન ભગત – “મુંબઈનગરી” અને “એક્વેરીયમમાં”\n07/25/2016 નિરંજન ભગત – “આંધળો” અને “આધુનિક અરણ્ય”\n04/13/2016 શ્રી રઘુવીર ચૌધરીને ગ્યાનપીઠ અવોર્ડ – પ્રાસ્તાવિક\n04/13/2016 મને કેમ ના વાર્યો – રઘુવીર ચૌધરી\n04/13/2016 વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી\n04/13/2016 ફૂટપાથ અને શેઢો – રઘુવીર ચૌધરી\nનીચેના પાંચ રસાસ્વાદો શ્રી મણિલાલ હ. પટેલે કરાવેલા છે :\n02/17/2016 તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ\n02/17/2016 વેરાન – જયંત પાઠક\n02/17/2016 સોહાગ રાત અને પછી – ઉશનસ્‌\n02/17/2016 એક બપોરે – રાવજી પટેલ\n02/17/2016 હઠ છોડી દે – મણિલાલ હ. પટેલ\nશ્રી મધુસૂદન કાપડિયાના આસ્વાદો:\n12/19/2015 વૈષ્ણવજન તો – નરસિંહ મહેતા\n12/19/2015 સ્તુતિનું અષ્ટક – કવિ ન્હાનાલાલ\n12/19/2015 મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા\n12/19/2015 એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ\n11/23/2015 આજ અમે અંધારું શણગાર્યું – પ્રહ્‌લાદ પારેખ\n11/23/2015 વાતો – પ્રહ્‌લાદ પારેખ\n11/23/2015 ભણકારા – બ. ક. ઠાકોર\n10/21/2015 આજ અંધાર – પ્રહ્‌લાદ પારેખ\n10/21/2015 ઘાસ અને હું – પ્રહ્‌લાદ પારેખ\n09/20/2015 પ્રહ્‌લાદ પારેખનાં કાવ્યો\nPosted in Uncategorized | કાવ્યાસ્વાદ માટે ટિપ્પણીઓ બંધ છે\nસાંભળો ૨૦૧૪ સંમેલનનાં ધ્વનિમુદ્રણો\nનવમા સાહિત્ય સંમેલનનાં ધ્વનિમુદ્રણો\n૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના સાહિત્ય સંમેલનની મહત્ત્વની બેઠકોનાં audio recordings સાંભળવા આમંત્રણ છે.\nશ્રી મનસુખ સલ્લા : ‘દર્શક’ – મહામના સર્જક, પ્રાજ્ઞ ચિંતક\nપ્રથમ બેઠકઃ સાહિત્યની દુનિયા\nશ્રી જય વસાવડાઃ વાર્તાઓનું અમરત્વ – શૃંગાર અને શૌર્ય\nશ્રી સૌમ્ય જોશી : મારી કવિતા\nશ્રી અમર ભટ્ટ : સૂર શબ્દનું સહિયારું\nદ્વિતીય બેઠકઃ ‘દર્શક’નો સાહિત્ય-વારસો\nશ્રી મનસુખ સલ્લા : ‘સૉક્રેટીસ’માં ‘દર્શક’નું જીવનદર્શન\nશ્રી મહેન્દ્ર મેઘાણી : ‘દર્શક’નાં લખાણોમાંથી અંશો\nશ્રી મધુસૂદન કાપડિયા : ‘દર્શક’નાં પાત્રો\nતૃતીય બેઠકઃ સાહિત્યના સીમાડેથી\nશ્રી ધીરુ પરીખ : ગુજરાતી સાહિત્ય પરિષદની નવી પ્રવૃત્તિઓ\nશ્રી બળવંત જાની : અહીંનાં સામયિકોનું સાહિત્યિક પ્રદાન\nશ્રી બાબુ સુથાર : સામયિક સંપાદન-પ્રકાશનની સમસ્યાઓ\nશ્રી કિશોર દેસાઈ : સામયિક સંપાદન-પ્રકાશનની સમસ્યાઓ\nશ્રી સુચી વ્યાસ : સામયિક સંપાદન-પ્રકાશનની સમસ્યાઓ\nશ્રી હસમુખ બારોટ : અમેરિકાનાં અખબારોમાં સાહિત્ય\nશ્રી વિરાફ કાપડિયા : સંગીત શા માટે\nઆવ્યાં આવ્યાં રે રંગવા ‘રંગારાં’\nશ્રી સૌમ્ય જોશી અને શ્રી જિજ્ઞા વ્યાસ – ‘રંગારાં’\n૨૦૧૪ સંમેલનનો વિગતવાર કાર્યક્રમ\nનવમા સાહિત્ય સંમેલનનો વિગતવાર કાર્યક્રમ નીચેની લિંક ક્લિક કરવાથી જોઈ શકશો.\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nઆવો, ફરી એક વાર સાથે મળીને\nશ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ની જન્મશતાબ્દી ઉજવીએ,\nસાહિત્યનો રસ લૂંટીએ, નાટક અને કાવ્યસંગીત માણીએ.\nશુક્ર-શનિ-રવિ, ૧૨-૧૩-૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૪\nક્રાઉન પ્લાઝા હોટેલ, પ્લેઇન્સ્બોરો, ન્યુ જર્સી\nશ્રી મનસુખ સલ્લા, શ્રી સૌમ્ય જોશી, શ્રી જય વસાવડા, શ્રી અમર ભટ્ટ,\nશ્રી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી મહેન્દ્ર મેઘાણી\nસંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ, ખાસ ગોઠવેલા હોટેલના દર,\nરસપ્રદ પ્રાથમિક કાર્યક્રમ અને બીજી માહિતી નીચેની લિંક પરથી મળશે.\nજેમ બને તેમ જલ્દી આપનું રજિસ્ટ્રેશન મોકલવા વિનંતિ છે.\nગૌરાંગ મહેતા 973-633-9348 દર્શના ઝાલા 484-380-3160 જશવંત મોદી 732-968-0867\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/how-take-advantage-of-long-term-capital-gains-tax-by-selling-share-and-mutual-fund-045842.html", "date_download": "2019-06-19T09:46:16Z", "digest": "sha1:TI64ESYMRLBPLSQ4PI5M674ODXVPZTEH", "length": 11815, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "Mutual Fund અને share વેચીને ટેક્સ બચાવો, આવો છે કાયદો | how take advantage of long term capital gains tax by selling share and mutual fund - Gujarati Oneindia", "raw_content": "\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n1 hr ago એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\n10 hrs ago જાહ્નવી કપૂરના ડાંસને જોઈ લોકોએ મજાક ઉડાવી, કહ્યું શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે Video\n11 hrs ago સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video\n12 hrs ago 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nMutual Fund અને share વેચીને ટેક્સ બચાવો, આવો છે કાયદો\nજો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા શેર બજામાં રોકાણ કરો છો, તો તમે તેને વેચીને ટેક્સ બચાવી શકો છો. સરકારે કેટલાક વર્ષ પહેલા જ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અથવા LTCG લાગુ કર્યું છે. જે અંતર્ગત શેર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી તમને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાનો ફાયદો થાય છે તો તે ટેક્સ ફ્રી છે. પરંતુ જો તેનાથી વધુ ફાયદો થાય છે તો તેના પર તમારે 10 ટકા LTCG ટેક્સ આપવો પડશે.\nટેક્સ બચાવવો છે, તો 31 માર્ચ પહેલા અહીં કરો રોકાણ\nકેવી રીતે મળશે ફાયદો\nઆ નિયમન��� ફાયદો લેવા માટે માટે સૌથી પહેલા તમારે તમારા રોકાણ ચેક કરવા પડશે. તેમાંથી જે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં વધુ ફાયદો થતો હોય તેમને તમે વેચીને પ્રોફિટ મેળવી શકો છો. યાદ રાખો કે તમારો પ્રોફિટ 1 લાખથી વધુ ન થાય. જેથી તમે LTCGનો મહત્તમ ફાયદો ઉઠાવી શક્શો. કારણ કે તમારી આવક ભલે ગમે તેટલી હોય પરંતુ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાંથી મળતા 1 લાખ રૂપિયા સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. આ પ્રકારે તમે તમારો આવક વેરો બચાવી શકો છો.\nકેમ ફાયદો લેવો જોઈએ\nઆવકવેરાના વકીલ રાજીવ તિવારીના કહેવા પ્રમાણે આ છૂટ રોકાણકારોને દર વર્ષે મળે છે. એટલે જો આ વર્ષે LTCGનો ફાયદો નથી ઉઠાવ્યો તો આગામી વર્ષે તમે આ લાભ નહીં મેળવી શકો. આગામી વર્ષે તમને તે નાણાકીય વર્ષના 1 લાખ પર જ ટેક્સ બેનિફિટ મળશે. એટલે ચાલુ વર્ષે જ આ લિમિટનો ફાયદો લેવો જરૂરી છે.\nપાછળથી ફરી ખરીદી શકો છો શૅર અને મ્યુચ્યુઅલ ફંડ\nજો રોકાણકારને એવું લાગે કે તેમના શૅર કે મ્યુચ્યુઅલ ફંડ સાર છે, તમે તેમને સોમવારે એટલે કે નાણાકીય વર્ષના પહેલા જ દિવસે પાછા ખરીદી શકો છો. એટલે તમારા શૅર અને મ્યુચ્યુઅલ ફંડ પાછા આવી જશે અને 1 લાખ સુધીની ટેક્સ છૂટનો ફાયદો પણ મળશે.\nશેર વેચવા અને ખરીદવા માટે બ્રોકરેજ ચૂકવવું પડે છે. તો કેટલાક મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક્ઝિસ લોડ વસુલે છે. જો કે આ ચાર્જ મામુલી હોય છે. પરંતુ તેનો હિસાબ કરવો જોઈએ. પરંતુ જો તમે ઈચ્છો છો કે તમે શેર પાછા ખરીદશો તો પહેલા તમારા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ જરૂર લો. શક્ય છે કે તમારો વેચવાનો નિર્ણય યોગ્ય ન પણ હોય.\n15 વર્ષમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા, આજે જ અપનાવો\nMutual Fund: આ સ્કીમો તમારા પૈસા ડૂબાડી શકે છે\nMutual Fund: રોકાણ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન\nનવજાત બાળક માટે આ છે શ્રેષ્ઠ રોકાણના ઓપ્શન\nMutual Fund SIPના 10 ફાયદા, પૈસા થઈ જાય છે બમણા-ચાર ગણા\nMutual Fund: જાણો કેમ ચૂંટણી પહેલા માર્ચમાં બમણું થયું રોકાણ\nઈન્કમ ટેક્સ બચાવવાની આ છે 5 રીતો, થશે મોટો ફાયદો\nઉચ્ચ અભ્યાસના આયોજન દરમિયાન આ ભૂલો ના કરવી\nજાણો બાળકોના નામે Mutual fund કેવી રીતે ખરીદશો, બની જશે કરોડપતિ\nમાત્ર 3 વર્ષમાં આ રીતે ભેગું કરો 1 લાખનું ફંડ, આ છે પ્લાનિંગ\nMutual Fund: નાના નાના રોકાણને બનાવે છે લાખોનું ફંડ\nબાળકોના નામના મ્યુચ્યુઅલ ફંડની તમામ માહિતી મેળવો\nકસ્ટમર્સ સાથે સુવાની ના પાડતા બાર ડાન્સરના કપડાં ઉતાર્યાં\nનાની બહેનના કારણે પણ મોટાપો આવી શકે છે: રિસર્ચ\nલૂનો કહેરઃ બિ��ારમાં 30 જૂન સુધી બધી જ સ્કૂલો બંધ રહેશે, ગયા કલમ 144 લાગુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/07/blog-post_17.html", "date_download": "2019-06-19T09:36:07Z", "digest": "sha1:JA4TOHKLZUHE7ISMK4HILISRFWBOR7AK", "length": 18311, "nlines": 253, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: वार्ता रे वार्ता - आजनी नवी वारता.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુ��� સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/shama-sikander-s-dubai-trip-summed-up-with-golden-swimsuit-and-white-shorts-035883.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:46:29Z", "digest": "sha1:CAJH3LPKPDHMQNFMYBKG5HMAZKVASJQG", "length": 12618, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "શમા સિકંદરના દુબઇ હોલિડેના ફોટોઝ છે Super Hot! | shama sikander s dubai trip summed up with golden swimsuit and white shorts - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n2 min ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n18 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n1 hr ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશમા સિકંદરના દુબઇ હોલિડેના ફોટોઝ છે Super Hot\nપોપ્યુલર ટેલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર પોતાના બોલ્ડ લૂક્સ માટે ખૂબ જાણીતી છે. છેલ્લા થોડા સમયથી તે શોર્ટ ફિલ્મ્સના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે વેબ સીરિઝમાં પણ કામ કરી રહી છે. હાલમાં જ તે કામમાંથી થોડો બ્રેક લઇ દુબઇ વેકેશન માણવા પહોંચી હતી. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેણે પોતાના વેકેશનની કેટલીક શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.\nસેલિબ્રિટીઝ કામમાંથી બ્રેક લઇ વેકેશન પર જાય છે, જો કે અહીં પણ તેઓ કેમેરાથી બ્રેક તો નથી જ લેતા. શમા સિકંદર પણ અન્ય સેલિબ્રિટીઝથી જુદી તો નથી. તેણે પોતાના હોલિડેના હોટ એન્ડ હેપનિંગ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.\nશમા પોતાની લૂકબૂકથી હંમેશા ફેશન ક્રિટિક્સનું પણ ધ્યાન ખેંચે છે. આ વખતે તેણે ગોલ્ડન સ્વિમસૂટમાં પોસ્ટ કરેલ તસવીરે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. તેની દુબઇની આ લૂકબુક પર ફેન્સ ઉપરાંત ફેશન ક્રિટિક્સ પણ ઓવારી ગયા છે.\nશમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.\nમોડલિંગથી કરી હતી શરૂઆત\nતેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.\nશમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'પ્રેમ અગન'(1998), 'મન'(1999), 'અંશ'(2002), 'ધૂમ ધડાકા'(2008) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મ 'મન'માં તે આમિર ખાનની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી હતી.\nવર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.\nશમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ\nટીવીની આ સેક્સી સ્ટારે શરમ નેવે મૂકી, Viral Picsમાં બધું જ દેખાયું\nદરિયા કિનારે આ સુપરસ્ટારની આવી હરકત, તસવીરો એકલામાં જુઓ\nઆવી ગરમીમાં શમા સિકંદરે શેર કરી હૉટ તસવીરો, જોતા જ રહી જશો\nબ્લેક ડ્રેસમાં બબાલ મચાવી રહી છે શમા સિકંદરની આવી તસવીરો, એકલા હોવ ત્યારે જ જોજો\nશમા સિકંદરની લેટેસ્ટ તસવીરોએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી\nનેટ આઉટફિટમાં શમા સિકંદરની સેક્સી ફોટો, બધું જ દેખાયું\nશમા સિકંદરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, 2019ની સૌથી હૉટ તસવીરો વાયરલ\nકેમેરા સામે સેક્સી સ્ટાર શમા સિકંદરે આવી હરકત કરી, હંગામો\nસેક્સી સ્ટાર શમા સિકંદરે કંઈક આવી ���ોટો પડાવી, બધું જ દેખાયું\nશમા સિકંદરની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લાગાવી, જુઓ સેક્સી પિક્સ\nસુપરસ્ટાર શમા સિકંદરની વાયરલ હોટ ફોટો પર એક નજર કરો\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/modi-forgetting-gujarat-people-in-his-rush-to-become-pm-raj-babbar-014745.html", "date_download": "2019-06-19T09:34:38Z", "digest": "sha1:AWYTXP7XOCXXR3W3QTNRATLYD3V23MWS", "length": 11149, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "વડાપ્રધાનની દોડમાં ગુજરાતને ભૂલી રહ્યાં છે મોદી: રાજ બબ્બર | Narendra Modi forgetting Gujarat people in his rush to become PM: Raj Babbar - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n49 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવડાપ્રધાનની દોડમાં ગુજરાતને ભૂલી રહ્યાં છે મોદી: રાજ બબ્બર\nરાજકોટ, 22 ડિસેમ્બર: કોંગ્રેસના નેતા રાજ બબ્બરને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આજે આરોપ લગાવ્યો છે કે દેશના વડાપ્રધાન બનવાની દોડમાં પોતાના રાજ્યના લોકોને 'નજર અંદાજ' કરી રહ્યાં છે.\nરાજ બબ્બરે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની ઉતાવળમાં છે અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરવાનું પોતાનું કર્તવ્ય ભુલાવી દિધું છે.' તે સ્ટ્રાઇવ ફોર એમિનેન્સ એડ ઇમ્પાવર દ્વારા અલ્પસંખ્યક સમુદાય પર આયોજિત 14મી રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધિત કરી રહ્યાં હતા.\nઅભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બરે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી વડાપ્રધાનની મહત્વાકાંક્ષાના લીધે પહેલાંથી ખૂબ વ્યસ્ત છે. તેના લીધે તે ગુજરાતના લોકો અને રાજ્યના અલ્પસંખ્યક સમુદાયને નજરઅંદાજ કરી રહ્યાં છે.' રાજ્ય એકમના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે ન���ેન્દ્ર મોદી સરકાર લોકોના કલ્યાણના માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરૂ પાડવામાં આવેલા ફંડનો ઉપયોગ કરી રહી નથી.\nતેમને કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓનું વિશેષ ધ્યાન રાખી રહ્યાં છે પરંતુ ગુજરાતમાં અલ્પસંખ્યક સમુદાયના લોકોની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યાં છે.\nપીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/dantewada-ied-blasted-naxals-near-tumakpal-camp-katekalyan-block-042617.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-06-19T08:49:05Z", "digest": "sha1:L354KTUUBM5POUDMUZ324VTEXY6BE2RO", "length": 10872, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "છત્તીસગઢઃ પહેલા તબક્કાના મતદાન વચ્ચે નક્સીઓએ કર્યો IED વિસ્ફોટ | Dantewada:IED blasted by naxals near Tumakpal camp in Katekalyan block - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n15 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nછત્તીસગઢઃ પહેલા તબક્કાના મતદાન વચ્ચે નક્સીઓએ કર્યો IED વિસ્ફોટ\nનવી દિલ્હીઃ છત્તીસગઢમાં આજે પહેલા તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ્ં છે તો બીજી બાજુ નક્સલીઓએ ફરી એકવાર દંતેવાડામાં આઈઈડી વિસ્ફોટ કર્યો. નક્સલીઓએ આ ધમાકો કાટેકલ્યાણ બ્લૉકના તુમાકપલ કેમ્પ પાસે કર્યો છે. જાણકારી મુજબ નક્સલીઓએ 1-2 કિલોગ્રામ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે આજે છત્તીસગઢમાં પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. પહેલા ચરણમાં 18માંથી 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે.\nઅગાઉ રવિવારે નક્સલીઓએ કાંકેરના કોયાલી બેડામાં આઈઈડી ધમાકો કર્યો હતો. અગાઉ એક બીએસએફ એએસઆઈનું મૃત્યુ થયું હતું. જાણકારી મુજબ આ આઈઈડી ધમાકો 6 જગ્યાએ થયો હતો. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાકર્મિઓની નક્સલીઓ સાથે મુઠભેડ પણ થઈ હતી. જાણકારી મુજબ આ મુઠભેડમાં એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક નક્સલીને પકડી લેવામાં આવ્યો છે.\nઆ નક્સલીઓ પાસેથી હથિયાર, ગોળા, વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે નક્સલીઓએ શનિવારે રાત્રે ત્રણ મોટા ધમાકા કર્યા, જેમાં 13 લોકોનો જીવ ચાલ્યો ગયો હતો, જેમાં 8 સુરક્ષાકર્મી પણ સામેલ છે. પાછલા 10 દિવસની વાત કરીએ તો બસ્તર, રાજનંદગાંવમાંથી 300 આઈઈડી જપ્ત કરવામાં આવ્યા છે.\nછત્તીસગઢ: વોટિંગના એક દિવસ પહેલા નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો\nમાઓવાદીઓ પાસેથી પાકિસ્તાની સેનાની રાઈફલ મળી આવી\nદંતેવાડાઃ નક્સલવાદીઓએ કેટલીય ગાડીઓને બાળીને ખાખ કરી\nગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસ પર હુમલો કર્યો, 10 જવાનો શહીદ\nઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી\nસુકુમામાં 34 નક્સલીઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું\nછત્તીસગઢઃ નક્સલવાદીઓ સાથેની અથડામણમાં BSFના 4 જવાન શહીદ\nબિહારમાં નક્સલીઓએ ડાયનામાઈટથી ભાજપા નેતાનું ઘર ઉડાવ્યું\nછત્તીસગઢઃ સુકમામાં પોલીસના એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી ઠાર મરાયા\nઔરંગાબાદ: નક્સલીઓનું તાંડવ, 100 રાઉન્ડ ફાયરિંગ, 1 ની મૌત\nમળો અસલી જિંદગીના ‘ન્યૂટન'ને, જે ગર્વ સાથે નિભાવી રહ્યા છે પોતાની ચૂંટણી ફરજો\nછત્તીસગઢ: વોટિંગના એક દિવસ પહેલા નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો\nછત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, 4 લોકોની મૌત\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/kings-xi-punjab-won-the-toss-and-opted-to-bowl-first-045823.html", "date_download": "2019-06-19T09:18:09Z", "digest": "sha1:QUOZNBQJCE6KBVZRTUOZN6RTO6BPAT3Q", "length": 11448, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "MI vs KXIP: પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો | kings Xi Punjab won the toss and opted to bowl first - Gujarati Oneindia", "raw_content": "\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n8 hrs ago જાહ્નવી કપૂરના ડાંસને જોઈ લોકોએ મજાક ઉડાવી, કહ્યું શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે Video\n9 hrs ago સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video\n10 hrs ago 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\n11 hrs ago Video: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\nTechnology સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nMI vs KXIP: પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો\nઈન્ડિયન પ્રિમિયર લિગની 12મી સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ 2019ની આજે 9મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેદાન-એ-જંગ ખેલાશે. કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ બંને આ મેચ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં બંને ટીમ 2-2 મુકાબલા રમી ચૂકી છે અને બંનેને એક મેચમાં જીત તો બીજીમાં હાનો સામનો કરવો પડ્યો હતો.\nમુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ હતી. જો કે આ મુકાબલામાં દિલ્હી 37 રને જીત્યું હતું. મુંબઈનો બીજો મુકાબલો 28મી માર્ચે બેંગ્લોર સામે થયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 6 રને જીત્યું હતું. જો પંજાબની વાત કરીએ તો કિંગ્સ ઈલેવન પંજાબનો પહેલો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. પહેલા મુકાબલામાં પંજાબે રાજસ્થાનને 14 રને હરાવ્યું હતું. જ્યારે બીજો મુકાબલો કોલકાતા સામે થયો હતો જ્યાં પંજાબ સામે કોલકાતા 28 રને જીત્યું હતું. આજે હવે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ વચ્ચે ખરાખરીનો ખેલ છે. પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.\nલોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંગ અગ્રવાલ, સર્ફરાઝ ખાન, ડે��િડ મિલર, મંદિપ સિંહ, હર્દુસ વિજોઈન, રવિચંદ્રન અશ્વિન, મુર્ગન અશ્વિન, મોહમ્મદ સામી, એન્ડ્રૂ ટાઈ,\nક્વિન્ટન ડિકોક, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, કિરણ પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મિશેલ મેક્લેંઘન, મયંક માર્કંડે, જસપ્રિત બુમરાહ, લસીથ મલિંગા.\nક્રિસ ગેલના ડાંસે ઉડાવ્યા બધાના હોશ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nIPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો\nપ્રિયા પ્રકાશની જેમ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની આ RCB ફેન ગર્લ, જુઓ તસવીરો\n5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત\nRCB Vs SRH: પ્લેઑફમાં પહોંચવા માટે હૈદરાબાદ પાસે છેલ્લી મેચ\nIPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમ\nIPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન\nIPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો\nIPL 2019: જાધવને ટુવાલ આપવા પર ધોનીએ રૈનાને કહી એવી વાત, વીડિયો વાયરલ\nIPL 2019: અશ્વિનની 'ગંદી હરકત' પર શેન વોર્નને આવ્યો ગુસ્સો\nKXIP Vs RR: ઘરેલૂ હાલાતોમાં દમદાર જણાઈ રહી છે રાજસ્થાન રોયલ્સ\nIPL-12: ચેન્નઈ સુપર કિંગ્સની ધમાકેદાર જીત, RCBને 7 વિકેટે હરાવી\nIPL Auction 2019: 16 વર્ષની ઉંમરે પ્રયાસ રાય બની ગયો કરોડપતિ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nકસ્ટમર્સ સાથે સુવાની ના પાડતા બાર ડાન્સરના કપડાં ઉતાર્યાં\nશમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ\nકાળિયાર શિકાર કેસઃ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં સલમાન ખાન મુક્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/283-deaths-in-gujarat-swine-flu-024958.html", "date_download": "2019-06-19T09:05:23Z", "digest": "sha1:2IYXQ4TP2EOPGLIQGMDXWNQFWJTIGOHI", "length": 13097, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર- તસ્વીરોમાં | 283 Deaths in Gujarat, Swine Flu - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n20 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n31 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતમાં સ્વાઇન ફ્લુનો હાહાકાર- તસ્વીરોમાં\nગુજરાતમાં સ્વાઇન ફ્લુનો મૃત્યઆંક 283 પહોંચી ગયો છે. વધુમાં સોમવારે સ્વાઇન ફ્લુના વધુ 152 કેસ નોઁધાયા છે. એક બાજુ જ્યાં સરકારી તંત્ર યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર આ બિમારીને નાથવામાં અક્ષમ રહ્યું છે.\nસ્વાઇન ફ્લૂ, હવે રાજકીય રંગ લઇ રહ્યું છે. સરકાર અને વિપક્ષ આ અંગે આમને સામને આવી ગઇ છે. વિધાનસભામાં જ્યારે આ મુદ્દાની ચર્ચા થઇ ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે 'ગૃહના સ્પીકરથી લઇને સોનમ કપૂર સુધી સૌ કોઈને સ્વાઇન ફ્લૂ થયો છે અને સ્વાઇન ફ્લુના મૃત્યઆંક મામલે ગુજરાત સમ્રગ દેશમાં નંબર 1 સ્થાને આવી ગયું છે. જે બતાવે છે કે સરકાર આ મામલે તદ્દન નિષ્ફળ નીવડી છે'.\nતો બીજી તરફ આગામી 12મી માર્ચથી ગુજરાતમાં ઘો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે. જે અંગે બોર્ડ અને આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની મિટીંગ મળી હતી. જેમાં પરિક્ષા કેન્દ્રની બહાર માસ્ક, આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓનુ વિતરણ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં, હોળી પર ટોળામાં ભેગા ન થવાની અપીલ પણ સરકારે જાહેર જનતાને કરી છે.\nનોંધનીય છે કે અમદાવાદમાં સ્વાઇનફ્લુના ડરે કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા 10 હજાર વકીલ વેકેશન પર ઉતરી ગયા. અને ગુજરાત ભરમાં આ બિમારીના ડરે હાહાકાર મચાવી દીધો છે.\nત્યારે બીજી તરફ સ્વાઇન ફ્લુથી બચાવા લોકો હવે ભગવાનની શરણે ગયા છે અમદાવાદના આનંદેશ્વર મહાદેવના મંદિરમાં સ્વાઇન ફ્લુથી બચવા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો.\nગુજરાતમાં સ્વાઇન ફ્લુનો મૃત્યઆંક 283 પહોંચી ગયો છે\n12મી માર્ચથી ગુજરાતમાં ઘો.10 અને ધો.12ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ રહી છે.\nપરિક્ષા કેન્દ્રની બહાર માસ્ક, આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓનુ વિતરણ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.\nવધુમાં, હોળી પર ટોળામાં ભેગા ન થવાની અપીલ પણ સરકારે જાહેર જનતાને કરી છે.\nએક બાજુ જ્યાં સરકારી તંત્ર યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે ત્યાં બીજી તરફ વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર આ બિમારીને નાથવામાં અક્ષમ રહ્યું છે.\nબીજી તરફ સ્વાઇન ફ્લુથી બચાવા લોકો હવે ભગવાનની શરણે ગયા છે અમદાવાદના આનંદેશ્વર મહાદેવના મંદિરમાં સ્વાઇન ફ્લુથી બચવા વિશેષ યજ્ઞ કરવામાં આવ્યો હતો.\nગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કોહરામ, 35 દિવસમાં 1037 કેસ\nગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ તાંડવ મચાવ્યો, 1 રાતમાં 4 મૌત\nએમ્સથી ડિસ્ચાર્જ થયા અમિત શાહ, સ્વાઈન ફ્લૂથી પીડિત હતા\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, એમ્સમાં ચાલી રહ્યો છે ઈલાજ\nરાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત થતા આરોગ્ય વિભાગની દોડ઼ધામ\nસ્વાઇન ફ્લુનો ગુજરાતમાં હાહાકાર, મૃત્યુઆંક 354 પર પહોંચ્યો\nસ્વાઇન ફ્લૂના પગલે કેન્દ્રની તબીબોની 3 ટીમ ગુજરાતમાં\nસ્વાઇન ફલૂ: વધુ 17 લોકોના એક જ દિવસમાં મોત થયા\nસ્વાઈન ફલૂનો કહેર, રાજ્યનુ પાટનગર પણ નિશાને\nસ્વાઇન ફ્લૂ વકરતા, મુખ્યંમંત્રી 4 શહેરોમાં જઇ કરશે જાત તપાસ\nસ્વાઇન ફ્લૂના ભરડામાં ગુજરાત, મૃત્યુઆંક 220એ પહોંચ્યો\nસ્વાઇ ફ્લૂને કાબૂમાં લેવામાં સરકાર નિષ્ફળ, મૃત્યુનો આંક 140\nswine flu gujarat સ્વાઇન ફ્લુ ગુજરાત\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/these-zodiac-signs-will-be-the-most-successful-in-april-045975.html", "date_download": "2019-06-19T09:47:24Z", "digest": "sha1:3SYTTBCS3ESVZIR2LLLAEMMU6V3GIQQZ", "length": 12426, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "એપ્રિલ મહિનો આ પાંચ રાશિ માટે રહેશે ખાસ, મળશે કિસ્મતનો સાથ | these zodiac signs will be the most successful in april - Gujarati Oneindia", "raw_content": "\nચમકી ફિવરઃ બિહાર બાદ હવે ઓરિસ્સામાં અલર્ટ, લીચીના સેમ્પલ એકઠાં કરાશે\n13 min ago દીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદ\n21 min ago અબજોપતિ પણ નથી રહ્યા અનિલ અંબાણી, કંપનીઓ વેચી દેવું ચૂકવે છે\n27 min ago કોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું\n45 min ago સૌથી સુંદર સાંસદ આ બિઝનેસમેન સાથે કરશે લગ્ન, તસવીરો વાઈરલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએપ્રિલ મહિનો આ પાંચ રાશિ માટે રહેશે ખાસ, મળશે કિસ્મતનો સાથ\nદરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઈચ્છે છે અને જો આપણે મન લગાવીને મહેનત કરીએ તો જીવનમાં કોઈને કોઈ પડાવ પર સફળતા મળી જ જાય છે. કેટલીક રાશિઓ એવી હોય છે, જેને આ વર્ષે એપ્રિલ મહિનામાં જ મહેનતનું ફળ મળી જવાનું છે.\nયાદ રાખો કે આપણા ગ્રહો આપણા જીવનમાં થનારી ઘટનાઓને અસર કરે છે. આ મહિનામાં પાંચ રાશિના ગ્રહ નક્ષત્રોની ચાલ એવી છે, જેનાથી તમારી કિસ્મત ખુલી શકે છે. જો તમારી રાશિ પણ આ લિસ્ટમાં છે, આ મહિને થોડું રિસ્ક સારુ છે.\nમોબાઈલ નંબર પણ ખોલી શકે છે તમારી પર્સનાલિટીનું રહસ્ય\nઆ મહિને તમે એ વિચારશો કે તમે પોતાના માટે શું કર્યું છે. આ વિચારીને તમને સારું લાગશે. તમને મહેસૂસ થશે કે તમારી અંદર નવી ઉર્જા બની રહી છે. અને તેનાથી તમને ગજબની દ્રઢતાનો અનુભવ કરવા લાગશો. આ એપ્રિલ મહિનામાં તમે કમ્ફર્ટ ઝોનમાં રહીને તમામ કામ કરી શક્શો.\nકર્ક રાશિના લોકો માટે છેલ્લા બે મહિના સારા નથી રહ્યા. ભાગ્ય એ સાથ નથી આપ્યો. પરંતુ હવે એપ્રિલમાં તમારી કિસ્મત બદલાઈ રહી છે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમે જે કામ કરશો તેના સારા પરિણામ મળશે.\nસારી વાત એ છે કે તમારી આસપાસના લોકો અને તમારા જીવનમાં આવતા પરિવર્તનનનો અહેસાસ થશે. તમારામાંથી નીકળતી પ્રાકૃતિક અને સકારાત્મક ઉર્જા તમને અસર કરશે. તમારો વધેલો વિશ્વાસ તમને તમારી જ સારી બાબતો અને પોઝિટિવ ચીજો તરફ આકર્ષિત કરી શક્શે.\nકડકડતી ઠંડી પૂરી થઈ ચૂકી છે, અને હવેનું વાતાવરણ તમારા મનને શાંત રાખશે. આ વાતાવરણમાં તમારા જીવનમાં નવું વલણ લઈને આવશે. તમને મહેસૂસ થશે કે હવે તમે પહેલા કરતા વધુ ખુશ છો.\nએટલું જ નહીં પરંતુ તમારી ઉર્જા બીજાને પણ અસર કરશે. તમારી સકારાત્મક ઉર્જા બીજાને આકર્ષિત કરશે. આ દરમિયાન તમને નવી તક પણ મળશે. તમે બસ એ ધ્યાન રાખો કે આ તક સ્વીકારી લો.\nઆ મહિનો તમારા માટે પરિવર્તનોમાંથી પસાર થશો. જેના માટે તમારે પહેલેથી જ તૈયાર રહેવાની જરૂર છે. તમે નિર્ધારિત કરેલા લક્ષ્ય પૂરા કરશો, જે તમે લાંબા સમયથી ઈચ્છતા હતા. તમારા ખભા પરથી બોજ ઓછો થઈ જશે. આ જવાબદારી પૂરી થવાથી તમે હળવાફૂલ મહેસૂસ કરશો. આ મહિનો તમારી અંદર ઝનૂન પેદા કરશે.\nઆ મહિનો તમારા માટે ખાસ સહેલો નથી રહેવાનો કારણ કે તમારે પડકારોનો સામનો કરવો પડશે. પરંતુ આ દરમિયાન તમને કેટલીક યાદગાર પળનો અનુભવ થશે. આ દરમિાન તમે તમારી આત્માને નવા જ રૂપમાં જોશો.\nસૂર્ય કરશે મિથુન રાશિમાં પ્રવેશ, તમારી રાશિ પર થશે અસર\nઆ રાશિની ગર્લફ્રેંડ પટાવો, ખુબ જ ખુશ રહેશો\nઆ શક્તિશાળી ગ્રહે બદલી રાશિ, જાણો તમારા માટે સમય સારો કે ખરાબ\nઆ પાંચ રાશિની છોકરીઓ ખૂબ જ લકી હોય છે, અમીર પતિ મળે છે\nરાશિ પરથી જાણો તમારા સાસુ કેવા હશે\nનથી બચતા પૈસા, તો રાશિ પ્રમાણે કરો આ ઉપાય\nઆ રાશિના લોકો હોય છે કડવા, ચહેરા પર જ દેખાય છે ગુસ્સો\nઆ રાશિના ધારકો લાઈફમાં રહે છે સોથી વધુ ફોકસ\nઆ રાશિની સ્ત્રીઓ ખુબ જ સારી માતા બને છે\nઆ રાશિના લોકો સહેલાઈથી ખોટું નથી બોલી શક્તા\nઆ રાશિના લોકો હોય છે પ્રાણી પ્રેમી\nઆ પાંચ રાશિના લોકો નથી કરી શક્તા રોમાન્સ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\nએન્સેફાલીટીસ નો કહેર, NHRC એ બિહાર સરકાર પાસે રિપોર્ટ માંગી\n14 વર્ષ પછી અયોધ્યા આતંકી હુમલા અંગે આજે નિર્ણય આવી શકે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/hindu-voters-has-one-and-only-option-is-bjp-says-yogi-adityath-046076.html", "date_download": "2019-06-19T08:52:20Z", "digest": "sha1:6FIWN76WWLA7I245A6IL4AT4DJB4JXYC", "length": 12842, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ | hindu voters has one and only option is bjp says yogi adityanath - Gujarati Oneindia", "raw_content": "\nચમકી ફિવરઃ બિહાર બાદ હવે ઓરિસ્સામાં અલર્ટ, લીચીના સેમ્પલ એકઠાં કરાશે\n20 min ago ઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહિત તમામ દળોએ સમર્થન કર્યું\n34 min ago દીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદ\n43 min ago અબજોપતિ પણ નથી રહ્યા અનિલ અંબાણી, કંપનીઓ વેચી દેવું ચૂકવે છે\n48 min ago કોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ\nલોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે થનાર મતદાના બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ પાસે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, દેશમાં દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી. યોગી આદિત્યનાથે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું. આજતક સાથે વાત કરતા યોગીએ કહ્યું કે જેવી રીતે માયાવતીએ મુસ્લિમોના વોટ માંગ્યા છે, મુસ્લિમોને કહ્યું કે તેઓ માત્ર ગઠબંધનને વોટ આપે અને તમારો વોટ વહેંચાવા ન દો. હવે હિંદુઓ પાસે ભાજપ સિવાય એકેય વિકલ્પ નથી ���ચ્યો.\nયૂપી સીએમે કહ્યું કે દલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, કેમ કે વિભાગન સમયે દલિત નેતાઓની સાથે પાકિસ્તાનમાં કેવી રીતે વર્તાવ થયો તે આખી દુનિયાએ જોયું છે. તેમણે કહ્યું કે ભારતમાં બાબા સાહેબ આંબેડકર મોટા દલિત નેતા થયા, પરંતુ યોગેશ મંડલ ભાગલા સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. યોગી આદિત્યનાથ બોલ્યા કે જ્યારે યોગેશ મંડલે પાકિસ્તાનમાં દલિતો પર અત્યાચાર જોયા તો તેઓ પરત ભારત આવી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મહાગઠબંધને મુસ્લિમ વોટરોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ કરી છે, માટે બચેલા સમાજે વિચારવું જોઈએ કે તેઓએ કોના માટે વોટ કરવું છે.\nચંદ્રબાબુ નાયડુ હોઈ શકે છે દેશના આગામી પ્રધાનમંત્રીઃએચ ડી દેવગૌડા\nઉલ્લેખનીય છે કે દંવબંદની રેલીમાં બહુજન સમાજ પાર્ટીના મુખ્યા માયાવતીએ મુસ્લિમ વોટર્સને અપીલ કરી હતી કે એક થઈ મહાગઠબંધન માટે વોટિંગ કરે, તમારો વોટ વહેંચાવા ન દો. પશ્ચિમ યૂપીને લઈ તેમણે કહ્યું કે વેસ્ટ યૂપીમાં મુસ્લિમ-દલિતોનો વોટ સહેલાયથી ટ્રાન્સફર નહિ થાય, જ્યારે ભાજપને આનાથી ફાયદો થશે અે મોટી જીત મળશે. તેમણે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાહુલે અમેઠી ચોડી વાયનાડ જવાનું કારણ પણ મુસ્લિમ વોટ છે. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ અગાઉ કોંગ્રેસની સાથી મુસ્લિમ લીગ પાર્ટી પર નિશાન સાધી ચૂક્યા છે. તેમણે પાર્ટીના લીલા ઝંડાના બહાને કહ્યું હતું કે આ એક વાયરસની જેમ છે જેને કોંગ્રેસ દેશભરમાં ફેલાવવા માંગે છે.\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nયોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર લગાવ્યા આતંકવાદીઓને છાવરવાના આરોપ\nઆતંકીઓના નિશાના પર યોગી-કેજરીવાલ અને સંઘ પ્રમુખ\nપ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે\nપ્રતિબંધ હટતા જ માયાતીએ સાધ્યું નિશાન, કહ્યું- યોગી પર ચૂંટણી પંચ આટલું મહેરબાન કેમ\nસીએમ યોગીને મળવા માટે આ પૂજારી સૂતો-સૂતો આવી રહ્યો છે\nયોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો\nખેડૂતે PM સન્માન નિધિમાંથી મળેલ 2000 રૂપિયા પરત કર્યા, મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ\nફાઈટર જેટનો અવાજ સાંભળી ગભરાયા પાકિસ્તાનીઃ ‘અમને લાગ્યુ યુદ્ધ શરૂ થઈ ગયુ'\nઅમિત શાહ અને યોગી પ્રયાગરાજ પહોંચ્યા, સંગમમાં સ્નાન કર્યું\nવૃંદાવનમાં પીએમ મોદી, બાળકોને પિરસશે અક્ષયપાત્રની 300 ��રોડની થાળી\nઝેરી દારૂ પીવાથી મરનારની સંખ્યા 77 પર પહોંચી, 175 ધરપકડ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\nસંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ\nઅંદમાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/suta-pahela-panavo-aa-5-beauty-hacks/", "date_download": "2019-06-19T09:28:47Z", "digest": "sha1:MBFIHZJ2LX7RI7UASRYEBSEKLWKAWAXN", "length": 11069, "nlines": 105, "source_domain": "www.dealdil.com", "title": "સુતા પહેલા અપનાવો આ 6 \"બ્યુટી હેક્સ\", ત્વચા થઇ જશે એકદમ મસ્ત...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome સ્વાસ્થ્ય સુતા પહેલા અપનાવો આ 6 “બ્યુટી હેક્સ”, ત્વચા થઇ જશે એકદમ મસ્ત…\nસુતા પહેલા અપનાવો આ 6 “બ્યુટી હેક્સ”, ત્વચા થઇ જશે એકદમ મસ્ત…\nદરેક વ્યક્તિને સુંદર દેખાવાની ચાહત હોય છે. એ વાત અલગ છે મનની સુંદરતા તનની સુંદરતા કરતા વધુ મહત્વની છે. પરંતુ પોતાની ચામડીનું ધ્યાન રાખવું પણ તમારી ફરજમાં આવે છે જેથી તમે સુંદર અને ફ્રેશ જોવા મળો. મોટાભાગે બદલાતા વાતાવરણની ખરાબ અસર ચામડી પર પડે છે તે અંદર બહારથી તમારી ચામડીની સુંદરતા છીનવી શકે છે. જો આખા દિવસમાં સમય મળતો નથી તો રાત્રે સુતા પહેલા આ 6 કામ જરૂર કરો અને જુઓ ફેરફાર.\nરાત્રે સુતા પહેલા બ્રશ કરવું ખુબ જ જરૂરી હોય છે. રાત્રે જમતા પહેલા જો તમે બ્રશ કર્યા વગર ઊંઘી જાવ છો તો તમારા દાંત પર જીવાણું હુમલો કરવાનું શરુ કરી દે છે. જેના કારણે તમારા દાંત ખરાબ શકે છે. એટલે સુતા પહેલા બ્રશ કરવું જરૂરી છે.\nસુતા પહેલા સ્નાન કરો\nરાત્રે સુતા પહેલા સ્નાન કરો. એવું કરવાથી તમારા શરીર પર જમા થયેલી આખા દિવસની ગંદકી દુર થાય છે અને તમારી ચામડી ફ્રેશ થઇ જાય છે. સ્નાન કરવાના પાણીમાં અડધો કલાક પહેલા ગુલાબની પાંખડી નાખી દો. તે પાણીથી સ્નાન કરવાથી તમે ફ્રેશ થઇ જશો.\nસુતા પહેલા તમારા વાળ ઓળવી લો. તેનાથી તમારા વાળ સવારે ઓછા ગુંચવાશે અને ઓછા તૂટશે.\nસુતા પહેલા આખા શરીર પર મોઈશ્ચરાઈઝર લગાડવાનું ન ભૂલો. એનાથી ચામડી ભેજવાળી રહે છે અને સવારે ઉઠતા તમારી ચામડી ખુબ ચુસ્ત લાગશ��� નહિ.\nસુતા પહેલા હળદરવાળું દૂધ જરૂર પીવો. એનાથી તમારા શરીરના જેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે જેનાથી લોહી ચોખ્ખું થઇ જાય છે. હળદરવાળું દૂધ પીવાથી તમારી ચામડી પણ નીખરી જાય છે.\nઆખો દિવસ આપણા મગજની સાથે સાથે આપણી આંખો ખુબ જ કરે છે. એવામાં આંખોની દેખરેખ રાખવી જરૂરી બની જાય છે. સુતા પહેલા પોતાની આંખો ચારેબાજુ ક્રીમથી મસાજ જરૂર કરો.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ માણસ માટે બર્ગર ખાવું ઘણું ભારે પડી ગયું, હકીકત જાણીને મગજ ખચી જશે…\nNext articleમહાભારતમાં એક નહિ ત્રણ ત્રણ કૃષ્ણ હતા, તમને આશ્ચર્યચકિત કરી દેશે આ રહસ્ય….\nભારતમાં 50 ટકા લોકોને ખબર નથી કે તેમને ડાયાબીટીસ છે, શું તમે પણ એમાંથી એક નથી ને.. વાંચો આ પૂરી માહિતી…\nપીરીયડ્સના દિવસોમાં આ રીતે સુવામાં થશે તકલીફ, તો વાંચો આ માહિતી….\nભેળસેળવાળા શાકભાજી અને ફળોનું સેવન કરી રહ્યા છો, તો આ રીતે ચેક કરો અસલી છે કે નકલી, તમને ખબર પડી જશે…\nચાલવાના અવનવા ફાયદાઓ – વાંચો અને નક્કી કરો કે ક્યારેથી ચાલવાનું...\nઆ એકસરસાઈઝ ફક્ત 1 મિનીટમાં જ પેટની ચરબી ઘટાડી દેશે…\nઅહિયાં લાશ દેખાડે છે લોકોને રસ્તાઓ, રહસ્ય જાણીને થઇ જશો સ્તબ્ધ….\nહવે હિન્દીમાં વાત કરશે એલેક્સા, જલ્દી આ ભાષાઓમાં પણ ઉપલબ્ધ હશે...\nકેવી રીતે જાણશો કે તમારું બાળક લેફ્ટ હેન્ડ થશે કે રાઈટ...\nસીસીટીવીમાં કેદ થઇ અનોખી ચોરી, આખુ ATM મશીન ક્રેઇનથી ઉઠાવીને લઇ...\nમકર સંક્રાંતિના દિવસે રાશી મુજબ કઈ ચીજોનું દાન કરવાથી દૂર થાય...\nનાનપણમાં ક્યારેક ભૂલથી પહેરતા હતા ઊંધું પેન્ટ, જુઓ આજે બની ગઈ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસ્વસ્થ જીવન જીવવા માટે અપનાવો આ ઉપાય, જાણો શું છે ઉપાય…\nમંદિર રો�� જવાનું રાખો, હેલ્થને અઢળક ફાયદા થાય છે\nશું પાપડ બહુ ભાવે છે તો પાપડ ખાતા પહેલા અચૂક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/10/29/suryay-namah/?shared=email&msg=fail", "date_download": "2019-06-19T09:31:46Z", "digest": "sha1:LU5QXWZQVKR4IOU2I4IID76MZ52W2PZJ", "length": 20746, "nlines": 135, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા\nOctober 29th, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હર્ષદ કાપડિયા | 4 પ્રતિભાવો »\n(‘અતીતનો રણકાર’ પુસ્તકમાંથી સાભાર)\nનદીકાંઠે જળમાં ઊભા રહીને, સૂર્ય સામે હાથ ઊંચા કરીને, કળશમાંથી જળ અભિષેક કરતા માનવીની મુદ્રા મને ખૂબ ગમે છે. કહેવાય છે કે સૂર્ય સામે કળશમાંથી જળધારા થાય છે ત્યારે તેમાંથી પસાર થઈને આંખમાં પ્રવેશતાં સૂર્યકિરણો આંખ માટે ગુણકારી છે અને એનાથી આંખનું તેજ વધે છે. સૂર્ય આપણા દેવ. એમના થકી જ આપણા વિશ્વનું અસ્તિત્વ છે એ આપણા પૂર્વજો જાણતા હશે એટલે જ તો તેમણે પંચમહાભૂતમાં ધરતી, પવન, જળ, આકાશની સાથે તેજ એટલે કે સૂર્યપ્રકાશને સામેલ કર્યો.\nઆપણા પૂર્વજોએ સૂર્યમંદિર બાંધ્યાં છે. એમાંનું એક મંદિર તો ગુજરાતમાં પણ છે, પરંતુ વખત જતાં અન્ય ભગવાનની સરખામણીમાં સૂર્યદેવ ઓછા પૂજાયા. તેઓ પળેપળે પ્રકાશ અને તડકાના સ્વરૂપમાં શક્તિનો ધોધ વહાવતા રહ્યા. આપણે અથાણાં, કપડાં અને પાપડ સૂકવવા, મીઠું બનાવવા આ શક્તિનો ઉપયોગ કરતા રહ્યા. યુગો વીતી ગયા. સૂર્યમંદિરો અંધકારમાં ધકેલાઈ ગયાં. તેમની શક્તિનો વધુ વ્યાપક રીતે ઉપયોગ કરવાની સભાનતા આપણે કેળવી શક્યા નહીં. આપણે આપણી પૂજા, આરાધનાને નવું અર્થઘટન આપી શક્યા નહીં. એ માટે આપણે વિદેશીઓ તરફ નજર કરવી પડે છે.\nજોકે આપણે હવે જાગ્યા છીએ એ મોટી વાત છે. સૌર ઊર્જાનું મહત્વ સમજ્યા છીએ. હમણાં જ સમાચાર વાંચ્યા કે શિરડીના મંદિરની ધર્મશાળામાં રસોઈ કરવા માટે સૌર ઊર્જા વપરાશે અને રોજનો લગભગ ૨૦૦ કિ.ગ્રા. એલ.પી.જી. બચશે. વર્ષે સાતેક લાખ રૂપિયાની બચત થશે. ગુજરાત અને રાજસ્થાનમાં તો સૂર્યનો તડકો મબલખ મળે. પણ આપણે ત્યાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું વલણ ખાસ જોવા મળતું નથી. ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય છે, પણ મોટા પ્રમાણમાં નહીં. સોસાયટીઓમાં સામૂહિક ગિઝર બેસાડી શકાય. શિયાળામાં પાણી ગરમ કરવા વપરાતી કેટલી બધી વીજળી બચે. હૉસ્પિટલોમાં કપડાં ધોવા માટે એમાંથી ગરમ પાણી મેળવી શકાય. આવી અનેક રીતે વીજળીની તંગી ઓછી કરી શકાય. આવાં બોઇલર કે ગિઝરવાળાં મકાનોને તમે મોઢેરાના સૂર્યમંદિર સાથે સરખાવી શકો.\nઊર્જાની બાબતમાં ઝીણું કાંતતા શ્રી કનુભાઈ કામદારે પ્રકૃતિ નામની સંસ્થા શરૂ કરી છે. તેઓ મને હિસાબ માંડવાનું કહે છે કે એક વર્ષમાં એક વ્યક્તિ માત્ર એક જ ડ્રાય સેલ વાપરીને ફેંકી દે તો દેશમાં નકામા સેલનો કેટલો મોટો ઢગલો થાય. એક અબજ સેલના ઢગલાની કલ્પના કરી જુઓ. એનો ઝેરી કચરો જમીનમાં જાય. એને વનસ્પતિ ગ્રહણ કરે અને અંતે આપણા આહારમાં આવે. ઊર્જાના પરંપરાગત સ્ત્રોત ખૂટી રહ્યા છે અથવા તો તેને લીધે પ્રદૂષણ વધતું જાય છે. વળી ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. આવા સમયમાં સૌથી સ્વચ્છ અને મબલખ પ્રમાણમાં મળતી સૌર ઊર્જાને નાથવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનાં ગ્રામીણ વિસ્તારોમાં તો સૌર ઊર્જાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. ભારતમાં, ખાસ કરીને ગુજરાતનાં ગામડાંમાં પણ સૌર ઊર્જાને કામે લગાડવી જોઈએ.\nશ્રી કનુભાઈ કામદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સૌર ઊર્જાથી ચાલતાં ફાનસ પહોંચાડવા ધારે છે. તેઓ કહે છે કે સૌર ફાનસ શરૂઆતમાં કદાચ મોંઘું લાગે, પણ એમાં રોજ ઘાસતેલ પૂરવાનો ખર્ચ થતો નથી ને પર્યાવરણ દૂષિત થતું નથી. તેને ચાર્જ કરવા માટે સવારે તડકામાં મૂકી દો એટલે વાત પૂરી અને તેની બૅટરી બે વર્ષ ચાલે છે.\nતેમણે કહ્યું કે મોહે જો દેરોની સંસ્કૃતિમાં માટીના મોટા પાઇપ દ્વારા સૂર્યપ્રકાશને ઘરમાં પહોંચાડવામાં આવતો હતો. આજે સૌર ઊર્જાના જ્ઞાનનો પ્રકાશ વાપરીને આપણે લોકોનાં જીવન ઊજળાં કરી શકીએ. ફાનસ તો ગામડાનું એક પ્રતીક ગણાતું. હવે સૌર ફાનસ આધુનિક જમાનાનું નવા જીવનપ્રવાહનું પ્રતીક બની શકે. તેઓ સ્ટ્રીટ લાઇટ, કૉમ્પ્યૂટર, વૉટર પંપ સિસ્ટમ પણ ચલાવવાની યોજના ધરાવે છે. તેઓ કહે છે કે ધરતીકંપથી તારાજ થયેલા વિસ્તારોમાં નવસર્જન થઈ રહ્યું છે ત્યારે સૌર ઊર્જાને સામેલ કરવાના પ્રયાસ થવા જોઈએ.\nસામાન્ય લોકો માને છે કે સૌર ઊર્જા ખૂબ ખર્ચાળ છે, પરંતુ આપણે લાંબા ગાળાનો વિચાર કરતા નથી. એ લાંબા ગાળે સોંઘી પડે છે. વળી, એને ગમે એવા અંતરિયાળ વિસ્તારમાં પણ વાપરી શકાય છે. વાયર નાખવાની ને મોટા પ્લાન્ટ સ્થાપવાની જરૂર ન પડે એટલે એ સરળ પણ પડે. એનાથી રેફ્રિજરેટર ચલાવી શકાય અને એમાં દવાઓ રાખી શકાય. એનાથી ટીવી ચલાવી શકાય અને અંતરિયાળ વિસ્તારોમાં મનોરંજન તથા શિક્ષણનો પ્રસાર કરી શકાય.\nસૂર્યની સામે સૌર ફાનસ જાણે કે સૂર્યદેવના નવા સ્વરૂપની આરતી ઉતારી રહ્યાં છે. આવી ઘડીએ આપણા કવિ નાનાલાલના પેલા કાવ્યનો ભાવાર્થ યાદ આવે કે ચાંદની વરસી રહી છે. એને ઝીલવા માટે માટે ફૂલના કટોરા લાવો. આજના જમાનામાં કહેવું જોઈએ કે સૂર્યની શક્તિ વરસી રહી છે. એને ઝીલવાનાં સાધન વિકસાવો. પેલી કવિતા યાદ છે : ‘મારી વેણીનાં ફૂલ કરમાય રે, સૂરજ ધીમા તપો.’ હવે ગવાશે : ‘અમારા ઊર્જા સ્ત્રોત સુકાય રે, સૂરજ તપતા રહો.’\n« Previous ઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ\nએક દેશી હાસ્યલેખકની આપવીતી – રતિલાલ બોરીસાગર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંકલ્પનું સુકાન (પ્રેરણાદાયક પ્રસંગો) – શૈલેષ સગપરિયા\n(શૈલેષ સગપરિયાના ‘સંકલ્પનું સુકાન’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) સંકલ્પના બળે જિંદગીનો જંગ જિતાય ૧૬-૧૭ વર્ષની ઉંમરનો એક ફૂટડો યુવાન હિપેટાઈટીસ-બીનો ભોગ બન્યો. બૅન્કમાં સારી પોસ્ટ પર નોકરી કરતા એના પિતા પોતાના લાડકવાયા દીકરાની સારવાર માટેના તમામ પ્રયાસો કરી રહ્યા હતા. એક સમય એવો આવ્યો કે યુવાન દીકરાને એના પિતા પોતાની બાંહોમાં ઉપાડીને ડૉક્ટર પાસે લાવ્યા. આ ... [વાંચો...]\nમેરે મહેબૂબ કૈસે હો – ડૉ. મહેબૂબ દેસાઈ\nસેફ મેકવાન. ગુજરાતી દલિત સાહિત્યનું એક એવું નામ, જેને દલિત સાહિત્યના ‘દાદા’નું ઉપનામ સ્વાભાવિક રીતે સાંપડ્યું છે. એમની ‘આંગળિયાત’, ‘વ્યથાના વીતક’, ‘મારી ભિલ્લુ’, ‘માણસ હોવાની યંત્રણા’ અને ‘જનમજલા’ જેવી કૃતિઓને અઢળક ઈનામ-ઈકરામ મળ્યાં છે. છતાં તેમની સાલસતા અને નિરભિમાની વહેવાર સૌને સ્પર્શી જતો. આમ તો સૌ પ્રથમ અમે કોલમ પાડોશી બન્યા હતા. ‘ગુજરાત ટુડે’ના રવિવારના અંકમાં અમે બંને એક જ ... [વાંચો...]\nતપસ્વી – અશ્વિન વસાવડા\n(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) અમારા શહેરમાં નવાબી સમયનો આ વિશાળ મોતીબાગ ગુજરાતના સુંદર અને મોટા બગીચામાં અગ્રેસર હશે. પ્રવેશદ્વારથી અંદર જતા પહોળા રસ્તાની બંને બાજુ ‘પેન્ડલુમ’ આસોપાલવ અને લીસાં લીલાંછમ થડવાળાં ‘બૉટલબ્રશ’નાં વૃક્ષોની હાર. રંગબેરંગી ફૂલો, લાંબા રસ્તાને શોભામય બનાવે છે. આગળ જતાં એક મેદાન તેમાં લીલાંછમ ઘાસની ચાદર પાથરેલી હોય તેવું લાગે. તેની ફરતે આવેલાં વૃક્ષો આ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા\nસરસ્.બહુ ઉપયોગેી માહિતેી ને માર્ગદર્શન મલ્યુ.આભાર્.\nબહુ માહિતિ સભર લેખ હર્શદભૈને અભિનન્દન્\nખુબ સરસ માહિતિ આપતો લેખ્.સુર્યનારાયણ નો આદર જેટ્લો થવો જોઇએ તેટલો થયો નથિ.ઉર્જા માટૅ નુ સૌથિ સરળ અનેસોન્ઘુ નહિ કોઇ અકસ્માત નો ભય આપણૅ ત્યા બધા દિવસે ઉપલબ્ધ.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/10-june-2019-aajnu-dainik-rashi-bhavishy/", "date_download": "2019-06-19T08:45:41Z", "digest": "sha1:EVYNWZ3K3S7QWI7CJJ3YNNCDXZ6CQRY6", "length": 14432, "nlines": 117, "source_domain": "www.dealdil.com", "title": "10 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જ્યોતિષ 10 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n10 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nઆજના બાળકની જન્મ રાશી સાંજના ૮ કલાક ૧ મિનીટ સુધી સિંહ રાશી (નામાક્ષર: મ,ટ) ત્યારબાદ કન્યા રાશી (નામાક્ષર: પ, ઠ, ણ)\nતમારી ધારણા મુજબનું કામ થવાની શક્યતા જણાય. મનમાં કોઈ બાબતે ચિંતા રહે તેમ છતાં તમારા કાર્યમાં ખુશીથી દિવસ પસાર કરી શકો. વડીલ વર્ગ તરફથી પુત્ર પૌત્રાદિકને કોઈ સારી ખુશ ખબર મળવાની શક્યતા જણાય. તમારા જીવનમાં પ્રગતી થવાની ઉજળી તકો સામેથી આવતી જોવા મળે.\nજુના મિત્રો સાથે નજીવી બાબતમાં ટકરાવ થવાની શક્યતા રહેલી જોવા મળે. આજના દિવસે બેચેની, પરિતાપ, વ્યગ્રતાનો અનુભવ થાય. સામાન્ય ઉચાઈથી પડવા છતાં મોટી ઈજા થવાની શક્યતાને નકારી શકાય નહિ. સામાજિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારા સાથે જવાબદારીમાં પણ વધારો થાય.\nડાયાબિટીસના દર્દીઓએ શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી હિતાવહ. શારીરિક આરોગ્ય બાબતે ચિંતા જોવા મળે. કોઈનું સારું કરવા જતા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જેથી સાવચેતી રાખવી તમારા હિતમાં રહે. આર્થિક સ્થિતિ સારી થવાની શક્યતા જણાય.\nધંધાકીય પ્રવૃતિમાં સરકારી દખલગીરી આવવાની શક્યતાને નકારી શકાય નહિ. ધંધાકીય બાબતે પરીશ્રમ વધે તેમ છતાં પ્રગતી જોવા મળે. ઘરનું સંતુલન જળવાઈ નહિ તેવું બની શકે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પાત્રમળવાની શક્યતા જણાય.\nસાસરિય પક્ષે કોઈ બાબતે મધ્યસ્થી થવાનું બની શકે. કોઈ નવા વાહનની ખરીદીની શક્યતા રહેલી છે. વધારાની આવકના સ્ત્રોતથી આવકમાં વધારો થતા નાણાકીય તંગી હળવી થતી જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે.\nમહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહિ. ઘર સંસારમાં મતભેદ સાથે મનભેદ પણ જોવા મળે. આજના દિવસે વિચારની સભાનતા સાથે થોડીક કાળજી રાખી વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો. વારસાગત મિલકતોને લગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.\nતમારા મનની સ્થિતિ બેચેની અનુભવતી હોવા છતાં તમે મક્કમતાથી તમારું કાર્ય કરતા રહો તેવું બની શકે. સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વાહન અને જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.\nબોસ તરફથી મળેલો મીઠો ઠપકો તમારા કાર્યમાં વધારો કરે તેવું જોવા મળે. આવક કરતા જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. વેપારી વર્ગ માટે સમય સારો રહે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે.\nસાસરિય પક્ષ તરફથી તમારે પણ કોઈ ધાર્મિક સ્થળે જવાના પ્રવાસનું આયોજન શક્ય બને. કરેલી મહેનતનું ફળ જોવા મળે. જુના મિત્રો કે સ્નેહીજનોને આકસ્મિક મળવાનું શક્ય બને.મનમાં રહેલી ચિંતા દુર થવાની શક્યતા જણાય.\nઘરમાં કજિયા કંકાસ રહેવાથી લક્ષ્મીજીની કૃપા ઘટતી જોવા મળે. આજના દિવસે નાણાકીય બાબતમાં કોઈના જામીન ન થવું આપના હિતમાં સાબિત થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહેવાની શક્યતા જણાય. વેપાર માટે કરેલો પ્રવાસ ખાસ લાભ અપાવે.\nઆજનો દિવસ ખુબજ આનંદથી પસાર થાય. ધંધાકીય ભાગીદારીમાં આર્થિક લાભ જોવા મળે. ધંધાકીય કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગનો વધારો થવાથી આવકમાં ઘટાડો જોવા મળે. જુના મિત્રો કે સ્નેહીજનોનીઆકસ્મિક મુલાકાત થવાની શક્યતાને નકારી શકાય નહિ.\nકાર્યમાં ધીમી રુકાવટ જોવા મળે. ઘણા સમયથી ઈચ્છિત વ્યક્તિને મળવાની મુલાકાત પૂરી થતી જણાય. આજના દિવસે આરોગ્ય સારું રહે. આર્થિક ચિંતા દુર થવાની શક્યતા જણાય છે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુંબની રહે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઅહિયાં પાણી માટે બે ગામના લોકો વચ્ચે ખેલાયો ખૂની જંગ, આખી વાત જાણીને હોંશ ઉડી જશે…\nNext articleકાર માટે આવી રહ્યા છે ખાસ પ્રકારના ટાયર્સ, જેમાં ક્યારેય પંચર નહિ પડે, જુઓ આ ટાયર્સ…\n19 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n18 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nતમે છેલ્લે ક્યારે સવારે બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠ્યા હતા જાણો દરોરોજ બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠાવના ફાયદા…\n2 છોકરીઓને મોડી રાતે પરિવારે આ રીતે પકડી, છોકરીઓ શું કરતી...\nઓછી ઉમરમાં ક્યાંક થઇ ન જાઓ હદય રોગનો શિકાર, આજથી જ...\nવાત્સલ્ય – તમને માં-બાપ નો પ્રેમ મળ્યો હોય તો તમે લકી...\nસ્કુલમાં ટીચર જણાવી રહ્યા હતા સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિષે,...\nતારક મહેતાની આખી ટીમનો વધ્યો પગાર, “ટપ્પુ” હવે થોડાક જ ડાયલોગ...\nબસ પાંચ મિનિટમાં સ્વાદિષ્ટ મેગી હવે ઘરે બનાવો, અમારી આ રેસીપી...\nબેંક ઓફ જાપાન પાસે 355 લાખ કરોડ રૂપિયાની સંપતિ, ભારત સહીત...\nસુઈ રહેલી મહિલાને અચાનક સ્પર્શવ��� લાગ્યું કોઈ, આંખ ખોલી તો થઇ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n3 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n1 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n21 મે 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/sherlyn-chopra/", "date_download": "2019-06-19T08:49:00Z", "digest": "sha1:PNV5XV4SSCUSJAPMQVSRXCWCLV7ASANC", "length": 5780, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Sherlyn Chopra - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nફિલ્મોમાં ખૂબ જ હોટ-બોલ્ડ અને ન્યૂડ સીન આપી ચુકી છે આ અભિનેત્રીઓ\nઅમુક વર્ષો પહેલા જ્યારે આપણે ન્યૂડ સીનની વાત કરતા હતા ત્યારે સૌથી પહેલો ખયાલ આપણને હોલીવુડની ફિલ્મોનો આવતો હતો. ત્યાં માટે આ વાત કોઈ નવી\nઆ હિરોઇને કહ્યું કે, સ્ટ્રગલિંગમાં અનેક વાર પૈસા માટે ધનવાનોની સેક્સની ઓફર સ્વીકારી છે\nબોલીવુડમાં એવી ઘણીં હસીનાઓ છે જેણે પોતાની ખૂબસુરતી અને કાતિલ અદાઓથી દર્શકોના દિલોમાં ખાસ સ્થાન મેળવ્યું છે. આવું જ એક નામ છે શર્લિન ચોપરા. શર્લિન\nશર્લિન ચોપરાએ પાથર્યા કામણ, આ Sizzling Hot Photoshoot જોઇ પાણી-પાણી થઇ જશો તેની ગેરેન્ટી\nશર્લિન ચોપરાનું લેસ્ટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યું છે. તેણે ફરી એક વખત બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. View this post on Instagram A\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/08/blog-post.html", "date_download": "2019-06-19T09:30:59Z", "digest": "sha1:GW6P4JVRVA2BRXHGCCLK5LDE2RNSYEWU", "length": 21521, "nlines": 300, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: શીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nશીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર\nશીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર\nસોનીયા ગાંધી અને મન મોહનસીંઘની સરકારે શીક્ષણ અધીકારનો કાયદો બનાવ્યો.\nહવે અન્ન સુરક્ષા કાયદો બનાવવાની છે.\nભાજપના સાંસદ વીરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજને અન્ન સુરક્ષા કરતાં દેશની સુરક્ષાની ચીંતા વધુ છે.\nવાંચો બીબીસી હીન્દી, દૈનીક જાગરણ, નવભારત ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ઈન્દીઆને નીચેની લીન્કને કલીક કરીને...\nફોટાઓ ઈન્ટરનેટથી ડાઉન લોડ કરેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિ���મિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nમારી દ્રષ્ટિએ સરકાર ભોજન કરતાં રાષ્ટ્ર સુરક્ષા ને મહત્વ આપે તો સારું. બિહારમાં જેમ મધ્યાહાન ભોજનમાં બાળકો મૃત્યુ પામ્યાં એમ જો દેશવાસીઓ ને પણ તકલીફ ભોજનને લીધે પડે એનાં કરતાં ભુખ્યાં મારે એ વધારે સારું.\nપ્રજા મહેનતથી કામ કરશે તો એમને ભોજન તો મળી જશે પણ સહેલાઇથી બંદુક નહીં ધરી શકે.\nપ્રાધ્યાપક દીનેશભાઈએ અન્ન સુરક્ષા અને દેશ સુરક્ષામાં ઉપર લખેલ કોમેન્ટ આમ તો સામાન્ય છે પણ ભૃષ્ટાચાર અને આંતકવાદના જમાનામાં ભુખ્યા પેટે જીવવું મુશ્કેલ લાગે છે.\nપાકીસ્તાન અને ચીનની સરહદ ઉપર રોજે રોજ સમાચાર આવે છે.\nસરહદ ઉપર ફલ્ડ લાઈટ, પાવર ફુલ કેમેરા, સેટેલાઈટથી વોચ વગેરે વગેરે હોવા છતાં સરહદ ભંગ કોણ અને કેવી રીતે કરે છે એ ખબર પડતી નથી.\nપૃથ્વીરાજ ચૌહાણના જમાનાથી પહેલાં મુહમ્મદ ગજનવી અને મુહમ્મદ ગોરને સામે જઈ આમંત્રણ આપવામાં આવેલ કે આવો અને લુંટ ચલાવો અને લુંટારા આપણા ઉપર રાજ કરવા લાગ્યા.\nઆમંત્રણ આપનારાઓ કાંઈ ગરીબ ભુખ્યા નાગા પુગા અશીક્ષત અભણ નહીં પણ સાધન સંપન્ન નેતા, ધર્મગુરુઓ અને રાજા મહારાજા હતા.\nઆ એજ નેતાઓ છે જે કહે છે આપણે માનસીક રીતે ગરીબ છીએ અને મંદીર અને મુર્તીના બાંધકામમાં રસ લઈ ભૃષ્ટાચાર અને આંતકવાદને આમંત્રણ આપીએ છીએ.\nનેતાઓનું લક્ષ્ય લોકોના ‘લક્ષ’ને ભળતી દીશા તરફ લઈ જવાનું હોય છે....લોકોને જાણે કોઈ લક્ષ્ય જ નથી \nઆપણી અજ્ઞાનતાનો ગેરલાભ લેવાઈ રહ્યો છે....ક્રીકેટ, ટીવી અને સીનેમા જેવાં માધ્યમોની ચોકલેટો ચગળવા આપી દઈને નેતાઓ રાજ્ય કરે છે....\nઆ નેતાઓ ચુંટણી પહેલાં ઘણાં નાટક કરે છે.\nરોજે રોજ ભારત પાકીસ્તાનની સરહદના સમાચાર આવે છે. લોકોને ભરમાવવા મંદીર મસ્જીદ જેવા મુદ્દા આગળ કરશે.\nઆવા નેતાઓ પોતે ખાંભીઓની ભરમારમાં દેશને નુકશાન કરશે.\nલોકોને કાંદા ૧૦૦ રુપીયે કીલો મળશે પછી કેદારનાથની જેમ આક્રોશનો વાદળ ફાટવાનો છે.\nઆક્રોશ ફાટશે તો પણ આ નેતાઓને કાંઈ નહીં થાય.....એ બધા ગેંડાની ચામડીવાળા છે, આપણા લોકોજ પા્છા એમનેજ મત આપીને ચુંટશે, અને તેઓજ પાછા આવવાના......અગર કોઈ બીજો આવશે તો એ પણ ભૂતનો ભાઈ પલિતજ હશે....કોંગ્રેસની વ���ત કરો છો તો ભાજપવાળા વળી ક્યાં દુધે ધોયેલા છે.... તો ભાજપવાળા વળી ક્યાં દુધે ધોયેલા છે.... બધાને પૈસા ઘર ભેગા કરવામાં જ રસ છે....અને પાકિસ્તાન સાથે તો બેમાંથી એકે દેશને સમજુતી નથી કરવી, પછી, કોંગ્રેસ હોય, ભાજપ હોય, પીપી હોય, મુશરફની કે નવાઝ શરીફની કે ઝરદારીની કોઈની પણ સરકાર હોય, એ બધાને તો આ ઉંબાડિયું સળગતું રાખવામાં જ રસ છે, તાપણું સળગેલું છે, ઠંડુ પાડી દેશે તો પાછો સળગાવવાનો મુદ્દો નહીં રહે..... બધાને પૈસા ઘર ભેગા કરવામાં જ રસ છે....અને પાકિસ્તાન સાથે તો બેમાંથી એકે દેશને સમજુતી નથી કરવી, પછી, કોંગ્રેસ હોય, ભાજપ હોય, પીપી હોય, મુશરફની કે નવાઝ શરીફની કે ઝરદારીની કોઈની પણ સરકાર હોય, એ બધાને તો આ ઉંબાડિયું સળગતું રાખવામાં જ રસ છે, તાપણું સળગેલું છે, ઠંડુ પાડી દેશે તો પાછો સળગાવવાનો મુદ્દો નહીં રહે..... થઈ જશે અને પાછા કાંદામાં તો પાછી એવી જાદુઈ છડી ફરશે કે ૨૦ રૂપિયે થઈ જશે અને પાછા ખેડુતો નવા પાક વખતે પોસાતું નથી કરીને રોક્કળ કરશે.......\nલોકસભાની ચુંટણી નજીક આવી રહી છે.\nઅન્ન સુરક્ષા કાયદાથી જે લોકોને અન્ન નહીં મળે એ ફરીયાદ જરુર કરશે અને નીવારણ થશે.\nલોકોને અન્ન મળશે એટલે ભુખમરો ઓછો થશે લોકોને બીજું વીચારવાનું મળશે એના પછી લોકોને લોકશાહીની સમજણ પડશે.\nઆ કાયદાના અમલ માટે જે પક્ષોએ ઢીલ કરી છે એમને સજા મળશે. લોકશાહીનો પાઠ હવે એ પક્ષોને બરોબર મળશે.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nરુપીયો તળીયે. ચાલો નીષ્ણાંત બનીએ.\nગાડી પાટા ઉપરથી ઉતરી નથી. તો પછી રુપીયાની આવી હાલત...\nશીક્ષણનો અધીકાર અને હવે અન્ન અધીકાર\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/arvind-kejriwal-aap-finalised-an-alliance-with-dushyant-chautala-jjp-haryana-046172.html", "date_download": "2019-06-19T09:22:53Z", "digest": "sha1:IQTQX4Y7QMZYZE7UFON65IQKZWMTFPOH", "length": 12243, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "હરિયાણા: આપ અને જનનાયક પાર્ટી વચ્ચે ગઠબંધન થયું | Aam Aadmi Party finalised an alliance with Jannayak Janata Party in Haryana - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n38 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n49 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nહરિયાણા: આપ અને જનનાયક પાર્ટી વચ્ચે ગઠબંધન થયું\nહરિયાણાંમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા પર પૂર્ણવિરામ લાગી ગયું છે પરંતુ આમ આદમી પાર્ટીએ હરિયાણામાં લોકસભા ચૂંટણી માટે એક નવો સાથી શોધી લીધો છે. આમ આદમી પાર્ટી હવે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ભેગા મળીને ચૂંટણી લડશે. બંને વચ્ચે સીટોની સમજૂતી થઇ ચુકી છે. ગઠબંધનનું ઔપચારિક એલાન ખુબ જ જલ્દી થઇ શકે છે.\nશુ મોદીની મદદ માટે પાકિસ્તાને 40 જવાનોને માર્યા: કેજરીવાલ\nઆપ અને જેજેપી વચ્ચે ગઠબંધન\nઆમ આદમી પાર્ટી અને જનનાયક પાર્ટી વચ્ચે થયેલી સમજૂતી મુજબ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં 6 સીટો પર ચૂંટણી લડશે, જયારે આમ આદમી પાર્ટી 4 સીટો પર ચૂંટણી લડશે. સૂત્રો અનુસાર અરવિંદ કેજરીવાલની પાર્ટી અંબાલા, કરનાલ, રોહતક, અને ગુડગાવમાં ઉમેદવારો ઉભા કરી શકે છે.\nકોંગ્રેસ સાથે ���ઠબંધન કરવા માંગતા હતા આપ\nહરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે વાત નહીં બની શકી. અરવિંદ કેજરીવાલે સૌથી પહેલા કોંગ્રેસ, આપ અને જેજેપી વચ્ચે ગઠબંધનની વાત કહી હતી. તેમને કહ્યું હતું કે પીએમ મોદીને હરાવવા માટે તેમને એક થવું પડશે. તેમનું કહેવું હતું કે તેમનું ગઠબંધન હરિયાણાની બધી જ 10 સીટો જીતી શકે છે.\nઆમ આદમી પાર્ટીને હરિયાણા પાસે આશા\nઆમ આદમી પાર્ટીને હરિયાણા પાસે ઘણી આશા છે, તેનું કારણ દિલ્હીથી હરિયાણા નજીક હોવું છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી 2014 દરમિયાન હરિયાણાની બધી જ 10 લોકસભા સીટથી ઉમેદવારો ઉભા કર્યા હતા પરંતુ તેમનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું. આમ આદમી પાર્ટીના બધા જ ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઇ ગઈ. આમ આદમી પાર્ટીને હરિયાણામાં ફક્ત 4.2 ટકા જ વોટ મળ્યા હતા, જે માયાવતીની પાર્ટી બીએસપી કરતા પણ ઓછા હતા. બીએસપીને હરિયાણામાં 4.6 ટકા વોટ મળ્યા હતા.\nપીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ\nદિલ્હીમાં હાર પછી કેજરીવાલે સંજય સિંહને મોટી જવાબદારી સોંપી\nઆ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nઅરવિંદ કેજરીવાલનો ખુલાસો, છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસને ગયા\n19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી\nગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી\nદિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે\nઆમ આદમી પાર્ટીને મોટો ઝાટકો, વધુ એક વિધાયક ભાજપમાં શામિલ\nકેજરીવાલઃ મોદી-શાહના સત્તામાં પાછા આવવા માટે રાહુલ ગાંધી હશે જવાબદાર\nઆમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છેઃ રાહુલ ગાંધી\nઅરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર મોટો પ્રહાર કર્યો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.njkeyuda.com/gu/products/leisure-sports-goods/tpe-foam/", "date_download": "2019-06-19T09:28:16Z", "digest": "sha1:E3MXUZQZKVMVZBRM3MAQK6MW6ZUPQNFY", "length": 3562, "nlines": 165, "source_domain": "www.njkeyuda.com", "title": "TPE ફોમ ફેક્ટરી, સપ્લાયર્સ | ચાઇના TPE ફોમ ઉત્પાદકો", "raw_content": "\nફ્લોટિંગ પાણી સાદડી સ્વિમિંગ પૂલ foldable xpe floati ...\nએનબીઆર પાઇપ Childern માતાનો ટોય્ઝ સુરક્ષા પાઇપ આવૃત્ત\n3M ઈવા ડાઇ કટ ફોમ Quakeproof હીટ સાચવણી\nઆઉટડોર પ્રવૃત્તિઓ માટે બેબી રમત પૅડ કસ્ટમાઇઝ પૅડ\nKeyuda સ્વિમિંગ પૂલ તરતી પાણી સાદડી foldable xpe ...\nકીડે લાકડાના ગરની સ્પોન્જ\nકીડે TPE યોગા થયેલા કાચામાલમાં આયાતી TPE\nકીડે TPE યોગ સાદડી TPE\nઅમારી પત્રિકા વાંચવા જોડાઓ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nકૉપિરાઇટ © 2017 તમારી કંપની Name.Power સુધીમાં Goodao.cn\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ajab-gajab-taxi-driver-accident-incident-save-the-girl/", "date_download": "2019-06-19T09:10:25Z", "digest": "sha1:5O5CFU254ANXOS2BHO2GJGRGZ2VZXNIY", "length": 8470, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "રસ્તા પર તરફડી રહી હતી યુવતી, ડ્રાઈવરે ટેક્સી વેચીને કરી મદદ અને બદલામાં છોકરીએ… - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » રસ્તા પર તરફડી રહી હતી યુવતી, ડ્રાઈવરે ટેક્સી વેચીને કરી મદદ અને બદલામાં છોકરીએ…\nરસ્તા પર તરફડી રહી હતી યુવતી, ડ્રાઈવરે ટેક્સી વેચીને કરી મદદ અને બદલામાં છોકરીએ…\nહાલમાં રસ્તા પર રોજ બરોજ હજારો અકસ્માત થાય છે. અને તેમાંથી ધણા લોકો ઘટના સ્થળે જ મરી જાય છે. અને અમુક લોકોનો જીવ ફક્ત એ કારણે જતો રહે છે કારણ કે સમય પર તેમને મદદ નથી મળતી. લોકો પોલીસના ચક્કરમાં ન પડવું પડે માટે મદદ કરવા ન આવે જો સમય પર સારવાર મળી જાય તો કોઈ પણનો જીવ બચાવી શકાય છે.\nઅમુક લોકો દયાળુ હોય છે અને તે મદદ પણ કરે છે જેના કારણે તેમનો જીવ બચી શકે છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક યુવતીનો અચાનક રસ્તા પર અકસ્માત થઈ ગયો અને તે રસ્તા પર પડી હતી લોકો તેને જોતા હતા તો પણ મદદ ન હતા કરતા. બધા જોઈને પણ આગળ વધી જતા હતા.\nએક રાજબીર નામના ટેક્સી ડ્રાઈવરે તેને જોઈ અને તેની મદદ કરવા તેને ટેક્સીમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે જોયું તો તેમણે કહ્યું કે તેનું હાલ જ ઓપરેશન કરવું પડશે જેનો ખર્ચ અઢી લાખ થશે. છોકરીનું ઓપરેશન થઈ ગયું અને તે ભાન આવ્યા બાદ તે ��રે જતી રહી. છોકરી સહારનપુરની રહેવાસી હતી. અને તેનું નામ અસીમા હતું ધીરે ધીરે છોકરી સરખી થઈ ગઈ. તેણે ડ્રાઈવરને મળવાનું વિચાર્યુ. અને તેના ઘરે પહોંચી ગઈ.\nછોકરી અભ્યાસ કરતી હતી અને તેને અભ્યાસમાં ગોલ્ડ મેડલ મળવાનો હતો અને તેણે ડ્રાઈવરને કહ્યું કે તે ત્યા જરૂરથી આવે. તેના ઘરની હાલત ઠીક ન હતી તેની રોજી રોટી ટેક્સી હતી જે વેચાઈ ચુકી હતી. આસીમાએ ટેક્સી ડ્રાઈવરને ટેક્સી લઈને આપી.\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nVIDEO: આ કશ્મીરી છોકરીનું રિપોર્ટીંગ તો ભલભલા પત્રકારને જોવા માટે રોકી રાખે એવું છે, એક તરફ બરફવર્ષા અને…\nપ્રિયંકા ગાંધી લખનઉ પહોંચે એ પહેલા એક ઓડિયો ત્યાં પહોંચી ગયો, ભાજપનાં દરેક નેતાની આંખ પહોળી રહી ગઈ\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B8%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%AE/", "date_download": "2019-06-19T08:45:20Z", "digest": "sha1:34DR5RO4JXIF4XFAPJPSMDS6G6IUNBHM", "length": 11507, "nlines": 81, "source_domain": "www.aajkaaldaily.com", "title": " સોમનાથ સહિતના પ્રભાસખંડમાં 16 સૂર્ય મંદિરો ઝળહળતા હતા સોમનાથ સહિતના પ્રભાસખંડમાં 16 સૂર્ય મંદિરો ઝળહળતા હતા – Aajkaal Daily", "raw_content": "\nસોમનાથ સહિતના પ્રભાસખંડમાં 16 સૂર્ય મંદિરો ઝળહળતા હતા\nઆદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સૂર્યદેવનું મહાપર્વ છે મક્કર સંક્રાંતિ.\nસ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં 16 સૂર્ય દેવતા��ેના મંદિરો હતા.\nસૂર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તીથર્ તરીકે પણ આેળખાતું જે નામ સૂર્યવંશી આર્યો અહી સમુદ્ર માર્ગે આવી િસ્થર થયા તે વખતે અપાયું હતું.\nભારત વન પર્વ અધ્યાય 82માં જણાવાયેલ મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પૂર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઆે પૈકી બાર કળાઆે સૂર્ય મંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડમાં લખાયો છે. તેવા બાર સૂર્ય મંદિરો વેદકાળમાં હતાં જે કાળ ક્રમે લુપ્ત થયા છે અને હાલ બેથી ત્રણ જેટલી સૂર્ય મંદિરો હજુયે યથાવત છે. તે સમયે ઉંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સૂર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતાં.\nઈતિહાસકાર સ્વ.શંભુપ્રસાદભાઈ દેસાઈએ પ્રભાસ-સોમનાથમાં ઉલ્લેખ કરેલ એ સૂર્ય મંદિરો આ મુજબ હતા.\n1. સાંમ્બા દિત્ય સૂર્યમંદિર સોમનાથથી ઉતરે વર્તમાનમાં હાલ શાક માર્કેટ પાસે ત્યાં મ્યુઝિયમ છે.\n2. સાગરાદિત્ય સૂર્યમંદિર ત્રિવેણી માર્ગે હાલ છે.\n3. ગોપાદિત્ય સૂર્ય મંદિર રામપુષ્કરથી ઉત્તરે હાલ નથી.\n4. ચિત્રાદિત્ય સૂર્ય મંદિર બ્રûકુંડ પાસે ભાટિયા ધર્મશાળા પાછળ હશે હાલ નથી\n5. રાજભટ્ટાક સૂર્ય મંદિર સાવિત્રી પાસે સાધુના ટીબા ઉપર કે પાસે સંભાવના હાલ નથી\n6. નાગરાદિત્ય સૂર્યમંદિર નદી તટે વર્તતામ ટીબા પાસે જુનુ મંદિર\n7. નંદાદિત્ય સૂર્ય મંદિર નગર ઉત્તરે કનકા, માર્ગે સંભવતઃ હાલ નથી\n8. કંર્કોટ કાક સૂર્ય મંદિર સમુદ્ર તટે શશિભૂષણ પૂર્વે હાલ નથી\n9. દૂવાર્ આદિત્ય સૂર્ય મંદિર યાદાવાસ્થળમાં હાલ નથી\n10. મુળ સૂર્યમંદિર સુત્રાપાડામાં હાલ છે\n11. પણાર્દિત્ય સૂર્ય મંદિર ભીમ દેવળ હાલ છે\nતાલાલા તાલુકાના ભીમ દેવળ ગામની સીમમાં સૂર્ય સમપિર્ત ઈ.સ.9મી સદીનું છતવાલું પ્રવેશ દ્વાર ધરાવતું પૂવાર્ભિમુખ સૂર્ય મંદિર છે એના ગર્ભગૃહના પ્રવેશ દ્વારે સૂર્ય પત્ની રજની અને નિશપ્રભાની ઉભેલી પ્રતિમાઆે છે અને ભીમ દેવળનું આ\nગામ પાંડવ પુત્ર ભીમે વસાવેલ હોવાનું કહેવાય છે.\n12. બાલાર્ક સૂર્ય મંદિર પ્રાચીન ગાંગેચા પાસે હાલ નથી\n13. આદિત્ય સૂર્યમંદિર ઉંબા પાસે 16 માઈલ દૂર છે\n14. મકલ સૂર્યમંદિર ખોરાસા પાસે હાલ નથી\n15. બકુલાદિત્ય સૂર્ય મંદિર ઉના-દેલવાડા વચ્ચે હાલ નથી\n16. નારાદાદિત્ય સૂર્યમંદિર ઉના ગામે હાલ નથી\nસોમનાથ-પ્રભાસપાટણના ભાસ્કર વૈÛ કહે છે કે, સોમનાથના ત્રિવેણી સંગમ સામે આવેલા શારદા મઠના પાછળના ભાગે આવેલ એક ભવ્ય સૂર્યમંદિર આજે પણ છે અને વંભીકાળનું આ મંદિર 13મી 14મી સદી દમિયાન જિર્ણોધ્ધાર પામ્યું હોવાનું કહેવાય છે.\nતો એક વાયકા મુજબ વજુર્વેદત્ર્યાય યાજ્ઞવલ્કય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજુર્વેદ મેળવ્યો હતો અને પ્રભાસના હિરણ-સરસ્વતી અને કપિલા નદીના સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવતુર્ળાકાર દ્વાદશ મૂતિર્ સ્થાપી અને તે પછી વિશ્વામિત્ર સરોવરમાં મૂતિર્ સાથે ઉભા રહી તપòર્યા કરી અને શ્રાવણ સુદ 14 પૂણિર્માએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞવલ્કેએ સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય ંાેત્રમાં ઉલ્લેખ હોવાનું મનાય છે.\nમક્કર સંક્રાંતિના મહાપર્વે સોમનાથ મહાદેવને પ્રતિવર્ષ વહેલી સવારે તલ-ગંગાજળ સ્નાન-સૂર્ય પૂજા, ગૌ પૂજા, મહાપૂજા, તલ તથા દ્રવ્યોથી અભિષેક, દિપમાળા, સંધ્યા શણગાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે.\nવેરાવળ સર્વ સંગ્રહના ઉલ્લેખ મુજબ વેરાવળના વખારિયા બજારમાં સૂરજકુંડની જગ્યા આવેલી છે. જે હાલ છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: જેતપુર શિવમપાર્કમાં ભૂગર્ભગટરનું કામ અધુરું રાખી દેવાતાં લતાવાસીઆે હેરાન પરેશાન\nNext Next post: મોરબીમાં 1.69 લાખની છેતરપિંડી કરનાર મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sunny-leone-dances-on-dholi-taro-for-leela-024743.html", "date_download": "2019-06-19T09:25:39Z", "digest": "sha1:FFOLYFEEIVUHNDK2GYPVEB45AVJ5V45A", "length": 11166, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "'લીલા'માં કંઇક આવા અંદાજમાં દેખાશે સન્ની લિયોન | Sunny Leone dances on Dholi Taro for Leela - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n40 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n52 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n'લીલા'માં કંઇક આવા અંદાજમાં દેખાશે સન્ની લિયોન\nઅત્યાર સુધી આપે સન્ની લિયોનને ઘણા બધા અંદાજમાં જોઇ હશે. પરંતુ પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સન્ની લિયોન પોતાની આવનારી ફિલ્મ 'લીલા'માં કંઇક જુદા જ અંદાજમાં જોવા મળશે. સન્ની લિયોને અત્યાર સુધી જિસ્મ, મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લીલામાં સન્ની નવા અંદાજમાં એક આઇટમ સોંગ કરી રહી છે. જેમાં તે એશ્વર્યા રાયના 'ઢોલી તારો' ગીત પર ડાંસ કરતી દેખાશે.\nજુઓ સન્ની લિયોનના ઠૂમકા તસવીરોમાં...\nજુઓ સન્ની લિયોનના ઠૂમકા તસવીરોમાં\nઅત્યાર સુધી આપે સન્ની લિયોનને ઘણા બધા અંદાજમાં જોઇ હશે.\nપોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સન્ની લિયોન પોતાની આવનારી ફિલ્મ 'લીલા'માં કંઇક જુદા જ અંદાજમાં જોવા મળશે\nસન્ની લિયોને અત્યાર સુધી જિસ્મ, મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.\nલીલામાં સન્ની નવા અંદાજમાં એક આઇટમ સોંગ કરી રહી છે. જેમાં તે એશ્વર્યા રાયના 'ઢોલી તારો' ગીત પર ડાંસ કરતી દેખાશે.\nઅત્યાર સુધી આપે સન્ની લિયોનને ઘણા બધા અંદાજમાં જોઇ હશે. પરંતુ પોર્ન સ્ટારમાંથી બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહેલી સન્ની લિયોન પોતાની આવનારી ફિલ્મ 'લીલા'માં કંઇક જુદા જ અંદાજમાં જોવા મળશે.\nસન્ની લિયોને અત્યાર સુધી જિસ્મ, મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લીલામાં સન્ની નવા અંદાજમાં એક આઇટમ સોંગ કરી રહી છે. જેમાં તે એશ્વર્યા રાયના 'ઢોલી તારો' ગીત પર ડાંસ કરતી દેખાશે.\nસની લિયોનનું ટવિટ, કેટલા વોટોથી હું આગળ ચાલી રહી છું..\nઅરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની\nવીડિયો: પૂલમાં સની લિયોન સાથે આવી હરકત, મજાક ભારે પડ્યો\nઅક્ષય કુમારથી સની લિયોની સુધી, ખુલ્લેઆમ કિસ કરતા પકડાયા\nસની લિયોન અને કરિશ્મા તન્નાનો ડર્ટી ગર્લ વીડિયો વાયરલ\nસની લિયોનીએ બિકીની પહેરી તો લોકોએ કહ્યું- નવરાત્રીમાં તો સંસ્કારી બનો\n'વીરામદેવી'ના રોલ માટે સનીને લેવામાં આવતાં વિરોધ થયો, પુતળાં સળગાવ્યાં\nએક ભૂલને કારણે અહીં ફસાઈ ગઈ હતી સની લિયોની\nપહેલી વખત પોર્ન જોઈને આવું વિચાર્યું હતું સનીએ\nબાળકે ખોલ્યા સની લિયોનીના રાઝ\nસની લિયોન પ્રત્યે હાર્દિકની સહાનુભૂતિ, એડલ્ટ સ્ટારને લઈને કહી ચોંકાવનારી વાત\nઘણા સમય પછી સની લિયોનનું હોટ કમબેક, બિકીનીમાં હોટ ફોટો શેર\nsunny leone dance aishwarya rai leela bollywood બોલીવુડ ફિલ્મ સન્ની લિયોન લીલા ઐશ્વર્યા રાય તસવીરો\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/modi-saheb-ni-sapth-vidhima-aavshe-8-desh-na-mahemano/", "date_download": "2019-06-19T09:41:32Z", "digest": "sha1:TIZAAK6KA6BAKJT2B7TWODPO7LUY42BH", "length": 16038, "nlines": 101, "source_domain": "www.dealdil.com", "title": "મોદી સાહેબની શપથ ગ્રહણ વિધિમાં 8 દેશના મહાનુભાવો આપશે હાજરી, જુઓ કોણ કોણ છે મહાનુભાવો...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome દેશ પ્રેમની વાતો મોદી સાહેબની શપથ ગ્રહણ વિધિમાં 8 દેશના મહાનુભાવો આપશે હાજરી, જુઓ કોણ...\nમોદી સાહેબની શપથ ગ્રહણ વિધિમાં 8 દેશના મહાનુભાવો આપશે હાજરી, જુઓ કોણ કોણ છે મહાનુભાવો…\nભારતના શહેનશાહ અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના૩૦ મે ૨૦૧૯ નારોજવડાપ્રધાન પદના સપથ ગ્રહણ સમારોહમાં બીમ્સટેક સહીત ૮ દેશના મહાનુભાવો નેતા હાજરી આપશે. બીમ્સટેકમાં ભારત ઉપરાંત ભૂતાન, શ્રીલંકા, થાઈલેન્ડ, મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ અને મોરેશ્યસના વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.\nબાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીન�� ત્રણ દેશોની વિદેશયાત્રા પર હોવાથી નરેન્દ્ર મોદીજી સાહેબના૩૦ મે ૨૦૧૯ નારોજવડાપ્રધાન પદના સપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકશે નહિ. જયારે પાકિસ્તાનના પ્રમુખ વજીરેઆજમ ઈમારાનખાનનેસપથ ગ્રહણ સમારોહમાં શરીફ થવા માટે આમંત્રણ આપવામાં આવેલ નથી. એમ માનવામાં આવે છે કે પાડોશી દેશ પાકિસ્તાનને સપથ ગ્રહણ સમારોહમાંથી બાકાત રાખવા માટે કે દુર રાખવા માટે સાર્ક પરિષદના નેતાઓને આમંત્રણ આપવામાં આવેલ નથી.\nવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબે ૨૦૧૪ માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શ્રી નવાઝ શરીફ સહીત સાર્કના નેતાઓને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. પરંતુ આ વખતે આમંત્રણ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે, “ભારતસરકાર બીજા કાર્યકાળ દરમ્યાન પાકિસ્તાનથી અંતર જાળવી રાખશે. જ્યારેભારતનાબાકીનાપડોશી દેશો સાથે સંબંધો વધારવામાં આવશે.”\nસુત્રોના જણાવ્યા મુજબ, ભારતમાં ભારતીય જનતા પાર્ટીએહાલમાં લોકસભાની ચૂટણીમાં સ્પષ્ટ બહુમતીથી વિજયપ્રાપ્ત કર્યો ત્યારે પાકિસ્તાનના પ્રમુખ વજીરેહાજમ શ્રી ઈમરાનખાનેજયારે ફોન પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબનેઅભિનંદન આપ્યા ત્યારે ન તો તેમને ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું કે ન તો તેમને સામેથી આવવાની ઈચ્છા પ્રગટ કરી.\nકુટનીતિક-રાજદ્વારી વિશ્લેષકોનું એવું માનવુંછે કે, આએક્શન લઈને ભારતે પાકિસ્તાનને કડક અનેમજબૂત સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છેઅથવા તો ગર્ભિત સંદેશો આપવાની કોશિશ કરી છે. આ સંદેશો એવો છે કે, નવા કાર્યાલયમાં ભારતના પાકિસ્તાનસાથે કેવા પ્રકારના સંબંધો રહેશે. જો કે આની પહેલા ૨૦૧૪ નાવડાપ્રધાન પદના સપથ ગ્રહણ સમારોહમાં દક્ષીણએશિયા ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષિણ એશિયા પ્રાદેશિક સહકાર સંગઠન)એટલે કે સાર્કના દરેક સભ્ય દેશોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા.તે સમયે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફેપણહાજરી આપી હતી.\nવર્ષ ૨૦૧૬ પછીથી સાર્કની જગ્યાએ ભારતહવે બીમ્સટેકનેપ્રોત્સાહન આપી રહ્યું છે. આ વખતના આમંત્રણથી એ વાત પણ સ્પષ્ટ થઇ ગઈ છે કે ભારત સરકારના હવે પછીના નવા કાર્યાલયમાં પણ આ જ નીતિ ચાલુ રહેશે.\nરાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિદજી ૩૦ મે ૨૦૧૯ ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબને વડાપ્રધાન પદના અને તેની ગોપનીયતાના સોગં�� લેવડાવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબનો આ બીજો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ રહેશે. મંત્રી પરિષદના અન્યસભ્યો પણપીએમ મોદીજીની સાથે તેમના પદના અને ગોપનીયતાનાસોગંદ લેશે.\nઆ બીમ્સટેક શું છે \n૬ જુન ૧૯૯૭ ના રોજ દક્ષીણ એશિયા અને દક્ષીણ પૂર્વના દેશો એટલે કે બાંગ્લાદેશ,ભારત, શ્રીલંકા, અને થાઈલેન્ડ ઇન કોમિક કોર્પોરેશન નામથી એક ક્ષેત્રીય સમુહની સ્થાપના કરવામાં આવી છે. ૨૨ ડીસેમ્બર ૧૯૯૭માં મ્યાનમાર દેશ પણ કાયમી સભ્ય બની ગયું છે.આ ક્ષેત્રીય સમુહનું નામ BIMSTEC “બીમ્સટેક”રાખવામાં આવ્યું છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૪ માં નેપાળ અને ભૂતાન પણ આ બીમ્સટેકના સભ્ય બની ગયા. ૩૧ જુલાઈ ૨૦૦૪ ના રોજ તેનું નામ બદલાવીને “વે ઓફ બંગાળ ઈનીશીએટીવફોરમલ્ટીસેક્ટરલ ટેકનીકલ & ઇકોનોમિક કો-ઓપરેશન”કરવામાં આવ્યું છે.તેનો મુખ્યએજન્ડા અરસ પરસઆર્થિક અને તકનીકી સહકાર વધારવાનો છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆતંકી મૂસા ઈન્જીનીયરીંગ ડ્રોપઆઉટ હતો, કાશ્મીરમાં કરવા માંગતો હતો ઇસ્લામિક રાજ, જુઓ શું થયું પછી \nNext articleઆ છોકરીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ જોયો છે આ વિડીયો…\nઆઈએસઆઈ છેલ્લા પર્વતમાં 3000 આતંકીઓનું સમર્પણ, આર્મીને ટુંક સમયમાં જીત મળવાની અપેક્ષા…\n26 વર્ષના આ યુવાનએ 6 દિવસમાં 6 કરોડ રૂપિયા જમા કરીને શહીદોના પરિવારને કર્યા ડોનેટ, જાણો તેની બહાદુરીનું કામ…\nપાકિસ્તાનમાં ફસાયેલા પાયલટ “નચિકેતા” 8 દિવસના ટોર્ચર સહન કર્યા બાદ આવી રીતે પાછા ફર્યા હતા ભારત…\nઆ 5 શ્રાપિત લોકોની નથી પૂરી થતી સંતાનની ઈચ્છા, જાણો શું...\n૧૮ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nગરમીથી કંટાળીને સૂર્ય પર કર્યો કેસ, પોલીસ સ્ટેશનમાં કહ્યું કઈક એવું...\nIPL 2019 માંથી બહાર થઇ શકે છે હાર્દિક પાંડયા, ખરાબ સમય...\nપાર્ટનર સાથે વર્ષભરમાં આટલી વાર બનાવવો જોઈએ શારીરિક સબંધ, જાણો ઇન્ટીમેસીને...\nક્લેમ મેળવવો થશે સરળ, ઈન્સ્યોરન્સ કંપનીઓને આપવી પડશે ક્લેમ સ્ટેટ્સની દરેક...\nપ્રેમના ઇજહારમાં ગર્લફ્રેન્ડને આપી એવી ગીફ્ટ, જેના વિશે ���મે વિચારી પણ...\nઆ વ્યક્તિ મોઢેથી બોલીને ઢોલ વગાડે છે, આ જોઇને મોટા મોટા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nલોહીથી લથપથ થયો દૂધ અને કેસરનો બગીચો, સ્વર્ગ બન્યું નર્ક –...\nપાકિસ્તાનમાં ફસાયેલા પાયલટ “નચિકેતા” 8 દિવસના ટોર્ચર સહન કર્યા બાદ આવી...\n“માં” ના દૂધ માટે જંખતુ રહ્યું શહીદ તિલકનું 22 દિવસનું બાળક…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20files/002_ashabharya.htm", "date_download": "2019-06-19T09:49:39Z", "digest": "sha1:AWM2LC2NUE6LK3BPDECC4DO7E2WV4JE6", "length": 2398, "nlines": 42, "source_domain": "www.mavjibhai.com", "title": " આશાભર્યાં તે અમે", "raw_content": "\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nમારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં\nકાંઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશાભર્યાં\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nમારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં\nવૃંદા તે વનના ચોકમાં\nકંઈ નાચે નટવરલાલ રે, આવેલ આશાભર્યાં\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nમારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં\nજોતાં તે વળતાં થંભિયાં\nઓલ્યા નદિયું કેરા નીર રે, આવેલ આશાભર્યાં\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nમારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં\nઅષ્ટકુળ પર્વત ડોલિયા ને\nઓલા ડોલ્યા નવકુળ નાગ રે,આવેલ આશાભર્યાં\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nમારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં\nમે’તા નરસૈયાના સ્વામી શામળિયા\nસદા રાખો ચરણની પાસ રે, આવેલ આશાભર્યાં\nઆશાભર્યાં તે અમે આવિયાં ને\nમારે વ્હાલે રમાડ્યાં રાસ રે, આવેલ આશાભર્યાં\nક્લીક કરો અને સાંભળોઃ\n[નોંધઃ આ રાસ ગામેગામ ઘણા જુદાજુદા\nશબ્દો સાથે ગાવામાં આવે છે.]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AB%88%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%B8%E0%AB%81%E0%AA%A6_%E0%AB%A7%E0%AB%A9", "date_download": "2019-06-19T08:55:27Z", "digest": "sha1:EIRAPU2G3AP7YXXX4G23HOHL7QENH4KG", "length": 7105, "nlines": 98, "source_domain": "gu.wikipedia.org", "title": "ચૈત્ર સુદ ૧૩ - વિકિપીડિયા", "raw_content": "\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીન�� વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nચૈત્ર સુદ ૧૩ને ગુજરાતીમાં ચૈત્ર સુદ તેરશ કે ચૈત્ર સુદ ત્રયોદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો તેરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો તેરમો દિવસ છે.\n૧ તહેવારો અને ઉજવણીઓ\n૨ મહત્વની ઘટનાઓ [૨]\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nમરતોલી,તા:મહેસાણા,માં પ્રસિધ્ધ મા કેશ૨ભવાની (ચેહ૨ માતા)નાં મંદીરે મેળાની શરૂઆત.[૧]\nમાધવપુર (ઘેડ)માં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ પ્રસંગ સંપન્ન,પાંચ દિવસીય મેળાનીં પૂર્ણાહુતિ.\nમહત્વની ઘટનાઓ [૨][ફેરફાર કરો]\n૫૪૩ સં.પૂર્વ - મહાવીર સ્વામી,(ઈ.સ.પૂર્વે ૫૯૯) [૩]\n↑ મહેસાણા,ગુજરાત સરકાર વેબ.\n↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.\n↑ અંદાજીત (+/- ૧ વર્ષ),તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'\nવિક્રમ સંવતના મહિના અને તિથિ\nમહિનો|માસ સુદ (શુક્લ પક્ષ) વદ (કૃષ્ણ પક્ષ)\nકારતક પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમાગશર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nપોષ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમહા પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nફાગણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nચૈત્ર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nવૈશાખ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nજેઠ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅષાઢ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nશ્રાવણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nભાદરવો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઆસો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅધિક માસ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૬ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ ૦૬:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વ���રાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF", "date_download": "2019-06-19T10:04:20Z", "digest": "sha1:Y6O45YCTKAPRFDCYJQ2AGR6TZRKG7JYL", "length": 8237, "nlines": 98, "source_domain": "gu.wikipedia.org", "title": "નંદરાય - વિકિપીડિયા", "raw_content": "\nનંદરાય (નંદરાજા કે નંદબાવા તરીકે પણ ઓળખાય છે), હરિવંશ અને પુરાણ અનુસાર તેઓ ગોપ (ગોવાળો, ગૌપાલકો )ના મુખીયા હતા. તેઓ કૃષ્ણના પાલક પિતા તરીકે જાણીતા છે.[૧]\nયાદવોની એક શક્તિશાળી શાખા મનાતા એવા ગોકુળ મંડલનાં તેઓ મંડલાધિશ કે મુખીયા હતા.[૨] નંદરાય રાજા વસુદેવનાં પિત્રાઈ ભાઈ હતા.[૩][૨][૪] વસુદેવે પોતાના તાજા જ જન્મેલા પુત્ર કૃષ્ણને ઉછેર માટે નંદરાય તથા તેમની પત્ની યશોદાને સોંપ્યો હતો. યશોદાએ કૃષ્ણ તથા બલરામનો ઉછેર કર્યો. કૃષ્ણનું એક નામ \"નંદનંદન\" (નંદનો પુત્ર) આ કારણે પડેલું છે.[૫][૬]\n૧.૨ કૃષ્ણ અને નંદ\nનંદરાય (કે નંદગોપ) દુર્ગાનાં અવતારરૂપ યોગમાયા અને પાલકપુત્ર કૃષ્ણના પિતા હતા. રોહિણીના પુત્ર બલરામની સંભાળ પણ તેઓએ લીધેલી. ઘણી કથાઓમાં નંદનો ઉલ્લેખ \"નંદરાજા\" તરીકે અને રાજા વસુદેવના ખાસ મિત્ર તરીકે પણ થયેલો છે.[૭][૮]\nકૃષ્ણ અને નંદ[ફેરફાર કરો]\nભાગવત પુરાણ પ્રમાણે, ગોકુળના રાજા નંદ રાજા વસુદેવનાં સાવકા ભાઈ છે.[૯]\nરાજા વસુદેવે મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી દેવકી સાથે લગ્ન કરેલાં. આમ દેવકી ઉગ્રસેનનાં પુત્ર કંસની પિત્રાઈ બહેન થતી હતી. નિર્દયી કંસે રાજગાદી માટે પોતાના પિતા ઉગ્રસેનને પણ કારાવાસમાં નાખેલા. નિર્દયી શાસક કંસનો અંત દેવકીનું આઠમું સંતાન કરશે એવી એક ભવિષ્યવાણીને કારણે કંસે દેવકી અને વસુદેવને પણ કારાવાસમાં રાખેલાં અને એક પછી એક તેનાં સઘળાં સંતાનોની હત્યા કરેલી. ત્યાર બાદ આઠમા સંતાન કૃષ્ણનો જન્મ અને તેને નંદરાયને ત્યાં મુકી આવવા વગેરે ઘણી જાણીતી કથા છે.[૧૦]\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ૧૭:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE", "date_download": "2019-06-19T09:04:03Z", "digest": "sha1:56LVJLNFB5C3Q6FTE7RDDBR7G76IZ4XF", "length": 7133, "nlines": 94, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ચિલોડા\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ચિલોડા\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ચિલોડા સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઅડાલજ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાયસણ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nધણપ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆલમપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅંબાપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆમીયાપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nબસાણ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nભાટ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nભોયણ રાઠોડ ‎ (← કડીઓ | ફેરફાર)\nભુંડીયા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nચંદ્રાળા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆદરજ મોટી ‎ (← કડીઓ | ફેરફાર)\nચેખલારાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nછાલા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nચિલોડા (નરોડા) ‎ (← કડીઓ | ફેરફાર)\nડભોડા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nદંતાલી (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nદશેલા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nડોલરના વાસણા ‎ (← કડીઓ | ફેરફાર)\nગલુદણ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nગિયોડ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nઇસનપુર મોટા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nજખોરા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nજલુંદ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nજમિયતપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nકારઇ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nખોરજ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nકોબા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nકોલવડા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nકોટેશ્વર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nકુડાસણ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nલવારપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nલેકાવાડા ‎ (← કડીઓ | ફેરફાર)\nલીંબડિયા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nમાધવગઢ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nમગોડી (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nમહુન્દ્રા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nમેદરા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nમોટેરા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nનભોઇ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપાલજ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપેથાપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપિંધારડા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપીપળજ (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપીરોજપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપોર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રાંતિયા (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nપુંદરાસણ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાયપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજપુર (તા. ગાંધીનગર) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B8%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-06-19T08:59:07Z", "digest": "sha1:7Y3ONU4NWR443LU2BXI3RCRUJPFO52GF", "length": 7638, "nlines": 60, "source_domain": "www.aajkaaldaily.com", "title": " કાલે રણછોડદાસજી મહારાજના સ્વધામગમન દિવસની સદગુરૂ સદન આશ્રમમાં ઉજવણી કાલે રણછોડદાસજી મહારાજના સ્વધામગમન દિવસની સદગુરૂ સદન આશ્રમમાં ઉજવણી – Aajkaal Daily", "raw_content": "\nકાલે રણછોડદાસજી મહારાજના સ્વધામગમન દિવસની સદગુરૂ સદન આશ્રમમાં ઉજવણી\nઅહીં આશ્રમ રોડ પર આવેલા તિર્થધામ સદગુરૂ સદન રણછોડદાસજી મહારાજના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગુરૂદેવ પોતાના અનુયાયી કુમુદબેનને નિર્વાણ બાદ પણ પ્રત્યક્ષ ર્દાન દઈને આશ્ર્વાસન આપ્યું હતું અને તેમના દ્રારા એવો દિવ્યોત્તમ સંદેશો અન્ય ભકતજનો માટે આપ્યો હતો કે, મે મરા નહીં હત્પં તેરે મેં કોઈ ઘટા–બઢી (વધઘટ) થઈ નથી. પક્કા વિશ્ર્વાસ રખના: મેરા શરીર ઠોસ હૈ દેખ લો મેરી તેઓ પણ અવતારી આત્મા હતા અને અત્યારે પણ સાડાપાંચ હજાર વર્ષેા પછી પણ અવ્યકત હાજરી સાથે સર્વવ્યાપી હાજરાહજુર છે.\nગુરૂદેવના કાલે નિર્વાણ દિન કે પૂણ્ય તિથિ છે એમ કહેવાને બદલે ભગવાન રણછોડદાસજી મહારાના સ્વધાગમન દિને એમના જ શબ્દોમાં કહેવાયેલો અણભ્ય સંદેશો ઝીલીને સમગ્ર જીવનયાત્રા દરમિયાન સુખ સંતોષ પામવાનો આ અવસર છે.\nઆ અંગેના આયોજન મુજબ સવારે મંગળા આરતી, તેની સાથે નિજ મંદિરમાં દર્શન, તે પછી ૮–૩૦ વાગ્યાથી ગુરૂદેવનું પૂજન–અર્ચના અને મેં મરા નહીં હત્પંના શુભ સંદેશની ઉદઘોષણા અને યુગાવતાર સમી હર્ષેાલ્લાસભરી થશો ગુરૂદેવની તપભીતી ચરણ પાદૂકાનાં સ્પર્શનો લ્હાવો પણ મળળશે. જેનો લાભ લેવા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ વસાણી, રાજુભાઈ પોબારૂ વગેરે દ્રારા જાહેર જનત���ને અનુરોધ છે.\nકાલે મહા સમાધિ દિવસ નિમિતે બ્રહ્મ ચૌર્યાસી (બ્રહ્મ ભોજન) સમય ૧૧–૩૦થી ૨ સુધી ગુરૂભાઈ–બહેનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ૧૧–૩૦થી ૨ સુધી રાખેલ છે.\nશ્રી રામનવમીના મોંઘેરા તહેવાર નિમિતે સદગુરૂ સદન આશ્રમમાં સાંનિધ્યમાં દેશભરના ૫૦૦ સંત–મહંતોની ઉપસ્થિતિમાં રામ ચરિત માનસના અખડં પાઠ (સંગીતમય શૈલીમાં) યોજાયા હતા. જે દરમિયાન સવારના નાસ્તાથી માંડીને બપોર અને રાત્રિના ભોજન સુધીની વ્યવસ્થાઓ થઈ હતી.\nઆ આયોજનમાં રામાયણજીના વિશેષ પ્રસંગોની આસ્થા–ઉમંગભેર ઉજવણી થઈ હતી. મુંબઈ, સુરત, અને છેક વિદેશના મહેમાનો સહિત એક લાખથી વધુ લોકોએ એનો લાભ લીધો હતો\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 18 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: રાહુલની ઓફર બાદથી કેજરીવાલની બેઠકો શરૂ\nNext Next post: નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/modi-government-tells-ministers-not-to-handpick-personal-staff-018629.html", "date_download": "2019-06-19T08:55:26Z", "digest": "sha1:6XMWZEZ62734TKTOLPBZLK2KU6RTJQGB", "length": 13063, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીની મંત્રીઓને સલાહ: ખોટા ખર્ચા અને ભાઇ-ભત્રીજાવાદથી દૂર રહે | Narendra Modi's advice to ministers: No relatives in personal staff - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n10 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમોદીની મંત્રીઓને સલાહ: ખોટા ખર્ચા અને ભાઇ-ભત્રીજાવાદથી દૂર રહે\nનવી દિલ્હી, 28 મે: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી કેબિનેટ બેઠકમાં જ મંત્રીઓને ભાઇ-ભત્રીજાવાદ સાથે અંતર બનાવતાં ખર્ચ પર લગામ કરવાની સલાહ આપી છે. સૂત્રોના અનુસાર, મંગળવારે જે દેશના નવનિયુક્ત વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક કરી જેમાં સભ્યોને ખોટાખર્ચા પર લગાવ અને ઘર-પરિવારના લોકોને પીએ અને પીએસ નહી બનાવવાની સલાહ આપી છે.\nતેમણે એ પણ સલાહ આપી કે સરકારી બંગલાને શણગારમાં પણ ખોટો ખર્ચ ન કરે. વડાપ્રધાનમંત્રીએ પીએમઓના અધિકારીઓને પણ જનતા દરબાર લગાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અધિકારી સમય અને દિવસ નિર્ધારિત કરી લે અને જનતાની ફરિયાદો સાંભળો. ખર્ચ પર લગામ લગાવવાની સાથે-સાથે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે તે દેશના સંઘીય માળખાને મજબૂત કરવા માટે કામ કરશે. તે ઇચ્છશે તો તેમનો કાર્યકાળ મુદ્દાઓ પર, ખાસકરીને રાજ્યો તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સંવેદનશીલતા સાથે વિચાર કરે.\nવડાપ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળવાના એક દિવસ બાદ વડાપ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના અધિકારીઓ સાથે પહેલી ઔપચારિક બેઠક કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુદ્દાઓને પ્રભાવશાળી નિગરાની અને સમાધાન ખાસકરીને કાર્યાલયમાં આવેલા મુદ્દાઓને મુદ્દે આધુનિક ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવવા તથા પ્રણાલીઓ તથા પ્રક્રિયાઓ વિકસીત કરવા પર ભાર મૂકવો જોઇએ.\nપીએમઓના સ્વરૂપ અને કામકાજ વિશે નરેન્દ્ર મોદીએ વિસ્તૃત પ્રસ્તુતુકરણ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે ગત કેટલાક દાયકાઓથી આ એક મહત્વપૂર્ણ સંસ્થાના રૂપમાં વિકસિત થઇ છે અને તેની ઉત્કૃટતા કાર્યકુશળતાને આગળ વધારવી જોઇએ. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેઠક દરમિયાન વડાપ્રધાનમંત્રીએ જનતાની ફરિયાદોનું સમાધાન ફાસ્ટ ટ્રેક આધાર પર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સારા શાસન માટે હળીમળીને કામ કરવા પર ભાર મૂક્યો અને અધિકારીઓને કહ્યું કે તે પોતાની સલાહ સાથે તેમને મળવા માટે સ્વતંત્ર છે.\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ\nનીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mtcr-member-india-develop-missile-with-russia-can-target-entire-pak-030701.html", "date_download": "2019-06-19T09:27:25Z", "digest": "sha1:WSYR7VIPEQ4VMDWRLJVERUPIKVRZN5OC", "length": 12554, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારત અને રૂસ દ્વારા તૈયાર કરેલી આ મિસાઇલ, પાક.ની વાટ લગાવશે! | MTCR member India to develop a missile with Russia that can target the whole Pakistan - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n42 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n53 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભારત અને રૂસ દ્વારા તૈયાર કરેલી આ મિસાઇલ, પાક.ની વાટ લગાવશે\nબ્રિક્સ સમેલનમાં ભલે રશિયાનું વલણ ભારત માટે નિરાશાજનક રહ્યું હોય પણ ભારત સા���ે મળીને રશિયાએ ભારતના રક્ષણ માટે કંઇક તેવું કર્યું છે જે પાકિસ્તાન માટે મુશ્કેલી જરૂરથી ઊભી કરી શકશે. ભારતને એમટીસીઆર એન્ટ્રી મળ્યા પછી ભારત અને રશિયા સાથે મળીને એક તેવી મિસાઇલ તૈયાર કરી રહ્યા છે જેનાથી સંપૂર્ણ પાકિસ્તાનમાં કોઇ પણ જગ્યાને નિશાનો બનાવીને તે જગ્યાને વેરવિખેર કરી શકાશે.\nમેડ ઇન ઇન્ડિયા VS મેડ ઇન ચાઇના, વિરોધ શરૂ પણ...\nરશિયા અને ભારતે મળીને 600 કિમીથી વધી દૂરનું નિશાન મારી શકાય તેવી ક્ષમતા વાળી મિસાઇલ વિકસાવી રહ્યા છે. ભારત આ વર્ષે જૂનમાં એમટીસીઆર એટલે કે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝમનો હિસ્સો બની છે.\nઆ બ્રહ્મોસ મિસાઇલ્સની નવી પેઢી હશે. જેના દ્વારા સટિક નિશાના પર હુમલો કરી શકાશે. અને તેની 600 કિમીની રેન્જથી પાકિસ્તાનના કોઇ પણ ખૂણે હુમલો કરવા ભારત સક્ષણ બનશે.\nનોંધનીય છે કે ભારત હાલમાં જ એમટીસીઆરનું સભ્ય બન્યું છે. જે બાદ તે 300 કિમીથી વધુ રેન્જ વાળી જ મિસાઇલ્સ બનાવી કે તેની વેચાણ કરી શકે છે. વધુમાં ભારત પાસે બૈલેસ્ટિક મિસાઇલ્સ છે. જેની રેન્જ નવી પેઢીની બ્રહ્મોસથી વધુ છે.\nશું છે આ મિસાઇલ્સની ખૂબીઓ\nનોંધનીય છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો આ મિસાઇલ્સ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. વળી આ મિસાઇલ્સથી પાકિસ્તાની પહાડીઓમાં છુપાયેલા આતંકીઓનો ખાતમો કરવા માટે પણ ભારત સક્ષમ બનશે. વળી બ્રહ્મોસ મિસાઇલ્સ પાકિસ્તાનની રક્ષા પ્રણાલીને સરળતાથી ચકમો આપી પોતાના નિર્ધારીત ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આ મિસાઇલ્સ જમીન, આકાશ અને પાણીથી પણ છોડી શકાય છે.\nપુટિન આ અંગે રશિયન મીડિયાને જાણકારી આપી હતી. વધુમાં પુટિને જણાવ્યું હતું કે તે ભારત સાથે ફિફ્થ જનરેશન ફાઇટર જેટ્સ ડેવલોપ કરવામાં પણ હાથ મિલાવશે અને મદદરૂપ થશે.\n12 વર્ષોમાં પહેલી આટલુ મોડુ થયુ ચોમાસુ, જાણો શું છે તેનુ કારણ\nપાણીના સંકટને ઉકેલવામાં ભારતના આ નજીકના દોસ્ત મદદ કરશે\nજાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ\nશું વસીમ અકરમે પહેલા જ માની લીધી પાકિસ્તાનની હાર\nભારત અને યૂકેના સંબંધો મજબૂત બનાવતા India- UK 2019 અવોર્ડ્સનું એલાન\nકરોડપતિઓ ભારતમાં રહેવા તૈયાર નથી એક વર્ષમાં 5000 અમીરોએ છોડ્યો દેશ\nઆ પાકિસ્તાની વસ્તુઓની ભારતમાં છે જબરદસ્ત ડિમાન્ડ, સીમા પારથી આયાત થાય છે\nકોંગ્રેસના 6 સ્ટ્રાઈકના દાવા પર સર્જીકલ સ્ટ્રાઈકના હીરો ડીએસ હુડ્ડાએ શું કહ્યુ\n‘ફાની' ત���ફાનમાં ઉડી ગઈ AIIMS હોસ્ટેલની છત, Video જોઈને ચોંકી જશો તમે\nCyclone Fani: પીએમ મોદીએ કહ્યુ, ‘ફાની' પ્રભાવિત રાજ્યોને આપવામાં આવી હજાર કરોડની મદદ\nપ્રચંડ તોફાનમાં બદલાયુ ‘ફાની', પીએમ મોદીએ કરી હાઈ લેવલની મીટિંગ\n‘ફાની' એ ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, ઓડિશાના દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરાવાયા\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.datemypet.com/gu/meet-our-contributors", "date_download": "2019-06-19T09:59:53Z", "digest": "sha1:SATUTORQSAOFULRD6RLP3WJVO2IUYIQJ", "length": 4072, "nlines": 80, "source_domain": "www.datemypet.com", "title": "અમારો ફાળો પૂરી", "raw_content": "\nપ્રેમ & સેક્સ પુખ્ત ઘનિષ્ઠ સંબંધો માટે સલાહ.\nસંશોધકઘરસલાહલવ એન્ડ સેક્સપ્રથમ તારીખઑનલાઇન ટિપ્સપેટ મૈત્રીપૂર્ણ\nતારીખ મારા પેટ સ્ટાફ\nતમે પ્રકાશન વિચારણા માટે એક લેખ સબમિટ કરવા માંગો છો, તો, લેખક @ datemypet.com ઇમેઇલ કરો\nટોચ પર પાછા ↑\nપુસ્તક માં ડ્રીમીંગ: કેવી રીતે એક ગુડ ડોગ tamed એક ખરાબ વુમન\n6 ગુડ હેલ્થ સંબંધો માટે સારું છે કેમ કારણો\nકેવી સેફ ડેટિંગ રહો\nતમારું તારીખ પ્રભાવિત – સફળતા માટે વસ્ત્ર\n7 એક તારીખ માટે તદ્દન અનન્ય વિચારો\nપાલતુ પ્રેમીઓ માટે જ બનાવવામાં અગ્રણી ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ. તમે જીવન સાથી માટે જોઈ રહ્યા હોય, તમારા પાલતુ અથવા માત્ર કોઈને માટે એક સાથી સાથે હેંગ આઉટ, જાતે જેવા પાલતુ પ્રેમીઓ - અહીં તમે તમારા માટે જોઈ રહ્યા હોય છે બરાબર શોધવા કરવાનો પ્રયત્ન કરીશું.\n+ પ્રેમ & સેક્સ\n+ ઓનલાઇન ડેટિંગ ટિપ્સ\nલવ શેર કરી રહ્યાં છે\n© કોપીરાઇટ 2019 તારીખ મારા પેટ. સાથે કરી હતી દ્વારા 8celerate સ્ટુડિયો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%9D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9B%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AB%E0%AA%B2/", "date_download": "2019-06-19T09:23:46Z", "digest": "sha1:6IWEKJ7ACROBRP6WWGZTFPGPYPH5I767", "length": 6434, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " આજે જેટ એરવેઝની છેલ્લી ફલાઈટ ઉડશે: જેટ એરવેઝે હાલ પુરતુ સટડાઉન જાહેર કર્યુ આજે જેટ એરવેઝની છેલ્લી ફલાઈટ ઉડશે: જેટ એરવેઝે હાલ પુરતુ સટડાઉન જાહેર કર્યુ – Aajkaal Daily", "raw_content": "\nઆજે જેટ એરવેઝની છેલ્લી ફલાઈટ ઉડશે: જેટ એરવેઝે હાલ પુરતુ સટડાઉન જાહેર કર્યુ\nઆર્થિક તંગી સામે લડી રહેલી પ્રાઇવેટ એરલાઇન જેટ એરવ��ઝ આજ રાતથી કંપનીમાં તાળા લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાતે ૧૦.૩૦ વાગ્યે જેટ એરવેઝની છેલ્લી લાઇટ ઉડી શકે છે. આ પાછળ મુખ્ય કારણ કંપનીને લેણદારાએ ૪૦૦ કરોડ પિયાનું ઇમરજન્સી ફડં આપવાની મનાઇ કરી છે. ફંડની ઉણપને કારણે એરલાયન્સ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. જેટ એરવેઝની છેલ્લી લાઇટ અમૃતસર માટે ટેક ઓફ કરશે.\nબેંકોએ છેલ્લી આશા પર પણ પાણી ફેરવ્યું સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંકોએ ઇમરજન્સી ફંડિંગની માગ ફગાવી દીધી છે. યાં સુધી કંપનીની નિલામી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બીજી વધારાની લોન નહીં મળે. જેટને વધુ લોન આપવા બેંકોએ મનાઇ કરી છે. ૨૫ વર્ષ જૂની એરલાયન્સ કંપની પર ૮ હજાર કરોડ પિયાથી વધુનું દેણું છે.\nજેટ એરવેઝ પહેલા પણ પોતાની આંતરરાષ્ટ્ર્રીય લાઇટને ૧૮ એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી ચૂકયું છે. જેટ એરવેઝે કહ્યું કે તેણે ની આગેવાનીવાળી બેંકો તરફથી ઇમરજન્સી કેશ સપોર્ટની રાહ છે. જેનાથી તે પોતાની સેવાઓમાં આવી રહેલા ઘટાડાને રોકી શકે. મુંબઇ શેર બજારને મોકલવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું કે તે પોતાના નિદેશક મંડળની સાથે વિચાર વિમર્શ કરી રહી છે. તેમની ઇમરજન્સી કેસની સહયોગ માટે લેણદારોની સાથે વાતચીત ચાલી રહી છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 20 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: પાર્ટીના જ કાર્યકરોના ખરાબ વર્તનથી પ્રિયંકા ભારે નારાજ\nNext Next post: દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદીની ચેતવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/aa-chhe-bhavishy-na-jadui-viman/", "date_download": "2019-06-19T08:47:47Z", "digest": "sha1:34C7JYXFHIKZRWQUEGTT6VDLD73TMVGG", "length": 13157, "nlines": 98, "source_domain": "www.dealdil.com", "title": "આ છે ભવિષ્યના જાદુઈ વિમાન, દુનિયાના કોઈપણ ખૂણામાં પહોચવા માટે લાગશે માત્ર 4 કલાક...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ આ છે ભવિષ્યના જાદુઈ વિમાન, દુનિયાના કોઈપણ ખૂણામાં પહોચવા માટે લાગશે માત્ર...\nઆ છે ભવિષ્યના જાદુઈ વિમાન, દુનિયાના કોઈપણ ખૂણામાં પહોચવા માટે લાગશે માત્ર 4 કલાક…\nશું તમે કયારેય વિચાર્યું છે કે આવવાવાળા કેટલાક વર્ષોમાં તમે દુનિયાના કોઈ પણ ભાગમાં માત્ર ચાર કલાકની હવાઈ યાત્રા કરી શકો છો. આ વાત સાંભળવામાં ભલે તમને અજબ લાગે પણ જલ્દી જ આ હકીકતમાં બદલી જશે. જી હા, આવવાવાળું ભવિષ્ય ધ્વનીથી પણ પાંચ ગણો વધારે ઝડપથી ચાલવાવાળા વિમાનોમાં હશે. જરા વિચારો જયારે આ વિમાનો તમારી નજરની સામેથી નીકળશે ત્યારે તમને તેનો અવાજ સાંભળાઈ જશે. જણાવવા માંગીએ છીએ કે ઇન ફ્યુચર પ્લેન પર કામ કરી રહેલી બ્રિટનની એક એયરોસ્પેસ કંપની. આ ૩૦૦ યાત્રીની ક્ષમતા વાળું એક વિમાન તૈયાર કરી રહી છે.\nઆ વિમાનની સૌથી મોટી ખાસિયત તેના એન્જીનને જણાવવામાં આવી રહ્યું છે. આ એન્જીન પ્રણાલીની સાથે કામ કરવાવાળા રીએક્શન એન્જીન પ્લેટને રૂટ દેખાડશે. કંપનીએ આ વિમાનની કિમતની ઘોષણા 2016 માં જ કરી દીધી હતી. તે સમયે 276 ફૂટ લાંબા એયર ક્રાફ્ટની કીમત 1.1 બિલિયન ડોલર નક્કી કરવામાં આવી હતી. તેને સ્કાઈલોન નામ આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાના તરફથી 2019માં તેનું પરીક્ષણ કરીને ઉડાડવાનું શરુ કરવાની વાત કહી હતી.\nઆ પ્લેનમાં ખાસ વાત એ હશે કે નવા સેબર એન્જીન પ્રણાલીમાં એક કુલીંગ ટેકનીકથી હવા એન્ટ્રી કરશે જે એક હજાર ડીગ્રી સેલ્સિયસ સુધી .01 સેકન્ડમાં ઠંડુ હશે. તેના કારણે હયાત ક્ષમતા પણ ઘણી વધી જશે. તેનાથી સ્પીડ અને ક્ષમતાથી ઘણું ઉચા શકતી પર કામ કરવા માટે જેટ એન્જીન સક્ષમ હશે. અહિયાં તમે જોઈ રહ્યા છો ધ્વનિની ગતિથી ચાલવાવાળા પ્લેનની ડીઝાઇન.\nજણાવી દઈએ કે 20 ડીગ્રી સેલ્સિયસ તાપમાન હવામાં ધાવ્નીની ગતિ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. હવામાં એક કિમીનું સફર પસંદ કરવામાં ધ્વનીને ત્રણ સેકન્ડ લાગે છે. આ હિસાબથી એક કલાકમાં આ 1235 કિલોમીટરની દુરી પસંદ કરે છે. એટલું જ નહિ તેમાં કુલીંગ સીસ્ટમ માટે પાતળી પાઈપોની ઘુમાવદાર સંખ્યા શ્રુંખલા હશે, જેમાં હિલીયમ સંઘનિત હશે. તે હવામાંથી ગરમી કાઢીને એન્જીનમાં એન્ટ્રી કરતા પહેલા તેને 150 ડીગ્રી સેલ્સિયસ પર લાવી દેશે. સામાન્ય પરિસ્થિતિઓમાં તેનાથી હવાની નમી સંઘનિત થવાનો ખતરો હોય છે. તેનાથી એન્જીન એટલું બધું ઠંડુ થઇ શકે છે કે તે કામ કરવાનું બંધ કરી દેશે, પણ કંપનીએ તેનથી બચાવની રીત પણ શોધી કાઢી છે.\nજી હા, આ સામાન્ય વિમાનની જેમ જ રનવે પરથી ઉડાન ભરશે અને લેન્ડ કરશે. રોકેટની સરખામણીએ તેનો બીજીવાર ઉપયોગ સહેલો હશે. છે ને ગજબની શોધ. જો આ વિમાન ભવિષ્યમાં તમને જોવા મળે તો સમજી જાઓ કે આપણે ફ્યુચર કહીને વાત કરી રહ્યા હતા તેની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં, આ આગલા વરસે જ સંભવ હશે કારણ કે કંપનીએ પહેલા જ કહ્યું હતું કે આ વિમાન 2019માં ટેસ્ટીંગ માટે ઉપયોગ કરવામાં આવશે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article4 વફાદાર કુતરાઓ પોતાના માલિકને બચાવવા માટે “કોબ્રા” સાપ સાથે લડી પડ્યા, જુઓ અંતમાં થયું ચારેયનું મૃત્યુ…\nNext articleદુનિયાના 500 જ્વાળામુખી માંથી સૌથી ભયંકર છે આ જ્વાળામુખી છે, જયારે પણ ફૂટે છે ત્યારે બને છે કઈક આવું…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nસંબંધ બનાવતી વખતે આ વ્યક્તિ કર્યું કઈક એવું કામ કે, જો...\nઆ રીતથી ઓળખો કેસર અસલી છે કે નકલી…\nરોહિત શર્માની દીકરીને ઠંડી લાગી તો કુતરાએ ઓઢાડી આ રીતે ચાદર,...\n20 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nમાત્ર 10 મિનીટમાં બનાવો “કીવી લેમોનેડ”, તેના સ્વાદથી ગરમીથી થશે છુટકારો,...\n૧૯ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nવિજ્ઞાનનો ચમત્કાર, હવે માણસના શરીરમાં ધબકશે પ્રાણીનું હદય, ���ાણો રસપ્રદ વાત…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆશ્રમથી ઘરે જઈ રહી હતી યુવતિ, રીક્ષા ન મળતા માંગી લીફ્ટ,...\nદુનિયાની સૌથી મોટી વાવ, ફક્ત એક જ રાતમાં આખી વાવનું બાંધકામ...\nઆ છોકરી સાથે દિવસમાં 100 વાર થયું કઈક એવું, કે પછી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BF,_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4", "date_download": "2019-06-19T09:09:39Z", "digest": "sha1:QJUSJEPXM55H6HBUKBJ3JZ2JTJKYNN7C", "length": 9043, "nlines": 78, "source_domain": "gu.wikipedia.org", "title": "ગાંધી સમાધિ, ગુજરાત - વિકિપીડિયા", "raw_content": "\nભારતમાં રાજઘાટ, દિલ્હી બાદ અન્ય એકમાત્ર ગુજરાતમાં ગાંધી સમાધી આવેલી છે. દેશમાં બે જ સ્થળોએ ગાંધી સમાધી છે, જે પૈકીની આ એક છે. તે કચ્છ જિલ્લામાં ગાંધીધામ નગરપાલિકા હેઠળ આવતા આદિપુર ખાતે આવેલી છે.[૧] ગાંધી સમાધીનું સ્થળ ચોતરફ લીલોતરીથી છવાયેલુ અને રમણીય છે. પ્રાર્થના માટે ખાસ વ્યવસ્થા છે. અંદર પ્રવેશવા માટે પગરખા ઉતારીને જવું પડે છે. આ સ્થળની સંભાળ ગાંધીધામની સ્થપક સંસ્થા સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશન (એસઆરસી) દ્વારા રાખવામાં આવે છે.\n૩ શહેરનું નામકરણ અને ટૂંકો ઇતિહાસ\nમહાત્મા ગાંધીનું દિલ્હી ખાતે અવસાન થયા બાદ રાજઘાટ ખાતે તેમના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિને જુદા-જુદા સ્થળોએ રાખવામાં આવેલા હતાં. તે પૈકી ગાંધીધમના સ્થાપક ભાઇપ્રતાપ અને કેટલાક અન્ય મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને આદીપુર ખાતે અસ્થિ પધરાવીને સમાધીમંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ ગાંધી સમાધી આજે પણ હયાત છે અને ભારતમાં રાજઘાટ દિલ્હી બાદ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ એક જ સમાધી છે. ૧૯૯૮ના વાવાઝોડા અને ૨૦૦૧ના ભૂકંપ બાદ ગાંધી સમાધીનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ૧૯૯૮માં ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે પછીથી અડવાણી જ્યારે જ્યારે ગાંધીધામ આવે છે ત્યારે આ સ્થળની મુલાકાત લે છે.\nગાંધી સમાધીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ દર્શનાથે આવ્યા હતા. દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ, ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, કેશુભાઇ પટેલ, અશોક ભટ્ટ સહિતના રાજકીય અગ્રણીઓ ગાંધી સમાધીએ દર્શનાથે ખાસ આવી ચુકયા છે.[૨]\nશહેરનું નામકરણ અને ટૂંકો ઇતિહાસ[ફેરફાર કરો]\nગાંધીધામ ભારતની આઝાદી બાદ થયેલા ભાગલાના કારણે વસેલુ શહેર છે અને આ શહેરનું નામકરણ ગાંધી સમાધીના કારણે ગાંધીધામ કરવામાં આવ્યુ છે. આ શહેરને વસાવવામાં પણ ગાંધીજીની ભૂમિકા રહી હતી. હાગલા બાદ ભારતનો સિંધ પ્રાન્ત પાકિસ્તાનમાં જતા સિંધીઓ પોતાના ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસીતોના પુનર્વસન માટે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના કહેવાથી કચ્છના મહારાઓ દ્વારા અંજાર નજીક બંજર જમીન સિંધીઓને નવું શહેર વસાવવા માટે આપવામાં આવી હતી. આ માટે સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશનની સ્થાપના કરીને ભંડોળ ઊભુ કરવા માટે સંસ્થાના શેર વેચાણ માટે મૂકાયા હતા. જંગલ વિસ્તારમાં રમણીય નગર ઊભુ કરાયુ હતુ જે શહેર આજે ગુજરાતના વિકસિત શહેરો પૈકીનું એક છે. ગાંધી સમાધીના સ્થળ પરથી આ શહેરનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યુ હતું.[૩]\n↑ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પર લેખ, પ્રાપ્ય-૨૮ જાન્યુઆરી ૨૦૧૬\n↑ રાજ્યકક્ષાની ઊજવણીમાં ગાંધી સમાધી જ ભૂલાઇ ગઇ, દિવ્ય ભાસ્કર, પ્રાપ્ય-૨૮ જાન્યુઆરી ૨૦૧૬\n↑ ગાંધીસમાધી વિશે લેખ, પ્રાપ્ય-૨૮ જાન્યુઆરી ૨૦૧૬\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૮:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/04/19/death-mushayro/", "date_download": "2019-06-19T08:44:23Z", "digest": "sha1:HTJQPTKYUICBRANPG5UZIO52YQONPKHN", "length": 14310, "nlines": 180, "source_domain": "www.aksharnaad.com", "title": "મુશાયરો – વિષય છે મૃત્યુ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » મુશાયરો – વિષય છે મૃત્યુ\nમુશાયરો – વિષય છે મૃત્યુ 5\n19 એપ્રિલ, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ���ંકલિત\nમૃત્યુ એટલે જીવન નો આખરી મુકામ, સફર નો અંત અને અંત પછીનો આરંભ. કોઈ ની ઈચ્છા પૂછી ને નથી આવતુ આ મોત, એ તો ક્યારેક ખૂબ ભયંકર તો ક્યારેક તદન શાંત, ક્યારેક વિકરાળ તો ક્યારેક દયાજનક. આજે આ મૃત્યુ ના થોડા રૂપો ને કવિઓ એ કેવી રીતે આલેખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ.\nમનોજ ખંડેરીયા કહે છે કે મૃત્યુ એટલે શરીર માં થી સૂક્ષ્મ તત્વ ના ગમન ની ક્રિયા. કાયા માં થી વિખૂટી પડતી ચેતના ને જ એ મૃત્યુ માને છે.\nએ ઘટના ને કોઈ કહી દેશે મૃત્યુ\nઅલગ થઈ જતી મારી કાયા ને હું\nમોત પછી મુક્તિ છે એ વાત ને જો માની લે તો એ કવિ શાના ઘાયલ તો કહે છે કે મોત પછી કોઈ ફરક નથી પડતો..\nતને કોણે કહી દીધું મરણ ની બાદ મુક્તિ છે\nરહે છે કેદ એ ની એ ફક્ત દિવાલ બદલે છે.\nહરિન્દ્ર દવે મૃત્યુ ને સૂક્ષ્મ રીતે જુએ છે, સ્થૂળ રીતે નહીં, તેઓ કહે છે\nમ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો\nતેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો\nરાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો\nશ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો\nહેમેન શાહ તો વેદ ના પંચ તત્વ વાળા શરીર નું અનુમોદન અનોખી રીતે કરતા તેને વહેંચણી ની એક ક્રિયા કહે છે….\nમૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી\nવૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા\nચંદ્રેશ શાહ તો કાળ ની મેલી મુરાદો જન્મ સાથે જ છતી થઈ જાય છે એમ કહેતા લખે છે કે\nજન્મની સાથે જ મૃત્યુ નો ચુકાદો હોય છે\nકાળ ની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે\nતો આ મૃત્યુ ની અનિવાર્યતા ને રમેશ પારેખ આમ કાવ્ય બધ્ધ કરે છે\nમાર્ગ માં આવે છે મૃત્યુ ની પરબ\nજ્યાં થઈ હર એક રસ્તા નીકળે\nભગવતિકુમાર શર્મા તો મોતને ભેટવાની તેમની તૈયારી આમ છતી કરે છે\nમોત જો મોડુ કરે તો હું શું કરૂં,\nમારી તો હંમેશ તૈયારી હતી.\nકોઈક વ્યક્તિ વિશેષની હાજરી ય મોત સુધારે છે, ઘાયલ આ જ મતલબ જો શેર કહે છે\n‘ઘાયલ’ જીવન શું મારૂ મરણ સુધરી ગયું\nકે અંત વેળા એની સતત હાજરી તો છે…\nમરીઝ તેમની અનોખી અદામાં મોત વેળા પણ ઐયાશી માં નથી માનતા, કહે છે\nમોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’\nકે હું પથારી માં રહું ને આખુ ધર જાગ્યા કરે…\nઅને બેફામ નો અંદાઝ – એ – બયાં તો જુઓ, મૃત્યુ ને પણ અવસર માને તે વીરલા જ આ કહી શકે…..તદન સ્વાભાવિક પ્રસંગ જેટલુ જ મહત્વ તેઓ મૃત્યુ ને પણ આપે છે અને કહે છે\nરડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણ થી\nહતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી \nતમારૂ શું કહેવુ છે\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “મુશાયરો – વિષય છ��� મૃત્યુ”\nરૂપેન પટેલ એપ્રિલ 20, 2011 at 10:32 એ એમ (AM)\nજીગ્નેશભાઇ મૃત્યુ પર સાહીત્યકારોની સુંદર રચનાઓનું સંકલન કર્યું છે .\nમુશાયરો ====મ્રુત્યુ,,,,,વાહ કેટ્લિ સુન્દર રિતે પેશ કરિ છે\nફરિ ફરિ વાચતો જ રહયો……\nવિવેક ટેલર એપ્રિલ 21, 2008 at 12:06 પી એમ(PM)\nમજાનું સંકલન…. મૃત્યુ ઉપરના શેર ભેગા કરવા બેસીએ તો મોટી ચોપડી થઈ શકે…\nમૃત્યુ પછી પાછુ કોઇ આવતુ નથી કંઇ કહેવા\nત્યાં સુખ છે કે દુઃખ તેનો અહેવાલ આપવા\nનક્કી ત્યાં છે ખુબ સુખ ભર્યુ તેથી તો જનાર\nઆવતો નથી પાછો છોડી તે સુખોને કહેવા\nઅતિ ઉત્તમ,વાગોળવા જેવી વાત\n← માનવીના દુકાળીયા દિવસો…. – રામ રામભાઇ\nતારે આંગણિયે – દુલા ભાયા ‘કાગ’ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0-%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%95-%E0%AA%95%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%A1/", "date_download": "2019-06-19T08:46:17Z", "digest": "sha1:SOBC6JFH2GJELSZVFMQWA47FBUU4IUSJ", "length": 9692, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " વીરપુર (જલારામ) નજીક કાગવડ ખોડલધામ ખાતે મહિલા સમિતિ દ્રારા ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી વીરપુર (જલારામ) નજીક કાગવડ ખોડલધામ ખાતે મહિલા સમિતિ દ્રારા ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી – Aajkaal Daily", "raw_content": "\nવીરપુર (જલારામ) નજીક કાગવડ ખોડલધામ ખાતે મહિલા સમિતિ દ્રારા ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી\nલેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે નવરાત્રીના પ્રથમ દિવસે લેઉઆ પટેલ સમાજની હજારો મહિલાઓ મંદિર ખાતે ઉમટી પડીને મંદિર પરિસરમાં આકર્ષક રંગોળીઓ કરી તેમજ મંદિરને સુશોભન કરીને ભજન કીર્તન અને માં ખોડલની આરતી ઉતારી હતી.\nદર વર્ષે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક ધ્ષ્ટ્રિએ ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે નવરાત્રિમાં શત્રુનો નાશ માટે અને શકિત પ્રા કરવા માટે માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીની આરાધના કરવાથી વિશેષ ફળ પ્રા થાય છે નવ દિવસ સુધી માં શકિતના નવ પોની સંપૂર્ણ ભકિતભાવથી ભકતો દ્રારા પૂજા અર્ચના કરવામાં આવે છે પુરાણો અનુસાર ચૈત્રી નવરાત્રી પહેલા માં દુર્ગાનું અવતરણ થયું હતું ચૈત્રી નવરાત્રી દરમ્યાન સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજી અને નવ ગ્રહોની પૂજા કરવાથી આખું વર્ષ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે છે એવી પણ માન્યતા છે કે ચૈત્રી નવરાત્રિમાં માતાજી ખુદ આ ધરતી પર આવે છે તેથી માતાજીની આરાધનાથી ધાયુ ફળ મેળવી શકાય છે ભગવાન રામનો જન્મ પણ ચૈત્રી નવરાત્રીમાં જ થયો હોવાથી ચૈત્રી નવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે\nત્યારે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ કાગવડ ખાતે આજથી ૧૪ એપ્રિલ દરમિયાન ખોડલધામ મહિલા સમિતિ દ્રારા ચૈત્રી નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને નવ દિવસ દરમિયાન માં ખોડલના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને નવ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર્રભરમાંથી મહિલાઓ ભાગ લેવા માટે આવનાર હોય સ્વયંસેવકો દ્રારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ચૈત્રી નવરાત્રીના આજે પ્રથમ દિવસે હજારો મહિલાઓ ખોડલધામ ખાતે ઉમટી પડી હતી અને સવારે ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી મહિલાઓ દ્રારા મંદિર પરિસરમાં રંગોળી અને સુશોભન કરવામાં આવ્યું હતું અને સાંજે મંદિર પરિસરમાં ભજન મંડળી દ્રારા કિર્તન કરવામાં આવશે અને સાત વાગ્યે માતાજીની આરતી લઈને મહિલાઓ ખોડલધામ મંદિરથી રવાના થશે આમ નવે નવ દિવસ આવો કાર્યક્રમ દરરોજ ચાલશે આ ઉપરાંત આઠમના દિવસે ખોડલધામ મંદિરે હવનનું આયોજન કરાયું છે અને નોમ એટલે રામનવમીના દિવસે ગાયત્રી પરિવાર દ્રારા દીપ યજ્ઞ પણ રાખવામાં આવ્યા છે માં ખોડલના સાનિધ્યમાં નવ દિવસ ઉજવવામાં આવનાર આ ચૈત્રી મહોત્સવની ઉજવણી તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે લેઉવા પટેલ સમાજના બહેનોને શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્રારા અપીલ કરવામાં આવી છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: સર્જિકલ સ્ટ્રાઈકના સબૂત માગનાર પાર્ટીએ મત માગવા ગામમાં ન આવવું\nNext Next post: મોરબી: કરોડોના જીએસટી કૌભાંડમાં એસઓજી ટીમે વધુ ચાર આરોપી ઝડપ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/jyotish-2013/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7-2013-%E0%AA%95%E0%AA%BE%E0%AA%A2%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%B2%E0%AA%95-113061500014_1.htm", "date_download": "2019-06-19T08:49:19Z", "digest": "sha1:MB6M5WK76WVBWSLSJ2KY3HUCEYL7556T", "length": 12051, "nlines": 216, "source_domain": "gujarati.webdunia.com", "title": "Jyotish 2013 : say Goodbye to bad Luck | જ્યોતિષ 2013 : કાઢી નાખો તમારી ડિક્શનરીમાંથી ''બેડલક'' | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nજ્યોતિષ 2013 : કાઢી નાખો તમારી ડિક્શનરીમાંથી 'બેડલક'\nઆટલી.. મેહનત કરી પણ બેડલક... નસીબમાં જ નથી.. કામ થઈ ગયુ એવુ લાગે અને થોડાક માટે આવુ થતા રહી ગયુ યાર..' આવા સંવાદો આપણે કાને કાયમ પડતા હોય છે. બેડલક કે દુર્ભાગ્ય આ શબ્દ ક્યારેક ક્યારે આપણે આપણી ભૂલો સંતાડવા વાપરીએ છીએ, બહુ ઓછી વાર એવુ જોવા મળે છે કે આ સત્ય હોય.\n- પોતાના જીવનના 'બેડલક' દૂર કરવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રયત્ન કરતો હોય છે. પણ આ લાગે છે તેટલુ સહેલુ નથી. કારણ જ્યારે મનુષ્યનો સમય ખરાબ હોય ત્યારે ખુદનો પડછાયો પણ મદદ કરતો નથી. પણ શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાડવામાં આવ્યા છે. જેનાથી તમે તમારા જીવનનું બેડલક દૂર કરી શકો છો.\n- નવીન કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર, શુભ કાર્ય કરવા જતા પહેલા ઘરની સ્ત્રીએ એક મૂઠ્ઠી અડદદાળ લઈને એ વ્યક્તિની નજર ઉતારવી જોઈએ. આવુ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.\n- ગરીબ, અનાથ, રોગી, ભિખારી, હિજડા(માસીબા) વગેરેને દાન કરવુ. શક્ય હોય તો હિજડાઓને આપેલ નાણામાંથી એક સિક્કો પરત લઈને તેને ઘરની તિજોરીમાં મુકો. આવુ કરવાથી તમને ભરપૂર ફાયદો થશે.\n- કાળા રંગના હળકુંડ(હળદની ગાંઠ) શુભ મુહુર્તમાં લઈને વ્યવસાય કરનારા લોકોએ પોતાના ગળામાં બાંધવી.\nરવી પુષ્ય નક્ષત્રના શુભ મુહુર્તમાં શંખપુષ્પીના ઝાડનુ મૂળ લાવીને એ ઘરમાં મુકો. ચાંદીના ડબ્બીમાં મુકશો તો વધુ ફાયદો થશે.\n- ગુરૂપુષ્ય કે રવિપુષ્ય મુહૂર્તમાં વડના ઝાડના પાન લાવીને તેના પર સ્વસ્તિક બનાવો અને તે પાન ઘરમાં મુકો.\n- ઘરના મુખ્ય દરવાજા પર શ્રીગણેશની મૂર્તિ એ રીતે મુકો કે તેનુ મોઢુ તમારા ઘરની અંદરની બાજુ મુકવુ. સવારે ઉઠીને એ મૂર્તિને દુર્વા અર્પણ કરો.\n- ધન સંબંધિત કામ સોમવારે અને બુધવારે કરો.\nપુખરાજ પહેરવાથી શુ ફાયદો થાય છે \nગુરૂનો મિથુન રાશિમાં પ્રવેશ : જાણો બાર રાશિના જાતકોને કેવુ ફળ મળશે \nજો તમારો મૂળાંક 2 છે તો તમે લાગણ���શીલ છો\nશ્રીમંત થવાનો અને પૈસો ટકાવી રાખવાનો સરળ ઉપાય\nઆજે અંગારકી સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ ને જ્યોતિષ\nઆ પણ વાંચો :\nજીવનમાં હંમેશા સફળતા મેળવવા\nનસીબનો સાથ મેળવવા કરો આટલા ઉપાયો\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/holika-dahan-also-kamudu-pyre-is-celebrated-burning-holika-045539.html", "date_download": "2019-06-19T09:44:37Z", "digest": "sha1:L5HSATMUXDR5DV5RJGG3MQ72C3JXG6GG", "length": 11859, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, આ વાત રાખો ધ્યાનમાં | Holika Dahan also Kamudu pyre is celebrated by burning Holika, the devil,Avoid These Things during Pooja. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\njust now પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n16 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n59 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, આ વાત રાખો ધ્યાનમાં\nનવી દિલ્હીઃ આજે હોલિકા દહન છે, આજે સવારે 10.45 વાગ્યાથી રાત્રે 8.59 સુધી ભદ્ર રહેશે, જેનો અર્થ કે આજે રાત્રે 9 વાગ્યા બાદ હોલિકા દહન થશે, હોલિકા દહન બાદ જ રંગોથી રમવાનું શરૂ થઈ જાય છે. હોલિકા દહનની પૂજા બહુ મહત્વની હોય છે. જેનું ખાસ મહત્વ હોય છે માટે આ દરમિયાન કેટલીક ચીજો ન કરવી જોઈએ કેમ કે તેનો ખોટો પ્રભાવ તમારા પર અને તમારા પરિવાર પર પડે છે.\nહોલિકા દહન સમયે ઉંઘવું ન જોઈએ, બની શકે તો તમે પૂજામાં સામેલ થાઓ અને જો તમે સામેલ નથઈ થઈ શકતા તો આ દરમિયાન તમારે ઘરમાં ઊંઘવું તો બિલકુલ નહિ બલકે ઈશ્વરનું ધ્યાન ધરવું. ઘરમાં લડાઈ-ઝઘડા ન કરવા બલકે બની શકે તો ખુશીનો માહોલ બનાવી રાખો. હોલિકા દહનની રાત્રે કોઈપણ એકાંત વાળી જગ્યા કે શ્મશાન પર બિલકુલ ન જવું. આ રાત્રે નકારાત્મક શક્તિઓ બહુ હાવી રહેતી હોય છે.\nગુસ્સો કે નશો ન કરવો\nક્રોધથી બચવું કેમ કે ક્રોધ લક્ષ્મીજીને પસંદ નથી, જે તમારા સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ બંનેનો નાશ કરશે. કોશિશ કરો કે હોલીના દિવસે નશો ન કરો, ક��મ કે નશો તણાવ અને ઝઘડાને જન્મ આપે છે.\nહોલિકા દહનની રાત્રે પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. શાસ્ત્રો મુજબ હોલિકા દહનની તિથિ પર બનેલ સંબંધથી ઉત્પન્ન સંતાને જીવનમાં કષ્ટનો સામનો કરવો પડે છે.\nમાં લક્ષ્મી અને ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરો\nહોળીની સાંજે મા લક્ષ્મીની મૂર્તિ સામે એક દીપક જરૂર પ્રગટાવવો. હોળીના દિવસે સૌથી પહેલા ભગવાન કૃષ્ણને અબીર ગુલાલ લગાવો અને બાદમાં જ રંગોથી રમો, તમારી હોળી યાદગાર બની જશે.\nઆજની રાત્રે તમારા વજન બરાબર અન્નદાન કરો. ગરીબ લોકોમાં વસ્ત્રો અને ભોજન વહેંચો. નિર્ધનના બાળકોમાં રમકડાં અને અબીલ ગુલાલ વહેચવાથી પણ ધનની ક્યારેય કમી નથી આવતી તથા અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.\nફક્ત 9 મિનિટમાં મહિલાએ 6 બાળકોને જન્મ આપ્યો, બધા બાળકો તંદુરસ્ત\nઆ ગામમાં લોકો હોલિકા દહન કરવાનું ભૂલી ગયા, હવે ગભરાયા છે\nદેશના ચોકીદારો સાથે વાતચીતમાં પીએમ મોદીઃ નામદારોની ફિતરત છે કામદારોનું અપમાન કરવુ\nહોળી સેફ્ટી ટીપ્સઃ સુરક્ષિત રીતે મનાવો હોળી, આ વાતોનું રાખો ખાસ ધ્યાન\nહોળીમાં વધારે ભાંગ પીવાથી આડઅસર થઇ શકે છે\nહોલિકા દહન પર નીરવ મોદી નું પૂતળું સળગાવવામાં આવ્યું\nરંગોમાં રંગાયો દેશ, કેટલીક સુંદર તસવીરો પર એક નજર\nHoli 2018: હોળી પર રાશિ પ્રમાણે કરો રંગોનો ઉપયોગ\nહોળી મુહૂર્ત 2018 : જાણો હોળિકા દહનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ\n23 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ, 7 દિવસ નહિં થાય કોઈ પણ શુભ કામ\nયુવતી પર રંગ નાંખી હેરાન કરતાં યુવકોને પોલીસનો મેથીપાક\nદેશભરમાં લોકોએ હોળીનો તહેવાર કઇ રીતે ઉજવ્યો\nહોળીકા દહન બાદ આગના અંગારા પર ચાલ્યા લોકો\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/multi-category/763.htm", "date_download": "2019-06-19T09:09:10Z", "digest": "sha1:SHJORGYUQECFLGCGNFLDLTWNZG6HD5KB", "length": 20015, "nlines": 280, "source_domain": "gujarati.webdunia.com", "title": "ધર્મ | ધાર્મિક | સંસ્કૃતિ | રીતિ-રીવાજ | Types of Religion | Religious | Customs", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઘરમાં થશે લક્ષ્મીનો વાસ જો ધ્યાનમાં રાખશો આ 7 વાતો\nઘન સૌના નસીબમાં હોય છે પણ અનેકવાર કોઈ ભૂલ કે વાસ્તુ દોષને કારણે પૈસાની સમસ્યા થવા માંડે છે. જ્યોતિષ મુજબ જે લોકોને હંમેશા પૈસાની સમસ્યા રહે છે ...\nબુધવારે કરશો આ કામ તો દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે ગણેશજી\nબુધવારનો દિવસ ગણેશજીની પૂજા માટે સૌથી સારો માનવામાં આવે છે. વ્યક્તિ સફળતા માટે અનેક પ્રયાસ કરે છે. ક્યારેય ક્યારેક વરસો જૂના કાર્ય પણ પુરા નથી ...\nજનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે- 19/06/2019\nજન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની ...\nઆજનુ રાશિફળ - આજે આ 5 રાશિના લોકોને સાચવવુ પડશે (19/06/2019)\nવ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે.\nજાણો શાસ્ત્રો મુજબ સાંજ પછી કયા કામ ન કરવા જોઈએ \nધન , સારુ સ્વાસ્થય અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. ...\nઘરની સમૃદ્ધિ માટે સ્ત્રીઓએ સવારે ઉઠીને કરવા જોઈએ આ કામ\nશાસ્ત્રોમાં લખ્યુ છે કે ઘરની ખુશીઓની ચાવી સ્ત્રીઓના હાથમાં હોય છે. ઘરની સ્ત્રી જેવુ ઈચ્છે તેવુ પોતાનુ ઘર બનાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ...\nજનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (18.06.2019)\nજન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની ...\nરોજ સવારે કરશો આ 10 કામ તો ફાયદા જાણીને ચોંકી જશો\nમિત્રો આજે હુ આપને બતાવી રહી છુ કે રોજ સવારે ઉઠીને સૌ પહેલા શુ કરવુ જોઈએ જેનાથી તમને રોજના કાર્યોમાં સફળતા મળે અને રોજ તમારો દિવસ શુભ રહે. ચાલો ...\nતમારા પતિની મિત્ર આ રાશિની હોય તો સાચવજો હો....\nઅનેક પુરૂષો લગ્ન પછી પણ કોઈને કોઈ યુવતીના ચક્કરમાં રહે છે. જેને કારણે તેમના લગ્ન જીવનમાં દરાર પડવી શરૂ થઈ જાય છે.. બીજી બાજુ કેટલીક યુવતીઓને ...\nદૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 18 જૂન\nમેષ \"કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે. કોઈ ચિંતાથી ...\nહથેળી પર આવી રેખા હોવાથી મળે છે ભાગ્યનો ભરપૂર સાથ, ક્યારે નહી હોય પૈસાની કમી\nજ્યોતિષમાં કોઈ માણસની કુંડળી જોઈ તે માણસના સુખ અને દુખના દિવસોની ભવિષ્યવાણી કરાય છે. તે સિવાય જ્��ોતિષમાં એક બીજી વિદ્યા છે. જેનાથી માણસના સ્વભાવ ...\nપૈસાની કમી છે તો બદલો તિજોરીનુ સ્થાન\nઘરમાં તિજોરી હોય કે અલમારીનુ લૉકર, વાસ્તુ મુજબ તિજોરી યોગ્ય દિશામાં હોવી ખૂબ જરૂરી છે. જો તમારી તિજોરી યોગ્ય દિશામાં ન બની હોય તો બની શકે છે કે ...\nઆ સરળ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારી તિજોરી ભરી નાખશે\nદેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો કંઈ પણ કરવા તૈયાર રહે છે. ઠીક એ જ રીતે લક્ષ્મીજીનુ પણ મહત્વ છે. માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં ...\nજનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (17.06.2019)\nજન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની ...\nદૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 17/06/2019\nમેષ\tગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય ...\nસાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ 17 જૂન થી 23 જૂન\nસાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ \nઘરમાં રાખેલા સૂકા ફૂલ વાસ્તુદોષન કારણ બની શકે છે.\nઘરમાં રાખેલા સૂકા ફૂલ વાસ્તુદોષન કારણ બની શકે છે.\nતમારી આજની રાશિ શુભ ફળ આપશે 16/06/2019\nમેષ -સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી ...\nVastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ\nVastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ\nવટ પૂર્ણિમા વ્રત કેવી રીતે કરશો જાણો પૂજા વિધિ\nવટ પૂર્ણિમાની પૂજા કરવાની વિધિ વિશે માહિતી.. વટ સાવિત્રી વ્રતનુ મહત્વ કરવા ચોથ વ્રત જેવુ જ હોય છે. વટ સાવિત્રીના વ્રતમાં અનેક લોકો 3 દિવસનો ...\nવટ સાવિત્રી વ્રતની આવશ્યક સામગ્રી\nભારતીય ધાર્મિક પરંપરાના મુજબ વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ સાવિત્રી અમાવાસ્યા વ્રત કરવાના પાછળ એવી માન્યતા છે કે ...\nઆ સાઉથ એક્ટ્રેસના પ્રેમમાં બોલ્ડ થયા ભારતીય બૉલર જસપ્રીત ...\nહમેશા એક્ટ્રેસ અને ક્રિકેટરના વચ્ચે અફેયરની ખબર ચર્ચામાં આવતી રહે છે. વિરાટ કોહલી-અનુષ્કા ...\nBirthday spcl-કાજલ અગ્રવાલને આ એક્ટરએ શૂટ દરમ્યાન બળજબરીથી ...\n19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ ત���મજ તમિલ ફિલ્મોમાં ચમકી ચુકી ...\nજવાની જાનેમન - બોલીવુડ ડેબ્યુને લઈને નર્વસ છે પૂજા બેદીની ...\nબોલીવુડ અભિનેત્રી પૂજા બેદીને પુત્રી આલિયા ફર્નીચરવાલા સૈફ અલી ખાન સાથે ફિલ્મ જવાની ...\nઅમીષા પટેલની બોલ્ડ અને સેક્સી અદાઓએ લૂટ્યૂ ફેંસનો દિલ\nબૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ફિલ્મોથી ખૂબ દૂર છે પણ તે તેમના હૉટ અને બોળ્ડ અંદાજ વાળી ...\nસપના ચૌધરીનો હૉટ અવતારએ મચાવ્યું કહર, ફોટોશૂટ વાયરલ\nહરિયાણવી ડાંસર સપના ચૌધરી તેમના ડાંસની સાથે જ તેમના દિલકશ અંદાજથી ફેંસનો દિલ જીતી રહી છે. ...\nગુજરાતી જોક્સ- બસ એક અક્ષર નો ફેર છે\nગુજરાતી જોક્સ- બસ એક અક્ષર નો ફેર છે\nગુજરાતી જોક્સ- સસરાજી આવી ગયાં\nપત્ની પતિથી- આજે ખબર છે શું થયું હું ટાવેલમાં હતી અંને સસરાજી આવી ગયાં\nગુજરાતી જોક્સ - તોતડો\nસરે ક્લાસમાં પુછ્યુ - એક મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો એક છોકરો બોલ્યો - આલિયા ભટ્ટ સર ...\nગુજરાતી જોક્સ - બે ગાંડા\nએક પાગલ - (પોતાના હાથમાં સિગરેટ છિપાવતો ) બોલો મારા હાથમાં શુ છ બીજો પાગલ - રેલ ...\nબાપ-દીકરા વચ્ચે વનડે પણ છે\nબાપ-દીકરા વચ્ચે વનડે પણ છે\nતારા સુતારિયાની સેક્સી અને હોટ ફોટો\nદિશા પાટનીના હૉટ પિકચર્સ\nસરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ- સ્ટેચ્યું ઑફ યુનિટી\nવરસાદના ફોટા બોલીવુડ એક્ટ્રેસ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/people-excluded-final-list-assam-nrc-would-be-deported-thei-041184.html", "date_download": "2019-06-19T09:13:09Z", "digest": "sha1:XQ7NNBUKGULOMD2PPTTDWPHAZW6GX2JV", "length": 13081, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "અસમ NRC: ‘જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે' | People excluded final list of Assam NRC, would be deported to their country, Says BJP, Ram Madhav - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n28 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n39 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅસમ NRC: ‘જે લોકોના નામ નથી તેમને પાછા તેમના દેશ મોકલવામાં આવશે'\nઅસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (એનઆરસી) ના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તે લોકોનો મતાધિકાર છીનવીને તેમને પાછા તેમના દેશ મોકલી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે એનઆરસી મુદ્દે ભાજપના જ નેતા અને અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યુ છે કે આને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે સોનેવાલે કહ્યુ કે ભારતના વાજબી નાગરિકને નાગરિકતા સિદ્ધ કરવાની પૂરતી તક આપવામાં આવશે. સોનોવાલે આ વાત ડિફેન્ડીંગ ધ બોર્ડ્સ, સેક્યુરિંગ ધ કલ્ચર વિષય પર આધારિત એક સેમિનારમાં કહી છે.\nઆ એક એવો દસ્તાવેજ છે જે બધા ભારતીયોનું સંરક્ષણ કરી શકે\nથિંક ટેંક તરફથી આયોજિત સેમિનારમાં સોનોવાલે કહ્યુ કે એનઆરસી બધા રાજ્યોમાં લાગુ કરવી જોઈએ. આ એવો દસ્તાવેજ છે જે બધા ભારતીયોનું સંરક્ષણ કરી શકે છે. સોનોવાલે કહ્યુ કે અસમમાં એનઆરસીમાં શામેલ લોકો અન્ય રાજ્યોમાં જઈ શકે છે. એટલા માટે આપણે ઠોસ પગલાં લેવાની જરૂર છે.\nઆ પણ વાંચોઃ આંગણવાડી વર્કરે પીએમ મોદીને સંભળાવી મૃત બાળકને જીવિત કરવાની ઘટના\nઅસમ એનઆરસીથી 40 લાખ લોકો બહાર\nતમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટના આદેશ પર અસમમા રહેતા લોકોની નાગરિકતા ઓળખવા માટે 30 જુલાઈએ અંતિમ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 40 લાખ લોકો એવા છે જે પોતાની નાગરિકતા સિદ્ધ કરી શક્યા નથી. હવે આ લોકો માટે રાજકીય વિવાદ થયો છે. આ મુદ્દે માધવે કહ્યુ કે 1985 માં થયેલી અસમ સમજૂતી મુજબ એનઆરસીને અદ્યતન કરવામાં આવી રહી છે અને બધા ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખીને તેમને દેશમાંથી બહાર કાઢવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.\nદુનિયાના કોઈ દેશ ગેરકાયદેસર પ્રવાસીઓને સહન નથી કરતા\nરામ માધવે કહ્યુ કે દુનિયામાં કોઈ પણ દેશ ગેરકાયદેસર પ્રવાસીઓ સહન નથી કરતા. પરંતુ ભારત રાજકીય કારણોના લીધે ગેરકાયદેસર પ્રવાસીઓ માટે ધર્મશાળા જેવુ બની ગયુ છે. તેમણે કહ્યુ કે બાંગ્લાદેશ પણ મ્યાનમાર સાથે આ અંગે વાતચીત કરી રહ્યુ છે. જેથી તે પોતાના દેશમાં રહેતા લાખો રોહિંગ્યાને બહાર કાઢી શકે.\nઆ પણ વાંચોઃ કેજરીવાલની નવી સ્કીમ ડોર સ્ટેપ ડિલીવરી સેવામા પહેલા જ દિવસે આવ્યા 25000 કોલ\nમહિલા ડાંસર્સને નગ્ન કરી નચાવવા માંગતા હતા લોકો, 2ની ધરપકડ\nAN-32: ગુમ ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહિત ગર્ગના પિતા બોલ્યા, અમે છેલ્લા શ્વાસ સુધી શોધીશુ\nબીફ વેંચતા વ્યક્તિ સાથે મારપીટ, પોર્ક ખાવા મજબુર કર્યો\nઆસામમાં પીએમ મોદીઃ કોંગ્રેસ ચોદીદાર જ નહિ ચાવાળાને પણ કરે છે નફરત\nમ્યાનમાર બોર્ડર પર સેનાની સર્જીકલ સ્ટ્રાઈકમાં ઘણા આતંકી ઠાર, ડ્રોનનો પણ ઉપયોગ\nઆ 5 રાજ્યોમાં આસામ રાઇફલ્સને વિશેષ અધિકાર, વોરંટ વિના કોઈની પણ ધરપકડ કરી શકે\nરાજ્યસભામાં રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ યથાવત\nલોકસભામાં નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું\nનાગરિકતા બિલ પાસ ન થયુ તો ઝીણા પાસે જતુ રહેશે આસામઃ ભાજપ મંત્રી\nભારતે રોહીંગ્યા મુસલમાનોના વધુ એક ગ્રૂપને મ્યાનમાર મોકલ્યા\nઆસામમાં ભાજપ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 25 ટકા દેવું માફ\nમોદી બીજી વાર પીએમ નહીં બન્યા તો દેશને મોટું નુકશાન થશે\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/varun-gndhi-big-statement-on-gandhi-family-and-prime-minister-narendra-modi-046029.html", "date_download": "2019-06-19T08:50:49Z", "digest": "sha1:RMJUVZI3BFUO7B3GE7E6DXP3UBKYS6AI", "length": 14154, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગાંધી પરિવાર વિશે વરુણ ગાંધીએ આપ્યુ મોટુ નિવેદન | Varun Gndhi big statement on Gandhi family and Prime minister Narendra Modi. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n17 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગાંધી પરિવાર વિશે વરુણ ગાંધીએ આપ્યુ મોટુ નિવેદન\nભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાંડ નેતા વરુણ ગાંધીએ ગાંધી પરિવાર વિશે મોટુ નિવેદન આપ્યુ છે. વરુણ ગાંધીએ કહ્યુ કે મારા પરિવારમાં પણ અમુક લોકો પ્રધાનમંત્રી રહ્યા છે પરંતુ જે સમ્માન મોદીએ દેશને અપાવ્યુ છે તે ઘણા લાંબા સમયથી કોઈએ દેશને નથી અપાવ્યુ. એ વ્યક્તિ માત્ર દેશ માટે જીવી રહ્યા છે અને મરશે પણ દેશ માટે, તેમના માત્ર દેશની ચિંતા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં વરુણ ગાંધી પીલીભીતથી સાંસદ છે પરંતુ આ વખતે તેમને સુલતાનપુરથી ટિકિટ આપવામાં આવી છે.\nમાના સમ્માન માટે ગરદન કાપી લઈશ\nથોડા દિવસો પહેલા એ સમાચાર સામે આવ્યા હતા કે કોંગ્રેસે વરુણ ગાંધી સાથે સંપર્ક સાધ્યો હતો પરંતુ વરુણ ગાંધીએ આ સમાચારોને ધરમૂળથી ફગાવી દીધા છે. તેમણે કહ્યુ કે આ સંપૂર્ણપણ જૂઠ છે, પરિવારમાં મારી એક જ ગુરુ છે અને તે મારી મા છે. માત્ર 23 વર્ષની ઉંમરે મારી મા વિધવા થઈ ગઈ હતી, તેમણે આખુ જીવન સંઘર્ષ કર્યો, હું મારી ગરદન કાપી દઈશ પરંતુ માના સમ્માનમાં કોઈ પણ પ્રકારની કોઈ ઉણપ નહિ આવવા દઈ. વરુણ ગાંધીએ કહ્યુ કે ગાંધી પરિવારથી મારા ઔપચારિક સંબંધો છે પરંતુ પારિવારિક નહિ.\nચોકીદાર ચોર છે પર પ્રતિક્રિયા\nજે રીતે રાહુલ ગાંધી પીએમ મોદીને ચોકીદાર ચોર છે કહે છે તેના પર વરુણ ગાંધીએ કહ્યુ કે આ ખોટુ છે તેમણે આવુ ન બોલવુ જોઈએ. પીએમ મોદી દેશમાં ઘણા લોકપ્રિય છે, કદ અને ગંભીરતા મામલે તેમનું સ્થાન પહેલા નંબરે છે. આજે મોદી પ્રધાનમંત્રી છે, કાલે બીજુ કોઈ હશે પરંતુ પીએમ વિશે આ રીતે કહેવુ ખોટુ છે. યુપીના રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર વરુણ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનાત્મક ઢાંચો જ નથી. પાર્ટીની અંદર સમાજના અંતિમ વ્યક્તિ માટે નિષ્ઠા નથી, મને નથી લાગતુ કે કંઈ ખાસ ફેરફાર આવે.\nપીએમ પિતાની જેમ મારી સાથે ઉભા રહ્યા\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા વરુણ ગાંધીએ કહ્યુ કે મારુ અને માના સમ્માનનું હંમેશા ધ્યાન રાખવામાં આવ્યુ. તેમણે કહ્યુ કે ભાજપમાં એક જ પરિવાર છે જેના બે સભ્યોને ચૂંટણી લડાવવામાં આવી રહી છે. હું જેટલી વાર પ્રધાનમંત્રીને મળ્યો મારો અનુભવ ઘણો સારો રહ્યો, તે એક સારા વ્યક્તિ છે, તેમનું હ્રદય નરમ છે. મારી ઉપર જ્યારે પણ સંકટ આવ્યુ તો નરેન્દ્ર મોદી મારી સાથે મારા પિતાની જેમ ઉભા રહ્યા. વરુણ ગાંધીએ જણાવ્યુ કે જ્યારે મારી દીકરીનું મૃત્યુ થયુ ત્યારે હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો પરંતુ તે સમયે સૌથી પહેલા ફોન પ્રધાનમંત્રીનો આવ્યો હતો અને તેમણે મને હિંમત આપતા કહ્યુ હતુ કે ભગવાન પરીક્ષા લે છે, જો તેણે એક દેવી લીધી છે તો બીજી દેવી આપશે અને બે વર્ષ બાદ એક દીકરી જન્મી જેનુ નામ અનુસૂઈયા છે.\nઆ પણ વાંચોઃ ગદ્દારોનું સમર્થન કરીને રાહુલ ગાંધીને સત્તામાં નહિ આવવા દઈએઃ ઉદ્ધવ ઠાકરે\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/07/10/karm-no-sangathi-by-mira-bai/", "date_download": "2019-06-19T08:56:38Z", "digest": "sha1:64QS2ACWFCKYMTPO5TTHIHAYEWEUUGXK", "length": 17113, "nlines": 166, "source_domain": "www.aksharnaad.com", "title": "કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રાર્થના, ગરબા અને ભજન » કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો\nકર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો 1\n10 જુલાઈ, 2009 in પ્રાર્થના, ગરબા અને ભજન tagged મીરાં બાઇ\nહે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…\nહે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…\nકે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…\nએક રે ગાયના દો દો વાછરુ,\nલખ્યા એના જુદા જુદા લેખ\nએક રે બન્યો શિવજીનો પોઠીયો,\nબીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.\nએક રે માતાના દો દો દીકરા,\nલખ્યા એના જુદા જુદા લેખ\nએક ને માથે રે છત્તર ઝૂલતા,\nબીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.\nએક રે માટીના દો દો મોરિયા,\nલખ્યા એના જુદા જુદા લેખ\nએક ને મોરિયો શિવજીની ગળતી,\nબીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મ��ો સંગાથી\nએક રે પથ્થરના દો દો ટુકડા,\nલખ્યા એના જુદા જુદા લેખ,\nએક ની બની રે પ્રભુજીની મૂરતી,\nબીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.\nએક રે વેલાના દો દો તુંબડા,\nકે લખ્યા એના જુદા જુદા લેખ,\nએક રે તુંબડુ સાધુજીના હાથમાં,\nબીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.\nએક રે વાંસની દો દો વાંસળી,\nકે લખ્યા એના જુદા જુદા લેખ,\nએક રે વાંસળી કાનજી કુંવરની,\nબીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.\nએક રે માતાના દો દો બેટડા,\nલખ્યા એના જુદા જુદા લેખ,\nએક રે બેટો ચોરાશી ધૂણી તપે,\nબીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી\nરોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,\nકે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.\nઆપણા ભક્તિમાર્ગની પરંપરામાં કેટલાક ભક્તો એવા પણ થયા છે જેમણે પ્રભુભક્તિને એક રસ્તો નહીં પણ એક મુકામ તરીકે સ્વીકારી છે. ભક્તિમાં ક્યાંય કોઇ શરત ન હોવી જોઇએ. આપણી ભક્તિ વિષય આધારીત છે. જો પ્રભુ મને આ આપે તો હું આમ કરૂં કે પછી હે પ્રભુ મારૂ આટલું કામ કરજો જેવી ભક્તિ એ સ્વાર્થયુક્ત ભક્તિ છે. પણ કેટલાક સંત ભક્તોએ કોઇ પણ મતલબ વગર, કોઇ સ્વાર્થ વગર, ફક્ત પ્રભુ તરફની તેમની પ્રીતીને લીધે ભક્તિમાર્ગ લીધો છે અને એવા પ્રભુ ભક્તોમા મીરાબાઇનું નામ ખૂબ જાણીતુ છે. કૃષ્ણભક્તિમાં રસલીન અને તેમના પ્રેમમાં પ્રેમદિવાની એવા મીરાબાઇના લગ્ન ચિત્તોડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે થયેલા. મીરાબાઇ કૃષ્ણને પોતાના સર્વસ્વ, શ્રેષ્ઠ મિત્ર અને સ્વામી ગણીને પ્રેમ કરે છે જે તેમના ભક્તિપદોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. રાણા મીરાબાઇની કૃષ્ણભક્તિનું મૂલ્ય સમજતા નથી. તેથી મીરાબાઇ આ ભજનમા તેમને ઉદ્દેશીને કર્મના વિવિધ પરિમાણ સમજાવે છે. રોજીંદા જીવનના વિવિધ દ્રષ્ટાંતો આપી મીરાબાઇ તેમને કર્મની ગહન ગતિ ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે. તેઓ કહે છે કે જેવું કર્મ કરો તેનું ફળ ભોગવવુ રહ્યું.\n”કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી” એ ખૂબ ભાવવહી, સરળ અને હૈયા સોંસરવુ ઉતરી જતુ ભજન છે. ભક્તિ સંપ્રદાયના ફેલાવામાં આવા સરળ અને છતાં મર્મવેધક ભજનોએ ખૂબ ફાળો આપ્યો છે. કર્મના ફળ ભોગવવામાં કોઇ સંગાથી નથી, એ તો બધાંએ પોતાના કર્મો અનુસાર ભોગવવાજ પડે છે અને એમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, એ છે સારા કર્મ કરવા, એમ રાણાને સમજાવવા મીરાબાઇ ખૂબ સરળ પરંતુ સચોટ ઉદાહરણો આપે છે. એક પથ્થરના બે ટુકડામાંથી જેમ એક પ્રભુની મૂર્તી બની લોકો વડે પૂજાય છે તો બીજો ધોબીઘ���ટ પર વસ્ત્રોની ગંદકી સાફ કરવાના ઉપયોગમાં આવે છે. એક જ માટીમાંથી બનેલા બે મોરિયા (વાંસની બનાવેલી ચિંચોડાની શાખા કે ડાળી) પણ આમ જ કર્મની ગતિને આધીન થઇને જ્યાં શિવજીની ગળતી બને છે તો બીજો સ્મશાને ગોઠવાય છે. એક વેલાના ઉગતા બે તુંબડામાંય કેટલો ફરક છે, એક સાધુના હાથે જાય છે તો એક ગામના રાવળીયાને ઘેર જાય છે. એક વાંસની બે વાંસળી પણ સમાન ઉપયોગ નથી પામતી, એક કાનકુંવરના હાથમાં જાય છે તો એવી અનેક વાદીડાના ઘરે વાગે છે. એક માતાના બે દીકરા પણ ક્યાં સમાન જીવન જીવી શકે છે, એમ માનવસહજ ઉદાહરણ આપતા તેઓ રાણાને કહે છે કે બનવાજોગ છે કે એક દીકરો મોટો ચક્રવર્તી સમ્રાટ થાય અને બીજો દીકરો કઠીયારો બની જંગલમાં ભારા વેંઢારતો ફરે. એક દીકરો જીવતરના, કર્મની ગતિને આધીન થઇને જન્મ મરણના ફેરા ફરે અને બીજો કર્મે મોક્ષને પામે. આમ મીરાબાઇ લોકસહજ વાણીમાં અને સામાન્ય ઉદાહરણો દ્વારા રાણાને કર્મની ગતિના વિવિધ પાઠ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ ભજનના ઘણા અલગ અલગ રૂપો ઉપલબ્ધ છે, ક્યાંક લોકબોલીમાં થતા ફરકને લીધે તેનું બંધારણ સહજ બદલાયું છે પણ અંતે તેનો ભાવ તો એ જ રહે છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\nOne thought on “કર્મનો સંગાથી… – મીરાંબાઇનો અમૃત પ્યાલો”\n← શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા\nમારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%80%E0%AA%B0%E0%AB%82_%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%98", "date_download": "2019-06-19T08:51:30Z", "digest": "sha1:2L42EDWXXJRMBQMFJECOU4FBBL3PN2Q7", "length": 14440, "nlines": 118, "source_domain": "gu.wikipedia.org", "title": "પીરૂ સિંઘ - વિકિપીડિયા", "raw_content": "\nકંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ શેખાવત ભારતીય ભૂમિસેનામાં સૈનિક હતા. તેઓ ૧૯૪૭ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા. તેમને દુશ્મન સામે બહાદુરીનું પ્રદર્શન કરવા માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.[૧]\nતેમનો જન્મ ૨૦ મે ૧૯૧૮ના રોજ રાજસ્થાનના સિકર ખાતે એક રાજપુતાના રાયફલ્સમાં સેવા આપવાની મહાન લશ્કરી પરંપરા ધરાવતા રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ ૪થી રાજપુતાના રાયફલ્સના સુબેદાર ભાનુ સિંઘ શેખાવતના સૌથી નાના પુત્ર હતા. તેમના પિતા પ્રથમ વિશ્વયુદ્ધમાં લડ્યા હતા અને ૧૨૫મી નેપિયર્સ રાયફલ્સમાં ૧૮૭૩-૧૯૦૨ સુધી સેવા આપનાર નાયબ સુબેદાર છેલુસિંઘ શેખાવતના પૌત્ર હતા. તેમના પરદાદા હવાલદાર મેજર પ્રતાપ સિંઘ શેખાવત તે જ રેજિમેન્ટમાં ૧૮૪૭-૧૮૭૫ સુધી સક્રિય હતા. પીરૂ સિંઘનો પુત્ર ૧૯૬૧માં ભારતીય ભૂમિસેનામાં અફસર તરીકે જોડાયા અને ડોગરા રેજિમેન્ટમાં નિયુક્તિ પામ્યા અને તેઓ ૧૯૯૬માં મેજર જનરલ તરીકે નિવૃત્ત થયા. પીરૂ સિંઘ ૨૦ મે ૧૯૩૬ના રોજ ૬ રાજપુતાના રાયફલ્સમાં જોડાયા. ૧૯૪૮ના ઉનાળામાં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરો સામે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે તેમણે મોટા પ્રમાણમાં વળતો હુમલો કર્યો. હુમલાને કારણે કિશનગંગા નદીના સામાકાંઠે રહેલ ભારતીય ચોકીઓ ખાલી કરવી પડી. તેના બાદ ભારતીય સૈનિકોએ તીથવાલની પહાડીઓ પર હરોળ ગોઠવી. આ સમયે ૬ રાજપુતાના રાયફલ્સને ઉરી થી તીથવાલ ખાતે રહેલી ૧૬૩મી બ્રિગેડને મજબૂત કરવા ખસેડવામાં આવી. ૧૧ જુલાઈ ૧૯૪૮ના રોજ ભારતીય હુમલાની શરૂઆત થઈ. ૧૫ જુલાઈ સુધી કાર્યવાહી બરાબર ચાલી. આગળના વિસ્તારના જાસૂસી સર્વેક્ષણમાં ખબર મળ્યા કે દુશ્મને એક ઉંચાઈ વાળા સ્થળે રક્ષણાત્મક હરોળ બાંધી છે અને આગળ વધવા માટે તે સ્થળને કબ્જે કરવું જરૂરી છે. તેનાથી પણ આગળ આ જ પ્રકારની બીજી હરોળ પણ મોજૂદ છે.\nઆ બંને હરોળને કબ્જે કરવાની જવાબદારી ૬ રાજપુતાના રાયફલ્સને સોંપાઈ. 'ડી' કંપની પ્રથમ હરોળ કબ્જે કરશે અને તે થઈ ગયા બાદ 'સી' કંપની બીજી હરોળ કબ્જે કરશે તેવું નક્કી થયું. 'ડી' કંપનીએ તેના લક્ષ્યાંક પર ૧૮ જુલાઈએ રાત્રે ૧૨૩૦એ હુમલો કર્યો. લક્ષ્યાંક સુધીનો રસ્તો લગભગ એક મિટર પહોળો હતો અને તેની બંને બાજુએ ઉંડી ખાઈઓ હતી. તે માર્ગની ઉપર નજર રાખી શકાય તે રીતે દુશ્મન બંકરો હતા. કંપની પર મોટા પ્રમાણમાં ગોળીબાર થયો અને અડધા જ કલાકમાં તેના ૫૧ સૈનિકો શહીદ અથવા ઘાયલ થયા. આ લડાઈ દરમિયાન પીરૂ સિંઘ કંપનીના સૌથી આગળની ટુકડી સાથે હતા જેના અડધોઅડધ સૈનિકો ભીષણ ગોળીબારમાં શહીદ થયા. તેઓ દુશ્મનની મશીનગન ચોકી તરફ આગળ વધ્યા જે બહુ મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચાડી રહી હતી. દુશ્મનના હાથગોળાની કરચોએ તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના શરીર પર અનેક જગ્યાઓએ જખમ કર્યા. પરંતુ તેના કારણે તેઓ ડગ્યા નહી. તેઓ રાજપુતાના રાયફલ્સનો યુદ્ધઘોષ \"રાજા રામચંદ્રકી જય\" જગાવતા આગળ વધતા રહ્યા. તેમણે આગળ ધસી જઈ અને પોતાની સંગીન વડે દુશ્મન મશીનગન પરના સૈનિકોને મારી નાખ્યા અને પોતાની સ્ટેન ગન વડે આખા બંકર પર કબ્જો મેળવી લીધો. આ સમય દરમિયાન તેમના તમામ સાથીઓ પાછળ કાં તો મૃત અથવા ઘાયલ થઈ પડ્યા હતા.\nદુશ્મનોને ટેકરી પરથી હટાવવાનું કામ તેમના એકલા પર આવી પડ્યું. મોટાપ્રમાણમાં રક્ત ગુમાવવા છતાં તેઓ બીજી મશીનગન બંકર તરફ આગળ વધ્યા. આ સમયે એક હાથગોળાએ તેમના ચહેરા પર ઈજા પહોંચાડી. તેમના ચહેરા પરથી વહેતા રુધિરે તેમને લગભગ દૃષ્ટિહીન જ કરી મૂક્યા. ત્યાર સુધીમાં તેમની પાસે રહેલી સ્ટેન ગનની તમામ ગોળીઓ ખતમ થઈ ગઈ હતી. તેઓ કબ્જે કરેલ દુશ્મન બંકરમાંથી ઘસડાઈ અને બહાર નીકળ્યા અને બહાદુરીપૂર્વક ���ીજા બંકર પર હાથગોળા ફેંકવા લાગ્યા. બાદમાં તેઓ બીજી ખાઈમાં કૂદી પડ્યા અને બે દુશ્મન સૈનિકોને સંગીન વડે મારી નાખ્યા. ત્યારબાદ તેઓ ત્રીજા બંકર તરફ પણ જવા લાગ્યા તે સમયે જ તેમને માથામાં ગોળી વાગી અને તેઓ દુશ્મનની ખાઈ પાસે પડતા દેખાયા. બરાબર આ જ સમયે ખાઈમાં સિંઘે ફેંકેલા હાથગોળાને કારણે એક ધમાકો થયો. અત્યાર સુધીમાં સિંઘને થયેલા જખ્મો જીવલેણ સાબિત થયા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમના ૭૫ વર્ષીય માતા તારાવતીને પત્ર લખ્યો જેમાં જણાવ્યું કે \"તેમણે પોતાની એકહથ્થુ બહાદુરી ભરેલા કારનામા માટે જાન ખોયો પરંતુ તેઓ પાછળ તેમના સાથીઓ માટે એકહથ્થુ બહાદુરી અને અડગ વીરતાનું અનોખું ઉદાહરણ છોડતા ગયા. રાષ્ટ્ર તેમનું આભારી છે. માતૃભૂમિ માટે કરેલા બલિદાન માટે અમારી આ પ્રાર્થના છે કે તેમને આમાં કેટલીક શાંતિ અને સંતોષ મળશે.\" કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘને યુદ્ધકાળનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર મરણોપરાંત એનાયત કરાયું.\nસોમ નાથ શર્મા (૧૯૪૭)\nરામ રાઘોબા રાણે (૧૯૪૮)\nગુરબચ્ચન સિંહ સલારીઆ (૧૯૬૧)\nધન સિંઘ થાપા (૧૯૬૨)\nનિર્મલ જીત સિંઘ સેખોં (૧૯૭૧)\nમનોજ કુમાર પાંડે (૧૯૯૯)\nયોગેન્દ્ર સિંહ યાદવ (૧૯૯૯)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ મે ૨૦૧૮ના રોજ ૧૯:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AB%81_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-06-19T09:24:35Z", "digest": "sha1:PQN5Z3BS2EZC2N6S5HLWEOXP6RGLYFQ5", "length": 11023, "nlines": 208, "source_domain": "gu.wikipedia.org", "title": "મચ્છુ નદી - વિકિપીડિયા", "raw_content": "\nમચ્છુ નદી, મોરબી પાસે.\n- ડાબે બેટી, અસોઇ\n- જમણે જંબુરી, બેણિયા, મચ્છુરી, મહા\n- સ્થાન જસદણ ટેકરીઓ\nમચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૩૦ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી, મહા જેવી નાની નદીઓ ભળી જાય છે. આ નદીનો નિતાર પ્રદેશ (catchment area) લગભગ ૨,૫૧૫ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧] મચ્છુ નદી જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસેથી નીકળી રાજકોટ તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા થઇને અંતે માળિયા (મિ.) તાલુકાના હંજીયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે.\nએકવાર મહાદેવજી ક્ષીર સાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા. એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ એક જીવતા માણસને ગળી જઈ બેઠો હતો. શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઇક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો. મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા, જેમણે હઠયોગી તરીકે ખ્યાતિ મેળવી હઠયોગ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ લખ્યો હતો. મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથએ ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોઇ, બંને પુત્રોને નદીકિનારે મારી નાખ્યા. આ બંને પુત્રોને નદીનાં માછલાંનો અવતાર મળ્યો. આમ મચ્છ અને મત્સ્ય પરથી આ નદી મચ્છુ નદી તરીકે ઓળખાવા લાગી.\nસિંચાઇના હેતુને અનુલક્ષીને ૧૯૬૧ના વર્ષમાં વાંકાનેરની ઉપરવાસમાં, ૨૩ કિલોમીટર જેટલા અંતરે મચ્છુ-૧ બંધનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી તાલુકામાં જોધપુર નદી ગામ પાસે, (મોરબીથી ૬ કિલોમીટર ઉપરવાસમાં) મચ્છુ-૨ બંધનું કામ શરુ થયું હતું, જે ૧૯૭૨ના વર્ષની આસપાસ પુરું થયું હતું.\nવધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: ૧૯૭૯ મચ્છુ બંધ હોનારત\n૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મચ્છુ-૨ જળબંધમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને બપોરે ૩.૩૦ કલાકે મચ્છુ-૨ નો માટીનો પાળો તૂટી ગયો હતો. જેથી ભયંકર જળ હોનારત સર્જાઈ હતી. જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયા હતા. મોરબી મચ્છુ-૨ બંધ જળ હોનારતમાં તણાઈને મૃત્યુ પામેલા દિવંગતોની સ્મૃતિમાં રાણી બાગમાં, મણિમંદિરની સામે, એક સ્મૃતિ સ્મારક ઉભુ કરવામાં આવેલ છે. આ ભયંકર જળ હોનારત ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીના છાત્રોએ કરેલું સંશોધન પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે.[૨]\n↑ મોરબી જળ હોનારત પર પુસ્તક, ઇન્ડીયન એક્સપ્રેસ.કોમ\nવિકિમીડિયા કૉમન્સ પર મચ્છુ નદી વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\n• ગુજરાતની નદીઓ •\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૭:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/south-sudan-clashes-kill-400-500-after-coup-claim-014671.html", "date_download": "2019-06-19T08:50:25Z", "digest": "sha1:Z6UK4LXOSJASY7GECB6OF55QLFYJU6D2", "length": 10611, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "દક્ષિણ સૂદાનમાં મારામારીમાં 400 થી 500 લોકોના મોત: સંયુક્ત રાષ્ટ્ર | South Sudan clashes 'kill 400-500' after coup claim - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n16 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદક્ષિણ સૂદાનમાં મારામારીમાં 400 થી 500 લોકોના મોત: સંયુક્ત રાષ્ટ્ર\nસંયુક્ત રાષ્ટ્ર, 19 ડિસેમ્બર: સેનાના પ્રતિદ્વંદી ટુકડીઓ વચ્ચે મારામારી બાદ દક્ષિણ સૂદાનની રાજધાનીની હોસ્પિટલમાં 400 થી 500 લોકોની લાશ લાવવામાં આવી હોવાના સમાચાર છે. નવા આફ્રિકન સંકટ પર સુરક્ષા પરિષદમાં રાજદૂતોના વિમર્શ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ બહાલી અભિયાનોના પ્રમુખ હર્વે લેંડહાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સલવા કીર અને એક વિપક્ષી નેતાની સેનાઓ વચ્ચે મારામારીમાં 800 લોકોને ઇજા પહોંચી હતી.\nઅધિકારીઓને એમ કહેતાં ઉદ્ધત કરવામાં આવ્યા છે કે રવિવારે સંકટ શરૂ થયા બાદ લગભગ 1500 થી 20000 લોકો જુબામાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં શરણ માંગી રહ્યાં છે. લેડસોઉસે પરિષદને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા જુબાના હોસ્પિટલો દ્વારા મળેલા સમાચાર આધારિત છે પરંતુ ગઇકાલે ફરીથી મારામારાથી થતાં સંયુક્ત રાષ્ટ્રને આંકડાઓની પુષ્ટિ હજુ કરી નથી.\nવાતચીત બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસના રાજદૂત અને સુરક્ષા પરિષદના અધ્યક્ષ જેરોર્ડ અરાઉડે મૃતકોની વધેલી સંખ્યાઓની પુષ્ટિ કરી નથી. તેમને કહ્યું હતું કે 'ડઝનો લોકો ભોગ બન્યા છે અને નિશ્વિતપણે આ નાની ઘટના નથી.\n125 મહિલાઓ, યુવતીઓ સાથે રેપ, બાળકીઓને પણ નહીં છોડી\nદક્ષિણ સદાનમાં પ્લેન ક્રેશ, 44ના મોત\nદક્ષિણી સૂદાનમાં ભારતીય શાંતિ સૈનિકો પર હુમલો, 5 જ���ાન શહીદ\nસંયુક્ત રાષ્ટ્રએ દીયા મિર્ઝાને બનાવી પોતાની ખાસ દૂત, દુનિયાભરમાંથી પસંદ કરાયા 18 વ્યક્તિ\nVideo: ટ્રમ્પના કારણે આખી દુનિયાએ ઉડાવી અમેરિકાની મજાક\nઆઇએસ સામે ભારત પણ જંગ છેડશે\nહાફિઝ સઈદને 'સાહિબ' કહેતા સંયુક્ત રાષ્ટ્ર પાસે સફાઇ માંગશે ભારત\nયુએનમાં મોદીનું પ્રભાવશાળી ભાષણ, સાંભળો વીડિયોમાં...\nબદાયૂં ગેંગરેપ પર બાન કી મૂને યુપી સરકારને લીધી બાનમાં\nમનમોહન સિંહ 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે\nએક મેના રોજ ગ્લોબલ ટેરરિસ્ટ જાહર થશે આતંકી મસૂદ અઝહર, ચીન હટાવશે ટેકનિકલ હોલ્ડ\nસદીઓ જૂના પેરિસિયન લેન્ડમાર્ક નોટ્રે ડેમ કેથેડ્રલમાં લાગી ભીષણ આગ\nsouth sudan united nation france દક્ષિણ સૂદાન સંયુક્ત રાષ્ટ્ર ફ્રાંસ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/07/27/", "date_download": "2019-06-19T09:29:53Z", "digest": "sha1:VAV3SHLCVZVCPFCGFH5THOZTPQTLSYSA", "length": 10856, "nlines": 108, "source_domain": "www.aksharnaad.com", "title": "જુલાઇ 27, 2012 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2\n27 જુલાઈ, 2012 in જીવન દર્શન / ધર્મ અધ્યાત્મ tagged ડાઉનલોડ / સુરેશ દલાલ\nભારતીય સંસ્કૃતિનાં બે સુવર્ણ-પ્રવેશદ્વારો છે. આ બે દ્વાર એટલે રામાયણ અને મહાભારત. સમગ્ર ભારતીય સંસ્કૃતિનો સર્વાંગી પરિચય રામાયણ અને મહાભારત દ્વારા જ મળી શકે. કોઈએ વધુ ઊંડા ઊતરવું હોય અને ભારતીય તત્ત્વગ્યાનનો ગહન, સઘન અને ગંભીર પરિચય પ્રાપ્ત કરવો હોય તો વેદ અને ઉપનિષદ પણ છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે જેમાં આદર્શ સમાજ અને આદર્શ રાજ્યની કાલ્પનિક વાસ્તવિકતા અને વાસ્તવિક કલ્પના સાકાર થઈ છે. રામાયણ એક શાન્ત સરોવર જેવો ગ્રંથ છે. મહાભારત એક વિરાટ સમુદ્ર છે. આ મહાભારતમાં અનેક કથાઓ, આડકથાઓ છે. અનેક તરંગો છે. આ મહાભારતના વિરાટ સમુદ્રમાં શ્રીમદ્ ભગવદ્ગીતા એ દીવાદાંડી જેવી છે. આ જ ગીતાજીના અધ્યાયોના વિચારમંથનનો પરિપાક એટલે શ્રી સુરેશ દલાલનું પ્રસ્તુત પુસ્તક ભગવદગીતા એટલે… જે આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.\nવાણીની શુદ્ધિ હરીકથાથી જ થાય – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\n27 જુલાઈ, 2012 in ધર્મ અધ્યાત્મ tagged સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી\nવિચક્ષણ પુરુઓનો એ સ્વભાવ હોય છે કે જે ન કહીને પણ ઘણું બધું કહી જાય છે તે જ રીતે પુષ્પદંત મહારાજે પહેલા બે શ્લોકમાં પરમાત્માની સ્તુતિ થઈ શકે તેમ નથી એમ કહીને જ ભગવદમહિમાની સ્તુતિ કરવાની શરૂઆત કરી.\nઅહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાનની સ્તુતિ રૂપ ભક્તિ શા માટે કરવી તેનાથી આપણને શું ફાયદો તેનાથી આપણને શું ફાયદો આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે આમ પણ આપણે જોઈએ તો દરેક માનવીને આવો પ્રશ્ન જાણે કે તેની ગળથૂથીમાંથી જ મળેલો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘લાલો લાભ વગર ન લોટે’ એટલે કે કર્મફળનું ચિંતન કર્મ શરૂ કરતા પહેલાં જ કરતાં હોઈએ છીએ. આ કર્મફળ જ આપણા કર્મની ક્વોલિટી નક્કી કરતા હોય છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન���ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/04/", "date_download": "2019-06-19T08:52:00Z", "digest": "sha1:6SXDQW7NH43BZVNTEHPW7PPVXB7HALST", "length": 8636, "nlines": 173, "source_domain": "glaofna.wordpress.com", "title": "2010 એપ્રિલ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાથે એક સાંજ\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nસહર્ષ રજૂ કરે છે\nઆપણા સર્વોચ્ચ કક્ષાના કવિ-નાટ્યકાર-વિચારક\n‘સાગરને તળિયેથી હું બહાર આવું\nત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.\nહું મરજીવો નથી. હું કવિ છું.’\nઆપણે કવિના સ્વમુખે એમના ‘જાગીને જોઉં તો’ નાટકનું પઠન,\n‘મયુર ઉપરથી ઊતર શારદા સિંહ ઉપર ચઢ’ જેવો સિંહનાદ\nઅને એમના સર્જન વિષેની બીજી વાતો સાંભળીએ.\nદિવસ : રવિવાર, એપ્રિલ ૧૮, ૨૦૧૦\nસમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે\nઆ કાર્યક્રમ ઍકેડેમીના સભ્યો અને આમંત્રીત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે.\nગૌરાંગ મહેતા 973-633-9348, જસવંત મોદી 732-968-0867\n(સમયસર આવી જવા વિનંતી)\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા રજૂ કરે છે… રંગીન ગુલદસ્તો \nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nછેલ્લાં પચાસ વર્ષોમાં રચાયેલાં અને સ્વરબધ્ધ થયેલાં\nકીબોર્ડઃ અનીશ ચંદાની તબલાઃ દીપક ગુંદાણી મૅન્ડોલિનઃ હરીશ ટેલર\nદિવસ : રવિવાર, મે ૧૬, ૨૦૧૦\nસમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે\nસ્���ળ : લાખાણી ઑડિટોરિયમ, વાચંગ, ન્યૂ જર્સી\nઆ કાર્યક્રમ ઍકેડેમીના સભ્યો અને આમંત્રીત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે.\nગૌરાંગ મહેતા 973-633-9348, જસવંત મોદી 732-968-0867\nPosted in કાર્યક્રમ | ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા રજૂ કરે છે… રંગીન ગુલદસ્તો માટે ટિપ્પણીઓ બંધ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2015/09/", "date_download": "2019-06-19T09:17:48Z", "digest": "sha1:DPJGC5NNSRAYU6TQQR6MCVXHIUKJMYYH", "length": 10090, "nlines": 153, "source_domain": "glaofna.wordpress.com", "title": "2015 સપ્ટેમ્બર « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nશ્રી મધુસૂદન કાપડિયા દર મહિને થોડાંક ઉત્તમ ગુજરાતી કાવ્યોનો આસ્વાદ વિડીઓ મારફત કરાવશે. શરૂઆત પ્રહલાદ પારેખનાં કાવ્યોથી થશે. પછીના મહિનાઓમાં ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, કાન્ત, ન્હાનાલાલ, સુન્દરમ્‌, શ્રીધરાણી, પ્રિયકાંત મણિયાર, બાલમુકુન્દ દવે અને બીજા કવિઓની રચનાઓનો આસ્વાદ કરાવવાની એમની નેમ છે.\nકાવ્યાસ્વાદના દરેક કાર્યક્રમનું વિડીઓ રેકોર્ડિંગ YouTube પર મૂકવામાં આવશે, અને એની લિંક આપને નીચેના લિસ્ટમાંથી મળશે. આપની પસંદગીની લિંક ક્લિક કરવાથી આપ એ આસ્વાદ જોઈ શકશો.\nઆસ્વાદ જોતા-સાંભળતા પહેલાં કાવ્યોની નકલ જોઈતી હોય (આસ્વાદ પૂરેપૂરો માણવા માટે એ જરૂરી છે) તો એક ઈ-મેઇલ madhu.kapadia38@gmail.com પર મધુસૂદનભાઇને મોકલશો. અનિવાર્ય હોય તો જ 973-386-0616 નંબર પર ફોન કરશો.\nદર મહિનાની વીસમી તારીખની આસપાસ એક નવો આસ્વાદ ઉમેરાશે જે લગભગ એક કલાક જેટલો ચાલશે. આપની અનુકૂળતા પ્રમાણે જોવા-સાંભળવા વિનંતી.\nઆસ્વાદ માણ્યા પછી આપનો પ્રતિભાવ YouTube પરના એ આસ્વાદના Comments વિભાગમાં મૂકશો, મધુસૂદનભાઈને madhu.kapadia38@gmail.com પર ઈ-મેઇલ દ્વારા મોકલવા વિનંતી.\nઆ આસ્વાદો સીધા YouTube પર ‘Kavyasvad’ની search કરવાથી પણ શોધી શકાશે.\nઆ કાર્યક્રમનું વિડીઓ-સંકલન સુરેન���દ્ર કાપડિયાએ તૈયાર કર્યું છે. સુરેન્દ્રભાઈનો સંપર્ક ઈ-મેઇલથી surenkumud4448@gmail.com પર, અને અનિવાર્ય હોય તો 909-599-9885 પર ફોનથી થઈ શકશે.\nYouTube પર મુકાઈ ચૂકેલા કાર્યક્રમો – નવા પ્રથમ:\n07/25/2016 નિરંજન ભગત – પ્રાસ્તાવિક – મુગ્ધ કાવ્યમુદ્રા\n07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 1 ગાયત્રી\n07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 2 ગાયત્રી\n07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 3 ગાયત્રી\n07/25/2016 નિરંજન ભગત – “મુંબઈનગરી” અને “એક્વેરીયમમાં”\n07/25/2016 નિરંજન ભગત – “આંધળો” અને “આધુનિક અરણ્ય”\n04/13/2016 શ્રી રઘુવીર ચૌધરીને ગ્યાનપીઠ અવોર્ડ – પ્રાસ્તાવિક\n04/13/2016 મને કેમ ના વાર્યો – રઘુવીર ચૌધરી\n04/13/2016 વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી\n04/13/2016 ફૂટપાથ અને શેઢો – રઘુવીર ચૌધરી\nનીચેના પાંચ રસાસ્વાદો શ્રી મણિલાલ હ. પટેલે કરાવેલા છે :\n02/17/2016 તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ\n02/17/2016 વેરાન – જયંત પાઠક\n02/17/2016 સોહાગ રાત અને પછી – ઉશનસ્‌\n02/17/2016 એક બપોરે – રાવજી પટેલ\n02/17/2016 હઠ છોડી દે – મણિલાલ હ. પટેલ\nશ્રી મધુસૂદન કાપડિયાના આસ્વાદો:\n12/19/2015 વૈષ્ણવજન તો – નરસિંહ મહેતા\n12/19/2015 સ્તુતિનું અષ્ટક – કવિ ન્હાનાલાલ\n12/19/2015 મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા\n12/19/2015 એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ\n11/23/2015 આજ અમે અંધારું શણગાર્યું – પ્રહ્‌લાદ પારેખ\n11/23/2015 વાતો – પ્રહ્‌લાદ પારેખ\n11/23/2015 ભણકારા – બ. ક. ઠાકોર\n10/21/2015 આજ અંધાર – પ્રહ્‌લાદ પારેખ\n10/21/2015 ઘાસ અને હું – પ્રહ્‌લાદ પારેખ\n09/20/2015 પ્રહ્‌લાદ પારેખનાં કાવ્યો\nPosted in Uncategorized | કાવ્યાસ્વાદ માટે ટિપ્પણીઓ બંધ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/photo-gallery/aaj-ka-rashifal-in-gujarati-horoscope-19-april-2019-43755?pfrom=article-next-story", "date_download": "2019-06-19T09:00:49Z", "digest": "sha1:4JW6APC6IRVJLQ7EIEEFDNSCO6WPFUSD", "length": 11329, "nlines": 90, "source_domain": "zeenews.india.com", "title": "રાશિફળ 19 એપ્રિલ: આજે હનુમાન જયંતી, આ રાશિના જાતકો પર રહેશે પવનપુત્રની વિશેષ કૃપા | News in Gujarati", "raw_content": "News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં\nરાશિફળ 19 એપ્રિલ: આજે હનુમાન જયંતી, આ રાશિના જાતકો પર રહેશે પવનપુત્રની વિશેષ કૃપા\nદરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો.\nકોઈ પરિણામની રાહ જોઈ રહ્યાં હોવ તો શાંતિ રાખો, બધુ ઠીક થશે. ઓફિસમાં નિયમિત કામથી અલગ કઈંક કરવાની કોશિશ કરશો તો સફળ થશો. મહેનતથી સફળતાના યોગ છે. કોઈ મોટો ફાયદો થઈ શકે છે. બિઝનેસ માટે સારો દિવસ છ��.\nતમારા મત અને વાતોથી લોકો પર પ્રભાવ પડશે. ગૂંચવાયેલી સ્થિતિને ઉકેલવામાં સફળ થશો. વિચારવાની રીતમાં બદલાવ આવશે. મિત્રોની સમયસર મદદ મળશે. ઓફિસમાં તમારાથી નાના કર્મચારીઓથી ટેન્શન વધશે.\nરોજબરોજના કામ પૂરા કરવા માટે વધુ કોશિશ કરો. તમારી જવાબદારીઓનું ધ્યાન રાખો. સમય અને ધૈર્યનો પૂરેપૂરો ઉપયોગ કરો. આજે તેની જરૂર પડશે. તમારા દમ પર અને શાંત મનથી જે કામ કરશો તેમાં સફળતા મળશે. પોઝિટિવ રહેવાની કોશિશ કરો.\nપૈસા કમાવવાની કોશિશમાં સફળતા મળશે. પાર્ટ ટાઈમ કામ મળી શકે છે. વધારાના કામમાં કોઈની મદદ મળી શકે છે. જૂના મામલામાં અણબન ખતમ થશે. બીજાના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો. તમે કોઈ સારા સમાચારની રાહ જોશો.\nમિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામ પર ધ્યાન આપશો. પરાક્રમ વધી શકે છે. ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે. જવાબદારીઓ પર ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો.\nદિવસ સારો છે તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. વિપરિત લિંગની વ્યક્તિથી ફાયદાના યોગ છે. સમય પર કામ પૂરા થશે. કોઈના મેન્ટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે.\nહાલાતને બદલવાની કોશિશ કરશો. હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે. અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. કામમાં પણ મન લાગશે. સંયમમાં રહેવું પડશે.\nઅનેક કામ સરળતાથી પૂરા થશે અને તમારી અસર લોકો પર રહેશે. જે કામ અને વાત અટકી રહી છે તેના માટે વચ્ચેનો રસ્તો પણ નીકળશે. કામકાજમાં સફળતાના યોગ છે. જીવનસાથીની મદદ મળશે. ઘરની સમસ્યાઓનો ઉકેલ આવશે. કાનૂની મામલામાં ધ્યાન રાખો.\nઆજે એવા કામ પૂરા થશે જેનું તમે દિવસોથી પ્લાનિંગ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કોશિશોમાં સફળતા મલશે. મીઠું બોલીને બધુ કામ કરાવી લેશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પોતાના પર ભરોસો રાખો.\nજે કામને પૂરા કરવામાં સમસ્યા આવતી હોય તેને ટાળો. મોટું પગલું ભરતા પહેલા સારી રીતે વિચારો, કોઈ અનુભવીની સલાહ લો. શારીરિક સમસ્યાઓ ખતમ થશે. બિઝનેસમાં સારી સ્થિતિ સર્જાશે. કોશિશ કરશો તો અટવાયેલા નાણા પરત મળશે.\nદિવસ સામાન્ય રહેશે. પરેશાનીમાં પોતાની જાતને સંભાળો. વિવાદથી દૂર રહો. કેટલાક વિવાદોમાં સમાધાન થઈ શકે છે. પૈસા મામલે પ્રગતિ થશે. જૂના અટવાયેલા કામોમાં ગતિ આવશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.\nરોજબરોજના અને પાર્ટનરશીપના કામ સમયસર પૂરા થશે. મિત્રો અને ભાઈઓની મદદના યોગ છે. કોઈ કન્ફ્યૂઝન ખતમ થશે. પૈસા અને અન્ય મામલે ફાયદાકારક દિવસ છે. માનસિક રીતે સક્રિય રહેશો. કામકાજમાં સુધારનો દિવસ છે.\nલોકસભા ચૂંટણી 2019: આ રાજનેતાઓ અને અભિનેતાઓએ લાઈનમાં ઊભા રહીને આપ્યો મત, જુઓ PHOTOS\nપાટણ : ટ્રક સાથેની ટક્કરમાં કારમાં સવાર પતિ-પત્ની અને માસુમ દીકરીનું મોત\nરાશિફળ 19 જૂન: ગ્રહોએ બદલી ચાલ, આ રાશિના જાતકો કરિયરને લઇ રહે સાવધાન\nPHOTOS : જ્યારે જાહેરમાં સુઈ ગઈ પરિણીતી ચોપડા \nરાશિફળ 18 જૂન: કન્યા રાશિના જાતકોને આજે ઓફિસમાં છે જલસા જ જલસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/08/blog-post_16.html", "date_download": "2019-06-19T09:21:57Z", "digest": "sha1:KVCV452LBXRBWRBMMHIRJW75YMYOCUQH", "length": 19621, "nlines": 260, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nરંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.\nરંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.\nદેશ આઝાદ થયો એ પછી લોકોની સુખાકારી માટે બંધારણમાં ઘણી જોગવાઈ હતી. થોડાક વરસમાં યોજના મુજબ ગરીબાઈ હટી જશે અને બધા લોકો ખુશ ખુશાલ સુખી હશે એ માટે યોજના પંચે ઘણી યોજનાઓ બનાવી. લાલ, પીળા, ભુરા, રંગની પેન્સીલ લઈ વાતાનુકુલીત ઓફીસમાં મોટા મોટા ટેબલ ઉપર મોટા મોટા કાગળો ઉપર નકશાઓ તૈયાર થવા લાગ્યા.\nબસ પછી તો ફક્ત નકશા તૈયાર કરવાનું ચાલુ રહ્યું અને લોકોને ��ુખી કરવાનું રહી ગયું તે ઠેઠ કોંગ્રેસના બારે વહાણ ડુબવા લાગ્યા ત્યાં સુધી.\nઈંદીરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગરીબી હટાવો બાબત ચડવડ પણ થઈ. સાંભળે કોણ. પછીતો કટોકટી આવી ગઈ એટલે સંજય ગાંધીએ આકાશમાં વીમાન ઉડાળવાનું શરું કર્યું અને મોતને આમંત્રણ આપ્યું. વડા પ્રધાન ઈંદીરા ગાંધીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યું બધુ યોજના મુજબ. શ્રીમતી ઈંદીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને તો બોમ્બથી મારી નાખવામાંં આવ્યું અને યોજના મુજબ.\nગરીબો વધુ ગરીબ થવા લાગ્યા અને મુંબઈમાં આંતકવાદીઓ આવવા લાગ્યા. બધાના ભાવ આવવા શરુ થયા. ટ્રકમાં હેરાફેરીના ૫૦૦૦/=. બોમ્બ ગોઠવવાના આટલા કે તેટલા. બાબરી મસ્જીદ તુટી યોજના મુજબ. આંતકવાદને તક મળી ગઈ.\nઠેઠ કરાંચીથી આગબોટ કે હોળીમાં બેસી આંતકવાદીઓ મુંબઈ સુધી આવવા લાગ્યા. બધું યોજના મુજબ.\nલોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની બુરી હાલત થઈ. વડા પ્રધાન મનમોહન સીંહેતો કહેલ કે ગઠજોડ સરકારમાં બાંધછોડ તો કરવી પડે. ભૃષ્ટાચાર અને મોંઘાવરી દીવસ રાત વધતી જ રહી. યોજના આયોગ નક્કી ન કરી શક્યું કે ગરીબ કોને કહેવા. અબજોપતી અંબાણી કુંટુંબના સભ્યો પણ ગરીબાઈની લાઈનમાં બેસી ગયા. ગરીબો માટેની સબસીડી, સસ્તા અનાજ મેળવનું રેશનીંગ કાર્ડનું મહ્ત્વ વધતું ગયું.\nમનમોહન સીંહની સરકારે શીક્ષણનો અધીકાર, સસ્તામાં પરવડે એ રીતે બધાને અનાજ અને આધાર કાર્ડની મોટી મોટી યોજનાઓ બનાવી. ૩૦ કીલો અનાજ ૬૦ રુપીયામાં આપવાનો કાયદો બન્યો. પ્રણવ મુખરજી નામના રાષ્ટ્રપતીએ ખરડા ઉપર સહી કરી અને કાયદો પણ બન્યો. છેવટે કોંગ્રેસ પોતાના પાપને કારણે હારી ગઈ.\n૧૫મી ઓગસ્ટ, ૨૦૧૪ના વડા પ્રધાને લાલ કીલ્લા ઉપરથી જાહેર કર્યું કે હવે યોજના આયોગની ઓફીસ બંધ થવાની છે. બધી યોજનાઓ માટે નવી વીધી શરુ કરવી પડશે.\n૩૨ જણાં ચેસ રમે અને બધાને સારી તક મળે તો ૩૧ વખત રમત રમે તો પછી કદાચ પરીણામ બરોબર આવે. મધ્ય પ્રદેશ, ગુજરાત કે મહારાષ્ટ્રના આદીવાસી વીસ્તારના લોકોને તો એક જ વીધી ખબર છે ૩૧ જણાંના માથા વાઢી નાખો એટલે ૩૨મો વીજયી ચોક્કસ હશે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હા���સ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nએકદમ સત્ય અને સચોટ લખાણ અવાર નવાર આપના તરફથી મળતી પ્રેરણા માટે ધન્યવાદ \nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nરંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું...\nપહેલું સુખ તે જાતે નર્યા......રોજનીશી સાથે સ્વાસ્થ...\nવાંદરા, કાળ ભૈરવ, લાલ કીલ્લો કે રેડ ફોર્ટ અને ઇન્ડ...\nગાઝા કે ઈઝરાયેલ. જાપાન કે અમેરીકા. ગાઝા અને ઈઝરાયે...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%86%E0%AA%9C%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE-2018%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%95%E0%AB%87%E0%AA%A6%E0%AA%BE/", "date_download": "2019-06-19T10:07:11Z", "digest": "sha1:ODD4WTRYXD4RXDAZMR6ZK5RN3XVH6JMU", "length": 19837, "nlines": 72, "source_domain": "www.aajkaaldaily.com", "title": " આજકાલ ગરબા-2018નો આજે ધમાકેદાર પ્રારંભ રાત્રે ઉગશે સૂરજ આજકાલ ગરબા-2018નો આજે ધમાકેદાર પ્રારંભ રાત્રે ઉગશે સૂરજ – Aajkaal Daily", "raw_content": "\nઆજકાલ ગરબા-2018નો આજે ધમાકેદાર પ્રારંભ રાત્રે ઉગશે સૂરજ\nઆજકાલ ગ્રુપ હંમેશા તેના વાચકો અને ચાહકોને નવું નવું આપતું રહે છે. આ વખતે નવરાત્રી મહોત્સવમાં અનેક નવા આકર્ષણો ઉપરાંત ટીવી જગતની સેલિબ્રિટીઆે આકર્ષણરુપ બનશે.આજે તારકમહેતા કે ઉલ્ટા ચશ્માં સીરિયલના રોશનસિંગ સોઢી મહેમાન બનવાનાં છે તો આવતીકાલે પ્રખ્યાત શો એનએમએસના એન્કર રિિÙ દવે અને કેમી વાઘેલા આવવાના છે,જયારે 12મીએ હિતુ કનોડિયા અને સાંઈ બર્વે ખાસ હાજરી આપવાના છે.\nજાણીતા પિબ્લકેશન ગ્રુપ એવા ધનરાજ ગ્રુપના ‘આજકાલ’ દૈનિક દ્વારા આ વખતે નવમા વર્ષે પણ નવલી નવરાત્રીનું ધમાકેદાર આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને આજથી શરૂ થનારા નવરાત્રી મહોત્સવમાં રાત્રે 8 વાગ્યાથી ઢોલની દાંડી પીટાતાની સાથે જ 5000થી વધુ ખેલૈયાઆે થીરકશે. ખેલૈયાઆે માટે લોર્ડઝનું મેદાન ગણાતાં વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ઉપરાંત પ્રખ્યાત આેરકેસ્ટ્રા નવરાત્રિ મહોત્સવના આયોજનને ચાર ચાંદ લગાવી દેશે. આજે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને ખેલૈયાઆેની હાજરીમાં માતાજીની આરતી થશે અને ત્યારબાદ આ રાસોત્સવનો પ્રારંભ થશે. આ રાસોત્સવનું સોશ્યલ મીડિયામાં જીવંત પ્રસારણ પણ થવાનું છે.\nઆ વખતની નવરાત્રીમાં ‘આજકાલ’ દ્વારા અનેક નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. મુંબઈના સુપ્રસિધ્ધ સિંગર આર્ટીસ્ટ અને રિધમ આેફ ઈન્ડિયા આેરકેસ્ટ્રાના સંગાથે ખેલૈયાઆે ધૂમ મચાવશે અને નવરાત્રીનો આનંદ લૂંટાવશે.\n‘આજકાલ’ના આંગણે આ વખતે જે સીગરો આવી રહ્યા છે તે કમાલના સીગરો છે અને ભૂતકાળમાં ગરબાના ગ્રાઉન્ડ પર કયારેય ન થયું હોય તેવું ભાતીગળ શૈલીમાં ગીતો અને બોમ્બે સ્ટાઈલનું ફયુઝન રજૂ કરવામાં આવશે. યુવાપેઢી જેના તાલે રમવા માટે ઉત્સુક હોય છે તેવા રિધમ આેફ ઈન્ડિયા આેરકેસ્ટ્રાના સંગાથે જાણીતા સીગરો રાહુલ પૂરેચા, કપિલકુમાર, ગોરલ દવે અને અમિ ગોસાઈ ધૂમ મચાવશે. જેમની ગાયિકી ઉપર મુંબઈના હજ્જારો ખેલૈયાઆે આફરીન પોકારી ઉઠે છે તેવા આ સીગરો આ વખતે રાજકોટમાં ‘આજકાલ’ના ગરબામાં ધૂમ મચાવ��ા આવી રહ્યા છે ત્યારે ખેલૈયાઆે પણ તેમની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.\nસુંદર પારિવારિક માહોલમાં યોજાતા ‘આજકાલ ગરબા’ નિહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઆે અને રાજકારણીઆે ઉમટી પડતા હોય છે અને બધા એક અવાજે આ આયોજનના વખાણ કરતા હોય છે.\n‘આજકાલ’ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેતા ખેલૈયાઆે અને તેમના પરિવારજનોની સુરક્ષા ‘આજકાલ’ના મેનેજમેન્ટ માટે સર્વોપરી છે અને આ બાબતને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા તેમજ મેટલ ડિટેકટર સહિતના સાધનો મુકાશે. સિકયુરિટી ગાર્ડ્ઝ પણ મોટી સંખ્યામાં તૈનાત કરાશે. વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નયનરમ્ય રોશની અને અતિ આધૂનિક સાઉન્ડ સીસ્ટમને કારણે નવરાત્રીનો મહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે.\n‘આજકાલ’ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસનું બિરૂદ મેળવવા માટે ખેલૈયાઆે નવેય દિવસ પરસેવો પાડતા હોય છે અને છેલ્લા દિવસે ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા બનનારને લાખેણા ઈનામો આપવામાં આવતા હોય છે. પ્રિન્સ-પ્રિન્સેસને સુઝુકી, એિક્ટવા, ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, મોબાઈલ, સોનાનો ચેઈન, ટ્રાવેલ પેકેજ જેવા ઈનામોથી નવાઝવામાં આવશે. પ્રિન્સ-પ્રિન્સેસ ઉપરાંત કિડ્ઝ માટે પણ અલગ ઈનામો તેમજ વેલડ્રેસ માટે પણ પ્રાેત્સાહક ઈનામો રાખવામાં આવ્યા છે.\nપ્લેબેક સિંગર અને લાઈવ પરફોર્મર કપિલ કુમાર\nઆ વખતે ‘આજકાલ’ ગરબા-2018માં યુવાધનને ડોલાવવા માટે પ્લેબેક સીગર અને લાઈવ પરફોર્મર કપિલ કુમાર આવી રહ્યા છે. કપિલ કુમારે અમેરિકા, જાપાન, મલેશિયા, બેલ્ઝીયમ, હાેંગકાેંગ, દુબઈ, નાઈરોબી, આેમાન, સુરત, ઈઝરાયેલ, બેંગકોક અને મુંબઈમાં પોતાની ગાયિકી દ્વારા લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. તેમણે જુદા જુદા કાર્યક્રમોમાં અક્ષય કુમાર, રેખા, મનિષા કોઈરાલા, સોનુ નિગમ, અર્ષદ વારસી, ટ્વીકલ ખન્ના, રવિના ટંડન, બાબુલ સુપ્રીયો, કરિશ્મા તન્ના, કવિતા ક્રિષ્ણમૂતિર્, સુનિલ શેટ્ટી, સુિષ્મતા સેન, ઉમિર્લા માતોડકર, મલાઈકા અરોરા, ઈસ્માઈલ દરબાર, વિશાલ શેખર અને ભૂમિ ત્રિવેદી સહિતના કલાકારો સાથે સ્ટેજ શેર કરી લાઈવ પરફોર્મન્સ આપ્યું છે. 2011,12 અને 13માં તેમણે મુંબઈમાં નવરાત્રીની ધૂમ મચાવી હતી. આવા મિિલ્ટ ટેલેન્ટેડ કપિલ કુમારને સાંભળવા માટે ખેલૈયાઆે થનગની રહ્યા છે.\nગોરલ દવેઃ સીર્ફ કંઠ કાફી હૈ…\nઅગાઉ ‘આજકાલ’ના નવરાત્રી મહોત્સવમાં પોતાના પરફોર્મન્સ દ્વારા વાહ-વાહી મેળવી ચૂક��લી સીગર ગોરલ દવે આ વખતે ફરી વખત ખેલૈયાઆેને ઝૂમાવવા માટે રાજકોટ આવી રહ્યા છે. મુળ અમદાવાદના અને ત્યારબાદ મુંબઈ સ્થાયી થયેલા ગોરલ દવેના અનેક આલ્બમ બહાર પડી ચૂકયા છે અને તેમનો કંઠ જ તેમની આેળખ છે. ગોરલ દવેની માસ્ટરી ગુજરાતી લોકગીત ઉપર છે અને તેમના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતો સાંભળવા અને તેના તાલે થિરકવા ખેલૈયાઆે ઉત્સુક છે.\nãયુઝન, ફોક અને ફિલ્મી ગરબા સાંભળવા થઈ જાઆે તૈયાર\nખેલૈયાઆેને દર વર્ષે કંઈક ને કંઈક નવું આપવા માટે જાણીતા ‘આજકાલ’ના રાસોત્સવમાં આ વખતે પણ ક્યારેય ન સાંભળ્યા હોય તેવા ãયુઝન, ફોક અને ફિલ્મી ગરબા સાંભળવા મળશે. ક્લાસીક ઈવેન્ટના અતુલ દોશી અને વિશાલ દોશીના માર્ગદર્શન હેઠળ ãયુઝન, ફોક, ફિલ્મી ગરબાની અનોખી સીકવલ્સ બનાવીને ખેલૈયાઆેને ઝુમવા માટે મજબૂર કરી દેવાશે. આેરકેસ્ટ્રાની ટીમમાં આશીષ કોટકની રાહબરી હેઠળ તુષાર ગોસાઈ, સલીમ ઝેરીયા, ઈશાર્દ મીર, અમીત કાચા વિગેરે સાજીંદાઆેની ટીમ ઉપરાંત વિશેષ આકર્ષણમાં મુંબઈના સુષ્મા ઠક્કરના સહયોગથી ભિક્ત કાપડીયા, દિશા ચંદ્રીકાપુર સુર-તાલની સજાવટ કરશે. જ્યારે કોકીલકંઠી ગોરલ દવે, વર્સેટાઈલ મ્યુઝીશ્યન રાહુલ પુરેચા, કપીલ કુમાર સાથે ભાતીગળ અવાજ આપવા માટે જાણીતા દીપક રાજ, અમી ગોસાઈ તથા વિશાળ કોરસવૃંદ ધૂમ મચાવશે. આ વૃંદમાં સેકસોફોન અને બેન્જો ઉપર પરર્ફોર્મ કરનાર કલાકારો આેરકેસ્ટ્રાની શાન છે એટલું જ નહી ‘આજકાલ’ નવરાત્રી મહોત્સવની પણ શાન બની રહેશે.\nગુજરાતી ફિલ્મો અને આલ્બમમાં જેમનો અવાજ ગુંજે છે તે અમિ ચાવડા ગોસાઇ\n‘આજકાલ’ નવરાત્રી મહોત્સવનું અન્ય એક નજરાણું ગુજરાતી ફિલ્મોના જાણીતા પ્લેબેક સીગર અને અનેક આલ્બમમાં જેમનો અવાજ ગુંજી રહ્યાે છે તેવા અમિ ચાવડા ગોસાઈ છે. તેઆે જાણીતા ફોક સીગર છે અને સંગીતમાં વિશારદ કરેલું છે. તેઆે માસ્ટર આેફ પરફોમિ¯ગ આર્ટસની ડિગ્રી પણ ધરાવે છે અને રેડિયો-દૂરદર્શનના માન્યતા પ્રાપ્ત આટિર્સ્ટ છે. યુનિવસિર્ટીના યુથ ફેસ્ટિવલ અને સરકારના યુથ ફેસ્ટિવલોમાં રાજ્યસ્તરે પ્રથમ નંબર મેળવનાર અમિ ચાવડા ગોસાઈએ શાસ્ત્રીય ગાયનના તાલીમ ગ્વાલિયર ઘરાનાના શ્રીમતી શારદાબેન રાવ પાસેથી લીધી છે. 2008થી પ્રાેફેશનલ સીગર બનેલા અમિ ચાવડા ગોસાઈ તમામ પ્રકારના ગીતો ઉપર માસ્ટરી ધરાવે છે.\nજેમને સાંભળવા માટે હકડેઠઠ ભીડ જામે છે તેવા રાહુલ પૂરેચા\n‘આજકાલ’ના આંગણે સૌથી મોટું આકર્ષણ જાણીતા સી���ર રાહુલ પૂરેચા બની રહેવાના છે. માત્ર પાંચ વર્ષની વયે કલાસીકલ ગીત ગાવાનું શરૂ કરનાર રાહુલ પૂરેચાનો જન્મ મસ્કતમાં થયો છે અને તે એનઆરઆઈનું સ્ટેટસ ધરાવે છે. વિદેશમાં જન્મ થયો હોવા છતાં ગુજરાતી ભાષા ઉપર અને ગુજરાતી ગીતોના શબ્દો ઉપર તેની પકકડ અદ્ભૂત છે. તેમણે અમેરિકા, કેનેડા, ફારિસ્ટના દેશો અને આફ્રિકામાં પાંચ હજારથી વધુ શો કર્યા છે. ગુજરાતનું સુગમ સંગીત સ્પર્ધાના તેઆે વિજેતા રહ્યા છે અને તેમણે બોલિવૂડના પ્લેબેક સીગર આતીફ અસ્લમ અને કૈલાશ ખેર સાથે અમેરિકામાં સ્ટેજ ઉપર કાર્યક્રમો આપ્યા છે. આ ઉપરાંત સારેગમપના વિજેતાઆે અમાનત અલી અને મૌલી દવે સાથે પણ કાર્યક્રમો આપ્યા છે. રાહુલ પૂરેચા 2010માં ઈન્ડિયન આેઈડોલમાં ટોપ-24માં પણ પસંદગી પામ્યા હતા. રાહુલના કંઠે ગવાતા ગુજરાતી ગીતો સાંભળવા માટે આજે પણ હકડેઠઠ ભીડ જામે છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 24 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 22 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 18 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 17 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: વેરો ન ભરનારા છ આસામીઆેની મિલ્કત સીલ\nNext Next post: પરપ્રાંતિયોના વિસ્તારમાં કલેકટર તંત્ર દ્વારા અગમચેતીના પગલાંઃ સતત ચેકિંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/manas-na-kaan-ma-ek-karoliyo-kaaik-aavu-kari-rahiyo-hato/", "date_download": "2019-06-19T09:39:03Z", "digest": "sha1:YNDN22YXHUZFXS34P4FUYEPBS7G3DQWI", "length": 12456, "nlines": 101, "source_domain": "www.dealdil.com", "title": "માણસના કાનમાં કરોળિયો કઈક આવું કરી રહ્યો તો, જોતા જ ડોક્ટરના હોંશ ઉડી ગયા...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ માણસના કાનમાં કરોળિયો કઈક આવું કરી રહ્યો તો, જોતા જ ડોક્ટરના હોંશ...\nમાણસના કાનમાં કરોળિયો કઈક આવું કરી રહ્યો તો, જોતા જ ડોક્ટરના હોંશ ઉડી ગયા…\nશરીરમાં આંખ, કાન, નાક, ગળું સૌથી વધુ નાજુક અંગ માનવામાં આવે છે. આ અંગો સાથે થોડીક પર બેદરકારી રાખવામાં આવે તો જીવનો પણ જોખમ વધી શકે છે.\nહકીકતમાં, ચીનથી એક એવા વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે જેના કાનમાં ખુબ જ ખતરનાક સંક્રમણ ફેલાય ગયું છે. કાનના નિદાન માટે મેડીકલ પરીક્ષણનો વિડીયો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે.\nમીડિયા રીપોર્ટ મુજબ, એક કરોળિયાએ એક વ્યક્તિના કાનમાં ઘૂસીને જાળા કરી નાખ્યા છે. ૬૦ વર્ષના આ વ્યક્તિએ ડોક્ટર પાસે જઈને ફરિયાદ કરી કે તેને સુતી વખતે કઈક અલગ ફિલ થાય છે અને તેને એવું લાગે છે કે તેના કાનમાં કોઈ ડ્રમ વગાડી રહ્યું હોય.\nચીની વ્યક્તિએ ડોક્ટરને જણાવ્યું કે તેના કાનમાં છેલ્લા ઘણા સમયથી ખંજવાળ આવી રહી છે. જયારે ડોકટરે તેના કાનની તપાસ કરી તો ભયાનક વાત સામે આવી.\nડોકટરોએ તપાસમાં જાણ્યું કે તેના કાનમાં એક જીવતો કરોળિયો પોતાનો ડેરો જમાવીને બેઠો છે. એટલું જ નહી તેણે ત્યાં પોતાના જાળા પણ બનવાનું શરુ કરી દીધું છે. આજ કારણ હતું કે તે વ્યક્તિને પોતાના કાનમાં દુખાવો થતો હતો.\nસોસીયલ મીડિયા પર ડોકટરે વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે ‘એક ઘરડો વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યો કે તેના કાનમાં કોઈ જંતુ છે. અમે તપાસ કરી તો ખબર પડી કે કાનમાં કરોળિયો છે અને તેણે જાળા પણ કરી નાખ્યા છે.\nવાયરલ વિડીયોમાં દેખાય રહ્યું છે કે એક દાણા જેવો કરોળિયો વ્યક્તિના કાનમાં બે ઇંચ અંદર છે. ત્યાં સુધી કે વિડીયોમાં દેખાય રહ્યું છે કે તેણે પોતાને બચાવવા માટે ઘણા જાળા પણ બનાવી રાખ્યા છે. ડોકટરે એ પણ જણાવ્યું કે કરોળિયા દ્વારા વ્યક્તિના કાનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કરવામાં આવ્યું નથી.\nડોક્ટરે પહેલા તો વ્યક્તિના કાનમાં કોઈ તકલીફ જેવું હોય તેવું ન જોયું. પરંતુ જયારે તેમણે માઈક્રોસ્કોપ લગાડીને અંદર જોયું તો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે જોયું કે કાનની અંદર એક ગ્રે કલરનો કરોળિયો ચાલી રહી હતો, તે જાળા બનાવી રહ્યો હતો. ડોકટરે ખુબ જ સાવધાનીથી કરોળિયાને પાણી દ્વારા વ���યક્તિના કાનમાંથી બહાર કાઢી નાખ્યો છે.\nડોકટરે જણાવ્યું કે તેમણે ઘણા પ્રકારના ઉડી શકે તેવા જીવજંતુઓ માણસના કાનમાં જોયા છે. ત્યાં સુધી કે સૌથી વધુ કોકરોચ કાનમાં ઘુસી જાય છે, પરંતુ કોઈ કરોળિયાનું કાનમાં ઘૂસવાની આ પહેલી બાબત છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઅહિયાં 60 સેકન્ડથી વધારે ક્યારેય પણ લેટ નથી થતી ટ્રેનો, અને જો થઇ ગઈ તો રેલ્વેને કરવું પડે છે આ કામ…\nNext articleદુલ્હનને જોઇને દુલ્હો કરવા લાગ્યો અજીબ હરકત, પહેલા ફાડ્યા કપડા અને પછી જમીન પર કરવા લાગ્યો કઈક આવું….\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nલોકો આત્મહત્યા કરે છે એ સાંભળ્યું છે પણ અહિયાં તો એક...\n“ચા” વેચીને દર મહીને 12 લાખ રૂપિયા કમાય છે આ વ્યક્તિ,...\nઆ હોટ મહિલા પોલીસ કર્મીની સુંદરતા બની દુશ્મન, લોકો સામેથી કહી...\nમોદી સરકારની આ યોજના હેઠળ લોન લઈને શરુ કરો પોતાનો બિઝનેસ,...\nભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને કચ્છની સીમા પર મારી પાડ્યું – જાણો...\n106 લોકોને લઇ જઈ રહેલી ટ્રેન સુરંગમાં ઘુસતા જ થઇ ગઈ...\nહવે બનાવો પિઝા કુલચા સેન્ડવિચ અમારી આ રેસીપી જોઇને…\nરાત્રે સુવા ટાઇમે પેટ પર માલીશ કરવાના આ 4 મોટા ફાયદા,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ મહિલાને ધાતુ ખાવાની બીમારી હતી, પેટમાંથી નીકળ્યું મંગળસૂત્ર, બંગડીઓ અને...\nઆ મહિલાએ 7 દિવસમાં 7 પાર્ટનર સાથે વન નાઈટ સ્ડેટ કરી,...\nઆ 14 માળની બિલ્ડીંગમાં વસે છે આખું શહેર, હોસ્પિટ���થી લઈને સ્કુલ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://musavalda.wordpress.com/2018/10/06/%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-12-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%82-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B2/", "date_download": "2019-06-19T09:23:28Z", "digest": "sha1:GUUTPD4AIFH4HU7QHNOXUNFDUV56GXJZ", "length": 10977, "nlines": 173, "source_domain": "musavalda.wordpress.com", "title": "દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના | માનવધર્મ", "raw_content": "\n\"જીવો અને જીવવા દો.\" – એ જ દીવાદાંડી\nબસ એ જ … ‘હું’\nદ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના\nહિન્દૂ મુસ્લિમ વચ્ચે ના પૂર્વગ્રહ અને પ્રેમ ની એક ઘટના, એક દોહો અને એક કાવ્ય\nમિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં દ્રષ્ટિકોણ ની કોલમ અને ચેનલ ઉપર આવકારું છું. આજે આપણે હિન્દૂ મુસ્લિમ ના પૂર્વગ્રહ અને પ્રેમ વિષે વાત કરીએ. ધર્મ ના લીધે ભાગલા પાડવા અને ધર્મ ની જુદાઈ હોવા છતાં માણસો વચ્ચે સમાનતા અને માણસાઈ ને પાંગરવી બંને વસ્તુ આપણાજ હાથ મેં છે ને\n2016 માં એક હૃદયસ્પર્શી ઘટના બની તેનું દ્રશ્ય કેવું હતું તેની કલ્પના કરો. 165 મુસલમાન લોકો શાંતિ થી ખુશી ઉપર બેસી રહ્યા હતા. તેમના નેતા સૈફુલ ઇસ્લામ સાહેબે ફરમાન કર્યું કે દિવસ નો અંત આવી રહ્યો હતો એટલે તેઓ ઉઠીને મંદિર માં જ નમાજ અને પાર્થના પતાવી અને પછી જમણ પીરસવાની રાહ જોઈ રહ્યા હતા. બંગાળ ના માયાપુર ગામ માં ઇસ્કોન ના ચંદ્રોદય મંદિર માં બનેલ આ ઘટના છે. ત્યાંના હિન્દૂ સ્વંયસેવકો તેમને પીરસી રહ્યા હતા. ફ્રૂટ, જાત જાતની મીઠાઈઓ અને ફ્રૂટ જ્યુસ અને શરબત…\n← ઈસ્લામ અનુસાર અવયવોનું દાન\nએક એક કહે માહારો પંથ →\nઆપે નવા સર્જકને પ્રોત્સાહન આપ્યું છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n– : નમ્ર નિવેદન :-\n\"માનવધર્મ બધા જ ધર્મોમાં સમાવિષ્ટ છે જ. દરેક ધર્મ સ્વભાવગત જ વિવિધતાસભર હોય છે અને તેનાં કોઈ પાસાંનું અર્થઘટન મર્યાદિત કરી નાખવું તે હરગિજ ન્યાયી નથી.\" માનવંતા વાચકોને વિનંતી કે આ બ્લૉગ ઉપર અવારનવાર મૂકવામાં આવનાર વિવિધ ધર્મોનાં 'માનવધર્મ' વિષયક લખાણો ઉપર કોઈની લાગણી દુભાય તેવા પ્રતિભાવો ન આપતાં હકારાત્મક વલણ અપનાવશો તેવી આશા રાખું છું, કે જેથી 'જીવો અને જીવવા દો.'ના મિશનનો સુચારુ રીતે પ્રચાર અને પ્રસાર થઈ શકે. ધન્યવાદ. - સંપાદક\nઆજરોજ તા. ૧૯ માર્ચ, ૨૦૧૫ એ મારા પૌત્ર ડૉ. રમીઝ મુસા, M.S. (Ortho.)ના ૨૭મા જન્મદિને અમારા બહોળા મુસા પરિવારનાં ડઝનેક જેટલાં મેડિકલ-પેરા મેડિકલમાં ��ોતપોતાની જ્વલંત સિદ્ધિઓ થકી આરોગ્યવિષયક સેવાકીય ક્ષેત્રમાં પ્રવૃત્ત એ સઘળાંને ‘માનવધર્મ’ની યાદ સતત તાજી રહે તે ભાવના સાથે આશીર્વચનસહ સહૃદયતાપૂર્વક આ \"માનવધર્મ\" બ્લૉગ અર્પણ ...\nમારા અન્ય પ્રત્યક્ષ/પરોક્ષ બ્લૉગ્ઝ\n(1) William's Tales (૨) વલદાનો વાર્તાવૈભવ (૩) વેબગુર્જરી\nએક એક કહે માહારો પંથ\nદ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના\nઈસ્લામ અનુસાર અવયવોનું દાન\nઅંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો\nગોવીન્દ મારુ પર માનવઘર્મ અને માનવમન્દીર\nGovind Maru પર એક એક કહે માહારો પંથ\nPragnaji પર દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ…\nગોવીન્દ મારુ પર ઈસ્લામ અનુસાર અવયવોનું દા…\nગોવીન્દ મારુ પર અંગદાનનો નીર્ણય લેવો કેટલો…\n« જુલાઈ નવેમ્બર »\nHumanity Uncategorized અછાંદસ અવતરણ કાવ્ય કૉલમ ગ઼ઝલ ચિંતનલેખ ટૂંકી વાર્તા નિબંધ ભજન ભાવાનુવાદ રેશનલ વિચારધારા લઘુલેખ લેખ વીડિયો વ્યક્તિવિશેષ હાસ્યલેખ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nસાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat/ahmedabad/page/2/", "date_download": "2019-06-19T09:48:56Z", "digest": "sha1:GCYRRREHK4RNOPWESWH45BD765SSOOLW", "length": 28800, "nlines": 256, "source_domain": "www.gstv.in", "title": "Ahmedabad - Page 2 of 383 - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nરાજ્યસભાની બન્ને બેઠકો જીતવા ભાજપે ખેલ્યો આ મોટો દાવ, કોંગ્રેસની મુશ્કેલી વધી\nરાજ્યસભામાં ભાજપને બહુમત નથી. અને તેમાંય જો એક બેઠક ગુમાવે તે પણ ભાજપને પોષાય તેમન નથી. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતાં પેટાચૂંટણીની જાહેરાત થઈ\nભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે અમદાવાદમાં જોવા મળી અનોખી કોમી એકતા, હિંદુ-મુસ્લિમ પરિવારે સાથે જોઈ મેચ\nવિશ્વ કપમાં ભારત પાકિસ્તાનની ટક્કરને લઇને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ક્રિકેટનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ અમદાવાદના\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા અમદાવાદની આ શાળામાં યોગનું કરવામાં આવ્યું\n21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે અમદાવાદની એક શાળા દ્વારા યોગનું ���યોજન કરવામાં આવ્યું હતું. યોગ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને\nઅમદાવાદમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદની શરૂઆત\nઅમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજ બપોરે એક વાગ્યે ધીમી ધારે પડી રહેલા વરસાદે બાદમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે થોડી વારમાં\nઅમદાવાદમાં રખડતી ગાયો પકડવાના અભિયાનનું સુરસુરિયું, સ્થિતિ જૈસે થે\nઅમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા રસ્તે રખડતી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આજે પણ શહેર ના માર્ગી પર મોટા પાયે ગાયો\nસાણંદ: હાઉસિંગ બોર્ડના રહિશો ઉપવાસ પર ઉતર્યા, ગટરનાં પાણીથી સરોવર સર્જાતા પરેશાની\nસાણંદના મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ નર્કાગારની સ્થિતિમાં દિવસો ગુજારી રહ્યા છે. તંત્રને જગાડવા અને સુવિધાઓ મેળવવા મરણીયો\nઅમદાવાદ પોલીસની દાદાગીરી ફરી આવી સામે, ચાની કિટલી ધરાવતા યુવકને માર્યો બેફામ માર\nઅમદાવાદના નારોલ વિસ્તારમાં ખાખી વર્દીનો રોફ સામે આવ્યો છે. નારોલ પોલીસના દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા. એક ચાની કિટલીવાળાની દુકાનમાં જઈને નારોલ પોલીસે ચેકીંગના બહાને\nઅમદાવાદમાં ખાણી-પીણીના એકમો પર કાર્યવાહી, આટલા લોકોના લાયસન્સ થયા રદ\nફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત- ખાણી-પીણાનો વ્યવસાય કરતા એકમોએ આ અંગેનુ લાયસન્સ લેવુ જરુરી છે. પરતું અમદાવાદમા કેટલાક એકમ લાયસન્સ વિના ધંધો કરતા હોવાથી\nજગતનાં તાત માટે મહત્વનાં સમાચાર: ખેડૂતોની સમસ્યા મામલે CM રૂપાણીની દિલ્હીમાં બેઠક\nમુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા હતાં. આ તકે સીએમ રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને\nપ્રથમ વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી, અમદાવાદ શહેર બન્યું ભૂવાનગરી\nઅમદાવાદમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. સ્માર્ટ સિટી બની રહેલા અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભુવા પડવાના શ્રીગણેશ થઈ ગયા છે. ત્યારે કોર્પોરેશનમાં શાસક અને\nસોમવારે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન, ભૂદરના કિનારે થશે ગંગાપૂજા\nજેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ યોજાય છે, પરંતુ જ��ઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા\nઅમદાવાદમાં વરસાદ પડ્યો ન પડ્યો ત્યાં તો રસ્તા પર ભુવાઓ પડી ગયા\nઅમદાવાદમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં હજુ સામાન્ય વરસાદ ચાલુ થયો છે ત્યારે વરસાદ પડતાની સાથે જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ\nતંત્રને જગાડવા સાણંદ મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા\nસાણંદના મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓ અમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. હાઉસિંગ બોર્ડના આ રહેવાસીએ નર્કાગારની સ્થિતિમાં દિવસો ગુજારી રહ્યા છે. એટલે તંત્રને જગાડવા અને સુવિધાઓ\nઅમદાવાદમાં મેઘરાજાનું આગમન, ઝાપટા સાથે ઝરમર વરસાદ શરૂ\nઆખરે અમદાવાદમાં મેઘરાજાએ બપોરના પોણા બાર વાગ્યે પધરામણી કરી હતી. મેઘરાજાના આગમનના કારણે લોકો પણ ખુશ થયા હતા અને ઉનાળાની ધોમધખતી ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો.\nઅમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકે અડફેટે લેતા સ્કૂલે જતી 10 વર્ષની બાળકીનું મોત\nઅમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર બેફામ રીતે ચાલતી ટ્રકે સ્કૂલ જતી બાળકીને અડફેટે લેધી છે. ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ બાળકીનું કમ કમાટી ભર્યું\nઅમદાવાદના 10 હજાર પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, હવે દર અઠવાડિયે મળશે રજા\nઅમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનો, એજન્સીઓ અને શાખાઓમાં ફરજ બજાવતા અંદાજે 10 હજાર પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે સારા સમાચાર છે. દરેક પોલીસ\nJEE – એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમે ગુજરાતનું નામ કર્યું રોશન\nઆઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે લેવામાં આવતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડ્વાન્સ પરીક્ષા જી-એડવાન્સમાં અમદાવાદની શબનમ સહાયે સમગ્ર દેશમાં 10મો નંબર અને મહિલા કેટેગરીમાં પ્રથમ નંબર\nVIDEO : અમદાવાદ પોલીસે જુગારધામ પર કરી રેડ, ભાગવા જતા યુવકના થયા આવા હાલ\nઅમદાવાદના ગોમતીપુરમાં જુગારધામ પર રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ આવતા ભાગમભાગમાં એક વ્યકિત ધાબા ઉપરથી નીચે પડ્યો હતો જેમાં નીચે પટકાતા યુવકનું મોત થઇ\nઅમદાવાદ: જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ, 108 કળશ સાથે ગજવેશમાં નિકળશે જળયાત્રા\nઅમદાવાદમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીના જળભિષેક માટે જળયાત્રા યોજાય છે. ત્યારે શું છે જળયાત્રાનું\nનર્મદા કેનાલમાં સેલ્ફી લેવી પડી યુવકોને ભારે, મોબાઈલમાં ર���ેલી તસવીરો છેલ્લી…\nયુવાનોમાં દિવસેને દિવસે સેલ્ફીનો ક્રેઝ વધતો જાય છે, સેલ્ફી લેવામાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આવી જ એક ઘટના નસવાડી વિસ્તારમાં સામે આવી\nઅમદાવાદમાં કોર્પોરેશનનું ફ્લેક્સ બેનર પડતા ઓટોરિક્ષાનો કુડદો બોલ્યો\nઅમદાવાદના આસ્ટોડિયા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોર્પોરેશનનુ ફ્લેક્સ બેનર ધરાશાયી થયુ છે. ધરાશાયી થયેલુ બેનર ઓટોરિક્ષા પર પડતા ઓટોરીક્ષાનો કુડદો બોલી ગયો હતો. બેનર પડતા લોકો\nઆરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેલી અમદાવાદ પોલીસે નિર્દોષ મજૂરો ઉપર દમન ગુજાર્યો\nરિવરફ્રન્ટ વેસ્ટ પર થયેલી હત્યાનો મામલે પોલીસ નિષ્ફળ ગઇ છે. આરોપીની ભાળ ન મળતા પોલીસે મજૂરો પર દમન શરૂ કર્યુ છે. પોલીસે પુછપરછ માટે બોલાવી\nઅષાઢી બીજ: કેન્દ્રિય ગૃહ મંત્રી આવશે અમદાવાદ, રથયાત્રા મહોત્સવમાં હાજર રહેશે\nદર વર્ષની જેમ આ વખતે પણ 4 જુલાઈએ ભગવાન જગ્ન્નાથની રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રા અને મંગળા આરતીમાં હાજરી આપશે.\nવાયુ વાવાઝોડાને પગલે એસટી બસોની ટ્રીપો થઈ રદ્દ, એસ.ટીને આટલી ખોટ ગઈ\nવાયુ વાવાઝોડાને પગલે એસટી બસોની ટ્રીપો રદ કરવામાં આવી હતી. બસની ટ્રીપો રદ થતા એસટીને અંદાજે 45 લાખ રૂપિયાની ખોટ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે\nપૈસા ભરવા જતા લોકોની નજર ચુકવી પૈસા કાઢી લેતા હતા, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ\nબેન્કના એટીએમમાં પૈસા ભરવા જતા લોકોના નાણાં નજર ચુકવીને ચોરી લેતા બે શખ્સોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સામે આ પ્રકારે વિવિધ પોલીસ સ્ટેશનોમાં\nઘોડાસરમાં મ્યુનિ.પ્લોટમાં થયેલા 14થી વધુ મકાનોના દબાણો તોડાયા\nઅમદાવાદમાં આજે મ્યુનિ.દક્ષિણ ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા ખોખરા વોર્ડમાં ઘોડાસર-ઉત્તરમાં જીવાભાઇની ચાલી કેડીલા બ્રિજે પાસે મ્યુનિ.રિઝર્વ પ્લોટમાં થઇ ગયેલા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તોડી\nવાવાઝોડાને પગલે ગુરૂવારે વધુ 9 ટ્રેનો રદ કરાઇ, મુસાફરો અટવાયા\nગુજરાતના દરિયાકાંઠાએ ‘વાયુ ‘ નામનું વાવાઝોડું ત્રાટકવાની ભીતિ વચ્ચે આજે ગુરૂવારે પશ્ચિમ રેલવેની વધુ ૯ ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી. જ્યારે ચાર ટ્રેનોને આંશિક\nમણિનગર ગોરના કુવા પાસેની અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો\nમણિનગર ગોરના કુવા પાસેના માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામની કામગીરી ચાલી રહી છે. જેન�� કારણે આજે ટોરેન્ટ પાવરનો વીજ વાયર કપાઇ જતા આ\n‘વાયુ’ને લઈને નેતાઓની સતર્કતા, રાજકિય નેતાઓ સોશ્યલ મીડિયા પર સક્રિય જોવા મળ્યા\nગુજરાતમા કુદરતી કહેર એવા ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાઇ છે, પરંતુ હજુ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારે નુકશાન થવાની શક્યતા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વાવાઝોડાએ\nઇમેલ મારફતે છેતરપિંડી કરતી ઇન્ટરનેશનલ ગેંગ ઝબ્બે, આવી હતી મોડસ ઓપરેન્ડી\nઈમેલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ ઝડપી પાડવામાં આવી છે. નાઈઝિરિયન ગેંગ દ્વારા અને મોબાઈલમાંથી બેન્કના આઈડી પાસવર્ડ સહિત\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sexual-harassment-in-st-bus/", "date_download": "2019-06-19T09:44:06Z", "digest": "sha1:5QKBXIMH255CHHMVNEZEYUNLMWDHSXJX", "length": 9463, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "બસમાં પાછળ બેઠેલો મુસાફર યુવતીને એવી જગ્યાએ અડ્યો કે બુમાબુમ થઈ ગઈ, જેલભેગો થયો - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » બસમાં પાછળ બેઠેલો મુસાફર યુવતીને એવી જગ્યાએ અડ્યો કે બુમાબુમ થઈ ગઈ, જેલભેગો થયો\nબસમાં પાછળ બેઠેલો મુસાફર યુવતીને એવી જગ્યાએ અડ્યો કે બુમાબુમ થઈ ગઈ, જેલભેગો થયો\nએસટી બસમાં અમદાવાદથી વડોદરા આવી રહેલી આર્કિટેક્ટ યુવતીની પાછળની સીટ પર બેઠેલા અમદાવાદના યુવકે યુવતીની શારીરિક છેડછાડ કરતા યુવતીએ ચાલુ બસમાં હોબાળો મચાવ્યો હતો. યુવતીએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં મદદ માગતા ઘટનાસ્થળે દોડી ગયેલી હેલ્પલાઈનની ટીમે છેડતી કરનાર યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.\nસીટની પાછળથી હાથ નાખી યુવતીની શારીરિક છેડછાડ કરી હતી\nશહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય અપરિણીત યુવતી અમદાવાદની ખાનગી કંપનીમાં આર્કિટેક્ટ તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે રાત્રે તે અમદાવાદ નહેરુનગર બસસ્ટોપથી ગુજરાત એસટી નિગમની વોલ્વો બસમાં બેસીને વડોદરા આવવા માટે નીકળી હતી. મુસાફરી દરમિયાન સવા દસ વાગ્યાના સુમારે યુવતીની પાછળની સીટ પર બેઠેલો ૩૮ વર્ષીય હબીબુલ મુસ્તફા મલીક (બહીયદ ગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર) નામના યુવકે સીટની પાછળથી હાથ નાખી યુવતીની શારીરિક છેડછાડ કરી હતી.\nગભરાયેલી યુવતીએ તુરંત ઉભા થઈને બુમરાણ મચાવી\nઆ બનાવના પગલે ગભરાયેલી યુવતીએ તુરંત ઉભા થઈને બુમરાણ મચાવી હતી અને હબીબુલને ઠપકો આપતા તેણે મારી ભુલ થઈ ગયે છે તેવા બહાના કાઢવા લાગ્યો હતો. જોકે યુવકને પાઠ ભણાવવા માટે યુવતીએ સમા ટી પોઈન્ટ પાસે ઉતરી જઈ મોબાઈલથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં બનાવની જાણ કરી મદદ માગી હતી. ઘટનાસ્થળે તુરંત આવી પહોંચેલી હેલ્પલાઈનની ટીમ યુવતી અને હબીબુલને સમા પોલીસ મથકમાં લઈ ગઈ હતી. યુવતીની ફરિયાદના પગલે પોલીસે હબીબુલ મલેક સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં હબીબુલ વોટર ઈલેકટ્રીક મોટરનું કામ કરતો હોવાની વિગતો મળી હતી. આજે કોર્ટમાં રજુ કરાયેલા હબીબુલને જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલભેગો કરાયો હતો.\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nEVM હેકિંગ : 2014ની ચૂંટણીમાં ધાંધલી, ગોપીનાથ મુંડેની હત્યાનું આ છે ખરું કારણ\nમશહૂર ગુજરાતી કલાકાર અને ભાજપ MLA હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા, આવો કંઈક છે લોચો\nકુવાડવામાં બે કલાકના સમયમાં હિટ એન્ડ રનની બે ઘટના, બંન્ને વ્યક્તિનાં મોત\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nસુરતના પાંડેસરા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/vinay-shahs-wife-was-produced-before-the-court-demanding-remand-of-14-days-remand/", "date_download": "2019-06-19T09:12:51Z", "digest": "sha1:NXCOXPH5POO3T4ULYBRLHIQRBU3ZWHUZ", "length": 5660, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "વિનય શાહની પત્ની કોર્ટ સમક્ષ રજૂ કરાઈ, 14 દિવસના રિમાન્ડની કરાઈ માગણી - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » વિનય શાહની પત્ની કોર્ટ સમક્ષ રજૂ કરાઈ, 14 દિવસના રિમાન્ડની કરાઈ માગણી\nવિનય શાહની પત્ની કોર્ટ સમક્ષ રજૂ કરાઈ, 14 દિવસના રિમાન્ડની કરાઈ માગણી\nઅમદાવાદના 260 કરોડના કૌભાંડ અંતર્ગત વસ્ત્રાપુરના ત્રીજા ગુનામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા વિનય શાહની પત્ની ભાર્ગવીને જજ સમક્ષ રજૂ કરાઇ હતી. સાથે જ ધરપકડ કરાયેલા 25 એજન્ટોને પણ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમે ભાર્ગવીની રિમાન્ડ માટેના 28 જેટલા કારણો રજૂ કરી તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. જ્યારે કે એજન્ટોના 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ છે. જજ દ્વારા ભાર્ગવીના રિમાન્ડની અરજી બુધવાર પર મુલતવી રાખવામાં આવી છે.\nભાવનગરના શામપરામાં વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ પણ હવા કોણ કાઢી ગયું\nસંજુબાબાનું જોરદાર કમબેક, આવતા વર્ષે આ 6 ફિલ્મોમાં કરશે ધમાકો\nટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nપંચમહાલની MGVCLની ટીમે સપાટો બોલાવ્યો : વીજચોરો ફફડી ઉઠ્યા\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અ���્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A7%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-2/", "date_download": "2019-06-19T08:57:23Z", "digest": "sha1:PFSP5FMW7IDIGKIGKQDIUQB5XFNAF573", "length": 4181, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " સોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિતે વિશેષ મનોરથ યોજાયો સોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિતે વિશેષ મનોરથ યોજાયો – Aajkaal Daily", "raw_content": "\nસોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિતે વિશેષ મનોરથ યોજાયો\nસોમનાથ મંદિર ખાતે ધનુમાર્સ નિમિતે સવારે 4 કલાકે મંદિર ખોલવામાં આવેલ સાવરે મહાપૂજા તથા તિર્થ પૂરોહિતો દ્વારા તૈયાર કરવામાં આવેલ મહાનૈવેધ અર્પણ કરવામાં આવેલ. સવારે પ-30 કલાકે વિશેષ આરતી કરવામાં આવેલ જેનો લ્હાવો લઇ સર્વ ભકતો ધન્ય થયા હતાં.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 18 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: વેરાવળના ઇશ્વરિયા સહિતના ગામોના ખેડૂતોને સુત્રાપાડાના વેપારીએ લાખો રૂપિયાનો ધુંબો માર્યો\nNext Next post: ધોરાજીઃ રેશનિંગમાં કેરોસીન બંધ કરતા ગરીબોની હાલત બની કફોડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/30-05-2018/19140", "date_download": "2019-06-19T09:25:29Z", "digest": "sha1:X3EYYGWE2HGXLP5IJ3GRQZG7ZZM7OF4T", "length": 13520, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ફિફા વર્લ્ડકપમાં પહેલી વખત વિડિઓ રેફરી", "raw_content": "\nફિફા વર્લ્ડકપમાં પહેલી વખત વિડિઓ રેફરી\nનવી દિલ્હી: રશિયાની મેજબાનીમાં 14 જૂનથી શરૂ થનાર ફૂટબોલ વિશ્વકપ દરમિયાન રેફરી ખેલાડીઓને રેડ કાર્ડ આપતી વખતે વિડીયો રેફરીની મદદ લઈ શકશે જે પહેલીવાર અમલમાં મુકવામાં આવશે.આઇએફઆઈબી દ્વારા આ વાતની જાણકારી આપવામાં છે. વિશ્વ કપ મેચો દરમિયાન ઓફ ધ બોલ માટે આપવામાં આવતા રેડ કાર્ડ પેનલ્ટી માટે તે સમયે મેદાનમાં હાજર રેફરી ટેક્નિકલ મદદ લઇ શકશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nબેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST\n���ેટ્રોલ ૨૩ રૂપિયા અને ડીઝલ ૨૧ રૂપિયા સસ્તુ થશેઃ વેનેઝૂએલાની ભારતને વિશેષ ઓફરઃ મોદી સરકાર મહત્વનો નિર્ણય કરશે access_time 11:38 am IST\nબ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST\nરેટિંગ એજન્સી મૂડીઝનો મોદી સરકારને ઝટકો : જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7,3 ટકા કર્યું access_time 10:39 pm IST\nઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ બંગલો ખાલી કર્યો access_time 11:47 pm IST\nસગીર બાળકો ઉપર તેમના માતા-પિતા કે ગાર્ડિયનનો પુરો હક નથી.;સુપ્રીમ કોર્ટ access_time 10:37 pm IST\nવોર્ડ નં. ૧પ ની ઓફીસે અરજદારો સાથે ગેરવર્તણુકઃ ચેમ્બરની રજુઆત access_time 4:05 pm IST\nબોર્ડમાં વિરાણી બહેરા મૂંગા શાળાનું ૫૪.૧૭% પરિણામ access_time 3:51 pm IST\nતમાકુના વ્‍યસનથી વિશ્વમાં વર્ષે ૬૫ લાખ લોકો મૃત્‍યુ પામે છે access_time 3:40 pm IST\nપોરબંદરના કેળવણીકાર ડો.ઇશ્વરભાઇ ભરડાને શિક્ષણ શાસ્ત્રી એવોર્ડ access_time 12:12 pm IST\nડોકટરે ટ્રેકટર ચલાવ્યું access_time 12:10 pm IST\nગરમીમાં રાહત પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારો વધ્યો access_time 12:00 pm IST\nકાલે ધો. ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ access_time 11:57 am IST\nભરૂચ સબજેલમાં કાચા કામના કેડી પાસેથી મોબાઈલ ઝડપાયો access_time 7:41 pm IST\nજેલની સજા પુરી થયા પછી સમાજમાં ફરીથી નવી શરૂઆત કરે તે હેતુથી વડોદરામાં જેલના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરશે access_time 4:49 pm IST\nજો તમારા બાળકનું વજન વધારે છે તો નિયમીત રૂપે તેને આપો ગાયનું દૂધ access_time 10:14 am IST\nઆ હેર માસ્ક તમારા વાળને બનાવશે લાંબા અને મજબૂત access_time 10:15 am IST\nઅફઘાનિસ્તાનમાં આત્મઘાતી કાર બોંબ હુમલામાં 6 પોલીસકર્મીના મોત access_time 6:27 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘યોર ફયુચર લાઇઝ ઇન ટેકનોલોજી'': યુ.એસ.માં એમ્‍સીડોનાલ્‍ડ તથા FIAના સંયુક્‍ત ઉપક્રમે યોજાયેલા કોલેજ ફેરમાં અગ્રણી શિક્ષણવિદોનું ઉદબોધન access_time 12:34 am IST\n‘‘મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ'': યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ દલાસ મુકામે ૧૭ થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન ઉજવાનારો ભવ્‍ય ઉત્‍સવઃ પૂજ્‍યપાદ ગુરૂવર્ય દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા સંતોના સાનિધ્‍યમાં શ્રીમદ સત્‍સંગીજીવન પારાયણ, સત્‍સંગ વ્‍યાખ્‍યાનમાળા, તથા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ૧૧ ઓગ.થી શરૂ access_time 11:46 pm IST\nભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંઘાને ‘‘મેરીટોરીઅસ સર્વિસ મેડલ'': નોનપ્રોફિટ ‘‘શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા સન્‍માન access_time 12:34 am IST\nઅફગાનિસ્તાન સીરીજમાંથી બહાર થયો આ ઝડપી બોલર access_time 5:04 pm IST\nકેન્દ્ર સરકાર ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી સંબંધે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરે: બીસીસીઆઈ access_time 5:06 pm IST\nપોર્ટુગલની મેચ ડ્રો : ફ્રાન્સની આયર્લેન્ડ પર શાનદાર જીત access_time 4:28 pm IST\nકૌન બનેગા કરોડપતિ સીઝન-10 શોનો ફર્સ્ટ પ્રોમો વિડિઓ રિલીઝ access_time 1:15 am IST\nઅક્ષય કુમારને ફિલ્મ કેસરીના શૂટિંગમાં લાગી લૂ.. access_time 5:02 pm IST\nમુંબઈમાં થશે સુપર 30ના બીજા શિડ્યુલનો પ્રારંભ access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/bonded-notes-worth-more-than-three-and-a-half-million-were-found-in-navsari/", "date_download": "2019-06-19T08:49:18Z", "digest": "sha1:SG4SQEEOCV4P7SZ5JG57X354EGYRTUBQ", "length": 7459, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "500 અને 1000ની નોટો બંધ થઈ છે, તો પછી સાડા ત્રણ કરોડની જૂની નોટ લઈ આ લોકો શું કરવાના હતા ? - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » 500 અને 1000ની નોટો બંધ થઈ છે, તો પછી સાડા ત્રણ કરોડની જૂની નોટ લઈ આ લોકો શું કરવાના હતા \n500 અને 1000ની નોટો બંધ થઈ છે, તો પછી સાડા ત્રણ કરોડની જૂની નોટ લઈ આ લોકો શું કરવાના હતા \nનોટબંધી સમયે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જુની ચલણી નોટ મળવાનો સીલસિલો યથાવત છે. ત્યારે નવસારીમાંથી અધધ કહી શકાય એટલી સાડા ત્રણ કરોડથી વધુની પ્રતિબંધીત ચલણી નોટ મળી આવી છે. ઉંડાચ ગામ પાસેથી મુંબઈથી નવસારી તરફ જતી કારમાંથી સાડા ત્રણ કરોડથી વધુની બંધ થયેલી ચલણી નોટ મળી છે.\nરવિવારે મોડી રાતે નવસારી એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે ગણદેવી તાલુકાના ઉંડાચ ગામેથી ફિલ્મી ઢબે મહારાષ્ટ્ર પાસિંગની કાર અટકાવી હતી. તેમજ ત્રણ કરોડ પચાસ લાખ 82 હજાર રૂપિયાની પ્રતિબંધિત 500 અને 1000ના દરની પ્રતિબંધિત નોટ કબ્જે કરવામાં આવી છે.\nઆ સાથે જ પોલીસે મહારાષ્ટ્રના ત્રણ અને નવસારીના એક શખ્સની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ મુંબઇથી 7 ટકાએ પ્રતિબંધિત નોટો લાવ્યા હતા અને 10 ટકાના કમિશનથી વટાવવાના હતા. પોલીસે પ્રતિબંધિત નોટ, કાર, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે.\nવન નેશન વન ઇલેક્શન, મોદી���ો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nVIDEO : ‘બાહુબલી’ આખલાએ ‘દંગલ’ મચાવતા બે લોકોને લીધા બાનમાં, ગાડી છોડી ભાગવું પડ્યું\nTweet ડિલિટ થવા પર ભડક્યા દિગ્વિજય સિંહ, સંસદીય તપાસની કરી માગ\nએક કરતાં વધુ બેન્કમાં એકાઉન્ટ હોય તો વાંચી લો, તમે પોતાનું જ કરી રહ્યાં છો આટલું મોટુ નુકસાન\nVIDEO : ‘અરે વાઘ આવ્યો વાઘ….’ ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nVIDEO : ‘બાહુબલી’ આખલાએ ‘દંગલ’ મચાવતા બે લોકોને લીધા બાનમાં, ગાડી છોડી ભાગવું પડ્યું\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/033_Janamno.htm", "date_download": "2019-06-19T09:30:46Z", "digest": "sha1:LYOR5D7SSYM6KGAPYRVCN4VWHD64BCHU", "length": 2992, "nlines": 37, "source_domain": "www.mavjibhai.com", "title": " જનમનો સંગાથી", "raw_content": "\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nસૌનો ન્યારો ન્યારો રાહ\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nએક રે માતાના દોનું દોનું બેટડાં\nએક રે માતાના દોનું દોનું બેટડાં, એનો ન્યારો ન્યારો રાહ\nએક રે રાજદરબારે મહાલતો, બીજો ભારા વેચવા જાય\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nએક રે વેલાના દોનું ફૂલડાં\nએક રે વેલાના દોનું ફૂલડાં, એનો ન્યારો ન્યારો રાહ\nએક રે અડસઠ તીરથ કરે, બીજું વાદીડાંને હાથ\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nએક રે ગાયના દોનું વાછડાં\nએક રે ગાયના દોનું વાછડાં, એનો ન્યારો ન્યારો રાહ\nએક રે શંકર કેરો પોઠીયો, બીજો ઘાંચી કેરો બેલ\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nએક રે માટી કેરા દોનું ઘડુલાં\nએક રે માટી કેરા દોનું ઘડુલાં, એનો ન્યારો ન્યારો રાહ\nએક રે જળ જમુનાના ભરે, બીજો શમસાને જાય\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nગુરુને પ્રતાપે મીરાબાઈ બોલિયા, આ તો કસોટી કેરા ખેલ\nરાગ ને મમતા મેલજો, તો રાણા ઉતરશો ભવ પાર\nજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-s-candidate-for-srinagar-parliamentary-constituency-khalid-046012.html", "date_download": "2019-06-19T09:48:34Z", "digest": "sha1:UYSOHH7KVXCHNOYQBCAO4R3ISEAAJ2AM", "length": 14447, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મીરમાં ભાજપે બદલ્યો પોતાનો રંગ, ભગવો છોડી લીલો અપનાવ્યો | BJP's candidate for Srinagar parliamentary constituency, Khalid Jehangir issued all-green advertisements. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n20 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n1 hr ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકાશ્મીરમાં ભાજપે બદલ્યો પોતાનો રંગ, ભગવો છોડી લીલો અપનાવ્યો\nશ્રીનગરઃ ભગવા કે કેસરિયા રંગ પર કમલ ખીલવનાર કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં પોતાનો રંગ બદલ્યો. પાર્ટીએ અહીં ભગવાની જગ્યાએ લીલો રંગ અપનાવી લીધો છે. ગુરુવાે પાર્ટીના એક ઉમેદવારના મોટાં-મોટાં પોસ્ટર્સ જ્યારે કાશ્મીરના અખબારોમાં આવ્યાં તો લોકોનું ધ્યાન તેના પર ગયું. સ્પષ્ટ છે કે કાશ્મીરની જનતાને લોભાવવા માટે પાર્ટી લીલા રંગનો ઉપયોગ કરી રહી છે.\nશ્રીનગરથી પાર્ટીના ઉમેદવારે જાહેરાત આપી\nશ્રીનગર સંસદીય ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ખાલિદ જહાંગીર તરફથી અખબારોમાં લીલા રંગના મોટી-મોટી જાહેરાતો આપવામાં આવી છે. ખાલિદે ઉર્દૂ અને ઈંગ્લિશ ભાષામાં પોતાના મેસેજ આગળ વધાર્યા. એટલું જ નહિ તેમણે ભાજપના ચૂંટણી ચિહ્ન કમળનો ઉપયોગ પણ સફેદ અને લીલા રંગમાં કર્યો છે. પીડીપીના નેતા અને રાજ્યમાં ભાજપની ગઠબંધન વાળી સરકારમાં નાણામંત્રી રહેલ હસીબ એ દ્રાબૂએ ટ્વીટ કરી આના પર નિશાન સાધ્યું. તેમણે ટ્વીટમાં લખ્યું, 'કાશ્મીરમાં હવે રંગ બદલાઈ રહ્યા છે અને કેવી રીતે આ ચૂંટણી દરમિયાન રાજનૈતિક રંગ હોય છે. કેવી રીતે ભગવાને લીલો કરી દીધો. કે પછી આ પીડીપી છે જેણે ભાજપ પર પોતાનું નિશાન છોડી દીધું છે.' હસીબૂએ રાજ્યમાં ભાજપ-પીડીપીના ગઠબંધનની સરકાર બનવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.\nભાજપે કહ્યું શાંતિનું પ્રતીક છે ભગવો\nજો કે ભાજપે આ સમગ્ર મામલાને નજરઅંદાજ કરી દીધો છે. પાર્ટીનું કહેવું છે કે લીલા રંગને વધુ ચકાસવાની જરૂર નથી. પાર્ટી મુજબ આ રંગ તેમનું ઘાટીમાં 'સૌનો સાથ સૌનો વિકાસ'નું મંત્ર છે. રાજ્યમાં ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આના પર કહ્યું, 'અમે બધા ધર્મમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે રંગો પર ધ્યાન નથી દેતા અને અમારા માટે બધા રંગ એક સમાન છે. ઠાકુરે એમ પણ કહ્યું કે કાશ્મીર કેસરી અને કમળની ધરતી છે અને પહેલેથી આ રંગ ઘાટીમાં હાજર છે. ાર્ટી રંગોના આધાર પર લોકોના ભાગલા પાડવા નથી માંગતી' ઠાકુરે કહ્યું કે લીલો રંગ શાંતિનું પ્રતિક છે.\nકોણ છે ખાલિદ જહાંગીર\nભાજપના ઉમેદવાર ખાલિદ જહાંગીર એક પત્રકાર અને લેખકની સાથે રાજનૈતિક રણનીતિકાર પણ છે. વર્ષ 2014માં તેમણે ભાજપ જોઈન કર્યું હતું આ વર્ષે પાર્ટીએ તેમને રાજ્યના મામલાઓના પ્રવક્તા નિયુક્ત કરી દીધા. ખાલિદને તેમના રાજનૈતિક કનેક્શનને કારણે ઓળખવામાં આવે છે. તેઓ વૉશિંગ્ટન સ્થિત ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજિક અફેર્સમાં ફેલો પણ રહી ચૂક્યા છે. ખાલિદાના પિતા રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા અને ડિરેક્ટર ઑફ ડિફેન્સના પદ પરથી રિટાયર થયા છે. ખાલિદના ભાઈ જમ્મુ અને કાશ્મીરના પહેલા આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે જેમનું નામ ગુલામ કાદિર ગાંદરબલી છે. ખાલિદે બર્ન હૉલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે અને તેઓ એક જર્મન ન્યૂજ નેટવર્ક સાથે સ્પેશિયલ કોરસ્પન્ડેન્ટ રહી ચૂક્યા છે.\nસુષ્માનો રાહુલને જવાબ, ‘જો આતંકવાદ નથી તો પોતાની SPG સુરક્ષા હટાવી દો'\nપીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહિત તમામ દળોએ સમર્થન કર્યું\nરાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર\nજેપી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં ફેસલો\nરાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો\nઆવનારા 6 મહિના સુધી અમિત શાહ જ ભાજપા અધ્યક્ષ રહી શકે છે: સૂત્ર\nકોલકાતામાં ભાજપનું વિરોધ પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કર્યો\nમારા પતિને દોઢ કલાક દોડાવ્યા પછી આંખમાં ગોળી મારી\nરાજકીય હત્યાને લઈ પશ્ચિમ બંગાળમાં ગરમાવો, ભાજપનો આજે 'કાળો દિવસ'\nTMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓની ���ત્યા કરી નાખી\nભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો\nબંગાળના કુચબિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, તૃણમૂલે ભાજપ પર લગાવ્યો આરોપ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/media-46923663", "date_download": "2019-06-19T09:07:33Z", "digest": "sha1:D2UDTLKDHPLLCSHP62EYOB6KEHJKMWXH", "length": 6106, "nlines": 111, "source_domain": "www.bbc.com", "title": "કપડાંના થેલાને ફરી લોકોનાં જીવનમાં જોડવાનો પ્રયાસ - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nતમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું\nકપડાંના થેલાને ફરી લોકોનાં જીવનમાં જોડવાનો પ્રયાસ\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nપ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ આવી ગયો છે તેના કારણે હવે કપડાંની બૅગની માગ વધી રહી છે.\nતેથી તામિલનાડુની યલો બેગ કંપની, પાછલાં પાંચ વર્ષથી માત્ર સ્થાનિક ગ્રાહકો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના ઘણા ગ્રાહકો માટે આ પ્રકારની બેગ બનાવે છે.\nકંપનીના સ્થાપક કહે છે કે કંપનીનો હેતુ ઉપયોગ ફેંકવાની આદતને બદલવાનો છે અને લોકોના જીવનમાં કપડાંના થેલાને ફરીથી જોડવાનો છે.\nતામિલનાડુમાં પ્લાસ્ટિકના પ્રતિબંધ અને રાજ્યમાં પ્લાસ્ટિકની બેગના વિરુદ્ધ વધતી જાગરૂકતા સાથે, હવે કંપની વધુ વેપારની આશા રાખે છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nવીડિયો લુપ્ત થતી જૈવવિવિધતાને બચાવવાનો એક પ્રયાસ\nલુપ્ત થતી જૈવવિવિધતાને બચાવવાનો એક પ્રયાસ\nવીડિયો ચીનમાં મુસ્લિમો માટેના ડિટેન્શન સેન્ટરમાં ડોકિયું\nચીનમાં મુસ્લિમો માટેના ડિટેન્શન સેન્ટરમાં ડોકિયું\nવીડિયો BBC આર્કાઇવ્ઝ : લંડનની મહિલા ડ્રાઇવર્સ\nBBC આર્કાઇવ્ઝ : લંડનની મહિલા ડ્રાઇવર્સ\nવીડિયો સૅન્ડવિચ જનરેશન શું છે અને તમે એના વિશે કેટલું જાણો છો\nસૅન્ડવિચ જનરેશન શું છે અને તમે એના વિશે કેટલું જાણો છો\nવીડિયો મળો 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતાં સ્ટારકીડ સમરીન અલીને\nમળો 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતાં સ્ટારકીડ સમરીન અલીને\nવીડિયો મહારાષ્ટ્રના આ આદર્શ ગામમાં 15 વર્ષથી દુષ્કાળ જ પડ્યો નથી\nમહારાષ્ટ્રના આ આદર્શ ગામમાં 15 વર્ષથી દુષ્કાળ જ પડ્યો નથી\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2017/04/", "date_download": "2019-06-19T09:26:31Z", "digest": "sha1:AHTLHLMFXEDLRGGY7JQH5JPVOD24DYC5", "length": 4360, "nlines": 119, "source_domain": "glaofna.wordpress.com", "title": "2017 એપ્રિલ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nહાસ્યાંજલિ અને કાવ્યાંજલિ- ૨૧ એપ્રિલ, ૨૦૧૭ સાંજે ૭ વાગ્યે @ TV Asia Auditorium, Edison, NJ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/janhvi-kapoor-replies-back-on-being-trolled-for-repeating-outfits-046070.html", "date_download": "2019-06-19T09:37:13Z", "digest": "sha1:776AYKWRAISOALFE4NZ4IYOCXDEJLEM2", "length": 12722, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "એટલા પણ પૈસા નથી કમાયા કે રોજ નવા કપડા પહેરુઃ જ્હાનવી કપૂર | Janhvi Kapoor replies back on being trolled for repeating outfits. She also spoke about getting unaffected by the trolls. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n52 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર��નિંગ ના મેસેજ આવે છે\nએટલા પણ પૈસા નથી કમાયા કે રોજ નવા કપડા પહેરુઃ જ્હાનવી કપૂર\nહાલમાં જ સોશિયલ મીડિયા પર જ્હાનવી કપૂરને કપડા રિપીટ કરવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. એક ચેટ શો દરમિયાન જ્હાનવીને આ વિશે સવાલ કરવામાં આવ્યો..તો તેણે ટ્રોલર્સને આકરો જવાબ આપ્યો. જ્હાનવીએ કહ્યુ, 'મે એટલા પણ પૈસા નથી કમાયા કે રોજ નવા કપડા પહેરુ.' જ્હાનવીએ કહ્યુ કે હું ટ્રોલર્સથી પ્રભાવિત નથી થતી કારણકે તમે દરેકને ખુશ નથી રાખી શકતા.\nજિમલુક માટે ટ્રોલ કરાઈ\nઉલ્લેખનીય છે કે જ્હાનવીને ઈન્સ્ટાગ્રામ પર તેના જિમલુક માટે ટ્રોલ કરવામાં આવી હતી. જ્યાં જ્હાનવી કપડા રિપીટ કરતી જોવા મળી હતી. કોઈ શંકા નથી કે જ્હાનવી તરફથી ટ્રોલર્સને તેનો તગડો જવાબ મળી ચૂક્યો છે.\nશ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાનવી કપૂર બોલિવુડમાં એન્ટ્રી પહેલાથી જ સુપર સ્ટાર બની ચૂકી હતી. જ્હાનવી યુવા વર્ગ વચ્ચે ઘણી લોકપ્રિય છે. જેનો ફાયદો તેની પહેલી ફિલ્મને પણ મળ્યો.\nબેક ટુ બેક ફિલ્મો\nધડક સાથે સુપરહિટ શરૂઆત બાદ જ્હાનવી પાસે બેક ટુ બેક ફિલ્મોની ઓફર્સ આવી રહી છે. હાલમાં જ્હાનવી પાસે ત્રણ મોટી ફિલ્મો છે.\nજ્હાનવી કપૂરની આ ફિલ્મ ઈન્ડિયન એર ફોર્સની પહેલી મહિલા ચૉપર પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક હશે. ગુંજન સક્સેનાને ભારતની પહેલી લડાકુ મહિલા પાયલટ હોવાનું ગૌરવ મળેલુ છે. તેમણે 1999ની કારગિલ લડાઈમાં પોતાના જીવની પરવા ન કરીને પોતાના ઘણા સાથીઓના જીવ બચાવ્યા હતા.\nરાજકુમાર રાવ સાથે હૉરર કોમેડી રુહ-અફ્ઝામાં પણ જ્હાનવી ફાઈનલ છે. દિનેશ વિઝન અને મૃગદીપ સિંહ લાંબા નિર્મિત ફિલ્મનું નિર્દેશન નવોદિત નિર્દેશક હાર્દિક મહેતા કરશે.\nકરણ જોહરે પોતાની ફિલ્મ તખ્ત માટે પણ જ્હાનવી કપૂરને ફાઈનલ કરી લીધી છે. જેમાં તે બીજા સ્ટાર્સ સાથે જોવા મળશે. આ ફિલ્મ મુઘલ કાળની હશે.\nજ્હાનવીએ અત્યાર સુધી માત્ર એક ફિલ્મ કરી છે... પરંતુ તેની ફેન ફૉલોઈંગ જબરદસ્ત છે. કોઈ શંકા નથી કે આવનારી ફિલ્મો સાથે આમાં હજુ વધારો થવાનો છે.\nઆ પણ વાંચોઃ 66 ભૂતપૂર્વ અમલદારોએ રાષ્ટ્રપતિને પત્ર લખી ચૂંટણી કમિશનની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી\nબેક ટૂ બેક ત્રણ ફિલ્મો- જાહ્નવી કપૂર અને વરુણ ધવનની જોડી ફાઈનલ\nસવા લાખના જૂતા પહેરીને ઈટલીથી મુંબઈ આવી જ્હાનવી કપૂર, ફેન્સે કહ્યા વાહિયાત\nશ્રીદેવીના જન્મદિવસ પર જ્હાનવીએ શેર કર્યો ખાસ ફોટો\nDhadak Movie Review: ઈશાન ખટ્ટર શાનદાર, અહીં પાછ��� રહી ફિલ્મ\nસાતમાં આસમાને જ્હાનવી, મળી ગઈ બીજી તગડી ફિલ્મ, હવે બનશે બ્લોક બસ્ટર સ્ટાર\n1st Day 1st Show: જ્હાનવી-ઈશાનની ધડક, પહેલા સીનથી ફેન્સે કહી દીધી બ્લોકબસ્ટર\nજ્હાનવી કપૂરની બેગની કિંમત જાણીને ચોંકી જશો\nજ્હાનવી-ઈશાનની ક્યુટ જોડીનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જુઓ સુપરહીટ ફિલ્મી જોડીઓ\nવીડિયોઃ ભાઈ અર્જુનની ફિલ્મના ગીત પર જ્હાનવીએ કર્યો જબરદસ્ત ડાંસ\nજ્હાનવી કપૂરની પહેલી ફિલ્મની આટલી ઓછી ફી, જાણો બાકીના સ્ટાર્સના ભાવ\nશ્રીદેવીની પુત્રી જ્હાનવીએ મેગેઝીન માટે કર્યુ પોતાનું પહેલુ ફોટોશૂટ\nબોલિવૂડની HOT ટ્રેન્ડ સેટર એક્ટ્રેસિસ, કોણ છે તમારી ફેવરિટ\njanhvi kapoor જ્હાનવી કપૂર\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/malaika-arora-jova-mali-hot-look-ma/", "date_download": "2019-06-19T09:21:45Z", "digest": "sha1:V65OLC4VN3YY443HE7B4UCWESTXWKOGW", "length": 11333, "nlines": 102, "source_domain": "www.dealdil.com", "title": "\"મલાઈકા અરોરા\" જોવા મળી હોટ લૂકમાં, તેનો આ લુક જોઇને ઘણા યુજર્સ બોલ્યા કઈક આવું, જુઓ આ વિડીયો...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome ફિલ્મી દુનિયા “મલાઈકા અરોરા” જોવા મળી હોટ લૂકમાં, તેનો આ લુક જોઇને ઘણા યુજર્સ...\n“મલાઈકા અરોરા” જોવા મળી હોટ લૂકમાં, તેનો આ લુક જોઇને ઘણા યુજર્સ બોલ્યા કઈક આવું, જુઓ આ વિડીયો…\nહાલમાં જ મલાઈકા ઘણા હોટ લુકમાં જોવા મળી. ફોટાઓ જોતા તમે એટલું જ કહેશો કે મલાઈકાની આટલી ઉંમર નથી. પરંતુ ઘણા લોકોને તેમનો આ લુક પસંદ ન આવ્યો.\nમલાઈકા અરોરા પોતાની ફિટનેસની સાથે સાથે ફેશન સેંસ માટે પણ ઓળખાય છે. તે મોટાભાગે એકથી માંડીને એક લુક લુકમાં જોવા મળે છે. હાલમાં જ મલાઈકા ખુબ જ હોટ લુકમાં જોવા મળી. ફોટાઓ જોતા માત્ર તમે એટલું જ કહેશો કે મલાઈકાની આટલી ઉંમર નથી. પરંતુ ઘણા લોકોને તેમનો આ લુક પસંદ ન આવ્યો.\nમલાઈકા અરોરા એકલા જ બાન્દ્રામાં સ્પોર્ટ છે. તેમના લુકની વાત કરીએ તો તેમણે કૈમ્રો પ્રિન્��� મેક્સી ડ્રેસ પહેરી છે. આ આઉટફીટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તેમજ તેમણે પોતાના લુક્સને વધુ સારું દેખાડવા માટે હિલ્સ પહેર્યા છે.\nઆ લુકમાં મલાઈકા ખુબ જ સુંદર લાગી રહી હતી. ઘણા યુજર્સે તેમનો આ લુક પસંદ કર્યો પરંતુ ઘણા લોકો ટ્રોલ કરવામાં પાછા ન રહ્યા.\nએક યુજર્સે કોમેન્ટ કરી કે જવાન બનવાનો પ્રયત્ન કરે છે. ત્યારેજ બીજાએ કહ્યું કે આમનું તો અજી બાળપણ જ ખૂટતું નથી.\nત્યારેજ એક યુજર્સે કોમેન્ટ કરી કે આ innocent બનવાનો પ્રયત્ન કરે છે. જો કે હકીકતમાં છે નહિ.\nછેલ્લા થોડાક સમયથી મલાઈકા અને અર્જુન કપૂરના લગ્નની વાત અવારનવાર સાંભળવા મળે છે. ફિલ્મ ઇન્ડીયાજ મોસ્ટ વોન્ટેડના પ્રમોશન દરમિયાન એક્ટરને લગ્ન બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યા તો જણાવ્યું કે આ માટે હું કોઈને જવાબદાર ગણતો નથી. એક્ટરે જણાવ્યું કે મારા અમુક મિત્રો જેમના લગ્ન થઇ ચુક્યા છે એવામાં લોકોને લાગે છે કે મારે પણ લગ્ન કરી લેવા જોઈએ. આ મારા જોબનો ભાગ છે, તેમણે કહ્યું કે જો લોકોને તૈમુરમાં ઈંટેરેસ્ટ છે તો મારા લગનની અફવા ઉડવી કોઈ મોટી વાત નથી.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleકેબીનેટમા પહેલા દિવસે જ નરેન્દ્ર મોદીની આ 4 સરપ્રાઈઝ, જાણો આગલા 100 દિવસોમાં મોદી શું કરવાના છે \nNext articleબેકરી જેવા “કાજુ પિસ્તા બિસ્કીટ” કેવી રીતે બને છે જુઓ અમારી આ રેસીપી…\nમુંબઈમાં કેમેરામાં કેદ થઇ ગયા આ 6 સીતારાઓ, લુક જોઇને તમે પણ નજર નહી હટાવી શકો…\nઅમેરિકી રાષ્ટ્રપતિની દીકરી જેવા ડ્રેસમાં જોવા મળી પ્રિયંકા ચોપડા, તમે જ નક્કી કરો કોનો લુક છે વધુ સારો…\nપ્રિયંકાના જેઠ “જો જોનસ”ની બેચલર્સ પાર્ટીમાં બન્યું કઈક એવું કે 3 વાર આવી પોલીસ, જુઓ તમે પણ…\n27 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n80 લાખ વર્ષ પહેલા સુપરનોવાના કારણે આપણા પૂર્વજોએ બે પગે ચાલવાની...\nઆ દેશમાં મહિલાઓ સાથે થાય છે પ્રાણીઓ જેવો વ્યવહાર, બળજબરીથી કરાવવામાં...\nઆ મુજબ ઓફિસમાં કામ કરવાથી તમારુ શરીર રહેશે એકદમ સ્વસ્થ, જાણો...\nઆવું છે પાકિસ્તાન અધિકૃત કશ્મીર, જુઓ અહિયાંની હાલત…\nશું તમને ખબર છે કે ધરતીની 3000 નીચે ફૂટ પણ એક...\nઓછી ઉમરમા�� ક્યાંક થઇ ન જાઓ હદય રોગનો શિકાર, આજથી જ...\nપિયરથી સાસરે આવી પરિણીતાએ કર્યું કઈક એવું કામ, કે તમે જાણશો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશાહરૂખ ખાન સાથે કામ કરનારી આ 6 એક્ટ્રેસનું મૃત્યુ થઇ ચુક્યું...\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દિલ્લીમાં પાર્ટી, જુઓ ફોટાઓ…\nચંકી પાંડેની દીકરી “અનન્યા” સોશિયલ મીડિયા પર ફેમસ થઇ ચુકી છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/students-have-to-give-tat-exam-gain-because-of-the-state-examination-board-of-education-department/", "date_download": "2019-06-19T08:47:40Z", "digest": "sha1:XFPHOCR4N7H2NCVXIMVDL6WLTUY5336X", "length": 8069, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "ગુજરાતમાં ટાટનું પેપર ફૂટી જવાના કેસમાં છાત્રો બન્યા ભોગ, શિક્ષણ વિભાગનો નવો ફતવો - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » ગુજરાતમાં ટાટનું પેપર ફૂટી જવાના કેસમાં છાત્રો બન્યા ભોગ, શિક્ષણ વિભાગનો નવો ફતવો\nગુજરાતમાં ટાટનું પેપર ફૂટી જવાના કેસમાં છાત્રો બન્યા ભોગ, શિક્ષણ વિભાગનો નવો ફતવો\nશિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2018માં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં પરીક્ષા શરૂ થયાના ગણતરીની મિનિટો પહેલાં સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વાઇરલ થયાની જાણ સરકારને થતા પોલીસ તપાસ કરાઈ હતી. તપાસના રિપોર્ટના આધારે સરકાર દ્વારા ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત તારીખ 29 જુલાઈ – 2018ના રોજ યોજાયેલ પરીક્ષા ઉમેદવારો નવી તારીખો દરમ્યાન કોઈપણ પ્રકારની ફી આપ્યા વગર આપી શકશે. રદ્દ કરાયેલા તમામ વિષયોની પરીક્ષા આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં લેવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.\nદર વર્ષે વિદ્યાર્થીઓ માટે ટેટ અને ટાટન��� પરીક્ષા નવી આશા લઇ આવે છે. એક તરફ યુવાનો બેરોજગારી સામે જજુમી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પરીક્ષાને નવેસરથી લેવાની તૈયારીમાં લાગી ગઇ છે. જેમાં ફાયદો તો સરકારનો જ છે. કોઇ એક વિદ્યાર્થીનું પેપર ટાટની પરીક્ષામાં સારું ગયું હોય તો તેને ફરી પરીક્ષા આપી અને આ માટે ઉતીર્ણ થવું પડશે. ઉપરથી પરીક્ષા લેતી સરકારને જ બધી બાજુ બખ્ખા છે. કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગામડાઓમાંથી મોટા સેન્ટરમાં જવું પડશે એટલે એસટી અને રેલવે તંત્રને મોજે મોજ. પાછા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હોય એનકેન પ્રકારે સરકારની ભૂલના કારણે જ હવે હોશિયાર વિદ્યાર્થીએ ફરી ભોગવવાનો વારો આવશે. એટલે સરકારનો આ એક રીતનો તાયફો જ ગણવો રહ્યો. કારણ કે પાંચ મહિના પહેલા લેવાયેલી પરીક્ષા ફરી લઇ સરકાર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માગે છે કે પછી પરેશાન કરવા\nહાર્દિક પટેલ રાજકોટના જસદણમાં સંગીતના તાલે ગરબા રમ્યો\nવેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, કોણ કપાયા-કોને મળ્યું સ્થાન\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nપંચમહાલની MGVCLની ટીમે સપાટો બોલાવ્યો : વીજચોરો ફફડી ઉઠ્યા\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/ganeshotsav/%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%9A%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%AE-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-110091000008_1.html", "date_download": "2019-06-19T08:48:14Z", "digest": "sha1:BCP22GHFVLN5PBIVLENWNX74BN2AACJS", "length": 13491, "nlines": 228, "source_domain": "gujarati.webdunia.com", "title": "ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી\nભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ ઉબટન દ્વારા એક બાળકન��� નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો.\nદેવી પાર્વતીએ પોતાના આ પુત્રને પરમશક્તિશાળી અને બુદ્ધિમાન હોવાના આશીર્વાદ આપ્યા. જ્યારે આ ઘટના થઈ એ સમયે ભગવાન શિવ કૈલાશથી બહાર ગયા હતા.\nતેથી તેમને આ પુત્રના જન્મ વિશે માહિતી નહોતી. જ્યારે ભગવાન શિવ કૈલાશ પરત આવ્યા ત્યારે પોતાની ગુફાના દ્વાર પર એક બાળક ગણેશને ઉભેલો જોયો.ગણેશજીને ભગવાન શિવને ગુફામાં પ્રવેશ કરવાથી રોક્યા. તેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. પછી તો દેવતાઓ અને ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. અંતમાંભગવાન શિવે પોતાના ત્રિશૂળથી ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ.\nશ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ.\nતિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી.\nકહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.\nજ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.\nઆ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`\nગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે\nમાત્ર 3 સરળ ઉપાયથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઈ જશે...\nગણેશોત્સવના પહેલા દિવસે પર્સમાં મુકો ખાસ દોરો, ખૂબ ટકશે પૈસો\nગણેશોત્સવમાં અજમાવો દરિદ્રતા દૂર કરવાના સરળ ઉપાય\nગણેશ પૂજનના પ્રાચીન નિયમ, પાલન કરશો તો જ ગણપતિ થશે પ્રસન્ન\nઆ પણ વાંચો :\nહિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન\nશુભ મુહુર્ત. ચોઘડિયા.ganesh Chaturthi\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/regional-gujarat-news/high-alert-in-gujarat-119061200012_1.html", "date_download": "2019-06-19T08:47:25Z", "digest": "sha1:GUGQPHAMUGB3AIW63OLV5IKW6T56BJ65", "length": 13727, "nlines": 213, "source_domain": "gujarati.webdunia.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ માટે જૂન મહિનો જોખમી: કંડલા વાવાઝોડું પણ 9મી જૂને જ ત્રાટક્યું હતું | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસૌરાષ્ટ્ર-કચ્છ માટે જૂન મહિનો જોખમી: કંડલા વાવાઝોડું પણ 9મી જૂને જ ત્રાટક્યું હતું\n12 જૂનના રાતના 2 વાગ્યાની આસપાસ ગુજરાતના વણાકબારા-સરખાડીથી 110 કિલો મીટરની ઝડપે વાવાઝોડું ત્રાટકશે. ગુજરાતમાં આ પહેલા પણ પ્રચંડ એવું કંડલાનું વાવાઝોડું આવી ચૂક્યું છે. યોગાનુયોગ કંડલાનું વાવાઝોડું પણ વર્ષ 1998ની 9મી જૂને જ ત્રાટક્યું હતું. આમ ગુજરાત માટે જૂન જોખમરૂપ છે. પ્રતિ કલાકના 150 કિલોમિટરની ઝડપે ફૂંકાયેલો પવન પોતાની સાથે આખા અરબી સમુદ્રને લઈને કચ્છના નાનકડા કંડલા પર ત્રાટક્યો હતો, જેને પગલે સત્તાવાર 1000 લોકોના મોત થયા હતા. કંડલા બંદરને સામાન સહિત ઉડાડી દીધું હતું. માત્ર એટલું જ નહીં, બંદર પરના હજારો ટનની લોખંડી ક્રેન પવનના જોર સામે 180 ડિગ્રીએ વાંકા વળી ગયા હતા.\nકંડલા ખાતે બંદરથી એક-દોઢ કિલોમીટર સુધી જળરેલ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિક તારણ બહાર આવ્યું હતું. કંડલાના વિનાશ માટે જવાબદાર આ સ્ટોર્મ સર્ચની મુખ્ય પહોળાઈ 38થી 48 નોટિકલ માઈલની હતી, પરંતુ વાવાઝોડાંની અસર 700 કિલોમીટર ત્રિજ્યામાં મળી હતી. આ સ્ટોર્મ સર્ચ જામનગરથી પસાર થયા બાદ નવલખી અને મુન્દ્રા વચ્ચેથી પસાર થતાં કંડલા બંદર મધ્યમાં આવી જતાં અહીં સૌથી વધુ વિનાશ વેરાયો હતો. આ સ્ટોર્મ સર્ચને કારણે દરિયાનું પાણી કંડલા વિસ્તારમાં એકથી દોઢ કિલોમીટર સુધી ફરી વળ્યું હતું અને ખાડી વિસ્તારમાં 18 ફૂટ જેટલો પાણીનો ભરાવો થયો હતો. કાંઠે લગભગ 15 ફૂટ જેટલા ઊંચા મોજાં ઉછળવાનું નોંધાયું હતું. આ સ્ટોર્મ સર્ચની પહોળાઈ 38થી 48 નોટિકલ માઈલની હતી તેને લીધે કંડલાથી 28 નોટિકલ માઈલ દૂર આવેલા નવલખીમાં પણ તારાજી સર્જાઈ હતી. આ ઉપરાંત 2014માં દિવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે નિલોફર સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલા રાજ્ય સરકાર અને તેના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામે સજ્જ રહ્યું હતું. કચ્છ પર મોટી આફતના અણસાર વચ્ચે કચ્છનું વહીવટી તંત્ર સંભવિત નુકસાન સામે તૈયાર આદરી હતી. નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું અને કચ્છને આફત સામે કેમ તૈયાર રહેવું એનો બોધ વાવાઝોડું આપતું ગયું હતું.\n12 જૂનના રોજ ગાયત્રી પ્રકટોત્સવ - ગાયત્રી મંત્રનો ગોપનીય અને સરળ અર્થ ગુજરાતીમાં\nગુજરાતનું એ વાવાઝોડું જેમાં 10 હજાર લોકોનો ભોગ લેવાયો\nવાવાઝોડાની અસર / વલસાડમાં સ્કૂલોમાં ત્રણ દિવસની રજા જાહેર, દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત\nદીવની આસપાસ ભારે પવન અને કડાકા સાથે વરસાદ શરુ થયો, દરિયો ગાંડોતૂર બન્યો\nCyclone Vayu Live Update - સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં ધોધમાર વરસાદ, પોરબંદર-વેરાવળ-દીવનો દરિયો ગાંડાતૂર\nઆ પણ વાંચો :\nસૌરાષ્ટ્ર-કચ્છ માટે જૂન મહિનો જોખમી:. Gujarati News\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/011_jobaniyun.htm", "date_download": "2019-06-19T09:00:35Z", "digest": "sha1:QB2YLRJK56MEBYFWEJXYREP5ZLCB7QH3", "length": 1880, "nlines": 31, "source_domain": "www.mavjibhai.com", "title": " જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે", "raw_content": "\nજોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે\nજોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને હાથના હિલોળામાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને પગની પાનીમાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને પાઘડીના આંટામાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને માથાના અંબોડામાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને હાથની હથેળીમાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nજોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો\nજોબનિયું કાલ્ય જાતું રે'શે\nક્લીક કરો અને સાંભળો\nહેમુ ગઢવીના સ્વરમાં આ લોકગીતઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/gseb/guj-cet/eligibility", "date_download": "2019-06-19T08:45:32Z", "digest": "sha1:CKHHDXCQMVJGB6STR3PAMWBNH2ERHNZK", "length": 4745, "nlines": 39, "source_domain": "www.zigya.com", "title": " GUJCET Eligibility | Zigya", "raw_content": "\nGUJCET માટે ઉમેદવારની પાત્રતા :\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હો���ી જોઈએ અથવા કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરેલ હોય તે વર્ષમાં ઉચ્ચતર માધ્યમિક પ્રવાહ (10 + 2 તરાહ) ની અંતિમ પરીક્ષામાં ઉપસ્થિત થવા આવેદનપત્ર ભેરેલ હોય તેવા અને ઉપસ્થિત થવાની પાત્રતા ધરાવનાર ઉમેદવારો/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.\nસેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ન્યુ દિલ્હી દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની (10 + 2 તરાહ) પરીક્ષા ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય શાળા મારફરે પાસ કરેલ હોવી જોઈએ અથવા કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે અરજી કરેલ હોય તે વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલ આવેઅનપત્ર ભરેલ હોય તેવા ઉમેદવારો/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.\nકાઉન્સિલ ફૉર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન (CISCE) ન્યુદિલ્હીદ્વારા લેવામાં આવેલ ઉચ્ચતર માધ્યમીકવિજ્ઞાન પ્રવાહની (10 +2 તરાહ) પરીક્ષા ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય શાળા મારફતે પાસ કરેલ હોવી જોઈએ અથવા કોમ એન્ટરન્સ ટેસ્ટ માટે અરજી કરેલ હોય તે વર્ષમાંગુજરાત રાજ્યમાં આવેલ ઉક્ત માન્ય શાળા મારફતે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની (10 ‌+ 2 તરાહ) પરીક્ષામાં ઉપસ્થિત થવા આવેદનપત્ર ભરેલ હોય તેવા ઉમેદવારો/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.\nમૂળ ગુજરાત રાજ્યના પરંતુ અન્ય રાજ્યમાં કેન્દ્ર/રાજ્ય અરકાર, સંરક્ષણ દળો કેન્દ્ર/ રાજ્ય સરકાર સંચાલિત બોર્ડ / કૉર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ/ કર્મચારીઓના વારસદારો કે જેઓ તેમનીફરજના રાજ્યમાં આવેલ માન્ય ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ (10 + 2 તરાહ) સાથે ઉતીર્ણ થયા હોય અથવા ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની (10 + 2 તરાહ) પરીક્ષામાં ઉપસ્થિત થવા આવેદનપત્ર ભરેલ હોય/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-assembly-election-2017-why-bjp-promoting-hindutva-over-vikash-035660.html", "date_download": "2019-06-19T08:48:16Z", "digest": "sha1:CRZHVSVVENY4B5CH4PIWXRURT3A7UE2I", "length": 15602, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેમ ભાજપને વિકાસ છોડી હિંદુત્વની યાદ આવી? | Gujarat Assembly Election 2017: why Bjp Promoting Hindutva over Development/ Vikas - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n3 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n14 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ ક���ૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેમ ભાજપને વિકાસ છોડી હિંદુત્વની યાદ આવી\nગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી આ પહેલા થયેલી તમામ ચૂંટણી કરતા અલગ છે. પહેલાની ચૂંટણીમાં તો ખુદ નરેન્દ્ર જ મુખ્યમંત્રી તરીકે હાજર હતા અને બહુ ઓછા કેન્દ્રીય મંત્રીઓ વિધાનસભાની ચૂંટણી વખતે આવતા અને ભાજપ સરળતાથી ચૂંટણી જીતી જતું. મોદી જેટલી વાર મુખ્યમંત્રી રહી આ ચૂંટણી લડ્યા છે ત્યારે વિકાસના જ મુદ્દાને આગળ કર્યો છે. પણ આજે જ્યારે ભાજપ પાછલા 20 વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે ત્યારે આ ચૂંટણીમાં ખાલી વિકાસના ગીત ગાઇને ચૂંટણી નહીં જીતાય તે વાત ભાજપ પણ જાણે છે. અને આ માટે તેણે તેના જૂના અને જાણીતા મુદ્દા હિંદુત્વની યાદ આવી છે. અને તેના જ પરિણામરૂપે તમે જોઇ શકો કે હાલ યોગી આદિત્યનાથ ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. તેમને આ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે ભાજપે રજૂ કર્યા છે. એટલું નહીં ઉમા ભારતી પણ અહીં પ્રચાર માટે આવ્યા હતા. અને તેમણે ગાંધીજીની હત્યાથી કોને ફાયદો થયો છે તેવા મુદ્દા પર ગુજરાતમાં ટિપ્પણી પણ કરી હતી. ત્યારે સવાલ તે છે કે વિકાસના રાગ આલાપી ગુજરાતમાં અને કેન્દ્રમાં જીતેલી ભાજપ સરકારને વળી પાછો હિંદુત્વવાળો મુદ્દો કેમ યાદ આવ્યો.\nહવે વિકાસ નહીં ચાલે\nછેલ્લા પંદર વર્ષથી વિકાસના નામે ગુજરાતમાં ભાજપ જીતતી આવી છે પણ હવે ખાલી વિકાસ પર 2017ની વિધાનસભાની ચૂંટણી નહીં જીતાય. કારણ કે ખાલી રસ્તા બનાવાથી વિકાસ નથી થતો તે વાત લોકો હવે જાણી ગયા છે. રોજગારી, અનામત, દારૂ અને નશાની લત્ત, ગરીબી, ખેડૂતોના પ્રશ્નો તેવા અનેક મુદ્દા છે જેના પર લોકો ભાજપ સરકારથી નાખુશ છે. વળી તેમાં નોટબંધી અને જીએસટીએ વધારો કર્યો છે.\nકેરળમાં પણ યોગીની સ્ટાર પ્રચારક રૂપે અમિત શાહે રજૂ કર્યા હતા. અને ગુજરાત સમેત હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ તે પ્રચાર પ્રસાર માટે જશે. ગુજરાતમાં હિંદુઓની સંખ્યા વધુ છે અને હિંદુત્વના મુદ્દે અહીં લાંબા સમયથી રાજકારણ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો આ ભાજપનું ટ્રાય એન્ડ ટેસ્ટેડ હથિયાર છે. અને આજ કારણ છે કે હાલ નવસારી અને વલસાડમાં યોગી આદિત્યનાથ કોંગ્રેસ પર એક પછી એક પ્રહારો કરી રહ્યા છે\nકરો યા મરોની સ્થિતિ\nછેલ્લા બે મહિના પર તમે નજર કરશો તો જાણશો કે મોદીની કેબીનેટના અડધાથી વધુ મંત્રીઓ તે પછી અરુણ જેટલી હોય, સ્મૃતિ ઇરાની હોય ઉમા ભારતી હોય કે યોગી આદિત્યનાથ હોય. આ તમામ ગુજરાતની મુલાકાતે છે. અને આવનારા દિવસોમાં પણ ગુજરાત ખાતેની તેમની આ ઉડાઉડ ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત ચાર મહિનામાં એક વાર વાર ગુજરાતની મુલાકાતે હોય તેવો સંજોગ બને છે. જે બતાવે છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પીએમ મોદી અને ભાજપ માટે કેટલી જરૂરી છે.\nલાંબા સમય પછી હવે ભાજપ ખરા અર્થમાં એક રાષ્ટ્રીય પાર્ટી છે. ગોવા હોય કે જમ્મુ કાશ્મીર, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ જ્યાં જુઓ ત્યાં મોટા પ્રમાણમાં ગત ત્રણ વર્ષમાં કેસરિયો લહેરાવ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ ભાજપની જોરદાર જીત ટૂંકમાં ધણું કહી જાય છે. ત્યારે જે ગુજરાત મોડલ પર ભાજપ આ તમામ રાજ્યોમાં એક પછી એક જીતી રહી છે તે રાજ્યમાં જ આ વખતે તેનું જીતવું ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં ભાજપની હાર પાર્ટીની ઇમેજનો કચરો કરી નાંખશે વાત ભાજપ પણ જાણે છે. એટલે જ તો આ વખતે તેણે તેના તમામ ખેલાડીઓને ગુજરાત તરફ દોટ લગાવતા કરી દીધા છે.\nબંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી\nયોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર લગાવ્યા આતંકવાદીઓને છાવરવાના આરોપ\nઆતંકીઓના નિશાના પર યોગી-કેજરીવાલ અને સંઘ પ્રમુખ\nપ્રતિબંધ હટતાં જ બોલ્યા યોગી- મારી અને હનુમાન વચ્ચે કોઈ ન આવી શકે\nપ્રતિબંધ હટતા જ માયાતીએ સાધ્યું નિશાન, કહ્યું- યોગી પર ચૂંટણી પંચ આટલું મહેરબાન કેમ\nદલિત-મુસ્લિમ એકતા શક્ય નથી, હિંદુઓ માટે માત્ર ભાજપ વિકલ્પઃ યોગી આદિત્યનાથ\nસીએમ યોગીને મળવા માટે આ પૂજારી સૂતો-સૂતો આવી રહ્યો છે\nયોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો\nખેડૂતે PM સન્માન નિધિમાંથી મળેલ 2000 રૂપિયા પરત કર્યા, મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ\nફાઈટર જેટનો અવાજ સાંભળી ગભરાયા પાકિસ્તાનીઃ ‘અમને લાગ્યુ યુદ્ધ શરૂ થઈ ગયુ'\nઅમિત શાહ અને યોગી પ્રયાગરાજ પહોંચ્યા, સંગમમાં સ્નાન કર્યું\nવૃંદાવનમાં પીએમ મોદી, બાળકોને પિરસશે અક્ષયપાત્રની 300 કરોડની થાળી\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/south-korean-president-moon-jae-and-pm-narendra-modi-delhi-m-039991.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:49:36Z", "digest": "sha1:WRRHYET7UWJWN5PSA2SXECVDL2BIMVRZ", "length": 11153, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ | South Korean President Moon Jae in and PM Narendra Modi in delhi Metro - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n16 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ કર્યો મેટ્રોમાં પ્રવાસ\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જોન ઈ સાથે મેટ્રોથી નોઈડા પહોંચ્યા છે. નોઈડાના સેક્ટર 81 માં પીએમ મોદી અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મોબાઈલ ફેક્ટ્રીનું ઉદઘાટન કરશે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ પહેલા તે મૂન જોન સાથે ગાંધી સ્મૃતિ પણ ગયા.\nદક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન રવિવારે દિલ્હી પહોંચ્યા છે. આ તેમનો પહેલો ભારત પ્રવાસ છે. તેમની સાથે પત્ની કિમ જુંગ-સુક, તેમની કેબિનેટના વરિષ્ઠ સભ્યો, અધિકારી અને 100 ઉદ્યોગપતિ પણ આવ્યા છે. નોઈડાના સેક્ટર 82 માં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની આ ફેક્ટ્રી 35 એકરમાં ફેલાયેલી છે જેનું આજે ઉદઘાટન થશે. આ ફેક્ટ્રી બનાવવામાં ગયા વર્ષે સેમસંગે લગભગ 5 હજાર કરોડનું રોકાણ કર્યુ હતુ.\nકંપનીનો દાવો છે કે આ દુનિયાનો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હશે. નોઈડાના સેક્ટર 81 માં બનેલો આ પ્લાન્ટ 35 એકરમાં ફેલાયેલો છે. લગભગ 5 હજાર કરોડ રૂપિયામાં તૈયાર થયો છે. હાલમાં કંપની ભારતમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવે છે. આ પ્લાન્ટમાં પ્રોડક્શનથી આની સંખ્યા વધીને લગભગ 12 કરોડ વાર્ષિક થઈ જશે.\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ\nનીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય\nnarendra modi metro south korea નરેન્દ્ર મોદી મેટ્રો દક્ષિણ કોરિયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%86-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B5%E0%AB%82%E0%AA%A1-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0/", "date_download": "2019-06-19T09:32:20Z", "digest": "sha1:HANVZNCQ5UADQ7PFMA726JEKWMINMIKQ", "length": 6249, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " આ બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પછાડીને ટોપ 10માં થઈ શામેલ આ બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પછાડીને ટોપ 10માં થઈ શામેલ – Aajkaal Daily", "raw_content": "\nઆ બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પછાડીને ટોપ 10માં થઈ શામેલ\nબોલિવૂડ પછી હોલિવૂડમાં લોકપ્રિયતા મેળવનારી પ્રિયંકા ચોપરાને ‘પદ્માવત’ સ્ટાર દીપિકા પાદુકોણએ લોકપ્રિયતાની બાબતમાં પાછળ મુકી દીધી છે. સોશિયલ મીડિયા પર ફોલોવર્સ અને પોપ્યુલારિટી પર કરવામાં આવેલાં સર્વેમાં બોલિવૂડ અભિનેત્રીએ દીપિકા અને પ્રિયંકાનું નામ શામેલ છે. પરંતુ આ લિસ્ટમાં દીપિકા ત્રીજા ક્રમે છે અને પ્રિયંકા 8માં નંબર પર છે.\nછેલ્લા કેટલાંક વર્ષોથી હોલિવૂડનું પોપ્યુલર નામ બનાવનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ફેન્સ માટે ચોંકાવનારી માહિતી છે. પદ્માવત વિવાદનાં કારણે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ દીપિકા પાદુકોણની લોકપ્રિયતા વધી છે. તે સિવાય તે વિન ડીઝલની સાથે એક ફિલ્મ પણ કરી છે. આ કારણે તે લોકપ્રિયતાની બાબતમાં દેશી ગર્લને પછાડીને આગળ નીકળી ગઈ છે.\nઅગ્રેજી વેબસાઈટ ધ હોલિવૂડ રિપોર્ટનાં અનુસાર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, યૂ-ટ્યૂબ અને ગૂગલ પ્લ, પર લોકપ્રિયતા જોતા મોસ્ટ પોપ્યુલર એક્ટર્સ ચાર્ટમાં ટોપ 10 માં રેકિંગ આપવામાં આવ્યું છે. જેમાં દિપીકા પાદુકોણ ત્રીજા સ્થાને છે, જ્યારે પ્રિયંકા ચોપરા 8માં સ્થાને છે. પહેલાં નંબર પર ડેવેન જોનસન છે. આ અભિનેતાની હાલમાં આવેલી ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં તેની ફેન ફોલોઈંગ વધારી દીધી છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: પાણીવેરામાં વધારો નામંજૂર: બજેટ ‘સર્વાનુમત્તે’ મંજૂર: વિપક્ષ જીહજૂ\nNext Next post: જેલની સુરક્ષા મજબૂત કરવા મહેબુબાની સરકારને હુકમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/12%E0%AA%AE%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B6%E0%AB%87-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8-%E0%AA%AE/", "date_download": "2019-06-19T08:45:42Z", "digest": "sha1:KD7VF6WJTSLHBEXKXAGTXUKBU4AB3PQM", "length": 5231, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " 12મીએ ભવ્યતાથી ઉજવાશે સેન મહારાજની 718મી જન્મજયંતિ 12મીએ ભવ્યતાથી ઉજવાશે સેન મહારાજની 718મી જન્મજયંતિ – Aajkaal Daily", "raw_content": "\n12મીએ ભવ્યતાથી ઉજવાશે સેન મહારાજની 718મી જન્મજયંતિ\nશોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન\nસંત સેન મહારાજની 718મી જન્મજયંતિની ભાવનગરમાં ભવ્ય ઉજવણી તા.12-5નાં રોજ થશે. શોભાયાત્રા શહેરનાં ભરતનગર વિસ્તારમાં વાજતે ગાજતે નીકળશે.\nસમસ્ત વાળંદ સમાજ દ્વારા આગામી તા.12ને શનિવારના સંત શિરોમણી પુ.સેન મહારાજની 718મી જન્મજયંતિની ભારે ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરાશે. શહેરનાં ભરતનગર મંગલમ હોલ ખાતેથી સાંજે 4 વાગે શોભાયાત્રા ડી.જે. સાઉન્ડનાં તાબે વાજતે-ગાજતે નીકળી સેન મહારાજ ચોક ખાતે આવશે. શોભાયાત્રામાં સમાજના આગેવાનો હેમરાજભાઇ પાડલીયા (ગાંધીનગર) દિલીપભાઇ વાધેલા (સુરત) સહિતના હજારો જ્ઞાતિના લોકો જોડાશે આ શોભાયાત્રામાં સમસ્ત વાળંદ જ્ઞાતિજનોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે સેન મહારાજ ચોક ખાતે સાંજે મહાઆરતી યોજાશે તેમ વિપુલ હિરાણીની યાદીમાં જણાવાયું છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: પોરબંદરમાં બાઇકમાં દારૂના 6 બાચકા લઇ જઇ રહેલા બે ઝડપાયા\nNext Next post: મહત્તમ તાપમાને 40ની ડિગ્રી પાર કરતા ગરમીનો વધેલો પ્રકોપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/30-05-2018/79169", "date_download": "2019-06-19T09:29:12Z", "digest": "sha1:PT36ZP5GPOYS7IWKZFWXPHERRTEF3NOS", "length": 15362, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ભાજપનો નગારે ઘાઃ ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે સમિતિ બનાવી", "raw_content": "\nભાજપનો નગારે ઘાઃ ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે સમિતિ બનાવી\nનિતીન પટેલ, રૂપાલા, આઇ. કે., હીરાભાઇ સોલંકી, શંકર ચૌધરી વગેરેનો સમાવેશ\nરાજકોટ તા. ૩૦: આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપના વિવિધ સ્તરના હોદ્દેદારોની શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકસભાની ચૂંટણી માટે ખાસ સમિતિની રચના કરી છે. તે સમિતિ પાર્લામેન્ટ���ી બોર્ડ નથી પરંતુ તેનું મહત્વ ચૂંટણીની દ્રષ્ટિએ ઘણું રહેશે તેવું ભાજપના વર્તુળો જણાવે છે. સમિતિમાં હોદ્દાની રૂએ પ્રમુખ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠ્ઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા રહેશે.\nપ્રદેશ ચૂંટણી સમિતિમાં નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઇ વસાવા, આઇ.કે. જાડેજા, ભાર્ગભ ભટ્ટ, ભરતસિંહ પરમાર, શંકર ચૌધરી અને હીરાભાઇ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nઆજથી સરકારી બેંકના આશરે 10 લાખ બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે : બે દિવસ માટે સરકારી બેન્કિંગ સેવાઓ ઠપ્પ થઈ જશે : બેંક સંઘે 5મી મે ના રોજ બેઠકમાં બેંક કર્મચારીઓ માટે બે ટકાના પગાર વૃદ્ધિની ભલામણને ફગાવી દેતાં આ હડતાલ પર જવાનો બેંક કર્મીઓના યુનિયને નિર્ણય કર્યો છે access_time 5:38 am IST\nકૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST\nસુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST\nદિલ્‍હીના આરોગ્‍ય પ્રધાનના નિવાસે સીબીઆઈના દરોડા access_time 4:25 pm IST\nકેરળમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ટેક્સ ન લગાડવા નિર્ણયઃ ટેક્સ કાઢી નાખવામાં આવે તો ૨૦ રૂપિયા સસ્‍તુ થવાની શક્યતા access_time 7:14 pm IST\nમોદી સરકારની ગૂલાટઃ SC/ST મુદ્દે વટહુકમ નહિ લાવે access_time 1:00 pm IST\nસુજલામ સુફલામ જળસંચય અભિયાનનું કાલે સમાપન : નર્મદા કળશ પૂજન કાર્યક્રમ access_time 4:33 pm IST\nવ્‍યસન છોડવા માંગો છો: કાલે નિઃશુલ્‍ક દવા અપાશે access_time 3:39 pm IST\nપુજીત રૂપાણી ટ્રસ્ટે બહેનોને બ્યુટી પાર્લર અને મહેંદીની તાલીમ આપી access_time 4:09 pm IST\nપોરબંદરમાં ટેકાના ભાવે ખરીદ કરાયેલા ૬ કરોડના ચણા ખૂલ્લામાં ધૂળ ખાય છે access_time 1:01 pm IST\nસુરેન્દ્રનગરમાં પાઇપ લાઇન તૂટતા પાણીનાં રપ ફુટ ઉંચા ફુવારા ઉડયા access_time 12:59 pm IST\nજેતપુર યુવા ભાજપ દ્વારા જળ બચાવો જન જાગૃતિ રેલી access_time 12:04 pm IST\nનડિયાદની કમળા ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા access_time 6:15 pm IST\n૧૨ તળાવોને ઉંડા કરતી વેળા હજારો મેટ્રિક ટન માટી કઢાઇઃ શહેરના ૧૨ તળાવોને વધુ ઉંડા કરી દેવાયા : હવે સુજલામ સુફલામ જળ સંચયના અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની પણ અસરકારક કામગીરી access_time 10:16 pm IST\nભરૂચ સબજેલમાં કાચા કામના કેડી પાસેથી મોબાઈલ ઝડપાયો access_time 7:41 pm IST\nજાપાનમાં પર્યટકોને 77 હજાર બૌદ્ધ મંદિરમાં રહેવા માટે સુવિધા મળશે access_time 6:23 pm IST\nફેશન અને વ્યકિતત્વની ઓળખઃસલવાર શૂટ access_time 10:15 am IST\nપાકિસ્તાન પર લહેરાયા સંકટના વાદળ access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વતૈયારી શરૂ : અમેરિકાના ન્‍યુજર્ર્સીમાં કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા, TVASIa, તથા કોમ્‍યુનીટી અગ્રણીઓના સંયુક્‍ત ઉપક્રમે આજ ૨૯ મે ના રોજ મીટીંગ : આર્ટ ઓફ લીવીંગ, HSS, સહિત વિવિધ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ હાજરી આપશે access_time 1:35 pm IST\n‘‘ગાલા કોમ્‍યુનિટી રિકોગ્નીશન એન્‍ડ એવોર્ડ બેન્‍કવેટ'': યુ.એસ.માં GOPIO સેન્‍ટ્રલ ન્‍યુજર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુન ૨૦૧૮ ના રોજ યોજાનારો ૧૦મો વાર્ષિક પ્રોગ્રામઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું એવોર્ડ આપી સન્‍માન કરાશેઃ ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલશ્રી સંદીપ ચક્રવર્તી ચિફ ગેસ્‍ટ તરીકે હાજરી આપશે access_time 11:47 pm IST\nભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંઘાને ''મેરીટોરીઅસ સર્વિસ મેડલ'' : નોનપ્રોફિટ ''શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા સન્માન access_time 6:51 pm IST\nફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં નડાલ,સેરેના અને શારાપોવા access_time 5:05 pm IST\nવેસ્ટઇંડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ પંજાબી બન્યો : પોતાને ગણાવ્યો'' મિસ્ટર ઇન્ડિયા'' access_time 9:03 pm IST\nફિફા વર્લ્ડકપમાં પહેલી વખત વિડિઓ રેફરી access_time 5:04 pm IST\nફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે બિપાસા-કરણ access_time 5:02 pm IST\nટીવી દુનિયાના કપલ શરદ-પૂજા વચ્ચે બ્રેકઅપ access_time 9:15 am IST\nરાઉડી રાઠોડ-૨ની સ્ક્રિપ્ટ તૈયાર access_time 9:16 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/", "date_download": "2019-06-19T08:57:21Z", "digest": "sha1:6DSYEPJ4NRWJATTRVETKMNW4BEPCVQL5", "length": 115855, "nlines": 562, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 2013", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nમહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય\nરાતના કાળભૈરવની સાધના કરીએ અને વરદાન આશીર્વાદ મળે જાઓ તમને ૨૦૧૪ની લોકસભામાં ૬૦ થી ૭૦ ટકા સીટો મળશે. વડા પ્રધાન બનશો પણ વીદેશમાં જનમેલા નાગરીકોથી સાવચેત રહેવું કારણ કે કાળ ભરખી જાય તો પક્ષમાં ફાટાફુટ પ���ે. પક્ષના ૨-૪ ટુકડા થઈ જાય અને પક્ષનું મરણ પાપ લાગે.\nમહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય\nફોટાઓ ગુગલ મહારાજની ઈજનેરો પાસેથી મુકેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ\nઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ\nવધુ માટે બીબીસી હીન્દી ઉપર નીચેની લીન્કને કલીક કરો.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nભારતે મંગળ ઉપર યાન મોકલેલ છે અને આવા તો હજારો સેટેલાઈટ પૃથ્વી આસપાસ ફરે છે. બધાની જન્મ કુંડલી જોવી છે કઈ ઝડપથી અને કેમ ફરે છે વગેરે નકશાઓ પણ છે...\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nભયંકર ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારમાં મંગળયાનની શી જરુર છે\nન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગ્ટનપોસ્ટ, બીબીસી ન્યુઝ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને પણ આ ધીમી ગતીએ ચક્કર મારતા મીશનમાં સમજણ નથી પડતી.\nભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારના મુળમાં અંધશ્રદ્ધા અને પત્થરની પુજા છે. આ મંગળયાત્રા સફળ જાય કે સંપુર્ણ નીષ્ફળ જાય એને ક્યાં લાગે વળગે છે\nજેટલા ચક્કર મારશે એટલા દીવસ રોજ રોજ સમાચાર આવશે અને એ પણ ૪૦૦-૫૦૦ કરોડમાં. ભૃષ્ટાચાર અને ગરીબાઈ હટાવવા આનાથી સસ્તો ક્યો ઉપાય હશે\nછાપાની રાશી ભવીષ્યની બધી વીગતો અને જ્યોતીષીઓનો ખો કાઢવા આ યાન ચક્કર મારે એ જરુરી છે.\nહાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવુ���. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nહીન્દુઓનો મોટો તહેવાર ધનતેરસ કે દીવાળી આવે અને ઘુવડને ધ્રાસકો પડે.\nવીષ્ણુની પત્ની લક્ષ્મી અને લક્ષ્મીનું વાહન ઘુવડ. આ ઘુવડનું બલીદાન આપીએ તો લક્ષ્મી ઘરમાં આવે. આ ઘુવડ રાતે ફરે અને માનવ વસવાટથી દુર રહે. ભટકતાં રાતે વસ્તીમાં ચડી આવે. એનું મોઢું, આંખો, કાન, મોઢું ફેરવવાની વીધી, વગેરે વીચીત્ર હોવાથી આખી દુનીયામાં લગભગ બધા ધર્મના બધા લોકો એને અપશુકનીયાળ સમજે છે.\nઘણાં લોકો ગાય, ભેંસ, પાડા, બકરા કે મુરઘાનું બલીદાન આપે કોઈક વળી મુર્તી આગળ જવ કે ચોખા બલીદાન કરે. કોઈક દુધ ચડાવે. જેમને ધન સંપતી જોઈતી હોય એ ઘુવડનું બલીદાન કરે. વીષ્ણુની પત્ની લક્ષ્મીને રાજી રાખે.\nછાપાઓમાં ધન અને લક્ષ્મી પુજન વીશે લેખ આવે કાળી ગાયના મોઢા ઉપર સફેદ ચાંદલો હોય એનું દુધ, બકરીની ગ્રીન કે પીળા કલરની લીંડી, ચાર અલગ અલગ કુવા, નદી અને તળાવનું પાણી, આંખલાએ જમીન ઉપર શીંગડાથી ઉખાડેલ માંટી, હાથીના પગની ધુળ રજ, રાત્રી જાગરણ, આમ બેસવું, આમ મોઢું રાખવું, હાથની આંગળીઓ અને અંગુઠાની વીધી અને મુદ્રા વગેરે પુજારી, સાધુ કે તાંત્રીક બતાવે અને બલીદાન દેવાય.\nપુજારી, સાધુ કે તાંત્રીકને ખાવા માટે માંસ કે ભીક્ષા મળે અને ધન પ્રાપ્ત થાય. આ વીધી એટલે સુધી કે માણસનું મૃત્યુ થાય પછી નદી કીનારે જેમકે ગંગા, નર્મદા, નાસીક જાય અને ત્યાં આવા પુજારી, સાધુ કે તાંત્રીક એમની રાહ જોઈ બેઠા હોય અને પીતૃ તર્પણ કરે. કાલ સર્પ જેવી વીધી કરે અને લોટ કે માંટીની માનવ આકૃતી બનાવી એનું બલીદાન આપે. અનાજ, કઠોડ, દુધ, ઘી, પ્રાણી, પક્ષી વગેરેનું બલીદાન આપે.\nઘુવડ કે ઉલ્લુ હવે ભેગા થઈ ગયા છે અને ઉલ્લુ માણસ વીશે જોક બનાવશે. વીષ્ણુની પત્ની લક્ષ્મી ઉપર આરોપ મુકશે. ઘરુડ કે ઘુવડ હવે વીષ્ણુનું બલીદાન આપશે વોહી ધનુષ વોહી બાણ....\nઉપરના ચીત્રો માટે ગુગલ મહારાજના અધીક્ષક ઈજનેરની ઓફીસે મદદ ક��ેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nમોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...\nમોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...\nમોબાઈલની નવી ટેકનોલોજીથી ઠગાઈની પણ નવી ટેકનોલોજી આવી છે.\nમોબાઈલમાં કોઈ મોટેથી વાતો કરતું હોય અને જે એમાં રસ લે તો સમજવું કોઈકનું ખીસું કપાયું કે પાકીટ કે મોબાઈલ ચોરાયો.\nમોટેથી વાતો કરવાનો ઢોંગ ઉભો કરી ધ્યાન બીજે દોરવાનું હોય છે.\nબસની લાઈનમાં બધા સીધા ઉભા હોય તો એક જણ લાઈન વગર આગળ ઉભો રહે. પછી એકાદ બે આવવા માંડે. મોબાઈલ શરુ થાય અને સમજવું ખીસ્સા કાપવાની ગેંગ આવી. એક તો સીધી લાઈન તુટે અને ખીસ્સામાંથી પાકીટ કે મોબાઈલ જાય.\nમોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nભોર ઘાટમાં રખડવાની મજા....\nભોર ઘાટમાં રખડવાની મજા....\nહું ભોર ઘાટમાં રખડવા માંગતો હતો. મુંબઈથી કર્જત, ખોપોલી સહેલાઈથી જઈ શકાય. મુંબઈ પુના વચ્ચે રેલ્વે લાઈન છે અને હવે મુંબઈ પુના વચ્ચે એક્ષપ્રેસ હાઈવે છે. હાઈવેથી પસાર થઈએ તો ખબર ન પડે કે આપણે ઘાટ ચડી રહ્યા છીએ. ખોપોલીથી બસમાં ડ્રાઈવર પાછળની સીટવાડી બસમાં બેસવું. સડસડાટ બસ જાય અને આજુબાજુ નજર નાખીએ એટલે ખબર પડે કે ખોપોલી ખંડાલા લોનાવાલા વચ્ચે ૨૦૦૦ વરસ પહેલાં લોકો, બળદ, ઘોડાથી મુસાફરી કેમ કરતા હતા આ ખોપોલી ખંડાલા મુસાફરી કરીએ તો ખબર પડે.\nશું લાગે છે હું ખોપોલી થી ખંડાલા ગયો હતો\nએમબીએના વીધ્યાર્થીઓને નોકરી કરવી હોય તો પરીક્ષા આપવી પડે. એના પ્રશ્રપત્ર જોતો હતો\nઉદ્યોગપતી કેમ બનવું એનો કોઈ સેમીનાર હતો\nગુજરાતી ટાઈપ કેમ કરવું એની તામીલ લેતો હતો\nલેકચરમાં અંગ્રેજી વીરુદ્ધ ગુજરાતી બાબત બોલતો હતો\nકોમ્પ્યુટર, કીબોર્ડ, નેટ ઉપર બેસી આ બધું ગુગલ મહારાજના ઈજનેરને પુછ્યું અને આ લખી નાખ્યું.\nમુંબઈ થાણા વચ્ચે ૨૧ માઈલ એટલે કે ૩૩-૩૫ કીલોમીટર થાય અને પ્રથમ રેલ્વે દોડી ૧૬ એપ્રીલ, ૧૮૫૩ના.પછી તો ૧૦-૨૦ વરસમાં મુબઈ, કલકત્તા, દીલ્લી બધા રેલ્વેથી જોડાઈ ગયા. આ રેલ્વે ભારતનો નકશો બદલી નાખ્યો.\nનીચે થોડાક ફોટા મુક્યા છે આ ફોટાઓ જ્યાંથી લીધા છે એની લીન્ક પણ મુકેલ મુકેલ છે. આ નેટ અને વેબના જમાનામાં આ બધું કોણે અને ક્યારે મુકેલ છે એ તો ખબર નથી પણ લીન્ક આપેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છ���ં. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે. મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.\nભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે.\nમધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં.\nભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.\nફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.\nફુટબોલની રમતમાં મોટા દડાને ૧૦-૨૦ માણસો પગના જોરથી માર કે ધક્કો લગાડે છે અને આ મોટો દડો ઉછડી કે દોડી ક્યાનો ક્યાં જાય છે.\n આ આત્માનું એમ જ છે આત્મા નામના દડાને રમતવીરો કોઈ જ કારણ વગર ધક્કો મારી ક્યાં ને ક્યાં ઉછાડે છે અને બીચારો રેફરી જોયા કરે છે. પછી એમાં ગાળા ગાળી, મારા મારી પણ થાય. સ્ટેડીયમમાં દર્શકો પણ મારા મારી કરે.\nરવીવાર ૬.૧૦.૨૦૧૩ની ફુટબોલ મેચના થોડાક ફોટાઓ મુકેલ છે. બધાની શાં��ી થાય એટલે હસ્તા મોઢાવાળા ફોટા મુકેલ છે. બીચારા કાળ સર્પની વીધીવાળાને જરાયે ખબર નહીં હોય આ લાત મારવાની રમત તો વર્ષો જુની છે પછી સર્પને વચ્ચે લાવી નાહકનો નકલી કે સોનાનો સાપ કે માનવ આકૃતી બનાવી તારણું કરે છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.\nકાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.\nકુંટુંબમાં કોઈનું અચાનક કે અકાળે મૃત્યુ થયું હોય તો મરનારની આત્મા ભટકે છે અને ભટકતી આત્માની શાંતી કરવી જરુરી છે.\nઅકાળે મૃત્યુમાં દાખલા તરીકે રામની જેમ પાણીમાં ડુબી મરવું. કૃષ્ણનું ખુન થયેલ, એમ ખુનથી મૃત્યુ થાય. કૃષ્ણના જમાનો તીર કામઠાનો હતો એટલે તીર મારી મારવામાં આવેલ. ભીષ્મનું ઈચ્છામૃત્યુ હોવા છતાં યુદ્ધમાં તીરોના પ્રહારથી કંટાળી આપઘાત કરેલ. ૪-૫મી સદી પછી અપમૃત્યુમાં વધારો થયો. ૯-૧૨મી સદીમાં ઈશ્લામના શાસકોનું આગમન થતાં હીન્દુઓમાં રોજે રોજ સેંકડો હજારોમાં અપમૃત્યુ થતા ગયા. ઘણાંની શાંતી થઈ કે નથી થઈ.\nઆ શાંતીની વીધી સહજ, સરળ, સહેલી અને સસ્તી છે. ૧૦૦ કે ૨૦૦ ગ્રામ માંટી કે ભીની માંટી લઈ એની માનવ જેવી આભાસી કે ગમેએવી આકૃતી બનાવવી. સ્નેહીની શાંતી માટે આ કરું છું એમ કહી શબને દાટવામાં માનતા હો તો દાટી દેવો અને શબને બાળવામાં માનતા હો તો બાળી દેવો. એના માટે કોઈ હીન્દુ શમસાન કે મુસ્લીમ કબ્રસ્તાન કે ખ્રીસ્તી મસાણમાં જવાનું નહીં. એનો બારણે ઉભેલો રક્ષક કે કાર્યાલયનો કલાર્ક તમારી પાસેથ�� મૃત્યુનું અધીકૃત પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટીફીકેટ માંગશે અને એ વીધી નહીં કરો તો કદાચ જેલમાં જવાનો વારો આવે. દફન વીધી સહેલી છે તો બની શકે તો દફન વીધી કરવી. નર્મદા કીનારે, નાસીક, તાપી, કાવેરી, ગંગા યમુના નદી કીનારે જઈ વીધી કરવી એનાં કરતા આ વીધી સરળ છે.\nઆમ થોડીક માંટીથી કામ થઈ જતું હોય તો કોણ સોનાનો સાપ બનાવે\nઆ સાપને પગ ન હોવાથી એ પેટે સરકીને ચાલે છે.બીચારા સાપને હાથ પગ નથી. મદારીની મોરલીનો અવાજ સાંભળવા કાન પણ ક્યાં છે હવે આ સાપને ફુટબોલ કે વોલીબોલ રમવું હોય તો શું કરે હવે આ સાપને ફુટબોલ કે વોલીબોલ રમવું હોય તો શું કરે ફુટબોલ રમતાં ઉશ્કેરાઈ જાય કાંઈક પણ બોલે , મારામારી કરે તો રેફરી બીચારો શું કરે\nહાલે નવરાત્રી ચાલે છે અને રોજ યુવાનો નવરાત્રીના ડ્રેસમાં સજધજ થઈ દાંડીયા કે રાસ રમે છે. આ કાળસર્પના સાપને પણ દાંડીયા કે રાસ રમવાની ઈચ્છા થાય\nઆ પ્રથમ ભાગને હજી થોડુંક એડીટ કરી બરોબર લખવાનું બાકી છે પછી બીજા ભાગ માટે રાહ જુઓ.\nજરુરી ફોટાઓ મુકવામાં આવશે...\nદશેરા કે કાળી ચૌદસ પહેલાં બધાને કાળ સર્પની બધી વીધી સમજમાં આવે એ રીતે કહેવામાં આવશે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nગુજરાતી નેટજગતનું ગૌરવ :\n‘વેબ ગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે શ્રી વિશાલ મોણપરાનાં સન્માનનો અહેવાલ - ગુજરાતી નેટજગતનું ગૌરવ\n[શ્રી વિશાલ મોણપરાનું સન્માન કરવાની ઘોષણા વેગુ પર \"વિશાલ મોણપરા: ગુજરાતી નેટજગતનું ગૌરવ\" શીર્ષકથી કરવામાં આવી હતી. એમાં ઉલ્લેખ કર્યા મુજબ, હ્યુસ્ટનના શ્રી નવીનભાઈ બેંકરે, તેમની સિદ્ધહસ્ત કલમે લખેલો સન્માન કાર્યક્રમનો અહેવાલ અત્રે રજૂ કરીએ છીએ. -વેગુ સંપાદકો]\n૨૨મી સપ્ટેમ્બર, 2013 ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી.\nગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની નિઃશુલ્ક સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિ શ્રી વિશાલ મોણપરાને ’ વેબગુર્જરી’ અને ‘ગુજરાતીસાહિત્યસરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો. સાથે સાથે તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર કાર્યક્રમ દરમિયાન, પ્રથમ વખત, ‘ગુગલહેન્ગઆઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો પણ આનો લાભ લઈ શક્યા હતા.\nઆ કાર્યક્રમ યુટ્યુબપર પણ જોઈ શકાય છે.\nશરુઆતમાં, સંસ્થાના કોઓર્ડીનેટર શ્રીમતી પ્રવિણાબેન કડકિયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબહેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઈને શુભારંભ કર્યો. યજમાન દંપતી દિનેશભાઈ અને હેમંતિબહેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરૂ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ભાગ લેનાર સર્જકો હતા – સર્વશ્રી ધીરુભાઇ શાહ, ચીમન પટેલ, ગિરીશ દેસાઈ, પ્રવિણા કડકિયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડૉક્ટર ઇન્દુબહેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી નુરુદ્દીન દરેડિયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિદ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપિયા’ વાંચી સંભળાવી હતી. નીતિન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઈ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી સુરેશ દલાલ, સ્વ. શ્રી હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાનાં કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, પોતાની તાજેતરની અમદાવાદની મુલાકાત ટાણે, સાહિત્ય પરિષદની બુધસભામાં પોતે રજૂ કરેલ, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.\nબેઠકના બીજા દૌરમાં, શ્રી વિજય શાહે, વિશાલ મોણપરાની સિદ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી નિલકંઠભાઈને, વિશાલને આશીર્વચન આપવા વિનંતિ કરી. શ્રી નિલકંઠભાઈએ, વિશાલની BAPS પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેમણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી, સંતોના આશીર્વચનો સંભળાવ્યાં.\n૯૨ વર્ષની વયના વડીલ શ્રી ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું.\nશ્રી વિશાલ મોણપરાએ આ અંગે અતિ નમ્રતાપૂર્વક સૌનો આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.\n‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઈએ છે\nફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઈએ છે\nશું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના\nબે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે\nત્યાર બાદ સંસ્થાના પ્રમુખશ્રીએ, વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે દેવિકા ધ્રુવને આમંત્રણ આપ્યું અને તેમણે વિશાલની સિદ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.-\n‘વેબગુર્જરી’ના શ્રી જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ સાહિત્યસરિતાના પ્રમુખશ્રી વિશ્વદીપભાઈએ વાંચી સંભળાવ્યો હતો.\nઅને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતામાટે મથનાર કવિ શ્રી વિશાલ મોણપરાને, આકર્ષક ઘેરા કથ્થાઈ રંગમાં મઢાયેલું વિશાળ સન્માનપત્ર અર્પણ કર્યું હતું જેને હાજર રહેલા સૌ સાહિત્ય રસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.\nઆખીયે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટન નિશાનની એક અજબની લ્હેરખી હતી..\nગુગલહેંગઆઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નીલમબહેન દોશી ( વિજયવાડા), રેખાબેન સિંધલ( ટેનેસી), ડૉક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર(કેલીફોર્નિયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબહેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરેએ પણ વિશાલને અભિનંદ�� આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલહેંગઆઉટ પર, હ્યુસ્ટનમાં બેઠાબેઠા, છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દૃષ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો.\nઆ પ્રથમ પ્રયાસનું શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના સહાયક તરીકે, સતત કાર્યરત શ્રી વિજય શાહ, પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.\nઅંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી, સંચાલક, સહ-સંચાલક વગેરેએ, પ્રસંગોચિત આભાર વિધિ કરી હતી અને સૌ, ધીરુકાકા, દિનેશભાઇ અનેહેમંતિબહેનના દહીંવડા, રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે,ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યાં હતાં.\n– (શબ્દાંકન અને તસ્વીરો : શ્રી નવીન બેન્કર)\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nહકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....\nહકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....\nમુંબઈની લોકલ ટ્રેનમાં બારી પાસે આરામથી બેઠો હતો અને મને ફોન આવ્યો કે શીવરી આવવાનું છે અને મને થયું ગાંધી જયંતી છે લગભગ રજા જેવું છે એટલે વચ્ચે ઉતરી મેડીકલેઈમના હકના પૈસા આપતાં કમ્પનીઓ કેવા કેવા બહાના કાઢે છે એ જણાવી આવીશ.\nજયાં બેઠો હતો ત્યાં ચાર વરસની એક બાળકી આવી. પછી એની મમી આવી અને પછી એની નાની આવી. બાળકીને મમીએ કહ્યું તારો પરીચય આપ બાળકી જાણે માઈકની સામે ઉભી હોય એમ ૪-૬ લાઈનની કવીતા બોલી. ચાર વરસ��ી બાળકીએ બધું પોતા વીશે કહ્યું જેમાં ચાર વરસની છું એમ પણ કહ્યું. નોટબુકમાં ડ્રોઈંગ કરું છું.\nમેં એને મારી સમક્ષ નજદીક બોલાવી એક આંગળી ઉંચી કરી કહ્યું હકડો, બે આંગળી ઉંચી કરી કહ્યું બ, ત્રણ આંગળી ઉંચી કરી કહ્યું ત્રે અને હાસ્યનું મોજું ફર્યું. પછી મેં એને રીપીટ કરવાનું કહ્યું અને એ બોલી વન, ટુ, થ્રી એટલે ફરીથી હાસ્યનું મોજું ફર્યું.\nમેં બાળકીની મમીને પુછ્યું તને ગુજરાતી આવડે છે બાળકીને મમીએ કહ્યું મને ગુજરાતી અક્ષરો ઓળખતા આવડે છે પણ વાંચતા થોડીક ગડબડ થાય. મેં લખવા બાબત પુછ્યું તો કહે મને લખતાં બીલ્કુલ નથી આવતું. આઠમાંથી એકે કહ્યું ૫-૬ વરસ થયા નોટબુકમાં ગીત સ્તવન ઉતારેલ નથી પણ હજી ઉમરના હીસાબે અક્ષરોમાં લગભગ ફરક પડયો નથી.\nમીત્રો આ હકડો, બ, ત્રે એ ઘણાં મરાઠી માણસોને મુંબઈમાં ખબર છે. ગુજરાતી વાંચવા લખવા બધા તાલીમ લે એ માટે આ લખાંણ મારા બ્લોગ, ફેસબુક અને ક્ચ્છીઓના કેવીઓઓર્કુટ ઉપર મુકેલ છે. ગુગલના ગ્રુપ ગુજબ્લોગ ઉપર લીન્ક આપેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nન્યાય શબ્દને ગુજરાતીલેક્ષીકોનમાં મુકી ગુજરાતી થી ગુજરાતી શબ્દકોષમાં જુઓ તો ૩-૪ પાના ભરાય એટલું લખેલ છે અને ગુજરાતી થી અંગ્રેજીમાં મુકો એટલે ગુજરાતીલેક્ષીકોન તરત જ કહે ન્યાય એટલે જસ્ટીશ કે જજમેન્ટ. કંઈક તથ્ય રજુ કરો અને તથ્યના આધારે નીર્ણય લો.\nઆજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મ દીવસ છે. આ મહાત્મા ગાંધીએ બકરી અને ગુજરાતી જોડણી ���પર ભાર મુકી દેશને આઝાદી આપવામાં ઢીલ કરેલ છે. વળી સોમનાથ મંદીરના નીર્માણમાં ભાગ લઈ પત્થર પુજા કે પત્થર પ્રાર્થનાને મહત્વ આપેલ છે.\nજેલમાં જવું કે સજા ભોગવવી એ કાંઈ મોટી વાત નથી. ભગતસીંહ જેલમાં ગયેલ અને ફાંસી મળેલ. કોઈકે તો ન્યાય કર્યો જ હશે ને\nગાંધીજી પોતે ઘણી વખત જેલમાં ગયા હતા.\n૧૯૪૭માં આઝાદી પછી મોરારજી દેસાઈ, ઈંદીરા ગાંધી વગેરે જેલમાં ગયા છે. ભાજપના પ્રમુખ લાંચ કેસમાં સજા પામી જેલમાં ગયા છે. પ્રમોદ મહાજનની ખબર છે કરોડો, અબજોના માલીક સગા ભાઈની સગા ભાઈએ સવારના પહોરમાં ગોળી મારી સજા કરી.\nકહેવાતા ગુરુ કે બાપુ આશારામ હજી જેલમાં છે અને સમાચાર આવ્યા કે લાલુ પ્રસાદ જેલમાં ગયા. આતો હજી પંયાયત કે ખાપ પંચાયતનો ન્યાય છે. તાલુકા, જીલ્લા કોર્ટ, હાઈ કોર્ટ અને સુપરીમ કોર્ટ ઘણે લાંબે છે.\nહવે તો લોકો ખુલ્લે આમ કહે છે કે રામ જેનો કેસ લે એના ૧૫-૨૫ કરોડ ઓછા થાય અને જેલમાં જવાની સજા ચોકસ થાય. બોલો શીયારામ કે રામ જેઠમલાણીની જય...\nમહાત્મા ગાંધી રામ રાજ્યનું સ્વપનું જોતા હતા એ હવે આવવા લાગ્યું છે....\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nપ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે : The Power of Words નો ગુજરાતીમાં મતલબ\nપ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે : The Power of Words નો ગુજરાતીમાં મતલબ\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nદ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.\nદ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.\nબુદ્ધના મૃત્યુ પછી બે ચાર મહીનામાં મગધના રાજા અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં મહાકશ્યપના પ્રમુખપદે પ્રથમ પરીષદ મળેલ અને બુદ્ધના ઉપદેશનું સંકલન કરવાનું નક્કી કરવામાં આવેલ.\nએજ રીતે ઈ.સ. પુર્વે ચોથી સદીમાં આચાર્ય સ્થુલભદ્રના અધ્યક્ષ સ્થાને પાટલીપુત્રમાં પ્રથમ ધર્મ પરીષદ મળેલ અને જૈન ધર્મના બાર અંગોની રચના થઈ.\nબુદ્ધના મૃત્યુ પછી સો વરસ રહી મગધના રાજા કાલાશોકના સમયમાં સર્વકામીનીના અધ્યક્ષ પદે વૈશાલીમાં બીજી પરીષદ થઈ અને બૌદ્ધ સંઘમાં ઉભી થયેલ અશીસ્ત અંગે કડક પગલા લેવાનું નક્કી થયેલ.\nક્ષમાશ્રમણના અધ્યક્ષ પદે ઈ.સ. પાંચમી સદીમાં ગુજરાતના વલ્લભીપુરીમાં મળેલ બીજી જૈન ધર્મ પરીષદ પછી શ્વેતાંબર અને દીગંબર એમ ફાટા પડયા.\nબુદ્ધ અને મહાવીર બન્ને આત્મા પરમાત્મા, ભગવાન કે કર્મમાં માનતા ન હતા. એમના મૃત્યુ પછી શીષ્યો અને ધર્મગુરુઓએ હજાર વરસમાં ઈ.સ. પાંચમી સદી પછી આત્મા, પરમાત્મા, કર્મ અને મુર્તીપુજામાં માનવા લાગ્યા. ઈશ્લામનો ઉદય થયો. હીન્દુઓને જે ખબર ન હતી એ આત્મા, પરમાત્મા, કર્મ, પત્થર પુજા, જન્મ, પુનઃ જનમની બોલાબોલ થઈ.\nએના પછી સાયલા તાલુકા તથા સુરતના અને હાલે દોહા, કતાર મીડલ ઈસ્ટમાં કાર્યરત રીતેશભાઈ મોકાસણાએ મંગળવાર તારીખ ૧૦.૦૯.૨૦૧૩ના આત્મા સંમેલનનો અહેવાલ એમના બ્લોગ રીતેશમોકાસણા.વર્ડપ્રેસ.કોમ ઉપર મુકેલ.\nલીન્ક નીચે મુજબ છે.\nઅહેવાલ મુજબ દેશ વીદેશના ���ધા આત્માઓને આમંત્રણ આપવામાં આવેલ. મનુના પ્રમુખસ્થાને અબ્રાહમ લીંકન, ભીષ્મ, પીકાસો, ઈંદીરા ગાંધી, દધીચી, હીટલર, કુંતી, ગંગા, મેડમ ક્યુરી, વગેરે નામી અનામી ઘણાં આત્માઓ હાજર રહ્યા હતા.\nઆટલી પુર્વ ભુમીકા પછી નેટ અને ગુગલ ઉપર કોન્ફરન્સ, સેમીનાર, સંમેલન, પરીષદ લખી સર્ચ કરતાં બીજી આત્મા પરીષદ બોલાવવાનું નક્કી કરેલ છે.\nબૌદ્ધ અને જૈનની પરીષદો વખતે આમંત્રણ, સ્થળ, આવવા જવાની વ્યવસ્થા કે અન્ય સગવડ, કાર્યસુચી, એજન્ડા બાબત ઘણીં તકલીફો હતી. બધું જ મૌખીક હોવાથી બૌદ્ધ અને જૈનમાં અમે જ સાચા અને મુખ્ય એમ કહી ઘણાં ફાંટા પડી ગયા અને અશીસ્ત બાબત કાંઈજ પગલા લેવાયા નહીં.\nનેટ, વેબ, ફેસબુક અને બ્લોગ જગતમાં આ બધી તકલીફો દુર થઈ ગઈ છે. બટન દબાવતાં દેશ વીદેશમાં ખુંણે ખાંચરે, આમંત્રણ પહોંચી જાય છે. એજન્ડા કાર્યસુચીમાં બધા મુદ્દા સમાવેશની સગવડ છે.\nમોક્ષ, સ્વર્ગ, નરક, તીર્યંચ, ભુત પીશાચ, કોઈ પણ શરીર, ભુચર, ખેચર, જળચર, બેકટરીઆ, વાઈરસ, ઋષી, મુની, ભગવંત, ભગવાન, અવતારી મહીલા પુરુષ, ગુરુ, શીષ્ય પુર્વે જે શરીરમાં હતા કે હાલ જે શરીરમાં હોય એ આત્મા પોતાના વીચારો લેખીતમાં રજુ કરી શકે એ માટે આ દ્વીતીય મહાપરીષદમાં આમંત્રણ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમાચાર. બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી.\nઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમાચાર. બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી.\nછ��પા સમાચાર પત્રો, ટીવી, નેટ, વેબ, બ્લોગ ઉપર ઘણાં સમાચાર અને ફોટાઓ આવે છે.\nચાલો જોઈએ શું છે\nબે દીવસ પહેલાં મહત્વના સમાચાર હતા કે સંસદે અન્ન સુરક્ષા ખરડો મંજુર કરેલ છે.\n૭૦-૮૦ કરોડ લોકોને ગુણવત્તા વાળું સસ્તામાં ગૌરવથી અનાજ મળશે.\nપંચાયત, પાલીકા, રાજ્ય, કેન્દ્ર સરકાર ફરીયાદોના નીવારણ માટે જવાબદારી લેશે.\nપ્રોટીન, કેલેરી, કીલ્લોનો ભાવ વગેરે વગેરે, કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે.\nનીચે ભારતના એક રાષ્ટ્રપતી વીવી ગીરીનો કુટુંબ સાથે ફોટો મુકેલ છે.\nપત્ની સરસ્વતીદેવી અને આજુબાજુ એમના પરીવારના છોકરા છોકરીઓ છે.\nમોટો પરીવાર. પત્ની સરસ્વતીદેવી સંસ્કૃતના પંડીત છે. એમ.એ. સંસ્કૃત સાથે.\nપત્ની પત્ની અને ૧૫ થી ૧૮ બાળકો લાગે છે.\nહવે જુઓ શનીવાર ૭.૯.૨૦૧૩ના સમાચાર.\nશીતલપુર વીકાસ ખંડના ગામ નગલા નીઝમના રહેવાસી બે વીઘા જમીનના માલીક\nઅને મેહનત મજુરી કરતા શ્રીચંદ\nઅને હાલ ૩૮ વરસની પત્ની સુનીતાએ ૨૮ વરસ પહેલાં લગ્ન કરેલ.\nસુનીતા ૧૭ વરસે માતા બની.\nબાળકોમાં બે પુત્ર અને બે પુત્રીઓના બે મહીનાથી બે વરસ ઉમરે મરણ થયેલ છે.\nહવે ૧૫ બાળકોમાંથી નવ છોકરા અને બે છોકરીઓ એમ ૧૧ બાળકો છે.\nશનીવાર ૭.૯.૨૦૧૩ના સવારના ૭:૪૫ વાગે હોસ્પીટલમાં દાખલ થઈ\nઅને ૮:૦૦ વાગે ૧૫મો પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ છે.\nનીચે સંસદ અને સોનીયા ગાંધીનો ફોટો છે. બધાને અન્ન આપવા\nદુનીયાના મોટામાં મોટા પ્રોજેકટની જોરદાર ચર્ચા ચાલુ છે.\nનીચે ફોટો જાણીતા વકીલ રામજેઠમલાણીનો છે. તેમણે ઈન્દિરા ગાંધીના હત્યારા, મનુ શર્મા, કનિમોઝી, વગેરે જેવા કેસો લડ્યા છે. હાલમાં અમિત શાહનો કેસ પણ તેઓ જ લડે છે. તેઓ એક કેસની શરૂઆત કરવા માટે રૂ. ચાલીસ લાખ લે છે. દરેક સુનાવણી વખતે હાજર થવા માટે તેઓ વીસથી ત્રીસ લાખની રકમ લે છે. એક સમયે તેમણે વકીલાત નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હોઈ શકે છે હવે આસુમલ ઉર્ફે આસારામનો કેસ પણ હાથમાં લે.\nરામ આવે એટલે અયોધ્યા આવવી જોઈએ. રામયણ તો જ પુરી થાય.\nભાજપના નેતાઓ કહી રહ્યા છે આ ફુડ બીલ\nએ તો વોટ બીલ છે અયોધ્યાના રામ મંદીર જેમ.\nનીચે એક બાબાનો ફોટો છે. આ બાબા સામે કોણ\nજાણે કેટલીએ કાનુની કારવાઈ થઈ છે.\nનેમીચંદ જૈન એટલે કે દીલ્લીના બાબા ચંદ્રા બાબુ.\nઈન્દીરા ગાંધીના જમાનામાં રોજ સમાચાર આવતા.\nઅન્ન અને ભૃષ્ટાચારની વાત આવે એટલે\nટોપીવાળા અન્ના હજારે યાદ આવે. એમનો ફોટો જુઓ ઘણી બધી ટોપીઓ સાથે.\nઅન્ના હજારેના ફોટા નીચે એક અનાજ કરીયાણાના દુકાનન�� ફોટો છે\nઅને એની નીચે બાળકો જમે છે એ ફોટો છે.\nજાણીંતા ઓળખીતા હોંશીયાર નીષ્ણાંતો જેને\nનોલેજ બેઝ્ડ સીસ્ટમ કહે છે\nઅને છેલ્લા ૨૦-૩૦ વરસમાં રાફડો ફાટ્યો છે.\nશૈક્ષણીક રીતે આ નોલેજ બેઝ્ડ સીસ્ટમથી ઉદ્યોગ ધંધામાં ખુબજ ફાયદો થયો છે.\nખબર પણ ન હોય એવી સમસ્યાનો ઉકેલ નીકળે છે.\nનીર્ણય લેવામાં આવા ટુલ કીટની ધુમ મચી ગઈ છે. જય હો આ એક્સપર્ટ સીસ્ટમનો.\nસફળતા માટે આવી ૨૦૦૦થી વધુ સીસ્ટમ નેટ પર મફતમાં મળે છે.\nએ તો હજી પાશેરની પહેલી પુણી જેમ.\nપેસેફીક મહાસાગરમાં બરફના પહાડની જાણે ટોંચ.\nસરક્ષણ, લશ્કર, પંચાયત, રાજ્ય કે દેશનું સંચાલન. ચેસની અટપટી ચાલો,\nવૈદકીય દવાઓ અને અવનવા ઓપરેશનો, ભૃષ્ટાચાર હટાવો ટુલકીટથી.\nઆ ઉપરવાળાની કૃપા અને ફોટાનું કારણ મુંબઈ અને નવી મુંબઈ\nવચ્ચે મોટી ખાડી આવેલ છે.\nએ ખાડી ઉપર માનખુર્દ અને વાસી નામના રેલ્વે સ્ટેશન આવે છે\nઅને રેલ્વે અને મોટર રસ્તાનો મોટા બ્રીજથી જોડાયેલ છે.\nરેલ્વે ઝડપથી દોડે છે અને રેલ્વે બ્રીજ ઉપર મુસાફરોથી ખચોખચ ભરેલ\nદર ત્રણ મીનીટે એક લોકલ ગાડી દોડે છે.\nલોકલ ટ્રેનમાં મુસાફરો સાથે બીજા વર્ગના ડબ્બામાં\nવીન્ડો શીટ ઉપર મને બેસવાની જગ્યા મળે છે\nઅને ઉપરવાળાની મેરબાની, અન્ન સુરક્ષાનો કાયદો અને\nદરેક સમસ્યાના હલના વીચારો આવે છે. જુઓ ફોટો.\nઆ ફોટો ભાઈ બહેન અને પરીવારનો છે. ફોટામાં બે જણાં એ ટોપી લગાડેલ છે અને એમાં હું એક છું.\n(ફોટાઓ , સમાચાર બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી)\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nમહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથન...\nઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ...\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nમોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...\nભોર ઘાટમાં રખડવાની મજા....\nભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટા...\nફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.\nકાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.\nગુજરાતી નેટજગતનું ગૌરવ :\nહકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ.......\nપ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરક...\nદ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમં...\nઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/16-11-2018/151464", "date_download": "2019-06-19T09:36:58Z", "digest": "sha1:GDKEVXFXBRUWH6WR7HV2QB6EJDJP3SLJ", "length": 15070, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "હાર્દિકના કાનમાં દિગ્ગીરાજાએ શી ફૂંક મારી?", "raw_content": "\nહાર્દિકના કાનમાં દિગ્ગીરાજાએ શી ફૂંક મારી\nઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કલ્કિ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયેલા મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે હાર્દિક પટેલના કાનમાં એવું કંઇક કહ્યું કે પાટીદાર અનામત આંદોલનના નેતાના ચહેરા પર સ્મિત ઝળકી ઊઠયું હતું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nઆયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST\nઅમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST\nવિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા : સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સ��ધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 3:41 pm IST\nઆચારસંહિતા ભંગઃ યુપીના ઉપ મુખ્યમંત્રી મૌર્યની કોર્ટમાં શરણાગતિ access_time 11:10 pm IST\nયુ.કે. ના મંત્રી મંડળમાંથી ભારતીય મૂળના મિનીસ્ટર શ્રી શૈલેષ વોરાનું રાજીનામું: બ્રેકિઝટ મામલે અનેક મિનીસ્ટરોએ રાજીનામા ધરી દેતા પ્રાઇમ મિનીસ્ટર થેરેસા મે માટે મુશ્કેલ સંજોગો : અવિશ્વાસની દરખાસ્ત આવી શકે. access_time 10:21 pm IST\nસીએમ રૂપાણીની નેધરલેન્ડના રાજદૂત સાથે મુલાકાત :રોકાણ માટે પ્રેરિત કરવા વિચાર વિમર્શ access_time 1:09 pm IST\nમગફળી ખરીદીઃ સરકાર ઉતારાની અંદર ફેરફાર કરેઃ ખેડુતોનો માલ પાછો જાય છેઃ કિસાન સંઘ access_time 3:55 pm IST\nરાજકોટ-આટકોટના મારામારી, લૂંટ અને એટ્રોસીટીના ગુનામાં ફરાર સનીયો પકડાયો access_time 12:03 pm IST\nરાજકોટ જીલ્લામાં બીજે દિવસે મગફળીની ખરીદી શાંતિપૂર્વક ચાલુઃ બપોર સુધીમાં ૪પ હજાર કિલો ખરીદાઇ access_time 2:53 pm IST\nમોરબીમાં ઉઘરાણી પ્રશ્ને પટેલ કારખાનેદારનું ફાયરીંગઃ પ કોન્‍ટ્રાકટરોને હોકીથી લમધારી નાંખ્‍યા access_time 11:38 am IST\nકેર યુ.કે. દ્વારા સર્વ જ્ઞાતિના તારલાઓનું સન્માન સમારોહ access_time 12:10 pm IST\nભાણવડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ access_time 12:19 pm IST\nભાજપ માટે રામમંદિર માત્ર વોટબેન્‍ક; ૧રપ કરોડ ભારતીયોના નામ ‘‘રામ'' રાખી દેવા જોઇએઃ હાર્દિક પટેલ access_time 11:56 am IST\nસુરત: સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી વડોદરાના વિદ્યાર્થીએ અનેક લોકો સાથે ઠગાઈ આચરી access_time 6:23 pm IST\nઅમદાવાદના પ્રવાસીઓની બસને સાપુતારા નજીક અકસ્માત : બ્રેક ફેઈલ થતા ઝાડ સાથે અથડાઈ :બે લોકોના મોત :ત્રણ ગંભીર access_time 9:27 pm IST\n૨૧૦૦ ડાયમંડ ધરાવતી ૭ કરોડની બિકીમાં આ મોડેલે કર્યું રેમ્‍પવોક access_time 10:37 am IST\nઆયર્ન અને વિટામીન-સીથી ભરપુર આમળાના ફાયદા access_time 10:59 am IST\nમેલબર્નના હુમલા પછી આઈએસ સમૂહને મળી ધમકી access_time 5:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપસેઇક કાઉન્ટી ન્યુજર્સીના સીનીયર સીટીઝને એસોસીએશન દ્વારા આયોજીત વાર્ષિક દિવાળી કાર્યક્રમ, સંગીત સંધ્યા, તેમજ ભવ્ય ભોજન સમારંભનું કરવામાં આવેલું આયોજન : ૪પ૦ જેટલા સભ્ય ભાઇ બહેનોએ આપેલી હાજરી : પસેઇક સીટી કાઉન્સીલના મેમ્બર સલીમ પટેલનું કરવામાં આવેલું બહુમાનઃ સીનીયર એસોસીએશનના અગ્રણી યાકુબભાઇ પટેલે સીનીયરોને ઉદારદીલે અનુદાન આપવા કરેલી હાકલ : પ્રમુખ અમ્રતલાલ ગાંધી તેમજ મુકેશ પંડયા અને અન્ય સીનીયર સંસ્થાના અગ્રણીઓએ પ્રવચનો કર્યા : સીધ્ધી ઇવેન્ટ સરગમ ગ્રૃપના કલાકારોએ રજુ કરેલો સંુદર સંગીતનો કાર્યક્રમઃ સીનીયર ભાઇ બહેનો ખુશખુશાલ થયા. access_time 10:19 pm IST\nયુ.એસ.માં કોલમ્બીઆ સર્કિટ કોર્ટ જજ તરીકે સુશ્રી નેઓમી રાવની નિમણુંકને માન્યતા આપવા સેનેટ સમક્ષ પ્રસ્તાવ મુકાયોઃ ૧૩ નવેં.ના રોજ દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નિમણુંક આપ્યાની ઘોષણાં કરી હતી access_time 9:55 am IST\n''કાલી પૂજા'': યુ.એસ.માં પૂજા સમિથિ ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૩ નવે. ના રોજ ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પુષ્પાંજલી, ભોગ, હવન, આરતી, ડિનર તથા સંગીત સંધ્યામાં ૪૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા access_time 10:20 pm IST\nબાંગ્લાદેશ જિમ્બામ્બે સામે ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર access_time 3:55 pm IST\nપંકજ અડવાણીએ સતત જીત્યું ત્રીજું આઈબીએસએફ બિલિયર્ડ્સ ટાઇટલ access_time 3:58 pm IST\nએટીપી ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં મરિન સિલીકે access_time 3:54 pm IST\nફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક'નો ફર્સ્ટ લુક લોન્ચ : પ્રિયંકાનો જોવા મળ્યો ખાસ લુક access_time 3:45 pm IST\nબધાઇ હો નિહાળ્યા બાદ બિગબીએ પ્રશંસાભર્યો પત્ર લખ્યો નીના ગુપ્તાને access_time 1:09 pm IST\n‘‘યે દીવાની તો ભવાનાની હો ગઇ’’ લગ્‍ન બાદ રણવીરસિંહે આ શબ્‍દો કહેતા જ લોકો હસી પડ્યા access_time 4:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/2019-03-14/105723", "date_download": "2019-06-19T09:36:05Z", "digest": "sha1:4JNZGJDN6OJYBZVKIK4Q6VVFTCLRGMSF", "length": 14133, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "કાલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સૌરભ પટેલ નીતિન ભારદ્વાજ-જશુબેન કોરાટ સેન્સ લેશે", "raw_content": "\nકાલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે સૌરભ પટેલ નીતિન ભારદ્વાજ-જશુબેન કોરાટ સેન્સ લેશે\nવઢવાણ, તા. ૧૪ : લોકસભા ચૂંટણી અનુસંધાને કાલે તા. ૧પ ને શુક્રવારે હોટલ પ્રેસીડેન્ટ મિલન સિનેમા સામે સુરેન્દ્રનગર ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.\nજેમાં સૌરભભાઇ પટેલ, નિતિનભાઇ ભારદ્વાજ, જશુમતીબેન કોરાટ સહિતના આગેવાનોને મળીને તેમના મંતવ્યો જાણશે.\nસેન્સ પ્રક્રિયા લીંબડી વિધાનસભાની સવારે ૯:૩૦ કલાકે, ચોટીલા વિધાનસભા બપોરે ૧૧.૦૦ કલાકે, પાટડી-દસાડા વિધાનસભા-૧.૩૦ કલાકે, ધ્રાંગધ્રા વિધાનસભા બપોરે ર-૩૦ કલાકે, વિરમગામ વિધાનસભા -બપોરે ૩-૩૦ કલાકે , ધંધુકા વિધાનસભમા-સાંજે ૪-૩૦ કલાકે અને વઢવાણ વિધાનસભા સાંજે પ-૩૦ કલાકે લેવાશે.\nછેલ્લા 8 દિવસ��ાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nસૌરાષ્ટ્ર વેપારી મંડળનો ચાઈના સામે રોષ : ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગણી : મસૂદ માટે ચાઈના દ્વારા વિટો પાવરના ઉપયોગ બાદ દેશમાં વેપારીઓમાં ચાઈના સામે જોવા મળતો રોષ : 'વેપાર પછી પહેલા દેશ' સૂત્ર અપાયુ access_time 6:14 pm IST\nવંશવાદી રાજનીતિનો આરોપ લાગતા રડી પડ્યા દેવગૌડા -પુત્ર અને પૌત્ર :ભાજપે ગણાવ્યું નાટક :પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા એક કાર્યક્રમમાં રડી પડ્યા હતા :આ વેળાએ તેના મોટા પુત્ર એચડી રેવનના અને પૌત્ર પ્રજ્વલ રેવનના રોઈ પડ્યા હતા જોકે ભાજપે આ નાટકબાજી ગણાવી હતી access_time 1:10 am IST\nપ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST\nકરતારપુર કોરીડોર મારફત પાકિસ્તાન જવા ઇચ્છુક યાત્રાળુઓ માટે વીઝા ફ્રી પ્રવાસનો પ્રસ્તાવ મુકતું ભાર���ઃ દરરોજ પાંચ હજાર શ્રધ્ધાળુઓ જઇ શકે તથા સપ્તાહના સાતે દિવસ માર્ગ ખુલ્લો રહે તેવી માંગણી : અટારી બોર્ડર પર ભારત તથા પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે આજરોજ મળી ગયેલ મીટીંગઃ આગામી મીટીૅગ ર એપ્રિલના રોજ access_time 8:45 pm IST\nવાહનોની ટયુબો પર વધી શકે છે જીએસટી એઆઇટીડીએફએ નાણામંત્રી પાસે કરી માગણી access_time 10:35 am IST\nપાક.માં આતંકીઓ ખુલ્લેઆમ ફરે છે access_time 4:19 pm IST\nશનિવારે જિગર જોષીના કાવ્ય સંગ્રહ 'હથેળીમાં સાક્ષાત્ સરસ્વતી' નું પ્રાગટય અને કવિ સંમેલન access_time 3:30 pm IST\nશિવનગરમાં પ્રભાતસિંહ જાડેજાના બંધ મકાનમાં ૭૩ હજારની ચોરી access_time 3:32 pm IST\nમારી વાતો કેમ કરો છો કહી રાજેન્દ્રને સંદિપે છરી ઝીંકી access_time 3:31 pm IST\nમોરબી જિલ્લામાં ૧૪૯૬૯ વડીલ અને ૧૩૮૭૩ નવા યુવા મતદારો access_time 10:28 am IST\nહળવદથી ઉર્ષ પગપાળા જવાનું પ્રસ્થાન access_time 9:23 am IST\nભારતીબેન શિયાળને દિલ્હી બોલાવાયાઃ ભાવનગર બેઠક ઉપર હીરાભાઇ સોલંકીનું નામ પણ ચર્ચામાં access_time 2:42 pm IST\nભાનુશાળી કેસનો ઘટનાક્રમ access_time 8:25 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મીને પગાર ન થતાં મોટો વિવાદ access_time 7:48 pm IST\nઆંકલાવના આમરોલમાં મહિલા પોસ્ટ માસ્તરે 56 હજારની ઉચાપત કરતા ગુનો દાખલ access_time 5:59 pm IST\nમલેશિયામાં રાસાયણિક કચરાના કારણે 34 શાળા બંધ access_time 6:07 pm IST\nઅજાણ્યો શખ્સ છાનીરીતે લોકોના ઘરમાં મૂકી રહ્યો હતો પૈસાના કવર access_time 6:09 pm IST\nયુકેની સંસદએ ડીલ વગર જ બ્રેગ્ઝિટનો પ્રસ્તાવ રદ કર્યો access_time 12:09 am IST\nએન. આર. આઈ. સમાચાર\nગુજ્જુ ગર્લ ફિલીપીંસમાં છવાઈ : સુમન છેલાણી બની મિસ ઇન્ડિયા ઇન્ટરકોન્ટિનેંટલ access_time 1:24 am IST\nયુ.એસ.ના હ્યુસ્ટનમાં ઇન્ડિયા હાઉસ ખાતે ૧૬ માર્ચ શનિવારે 'હોલી ઉત્સવ': લાઇવ ડી.જે. તથા ઢોલના નાદ સાથે રંગે રમવાનો લહાવોઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 8:44 pm IST\nઇન્ડિયન અમેરિકન સુશ્રી નિઓમી રાવની ડી.સી.સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂકને સેનેટની બહાલી : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કરેલી નિમણુંક 53 વિરુધ્ધ 46 મતથી પસાર access_time 12:42 pm IST\nદીપા કર્મકાર જિમ્નૈસ્ટિક વિશ્વકપના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાઈ access_time 1:13 am IST\nનંબર ૩૯ થી હારીને વિશ્વ નંબર-૧ જોકોવિચ ઇન્ડીયન વેલ્સ માસ્ટર્સથી બહાર access_time 11:54 pm IST\nવિશ્વકપ ટીમની પસંદગી કઠિન થશેઃ વન ડે સીરીઝ જીત પછી ઓસ્ટ્રેલીયન કોચ જસ્ટીન લેંગર access_time 10:56 pm IST\nહવે પીએમ નરેન્દ્ર મોદી પર બનશે વેબ સિરીઝ.. access_time 5:20 pm IST\nન્યૂડ થઈને રસ્તા પર ફરતી સ્પેનિશ અભિનેત્રીનું ફિલ્મ 'પહાડગંજ'નું પહેલું પોસ્ટર આવ્યું સામે access_time 5:16 pm IST\nવિદ્યુત જામવાલની ફિલ્મ 'જંગલી'નું પહેલું ગીત 'ફકીરા ઘર આજા'થયું લોન્ચ access_time 5:17 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/dikaro-vedesh-jata-j-sasra-ne-mali-gai-tak/", "date_download": "2019-06-19T08:57:42Z", "digest": "sha1:Z2G3RLA3LJBFANGD3XJXCJWJ54SY4LLW", "length": 11653, "nlines": 97, "source_domain": "www.dealdil.com", "title": "દીકરાને થયું અચાનક વિદેશ જવાનું તો સસરાને મળી ગઈ તક, દરવાજો બંધ કરીને વહુ સાથે કરવા લાગ્યો આ કામ...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ દીકરાને થયું અચાનક વિદેશ જવાનું તો સસરાને મળી ગઈ તક, દરવાજો બંધ...\nદીકરાને થયું અચાનક વિદેશ જવાનું તો સસરાને મળી ગઈ તક, દરવાજો બંધ કરીને વહુ સાથે કરવા લાગ્યો આ કામ…\nપતિ ઇટલીમાં રહેતો હતો. લગ્ન માટે એ ઇટલીથી પાછો પોતાના ઘરે આવ્યો હતો અને લગ્નના બે મહિના પછી જ એ ફરી ઇટલી ચાલ્યો ગયો. આ દરમ્યાન તક જોઇને સસરાએ નવી વહુ સાથે એવી હૈવાનિયત કરી કે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.\nહકીકતમાં, પંજાબના હોશિયારપુરના રહેનારા કુલદીપ કુમાર નામના યુવકના લગ્ન થોડા મહિના પહેલા કૌર નામક યુવતી સાથે થયા હતા. લગ્ન ખુબજ ધૂમધામથી થયા. છોકરીના ઘરના લોકોએ લગ્નમાં ઘણાબધા ઘરેણા અને દહેજ પણ આપ્યું, પરંતુ એક મહિના પછી જ પતિએ પોતાનો સાચો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો. એ વિદેશ જવા માટે પત્નીને પિયર જઈને પૈસા લાવવાની માંગ કરવા લાગ્યો.\nજ્યારે પત્નીએ પૈસા લાવવાની ના પાડી તો પતિએ એની સાથે મારપીટ કરી.જો કે, ગમે તેમ એ ફરીથી ઇટલી ચાલ્યો ગયો. એના પછી સાસુ દહેજ માટે દરરોજ જગડો કરવા લાગી. જ્યારે તેણીએ આ વિશે પોતાના પિયરમાં કહ્ય તો સસરાએ રૂમ બંધ કરી એની પીટાઈ કરી. હોસ્પિટલમાં દાખલ રાજિન્દર કૌરએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ ઘરે આવતું હતું તો એની સામે સાસુ સસરા એને પાગલ જણાવતા હતા.\nયુવતીએ જણાવ્યું કે જ્યારે પણ ઇટલીથી એના પતિનો ફોન આવતો તો સાસુ સસરા એને એમ જ કહેતા કે તારી પત્ની પાગલ અને આવારા છોકરી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે પછી સાસુ સસરાએ એના પર તલાક આપવાનો દબાવ બનાવવા લાગ્યા. એમણે મને રૂમમાં બંધ કરી દીધી અને કોરા કાગળ પર સાઈન કરવાનું કહેવા લાગ્યા. જ્યારે મેં ના પાડી તો એમણે મારી ડંડાથી પિટાઈ કરી અને ત્યાં સુધી ,મારતા રહ્યા કે જ્યાં સુધી હું બેહોશ ન થઇ ગઈ.\nયુવતીએ જણાવ્યું કે સસરાવાળાએ મને મરેલ સમજીને ઘરની બહાર રોડ પર ફેંકી દીધી. આ દરમ્યાન કોઈકે મારા પિયરવાળાને સુચના આપી દીધી, જેના પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં, યુવતીના સસરા પક્ષના લોકોએ એના લગાવેલા આરોપોને ખોટા કહ્યા છે. એમનું કહેવું છે કે અમે એવું કઈ કર્યું જ નથી. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article6 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nNext articleJio Offer ફક્ત 299 માં મળી રહ્યો છે 999 રૂપિયાવાળો આ પ્લાન, કંપની આપી રહી છે પૂરા 70 % નું ડીસકાઉન્ટ, આ પ્લાનમાં તમને મળશે પૂરા 1 વર્ષની વેલીડીટી…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nપોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે...\n“બહુજ સારું કર્યું” – રામ મોરીની કલમે લખાયેલી ઘરેલું હિંસાથી પીડાતી...\nઆ કાળજાળ ગરમીમાં તમે ઘરે બનાવો “મટકી ખીર”, અમારી આ રેસીપી...\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર...\nસલમાન ખાનનો ઇનકાર બોલીવુડના સુપર હીરો બનવા માટે, તેનું કારણ તમને...\nદુનિયાના આ 15 Emotional ફોટાઓ, અત્યાર સુધી એક પણ વ્યક્તિ એવો...\nહદયના દર્દીને વધારે હોય છે હીટ સ્ટ્રોકનો ભય, આવી રીતે કરો...\nઆ ગામનો રીવાજ છે કઈક અલગ, દિવસમાં નાઈટ ગાઉન પહેર્યું હશે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆપત્તિજનક કંટેન્ટ પર ટીકટોકના કડક પગલા, ભારતમાં દુર કર્યા 60 લાખથી...\nઆ ૬ વર્ષના બાળકમાં ભગવાન ગણેશનો થયો પુનર્જન્મ\nઅહિયાં લગ્ન પહેલા પુરૂષોએ પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે, જાણો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/20.1-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:04:19Z", "digest": "sha1:4STOXG732SOFJT3FBDUTHZQMMRCBMXNH", "length": 3743, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "20.1 Cm માટે In એકમ પરિવર્તક | 20.1 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n20.1 સેન્ટીમીટર માટે ઇંચ\n20.1 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 20.1 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 20.1 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 201000.0 µm\n20.1 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n19.1 સેન્ટીમીટર માટે ઇંચ\n19.2 સેન્ટીમીટર માટે in\n19.3 સેન્ટીમીટર માટે in\n19.5 cm માટે ઇંચ\n19.6 સેન્ટીમીટર માટે ઇંચ\n19.7 સેન્ટીમીટર માટે in\n19.9 સેન્ટીમીટર માટે in\n20 cm માટે ઇંચ\n20.1 cm માટે ઇંચ\n20.4 સેન્ટીમીટર માટે ઇંચ\n20.5 સેન્ટીમીટર માટે in\n20.7 સેન્ટીમીટર માટે in\n20.8 સેન્ટીમીટર માટે ઇંચ\n20.9 cm માટે ઇંચ\n21 સેન્ટીમીટર માટે ઇંચ\n21.1 સેન્ટીમીટર માટે ઇંચ\n20.1 સેન્ટીમીટર માટે in, 20.1 cm માટે in, 20.1 cm માટે ઇંચ\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B5%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%8B-%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9D-%E0%AA%B8/", "date_download": "2019-06-19T09:35:50Z", "digest": "sha1:6ZF3GRIAD2EWN4J6QB7KNHCKLG5MF2GZ", "length": 9683, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " સરોવર પોટિર્કો, લા પિનોઝ સહિત 6 હોટેલમાં મહાપાલિકાના દરોડા સરોવર પોટિર્કો, લા પિનોઝ સહિત 6 હોટેલમાં મહાપાલિકાના દરોડા – Aajkaal Daily", "raw_content": "\nસરોવર પોટિર્કો, લા પિનોઝ સહિત 6 હોટેલમાં મહાપાલિકાના દરોડા\nરાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી આજે ડેપ્યુટી હેલ્થ આેફિસર ડો.પી.પી.રાઠોડ અને સિનિયર ફૂડ સેફટી આેફિસર અમિત પંચાલ સહિતના અધિકારીઆેની ટીમ દ્વારા શહેરના નામાંકિત હોટેલ-રેસ્ટોરન્ટસના કિચનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે (1) આેર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (2) બાયોમિથેલ પ્લાન અને કમ્પોઝડ પ્લાન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન દરેક હોટેલ-રેસ્ટોરન્ટસના દરોડામાંથી વાસી અને અખાÛ પદાર્થનો જંગી જથ્થો મળી આવ્યો હતો. 6 હોટેલ-રેસ્ટોરન્ટસમાં તપાસના અંતે કુલ 758 કિલો વાસી ખાદ્યપદાર્થન�� જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.\nવધુમાં ડો.પી.પી.રાઠોડ અને અમિત પંચાલે સત્તાવાર વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, (1) રામકૃષ્ણ મેઈન રોડ પર મ્યુનિસિપલ કમિશનર બંગલોની સામે આવેલા પ્રફુલભાઈ કટારિયા અને શશીભાઈ દલસાણીયાના લાપીનોઝ પિત્ઝામાં ચેકિંગ કરતાં તેમની પાસે ફૂડ લાયસન્સ નહી હોવાનું ખુલ્યું હતું તેમજ ત્યાં આગળ રહેલા મેંદાના લોટમાં ધનેડા રમતા હતા. કેપ્સીકમ, ટોમેટો ચીઝ સોસ વિગેરેની બોટેલો ખુલ્લી હાલતમાં પડી હતી તેમજ કિચનવેર્સનો નિકાલ પણ યોગ્ય રીતે કરાતો ન હતો આથી નોટિસ આપવામાં આવી હતી તેમજ 35 કિલો અખાÛ લોટ સહિત કુલ 93 કિલો અખાÛ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. (2) લીમડા ચોકમાં શાસ્ત્રી મેદાન સામે આવેલી મરાશા હોસ્પિટાલિટી પ્રા.લિ.ની હોટેલ સરોવર પોટિર્કોમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ કિચનમાં અખાÛ ચટણી, અખાÛ ગ્રેવી, લેબલિંગ વગરની બેકરી પ્રાેડક્ટસ, અખાÛ ઈડલી, અખાÛ કબાબ, મેરીનેટ કરેલી વાસી પનીર, ફ્રિઝમાં સંગ્રહેલ તંદુર રોટીનો આટો સહિતનો 35થી 40 કિલો અખાÛ પદાર્થ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. (3) કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં આરાધના કોમ્પલેક્સના પહેલા માળે આવેલ પ્રફુલભાઈ સાહોલિયા, ગુંજનભાઈ જોષી અને કમલેશભાઈ ગોસ્વામીના પિત્ઝા કેસલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ પિત્ઝા પેકી રોલ, પિત્ઝા રોટલા, પાસ્તા, નૂડલ્સ, ચાવલ, પાંઉબ્રેડ, સલાડ, મંચુરીયન અને ફ્રેન્ચફ્રાયસ સહિત 110 કિલો અખાÛ પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. (4) મોટી ટાંકી ચોકમાં આવેલા િસ્મથ કિચનમાં વાસી ચટણી, વાસી ગ્રેવી, લેબલિંગ વગરની બેકરી પ્રાેડક્ટ, અખાદ્ય કબાબ, ફ્રિઝમાં સંગ્રહ કરેલી અખાÛ તંદૂર રોટી સહિત 198 કિલો અખાÛ પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. (5) યુનિવસિર્ટી રોડ પરના સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટસમાં વાસી ફળફળાદી અને શાકભાજી સહિત 138 કિલો વાસી ખાÛ પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. (6) જવાહર રોડ પર જ્યુબેલી સામે આવેલી પ્લેટિનમ હોટેલમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ વાસી રાંધેલો ખોરાક, વાસી ફળ, વાસી શાકભાજી, રાંધેલા ખોરાકમાં સંગ્રહ કરતી વખતે ખોટું ટેગિંગ કરાયેલું હોવાનું માલૂમ પડયું હતું. આ હોટેલમાંથી કુલ 144 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરી રૂા.5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: જાગનાથથી જંગલેશ્વર સુધી ડેંગ્યુના ડંખઃ વધુ 23 કેસ\nNext Next post: મહાપાલિકાના સભાગૃહમાં મનોહરસિંહ જાડેજાનું તૈલચિત્ર મુકોઃ કાેંગ્રેસની દરખાસ્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/jio-phone-3-may-come-with-a-touchscreen-display-android-go-integration-know-price-and-features/", "date_download": "2019-06-19T09:16:46Z", "digest": "sha1:IREW4AOPCS2EKUPODNS67RRYN2KI2LLY", "length": 8851, "nlines": 154, "source_domain": "www.gstv.in", "title": "Jioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » Jioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો\nJioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો\nરિલાયન્સ જિયોના લેટેસ્ટ ‘ઇન્ડિયા કા સ્માર્ટફોન’ સીરીઝ વાળા Jio Phone 3 પર કામ શરૂ થઇ ચુક્યું છે. Jio Phone 3ને લઇને ઘણી બાબતો લીક થઇ છે. ભારતીય ટેલિકોમ પ્રોવાઇડર રિલાયન્સ જિયોએ 2017માં જિયોફોન સીરીઝની શરૂઆત કરી હતી. જિયોફોન લૉન્ચ થયાં બાદ ગત વર્ષે કંપનીએ Jio Phone 2 લૉન્ચ કર્યો હતો. તેવામાં કંપની હવે આ સીરીઝનો ત્રીજો ફોન લાવવાની તૈયારીમાં છે. જેને Jio Phone 3 કહેવામાં આવશે.\nરિલાયન્સ જિયોફોનની ગ્રોથ ફિચર ફોન સેગમેન્ટમાં પણ ઝડપથી વધી રહી છે. તે ઝડપથી ભારતની ટૉપ 10 બ્રાન્ડની લિસ્ટમાં સ્થાન મેળવી ચુક્યો છે. સાથે જ તે ફીચર ફોન્સના સેલ ચાર્ટમાં પણ ટૉપ પર છે.\nએક અહેવાલમાં જણાવ્યા અનુસાર રિલાયન્સ જિયોફોન 3ભારતમાં 4500 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે જે ગત જિયોફોન્સની સરખામણીમાં થોડી વધુ છે.\nરિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Jio Phone 3માં 5 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે હશે. સાથે જ આ ફોનમાં 2 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. Jio Phone 3ના કેમેરા ફિચર્સની વાત કરીએ તો તેમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ હોઇ શકે છે.\nરિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયો પોતાના સ્ટોર્સમાં Jio Phone 3નો સ્ટોક જુલાઇ 2019 સુધીમાં લાવશે. કસ્ટમર્સ આ ફોન માટે જુલાઇની શરૂઆતમાં જ પ્રી-ઓર્ડર કરી શકશે અને ઓગસ્ટ સુધી આ ફોન કસ્ટમર્સના હાથમાં હશે. આ ફોન જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ અને જિયોની ઑફિશિયલ વેબસાઇટ પર સેલ માટે ઉપલબ્ધ હશે.\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\n દીપિકાએ રણવીરને છોડી પકડ્યો રણબીરનો હાથ, ફરીથી…\nઅમદાવાદમાં પ્રદૂષણનું સ્તર પ્રથમવાર ભયજનક સપાટી પર, થશે ગંભીર અસરો\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/some-videos-from-sets-of-dabangg-3-was-recently-released-on-social-media-045962.html", "date_download": "2019-06-19T09:44:00Z", "digest": "sha1:6WGMW2QGCJLXXXSGXANIZC6FILYBIPQ5", "length": 13908, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની ફિલ્મ દબંગ-3, શૂટિંગ રોકવા ઉઠી માંગ | Some videos from sets of ���Dabangg 3’ was recently released on social media, sparking some complaints of hurting religious sentiment. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n16 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n59 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની ફિલ્મ દબંગ-3, શૂટિંગ રોકવા ઉઠી માંગ\nથોડા દિવસો પહેલા સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું ઈન્દોરમાં શૂટિંગ શરૂ થયું. ખાસ વાત છે કે ફિલ્મના સેટ પરથી સલમાન ખાનના કેટલાક ખાસ વીડિયો પણ લીક થઈ ગયા છે. એક વીડિયોમાં જ્યાં સલમાન ખાનના ગીતનું શૂટિંગ થઈ રહ્યું છે અને સલમાન ખાન સાથે સાધુ વેશભૂષામાં કેટલાક લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ગીતને લઈ દંબગ 3 વિવાદોમાં ફસાઈ ચૂકી છે અને શૂટિંગ રોકવાની માંગ કરવામાં આવી રહી છે.\nવિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની દબંગ-3\nજણાવી દઈએ કે નર્મદા ઘાટ પર થઈ રહેલ દબંગ 3ના શૂટિંગમાં સલાન ખાને હુડ દબંગ દબંગ... ગીત પર સાધુ-સંતની વેશભૂષામાં કલાકારો સાથે ડાન્સ કર્યો. સાધુ બનેલ કલાકારો પર નર્મદામાં ડુબકી લગાવવાના દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યાં. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે સાધૂ-સંતોને આવી રીતે દેખાડવા અમારી સંસ્કૃતિની ખોટી તસવીર રજૂ કરવા બરાબર છે.\nશૂટિંગ રોકવા ઉઠી માંગ\nનવયુવક હિંદુ મિત્ર મંડળે ફિલ્મનું શૂટિંગ રોકવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આનાથી સાધૂ-સંતોની ખોટી છબી બનશે. આ અમારી ભાવનાઓ સાથેની રમત છે. જણાવી દઈએ કે 3 એપ્રિલ સુધી દબંગ 3નું શૂટિંગ ઈન્દોરમાં થવાનું છે. પરંતુ હવે જોવાનું રહેશે કે ફિલ્મ આ વિવાદથી કેવી રીતે નિપટે છે. માત્ર દબંગ 3 જ નહિ, બલકે બૉલીવુડની કેટલીય પિલ્મો આવી રીતે વિવાદોમાં ફસાઈ હતી...\nસંજય લીલા ભણસાલીની આ ફિલ્મે પણ વિવાદ સર્જ્યો હતો. દીપિકાનું નાક કાપવાની ધમકીથી લઈ નિર્દેશને આગના હવાલે કરવા સુધીની ધમકી આપવામાં આી હતી. રાજપૂતોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો.\nવારાણસીના અસ્સી ઘાટની આજુબાજ�� બનાવવામાં આવેલ આ ફિલ્મ માંડ માંડ રિલીઝ થઈ શકી. સની દેઓ સ્ટારર આ ફિલ્મ વિવાદોને કારણે વર્ષો સુધી અટકી પડી હતી.\nરાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ આ પિલ્મ પર પણ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી હોવાનો આરોપ લાગ્યો હતો.\nમાઈ નેમ ઈઝ ખાન\nશાહરુખ ખાન અને કાજોલની આ ફિલ્મના નામ પર ભારે બબાલ થઈ હતી. કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ એક સમુદાયને ટાર્ગેટ કરી રહી છે.\nદબંગ 3નો ધમાકેદાર ટાઈટલ ટ્રેક- શૂટિંગ વખતે જ થયો લિક, જુઓ વીડિયો\nરામલીલામાં રણવીર અને દીપિકા જોવા મળ્યા હતા. ફિલ્મના નામને લઈ ભારે વિવાદ થયો હતો. બાદમાં ફિલ્મનું નામ બદલી ગોલિયોં કી રાસ લીલા- રામ લીલા કરી દેવામાં આવ્યું હતું.\nમણિકર્ણિકાની રિલીઝ પહેલા વિવાદ ઉઠ્યો હતો કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચે સંબંધ દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના શૂટિંગમાં પણ ભારે તમાશો કરવામાં આવ્યો હતો. જો કે ફિલ્મમાં આવું કંઈ જ નહોતું.\nસલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nકાળિયાર શિકાર કેસઃ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં સલમાન ખાન મુક્ત\nસલમાન ખાનને સોના મહાપાત્રાએ ગણાવ્યો ‘પેપર ટાઈગર', કારણ જાણીને ચોંકી જશો\nપ્રિયંકા ચોપડાએ છેવટે સલમાન ખાનને માર્યો જોરદાર ટોણો, સાંભળીને ચોંકી જશો\nVideo: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન\nનચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે\nBox Office: પહેલા અઠવાડિયે ભારતની શાનદાર કમાણી\n9 વર્ષમાં 14 ફિલ્મો 100 કરોડને પાર, સલમાન ખાનનો શાનદાર રેકોર્ડ\nBox Office: ભારતનું પહેલું વિકેન્ડ કલેક્શન, સુપરહિટ સલમાન ખાન\nતગડી ફી સાથે આ એક્સ કપલની Big Boss 13માં એન્ટ્રી થશે, ઘરેલૂ હિંસાનો આરોપ\nતો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ\nબોલિવુડ વિશે ફરીથી બોલી કંગનાની બહેન રંગોલીઃ બધા લાગ્યા છે સલમાનની ચાપલૂસીમાં...\nsalman khan film controversy દબંગ દબંગ 3 સલમાન ખાન ફિલ્મ વિવાદ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/anil-ambani-ae-kahi-ek-chokavanari-vaat/", "date_download": "2019-06-19T10:03:34Z", "digest": "sha1:ZHTNDU4ZFTJWR4FI3JJZLNWZ3SJPN4YT", "length": 12930, "nlines": 100, "source_domain": "www.dealdil.com", "title": "અનિલ અંબાણીએ ���હી એક ચોકાવનારી વાત, વીતેલા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35400 કરોડ રૂપિયા ચૂકવ્યા...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ અનિલ અંબાણીએ કહી એક ચોકાવનારી વાત, વીતેલા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35400...\nઅનિલ અંબાણીએ કહી એક ચોકાવનારી વાત, વીતેલા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35400 કરોડ રૂપિયા ચૂકવ્યા…\nરિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે કહ્યું કે એમના ગ્રુપએ ગયા ૧૪ મહિનામાં સંપત્તિઓ વેચીને ૩૫,૪૦૦ કરોડ રૂપિયાનું કર્જ ચુકવ્યું છે. મીડિયા સાથે વાત કરતા અંબાણીએ વિશ્વાસ અપાવ્યો કે રિલાયન્સ ગ્રુપ બીજા કર્જની ચુકવણી પણ સમય પર કરવામાં સફળ રહેશે.\nઅનિલ અંબાણીનું બયાન એવા સમયે આવ્યું છે જયારે ગ્રુપની કંપનીઓના શેરોમાં ઝડપથી ઘટાડો જોઈ શકાય છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની વેલ્યૂ ૬૫% ઘટી ચુકી છે.\nઅનિલએ જણાવ્યું કે એપ્રિલ ૨૦૧૮થી મેં ૨૦૧૯ સુધી રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા અને એની સાથે જોડાયેલ કંપનીઓ કે જે કર્જ ચુકવ્યું છે, એમાં ૨૪,૮૦૦ રૂપિયા મૂળ રકમ અને ૧૦,૬૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ શામેલ છે. એની ચુકવણી માટે કોઈ બીજું કર્જ લેવામાં આવ્યું નથી.\nઅનિલ અંબાણીએ એ પણ કહ્યું છે કે એમના ગ્રુપની કંપનીઓને અલગ અલગ દાવાઓ હેઠળ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા મળવાના છે. રેગ્યુલેટર્સ અને અદાલતોએ આ દાવાઓ પર હજી છેલ્લો નિર્ણય આપ્યો નથી.\nરિલાયન્સ ગ્રુપ ઉપર ૧ લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. એમાં ૪૯,૦૦૦ કરોડ રૂપિયાનું કર્જ રિલાયન્સ કમ્યુનિકેશન પર છે. અમુક મહિનાઓ પહેલા આરકોમએ દિવાળીયા હોવાની અરજી આપી હતી જેની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે.\nગયા ૨ વર્ષમાં રિલાયન્સ ગ્રુપની જે બે મોટી સંપત્તિઓનું વેચાણ સફળ રહ્યું, એમાં રિલાયન્સ પાવરનું ડીસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અને ગ્રુપના મ્યુચુઅલ ફંડ શામેલ છે. મુંબઈમાં આવેલ આરકોમનું ડીસ્ટ્રીબ્યૂશનબિઝનેસ ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં અદાણી ગ્રુપને વેચ્યા હતા. મ્યુચુઅલ ફંડ બિઝનેસમાં ૬,૦૦૦ કરોડ રૂપિયામાં પાર્ટનર નીપ્પન ગ્રુપને ભાગીદારી વહેચી હતી. ઇન્શ્યોરન્સ બિઝનેસનું વેચાણ માટે ડીલ થવાની બાકી છે. એના સિવાય રિલાયન્સ કેપિટલએ બિગ એફએમની મોટી ભાગીદારી ૧,૨૦૦ કરોડ રૂપિયામાં જાગરણ ગ્રુપને વેચવાની ડીલ પણ કરી છે.\nરિલાયન્સ ગ્રુપની જીયોને સ્પેક્ટ્રમ વેચની ડીલ પૂરી થઇ શકી નથી. અનિલ અંબાણીની આરકોમએ ગયા વર્ષે ભાઈ મુકેશ અંબાણીની જીયોને ૨૩,૦૦૦ કરોડ રૂપિયામાં સ્પેક્ટ્રમ વેચવાની ડીલ કરી હતી. પરંતુ, સરકાર તરફથી મંજુરીમાં મોડું થવાથી બંને કંપનીઓની સહમતીથી ડીલ રદ્દ કરી નાખી.\nમુકેશ અંબાણીએ આ વર્ષે એપ્રિલમાં ૪૮૫ કરોડ રૂપિયા આપીને નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યા હતા. એરિક્સનની ચુકવણીના વિવાદમાં સુપ્રીમ કોર્ટએ અનિલ અંબાણીને કહ્યું હતું કે નક્કી કરેલ સમય પણ ચુકવણી ન કરી તો અવમાનનાની કાર્યવાહી થશે અને જેલમાં જવું પડશે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમહિલા કહેતી રહી ભાઈ આવું કામ ન કરો, ૩ આરોપી છેડતી કરતા રહ્યા અને ચોથાએ બનાવ્યો વિડીયો…\nNext articleનેપાળમાં બસ અને ટ્રકની વચ્ચે એક્સીડેન્ટ, 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ 21 જખમી…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\n૨૬ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nGoogle 2018 માં ન્યુઝની કમાણી કરી આટલા રૂપિયાની, આકડો સાંભળીને મૂર્છા...\nભૂતના કારણે લોકોના જીવ જતા હતા, પણ હકીકત સાંભળી છૂટી જશે...\nછોકરીઓ જયારે બોયફ્રેન્ડને મિસ કરે છે તો કરે છે આ કામ….\nછૂટાછેડા પછી મહિલા એ કર્યું એવું કામ, કે તમે જાણીને આશ્ચર્યચકિત...\nLED બલ્બ પર આ જાણકારી નહી વાંચી હોય તમે, જો ઉપયોગ...\nઅથાણું દરરોજ જમવામાં લેતા હોય એ મિત્રો માટે ખાસ.. વાંચો અને...\nદુનિયાની 5 સૌથી ભયાનક અને સુમસાન જગ્યાઓ, આજે પણ અહી પગ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nદુનિયાની સૌથી બોલ્ડ દાદી, 48 વર્ષની ઉંમરમાં 18 વર્ષની ખુબસુરત મોડલને...\nએક બોયફ્રેન્ડએ તેની ગર્લફ્રેન્ડની “માં” ને જણાવી આ હકીકત, સાંભળીને ખસી...\nઆ જાનવર માણસનો ચહેરો વાંચી શકે છે, તમે નહી જાણતા હોય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/grah-pravesh-puja-vidhi-119061100025_1.html", "date_download": "2019-06-19T09:32:35Z", "digest": "sha1:TZXSBDDNCGA2XFQHUKHFBLLTMHAV2L2J", "length": 14832, "nlines": 230, "source_domain": "gujarati.webdunia.com", "title": "કેવી રીતે કરીએ આપણા નવા ઘરમાં પ્રવેશ, જાણો 20 જરૂરી વાતોં | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nકેવી રીતે કરીએ આપણા નવા ઘરમાં પ્રવેશ, જાણો 20 જરૂરી વાતોં\nઘર ભલે પોતાનું બન્યું હોય કે પછી ભાડાનો. જ્યારે અમે પ્રવેશ કરે છે તો નવી આશા, નવા સપના, નવી ઉમંગ સ્વભાવિક રૂપથી મનમાં હીલોર લે છે. નવું ઘર અમારા માટે મંગળમયી હોય, પ્રગતિકારક હોય, યશ, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની ભેંટ આપે આ કામના હોય છે. આવો જાણીએ 20 જરૂરી વાત જે તમારા ઘરમાં પ્રવેશના સમયે યાદ રાખવી જોઈએ.\n1. સૌથી પહેલા ગૃહ પ્રવેશ માટે દિવસ, તિથિ, વાર અને નક્ષત્રને ધ્યાનમાં રાખતા, ગૃહ પ્રવેશની તિથિ અને સમયનો નિર્ધારણ કરાય છે. ગૃહ પ્રવેશ માટે શુભ મૂહૂર્તની કાળજી જરૂર રાખવી. એક વિદ્બાન બ્રાહ્મણની સહાયતા લેવી. જે વિધિપૂર્વક મંત્રોચ્ચારણ કરી ગૃહ પ્રવેશની પૂજાને સંપૂર્ણ કરે છે.\n2. માઘ, ફાગણ, વૈશાખ, જેઠ માહાને ગૃહ પ્રવેશ માટે સૌથી સાચું સમય જણાવ્યું છે. આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, પૌષ તેના હિસાબે શુભ\n3. મંગળવારના દિવસે પણ ગૃહ પ્રવેશ નહી કરાય છે. ખાસ પરિસ્થિતિમાં રવિવારે અને શનિવારના દિવસે પણ ગૃહ પ્રવેશ વર્જિત ગણાય છે. અઠવાડિયાના બાકી દિવસોમાંથી કોઈ પણ દિવસે ગૃહ પ્રવેશ કરાય છે. અમાવસ્યા અને પૂર્ણિમાને મૂકીને શુક્લપક્ષ 2, 3, 5, 7, 10, 11, 12 અને 13 તિથિઓ પ્રવેશ માટે ખૂબ શુભ ગણાય છે.\n4. પૂજન સામગ્રી -કળશ, નારિયેળ, શુદ્ધ જળ, કંકુ, ચોખા, અબીર, ગુલાલ, ધૂપબતી, પાંચ શુભ માંગલિક વસ્તુઓ, આંબા કે અશોકના પાન, પીળી હળદર, ગોળ, ચોખા, દૂધ વગેરે.\n5. મંગળ કળશની સાથે નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ.\n6. ઘરને તોરણ, રાંગોળી, ફૂળોથી શણગારવું જોઈએ.\n7. કળશ અને નારિયેળ પર કંકુથી સ્વાસ્તિકનો ચિન્હ બનાવો.\n8. કળશ અને નારિયેળ પર કંકુનો ચિન્હ બનાવો.\n9. નવા ઘરમાં પ્રવેશના સમયે ઘરના સ્વામી અને સ્વામિનીને પાંચ માંગલિક વસ્તુ નારિયેળ, પીળી હળદર, ગોળ, ચોખા, દૂધ વગેરે લઈને નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ.\n10. ભગવાન ગણેશની મૂર્તિ, દક્ષિણાવર્તી શંખ, શ્રી યંત્રને ગૃહ પ્રવેશ વાળા દિવસે ઘરમાં લઈ જવું જોઈએ.\n11. મંગળ ગીતની સાથે નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ.\n12. પુરૂષ પહેલા જમણા પગ અને યુવતીના ડાબો પગ વધારીને નવા ઘરમાં પ્રવેશ કરવું.\n13. ત્યારબાદ ભગવાન ગણેશનો ધ્યાન કરતા ગણેશજીના મંત્રની સાથે ઘરના ઈશાન ખૂણામાં કે પછી પૂજા ઘરમાં કલશની સ્થાપના કરવી.\n14. રસોડામાં પણ પૂજા કરવી જોઈએ. ચૂલ્હા, પાણી રાખવાના સ્થાન અને સ્ટોર વગેરેમાં ધૂપ, દીપકની સાથે કંકુ, હળદર, ચોખા વગેરેથી પૂજના કરી સ્વાસ્તિક ચિન્હ બનાવવું જોઈએ.\n15. રસોડામાં પહેલા દિવસે ગોળ અને લીલી શાકભાજી રાખવી શુભ ગણાય છે.\n16. ચૂલ્હાને સળગાવીને સૌથી પહેલા તેના પર દૂધ ઉભરાવવું જોઈએ.\n17. મિષ્ઠાન બનાવીને તેનો ભોગ લગાવવું જોઈએ.\n18. ઘરમાં બનેલા ભોજનથી સૌથી પહેલા ભગવાનને ભોગ લગાડો.\n19. ગૌ માતા, કાગડા, કૂતરા અને કીડીઓ વગેરેને માટે ભોજન કાઢીને રાખો.\n20. બ્રાહ્મણને ભોજન કરાવો કે પછી કોઈ ગરીબ કે ભૂખ્યા માણસને ભોજન કરાવવું. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે.\nજો તમે આ રીતે ગૃહ પ્રવેશ (વાસ્તુ) નહી કરો તો...\nવટ સાવિત્રી વ્રત - દરેક મનોકામના થશે પૂરી, આ પૂજા છે જરૂરી- જાણો પૂજા વિધિ\nઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ\nGanga Dussehra- જાણો ગંગા દશેરાના દિવસે પૂજન અને ડુબકી લગાવવામાં 10ની સંખ્યાનો શું છે મહત્વ\nગંગા દશેરા 12જૂન , આ દિવસે સ્નાનથી 10 પ્રકારના પાપથી મુક્તિ મળે છે\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/aa-doctor-49-balko-na-pita-banyo/", "date_download": "2019-06-19T10:06:09Z", "digest": "sha1:VT56FCQOHIFFBXC77665ZYMJ2KIHLY2L", "length": 11078, "nlines": 97, "source_domain": "www.dealdil.com", "title": "આ ડોક્ટર 49 બાળકોના પિતા બન્યો, હકીકત જાણીને થઇ જશો આશ્ચર્યચકિત...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ���મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ આ ડોક્ટર 49 બાળકોના પિતા બન્યો, હકીકત જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…\nઆ ડોક્ટર 49 બાળકોના પિતા બન્યો, હકીકત જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…\nનેધરલેન્ડમાં એક ડોક્ટર વિશે ખુબ જ આશ્ચર્ય થાય તેવી બાબત સામે આવી છે. જ્યારથી આઈવીએફ ટેકનીકની શોધ થઇ છે નિ:સંતાન દંપતીઓને પણ સંતાન સુખ પ્રાપ્ત થવા લાગ્યું છે. પરંતુ અહી કે ડોક્ટર દાન કરેલા સ્પર્મને પોતાના સ્પર્મ સાથે બદલી દેતો હતો. એનાથી પણ વધુ તે આઈવીએફ ટેકનીકથી લગભગ ૪૯ બાળકોનો પિતા બની ચુક્યો છે.\nહકીકતમાં, આ આખી બાબતનો ખુલાસો ગયા શુક્રવારે કરવામાં આવેલા ડીએનએ તપાસ પરથી થયો. આ તપાસ ડચ કોર્ટના હુકમથી એક સામાજિક સંગઠન દ્વારા નિજમેગન શહેરમાં કરવામાં આવી. આ સંગઠન આ કલીનીકમાં જન્મતા બાળકો અને તેમના માતાપિતાનું નેતૃત્વ કરે છે.\nપરંતુ, ડોક્ટર જન કરબાતનું ૨૦૧૭ માં મૃત્યુ થઇ ચુક્યું છે અને મૃત્યુ પહેલા ડોકટરે સ્વીકાર્યું હતું કે તે ૬૦ બાળકોનો પિતા બની ચુક્યો છે. તેનું કલીનીક પણ અનિયમિતતા અને અન્ય ગેરકાનૂની કામ કરવાના કારણે ૨૦૦૯ માં બંધ કરવામાં આવ્યું હતું. આ આખી બાબત આ વર્ષે ડચ કોર્ટ દ્વારા ધ્યાનમાં લીધા પછી સામે આવી. કોર્ટે માતાપિતાને બાળકોના ડીએનએ કરબાતના ડીએનએ ટેસ્ટ સાથે મેચ કરવાની મંજુરી આપી હતી.\nપોતાના મૃત્યુ પહેલા ડોક્ટર કરબાત (૮૯) એ એક વિવાદિત નિવેદન પણ આપ્યું હતું. ડોકટરે કહ્યું હતું કે તે ૬૦ થી વધુ બાળકોનો પિતા બની ચુક્યો છે. ડચ મીડિયાની રીપોર્ટ મુજબ, કરબાતે પછીથી એ પણ સ્વીકાર્યું હતું કે તેણે ઘણા સ્પર્મ ડોનરના સ્પર્મને મિક્સ કરી દીધા હતા.\nડોક્ટરના પરિવાર પર કેસ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે ડોક્ટરના ડીએનએ રીપોર્ટને શેયર કર્યા. કરબાતના બાળકોમાંથી એક એરિક લેવરે કહ્યું કે તે કરબાતની આ હરકતથી રૂઠેલો ન હતો. ડોકટરે તેમની માં સાથે દગાબાજી કરી હતી, એટલા માટે તેણે આ કેસ દાખલ કરાવ્યો. મારી માં એક બાળક ઇચ્છતી હતી અને તેમાં મારા પિતા સક્ષમ ન હતા.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆખી દુનિયામાંથી લોકો અહિયાં તેલથી ન્હાવા માટે આવે છે, કારણ જાણશો તો રહી જશો દંગ…\nNext articleલગ્નની પહેલી રાત્રે છોકરીઓના મનમાં હોય છે આ વિચાર, જાણો છોકરીઓની મનની વાત…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nઆ હોટ મહિલા પોલીસ કર્મીની સુંદરતા બની દુશ્મન, લોકો સામેથી કહી...\nસ્વસ્થ જીવન જીવવા માટે અપનાવો આ ઉપાય, જાણો શું છે ઉપાય…\nઆ ગરમીના મૌસમમા મોજા પહેરવાની આદત તમારા સ્વાસ્થ્યને કરી શકે છે...\nતમારા કિંમતી ઘરેણાંની સંભાળ કેવી રીતે રાખશો \nઆ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ...\nઆ ૮ વસ્તુ તમને બીમાર પડવાથી જરૂર બચાવશે, એક વાર જરૂર...\nજુઓ આ વર્ષમાં કેવું ચોમાસું રહેશે, અને જાણો ક્યાં કેટલો વરસાદ...\nઆ મહિલા પાસે એવી અલૌકિક શક્તિ છે જે યમરાજને પણ આપે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ દેશમાં પેટ્રોલ સસ્તું છે પણ રસ્તાઓ એટલા ખતરનાક છે, તમે...\nઆ ઝાડ પર આવે છે 40 પ્રકારના ફળ, તમને વિશ્વાસ નહિ...\nઆ છે દુનિયાના સૌથી મોંઘા જીન્સ, કિંમત એટલી છે જેટલામાં ખરીદી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/bizarre/?page-no=2", "date_download": "2019-06-19T08:56:38Z", "digest": "sha1:A2SRMTOAJRZRU65YE7TZRXOFTUGGWN7U", "length": 12445, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "Page 2 Latest Bizarre News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nજાપાનના આ ગામમાં 5 બાળકો પેદા કરવા પર 2 લાખ રૂપિયા મળી રહ્યા છે\nદુનિયામાં જાપાન એક એવો દેશ છે જેની વસ્તી સતત ઓછી થઇ રહી છે. ગયા મહિને ડિસેમ્બરમાં જાપાનની હેલ્થ મિનિસ્ટ્રી ઘ્વારા ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018 ���રમિયાન ફક્ત 9,28,000 બાળકો જ પેદા થયા છે, જે વર્ષ 2017 ની ...\nબ્રિટનના કરોડપતિને 21 વર્ષ બાદ ખબર પડી સત્ય, કોઈ બીજો છે 3 પુત્રોનો પિતા\nબ્રિટનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કરોડપતિ બિઝનેસમેનને 21 વર્ષ બાદ માલુમ પડ્યુ ક...\nVideo: માલિકનું મૃત્યુ થયું ત્યાં 80 દિવસ સુધી બેસી રહ્યો કુતરો\nનવી દિલ્હીઃ પ્રાણીઓની પોતાના માલિક માટે વફાદારીના કેટલાય કિસ્સા સાંભળ્યા પણ હશે અને જોયા પણ હ...\nડોક્ટરોએ મહિલાના પેટમાંથી 33.5 કિલોનું ટ્યુમર કાઢ્યું\nકોયમ્બતૂરમાં ડોક્ટરોએ એક અસંભવ લાગતું ઓપરેશન કર્યું છે. અહીંના ડોક્ટરોએ એક મહિલાના અંડાશયમાં...\nશરાબી વાંદરાનો આતંક, નશામાં મહિલાઓ પર કરે છે હુમલો\nઆ દિવસોમાં હરિયાણાના ભીવાનીમાં એક વિચિત્ર આતંક ફેલાયો છે. ભીવાનીમાં આ દિવસોમાં શરાબી વાંદરાન...\nપેટમાં ઉગી ગયું અંજીરનું ઝાડ, હત્યાના 40 વર્ષે ખુલ્યું રહસ્ય\nઅંકારાઃ તુર્કીમાં વર્ષ 1994માં થયેલ એક હત્યાનો ભેદ 40 વર્ષે પણ નથી ઉકેલી શકાયો. હત્યાનું રહસ્ય એક બ...\nPics: એક એવું શહેર જ્યાં કરોળિયા કરે છે રાજ, જુઓ તસવીરો\nકોઈ રોમેન્ટિક જગ્યાએ ફરવા જાઓ અને તમને ત્યાં માત્ર કરોળિયા જ મળે તો આ કોઈ કાલ્પનિક વાત નથી પણ જ...\nજો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું\nહિંદુ માન્યતાઓમાં શકુન અને અપશકુનનું ઘણું મહત્વ છે. પ્રકૃતિ અને આપણી આસપાસ રહેતા જીવજંતુઓ પણ આ...\nઘોડો લઈને ટ્રેનમાં ચડ્યો વ્યક્તિ, લોકો જોતા જ રહી ગયા\nટ્રેનમાં મોટાભાગના લોકોએ મુસાફરી કરી છે. પરંતુ જરા વિચારો કે મુસાફરો થી ભરેલી ટ્રેનમાં કોઈ વ્ય...\nઆ દેશમાં પ્રેગ્નેન્ટ થવા પહેલાં બોસ પાસેથી પરવાનગી લેવી પડે છે\nતાજેતરના સમયમાં જાપાનની વસ્તી સતત ઘટતી રહી છે. જેની સીધી અસર અહીંની કંપનીઓના કામ પર પડી રહી છે. ...\nમાતાની સામે વાંદરાએ છોકરીને માર્યો જોરદાર પંચ, વિડીયો થયો વાયરલ\nસોશિયલ મીડિયા પર વિડીયો ખુબ ઝડપી વાયરલ બની રહ્યો છે. વિડીયોમાં એક મહિલા તેની પુત્રી સાથે વાંદર...\nપત્નીઓને ખભા પર ઉઠાવીને 53 પતિઓની દોડ, જાણો કોણ જીત્યું\nફિનલેન્ડના સોનકાજારવી શહેરમાં શનિવારે એક અનોખા પ્રકારની દોડ થઇ હતી. 53 લોકો વર્લ્ડ વાઈફ કેરિંગ ...\nવૃદ્ધને સાપ કરડ્યો, પરિવારના લોકો સાપને લઈને હોસ્પિટલ પહોંચ્યા\nબિહારના આરા માં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ઉપચાર કરાવવા માટે એક વૃદ્ધ સાથે સાપને લઈ...\nVideo: સાપ સાથે છે આ શિક્ષકની મિત્રતા, સંભળાવે ���ે ફિલ્મી ગીતો\nસાપો સાથે મિત્રતા તો દૂરની વાત પણ સાપનું નામ સાંભળતાં જ સારા સારાના હોસ ઉડી જતા હોય છે. પરંતુ હર...\nઅહીં છોકરીઓને અંડરગાર્મેન્ટ્સમાં ચમચી છૂપાવી રાખવાની સલાહ, કારણ\nદિવસે ને દિવસે મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારો અને અપરાધમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહ...\n80 વર્ષથી કઈ નથી ખાધું, 1000 વર્ષ સુધી આ રીતે જીવવાનો દાવો\nભારત એક વિવિધતાઓથી ભરેલો દેશ છે. આજે અમે તમને અહીં એક એવા સંત વિશે જણાવવામાં જઈ રહ્યા છે જેમને છ...\nબાળકીને બાઈક પર બાંધીને સ્કુલ લઇ ગયો બાપ, જાણો કારણ...\nએવું ઘણીવાર જોવા મળે છે જયારે નાના બાળકો સ્કુલ જવાની ના પાડે છે. પરંતુ માતાપિતા તેને ચોકલેટ અથવ...\n19 વર્ષના યુવકની 72 વર્ષની પત્ની, અજબ પ્રેમની ગજબ કહાની\nતમે રૂપેરી પડદે તેવી અનેક ફિલ્મો જોઇ હશે જેમાં બે પ્રેમીઓની ઉંમરમાં ધણો ફરક હોય તે છતાં તેમનામ...\nCarpoolingને વ્યાખ્યાને એક મહિલાએ ગંભીરતા લઇ લીધી અને...\nસોશ્યલ મીડિયામાં ફરી એક વાર કેટલીક તેવી તસવીરો વાયરલ થઇ છે જેને જોઇને તમે ફરી એક વાર મહિલાઓને ડ...\nVideo: દારૂના નશામાં ચૂર વ્યક્તિ સાંઢ ને લડવાથી રોકવા ગયો\nદારૂના નશામાં ઘણા લોકો એવા કામ કરી નાખે છે જેમનો તેમને પસ્તાવો થાય છે. એક વ્યક્તિએ દારૂના નશામા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/veteran-actor-and-playwright-girish-karnad-passed-away-in-morning-119061000004_1.html", "date_download": "2019-06-19T09:53:30Z", "digest": "sha1:UB6IRHGX7HCK5N7ZV6VTBK4UEPGG5UER", "length": 11233, "nlines": 205, "source_domain": "gujarati.webdunia.com", "title": "જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનુ નિધન | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nજ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનુ નિધન\nપોતાના દમદાર અભિનયથી ફેંસના દિલો પર રાજ કરનારા ફેમસ એક્ટર અને કન્નડ સાહિત્યકાર ગિરીશ કર્નાડનુ 81 વર્ષની વયમાં નિધન થઈ ગયુ છે. તેમના નિધનનુ કારણ મલ્ટીપલ ઓર્ગેનનુ ફેલ થવુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી.\nગિરીશ કર્નાડને અંતિમવાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર જીંદા હૈ માં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં સલમાન ખાનને જુદા જુદા મિશન પર મોકલનારા અભિનેતા ગિરીશ કર્નાડ જ હતા.\nગિરીશ કર્નાડને 1978માં આવેલ ફિલ્મ ભુમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગિરીશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કમર્શિલ સિનેમા સાથે સમાનાંતર સિનેમા માટે પણ જોરદાર કામ કર્યુ. ગિરીશે કન્નડ ફિલ્મ સંસ્કાર (1970)થી પોતાની એક્ટિંગ અને સ્ક્રીન રાઈટિગ્ન ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં કન્નડ સિનેમાના પ્રથમ પ્રેજિડેંટ ગોલ્ડન લોટસ એવોર્ડ જીત્યો. બોલીવુડમં તેમની પહેલી ફિલ્મ 1974માં આવેલ જાદુ કા શંખ હતી. બોલીવુડ ફિલ્મ નિશાંત(1975), શિવાય અને ચૉક ઈન ડસ્ટરમાં પણ કામ કર્યુ હતુ.\nમહાન એક્ટર દિનયાર કાંટ્રેક્ટરનો 79 વર્ષની ઉમ્રમાં નિધન, પીએમ મોદીએ જાહેર કર્યું શોલ\nકિશોર કુમારની પત્ની રૂમા ગુહાનો નિધન, સીએમ મમતા બનર્જીએ ટ્વીટ કરી લખી આ વાત\nઅભિનેતા Ajay Devgnના પિતા વીરુ દેવગનનું નિધન, આજે જ મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર\nMP ના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહની પત્નીનુ દિલ્હીમાં નિધન, ચુરહટમાં થશે અંતિમ સંસ્કાર\nઅનેક મોટા કલાકારોને એક્ટિંગ શિખવાડનારા રોશન તનેજાનુ નિધન, શોકમાં ડૂબ્યુ બોલીવુડ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Location_map_Mumbai", "date_download": "2019-06-19T09:52:47Z", "digest": "sha1:ACKKHE7F4SFB3UOAQS5KJWGRC6PLJJYJ", "length": 2626, "nlines": 84, "source_domain": "gu.wikipedia.org", "title": "ઢાંચો:Location map India Mumbai - વિકિપીડિયા", "raw_content": "\n(ઢાંચો:Location map Mumbai થી અહીં વાળેલું)\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ જૂન ૨૦૧૫ના રોજ ૦૦:૧૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B8%E0%AB%8C-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BF%E0%AA%95%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2019-06-19T09:06:39Z", "digest": "sha1:R6TBT6UQSAGC7OCBGWHIRCAQLVUDTYUA", "length": 6025, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " સૌ.યુનિ.ના પ્રો.યાજ્ઞિકને રજા પર ઉતરી જવા આદેશ: ભવનના સત્તાવાળાઓનો ઇનકાર સૌ.યુનિ.ના પ્રો.યાજ્ઞિકને રજા પર ઉતરી જવા આદેશ: ભવનના સત્તાવાળાઓનો ઇનકાર – Aajkaal Daily", "raw_content": "\nસૌ.યુનિ.ના પ્રો.યાજ્ઞિકને રજા પર ઉતરી જવા આદેશ: ભવનના સત્તાવાળાઓનો ઇનકાર\nસૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના બાયો સાયન્સ ભવનના પ્રાે.નિલેશ યાજ્ઞિકને રજા પર ઉતારી દેવાનો આદેશ સત્તાવાળાઆે દ્વારા કરાયો હોવાની વાતો વહેતી કરવામાં આવી છે. જો કે, ભવનના સત્તાવાળાઆે પોતાને આવો કોઈ આદેશ મળ્યો હોવાની વાત નકારી રહ્યા છે.\nગઈકાલે કાેંગ્રેસ દ્વારા યુનિવસિર્ટીમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા અને પ્રાે.નિલેશ યાજ્ઞિકની નેઈમ પ્લેટ તોડી પાડી હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ મુદ્દે દેખાવો અને રજૂઆતનો કાર્યક્રમ યોજાનાર છે.\nતા.14ના રોજ યુનિવસિર્ટી સિન્ડિકેટની બેઠક મળનારી છે અને તેમાં પ્રાે.યાજ્ઞિકનું પ્રકરણ મુકવામાં આવશે. જો કે, યુનિવસિર્ટીના સ્ટેચ્યુટ અને એકટના જાણકારોના કહેવા મુજબ આ પ્રાેફેસરને બરતરફ કરવાની અને તેની પાસેથી ગાઈડશિપ પરત લેવાની સત્તા કુલપતિની છે. સિન્ડિકેટ તો માત્ર અપીલ માટેની આેથોરિટી છે. આમ છતાં પગલાં લેવાના મુદ્દે બન્ને સત્તા મંડળો એકબીજા પર ખો આપતા હોય તેમ જણાઈ રહ્યું છે.\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: કાલથી ગણેશજીની ભિક્તમાં લીન થશે સૌરાષ્ટ્રઃ વિધ્નહતાર્ના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઆે\nNext Next post: રાજકોટ જિ.પં.માં કોંગ્રેસના બે જૂથનું શક્તિ પ્રદર્શન: ફાર્મ હાઉસમાં 12, પ્રમુખના બંગલે 22 સભ્યોની હાજરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/gujarat/page/5/", "date_download": "2019-06-19T09:18:30Z", "digest": "sha1:7TDLYNPHEHU4THK5YXTYS6SVGIA7WVFY", "length": 14099, "nlines": 80, "source_domain": "www.aajkaaldaily.com", "title": " gujarat gujarat – Page 5 – Aajkaal Daily", "raw_content": "\nએકસપાયરી ડેટેડ ખાતર, બિયારણ અને દવા વહેચી શકાશે નહીં: આદેશ\nનકલી બિયારણ, એકસપાયરી ડેટેડ દવાઓ, ખાતરનું વેચાણ નહીં કરવા તમામ જિલ્લાના ઈનપૂટ વિક્રેતાઓને આદેશ કરવામાં આવ્યો છે તો સકારના નિયમાનુસાર ગત વર્ષથી લાગુ કરવામાં આવેલ નિયમ મુજબ જે ખેડૂત આધારકાડ ન આપે તો સબસીડાઈઝ ખાતર મળશે નથી અને દરેક ખેડૂતોએ ખાતર લેવા જતી વખતે આધારકાર્ડ અથવા તેની નકલ સાથે રાખવી ફરજિયાત છે. ખેડૂતોને ધાબડી દેવાતા … Read More\nઆકસ્મિક સંજોગોને પહોંચી વળવા શિક્ષકોને ખાસ તાલીમ: કલસ્ટર દીઠ પાંચ માસ્ટર ટ્રેનર\nસુરતના બનેલા ગમખ્વાર આગના બનાવ પછી રાય સરકારે શાળાઓમાં સલામતી માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાયની તમામ શાળાઓમાં શાળા દીઠ બે શિક્ષકોને ડિઝાસ્ટરની તાલીમ આપવામાં આવશે તો કલસ્ટર દીઠ પાંચ માસ્ટર ટ્રેનર બનાવવાનું પ્લાનિંગ આખરી કરી દેવામાં આવ્યું છે. આ માટે જિલ્લા પ્રોજેકટ ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી છે. રાયના દરેક જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા … Read More\n૩૫૦ ક્લાસીસ સંચાલકની ફાયર NOC માટે અરજી\nસુરત અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્‌ટીને લઈને ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ફાયર એનઓસી લેવા માટે કડક તાકીદ કરી દીધી છે. એટલું જ નહી, ફાયર એનઓસી વગર ટ્યુશન ક્લાસીસ ચાલુ નહી કરવા અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્‌યું છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ટયુશન કલાસીસ ચલાવતાં સંચાલકો … Read More\nઅંબાજી જંગલોમાં ગરમીને પગલે જારદાર આગ લાગી\nબનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સુપ્રસિધ્ધ અંબાજીના જંગલોમાં આજે ભારે ગરમીના કારણે અચાનક જારદાર આગ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ ધીરેધીરે જંગલ વિસ્તારમાં પ્રસરતી જતી હતી પરંતુ સ્થાનિક વનવિભાગ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર આગને કાબૂમાં લઇ લીધી હતી. જા કે, અંબાજીના જંગલોમાં લાગેલી આગમાં વન્ય જીવસૃષ્ટિના નાના જીવો પણ ભોગ બન્યા હતો અને … Read More\nસુરત આગકાંડ : બેદરકારી દાખવનારા બેની અટકાયત\nસુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગની ગોઝારાકાંડમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર આખરે પોલીસનો ફોજદારી કાર્યવાહીનો કાનૂની ગાળિયો કસાયો છે અને આ સમગ્ર પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાંચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢની ધરપકડ કરતાં ભારે ચકચાર મચ�� ગઇ હતી. એટલું જ નહીં પોલીસે આ સમગ્ર મામલામાં સુરત મહાનગરપાલિક� Read More\nકાલે કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારોની સંયુકત બેઠક: વિધાનસભામાં સરકારને ઘેરવા\nગઈકાલે કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં લોકસભામાં થયેલી હાર અંગેની ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ આવતીકાલે તા.૧લી જૂને ધારાસભ્યો અને પ્રદેશ હોદ્દેદારોની સંયુકત બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય આગામી જુલાઈ મહિનામાં મળનાર વિધાનસભા બજેટ સત્રમાં વર્તમાન સરકારને કેવી રીતે ઘેરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ગઈકાલની બેઠકમાં … Read More\nરાજ્યસભાની ગુજરાતની બન્ને બેઠકો જાળવી રાખવા ભાજપ્ની આક્રમક નીતિ: 1 બેઠક છીનવી લેવા કોંગ્રેસનો વ્યૂહ\nરાજ્યસભાની બન્ને બેઠકો જીતવા ભાજપ તડાફડી કરવાના મુડમાં છે. કોંગ્રેસના 19 ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તો જ રાજ્યસભાની બન્ને બેઠકો જીતી શકાય ગુજરાતના રાજકારણમાં આગામી ઓગસ્ટ મહિના સુધી સતત પ્રવાહી સ્થિતિ રહેશે તે વાત નિશ્ર્ચિત છે. ભાજપ્ના ચાણકય અમિત શાહ બન્નેમાંથી એક પણ બેઠક રાજ્યસભાની ગુમાવવા નથી માગતા તો કોંગ્રેસ ફરી એક જૂથ થઈને એક બેઠક … Read More\nજૂન મહિનાના બીજા સપ્તાહે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ: ભારે ચર્ચા\nરાજ્યમંત્રી મંડળના વિસ્તરણને લઈને આજે દિલ્હીમાં લીલીઝંડી મળી જવાની શકયતા છે. જૂન મહિનામાં બીજા સપ્તાહે મંત્રીમંડળમાંથી કેટલાંક મંત્રીઓ આઉટ થશે તો કેટલાક ઈન થશે. આ વખતના બદલાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે થયેલા કે પાર્ટીનો આદેશ નહીં માનનાર કડક પગલાંપે મંત્રીપદ ગુમાવશે. જૂન મહિનાના બીજા સપ્તાહમાં આ મંત્રીઓ શપથગ્રહણ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. જુલાઈ … Read More\nઅમિત શાહનું રાજયસભાના સાસંદપદેથી અંતે રાજીનામું\nગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બનેલા અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેમની સાથે ગુજરાતમાંથી જ રાજ્યસભામાં ચૂંટાયેલા સ્મૃતિ ઈરાનીએ હજુ સુધી રાજીનામુ આપ્યું નથી. આ બંને નેતાઓના રાજીનામાને લઇ ગુજરાતની ખાલી પડનારી રાજયસભાની બે બેઠકોને લઇ હવે રાજયમાં સક્રિય હિલચાલ શરૂ થઇ છે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી … Read More\nઅમદાવાદ, ગાંધીનગર રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મ ઉપર કામગીરીને કારણે અનેક ટ્રેનોમાં ફેરફાર\nઅમદાવાદ રેલવે ડિવિઝનના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૮ તેમજ ગાંધીનગરના પ્લેટફોર્મ ઉપર એન્જિનિયરિંગ અને નિર્માણ કાર્ય સબબ અનેક મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક આંશિક રદ કરવામાં આવી છે તેમજ ગાંધીનગરથી પસાર થતી ટ્રેનોના માર્ગ પરિવર્તન કરાયાં છે.જૂન માસના બે અઠવાડિયા સુધી ચાલનારા આ ફેરફારમાં સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે તેવી મેમુ ટ્રેનોમાં … Read More\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 20 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%B8%E0%AA%82%E0%AA%B2%E0%AB%88%E0%AA%97%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D/", "date_download": "2019-06-19T09:54:41Z", "digest": "sha1:IZWGLHG7PJU5W36TNA4HRKN5YOS2EWTQ", "length": 22023, "nlines": 54, "source_domain": "www.bhavyaraval.com", "title": "માધવેંદ્રસિંહ ગોહિલ - ભવ્ય રાવલ", "raw_content": "\nસંલૈગિક સંબંધો મામલે ધર્મ, સમાજ અને કાનૂન સામે લડત ચલાવનાર રાજપીપળાનાં રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલની એક્સક્લુસિવ મુલાકાતમાં રજૂ થતાં બેબાક વિચારો.\n‘સજાતીય સંબંધ ઉહાપોહ મચાવવા જેવી બાબત નથી. પુરુષનું પુરુષને કે સ્ત્રીનું સ્ત્રી ને ગમવું એ સાવ સ્વાભાવિક છે. ફક્ત એને શારીરિક સુખ સાથ જોડીને ગુચવાડો ઊભો કરીએ છીએ.’ વીસમી સદીમાં કરેલા ઓશોનાં આ વિધાન સાથે કદાચ આવનારી સદીઓ સુધી સહમત થતાં રહેવું પડે. વર્તમાન સમયમાં ભારતીય સમાજમાં સમલૈગિકતાના બનાવો અને અપરાધો બિન્દાસપણે સામે આવી રહ્યાં છે તે સમયે એક નિખાલસ અને નીડર વ્યક્તિએ સમલૈગિકતા જેવા લાગણીશીલ સંબંધોને લઈ પોતાના અડગ મન અને આધુનિક વિચારોથી આ વિષયમાં રહેલી સમસ્યા અને ગેરસમજો સામે જ���ગૃતિ લાવવાની જંગ છેડી છે. એ માનવનું નામ છે માનવેન્દ્રસિંહ.\nમાનવેન્દ્રસિંહ ગોહીલ ઉર્ફ માનવનો જન્મ ઈ.સ. ૧૯૬૫માં અજમેરનાં મહારાજા શ્રી રઘુવીર સિંહજી રાજેન્દ્રસિંહજી સાહેબને ઘેર થયો હતો. તેમના રહેણાક રાજવંત મહેલને આજે એક રિસોર્ટમાં ફેરવી દેવાયો છે. ભારતનાં એક પૂર્વ રજવાડા રાજપીપળાનાં રાજકુમાર માનવેન્દ્રકુમાર ગોહીલનો ઉછેર એક પારંપારિક વાતાવરણમાં થયા પછી તેમને બોમ્બે સ્કોટીશ સ્કુલ અને વિલેપાર્લા મુંબઈમાં આવેલ અમૃતબેન જીવનલાલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. ઈ.સ. ૧૯૯૧માં તેઓનાં લગ્ન ઝાબુઆમધ્ય પ્રદેશનાં ચંદ્રિકા કુમારી સાથે થયા. ત્યારબાદ તેમણે પોતે સમલૈગિક હોવાની ઘોષણા કર્યા બાદ રાજવી પરિવારથી લઈ આધુનિક સમાજનાં તેમના સામાજીક સંબંધો પર આશ્ચર્યભર્યા સવાલો ઉઠતાં આવ્યાં છે. વિરોધનાં વંટોળ વચ્ચે માનવેન્દ્રસિંહએ પોતે સમલૈગિક હોવાની જાણ પોતાની પત્નીને કરી ત્યારે તેમના છૂટાછેડા થઈ ગયા. ત્યારથી લઈ આજ સુધી તેઓ સજાતિય પુરુષોની સામાજીક પ્રતિષ્ઠા અને જાગૃતિના સામાજીક કાર્યમાં જોડાયેલા છે. અને તેથી જ તેઓ અવારનવાર જણાવતા રહ્યાં છે કે, અમો કોઈની જિંદગી બગાડતાં નથી, સુધારવાના અને બચાવવાના પ્રયાસો કરીએ છીએ.\nમાનવેન્દ્રસિંહ ઈ.સ. ૨૦૦૨ની સાલમાં નર્વસ બ્રેકડાઉનનો પણ શિકાર બની ચૂક્યા છે. ઈ.સ. ૨૦૦૬ની સાલમાં કમીંગ આઉટ એટલે કે સજાતીયતાનો એકરાર કર્યા બાદ તેમનો પોતાના શહેર–સમાજમાં ખૂબ વિરોધ થયો હતો. પરંતુ તેમણે સંજોગ સામે હાર ન માનતા રૂઢિચુસ્ત સમાજને સુધારવાના પ્રયત્નો સામા પ્રવાહે સતત ચાલુ રાખ્યા. જેના પરિણામ સ્વરૂપે તે પોતાનો પક્ષ રાખતા આવ્યા છે.\nમાનવેદ્રસિંહએ સ્વીડનનાં સ્ટોકહોમમાં યોજાયેલ યુરો પ્રાઈડ ગે ફેસ્ટીવલનું ઉદઘાટન કર્યું છે, તેઓ બીબીસી ટેલિવીઝનની લોકપ્રિય શ્રેણી અંડરકવર પ્રીન્સીસમાં ભાગ લઈ ચૂક્યા છે ઉપરાંત બ્રાઝિલના સાઓ પાઓલો શહેરમાં ૩૫ લાખ લોકોની ગે પરેડમાં માનવેન્દ્રસિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચઆવ્યાં છે. સજાતિય પુરુષો માટેના સામાયિક ‘ફન’ના તંત્રીપદ પર પણ રહ્યાં છે. માનવેન્દ્રસિંહ લક્ષ ટ્રસ્ટની સ્થાપના કર્યા બાદ તેમના ચેરમેન બની આ સંસ્થાને ૨૦૦૬ની સાલનું સીવીલ સોસાયટી પારિતોષિત અપાવવામાં સફળ રહ્યાં. વિશેષમાં માનવેન્દ્રજી એશિયા પેસિફીક કોએલિશન ઑઁ મેલ સેક્સ્યુઅલ હેલ્���ના વ્યવસ્થાપન મંડળમાં જોડાયા. ત્યારબાદ તેમના જીવન પર એક ફિલ્મ બનવાની વાત પણ જાહેર થઈ જેની પટકથા એક અન્ય રાજ પરિવારની વ્યક્તિ કપૂરથલા રાજકુમાર અમરજીત સિંહ દ્વારા લખવામાં આવી છે. તો આવો જાણીએ આ રાજકુમાર પાસેથી બીજી કેટલીક વાતો.\nભવ્ય રાવલ : કલમ ૩૭૭ વિશે શું કહેવું છે\nમાનવેદ્રસિંહ : રાણી વિકટોરિયા જ્યારે ભારતમાં રાજ કરતાં હતા તે સમયે ઈ.સ. ૧૮૬૮માં લૉર્ડ મેકોલો દ્વારા આ કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. ક્વીન વિકટોરિયા અંગત રીતે આવા સંબંધો પ્રત્યે ખૂબ ધૃણા કરતાં હતા. આ કલમમાં એવું છે કે આ કાયદો એક રીતે ફક્ત અમારા જેવા લોકોને નહીં પરંતુ ભારતની દરેક વ્યક્તિને લાગુ પડે છે. આ એક માનવ અધિકારનું ઉલ્લઘન છે જે માટેની લડત ઘણા સમયથી ચાલુ છે. હમણાં થોડા જ વર્ષ પહેલા લાઝ ફાઉન્ડેશન દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં રીપિટિશન દાખલ થઈ ઘણી આરગ્યુમેન્ટના અંતે જુલાઈ ૨૦૦૯માં કાયદો અમારી તરફેણમાં આવ્યો હતો. આ કેસ સરકાર વિરુદ્ધ હતો. અમે કાયદો હટાવવા નથી ઈચ્છતા પરંતુ સુધારો ઈચ્છીએ છીએ. આ કેસ ખતમ થયો એ સમયના લૉ–મિનિસ્ટર વિરપ્પન મૌયલીએ આ કેસને બેસ્ટ આરગ્યુમેન્ટ કેસ ઈન ઈન્ડિયા તરીકે જાહેર કર્યું હતું. અને પછીથી ભારત સરકારે પણ તેમની હાર સ્વીકારી હતી. ત્યારબાદ સમાજના અમુક લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને બાદમાં અમારી હાર થઈ હતી. બૉલીવુડમાંથી સારો સપોર્ટ મળ્યો હતો. આ લડત ક્યુમેરિટી વર્સિસ હિપોક્રીસીની છે. માનવતાને નહીં સ્વીકારો તો એ સંસ્કૃતિનો પરાજય છે. આ કાયદામાં આગળ ક્યુરેટિવ પેટિશન ‘ક્યોર’ શબ્દ પરથી આવેલ છે આ જે હેઠળ તમે કેસ રીઓપન કરવાની અરજી કરી શકો છો. મેન્ટલ હેલ્થ પ્રેક્ટિસ એસોસીએશન અને ખુદ શ્યામ બેનેગલેએ આ અરજી દાખલ કરેલ છે. જે હેઠળ સુપ્રીમે આ કેસ રીઓપેન થાય ત્યારે ઓપન કોર્ટમાં સુનવાઈ થશે એવું જાહેર થયું.\nભવ્ય રાવલ : એક પ્રિન્સ તરીકે ગે હોવાનું સ્વીકારવા બદલ ભારતીય સમાજમાં કેવી તકલીફ પડી અને પશ્ચિમ સમાજમાં કેવા અનુભવ થયા તિરસ્કાર અને આવકાર બાબતે કહો.\nમાનવેદ્રસિંહ : ભારતના બંધારણની કલમ ૧૪માં રાઇટ ટુ ઈક્વોલિટીની વાત કરવામાં આવી છે તેમાં ‘લૈગિકતા’ શબ્દનો પણ ઉપયોગ થયેલ છે. એટલે ભારતીય સમાજમાંથી આવકાર અને તિરસ્કાર બંને મળ્યાં. માણસને જીવન જીવવાનો હક્ક છે. જીવનમાં દરેક તબ્બકે અનુભવો થયા છે. ઘરથી લઈ વિદેશ પ્રવાસ સુધી. હું ગાંધીજીની જેમ સત્યનાં માર્ગે ચાલવામાં મા���ું છું.\nભવ્ય રાવલ : ભારતમાં સમલૈગિકો માટે નર્મદા કિનારા પર કુભેશ્વર પાસે પ્રથમ ગે ઓલ્ડ એજ હોમ તેમજ ગે લોકોમાં એચઆઇવી એઇડ્સ સામે જાગૃતિ તેમજ ગેનાં અધિકાર માટે લડત ચલાવવા સ્થાપેલી સંસ્થા લક્ષ્ય અંગે, તેમની કામગીરી વિષે તમારું શું કહેવું છે\nમાનવેદ્રસિંહ : એ એશિયાનું સૌ પ્રથમ વૃદ્ધાશ્રમ છે. જ્યાં બધા લોકો રહે છે. માત્ર ગે જ નહીં. મારા–તમારા જેવા લોકોને ઘરમાંથી, સમાજમાંથી કાઢી મૂકવામાં આવે છે. એ સમય અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં માણસ એકલો પડે છે એ વિચારથી ઓલ્ડ એજ હોમની સ્થાપના કરવામાં આવી છે. સાથેસાથ સમાજસેવાના કામ કરીએ છીએ.\nભવ્ય રાવલ : શું સજાતીયતા પ્રાચીન ભારતમાં પણ હતી\nમાનવેદ્રસિંહ : કામસૂત્રથી લઈ દરેક પુરાણોમાં સમલૈગિક પાત્ર છે. શિખંડીનું પાત્ર છે જ. કિન્નર સમાજમાં બહુચરાજી માતાનું મંદિર છે તે કિન્નરો ઉપરાંત આમ નાગરિક પણ પૂજે છે. નરેદ્ર મોદી પણ તેમને પૂજે છે. ઈતિહાસમાં લેસ્બિયન ઓરિજન ઘણા હતા. ઈશ્વર અને આપણે સૌ એક છીએ. ૧૫–૧૬ એપ્રિલ ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટ ઓર્ડર પાસ કરી કિન્નર સમાજને ઓળખ મળશે. નાગરિકતા પ્રાપ્ત થશે. TG કૉલમ મળશે એવું જાહેર કર્યું છે.\nભવ્ય રાવલ : એક તરફ ભૂતપૂર્વ કેન્દ્રિય આરોગ્ય મંત્રી અંબુમણી રામદોસે ગે સંબંધોની તરફેણ કરતા તેમને કાનૂની દરજ્જો આપવાની વાત કરી હતી. બીજી તરફ ગે સેક્સને અપ્રાકૃતિક ગણાવી ભૂતપૂર્વ સ્વાસ્થ મંત્રી ગુલાબ નબી આઝાદએ હોમોસેક્યુઅલ સંબંધો પર ચિંતા વ્યક્ત કરી હતી. તો આજના વર્તમાન આરોગ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને કહ્યું છે કે, સેક્સ એજ્યુકેશન બંધ થવું જોઈએ. તમારું આ બધા અંગે શું કહેવું છે શું સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ શું સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ શિક્ષણમાં સેક્સને સમાવવા ઉપરાંત સમલૈગિકતાનો પણ અભ્યાસ જરૂરી છે\nમાનવેદ્રસિંહ : સેક્સ એજયુકેશન અમુક એજ ગ્રુપમાં જરૂરી છે. રાઇટ ઇન્ફૉમેશન એજ્યુકેશન મારફત મળે છે. મા–બાપને ક્યારેક સંતાન સાથ આ વિશે વાત કરતાં સંકોચ થાય છે અને હવે તો કોમ્યુનિકેશનનાં સાધન સાથ જો સાચી માહિતી યોગ્ય વ્યક્તિ અને પુસ્તકો જેવા માધ્યમોથી મળે તો એમાં કઈ ખોટું નથી.\nભવ્ય રાવલ : ભવિષ્યમાં તમારી શું યોજનાઓ છે\nમાનવેદ્રસિંહ : ભવિષ્યમા હું આજ જેવા જ કાર્યો કરતાં રહેવા માંગુ છું. મારી ફાઇટ રાષ્ટ્રીય નથી. ગ્લોબલફાઈટ છે. મારૂ સપનું વસુધેવ કૂટુંમ્બકમની ભાવનાવાળું છે. એચઆઇવી, પર્યાવરણ, કાળા–��ોળાના ભેદ જેવા અનેક પ્રશ્નો છે. જે સામે લડત કરવા અમેરિકામાં એકતા ટ્રાન્સગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.\nભવ્ય રાવલ : સાહિત્ય અને સિનેમામાં ગે વિષય હવે ચર્ચાવા લાગ્યો છે એ અવસરે તમારે શું જણાવું છે\nમાનવેદ્રસિંહ : મારા પર અમેરિકામાં છેલ્લા બે વર્ષથી ફિલ્મ પણ બની રહી છે. સમાજમાં પરિવર્તન લાવવા માટે ફિલ્મ માધ્યમ સારું છે. બૉલીવુડમાં અમારા રોલ મોડેલ પણ છે. મારા હિસાબે પહેલા અમને મજાકનાં મૂડમાં લેવામાં આવતા હતાં પરંતુ હવે આવું રહ્યું નથી. ફિલ્મોમાં ગે અંગે ગંભીરતાથી કઈક પ્રદર્શન થશે તો સારું રહેશે.\nઆમ, માનવેદ્રસિંહ પોતાના વિચાર અને વર્તનથી બહુ સ્પષ્ટ છે. ભારતમાં પચ્ચીસ લાખથી વધુ લોકો હોમોસેક્સ્યુઅલ રિલેશનશિપમાં જોડાયેલા છે. જેમાથી એક લાખ કરતાં વધુ લોકો એચઆઇવી પોજીટિવ છે. મોટાભાગના ધર્મગુરુઓનું કહેવું છે કે ઈસ્લામ અને બાઇબલમા હોમોસેક્સ્યુઅલ સંબંધો વિશે નિષેધ દેખાડવામાં આવ્યો છે તો બીજી તરફ ફાયર, પેઈજ થ્રી, દોસ્તાના જેવી ફિલ્મો અને હિમાંશી શેલતની નવલકથા ‘આઠમો રંગ’ ઉપરાંત બિંદુ ભટ્ટની નવલકથા ‘મિરા યાજ્ઞિકની ડાયરી’માં આ પ્રકારનાં વિષયને સ્થાન આપી સમાજમાં સમલૈગિકતાને સમ્માન સાથ સ્વીકારવાની વાત કરવામાં આવતી રહે છે. હવે તો એ જોવું રહ્યું કે બીજા કેટલા માનવેન્દ્રસિંહો હકીકતમાં સિંહ બની સત્યની લડત લડતા રહશે.\nઆદમી હું.. આદમી સૈ પ્યાર\nખૂબ જ વિશિષ્ટ બાબત એ છે…\nએક અસાધ્ય રોગ સામે…\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%97%E0%AA%BE%E0%AB%87%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%96%E0%AA%82%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%97/", "date_download": "2019-06-19T09:26:52Z", "digest": "sha1:BPNJIKKDJFIZEWQX4XZF3OCWI6VXYYX4", "length": 6305, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ગાેંડલના મેતા ખંભાળિયા ગામે મંદિરમાં લૂંટારુંઆે ત્રાટકયાઃ પુજારીને બાંધી અડધો લાખની કિંમતના આભુષણો ઉઠાવી ���યા ગાેંડલના મેતા ખંભાળિયા ગામે મંદિરમાં લૂંટારુંઆે ત્રાટકયાઃ પુજારીને બાંધી અડધો લાખની કિંમતના આભુષણો ઉઠાવી ગયા – Aajkaal Daily", "raw_content": "\nગાેંડલના મેતા ખંભાળિયા ગામે મંદિરમાં લૂંટારુંઆે ત્રાટકયાઃ પુજારીને બાંધી અડધો લાખની કિંમતના આભુષણો ઉઠાવી ગયા\nગાેંડલના મેતા ખંભાળીયા ગામની સીમમાં આવેલ મંદિરમાં લૂંટારૂઆે ત્રાટકયા હતાં. મંદિરના પુજારીને બાંધી સોના-ચાંદિના મુગટ હાર સહિતના આભુષણો મળી કુલ અડધો લાખની લૂંટ ચલાવી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લૂંટારૂ ટોળકીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.\nપોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાેંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં સેવાપૂજા કરતા જાદવભાઇ મંગાભાઇ પરમાર ઉ.વ.80 નામના પુજારી રાત્રીના મંદિરે સુતા હતાં તે દરમિયાન મોડી રાત્રીના 4 અજાÎયા શખસો છરી ધોકા સાથે ધસી આવી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી ખાટલા સાથે બાંધી દઇ સોનાનો મુગટ, ચાંદીનો મુગટ, સોનાનો હાર સહિત 55 હજારની કિંમતના સોના-ચાંદીના આભુષણોની લૂંટ ચલાવી નાસી જતાં ઘવાયેલા પુજારીએ દેકારો કરતા આજુબાજુના લોકો ધસી આવ્યા હતાં.\nબનાવની જાણ થતાં જ ગાેંડલ તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા લૂંટારાઆે 25થી 30 વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળતા, પોલીસે લૂંટારૂ ટોળકીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 20 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: વડિયા બંધ કરાવવા મુદ્દે સરપંચ અને કાેંગ્રેસ આમને સામને\nNext Next post: ટંકારા તાલુકા કાેંગ્રેસ દ્વા���ા બંધમાં જોડાવવા હાકલ કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%8F%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE/", "date_download": "2019-06-19T08:39:33Z", "digest": "sha1:MX7AFBN7UIOOKWPU2NPDV5EYWNYPR57I", "length": 17419, "nlines": 44, "source_domain": "www.bhavyaraval.com", "title": "એકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન - ભવ્ય રાવલ", "raw_content": "\nએકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન\nઅભાવમાં પણ આત્મસંતોષ રાખી આનંદથી જીવનારી ઔરતની કર્મકથા\nઆજની જીવન મિરર કહાણી જે સ્ત્રી પર છે એ સ્ત્રીએ પોતાનાં જીવનમાં ૮૪ વર્ષ સુધી સતત તાપ, ટાઢ અને તોફાનોની પરવા કર્યા વિના, તારીખીયા કે ઘડિયાળમાં જોયા વિના માત્રને માત્ર દિવસ-રાત ઘરકામ કર્યું છે. અમરત નામની મહિલાએ ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવ્યો નથી પણ ઘણાનાં જન્મરા ઉજળા કર્યા છે. અમરત નાનપણમાં શાળાએ ગઈ નથી પણ એની પાસેથી શીખવા-સમજવા જેવું ઘણું છે. અમરતએ હોમસાઈન્સ કે મેનેજમેન્ટનાં કોઈ વર્ગો કરેલા નથી પણ એણે એકલા હાથે કમાઈને દસ વ્યક્તિઓનું ભરણ-પોષણ કર્યું અને કાચા મકાનમાંથી ચાલીસ સભ્યો રહી શકે તેવા ત્રણ માળનું પાક્કું ઘર બનાવી બતાવ્યું. અમરતએ મોટી હોસ્પિટલ કે સિનેમા ગૃહ જોયા નથી, બીજી નોકરી કરતી મહિલાઓની જેમ પરિવાર જોડે રજાનાં દિવસે બાગબગીચા કે રેસ્ટોરાંમાં જમ્યું નથી. એનાં કામમાં ક્યારેય રજાનો વાર જ ન આવતો. અમરતએ સાસરે આવી ભાગ્યે જ રાજકોટનું જકાતનાકું વટ્યું હશે. અમરતનાં જીવનમાં સ્ત્રી સહજ બીમારી કે મજબૂરીને કોઈ સ્થાન ન હતું. આજ સુધી મેં જોયેલી તમામ ઔરતોમાં એકાદ-બે ઔરતને બાદ કરતા અમરત બીજી કે ત્રીજી એવી ઔરતો હતી જેનો જન્મ માત્ર બીજાનાં જન્મારા સુખી કરવા માટે થયો હોય અલબત્ત અમરતનું એકસો વર્ષનું જીવન જ કામ, કામ અને બસ કામ વચ્ચે પસાર થયું..\nઆ જીવન મિરરનું માધ્યમ બનનાર મુરબ્બી મિત્ર પરેશ રાજગોર સાથે જ્યારે સદીની મહાન સ્ત્રીમાં જેની ગણના કરી શકાય તેવી આ મહિલાને મળવાનું થયું ત્યારે સમજાયું કે, આદિકાળથી આધુનિક યુગ સુધી સમાજનાં દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મહત્વ અને વર્ચસ્વ શું કામ છે જે મહિલાને મહિલા દિવસ શું છે એ ખબર નથી એ મહિલાની મહિલા દિવસને સમર્પિત કહાણી..\nએનું નામ અમરત બારૈયા છે. બધા એને અમરત બા કહી બોલાવે છે.\nઅમરત બાની ઉંમર પૂરા સો વર્ષ છે. અમરત બાનો જન્મ ચોટીલા પાસેનાં જીંજુડા ગામે થયો છે. એ ૧૪ વર્ષનાં હતા ત્યારે સુરેન્દ્રનગર જિ��્લાનાં એક નાનકડાં ગામ જીંજુડામાંથી પરણીને રાજકોટનાં રાજપૂતપરામાં સાસરે આવેલાં. અમરત બા અભણ છે. એ સમયે છોકરીઓને અક્ષરજ્ઞાન આપવામાં આવતું નહીં અને નાની ઉંમરે બાળવિવાહ થઈ જતા. ૧૪ વર્ષની ઉંમરે સાસરે આવી અમરતએ પતિ લક્ષ્મણને મદદરૂપ થવાનું વિચાર્યું. મોંઘવારી તો પૈસાનો જન્મ થયો એ દિવસની હતી એટલે અમરતએ બે-ચાર આનામાં લોકોનાં એઠા ઉટકવાનું કામ શરૂ કર્યું. જુવાન અમરતનું કામ એકદમ ચપળ અને ચોખ્ખું. તેને ઘર દીઠ સાફ-સફાઈનાં મહિને કુલ ત્રણ રૂપિયા મળતા. ધીમેધીમે તો અડધા રાજપૂતપરાનાં પરિવારોમાં અમરત કામે જવા લાગી. ૧૪ વર્ષની ઉંમરે પારકા ઘેર કામ કરવા જનાર અમરત બાએ પોતાના જીવનનાં ૮૪ વર્ષ પારકા ઘર કામ કર્યા. હમણાં બે વર્ષ અગાઉ ૯૮ વર્ષની ઉંમરે તેણે ઘરકામ બંધ કર્યું અને આજે પણ સો વર્ષની ઉંમરે સદી જીવી ગયેલાં અમરત બાની તંદુરસ્તી જળવાઈ રહેલી છે. તેઓ પોતાના ત્રણ માળનાં મકાનમાં આરામથી ચઢી-ઉતરી શકે છે. કોઈપણ પ્રકારની દવાનું સેવન કરતા નથી. જમવામાં કે જીવવામાં કોઈ પરેજી પાળતા નથી. તેઓ તન અને મનથી સંપૂર્ણ તંદુરસ્ત છે.\nનાનપણમાં ગામડેથી રાજકોટ શહેરમાં પરણીને આવેલી ૧૪ વર્ષીય અમરત સવારથી સાંજ સુધી પારકા ઘરનાં ઠામ-વાસણ માંજવા જાય. વધતા સમયમાં મસાલાઓ ખાંડે. ક્યારેક કોલસાનાં ડેલામાં જઈ કપચી કોલસાની બોરીઓ સારે. નાની-મોટી મજૂરી કરવામાં અમરત ક્યારેય પાછી ન પડે. આસપાસ કે ગમે ત્યાં, કોઈપણને ત્યાં સારા-માઠા પ્રસંગે અમરત રસોઈમાં મદદ કરવા અને વાસણ ધોવા પહોંચી જાય. ઘરકામ કરવામાં અમરતની આવડત જોઈ ભલભલા મોમાં આંગળા નાખી જતા.\nસમયની સાથે અમરતએ એક પછી એક છ દીકરા અને બે દીકરીને જન્મ આપ્યો. દીકરા-દીકરીઓ જેમજેમ મોટા થતા ગયા તેમતેમ અમરતબેન તેમને ભણાવતા ગયા. બધા દીકરા-દીકરીઓ પણ પોતાની માને મદદ કરાવે. જોતજોતામાં આ કુટુંબનાં દરેક સભ્ય પારકા ઘરકામમાં જોડાઈ ગયા. બધા પોતાનાથી બનતું અમરત માને કામમાં સહાયરૂપ થાય. કોઈ ફળિયું ધોવે, કોઈ વાસણ વીછડાવે, કોઈ ઓસરી વાળી આપે, કોઈ કચરા-પોતા કરાવે તો કોઈ કપડાં ધોવડાવે.. સાથેસાથે અમરત મા આઠેય સંતાનોનાં ખર્ચા ઉઠાવે, ભણાવે અને આગળ જતા બધાને મેટ્રિક સુધી ભણાવી-ગણાવી પગભર બનાવી પરણાવ્યા પણ ખરા.. આજે તેમનાં દીકરા-દીકરીનાં સંતાનોનાં સંતાનોને ત્યાં સંતાનો છે. હાલમાં અમરત બાનાં પારિવારિક સભ્યોની સંખ્યા ૪૦ જેટલી છે અને બધા એક જ છત નીચે અમરત બાનાં પરસેવાથી ભેગી કરેલી પાઈપાઈથી બંધાવેલા પાક્કા મકાનમાં રહે છે.\nઅમરત બા જ્યારે પરણીને સાસરે આવેલાં ત્યારે એમનું રાજપૂતપરાનું મકાન કાચું ચૂના-માટી અને નળિયાનું હતું. નવ પરણિત અમરતએ પતિનું ઘર સંભાળતા, સાસુ-સસરાની સેવા ચાકરી કરતા, બાળકો ઉછેરતા અને સાંસારિક જીવનની નાની-મોટી જવાબદારીઓ અદા કરતા પોતાનાં જીવનનાં સાડા આઠ દસક સુધી પારકા ઘેર કામ કરી કરીને મોંઘાદાટ શહેરોમાં ગણના થતા રાજકોટ શહેરમાં ઈંટ, પથ્થર અને સિમેન્ટનું પાક્કું ઘરનું ઘર ઉભુ કર્યું. આટલું જ નહીં પરંતુ વાર-તહેવારે કૌટુંબિક વહેવારો સાચવતા ગયા. એક પછી એક આઠ સંતાનોનાં વિવાહ પ્રસંગ આવ્યા. આગળ જતા સંતાનોનાં સંતાનોનાં માંગલ્ય પ્રસંગની ઘડીઓ આવી. સાસુ, સસરા અને મા-બાપ પરધામે ગયા. પતિ લક્ષ્મણ પણ છોડી ગયો. જીવન ક્યારેય સીધી લીટીનું હોતું નથી. જિંદગીની વસંત શું અને પાનખર શું આ બધા વચ્ચે સો વર્ષની અમરત ડોશી અડીખમ રીતે પોતાની જવાબદારીઓ એક પછી એક નિભાવતી ગઈ.\nઆજની તારીખે પણ અમરત બાને ગુલામીનાં દિવસોની દાસ્તાન યાદ છે, તેમને આઝાદીની લડાઈઓથી લઈ ભારત-પાકિસ્તાનનાં યુદ્ધ અને દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી હોનારતો અને તારાજીઓ સાંભરે છે. જીણી આંખો કરી પાતળા અવાજે એ કહે છે કે, રાજપૂતપરામાં હું વજુની બાને ત્યાં કામે જતી. નંદુબેન એનું નામ. આજે તો વજુ મોટો માણહ છે. પછી એને આગળ શું બોલવું એ સૂઝતું નથી. ઘર કામ કરીને એમનાં હાથ બરછટ થઈ ગયા છે. શરીરે કરચલીઓ પડી ગઈ છે. જો કે યાદશક્તિ અને નજરો હજુ પ્રમાણમાં સારી છે. થોડીવાર રહી એ કહે છે, હું જ્યાં કામ કરવા જાઉં ત્યાં પોતાનું ઘર સમજી કામ કરતી. આજેય સંઘાય જોડે સંબંધુ છે. પારકા ઘેરનું કામ ક્યારેય પારકું ગણી નથ કર્યું. અમરત બાની આ વાતોમાં એમનાં દીકરા અને તેમની વહુઓ અને અને દીકરાનાં દીકરા અને એમની વહુઓ પણ હકારમાં હાજરી પૂરાવે. કેટલાંક ઘરોમાં અમરત બા જ્યારે ઠામ ઉટકવા જતા ત્યાંથી વધ્યું ભાણું આપતા. અમરત બા એ થેલીમાં નાખી લઈ આવતા તો એક દિવસ એ જ્યાં કામ કરવા જતા ત્યાં શેઠાણીને આ લાગી આવ્યું. એણે અમરત બાને થાળી લઈ આપી. આ રીતે અમરત બાને એની જૂની શેઠાણીઓ ક્યારેક સાડલો મોકલે તો ક્યારેક મીઠાઈ અને ફરસાણનાં પડીકા. જોડે એવું પણ કહેણ આવે કે, અમરત બા જેવું ઘરકામ કરવાવાળું કોઈ મળતું નથી.\nઅમરત જેવું ક્યાંથી કોઈ મળી શકે અમરત જેવી સ્ત્રીઓ સદીમાં એક થાય છે. જે સદી સુધી જીવી જાણે અને સદીની મહાન સુંદર સ્ત્રીઓ, મ��િલા ઉદ્યોગ સાહસિકો, શ્રેષ્ઠ નાયિકાઓ, આદર્શ સ્ત્રી પાત્રોમાં ગણના થયા વિના પણ સદીની મહાન મહિલા હોવાનું પુરવાર કરે. મહિલા દિવસ નિમિત્તે એકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન..\nજીવન મિરર : જો દરેક દીકરી, પ્રત્યેક મા, હરેક છોકરી, બધી બહેનો, સઘણી સ્ત્રીઓ.. અમરત જેવી બનવાનું, જીવન જીવવાનું નક્કી કરી જાણે તો\nભારતીય અંડર ૧૯ રગ્બી…\nવર્ષ – ૧૩ સ્વપ્નીલસફર…\nપગ નથી છતાં પગભર :…\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2016/07/", "date_download": "2019-06-19T09:25:39Z", "digest": "sha1:5JPEDI4DBEZ7XOHCJDCK3424GL5H4ZAH", "length": 6386, "nlines": 140, "source_domain": "glaofna.wordpress.com", "title": "2016 જુલાઇ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nદસમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nઆવો, ફરી એક વાર સાથે મળીને\nઆપણા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ચાર સાહિત્યકારોની સિદ્ધિઓને યાદ કરીએ,\nસાહિત્યનો રસ લૂંટીએ, કાવ્યસંગીત અને બીજું મનોરંજન માણીએ.\nશુક્ર-શનિ-રવિ, 14-15-16 ઑક્ટોબર, 2016\nફૅરબ્રિજ હોટેલ ઍન્ડ કૉન્ફરન્સ સેન્ટર, ઈસ્ટ હૅનોવર, ન્યુ જર્સી\nશ્રી રઘુવીર ચૌધરી, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી જય વસાવડા,\nશ્રી અમર ભટ્ટ, શ્રી ગાર્ગી વોરા, શ્રી ભીખુદાન ગઢવી\nસંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ, ખાસ ગોઠવેલા હોટેલના દર અને બીજી માહિતી નીચેની લિંક પરથી મળશે.\nજેમ બને તેમ જલ્દી આપનું રજિસ્ટ્રેશન મોકલવા વિનંતિ છે.\nડો. દર્શના ઝાલા 484-380-3160 * ગીની માલવિયા 609-924-1597 * હરીશ રાવલિયા 973-694-4547\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/60-to-160-ruppes/", "date_download": "2019-06-19T09:17:22Z", "digest": "sha1:AK2CC766HCDYDNI4IY7KGPJNSXMSVNA3", "length": 4419, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "60 to 160 ruppes - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nરાજ્યમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ હોવા છતાં ઉત્પાદક ખેડૂતોની છે આ સ્થિતિ\nઆ વર્ષે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો પાયમાલીના આરે આવીને ઉભા છે. આ સમયગાળામાં સામાન્ય રીતે જથ્થાબંધમાં ૨૦૦થી ૫૦૦ રૂપિયે મળતી ડુંગળીના ભાવ હાલ\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/2016/06/", "date_download": "2019-06-19T08:44:39Z", "digest": "sha1:ECAEQND3H5YHSTYI5ZGB77QJDCR2VXUM", "length": 24122, "nlines": 359, "source_domain": "www.zigya.com", "title": "June 2016 - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nપોળો : અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનું રમણીય સ્થળ\nપોળો : અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચેનું રમણીય સ્થળ\nગુજરાતમાં આજે વિકસિત નગરો, જિલ્લા કે વિસ્તારની વાત કરીએ તો કેટલાક જિલ્લા અવિક��િત અથવા આદિવાસી વિસ્તારો ગણાય. પરંતુ સમયના કોઈક પડાવે આ વિસ્તારો સમગ્ર ગુજરાતની સરખામણીએ અવિકસિત કે પછાત નહોતા.…\nઅલંગ – દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ\nઅલંગ – દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ\nવહાણ અથવા જહાજ એ દરિયાઈ મુસાફરી અને માલ-સામાનની હેરફેર માટેનું વાહન છે. જેમ હવાઈ જહાજ આકાશમાં ઉડતું હોવાથી તેની જાળવણી ખુબ સારી રીતે કરવી પડે છે, અને તેનું આયુષ્ય નિયત…\nસમય એ સફળતાની ચાવી છે\nસમય એ સફળતાની ચાવી છે\nસમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ…\nસપના જોવાનું ક્યારેય ના છોડો\nસપના જોવાનું ક્યારેય ના છોડો\nદરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ…\nzigya ગુજરાત : online ગુજરાત બોર્ડ નો અભ્યાસક્રમ ગણતરીના દિવસોમાં શરુ થશે\nzigya ગુજરાત : online ગુજરાત બોર્ડ નો અભ્યાસક્રમ ગણતરીના દિવસોમાં શરુ થશે\nzigya એ એક શૈક્ષણીક વેબસાઈટ છે અને હાલમાં અમો CBSE બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આગામી થોડાક જ દિવસોમાં zigya હવે…\nનર્મદ : શૌર્યરસના કવિ\nનર્મદ : શૌર્યરસના કવિ\nજય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ…\nપ્રમાણિકતા : આજે જલ્દી નથી મળતી\nપ્રમાણિકતા : આજે જલ્દી નથી મળતી\nપ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ…\nકંડલા : ભારતનું અતિમહત્વનું બંદર\nકંડલા : ભારતનું અતિમહત્વનું બંદર\nગુજરાત રાજ્ય લગભગ 1600 km દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતી પ્રજા વહાણવટાની બાબતમાં દેશના અન્ય પ્રદેશો કે રાજ્યો કરતા પ્રથમથી જ વિકસિત હતી અને ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકેના…\nરાણકી વાવ : પાટણ\nરાણકી વાવ : પાટણ\nગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ (અથવા રાણી ની વાવ) એક જોવાલાયક ઐતહાસિક સ���થળ છે. દેશ-વિદેશથી હજારો પર્યટકો અહીં મુલાકાતે આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ 11 મી સદીના…\nસફળતા સમર્પણને અનુસરે છે\nસફળતા સમર્પણને અનુસરે છે\nસફળતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. આજના આ હરીફાઈના યુગમાં દરેકને સફળ થવું છે. એકબીજાથી આગળ જવાની જાણે હોડ લાગી છે. એવું લાગે છે કે લોકો બસ…\nપ્રયાસ કરવાનો ક્યારેય ના છોડો\nપ્રયાસ કરવાનો ક્યારેય ના છોડો\nજીવનમાં સફળતા માટે આપણે સૌ ઘણા બધા સપના જોઈએ છીએ અને એ સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. પણ ક્યારેક આપણું લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ કે…\nવિશ્વ યોગ દિવસ : 21 જૂન\nવિશ્વ યોગ દિવસ : 21 જૂન\nયોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ…\nસાસણ ગીર : વન્યજીવ સંરક્ષણનું એક સફળ ઉદાહરણ\nસાસણ ગીર : વન્યજીવ સંરક્ષણનું એક સફળ ઉદાહરણ\nઆ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક…\nઆત્મવિશ્વાસ : I can do\nઆત્મવિશ્વાસ : I can do\nઆત્મવિશ્વાસ કે વિશ્વાસ વિશે મહાપુરુષો, ઋષિઓ, મુનીઓ, ધર્મપ્રચારકો, સફળ ઉદ્યમીઓ કે નેતાઓ સૌએ પોતપોતાની રીતે કહ્યું છે. દરેક પોતાનું ચિંતન કે અનુભવની વાત કહે છે અને એને જો યોગ્ય સ્થિતિ અને…\nચાંપાનેર ની વાત કરીએ તો,આમ તો પંચમહાલ જિલ્લો એ વનાચ્છાદિત આદિવાસી વસ્તિ ધરાવતો સાથે સાથે હાલોલ-કાલોલના ઔદ્યોગિક પટ્ટાને સમાવતો અને વડોદરા જેવા અતિવિકસિત ઔદ્યોગિક જિલ્લાને અડીને આવેલો પાંચ મહાલોનો જિલ્લો…\nઝવેરચંદ મેઘાણી “રાષ્ટ્રીય શાયર”\nઝવેરચંદ મેઘાણી “રાષ્ટ્રીય શાયર”\nઆમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય…\nકોટા : સિક્કાની બીજી બાજુ\nકોટા : સિક્કાની બીજી બાજુ\nઆપણે ત્યાં ગામડાના બાળકો નાના ટાઉનમાં અને નાના ટાઉનના હોશિયાર બાળકો નજીકના શહેરમાં ભણવા સ્થળાંતર કરતાં હોય છે. કેટલાક શહેરોમાં પહેલાના સમયમાં દાતાઓ, સામાજિક સંસ્થાઓ કે સમાજના આગેવાનો દ્વારા છાત્રાલયો…\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nત���લુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/045_chhetechhete.htm", "date_download": "2019-06-19T09:00:59Z", "digest": "sha1:O5O4MQSTKQJP6FSRORGFBXX7CNWQPYGF", "length": 2150, "nlines": 33, "source_domain": "www.mavjibhai.com", "title": " છેટે છેટે ખોરડાં", "raw_content": "\nછેટે છેટે ખોરડાં, વચ્ચે ઊંચા ઓરડાં\nરૂપાળી રૂપાળી આજુબાજુ જાળી\nજાળી પાસે ઝાડવા, તડકે છાયો પાડવા\nઓસરીથી હેઠા, લોઢાના બે લાટા, એનું નામ પાટા\nસ્થિર છતાં પણ ચાલ્યા જાય, લાંબા લાંબા ચાલ્યા જાય\nઆમ જાય, તેમ જાય, જવું હોય તો ગામ જાય\nનદી હોય તો ટપી જાય, ડુંગર હોય તો ઓળંગી જાય\nએના પર ગાડી, દોડે દા'ડી દા'ડી\nઆવે દોડતી કાળી, અરરરર માડી\nકેટલી બધી જાડી, જાણે કોઠી આડી, પૈડાં ઉપર પાડી\nમાથે મોટું ભૂંગળ બોલે ભખ ભખ, ધુમાડો તો ધખ ધખ\nચળકે કાચ ચક ચક, ચાલી આવે સરરરર સટ\nઆવીને જ્યાં ઊભી રહે ત્યાં માણસોના ટોળે ... ટોળાં\nચડે ને ઉતરે ... ચડે ને ઉતરે\nવળી પાછો પાવો થાય, ભખ છૂક છૂક થાય\nગાડી ત્યાં તો ચાલી જાય, ગાડી ત્યાં તો ચાલી જાય\nએ જાય, એ જાય, એ જાય, એ જાય\nલાંબુ લાંબુ લંગર ને જંગલમાં મંગલ\nફરતું ફરતું ચાલ્યું જાય\nસાંભળ્યું તેં બહેન, એનું નામ ટ્રેન\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/07/09/", "date_download": "2019-06-19T09:49:32Z", "digest": "sha1:AEAFGELMX7AMNXTWNG5BDPJZCEOYNX7N", "length": 9955, "nlines": 104, "source_domain": "www.aksharnaad.com", "title": "જુલાઇ 9, 2008 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nમીઠી ભેટ – બાળવાર્તા\n9 જુલાઈ, 2008 in બાળ સાહિત્ય\nશહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારવાસીયો માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને પરેશાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાંજ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું. બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં ���ગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલ ને બોલાવ્યો. બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ, તે અકબર ની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવીજ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે એ પણ છે તમારી જેમ જ છે ફળોનો રાજા તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”. તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વ��ંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ahmedabad-airport-assistant-commissioner-arrested-for-the-blows-who-knows-the-case/", "date_download": "2019-06-19T09:34:05Z", "digest": "sha1:ZIRN4YAOTSKUJ6URBA6VJJRZTOJIWXW3", "length": 6111, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટની મારામારી મામલે ધરપકડ, જાણો કોણે કર્યો કેસ - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટની મારામારી મામલે ધરપકડ, જાણો કોણે કર્યો કેસ\nઅમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટની મારામારી મામલે ધરપકડ, જાણો કોણે કર્યો કેસ\nઅમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજરએ ઇમિગ્રેશન અધિકારીને માર મારતા પોલીસે મેનેજરની ધરપકડ કરી છે. સોમવારની સાંજે ઇમિગ્રેશનના અધિકારી વિદ્યાનંદ મિશ્રા તેમનું વાહન લઇ ડ્યૂટી પર જઇ રહયાં હતાં. તે સમયે બાઇક પાર્ક કરવા બાબતે હાજર એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજર મનોજ સોલંકી સાથે બોલાચાલી થઈ હતી.\nઆ બોલાચાલીઉગ્ર બની જતા એરપોર્ટ મેનજરે ઇમિગ્રેશન અધિકારી સાથે મારા મારી કરી હતી. જે મામલે અધિકરીએ એરપોર્ટ પોલીસમા મેનેજર સામે ફરિયાદ કરી હતી. તો ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે મેનેજર મનોજ સોલંકીની મારામારીનાં કેસમા ધરપકડ કરી હતી.\nAMCના ટેક્સ ખાતામાં અંધેરી વહીવટ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ\nમુકેશ અંબાણીની રોજની 50, 100, 200 કરોડ નહીં પરંતુ આટલા કરોડ સંપતિ વધે છે\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હર��તમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/2019-03-14/111266", "date_download": "2019-06-19T09:38:52Z", "digest": "sha1:RL5RPWIYCADISYROWNTIJCGQ5HJFPF3Y", "length": 16346, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "શિક્ષકોના પ્રશ્નો ટલ્લે ચડાવનાર સરકારમાં શૈક્ષણિક સંઘોનું એલાને જંગ : ધો.૧૦-૧રમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો બહિષ્કાર", "raw_content": "\nશિક્ષકોના પ્રશ્નો ટલ્લે ચડાવનાર સરકારમાં શૈક્ષણિક સંઘોનું એલાને જંગ : ધો.૧૦-૧રમાં ઉત્તરવહી મૂલ્યાંકનનો બહિષ્કાર\nશિક્ષણ સહાયકોને વેતનમાં તફાવત : સળંગ નોકરી, ફાજલનું કામ કાયમી રક્ષણ, રજાનું રોકડમાં રૂપાંતર સહિતના પ્રશ્ને હવે શિક્ષણસંઘ આક્રમક\nરાજકોટ, તા. ૧૪ : છેલ્લા ઘણા સમયથી ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પ્રશ્ને લડત ચાલી રહી છે, પરંતુ સરકારે કોઇ નિર્ણય ન કરતા આખરે ઉત્તરવહી મૂલ્યાંકનનો બહિષ્કાર કર્યો છે.\nગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઇ પટેલ, ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તથા બંને મહામંડળના મહામંત્રી રમેશચંદ્ર ઠક્કર, સુરેશભાઇ પટેલ સંયુકત નિવેદનમાં જણાવે છે કે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષણ સહાયકોને વેતન ભેદ, સળંગ નોકરી, નોકરીમાં ફાજલનું કાયમી રક્ષણ અને નિવૃતિ સમયે ૩૦૦ રજાઓનું રોકડમાં એમ ચાર પડતર માંગણીઓ અંગે છેલ્લા બે દિવસથી શિક્ષણમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆતો ચાલુ છે છતાં આજદિન સુધી હજુ કોઇ નક્કર પરિણામ પ્રાપ્ત ન થતા ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું પેપર ચકાસણી કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખેલ છે.\nઆ અંગે અનુસંધાને ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની તા. ૧૬ માર્ચથી શરૂ થનાર ભૌતિક વિજ્ઞાન, ૧૮ માર્ચથી શરૂ થનાર રસાયણ વિજ્ઞાન અને ૧૯ માર્ચથી શરૂ થનાર જીવવિજ્ઞાન વિષયની ઉત્તરવહી ચકાસણી કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકશે નહીં, જે જિલ્લાઓમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર હશે ત્યાં બંને મહામંડળના હોદ્દેદારો પેપર ચકાસણીનો બહિષ્કાર કરશે, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામમાં વિલંબ થવાથી સ્પર્ધ��ત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયામાં નડશે તેની જવાબદારી સરકારની રહેશે તેમ એક યાદીમાં મહામંડળે જણાવ્યું છે. (૮. ૮)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઓમ બીરલાઃ અધ્યક્ષના સીરે શું કામગીરી \n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nલોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST\n૨૨ વર્ષથી પથારીવશ બીમાર દિકરીને ઇચ્છા મૃત્યુ આપવા માતા-પિતાએ હાઇકોર્ટમાં કરી અરજી :હાઇકોર્ટે રાજય સરકાર પાસે માગ્યો જવાબઃ અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો access_time 4:11 pm IST\nશીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST\nઅર્થવ્‍યવસ્થા વિ��ે વિચાર કરતી વખતે દુનિયાભરની સરકારો સામાજીક અસમાનતાને નજરઅંદાજ ન કરી શકેઃ રઘુરામ રાજન access_time 4:56 pm IST\nભીમ આર્મી ચીફને હોસ્પિટલમાં મળ્યા પ્રિયંકા ચૂંટણી લડવાની ઓફર આપ્યાના સમાચાર access_time 12:00 am IST\nઅમેરિકામાં ગેરકાયદે ઘુસવા બદલ ઇમિગ્રેશન સેન્ટરમાં રખાયેલા વિદેશીઓમાં રોગચાળો : લાંબા સમયનો સહવાસ ગંદકી અને ભીડના કારણે વાઇરલ ઈંફેક્શન : કુલ 47 હજાર વસાહતીઓ પૈકી 2200 જેટલા રોગચાળાના શિકાર બન્યા access_time 12:35 pm IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા ચોરી અટકાવવા ૧૬૦ સ્કવોડના કેન્દ્રોમાં ધામા access_time 4:23 pm IST\nનટરાજનગર અને બાવળિયાપરા PPP આવાસ યોજના ર૬.ર૬ કરોડમાં ફાઇનલ access_time 4:24 pm IST\nખીરસરા GIDCની બલિહારી : ૨૮મીએ પ્લોટની અરજીના પૈસા ભરવા છતાં હવે અરજી સ્વીકારવાની ના : ૧૫૦ ઉદ્યોગપતિઓમાં દેકારો access_time 4:22 pm IST\nજસદણ-વિંછીયા તાલુકાના રસ્તાના કામો માટે રૂા.૯૨૪૭ લાખ મંજુર access_time 11:36 am IST\nપાલીતાણામાં મકાનમાં દિપડો ઘુસ્યો : ૨ ને ઇજા access_time 11:43 am IST\nઆટકોટના વિરનગરમાં ૪.ર૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયોઃ એલસીબીનો દરોડો access_time 3:36 pm IST\nભાનુશાળી કેસનો ઘટનાક્રમ access_time 8:25 pm IST\nસાપુતારા પાસે રાજકોટની ખાનગી બસ અને ભાવનગરની એસટી બસ અથડાતાં ત્રણ મોત, પાંચ ઘાયલ access_time 3:27 pm IST\nઅમદાવાદમાં ગેરતપુર પાસે ONGC માં ભીષણ આગ ભભૂકી :એક વ્યક્તિનું મોત access_time 1:12 am IST\nપોતાના શોખને પુરા કરવા માટે આ મહિલા કરે છે આવું કંઈક access_time 6:09 pm IST\nમલેશિયામાં રાસાયણિક કચરાના કારણે 34 શાળા બંધ access_time 6:07 pm IST\nવેનેઝુએલા બ્લેકઆઉટ: સંકટમાં મદદ કરવા માટે ચીન તૈયાર access_time 6:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના હ્યુસ્ટનમાં ઇન્ડિયા હાઉસ ખાતે ૧૬ માર્ચ શનિવારે 'હોલી ઉત્સવ': લાઇવ ડી.જે. તથા ઢોલના નાદ સાથે રંગે રમવાનો લહાવોઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 8:44 pm IST\nગુજ્જુ ગર્લ ફિલીપીંસમાં છવાઈ : સુમન છેલાણી બની મિસ ઇન્ડિયા ઇન્ટરકોન્ટિનેંટલ access_time 1:24 am IST\nઇન્ડિયન અમેરિકન સુશ્રી નિઓમી રાવની ડી.સી.સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં નિમણૂકને સેનેટની બહાલી : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કરેલી નિમણુંક 53 વિરુધ્ધ 46 મતથી પસાર access_time 12:42 pm IST\nમને ટેનિસથી નફરત હતી : સેરેના વિલિયમ્સના પતિ એલેકિસસ ઓહેનિયન access_time 12:00 am IST\nમુરલીધરએ ટીમ ઇન્ડિયાને લઈને આપ્યું બયાન access_time 5:26 pm IST\nટેસ્‍ટ-ક્રિકેટને રોચક બનાવવા શોટ-ક્‍લોક અને ફ્રી હિટનો સમાવેશ કરવો જોઈએ access_time 4:44 pm IST\nહવે પીએમ નરેન્દ્ર મોદી પર બનશે વેબ સિરીઝ.. access_time 5:20 pm IST\nઆલિયા ભટ્ટ વોલીબોલ ખેલાડી અરૂણિમા સિન્હાની ભૂમિકામાં જોવા મળશે access_time 3:47 pm IST\nઅજય દેવગણ સાથેની નવી ફિલ્મમાં સાઉથની હસીના કિર્તી સુરેશની અેન્ટ્રી access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Print_news/16-05-2019/109389", "date_download": "2019-06-19T09:35:29Z", "digest": "sha1:57W7NDYU737NLBNQ7IJEWQ57TDTMMWXL", "length": 3555, "nlines": 10, "source_domain": "www.akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર\nગવરીદળ પાસે 'હિટ એન્ડ રન': તૂફાન ગાડીએ બાઇકને ઉલાળતાં યુપીના કુવરસિંગનું મોતઃ મિત્ર અર્જૂનને ઇજા\nસાંજે બંને ગવરીદળ કડીયા કામની સાઇટથી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે બનાવ : બે બહેનનો એકનો એક ભાઇઃ મામા સાથે રહેતો'તો\nરાજકોટ તા. ૧૬: ગવરીદળ પાસે સાંજે બાઇકને તૂફાન ગાડીએ ઉલાળી દેતાં રાજકોટ સામા કાંઠે રહેતાં યુપી-બિહારના બે મિત્રો ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે એક યુવાનનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.\nસંત કબીર રોડ પર લાખેશ્વર સોસાયટી-૪માં રહેતો મુળ યુપીનો કુંવરસિંગ જગતસિંગ ખંગાર (ઉ.૨૧) અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મારૂતિનગરમાં રહેતો બિહાર ગોરખપુરનો અર્જુન નારદમુની ઠુમર (ઉ.૧૯) બંને ગવરીદળ ગામે કડીયા કામે જતાં હોઇ ગત સાંજે કામ પુરૂ કરી બંને બાઇક પર રાજકોટ આવવા નીકળ્યા ત્યારે ગવરીદળ નજીક તૂફાન ગાડી નં. જીજે૩એફ-૯૧૨૦ની ઠોકરે ચડી જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.\nઅહિ સવારે કુવરસિંગનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતો. તેના માતા-પિતા હયાત ન હોઇ તે રાજકોટ મામા સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરી છે. તેના નંબર કોઇ રાહદારીને નોંધીને આપ્યા હતાં. આ નંબર સાચા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/aa-nani-electric-car-karo-kamal-khesiyu-150-tan-nu-plen/", "date_download": "2019-06-19T09:16:29Z", "digest": "sha1:TWUSAAKEC34I5J7D3EFTCW5VU4QOT46Z", "length": 11467, "nlines": 97, "source_domain": "www.dealdil.com", "title": "આ નાની ઇલેક્ટ્રિક કારએ કર્યો કમાલ, ખેંચ્યુ 150 ટનનું પ્લેન, જુઓ આ વિડીયો...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ���યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ આ નાની ઇલેક્ટ્રિક કારએ કર્યો કમાલ, ખેંચ્યુ 150 ટનનું પ્લેન, જુઓ આ...\nઆ નાની ઇલેક્ટ્રિક કારએ કર્યો કમાલ, ખેંચ્યુ 150 ટનનું પ્લેન, જુઓ આ વિડીયો…\nસામાન્ય રીતે માનવામાં આવે છે કે પેટ્રોલ અથવા ડીઝલ ઇન્જિનની તુલનામાં ઇલેક્ટ્રિક કારો ઓછી શક્તિશાળી હોય છે. પરંતુ હકીકતમાં એવું નથી, હાલમાં જ એક ઇલેક્ટ્રિક કારએ સંપૂર્ણ દમ બતાવતા ૧૫૦ ટનનું પ્લેન જ ખેંચી નાખ્યું. આ આશ્ચર્યની વાત છે કે એક નાની કારમાં એટલી તાકાત છે જે પોતાનાથી ઘણા ગણા મોટા પ્લેનને ખેંચવાની ક્ષમતા રાખે છે.\nBMW એ હાલમાં જ લુફ્થાંસા બોઇંગ 777F સાથે પાર્ટનરશીપ કરતા એક પ્રમોશનલ વિડીયો શૂટ કર્યો. ૪૫ સેકન્ડના ટીઝરમાં BMWએ પોતાની પહેલી નાની ઇલેક્ટ્રિક કાર મિની કૂપરને બોઇંગ 777F ખેંચતા શૂટ કર્યો. લુફ્થાંસા બોઇંગ 777F ટ્વીન ઇન્જિનવાળા સૌથી મોટુ કોમર્શિયલ પ્લેન છે.\nજો કે જોવામાં મિની કૂપર ખુબજ નાની લાગી રહી છે પરંતુ એની શક્તિ જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ કાર ચમત્કાર કરી શકે છે. વિડીયોમાં BMW એ MINI Cooper SE વર્ઝનનો ઉપયોગ કર્યો છે. જો કે વિડીયોમાં આ વાતનો ખુલ્લાસો થયો નથી કે કૂપર જહાજને કેટલી દુર સુધી ખેંચી શકી.\nજો કે આ પહેલી વખત નથી થયું જેમાં કોઈ કારે પ્લેનને ખેચ્યું હોય. એની પહેલા Toyota Tundra એ સ્પેસ શટલને ૧૨ મીલ સુધી ખેંચ્યુ હતું. તેમજ Porsche Cayennes એ એરબસ ૩૮૦ અને ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર Model X 100D એ બોઇંગ 787 9 ડ્રીમલાઈનરને ખેંચ્યુ હતું. જો કે મિનીએ જે પ્લેન ખેંચ્યુ છે, એ ટેસ્લા દ્વારા ખેંચવામાં આવેલ જહાજથી ખુબજ હલકો છે.\nજો કે મિની કૂપર SEની સ્પેસીફીકેશન વિશે અધિકારિક રૂપે વધારે જાણકારી મળી નથી. મિની કૂપરનું પ્રોડક્શન નવેમ્બર ૨૦૧૯થી શરુ થશે અને આ ૩ ડોરવાળી કાર હશે. માનવામાં આવી રહ્યું છે કે એમાં BMW i3 નું ઇન્જિન લગાવેલ હશે. એમાં ૪૨kWhની લીથીયમ આયર્ન બેટરી લગાવેલ છે, જે ૪૦ મિનીટમાં ૮૦ ટકા થઇ જાય છે. એની ઇલેક્ટ્રિક મોટર ૧૮૪ પીએસનો પાવર અને ૨૫૦ એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમજ આ માત્ર ૬.૮ સેકન્ડમાં ૦થી ૯૬ કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે અને સિંગલ ચાર્જ ઉપર ૨૪૬ કિમી સુધી જઈ શકે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ ખાસ કારણોથી પસંદ કરવામાં આવે છે “પૌઆ”, જાણો ઝટપટ બનાવવાની રીત અમારી આ રેસીપી જોઇને…\nNext articleક્યારેય નહિ જોયુ હોય આ વિચિત્ર જીવ, આખરે વૈજ્ઞાનિક પણ વિચારમાં પડી ગયા કે આ ક્યાંથી આવ્યું….\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nસુહાગરાતે પતિએ કરી દુલ્હન સાથે એવી હેવાનિયત, કે દુલ્હન હજી સુધી...\nગુંદરપાક બનવાની ખુબ સરળ રીત… લાઇક કરો અને શેર કરો….\nઆ યુવતીઓ સાથે લગ્ન કરવાથી મળે છે ૩ લાખ ૩૩ હજાર...\nપુલવામા હુમલા પર મોટો ખુલાસો, આતંકી હાફિજ સઈદએ 5 ફેબ્રુઆરીએ રેલીમાં...\nઆ મહિલા “માં” બની શક્તિ ન હતી, પણ તેને ગર્ભવતી ગાયોને...\nઘટતી જનસંખ્યાથી પરેશાન છે આ દેશ, સરકારે અહિયાં જનતાને કહ્યું કે...\nમૂંગી અને બહેરી મહિલા સાથે થઇ છેડછાડ, જાણો વધુ માહિતી…\n21 જાન્યુઆરીએ 2019 વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, કરો અટલી વસ્તુઓનું દાન...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n65 વર્ષનો વ્યક્તિ હાથ પગ બાંધીને ઉતરી ગયો પાણીમાં, અને પછી...\nએક કુતરો બીજા કુતરાના ભાગનું ખાવાનું ખાય ગયો અને પછી માંગી...\nઆ છે દુનિયાનો સૌથી તાકાતવર માણસ, પોતાના ખભા પર ઉઠાવી લે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%B9%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AA%AE%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE/", "date_download": "2019-06-19T09:54:34Z", "digest": "sha1:OJSEO2XGF5XCC43WBAWIDLC3KCLBWCGU", "length": 5539, "nlines": 53, "source_domain": "www.bhavyaraval.com", "title": "હમ્મમમ્મ.. - ભવ્ય રાવલ", "raw_content": "\nએ આજે પણ એકબીજાંને એટલો જ પ્રેમ કરે છે.\nજેટલાં એકમેકને ગઈકાલ સુધી ચાહતાં હતાં અને એટલાં જ ���વતીકાલ સુધી એકબીજાંને ચાહતાં રહેવાના છે..\nપહેલાં દોસ્તી થઈ પછી તે પ્રેમમાં પરિવર્તીત થઈ પ્યાર થયો અને હવે માત્ર છુપી દોસ્તી રહી છે. એક એવી દોસ્તી અને સંબંધો જે ફેસબૂકનાં લોગઈન સાથ શરૂ થઈ લોગઆઉટ સાથ પૂર્ણવિરામ લઈ લે છે.\nસાત સમંદર દૂર હોવા છતાં શ્ર્વાસથી પણ નજીકનાં ધબકાર ભર્યા અનુભવોનાં મુકામે બંને દરરોજ મળે છે – ફેઈસ ટુ ફેઈસ પર નહીં પરંતુ ફેસબૂક પર..\nબધાંની વચ્ચે રહીને પણ અજાણ, અસમંજસ અને એકમેક માટે વારંવાર ફેસબૂક પર અવરજવર કરતાં બે પાત્રો..\nએકને ત્યાં સવાર છે ઊગતો સૂરજ છે,\nબીજાને ત્યાં રાત છે ઊગતો ચાંદ છે.\nથોડાં વર્ષો પહેલાં ઊગીને આથમી ગયેલાં સંબંધોને જોડતી કળીસમા શબ્દો છે.\nપોસ્ટ-કોમેન્ટ-લાઈક-ફોટો-લિક ફેસબૂકનાં સુવાંળપભર્યા બ્લ્યુ કલરમાં પીળા પડી ગયેલાં રીશ્તાને લીલાશ મળી. ફરી આપસમાં પીગળવાની પહેલ થઈ..\nબીજો અરણિત રહ્યો છે.\n કાશ એ ફરી આવે અને એનું મેરીટીકલ સ્ટેટસ સિંગલમાંથી મેરીડ થઈ જાય..\nસ્માઈલની મદદથી દિલની નાનાંમાં નાની વાત કહેતી એ બંને વ્યક્તિ સંબંધોની ઉષ્મા, આકાંક્ષા અને ભૂતકાળની કેટલીક યાદો સમેટી જ્યારે પણ ચેટીંગ કરે છે ત્યારે બેખબર, અનાયાસ અને અવિરત પણ તેમનું મૌન શબ્દ બની જન્મ લે છે એક શબ્દમાં – હમ્મમ..\nહમમ્મ જે શબ્દમાં બંનેની હકારાત્મક હામી ભરેલી છે.. જે મહાબ્બત મૌન અને નકારની હા રહેલી છે..\nડિજીટલ દોસ્તી : જનરેશન…\nદોસ્તી ડે – તેરે જૈસા…\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2009/02/08/asim-randeri-pass-away/", "date_download": "2019-06-19T09:45:57Z", "digest": "sha1:JDJW6B7HKJYQVITDZ3M76T4GU3C7LMYX", "length": 8938, "nlines": 145, "source_domain": "glaofna.wordpress.com", "title": "શ્રી ‘આસિમ’ રાંદેરી ૧૯૦૪–૨૦૦૯ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n« શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮\nગુજરાતી ગઝલજગત અને નાટકસમાજની એક અનોખી મુલાકાત (૧ નવેમ્બર, ૨૦૦૯) »\nશ્રી ‘આસિમ’ રાંદેરી ૧૯૦૪–૨૦૦૯\nગુજરાતી ગઝલકારોમાં વયમાં સૌથી જૈફ પણ દિલના સદા યુવાન એવા શાયર ‘આસિમ’ રાંદેરીનું ગયા ગુરુવારે ૧૦૪ વર્ષની વયે અવસાન થતાં આપણે ગઝલક્ષેત્રે ક્રાંતિ લાવનાર બે શાયરો બહુ જ ટૂંક સમયમાં ખોયા છે.\n૧૫ ઑગસ્ટ ૧૯૦૪નાદિવસે જન્મેલા (મૂળ નામ મહમૂદમિયાં મોહંમદ ઇમામ સૂબેદાર) ‘આસિમ’ સાહેબની ૧૮ વર્ષની ઉંમરે શરૂ થયેલી કવિતા સાથેની છેડતીનો ફાલ એમના ‘લીલા’, ‘શણગાર’, ‘તાપી તીરે’ અને ‘ગુલછડી’ જેવા કાવ્યસંગ્રહોમાં એમણે આપ્યો છે.\n‘આસિમ’ સાહેબને મળવાનો અને એમના ખૂબ જ લોકપ્રિય કલ્પિત પાત્ર ‘લીલા’ પરનાં કાવ્યો એમના સ્વમુખે સાંભળવાનો લહાવો ગુજરાતી લિટરરી ઍકેડેમીના ૨૦૦૦ના સંમેલનને મળેલો. યુવાનોને શરમાવે એવી એમની એ ખુમારી ત્યાં હાજર દરેકની સ્મૃતિમાં હંમેશ માટે કોતરાયેલી રહેશે.\nમોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,\nમોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.\nગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,\nઅલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.\nઅનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,\nજે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.\nવર્ષો સુધી કૅલિફોર્નિયામાં રહેલા ‘આસિમ’ સાહેબ છેલ્લાં થોડાં વર્ષોથી ભારત પાછા ગયેલા. ત્યાં જ પોતાની જન્મભૂમિ સુરતના રાંદેર વિસ્તારમાં એમણે ૫–ફેબ્રુઆરીના દિવસે આપણને અલ્વિદા કહી.\nએક ભ્રમણા છે હકીકતમાં, સહારો તો નથી;\nજેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.\nમુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,\nમારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી.\nએ આખરી મંજિલ તરફ નીકળી ચુકેલા ‘આસિમ’ સાહેબને ખુદા હાફિઝ કહીએ.\n-રામ ગઢવી, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા તરફથી…\nતા.ક. : આસિમ સાહેબની એક ગઝલ ‘જુવો લીલા કૉલેજમાં’ની તરન્નુમમાં રજૂઆત જોવા અને સાંભળવા આપને ભલામણ છ�� : http://www.youtube.com/watch\n« શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮\nગુજરાતી ગઝલજગત અને નાટકસમાજની એક અનોખી મુલાકાત (૧ નવેમ્બર, ૨૦૦૯) »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/kidney-problem-banana-eating-benefit/", "date_download": "2019-06-19T08:53:11Z", "digest": "sha1:NSHEWLW56FTK4ZXMOC4R4H54FTOMPM7V", "length": 4953, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " કિડનીમાં તકલીફ હોય તો દૂર રહેજો કેળાથી…. કિડનીમાં તકલીફ હોય તો દૂર રહેજો કેળાથી…. – Aajkaal Daily", "raw_content": "\nકિડનીમાં તકલીફ હોય તો દૂર રહેજો કેળાથી….\nકેળા એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે કેળા કેટલા ખાવા જોઈએ. નિષ્ણાંતોના મતે કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે અને દિવસભરમાં વ્યક્તિને 3500 મિલીગ્રામ પોટેશિયમની જરૂર હોય છે અને એક કેળામાં તેની માત્રા 450 મિલી જ હોય છે તેથી સામાન્ય રીતે વ્યક્તિ દિવસમાં 7 કેળા ખાઈ શકે છે.\nકેળાનું સેવન કોઈપણ કરી શકે છે પરંતુ તે લોકોએ કેળા ન ખાવી જોઈએ જેમને કિડની સંબંધિત સમસ્યા હોય. કારણ કે જે લોકોની કિડની ખરાબ હોય છે તેમના લોહીમાં પોટેશિયમનું સ્તર વધારે જ હોય છે. કિડનીમાં તકલીફ હોવાથી તે યૂરિન વાટે શરીરમાંથી બહાર નીકળતું નથી. આ સિવાય કોઈપણ વ્યક્તિ કેળાનું સેવન કરી શકે છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: શૂટિંગ વર્લ્ડ કપમાં જૂનિયર નિશાનેબાજોએ કરી કમાલ…\nNext Next post: સદીની સૌથી ખતરનાક ફેશન, શરીરની કૃત્રિમ રચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/cm-vijay-rupani-flagged-seema-darshan-cyclothon-032119.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:10:31Z", "digest": "sha1:VAIA3NDCJUNI3CFCHBSPDBE3LISY3X6B", "length": 10402, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "BSF દ્વારા યોજવામાં આવેલી સાયક્લોથોનને CMએ આપી લીલી ઝંડી | CM Vijay Rupani flagged of Seema Darshan cyclothon - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n25 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n36 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nBSF દ્વારા યોજવામાં આવેલી સાયક્લોથોનને CMએ આપી લીલી ઝંડી\nબી.એસ.એફ દ્વારા ગાંધીનગર થી નડાબેટ સુધી યોજાયેલી સાયક્લોથોનનો મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. કુલ 275 કિલોમીટર અંતર આ સાયક્લોથોનનું અંતર જવાનો ત્રણ દિવસમાં કાપશે. નોંધનીય છે કે આ સાયક્લોથોનમાં સીમા સુરક્ષા દળના 16 કર્મચારી અધિકારીઓ, 44 બી.એસ.એફ અને અન્ય જવાનો તેમજ ત્રણ મહિલા સહિત 63 સાયકલ સવારો ભાગ લઇ રહ્યા છે.\nનડાબેટ ખાતે બી.એસ.એફ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાયેલા સીમા દર્શન કાર્યક્રમને પ્રોત્સાહન આપવા બી.એસ.એફ આઇજી અજય કુમાર તોમર અને તેમના પત્ની શિક્ષણ વિભાગ ના અગ્ર સચિવ સુનયના તોમર, તથા એરમાર્શલ હરપાલસિંહના પત્ની નિરઝા હરપાલસિંહ,મુખ્ય મંત્રીના પુત્ર ઋષભ રૂપાણી પણ આ સાયક્લોથોનમાં જોડાયા છે. ત્યારે આ સાયકલોથોનના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય મંત્રી ઉપરાંત,મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આત્મારામ પરમાર અને નાનુભાઈ વાનાણી તેમજ ક્રિકેટર પાર્થિવ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.\nવાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nવીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી\nસાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિ��સે દઈ શકે દસ્તક\nસાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nCyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ\nસાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન\nCyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ\ncyclothon gujarat vijay rupani nadabet gandhinagar bsf gujarat tourism સાયક્લોથોન ગુજરાત વિજય રૂપાણી નળાબેટ ગાંધીનગર બીએસએફ ગુજરાત પ્રવાસન\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/israeli-startup-shows-off-smartphone-battery-that-charges-in-30-second-017277.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:25:53Z", "digest": "sha1:3LPT3MVYNXAHIKH3OSCAY5MOPER2D56N", "length": 10868, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ છે 30 સેકન્ડમાં ચાર્જ થઇ જતી સ્માર્ટફોન બેટરી! | Israeli startup shows off smartphone battery that charges in 30 seconds - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n41 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n52 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ છે 30 સેકન્ડમાં ચાર્જ થઇ જતી સ્માર્ટફોન બેટરી\nજેરૂસલેમ, 9 એપ્રિલ : ઇઝરાયલની એક કંપનીએ સ્માર્ટફોનની એવી બેટરી વિકસાવી છે જે 30 સેકન્ડમાં જ પૂરેપૂરી ચાર્જ થઇ જાય છે. આ બેટરીને તેલ અવીવમાં આયોજિત એક ટેકનોલોજી સંમેલનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.\nમાઇક્રોસોફ્ટના થિંક નેક્સ્ટ સંમેલનમાં ઇઝરાયેલની કંપની સ્ટાર્ટઅપ 'સ્ટોર ડોટ' દ્વારા જૈવિક સંરચના આધારિત બેટરી રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન આ બેટરીએ એક સેમસંગ એસ4 સ્માર્ટફોનની સંપૂર્ણ રીતે ઠપ્પ પડેલી બેટરીને માત્ર 26 સેકન્ડમાં સંપૂર્ણ રીતે ચાર્જ કરી દ���ધી હતી.\nઆ બેટરીને હાલ પ્રાયોગિક ધોરણે રજૂ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ત્રણ વર્ષમાં તે વ્યાવસાયિક સ્વરૂપે રજૂ કરવામાં આવશે. પ્રદર્શન માટે રાખવામાં આવેલી બેટરી એક સિગરેટ પેકેટના આકારના પેકમાં એક સ્માર્ટફોન સાથે જોડાયેલી હતી.\n'સ્ટોર ડોટ'ના સંસ્થાપક ડૉક્ટર ડૉર્ન મેયર્સડોર્ફે જણાવ્યું કે 'અમે એક વર્ષની અંદર સ્માર્ટફોનમાં ઉપયોગમાં લઇ શકાય તેવી બેટરી તૈયાર કરી લઇશું. ત્યાર બાદ ત્રણ વર્ષમાં વ્યાવસાયિક રીતે ઉપગોયમાં લેવાય તેવી બેટરી તૈયાર કરી લઇશું.'\nતેલ અવીવ યુનિવર્સિટીમાં 10 વર્ષ પહેલા અલ્ઝાઇમર રોગ સંબંધિત સંશોધન દરમિયાન પહેલીવાર એવા નાનો ક્રિસ્ટલ્સ અંગે જાણ થઇ હતી જે સ્વયં પરસ્પર જોડાવામાં સક્ષમ હતા. આ બેટરી માટે આ જ નેનો ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nપાણીના સંકટને ઉકેલવામાં ભારતના આ નજીકના દોસ્ત મદદ કરશે\nલોકસભા ચૂંટણીના પરિણામો વિશે ઈઝરાયેલના રાજદૂતે આપ્યુ મોટુ નિવેદન\nઈઝરાયેલની ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂની જીત, ગેટ્જે હાર સ્વીકારી\nઇઝરાયલે સીરિયા પર મિસાઈલ એટેક કર્યો, 9 લોકોના મૌત\nઈઝરાયેલ પાસેથી હથિયાર ખરીદનાર સૌથી મોટો દેશ બન્યો ભારત\nસીરિયાઈ મિલિટ્રી બેઝ પર હુમલા પછી 4 દેશો વચ્ચે જંગ છેડાઈ\nઅમિતાભ બચ્ચનને જોઇને નિઃશબ્દ થયા ઇઝરાયલના PM\ni Create સેન્ટરનું ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ કર્યું ઉદ્ધાટન\nઅમદાવાદ:ઇઝરાયલના PM સાથે 14 કિમી લાંબો રોડ શો કરશે PM મોદી\nઆતંકી હુમલામાં માતા-પિતાને ગુમાવરનાર મોશે પહોંચ્યો મુંબઇ\nPM મોદી-નેતન્યાહૂની પ્રેસ કોન્ફરન્સ, 9 કરારો પર હસ્તાક્ષર\nઇઝરાયલ અને ભારતની મિત્રતાની નવી સવાર: ઇઝરાયલPM\nisrael smartphone battery ઇઝરાયલસ સ્માર્ટફોન બેટરી\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0", "date_download": "2019-06-19T08:51:28Z", "digest": "sha1:HKLGKGKUC5PW2AHNHDG2XEDJAPUQ4A4A", "length": 12583, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest રાયપુર News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nરિપોર્ટર સાથે મારપીટ બાદ પત્રકારોએ હેલમેટ પહેરીને ભાજપ નેતા સાથે કરી વાત\nછત્તીસગઢના રાયપુરમાં જે રીતે પત્રકાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો તે બાદ પત્રક���રોએ અનોખા અંદાજમાં પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. તમામ પત્રકારોએ રાયપુરમાં ભાજપના જિલ્લા પ્રમુખ રાજીવ અગ્રવાલ સામે પ્રદર્શન શરૂ કરી દીધુ છે. રાજીવ...\nછત્તીસગઢઃ સીએમના નામ પર સહમતી ન બની, હવે રાહુલ ગાંધીના હાથમાં ફેસલો\nનવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસની રાયપુર સ્થિત ઑફિસ સંપૂર્ણ રીતે સજી ચૂકી છે. રાજ્યમાં કોંગ્રે...\nછત્તીસગઢઃ સીટોને લઈ કોંગ્રેસમાં ઘમાસાણ, રાયપુર પાર્ટી ઑફિસમાં તોડફોડ\nનવી દિલ્હીઃ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સીટની વહેંચણીને લઈને આંતરીક વિખવાદ પેદા ...\nરાહુલનો અમિત શાહ પર મોટો હુમલોઃ “હત્યાનો આરોપી દેશના રાષ્ટ્રીય પક્ષનો અધ્યક્ષ છે”\nકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાજધાની રાયપુર પહોંચ્...\nVideo: આદિત્ય નારાયણે એરપોર્ટ અધિકારીઓ સાથે કરી ગેરવર્તણૂક\nપ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ...\nભાજપના નેતાની ગૌશાળામાં 200 ગાયોની થઇ મોત\nછત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ગૌશાળામાં 200 ગાયોની મોત થઇ ગઇ. આ મામલે હાલ તો આ નેતાની અ...\nછત્તીસગઢમાં નક્સલી હુમલો, CRPFના 11 જવાનોનું મૃત્યુ\nછત્તીસગઢ ના સુકમામાં મઓવાદી હુમલો થયો છે, જેમાં સીઆરપીએફ ના ઓછામાં 11 જવાનોનું મૃત્યુ થયું હોવા...\nપોતાની ગર્લફ્રેન્ડની કબર પર જ અન્ય યુવતીઓ સાથે બાંધતો સંબંધ\nમધ્ય પ્રદેશ ના ભોપાલ માં પોતાની લિવ ઇન પાર્ટનર આકાંક્ષા અને રાયપુરમાં પોતાના માં-બાપની હત્યા ક...\nછત્તીસગઢમાં નક્સલીઓનો મોટો હુમલો, CRPFના 13 જવાન શહીદ\nસુકમા, 1 ડિસેમ્બર: છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, આ હુમલામાં સીઆરપીએ...\nમધ્ય પ્રદેશ, છત્તીસગઢના કયા શહેરમાં ક્યારે થશે મતદાન\nનવી દિલ્હી, 5 માર્ચ: દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નરે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દિધી છે. કાર...\nકડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન શરૂ\nરાયપુર, 19 નવેમ્બર: છત્તીસગઢમાં બીજા અને અંતિમ ચરણનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે. 72 બેઠકો માટે 842 ઉમેદ...\nછત્તીસગઢઃ MLAનો પગાર 48 હજાર, કમાણી 38 લાખ\n(અજય મોહન) છત્તીસગઢમાં પાંચ વર્ષ પહેલા ચૂંટાયેલા ધારાસભ્યએ પોત-પોતાના વિસ્તાર માટે શું કર્યુ, ...\nછત્તીસગઢ પ્રથમ ચરણનું મતદાન શરૂ, બૂથ મળી આવ્યો દસ કિલો IIDનો જથ્થો\nરાયપુર, 11 નવેમ્બર: ��ત્તીસગઢમાં થઇ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાન માટે રાજ્યના ન...\nછત્તીસઢમાં પ્રથમ ચરણના મતદાન પહેલાં બ્લાસ્ટથી ભયનો માહોલ\nરાયપુર, 10 નવેમ્બર: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણના મતદાન ઠીક એક દિવસ પહેલાં થયેલા ...\nમહિલાઓની મુઠ્ઠીમાં છે નેતાઓની કિસ્મત\nજગદલપુર, 8 નવેમ્બરઃ છત્તીસગઢના બસ્તરની જનજાતિય મહિલા મતદાતા સામાન્ય રીતે ઉમેદવારને જીતાડવામા...\nવધુ એક આરોપ: ''આસારામે મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે કરી હતી છેડતી''\nનવી દિલ્હી, 28 ઓગષ્ટ: આસારામ બાપુની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ લેતી જ નથી. આસારામ વિરૂદ્ધ જેમ-જે...\nનક્સલીઓને વહમા પડશે કર્મા પર ચાકુઓના 78 વાર\n(નવીન નિગમ)નક્સલીઓએ ગત શનિવારે કોંગ્રેસી નેતા અને સલવા જુડૂમના સંસ્થાપક મહેન્દ્ર કર્માને ક્ર...\nછત્તીસગઢના હાઇટેક નક્સલીઓ પાસે 10 હજારથી વધારે યોદ્ધાઓ\nરાયપુર, 28 મેઃ બસ્તરના દરભા ઘાટીમા જે રીતે નક્સલીઓએ મોતનો તાંડવ કર્યો, તેને જોઇને નોકરશાહો, ઘનપશ...\nનક્સલી હુમલા મુદ્દે વડાપ્રધાને કહ્યું કુર્બાની બેકાર નહીં જાય\nરાયપુર, 26 મે: વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસ નેતાઓના કાફલા પર શનિવારે છત્તીસગઢમાં થયેલા હુમલ...\n'બસ્તરના ટાઇગર' મહેન્દ્ર કર્માથી ડરતા હતા નક્સલીઓ\nરાયપુર, 26 મે: છત્તીસગઢમાં કોંગ્રેસની રેલી પર 100થી નક્સલીઓના હુમલામાં વરિષ્ઠ નેતા મહેન્દ્ર કર્મ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/press-conference-held-in-chowtaudpur-district-collector-held-locked-godown-lock/", "date_download": "2019-06-19T09:04:16Z", "digest": "sha1:4E4MORCDVSUF5GJELPWKUPKMXV3HHGOV", "length": 6341, "nlines": 141, "source_domain": "www.gstv.in", "title": "છોટાઉદેપુરમાં તુવેર મામલે જિલ્લા કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ, ખોલાવ્યાં ગોડાઉનના તાળા - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » છોટાઉદેપુરમાં તુવેર મામલે જિલ્લા કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ, ખોલાવ્યાં ગોડાઉનના તાળા\nછોટાઉદેપુરમાં તુવેર મામલે જિલ્લા કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ, ખોલાવ્યાં ગોડાઉનના તાળા\nછોટાઉદેપુરમાં બોડેલીની એપીએમસીમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેર મામલે જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ ય��જી હતી. અને 12 પૈકી ફક્ત 1 જ ગોડાઉનમાં મહદઅંશે સડેલી તુવેળ હોવાનો દાવો કર્યો હતો. કલેક્ટરે તપાસ કમિટીના કૃષિ વૈજ્ઞાનિક, ખેતીવાડી અધિકારી અને SDMને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બોડેલી એપીએમસીના 8 અને વેરહાઉસના 4 ગોડાઉનમાં ગત 2 વર્ષો દરમ્યાન ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી તુવેર રાખવામાં આવી હતી. જે તુવેર સડી જતા જિલ્લા કલેક્ટરે ગોડાઉનના તાળા ખોલાવી સેમ્પલ લીધા હતા. તેમજ તપાસ માટે ડેપ્યુટી કલેક્ટર તેમજ અન્ય બે અધિકારીઓની કમિટી પણ બનાવી હતી. તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં સોંપવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો હતો.\nતમારા બાળકને જ્યાં ત્યાં છુટ્ટુ મુકવાની આદત હોય તો વાંચો આ જામનગરનો દર્દનાક કિસ્સો\nસૂરતમાં SBIનાં એટીએમ પર ત્રાટક્યા બુકાનીધારીઓ, 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી\nટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/madhuri-juhi-shares-electric-scenes-gulaab-gang-015887.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:29:55Z", "digest": "sha1:YT4P2IEIRYXFYDJJF5AZYGZKZUTJ6NJW", "length": 16707, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "માધુરી-જુહી : ઑફસ્ક્રીન કોલ્ડ વૉર બની ઑનસ્ક્રીન હૉટ વૉર! | Madhuri Juhi Shares Electric Scenes In Gulaab Gang - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n2 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n45 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n56 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ �� પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમાધુરી-જુહી : ઑફસ્ક્રીન કોલ્ડ વૉર બની ઑનસ્ક્રીન હૉટ વૉર\nમુંબઈ, 7 ફેબ્રુઆરી : માધુરી દીક્ષિત અને જુહી ચાવલા. નેવુના દાયકાની બે હિટ એન્ડ હૉટ અભિનેત્રીઓ. 1984માં અબોધ જેવી ફ્લૉપ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર માધુરી દીક્ષિત તેઝાબ પછી નંબર વન અભિનેત્રી બની ઉપસી આવ્યાં, તો 1988માં કયામત સે કયામત તક જેવી સફળ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જુહી ચાવલા માધુરીના કટ્ટર હરીફ બની ગયાં. બસ આ હરિફાઈએ જ બંનેને ક્યારેય પડદા ઉપર એક સાથે નહીં આવવા દીધી અને બંને વચ્ચેની ઑફસ્ક્રીન કોલ્ડ વૉરનો આનાથી મોટો કોઈ દાખલો ન હોઈ શકે.\nલગભગ પચ્ચીસ વર્ષ સુધી માધુરી દીક્ષિત અને જુહી ચાવલા બૉલીવુડમાં હિટ હીરોઇનો તરીકે જળવાઈ રહ્યાં, પરંતુ આ દરમિયાન ક્યારેય તેઓ કોઈ ફિલ્મમાં સાથે નહીં ચમક્યાં, પરંતુ અઢી દાયકા સુધી ચાલેલી ઑફસ્ક્રીન કોલ્ડ વૉર હવે જાણે કૅરિયરના ઉતારે થંભી ગઈ છે અને સૌ જાણે જ છે કે બંને દિગ્ગજ અભિનેત્રીઓ ગુલાબ ગૅંગ ફિલ્મમાં એક સાથે આવી રહી છે, પરંતુ અહીં પણ એક મહત્વની બાબત એ છે કે રૂપેરી પડદે પહેલી વાર સાથે ચમકી રહેલી આ દિવાઓ ઑનસ્ક્રીન પણ વૉર જ કરતાં નજરે પડશે. એટલુ જ નહીં, ઑફસ્ક્રીન કોલ્ડ વૉર કરનાર જુહી-માધુરી ગુલાબ ગૅંગમાં ઑનસ્ક્રીન હૉટ વૉર કરતાં નજરે પડશે.\nઆવો તસવીરો સાથે જોઇએ માધુરી-જુહીના આક્રમક વલણ :\nમાધુરી-જુહી પહેલી વાર સાથે\nગુલાબ ગૅંગ ફિલ્મ દ્વારા માધુરી દીક્ષિત અને જુહી ચાવલા પહેલી વાર રૂપેરી પડદે સાથે આવી રહ્યાં છે.\nગુલાબ ગૅંગ એક મહિલા પ્રધાન ફિલ્મ છે કે જે ગુલાબી ગૅંગ સમ્પત પાલના સંઘર્ષ પર આધારિત ફિલ્મ છે કે જેમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં છે.\nગુલાબ ગૅંગ ફિલ્મમાં જુહી ચાવલા રાજકારણી તરીકે દર્શાવાયાં છે અને તેમનો રોલ નેગેટિવ છે.\nગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી અને જુહી વચ્ચે ઉત્તેજનાત્મક ચડભડ દર્શાવવામાં આવી છે.\nગુલાબ ગૅંગ ફિલ્મમાં અનેક એવા દૃશ્યો છે કે જેમાં માધુરી અને જુહી વચ્ચે આંખોમાં સંવાદ થાય છે.\nગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી-જુહી વચ્ચે તીખા અવાજમાં સંવાદો અને આદાન-પ્રદાનના દૃશ્યો વિજળીની જેમ છે.\nઅઢી દાયકા સુધી કોલ્ડ વૉર\nમાધુરી-જુહી વચ્ચે અઢી દાયકા સુધી ઑફસ્ક્રીન કોલ્ડ વૉર ચાલી હતી અને હવે જ્યારે તેઓ બંને પહેલી વાર સાથે આવ્યાં, તો તેમાં પણ બંને દુશ્મન જ બતાવવામાં આવ્યાં છે.\nપહેલી વાર મજબૂત-અસલી એક્શન\nમાધુરી દીક્ષિતે ગુલાબ ગૅંગના પ્રમોશન દરમિયાન જણાવ્યું - મેં પહેલી વાર મજબૂત અને અસલી એક્શન કર્યું છે.\nમાધુરીએ જણાવ્યું - ફિલ્મમાં મેં બધુ પોતાની જાતે કર્યું છે. અહીં કોઈ સ્ટંટ કરનાર નથી. મેં આનં ઉઠાવ્યો અને આશા છે કે દર્શકો પણ આનંદ ઉઠાવશે.\nસૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મ આગામી 7મી માર્ચે રિલીઝ થવાની છે.\nગુલાબ ગૅંગ ફિલ્મ નફરત-સત્તા અને હકની લડાઈ છે.\nગુલાબ ગૅંગ ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થયું છે.\nગુલાબ ગૅંગ નારી પ્રધાન ફિલ્મ છે અને તે ઓછા બજેટની છે.\nસમ્પત પર આધારિત નથી\nગુલાબ ગૅંગને સમ્પત પાલ પર આધારિત ફિલ્મ કહે છે, પણ દિગ્દર્શક સૌમિક સેન આ વાત નકારે છે.\nસૌમિક કહે છે કે ગુલાબ ગૅંગ નામ હોવું અને ગુલાબી કપડા પહેરવાનો મતલબ એ નથી કે ફિલ્મ ગુલાબી ગૅંગ પર આધારિત છે.\nસમ્પત પાલનું કહેવું છે કે ગુલાબ ગૅંગના નિર્માતા-દિગ્દર્શકે પરમિશન નથી લીધી. તેમણે કોર્ટ કેસ કરવાની ધમકી આપી છે.\nગુલાબ ગૅંગ ફિલ્મમાં ઉત્તેજનાત્મક સંવાદો છે કે જે આજકાલ ટેલીવિઝન ઉપર દર્શાવાતાં પ્રોમોમાં છવાઈ ગયાં છે.\nટ્રેલર જોઈ ફૅન્સ ખુશ\nગુલાબ ગૅંગના ટ્રેલરમાં માધુરી દીક્ષિતના સશક્ત પાત્રને જોઈ એમ જ લાગુ છે કે માધુરીએ આ વખતે બૉલીવુડમાં કમબૅક કર્યું છે, તો બહુ સમજી-વિચારીને અને લાંબી ઇનિંગના ઇરાદા સાથે કર્યું છે.\nફિલ્મમાં માધુરી-જુહી ઉપરાંત તનિષ્ઠા ચૅટર્જી, શિલ્પા શુક્લા તેમજ માહી ગિલ પણ લીડ રોલમાં છે.\nPics : પેટા માટે પરી બની તનિષ્ઠા : પ્રાણીઓ ‘વેચાતા’ ન હોય\nગુલાબ ગૅંગ પ્રતિબંધમુક્ત, જુઓ બીજી કઈ-કઈ ફિલ્મો રિલીઝ થશે આ શુક્રવારે\nPics : ગુલાબ ગૅંગ સામે પડી ગુલાબી ગૅંગ, રિલીઝ મુશ્કેલીમાં\nPics : હવે મહિલાઓને ભણાવશે ગુલાબ ગૅંગની રજ્જો\nPics : સલમાનની પ્રેમિકા બનવા માંગે છે શાહરુખની કિ.. કિ... કિરન\nમાધુરી ઘેલું વારાણસી : ગુલાબ ગૅંગના મ્યુઝિક લૉન્ચિંગમાં છવાઈ ગુલાબી ટોપી\nગુલાબ ગૅંગનું ટ્રેલર રિલીઝ, લાંબી ઇનિંગ વિચારી છે માધુરીએ\nડીઆઈડીમાં ડેઢ ઇશ્કિયાનું પ્રમોશન કરશે માધુરી\nPics : ધક ધક ગર્લ માધુરી બની ઢિસુમ ઢિસુમ ગર્લ\nFace Of Odonil : હવે સુગંધ પ્રસરાવશે માધુરી\nગુલાબ ગૅંગ : માધુરી દીક્ષિતે ધર્યો દુર્ગાનો અવતાર\nFirst Look : ગુલાબ ગૅંગના માધુરીમાં મૃત્યુદંડની કેતકીની ઝલક\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/smriti-irani-thanks-to-voters-before-lok-sabha-results-047166.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:09:47Z", "digest": "sha1:AX3W7DKV7JBOKONK4MYG5ITUSOOV3QGJ", "length": 13108, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "રિઝલ્ટની 24 કલાક પહેલા સ્મૃતિ ઈરાની કોને કહ્યું 'Thank You', જાણો | smriti irani thanks to voters before lok sabha results. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n24 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n36 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરિઝલ્ટની 24 કલાક પહેલા સ્મૃતિ ઈરાની કોને કહ્યું 'Thank You', જાણો\nનવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના રિઝલ્ટમાં હવે ગણતરીની જ કલાકો બાકી છે. એવામાં તમામ લોકો એ વાતનો ઈંતજાર કરી રહ્યા છે કે આખરે આ વખત જનતાનો ફેસલો શું હશે જ્યારે ચૂંટણી ખતમ થયા બાદ આવેલ એક્ઝિટ પોલમાં ફરી કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની રકાર બનાવવાની સંભાવના જતાવવામાં આવી છ. એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપી નતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પરિણામો પહેલા કેટલાંય ટ્વીટ કર્યાં છે, જેમાં તેમણે મતદાતાઓને પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે, સાથે જ વિપક્ષી દળો પર પણ નિશાન સાધ્યું છે.\nભારતના ટુકડાઓ થશે કહેનારની વિરુદ્ધમાં મતદાતાઓએ વોટ નાખ્યો\nસ્મૃતિ ઈરાનીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે 'આ ચૂંટણી સામાન્ય જનતા અને વિપક્ષી દળો વચ્ચે હતી. ભારતના મતદાતાઓએ એવા અરાજકતાવાદિઓ વિરુદ્ધ વોટ નાખ્યા છે જેઓ ઉભા થઈ બુમો પાડી રહ્યા હતા કે ભારતના ટુકડા થશે. હું તેવા નાગરિકોને આભાર કહેવા માંગુ છું જેમણે ભારત અને તેના ભવિષ્ય પર પૂરો ભરોસો કર્યો.'\nસ્મૃતિએ મતદાતાઓને કહ્યું આભાર\nસ્મૃતિ ઈરાનીએ વધુ એક ટ્વીટમાં લખ્યું કે, \"24 કલાક બાદ.. જ્યારે અમારામાં��ી મોટાભાગના લોકો કાલે ટીવી જોઈ રહ્યા હશે અને સીટ દરનો હાલ જાણવાની કોશિશ કરશે, તેનું વિશ્લેષણ કરશે, એવામાં મને અવસર મળી રહ્યો છે કે તે લોકોનો આભાર જતાવી શકું જેમણે મારી પાર્ટી અને અમારા નેતૃત્વ માટે પોતાના આશીર્વાદ આપ્યા છે.\"\nપાર્ટી કાર્યકર્તાઓને લઈ કર્યું ખાસ ટ્વીટ\nભાજપી નેતાએ વધુ એક ટ્વીટમાં પાર્ટી કાર્યકર્તાઓના નિઃસ્વાર્થ ભાવથી કામ કરવા, આકરી મહેનતના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, અમે કેરળ અને પશ્ચિમ બંગાળમાં જીવ ગુમાવનાર પાર્ટી કાર્યકરોના પરિવારો માટે સચેત છીએ. મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ક્યારેય કોઈ શબ્દ પર્યાપ્ત નહી હોય. જો કે, સૌથી સારી શ્રદ્ધાંજલિ એજ હશે કે દરરોજ આપણે રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક યોગદાન આપીએ.\nદેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝિટ પોલ સાચા સાબિત થશે\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nમોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા\n17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો, 78 મહિલા જીતી, કોંગ્રેસમાંથી ફક્ત સોનિયા ગાંધી\nસ્મૃતિને જીતાડી એટલા માટે સુરેન્દ્રની હત્યા કરવામાં આવી\nઅમેઠીમાં સ્મૃતિ ઈરાની નજીકના ભાજપા નેતાની હત્યા, 7 લોકોની અટક\nઅમેઠી: સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા\nઅમેઠીમાં રાહુલ ગાંધીની હાર પર નવજોત સિંહ સિદ્ધુ ફસાયા\nજાણો અમેઠીમાં રાહુલ ગાંધીને મ્હાત આપ્યા બાદ શું બોલ્યા સ્મૃતિ ઈરાની\nલોકસભા ચૂંટણી 2019: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પાછળ છોડ્યા\nLok Sabha Exit polls 2019: અમેઠીમાં રાહુલ ગાંધી હારી શકે છે ચૂંટણી\nCBSE Results 2019: સ્મૃતિ ઈરાનીની દીકરીએ મેળવ્યા આટલા ગુણ, માએ શેર કરી ખુશી\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/022_hajikasamtari.htm", "date_download": "2019-06-19T09:02:03Z", "digest": "sha1:UC6API3ZERFXFLVQOFFF2WPMIHSDSFND", "length": 4307, "nlines": 57, "source_domain": "www.mavjibhai.com", "title": " હાજી કાસમ તારી વીજળી રે", "raw_content": "\nહાજી કાસમ તારી વીજળી રે\nહાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ\nશેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ\nભુજ અંજ���રની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર\nદેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર\nદશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર\nતેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર\nચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર\nઅગ્યાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઈ શે’ર\nબાર બજે તો બરોબર ચડિયાં, જાય છે મુંબઈ શે’ર\nઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ\nમોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય\nજહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય\nપાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન\nઆગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય\nમધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય\nચહમાં માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર\nકાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઈ શે’ર\nહિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ\nપાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર\nફટ ભૂંડી તું વીજળી મારાં તેરસો માણસ જાય\nવીજળી કે મારો વાંક નૈ, વીરા, લખિયલ છઠ્ઠીના લેખ\nતેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યાં કેસરિયા વર\nચોકે ને કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ\nમુંબઈ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ\nઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ\nસોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ\nદેશ, દેશથી કંઈ તાર વછૂટ્યાં, વીજળી બૂડી જાય\nવાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય\nપીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ\nસગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ\nમોટા સાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર\nમોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર\nસાબ, મઢ્યમ બે દરિયો ડોળે, પાણીનો ના’વે તાગ\nહાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2018/02/", "date_download": "2019-06-19T09:34:50Z", "digest": "sha1:ZLNZLOQ2ON5ROFPZJ7VMNPZXQYDBZPKG", "length": 6856, "nlines": 127, "source_domain": "glaofna.wordpress.com", "title": "2018 ફેબ્રુવારી « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nશ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nઘણા ખેદથી જણાવીએ છીએ કે ગુજરાતને અને આખા જગતના સાહિત્યવિશ્વને એક મોટી ખોટ પડી છે. જેમના સાહિત્યપ્રદાનને વર્ણવતાં કોઈ જ વિશેષણો ઓછાં પડે એવા ગુજરાતી અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યના અપ્રતિમ વિદ્વાન અને શિક્ષક, મુર્ધન્ય સાહિત્યકાર શ્રી નિરંજન ભગતને આપણે ગુમાવી બેઠા છીએ.\nભગત સાહેબના હુલામણા નામથી ઓળખાતા નિરંજનભાઈને સાહિત્ય પરિષદ ખાતેની એક લાંબી બેઠક દરમ્યાન જ સ્ટ્રોક આવવાથી ત્યાંથી સીધા જ હોસ્પિટલ લઈ જવાયેલા. ત્યાં ચારેક દિવસ રહ્યા પછી ઘરે જઈને એમણે આ નશ્વર જગતને પહેલી ફેબ્રુઆરી 2018ની સાંજે છોડ્યું.\nભગત સાહેબે આપણી ઍકેડેમી પર ઘણો જ પ્રેમ દર્શાવીને આપણાં ત્રણ સંમેલનોમાં હાજરી આપેલી. એમણે મુખ્ય મહેમાનપદેથી આપેલું વક્તવ્ય ‘નિર્વાસનનું સાહિત્ય’ અને બે સંમેલનોમાં ઉમાશંકર જોશી વિષેનાં એમનાં પ્રવચનો એમની વિદ્વત્તાના પ્રતિકો હતાં. ઍકેડેમીની અંગ્રેજી ભાષાંતર માટેની યોજના માટે ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકની સર્વાનુમતે પસંદગી કરવામાં પણ એ ભાગીદાર હતા.\n‘ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું’ કહેનાર ભગત સાહેબ પરમ પ્રેમ અને શાંતિને પામો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/america-gymnastics-doctor-larry-nasser-rape-michigan-court-decision-punishment/", "date_download": "2019-06-19T09:09:35Z", "digest": "sha1:5W5IUZ5WCJPTMIVQPOSHZ2O5LVY34RI5", "length": 9341, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "ચાલો હું ઈલાજ કરી આપું એમ કરીને નરાધમ રેપ કરી નાખતો, એક નહીં આવી તો 156 સાથે રંગરલિયા કરી નાખ્યાં - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » ચાલો હું ઈલાજ કરી આપું એમ કરીને નરાધમ રેપ કરી નાખતો, એક નહીં આવી તો 156 સાથે રંગરલિયા કરી નાખ્યાં\nચાલો હું ઈલાજ કરી આપું એમ કરીને નરાધમ રેપ કરી નાખતો, એક નહીં આવી તો 156 સાથે રંગરલિયા કરી નાખ્યાં\nઅમેરિકાની કન્યાઓ માટે લૅરી નાસરનું નામ એટલે ડરનું બીજું નામ. વાસ્તવમાં તે સારવારના નામ પર મહિલાઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરતો હતો. જ્યારે તેને ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેણે 150થી વધુ છોકરીઓ સાથે રંગરલિયા બનાવી ચૂક્યો હતો. જીમ્નાસ્ટિક્સના ભૂતપૂર્વ ડૉક્ટર લેરી નાસેરને અમેરિકાની ટોચની અદાલત દ્વારા ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી છે.\nઆ વાત જાન્યુઆરી 2018ની છે. અમેરિકન કોર્ટમાં ડૉક્ટર લેરી નાસરને રજૂ કરવામાં આવ્યા હતા. તેના પર સારવારના નામ હેઠળ ઘણી મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે ઘણી છોકરીઓ સાથે બળજબરીથી રેપ કર્યા હતા અને છોકરીઓ તેના હવસનો શિકાર બની હતી. દરેકની નજર મિશિગન કોર્ટના ન્યાયાધીશનાં ચુકાદા પર જ હતી. ન્યાયાધીશએ પૂર્ણ અદાલતમાં નિર્ણય સંભાળાવ્યો. યુ.એસ.માં જિમ્નાસ્ટિક્સ સંબંધિત ડૉક્ટર લેરી નાસરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.\nઆ નિર્ણય પછી નક્કી થઈ ગયું કે હવે ડો. લૅરી નાસરને આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પાછળ રહેવાનું થશે. 150થી વધુ છોકરીઓનો તેના પર લૈંગિક હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ રોઝમેરીએ મિશિગનની એક કોર્ટમાં જણાવ્યું હતું કે “મે ફક્ત તમારા મૃત્યુ વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે. તમે હવે આજીવન જેલમાંથી બહાર આવવા માટે હકદાર નથી. તમે એટલા ખતરનાક છો કે એ હદ સુધી કોઈ વિચારી પણ ન શકે. ‘\nમાહિતી અનુસાર શરૂઆતમાં, જિમ્નાસ્ટિક્સ લેરી નાસર પર શરૂઆતમાં સાત મહિલાઓએ જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે કેસ વધવાનું ચાલુ થયું. લગભગ 156 મહિલાઓએ લેરી પર આરોપ મૂક્યો છે. આ કેસની કાર્યવાહી કોર્ટમાં લગભગ સાત દિવસ સુધી લગાતાર ચાલતી રહી.\nશર્ટલેસ ફોટો શેર કરીને સલમાન ખાને પૂછ્યો સવાલ, લોકોએ આપ્યા રસપ્રદ જવાબ\nટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nરાહુલ ગાંધીએ આ વખતે મોદી જ નહીં ફિલ્મ જગતને પાછળ રાખી દીધું, ફિલ્મનું માત્ર ટિઝર આખી 4 મિનિટનું\nબ્રેકઅપ બાદ સતાવે છે ‘એક્સ’ની યાદ આ ટીપ્સ કરશે ભુલવામાં મદદ\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્���િએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/lok-sabha-elections-2019-how-is-mood-of-anand-lok-sabha-seat-045755.html", "date_download": "2019-06-19T09:21:52Z", "digest": "sha1:QUDUB7JXZPRT5ADEKZSVNEZCSP4I4CUP", "length": 13077, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે આણંદ, માત્ર 3 વખત જ જીત્યું ભાજપ | lok sabha elections 2019: how is mood of anand lok sabha seat, read a report - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n37 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n48 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે આણંદ, માત્ર 3 વખત જ જીત્યું ભાજપ\nઆણંદ લોકસભા સીટ મધ્ય ગુજરાતમાં આવેલી છે. આણંદ સીટ પર પંજાની પકડ મજબૂત છે પણ 2014ની ચૂંટણીમાં મોદી લહેરને કારણે આ સીટ પર પણ કોંગ્રેસની હાર થઈ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલિપ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી વચ્ચે આકરી ટક્કર થઈ હતી. દિલિપ પટેલે ભરતસિંહ સોલંકીને 63,426 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં આણંદ સીટ પર ભાજપનો વોટશેર +8.94 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -7.55 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 63 વર્ષીય ઉમેદવાર દિલિપ પટેલને 490,829 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ 427,403 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.\nઆ જીત સાથે જ દિલિપ પટેલ પહેલી વખત આણંદથી સાંસદ બન���યા. આણંદ સીટ પર સાંસદ દિલિપ પટેલની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની એકપણ ડિબેટમાં ભાગ નહોતો લીધો અને પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં કુલ 228 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 69% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી ઓછી છે.\nતમારા સાંસદની સંપત્તિ કેટલી છે\nજો આણંદના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952માં આ મતવિસ્તાર અસ્તિત્વમાં જ નહોતો આવ્યો. 1957માં કોંગ્રેસના મણિબેન પટેલ, 1962 અને 1967માં કોંગ્રેસના નરેન્દ્ર મહિદા, 1971માં કોંગ્રેસના પ્રવિણસિંહ સોલંકી, 1977માં કોંગ્રેસના અજીતસિંહ ડાભી, 1980 અને 1984માં કોંગ્રેસના ઈશ્વરભાઈ ચાવડા, 1989માં ભાજપના નટુભાઈ મણિબેન પટેલ, 1991, 1996 અને 1998માં કોંગ્રેસના ઈશ્વરભાઈ ચાવડા, 1999માં ભાજપના દિપકભાઈ પટેલ, 2004 અને 2009માં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી તથા 2014માી ભાજપના દિલિપ પટેલ ચૂંટાઈ આવ્યા.\nહવે જો આણંદ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં આણંદ સીટ પર કુલ 1,496,859 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 781,120 અને મહિલા મતદાતા 715,739 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 541,176 પુરુષ મતદાતાઓ અને 429,718 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 970,894 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે આણંદ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,092,745 છે જેમાંથી 69.66% વસ્તી ગ્રામીણ જ્યારે 30.34% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 4.99 ટકા એસસી અને 1.19 ટકા એસટીની વસાહત છે.\nઆ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમરેલી મતવિસ્તારનો ઈતિહાસ\nMore ગુજરાત લોકસભા સીટ News\nગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ વલસાડ વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ નવસારી વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરત વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ બારડોલી વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ ભરૂચ વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો\nલોકસભા ચૂ્ંટણી 2019: વડોદરા મતવિસ્તારનો ઈતિહાસ જાણો\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો દાહોદ સીટ પર ફરી ભાજપ જીતી શકશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો પંચમહાલ મતવિસ્તારમાં કોની પકડ છે મજબૂત\nલોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે ખેડા સીટ, માત્ર 2 વખત જ જીત્યું ભાજપ\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈ���િહાસ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/huge-cash-seized-from-andhra-pradesh-and-telangana-by-police-045937.html", "date_download": "2019-06-19T08:48:58Z", "digest": "sha1:7WVZHQEF6MGKWC5KU3QU7BWMW7BXN755", "length": 12028, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પોલીસે કરોડો રૂપિયાજપ્ત કર્યા | Huge cash seized from Andhra Pradesh and Telangana by Police and EC team. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n15 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશ અને તેલંગાણા પોલીસે કરોડો રૂપિયાજપ્ત કર્યા\nનવી દિલ્હીઃ ચૂંટણીના માહોલ વચ્ચે કરોડો રૂપિયાની હેરાફેરી થઈ રહી છે. તેલંગાણાની સાઈબરાબાદ પોલીસે બુધવારે બે વ્યક્તિની ધરપકડ કરી છે, તેમની પાસેથી બે કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જાણકારી મુજબ આ લોકો પૈસા હૈદરાબાદથી લઈ રાજામુંદ્રી લઈ જઈ રહ્યા હતા. આ પૈસા ટીડીપી લોકસભા ઉમેદવારને આપવામાં આવનાર હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં પણ પોલીસે રોકડ જપ્ત કરી છે.\nઆંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લામાં પોલીસે 70 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. અહીં પૈસા પોલીસ અને ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વૉડની ટીમે સંયુક્ત ઓપરેશન દરમિયાન છાપામારી કરી જપ્ત કર્યા છે. પોલીસને આ વાતની જાણકારી મળી હતી કે ગર્લ્સ હોસ્ટેલમાં પૈસા આવવાના છે, જે બાદ પોલીસ અને ચૂંટણી પંચની ટીમોએ હોસ્ટેલમાં દરોડા પાડી અહીંથી 60 લાખ રૂપિયા જપ્ત કર્યા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે આખરે આ પૈસા ક્યાંથી આવ્યા હતા અને તેને કોની પાસે મોકલ્યા હતા. જ્યારે ચિત્તૂરથી પોલીસે 39 લાખ રૂપિ��ા જપ્ત કર્યા છે. આ પૈસા તપાસ દરમિયાન એક ગાડીમાંથી જપ્ત કરવાાં આવ્યા છે. આ રૂપિયા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.\nલોકસભા ચૂંટણી 2019 વિશે જાણવા જેવી માહિતી, દરેક નેતાની સંપત્તિ, એજ્યુકેશન અને અપરાધિક રેકોર્ડ...\nજણાવી દઈએ કે 11 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન થનાર છે. એવામાં ચૂંટણી પંચ અને પોલીસ સક્રિય છે અને તમામ સંદિગ્ધ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે, જેનાથી ચૂંટણી દરમિયાન રૂપિયના ઉપયોગને રોકી શકે. પાછલા કેટલાક દિવસોથી દરરોજ કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણીનો આખરી તબક્કો 19મી મેના રોજ સંપન્ન થશે. તથા 23મી મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.\nશું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણ\nલોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી 500 કરોડનો ડ્રગ્સ, દારૂ અને રોકડ રકમ જપ્ત\nસુરતઃ ફૂડ લાયસન્સના અભાવે અઠવા ઝોનની 5 દુકાનો પર તાળાં\nરાજકોટમાંથી બે હજારના દરની 26 લાખની નકલી નોટો ઝડપાઈ\nભૂજમાંથી 27 લાખની બે હજારની નોટો ઝડપાઈ\nગોંડલના એસટી ડેપોમાંથી પણ ઝડપાયો દારૂ\nશીલજના ફાર્મ હાઉસમાંથી 91 હજારના દારુનો જથ્થો જપ્ત\nકિશોર ભજિયાવાલાને ત્યાંથી વધુ 125 કિલો ચાંદીના વાસણ અને 10 ટનની તિજોરી મળી આવી\nકિશોર ભજિયાવાલાને ત્યાંથી મળ્યા વધુ 50 કિલો ચાંદીના વાસણ\nBcci ચીફના ઘરેથી CBIએ ઝપ્ત કરી 11 ઇમ્પોર્ટેડ કાર\nઅપહરણ અને હત્યાની કોશિશ મામલે મંત્રીના દીકરાની ધરપકડ\nદેવરિયામાં સેક્સ રેકેટ પકડાયું, 56 લોકોને પકડવામાં આવ્યા\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nseize police raid પોલીસ જપ્ત દરોડા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2009/10/blog-post_6651.html", "date_download": "2019-06-19T10:03:18Z", "digest": "sha1:QCT32U7DIJKKPH4TLYCV3NOVGTZAZNKT", "length": 14320, "nlines": 252, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: : નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :\n: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઆખું ભારત જાતી અને વર્ણમાં વહેંચાઈ ગયો છે. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષની વચ્ચે દેશમાં ૩૦૦૦ અલગ અલગ ધર્મ અને જાતીના પંથ હશે એવું માનવામાં આવે છે. એટલે હીન્દુ, બૌદ્ધ, જૈનની જેમ કર્મ માટે દરેકની અલગ અલગ માન્યતા છે. એટલે જો હું હીન્દુ હોઊંતો મારા આવા કર્મ, જૈન હોઊં તો આવા કર્મ. એ પ્રંમાણે આત્મા બાબત પણ અલગ અલગ માન્યતા હોવાથી આખો દંભ ખુલ્લી જાય છે.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nઆત્મા, કર્મ અને મોક્ષ\n: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :\n (ઈ.સ.૧૫૬૪માં જન્મ અને મૃત્યુ ઈ...\nદુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.\nજરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ...\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/lata-mangeshkar-rubbishes-rumours-heart-attack-on-twitter-016929.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:57:14Z", "digest": "sha1:UCCD52HCIC3XI2RZQLCHJ7QBUOD373KM", "length": 13761, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "લતા ઉવાચ્ ‘હું સાજી-માજી છું’ : શશિ-કાદર-પ્રાણ બન્યા ફેક ડેથનો ભોગ! | Lata Mangeshkar Rubbishes Rumours Heart Attack On Twitter - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n23 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલતા ઉવાચ્ ‘હું સાજી-માજી છું’ : શશિ-કાદર-પ્રાણ બન્યા ફેક ડેથનો ભોગ\nમુંબઈ, 27 માર્ચ : ભારતના સુરકોકિલા લતા મંગેશકર તે વખતે આશ્ચર્યમાં મુકાઈ ગયાં કે જ્યારે તેમને જાણ થઈ ક��� કોઇએ ટ્વિટર પર લખી દીધું છે કે બુધવારે લતા મંગેશકર હૃદય રોગના હુમલાનો ભોગ બન્યાં છે. ટ્વિટર પર આ સંદેશ આવતા જ લોકોમાં હોબાળો મચી ગયો. બીબીસી હિન્દીની માનીએ, તો અનેક લોકોએ મીડિયા હાઉસમાં ફોન પણ કરી દીધો લતા મંગેશકર વિશે જાણવા માટે. જ્યારે બહુ હંગામો થયો અને લતાના કાને પણ આ વાત પહોંચી, તો તેમણે તરત જ ટ્વિટર પર તેનું ખંડન કર્યું.\nલતા મંગેશકરના ટ્વીટ બાદ તેમના ફૅન્સને રાહત થઈ. તેમણે લતાના સારા આરોગ્ય માટે ટ્વિટર ઉપર ઈશ્વરને પ્રાર્થના કરી. લતા મંગેશકર સ્વસ્થ છે. આ વાતની પુષ્ટિ તેમના ઘરના લોકોએ પણ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ લતા મંગેશકર હાલ સ્વસ્થ છે અને આજકાલ ટી-20 વર્લ્ડ કપનો આનંદ લઈ રહ્યાં છે. લતા મંગેશકર વધતી વયના પગલે હવે ગાતા નથી અને જાહેર સમારંભોમાં પણ બહુ દેખાતાં નથી. ગત જાન્યુઆરીમાં લતા મંગેશકર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ઐ મેરે વતન કે લોગોં... ગીતના પચાસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં મુંબઈ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં દેખાયા હતાં.\nખેર, હાલ તો જોઇએ કે કઈ-કઈ હસ્તીઓ બની છે આવી ફેક ડેથ અને અફવાઓનો ભોગ :\nલતા મંગેશકર અંગે કોઇએ ટ્વીટ કરી નાંખ્યું કે તેઓ હૃદય રોગના હુમલાનો ભોગ બન્યાં છે, પરંતુ લતાએ ટ્વીટ કરી ખંડન કર્યું છે. લતાએ કહ્યું છે કે તેઓ સ્વસ્થ છે.\nલતા મંગેશકરના પરિજનોએ જણાવ્યું કે લતા હાલ ટી-20 વર્લ્ડ કપનો આનંદ માણી રહ્યાં છે.\nબૉલીવુડના મહાન વિલન પ્રાણ જોકે હાલ હયાત નથી, પરંતુ જે વખતે તેઓ ગંભીર રીતે બીમાર હતાં, ત્યારે અનેક વખત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર તેમના નિધન અંગેના ખોટા સમાચારો વહેતા થયા હતાં.\nલીજેન્ડરી અભિનેતા શશિ કપૂર 76 વર્ષના થઈ ગયા છે અને અનેક વખત તેઓ હૉસ્પિટલમાં દાખલ થતા રહે છે, પરંતુ થોડાક સમય અગાઉ તેમના નિધન અંગે પણ ફેક ન્યુઝ વહેતા થયા હતાં.\nવિલન અને કૉમેડિયન કાદર ખાન અંગે પણ નિધનની અફવાઓ ચાલી હતી અને ગુજરાત કોંગ્રેસે તો તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પી દીધી હતી. જોકે કાદર ખાન હાલ માત્ર જીવિત જ નથી, પણ પોતાના દીકરાઓને બૉલીવુડમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં છે.\nતાજેતરમાં પત્ની સુનંદા પુષ્કરના મોત અંગે ચર્ચામાં રહેલા શશિ થરૂર તે અગાઉ પણ ટ્વિટર ઉપર અતિ એક્ટિવ રહેતા રહ્યાં છે અને તે જ દરમિયાન તેમના વિશે પણ આવા જ ખોટા સમાચારો વહેતા થયા હતાં.\nઆયટમ ગર્લ અને ચર્ચામાં રહેવા માટે જાણીતા રાખી સાવંત પણ સોશિ���લ નેટવર્કિંગ સાઇટ્સ પર તેમના વિશે અફવાઓ અંગે ચર્ચામાં રહ્યાં છે.\n‘સ્વર કોકિલા' લતા મંગેશકરનો આજે જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભકામના\n‘પાકીઝા' ગીત રીમિક્સ કરવા માટે આતિફ પર ભડક્યા લતા મંગેશકર\nVideo/Pics : 50 વર્ષનુ થયું ‘લગ જા ગલે...’, લતા કહે - આજે પણ યુવાન છે....\nજાણો : નરેન્દ્ર મોદીએ શપથ લેતા પહેલા ટ્વીટર પર કોને શું કહ્યું\nPics : ખોળામાં રમેલા ઋષિનું સન્માન કરતાં લતા, અણ્ણાને પણ ઍવૉર્ડ\nPics : અમિતાભનો પ્રેમ અને લતાનો વહાલ પામી ફુલી ગયાં કપિલ\nબપ્પી માટે પ્રચાર કરશે લતા, આશા અને સલમાન\nલતાના કયા ભાઇ સામે અકળાઇ કોંગ્રેસ\nયુદ્ધ સ્મારકોના મુદ્દે મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર\n'એ મેરે વતન કે લોગો..'ના 51 વર્ષ પૂરા, લતા અને મોદી ફરી એક મંચ પર\nલતા-મોદી ફરી સાથે : એક લાખ લોકો ગાશે ઐ મેરે વતન કે લોગોં...\nઆ છે કોંગ્રેસઃ લતા મંગેશકરનું અમપાન, તાલિબાનનું સન્માન\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/faridabad", "date_download": "2019-06-19T08:55:37Z", "digest": "sha1:JA54JQYJK4TB4RBYQDFLQ4IDFY7YZIAA", "length": 6701, "nlines": 107, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Faridabad News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nબાબાએ 12 લાખમાં વેપારીને નોટોનો વરસાદ કરતુ તેલ વેચ્યું\nહરિયાણાના ફરીદાબાદમાં એક નકલી બાબાએ વેપારી સાથે 12 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. તમે જાણીને હેરાન થઇ જશો કે આ બાબાએ તેલ અને કાળા કપડાનો ખેલ સમજાવીને વેપારીને 2.40 કરોડ રૂપિયા કમાવવાની લાલચ આપી. તેલ પણ કોઈ સામાન્ય નહીં, પરંતુ હરણનું ...\nપેટમાં થઈ રહી હતી પીડા, એક્સ-રે કરાવતા નીકળ્યો સ્ટીલનો ગ્લાસ\nદિલ્હીની નજીક હરિયાણાના ફરીદાબાદમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. અહીં એક વ્યક્તિના પેટ ખૂબ જ પ...\nVideo: વરસાદના કારણે પડ્યો ભૂવો, એક પછી એક વાહનો ફસાયા\nહરિયાણાના ફરીદાબાદનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણ...\nફરીદાબાદ: ફટાકડા બજારમાં ભીષણ આગ, 233 દુકાનો બળીને ખાખ\nનવી દિલ્હી, 22 ઓક્ટોબર: હરિયાણાના ફરિદાબાદના દશેરા મેદાનમાં મંગળવારે ફટાકડા બજારમાં આગ લાગવાથી...\nઆ તસવીરો જોઇને આપનું પણ મન થઇ જશે સૂરજ કુંડ મેળામાં ફરવાનું\nફરીદાબાદ, 11 ફેબ્રુઆરી: હરિયાણાના ફરીદાબાદ શહેરમાં 28માં સૂરજ કુંડ મેળો ચાલી રહ્યો છે. આ આંતરરાષ્...\nદિલ્હી પહોંચ્યું યમુના બચાઓ આંદોલન, પોલીસે રોક્યો મોર્ચો\nનવી દિલ્હી, 10 માર્ચ: યમુના બચાવવા માટે શરૂ થયેલું આંદોલન આ જે દિલ્હી આવ્યું પહોંચ્યું હતું. એક મા...\nટૅટૂ કન્વેંશનમાં સૌની સામે ટૉપલેસ થઈ સોફિયા\nફરીદાબાદ, 6 ઑક્ટોબર : હરિયાણામાં ફરીદાબાદ સ્થિત સૂરજકુંડ ખાતે ઇન્ટરનેશનલ ટૅટૂ કન્વેંશનમાં ડાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/05/03/father-of-a-daughter-by-ja/", "date_download": "2019-06-19T09:17:38Z", "digest": "sha1:6GL4KSUKOFM7IC2G34SDSZFB3V5XTBLC", "length": 22408, "nlines": 268, "source_domain": "www.aksharnaad.com", "title": "તમને દીકરીના પપ્પા થવાનું ગમે? – જીજ્ઞેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » તમને દીકરીના પપ્પા થવાનું ગમે\nતમને દીકરીના પપ્પા થવાનું ગમે – જીજ્ઞેશ અધ્યારૂ 25\n3 મે, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જીજ્ઞેશ અધ્યારૂ\nતમને દીકરીના પપ્પા થવું ગમે\nસપનું એની આંખે જોવું ગમે\nએના મનમાં ભારોભાર લાગણી રહે\nએના શબ્દોમાં ઝાલરના સૂરો વહે\nકળીમાંથી ફૂલ બનતું જોવું ગમે\nતમ જીવનમાં ખુશ્બુનું હોવું ગમે\nનીંદણ નથી એ તો પરિપાક છે,\nશોર નથી, મનનો એ આલાપ છે,\nતમને આંખોથી હૈયે ઉતરવું ગમે\nતમને બેલગામ વૃત્તિઓનું શમવું ગમે\nલાખ પુણ્યે મળે જે એ વરદાન છે,\nસહજ મુક્તિનું દીકરી અનુસંધાન છે,\nતમને ઈશ્વરને રમતા જોવું ગમે\nતમને મૃત્યુ પછી મોક્ષનું હોવું ગમે\nદીકરી તો છે ને\nએના લાગણીના દરિયે નહાવું ગમે\nતમને જીવનના ગીતને ગાવું ગમે\nજાણે રણ વચ્ચે મીઠી એક વીરડી રહે\nએની કાળજીના વાયરા સદાયે વહે\nતમને કોયલનું કુંજન સાંભળવું ગમે\nક્યાંક ખુદમાં ફરીથી ઓગળવું ગમે\nદીકરી તો કોડીયું ઝળહળતું આકાશે\nએ પિયરમાં ઝબકે ને સાસરે પ્રકાશે\nતમને વંશમાં આશાઓનું ફળવું ગમે\nલાખ ખુશીઓનું આંગણે ઉતરવું ગમે\nતમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,\nસ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,\nઆંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે\nતમને દીકરીના પપ્પા થવું ગમે\nજેમ જંગલના પંખી રે માડી\nવ્હાણું વાતા ઉડી જાય રે;\nતેમ પરાઈ થઈ દીકરી\nદેશ પરાયે જાય રે \nનાનો વીરો મારો રોકે રે પાલખી\nઆંસુના ઝરણાં વહાવી રે;\nબાપુને ધીરજ ધરાવ મારા વીરા;\nજેણે મને કીધી પરાઈ રે \nદીકરી વગરનું જીવન એટલે ધબકાર વગરનું હૈયું. દીકરી હોય અને તેનાથી થોડાક દિવસ પણ દૂર રહેવું પડે તો જાણે જીવનની સૌથી મોટી સજા મળી હોય એમ લાગે. ક્યાં��� દૂર રહેલી દીકરી શું કરતી હશે, મારા વગર કેમ રહેતી હશે એવા વિચારે પિતાનું હૈયું વ્યાકુળ થઈ જાય છે. અને એ જ દીકરીને વળાવ્યા પછી તો વાત જ ન પૂછશો. પિતા અને દીકરીની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. પ્રસ્તુત રચનામાં એ જ સમાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી પુત્રી વિશે હું તો આવું જ અનુભવું છું. આશા છે દરેક પિતાને પણ આવી લાગણીઓ જ થતી હશે. તમને દીકરીના પિતા થવાનું ગમે એ સવાલ છે એક પિતાનો સમાજના એવા બધાંય લોકોને જેઓ આજે પણ પુત્રઝંખનામાં ઘેલા છે. અહીં દીકરો ન હોવા વિશે નકારાત્મક લાગણીઓ નથી, પણ એક દીકરી આપવા પ્રભુએ જેને નસીબદાર ગણ્યા એવા લોકો માટે ધન્યતાનો ભાવ છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n25 thoughts on “તમને દીકરીના પપ્પા થવાનું ગમે\nહજી તો હું કુંવારો છું, લગ્ન ને તો ઘણી વાર છે અને પપ્પા બનવાને તો એથી પણ વધુ વાર છે. પણ મને પેહલેથી જ એવી ઈચ્છા છે કે મારે ઓછા માં ઓછી એક દીકરી હોય. ખબર નહિ કેમ, પણ મને આ ઈચ્છા નાનો હતો ત્યારથી જ છે. આજે હમણાં internet surfing કરતા કરતા નીચે ની કવિતા મેં વાંચી. બહુજ સરસ લખી છે. અને હા, “મને દીકરી ના પપ્પા થવું ગમે” 🙂\nઆ જેીવન માં બધા માં વિશે ગધુ લખે ૬ પન પાપા વિશે લખવુ બહુ જ્જ અધરુ ૬\nહુ હજેી નાનેી ૬ઉ મને પાપા ને હુ બહુ જ થોદુ સમજુ ૬ઉ\nપન કવિતા બહુ જ સરસ ૬\nખુબ જ સરસ કવીતા..મારે બે દીકરીઓ મોનીકા અને બીજલ અનમોલ રતન સમી ..મને તૉ દીકરીના પપા થવૂ ગમૅ ગન્ગદાસ નારણ ભાવાણી દૉડબાલ્લાપુર થી (બૅન્ગલૉર)\nદિકરીના પિતા હોવાનું મને ગૌરવ છે.\nમને તો દીકરીના પપ્પા થવું ગમે \nદિકરેીના મા-બાપ હોવુ એ તો ઇશ્વરનુ વરદાન છે.\nમારા જેવાને દિકરિ ના જ હોય તેનિ વ્યથા કઇ રિતે કહેવિ\nશુ કહુ કેવિ રિતે કહુ\nપણ્ મારી દિશા તો મને બહુ પ્યારિ છે\nતમરિ રચના મને બહુ ગમિ\nખુબ જ સરસ જિગ્નેશ ભાઇ તમ| રિ આ રચના મને ખુબજ ગમિ હવે કૈઇક દિકર| માટે પણ લખૉ,\n“લાખ ખુશીઓનું આંગણે ઉતરવું\nઆંસુઓમાં સ્મિતનું ઝરવું” (કોને ન ) ગમે\nઆ કેફ ઉતરે તો કેમ ઉતરે \nસાથે દીકરી છે..હું એકલો નથી…\nદીકરીના પિતા જ શા માટે… દીકરીની માતા થવું એ પણ અદભૂત લહાવો છે.\nતેથી જ તો દીકરી મારી દોસ્ત લખાઇ છે ને \nદોસ્ત દીકરીની હાજરી જીવનમાં કેવા કેવા રંગો પૂરે છે એ તો અનુભવે જ સમજાય…\nતમ મસ્તક એ ઝુકવા ન દેશે કદી,\nસ્મિતનો એ દરિયો, વ્હાલપની નદી,\nઆંસુઓમાં સ્મિતનું ઝરવું ગમે\nતમને દીકરીના પપ્પા થવું ગમે\nઝવેરચંદ મેઘાણીની દિકરો વાત યાદ આવી ગઈ\n“દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે: ‘ગઢવી, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મોઢે થઇને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે.”\nગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું. લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા ‘હવે હું શું મોઢું લઇ લાખાપાદર આવું ‘હવે હું શું મોઢું લઇ લાખાપાદર આવું પરબારો શત્રુઓના હાથે જ મરીશ… પણ એકની એક દીકરીના સમ પરબારો શત્રુઓના હાથે જ મરીશ… પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે મારાં સંતાનને મારુંમોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું મારાં સંતાનને મારુંમોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું કાંઇક કારણ હશે જાઉં તો ખરો.’ દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરી એ કહ્યું :”બાપુ, તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું.એક જણને તો મેં અહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઇ જઇને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળ્ખ્યું. એ તો દેવાત વાંક પોતે જ . દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું.\nએણે દીકરીને માથે હથ મૂક્યો:”બેટા દુનિયા કહેતી’તી કે લાખા વાળાને દીકરી છે;પણ ના,ના, મારે તો દીકરો છે\nતમને દીકરીના પપ્પા થવું ગમે\nસપનું એની આંખે જોવું ગમે…ખૂબ જ સરસ કવિતા. અને એથીય વધારે સરસ તો છે આ પ્રશ્ન. દરેક પિતા જો આ પ્રશ્નનો જવાબ ખુશીથી, વાત્સ્લ્યથી, ગૌરવથી આપશે તો ‘સ્ત્રી ભૃણ હત્યા’ જેવો શબ્દ જ નાબૂદ થઈ જશે.\nPingback: Tweets that mention તમને દીકરીના પપ્પા થવાનું ગમે\n← દલિતોના બેલી – દાન વાઘેલા\nપ્રેરક પ્રસંગો – સંકલિત →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબ�� અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/fakt-5-minit-ma-karo-panchdev-ni-puja/", "date_download": "2019-06-19T09:58:00Z", "digest": "sha1:ADMZ3OEVX4KXM6FLNXVBWUZZGPPZNF6K", "length": 13854, "nlines": 115, "source_domain": "www.dealdil.com", "title": "ફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome આધ્યાત્મિક / ધાર્મિક ફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nફક્ત 5 મીનીટમાં કરો પંચદેવોની પૂજા, અને મેળવો સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nસનાતન ધર્મની પરંપરામાં પ્રત્યક્ષ દેવતા સૂર્ય, પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ, દેવી માતા દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સનાતન પરંપરામાં આસ્થા કે શ્રદ્ધા રાખનાર વ્યક્તિએ આ દરેકની પૂજા ચોક્કસ અનિવાર્ય રૂપથી કરવી જોઈએ. એવી માન્યતા છે કે દરરોજ પૂજા કરતી વખતે કે પૂજા દરમ્યાન આ પંચદેવનું ધ્યાન અને તેના મંત્રનો જાપ કરનાર કોઇપણ વ્યક્તિ પર આ પંચદેવાની કૃપા અને આશીર્વાદ અવશ્ય મળતા રહે છે. અને તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ ધન લક્ષ્મી વૈભવ એશો આરામ સદાય રહે છે.\nજો તમે કોઈ કારણોસર સમયના અભાવે સનાતન ધર્મની પરંપરાનાઆ પંચદેવોની પૂજાચોક્કસ વિધિ વિધાનથી ન કરી શકતા હો તો તમે ફક્ત તેના મંત્રોનાશુદ્ધમંત્રોચ્ચારકરીને પણ આ પંચદેવોને પ્રસન્ન કરી તેની કૃપા મેળવી શકો છો.\nપંચદેવોના પૂજા મંત્ર વિષે વિગતવાર જાણકારી\nપંચદેવતાને પંચભૂતોના સ્વામી કહેવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ જેની પૂજા થાય છે તેવા શ્રી ગણપતિજી જળ તત્વના સ્વામી કે આધિપતિ દેવછે. જેથી સૌ પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે.\nશ્રી ગણેશજીનું ધ્યાન અને તેનો મંત્ર\nભગવાન શ્રી વિષ્ણુ આકાશ તત્વના સ્વામી કે આધીપતીદેવ છે.જેથી તેમની સાધના ઉપાસના શબ્દો દ્વારા એટલે કે તેના મંત્રો વગેરેના માધ્યમથી કરવાનું વિધાન છે.\nશ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન અને તેનો મંત્ર\nભગવાન શિવ શંકર પૃથ્વી તત્વના સ્વામી કે આધિપતિ દેવ છે. જેથીપંચદેવોમાં તેમની સાધના ઉપાસના પૂજાશિવલિંગના સ્વરૂપે કરવાનું વિધાન છે.\nશ્રી શિવ શંકર ભગવાનનું દયાન અને તેનો મંત્ર\nદેવી માં દુર્ગા અગ્નિ તત્વના સ્વામીની કે આધીપતિ દેવી છે. જેથી શક્તિની સાધના ઉપાસના અગ્નિકુંડના હવન વગેરેના માધ્યમ દ્વારા કરવાનું વિધાન છે.\nશ્રી દેવી દુર્ગા માતાનું ધ્યાન અને તેનો મંત્ર\nપ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યદેવ વાયુ તત્વના સ્વામી કે આધિપતિ દેવ છે. જેથી તેમની પૂજા પવિત્ર જળથી અર્ધ્ય આપીને તેમજ નમસ્કાર કરીને તેના દ્વારા તેની સાધના ઉપાસના કરવાનું વિધાન છે.\nપ્રત્યક્ષ દેવતા શ્રી સૂર્યદેવનું ધ્યાન અને તેનો મંત્ર\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article31 લાખ રૂપિયામાં ભારતનો સૌથી મોંઘો નંબર, કેરળના આ વ્યક્તિએ ખરીદ્યો, જુઓ લકી નંબર…\nNext articleપત્ની પિયરમાં રહેવા માંગતી હતી, તો પતિએ કર્યું આવું ખોફનાક કામ….\nશું તમે જાણો છો ક્યા ભગવાનને કયું ફૂલ અને મંત્ર સૌથી વધારે પસંદ હોય છે જાણો આ રસપ���રદ વાત…\nઆ 5 યોધ્ધાઓ જે રામ અવતાર અને કૃષ્ણ અવતાર બન્ને સમાયમાં હાજર હતા, જાણો કોણ છે એ યોધ્ધા…\nફક્ત પાંચ કે દસ મીનીટમાં કરો પંચદેવોની પૂજા અને મેળવો તેમના સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nપીડાથી તડપી રહેલી મહિલાના પેટ પર મોઢું લગાવીને ઢોંગી બાબાએ કાઢ્યો...\nબોલીવુડના સીતારાઓના અવનવા હુલામણા નામ અને તેની ઓળખ…\nઅડધી રાતે 17 વર્ષની છોકરીને સરકારી સ્કુલમાં બોલાવીને કર્યું આવું દુષ્કર્મ,...\nમંડપ પર રાહ જોઈ રહ્યો હતો દુલ્હો, કલાકો પછી આવી દુલ્હન...\n“સંકટ ચૌથ” ગણેશજીની પૂજા સમયે કરી લો આ કામ, બુદ્ધિમાન જન્મશે...\nછોકરીઓના ટુકા કપડા જોઇને, આ મહિલાએ છોકરાઓને એવું કહ્યું કે, તમે...\nયુવક ઓનલાઈન બિરયાની ઓર્ડર કરીને ફસાઈ ગયો કઈક આવી રીતે, પછી...\nયમ્મી-યમ્મી “પાલક પુલાવ” બનાવો અમારી આ રેસીપી જોઇને\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબજરંગબલીના આ પાવન ધામમાં જ્યાં ભગવાનની પહેલા ભક્તને કરવામાં આવે છે...\nઆ મંદિર અદ્ભુત છે, અહિયાં પગલું રાખતા જ ખતરનાક પ્રાણી પાલતૂ...\nભારતનું એક એવું મંદિર કે જ્યાં દીવો નદીના પાણીથી સળગે છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/lokpriya/rave-party-119061000027_1.html", "date_download": "2019-06-19T08:49:39Z", "digest": "sha1:SLWVENKG2CLJNPIT47K5PJUY3XE3CXLD", "length": 11897, "nlines": 205, "source_domain": "gujarati.webdunia.com", "title": "રેવ પાર્ટીને લઈને મોટું ખુલાસો, 5000માં દારૂનો પેગ, છોકરીઓને મફતમાં એંટ્રી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nરેવ પાર્ટીને લઈને મોટું ખુલાસો, 5000માં દારૂનો પેગ, છોકરીઓને મફતમાં એંટ્રી\nઆબકારી વિભાગ અને મહરૌલી પોલીસએ શનિવારે રાત્રે છતરપુરના એક કેફૈમાં છાપા મારીને રેવ પાર્ટી પકડી. મુખ્ય આયોજક સાથે 8 લોકોની ધરપકડા કઈ લીધી. પાર્ટીમાં વિદેશા અને હરિયાણીથી લાવી અવેધ દારૂના સિવાય ચરસ અને માર્ફિન ડ્રગસ પીરસાય છે. કેફેને સીલ કરી નાખ્યું છે. હવે આ કેસમાં મોટું\nખુલાસો થયું છે કે અહીં પર દારૂ અને ડ્રગ્સ ખૂબજ મોંઘી મળતી હતી. એક પેગ દારૂની કીમત જ્યાં 5000 રૂપિયા થતી હતી તેમજ ડ્રગ્સના એક ડોજની કીમત 10000 રૂપિયા હતી. અયોજક કોઈ ગ્રાહક પર પૂર્ણ વિશ્વાસ થતા કે પછી ઓળખાણને જ ડ્રગ્સની ડોજ આપતા હતા. આગળ જાણૉ શું છે આ ઘટનાની પૂર્ણ સ્ટોરી જણાવીએ છે કે આ રેવ પાર્ટીમાં મૉડલ, સેલિબ્રીટી અને રાજનેતાઓના બાળકો જ જાય છે. પાર્ટીનો આમંત્રણ એસએમએસથી મોકલે છે.\nજાણકારી મુજબ મૉડલ તો આ પાર્ટીઓમાં જોવાય છે. છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે પણ આ રેવ પાર્ટીઓમાં છોકરીઓએ છોકરાઓને પાછળ મૂકી દીધું છે. 100 રેવીયોમાં છોકરીઓની સંખ્યા 60 હોય છે. આવું આથી કારણકે વધારપણું ઈવેંટમાં છોકરીઓની એંટ્રી ફ્રીમાં હોય છે. અંદર માત્ર ડ્રિંકસ અને ડ્ર્ગસના પૈસા આપવા પડે છે.\nતેના કારણે હવે આ ટ્રેડ જોવાઈ રહ્યું છે કે રેવ પાર્ટીમાં છોકરીઓની સંખ્યા વધી રહી છે. કેટલાક ઑર્ગેનાઈજર્સએ જણાવ્યું કે આસપાસના રાજ્યોથી દિલ્લી એનસીઆર ભણવા આવી છોકરીઓ આ પાર્ટીઓમાં વધારે ઈંટ્રેસ્ટ જોવાવે છે. તેથી એજંટ અહીં મોટી યુનિવર્સિટીની છોકરીઓને સ્પેશલી ટારગેટ કરે છે. છોકરીઓ માટે સ્પેશલ પેકેજ પણ હોય છે.\nમહિલાની હતી એવી આખરે ઈચ્છા કે તમે પણ વિચારવા પર થઈ જશો મજબૂર\nવટ સાવિત્રી વ્રતનુ મહત્વ-આ રીતે વ્રત પૂજા કરવાથી પતિને આયુષ્ય સાથે મળે છે સુખ સમૃદ્ધિ\nB'Day SPL: ફિલ્મોમાં આવતા પહેલા કંઈક આવી દેખાતી હતી Fashionista સોનમ કપૂર\nશુ છે ધોનીના ગ્લબ્સ પર લખેલા બલિદાનનો મતલબ અને પૈરા સ્પેશ્યલ ફોર્સેજની સ્ટોરી\nસ્કર્ટ પહેરતી છોકરીઓ માટે ગિફ્ટ, કંપનીએ કરી આ મોટી જાહેરાત\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Only_in_print", "date_download": "2019-06-19T09:44:05Z", "digest": "sha1:XM62KKPBQDDKJ5RCAAD35FCLJ3XFIHDO", "length": 7446, "nlines": 94, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ઢાંચો:Only in print\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ઢાંચો:Only in print\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચ��� વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ઢાંચો:Only in print સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nબુધ (ગ્રહ) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nશુક્ર (ગ્રહ) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nગુરુ (ગ્રહ) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્લૂટો (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજન ગણ મન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆલ્બર્ટ આઇન્સ્ટાઇન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઅરવલ્લી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવલ્લભભાઈ પટેલ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસંગણક (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનથુરામ ગોડસે (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆંખ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nતમિલ લોકો (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબ્રહ્મગુપ્ત (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદિગંબર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપત્તા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવૈશ્વિક ઉષ્ણતા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવિલિયમ શેક્સપીયર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Cite news (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Cite news/doc (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઆઝાદ હિંદ ફોજ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરોમાનિયા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમોબાઇલ ફોન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદક્ષિણ અમેરિકાના દેશોની યાદી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજ્વાળામુખી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવડતાલ (તા. નડીઆદ) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nએ. આર. રહેમાન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસાપ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nધૂમ્રપાન (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nકર્કરોગ (કેન્સર) (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઍરોસ્મિથ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવૈશ્વિક ઉષ્ણતાની અસરો (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nનાતાલ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nબ્લેક સબાથ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદેવનાગરી (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nલિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરાજા આર્થર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nરુધિરાભિસરણ તંત્ર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nભારતીય સિનેમા (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nક્વિબેક (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઇંગ્લેન્ડના એલિઝાબેથ પ્રથમ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nચાઇનીઝ માર્શલ આર્ટ્સ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Citation (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:Citation/doc (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસંગીત વાદ્ય (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nવાટાઘાટ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nહરિતદ્રવ્ય (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદરિયાઈ પ���રદૂષણ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nમાર્કો પોલો (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nપોલિએસ્ટર (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nદાર્જિલિંગ (સમાવેશ) ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AB%88%E0%AA%B6%E0%AA%BE%E0%AA%96_%E0%AA%B5%E0%AA%A6_%E0%AB%A7%E0%AB%A6", "date_download": "2019-06-19T09:00:58Z", "digest": "sha1:PCCF7N5XEOKZ5TCJ776GSZZLSUZJU73X", "length": 6159, "nlines": 91, "source_domain": "gu.wikipedia.org", "title": "વૈશાખ વદ ૧૦ - વિકિપીડિયા", "raw_content": "\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nવૈશાખ વદ ૧૦ને ગુજરાતીમાં વૈશાખ વદ દશમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો પચ્ચીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો પચ્ચીસમો દિવસ છે.\n૧ તહેવારો અને ઉજવણીઓ\n૨ મહત્વની ઘટનાઓ [૧]\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nમહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]\n↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.\nવિક્રમ સંવતના મહિના અને તિથિ\nમહિનો|માસ સુદ (શુક્લ પક્ષ) વદ (કૃષ્ણ પક્ષ)\nકારતક પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમાગશર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nપોષ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nમહા પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nફાગણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nચૈત્ર પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nવૈશાખ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nજેઠ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅષાઢ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nશ્રાવણ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nભાદરવો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઆસો પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nઅધિક માસ પડવો ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ પૂનમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ અમાસ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૮ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ ૦૭:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/saath-nibhaana-saathiya-gopi-bahu-devoleena-bhattacharjee-hot-pic-046109.html", "date_download": "2019-06-19T09:17:30Z", "digest": "sha1:5BHXIW3GZBPDOBO6Q5MZC3HUT65TIBK7", "length": 13500, "nlines": 163, "source_domain": "gujarati.oneindia.com", "title": "પહેલીવાર ગોપી વહુએ બધી હદો પાર કરો, આ તસવીરો એકલામાં જુઓ | Saath Nibhaana Saathiya Gopi bahu Devoleena Bhattacharjee again goes bold - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n32 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n43 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપહેલીવાર ગોપી વહુએ બધી હદો પાર કરો, આ તસવીરો એકલામાં જુઓ\nનાના પરદાની વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય હાલમાં ટીવીથી ગાયબ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે બેક ટુ બેક પોતાની બોલ્ડ ફોટો શેર કરી રહી છે. એટલું જ નહીં પરંતુ યુઝર્સ તેની ફોટો પર સારી અને ખરાબ કમેન્ટ પણ કરી રહ્યા છે.\nફરી એકવાર દેવોલિના ભટ્ટાચાર્ય એ પોતાની તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર બબાલ મચાવી છે. આપને જણાવી દઈએ કે સાથ નિભાના સાથિયા સિરિયલ પછી દેવોલિના ટીવીથી દૂર થઇ ગઈ છે. ખબર એવી પણ આવી રહી છે કે દેવોલિના ટીવી પર ફરી વહુના રોલમાં પાછી આવવા નથી માંગતી.\nસાથ નિભાના સાથિયા સીરિયલમાં તેને દાદી સુધીનો રોલ કર્યો હતો. ખબર આવી રહી છે કે દેવોલિના આવનારા દિવસોમાં કોઈ રિયાલિટી શૉનો ભાગ બની શકે છે. આ વિશે હજુ સુધી કોઈ નક્કર જાણકારી નથી મળી શકી.\nસફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ\nગોપી વહુએ પોતાની સંસ્કારી ઇમેજ છોડી દીધી છે. દેવોલિના ભટ્ટાચાર્ય તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે પોતાની સંસ્કારી ઇમેજથી અલગ બોલ્ડ લૂકમાં જ જોવા મળી રહી છે.\nઅહીં જુઓ ગોપી વહુની કેટલીક તસવીરો જે તમને દીવાના બનાવી દેશે...\nvસાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.\nતે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.\nદેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.\nદેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.\nદેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.\nડાંસ દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.\nદેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.\nદેવોલિના ફરીથી કમબેક કરવા માટે કોઈ એક ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.\nરાતોરાત ગોપી વહુની આ તસવીરોએ હંગામો મચાવ્યો, એકલામાં જુઓ\nગોપી વહુની આ બ્લેક હોટ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે\nટ્રોલ થયા પછી પણ ગોપી વહુએ ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી\nગોપી વહુ બની ગઈ સેક્સી બેબ, રાતોરાત હૉટ તસવીરો થઈ વાયરલ\nમોડી રાત્રે ગોપી વહુએ ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી\nરાતોરાત ગોપી વહુની સેક્સી તસવીરો થઈ વાયરલ, નજર પણ નહિ હટાવી શકો\nરેડ ડ્રેસમાં ગોપી વહુએ આગ લગાવી, વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો\nસાડીમાં ગોપી વહુ લાગી રહી છે સેક્સી, નહિ હટાવી શકો નજર\nરાતોરાત ગોપી વહુએ બિકીનીમાં સનસની મચાવી, તસવીરો હોશ ઉડાવશે\nનાના પરદાની ગોપી વહુએ બ્લેક સાડીમાં બબાલ મચાવી, ફોટો વાયરલ\nગોપી બહુ ઘ્વારા બિકીની આવી ફોટો શેર, રાતોરાત થયી વાયરલ\nએડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nariman-praises-katju-for-his-article-critical-of-modi-004701.html", "date_download": "2019-06-19T08:55:19Z", "digest": "sha1:U5WHBQ6IIFIWX4XR3ZCZ4FUVSINYEDPT", "length": 11100, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદી પરનો કાત્જુનો લેખ શાનદારઃ નરીમન | Fali S Nariman praises Katju for his article critical of Modi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n10 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમોદી પરનો કાત્જુનો લેખ શાનદારઃ નરીમન\nનવીદિલ્હી, 18 ફેબ્રુઆરીઃ ભારતીય પ્રેસ પરિષદ(પીસીઆઇ)ના અધ્યક્ષ માર્કંડેય કાત્જુ દ્વારા એક સમાચારપત્રમાં મોદી પર આલોચનાત્કમ લેખ લખવા બદલ ફલી એસ નરીમને તેમની પ્રશંસા કરી છે.\nકાત્જુને શુક્રવારે મોકલેલા ઇ-મેઇલમાં નરીમને કહ્યું કે, લેખ શાનદાર છે. લેખને લઇને ભાજપ નેતા અરુણ જેટલી અને કાતજુમાં વાક યુદ્ધ શરૂ થઇ ગયું છે.\nનરીમને કહ્યું કે, મે ટેલીફોન કર્યો અને તમને જણાવ્યું કે આજે સવારે 'ધ હિન્દુ'માં છપાયેલા લેખથી અમે કેટલા ખુશ છીએ. આ શાનદાર છે, તેને એવા વ્યક્તિ તરીકે કહેવામાં આવે તેવું જરૂરી હતું જે માત્ર માનવાધિકારોનું સમર્થન જ કરતું હોય પરંતુ પોતાની જિંદગીની દરેક પળ જીવતો હોય. કાત્જુના લેખને લઇને જેટલી અને કાત્જુ વચ્ચે રવિવારે તીખા શબ્દોમાં પ્રહારો કરવામાં આવ્યા, બન્નેએ એકબીજાને રાજીનામુ આપવાનું કહ્યું છે.\nજેટલીએ કાત્જુને કોંગ્રેસ કરતા વધારે કોંગ્રેસી ગણાવ્યા અને કહ્યું કે પશ્ચિમ બંગાળ, બિહાર કે ગુજરાતમાં ગેર કોંગ્રેસી સરકારો પર તેમનો હુમલો સેવાનિવૃત્તિ બાદ નોકરી આપનારાઓનો આભાર માન્યો હોય તેવું લાગે છે. તેમણે માંગ કી છે કે કાત્જુ પોતાના પદ પરથી રાજીનામું આપી દે.\nઉચ્ચતમ ન્યાયાલયના પુર્વ ન્યાયાધીશ કાત્જુએ તથ્યોને તોડી-મરોડવાના આરોપ લગાવતા જેટલી પર પલટવાર કર્યો અને તેમને રાજકારણ છોડી દેવા કહ્યું છે. મોદીએ પણ કાત્જુ પર આરોપ લગાવ્યો કે તે ગુજરાતને પીળી આંખોથી જોઇ રહ્યાં છે. મોદીએ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે.\nમાર્કન્ડેય કાત્જૂ: રાહુલ ડફોળ, સોનિયા દેશની રાણી\nઅલ્હાબાદ હાઇકોર્ટમાં પણ હતો એક ભ્રષ્ટ જજ: માર્કંડેય ક���ટજૂ\nપૂર્વ જસ્ટીસ કાત્જૂના છ સવાલથી જ્યૂડિશરીમાં બબાલ\nકાત્જૂના ખુલાસા બાદ રાજકીય બબાલ, જાણો કોણે શું કહ્યું..\nકાટજૂનો આરોપ, યૂપીએ સરકારે કર્યું ભ્રષ્ટ જજનું પ્રમોશન\nમોદીનું બોલવું : કાત્જુને લાગે છે બકબક, સિબ્બલને લાગે છે મૌન\nધાર્મિક રાષ્ટ્રવાદની વાત કરવી એ રાષ્ટ્ર વિરોધી છે : કાત્જુ\nગરીબોને ન્યાય અપાવવા કાત્જુ મહેશ ભટ્ટ સાથે બનાવશે NGO\nઘેંટા-બકરાની જેમ મતદાન કરે છે ભારતીય જનતા: કાત્જૂ\nકાત્જૂએ જૈબુન્નિસા માટે પણ કરી માફી અપીલ\nPics : તો સલમાન, સૈફ, શાઇની, મોનિકાનું શું\nસંજયનું સંકટ : વિજય બન્યા હતાં લક્ષ્મી, શંકર બનશે નારાયણ\npress council of india markandey katju bjp leader arun jaitley fali s nariman narendra modi ભારતીય પ્રેસ પરિષદ માર્કંડેય કાત્જુ ભાજપી નેતા અરુણ જેટલી ફાલી એસ નરિમાન નરેન્દ્ર મોદી\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/regional-gujarat-news/vayu-cyclone-western-railway-cancels-trains-starting-6-pm-today-119061200015_1.html", "date_download": "2019-06-19T08:54:43Z", "digest": "sha1:6XJVWZKFN57B6EUOWHDSVQ23RNBBLNRR", "length": 12319, "nlines": 234, "source_domain": "gujarati.webdunia.com", "title": "'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\n'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ\n'વાયુ' વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. વધારે નુકસાન ન થાય અને મુસાફરો ફસાઇ ન જાય તે માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને દર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યાથી લઇને 14 જૂન સુધી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, ગાંધીધામ જતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ મીટરગેજની તમામ ટ્રેન રદ કરવાાં આવી છે. જુનાગઢથી અમરેલી દેલવાડા રૂટ ઉપર દોડતી ટ્રેનોને બંધ કરવામાં આવી છે. આમ વાયુ વાવાઝોડના પગલે 21 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સ્પેસિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઓખાથી રાજકોટની ટ્રેન સાંજે 5.45થી ઉપડશે. અને ઓખાથી અમદાવાદ આજે બુધવારે રાત્રે 8.5 વાગ્યે ઉપડશે.\nકઇ ટ્રેન રદ કરવામાં આવી\n1- 15636 રાજકોટ- ઓખા ટ્રેન\n2- 19251 સોમનાથ- ઓખા ટ્રેન\n3- 19525 ઓખા- સોમનાથ ટ્રેન\n4- 59207 ભાવનગર-ઓખા ટ્રેન\n8- 12905 પોરબંદર-હાવડા ટ્રેન\n11- 19319 વેરાવળ-ઇન્દોર ટ્રેન\n12- 22957 અમદાવાદ- વેરાવળ ટ્રેન\n13-12971 બાન્દ્રા ટર્મિનલ-ભાવનગર ટ્રેન\n14- 19203 ગાંધીનગર-ભાવનગર ટ્રેન\n15- 19015 મુંબઇ સેન્ટ્રલ- પોરબંદર ટ્રેન\n16- 19201 સિકંદ્રાબાદ- પોરબંદર ટ્રેન\n17- 19115 દાદર- ભુજ ટ્રેન\n18- 22955 બાન્દ્રા-ભુજ ટ્રેન\n19- 22903 બાન્દ્રા- ભુજ ટ્રેન\n21- 14321 બરેલી-ભુજ ટ્રેન\nગુજરાતમાં 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી, 'વાયુ' વાવાઝોડું ત્રાટકશે\nવાયુ વાવાઝોડું live - જાણો ગુજરાતમાં ક્યારે ક્યા સ્થાન પરા ત્રાટકી શકે છે વાવાઝોડુ..\nCyclone Vayu Live Update - 170 કિલોમિટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, મધરાત્રે ત્રાટકશે વાવાઝોડું\nકચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને હાઇ ઍલર્ટ બનાવાયો: વિજય રૂપાણી\nસૌરાષ્ટ્ર-કચ્છ માટે જૂન મહિનો જોખમી: કંડલા વાવાઝોડું પણ 9મી જૂને જ ત્રાટક્યું હતું\nઆ પણ વાંચો :\nબે સ્પેશિયલ ટ્રેન શરૂ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/10/blog-post_22.html?showComment=1350873173593", "date_download": "2019-06-19T08:57:33Z", "digest": "sha1:O5AMYZ7WONSFXXCL2QZIVO423JQ5SEGC", "length": 22408, "nlines": 280, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: दिग्विजय के सवालों पर चुप्पी, पीएम-सोनिया को दी बहस की चुनौती", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમર��� ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયે શનિવારે પૂછેલા સવાલો અંગે કેજરીવાલ રવિવારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. દિગિ્વજયે તેમને ૨૭ પ્રશ્નો પૂછ્યા હતા. પરંતુ કેજરીવાલે તે પૈકી કોઈપણ પ્રશ્નનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે મનમોહન, સોનિયા કે રાહુલ જો તેમના સવાલોના જવાબ આપે તો તેઓ દરેક પ્રશ્નનો જવાબ આપશે. કેજરીવાલે કહ્યું કે જો દિગ્વિજય આમ ન કરી શકે તો સમજી લેવું કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના નેતા હરશિ રાવતે કેજરીવાલની માગણીને ધડ-માથા વગરની ગણાવી છે.\nદિગિ્વજયે અરવિંદ કેજરીવાલને ૨૭ પ્રશ્નોની એક યાદી મોકલાવી છે અને તેમાં કહ્યું છે કે ‘જેવી રીતે તમે અન્ય લોકો પાસેથી જેવી સ્પષ્ટતા અને પ્રામાણિકતા સાથે જવાબની અપેક્ષા રાખો છો તેટલી જ સ્પષ્ટતા અને પ્રામાણિકતા સાથે’ આ પ્રશ્નોના જવાબ આપશો. યાદીમાં દિગિ્ગનો પ્રશ્ન છે કે ‘તમારી એનજીઓની વેબસાઈટ પર કોઈ વ્યક્તિગત દાતા કે કોર્પોરેટ દાતાની વિગત કેમ નથી. તમે કબીર નામની જે એનજીઓ સાથે ગાઢ રીતે જોડાયેલા છો તેને ૨૦૦૫માં ૧,૭૨,૦૦ ડોલર અને ૨૦૦૯માં ૧,૯૭,૦૦૦ ડોલર ફોર્ડ ફાઉન્ડેશન તરફથી મળ્યા હતા તે સાચું છે \nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવીસયનું વીસયાંતર : પૃથ્વીરાજ ચૌહાણ, શીવાજી, જવાહરલ...\nપોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શ...\nઆ અબ્દુલ સરીફ છે કોણ પાકીસ્તાની કે પછી ઈરાની\n૨૦મી ઓક્ટોબર ૧૯૬૨ના ચીને ભારત ઉપર હુમલો કર્યો. ૮ દ...\nગજેટ, સ્કેલ, ટાઈમ ગજેટ, સમય માપક યંત્ર, વરાળ ઘડીયા...\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nસરકારી પ્રાથમિક શાળાઓના બ્લોગની મુલાકાત.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/05/", "date_download": "2019-06-19T08:52:10Z", "digest": "sha1:3VYBSXHMLGG3O2CUB65QYLN5SBB5CLUU", "length": 6627, "nlines": 147, "source_domain": "glaofna.wordpress.com", "title": "2010 મે « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nસર્જકો સાથે સાંજ (સમીક્ષા: શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’)\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nઅમેરિકામાં વસીને લખતા ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા\nઍકેડેમી ફરી એક વાર આ રસપ્રદ કાર્યક્રમ યોજી રહી છે.\nઆ પ્રસંગે આપણા ��ુપ્રસિધ્ધ કવિ, ગઝલકાર અને નાટ્યકાર\nશ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’\nસ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપશે.\nકાર્યક્રમના બીજા દોરમાં શ્રી ચિનુ મોદી એમની\nસર્જન પ્રક્રિયા વિષે વાત કરતાં પોતાની કૃતિઓનું પઠન પણ કરશે.\n‘પી જશું સાકી, હળાહળ ઝંખના,\nએનું જો તુજ હાથથી વિતરણ હશે.’\nદિવસ : રવિવાર, જૂન ૬, ૨૦૧૦\nસમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે\n‘સર્જકો’ સંચાલન : હરનિશ જાની\nતાજી સ્વરચિત કૃતિ રજૂ કરવા ઇચ્છતા સર્જકે સંચાલકનો નીચે મુજબ સંપર્ક કરવોઃ\n૬૦૯-૫૮૫-૦૮૬૧ (ઘર) ૬૦૯-૫૭૭-૭૧૦૨ (સેલ)\nરામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ || રોહિત પંડ્યા ૭૧૮-૭૦૬-૧૭૧૫\n(સમયસર આવી જવા વિનંતી)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/a-r-rahman-nominated-for-oscar-again-031317.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:06:34Z", "digest": "sha1:IEGGW2QGDS7QK7NV5LJGQ4T6NHAMHCNK", "length": 9331, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફરી એકવાર ઓસ્કર માટે નામાંકિત થયા એ.આર.રહેમાન | a-r-rahman-nominated for oscar again - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n21 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n33 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફરી એકવાર ઓસ્કર માટે નામાંકિત થયા એ.આર.રહેમાન\nભારતીય સંગીતકાર એ.આર.રહેમાનનું નામ ફરી એકવાર ઓસ્કાર માટે નામંકિત કરવામાં આવ્યું છે. આ વખતે ફિલ્મ 'પેલેઃબર્થ ઓફ એ લિજેન્ડ' માટે તેમને ઓસ્કારની નામાંકન શ્રેણીમાં સ્થાન મળ્યું છે. સાથે જ 89મા અકેડેમી એવોર્ડ્સની ઓરિજિનલ સ્કોર શ્રેણી માટે પણ એ.આર.રહેમાનને નામાંકિત કરવામાં આવ્યા હતા.\nવર્ષ 2009માં એ.આર.રહેમાને ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર' માટે 2 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. તેમને 'જય હો' ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોર તથા બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'પેલેઃબર્થ ઓફ એ લિજેન્ડ' બ્રાઝિલના ફુટબોલ પ્લેયર પેલેના જીવન પર આધારિત છે.\n'હમ્મા-હમ્મા'માં આદિત્ય-શ્રદ્ધાની હ��ટ કેમેસ્ટ્રિ\nઓસ્કાર માટે નામાંકનની ઘોષણા 24 જાન્યુઆરી, 2017ના રોજ થશે અને મુખ્ય એવોર્ડ સમારંભ 27 ફેબ્રૂઆરી,2017ના રોજ યોજાશે.\nદીપિકા-એશ સિવાય આ સિતારાઓ પણ પહોંચ્યા કાન્સ 2017માં..\n'હમ્મા-હમ્મા'માં આદિત્ય-શ્રદ્ધાની હોટ કેમેસ્ટ્રિ\nOscar Award 2015: જાણો કોના કોના નામે રહ્યો પુરસ્કાર\nWatch Tum Tak : ‘રહેમાનનું સંગીત અધ્યાત્મસભર’\nOscar 2018 : રેડ કાર્પેટની રાણી કંઇ Celebrities બની, તસવીરોમાં જુઓ\nOscar માટે પસંદ થઇ રાજકુમાર રાવની 'ન્યૂટન'\nઅંગ્રેજી ન જાણતાં સની પવાર પર ફિદા થયું હોલિવૂડ\n#Oscar માં પણ ટ્રંપનો વિરોધ, ભૂરી રિબન પહેરી પહોંચ્યા સિતારાઓ\nઑસ્કાર 2017માં ફિલ્મ 'લા લા લેન્ડ' છવાઇ\nપ્રિયંકા ચોપડાનો ઓસ્કાર ડ્રેસ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર જાણો કેમ\nપ્રિયંકાનો ઓસ્કર 2016 લૂક ગૂગલ સર્ચમાં ફિચર કરવામાં આવ્યો\nDame Hot: ઓસ્કારની આફ્ટર પાર્ટીમાં કંઇ આ રીતે છવાઇ પ્રિયંકા\na r rehman oscar એ આર રહેમાન ઓસ્કર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/shahrukh-khan-returned-mumbai-after-celebrating-new-year-at-dubai-024353.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:52:03Z", "digest": "sha1:VKWZXIXN3BKDWSSCAPJNQFWUD2M4KF5E", "length": 12484, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "PICS : હૅપ્પી ન્યુ ઈયર ખતમ, શાહરુખ ફૅમિલી ઇઝ બૅક! | Shahrukh Khan returned Mumbai after celebrating New Year at Dubai - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n7 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n18 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPICS : હૅપ્પી ન્યુ ઈયર ખતમ, શાહરુખ ફૅમિલી ઇઝ બૅક\nમુંબઈ, 5 જાન્યુઆરી : નવા વર્ષનો પ્રારંભ સુંદર અને ખુશીઓથી ભરેલો બનાવવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઓ જુદા-જુદા દેશોમાં પોતાના પરિવારો અને મિત્રો સાથે ફરવા પહોંચ્યા હતાં. બૉલીવુડના બાદશા�� શાહરુખ ખાન પણ પોતાના પરિવાર સાથે ન્યુ ઈયર ઉજવવા દુબઈ ગયા હતાં. દુબઈમાં શાહરુખે પત્ની ગૌરી ખાન અને ત્રણે બાળકો આર્યન, અબરામ તથા સુહાના સાથે ફન્ની સમય પસાર કર્યો અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરી.\nહવે શાહરુખ ખાન દુબઈ ટુ મુંબઈ કમબૅક થઈ ગયાં છે. મુંબઈ ઇંટરનેશનલ ઍરપોર્ટ પર શાહરુખ ખાન તથા તેમના આખા પરિવારને મીડિયાએ કૅમેરે કેદ કરી લીધાં. તેમાં ગૌરી, સુહાના અને આર્યન ઉપરાંત નાનકડો અબરામ પણ હતો. સૌને શાહરુખે ફ્લાઇંગ કિસ વડે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.\nશાહરુખના પત્ની ગૌરી ખાન પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ નજરે પડતા હતાં, તો શાહરુખના દીકરી સુહાના પણ પોતાના હાથોમાં શોપિંગ બૅગ્સ સાથે સ્મિત ફરકાવતી મુંબઈની ધરતીએ ઉતરી.\nગૌરી ખાનના હાથોમાં નાનકડા અબરામને જોઈ એમ લાગતુ હતું કે દુનિયાની આખી કાયનાત તેમના કદમોએ હોય. શાહરુકનો પરિવાર બૉલીવુડના તેવા પરિવારોમાંથી છે કે જેના લોકો દૃષ્ટાંત આપે છે. આ પરિવારને જોઈ વિશ્વાસ થાય છે કે પ્રેમ આજે પણ દુનિયામાં મોજૂદ છે અને જો આવા પ્રેમ સાથે રહીએ, તો આખી દુનિયાની ખુશીઓ આપના કદમો તળે હશે.\nશાહરુખ ખાન દુબઈથી મુંબઈ પરત ફર્યા છે. તેમની આ તસવીર મુંબઈની ઇંટરનેશનલ ઍરપોર્ટ પર ઝડપાયેલી છે.\nશાહરુખ ખાનની એકમાત્ર દીકરી સુહાના પણ માતા ગૌરી અને ભાઈ અબરામ સાથે.\nશાહરુખના સૌથી નાના દીકરા અબરામ માતા ગૌરીના ખોળે.\nશાહરુખનો મોટો દીકરો આર્યન પણ દુબઈ ખાતે પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી પરત ફર્યો હતો.\nશાહરુખ ખાને પોતાના ફૅન્સને ફ્લાઇંગ કિસ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.\n‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\nIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ\nશાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\n30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો\nશાહરુખ ખાનને માનદ ઉપાધિ આપવાની અનુમતિ આપવાનો સરકારનો ઈનકાર\n18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો\nઆ કારણે પીરસી રહ્યા હતા આમિર અને બિગ બી, અભિષેકે ટ્રોલર્સની કરી બોલતી બંધ\nPic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શા��રુખ, સલમાન...\nVideo: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા\nVideo: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/039_nanasasala.htm", "date_download": "2019-06-19T09:08:55Z", "digest": "sha1:2FFKI63ZTN6ORK5JTFPH5XN6UH4XR7ZE", "length": 1700, "nlines": 31, "source_domain": "www.mavjibhai.com", "title": " નાના સસલાં", "raw_content": "\nટીકટીક ટીકટીક ચાલે સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nકૂણાં તરણાં ખાતાં રે, દોડી દોડી જાતાં રે\nડગમગ ડગમગ જોતાં રે કેવાં સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nટીકટીક ટીકટીક ચાલે સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nરેશમ જેવા સુંવાળા, ગોરા ગોરા રૂપાળા\nધીમે કૂદકાં મારે રે નાના સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nટીકટીક ટીકટીક ચાલે સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nધીંગામસ્તી કરતાં રે, બાથંબાથી કરતાં રે\nરમ્મત ગમ્મત કરતાં રે નાના સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nટીકટીક ટીકટીક ચાલે સસલાં\nવ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/digital-transaction-failed-complaint-resolution-compensation-rules-soon-says-rbi-045992.html", "date_download": "2019-06-19T09:00:29Z", "digest": "sha1:UPYOZMBPPZ6WN4CEKOJG73U7EICUQU3N", "length": 12190, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "Digital Payment: ફરિયાદો નહીં સાંભળવા પર આપવો પડશે ગ્રાહકોને દંડ | Digital transaction failed Complaint resolution compensation rules soon says rbi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n15 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n26 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nDigital Payment: ફરિયાદો ��હીં સાંભળવા પર આપવો પડશે ગ્રાહકોને દંડ\nઅધિકૃત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ (authorised payment systems) જો તમે તમારા ગ્રાહકોની ફરિયાદો સમયસર રીતે ઉકેલશો નહિ, તો તેઓને ગ્રાહકોને વળતર (Compensation to customers) ચૂકવવું પડશે. રિઝર્વ બેન્ક (RBI)ટૂંક સમયમાં આવી સિસ્ટમ બનાવશે. આરબીઆઇએ આ માહિતી ક્રેડિટ પૉલિસી (Credit policy) ની જાહેરાત દરમિયાન આપી છે. આ માહિતી અનુસાર આરબીઆઇએ ફરિયાદ માટે જૂનના અંત સુધીમાં ટર્ન અરાઉન્ડ ટાઈમ (TAT) ફ્રેમવર્ક લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય આરબીઆઇ જૂન 2019 સુધીમાં સમગ્ર અધિકૃત પેમેન્ટ સિસ્ટમ(Authorize Payment System) માં કમ્પનસેશન ફ્રેમવર્ક (Compensation Framework) પણ પ્રદાન કરશે.\nફેલ્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital transaction failed) પર માંગ્યા સૂચનો\nઆરબીઆઇએ કહ્યું કે તેણે યોગ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ મિકેનિઝમ (customer grievance redressal mechanism) અમલમાં મૂકવા માટે અધિકૃત ચુકવણી પ્રણાલી (Authorize Payment System) ને નિર્દેશ આપ્યો છે. આરબીઆઇએ ડિજિટલ ટ્રાંઝેક્શન નિષ્ફળતા (Digital transaction failed) ના સમાધાનમાં વિલંબ પર કસ્ટમર્સને વળતર (Compensation to the customers) સૂચવવા માટે કેટલીક ચુકવણી પદ્ધતિઓ સૂચવવા નિર્દેશ આપ્યો છે.\nફરિયાદનો સમયસર નિકાલ જરૂરી છે\nજો કે એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે વિવિધ ચુકવણી પ્રણાલીમાં ગ્રાહકની ફરિયાદનો નિકાલ કરવામાં લાગતો સમય અલગ અલગ હોય છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, તમામ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં ત્વરિત અને કાર્યક્ષમ ગ્રાહક સેવા પ્રદાન કરવા ગ્રાહકોની ફરિયાદોના રિઝોલ્યુશન માટે ટર્ન એરાઉન્ડ ટાઈમ અને બેન્ક ચાર્જની મેળવણી આવશ્યક છે. ઉપરાંત, ગ્રાહકોના હિતમાં એક વળતર માળખું અમલમાં મૂકવું જોઈએ.\nપેમેન્ટ સિસ્ટમનું બેંચમાર્કિંગ (Benchmarking of Payment System)\nઆરબીઆઇ મેના અંત સુધીમાં પેમેન્ટ સિસ્ટમનું બેંચમાર્કિંગ અંગેની એક રિપોર્ટ પણ રજૂ કરશે. આરબીઆઇએ જણાવ્યું હતું કે, પેમેન્ટ સિસ્ટમના કિસ્સામાં પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પેમેન્ટ સિસ્ટમનું બેંચમાર્કિંગ જરૂરી છે. સાથે તે મોટા દેશોમાં તેનું જ વલણ છે. આ ઉપરાંત, પેમેન્ટ્સ ડિજીટલીકરણને પ્રોત્સાહન આપવા આ દિશામાં પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે.\nPFની પૂરી રકમ ક્યારે અને કેવી રીતે ઉપાડશો, અહીં જાણો\nનોકરિયાત લોકોને ઝાટકો, PF ના 8.65% વ્યાજ પર સંકટ\nનોકરિયાત લોકો માટે મોટી ખુશખબરી PF વ્યાજ દરમાં વધારો\nMUST READ: નોકરી છોડ્યાની સાથે ન ઉપાડો PF ના પૈસા, નુકશાન થશે\nજો તમારી પાસે LIC પોલિસી છે તો, આ સમાચાર તમારા માટે ખાસ છે\nUIDAI એ Aadhaar સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો, આ કામ માટે આપવો પડશે ચાર્જ\nજો તમારી પાસે પણ છે LIC પૉલિસી તો જલ્દી કરો આ કામ, નહીં તો થશે નુકશાન\nMUST READ: તમારી પાસે પણ LIC ની પોલિસી છે તો વાંચો આ સમાચાર\nPF એકાઉન્ટ ધારક ધ્યાન આપો, આ ભૂલ ન કરશો, નહિ તો પૈસા ફસાઈ જશે\nLIC પોલિસીમાં તમારો મોબાઇલ નંબર જાતે જ ઉમેરો, આ રીત છે\nમિસ્ડ કોલ અને SMS દ્વારા આ રીતે લો PF વિશેની માહિતી, આ છે નંબર\nડિજિટલ ઈન્ડિયાએ કેવી રીતે બદલી નાખી આપણી વ્યવહારની રીત, જાણો\ndigital india digital payment ડિજિટલ પેમેન્ટ ડિજિટલ ઇન્ડિયા\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/we-added-chowkidar-our-twitter-names-you-should-add-pappu-045534.html", "date_download": "2019-06-19T09:20:07Z", "digest": "sha1:QY5SMUFLUVL34FWRLEJDZW32VBIFC4E3", "length": 12482, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ | We added chowkidar to our Twitter names, you should add Pappu: BJP’s Anil Vij to Congress workers. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n35 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n46 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમે અમારા નામ આગળ ચોકીદાર લખ્યું, જેમને તકલીફ હોય તેઓ પપ્પૂ લખી લેઃ અનિલ વિજ\nનવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં રાજનૈતિક નિવેદનોએ પણ જોર પકડ્યું છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ નારા સામે ભાજપે 'મૈં ભી ચોકીદાર' કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેન અંતર્ગત ભાજપ સાથે જોડાયેલ તમામ નેતાઓએ પોતાના નામ આગળ ચોકીદાર લગાવી દીધું છે. આ બધાની વચ્ચે હરિયાણાના કેબિનેટ મંત્રી અનિલ વિજે ચોકીદાર નામ પર ભાજપને ઘેરનારાઓ પર નિશાન સાધ્યું છ���. અનિલ વિજે પોતાના ટ્વીટમાં લખ્યું કે અમારા નામ આગળ અમે ચોકીદાર લખ્યું છે, તમને તકલીફ થઈ રહી હોય તો તમે પણ તમારા નામ આગળ પપ્પૂ લખી લો. અમને કાંઈ વાંધો નથી.\nવિજે પ્રિયંકા ગાંધી દ્વારા અમીરોના ચોકીદાર નિવેદન પર પણ ભારે પ્રતિક્રિયા આપી. વિજે કહ્યું કે આખી જિંદગી અમીરીમાં કાપનાર પ્રિયંકા ગાંધીને અમીર-ગરીબનો ફર્ક શું માલુમ હોય, ચોકીદારની જરૂરત બધાને હોય ચે. ખેડૂત પણ પોતાના ખેતરમાં ચોકીદાર રાખે છે, પક્ષીઓથી બચાવવા માટે તેમણે પણ ચોકીદાર જોઈએ. વિજે કહ્યું કે પ્રિયંકા હાલમાં જ મહેલોમાંથી નીકળીને આવી છે અને તેમને આ દેશની કોઈ જાણકારી નથી.\nબોટયાત્રા પર નિકળેલ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું. પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ઠીક કહે છે, ખેડૂતોના નહિ ચોકીદાર અમીરોના હોય છે. કાલે પ્રયાગરાજથી પ્રિયંકા ગાંધીએ બોટ યાત્રા શરૂ કરી હતી. 50 કિમીના રસ્તામાં પ્રિયંકા ગાંધી કેટલીય જગ્યાએ લોકોનું અભિવાદન સ્વીકારતી જોવા મળી. બોટ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધીને મળવા માટે મોટી સંખ્યામાં લોકો ઘાટ પર એકઠા થઈ ગયા હતા.\nગજબનો વિકાસ, પાંચ વર્ષમાં ચા વાળાથી ચોકીદા બની ગયાઃ માયાવતી\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/031_bhaibahen.htm", "date_download": "2019-06-19T09:01:09Z", "digest": "sha1:QNZKX7MDKYKY2F4DOP7LZLB5KHMETYUV", "length": 1042, "nlines": 20, "source_domain": "www.mavjibhai.com", "title": " ભાઈ બહેનની જોડી", "raw_content": "\nભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી\nભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી\nએક છે હલેસું ને એક છે હોડી\nભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી\nઅહીં જાય તહીં જાય દૂધ પીએ દહીં ખાય\nદહીંની છાશ થઈ ભાઈ બહેનને હાશ થઈ\nછાશમાં છે માખણ ભાઈ દોઢ ડહાપણ\nએકમેકને ચીડવવાનો બન્નેને ચસકો\nબહેન પીએ લસ્સી ને ભાઈ માંગે મસ્કો\nભાઈ બહેનની જોડી કરતી દોડાદોડી\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B0021-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%B9%E0%AA%9C/", "date_download": "2019-06-19T09:36:25Z", "digest": "sha1:IGK4FFCHAXLZ2VZL3YTKZW6KVG6Q3XS4", "length": 10104, "nlines": 62, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ર021 સુધીમાં ગુજરાતમાં બે હજાર નવા એકમો અને 7000 કરોડના રોકાણ આવશેઃ મુખ્યમંત્રી ર021 સુધીમાં ગુજરાતમાં બે હજાર નવા એકમો અને 7000 કરોડના રોકાણ આવશેઃ મુખ્યમંત્રી – Aajkaal Daily", "raw_content": "\nર021 સુધીમાં ગુજરાતમાં બે હજાર નવા એકમો અને 7000 કરોડના રોકાણ આવશેઃ મુખ્યમંત્રી\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સં છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર018નો પ્રારંભ કરાવ્યો હતો.\nવિજયભાઇ રુપાણીએ ગુજરાતે 184 સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે તેની વિગતો આપતાં ર0ર1 સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને 7 હજાર કરોડ રુપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ પણ જણાવ્યું હતું.\nગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારું દેશનું પહેલું રાજ્ય છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની 60 થી વધુ યુનિવસિર્ટી, 1 હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઆેને પોલિસીનો લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.\nનાસ્કોમના પ્રેસિડેન્ટ દેબજાની ઘોષે સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને શ્રેષ્ઠ પ્રદાન કરવાની તકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઆેમાં વેપાર સુઝ જન્મજ��ત હોય છે, વેપાર-ધંધા ગુજરાતીઆેના ડીએનએમાં વણાયેલાં છે ત્યારે સ્ટાર્ટઅપ સાથેના ઇનોવેશન અને નવા આઇડિયા સાથેની ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહેશે.\nટેક મહિન્દ્રાના સીઇઆે અને એમડી સી.પી.ગુરનાનીએ ગુજરાતની શિક્તને પીછાણવાની જરુર છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ એવું રાજ્ય છે જે દેશની માત્ર પાંચ ટકા વસતી ધરાવે છે પરંતુ રાષ્ટ્રની કુલ નિકાસમાં 22 ટકા હિસ્સો ધરાવે છે. આવનારા સમયમાં ગુજરાત દેશનું નવું સ્ટાર્ટઅપ કેપિટલ બનવા સમર્થ બનશે તેમ તેમણે જણાવ્યું હતું.\nરાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સાથેની ઇકો સિસ્ટમ માટે આ સમીટ અતિ મહત્વની બની રહેશે.\nયશ બેન્ક અને જીઆઇડીસી ગુજરાત સરકાર વચ્ચે ઉદ્યાેગ સાહસિકોને પ્રાેત્સાહન આપવા માટે એમઆેયુ સંપન્ન થયા હતા તથા મહાનુભાવોના હસ્તે આઇપી બુક, સ્ટાર્ટઅપ ગુજરાત અને અગ્રીમ ગુજરાતી કોફીટેબલ બુકનું વિમોચન અને સ્વીસ બેઇઝડ ટેકનોલોજી ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ ઇન્ડો સ્વીસ બ્લોક ચેઇનનું લોન્ચીગ પણ કરાયું હતું.\nગેઝીયા આઇટી એસોસીએશનના વિવેક આેગ્રા, મુંબઇ સ્થિત સ્વીડનના કાઉિન્સલ જનરલ ઉંરીકા સન્ડબર્ગ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્ર સિચવ એમ.કે.દાસ, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને એમડી ડી.થારા, ઉદ્યાેગ કમિશનર શ્રીમતી મમતા વમાર્ સહિત ઉદ્યાેગ ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઆે, દેશભરના ઉદ્યાેગ સાહસિકો, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા યુવાઆે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચન ઇ-મિત્ર રોબોટ દ્વારા કરાયું હતું અને આભારવિધિ ફિક્કીના ચેરમેન રાજીવ વસ્તુપાલે કરી હતી.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: પાંચ મહિના પહેલા બહેનપણીને જીવતી સળગાવનાર મહિલાએ જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો\nNext Next post: જિલ્લા પંચાયત પ્રમુખ લાંબી રજા પર ઉતરી ગયાઃ ઉપપ્રમુખને ચાર્જ સાેંપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/10-ways-to-prevent-smartphone-mobile-blast/", "date_download": "2019-06-19T09:49:08Z", "digest": "sha1:2ZEXFNWHULBMDX7YH5V3VVVZMWGT3VM7", "length": 9500, "nlines": 159, "source_domain": "www.gstv.in", "title": "મોબાઈલની સાથે ક્યારેય પણ ના કરો આ 10 ભૂલો, થઈ શકે છે વિસ્ફોટ - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » મોબાઈલની સાથે ક્યારેય પણ ના કરો આ 10 ભૂલો, થઈ શકે છે વિસ્ફોટ\nમોબાઈલની સાથે ક્યારેય પણ ના કરો આ 10 ભૂલો, થઈ શકે છે વિસ્ફોટ\nમોબાઈલ આજે આપણા જીવનનો મહત્વનો ભાગ છે. દુનિયાભરમાં સૌથી વધારે મોબાઈલ યૂઝર્સ ભારતમાં જ છે અને તેથી અહીં મોબાઈલ સાથે જોડાયેલી અમૂક દુર્ઘટનાઓ પણ સામે આવે છે. આવો એક મામલો રાજસ્થાનમાં પણ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ પોતાના ગાદલાની નીચે મોબાઈલ રાખીને સૂઈ જતો હતો.\nરાતમાં બે વાગ્યે તેણે ફોન ચેક કર્યો તો ફોન ફાટી ગયો અને હોસ્પિટલમાં તેનુ મૃત્યુ થયું. મોબાઈલ બ્લાસ્ટની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ અમૂક મોટી કંપનીના ફોન બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. અમૂક વખત ફોન બ્લાસ્ટ થવાનું કારણ તમારી નાની ભૂલ પણ બની શકે છે. એવામાં તમારી સુરક્ષા માટે અમે એવી 10 ભૂલો જણાવવા જઈ રહ્યાં છે, જે તમારે ફોનની સાથે ક્યારેય કરવી જોઈએ નહીં.\nફોનને તકિયાની નીચે રાખવાથી ટેમ્પ્રેચર વધી જાય છે, જેનાથી ડિવાઈસ પર પ્રેશર પણ ક્રિએટ થાય છે. જેનાથી હીટ જનરેટ થવાની આશંકા વધી જાય છે અને ફોન ફાટવાનુ સંકટ થાય છે.\nડુપ્લીકેટ ચાર્જર અને એડોપ્ટરનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.\nજો મોબાઈલ ગરમ થઈ રહ્યો છે તો તેને ફરીથી ચાર્જ કરશો નહીં.\nઆખી રાત મોબાઈલને ચાર્જ કરીને લગાવીને ના છોડો.\nચાર્જિગ વખતે ફોનને ક્યારેય પણ એવી ચીજવસ્તુની નજીક રાખશ��� નહીં, જે સરળતાથી આગ પકડી શકે છે, જેમકે કપડાં અથવા બેડ શીટ.\nફોનમાં ખરાબી આવી ગઈ છે તો ઑથોરાઈઝ્ડ સેન્ટર્સ પર રીપેર કરાવો. લોકલ શૉપ પર જશો નહીં.\nમોબાઈલ ક્યારેય પણ શર્ટ અથવા સ્વેટરના ઉપરના ખિસ્સામાં રાખશો નહીં. જેનાથી રેડિએશનનું સંકટ હોય છે, સાથે જ શર્ટ, સ્વેટરમાં આગ ઝડપથી ફેલાય છે.\nગાડીના ડેશબોર્ડ અથવા ક્યારેય પણ એવી જગ્યાએ રાખીને ફોનને ચાર્જ કરશો નહીં, જ્યાં સીધી સૂર્યની રોશની આવતી હોય.\nમોબાઈલ કવર અથવા કેસને નિકાળ્યા બાદ જ ફોનને ચાર્જ કરો.\nક્યારેય પણ ડુપ્લીકેટ બેટરી પણ ના ખરીદો. આ ગમે ત્યારે બ્લાસ્ટ થઇ શકે છે. હંમેશા કંપનીની બેટરીનો જ ઉપયોગ કરો.\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે, જાણી લો ફાયદામાં રહેશો\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે વૈશ્વિક વેપાર થઈ શકશે\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી શકે છે ફ્રીમાં આ સર્વિસ\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે ચિંતા નહી, તમને શર્મસાર થતાં બચાવશે Whatsappનું આ ખાસ ફિચર\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે ખૂબ ઓછી કિંમતમાં\nઈમરાન હાશમી સાથે આ અભિનેત્રીએ આપ્યા હતાં Bold સીન, લગ્ન બાદ બની તેમની ભાભી\nઅરૂણ જેટલી અમેરિકાથી સારવાર લઇને ભારત પરત, તબિયતમાં સુધારો\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gujarat-congress-has-become-strong-that-rupani-government-has-failed/", "date_download": "2019-06-19T08:58:08Z", "digest": "sha1:GQY6F4EEUI3UBVL3TFWNYAJD6RMEBVWF", "length": 23946, "nlines": 168, "source_domain": "www.gstv.in", "title": "ગુજરાત : શું કોંગ્રેસને મજબૂત બનાવવા પાછળ ખુદ ભાજપનો જ છે હાથ? - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook ય���ઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » ગુજરાત : શું કોંગ્રેસને મજબૂત બનાવવા પાછળ ખુદ ભાજપનો જ છે હાથ\nગુજરાત : શું કોંગ્રેસને મજબૂત બનાવવા પાછળ ખુદ ભાજપનો જ છે હાથ\nસ્ટેચ્યૂ અોફ યુનિટી… વિશ્વને અેકતાનો સંદેશો અાપવાના મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટના લોકાર્પણના ગણતરીના દિવસો વચ્ચે રૂપાણી સરકારની નિષ્ફળતામાં ગુજરાતને પ્રાંતવાદનો બટ્ટો લાગ્યો છે. હવે મોદીના સૌથી મોટા પ્રોજેક્ટને ગણતરીના દિવસો બાકી હોવાથી દેશભરમાં ગુજરાતના કેબિનેટ મંત્રીઅો અામંત્રણ અાપવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરદાર પટેલના નામે વિશ્વને યુનિટીનો સંદેશ અાપવા માગે છે. અા કાર્યક્રમમાં ભીડ અેકઠી કરવી અે રૂપાણી સરકાર માટે અેક ચેલેન્જ બની ગઈ છે. ભાજપના કાર્યક્રમમાં ભીડ અેકઠી થતી ન હોવાનું ભાજપના બે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા અને વાસણભાઈ અાહિર સ્વીકારી ચૂક્યા છે. રૂપાણી પોતાના ગઢ રાજકોટમાં મોદી માટે ભીડ અેકઠી કરી શક્યા ન હતા.\nમોદીના કાર્યક્રમમાં 75 ટકા ખુરશીઅો ખાલી હતી ત્યાં અાજે ગાંધીનગરમાં રૂપાણીના યોજાયેલા કાર્યક્રમમાં પણ ખુરશીઅો ખાલી હતી. સરકારના કાર્યક્રમમાં ખાલી ખુરશીઅો હવે વિવાદનું કેન્દ્ર બની રહી છે. રૂપાણી સરકાર ભાજપ પરથી પક્કડ ગુમાવી રહી છે કે ભાજપ સામે ગુજરાતમાં અાક્રોશનો માહોલ છે પણ અાગામી દિવસોમાં મોદી માટે અા અેક ચિંતાનો વિષય છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી ગુજરાતમાં તેમનો દબદબો હતો.\nમોદીના ગયા બાદ અાનંદીબેને ભાજપ સંગઠન અને સરકાર બંને પર પોતાની ધાક જમાવી રાખી હતી. કહેવાતું હતું કે અાનંદીબેન સરકારમાં બ્યૂરોક્રસી ધ્રૂજી જતી હતી. અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા છતાં ગુજરાતના મામલામાં માથું મારતા ન હતા. જ્યારે હવે ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાત સરકારનું સંચાલન પણ ભાજપના દિલ્હીના મુખ્યાલયથી થઈ રહ્યું છે. જેને પગલે ગુજરાતના ઇતિહાસમાં ન ઘટી હોય તેવી ઘટનાઅો ગુજરાતમાં અાકાર લઈ રહી છે.\nરૂપાણી સરકાર સામે છે અા ચેલેન્જ\nગુજરાતમાં ભાજપનો દબદબો ઘટ્યો હોવાનું હવે મોદી અને અમિત શાહે પણ સ્વીકારી લીધું છે. હાલમાં મોદી રૂપાણીને રાજધર્મ નિભાવવાની સલાહ અાપી શકે છે પણ અમિત શાહ હાલમાં લોકસભાની ચૂંટણી સમયે કોઈ રિસ્��� લેવા ન માગતા હોવાથી રૂપાણી સામે સંકટ તો ટળી ગયું છે. રૂપાણી સાહેબે અે હવે સમજી લેવાની જરૂર છે કે, અા બીજીવાર કેન્દ્રમાંંથી વાગતી ગાજ ટળી ગઈ છે. અાગામી દિવસોમાં સૌથી મોટો પડકાર હોય તો સ્ટેચ્યુ અોફ યુનિટીનો કાર્યક્રમ છે.\nમોદીની નારાજગી દૂર કરવાનો અેક માત્ર કાર્યક્રમ 31મીઅે છે. જે માટે રૂપાણી સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. સૌથી મોટી મુશ્કેલી અે છે કે, અે જ દિવસે PAASએ સમાંતર કાર્યક્રમ ગોઠવ્યો છે. અામ અા કાર્યક્રમમાં પણ રૂપાણી સરકારની કસોટી થવાની છે. મુખ્યપ્રધાન ખુદ વતન રાજકોટમાં વડાપ્રધાનની સભામાં લોકોને ભેગા કરી શક્યા ન હતા. ગુજરાતમાં મોદીનો કરિશ્માં હવે અોસર્યો છે કે શું. લોકસભાની ચૂંટણીમાં મોદી અે ભાજપનો ચહેરો છે. મોદીના સહારે જ દેશમાં ભાજપ ચૂંટણી લડી રહ્યું છે.\nમોદી અે ભાજપ માટે કરિશ્માઇ નેતા ગણાય છે. જેમને સાંભળવા માટે હજારો લોકો અેમ જ અેકઠા થાય છે. અંતરિયાળ વિસ્તારમાંથી પણ લોકો દોડીદોડીને અાવે છે. મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં હવે અોછી થઈ રહી હોવાનું રાજકોટની સભાઅે સાબિત કર્યું છે.\nમોદીની લોકપ્રિયતા ગુજરાતમાં હવે અોછી થઈ રહી હોવાનું રાજકોટની સભાઅે સાબિત કર્યું\nમોદી ગુજરાતમાંથી દિલ્હી ગયા બાદ રૂપાણી સરકાર જવાબદારી નિભાવી શકી નથી\nમુખ્યમંત્રીના ગઢમાં મોદી માટે ભીડ અેકઠી કરવાનાં સરકારને પડ્યાં છે ફાંફા\nસંગઠન અને સરકારમાં સંકલનનો સ્પષ્ટ અભાવને પગલે સર્જાઈ રહી છે પરિસ્થિતિ\nગુજરાતમાં અાનંદીબેને રાજધર્મ નિભાવીને પાટીદાર અાંદોલનની નિષ્ફળતાને પગલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું અાપી દીધું હતુ અને પોતાની મહત્તા સાબિત કરી છે. પ્રાંતવાદમા રૂપાણી સરકારને રાજધર્મ નિભાવવા માટે કોંગ્રેસે ઘણા સવાલો કર્યા છે. અામ છતાં ગુજરાત ભાજપમાંથી કોઈ મગનું નામ મરી પાડતું નથી. ગુજરાતમાં કોઈ પણ ઘટનામાં દોષનો ટોપલો કોંગ્રેસ પર નાખવાની રૂપાણી સરકારની તાસિર બની ગઈ છે. કોઈ પણ ઘટનામાં ભાજપ ભરાય તુરંત જ કોંગ્રેસને જવાબદાર ગણી કોસવાનું કામ હવે રૂપાણી સરકાર નિભાવી રહી છે.\nસરકાર પોતાની જવાબદારી કે નિષ્ફળતા સ્વીકારવાનું શીખી નથી\nપાટીદાર આંદોલન હોય કે ઉનામાં દલિતોની બરહેમ પીટાઈનો મામલો હોય, મગફળી કૌભાંડ હોય કે મહિલાઓ, બાળકીઓ પર અત્યાચારની વધી રહેલી ઘટનાઓ હોય, રૂપાણી સરકાર હરહંમેશ જવાબ આપવાની સ્થિતિમાં જ્યારે પણ મૂકાય છે ત્યારે સીધો જવાબ આપવાને બદ���ે, પોતાની નબળાઈ સ્વિકારવાને બદલે તરત જ કોંગ્રેસ પર આક્ષેપો કરીને દોષનો ટોપલો ઢોળી દેવામાં ઉત્સાહી સાબિત થઈ છે. બેરોજગારીનો મામલો હોય કે ખેડૂતોનાં પાકવીમો અેક પણ પ્રશ્ન ઉકેલવામાં સરકાર સફળ રહી નથી. કોંગ્રેસ પાસે સરકાર સામે હુમલા કરવા માટે લાંબુ લિસ્ટ છે. જે કદાચ કોંગ્રેસને ભાવતું હતું અને વૈધે કહ્યું તેમ ભાજપે જ હાથમાં અાપી દીધું હોય તે લાગે છે. હાલ પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં ગુજરાતીઓનું માથું શરમથી ઝુકાવી રહ્યા છે ત્યારે પણ કોંગ્રેસના નામે સમગ્ર દોષનો ટોપલો ઢોળાય છે. જ્યારે જો સરકાર જાહેરમાં બોલતી હોય અને ખબર હોય કે આ તમામ હુમલાઓ અને ષડયંત્ર પાછળ કોણ છે તો પછી શા માટે તેમના પર નક્કર કાર્યવાહી નથી થતી\nશક્તિશાળી પોલીસતંત્ર, વહીવટીતંત્ર, જાસુસીતંત્ર સરકાર પાસે છે અને છતાં ય કોંગ્રેસ તમારી સરકારની આંખમાં ધૂળ નાંખીને આવડાં મોટાં કાવતરાં કરી શકે છે તો એ પોલીસતંત્ર, વહીવટતંત્ર, જાસુસીતંત્ર શું ઘોળીને પીવા માટે છે\nસામાન્ય પ્રજા પણ સારી રીતે જાણે છે કે પ્રાંતવાદમાં કોનો હાથ છે. 6 કરોડ જનતા અાંખો બંધ કરીને બેઠી નથી\nસરકાર પાસે પાવર છે જેનો ઉપયોગ ક્યારે અને કોનો કરવો અે રૂપાણી સારી રીતે સમજી શક્યા નથી અથવા તેમને ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે.\nગુજરાતમાં ભાજપને મજબૂત સમર્થનનો મતલબ અે નથી કે કોંગ્રેસને દોષી ગણાવી સરકાર સાફ બહાર નીકળી જશે\nતો શું કોંગ્રેસ ચૂંટણી ન જીતી શકે\nકોંગ્રેસ પાસે આટલું અસરકારક તંત્ર, સંગઠન, નાણાંકિય સદ્ધરતા કે દરેક અવ્યવસ્થા , દરેક આંદોલન અને દરેક દુર્ઘટના માટે વિપક્ષને જ દોષ અપાય છે. સમગ્ર રાજ્યમાં જો કોંગ્રેસ આટલા ઉગ્ર આંદોલનો કરાવી શકે તો ચૂંટણી ન જીતી શકે 22-22 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. આટલું શક્તિશાળી પોલીસતંત્ર, વહીવટીતંત્ર, જાસુસીતંત્ર સરકાર પાસે છે અને છતાં ય કોંગ્રેસ તમારી સરકારની આંખમાં ધૂળ નાંખીને સરકારને ઉથલાવવાની કોશિશો કરી શકે છે તો એ પોલીસતંત્ર, વહીવટતંત્ર, જાસુસીતંત્ર ક્યારે કામ લાગશે 22-22 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. આટલું શક્તિશાળી પોલીસતંત્ર, વહીવટીતંત્ર, જાસુસીતંત્ર સરકાર પાસે છે અને છતાં ય કોંગ્રેસ તમારી સરકારની આંખમાં ધૂળ નાંખીને સરકારને ઉથલાવવાની કોશિશો કરી શકે છે તો એ પોલીસતંત્ર, વહીવટતંત્ર, જાસુસીતંત્ર ક્યારે કામ લાગશે ગુજરાતમાં ભાજપને મજબૂત સમર્થનનો મતલબ અે નથી કે કોંગ્રેસને દોષી ગણાવી સરકાર સાફ બહાર નીકળી જશે. સામાન્ય પ્રજા પણ સારી રીતે જાણે છે કે પ્રાંતવાદમાં કોનો હાથ છે. 6 કરોડ જનતા અાંખો બંધ કરીને બેઠી નથી. રૂપાણી સરકાર પ્રાંતવાદ રોકવામાં નિષ્ફળ નિવડી છે અે સમજ દાખવવાની સરકારને જરૂર છે. સરકાર પાસે પાવર છે. જેનો ઉપયોગ ક્યારે અને કેમ કરવો તે હવે જોવાનું રહ્યું છે.\nહાલમાં મુખ્યમંત્રી પોતાને સેફ સમજતા નથી. નાયબ મુખ્યમંત્રીને પણ સતત ખુરશી જવાનો ડર લાગે છે\nગુજરાત ભાજપમાં અેટલી સખળ- ડખળ વધી શકે છે કે આંતરિક ગ્રુપીસમ હજુ વધી શકે છે.\nબ્યૂરોક્રસી સીધું PMOને રિપોર્ટિંગ કરતી હોવાથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ ડામાડોળ છે\nગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ છે. તેનું મુખ્ય કારણ શું ભાજપ પોતે છે\nભાજપમાં શું અંદરો અંદર જ છે ટાંટિયા ખેંચ ચાલી રહી છે\nગુજરાતમાં ભાજપના મજબૂત કિલ્લામાં હવે ભાગલા પડી રહ્યાં છે તેવી ચર્ચાએ ખાસ્સા સમયથી જોર પકડ્યું છે. 1996માં કોંગ્રેસને દોષ અાપવો અે બરાબર છે. હવે 22 વર્ષના શાસન બાદ પણ સરકાર દરેક નિષ્ફળતા પાછળ કોંગ્રેસને દોષ અાપવાનું ચૂકતી નથી. પ્રાંતવાદમાં ગુજરાતની છાપ વૈશ્વિક સ્તરે ખરડાઈ છે. રાજકારણ રમવાના મોકા તો અનેક મળશે પણ રૂપાણી સરકારે મજબૂત દાવેદારી નોંધાવવી હશે તો મજબૂત નિર્ણયો લેવા પડશે તેવું લોકો માની રહ્યાં છે. હાલમાં મુખ્યમંત્રી પોતાને સેફ સમજતા નથી. નાયબ મુખ્યમંત્રીને પણ સતત ખુરશી જવાનો ડર લાગે છે. ગુજરાત ભાજપમાં અેટલી સખળ- ડખળ વધી શકે છે કે ભાજપમાં અંદરો અંદર ગ્રુપીસમ વધી ન જાય. બ્યૂરોક્રસી સીધું PMOને રિપોર્ટિંગ કરતી હોવાથી ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ ડામાડોળ છે.\nજેમ ભાજપ કોંગ્રેસના નબળા પ્રદર્શનને કારણે ગુજરાતમાં અને દેશમાં મજબૂત બની તેમ હવે ઇતિહાસ ફરી દોહરાઈ રહ્યો તેવું લાગે છે. ભાજપના આ આંતરિક ડખામાં ક્યાંક કોંગ્રેસ વધુ મજબૂત બનતી જતી દેખાઈ રહી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ એકબીજાની લડાઈમાંસામાન્ય પ્રજાના પ્રશ્નોની બાદબાકી થઈ રહી છે. લોકસભાની ચૂંટણી હવે નજીક અાવી ગઈ છે. ગુજરાતમાં સરવે રિપોર્ટમાં ભાજપની સ્થિતિ ભલે મજબૂત દેખાઈ રહી હોય પણ ભાજપને પણ અા વર્ષે પ્રથમ વાર ડર લાગી રહ્યો છે. જેમાં સરકારની કામગીરી જવાબદાર છે. 22 વર્ષના શાસનમાં પણ સરકાર અેક ગુજરાતીઅો ઇચ્છે તેવું સ્ટેટ બનાવવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે. અેટલા માટે લોકસભામાં મોદી અને અમિતશાહને દોડાદોડી કરવી પડી રહી છે. અા કોંગ્રેસનું વર્ચસ્વ નહીં પણ ભાજપ સરકારની નિષ્ફળતા છે.\nઆરોપીના માતાનું બયાન ‘મારા પુત્રના ગુના માટે એને સજા આપો, નિર્દોષ લોકોને હેરાન ન કરો’\nગેરકાયદેસર વિદેશી ફંડ લેવાના મામલે ગ્રીનપીસ ઇન્ડિયાના ઠેકાણે EDના દરોડા\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nપંચમહાલની MGVCLની ટીમે સપાટો બોલાવ્યો : વીજચોરો ફફડી ઉઠ્યા\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/gujarat-to-set-up-international-desks-overseas-to-attract-direct-fdi-019666.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:54:37Z", "digest": "sha1:5INIZRNCXMYTI3RTJMCQC4LXXLBZUVXH", "length": 11774, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "FDI આકર્ષવા ગુજરાત વિદેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે | Gujarat to set up international desks overseas to attract direct FDI - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nFDI આકર્ષવા ગુજરાત વિદેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે\nગાંધીનગર, 7 જુલાઇ : ગુજરાત સરકારે વિદેશો જેવા કે અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશોમાંથી રોકાણને સીધે સીધું આકર્ષવા અને રાજ્યમો વિદેશી રોકાણકારોને વધારવા માટે સ્વતંત્ર રીતે ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરવાનો નિર્ણય લીધો છે.\nભારતના કોઇ પણ રાજ્ય દ્વારા રોકાણને આકર્ષવા માટેનો આ નવીન અને સૌપ્રથમ પ્રયાસ ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત આ દેશોમાં રહેતા રોકાણકારો માટે કાયમી ધોરણે આ સુવિધા ઉભી કરવા જઇ રહ્યું છે. રાજ્ય સરકારને આશા છે કે આ પગલાથી રાજ્યમાં સીધા વિદેશી મૂડીરોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ - FDI)ને આકર્ષી શકાશે.\nઆ અંગે રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે 'અમે મહત્વના દેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ માટે ગુજરાત સરકાર પોતાના ખર્ચે એટલે કે સ્વતંત્ર રીતે ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે.'\nપટેલે જણાવ્યું કે ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરવાનો પ્રથમ હેતુ ગુજરાતમાં બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવનારા રોકાણકારોને માટે સીધી અને સરળ રીતે તમામ જરૂરી માહિતી પૂરી પાડવાનો છે. પ્રારંભિક તબક્કે ઇન્ટરનેશનલ ડેસ્ક અમેરિકા, સિંગાપોર, જાપાન, કેનેડા અને ચીનમાં શરૂ કરવામાં આવશે.\nનોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને ગુજરાત અને અન્ય રાજ્યોને વિદેશમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરી રોકાણ આકર્ષવાની દરખાસ્ત મોકલી હતી. પોતાના ચૂંટણી ભાષણોમાં નરેન્દ્ર મોદીએ આ વાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું પણ હતું કે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.\nવાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nવીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી\nસાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક\nસાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nCyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ\nસાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન\nCyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/akshay-kumar-says-he-will-not-be-contesting-lok-sabha-elections-2019-045531.html", "date_download": "2019-06-19T09:15:11Z", "digest": "sha1:M6EKLFQD35FVIYU2YL6TVW4TEAXYRO2W", "length": 12918, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અક્ષય કુમારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી, જણાવ્યું કારણ | Akshay Kumar says he will not be contesting Lok Sabha elections 2019 - Gujarati Oneindia", "raw_content": "\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n22 min ago લીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n45 min ago LIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n54 min ago કૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n2 hrs ago લેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nTechnology સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅક્ષય કુમારે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી, જણાવ્યું કારણ\nબોલીવુડ એક્ટર અક્ષય કુમારે લોકસભાની ચૂંટણી લડવાની અટકળોને અટકાવી દીધી છે. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષ માટે લડશે નહીં. મીડિયામાં એવી ખબરો આવી રહી છે કે તેઓ ભાજપની ટિકિટ પંજાબની વીવીઆઈપી બેઠક અમૃતસરથી ચૂંટણી લડી શકે છે. વર્ષ 2014 માં, નાણા પ્રધાન અરુણ જેટલીને આ સીટથી પંજાબના હાલના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે હરાવ્યા હતા.\nટાઈમ્સ નાઉ- VMR સર્વેઃ મોદી સરકારની ફરી વાપસી, NDAને મળશે પૂર્ણ બહુમત\nરાજકારણ મારો એજન્ડા નથી\nતાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયારે અક્ષયને પૂછવામાં આવ્યું કે તમારી રાજકારણમાં આવવાની કોઈ યોજના છે જવાબમાં, તેમણે કહ્યું કે રાજકારણ એ મારો એજન્ડા નથી. મને લાગે છે કે હું મારી ફિલ્મો દ્વારા જે કરી રહ્યો છું, તે ક્યારેય રાજકારણ દ્વારા કરી શકીશ નહીં. અક્ષય કુમારની આગામી ફિલ્મ કેસરી છે. ફિલ્મ 21 માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. કેસરી ફિલ્મની સ્ટોરી 1897 માં સારાગઢીની તે લડાઇ પર આધારિત છે જેમાં બ્રિટિશ ભારતીય સેનાના 21 સિખ સૈનિકોએ 10 હજાર અફઘાન સૈનિકો સાથે યુદ્ધ કર્યું હતું.\nવડાપ્રધાન મોદીએ અક્ષય કુમારને ટેગ કર્યું હતું\n16 મી માર્ચના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ભાજપની લોકસભાની ચૂંટણી માટે 'હું એક ચોકીદાર' અભિયાન હેઠળ અક્ષય કુમારને પણ ટેગ કર્યુ હતું. અગાઉ, વડાપ્રધાન મોદીએ લોકોને લોકસભાની ચૂંટણી માટે મતદાન વિશે લોકોને જાગૃત કરવા માટે ટ્વિટર દ્વારા અક્ષય કુમારને સિફારીસ કરી હતી. અક્ષય કુમારે થોડા સમય પછી વડા પ્રધાન મોદીને પ્રતિક્રિયા પણ આપી હતી.\nભાજપ ઘણા ફિલ્મ કલાકારોને ટિકિટ આપી શકે છે\nબંગલા અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી મૌસમી ચેટર્જીએ તાજેતરમાં ભાજપના પક્ષમાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપ તેમને પશ્ચિમ બંગાળના ઉમેદવાર તરીકે લઈ શકે છે. મોસમી ચેટર્જી બંગાળમાં ખૂબ લોકપ્રિય છે અને બીજેપી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી ક્ષેત્રે મોકલવાનો નિર્ણય લઈ શકે છે. ઉપરાંત, ગુરુદાસપુરમાં વિનોદ ખન્નાની પારંપરિક બેઠક પરથી તેમના પુત્ર અક્ષય ખન્નાને બીજેપી ટિકિટ આપી શકે છે. અક્ષય કુમારે એરલિફ્ટ, ટોયલેટ એક પ્રેમ કથા, પેડમેન, ગોલ્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જે દેશભક્તિ અને સામાજિક મુદ્દાઓ પર આધારિત છે.\nઅક્ષય કુમાર અને કેટરીના કૈફનું સુપર સેક્સી સૂર્યવંશી ગીત, આ રહી પહેલી ઝલક\nસુપરહિટ ફિલ્મ ભૂલ ભૂલૈયા સિક્વલમાં આ નવા સ્ટારની એન્ટ્રી થશે\nINS સુમિત્રા પર અક્ષય કુમારને લઈને ગયા હતા પીએમ મોદી\nનાગરિકતા વિશે ઉઠેલા સવાલ પર હવે અક્ષય કુમારે આપ્યુ મોટુ નિવેદન\nઅક્ષય કુમાર વોટ આપવા નહીં ગયા, તો લોકોએ ટ્રોલ કરી દીધા\nછત્તીસગઢના મુખ્યમંત્રીએ અક્ષય કુમાર પર સાધ્યું નિશાન- કહ્યું તે ભારતીય પણ નથી\nપીએમ મોદીએ જોઈ છે ફિલ્મ ‘પા', આ સાંભળી અમિતાભ બચ્ચનનું આ હતુ રિએક્શન\nપીએમ મોદીના ‘તમારી પત્ની મારા પર ગુસ્સો કાઢે છે' વાળા નિવેદન પર ટ્વિંકલનો જવાબ\nઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખોલ્યો રાઝ, મમતા દીદી વિશે જણાવી આ ચોંકાવનારી વાત\nVideo: અભિનેતા અક્ષય કુમારે લીધો પીએમ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ, આજે પ્રસારણ\nરોહિત અને અક્ષયની જોડી ફરી સાથે આવશે, અમિતાભની આ એક્શન-કોમેડી બનશે\n9 વર્ષ બાદ સાથે આવી રહ્યા છે અક્ષય- કેટરીના, ધમાકેદાર ફિલ્મ\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\nચોમાસાના વરસાદમાં 43%નો ઘટાડો, જાણો તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ\nછત્તીસગઢ: પારલે-જી ફેક્ટરીમાં 26 બાળકો બાળમજૂરી કરતા હતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%95%E0%AA%AA", "date_download": "2019-06-19T09:20:14Z", "digest": "sha1:CG7V5ODWFEV6FKU5PDCXYZK3VQEMHFHW", "length": 12782, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest વર્લ્ડ કપ News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nનવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. જો કે તેમની કાબિલિયતથી આગળ વધીને જો ગ્રીન જર્સી વાળી ટીમ વિરુદ્ધ તેમના પ્રદર્શનને જોઈએ તો એક વાત દિમાગમાં આવે છે કે શું ગ્રીન રંગ ભારતીય સલામી બેટ્સમેન રોહિત શર્માનો ફેવરિટ ...\nવર્લ્ડ કપ 2019: ભારત-પાકિસ્તાન મેચમાં સટ્ટા બજાર ગરમ, જાણો કોણ જીતી રહ્યું છે\nનવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડ કપનો જોશ સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. ક્રિકેટ મેચને લઈ યુવાઓથી લઈ વૃદ...\nભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત સાંભળીને જ તમે ચોંકી જશો, હાઈવોલ્ટેજ મુકાબલો થશે\nનવી દિલ્હીઃ ભારત-ાકિસ્તાન વચચે ક્રિકેટ મેચ હોય અને ફેન્સમાં જૂનુન ન જાગે તેવું બની ન શકે. આઈસીસ...\nICC World Cup 2019: ભારતીય ટીમને મોટો ફટકો, ઘાયલ ગબ્બર ત્રણ અઠવાડિયા માટે બહાર\nવર્લ્ડ કપ 2019ની બીજી મેચમાં શાનદાર સદી ફટકારીને ફોર્મમાં પરત ફરેલ શિખર ધવન પાસેથી ભારતીય ટીમને ...\nICC World Cup 2019: સાઉથ આફ્રિકા સામે ભારતનો 6 વિકેટે વિજય\nનવી દિલ્હીઃ ભારતીય ટીમના વર્લ્ડ કપ પ્રવાસનો આજથી શુભારંભ થઈ ગયો છે. પહેલી મેચ સાઉથ આફ્રિકા સામ...\nICC World Cup 2019: સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગને પસંદ કરી\nનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં પોતાનો પહેલો મુકાબલો આજે સાઉથ આફ્રિકા સામ...\nસચિનનો ખુલાસો, હું 2007માં જ સંન્યાસ લેવા ઈચ્છતો હતો, પરંતુ...\nક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે જ્યારે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા...\nCWC 2019: સાઉથ આફ્રીકાએ ટૉસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી\nનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આઈસીસી વર્લ્ડ કપની પહેલી મેચ શરૂ થઈ ચૂકી છે. સાઉથ ...\nનંબર 4 પર લોકેશ રાહુલે ફટકારી શદી, વિજય શંકરની જગ્યા પર લાગ્યું ગ્રહણ\nનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે પોતાની બીજી વોર્મઅપ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 7 વિકેટ ગુમાવી 3...\nWorld Cup 2019: ફાઈનલમાં કઈ બે ટીમ પહોંચશે યુવરાજે જણાવ્યું પોતાનું મંતવ્ય\nનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30મેથી આઈસીસી વર્લ્ડ કપના મુકાબલે શરૂ થઈ જશે. પહેલો મુકાબલ...\nવર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદો\nનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હનુમા વિહારીએ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાનાર આઈસ...\nWorld Cup 2019: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કેટલા મળશે\nનવી દિલ્હીઃ આઈપીએલ ટૂર્નામેન્ટ માપ્ત થયા બાદ હવે ખેલાડીઓનો જોશ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર...\nક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી\nફટાફટ ક્રિકેટમાં આજે ભારત એક મહત્વનું નામ બની ચૂક્યુ છે. વન ડે ક્રિકેટમાં તેન્ડુલકર, કોહલી અને ...\nWorld Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો કયા ખેલાડીઓને મળી જગ્યા\nનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપની શરૂઆત 30 મેથી શરૂ થઈ રહી છે જેનો ફાઈનલ મુકાબલો 14 જુલાઈએ રમા...\nકોહલીએ જણાવ્યું, વર્લ્ડ કપ 2019ની ડ્રીમ ટીમમાં કોને મળશે જગ્યા\nનવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર ઓસ્ટ્રેલિયા વર્સિઝ ભારત વચ્ચેના નિર્ણાયક મેચમા...\nસચિનની વ્યૂહરચનાને કારણે જીત્યા હતા વર્લ્ડ કપ 2011, સેહવાગે કર્યો ખુલાસો\nપૂર્વ ભારતીય ઓનર અને ટીવી ક્રિકેટ એક્સપર્ટ વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ 2011ની જીતનો શ્રેય માસ્ટ...\nRUSSIA TOUR DIARY: અહીં ફૂટબોલ છે ઝનૂન, એટલે જ છે લાખોની ભીડ\nસર્બિયાના એક સેક્સજેનેરિયન મિની સ્ટેનસ્લાવ ખુશ હતા કારણ કે તેમને ફીફા વર્લ્ડકપ 2018 માટે બેલગ્ર...\nઑસ્ટ્રેલિયાને હરાવી ભારતે જીત્યો અંડર-19નો વર્લ્ડ કપ\nભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલ મેચ ન્યૂઝીલેન્ડના ઓવલમાં ર...\nBCCIનો પ્લાન, નીકાળો ધોની અને યુવરાજને\nમહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ આવનારા 2019-વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્શે કે નહી તે અંગે બહુ જ જલ્દી નિર...\nનિશાનેબાજી વર્લ્ડ કપમાં જીતૂ રાયે જીત્યું ગોલ્ડ મેડલ\nભારતની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલાં આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં આજે બુધવારના રોજ સ્ટાર શૂટ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE", "date_download": "2019-06-19T08:51:41Z", "digest": "sha1:ZSA2GKKL7HGMLBAD42HA2R6SF2GO7SF6", "length": 4807, "nlines": 157, "source_domain": "gu.wikipedia.org", "title": "ઓડિઆ ભાષા - વિકિપીડિયા", "raw_content": "\n(ઉડિયા ભાષા થી અહીં વાળેલું)\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઉડિયા ભાષા (જે ઓરિયા તરીકે પણ ઓળખાય છે) એ ઇન્ડો-યુરોપિયન કુળની શાખાની ઇન્ડો-આર્યન ભાષા છે. જે મુખ્યત્વે ભારતનાં ઓરિસ્સા રાજ્યમાં બોલાય છે. આ ભાષા ભારતની અધિકૃત ભાષાઓમાં પણ સમાવિષ્ટ છે.\nઅંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ઉડિયાનાં વાક્યાંશ(phrases).\nઉડિયા લી���િનાં યુનિકોડ કોડ\n[૧] વ્યાપક અંગ્રેજી-ઉડિયા શબ્દકોષ,'ગૂગલ બૂક્સ' પર.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૧:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/2019-05-15/109323", "date_download": "2019-06-19T09:34:56Z", "digest": "sha1:TQOZFLMHICG3KXLIYNUMWB6PWOQZNIGK", "length": 15914, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ઉનાના અંજારમાં મચ્છુન્દ્રી-૩ની પાઇપલાઇન તુટીઃ હજારો લીટર પાણીનો બગાડ", "raw_content": "\nઉનાના અંજારમાં મચ્છુન્દ્રી-૩ની પાઇપલાઇન તુટીઃ હજારો લીટર પાણીનો બગાડ\nઉના તા.૧૫: તાલુકાના અંજાર ગામે મચ્છુન્દ્રીના ચેકડેમનીલાયન તુટી જતા હજારો લીટર પાણી વેડફાયું હતું.\nઉના શહેર અને તાલુકામાં પાણીનો પોકાર ચાલી રહ્યો છે ત્યારે લોકો પાણી માટે તરસી રહ્યા છે અને લોકોને પુરતું પાણી નથી મળી રહ્યો તેવી સ્થિતિમાં એક પણ બંુધ પાણી કીમતી હોય છે. ત્યારે ઉના રોડ આવેલીમચ્છુનદ્રી નદીના ચેકડેમમાં લાઇન બે દિવસથી લાઇન તૂટી પડતાં હજારો લીટર પાણી વેડફાતા અને પાણીનો બગાડ થતાં અને તેની પાણી પુરવઠા, વિભાગને ખબર જ ન હોય તેવા લોકોમાં પ્રશ્ન ઉઠવા પામ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST\nગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST\nસાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST\nપીળી સાડીવાળા બાદ 'બ્લુ ડ્રેસ' વાળાચૂંટણી અધિકારીનો ફોટો વાયરલ :સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રીકવેસ્ટથી યોગેશ્વરી પરેશાન access_time 12:00 am IST\nઉડાન દરમ્યાન ભારતીય વ્યકિતના મોત પછી યુએઇમાં વિમાનની ઇમરજન્સી લેડિંગ access_time 11:41 pm IST\nખતરાના કોઇ અવકાશ વગર થોડા સમયમાં રૂપિયા ડબલ મેળવવા બેન્ક ફિક્સ ડિપોઝીટ, પોસ્ટ ઓફિસ, કિસાન વિકાસ પત્રની સુવિધા ઉપલબ્ધ access_time 4:57 pm IST\nકાલે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમો access_time 3:56 pm IST\nબજરંગવાડી પુનિતનગરમાં ���ગ્મા હાલાનો ગળાફાંસો ખાઇ આપઘાત access_time 3:25 pm IST\nહીટવેવના સારવાર અંગે મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વર્કશોપ યોજાયો access_time 3:53 pm IST\nસાસણગીર વિસ્તારમાં સિંહના રહેણાક વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃતિ-શંકાસ્પદ લોકો પર નજર રખાશે access_time 11:25 am IST\nઢસા સ્વામી,મંદિરના સ્વામીજી પર છરીથી હુમલો કરવાના ત્રણ આરોપીઓ ઝડપાયા access_time 11:28 pm IST\nઅમરેલીનાં ફતેપુરમાં ભવ્ય ધર્મોત્સવઃ સંત ભોજલરામ બાપા પ્રાગટય મહોત્સવની શનિવારે થશે ઉજવણી access_time 1:17 pm IST\nપાટણ: રસુલપરામાં શૌચાલયમાં લાખોનું કૌભાંડ; સહાયની રકમ બરોબર ચાઉં \nઅલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ પરથી હટાવવા કોંગ્રેસની વધુ કવાયત ;ક્ષતિઓ દૂર કરી ફરી જમા કરાવ્યા ડોક્યુમેન્ટ access_time 12:16 am IST\nધર્મજ-તારાપુર રોડ પર ટ્રક હડફેટે બાઈક ચાલાક દંપતી પૈકી પત્નીનું મોત: પતિને ગંભીર ઇજા access_time 5:46 pm IST\nપવિત્ર રમઝાન માસના અવસર પર ઇંડોનેશિયામાં આકાશમાં ફાઈટર જેટ્સ ઉડાન ભરી રહ્યા છે: કારણ છે દિલચસ્પ access_time 6:30 pm IST\nદુનિયાના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઇન તૈયાર access_time 6:32 pm IST\nબુલફાઇટમાં પહેલાં આખલાને માર્યો અને પછી રૂમાલથી આંસુ લૂછયાં access_time 1:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.સ્થિત ભારતીય મૂળની મહિલા મિત્તલના હત્યારા પતિ લોરેન્સને ઉમરકેદ : ચાકુ તૂટી ગયું ત્યાં સુધી ઉપરાછાપરી 59 ઘા માર્યા access_time 6:42 pm IST\nયુ.એસ.માં ૨૧મે ૨૦૧૯ના રોજ ન્યુ હાઇડ પાર્ક GCP બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીઃ મિચેલ જે તુલી પાર્ક ખાતે યોજાનારી આ ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.સંગીતા નિશ્ચલને વિજયી બનાવોઃ સાઉથ એશિઅન અમેરિકન લીડર શ્રી દિલીપ ચૌહાણની અપીલ access_time 8:37 pm IST\nઓપરેશન બાદ કોમામાં સરી પડેલી ભારતીય મૂળની યુવતી ભવાનીને દેશનિકાલ કરવાની બ્રિટન સરકારની પેરવી : ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના જડ નિયમ વિરુધ્ધ ફિયાન્સની અપીલ access_time 6:19 pm IST\nમુંબઈ લીગ ટી 20 ટુર્નામેન્ટમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની ધમાકેદાર એન્ટ્રી access_time 5:58 pm IST\nક્રિકેટ વર્લ્‍ડકપનો ઇતિહાસઃ 197પમાં ભારત વર્લ્‍ડકપની પ્રથમ મેચ રમ્‍યુ હતું: ઇંગ્‍લેન્‍ડની ટીમ વિજેતા થયેલ access_time 5:43 pm IST\nન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ તરીકે ફુલ્ટનની નિયુક્તિ access_time 5:59 pm IST\nહું તંબાકુ નહીં પણ ઈલાયચી માટેની જાહેરાત કરું છું: અજય દેવગણ access_time 5:11 pm IST\nઅક્ષય કુમારની ફિલ્મ 'ભૂલ ભુલૈયા' ની સિક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ access_time 5:14 pm IST\nકોલેજ એડમિશન કૌભાંડમાં હોલીવુડ અભિનેત્રી હફમેન આરોપી સાબિત access_time 5:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-average-pollution-rate-in-ahmedabad-is-309/", "date_download": "2019-06-19T09:01:52Z", "digest": "sha1:FG5VMKRJRAKIQIPU3RO4B2V7HRNEMJHJ", "length": 10008, "nlines": 158, "source_domain": "www.gstv.in", "title": "અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર પ્રથમવાર ભયજનક સપાટી પર, થશે ગંભીર અસરો - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર પ્રથમવાર ભયજનક સપાટી પર, થશે ગંભીર અસરો\nઅમદાવાદમાં પ્રદૂષણનું સ્તર પ્રથમવાર ભયજનક સપાટી પર, થશે ગંભીર અસરો\nઅમદાવાદ મ્યુનિસિપાલિટીએ બહાર પાડેલી એક એડવાઈઝરીના આંકડા પર નજર કરતા માલુમ પડે છે કે, શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ ગઈ કાલે 309 એક્યૂઆઈ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) પર પહોંચ્યું હતું. રાયખંડમાં આ એક્યૂઆઈ 422ની અત્યંત ભયજનક સપાટીએ પહોંચી જવા પામ્યો હતો. આ અગાઉ સોમવારે એક્યૂઆઈનું સ્તર 195 હતું. જેમાં એકાએક પરિવર્તન થઈને પ્રદૂષણનું સ્તર ભયજનક થઈ ગયું હતું. શહેરના અન્ય વિસ્તારોમાં પણ એક્યૂઆઈ સરેરાશ 300થી 345 રહ્યું હતું.\nદેશના પશ્ચિમ ભાગમાં હાલ કોલ્ડ વેવની સ્થિતિ\nઆમ એકાએક પ્રદૂષણ વધવાનું કારણ આપતા મ્યુ. એન્વાયરમેન્ટ એન્જિનિયર દર્શના પટેલે જણાવ્યું હતું કે, શિયાળામાં ભેજનું પ્રમાણ વધતા રજકણો ઉંચે ન ચઢી શકે તેથી પ્રદૂષણ વધે છે. આ સિવાય વાહનોની સંખ્યામાં વધારો, ફેક્ટરીની ચીમનીનો ઘુમાડો, કોલ્ડ વેવ કારણભૂત છે. જોઇન્ટ ડાયરેક્ટર ઓફ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિરિયોલોજીના ડો. ગુરફાન બેગે આ અંગે જણાવ્યું હતું કે, દેશના પશ્ચિમ ભાગમાં હાલ કોલ્ડ વેવની સ્થિતિ છે, જેના કારણે ઉપરનું હવાનું દબાણ વધુ હોવાથી પ્રદૂષણ નીચે ઉતરતું હોય છે. તેમણે આ સ્થિતિ બે દિવસ રહેશે તેમ જણાવ્યું હતુ.\nફેફસાંના રોગ થવાની શક્યતા વધશે…\nએક્સપર્ટના જણાવ્યા અનુસાર, શહેરમાં બે દિવસથી પવનની ગતિ પ્રતિ કલાક 4થી 5 કિલોમીટર તેમજ સવારે અને બપોર પ્રતિ કલાક ઝીરો કિલોમીટરની હતી. જયારે પવનની ગતિ મંદ હોય ત્યારે હવામાં રહેલાં ધુળ-રજકણો આગળ વધવાને બદલે એક જ જગ્યાએ સ્થિર થાય છે. વાતવરણમાં ભળેલા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ અને ધૂળના રજકણોથી ઓક્સિજનનું ��્રમાણ ઘટે છે. આને લીધે ફેફસાંના રોગ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, ખરાબ વાતાવરણને કારણે આંતરડા, આંખ, નાકને લગતી તકલીફો વધાવાની શક્યતાઓ છે.\nવિસ્તાર AQI કેવું કહેવાય\nરાયખડ 442 ગંભીર અસ્થમા, હૃદય રોગી માટે જોખમી\nરખિયાલ 308 અતિ ગંભીર શ્વાસની બીમારીનું જોખમ\nચાંદખેડા 301 અતિ ગંભીર ફેફસાંની તકલીફ પણ થઈ શકે\nએરપોર્ટ 293 ગંભીર શ્વાસ લેવામાં તકલીફ\nપિરાણા 275 ગંભીર શ્વાસ લેવામાં તકલીફ\nસેટેલાઇટ 188 મધ્યમ અસ્થમા, હૃદય રોગીને શ્વાસમાં તકલીફ બોપલ 158 મધ્યમ અસ્થમા, હૃદય રોગીને શ્વાસમાં તકલીફ\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nJioનો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થશે લૉન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો\nભાજપના ધારાસભ્યે માગી મોદી લડ્યા હતા તે લોકસભાની સીટ, ટીકિટ ન મળે તો આપી આ ચીમકી\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/icici-bank-has-cut-the-mclr-by-0-05-percent-045927.html", "date_download": "2019-06-19T08:50:28Z", "digest": "sha1:I5SEZ2FSJM3HDGB6H247GCWAP4EWB2FQ", "length": 10564, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ બે બેન્કોએ MCLR રેટમાં ઘટાડો કર્યો છે | ICICI Bank Has Cut The MCLR By 0.05 Percent - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n16 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપ��રની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ બે બેન્કોએ MCLR રેટમાં ઘટાડો કર્યો છે\nખાનગી ક્ષેત્રની (the private sector) બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક આઇસીઆઇસીઆઈ બેન્ક (icici bank) એ એમસીએલઆર દરો (MCLR Rate) માં 5 બેસિસ પોઇન્ટ (basic point) ઘટાડ્યા છે. બીજી તરફ, કોટક મહિન્દ્રા બેન્ક (kotak mahindra bank) એ એમસીએલઆરમાં 10 બેસિસ પોઈન્ટ ઘટાડ્યા છે. એ વાતથી અવગત કરાવી દઈએ કે નવા દર 1 એપ્રિલથી અમલમાં આવી ગયા છે.\nઆઈસીઆઈસીઆઈ બેન્કની વેબસાઇટ મુજબ, એક મહિનાના સમયગાળા માટે એમસીએલઆર 8.50 ટકા, બે મહિનાના સમયગાળા માટે 8.55 ટકા, 6 મહિનાના સમયગાળા માટે 8.7 ટકા અને એક વર્ષના સમયગાળા માટે 8.75 ટકા કરવામાં આવ્યો છે. એમસીએલઆરમાં આ ફેરફાર 1 લી એપ્રિલથી અમલમાં આવ્યો છે.\nબીજી તરફ, કોટક મહિન્દ્રા બેન્કે પણ એમસીએલઆર રેટમાં 10 બેસિસ પોઇન્ટ ઘટાડો કર્યો છે. બેન્કમાં એમસીએલઆ હવે એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 8.9 ટકા થયો છે. બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે એમસીએલઆર 5 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ, અન્ય સમયગાળા માટે બેન્કે એમસીએલઆરમાં 5 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો હતો.\n4 એપ્રિલે પૉલિસી ડિસીજનની ઘોષણા\nઆ કપાત રિઝર્વ બેન્કની 2 એપ્રિલના રોજ નાણાકીય વર્ષની પ્રથમ માસિક નાણાકીય Monetary Policy Committee ની મીટિંગની શરૂઆત સાથે કરવામાં આવી છે. એમપીસી (Monetary Policy Committee) 4 એપ્રિલે તેની પોલીસીના નિર્ણયની જાહેરાત કરશે. અગાઉ, એમપીસીએ ફેબ્રુઆરી, 2018 માં માર્કેટમાં પૉલિસી રેટ 0.25% ઘટાડીને 6.25% કર્યો હતો. એવી ધારણા છે કે એપ્રિલ નીતિમાં પણ 0.25 ટકાનો ઘટાડો જોવા મળશે.\n આ બેંક એકાઉન્ટ માટે મોટો ખતરો, જલ્દીથી આ કામ પતાવી લો\n SBI સહિતની આ 6 મોટી બેન્કોએ આપી ભેટ, હોમ-કાર લોન સસ્તી\nICICI બેંક ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની સુવિધા આપી રહી છે\nICICI-Videocon case: ચંદા કોચર વિરુદ્ધ CBI એ લૂકઆઉટ નોટિસ જાહેર કરી\nદોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, ‘સત્ય સામે આવશે'\nચંદા કોચર સામે FIR નોંધનાર CBI ઓફિસરનું ટ્રાન્સફર\nટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ, જે તમારી સંપત્તિ બમણી કરશે\nFDથી કેવી રીતે થાય છે માસિક આવક\nઆ બેન્કોમાં ખોલી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ\nચંદા કોચરે આપ્યું રાજીના��ું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO\nઆઈસીઆઈસીઆઈ બેંકની પણ કાર અને હોમ લોન મોંઘી થઇ\nICICi બેંક પર લાગી 58.9 કરોડ રૂપિયાની મોનિટરી પેનલ્ટી, જાણો મામલો\nicici home loan આઈસીઆઈસીઆઈ હોમ લોન\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/india-has-lost-many-soldiers-after-29th-september-surgical-031094.html", "date_download": "2019-06-19T09:06:53Z", "digest": "sha1:D5CB27X34Y4U3EZDXWDBRS5SDMCEKO2H", "length": 16928, "nlines": 162, "source_domain": "gujarati.oneindia.com", "title": "સર્જીકલ સ્ટ્રાઇક બાદ બે મહિનામાં શહીદ થયા ત્રણ ગણા સૈનિક | India has lost many soldiers after 29th September' surgical strike if compare the two months of before surgical strike. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n22 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n33 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસર્જીકલ સ્ટ્રાઇક બાદ બે મહિનામાં શહીદ થયા ત્રણ ગણા સૈનિક\n18 સપ્ટેમ્બરે થયેલા ઉરી હુમલા બાદ ભારતે 29 સપ્ટેમ્બરે પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો. કહેવામાં આવ્યુ કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ. એમ પણ કહેવામાં આવ્યુ કે સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકની હરકતો પર લગામ લાગશે. પરંતુ આવુ કંઇ બન્યુ નહિ અને સુરક્ષાદળોએ સર્જીકલ સ્ટ્રાઇક બાદ અત્યાર સુધીમાં આપણા 26 જવાનો ગુમાવી દીધા છે.\nસર્જીકલ સ્ટ્રાઇક બાદ પણ પાક સુધર્યુ નહિ\nઅમે સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના પહેલા અને આ સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના બાદ એ આંકડા તપાસવાની કોશિશ કરી જે સીમા પર બગડતી સ્થિતિ દર્શાવે છે. બે મહિના પહેલાની તુલનામાં સર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના બાદ લગભગ ત્રણ ગણા સૈનિક શહીદ થઇ ગયા છે. જે આંકડા મળ્યા છે તેનાથી સાબિત થયુ કે ભારત તરફથી કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇક બાદ શહીદોનો આંકડો વધતો જ ગયો. એટલુ જ નહિ સર્જીકલ સ્ટ્રાઇક બાદ એક માસની અંદર બે વાર જવાનોના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યા.\nઅમે આ આંકડામાં ઉરી હુમલાને શામેલ નથી કર્યા કારણકે તે હુમલો જ સર્જીકલ સ્ટ્રાઇકનું કારણ બન્યો હતો. તે હુમલામાં સેનાના 18 જવાન શહીદ થયા હતા. તમે પણ જુઓ કે એલઓસી પર સર્જીકલ સ્ટ્રાઇક પહેલા કેવો માહોલ હતો અને સર્જીકલ સ્ટ્રાઇક બાદ શું સ્થિતિ છે.\nસર્જીકલ સ્ટ્રાઇકના બે મહિના પહેલા 9 શહીદ\nજુલાઇમાં એલઓસી પર કુપવાડામાં ઇંડિયન આર્મી અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ.\n15 ઓગસ્ટે શ્રીનગરના નોહટ્ટામાં આતંકી હુમલો થયો. ચાર કલાક સુધી અથડામણ ચાલી જેમાં સીઆરપીએફ કમાંડંટ શહીદ થયા અને 9 જવાન ઘાયલ થયા.\n17 ઓગસ્ટે હિઝબુલ મુઝહિદ્દીનના આતંકીઓએ શ્રીનગર-બારામુલા હાઇવે પર સેનાના કાફલા પર હુમલો કર્યો. આમાં સેનાના બે જવાન શહીદ થઇ ગયા અને એક પોલિસકર્મીનું પણ મોત નીપજ્યુ હતુ. ઘણા વર્ષો બાદ બારામૂલામાં સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યુ હતુ.\n11 સપ્ટેમ્બરે પૂંછમાં ભારતીય સેનાના હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો. જેમાં સેનાના બે જવાન અને બે પોલિસ કર્મી શહીદ થઇ ગયા. પૂંછનું એનકાઉંટર પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા બાદ સૌથી લાંબુ ચાલેલ એનકાઉંટર હતુ.\nસર્જીકલ સ્ટ્રાઇક બાદ 26 શહીદ\n4 ઓક્ટોબર- બારામૂલામાં બીએસએફ અને સેનાના કાફલા પર હુમલો. જેના કારણે બીએસએફનો એક જવાન શહીદ.\n8 ઓક્ટોબર- આતંકીઓએ શોપિયા સેક્ટરમાં ગોળીબાર શરુ કર્યો જેમાં એક પોલિસ કર્મીનું મોત નીપજ્યુ.\n16 ઓક્ટોબર- એલઓસી નજીક રાજૌરીના તારકુંદી વિસ્તારમાં ગોળીબાર બાદ રાજપૂત રેજિમેંટના જવાન સુદેશકુમાર શહીદ થઇ ગયા.\n22 ઓક્ટોબર-બીએસએફના ગુરનામ સિંહ કે જે કઠુઆ જિલ્લામાં અને એક જવાન શોપિયામાં શહીદ થયા.\n24 ઓક્ટોબર- બીએસેફના હેડ કોંસ્ટેબલ સુશીલકુમાર આરએસપુરા સેક્ટરમાં પાકની મોર્ટાર ફાયરીંગમાં શહીદ થયા.\n27 ઓક્ટોબર- બીએસએફના હેડ કોંસ્ટેબલ જીતેન્દ્ર સિંહ આરએસપુરા સેક્ટરમાં શહીદ થયા.\n28 ઓક્ટોબર- તંગધારમાં એલઓસી પર ભારતીય સેનાના જવાન સંદીપસિંહ રાવત શહીદ થયા.\n28 ઓક્ટોબર- નીતિન સુભાષ કોલી 28 વર્ષના બીએસએફ કોંસ્ટેબલ માછિલમાં પાકની ફાયરિંગમાં શહીદ.\n28 ઓક્ટોબર- મનદીપ સિંહ રાવત માછિલમાં શહીદ થયા અને તેમના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો.\n31 ઓક્ટોબર- પાક સેના તરફથી રાજૌર અને મોર્ટાર ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ.\n6 નવેમ્બર- ભારતીય સેનાના મરાઠા લાઇટ ઇંફ��ંટ્રીના સિપાહી ગુરસેવક સિંહ અને નાયક તુકપાર રાજેન્દ્ર નારાયણ પૂંછમાં શહીદ.\n8 નવેમ્બર- નૌશેરામાં નાયક પ્રીતમ સિંહ પાક સેનાની ફાયરિંગમાં શહીદ.\n9 નવેમ્બર- માછિલમાં પાક સેનાની ફાયરિંગમાં બે સૈનિક શહીદ.\n21 નવેમ્બર- બીએસએફના હેડ કોંસ્ટેબલ રાય સિંહ રાજૌરીમાં શહીદ.\n22 નવેમ્બર- માછિલમાં ત્રણ જવાન શહીદ અને એક જવાન પ્રભુ સિંહના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો.\n29 નવેમ્બર- નગરોટામાં આર્મી બેઝ પર હુમલો અને પાંચ સહિત 7 જવાન શહીદ.\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજમ્મુ કાશ્મીર: ઈદ ઉજવવા ઘરે આવેલા જવાનની આતંકીઓએ હત્યા કરી\nજમ્મુ કાશ્મીરઃ પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી 4 આતંકી ઠાર, આતંકી બનેલો જવાન પણ ઠાર કરાયો\nજમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એનકાઉન્ટર, સેનાએ એક આતંકીને કર્યો ઠાર\nજમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સેના અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર\nજમ્મુમાં મિલિટ્રી સ્ટેશન બહારથી બે શંકાસ્પદોની ધરપકડ, પાકિસ્તાન માટે કરતા હતા જાસૂસી\nજમ્મુ કાશ્મીરઃ કુલગામ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો\nમોદીની સુનામીમાં પણ આ બે વિરોધી પક્ષો જેટલા પર લડ્યા એટલા પર જીત્યા\nકુલગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર\nજમ્મુ કાશ્મીરઃ સોપોરમાં થયેલા એનકાઉન્ટરમાં આતંકી ઠાર, એક દિવસમાં 4 આતંકીનો સફાયો\nલેહમાં પત્રકારોને લાંચ, ભાજપ નેતાઓ પર એફઆઈઆર ફાઈલ કરાવવાની તૈયારી\nઅમરનાથ યાત્રાઃ શિવભક્તોની આતુરતાનો અંત, સામે આવ્યો બર્ફાની બાબાનો ફોટો\njammu kashmir pakistan lashkar e taiba terrorism indian army surgical strike જમ્મૂ કાશ્મીર આતંકવાદ ભારતીય સેના સર્જીકલ સ્ટ્રાઇક પાકિસ્તાન આતંકવાદી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/virat-kohli-should-learn-these-tings-says-sunil-gavaskar-041260.html", "date_download": "2019-06-19T09:10:38Z", "digest": "sha1:E4MLZT7PY3OMCTHTJIT6POGR3GIVWTSU", "length": 11561, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોહલીને નથી આવડતું આ કામ, શીખવાની જરૂરતઃ સુનીલ ગાવસ્કર | virat kohli should learn these tings says sunil gavaskar - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n25 min ago પૂતળાને પહેરાવાતા ���નરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n37 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોહલીને નથી આવડતું આ કામ, શીખવાની જરૂરતઃ સુનીલ ગાવસ્કર\nનવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં જ સંપન્ન થયેલ ટેસ્ટ સિરીઝમાં મેળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ચારો તરફથી નિંદા થઈ રહી છે. મેદાનમાં વિરાટ કોહલી પરફેક્ટ હોવાનું માનતા ઘણા બધા લોકો છે પણ હવે ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની શૈલી પર સવાલ ઉઠાવ્યા છે. સુનીલ ગાવસ્કરને લાગે છે કે વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-4થી મળેલી નિરાશાજનક હાર બાદ ટેક્નિકલ પાસાઓ વિશે ઘણુંબધું શીખવાની જરૂર છે.\nએક ટીવી ચેનલ સાથે વાતચીત કરતી વખતે સુનીલ ગાવસ્કરે કહ્યું કે ઘણી વખત જોવા મળ્યું છે કે વિરાટ કોહલીએ લગાવેલી ફિલ્ડિંગમાં ઘણો ફરક હોય છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ આવું જોવા મળ્યું હતું અને ઈંગ્લેન્ડમાં પણ આ વસ્તુ સામે આવી. ફિલ્ડિંગ અને બોલિંગમાં યોગ્ય સમયે ફેરફાર કરવાથી મેચમાં ફરક પડી શકે છે. વિરાટ કોહલીએ કેટલાંક વર્ષો પહેલા જ કપ્ટાની સંભાળી હતી. એમની કપ્તાનીમાં કેટલીય વાર અનુભવની કમી જોવા મળે છે.\nરવિ શાસ્ત્રીના સવાલ પર બોલ્ય ગાવસ્કર\nએક પત્રકારે સુની ગાવસ્કરને કહ્યું કે રવિ શાસ્ત્રી આ ટીમને 15 વર્ષમાં વિદેશ ટૂર પર જનાર સર્વ શ્રેષ્ઠ ટીમ ગણાવી રહ્યા છે. તમારી શું પ્રતિક્રિયા છે. જેના પર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો રવિ શાસ્ત્રીએ ટીમનું મનોબળ મજબૂત કરવા માટે આવું કહ્યું હશે. મારું માનવું છે કે કોચનો આવો કોઈ ઈરાદો ન હતો.\nસચિનની વ્યૂહરચનાને કારણે જીત્યા હતા વર્લ્ડ કપ 2011, સેહવાગે કર્યો ખુલાસો\nકોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું\nજાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ\nInd Vs Pak: ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું\nIndia Vs Pakistan: મેચ પહેલા કોહલીએ કંઈક આવું કહ્યું\nINDvPAK: કોહલી આગળ ઝુક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યા\nવીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યા\nવિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન\nવર્લ્ડ કપ પહેલા કોહલીનો વિરાટ ધમાકો, દુનિયાના બદા જ ક્રિકેટર્સને પાછળ છોડ્યા\nપાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ\nધોની સિવાય વિરાટ કોહલીની કોઈ મદદ નહીં કરે\nપીએમ મોદીની અપીલ છતાં વિરાટ કોહલી વોટ નહીં કરે\nવર્લ્ડ કપ 2019: ટીમ ઇન્ડિયાનું એલાન થયું, જાણો કોને જગ્યા મળી\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nvirat kohli sunil gavaskar cricket team india ક્રિકેટ વિરાટ કોહલી સુનીલ ગાવસ્કર ભારતીય ટીમ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/deepika-keen-work-hrithik-salman-aamir-why-014798.html", "date_download": "2019-06-19T08:53:55Z", "digest": "sha1:Q7JFOKNKOTQ7KHXVZPRTL52ZFZ64B3VY", "length": 13073, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોની પ્રેમિકા બનવા માટે હરખપદુડી છે દીપિકા પાદુકોણ? | Deepika keen to work with Hrithik, Salman and Aamir, why - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n20 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોની પ્રેમિકા બનવા માટે હરખપદુડી છે દીપિકા પાદુકોણ\nવર્ષ 2013ની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ રીયલ લાઇફમાં કેટલાય લોકો સાથે જોડાયેલું છે. તે ઘણા લોકોની પ્રેમિકા કહેવાય છે પરંતુ દીપિકા પાદુકોણે ક્યારેય પણ દિલ ખોલીને આ વિષય વાત કરી નથી પરંતુ એક વાત તેમને સાચે જ રિયલમાં કહીને બધાને આશ્વર્યચકિત કરી દિધા. દીપિકા પાદુક���ણની દિલથી ઇચ્છા છે કે તે પડદા પર એકવાર રિતિક-સલમાન અને આમિર ખાનની પ્રેમિકા બનવા માંગે છે.\nઅક્ષય કુમાર, સૈફ અલી ખાન, રણબીર કપૂર અને શાહરુખ ખાનની સાથે કામ કરી ચૂકેલી દીપિકા પાદુકોણ હવે સલમાન ખાન, આમિર ખાન અને રિતિક રોશન સાથે કામ કરવા માટે ઇચ્છુક છે.\nદીપિકા પાદુકોણે કહ્યું હતું કે 'દર વર્ષે મને પ્રશ્ન કરવામાં આવે છે, પરંતુ મને આશા છે કે આગામી એક અથવા બે વર્ષમાં રિતિક, સલમાન અને આમિર ખાન સાથે કામ કરીશ. જો કે હું તેમની સાથે કામ કરી રહી નથી.'\nસલમાન પણ દીપિકા સાથે કામ કરવા માંગે છે\nફક્ત દીપિકા પાદુકોણ જ સલમાન ખાન સાથે કામ કરવા માંગતી નથી પરંતુ સલમાન ખાન પણ તેમની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. દીપિકા પાદુકોણ આનાથી ખૂબ સારું અનુભવે છે.\nસલમાને રજૂ કર્યો હતો પ્રસ્તાવ\nદીપિકા પાદુકોણે કહ્યું હતું કે 'ખરેખર સલમાન ખાનના આ શબ્દોથી ખુશી થઇ કારણ કે તમને બધાને ખબર છે કે સૌથી પહેલાં તેમને મારી પ્રતિભાને સમજી છે. હું તેમના મિત્રની સાથે રાજસ્થાનમાં એક જાહેરાત કરી રહી હતી. તેમને મને પહેલી ફિલ્મનો પ્રસ્તાવ આપ્યો હતો.'\nહાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે\nદીપિકા પાદુકોણના મોડલિંગ દરમિયાન સલમાન ખાને તેમને પ્રસ્તાવ મૂક્યો હતો કે પરંતુ તે અભિનયને લઇને આશ્વત ન હતી અને તેમને આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો અને અંતે શાહરુખ ખાનની ફિલ 'ઓમ શાંતિ ઓમ'થી બૉલીવુડમાં પગ પેસારો કર્યો. તે હાલમાં 'હેપ્પી ન્યૂર ઇયર' 'ફાઇડિંગ ફેની ફર્નાડીસ' અને ઇમ્તિયાઝ અલીની અનામ ફિલ્મમાં કામ કરી રહી છે.\n2013નું વર્ષ દીપીકા માટે ખાસ\nઅત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013 દીપિકા પાદુકોણ માટે એકદમ ખાસ રહ્યું છે કારણ કે આ વર્ષે તેમની ચાર ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દિવાની, ચેન્નઇ એક્સપ્રેસ અને રામલીલા રીલીઝ થઇ, ચારેય ફિલ્મો ના ફક્ત રીલીઝ થઇ પરંતુ ચારેય ફિલ્મોએ સો કરોડથી વધુ કમાણી કરી.\nદીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદ\nકેટરીના કૈફ અને જેકલીન ફર્નાન્ડીઝ, કોણ કરશે પીટી ઉષાની બાયોપિક\nPics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ\nઋષિ કપૂરને મળવા પહોંચી દીપિકા પાદુકોણ, નીતુ સિંહે આપી આ ખાસ ભેટ\nGala Met 2019- દીપિકા પાદુકોણ-પ્રિયંકા ચોપડાનો જલવો, લુક જોઈને નજર નહિ હટે\nનાગરિકતા વિશે સવાલ ઉઠ્યા તો દીપિકા પાદુકોણે આ રીતે આપ્યો જવાબ\nપ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા, કહ્યું- જ્યારે થવાનું હશે ત્યારે થશે\nFake: રણવીર-દીપિકા માંગી રહ્યા છે ભાજપ-મોદી માટે મતઃ જાણો આ ફોટાનું સત્ય\nફોટો વાયરલ: બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે બધાની સામે કરી કિસ\nદીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા\nVideo: રાજકારણમાં આવવા ઈચ્છે છે દીપિકા પાદુકોણ, આ મંત્રીપદ માટે વ્યક્ત કરી ઈચ્છા\nવેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cameras-installed-on-vande-bharat-express-to-detect-and-curb-stone-pelting-incidents-046002.html", "date_download": "2019-06-19T09:09:39Z", "digest": "sha1:AUEXLVGW2LSG35QC2TLK2XYFMS2ECNEH", "length": 11821, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારાની હવે ખેર નથી, આ રીતે થશે ઓળખ | cameras installed on Vande Bharat Express to detect and curb stone-pelting incidents - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n24 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n36 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારાની હવે ખેર નથી, આ રીતે થશે ઓળખ\nદેશની સૌથી ચર્ચિત સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ (Train-18) પર પત્થરમારો કરવાના ઘણા કેસ સામે આવ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારો કરનારાઓને પકડવા માટે હવે રેલવેએ આ ટ્રેનના બહારના ભાગ પર કેમેરા લગાવ્યા છે જેથી પત્થરમારાની ઘટનાઓ વિશે માહિતી મેળવી શકાય અને તેમના પર રોક લગાવી શકાય. વળી, દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેનને થતા નુકશાનથી બચાવી શકાય.\nકેમેરા કરશે પત્થર ફેંકનારાની ઓળખ\nરેલવેના અધિકારીઓએ જણાવ્યુ કે ફેબ્રુઆરીમાં કોમર્શિયલ રન બાદ આ ટ્રેન પર ઓછામાં ઓછી એક ડઝનથી વધુ પત્થરમારાની ઘટના��� સામે આવી છે. અધિકારીઓએ કહ્યુ કે પત્થરમારાને કારણે અત્યાર સુધી 12 બારીઓના કાચ બદલવામાં આવ્યા છે. ગયા મહિને રેલવેએ વારાણસી અને દિલ્લી વચ્ચે ચાલતી આ ટ્રેન પર ચાર કેમેરા લગાવ્યા - બે આગળ અને બે પાછળના છેડા પર.\nટ્રેન પર પત્થરમારાના ઘણા કેસ આવ્યા સામે\nઆરપીએફ ડીજી અરુણ કુમારે જણાવ્યુ કે 17 માર્ચના રોજ પત્થરમારાનો વધુ એક કેસ સામે આવ્યો હતો અને આ કેમેરાના કારણે એ જાણી શકાયુ કે પત્થર કયા વિસ્તારો અને કઈ તરફથી ફેંકવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે પૉલી કાર્બોનેટ શીટ્સ સાથે કાચની બારીઓને કવર કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારા સામે પોલિસ કડક કાર્યવાહી કરશે. તેમની ધરપકડ માટે ઘણી વિશેષ ટીમોને સક્રિય કરવામાં આવી છે. સાથે જ ટ્રેનની અંદર ધ્યાન રાખવા માટે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે જે શંકાસ્પદ સ્થળોનું લોકેશન તત્કાળ કંટ્રોલ રૂમને મોકલી રહ્યા છે.\nપહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન છે વંદે ભારત\nઆ પહેલા કોશાંબી જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પત્થરમારાનો કેસ સે આવ્યો તો પત્થરબાજોની ધરપકડ માટે ટ્રેનમાં સફર કરી રહેલી વિશેષ ટીમે અમુક સ્થળોને ચિન્હિત કર્યા અને રંગે હાથ એક યુવકની ધરપકડ પણ કરી લીધી હતી. વંદે ભારત એક્સપ્રેસ પર ડઝનેક પત્થરમારાની ઘટનાઓ સામે આવી છે. સરસોલ, કટોઘન, ખાગા, થરવઈ, ભદોહી સહિત ઘણા સ્થળોએ વંદે ભારત પર પત્થરો ફેંકવામાં આવ્યા હતા.\nઆ પણ વાંચોઃ VIDEO: કિરણ બેદીને દોહિત્રીએ કહ્યુ, 'શરમ આવે છે તમને નાની કહેતા', લગાવ્યા ગંભીર આરોપ\nTrain 18: અજબ ભાડું, જવા માટે વધુ અને પરત ફરવા માટે ઓછું\nદિલ્હીથી વારાણસી જતી ટ્રેન 18 માં ફરજીયાત ખાવાનું લેવું પડશે\nTrain 18 જેવી નવી ટ્રેનો લાવ્યુ રેલવે, ઈન્ટરસિટીમાં ચાલશે રાજધાનીની ઝડપે\nઆજે એન્જિન વિનાની 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ થશે, 150 કિમીની ઝડપે દોડશે\nઉજ્જૈનમાં જન આશીર્વાદ યાત્રા પર પથ્થરમારો, 2ની ધરપકડ\nરાજની અજીતને ખુલ્લી ધમકી, પોતાના પગ પર પાછા નહી જઇ શકે\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%80-%E0%AA%8F%E0%AA%AB-%E0%AA%93%E0%AA%AB%E0%AB%80%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%9C/", "date_download": "2019-06-19T09:05:45Z", "digest": "sha1:T644Y6UJTQL3C4UHAW6SNP3TP7EQKWO3", "length": 8409, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "વડોદરાની પી.એફ ઓફીસમાં આજે CBIના દરોડા, 5 લાખની લાંચ લેતા ઓફિસર ઝડપાયા - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » વડોદરાની પી.એફ ઓફીસમાં આજે CBIના દરોડા, 5 લાખની લાંચ લેતા ઓફિસર ઝડપાયા\nવડોદરાની પી.એફ ઓફીસમાં આજે CBIના દરોડા, 5 લાખની લાંચ લેતા ઓફિસર ઝડપાયા\nવડોદરાની પી.એફ ઓફીસ ખાતે આજે CBIની ટીમે દરોડો પાડી અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે અધિકારી રજનીશ તિવારીની પત્ની પારુલ તિવારી ત્રણ માસ અગાઉ આજ ઓફિસમાં એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાઈ હતી.\nસર્વે માટે ૨૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી\nવડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કેન્દ્ર સરકાર સંચાલિત કચેરીમાં આજે સવારે CBI ની ટીમે દરોડા પાડ્યા હતા. કચેરીના એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ તિવારી એ એક ફરિયાદી પાસે સર્વે માટે ૨૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. જે બનાવમાં આજે પ્રથમ હપ્તો પાંચ લાખ રૂપિયા આપવાનો હતો. ફરિયાદીએ CBI નો સંપર્ક કરતા CBI દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો અને રજનીશ તિવારી ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી ગયા હતા.\nત્રણ માસ પહેલા પારુલ તિવારી લાખ રૂપિયાની લાંચ કેસમાં સંડોવાઈ હતી\nઅત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની PF ઓફિસમાં પત્ની પારુલ તિવારી અને પતિ રજનીશ તિવારી સાથે નોકરી કરતા હતા ત્રણ માસ પહેલા પારુલ તિવારી એક લાખ રૂપિયા ની લાંચ કેસમાં સંડોવાઈ હતી અને આગોતરા મેળવવા માટે ધમપછાડા કર્યા હોવા છતાય આગોતરા નહિ મળતા અંતે તેની ધરપકડ થઇ હતી. ત્રણ માસના ટુંકા સમયમાં પતિ રજનીશ તિવારી પણ CBIના હાથે લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી જવા પામ્યો હતો.\nટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nહિન્દુસ્તાનના ઠગને નેપાળ સરકારે આપી 3 વર્ષની સજા, ગુજરાતીઓ ભરાઈ ગયા\nસગીરાની છેડતી કરનારને પોલીસે એવો શિખવ્યો સબક કે આ દિવસને નહીં ભૂલે\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/top-scooters-honda-hero-suzuki-between-80-110-cc-021283.html", "date_download": "2019-06-19T08:55:59Z", "digest": "sha1:OA7EHYJ33YY3VJ2BV72SSMZSDK3KRPFD", "length": 12062, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "હોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ | top scooters of Honda hero and suzuki between 80 to 110 cc - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nહોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ\nભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકની સરખામણીએ સ્કૂટર્સનું ચલણ પણ વધી રહ્યું છે. એક તો શહેરમાં ભારે ટ્રાફિકમાં સ્કૂટર સરળતાથી ચલાવી શકાય છે, તેમજ મહિલાઓ દ્વારા સ્કૂટર્સના ઉપયોગનું ચલણ વધી ગયું હોવાથી તેના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, જેનું તાજું ઉદાહરણ હોન્ડાનું એક્ટિવા છે, જેણે જુલાઇમાં વેચાણના મામલે હીરોની લોકપ્રીય બાઇક સ્પેલન્ડરને પછાડી હતી.\nબજારમાં આટલી મોટી માત્રામાં સ્કૂટર્સ હોવાના કારણે તેમાંથી કયુ સ્કૂટર ખરીદવું તે મુશ્કેલીભર્યું થઇ જાય છે. સ્કૂટર્સનું ચલણ જોઇને અમે આજે અહીં 80થી 110 સીસી સુધીના હોન્ડા, હીરો અને સુઝુકી દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્કૂટર્સ અંગે કિંમત અને એન્જીન અંગે માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.\nટોપ 10 કાર અકસ્માતો, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ\nબેંટલી ફ્લાઇંગ ટૂ ટાટા ઝેસ્ટઃ ઑગસ્ટમાં લોન્ચ થઇ આ કાર્સ\nઆ પણ વાંચોઃ- મારુતિ સુઝુકીની નવી કાર સિઆઝ આપી શકશે આ કાર્સને ટક્કર\nએન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન\nએવરેજઃ- શહેરમાં 43 અને હાઇવે પર 52 કિ.મી પ્રતિ લિટર\nએન્જીનઃ- 102 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી એન્જીન\nએવરેજઃ- શહેરમાં 40 અને હાઇવે પર 48 કિ.મી પ્રતિ લિટર\nએન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન\nએવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર\nએન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન\nએવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર\nએન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, એર કૂલ્ડ એન્જીન\nએવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર\nએન્જીનઃ- 109 સીસી, 4 સ્ટ્રોક, એર કૂલ્ડ, એસઆઇ એન્જીન\nએવરેજઃ- 60 કિ.મી પ્રતિ લિટર\nએન્જીનઃ- 112.80 સીસી, 4 સ્ટ્રોક સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, એસઓએચસી, ટૂ વાલ્વ\nમહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nHighway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ\n મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન\nઆ છે ભારતનું પહેલું ડ્રાઇવર-લેસ ટ્રેક્ટર\nતહેવારોની સિઝનમાં લોન્ચ થઈ યામાહાની નવી 'ડાર્ક નાઈટ'\nનવા છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઇ હ્યુંડાઈ વર્ના\nauto automobile autogadget bike scooter honda hero photos ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ બાઇક સ્કૂટર હોન્ડા હીરો તસવીરો\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/uttar-pradesh-govt-increase-security-mathura-varanasi-ayodhya-019044.html", "date_download": "2019-06-19T09:06:49Z", "digest": "sha1:CGNE6TV6MWZ3G5BBPMJGUVCDJQWNZ25K", "length": 15458, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "Terror Alert: અયોધ્યા, કાશી, મથુરાની સુરક્ષામાં વધારો | Uttar Pradesh govt to increase security of Mathura, Varanasi, Ayodhya - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n22 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n33 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nTerror Alert: અયોધ્યા, કાશી, મથુરાની સુરક્ષામાં વધારો\nલખનઉ, 13 જૂન: ગુપ્તચર વિભાગના અહેવાલ અનુસાર આતંકી ઘટનાઓના પગલે ઉત્તર પ્રદેશ સરકારે કમર કસી લીધી છે અને ખાસ પ્રકારે ત્રણ ધાર્મિક નગરો વારાણસી, અયોધ્યા અને મથુરાની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.\nરાજ્ય સરકારે આ ત્રણેય શહેરોને અતિ સંવેદનશીલ ગણાવતા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાનો નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ હેઠળ ધાર્મિક સ્થળો પર વધારે સીસીટીવી કેમેરા અને કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે. આની સાથે જ પોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે, જેનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યો છે.\nયૂપી ગૃહ વિભાગના પ્રમુખ સચિવ દીપક સિંઘલ અને પોલીસ મહાનિર્દેશ એએલ બેનર્જીએ ત્રણે અતિ સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. રાજ્યના ગૃહ સચિવ વિશાલ ચૌહાણ અનુસાર આ એ યોજના છે જે અલગથી બનાવવામાં આવી છે, જેમાં સુરક્ષા વ્યવસ્થાને સઘન અને આધુનિક કરવામાં આવે. આ ઉપરાંત ત્રણેય ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરામાં વધારો કરવામાં આવશે.\nધાર્મિક સ્થળો પર હાલના સમયમાં ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે, જેમાં અર્ધ સૈનિક બળ, પીએસી અને સિવિલ પોલીસ સામેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિર્દેશ પર દીપક સિંઘલ અને એએલ બેનર્જી ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા. આ મુલાકાતમાં બંને અધિકારીઓએ પ્રદેશ પોલીસના આધુનિકરણ કરવા માટે ત્રણ ઘણી મોટી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો.\nવધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...\nગુપ્તચર વિભાગના અહેવાલ અનુસાર આતંકી ઘટનાઓના પગલે ઉત્તર પ્રદેશ સરકારે કમર કસી લીધી છે અને ખાસ પ્રકારે ત્રણ ધાર્મિક નગરો વારાણસી, અયોધ્યા અને મથુરાની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.\nપોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે\nરાજ્ય સરકારે આ ત્રણેય શહેરોને અતિ સંવેદનશીલ ગણાવતા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાનો નવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ હેઠળ ધાર્મિક સ્થળો પર વધારે સીસીટીવી કેમેરા અને કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે. આની સાથે જ પોલીસ પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે, જેનો પ્રસ્તાવ પણ કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યો છે.\nયૂપી ગૃહ વિભાગના પ્રમુખ રાજનાથ સિંહને મળ્યા\nયૂપી ગૃહ વિભાગના પ્રમુખ સચિવ દીપક સિંઘલ અને પોલીસ મહાનિર્દેશ એએલ બેનર્જીએ ત્રણે અતિ સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. રાજ્યના ગૃહ સચિવ વિશાલ ચૌહાણ અનુસાર આ એ યોજના છે જે અલગથી બનાવવામાં આવી છે, જેમાં સુરક્ષા વ્યવસ્થાને સઘન અને આધુનિક કરવામાં આવે. આ ઉપરાંત ત્રણેય ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરામાં વધારો કરવામાં આવશે.\n1000 કરોડનો થશે ખર્ચ\nઅત્યાર સુધી રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પાસેથી 150 કરોડ રૂપિયા પ્રતિવર્ષ ફાળવવામાં આવતા હતા, જ્યારે આ વખતે રાજ્ય સરકારને 1000 કરોડ રૂપિયા ફાળવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આની અડધી રાશિ અનુદાનના રૂપમાં આપશે તથા અડધી રાશિ ઋણ તરીકે રાજ્ય સરકારને ફાળવશે. પ્રમુખ ગૃહ સચિવે કેન્દ્ર સરકારને વિશ્વાસ અપાવ્યો છે કે સુરક્ષા વ્યવસ્થાના આધુનિકરણ માટે રાજ્ય સરકારને મેચિંગ ગ્રાંટ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત પોલીસ વિભાગને વાહન અને સંચાર ડિવાઇસ આપવા સહિત ઘણા પ્રસ્તાવોનો સમાવેશ થાય છે.\nદેવરિયામાં સેક્સ રેકેટ પકડાયું, 56 લોકોને પકડવામાં આવ્યા\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nચોમાસાના વરસાદમાં 43%નો ઘટાડો, જાણો તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ\nસેલ્ફી માટે સારો એંગલ શોધવાના ચક્કરમાં ગંગામાં ડૂબી ગઈ બે બહેનો\nVideo: દબંગ વ્યક્તિએ મહિલાંને ચપ્પલથી મારી, લોકો ત���ાશો જોતા રહ્યા\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nવીડિયો: યુપીમાં પત્રકારની જાનવરની જેમ પીટાઈ, મોઢામાં પેશાબ કર્યો\nકાશીમાં લાગ્યા પોસ્ટર, 'સરકાર સુરક્ષા આપે, ઘરમાં છોકરીઓ છે'\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n2 વર્ષની બાળકીની હત્યા મામલે અલીગઢના વકીલોનો મોટો ફેસલો\nઅલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત\nલાઉડ સ્પીકર વગાડવાને કારણે વિવાદ, મંદિરમાં તોડફોડ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/037_tulasina.htm", "date_download": "2019-06-19T09:13:49Z", "digest": "sha1:JHYE4JWQABXJ2WYLMOLWUBRR2RJMHMN7", "length": 1884, "nlines": 28, "source_domain": "www.mavjibhai.com", "title": " તુળસીને પાંદડે તોલાણા", "raw_content": "\nગુણ તો ગોવિંદના ગવાણાં\nઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં\nઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં\nહે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં\nઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં\nબોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણાં\nકૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણાં\nઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં\nહેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાં\nબ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યું\nત્યારે સખીઓને વચને વેચાણાં\nઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં\nમધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા, વેદ પુરાણે વંચાણાં\nહરિગુરુ વચન કહે વણલખે જગત બધામાં જણાણાં\nઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં\nઓ જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં\nઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/031_Lipyu%20Ghupyu.htm", "date_download": "2019-06-19T09:21:25Z", "digest": "sha1:7SKGPSWRIGOZE6FXUC3SAXGJGYCZFCAP", "length": 2163, "nlines": 26, "source_domain": "www.mavjibhai.com", "title": " લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે", "raw_content": "\nલીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે\nલીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે\nપગલીનો પાડનાર દ્યોને રન્નાદે\nવાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં\nદળણાં દળીને હું ઊભી રહી\nકુલેરનો માગનાર દ્યોને રન્નાદે\nવાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં\nમહીડાં વલોવીને હું ઊભી રહી\nમાખણનો માગનાર દ્યોને રન્નાદે\nવાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં\nપાણીડાં ભરીને હું તો ઊભી રહી\nછેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે\nવાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં\nરોટલાં ઘડીને હું તો ઊભી રહી\nચાનકીનો માગનાર દ્યોને રન્નાદે\nવાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં\nધોળો ધફોયો મારો સાડલો રે\nખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે\nવાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં\nક્લીક કરો અને સાંભળો રતિકુમાર વ્યાસના સ્વરમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/06/blog-post_10.html", "date_download": "2019-06-19T09:57:04Z", "digest": "sha1:OUZHBSX5JOXM6D54SDMXB56E5VJ5N64U", "length": 18633, "nlines": 275, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: લાલ કૃષ્ણ અડવાણીએ રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nલાલ કૃષ્ણ અડવાણીએ રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો.\nલાલ કૃષ્ણ અડવાણીએ રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો.\nનવભારત ટાઈમ્સ હીન્દી સમાચાર પત્રની લીન્ક નીચે આપેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nનવભારત ટાઈમ્સ હીન્દીમાં આ અડવાણી અને નરેન્દ્ર મોદીના સમાચારો નીચે જે કોમેન્ટ્સ હોય છે એ એક એક કોમેન્ટ ચઢીયાતી હોય છે. ક્યારેક વલગર કોમેન્ટ હોય છે પણ મોટા ભાગની કોમેન્ટ ઉપર જે કટાક્ષ હોય છે એ સમાચારથી પણ ચઢીયાતી હોય છે.\nરાજા દશરથે માથામાં સફેદ વાળ જોઇ રામને રાજગાદી આપવાનું નક્કી કર્યું અને પછી તો રામાયણ બની ગઈ. દશરથનું મૃત્યુ થયું. ભરતને પણ રાજ ગાદી ક્યાં મળી\nરાવણ આવ્યો. સીતાનું અપહરણ થયું.\nસીતાને તો આખરે વનમાં જવું પડયું. કોને ખબર આ ધરતીએ શું કર્યું\nઆ મોદી અને અડવાણીની રામાયણમાં રોજ નવું નવું ઉમેરાય છે.\nઆમ તો મોદી એટલે વાણીયા જેવું મતલબ થાય.\nએટલે મોદીવાણી કે મોઢવાણીયા અને અડવાણી એટલે અડવાણીયા....\nઅચ્છે બનીયે આમાં બનીયે એટલે વાણીયા સમજવું....\nપ્રમોદ મહાજન પાસે દસ હજાર કરોડથી વધારે હતા અને સગા ભાઈને એક કરોડ ન આપ્યા એમાં સગા ભાઈએ સગા ભાઈને ગોળીથી વીંધી નાખ્યો...\nઅડવાણીએ રાજીનામું આપ્યું એટલે પોતાની પાર્ટી વીશે સમજવામાં આ સીનીયર નેતાને આટલો સમય લાગ્યો એ જામતું નથી.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nભારત, હીન્દુઓ અને લગ્ન પછીના નીયમો કે કાયદાઓ\nહાજી કાસમ તારી વીજળી ડુબી. વીજળી કહે એમાં મારો વાં...\nલાલ કૃષ્ણ અડવાણીએ રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો...\nનૃપ થાય દયાહીન તો ધરા થાય રસહીન\nટીમવર્ક, સખતકામ, ક્રેઝી ટીમ વર્ક, ગુગલ મહારાજ ઉપરથ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા ���ોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/cars-will-be-more-costly-from-1st-april-045658.html", "date_download": "2019-06-19T08:59:55Z", "digest": "sha1:6KAVOQH3JEFT7WSZWVDZW3TO6UKI5IB4", "length": 11677, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થશે, ઑટો કંપનીઓએ વધારી કિંમત | cars will be more costly from 1st april - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n15 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n26 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થશે, ઑટો કંપનીઓએ વધારી કિંમત\nનવા ફાઈનાન્સિયલ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થઈ જશે. ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા જેવી મોટી કંપનીઓએ કારની કિંમતોમાં વધારો કરવાની ઘોષણા કરી છે. ટાટા મોટર્સની કારના ભાવમાં 25000 રૂપિયાનો વધારો થઈ શકે છે. ટાટા મોટર્સના જે મોડેલની કિંમતમાં વધારો થઈ શકે છે તેમાં ટિયાગો, હેક્સા, ટિગોર, નેક્શન અને હેરિયર મુખ્ય છે. ટાટા મોટર્સ તરફથી કહેવામાં આવ્યું છે કે લાગત ખર્ચ વધતાં અને બાહ્ય આર્થિક પરિસ્થિતિઓને કારણે તેઓ કિંમત વધારી રહ્યા છે.\nટાટા મોટર્સના પ્રેસિડેન્ટ મયંક પારેખે કહ્યું કે માર્કેટ કંડીશન્સમાં બદલાવ, ઈનપુટ કોસ્ટમાં વધારો તથા અન્ય બાહરી આર્થિક કારણોસર કિંમતોમાં વધારો કરવા પર અમારે વિચાર કરવો પડ્યો છે. મયંકે કહ્યું કે, \"ટિયાગો, હેક્સા, ટિગોર, નેક્શ અને હૈરિયર જેવી અગ્રણી પ્રોડક્ટ્સના સેગમેન્ટવાળા મજબૂત પોર્ટફોલિયોની મદદથી આગામી મહિનામાં અમે ભાવ વધારો કરશું.\" જણાવી દઈએ કે ટાટા મોટર્સે ટાટા મોટર્સની હાલ નેનોથી લઈ પ્રીમિયમ એસયૂવી હેક્સા જેવી કાર વેચે છે જેની કિંમત 2.36 લાખ રૂપિયાથી 18.37 લાખ રૂપિયા સુધી છે.\nલગભગ 45 અબજ ડોલરની ગ્લોબલ ઓટો કંપની ટાટા મોટર્સે પહેલા જ જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા પણ એપ્રિલથી પોતાના સિલેક્ટેડ મોડેલની કિંમત વધારવાનું એલાન કરી ચૂકી છે. જેએલઆર પોતાના મોડેલ્સની કિંમતમાં 4 ટકા સુધીનો વધારો કરશે. જો કે કંપનીએ હજુ સુધી આ મોડેલનું નામ નથી જણાવ્યું. કંપની મુજબ મોંઘવારીને ભાવ વધારાનું કારણ જણાવ્યું છે. અગાઉ ટોયોા મોટર્સે પણ પોતાના તમામ મોડલ્સની કિંમતમાં ભાવ વધારાનું એલાન કર્યું હતું. કંપની મુજબ કાચા માલની કિંમતમાં વૃદ્ધિને પગલે આ ફેસલો લીધો છે.\nબંધ થઇ રહી છે ગૂગલની આ સર્વિસ, જલ્દી તમારા ડેટા ડાઉનલોડ કરી લો\nવીડિયો: કારમાં રાખેલી પાણીની બોટલથી પણ આગ લાગી શકે છે\nગાડી ચલાવનારાઓ માટે જરૂરી સમાચાર, જાણી લો આ નવા નિયમ\nવીડિયો: ઝડપથી આવતી કારે યુવતીને 10 ફુટ હવામાં ઉછાળી\nતમારી પાસે કાર છે તો કોકોડ્રાઈવ પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી છે જરૂરી\nઓનલાઈન ઈન્સ્યોરન્સ લેવા પર થઈ શકે છે 75 ટકાની બચત\n8 મહિનાની બાળકીને કારમાં બંધ કરીને બજારમાં જતા રહ્યા માતાપિતા\nદિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો\nનવું વાહન ખરીદવા પર ઈન્સ્યોરન્સના 24000 ચૂકવવા પડશે\nઆ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર\nOMG: એક કાર માટે 5.3 કરોડની પાર્કિંગ ખરીદી\nબિઝનેસ આઈડિયા, જે ઘરે બેઠા બનાવશે માલામાલ\nવિશ્વની 7 સૌથી મોંઘી ચીજવસ્તુઓ, જાણો નામ અને દામ\ncar business jaguar tata motors કાર બિઝનેસ વ્યાપાર ટાટા મોટર્સ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20Files/035_rudegarbe.htm", "date_download": "2019-06-19T09:01:12Z", "digest": "sha1:AJY7A4OKQ7TFBGPJJ7BNLWI7MHAKEPFC", "length": 2308, "nlines": 33, "source_domain": "www.mavjibhai.com", "title": " રૂડે ગરબે રમે દેવી અંબિકા", "raw_content": "\nરૂડે ગરબે રમે દેવી અંબિકા\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nપાય વાગે છે ઘૂઘરીના ઘમકાર રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nઆક���શમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ\nસાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nઆકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ\nસાથે દેવી રોહિણીને લાવીયા રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ\nસાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nસ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ\nસાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nબ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવા આવીયા રે લોલ\nસાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nપાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ\nસાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ\nરૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20files/001_jayojayo.htm", "date_download": "2019-06-19T09:50:20Z", "digest": "sha1:RLJQM2JDXEQVWERRCLLZUB6MDX66KLO4", "length": 7036, "nlines": 66, "source_domain": "www.mavjibhai.com", "title": " જયો જયો મા જગદમ્બે", "raw_content": "\nજયો જયો મા જગદમ્બે\n(નવરાત્રિની પ્રત્યેક રાત્રે ગરબા ગાવાનું શરૂ કરતાં અગાઉ ગાવામાં આવતી\nજય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ\nઅખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા\nઓમ જયો જયો મા જગદમ્બે\nદ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો, મા શિવ શક્તિ જાણો\nબ્રહ્મા ગણપતિ ગાવે, બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nતૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે, મા ત્રિભુવનમાં સોહે\nજયા થકી તરવેણી, જયા થકી તરવેણી, સુરવેણી માં\nઓમ જયો જયો મા જગદમ્બે\nચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા\nચાર ભૂજા ચૌ દિશે, ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nપંચમે પંચ ઋષિ, પંચમે ગુણ સઘળાં, મા પંચમે ગુણ સઘળા\nપંચ તત્વ ત્યાં સોહીએ, પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો, મા મહિસાસુર માર્યો\nનર નારીના રૂપે, નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nસપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી\nગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા\nઓમ જયો જયો મા જગદમ્બે\nઅષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા, મા ઓયે આનંદ મા\nસુરિ નર મુનિવર જનમ્ય���, સુરિ નર મુનિવર જનમ્યા, દેવ દૈત્યોમાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nનવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા\nનવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા\nઓમ જયો જયો મા જગદમ્બે\nદશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી\nરામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા\nઓમ જયો જયો મા જગદમ્બે\nએકાદશી અગિયારસે, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા\nકામદુર્ગા કાલિકા, કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા\nઓમ જયો જયો મા જગદમ્બે\nબારસે બાલા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા\nબટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nતેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા, મા તું તારૂણી માતા\nબ્રહ્મા વિષ્ણુ સદાશીવ, બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં\nઓમ જયો જયો મા જગદમ્બે\nચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા\nભાવ ભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહીની મા\nઓમ જયો જયો મા જગદમ્બે\nપૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા\nવશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈએ શુભ કવિતા\nઓમ જયો જયો મા જગદમ્બે\nસંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીશમાં\nસંવત સોળે પ્રગટ્યા, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે\nઓમ જયો જયો મા જગદમ્બે\nત્રંબાવટી નગરી મા, રૂપાવતી નગરી, મા રૂપાવતી નગરી\nસોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી\nઓમ જયો જયો મા જગદમ્બે\nભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા\nબાળક તારા શરણે, બાળક તારા શરણે, અવિચલ પદ લેવા\nઓમ જયો જયો મા જગદમ્બે\nએ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો, મા અંતર નવ ગણશો\nભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો\nઓમ જયો જયો મા જગદમ્બે\nશિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા આરતી જે કોઈ ગાશે\nભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે\nઓમ જયો જયો મા જગદમ્બે\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-using-anna-hazare-for-loksabha-election-014751.html", "date_download": "2019-06-19T09:17:17Z", "digest": "sha1:LTRAA2VXZQSIOO2NJ76MR2WBLBUPYJNP", "length": 13078, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "જૂઓ, અણ્ણા હજારેનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે કોંગ્રેસ | congress using anna hazare for loksabha election - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n32 min ago પૂતળાને પહેરા���ાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n43 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજૂઓ, અણ્ણા હજારેનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે કોંગ્રેસ\nબેંગ્લોર, 22 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ છેડીને આખા દેશ જગાવનારા અણ્ણા હજારે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે બે-ચાર પત્રોનું આદાન-પ્રદાન શું થયું, લોકપાલ બિલ પર અણ્ણાની સહમતિ શું થઇ, કોંગ્રેસે અણ્ણાને પોતાની સંપત્તિ માની લીધી, અથવા તો એમ કહીંએ કે કોંગ્રેસને લાગવા માંડ્યું છે કે, હવે અણ્ણા હજારે પાર્ટીના દરેક મામલા સાથે છે. આ કોંગ્રેસની ભૂલ છે, અથવા વિશ્વાસ, પરંતુ સાચું તો એ છે કે હવે કોંગ્રેસ અણ્ણાનો ઉપયોગ કરી રહી છે.\nસૌથી પહેલા વાત કરીએ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની. લોકપાલ બિલ પાસ થયા બાદ તુંરત મીડિયા સાતે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે કહ્યં કે તેમની સરકાર દેશને ભ્રષ્ટાચાર મુક્ત જોવાનો સંકલ્પ લઇ ચૂકી છે અને આ વિચાર સાતે લોકપાલ બિલ પાસ કરવામાં આવશે. બન્નેએ અણ્મા હઝારેનો આભાર માન્યો. ત્યારબાદ કોંગ્રેસી કાર્યકર્તાઓએ અણ્ણાને પોતાની સંપત્તિ માની લીધા. મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં સ્થળે સ્થળે પોસ્ટર લાગ્યા છે, જેમાં રાહુલ અને સોનિયા સાથે અણ્ણાને દર્શાવવામાં આવ્યા છે. એટલે કે કોંગ્રેસ જનતાને એવું કહેવાનો પ્રયાસ કરી રહી છે કે, અણ્ણા હવે તેમની સાથે છે.\nકોંગ્રેસ શા માટે આવું કરી રહી છે\nકોંગ્રેસ આ બધુ એટલા માટે કરી રહી છે, જેથી લોકસભા ચૂંટણીમાં તે જનતાની સામે પોતાની નવી છબી સાથે જઇ શકે. કોંગ્રેસની યોજના હેઠળ વાત જો ભ્રષ્ટાચારની આવશે તો સૌથી પહેલા કોંગ્રેસી નેતા એમ જ કહેશે કે જેવું ભ્રષ્ટાચાર અંગે ખબર પડી, અમે મોટી-મોટી કમિટીઓ રચીને તપાસ કરાવી અને દોષિઓને જેલ પહોંચાડ્યા. આગળ ભ્રષ્ટાચાર ના થાય એટલા માટે અમે સશક્ત લોકપાલ બિલ લાવ્યા અને હવે તો લોકપાલ બિલથી અણ્ણા હઝારે જેવી હસ્તી પણ સહમત છે.\nતમને યાદ હશે કે આમ આદમી પાર્ટીની રચના બાદ જ્યારે ‘આપ'ના કેટલાક પોસ્ટર્સ પર અણ્ણા હજારે જોવા મળ્યા, તો અણ્ણાએ કેજરીવાલને આકરા શબ્દોમાં કહ્યું કે, હું કોઇ રાજકીય દળની સાથે નથી, મારા પોસ્ટરનો ઉપયોગ આમ આદમી પાર્ટી માટે કરવામાં ના આવે. ત્યારે કેજરીવાલને ઘણું દુઃખ પહોંચ્યુ હતુ. હવે વારો કોંગ્રેસનો છે. પ્રશ્ન એ ઉઠે છે કે શું અણ્ણા કોંગ્રેસને પણ આકરા શબ્દોમાં કહેશે કે પછી, પત્ર લખીને કહેશે, પ્રિય રાહુલ ગાંધી જી....\nમોદી સરકારે જો પોતાનુ વચન ન પાળ્યુ તો પદ્મભૂષણ પાછો આપી દઈશઃ અન્ના હજારે\nલોકપાલ મુદ્દે મોદી સરકાર સામે આજથી અન્ના હજારેના ઉપવાસ\n23 માર્ચથી અણ્ણા હજારે કરશે આંદોલન, મોદી સરકારને આપી ચેતવણી\nરામદેવ, અણ્ણા અને શ્રી શ્રી પર અટલજીની ભત્રીજીનો ગંભીર આરોપ\nઅણ્ણા હઝારેએ લખ્યો PMને પત્ર,ફરી લોકપાલ માટે આંદોલન\nશું છે જમીન સંપાદન ખરડો, કયા મુદ્દાઓ પર ઉઠ્યા વિવાદ\nમોદી પર ફિદા અણ્ણા, કેજરીવાલ પર વરસ્યા\nPics : ખોળામાં રમેલા ઋષિનું સન્માન કરતાં લતા, અણ્ણાને પણ ઍવૉર્ડ\nઅણ્ણાએ ફરી ગુલાંટી મારી, દીદીમાં દમ જોવા મળશે નહી તો છોડી દેશે સાથ\nદિલ્હીમાં આજે તૃણમૂલની રેલી, મમતા-અણ્ણા એકમંચ પર જોવા મળશે\nસમાજ સેવક અણ્ણા હઝારેએ શું રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે\nમમતાની નજર સો બેઠકો પર, કહ્યું 'મોદી નહીં બની શકે PM'\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Print_news/15-03-2019/163538", "date_download": "2019-06-19T09:35:20Z", "digest": "sha1:KZBIMFNCQKFU33J3E7OUOQ6R2AHPBBWX", "length": 4538, "nlines": 13, "source_domain": "www.akilanews.com", "title": "મુખ્ય સમાચાર", "raw_content": "\nતા. ૧૫ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૯ શુક્રવાર\nતમામ લોકો મળીને દેખાડી દે કે આ વખતે અભૂતપૂર્વ મતદાન થશે જે દેશના ચૂંટણી ઇતિહાસના પાછલા તમામ રેકોર્ડ તોડી દેશેઃ મતદાન માટે નરેન્‍દ્રભાઇની અપીલ\nનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજનીતિ, ઉદ્યોગ, રમત અને ફિલ્મ જગત સહિત અલગ-અલગ ક્ષેત્રોના પ્રભાવશાળી લોકોને મતદાતાઓને જાગરૂત કરવા માટે આગળ આવવાની બુધવારે અપીલ કરી અને કહ્યું કે, તમામ લોકો મળીને દેખાડી દે કે આ વખતે અભૂતપૂર્વ મતદાન થશે જે દેશના ચૂંટણી ઈતિહાસના પાછલા તમામ રેકોર્ડ તોડી દેશે.\nવડાપ્રધાને ક્રિકેટરોને કહ્યું કે, તમે ક્રિકેટના મેદાનમાં અભૂતપૂર્વ રેકોર્ડ બનાવો છો, હવે તમે 130 કરોડ ભારતીયોને મતદાનનો નવો રેકોર્ડ બનાવવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કરો. પીએમે ક્રિકેટર સચિન તેંડુલકર, ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, રેસલર સુશીલ કુમાર, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાયના નેહવાલ સહિત ખેલ જગતની હસ્તિઓને પણ મતદાતાને જાગરૂત બનાવવામાં યોગદાન આપવાની અપીલ કરી છે.\nપીએમે એમએસ ધોની, વિરાટ કોહલી, અનિલ કુંબરે, વીરેન્દ્ર સહેવાગ સિવાય ફોગાટ બહેનો, બજરંગ પૂનિયા, નીરજ વગેરેને જાગરૂતતા ફેલાવવામાં પોતાનું યોગદાન આપવાનું કહ્યું છે. કુશ્તી સાથે જોડાયેલા ખેલાડીઓને પીએમે અપીલ કરી કે, અમે તમને દંગલના મેદાનમાં જોયા છે, અમે તમને વિનંતી કરીએ છીએ કે લોકોને ચૂંટણી દંગલમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો.\n11 એપ્રિલથી 19 મે લોકસભા ચૂંટણી, 23 મેએ પરિણામ\nલોકસભા ચૂંટણી 23 એપ્રિલથી 19 મેચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતદાનની ગણતરી 23 મેએ કરવામાં આવશે.\nઆ ચૂંટણીમાં મતદાતાઓની સંખ્યા આશરે 90 કરોડ હશે, જે 2014ના 81.45 કરોડથી વધુ છે. તેમાંથી ઘણા 1.50 કરોડ પ્રથમવાર મતદાતા બન્યા છે, જેની ઉંમર 18-19 વર્ષની છે.\nચૂંટણી માટે આશરે 10 લાખ મતદાન કેન્દ્રો હશે. જે 2014 કરતા એક લાખ વધુ છે. ચૂંટણી માટે તમામ મતદાન કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની સાથે કુલ 17.4 લાખ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/15-09-2018/102220", "date_download": "2019-06-19T09:30:36Z", "digest": "sha1:CP7HBPAVTUV3OBB7OYNO6KC77RESR444", "length": 18932, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "વિદ્યાભારતી સંસ્થા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, સામાજીક સમરસતાના પાઠ શીખવે છેઃ વિજયભાઇ", "raw_content": "\nવિદ્યાભારતી સંસ્થા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, સામાજીક સમરસતાના પાઠ શીખવે છેઃ વિજયભાઇ\nરાજકોટ તા.૧૫: વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અપુર્વભાઇ મણીયારે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરેલ. મેઘાવી છાત્ર અલંકરણ-સન્માન સમારોહના મુખ્ય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે, વિદ્યાભારતી સંસ્થા સમગ્ર દેશમાં સંઘના મુળભુત વિચારોને અનુસરીને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઇ જવા અલગ-અલગ દિશામાં જે પ્રયત્નો થઇ રહયાં છે તેમાની એક પ્રયત્નશીલ સંસ્થા વિદ્યાભારતી છે. અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં માનવતાનો આધાર લઇને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવા માટે વ્યકિતથી સમષ્ટિનાં વિચાર દ્વારા વિદ્યાર્ર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય વિદ્યાભારતી કરે છે. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમના અતિથિ વિશેષપદે ઉદ્યોગપતિ જયંતિભાઇ જાકાસણીયા, વિદ્યાભારતી સંસ્થાના અગ્રણીસુભાષ દવે, નીતિનભાઇ પેથાણી, ડો. બાબુભાઇ અઘેરા વિગેરે ઉપસ્થિત રહયા હતા.\nઆ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, ડો. વલ્લભભાઇ કથીરીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વિ. ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન દીપકભાઇ રાઠોડે કર્યું હતું.\nઆ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડો. બળવંતભાઇ જાની, ટ્રસ્ટીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઇ ઠાકર, કેતનભાઇ ઠક્કર, અનીલભાઇ કીંગર, હસુભાઇ ખાખી, અક્ષયભાઇ જાદવ, કીર્તીદાબેન જાદવ, રણછોડભાઇ ચાવડા, વ્યવસ્થાપક કમિટીના સભ્યો,પ્રધાનાચાર્ય, આચાર્યગણ, શિક્ષકો વગેરેએ જહેમત ઉઠાવી હતી.(૧.૨૮)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્���્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nએક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST\nવડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST\nવડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST\nH1-B વિઝા ધારકોને નોકરી બદલવાની છુટ પર અમેરિકી સંસદમાં લવાયું વિધેયક access_time 12:05 pm IST\nઅમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટમાં ભારતીય અમેરિકન શ્રી બિમલ પટેલની નિમણુંક : ફાઇનાન્સિયલ ક્ષેત્રના અનુભવને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મહત્વનો હોદ્દો સોંપ્યો access_time 12:51 pm IST\nયુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવતીકાલ ૧પ સપ્‍ટે. શનિવારના રોજ શાષાીય સંગીતનો જલસોઃ શ્રી રંગા રામાનુજ ફાઇન આર્ટસના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 10:04 pm IST\nગણપતિ મંગ�� મહોત્સવ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પ્રતિકઃ વિજયભાઇ રૂપાણી access_time 3:43 pm IST\nચીલઝડપના ગુન્હામાં સજા વધારતુ વિધેયક ધારાસભામાં access_time 3:31 pm IST\nએરપોર્ટ ફાટક એમ.પી.ના મુક-બધીર યુવાન કાલીરામનું ટ્રેનની ઠોકરે મોત access_time 3:51 pm IST\nપોરબંદરમાં ૯૦ હજારના સોનાના વેંઢલાની લૂંટ કરી નાસી જનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયો access_time 3:52 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવમાં દર્શન-પૂજનનો લાભ લેતા ભાવિકો access_time 12:37 pm IST\nભાવનગરમાં પેટ્રોલનો ભાવ 82,18 રૂપિયાએ પહોંચ્યો : રાજ્યમાં સૌથી વધુ :રાહત આપવા સરકારનો નનૈયો access_time 12:24 pm IST\nખેડા પેરોલ સ્ક્વોડે હલધરવાસ બ્રિજ પાસે વોચ ગોઠવી કારમાં લઇ જવાતા દેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી access_time 5:29 pm IST\nઅમદાવાદમાં પત્નીની હત્યા કરીને પતિનો આપઘાતઃ દિકરાની પત્નીને નોકરી ન કરવા સ્યુસાઇડ નોટમાં સલાહ access_time 4:40 pm IST\nસુરતની કાપડબજારમાં દંપતી સહીત ત્રણ વેપારીએ 1.18 કરોડની છેતરપિંડી આચરી access_time 5:33 pm IST\nવરરાજાએ આ રીતે ધમાકેદાર એન્ટ્રી કરી access_time 6:33 pm IST\nખતરનાક ચક્રવાત અમેરિકાના પૂર્વ કિનારે પહોંચ્યું access_time 6:36 pm IST\nઆ દેશમાં ૨૫ લાખમાં મળે છે એક કપ કોફીઃ ૧ KG ચિકનનો ભાવ છે ૪૮ લાખ' access_time 12:06 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nન્‍યુજર્સી ગવનર્સ STEM સ્‍કોલર્સ : યુ.એસ.માં રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ ઓફ ન્‍યુજર્સી દ્વારા ર૦૧૮-૧૯ ની સાલ માટે પસંદ કરાયેલ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવતા ર૬ ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ ૧૦ મા ગ્રેડથી ડોકટરેટ ડીગ્રી સુધીના અભ્‍યાસક્રમ માટે સ્‍કોલરશીપ અપાશે access_time 9:11 pm IST\nસર્બિઆમાં સ્‍વામી વિવેકાનંદ તથા વૈજ્ઞાનિક નિકોલા ટેસ્‍લાની ટપાલ ટિકિટનું લોંચીંગઃ યુરોપના પ્રવાસે ગયેલા ભારતના ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ તથા સર્બિઆના પ્રેસિડન્‍ટની ઉપસ્‍થિતિ access_time 9:13 pm IST\nટુરીઝમ ઇનોવેશન પ્રાઇલોટ પ્રોજેક્‍ટઃ અમેરિકાના સેન્‍ટ લુઇસમાં પ્રવાસીઓને આકર્ષવા રેન્‍કેન ટેક્‍નીકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થઇ રહેલો પ્રોજેક્‍ટ access_time 9:13 pm IST\nચંદીગઢના ગોલ્ફર અક્ષય શર્માએ ઇન્ફો ટેક ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો access_time 6:03 pm IST\nક્રિકેટર હાર્દિક પંડ્યાનો નવો લૂક આવ્યો સામ: થઈ રહ્યો છે ટ્રોલ access_time 8:44 pm IST\nભારત અંડર-16 મહિલા ટીમે હોંગકોંગને 6-1 આપી માત access_time 8:45 pm IST\nદીપિકા પાદુકોણને મળી ફરી હોલીવુડમાં કામ કરવાની તક access_time 5:21 pm IST\nબોલિવૂડના આર,માધવન અને સુશાંતસિંહ એક્ટિંગ સાથે એજ્યુકેશનમ��ં પણ છે મોખરે access_time 8:42 pm IST\nકોમેડી કરવી સૌથી અઘરી વસ્તુ છે: શ્રેયસ તાલપડે access_time 5:19 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sbis-bookmakers-struck-at-atm-in-surat-stolen-14-lakh-91-thousand-rupees/", "date_download": "2019-06-19T08:47:25Z", "digest": "sha1:NHBMPYA3BVKFV6UJSQ3U4KFWIFIXB44D", "length": 5311, "nlines": 141, "source_domain": "www.gstv.in", "title": "સૂરતમાં SBIનાં એટીએમ પર ત્રાટક્યા બુકાનીધારીઓ, 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » સૂરતમાં SBIનાં એટીએમ પર ત્રાટક્યા બુકાનીધારીઓ, 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી\nસૂરતમાં SBIનાં એટીએમ પર ત્રાટક્યા બુકાનીધારીઓ, 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી\nસૂરતના કોસંબામાં એટીએમ તુટ્યુ હોવાની ઘટના સામે આવી છે. કોસંબામાં એસબીઆઈનું એટીએમ આવેલુ છે. જેમા કેટલાક બુકાનીધારીઓ ત્રાટક્યા હતા. બુકાનીધારીઓ ગેસ કટરથી એટીએમ કાપી 14 લાખ 91 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. ચોરીની ઘટના બાદ સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે.\nછોટાઉદેપુરમાં તુવેર મામલે જિલ્લા કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ, ખોલાવ્યાં ગોડાઉનના તાળા\nભાજપ અધ્યક્ષ અમિત શાહે પૈતૃક ગામ માણસાની મુલાકાત લીધી\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nVIDEO : ‘બાહુબલી’ આખલાએ ‘દંગલ’ મચાવતા બે લોકોને લીધા બાનમાં, ગાડી છોડી ભાગવું પડ્યું\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/maruti-suzuki-vitara-brezza/", "date_download": "2019-06-19T08:49:04Z", "digest": "sha1:RZW2ZFMNGK3LFRIYRZFBHD45TURLF3IY", "length": 6213, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "Maruti Suzuki Vitara Brezza - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકર��્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nMaruti Suzuki પોતાની આ Carsમાં આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો ફાયદામાં રહેશો\nમારૂતિ સુઝુકી એરીના ડીલર્સ હેચબેક, સેડાન MPVs અને SUVs પર જૂનના મહિનામાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિલ્સ અને ડિસ્કાઉન્ટ સ્ટોક ક્લિયર કરવા અને\nMaruti Suzuki પોતાની આ Carsમાં આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો ફાયદામાં રહેશો\nમારૂતિ સુઝુકી એરીના ડીલર્સ હેચબેક, સેડાન MPVs અને SUVs પર જૂનના મહિનામાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિલ્સ અને ડિસ્કાઉન્ટ સ્ટોક ક્લિયર કરવા અને\nMaruti Suzukiની આ પૉપ્યુલર કાર સસ્તામાં ખરીદવાની તક, લિસ્ટ ચેક કરી લો ફાયદામાં રહેશો\nમારુતી સુઝુકીએ જાન્યુઆરીમાં સૌથી વધુ કારનું વેચાણ કર્યુ અને સેલ્સ ચાર્ટમાં ટૉપ પર રહી. પરંતુ જાન્યુઆરીમાં કંપનીને ફક્ત 0.2 ટકા ગ્રોથ જ મળ્યો. તેવામાં ફેબ્રુઆરી\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/air-asia-will-be-advent-in-india-this-year-009730.html", "date_download": "2019-06-19T08:48:30Z", "digest": "sha1:WZIQVXUBMBSE4FE56DTCXPXJTVH3RT4S", "length": 10228, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "એર એશિયા ભારતમાં આ વર્ષે આગમન કરશે | Air Asia will be advent in India this year, એર એશિયા ભારતમાં આ વર્ષે આગમન કરશે - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n3 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n14 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટા��વી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએર એશિયા ભારતમાં આ વર્ષે આગમન કરશે\nમુંબઇ, 3 જુલાઇ : એર એશિયા ભારતમાં આ વર્ષે જ તેની વિમાની સેવા શરૂ કરવા જઇ રહી છે. આ દ્વારા તે ભારતમાં પોતાનું માર્કેટ શરૂ કરવા માંગે છે. આ વર્ષે કંપની ત્રણ વિમાનથી ઉડાનની શરૂઆત કરશે. કંપનીના લોંગ ટર્મ પ્લાનિંગ અનુસાર તે દર વર્ષે દસ નવા વિમાનો ઉમેરતી જશે.\nભારતીય એરલાઇન્સમાં કિંગફિશરના બંધ થયા બાદ સ્પર્ધાત્મકતા ઘટી ગતી. જો કે એર એશિયાના આગમન બાદ હવે ફરી ગળાકાપ હરીફાઇ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. એર એશિયાના મુખ્‍ય કાર્યપાલક અધિકારી ટોની ફર્નાંડિઝના જણાવ્‍યા અનુસાર સસ્‍તી એર એશિયાની સ્ટ્રેટેજી સસ્તી ટ્રાવેલ ટિકીટથી પેસેન્‍જરોને આકર્ષીને માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની છે.\nઆ ઉપરાંત ફર્નાંડિઝે એમ પણ જણાવ્‍યું છે કે અમે ભારતમાં કોઇ અન્‍ય વિમાન કંપનીનું માર્કેટ તોડવા માટે નથી આવ્યા. અમારો હેતુ માર્કેટમં સ્પર્ધા ઉભી કરીને આગળ વધવાનો છે. અમે અંદાજે 1.2 અબજની વસ્‍તી ધરાવતા ભારતમાં અમારૂં નવું બજાર બનાવશું. એરલાઇન્‍સ દ્વારા ભારતમાં ટાટા ગ્રુપ અને દિલ્હીના ઉદ્યોગપતિ અરૂણ ભાટિયા સાથે ફેબ્રુઆરીમાં સંયુકત ઘોષણા પછી ફર્નાંડીઝ પ્રથમવાર ભારતની મુલાકાતે આવ્‍યા હતા.\nઆવતીકાલથી લો સસ્તી એર ટિકિટ, આ કંપનીએ આપી છે તક\nરિલાયન્સ જીયોની નવી ઓફર, ગ્રાહકોને મોટો ફાયદો\nસમુદ્રમાંથી મળ્યો 'એર એશિયાના વિમાનનો કાટમાળ'\nગુમ વિમાન: ભારતીય મૂળનો છે એર એશિયાનો સીઇઓ\nએર એશિયાનું ગુમ વિમાન સમુદ્રમાં પડી ગયું હોવાની સંભાવના\n162 મુસાફરો સાથે એર એશિયાનું વિમાન ગુમ\nએર એશિયાની ફ્લાઇટથી માત્ર 990 રૂપિયામાં બેંગલુરુથી ગોવા\nતાતા સાથે મળીને ભારતમાં ઉડવા માટે તત્પર એર એશિયા\nIndiGo Flightમાં મચ્છરની ફરિયાદ પર યાત્રીને કોલર પકડી ઉતાર્યો\nપતિ-પત્ની વચ્ચે થયું કંઇક તેવું કે પ્લેનની થઇ ઇમરજન્સી લેન્ડિંગ\nPM મોદીએ લોન્ચ કરેલી સ્કીમ \"ઉડ્ડાન\" વિષે જાણવા જેવું બધું જ\nચંપલમાર સાંસદને શિવસેનાનું સમર્થન, એર ઇન્ડિયા પર કરશે કેસ\nair lines air asia tony fernandes એરલાઇન્સ એર એશિયા ભારત ટોની ફર્નાન્ડિઝ\nપુલવામા આતંકી હુમલા માટે પોતા��ી કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-elections-2019-live-update-congress-manifesto-narendra-modi-045878.html", "date_download": "2019-06-19T08:54:47Z", "digest": "sha1:OL4BLIFKXANJFLAF2HZYW7JBX5IMKCPT", "length": 18661, "nlines": 185, "source_domain": "gujarati.oneindia.com", "title": "Live: કોંગ્રેસના ઘોષણાપત્રમાં ખેડૂતો માટે મોટી જાહેરાત | Lok Sabha Elections 2019 Live Update Congress Manifesto Narendra Modi Rally. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nLive: કોંગ્રેસના ઘોષણાપત્રમાં ખેડૂતો માટે મોટી જાહેરાત\nનવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે ઘોષણાપત્ર જાહેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા આ મોકા પર હાજર રહેશે. આ ઉપરાંત પીએમ મોદી આજે બિહાર અને ઓરિસ્સામાં 3 ચૂંટણી રેલિઓ કરશે. લોકસભા ચૂંટણીના પ્રચારને આગળ વધારતા પીએમ મોદી આજે બિહારના જમુઈ, ગયા અને ઓરિસ્સાના કાલહાંડીમાં ચૂંટણી રેલી કરશે. જમુઈથી એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન ચૂંટણી મેદાનમાં છે. વાંચો લોકસભા ચૂંટણીની દરેક પળની લાઈવ અપડેટ...\nરાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં મુખ્ય મુદ્દો રોજગારીનો છે. જેમાં જીએસટી, ન્યાય યોજના પણ મહત્વની થઈ જશે. પીએમ પદની ઉમેદવારી પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માત્ર મારી વાત કરું છું, આ દેશ ઉપર છે કે તેઓ શું વિચારે છે.\nશિક્ષા માટે રહાહુલ ગાંધીએ કહ્યું કે અમે 6 ટકાથી વધુ ખર્ચ કરશું. તેમણે કહ્યું કે અમે પ્રાઈવેટ ઈન્સ્યોરન્સ પર ભરોસો નથી કરતા, ગરીબ વ્યક્તિને પણ હાઈ હોસ્પિટલનું એક્સેસ હોય. ભાજપની સરકારે દેશના ભાગલા પાડવાનું કામ કર્યું, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધી રહી છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા પર કોંગ્રેસનું પૂરું ફોકસ રહેશે\nહેલ્થ ક્ષેત્રે સરકારી હોસ્પિટલોની સુવિધાઓમાં વધારો કરવાનો અમારો લક્ષ્ય રહેશેઃ રાહુલ ગાંધી\nજીડીપીના 6 ટકા રૂપિયા એજ્યૂકેશન માટે આપવામાં આવશઃ રાહુલ ગાંધી\nખેડૂત જો વ્યાજ ન ચૂકવી શકે તો તે ક્રિમિનલ ઓફેન્સ નહિ સિવિલ ઓફેન્સમાં આવશેઃ રાહુલ ગાંધી\nકરોડપતિઓ બેકની લોન લઈ ભાગી જાય છે પરંતુ જ્યારે આપણા ખેડૂતો બેંક લોન લે અને પૈસા પાછા ન આપી શકે તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છેઃ રાહુલ ગાંધી\nખેડૂતો માટે અલગ ખેડૂત બજેટ હોવું જોઈએઃ રાહુલ ગાંધી\nમનરેગાના 100 દિવસને બદલે અમે 150 દિવસ રોજગારની ગેરેન્ટી કરશુંઃ રાહુલ ગાંધી\nઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષ માટે હિંદુસ્તાનના યુવાઓને બિઝનેસ ખોલવા માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નહિઃ રાહુલ ગાંધી\n22 લાખ સરકારી રોજગાર ખાલી પડ્યા છે, જેને કોંગ્રેસ માર્ચ 2020 સુધીમાં ભરશેઃ રાહુલ ગાંધી\nમોદીજીએ નોટબંધી અને જીએસટીથી દેશની અર્થવ્યવસ્થાને નીચે બેસાડી દીધી તેને ફરી દોડતી કરવા માટે ન્યાય યોજના કામ કરશેઃ રાહુલ ગાંધી\nહિંદુસ્તાનના 20 ટકા સૌથી ગરીબ પરિવારોના બેંક અકાઉન્ટમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર દર વર્ષે 72000 રૂપિયા જમા કરાવશેઃ રાહુલ ગાંધી\nદેશમાં બેરોજગારી મોટી સમસ્યા છે, મોદી સરકારમાં 4 કરોડ 70 લાખ નોકરી ગઈ, ઘોષણાપત્રમાં અમે આના પર ધ્યાન આપ્યું છેઃ ઘોષણાપત્ર કમિટીના અધ્યક્ષ પી ચિદમ્બર\nએક વર્ષની મહેનત પછી અમે આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છેઃ રાહુલ ગાંધી\nપૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે આજે અમારા માટે ઐતિહાસિક દિવસ છે, લોકોની આશા અને ભવિષ્ય સાથે જોડાયેલ ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. કેટલાય લોકો સાથે ચર્ચા કરીને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મેનિફાસ્ટોનો ઉદ્દેશ્ય ગરીબો માટે કામ કરવા છે, જેમાં મહિલાઓ, વિકાસ પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આની ચર્ચા આખા દેશમાં થશે અને સૌકોઈ આ મુદ્દા પર વાત કરશે.\nઓરિસ્સાના કાલાહાંડીમાં પીએમ મોદીની રેલી, કહ્યું- કોંગ્રેસ અને બીજેડીએ આ રાજ્યના ગરીબોને ગરીબ જ બનાવી રાખ્યા, તેમણે ગરીબો માટે ક્યારેય કાંઈ જ નથી કર્યું.\nકોંગ્રેસ પાર્ટીની ઘોષણાપત્ર સમિતિના સભ્ય ભાલચંદ્ર મુંગેકરનું નિવેદન, સત્તામાં આવશું તો પહેલા દિવસે જ રાફેલ ડીલની તપાસ શરૂ કરીશું\nયૂપીના ગાઝિયાબાદમાં ગઠબંધન ઉમેદવાર સુરેશ બંસલના પક્ષમાં આરએલડી નેતા જયંત ચૌધરીનો રોડ શો, ભાજપ પર જયંતે હુમલો બોલ્યો\nકર્ણાટકમાં ભાજપના નેતા કેએસ ઈશ્વરપ્પાનું નિવેદન- કહ્યું અમે મુસલમાનોને ટિકિટ નહી આપીએ કેમ કે તેઓ અમારા પર ભરોસો નથી કરતા, અમારા પર ભરોસો કરો, અમે તમને ટિકિટ અને બીજી વસ્તુઓ આપીશું.\n2019ના લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ આજે જાહેર કરશે ઘષણાપત્ર, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ હાજર રહેશે.\nપીએમ નરેન્દ્ર મોદી આજે બિહારના જમુઈ, ગયા અને ઓરિસ્સાના કાલાહાંડીમાં કરશે ચૂંટણી રેલી, જુમઈથી ચિરાગ પાસવાન છે એનડીએના ઉમેદવાર.\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sanatan-dharma/hanuman-why-hanumanji-likes-sindoor-114052400005_1.html", "date_download": "2019-06-19T09:48:28Z", "digest": "sha1:ZLYDSMYTDXXTJHGF36VO57P7T4RIY4N6", "length": 10477, "nlines": 218, "source_domain": "gujarati.webdunia.com", "title": "હનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે ? | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nહનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે \nસિંદૂર હનુમાનજીને શા માટે પ્રિય છે\nજ્યોતિષમાં,જણાવ્યું છે ,મંગળ ગ્રહ પ્રતિકૂળ હોવાને કારણે જીવનમાં પરેશાની આવે છે\nશનિ મહારાજ પીડાદાયક છે,તેથી તેમને અનુકૂળ કરવા હનુમાનને સિંદૂર અર્પિત કરવુ જોઇએ.એનું કારણ છે કે\nસિંદૂર અર્પણ કરતા તેઓ ભક્ત પર ખુશ થાય છે.\nએવું કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર અતિ પ્રિય છે પણ. પરંતુ પ્રશ્ન આ છે કે\nસિંદૂર હનુમાનજી ને શા માટે પ્રિય છે\nમાતા સીતાએ જણાવ્યા હતા સિંદૂરના ગુણો...\nએક સુંદર વાર્તા રામાયણમાં ઉલ્લેખ છે. આ વાર્તા કહે છે કે જ્યારે રામજી, લક્ષ્મણ અને સીતા સાથે અયોધ્યા પરત આવ્યા,તો એક દિવસ હનુમાનજી માતા સીતાના રૂમમાં પહુંચ્યા. તેમણે નોંધ્યું\nકે માતા સીતા સિંદૂર માથામાં સજાવી રહી છે.\nહનુમાનજી ઉત્સુક થઈ પૂછ્યું , માતા આ શું છે જે તમે\nમાથામાં સજાવી રહ્યાં છો. માતા સીતાએ કહ્યું આ સૌભાગ્યનું પ્રતીક સિંદૂર છે એને માથામાં સજાવવાથી મને રામનો સ્નેહ મળશે અને તેમનું આયુષ્ય લાંબુ થશે.\nજગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય\nએકતા અને અખંડિતતાના હિમાયતી:ડો બી.આર આંબેડકર\nરામ નવમીએ આટલુ કરશો તો ધન જરૂર વરસશે\nઆ ફાયદો જાણીને છોકરાઓ આજે જ કાન છેદાવી લેશે.\nરાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો\nઆ પણ વાંચો :\nલક્ષ્મણ અને સીતા હનુમાન Shani શનિ મહારાજ સિંદૂર હનુમાનજી ને શા માટે પ્રિય છે\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rain-snowfall-bring-back-chill-in-north-india-004678.html", "date_download": "2019-06-19T08:57:57Z", "digest": "sha1:SCM3A4YD742DZCMP275NCVZHAECV5VCV", "length": 12172, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "વરસાદ અને બરફની ઝપેટમાં ઉત્તર ભારત | Rain, Snowfall bring back chill in North India - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n13 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n24 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવરસાદ અને બરફની ઝપ���ટમાં ઉત્તર ભારત\nનવીદિલ્હી, 17 ફેબ્રુઆરીઃ આખા ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ બદલાયો છે, ખુલ્લા વિસ્તારોમાં વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે, જેના કારણે તાપમાન અચાનક નીચું જતું રહ્યું છે.\nઉત્તર ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં બેમોસમ વરસાદ અને બરફ પડ્યો, તો ક્યારેક-ક્યારેક આ આફત પણ લઇને આવ્યા છે, આખા ઉત્તર ભારતમાં ફેબ્રુઆરી મહીનામાં મોસમનો માર સહન કરી રહ્યાં છે.\nજમ્મુ અને કાશ્મીરથી લઇને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સુધી ઘણા પર્વતીય વિસ્તારમાં જોરદાર બરફ પડી રહ્યો છે. સાથે જ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશથી લઇને બિહાર સુધી વરસાદથી ખેતર-પાક અને રસ્તાઓમાં પાણીથી ભરાઇ ગયા છે. આજે પણ રાહતના અણસાર જોવા મળતા નથી.\nમોસમ વિભાગે જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં તો રવિવારે સાંજે મોસમ યોગ્ય થવાની શરૂઆત થઇ જશે, પરંતુ યુપી-બિહારની સાથ પર્વતીય વિસ્તારોમાં આગામી 24 કલાક ભારે છે.\nઆ સમયે ભારત અંદાજે 70 ટકા ભાગ વાદળોથી ઢકાયેલો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના તમામ વિસ્તારમાં 2 સેન્ટિમીટરથી 8 સેન્ટીમીટર વરસાદ થયો છે. વાદળો અને વરસાદના કારણે મોટાભાગના વિસ્તારનું તાપમાન 6થી10 ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહ્યું છે.\nમોસમ વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મિર, હિમાચલ અને ઉત્તરાખંડમાં સારો વરસાદ અને બરફ થશે. 24 કલાક બાદ આ રાજ્યોમાં વાદળ દૂર થઇ જશે.\nપંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને વિદર્ભના વિસ્તારોને લઇને મોસમ વિભાગનું માનવું છે કે તે રવિવારે સાંજ સુધી વરસાદ થઇ થકે છે, બાદમાં આકાશ સાફ થઇ જશે અને વરસાદવાળા વિસ્તારમાં કાળા વાદળ હટી જશે.\nફેબ્રુઆરીના મહિનામાં આવેલો આ મોસમ વગરના વરસાદની ખાસ વાત એ છે કે તેનો વિસ્તાર નક્કી નથી, પરંતુ દેશના મોટા ભાગમાં આ સમયે તેન ઝપેટમાં આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે આ વરસાદ ખેતી માટે વરસાદ સાબિત થશે, આ વરસાદથી સારો પાક થશે, લોકો પોતાની સુરક્ષા પર ધ્યાન રાખે તો ફેબ્રુઆરીમા મોસમ સારું હશે.\nઠંડીથી ઠુઠવાયુ ઉત્તર ભારત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી, મુસાફરો મુશ્કેલીમાં\nગરમીમાં ભારતના આ શહેરમાં પડે છે ધ્રુજાવી દેતી ઠંડી, એક મુલાકાત તો બનતી હૈ...\nગુજરાત થયું ઠંડુગાર, નલિયામાં નોંધાયો નીચો પારો\nBizzare: એવો શિયાળો કે શિયાળ પણ થીજી ગયું\nગુજરાત થયું ઠંડુગાર, ક્લોડ વેવનો \"Cool\" સપાટો\nભારે હિમવર્ષાને પગલે ��િમાચલ-શ્રીનગરમાં બર્ફીલા તોફાનનું એલર્ટ\nઉત્તર ભારતમાં ઠંડીની શીત લહેર અને ગાઢ ધુમ્મસથી લોકો હેરાન-પરેશાન\nPICS: ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઇ રાજધાની દિલ્હી\nઠંડીમાં થીજાયું અમેરિકા, મંગળ ગ્રહ કરતા પણ વધારે ઠંડીનો વર્તારો\nશ્વેત ચાદરથી ઢંકાયા પહાડો, ક્યાંક આનંદ ક્યાંક આક્રંદ\nપૃથ્વી પરના એકબીજાથી તદ્દન વિભિન્ન તાપમાન ધરાવતા સ્થળો\nલખનૌમાં તાપમાન -0.2 ડિગ્રી, યુપીમાં કુલ 114ના મોત\ncold weather north india rain uttar pradesh snow fall ઠંડી હવામાન મોસમ ઉત્તર ભારત વરસાદ ઉત્તર પ્રદેશ બરફ પડવો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-in-latur-appeals-first-time-voters-to-vote-for-pulwama-martyrs-and-balakot-air-strike-046083.html", "date_download": "2019-06-19T08:54:02Z", "digest": "sha1:Z6FEDZCVNJ5OYSG4VXR6CJUXIRJ57FR6", "length": 12559, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું તમારો પહેલો મત બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છેઃ પીએમ મોદી | pm modi in latur, Appeals first time voters to vote for pulwama martyrs and balakot air strike - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n20 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશું તમારો પહેલો મત બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છેઃ પીએમ મોદી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીની એનસીપી પર જોરદાર નિશાન સાધ્યુ. પીએમ મોદીનું આખુ ભાષણ રાષ્ટ્રવાદ પર કેન્દ્રીય રહ્યુ. તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. વળી એફસ્પામાં ફેરફાર કરવાના કોંગ્રેસના વચન પર પણ નિશાન સાધ્યુ.\nપીએમ મોદીએ આ દરમિયાન ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપી��� કરતા કહ્યુ, 'તમારો પહેલો મત, બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનારા વીર જવાનોને સમર્પિત થઈ શકે છે શું પુલવામામાં શહીદ વીરોને સમર્પિત થઈ શકે છે શું પુલવામામાં શહીદ વીરોને સમર્પિત થઈ શકે છે શું દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓના વિકાસને સમર્પિત થઈ શકે છે શું દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓના વિકાસને સમર્પિત થઈ શકે છે શું\nલાતુરમાં પીએમ મોદીએ કહ્યુ કે આ નવુ ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે. ભારતનો કોઈ પણ નાગરિક દેશની સુરક્ષા સાથે આ પ્રકારની રમતને સહન નહિ કરી શકે. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે આ પાર્ટીએ પાકિસ્તાનની ભાષાને પોતાના મેનિફેસ્ટોમાં માન્યતા આપી દીધી છે. તેમણે એ પણ કહ્યુ કે 60 વર્ષો સુધી સરકારમાં રહેલી પાર્ટી જ્યારે લોભામણા વચનોના રસ્તો નીકળી પડે તો એનો અર્થ છે કે પરાજયથી બચવા માટે તે છટપટી રહી છે.\nપીએમ મોદીએ કહ્યુ કે કાલે અમે પોતાનો સંકલ્પ પત્ર દેશ સામે રાખ્યો છે અને આ માત્ર સંકલ્પ પત્ર નથી પરંતુ દેશને મહાન બનાવવાનો દસ્તાવેજ છે. વિપક્ષ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ, 'મોદી હટાવો ગઠબંધનની મજબૂરી છે કારણકે તેમની પાસે દેશને આપવા માટે ન તો વિઝન છે અને ના નીતિ છે અને ના નેતા છે. બધા ટૂકડાઓમાં વિખેરાયેલા છે. 5 વર્ષનો અમારો ટ્રેક રેકોર્ડ સાબિત કરે છે કે નિર્ણય કરવામાં અમે ક્યારેય પાછળ નથી રહ્યા. સૌથી વધુ ગરીબોને શક્તિશાળી બનાવવા માટે કામ અમે કર્યા છે.'\nઆ પણ વાંચોઃ જયા બચ્ચન બર્થડેઃ લંડન જવા માટે જ્યારે અમિતાભે રાતોરાત જયા ભાદુડી સાથે કર્યા લગ્ન, જુઓ Pics\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ���યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-2018", "date_download": "2019-06-19T09:16:56Z", "digest": "sha1:23QIHFXAT7NCYHNXWKECTMB5ORYJDJXH", "length": 13309, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018\nશપથ ગ્રહણ સમારંભઃ વિપક્ષી એકતાને ઝટકો, માયાવતી-અખિલેશ નહિ થાય શામેલ\nત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રીઓનો આજે શપથગ્રહણ સમારંભ છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ, છત્તીસગઢાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને નવા સીએમ તરીકે રાજ્યપાલ શપથ લેવડાવશે. જો કે શપથ સમારંભમાં વિપક્ષનો દમ...\nરાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટથી વધુ કમાય છે તેમની પત્ની સારા\nકોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય હસ્તીઓમાંના એક સચિન પાયલટને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્...\nફાઈનલ રિઝલ્ટ બાદ રાજસ્થાનમાં કેટલા સફળ રહ્યા એક્ઝિટ પોલ્સ\nનવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાંકોંગ્રેસની જીત થઈ છે, જો કે કોંગ્રેસ રાજસ્થાનમાં બહુમ...\nરાજસ્થાનઃ કોંગ્રેસની જીતના આ આંકડા જોઈને ચોંકી જશો\nછેલ્લા 15 વર્ષોથી ભાજપનો ગઢ રહેલ છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રચંડ જીત નોંધાવી છે. અહીં કોંગ્રેસે ભ...\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nલોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ મનાતા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રૂઝાન સામે આવવા લાગ્યા છ...\nચૂંટણી રૂઝાનઃ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો\nભાજપ શાસિત રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રારંભિક રૂઝાનો મુજબ કોંગ્રેસ સત્તામ...\n‘એમપીમાં ભાજપ બદલશે સીએમ, રાજસ્થાનમાં ગઠબંધન સરકાર': ભવિષ્યવાણી\nએક્ઝિટ પોલ્સના અનુમાનોથી ઉત્સાહિત કોંગ્રેસ કાર્યકર્તા અને નેતા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ...\nરાજસ્થાનઃ લગ્નના 21 વર્ષ બાદ રાજકુમારી દીયાએ માંગ્યા છૂટાછેડા\nરાજસ્થાનના જયપુર સ્થિત રાજઘરાનાની સભ્ય રાજકુમારી દીયા કુમારીએ લગ્નના 21 વર્ષ બાદ છૂટાછેડા માં...\nરાજસ્થાનઃ રસ્તામાંથી મળ્યું ઈવીએમ મશીન, બે ઑફિસર સસ્પેન્ડ\nનવી દિલ્હીઃ રાજસ્થાનની 199 વિધાનસભા સીટ પર શુક્રવાર મતદાન સંપન્ન થયું. તમામ ઉમેદવારોનું ભવિષ્ય ...\nરાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂ\nરાજસ્થાનના અજમેર જિલ્લામાં શુક્રવારે યોજાઈ રહેલ મતદાનના કારણે વ્યવસ્થાઓ કડક કરી દેવામાં આવી ...\nરાજસ્થાન ચૂંટણીઃ મતદાન વચ્ચે સીએમના ચહેરા અંગે શું બોલ્યા સચીન પાયલટ\nરાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત...\nરાજસ્થાન Live: પીએમ મોદીએ તમામ મતદાતાઓને વોટિંગ કરવા અપીલ કરી\nનવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટ માટે આજે મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિ...\nરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સટ્ટા બજારમાં ભાજપની બલ્લે બલ્લે\nરાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શમી ગયો છે અને શુક્રવાર એટલે કે 7 ડિસેમ્બરે રાજ્યમ...\nરાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ મત ફેક્ટર ભાજપની બાજી પલટાવી શકે\n7 ડિસેમ્બર 2018ના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાનનો ઈતિહાસ કહે છે કે અત...\nમા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદી\nરાજસ્થાનના સુમેરપુરમાં બુધવારે ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્ર...\nરામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહ\nરામ મંદિર અંગે હાલમાં હિંદુવાદી સંગઠન ઘણા સક્રિય થઈ ગયા છે. એક વાર ફરીથી મંદિર બનાવવાના મુદ્દા...\nકોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદી\nરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 માટે પ્રચાર પોતાની ચરમ સીમા પર છે. આ દરમિયાન સોમવારે પ્રધાનમંત્રી ...\nહવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, ‘દલિત નહિ આર્ય હતા બજરંગબલી'\nરાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજરંગ બલીને દ...\nસીએમ યોગીને તેજસ્વીએ પૂછ્યુ, ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓની જાતિ શું છે\nરાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે ...\nરાજ���્થાનમાં કોંગ્રેસનું ઘોષણાપત્રઃ ખેડૂતોને દેવુમાફ, છોકરીઓને મફત શિક્ષણ\nરાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કરી દીધુ છે. કોંગ્રેસે આને જન ઘોષ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-congress-lawyer-said-that-alok-verma-resigned-that-the-parrot-returned-to-box/", "date_download": "2019-06-19T09:28:21Z", "digest": "sha1:UCU35RQKLPCI7LGGIB4CDHZJPM3GP6W3", "length": 8966, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "આલોક વર્માએ રાજીનામું ધરી દેતા આ કોંગ્રેસી વકીલ બોલ્યા કે પોપટ પાછો પાંજરે પુરાયો - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » આલોક વર્માએ રાજીનામું ધરી દેતા આ કોંગ્રેસી વકીલ બોલ્યા કે પોપટ પાછો પાંજરે પુરાયો\nઆલોક વર્માએ રાજીનામું ધરી દેતા આ કોંગ્રેસી વકીલ બોલ્યા કે પોપટ પાછો પાંજરે પુરાયો\nCBIના નિર્દેશક પદેથી હટાવ્યા બાદ આલોક વર્માઓ મૌન તોડ્યું છે. આલોક વર્માએ જણાવ્યું કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે. આ તમામ આરોપ કથીત અને તુચ્છ છે. CBIએ એક એવી સંસ્થા છે જ્યાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પ્રામાણિક રીતે કામ કરે છે. આવી સંસ્થા પર કોઈપણ પ્રકારનું દબાણ કે પ્રભાવ ન હવો જોઈએ.\nCBIની અખંડતા જાણવી રાખવાના પ્રયાસના બદલે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આલોક વર્માએ વધુમાં કહ્યું કે, સમિતિને સીબીઆઈના નિર્દેશક તરીકે તેના ભવિષ્યની રણનતિ નક્કી કરવા કામ સોંપવામાં આવ્યું હતું. CBIમાં ઈમાનદારી માટે મારે ફરીવાર ઊભું રહેવું પડશે તો હું એ કામ ફરીવાર કરવા તૈયાર છું.\nCBIના નિર્દેશક પદેથી આલોક વર્માને હટાવવામાં આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પાંજરાનો પોપટ ફરીવાર પાંજરામાં આવ્યો છે. કપિલ સિબ્બલે સીબીઆઈ પાંજરાનો પોપટ જેવા શબ્દનો ઉપયોગ કર્યો છે. સિબ્બલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, આલોક વર્માને હટાવીને એવું નક્કી થયું છે કે, પાંજરાનો પોપટ સત્તાધારીઓનો સૂરને બગાડી શકે છે. કપિલ સિબ્બલ સિવાય કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીન��� જણાવ્યું હતું કે, હવે મિસ્ટર મોદીના દિમાગમાં ડર ફેલાયો છે. તેઓ હવે ઊંધ નથી લઈ રહ્યા વાયુસેનાના 30 હજાર કરોડ રૂપિયા ચોરીને અનિલ અંબાણીને આપ્યા. સરકારે રફાલમાં ગોટાળો કર્યો છે. પરંતુ સરકાર આ વાતનો સ્વિતાર કરવા તૈયાર નથી.\nચૂંટણી પંચે પાર્ટીઓના ઢંઢેરા જાહેર કરવા માટે લાગુ કર્યો આ નિયમ, ભાજપના કારણે બબાલ થઈ\nભાજપના કદાવર નેતાઓ જ અલ્પેશને ભાજપમાં ઘુસવા દેવા નથી માગતા\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%98%E0%AA%89%E0%AA%82%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9A%E0%AA%AE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%9A%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2019-06-19T08:45:04Z", "digest": "sha1:6Y6PPISHWCBX3FLYRHVZKG6LP76LPSOR", "length": 4519, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ઘઉંના લોટથી ચમકાવો ચહેરો, નોંધી લો ફેસપેકની રીત ઘઉંના લોટથી ચમકાવો ચહેરો, નોંધી લો ફેસપેકની રીત – Aajkaal Daily", "raw_content": "\nઘઉંના લોટથી ચમકાવો ચહેરો, નોંધી લો ફેસપેકની રીત\nઘઉંના લોટનો ઉપયોગ મોટાભાગે ઘરમાં રોટલી, ભાખરી, પરોઠા જેવી ખાદ્ય સામગ્રી બનાવવામાં જ થાય છે. કારણ કે ઘઉંનો લોટ સ્વાસ્થ માટે ખૂબ સારો ગણાય છે. ઘઉંના લોટનું સેવન કરવું શરીર માટે જરૂરી હોય છે. જેવી રીતે ઘઉંનો લોટ શરીર માટે જરૂરી છે તેવી જ રીત ત્વચા માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઘઉંના લોટમાં પાણી ઉમેરી એક પાતળી પેસ્ટ બનાવવી અને રોજ સવારે તેમજ સાંજે તેને ચહેરા પર 10 મિનિટ માટે લગાવવી. આ ઉપાય શરૂ કર્યાના પંદર જ દિવસમાં તમારી ત્વચા ચમકવા લાગશે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિ��તા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: વાળની ડ્રાયનેસ દૂર કરવાનો મેથી છે બેસ્ટ વિકલ્પ\nNext Next post: ભારત ફિલ્મના શુટિંગ અર્થે કેટરીના માલ્ટા પહાેંચી ગઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/news-madhya-gujarat-married-girl-flee-with-stolen-ornament-and-cash-with-un-married-girl/", "date_download": "2019-06-19T09:42:29Z", "digest": "sha1:OEHMOTSEBUXNE7X4FWTBX26FCN5EQZ4Y", "length": 13971, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "વડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » વડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે\nવડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે\nઅટલાદરા વિસ્તારમાં બનેલા એક અજીબોગરીબ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.સાસુની સેવા કરવા માટે આવેલી યુવતી બે વર્ષના પુત્રને મુકી નવી જ બનેલી ફેસબુક ફ્રેન્ડ યુવતીની સાથે ખરીદી કરવાને બહાને ફરાર થઇ જતાં બંનેના પરિવારજનો ચિંતામાંં મુકાઇ ગયા છે. અટલાદરા રેલવે સ્ટેશન પાસે નીલકંઠ રેસીડેન્સીમાં ચોથેમાળે રહેતા રમીલાબેન પટેલ પડી જતાં તેમને ઇજા થઇ હતી.નજીકમાં મારૃતિધામ ખાતે રહેતી તેમની ૨૩ વર્ષીય પુત્રવધૂ સોનુ સાસુની સેવા કરવા માટે બે વર્ષના પુત્રને લઇ રહેવા આવી હતી.\nગઇ તા.૧૦-૧-૨૦૧૯ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં સોનુ તૈયાર થતાં સાસુએ ક્યાં જાય છે તેમ પૂછતાં તેણે બહેનપણી સાથે પાછળ આવેલા મોલમાં ખરીદી કરી એકાદ કલાકમાં પાછી આવું છું તેમ કહ્યું હત��ં.થોડીવારમાં નેપાળી યુવતી આવતાં સાસુ પૂત્રવધૂના બાળકને જોવા અંદરના રૃમમાં ગયા તે પહેલા તોે બંને બહેનપણી ચાલી ગઇ હતી. સોનુ બે કલાક સુધી નહીં આવતાં રમીલાબેન બાળકને લઇ નીચે ગેટ પર ગયા હતા.પરંતુ,મોડી રાત સુધી બંનેનો કોઇ પત્તો લાગ્યો નહતો અને બંનેના મોબાઇલ પણ સ્વિચ ઓફ હતા.\nતપાસ કરતાં સોનુ ઘરમાંથી રૃા.૧ લાખની કિંમતના દાગીના અને રોકડા રૃા.૪૫ હજાર ઉઠાવી ગઇ હતી.જ્યારે,દરબાર ચોકડી પાસે સાંઇનાથ હાઉસિંગમાં રહેતી જાનકી પપ્પુભાઇ થાપા પણ તેના ઘરમાંથી રોકડા રૃા.૬૦ હજાર ઉઠાવી ગઇ હતી.બંને પરિવાર પહેલીવાર ભેગા થયા હતા અને જેપી રોડ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.બંને બહેનપણીઓ, યુવતીઓ ફસાવતી ગેંગમાં ફસાઇ હોવાની આશંકા પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે.\nજાનકીએ બીજી વાર ઘર છોડયું,અમે તેની આશા છોડી દીધી છે..\nપરિણીત સોનુની સાથે ફરાર થયેલી જાનકી થાપા પણ સામાન્ય પરિવારની છે.તેના પિતા પપ્પુભાઇ સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક નાસ્તાની લારી ધરાવે છે.બે વર્ષ પહેલાં લગ્નની વાત આવતાં જાનકી ઘર છોડી ચાલી ગઇ હતી.તેના પરિવારજનો મુંબઇથી તેને પરત લાવ્યા હતા.આમ છતાં જાનકી ફરીથી ઘર છોડી જતાં પિતાએ કહ્યું હતું કે,અમે હવે તેની આશા છોડી દીધી છે.\nસોનુના ફોટાવાળું અલિસ્કાના નામે ફેસબુક એકાઉન્ટ પણ શરૃ થઇ ગયું\nબે વર્ષના પુત્રને છોડી ચાલી ગયેલી સોનુના ફોટા વાળું નવું ફેસબુક એકાઉન્ટ શરૃ કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.જેમાં સોનુના બદલે અલિસ્કા નામ રાખવામાં આવ્યું છે.\nમાત્ર છ મહિનાની ફ્રેન્ડશિપ,જાનકીને રૃા.૩૦૦ આપી સોનુના પતિએ ઘેર મોકલી\nસોનુ અને જાનકી વચ્ચે માત્ર છ મહિનાની ફેસબુક પર થયેલી ફ્રેન્ડશિપ એટલી ગાઢ બની હતી કે બંનેના પરિવારો એકબીજાથી પરિચિત નહી હોવા છતાં ચાર મહિના પહેલા જાનકી સોનુને ત્યાં રહેવા આવી ગઇ હતી.સોનુના પતિએ તેની સામે વાંધો લઇ રૃા.૩૦૦ આપીને જાનકીને તેને ઘેર પરત મોકલી હતી.\nસાસુએ ડબ્બામાં મુકેલા ૧૦ તોલાના દાગીના બચી ગયા\nસોનુના સાસુ રમીલાબેને એક દિવસ પહેલાં જ તિજોરીમાંથી દાગીના કાઢી ચોખાના ડબ્બામાં મુક્યા હતા.જેને કારણે આ દાગીના સોનુના હાથમાં આવ્યા નહતા.\nસોનુએ સાસુને કહ્યું,જાનકીનું લગ્ન છે..ખરીદી કરવા જઇએ છીએ\nસોનુએ ઘર છોડતી વખતે સાસુને કહ્યું હતું કે,પુત્રનો ખ્યાલ રાખજો..મારી બહેનપણી જાનકીના લગ્ન હોઇ મોલમાં ખરીદી કરી એકાદ કલાકમાં પાછી આવું છું.\nકિધર હો..ક્યા હુવા..મેરી અમેરિકન જાનુ કા ખ્યાલ રખના..દિલ્હી પહુંચ ગયે \nવિદેશના નંબર પરથી સોનુના ફોન પર આવેલા કોલે શંકાના વમળો સર્જ્યા છે.સાયબર ક્રાઇમ દ્વારા કોલ્સ ડિટેઇલની તપાસ કરવામાં આવે તો સમગ્ર પ્રકરણનો ભંડો ફૂટે તેમ લાગે છે.\nસોનુના પતિએ કહ્યું હતું કે,સોનુના ફોન પર આવેલો કોલ વિદેશથી આવ્યો હોવાનું જણાય છે.આ કોલ કરનારે કિધર હો, ક્યા હુવા..મેરી અમેરિકન જાનુકા ખ્યાલ રખના..જેવા ઉચ્ચારણો કરાયા હતા. સોનુના પતિએ વોટસ્અપ પર હાય કરીને મેસેજ મોકલતાં સામેથી દિલ્હી પહુંચ ગયે તેવો મેસેજ આવ્યો હતો.ત્યારબાદ સામેવાળાને શંકા પડી હોય તેમ વાતચીત બંધ થઇ ગઇ હતી.\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nઆજે ઈસરો શ્રીહરિકોટાથી કલામ સૈટ અને માઈક્રોસૈટ-આર ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરશે\nઆજે સીબીઆઈના નવા ડાયરેક્ટર પદની નિયુક્તિ માટે કમિટિની બેઠક\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/know-the-total-income-and-asset-of-rahul-gandhi-he-has-taken-loan-from-sonia-gandhi-045973.html", "date_download": "2019-06-19T09:28:04Z", "digest": "sha1:IKGYEWS2JDAVHK4K6M6F6VXAJU4CKIIJ", "length": 13833, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો, રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ છે, મા સોનિયા ગાંધી પાસેથી લઈ રાખી છે લોન | Know the total income and asset of Rahul Gandhi he has taken loan from mother Sonia Gandhi. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n43 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n54 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો, રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ છે, મા સોનિયા ગાંધી પાસેથી લઈ રાખી છે લોન\nનવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે કેરળના વાયનાડમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું, આ દરમિયાન રાહુલ ગાંધીએ રોડ શો કર્યો, જેમાં તેની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ સામેલ હતાં. રાહુલ ગાંધીએ પોતાના નામાંકન દરમિયાન શપથ પત્રમાં પોતાની કુલ સંપત્તિની જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ પોતાની કુલ સંપત્તિ 14.85 કરોડ રૂપિયા ઘોષિત કરી છે.\nગત લોકસભા ચૂંટણી 2014માં રાહુલ ગાંધીએ પોતાની જે સંપત્તિ જાહેર કરી તેની સરખામણીમાં 2019માં રાહુલ ગાંધીની સંપત્તિમાં 4.85 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયા જાહેર કરી હતી. વાયનાડમાં ડીએમ સમક્ષ રાહુલ ગાંધીએ જે શપથ પત્ર આપ્યું તેમાં રાહુલે જણાવ્યું કે તેમની પાસે કુલ 58058799 રૂપિયાની ચળ સંપત્તિ છે, જ્યારે 79303977 રૂપિયાની અચળ સંપત્તિ છે. વર્ષ 2017-18માં રાહુલ ગાંધીની કુલ આવક 11185570 રૂપિયા છે.\nમા પાસેથી લોન લીધી\nરાહુલ ગાંધીએ પાંચ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી છે, આ લોન તેમણે પોતાની મા સોનિયા ગાંધી પાસેથી લીધી છે, રાહુલ ગાંધી પર કુલ 7201904 રૂપિયાનું દેણું છે. રાહુલ ગાંધીએ કુલ 8 કરોડ 75 લાખ 70 હજાર રૂપિયાની કમાણી છે. તેની પાસે વિવિધ બેંકોમાં કુલ 17 લાખ 93 હજાર 693 રૂપિયા છે. વર્ષ 2014માં રાહુલ ગાંધીએ પોતાની કુલ સંપત્તિ 8 કરોડ 7 લાખ 58 હજાર 265 રૂપિયા ઘોષિત કરી હતી, જ્યારે અચળ સંપત્તિ 1 કરોડ 32 લાખ 48 હજાર 284 રૂપિયા હતી. રાહુલ પાસે વર્ષ 2012-13માં કુલ 2 લાખ 46 હજાર 973 રૂપિયાની સંપત્તિ હતી.\nમાત્ર 40,000 રૂપિયા રોકડા\nપોતાના શપથ પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે 31 માર્ચ સુધી તેમની પાસે કુલ 40 હજાર રૂપિયા છે. તેમણે પૂર્વજો પાસેથી 1 કરોડ 32 લાખ 48 હજાર 284 રૂપિયા મળ્યા છે. તેમણે72 લાખ 1 હજાર 904 રૂપિયા બેંક પાસેથી લીધા. તેમણે કુલ 5 કરોડ 19 લાખ 44 હજાર 682 રૂપિયા વિવિધ બૉન્ડ અને શેરમાં રોક્યા છે. તેમની પાસે કુલ 2 લાખ 91 હજાર 367 રૂપિયાની જ્વેલરી છે, જેમાં 333.300 ગ્રામ સોનું છે. 2014માં સંપત્તિ\nવર્ષ 2014માં રાહુલ ગાંધીએ પોતાના શપથ પત્રમાં આ વાતની જાણકારી આપી હતી કે તેની પાસે કુલ 35000 રૂપિયાની રોકડ છે જ્યારે વિવિધ બેંક ખાતામાં 95 લાખ 575 રૂપિયા છે. તેમણે 81 લાખ 28 હજાર 153 રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે, સાથે જ 20 લાખ 70 હજાર 146 રૂપિયા પોસ્ટલ અને નેશનલ સેવિંગ સ્કીમમાં રોક્યા છે.\nઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: EDનો ખુલાસો, AP એટલે અહમદ પટેલ, FAM એટલે ફેમિલી\nરાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસે તેમની 5 સારી વાતો જણાવી\nસંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nઅલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nટીવી ડિબેટમાં એક મહિના સુધી પોતાના પ્રવકતા નહિ મોકલે કોંગ્રેસ\nબિહારમાં કોંગ્રેસ આરજેડી થી અલગ થઇ શકે છે\nઆગામી 3-4 મહિના સુધી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશેઃ સૂત્ર\nરાહુલ ગાંધી રાજીનામું આપી દે તો કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે આ રહ્યાં 4 નામ\nરાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટ\nrahul gandhi property sonia gandhi રાહુલ ગાંધી પ્રોપર્ટી સોનિયા ગાંધી\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/12/31/golden-words-related-to-duty/", "date_download": "2019-06-19T08:43:44Z", "digest": "sha1:Z7BYDLR3NDJM7W2PVFMR2SSFHYGT7PDC", "length": 12592, "nlines": 139, "source_domain": "www.aksharnaad.com", "title": "કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ધર્મ અધ્યાત્મ » કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ\nકર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ 2\n31 ડીસેમ્બર, 2008 in ધર્મ અધ્યાત્મ / વિચારોનું વન tagged સંકલિત\nમનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. કર્તવ્યનું યથાર્થ સ્વરૂપ એ સેવા, અર્થાત સંસારથી મળેલાં શરીર વગેરે પદાર્થોને સંસારનાં હિતમાં લગાડવાં.\nપોતાનાં કર્તવ્યનું પાલન કરનાર મનુષ્યના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે, આનાથી વિપરીત પોતાના કર્તવ્યનું પાલન ન કરવામાં મનુષ્યનાં ચિત્તમાં ખિન્નતા રહે છે.\nસાધક આસક્તિરહિત ત્યારે થઈ શકે છે જ્યારે તે શરીર – ઈન્દ્રિયો – મન – બુધ્ધિને મારા અથવા મારા માટે નહીં માનીને સંસારના અને સંસારને માટે જ માનીને સર્વના હિતને માટે તત્પરતાપૂર્વક કર્તવ્ય કર્મનું આચરણ કરવામાં લાગી જાય.\nહાલના સમયમાં ઘરોમાં અને સમાજમાં જે અશાંતિ, કલહ અને સંઘર્ષ જોવામાં આવે છે તેનું મૂળ કારણ એ છે કે લોકો પોતાના અધિકારની તો માંગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતાં નથી.\nકોઈ પણ કર્તવ્ય – કર્મ નાનું કે મોટું નથી હોતું, નાનામાં નાનું અને મોટામાં મોટું કર્મ કર્તવ્યમાત્ર સમજીને સેવાભાવથી કરવાથી સરખું જ રહે છે.\nજેનાથી બીજાંઓનું હિત થાય છે તે જ કર્તવ્ય હોય છે. જેનાથી કોઈનું પણ અહિત થાય તે અકર્તવ્ય હોય છે.\nરાગ દ્વેષને કારણે મનુષ્યને કર્તવ્યપાલનમાં પરિશ્રમ યા કઠણાઈ પ્રતીત થાય છે.\nજે કરવું જોઈએ અને જે કરી શકાય છે તેનું નામ કર્તવ્ય છે. કર્તવ્યનું પાલન ન કરવું તે પ્રમાદ. પ્રમાદ તમોગુણ છે અને તમોગુણ નર્કનો રસ્તે દોરે છે.\nપોતાના સુખ સગવડ માટે કરેલું કર્મ અસત હોય છે અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્મ મરણની પ્રાપ્તિ અને સત્કર્મનું પરિણામ પરમાત્માની પ્રાપ્તિ છે.\nજે નિષ્કામ હોય છે તે તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે.\nગૃહસ્થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવ્યનું પાલન બરાબર કરે છે, તે શ્રેષ્ઠ છે.\nબીજાઓ તરફ જોવાવાળા ક્યારેય પણ કર્તવ્યનિષ્ઠ થઈ શક્તા નથી કારણકે બીજાઓનું કર્તવ્ય જોવું એ જ અકર્તવ્ય છે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ”\n← કઈ રીતે – ધૃવ ભટ્ટ\nકેટલીક ઉપયોગી વેબસાઈટસ – 8 (ટાઈમ-પાસ) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-elections-2019-hd-devegowda-says-neither-upa-nor-nda-046256.html", "date_download": "2019-06-19T09:32:21Z", "digest": "sha1:PRD4VXNQBLBUMI5QQSSDIKGZEMPARCAX", "length": 16972, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "2019માં કોણ બનાવી શકશે સરકાર, પૂર્વ પીએમ દેવગૌડાએ કરી ભવિષ્યવાણી | LoK Sabha Elections 2019: HD Devegowda says ‘Neither UPA nor NDA will get clear majority' - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવ���લ સદી છે સબૂત\n4 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n47 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n58 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n2019માં કોણ બનાવી શકશે સરકાર, પૂર્વ પીએમ દેવગૌડાએ કરી ભવિષ્યવાણી\nનવી દિલ્હીઃ પૂર્વ પીએમ અને જનતા દળ સેક્યુલરના અધ્યક્ષ એચડી દેવગૌડાએ લોકસભા ચૂંટણી 2019ને લઈ મોટી વાત કહી છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલ ઈન્ટર્વ્યૂમાં દેવગૌડાએ કહ્યું કે મને નથી લાગતું કે મોદી આસાનીથી સત્તામાં વાપસી કરી શકશે. ન તો એનડીએને પૂર્ણ બહુમતની સંભાવના છે કે ન તો યૂપીએને. એટલે કે ચૂંટણી બાદ બંને ગ્રુપમાંથી કોઈ એકને સ્પષ્ટ બહુમતી નહિ મળે. ચૂંટણી બાદ ફરી એકવાર ગઠબંધન બનશે. માયાવતીએ કહ્યું કે હં કોંગ્રેસ અથવા ભાજપ સાથે નથી જઈ રહી. મમતા બેનરજીએ પણ સખ્ત ફેસલો લીધો છે. જો કે આ બધી પરિસ્થિતિઓમાં ચૂંટણી બાદ તમામને એક સાથે લાવવાના રહેશે. જો આવું કરવામાં આવે છે તો આ ગઠબંધનની મોટી સફળતા હશે.\nકોઈને નહિ મળે બહુમતી\nએચડી દેવગૌડાએ ઈન્ડિન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન આ વાત જણાવી. તેમને સવાલ કરવામાં આવ્યો કે રાષ્ટ્રીય સ્તરે શું તમે વિપક્ષી દળોના ગઠબંધનને આગલી સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવતા જુઓ છો જેનો જવાબ આપતા એચડી દેવગૌડાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તર પર ધ્યાન આપીએ તો કોંગ્રેસે ચાર વર્ષમાં 19 રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવી દીધી. આ કારણે જ નરેન્દ્ર મોદી આગળ વધતા ગયા છે. એક ઉંચાઈ પર પહોંચ્યા બાદ તેમણે જમીન તરફ ધ્યાન ન દીધું. આ વિશે મેં વિચાર્યું અને ફેસલો લીધો છે કે તેના સમાધાનની જરૂરત છે. મેં તમામ વિપક્ષી દળોની સાથે વાતચીત કરવી અને સાથ લાવવા શરૂ કરી દીધા છે. જ્યારે 2018માં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ તરફથી ગઠબંધનની અમને રજૂઆત કરવામાં આવી તો મેં 6 વિપક્ષી મુખ્યમંત્રીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો અને પછી ગઠબંધન બનાવવાની કોશિશ કરી. જે બાદ ભાજપ દેશભરની 11 પેટાચૂંટણી હારી ગયું.\nમાયા-મમતા સહિત વિપક્ષીઓએ એક સાથે આવવાનું રહેશે\nકોંગ્રેસ-���ેડીએના ગઠબંધનમાં સીટોને લઈ ભારે ભ્રમ જોવા મળ્યો હતો, શું હવે પાર્ટીઓ સાથે કામ કરી રહી છે આ સવાલના જવાબમાં એચડી દેવગૌડાએ કહ્યું, \"કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં કોઈ સમસ્યા નથી. ગઠબંધન ભાજપને હરાવવા અને તેની તાકાતને ઓછી કરવા માટે ઈમાનદરીથી કામ કરી રહ્યું છે. અમુક નાના મુદ્દા છે, કેટલાક મંત્રી હજુ પૂર્ણ રીતે પ્રતિબદ્ધ નથી, આ મામલાને કોંગ્રેસ આલાકમાન હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો છે.\"\nકોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર શું બોલ્યા દેવગૌડા\nદેવગૌડાએ કહ્યું કે મૈસૂરની વાત કરીએ તો અમને શંકા કરવાનું કોઈ કારણ નથી જણાતું, કુમારસ્વામી સાથે મેં પણ આની જવાબદારી લીધી છે. મુદ્દો એ છે કે કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધરામૈયા મૈસૂર સીટ ઈચ્છતા હતા, કર્ણાટક કોંગ્રેસ શરૂઆતમાં અમને માત્ર પાંચ સીટ આપવા માંગતી હતી. મેં રાહુલ ગાંધીને આના પર સ્પષ્ટ કરવા માટે કહ્યું. બાદમાં અમને આઠ સીટ આપવાનો ફેસલો લેવામાં આવ્યો. આઠમાં મૈસૂર સીટ પણ હતી. જો કે સિદ્ધારમૈયાએ કહ્યું કે મૈસૂર તેમનું ક્ષેત્ર છે અને જો તેને છોડી દેવામાં આવ્યું તો તેઓ નિયંત્રણ ગુમાવી બેસશે. માટે અમે આ સીટ આપવા માટે સહમત થયા. જવાબમાં કોંગ્રેસે જેડીએસને તુમકુર સીટ આપી. જે બાદ કોંગ્રેસ નેતા અને ડેપ્યૂટી સીએમ પરમેશનવર અને સાંસદ હનુમ ગૌડા આવ્યા અને મને તુમકુરથી ચૂંટણી લડવા કહ્યું.\nતુમકુર સીટ પરથી પોતાની ઉમેદવારી પર દેવગૌડા બોલ્યા\nતુમકુરમાં તમારી વિરુદ્ધ ભાજપના કેન્ડિડેટ પીએમ મોદીના નામ પર વોટ માંગી રહ્યા છે. શું આ દેવગૌડા અને મોદી વચ્ચેની લડાઈ છે જેના જવાબમાં એચડી દેવગૌડાએ કહ્યું કે હું ભાજપ પર ચર્ચા કરવા નથી માંગતો. મારી વિરુદ્ધ જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તેના પર હું પ્રતિક્રિયા આપવા માંગતો નથી. અસંસદીય શબ્દોનો ઉપયોગ મારી ગરિમાની વિરુદ્ધ છે.\nઆઝમના ‘ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ\nલોકસભા અધ્યક્ષે ફોન કર્યો\nલોકસભા ચૂંટણી લડવા મુદ્દે દેવગૌડાએ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા મેં ફરીથી ચૂંટણી ન લડવાનો ફેસલો લીધો હતો. સંસદમાં પણ મેં આ વાતની ઘોષણા કરી હતી. પાર્ટીના નેતાઓએ કહ્યું કે મારે ચૂંટણી લડવી જોઈએ. લોકસભા અધ્યક્ષે પણ ફોન કર્યો અને મને કહ્યું કે હું એક વરિષ્ઠ નેતા છું અને મારે ચૂંટણી લડવી જોઈએ.\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્���ોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/yearly-horoscope-taurus-014826.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:56:35Z", "digest": "sha1:3T25REIXK2AFO5JSBJ7EB5GIIOJLTFNR", "length": 29137, "nlines": 161, "source_domain": "gujarati.oneindia.com", "title": "વૃષભઃ કારકિર્દીની દ્રષ્ટિએ શાનદાર છે 2014 | yearly horoscope taurus - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n23 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવૃષભઃ કારકિર્દીની દ્રષ્ટિએ શાનદાર છે 2014\nવૃષભ-(ઇ,ઉ,એ,ઓ,વા,વી,વૂ,વે,વો): લખનઉના જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લ તમને જણાવી રહ્યાં છે કે વૃષભ રાશિવાળા માટે વર્ષ 2014 ઘણું જ સારું સાબિત થશે, ખાસ કરીને કારકિર્દીની દ્રષ્ટિએ. વર્ષની શરૂઆત થી જ ધમાકેદાર થવાની છે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ��રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. ચંદ્રમાને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. આ ગ્રહોની સ્થિતિના આધારે જાન્યુઆરી મહિનામાં વૃષભ રાશિવાળાઓના જીવનમાં અનેક પરિવર્તન આવી શકે છે. ફેબ્રુઆરીમાં લગ્નેશ શુક્ર અષ્ટમ ભાવમાં ગોચર કરશે જેના કારણે છૂટપુટ અડચણો આવશે અને નાના મોટા કાર્યોમાં લઘુ અવધિ માટે ગતિ ધમી થઇ શકે છે. પરંતુ મોટા કાર્યોમાં સ્થાયી રીતે ઉન્નતિ થતી રહેશે.\nવર્ષના મધ્યમાં જુલાઇ ઑગષ્ટમાં કર્કમાં બુધ સાતે સંગ્રસ્ત થઇ જશે જેનાથી નવી યોજનાઓ પર વિચાર વિમર્શ થવાના આસાર છે. સરકારી કાર્યોમાં પ્રગતિ થશે અને ઘર ગૃહસ્થીમાં સુખદ વાતાવરણ બની રહેશે. આ દરમિયાન નોકરી દસ્તક આપી શકે છે. સપ્તમેશ મંગળ જુલાઇમાં છઠ્ઠા ભાગમાં આવશે જેના કારણે દામ્પત્ય જીવનમાં ખટરાગ થઇ શકે છે અને જીવન સાથી રોગની ઝપેટમાં આવી શકે છે.\nવર્ષના અંતિમ મહિનામાં ફરી એકવાર ભાગ્યોદય પ્રબળતા સાથે થશે. સપ્તમનો સૂર્ય કેટલાક લોકો માટે પરિવર્તનકારી પણ સાબિત થઇ શકે છે. સરકારી લોકોનું સ્થળાતંરણ વિગેરે થવાના સંકેત છે. સમજદારીભરી રણનીતિ હેઠળ કાર્યોને તમે નવી દિશા આપવામાં સફળ થશો. તમારા વાર્ષિક ભવિષ્યને વિસ્તારથી વાંચવા માટે નીચે આપેલી તસવીરો પર ક્લીક કરો.\n1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી\n15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવશે. ચંદ્રમાં છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ભ્રમણ કરશે. જાન્યુઆરી મહિનામાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં અનેક પરિવર્તન આવી શકે છે. ભાગ્ય પક્ષ મજબૂત થશે જેના કારણે ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થવાના આસાર છે. દૂરની યાત્રા વિગેરના અવસર પ્રાપ્ત થશે. માનસિક સ્થિતિ સારી રહેશે તેથી કાર્ય કરવામાં મન લાગશે. કેટલાક લોકોને અનિદ્રાનો શિકાર થવો પડશે. પારિવારિક ખર્ચા અધિક વધશે તેથી દાંપત્ય જીવનમાં ખટારગ થઇ શકે છે.\n2 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી\nઆ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમા આવશે. બુધ ગ્રહ સૂર્યની સાથે જ કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર ધનુ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. બીજી તરફ શનિ અને રાહુ તુલામાં જ ભ્રમણ કરશે, પરંતુ મંગળ 5 ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમાં સંક્રમણ કરશે. ફેબ્રુઆરીમાં લગ્નેશ શુક્ર અષ્ટમ ભાવમાં ગોચર કરશે, જેના કારણે નાની મોટી અડચણો આવશે અને નાના મોટા કાર્યોમાં લઘુ અવધિ માટે ગતિ ધીમી થઇ શકે છે. પરંતુ મોટા કાર્યોમાં સ્થાયી રીતે ઉન્નતિ થતી રહેશે. રિસ્ક લેવાથી બચોની આવશક્યતા છે અન્યથા નાની મોટી હાનિ થઇ શકે છે. ધનનો સ્વામી અષ્ટમ ભાવમાં પડે છે તેથી ઘનના લેન-દેનથી બચવુ અપરિહાર્ય છે. નાની મોટી રાશિ ઉપરાંત અધિક ધનનું રોકાણ ના કરો.\n1 માર્ચથી 31 માર્ચ\nસૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યામાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં જ ગોચર કરશે. વૃષભ રાશિવાળાઓ માટે માર્ચનો મહિનો સારો સાબિત થશે. લગ્નેશ શુક્ર ભાગ્ય ભાવમાં ભ્રમણ કરશે જેના કારણે ભાગ્ય પક્ષમાં મજબૂતી આવશે અને રોકાયેલા તથા યોજનાઓમાં ગતિશીલતા આવશે. ધાર્મિક કાર્યો તરફ ઝુકશો જેનાથી આત્મશક્તિમાં વૃદ્ધિ થશે. પારિવારિક સ્થિતિઓ પહેલાની અપેક્ષા ઘણી અનુકુળ સાબિત થશે. સગા સંબંધિઓથી થોડોક લાભ થઇ શકે છે. પ્રેમી-પ્રેમિકાને મળવા માટે મન વ્યાકુળ થશે પરંતુ કોઇ કારણ સર મળવું સંભવ નહીં થાય.\n1 એપ્રિલથી 30 એપ્રિલ\nએપ્રિલમાં સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમાં આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. બુધ અને શુક્ર બન્નેનુ ભાગ્ય ભાવમાં એક સાથ હોવું એ વાતનું સૂચક છે કે વૃષભ રાશિવાળાઓ માટે એપ્રિલનો મહિનો સારો રહેશે. દુવિધાજનક સ્થિતિઓમાંથી બહાર નિકળીને સ્વંયને સજાગ અને સકારાત્મક રાખવાથી તમે સફળતા તરફ આગળ વધી શકશો. વિપક્ષીઓના પ્રતિરોધાત્મક વળણ તમને લડવાની નવી ઉર્જા આપશે. ઘરેલુ મુશ્કેલીઓના કારણે પતિ-પત્નીમાં તકરાર થઇ શકે છે.\n1 મેથી 31 મે\nસૂર્ય 15 મેથી વૃષભ રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે. બુધ પણ 5 મેના રોજ સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. સૂર્ય પોતાના પ્રથભ ભાવમાં ગોચર કરશે જેનાથી તમે થોડાક માનસિક રીતે પરેશાન થઇ શકે છે, કારણ કે માતાને કોઇ પ્રકારનુ કષ્ટ થઇ શકે છે અથવા તો વાહન સંબંધિત કોઇ મુશ્કેલી આવી શકે છે. લગ્નેશ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં 24 મે સુધી રહેશે. આ દરમિયાન વૈભવી વસ્તુઓની ખરીદી થઇ શકશે. આ મહિને રિસામણા મનામણા રહેશે. જોકે રિસાયેલાને મનાવવામાં મુશ્કેલીઓ નહીં નડે.\n1 જૂનથી 30 જૂન\n16 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 19 જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યામા અને 5 જૂને ગુરુ કર્ક રાશમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે. શનિ તુલામાં ગોચર કરતો રહેશે. સૂર્ય તમારા પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ કરાવશે અને લેખનનું કામ કરનારાઓ માટે વિશેષ કરીને હિતકર રહેશે. જે લોકો સરકારી અથવા પ્રાઇવેટ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઇ રહ્યાં છે, તેમને સફળતાં મળશે. સરકારી કર્મચારીઓને વધુ બોનસ અથવા પદોન્નતિ થઇ શકે છે. કોઇ કારણવશ માનસિક તણાવ રહી શકે છે, પરંતુ તેમાથી નિકળવાનો રસ્તો મળી જશે.\n1 જુલાઇથી 31 જુલાઇ\n17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવી જશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્કમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. ચંદ્ર છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. મિત્રોનું સુખ અને સહયોહ પ્રાપ્ત હશે, જેનાથી મનમાં આશાનિવત થશે. બુધ 29 જુલાઇએ કર્કમાં બુધને સાથ સંગ્રસ્ત થઇ જશો જેનાથી નવી યોજનાઓ પર વિચાર વિમર્શ થવાના આસાર છે. સરકારી કાર્યોમાં પ્રગતિ થશે અને ઘર ગૃહસ્થીમાં સુખદ વાતાવરણ બનવાના આસાર જોવા મળી રહ્યાં છે. સપ્તમેશ મંગળ 15 જુલાઇમાં છઠ્ઠા ભાવમાં આવશે જેના કારણે દામ્પત્ય જીવનમાં અણબનાવ થઇ શકે છે, અને જીવન સાથી રોગની ઝપેટમાં આવી શકે છે.\n1 ઑગષ્ટથી 31 ઑગષ્ટ\n18 ઑગષ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગષ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ઉપરાંત અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહશે. ઑગષ્ટનો મહિનો વૃષભ રાશિવાળાઓ માટે સામાન્ય રહેશે. ચતુર્થનો સૂર્ય દિમાગી ઉલઝનો ઉત્પન્ન કરશે પરંતુ કેટલાક નવા કાર્યો કરવા માટે પ્રેરિત પણ કરશે. આ સમયે બીજાની ટીકા કરવાથી બચો અને સ્વંયની ઉણપનું આલકન કરવાની જરૂર છે.\n1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર\n18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બર કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરશે. પંચમનો સૂર્ય તમારી યોજનાઓ પર વિરામ લાવી શકે છે. સામાજિક કાર્યોમાં ગતિશિલત��� આવશે અને દૂરસ્થ લોકો સાથે કેટલાક વૈચારિક મતભેદ પણ ઉત્પન્ન હશે. રૂઢિવાદી પરંપરાઓ ખંડન કરવામાં કેટલાક લોકો તમારા વિરોધી થઇ જશે. ઘર અને પરિવારમાં આપસી સહમતિથી જ વિકાસની ગાડી દોડશે. આપસી સહમતિના આધારે કરવામાં આવેલા નિર્ણયોથી પ્રેમ વધશે.\n1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર\nસૂર્ય 18 ઓક્ટોબેર પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરશે. તુલાનો સૂર્ય તમારી મનોકામના પૂર્ણ કરવામા મદદ કરશે. રોકાયેલા કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે. પોતાની ખાનગી બાબતોને સાર્વજનિક કરવાનો પ્રયત્ન ના કરો અન્યથા વિરોધી તમારી નબળાઇઓ પર પ્રહાર કરશે. સમયનો ઉપયોગ કરીને એ સમયે તમે પ્રત્યેક સફળતા પ્રાપ્ત કરી શકો છો. કર્કનો ગુરુ તમારી ક્ષમતાઓનો વિકાસ પણ કરશે. નવા રોજગારમાં સારી ઉન્નતિ થશે. જોબમાં સારું પ્રદર્શન કરવાથી તમારું મહત્વ વધશે.\n1 નવેમ્બરથી 30 નવેમ્બર\nસૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિકમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્રે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. સપ્તમનો સૂર્ય કેટલાક લોકો માટે પરિવર્તન કારી પણ સાબિત થઇ શકે છે. સરકારી લોકોના સ્થળાંતરણ વિગેરના સંકેત છે. સમજદારી પૂર્વકની રણનીતિ હેઠળ કરવામાં આવેલા કાર્યો નવી દિશા આપવામાં સફળ રહેશે. કારણ વગર વિવાદ થવાની આશંકા છે, તેથી પ્રયત્ન કરો કે તમે તમારા પર નિયંત્રણ રાખો. શનિ વૃશ્ચિક રાશિમાં આવવાથી માનસિક ક્લેશ વધશે. દામ્પત્ય જીવનમાં અડચણો આવી શકે છે. તેથી ધૈર્ય બનાવી રાખો.\n1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર\n17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને 14 ડિસેમ્બરે બુધ પણ સૂર્ય સાથે આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર વ મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત રાશિમાં ગોચર કરતા રહેશે. ડિસેમ્બરના મહિનામાં અષ્ટમનો સૂર્ય તમારી ગુપ્ત વાતોને ઉજાગર કરી શકે છે અને કોઇ કારણવશ અપમાનિત થઇ શકો છો. અતઃ સાવધાની રાખો. સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિ એક દ્વિસ્વભાવ અન આધ્યાત્મિક રાશિ છે. તમે ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરવામાં ખચકાટ અનુભવી શકો છો પરંતુ નિઃસંકોચ કંઇને કંઇક દાન જરૂર કરો. જેનાથી તમારી સમસ્યાઓ થોડીક ઓછી થઇ શકે છે.\nઆ ઉપાય જાણીને તમે પણ ઓશિકા નીચે 1 રૂપિયાનો સિક્કો રાખશો\nસૂર્ય કરશે મિથુન રાશિમાં પ્રવેશ, તમારી રાશિ પર થશે અસર\nમહિલાઓના દિલ પર રાજ કરે છે આ પાંચ રાશિના પુરુષો\nમાનસિક રીતે પાગલ કરી શકે છે તક્ષક કાલસર્પ દોષ\nઆ રાશિના લોકો પ્રેમમાં દગો નથી આપતા, છેલ્લે સુધી સાથ આપે છે\nઆ શક્તિશાળી ગ્રહે બદલી રાશિ, જાણો તમારા માટે સમય સારો કે ખરાબ\nઆ પાંચ રાશિની છોકરીઓ ખૂબ જ લકી હોય છે, અમીર પતિ મળે છે\nઆ રાશિના લોકો રાજકારણથી દૂર રહેવાનું જ પસંદ કરે છે\nબુધનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર\nગંગા ન નાવ તો ચાલશે, મોહિની એકાદશી વ્રત પણ કરે છે પાપોનો નાશ\nલાલ પુસ્તકના આ સરળ ઉપાયોથી નોકરીમાં પ્રગતિ થશે અને પ્રમોશન મળશે\nરાશિ પરથી જાણો તમારા સાસુ કેવા હશે\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/good-news-punjab-national-bank-offer-you-new-atm-prepaid-suvidha-card-without-opening-bank-account-046050.html", "date_download": "2019-06-19T08:55:55Z", "digest": "sha1:5RHUFHFZVY4G7ZWAMRN4Z7ZMVAGBTUDU", "length": 12035, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "PNB ની નવી સુવિધા, બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના બનાવડાવો તમારું ATM કાર્ડ | Punjab National Bank offer You New ATM Prepaid Suvidha Card without Opening Bank Account - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPNB ની નવી સુવિધા, બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના બનાવડાવો તમારું ATM કાર્ડ\nપંજાબ નેશનલ બેંક (PNB) બેંકે નવી સુવિધા શરુ કરી છે, જેના હેઠળ તમે બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના જ ATM કાર્ડ બનાવી શકો છો. આ સરકારી બેંકમાં તમે તમારું એકાઉન્ટ ખોલ્યા વગર તમારું ATM કાર્ડ બનાવી શકો છો. પંજાબ ન���શનલ બેંક હવે કોઈ એકાઉન્ટ વિના ATM કાર્ડ બનાવવાની સુવિધા ઓફર કરી રહ્યું છે. તમે આ પ્રિપેઇડ કાર્ડ (Prepaid Card) નો ઉપયોગ તેને રિચાર્જ કરાવીને કરી શકો છો. ચાલો જાણીએ કે આ કાર્ડ કેવી રીતે બનાવડાવી શકાય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો.\nબદલાઈ જશે 93 વર્ષ જૂની આ બેન્ક, ખાતાધારકો પર સીધી અસર પડશે\nપંજાબ નેશનલ બેંકની નવી સુવિધા\nપંજાબ નેશનલ બેંકની નવી સુવિધા શરૂ થઈ છે. આ નવી સેવામાં તમે બેંક એકાઉન્ટ ખોલ્યા વગર સુવિધા કાર્ડ (PNB Suvidha Card) લઈ શકો છો. તમે તમારી સુવિધા અનુસાર આ સુવિધા કાર્ડનો ઉપયોગ કરી શકશો. તમારે આ માટે પ્રિપેઇડ કાર્ડને રિચાર્જ કરાવવું પડશે. તમે જેટલાનું રિચાર્જ કરાવવા માંગતા હો તેટલાનું રિચાર્જ કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે PNB નું સુવિધા કાર્ડ એક પ્રકારનું ATM છે, પરંતુ તેના માટે તમારે પહેલાથી રિચાર્જ કરાવવું પડશે. તમારી ઇચ્છા પ્રમાણે રીચાર્જ કરાવી શકાય છે.\nકેવી રીતે ઉપયોગ કરી શકાય\nતમારે પહેલાથી જ PNB સુવિધા કાર્ડ રિચાર્જ કરાવવું પડશે. આ માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાથી લઈને મહત્તમ 50,000 રૂપિયા સુધીનુ રિચાર્જ કરાવી શકો છો. આ કાર્ડની માન્યતા 3 વર્ષની હશે. તમારે આ પ્રિપેઇડ કાર્ડ બનાવવા માટે PNB માં એકાઉન્ટ રાખવાની જરૂર નથી, પરંતુ તમારે કેવાયસી (KYC) કરાવવું પડશે. કેવાયસી પછી બેંક જરૂરી પેપરવર્ક કર્યા પછી તમને સુવિધા કાર્ડ આપશે.\nક્યાં ઉપયોગ કરી શકાય\nતમે આ સુવિધા કાર્ડનો ATM કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે તેને ખરીદી માટે ઉપયોગ કરી શકો છો. તમે સુવિધા પ્રી-પેઇડ કાર્ડને સ્વેપ મશીનમાં સ્વેપ કરીને ખરીદી કરી શકો છો. તેનો ઉપયોગ ઑનલાઇન શોપિંગમાં થશે.\nઆ ત્રણ સરકારી બેંકોનું મર્જર થવા જઈ રહ્યું છે, જાણો શું અસર થશે\nPNB ગ્રાહક આજે રાતે અહીંથી ઉપાડી લો પૈસા, નહિ તો વધી શકે છે મુશ્કેલી\nઆ સરકારી બેંકે ચેતવણી આપી, એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે\nPNB ગ્રાહક થઇ જાવ સાવધાન, બેન્ક તેની ખાસ સર્વિસ બંધ કરશે\nPNB એકાઉન્ટ ધારક સાવધાન 61 લોકોના ખાતામાંથી 15 લાખ રૂપિયા ગાયબ થયા\n હવે આ નવી રીતે તમારા બેંક એકાઉન્ટમાંથી ચોરી થઈ રહી છે, જાણો\nબેંકો મને ચોર સાબિત કરવા માટે કામ કરી રહી છે: વિજય માલ્યા\nહોમ-કાર લોન લેનારાઓને PNB ની મોટી ભેટ, સસ્તી થઇ લોન\nSBI પછી PNB એ સસ્તી કરી હોમ અને કાર લોન, ઘટ્યા વ્યાજ દરો\nRBIના રિપોર્ટમાં ખુલાસો, ઠગોએ 2017-18માં બેંકોના 41,167.7 કરોડ લૂંટ્યા\nહવે PNB સાથે યુકેમાં થયું 271 કરોડનું ફ્��ોડ, વસૂલી માટે બેંક પહોંચી કોર્ટ\nઆ બેન્કોમાં ખોલી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kanishak-kataria-and-akshat-jain-upsc-2018-topper-from-jaipur-rajasthan-046009.html", "date_download": "2019-06-19T09:32:35Z", "digest": "sha1:HBQC5HT7PN2ZWIPQ4XB5YO5YNKGO4ZZH", "length": 13330, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "કનિષ્ક કટારિયાએ કોરિયાથી લાખોનું પેકેજ છોડીને પહેલા પ્રયત્ને UPSC કર્યુ ટૉપ | kanishak kataria and akshat jain UPSC 2018 topper from jaipur rajasthan - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n47 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n59 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકનિષ્ક કટારિયાએ કોરિયાથી લાખોનું પેકેજ છોડીને પહેલા પ્રયત્ને UPSC કર્યુ ટૉપ\nયુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષામાં રાજસ્થાનનો ડંકો વાગ્યો છે. UPSC તરફથી 5 એપ્રિલ, 2019ના રોજ જાહેર કરાયેલ પરીક્ષા પરિણામમાં રાજસ્થાનના કનિષ્ક કટારિયાએ અખિલ ભારતીય સ્તરે પ્રથમ તેમજ અક્ષત જૈને બીજુ સ્થાન મેળવ્યુ છે.\nઆ બંને હીરા જયપુરના રહેવાસી છે. એક આઈએએસ તો બીજો આઈપીએસના પરિવારમાંથી છે. કનિષ્ક કટારિયાએ પહેલા અને અક્ષત જૈને બીજા પ્રયત્ને આઈએએસ બનવામાં સફળતા મેળવી છે.\nUPSC સિવિલ સર્વિસ પરિણામ 2018ના ટૉપર કનિષ્ક કટારિયા રાજસ્થાનમાં આઈએએસ સાંવર મલ વર્માના દીકરા છે. જયપુર વિભાગના કમિશ્નર કે સી વર્મા તેમના તાઉજી છે. કનિષ્ક કટારિયાએ આઈઆઈટી બોમ્બેથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગમાં બીટેક કર્યા બાદ સેમસંગમાં કોરિયામાં લાખોના પેકેજની નોકરી લાગી હતી. લગભગ દોઢ વર્ષ સુધી ત્યાં નોકરી પણ કરી.\nપપ્પા અને તાઉજીથી મળી પ્રેરણા\nકનિષ્કે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે વિદેશમાં નોકરી ��રવા પર પૈસા તો ખૂબ હતા પરંતુ આત્મ સંતુષ્ટિ નહોતી મળી રહી. હું પણ પપ્પા અને તાઉજીના પગલે ચાલીને દેશના લોકોની સેવા કરવા ઈચ્છતો હતો. બસ આ જ વિચારના કારણે કોરિયાથી લાખોનું પેકેજ છોડીને જયપુર પાછો આવ્યો અને ભારતીય પ્રશાસન સેવામાં જવાની તૈયારીઓમાં લાગી ગયો. બે વર્ષ સુધી ખૂબ અભ્યાસ કર્યો અને પહેલા જ પ્રયત્ને પહેલુ સ્થાન મેળવી લીધુ.\nબીજા પ્રયત્નમાં બીજો રેંક મેળવનાર અક્ષત જૈન રાજસ્થાનના સીનિયર આઈપીએસ ડી સી જૈનના પુત્ર છે. પહેલા પ્રયત્નમાં અક્ષતને સફળતા નહોતી મળી પરંતુ તેમણે ઉત્સાહ જાળવી રાખ્યો અને ફરીથી મહેનત કરી અને પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખ્યુ. બીજા પ્રયત્નમાં આઈએએસ બનવામાં સફળ થઈ ગયા. આઈઆઈટી ગુવાહાટીથી ડિઝાઈન સબ્જેક્ટમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અક્ષત આઈએએસની તૈયારીઓમાં લાગી ગયા હતા.\nફિલ્મ થ્રી ઈડિયટ્સ સ્ટાઈલમાં અભ્યાસ\nઅક્ષતે જણાવ્યુ કે રોબોટ બનીને ભણવાનું મને નહોતુ ગમતુ. ફિલ્મ થ્રી ઈડિયટ્સ સ્ટાઈલમાં લાઈફને એન્જોય કરતા નિયમિત રીતે ભણતો હતો. અભ્યાસ, દોસ્તો અને મસ્તી વચ્ચે સામંજસ્ય જાળવી રાખ્યુ. આનાથી કોઈ પ્રકારનો તણાવ ક્યારેય હાવી નથી થયો.\nઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રસપ્રદ બન્યો ચૂંટણી મુકાબલો, કોંગ્રેસ-એનસીપીના પક્ષમાં ઉતર્યા રાજ ઠાકરે\nUPSC પાસ કરનાર મૌલાના શાહિદે મસ્જિદ, મદરસા અને ધર્મ વિશે કહી મોટી વાત\nયુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાની માર્કશીટ જાહેર, જાણો ટૉપર કનિષ્ક કટારિયાના માર્ક્સ\nશ્રીધન્યા, IAS બનનારી કેરળની પહેલી આદિવાસી યુવતીને રાહુલ ગાંધીએ આપ્યા અભિનંદન\nUPSC Result: યૂપીએસસીનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, કનિષ્ક કટારિયાએ કર્યું ટૉપ\nઅરવિંદ સક્સેના બનશે UPSCના નવા ચેરમેન\nપતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી\nIAS ટીના ડાબીને ફેને પૂછ્યુઃ બિઝી શિડ્યુલમાં પણ આટલા સુંદર કેવી રીતે\nNews In Brief (August 5): મોદીની નેપાળ વિઝિટમાં બ્રિફકેસ ગન સાથે સુરક્ષા જવાન હતો\nNews in Brief: નેપાળમાં નમો-નમો, સેનાએ આપી 19 તોપોની સલામી\nNews In Breif of July 25: યુપીના સીતાપુરમાં દુર્ધટનાગ્રસ્ત થયું IAF હેલિકોપ્ટર\nહવે UPSC પરીક્ષામાં ઉમેદવારોને વિચિત્ર પ્રશ્નો પૂછાશે\nઆજે UPSCમાં અનામત વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનવણી\nupsc jaipur rajasthan યુપીએસસી જયપુર રાજસ્થાન\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આ���ળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%A5%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B8%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2019-06-19T09:45:05Z", "digest": "sha1:KQJYONNYNPTNK2GSPL5SHTVNI7GPKUN5", "length": 8797, "nlines": 159, "source_domain": "www.gstv.in", "title": "હેલ્થ ટિપ્સ : પથરીના અસહ્ય દુખાવામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપાય - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » હેલ્થ ટિપ્સ : પથરીના અસહ્ય દુખાવામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપાય\nહેલ્થ ટિપ્સ : પથરીના અસહ્ય દુખાવામાં રાહત આપશે આ ઘરગથ્થુ ઉપાય\nસામાન્ય જિંદગીમાં લોકો ઘરે ઓછા અને બહાર વધારે દેખાય છે. તો ભૂખને દુર કરવા માટે મોટાભાગના લોકો બહારનું ખાવા પર નિર્ભર રહેતા હોય છે. એવામાં ખરાબ કેટરિંગને કારણે કીડનીમાં સ્ટોન (પથ્થર) ની સમસ્યાઓ વધવા લાગી છે. પરંતુ, થોડા ઘરેલું ઉપાયોને જો તમે પોતાના જીવનમાં અપનાવો તો આરામથી ઠીક થઈ શકે છે.\nપથરીનો દુ:ખાવો અસહ્ય હોય છે. આ દર્દથી બચવા માટે નીચે મુજબ દર્શાવેલ ઉપાયોને તમારી રોજિંદા જીંદગીમાં અપનાવો અને રોગ મુક્ત સુખી જીવનનો આનંદ માણો.\nમરીને બેલ પત્રની સાથે ખાવાથી બે અઠવાડિયામાં કિડનીના પત્થરો પેશાબના રસ્તેથી બહાર નીકળવા લાગે છે.\nચોલાય (જાંબુડા રંગનું ફૂલવાળું ઝાડવું)\nચોલાયએ પથરીને ઓગળવાનો રામબાણ નુસખો છે. ચોલાયનું શાક બનાવીને અથવા ચોલાયને ઉકાળીને ધીરે ધીરે ચાવીને ખાવાથી તમને રાહત મળી શકે છે.\nવરિયાળી, સાકર અને સુકા ધાણાને સમાન માત્રામાં લઈ અડધા લિટર પાણીમાં પલાળીને રાખો. 24 કલાક પછી ઝારાથી પાણી કાઢીને તેનો પેસ્ટ બનાવી લો અને અડધા કપ ઠંડા પાણીમાં એક ચમચી આ પેસ્ટને નાખીને નિયમિતરૂપે પીઓ.\nજીરું અને ખાંડને એક સમાન માત્રામાં લો, તેનો પાઉડર બનાવો અને તેને દિવસના ત્રણ વખત ઠંડા પાણીની સાથે ખાઓ. આમ કરવાથી કિડનીના પત્થરો પેશાબના મારફતે બહાર નીકળી જશે.\nએક ચમચી એલચી, તરબૂચના બીજનું કર્નલ અને બે ચમચી સાકરને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. આ ઠંડુ થયા બાદ ઝારીથી પાણી કાઢી સવારે અને સાંજે પીવાથી પથરી પેશાબના મારફતે બહાર નીકળી જ��ય છે.\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nસીધી યુદ્ધભૂમિ પરથી જ ઉઠાવવામાં આવેલી ટીપુ સુલતાનની બંદૂકની હરાજી કેટલામાં થઈ\nચૂંટણી પહેલા ભાજપના નેતાનું ઘર માઓવાદીઓએ ઉડાવી માર્યું, ક્યારના ધમકી આપી રહ્યા હતા\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kai-po-che-story-of-love-politics-religion-and-cricket-004695.html", "date_download": "2019-06-19T08:51:17Z", "digest": "sha1:IC3UYTOYHAGYF2MVU2EA4GNG7XGKI7H5", "length": 11720, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "લવ, પૉલિટિક્સ અને ક્રિકેટની વાર્તા છે ‘કાઇ પો છે’ | Kai Po Che Story Of Love Politics Religion And Cricket - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n17 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલવ, પૉલિટિક્સ અને ક્રિકેટની વાર્તા છે ‘કાઇ પો છે’\nમુંબઈ, 18 ફેબ્રુઆરી : ચેતન ભગતની નવલકથા થ્રી મિસ્ટેક્સ ઑફ મા��� લાઇફ ઉપર આધારિત ફિલ્મ કાઇ પો છે ટુંકમાં જ બૉક્સ ઑફિસે પોતાની કિસ્મત અજમાવનાર છે. ફિલ્મમાં ટેલીવિઝન કલાકાર સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર યાદવ, અમિત સાધ અને અમૃતા પુરી મુખ્ય ભૂમિકામાં છે. સુશાંતની આ પ્રથમ ફિલ્મ છે, જ્યારે રાજકુમાર, અમિત અને અમૃતા અગાઉ પણ કેટલીક ફિલ્મોમાં દેખાઈ ચુક્યાં છે. કાઇ પો છે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે આર્યન અને રૉક ઑન જેવી લીક સે હટકે ફિલ્મોના દિગ્દર્શક અભિષેક કપૂરે. અભિષેકનું માનવું છે કે કાઇ પો છે ફિલ્મ પણ સૌથી જુદી છે.\nકાઇ પો છે ફિલ્મ અંગે માહિતી આપતાં અભિષેક કપૂર જણાવે છે - આ ફિલ્મ ચેતન ભગતના પુસ્તક થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ ઉપર આધારિત છે. ભાતમાં 2001 અને 2002 વચ્ચે અનેક મોટા બનાવો બન્યા હતાં. ગુજરાતમાં ભૂકંપ અને રમખાણો પણ થયા હતાં કે જેની ખરાબ અસર થઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ ગુજરાતના લોકો અસરગ્રસ્ત થયા હતાં અને આ ફિલ્મ તેને બૅકડ્રૉપ બનાવતાં ત્રણ મિત્રોની વાર્તા છે કે જેમાં લવ સ્ટોરી પણ છે, પૉલિટિક્સ પણ છે, ધર્મ પણ છે અને ક્રિકેટ પણ છે.\nસાથે જ અભિષેકે ઉમેર્યું કે તેઓ સો કરોડ ક્લબમાં શામેલ થવા ફિલ્મો નથી બનાવતાં, પણ સારી ફિલ્મો બનાવી પૈસા કમાવવામાં વિશ્વાસ ધરાવે છે. કાઇ પો છે ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો ઈશાન, ઓમી અને ગોવિંદની આસપાસ ફરે છે. પોતાના સપનાં પૂર્ણ કરવા ત્રણે મિત્રો મળી તે વખતે દેશમાં ચાલતી મુસીબતો સામે ઝઝૂમતા આગળ નિકળવાના પ્રયત્નો કરતાં હોય છે. ત્રણે મળી તહેવારો ઉજવે છે, દારૂ પી નાચે છે, ક્રિકેટ જુએ છે અને સાથે જ પોતાના પાડોસીની છોકરીને ચુપકે-ચુપકે જુએ પણ છે. ત્રણેના જીવનમાં ખૂબ ઉતાર-ચડાવ આવે છે, છતાં ત્રણે એક-બીજાનો સાથ આપે છે. ત્રણેના જીવનની મનોરંજક પળો સાથે તેમની દુઃખદ ક્ષણોનો તાણોવાણો છે કાઇ પો છે.\nજુઓ તસવીરો : શાહિદ માટે ન્યુડ થયા રાજકુમાર યાદવ\nઅભિષેક કપૂરની આગામી ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત\nનાના પડદે કામ કરવામાં વાંધો નથી : સુશાંત સિંહ રાજપૂત\nબૉલીવુડમાં રાજકુમાર સાથે દેખાશે ફ્રેડા પિંટો\nPics : સ્પીડ બૉલીવુડમાં રવિવારની હૅડલાઇન્સ\nઅભિષેક કપૂર પણ પોકારી ઉઠ્યાં ‘કાઇ પો છે’\nરિવ્યૂ : સાચી મૈત્રીને સમર્પિત છે ફિલ્મ ‘કાઇ પો છે’\nપ્રિવ્યૂ : લવ થઈ જશે કાઇ પો છે સાથે\nમુકેશ અંબાણીના ઘરે કાઇ પો છેની સ્પેશિયલ સ્ક્રીનિંગ\nPremiere : ‘કાઇ પો છે’ ઉપર ફિદા થઈ ગયું બૉલીવુડ\nબર્લિનમાં છવાઈ સુશાંત-અભિષેકની કાઇ પો છે\nસુશાંતની પ્રથમ ફિલ્મ કાઇ પો છે અંગે આતુર અંકિતા\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/aap-delhi-gautam-gambhir-atishi-marlina-arvind-kejriwal-manish-sisodia-046834.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:48:48Z", "digest": "sha1:ETUZ7FR74OSM7TKJUKD75FHBAETVSSG3", "length": 12037, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી | Gautam Gambhir sends defamation notice to Atishi, Arvind Kejriwal, and Manish Sisodia - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n15 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી\nઆમ આદમી પાર્ટીના નેતા આતિશી માલીનાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌતમ ગંભીર પર આપત્તીજનક પર્ચા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારપછી ગૌતમ ગંભીરે તેમને માનહાની નોટિસ મોકલી છે. ગૌતમ ગંભીતે આતિશી માલીના સહીત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ પણ માનહાની નોટિસ મોકલી છે.\nઆપને જણાવી દઈએ કે આતિશી ગુરુવારે પ્રેસ કોન્ફ્રન્સમાં રડી હતી. આતિશીએ પ્રેસ કોન્ફ્રન્સમાં ગૌતમ ગંભીર પર સંગીન આરોપ લગાવ્યા હતા. આતિશીએ ગંભીર પર અપમાનજનક પર્ચા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીના આરોપ પર વળતો પ્રહાર કરતા ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા. ગંભીરે ટવિટ કરીને ચેલેન્જ આપ્યું કે જો સાબિત થયું કે આ મેં કર્યું છે તો પોતાની ઉમેદવારી પાછી લઇ લઇશ, અને જો નહિ તો શુ તમે રાજનીતિ છોડી દેશો\nદિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે\nગૌતમ ગંભીરે પોતાના પર લાગેલા આરોપો પર એક પછી એક ત્રણ ટવિટ કરીને તેના જવાબ આપ્યા તેને કહ્યું કે, એક મહિલા અને તે પણ પોતાની સહયોગીના સમ્માન સાથે છેડછાડ કરતા તમારા કૃત્યોની ઘૃણા થાય છે, કેજરીવાલ. આ બધું ફક્ત ચૂંટણી જીતવા માટે તમે ગંદગી છો મુખ્યમંત્રીજી અને જરૂર છે કે કોઈ તમારી જ ઝાડુ ઉઠાવીને તમારું ગંદુ દિમાગ સાફ કરે.\nBJP સામે હવે પોતાનો છેલ્લો દાવ અજમાવવાની કોશિશમાં 21 વિપક્ષી દળ\nગૌતમ ગંભીરે કહ્યું કે હું તેમના સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. તમે આ રીતે કોઈની છબી ખરાબ નહીં કરી શકો, જો તમારી પાસે કોઈ પુરાવા નથી. મેં મારા ચૂંટણી કેમ્પેઇનમાં કોઈની પણ સામે નકારાત્મક નિવેદન નથી આપ્યું.\n23 મે પરિણામ ગમે તે આવે, ચૂંટણીમાં આમની જીત નક્કી છે\nકોહલી, ગંભીર અને પ્રજ્ઞા ઠાકુર સહીત આ દિગ્ગજોએ આજે વોટ કર્યો\nબે વોટર આઈડી કાર્ડ આરોપમાં ગૌતમ ગંભીરે ચુપ્પી તોડી\nભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ FIR કરવા ચૂંટણી પંચનો નિર્દેશ\nગૌતમ ગંભીર પછી ઈરફાન પઠાણ પણ રાજનૈતિક એન્ટ્રી માટે તૈયાર\nસૌથી અમીર લોકસભા ઉમેદવાર બન્યા ગૌતમ ગંભીર, સંપત્તિ સાંભળીને ચોંકી જશો\nગૌતમ ગંભીર પૂર્વ તો મીનાક્ષી લેખી નવી દિલ્હીથી ભાજપા ઉમેદવાર\nગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા, અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ રહ્યા ઉપસ્થિત\n...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે\nવિજય હજારે ટ્રોફીઃ મુંબઈએ ત્રીજી વાર જમાવ્યો ખિતાબ પર કબ્જો\nબીજેપીમાં જોડાઈને નવી ઇંનિંગની શરૂઆત કરી શકે છે ગંભીર\nદિલ્હી ડેરડેવિલ્સ માટે મફતમાં રમશે ગૌતમ ગંભીર, જાણો કારણ\nIPL: ગંભીરે દિલ્હીની કપ્તાની છોડી, શ્રેયસ ઐયર બન્યા નવા કેપ્ટન\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/china-destroys-30-000-incorrect-world-maps-for-not-showing-arunachal-pradesh-in-its-territory-045701.html", "date_download": "2019-06-19T09:48:45Z", "digest": "sha1:TT6BHNSBWURSG7E7F5LYB6JD2Z5ICW44", "length": 10872, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "અરુણાચલને ચીનનો હિસ્સો નહીં બતાવતા 30,000 નકશાઓ નષ્ટ | China has destroyed 30,000 ‘incorrect' world maps for not showing Arunachal Pradesh in its territory - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n21 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n1 hr ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅરુણાચલને ચીનનો હિસ્સો નહીં બતાવતા 30,000 નકશાઓ નષ્ટ\nચીનના કસ્ટમ ઓફિસીયલે દુનિયાના એવા 30,000 નકશાઓ નષ્ટ કરી નાખ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશને ચીનની સીમમાં બતાવવામાં આવ્યો ના હતો. ચીન, ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશને સાઉથ તિબ્બતનો હિસ્સો ગણાવે છે. તેની સાથે સાથે તેઓ ભારતના દાવાને પણ રદ કરતા આવ્યા છે. તેની સાથે ચીન હંમેશા આ વાતથી પણ નારાજ રહ્યું છે કે આખરે ભારતીય નેતાઓ કેમ તે ભાગમાં મુલાકાત લે છે.\nતાઇવાનને પણ અલગ દેશ ગણાવ્યો હતો\nએક મીડિયા રિપોર્ટ અનુસાર ફક્ત અરુણાચલ પ્રદેશ જ નહીં પરંતુ તાઇવાનને પણ ચીનની સીમમાં બતાવવામાં આવ્યું ના હતું. ભારત અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને નથી માનતું. ભારત તરફથી હંમેશા કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતનો આંતરિક ભાગ છે, એટલા માટે ચીનને અહીં કોઈ પણ ભારતીય નેતાના જવા પર વાંધો નહીં હોવો જોઈએ. ભારતીય નેતાઓ દેશના બાકી હિસ્સાની જેમ અરુણાચલ પ્રદેશમાં પણ જશે. ચીનના એક સરકારી પેપર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર જે નકશાઓ નષ્ટ કરવામાં આવ્યા છે, તે એક અજ્ઞાત દેશ વિશે જણાવી રહ્યા હતા. આ નકશાઓમાં તાઇવાઇને એક અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યો હતો.\nપાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓના અપહરણનો મુદ્દો ચર્ચાયો\nબિશકેકમાં SCO સમિટમાં આતંકવાદ પર પીએમ મોદીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો\n'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો\nચીને અમેરિકાને યુદ્ધની ધમકી આપી, તાઈવાનમાં દખલ સહન નહીં થાય\nપાકિસ્તાની મહિલાઓને ફસાવવા માટે કયા હથકંડા અપનાવી રહ્યા છે ચીની યુવકો\nVIDEO: ફોન ગિફ્ટ ન કર્યો તો ગર્લફ્રેન્ડએ રસ્તા વચ્ચે બોયફ્રેન્ડને 52 થપ્પડ માર્યા\nચીનના સૌથી અમીર વ્યક્તિએ આપી સલાહ, કહ્યું 6 દિવસમાં 6 વાર કરો સેક્સ\nઅમેરિકા અને જાપાન સાથે સાઉથ ચાઈના પહોંચ્યુ ભારત, ચીનનું બીપી હાઈ\nચીનમાં લગ્ન માટે નથી મળી રહી છોકરીઓ, પાકિસ્તાનથી ���ાવી રહ્યા છે દુલ્હનો\nએક મેના રોજ ગ્લોબલ ટેરરિસ્ટ જાહર થશે આતંકી મસૂદ અઝહર, ચીન હટાવશે ટેકનિકલ હોલ્ડ\nવૈજ્ઞાનિકોએ અગિયાર વાંદરાઓમાં માનવ મગજના જનીનો દાખલ કર્યા, બદલી આ આદતો\nલગ્નની વચ્ચે પહોંચી વરરાજાની પ્રેમિકા, તેના પગે પડી ગઈ અને કહ્યું...\nમહિલાની આંખોમાં ખંજવાળ, આંખમાંથી 3 મધમાંખી નીકળી, જાણો આગળ..\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/first-centurions-each-country-test-cricket-021909.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:09:13Z", "digest": "sha1:KDC2YRLHRFITHQ6W3NBCNNQOILVV3JPV", "length": 15342, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી | first centurions of each country in test cricket - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n24 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n35 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી\nટેસ્ટ ક્રિકેટની શરૂઆત 15 માર્ચ 1877ના રોજ થઇ હતી. ત્યારથી લઇને અત્યારસુધીમાં 2100 કરતા પણ વધારે ટેસ્ટ મેચો રમાઇ ગઇ છે અને અસંખ્ય રનો તથા રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં પ્રસ્થાપિત થઇ ચૂક્યા છે. પરંતુ શું તમને એ વાતની ખબર છેકે ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ટોપ 10 દેશો તરફથી પહેલી ટેસ્ટ સદી કયા ખેલાડી અને ક્યારે તથા કોની સામે ફટકારવામાં આવી હતી. આજે આપણે સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ સહિતના ખેલાડીઓએ ફટકારેલી રેકોર્ડબ્રેક સદી અંગે વાત કરીએ છીએ પરંતુ આપણમાંથી અનેક એવા હશે જેમને એ માલુમ નહીં હોય કે ઓસ્ટ્રેલિયા તરફથી કોણે પહેલી સદી ફટકારી હતી અથવા તો ભારત તરફથી પહેલી ટેસ્ટ સદી કોણે લગાવી હતી.\nઆજે અમે અહીં ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા 10 દેશો તરફથી ફટકારવામાં આવેલી પહેલી ટેસ્ટ સદી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ જેમાં જે-તે દેશના ખેલાડીનું નામ, તેણે ફટકારેલો સ્કોર, કયા વર્ષમાં અને કોની સામે ફટકારી હતી તે અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.\n1877માં મેલબોર્ન ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ચાર્લ્સ બેન્નરમેન નામના ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટનો પહેલો બોલ રમ્યો હતો અને ક્રિકેટ ઇતિહાસની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી, તેમજ રિટાયર્ડ હર્ટ થનારા પહેલા ખેલાડી હતી.\nડબલ્યુ જી ગ્રાસ નામના ખેલાડીએ 1880માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 152 રનની ઇનિંગ રમી હતી. આ ટેસ્ટ ક્રિકેટની બીજી સદી હતી. જે ચાર ટેસ્ટ મેચ બાદ ફટકારવામાં આવી હતી.\nકેપટાઉન ખાતે 1898-99માં રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન જીમ્મી સિન્કલેઇરે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા તરફથી પહેલી ટેસ્ટ સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા.\nબ્રિજટાઉ ખાતે 1930માં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી પહેલી ટેસ્ટ સદી ક્લિફોર્ડ રોસે ફટકારી હતી, તેમણે 122 રન બનાવ્યા હતા.\nન્યુઝીલેન્ડ તરફથી પહેલી સદી સ્ટિવ ડેમ્પસ્ટેર દ્વારા 1930માં ઇંગ્લેન્ડ સામે ફટકારવામાં આવી હતી. જેમાં તેમણે 136 રન બનાવ્યા હતા.\nલાલા અમરનાથ ભારતના પહેલા સુપર સ્ટાર ક્રિકેટર હતા. જેમણે ઇંગ્લેન્ડ સામે 1933માં ભારત તરફથી પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી અને 118 રન બનાવ્યા હતા.\n1952-53માં પાકિસ્તાન તરફથી પહેલી ટેસ્ટ સદી નઝર મોહમ્મદ દ્વારા ફટકારવામાં આવી હતી અને તેમણે 124 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ સદી ભારત સામે ફટકારવામાં આવી હતી.\n1982માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સિદથ વેટ્ટિમુનીએ શ્રીલંકા તરફથી પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી અને 157 રન બનાવ્યા હતા.\nચાર્સ બેન્નરમેન બાદ ઝિમ્બાવ્વેના ડેવ હ્યૂટન એવા બીજા ખેલાડી હતા કે જેમણે પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ ઝિમ્બાવ્વે તરફથી ફટકારવામાં આવેલી પહેલી સદી હતી. 1992માં રમાયેલી મેચમાં તેમણે ભારત સામે 121 રન બનાવ્યા હતા.\n2000માં ભારત સામે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશ તરફથી પહેલી સદી અમિનુલ ઇસ્લામ દ્વારા ફટકારવામાં આવી હતી. તેમણે 145 રન બનાવ્યા હતા.\nજાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ\nવર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદો\nક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી\nપાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ\nપિતા તેંડુલકરના રસ્તે ચાલ્યો દીકરો અર્જુન, આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી\nમુંબઈના ઑલ રાઉન્ડર ક્રિકેટરે ઝેર ખાઈને આપ્યો જીવ, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ\nWorld Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો કયા ખેલાડીઓને મળી જગ્યા\nKXIP Vs RR: ઘરેલૂ હાલાતોમાં દમદાર જણાઈ રહી છે રાજસ્થાન રોયલ્સ\nIPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન\nIPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં\nશ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી\nWorld Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું\ncricket country century sachin tendulkar photos ક્રિકેટ ટેસ્ટ દેશ સદી સચિન તેંડુલકર તસવીરો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/code-of-conduct-for-local-body-election-implemented-003743.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:16:14Z", "digest": "sha1:4CICUYRWW6HOTSFFIHYGN6GLLACCVR4G", "length": 14012, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજથી આચારસંહિતા અમલી | Code of Conduct for local election implemented from today, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજથી આચારસંહિતા અમલી - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n31 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n42 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે આજથી આચારસંહિતા અમલી\nગાંધીનગર, 12 જાન્યુઆરી : ગુજરાત ચૂંટણી પંચની આજે જાહેર થયેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2013માં રાજ્યની 75નગરપાલિકાની સામાન્ય ���ૂંટણીઓ અને જુનાગઢ જિલ્લાની તલાલા નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તેમજ જુનાગઢ મહાનગરપાલિકાના ખાલી પડેલા વોર્ડ નંબર 3ની બેઠરો અને 11 નગરપાલિકાઓના 14 વોર્ડની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ 10 ફેબ્રુઆરી, 2013ના રોજ યોજવાની જાહેરાત કરી છે. આ માટે ચૂંટણી પંચે આજથી જ આચારસંહિતા અમલમાં મૂકી છે.\nચૂંટણી પંચે જાહેર કરેલો ચૂંટણી કાર્યક્રમ આ મુજબ છે.\n1. ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ - 19-1-2013\n2. ચૂંટણી અધિકારીએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ - 19-1-2013\n3. ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ - 24-1-2013\n4. ઉમેદવારીપત્રોની ચકાસણીની છેલ્લી તારીખ - 28-1-2013\n5. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ - 29-1-2013\n6. મતદાન તરીખ અને સમય - 10-2-2013 સવારે 8થી સાંજે 5\n7. જરૂર જણાય તો પુન: મતદાનની તારીખ - 11-2-2013\n8. મતગણતરીની તારીખ - 12-2-2013\nગુજરાત રાજયમાં 2 જિલ્લા પંચાયત, 15 તાલુકા પંચાયત, 77 નગરપાલિકા તથા 1427 ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી 3 ફેબ્રુઆરી, 2013ના રોજ યોજાશે. જ્યારે મતગણતરી 5 ફેબ્રુઆરી, 2013ના રોજ કરવામાં આવશે. આ અંગે ગુજરાતના ચૂંટણીપંચે સત્તાવાર જાહેરનામુ બહાર પાડ્યું છે. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત તારીખ 30 એપ્રિલ, 2013ના રોજ પૂરી થાય છે તેમાં 2 જિલ્લા પંચાયત, 15 તાલુકા પંચાયત, 77 નગરપાલિકા તથા 1427 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ માટે ફેબ્રુઆરી 2013માં ચૂંટણી યોજવાપાત્ર થાય છે. આ પંચાયતોની ચૂંટણી માટેની મત ગણતરી 5 ફેબ્રુઆરી, 2013ના રોજ યોજવામાં આવશે.\nજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં અમદાવાદ જિલ્લાની 25, અમરેલી જિલ્લાની 36, આણંદ જિલ્લાની 127, બનાસકાંઠા જિલ્લાની 9, ભરૂચ જિલ્લાની 19, ભાવનગર જિલ્લાની 171, ડાંગ જિલ્લાની 0, દાહોદ જિલ્લાની 48, ગાંધીનગર જિલ્લાની 10, જામનગર જિલ્લાની 299, ખેડા જિલ્લાની 16, જુનાગઢ જિલ્લાની 35, કચ્છ જિલ્લાની 69, મહેસાણા જિલ્લાની 21, નર્માદા જિલ્લાની 8, નવસારી જિલ્લાની 35, પંચમહાલ જિલ્લાની 34, પાટણ જિલ્લાની 17, પોરબંદર જિલ્લાની 10, રાજકોટ જિલ્લાની 29, સુરેન્દ્રનગર જિલ્લાની 10, સાબરકાંઠા જિલ્લાની 137, સુરત જિલ્લાની 3, તાપી જિલ્લાની 14, વડોદરા જિલ્લાની 231 અને વલસાડ જિલ્લાની 14 થઇને કુલ 1427 ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે.\nઆ ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, આ બંને જિલ્લાઓની 15 તાલુકા પંચાયતો કઠલાલ, કપડવંજ, ડીસા, પાલનપુર, કાંકરેજ, થરાદ, દિયોદર, ભાભર, દાંતીવાડા, વડગામ, ધાનેરા, દાંતા, અમીરગઢ, વાવ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 77 નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે.\nવાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nવીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી\nસાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક\nસાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nCyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ\nસાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન\nCyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ\ngujarat election commission political party code of conduct notification local bodies election ગુજરાત ચૂંટણી પંચ ચૂંટણી રાજકીય પક્ષ આચારસંહિતા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/05/31/", "date_download": "2019-06-19T08:45:34Z", "digest": "sha1:JIVU26SWP4UXWVELPYZAU4PMLPQKIT7R", "length": 9016, "nlines": 104, "source_domain": "www.aksharnaad.com", "title": "મે 31, 2012 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nમીરાંબાઈ – લીલાવતી મુનશી 1\n31 મે, 2012 in જીવન દર્શન tagged મીરાં બાઇ\nમીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. ���ના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/sweet-is-necessary-in-breakfast-119060600014_1.html", "date_download": "2019-06-19T08:59:24Z", "digest": "sha1:4GHGU3KZNMTKONWGWYRSBTN3NZ6O6CTN", "length": 10498, "nlines": 204, "source_domain": "gujarati.webdunia.com", "title": "સ્વસ્થ રહેવા માટે કઈક ગળ્યું ખાઈને કરો દિવસની શરૂઆત | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસ્વસ્થ રહેવા માટે કઈક ગળ્યું ખાઈને કરો દિવસની શરૂઆત\nકદાચ એવું હોય જેને ગળ્યુ ખાવું પસંદ ન હોય પણ જો વાત વજન ઓછું કરવાની હોય ત્યારે વાર જુદી છે. આયુર્વેદ પ્રમાણે તમારે સવારના નાશ્ત્માં કઈક ગળ્યું પણ જરૂર શામેલ થવું જોઈએ. નાશ્તામાં ગળ્યું શામેલ કરવાના ઘણા ફાયદા છે. આવો જાણીએ છે...\n1. રાત્રેના ભોજન અને સવારના નાશ્તાના વચ્ચે લાંબું અંતર થઈ જાય છે. સવારે તમારા શરીરને તરત ઉર્જાની જરૂરત હોય છે. જેની પૂર્તિ કઈક મીઠા ખાવાથી જલ્દી હોય છે.\n2. તમને નાશ્તામાં કઈક આવું ગળ્યું ખાવું જેમાં નેચરલ શુગર હોય તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું થવું જોઈએ.\n3. ગ્લાઈસેમિક ઈંડેક્સ તે આંકડો હોય છે, જે દર્શાવે છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ કેટલી જલ્દી કે ધીમે શરીરમાં ગ્લૂકોજ લેવલને વધારે છે. નેચરલ શુગર વાળા ખાદ્ય પદાર્થ ધીમે-ધીમે તમારા શરીરને ઉર્જા આપે છે.\n4. સવાર-સવારે ગળ્યું ખાવાથી અમારા શરીર આખો દિવસ એક્ટિવ રહે છે અને એનર્જીની ઉણપ નહી હોય છે.\n5. તમને હેલ્દી રહેવા માટે સવારના નાશ્તામાં 5 બદામ, 1 અખરોટ અને 1 સૂકા અંજીર પણ શામેલ કરવું જોઈએ.\nહોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર\nવિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ\nસૂતા પહેલા ખાવ 2 લવિંગ, પછી જુઓ ચમત્કાર\nButter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .\nકેટલો ખતરનાક છે Nipah (NiV) વાયરસ, શુ છે લક્ષણ અને કેવી રીતે ફેલાય છે \nઆ પણ વાંચો :\nસ્વસ્થ રહેવા માટે કઈક ગળ્યું ખાઈને કરો દિવસની શરૂઆત\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/stress-119052300030_1.html", "date_download": "2019-06-19T09:38:29Z", "digest": "sha1:XZRDSSO2FDEEJ3OGMOXHNAY37PDJRKWS", "length": 11802, "nlines": 207, "source_domain": "gujarati.webdunia.com", "title": "વધી ગયું છે સ્ટ્રેસ તો આ ટિપ્સને અજમાવો | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nવધી ગયું છે સ્ટ્રેસ તો આ ટિપ્સને અજમાવો\nસ્ટ્રેસ વધી ગયું હોય તો આ સ્થિતિમાં ઘણા લોક��ને ગભરાહટ અને સ્ટ્રેસ આ સમયે જરૂર થઈ રહ્યું હશે. કારણ કઈક પણ હોય સ્ટ્રેસ અને તનાવમાં કેટલાક દિવસ રહેવું તમારા આરોગ્ય માટે સારું નથી. અમે તમને જણાવી રહ્યા છે કે આ સમયે તમને સ્ટ્રેસને મેનેજ કરવું જોઈએ. જાણો સરળ ઉપાય...\n1. તનાવ સ્ટ્રેસથી ઉબરવા માટે વ્યાયામને તમારી દૈનિક ક્રિયામાં શામેલ કરવું. વ્યાયામ તનાવથી છુટકારો આપવામાં ખૂબ કારગર છે. જો તમારા માટે આ શકય નહી હોય તો સવારે-સાંજે આંટા મારવું.\n2. જો તને કોઈ બીમારી કે શારીરિક ફેરફારને લઈને તનાવમાં છો તો વિશેષજ્ઞથી સંપર્ક કરવું. તમારા માથાના વાળ ઓછા થવા કે સફેદ થઈ જવાના કારણે તનાવમાં જી રહ્યા છો તો આ વાતની ચિંતા કરવાની જગ્યા હેયર ટ્રાંસપ્લાંટ કરાવો. દવાઓ લો અને યોગ અને પ્રાણાયામ કરવા શરૂ કરો. ભોજનમાં પ્રોટીનયુક્ત પદાર્થ શામેલ કરવું.\n3. તમારી સાથે કઈક આવું થયું છે કે જેના વિશે વિચારીને તમે તનાવમાં આવી ગયા છો તો સારું હશે કે તમે તમારા જીવનની નકારાત્મક પહેલૂઓથી પોતાને જુદા કરી તેની વિશે ન વિચારવું.\n4. આર્થિક પરેશાની થતા પર તનાવમાં આવવાની જગ્યા શાંત મગજથી આ વિચારવું કે તમારી પાસે કેટલી સંપત્તિ છે અને તમે કેવી રીતે તમારી આવક વધારી શકો છો.\n5. ઘણા શોધ મુજબ પસંદનો સંગીત સાંભળવાથી પણ સ્ટ્રેસ અને તનાવને ઓછું કરવામાં મદદ મળે છે.\n6. જરૂરતથી વધારે ન વિચારવું કારણકે આવી સ્થિતિમાં મગજ સારી રીતે કામ નહી કરે છે અને ઘણા માનસિક રોગ થવાની શકયતા બની જાય છે.\n7. જો પતિ -પત્નીના સંબંધમાં તનાવ ચાલી રહ્યું હોય તો તમારા નજીકી મિત્ર કે પરિવારથી આ વિશે વાત કરવી. તમે તેના માટે મેરિજ કાઉંસલરનની પણ મદદ લઈ શકો છો.\nચૂંટણી પરિણામ પછી વધી ગયું છે સ્ટ્રેસ તો આ ટિપ્સને અજમાવો\nતનાવના ફાયદા પણ છે, જાણો 5 કારણ\nશું તમે પણ માનસિક તનાવના શિકાર થઈ જાઓ છો તો આ રીતે કરો કંટ્રોલ\nશારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેશરના 5 ટિપ્સ\nલીંબુ સેહત માટે ખૂબજ લાભકારી થાય છે, જાણો માત્ર 9 ફાયદા\nઆ પણ વાંચો :\nવધી ગયું છે સ્ટ્રેસ તો આ ટિપ્સને અજમાવો\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AA%A4%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE)", "date_download": "2019-06-19T08:58:45Z", "digest": "sha1:KEEWPLEJT2NVB6RMAKE5P5FYMHCUGKAT", "length": 6230, "nlines": 129, "source_domain": "gu.wikipedia.org", "title": "ખતુંબા (તા. દ્વારકા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nજિલ્લો દેવ ભૂમિ દ્વારકા\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nખતુંબા (તા. દ્વારકા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ છે. ખતુંબા (તા. દ્વારકા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nદ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૦૯:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE", "date_download": "2019-06-19T09:30:00Z", "digest": "sha1:ZRRKGD7SQ2UE5OIYLUOFD555XMJZ6RNE", "length": 4658, "nlines": 64, "source_domain": "gu.wikipedia.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિપીડિયા", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nપાનાં સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). Changes to pages on તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૫:૦૦, ૧૯ જૂન ૨૦૧૯ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nકૃષ્ણ‎; ૧૧:૩૩ +૧૯‎ ‎2405:204:8086:1ab4:97bc:fed2:2465:bd46 ચર્ચા‎ →‎મુખ્ય નામો ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર, મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર, Android app edit\nકૃષ્ણ‎; ૧૫:૩૦ +૧‎ ‎42.106.20.253 ચર્ચા‎ →‎બાળપણ ટેગ: વિઝ્યુલ સંપાદન\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AA%96%E0%AB%87%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9F/", "date_download": "2019-06-19T09:38:52Z", "digest": "sha1:7FOPYLZKR7KMQZMB7VASHPILQMN6K4HO", "length": 6375, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " પોરબંદરમાં બિનખેતી પ્લોટની એન્ટ્રી બાબતે ભારે મુશ્કેલી પોરબંદરમાં બિનખેતી પ્લોટની એન્ટ્રી બાબતે ભારે મુશ્કેલી – Aajkaal Daily", "raw_content": "\nપોરબંદરમાં બિનખેતી પ્લોટની એન્ટ્રી બાબતે ભારે મુશ્કેલી\nપોરબંદર જિલ્લામાં સીટી સર્વે કચેરીમાં બિનખેતીના પ્લોટની એન્ટ્રી કરાવવા બાબતે પડતી મુશ્કેલી અંગે ઉગ્ર આંદોલનની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.\nપોરબંદરના નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને બોન્ડ રાઈટર મુકેશભાઈ દત્તાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં બોખીરા, ખાપટ, ધરમપુર, છાંયાના બિનખેતી થયેલા પ્લોટોની એન્ટ્રી તા. ૧૫૧૧૧૫ થી બધં થયેલ છે. બીજા જિલ્લાઓમાં આ એન્ટ્રીઓ બે નંબરમાં પાડી દેવામાં આવે છે. સીટી સર્વેમાં આ બધી એન્ટ્રીઓ નાખવામાં ખૂબ જ સમય લાગશે. આજે ત્રણ વર્ષ પછી પણ આ કામ થઈ શકેલ નથી તો યાં સુધી સીટી સર્વેમાં આ વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી બે નંબર અથવા ૬ નંબર અને ૮ નંબરમાં એન્ટ્રીઓ પાડી દેવા માંગણી છે.\nકેમ કે, તાજેતરમાં જ એક કિસ્સામાં પતિ અને પત્નીના નામે એક પ્લોટ હોય જેમાં પત્નીનું મૃત્યુ થતા ત્યારબાદ તેની વારસાઈ ન પડવાને કારણે તેમનો પ્લોટ કોઈ લેતું નથી. કારણ કે ટાઈટલ કલીયર થઈ શકતું નથી. બી��ો એક કિસ્સો બોખીરાના પછાત વિસ્તારનો છે તેમણે સોદો કરી લીધેલ વારસાઈ એન્ટ્રી ન પડતી હોવાના કારણે તે ગરીબ કુટુંબ હેરાન થઈ ગયેલ છે, આવા તો અનેક કિસ્સાઓ છે. જેથી જે લોકો આ પ્રશ્ને પીડાતા હોય તે લોકો તેમનો સંપર્ક કરી શકશે અને આવા લોકોની આગેવાની લઈ ઉગ્ર લડત ચલાવવાની તૈયારી પણ મુકેશભાઈ દત્તાએ દર્શાવી છે\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 22 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: પોરબંદરના દરિયામાં ફાયરીંગને લીધે પ્રવેશબંધી\nNext Next post: પોરબંદરની પાંચ બોટ અને ૩૦ ખલાસીના પાક. મરીન દ્રારા અપહરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/fugitive-jeweller-mehul-choksi-indian-citizenship-passport-antigua/", "date_download": "2019-06-19T09:39:06Z", "digest": "sha1:ALYDWYS3FEEADYXOT2FR67F7PP3VMQBC", "length": 9329, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "બેન્ક કૌભાંડના આ મોટા આરોપીએ ભારતીય નાગરિકતા છોડી, જાણો ક્યા દેશની મેળવી નાગરીકતા - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » બેન્ક કૌભાંડના આ મોટા આરોપીએ ભારતીય નાગરિકતા છોડી, જાણો ક્યા દેશની મેળવી નાગરીકતા\nબેન્ક કૌભાંડના આ મોટા આરોપીએ ભારતીય નાગરિકતા છોડી, જાણો ક્યા દેશની મેળવી નાગરીકતા\nપંજાબ નેશનલ બેન્કમાં કરોડો રૂપિયાનો ચુનો ચોપડીને એન્ટીગુઆ જઈને વસનારા મેહુલ ચોક્સીને ભારત લાવવો હવે વધુ મુશ્કેલ બનશે. કારણ કે બેન્ક કૌભાંડના આ આરોપીએ ભારતીય ના��રિકતા છોડી દીધી છે. પીએમઓએ ચોક્સી દ્વારા ભારતીય નાગરિકતા છોડવાના મામલે વિદેશ મંત્રાલય અને તપાસ એજન્સીઓ પાસે પ્રગતિ રિપોર્ટ માંગ્યો છે. મેહુલ ચોક્સીએ પોતાનો ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆ હાઈકમિશનમાં જમા કરાવી દીધો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, હવે મેહુલ ચોક્સીને ભારત પરત લાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલ બન્યુ છે. મેહુલ ચોક્સીઓ પોતાના પાસપોર્ટને કેન્સિલ્ડ બુક સાથે જમા કરાવ્યો છે.\nનાગરિકતા છોડવા માટે મેહુલ ચોક્સીને 177 અમેરિકી ડોલરનો ડ્રાફટ પણ જમા કરાવવો પડ્યો છે. મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડવા અંગે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહ મંત્રાલયને માહિતી આપી છે. નાગરિકતા છોડવાના ફોર્મમાં મેહુલ ચોક્સીએ પોતાનુ નવુ સરનામુ જૌલી હાર્બર સેન્ટ માર્કસ એન્ટીગુઆ જણાવ્યુ છે.\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nમેહુલ ચોક્સીએ હાઈ કમિશનને કહ્યુ છે કે, તેને આવશ્યક નિયમો અંતર્ગત એન્ટીગુઆની નાગરિકતા લીધી છે. મહેલુ ચોક્સીએ ભારતીય નાગરિતા છોડવાનું કારણ પ્રત્યાર્પણની કાર્યવાહીથી બચવાનું છે. બેન્કના કરોડોના કૌભાંડમાં આગામી 22 ફેબ્રુઆરીએ તેના પર સુનાવણી થવાની છે. વર્ષ 2017માં જ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા મેળવી હતી. તે સમયે ભારતે તેના પર કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. મુંબઈ પોલીસ તરફથી મળેલી લીલી ઝંડી બાદ મેહુલ ચોક્સીએ ત્યાંની નાગરિકતા સ્વીકારી હતી.\nકાશ્મીર ખીણમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલાની ઘટનામાં વધારો\nશું આ અસર મોદીના પગલાની છે સુરતનાં યુવકે કંકોત્રીમાં રાફેલને સપોર્ટ કર્યો અને કહ્યું કે ભાજપને મત…\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મ���મલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B5%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%97%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2019-06-19T09:52:57Z", "digest": "sha1:LCU5MPHEQ4VFUQW25FERNV3LTVBFRMYN", "length": 2794, "nlines": 46, "source_domain": "gu.wikipedia.org", "title": "\"વડવા (તા. ગરબાડા)\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"વડવા (તા. ગરબાડા)\" ને જોડતા પાનાં\n← વડવા (તા. ગરબાડા)\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ વડવા (તા. ગરબાડા) સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nગરબાડા તાલુકો ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:ગરબાડા તાલુકામાં આવેલાં ગામો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/130-yr-old-crocodile-gangaram-dies-500-villagers-attend-funeral-044013.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:09:26Z", "digest": "sha1:3U57PSHFBT7M7YNRUFDEQOKI6HEMBJ3F", "length": 14351, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "દાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે | 130-yr-old crocodile 'Gangaram' dies, 500 villagers attend funeral - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n24 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n35 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે\nછત્તીસગઢના બેમેતર જિલ્લાના બાવામોહતર ગામના તળાવમાં મગરની મૌત થવાને કારણે આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. આ મગરની મૌત પર આખા ગામે તેની શવયાત્રા કાઢી. ગામના લોકો અનુસાર મગરમચ્છ જેને તેઓ ગંગારામ કહીને બોલાવતા હતા, તે ગામના તળાવમાં છેલ્લા 100 વર્ષથી રહેતો હતો.\nઆ મગરે ગામના કોઈ પણ વ્યક્તિ પર હુમલો કર્યો ના હતો. તે મગર હોવા છતાં પણ પોતાના મૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે લોકોનો પ્રિય બની ચુક્યો હતો. બાળકો પણ તળાવમાં મગરની નજીક તરી લેતા હતા. તો અહીં જાણો આખરે કોણ હતો ગંગારામ અને મગર હોવા છતાં પણ ગામના લોકો તેને પ્રેમ કેમ કરતા હતા\nકેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ\nમંગળવારે સવારે જયારે ગંગારામ અચાનક પાણી ઉપર આવી ગયો. જયારે માછીમારોએ નજીક જઈને જોયું તો ગંગારામ મરી ચુક્યો હતો. ગંગારામને તળાવની બહાર કાઢવામાં આવ્યો અને વનવિભાગને તેની સૂચના આપવામાં આવી. ત્યારપછી ગંગારામને શ્રન્ધાજલી આપવા માટે આખું ગામ ભેગું થઇ ગયું. લોકો દૂર દૂરથી તેના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. આ મગરની ઉમર લગભગ 130 વર્ષ હતી.\nહંમેશા એવું જોવા મળ્યું છે કે કોઈ તળાવમાં મગરમચ્છ હોવાની જાણકારી મળ્યા પછી લોકો ત્યાં જવાનું છોડી દે છે. પરંતુ ગંગારામ સાથે આવું થયું નહીં. તેને કોઈ પણ ગ્રામીણને નુકશાન નહીં પહોચાડ્યું. જયારે કોઈ તળાવમાં નહાતા મગર સાથે અથડાઈ જતું ત્યારે મગર જાતે જ તેનાથી દૂર ચાલ્યું જતું હતું. તળાવમાં હાજર માછલીઓ જ ગંગારામનો આહાર હતી. મગરમચ્છ ગંગારામને લોકો દાળ-ચોખા આપતા અને તે મગર ખુબ જ ટેસ્ટ સાથે તેને ખાતો પણ હતો.\nગ્રામીણો અનુસાર આ ગામમાં મહંત ઈશ્વરીય શરણ દેવ યુપીથી આવ્યા હતા, જેમને સિદ્ધ પુરુષ માનવામાં આવતા હતા. તેઓ પોતાની સાથે પાલતુ મગરમચ્છ લઈને આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સાથે બીજા પણ કેટલાક મગર હતા પરંતુ અંતે ફક્ત ગંગારામ જ જીવતો રહ્યો હતો. તેઓ આ મગરને ગંગારામ કહીને બોલાવતા હતા. તેઓ જેવા ગંગારામ કહીને બોલાવતા ત્યારે આ મગર તળાવથી બહાર આવી જતો.\nકોઈના પણ ઘટે ચૂલો નથી સળગ્યો\nગામના સરપંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગામના લોકોને મગર સાથે લાગણી થઇ ગઈ હતી. આ મગ���મચ્છે બે ત્રણ વાર નજીકના બીજા ગામમાં જવાની કોશિશ કરી હતી પરંતુ દરેક વખતે તેને પાછો લાવવામાં આવ્યો. ગંગારામ પ્રત્યે ગ્રામીણોની લાગણી આ વાતથી જાણી શકાય છે કે તેની મૌત પર ગામમાં કોઈ પણ ઘરે ચૂલો નથી સળગ્યો.\nગંગારામની શવયાત્રામાં 500 લોકો જોડાયા\nગામના લોકોનું ગંગારામ પ્રત્યે લાગણી જોઈને કલેક્ટરે વનવિભાગને તળાવ કિનારે જ પોસ્ટમોર્ટમ કરવાનું કહ્યું. ત્યારપછી ગ્રામીણોએ ઢોલ અને નગારા સાથે ગંગારામની શવયાત્રા કાઢી અને ભીની આંખે તેમને તળાવ પાસે જ ગંગારામની દફનવિધિ કરી. લગભગ 500 ગ્રામીણો મગરમચ્છની શવયાત્રામાં જોડાયા હતા. ગામના સરપંચ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામીણો મગરમચ્છનું સ્મારક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમને કહ્યું કે ખુબ જ જલ્દી એક મંદિર બનાવવામાં આવશે જ્યાં લોકો તેની પૂજા કરી શકે.\nVIDEO: ગુજરાતના હાઇવે પર દેખાયો મગર, કાબુ કરતા થાકી રેસ્ક્યુ ટીમ\nમોત સાથે રમે છે 3 વર્ષની બાળકી, મગરમચ્છનો મેકએપ કરે, અજગરને કરાવે બ્રશ\nઑસ્ટ્રેલિયામાં ભયંકર વરસાદ, રસ્તા પર દેખાયા મગરમચ્છ અને સાપ\nકેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ\nખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા અને અચાનક આવી પહોંચ્યો 7 ફીટ લાંબો મઘર\nમૌતનો બદલો લેવા ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરો કત્લેઆમ કરી\nVideo: જ્યારે પૂરના કારણે આંગણે, અતિથિ બન્યો મગર\nViral: મગરની પીઠ પર સવારી કરતા માણસનો રોમાંચક વીડિયો\nભરૂચની નદીમાં મહિલાને મગર ખેંચી ગયો, મહિલાનું મોત\nVideo : 17 ફૂટ, 1000 કિલો વજનનો મગર પકડાયો\nVideo: જ્યારે મગરના મોઢામાં આવી ગઇ નાનકડા મદનિયાની સૂંઢ\nવડોદરામાં રાતના અંધારામાં જ્યારે દેખાયો 12 ફૂટ લાંબો મગર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/india-vs-new-zealand-1st-odi-virat-kohli-hit-century-his-200th-odi-035752.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:56:24Z", "digest": "sha1:A6J3QJFCYMCB2JPKMLAHKUOEKU7NCKTO", "length": 10563, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિરાટ કોહલીએ પોતાની 200મી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ | india vs new zealand 1st odi virat kohli hit century his 200th odi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિરાટ કોહલીએ પોતાની 200મી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ\nભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. પોતાની 200મી મેચ રમી રહેલ વિરાટ કોહલીએ 111 બોલમાં ધમાકેદાર સદી ફટકારી હતી. વન ડે મેચમાં વિરાટ કોહલીની આ 31મી સદી છે. આ સાથે જ વિરાટ કોહલી સથી વધુ સદી ફટકારનારા બીજા બેટ્સમેન બન્યા છે. વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગને પાછળ છોડ્યા છે. રિકી પોન્ટિંગે 30 વન ડે સદીઓ ફટકારી હતી. હવે આ મામલે વિરાટ કોહલીથી આગળ છે માત્ર દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર. સચિનના નામે વન ડેની 49 સદીઓ છે.\nઆ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી હતી. છેલ્લા 21 વર્ષથી કોઇ ભારતીય ક્રિકેટરે આ મેદાનમાં સદી નથી ફટકારી. આ મેદાન પર સદી ફટકારી વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્ચો છે. વિરાટ પહેલાં 14 ડિસેમ્બર, 1996ના રોજ મુંબઇમાં રમાયેલ વન ડે મેચમાં સચિન તેંડુલકરે સદી ફટકારી હતી, એ સમયે સચિન તેંડુલકર ભારતીય ટીમના કપ્તાન હતા અને વિરાટ કોહલી માત્ર 8 વર્ષના હતા. ત્યાર બાદ રવિવારની મેચમાં વિરાટ કોહલીએ કપ્તાન તરીકે જ આ મેચમાં સદી ફટકારી હતી.\nકોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું\nજાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ\nInd Vs Pak: ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું\nIndia Vs Pakistan: મેચ પહેલા કોહલીએ કંઈક આવું કહ્યું\nINDvPAK: કોહલી આગળ ઝુક્યા પાકિસ્તાની બેટ્સમેન, બોલ્યા- આમનાથી જ બધું સીખ્યા\nવીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યા\nવિશ્વ કપ 2019 આ 5 બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ નક્કી કરશે નવો વર્લ્ડ ચેમ્પિયન\nવર્લ્ડ કપ પહેલા કોહલીનો વિરાટ ધમાકો, દુનિયાના બદા જ ક્રિકેટર્સને પાછળ છોડ્યા\nપાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ\nધોની સિવાય વ��રાટ કોહલીની કોઈ મદદ નહીં કરે\nપીએમ મોદીની અપીલ છતાં વિરાટ કોહલી વોટ નહીં કરે\nવર્લ્ડ કપ 2019: ટીમ ઇન્ડિયાનું એલાન થયું, જાણો કોને જગ્યા મળી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/09/09/the-necessary-requirements-for-translation/", "date_download": "2019-06-19T08:41:31Z", "digest": "sha1:VCL77R5KGY76T4TLMTGTMN52OLEAM6CI", "length": 11694, "nlines": 141, "source_domain": "www.aksharnaad.com", "title": "સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અન્ય સાહિત્ય » સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી\nસારા ભાષાંતરના ગુણ – ગાંધીજી 4\n9 સપ્ટેમ્બર, 2008 in અન્ય સાહિત્ય tagged ગાંધીજી\nસારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ :\nએ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું છે તેવું સહજ અને સરળ હોવુ જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોયતે ભાષાના રૂઢીપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે એવું તે ન હોવું જોઈએ.\nભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય તેવી કૃતિ લાગવી જોઇએ.\nઆથી સ્વતંત્ર પુસ્તક કરતા ભાષાંતર કરવાનું કામ હંમેશા સહેલુ નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર ન કરવું જોઈએ.\nભાષાંતર કરવામાં જુદી જુદી જાતનો વિવેક રાખવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય, કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય તો કેટલાંક પુસ્તકોનાં ભાષાંતર સ્વ સમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષાના ઉત્કૃષ્ટ હોવા છતાં પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.\n– મોહનદાસ ક. ગાંધી\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n4 thoughts on “સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી”\nએક શીક્ષક માટે ખુબ જ જરુરી છે.\nજાણવા જેવી જ નહીં અમલમાં મુકવા જેવી વાત\nઆવી જ નવીન વાત રેંટિયા બારસ અને ૨જી ઓકટોબરે મૂકશો\nઅગાઉ “વહુ અને વરસાદની જેમ અનુવાદને પણ જશ નથી હોતો” એ પોસ્ટ લખી હતી એટલી ���ાંધીજીના ભાષાંતર વિષેના વિચારો વાંચવાની ઓર મજા આવી. સાથે સાથે મનમાં એ પ્રશ્ન પણ થયો કે એવો કયો વિષય છે જેના વિષે ગાંધીજી કંઇ નથી બોલ્યા\nવિનય ખત્રી સપ્ટેમ્બર 10, 2008 at 9:28 એ એમ (AM)\nજાણવા જેવી જ નહીં અમલમાં મુકવા જેવી વાત\n← માતૃભાષા નું મહત્વ – ગાંધીજી\nश्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/ganeshotsav/%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%B5-%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B9%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4-114082700016_1.html", "date_download": "2019-06-19T09:18:48Z", "digest": "sha1:5OSDQNXLD7KQLXFF233NV2ORIF65NUWJ", "length": 12503, "nlines": 221, "source_domain": "gujarati.webdunia.com", "title": "Ganpati Sthapana & Puja Muhurat : 2014 Ganesh Chaturthi | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nગણેશોત્સવ : ગણેશ સ્થાપના શુભ મુહુર્ત\nગણેશ સ્થાપના શુક્રવારે 29 ઓગસ્ટના દિવસે થશે. ગણેશ વિસર્જન સોમવારે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ રીતે 11 દિવસ સુધી ગણેશોત્સવ ચાલશે. ગણેશ સ્થાપના મુહુર્ત શુભ સમયે જ કરવુ જોઈએ. દેવોના દેવ ભગવાન ગણેશ બધા શુભ કાર્યમાં પ્રથમ પુજ્ય માનવામાં આવે છે. આ વખત ગણેશ સ્થાપના શુક્રવારે છે. આ દિવસ હસ્ત નક્ષત્ર યોગ શુભ અને કરણ વણિજ હોવાથી અત્યંત શુભ છે.\nભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને માતા પાર્વતીજીએ પ્રકટ કર્યા. બપોરનો જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃત ચોઘડિયામાં કરવામાં આવે છે.\nશુભ મંગળકારી મુહુર્ત - આ વખતે શુભ ચોઘડિયા બપોરે 12.10 થી 1.25 સુધી છે. સ્થાપના માટે આ ઉત્તમ અને અત્યંત શુભ સમય છે.\nઆ દિવસે રાત્રે ચન્દ્ર દર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે. તેથી ચંદ્ર ભૂલથી જોવાય જાય તો તેના નિવારણ માટે સ્યમન્તકની કથા સાંભળવી જરૂરી છે.\nવ્રતના દિવસે સવારે સ્નાનવગેરે કરીને 'मम सर्वकर्मसिद्धये सिद्धिविनायकपूजनमह करिष्ये'નો સંકલ્પ કરીને સ્વસ્તિક મંડળ પર માટી અથવા ધાતુ વગેરેથી નિર્મિત મૂર્તિ સ્થાપન કરી વિધિપૂર્વક પૂજન કરો અને પછી 12 નામ પૂજા નએ 21 પત્ર પૂજા કરીને ધૂપ દીપથી બાકીના ઉપચાર સંપન્ન કરો. અંતમા 21 મોદક અર્પણ કરી નિમ્નલિખિત મંત્રથી પ્રાર્થના કરો.\nમોદકના પ્રસાદનુ વિતરણ કરો.\nગણેશજીનુ આ રીતે ધ્યાન કરો.\nગણેશ ઉત્સવ - આ છે ગણેશજીની જન્મ પત્રિકા, જાણો તેમા શુ છે ખાસ\nગણેશજીના આ 3 મંત્ર જે 7 દિવસમાં તમારુ નસીબ બદલી નાખશે\nગણેશોત્સવ સંપન્ન થતાં હવે શ્રાધ્ધપક્ષ શરુ\nગણેશોત્સવના દિવસે મોદીએ ગુજરાતના 23 નવા તાલુકાઓની ઐતિહાસિક જાહેરાત કરી\nગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૃપ જ દિવ્ય સંદેશ આપનારું છે\nઆ પણ વાંચો :\nગણેશ સ્થાપના શુભ મુહુર્ત\nગણેશ સ્થાપના શુક્રવારે 29 ઓગસ્ટના દિવસે\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mygov-holds-ek-bharat-shreshtha-bharat-contest-explained-028136.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:18:15Z", "digest": "sha1:JDDRSW35JLZGB6QYCQN5BSVCQRX7BETA", "length": 12145, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "PMને આપો આઇડિયા અને બને લખપતિ, ખાલી 3 દિવસ છે બાકી! | mygov holds ek bharat shreshtha bharat contest explained - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n33 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n44 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPMને આપો આઇડિયા અને બને લખપતિ, ખાલી 3 દિવસ છે બાકી\nદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા વિકાસના પથ પર આપણા દેશની આગળ વધારવાની વાત કરતા હોય છે. અને આ માટે જ તેમની અને તેમની સરકારની હંમેશા તે પ્રયાસ રહ્યો છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધા એક સુત્રમાં બંધાયેલા રહે અને દેશના તમામ રાજ્યો સાંસ્કૃતિક વિરાસતથી જોડાયેલા રહે કે જેથી કરીને કાશ્મીરના સફરજન પણ આસામને પોતાના લાગે અને બિહારની મધુબની પણ હૈદરાબાદવાસીઓ માટે નવી ના હોય.\nએટલા માટે જ ભારત સરકારે સરદાર વલ્લભ ભાઇ પટેલની જયંતિ પર એક પ્રતિયોગિતા શરૂ કરી છે જેનું નામ છે \"એક ભારત શ્રેષ્ઠ ભારત\". જેમાં ભારતના તમામ ભારતીયોને પૂછવામાં આવ્યું છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે શું શું કરવું જોઇએ\nઆ માટે લોકો પોતાનો વિચાર કહે અને જેનો વિચાર સારો હોય તેને ઇનામ પણ આપવામાં આવશે. પહેલા વિનરને 1 લાખ રૂપિયા, બીજાને 75000 અને ત્રીજા વિનરને 50,000 રૂપિયા ઇનામ રૂપે આપવામાં આવશે. વળી ભારત સરકાર તરફથી તેમને એક પ્રમાણપત્ર પણ મળશે.\nકેવી રીતે લેશો ભાગ\nઆ હરિફાઇમાં ભાગ લેવા માટે તમારે MyGov portal પર લોંગ ઇન કરીને https://mygov.in/task/ek-bharat-shreshtha-bharat-contest/ લિંક પર ક્લિક કરો અને નિયમો વાંચ્યા પછી પોતાના વિચારો અને સૂચનો તેમાં સબમિટ કરો. આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે હવે ખાલી ત્રણ દિવસ જ બચ્યા છે. કારણ કે તેની એન્ટ્રી 25 ડિસેમ્બર સુધી જ વેલિડ છે.\nતો જો તમને લાગતું હોય કે સરકારને ભારતનો વિકાસ આ રીતે કરવો જોઇએ તો તમે પણ તમારા વિચારો મનમાં ના રાખીને આ સાઇટ પર જરૂરથી મોકલો. શું ખબર તમારો વિચાર ગમી જાય અને તમને ઇનામ મળી જાય. સાથે જ તમારા આ પ્રયાસથી ભારતને શ્રેષ્ઠ બનવાનો મોકો પણ મળશે અને તેમને દેશ માટે કંઇક કરવાનો મોકો મળી જશે. તો રાહ ના જુઓ આજે જ લોંગ ઇન કરો.\n7th Pay Commission: 16 લાખ કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ\nલોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા\nલૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો\nજૂના પાસપોર્ટમાં થશે ફેરફાર, હવે મળશે ચિપ વાળા ઈ-પાસપોર્ટ\nકેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ\nNRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે\nવિપક્ષના આરોપો પર બોલ્યા જેટલી, આગલા 6 મહિના સુધી RBI પાસેથી ફંડ લેવાની જરૂર નથી\nશું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર\nસરકાર સાથે ટકરાવ વચ્ચે RBI બોર્ડની આજે મહત્વની બેઠક\nસરકારે ટ્વિટરને કહ્યું- વાંધાજનક કન્ટેન્ટ હટાવી દો\nઆજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ\nસરકારે આદેશ આપ્યો, 827 પોર્ન વેબસાઈટ થશે બંધ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/arvind-kejariwal/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-06-19T08:54:16Z", "digest": "sha1:6PQ3Q2HWYG5VDQXIJJGNBKHCNY5ULZNN", "length": 12789, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Arvind Kejariwal News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nનવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત હાંસલ કરીને ફરી ચૂંટાયેલ એનડીએએ ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બનાવી લીધી છે. ગુરુવારે સરકારના નવા મંત્રિમંડળના શપથ ગ્રહણ બાદ પીએમ મોદીએ શુક્રવારે મંત્રિઓની વ્ચચે વિભાગની વહેંચણી કરી. નવા...\nવિજય ગોયલનો દાવો, AAPના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માંગે છે\nનવી દિલ્હીઃ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના 14 ધાર...\nદિલ્હીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલે કરી આ અપીલ\nનવી દિલ્હીઃ ��ેશની રાજધાની દિલ્હની સાત લોકસભા સીટ માટે ચૂંટણઈ રણનો શંખનાદ થઈ ચૂક્યો છે. કોંગ્રે...\nમાનહાનિ કેસઃ કોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ રદ્દ કર્યું\nનવી દિલ્હીઃ દિલ્હીની અદાલતે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મન...\nAAPને કોંગ્રેસ 4 સીટ આપી શકે, ગઠબંધનના દરવાજા હજુ ખુલા છેઃ રાહુલ ગાંધી\nનવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનને લઈ કેટલીય ચર્ચા...\n40ને બદલે 400 મારો ત્યારે પૂરો થશે પુલવામાનો બદલોઃ અરવિંદ કેજરીવાલ\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક માર્ચથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અ...\nકોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, બદલી શકે છે 2019નું ગણિત\nનવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને આગામી લોકસભા ચૂંટણીને પગલે ચેતવણી ...\nકેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP\nનવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખુરશી બચાવવા માટે આમ આદમી પાર્ટી સંવિધાન ...\nગુજરાત-મુઝફ્ફરનગર રમખાણોના દોષિતોને પણ સજા મળેઃ કેજરીવાલ\nનવી દિલ્હીઃ 1984ના સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ એક મામલામાં સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટે ઉં...\nરાજસ્થાનઃ ગઠબંધન વિના બધી સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે કેજરીવાલ\nજયપુરઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ...\nAAPના મંત્રી કૈલાશ ગેહલોતના 16 ઠેકાણે આઈટીના દરોડા પડ્યા\nનવી દિલ્હીઃ આવકવેરા વિભાગે દિલ્હી સરકારમાં મંત્રી કૈલાશ ગેહલોતના 16 ઠેકાણે દરોડા પાડ્યા છે. આ દ...\nવિવેક તિવારી મામલે 'હિંદુની હત્યા' ટ્વીટ પર કેજરીવાલ ઘેરાયા, ભાજપી નેતાએ કરી ફરિયાદ\nનવી દિલ્હીઃ વિવેક તિવારી હત્યાકાંડ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલા ટ્વીટે બબાલ મચ...\nઅમિત શાહને કેજરીવાલની ચેલેન્જ, કહ્યું- મોદી કરતા 10 ગણું કામ કર્યું\nનવી દિલ્હીઃ ફરી એકવાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને વિકાસ...\nAAPની રેલીમાં પહોંચ્યા ભાજપના બાગી નેતા, કેજરીવાલે આપી મોટી ઑફર\nનવી દિલ્હીઃ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીને પગલે દિલ્હીની 7 સીટ ઉપરાંત આમ આદમી પાર્ટીની નજર પાડો...\nટીપુ સુલ્તાન વિવાદ: AAP કહ્યું RSSમાં કોઇ સ્વતંત્રતા સેનાની હોય તો કહો\nગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં 70 ચિત્રોનું...\nભારતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં..\nટાઇમ ઇઝ મની\" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ...\nNews In Brief: જેટલી સૌથી વધુ ધનિક મંત્રી, PM પાસે 1.26 કરોડની સંપત્તિ\nનવી દિલ્હી, 7 ઓક્ટોબર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારો...\nNews In Brief: મોદીએ કહ્યું- ગઠબંધનનો યુગ સમાપ્ત થયો, પૂર્ણ બહૂમત જોઇએ\nનવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચા...\nદિગ્ગજ નેતાઓની શું છે સ્થિતિ કોણ આગળ ને કોણ છે પાછળ\nગાંધીનગર, 16 મે: લોકસભા ચૂંટણી 2014ને એક મહાભારતના જંગથી કમ આંકી ન શકાય. લોકોમાં એટલી હદે ઉત્સુકતા છ...\nત્રિકોણિયા જંગ માટે તૈયાર વારાણસી, મોદીની કિસ્મતનો થશે ફેંસલો\nવારાણસી, 11 મે: ભગવાન શિવની નગર તરીકે ઓળખાતા આ શહેરના લગભગ 16 લાખ મતદારો સોમવારે લોકસભાની આ ચર્ચિત ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/ek-kabar-mathi-nikliyo-433-carore-no-khajano/", "date_download": "2019-06-19T08:46:44Z", "digest": "sha1:RV3OXH6TLZCYC2GIBI6AFMXMHB6KSVYI", "length": 22967, "nlines": 113, "source_domain": "www.dealdil.com", "title": "એક કબરમાંથી નીકળ્યો 433 કરોડનો ખજાનો, અધિકારીઓ પણ જોઇને આશ્ચર્યમાં પડી ગયા....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ એક કબરમાંથી નીકળ્યો 433 કરોડનો ખજાનો, અધિકારીઓ પણ જોઇને આશ્ચર્યમાં પડી ગયા….\nએક કબરમાંથી નીકળ્યો 433 કરોડનો ખજાનો, અધિકારીઓ પણ જોઇને આશ્ચર્યમાં પડી ગયા….\nચારે બાજુ શાંતિ. જેમ કે કબ્રસ્તાનમાં હોય છે. પરંતુ આ શાંતિને ભાગ કરતી સાયરનનો અવાજ . કેમ કે જાણ થતા જ આયકર વિભાગની ટીમ સવાર સવારમાં ચેન્નઈના એક કબ્રસ્તાન પહોચી.\nકહેવામાં આવે છે કે જેટલું કાળું ધન વિદેશમાં છે. તેનાથી ઘણું વધુ દેશમાં છે. જેને કાઢવા માટે ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ સમયે સમયે રેપ પાડતું રહે છે. આ ધન ઘણીવાર ઘરમાંથી નીકળે છે તો ઘણીવાર દુકાનમાંથી. ક્યારેક જમીનમાંથી,બેદૃમ્માંથી, બાથરૂમ અને દીવાલોમાંથી. પરંતુ આ વખતે કઈક અલગ જ જગ્યાએથી મળ્યુ. ખજાનો એવી જગ્યાએ સંતાડ્યો છે જ્યાં સેકડો લોકો સુતા છે. પરંતુ તે બોલી નથી શકતા, જેથી સંતાડવું સહેલું થઇ ગયું. દેશના ઈતિહાસમાં કદાચ પહેલીવાર ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટે એક અલગ જ પ્રકારની રેડ પાડી. આ રેડ કબ્રસ્તાનમાં પાડવામાં આવી. જયારે રેડ પાડી તે દરમિયાન એક કબર ખોદવામાં આવી તો તેમાંથી ૪૩૩ કરોડનો ખજાનો નીકળ્યો..\nલોકો કહી છે કબ્રસ્તાનમાં આવ્યા પછી દુનિયાદારી હંમેશા માટે પૂરી થઇ જાય છે. માણસ પહેલા મૃતદેહ, પછી હાડપિંજર અને છેલ્લે પોતે જ એક સ્ટોરી બની જાય છે. પરંતુ ચેન્નઈની સ્ટોરી એક કબરથી થાય છે. સ્ટોરી માણસના ગુનાની છે. સ્ટોરી હેરાફેરીની છે, સ્ટોરી માણસની લાલચની છે, તે સ્ટોરી, જે પહેલા તો ન સાંભળી કે જોય હશે. પોતે ડીપાર્ટમેન્ટના લોકો પણ આ સ્ટોરી સાંભળીને આશ્ચર્યમાં છે.\nકબરની સ્ટોરી, કબ્રસ્તાનનું રહસ્ય\n૨૮ જાન્યુઆરી ૨૦૧૯ નો દિવસ, આયકર વિભાગને જાણ થાય છે કે તમિલનાડુના પ્રખ્યાત સવર્ણા સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્કોવયરના માલિકોએ હાલમાં જ કેશથી ચેન્નઈમાં ૧૮૦ કરોડની પ્રોપર્ટી ખરીદી છે. અને તે આ ડીલને સંતાડીને ટેક્સની હેરાફેરી કરી રહ્યા છે. આં જાણકારી એટલી પાકી છે કે આયકર વિભાગે આ કંપનીઓના ચેન્નઈ અને કોયબટુરમાં ૭૨ જગ્યા પર રેડ પાડવા માટે ઘણી ટીમો તૈયાર કરી. અને સવારથી જ આયકર વિભાગની ટીમ આ કંપનીઓની જગ્યાઓ પર રેડ પાડવા લાગી. પરંતુ ઇનકમ ટેક્સના અધિકારીઓના હાથમાં કઈ પણ ન આવ્યું. ન રૂપિયા કે ન ઘરેણા.\n૬ ફેબ્રુઆરી ૨૦૧૯, ચેન્નઈ\nઆયકર વિભાગન વિશ્વાસ ન થઇ રહ્યો હતો કે આ કઈ રીતે થયું કે આ ત્રણેય કંપનીઓના માલિકો વિશે આટલી પુરતી જાણકારી હોવા છતાં તેમનું ઓપરેશન ફેલ કઈ રીતે થયું. તેમના હાથમાં કઈ પણ ન આવ્યું. ડીપાર્ટમેન્ટને પોતાની જાણકારી પર એટલો વિશ્વાસ હતો કે પોતાને નિષ્ફળ માનવાની જગ્યાએ એ વાત શોધવા લાગી કે તે ફેલ કઈ રીતે થયા. જાસૂસોને એક્ટીવ કરવામાં આવ્યા. શહેરના બધા જ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા. કોલ ડીટેલ ચેક કરવામાં આવી. ત્યારે ખબર પડી કે તે દિવસે એટલે કે ૨૮ જાન્યુઆરીએ આખો દિવસ રસ્તા પર એક એસયુવી ગાડી એમનામ રસ્તા પર ફરી રહી હતી. જેના ફોટો જોતા ડીપાર્ટમેન્ટને શંકા ગઈ. સીસીટીવીની તપાસ કરવામાં આવી પરંતુ તેમાં ઘણો સમય લાગ્યો છતાં પણ બીજા દિવસે પોલીસે તે એસયુવી અને તેના ડ્રાઈવરને પકડી લીધો.\n૭ ફેબ્રુઆરી ૨૦૧���, સવારનો સમય, ચેન્નઈ\nચારે બાજુ શાંતિ. જેમ કે કબ્રસ્તાનમાં હોય છે. પરંતુ આ શાંતિને ભાગ કરતી સાયરનનો અવાજ . કેમ કે જાણ થતા જ આયકર વિભાગની ટીમ સવાર સવારમાં ચેન્નઈના એક કબ્રસ્તાન પહોચી. તેમની સાથે એસયુવીનો ડ્રાઈવર પણ હતો, જે ૨૮ જાન્યુઆરીએ આંખો દિવસ પોતાની ગાડીને શહેરમાં ઘુમાવી રહ્યો હતો. ધરપકડ પછી આખી રાત તેની કડક પૂછપરછ કરવામાં આવી. અને આ સમયે પણ તે કબ્રસ્તાનમાં આયકર વિભાગ સાથે આવ્યો છે.\nસેકડો કબરોમાંથી તે ડ્રાઈવરે એક કબર તરફ ઈશારો કર્યો. તેનો ઈશારો કરતા જ ડીપાર્ટમેન્ટ તે કબર તરફ દોડવા લાગ્યું. પાવડો કોદાળી લઈને કર્મચારી તૂટી પડ્યા. ઝડપી કબર ખોદવામાં આવી. પછી જયારે કબર પરથી માટી હટાવીને જે જોયું. તેણે ત્યાં ઉભેલા બધા જ આયકર વિભાગના કર્મચારીના હોશ ઉડાડી દીધા.\nઆયકર વિભાગના અધિકારી, કર્મચારી અને પોલીસ કબરની સામે ઉભા હતા. જેમાં મૃતદેહ નહી પરંતુ ખજાનો દાટેલો હતો. પૂરો ૪૩૩ કરોડનો ખજાનો. એમાં લગભગ ૨૫ કરોડ રૂપિયા સહિત ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટ હીરા હતા. પરંતુ પ્રશ્ન એ હતો કે આયકર વિભાગના અધિકારી જે ખજાનાને શોધવા માટે ૭૨ જગ્યાઓ પર રેડ પાડી ચુક્યા છે. તે ખરેખર એક કબરમાં કઈ રીતે પહોચ્યો. આયકર વિભાગની રેડ પાડવાની જાણકારી કોને લીક કરી તો આ બધા પ્રશ્નના જવાબ તે ડ્રાઈવરે આપ્યા જે આખો દિવસ ચેન્નઈની રસ્તા પર કાળું ધન લઈને એમનામ ફરતો હતો.\nચેન્નઈ અને કોયબટુરમાં જે થઇ રહ્યું હતું તે કદાચ આ દેશમાં પહેલીવાર થઇ રહ્યું હતું. ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટની આ રેડની સ્ટોરી કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી હતી. પરંતુ અહી જે થયું તે ફિલ્મની સ્ટોરી ન હોવા છતાં સાચું હતું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે કબરમાંથી લગભગ ૨૫ કરોડ રૂપિયા, ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટના હીરા પ્રાપ્ત થયા. આ બધી જ વસ્તુની કુલ કીમત જયારે આયકર વિભાગ કાઢી તો કીમત થઇ ૪૩૩ કરોડ રૂપિયા. એટલે કે આ કબરની નીચે આખો ખજાનો દટાયેલો છે.\nકબરમાંથી નીકળ્યો અરબોનો ખજાનો\nઆ તે ખજાનો હતો જેને ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ ૨૮ જાન્યુઆરીએ ચેન્નઈ અને કોયબટુરમાં ૭૨ જગ્યાઓ પર રેડ પાડીને શોધવા માંગતો હતો. પરંતુ આ બાબતમાં શામેલ ત્રણેય મોટી કંપનીઓ સવર્ણા સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્કોવયરના માલિકોએ એક્સપર્ટની મદદની મદદ લઈને આ લોકોએ કમ્પ્યુટરમાંથી રેકોર્ડ પણ હટાવી દીધો અને રૂપિયાને એક એસયુવી ગાડીમાં છુપાવીને શહેરમાં આખો દિવસ ફેરવ્યા પછી સંતાડવા માટે કોઈ જગ્યા ન મળતા તેને નજીકના એક કબ્રસ્તાનમાં સંતાડી દીધા. જેમ ત્યાં મૃત્યુ પછી મૃતદેહને દાટવામાં આવે છે. જેથી તેમની આ ચોરીની કોઈને ખબર પણ ન પડે.\nએસયુવી કારમાં હતો ખજાનો\nઆજ કારણ છે કે પાકી ખબર હોવા છતાં ૨૮ જાન્યુઆરીએ પાડવામાં આવેલી રેડમાં ઇનકમ ટેક્સના અધિકારીને કઈ પણ ન મળ્યું. એવું એટલા માટે થયું કેમ કે જાણકારી મુજબ કંપનીઓને રેડ પડવાની જાણકારી પોલીસવાળા પાસેથી મળી ગઈ હતી. અને રેડ પડવાની માહિતી મળ્યા પછી ત્રણેય કંપનીના માલિકોએ વધુ રૂપિયા, સોનું અને હીરાને એક એસયુવી સંતાડીને ચેન્નઈના રસ્તા પર દોડાવાનું શરુ કર્યું. આ ગાડીમાં જે સામાન હતો, તેની કુલ કીમત ૪૩૩ કરોડ રૂપિયા હતી.\nઆયકર અધિકારીઓની આ નિષ્ફળ રેડ પછી તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જે સમયે ડીપાર્ટમેન્ટ રેડ પાડી રહ્યું હતું. એજ સમયે એક એસયુવી કાર ચેન્નઈના રસ્તા પર સતત ફરી રહી હતી. જેમાં ઘણું કાળું ધન અને ઘરેણા હતા. જેના પછી આ એસયુવી કારની તપાસ કરવામાં આવી અને અંતે પોલીસની મદદથી તેને શોધી લેવામાં આવી. પરંતુ પોલીસ અને આયકર વિભાગના અધિકારીઓને આ ગાડીમાં કઈ પણ ન મળ્યું. પરંતુ જયારે ગાડીના ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી તો તેણે ખુલાસો કર્યો કે તેણે એક કબ્રસ્તાનમાં ઘણા કોથળા સંતાડ્યા છે જેમાં કેશ ઘરેણા અને હીરા છે.\nતેના પછી આયકર વિભાગના અધિકારીઓએ ડ્રાઈવરે બતાવેલી જગ્યા પર કબ્રસ્તાનમાં ખોદવાનું શરુ કર્યું. જેમાં ખજાનો સંતાડવાની વાત ડ્રાઈવરે કહી હતી. ખોદકામમાં આયકર અધિકારીઓને લગભગ ૨૫ કરોડ રૂપિયા, ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટના હીરા પ્રાપ્ત થયા.\n૨૮ જાન્યુઆરીએ શરુ થયેલું ઓપરેશન ૯ દિવસ પછી પૂરું થયું. આ ઓપરેશન પૂરું થયા પછી આયકર અધિકારી હાલમાં તો કમ્પ્યુટરમાંથી ડીલેટ કરવામાં આવેલા ડેટા પાછા લાવવા માટે આઈટી પ્રોફેશનલની મદદ લઇ રહ્યા છે. જેથી આ ત્રણેય કંપનીના માલિકોએ હાલમાં જ ચેન્નઈમાં જે ૧૮૦ કરોડની પ્રોપર્ટી ખરીદી હતી તેનો ખુલાસો કરી શકાય.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ છે દુનિયાના સૌથી વધારે હૈક થતા પાસવર્ડ, જો તમારો પણ સિક્રેટ પાસવર્ડ આવો છે તો ���ેને બદલો…\nNext articleજીભ ઉપર નિયંત્રણ નહિ હોય તો સ્વાસ્થ્ય બગડી શકે છે, જાણો રસપ્રદ માહિતી…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nપીઝા સૉસ હવે સૌ કોઈ બનાવી શકે છે ઘરે જ….નહિ માનો...\nપાકિસ્તાનને લાગી રહ્યો છે ડર, ભારતીય સેના 16 થી 20 એપ્રિલ...\nરામનવમી – રામ નામનો દરેક અક્ષર કરે છે ઉદ્ધાર, ખરાબ સમયને...\nઆ 10 એક્ટ્રેસની સાથે ખુલ્લેઆમ છેડછાડ, 5 નંબરની એક્ટ્રેસ સાથે તો...\nભોલાનાથ મહાદેવના શરીર પર ભષ્મ શા માટે લગાવવામાં આવે છે \nઆ વૃક્ષ તમારા ઘરમાં કરી શકે છે ઘન વર્ષા, જાણો આ...\nસીરીયલમાં ઘણીવાર આ 8 એક્ટ્રેસ સાત ફેરા લઇ ચુકી છે, જાણો...\nસની દેઓલના દીકરા કરણ દેઓલે કરી આવી એકસરસાઈઝ, વિડીયો જોઇને તમે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nભૂતના કારણે લોકોના જીવ જતા હતા, પણ હકીકત સાંભળી છૂટી જશે...\nઆ રાજકુમારી પોતાના પ્રેમ માટે મોટી કુરબાની દઈ એક સામાન્ય વ્યક્તિ...\nચીનની આ બેંક લોનના બદલામાં માંગી રહી છે ખુબજ “અંગત ચીજ”...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/category/%E0%AA%85%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82/", "date_download": "2019-06-19T09:18:11Z", "digest": "sha1:YELS3NLX2AEAKRLG6U2CIY4R6JIHVEL2", "length": 2807, "nlines": 33, "source_domain": "www.bhavyaraval.com", "title": "અવનવું Archives - ભવ્ય રાવલ", "raw_content": "\nડાબા હાથ પર બાળપણમાં મૂકાવેલી રસીનાં ઈન્જેક્શનનાં નિશાન વિશે..\nએ સુંદર હોવાની સાબિતી જ્યારે તેનું નાક આપી ગયું, ત્યારે તેણે અને સૌએ પ્રશ્ન કર્યો. ‘નાક સિવાય બીજું શું ગમે છે’ મારો જવાબ હતો – ‘નાક પછી મને જે ગમે છે તેનું\nએ સુંદર છે એની સૌથી મોટી સાબિતી તેનું નાક છે. નાક હા, તેનું નાક. મને તેનું નાક બહુ પસંદ છે. તેણીમાં ગમવા જેવુ ઘણું છે. તેનાં પરિપક્વ વિચાર, ઉંમરથી વધુની સમજણ, આકર્ષક\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20Files/011_natawarnano.htm", "date_download": "2019-06-19T09:03:34Z", "digest": "sha1:2YQUC54XFTGAGCCT54HJOEOV5U3ZOQOI", "length": 2184, "nlines": 31, "source_domain": "www.mavjibhai.com", "title": " નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં", "raw_content": "\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nફુલકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં\nચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nક્યો તો ગોરી નગરની નથડી મંગાવી દઉં\nનથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nક્યો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં\nઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nક્યો તો ગોરી હાલારના હાથીડા મંગાવી દઉં\nહાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nનટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mayawati-justifies-to-sc-if-ram-statue-ok-then-why-not-mine-045920.html", "date_download": "2019-06-19T09:02:34Z", "digest": "sha1:EOV64SUXKO45FKV4ZKAAMDA6ILZKGMTD", "length": 12792, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભગવાન રામની મૂર્તિ બની શકે છે, તો મારી કેમ નહીં: માયાવતી | Mayawati justifies to sc, if Ram statue ok then why not Mine - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n17 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n29 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે ���ેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભગવાન રામની મૂર્તિ બની શકે છે, તો મારી કેમ નહીં: માયાવતી\nબસપા સુપ્રીમો માયાવતીએ હાથીઓની પ્રતિમા પર પૈસા ખર્ચ કરવા મામલે સુપ્રીમકોર્ટમાં હલકનામું દાખલ કર્યું છે. પોતાના જવાબમાં માયાવતીએ મૂર્તિ લગાવવાને યોગ્ય ગણાવ્યું છે. માયાવતીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી પ્રતિમા લાગી શકે છે, તો મારી કેમ નહીં માયાવતીએ પોતાના હલકનામામાં કહ્યું કે આ દેશમાં મૂર્તિઓ લગાવવાની જૂની પરંપરા રહી છે.\nબસપા સુપ્રીમો માયાવતી પર ફિલ્મ લીડ રોલમાં જોવા મળી શકે છે આ અભિનેત્રી\nકોંગ્રેસના શાશનમાં નહેરુ અને રાજીવની મૂર્તિઓ લાગી: માયાવતી\nસુપ્રીમકોર્ટના નોટિસ પર માયાવતીએ હલકનામું દાખલ કરતા કહ્યું કે આ દેશમાં કોંગ્રેસના શાશનકાળમાં જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવની મૂર્તિઓ લગાવવામાં આવી છે. તેના પર કરોડો રૂપિયા સરકારી તિજોરીથી ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ તે સમયે કોઈ મીડિયાએ તેના પર સવાલ કર્યા નહીં અને કોઈએ સુપ્રીમકોર્ટમાં અરજી પણ દાખલ કરી નહીં.\nગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિ પર પણ સવાલ કર્યો\nમાયાવતીએ ગુજરાતમાં સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા લગાવવા પર પણ સવાલ ઉભા કર્યા છે. માયાવતીએ કહ્યું કે યુપીની યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામાં 221 મીટર ઉંચી ભગવાન રામની મૂર્તિ બનાવવાની યોજના બનાવી રહી છે. લખનવમાં અટલ બિહારી વાજપેયી, મુંબઈમાં શિવાજી, આંધ્રપ્રદેશમાં વાયએસ રાજશેખર રેડ્ડીની મૂર્તિ લાગી શકે છે તો મારી કેમ નહીં અમરાવતીમાં એનટી રામારાવની મૂર્તિ પર 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા જયારે ચેન્નાઈમાં જયલલિતાની સમાધિ સ્થળ પર 50 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.\nમારુ આખું જીવન દલિતોને સમર્પિત કરી દીધું: માયાવતી\nમાયાવતીએ કહ્યું કે તેમને પોતાની આખું જીવન દલિતોને સમર્પિત કરી દીધું. પોતાના આ સમર્પણને કારણે તેમને લગ્ન નથી કર્યા. તેમને જનતાની આશાઓ પુરી કરવા માટે મૂર્તિઓ બનાવી. માયાવતીએ કહ્યું કે જયારે-જયારે હું ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ત્યારે મેં દલિતોના વિકાસ માટે ઘણા કામો કર્યા. ગરીબો અને દલિતોની ઈચ્છા હતી એટલા માટે આ મૂર્તિઓ બનાવવામાં આવી.\n��ખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\nમાયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nચૂંટણી પ્રચાર કર્યા વિના જીતનાર રેપના આરોપી બસપા સાંસદને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો\nયુપીમાં આ કારણથી વધી ગઈ છે એક વધુ મિની ચૂંટણીની શક્યતા\nએક્ઝિટ પોલ ખોટા સાબિત થયા તો આ કિંગ મેકર બનાવશે નવી સરકાર\nએક્ઝીટ પોલ પછી માયાવતીના ઘરે પહોંચ્યા અખિલેશ યાદવ\nઆજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રા\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nમારામાં પીએમ બનવાના બધા ગુણ, હું જ છુ પ્રધાનમંત્રી પદ માટે એકદમ ફિટઃ માયાવતી\nમોદીના પત્નીની ચિંતા ના કરે માયાવતી, પોતાના લગ્ન વિશે વિચારેઃ આઠવલે\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/50-years-thi-bandh-hati-tijori-jyare-manse-kholi-tijori-to/", "date_download": "2019-06-19T09:45:47Z", "digest": "sha1:HYCQC3MSUXLH52VF7BEUZA4DAUUUCVYW", "length": 11046, "nlines": 98, "source_domain": "www.dealdil.com", "title": "50 વર્ષથી બંધ હતી રહસ્યમયી તિજોરી, જયારે માણસે ખોલી તીજોરી તો અંદરનો નજારો જોઇને ચક્કર ખાઈને પડી ગયો....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ 50 વર્ષથી બંધ હતી રહસ્યમયી તિજોરી, જયારે માણસે ખોલી તીજોરી તો અંદરનો...\n50 વર્ષથી બંધ હતી રહસ્યમયી તિજોરી, જયારે માણસે ખોલી તીજોરી તો અંદરનો નજારો જોઇને ચક્કર ખાઈને પડી ગયો….\nઅંદાજે ૩૦ સેકન્ડ અને 50 વર્ષથી બંધ ‘રહસ્યમયી’ તિજોરી ખુલી ગઈ, જેણે અત્યાર સુધી ઘણા લોકોએ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈને સફળતા મળી ન હતી. આ કારનામાં કેનેડાના રહેવાસી સ્ટીફન મિલ્સ નામના વ્યકતિએ કરી હતી. હેરાનીની વ���ત તો એ છે કે મિલ્સે પહેલા જ પ્રયાસમાં આ ‘રહસ્યમયી’ તીઝોરીને ખોલવામાં સફળતા મેળવી છે.\nહકીકત, સ્ટીફન મિલ્સ પોતાના પરિવારની સાથે અલ્બર્તા વિસ્તારમાં સ્થિત વર્મીલીયન હેરીટેઝ મ્યુઝીયમ ફરવા ગયા હતા. ત્યાં પ્રદર્શનમાં ઘણી બધી વસ્તુઓ રાખેલી હતી. ત્યાં તે ‘રહસ્યમયી’ તીઝોરી પણ રાખી હતી, જે 1970ના દશકથી જ બંધ હતી.\nમીડિયા રીપોર્ટના અનુસાર, આ તીઝોરી પહેલા બ્રંસવિકના હોટેલમાં હતી, જેણે આખરે બાર વર્ષ 1906 માં ખોલવામાં આવ્યું હતું. પરંતુ તેને 1970ના દશકમાં બંધ કરિ૯ દેવામાં આવ્યું હતું અને 1990 ના દશકમાં તેને હોટેલના માલિકે તીઝોરીને મ્યુઝીયમ દાન આપી દીધું હતું.\nમ્યુઝીયમે તે તીઝોરીને ખોલવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો. તેને ખોલવા માટે વિશેષજ્ઞોને પણ બોલાવવામાં આવ્યા, પણ બધા નાકામ રહ્યા. આખરે આટલા લાંબા અરસા બાદ મિલ્સે તે કરી બતાવ્યું, જેની ઉમ્મીદ કોઈને ન હતી.\nમિલ્સે 20-40 અને 60 નંબર વાપરતા તીઝોરીને એકવાર માં જ ખોલી નાખી. બીબીસીના જણાવ્યા અનુસાર, વ્યવસાયથી વેલ્ડર મિલ્સે જણાવ્યું કે તીઝોરીનું તાળું એક અજીબ નંબરોની એક જોડ હતી. તેઓએ ઘડીયારની હેન્દ્લની દિશામાં 20 નંબરને ત્રણ વાર ફેરવ્યો અને તીઝોરી ખુલી ગઈ.\nહા પણ રહસ્ય માનવામાં આવી રહેલી આ તીઝોરીમાં કોઈ ખજાનો નહિ પરંતુ 1970 ના દશકની રેસ્ટોરેંટના ઓર્ડરની એક બુક હત, જેમાં મશરૂમ બર્ગર અને સિગરેટના પેકેટની રસીદો હતી.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article“ચક્રવાતી તોફાન” ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે સેનાને કરી એલર્ટ…\nNext articleપાર્ટનરને ધોખો આપવાથી પણ મોટી છે આ 4 વાતો…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nઆ શહેરમાં 6 મહિના રોકાવાથી મળશે 40 લાખ રૂપિયા, ફરવા માટે...\nદેવાધી દેવ ગણપતિના મંદિરો તો તમે ઘણા જોયા હશે પરંતુ પવિત્ર...\n૬ વર્ષની બાળકી કરી રહી છે લકવાગ્રસ્ત પિતાની સાર સંભાળ, જાણીને...\nમહેશ આ��ંદનું નિધનનું રહસ્ય આવ્યું સામે, ઘણા દિવસો સુધી અન્નનો દાણો...\nઅહિયાં લાશ દેખાડે છે લોકોને રસ્તાઓ, રહસ્ય જાણીને થઇ જશો સ્તબ્ધ….\nદુનિયાનું એવું શહેર કે જ્યાં 10 રૂપિયામાં મળે છે ગર્લફ્રેન્ડ, 20...\nલાલ રંગ બદલી શકે છે તમારી કિસ્મત, જાણો કેવી રીતે \nઠંડીની ઋતુમાં જો લેવો હોય ચાની ચુસ્કીનો આનંદ, તો જરૂર મુલાકાત...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ ધાબા રેસ્ટોરન્ટનો અનોખો ચેલેન્જ, 50 મિનિટમાં ખાઓ 3 પરોઠા અને...\n25 વર્ષની મહિલાએ 6 દીકરીઓ અને 1 દીકરાનો એકસાથે આપ્યો જન્મ...\nસાત ફેરાઓ ફર્યા પછી દુલ્હનની સચ્ચાઈ આવી સામે, હકીકત સાંભળીને દુલ્હાના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/16/gazal-naishadh/print/?replytocom=14202", "date_download": "2019-06-19T09:39:24Z", "digest": "sha1:53YQAGP2YBQWVZEX6YEMRTUM52IOMCCQ", "length": 11493, "nlines": 158, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગઝલ – નૈષધ મકવાણા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગઝલ – નૈષધ મકવાણા\nOctober 16th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : નૈષધ મકવાણા | 8 પ્રતિભાવો »\nબીજ એવું વાવ, કે ફાલી ફૂલી શકે,\nનિષ્ઠા તું ટકાવ કે ફાલી ફૂલી શકે.\nજિંદગી છે ચંદન જેમ ઘસીને જો,\nખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે \nકષ્ટ ને કઠિનાઈ, તો હરડગર મળે,\nકષ્ટોને જલાવ, કે ફાલી ફૂલી શકે \nઅભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર,\nછોડ તું તનાવ, કે ફાલી ફૂલી શકે \nસહજ બધાં કૈં તારા જેવા હોય નહીં,\nસૌના રાખ લગાવ, કે ફાલી ફૂલી શકે.\nતું જ તારો નેતા ને તું જ તારો સેવક,\nરાખ એ પ્રભાવ, કે ફાલી ફૂલી શકે \n« Previous દશા સારી નથી હોતી – બરકત વીરાણી ‘બેફામ’\nમંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરસ્તા બે જ છે – ઈ��િતા દવે\nતાર કાં તો માર રસ્તા બે જ છે. જીત કાં તો હાર રસ્તા બે જ છે. શહેર સપનાં છીનવે એ પૂર્વે તું; ભાગ બારેબાર રસ્તા બે જ છે. જીવવું જો હોય તો એ જોઈશે; કલમ કાં તલવાર રસ્તા બે જ છે. આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં- મર નહીંતર માર રસ્તા બે જ છે. આગ-પાણી બેઉ છે ‘ઈશુ’ હાથમાં; બાળ કાં તો ઠાર રસ્તા બે જ છે.\nગઝલ – આદિલ મન્સૂરી\nકહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો હું છેલ્લી વાર ખોબામાં ... [વાંચો...]\nમાપસર આપો – કલ્પેશ સોલંકી\nબધાની જેમ મનેય માપસર આપો અરજ એટલી કે સમયસર આપો એ રહી ના જાય પથ્થર બની ઈશને વિસ્તારવા નગર આપો એક પણ દિલાસો ના હોય મોત પર એટલે મોત માગ્યા વગર આપો હું જોઈ ના શક્યો આંખ મિચાયા પછી પણ, મને જોઈ શકે એ નજર આપો તું યાદ હમણાથી બહુ આવે છે મને, દિવાલોમાંય આપની અસર આપો સાથે રહી ના શક્યા વાંધો નહીં દોસ્ત, અમને મરણ બાદ સાથે કબર આપો.\n8 પ્રતિભાવો : ગઝલ – નૈષધ મકવાણા\nમકવાણા સાહેબ, સારું છે કે તમને ગઝલ લખવાનો સમય મળી જાય છે.\nજિંદગી છે ચંદન જેમ ઘસીને જો,\nખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે \nઅભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર,\nછોડ તું તનાવ, કે ફાલી ફૂલી શકે \nપ્રાધ્યાપક મહેશ ચૌધરી says:\nશ્રી નૈષધભાઇ સાહેબ, આપ ખરેખર અન્ય અધિકારીઓ માટે પ્રેરણારુપ છો.\nઆટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ આપશ્રી સાહિત્યમાં યોગદાન આપતા રહયા છો.\nસર્ ખુબ સરસ ગઝલ એક દમ સાચેી વાત તનાવ જાય તો માણસ ફાલેી શકે.\nખૂબ જ પોજીટીવ વિચાર વાળી ગઝલ આપી. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/arvind-kejriwal-takes-on-pm-modi-says-no-pm-did-what-modi-has-has-done-046202.html", "date_download": "2019-06-19T08:55:09Z", "digest": "sha1:BWT7KVD6OXYJUQWVVS44N4LT5B3HPBNA", "length": 11966, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર મોટો પ્રહાર કર્યો | Arvind Kejriwal takes on PM Modi says no PM did what Modi has done - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n10 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર મોટો પ્રહાર કર્યો\nદિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને પીએમ મોદી પર તીખા પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો પોતાને મજબૂત નેતા અને મજબૂત સરકાર કહે છે. આ પહેલા 70 વર્ષ સુધી મજબુર સરકારે રહી પરંતુ મોદીજીએ જે કર્યું તે બીજી કોઈ સરકારે કર્યું નથી. કેજરીવાલે કહ્યું કે આઈએસઆઈને પત્ર લખીને મોદીજીએ ભારતમાં તપાસ માટે બોલાવ્યા.\nઆ કોઈ પહેલીવાર નથી જયારે પીએમ મોદી પર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હોય. આ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સીલિંગ મુદ્દે પણ ટવિટ કરીને લખવામાં આવ્યું હતું કે પોતાના જ વેપારીઓને આ રીતે મારવા ખુબ જ શર્મનાક છે. વેપારીઓએ હંમેશા ધન અને વોટથી ભાજપનો સાથે આપ્યો છે. તેના બદલામાં ભાજપાએ તેમ��ી દુકાનો સીલ કરી અને તેમને ડંડાથી માર્યા. ચૂંટણી સમયે પણ વેપારીઓ પર આટલો બર્બર લાઠીચાર્જ. ભાજપ સાફ કહી રહી છે કે તેમને વેપારીઓનો સાથે નથી જોઈતો.\nપીએમ મોદી સામે ચૂંટણી લડવા પ્રિયંકા ગાંધી તૈયાર, રાહુલ લેશે અંતિમ નિર્ણયઃ સૂત્ર\nઆપને જણાવી દઈએ કે શનિવારે માયાપુરીમાં ફેક્ટરી સીલ કરવા માટે ગયેલી એમસીડી ટીમના વેપારીઓ સાથે ટકરાવ પછી દિલ્હી પોલીસ, સીઆરપીએફ અને આઇટીબીપી જવાનોએ લાઠીચાર્જ કરી દીધો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો દિલ્હી પૂર્ણ રાજ્ય હોત તો 24 કલાકમાં તેઓ સીલિંગ અટકાવી દેતા. 5 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકારે દિલ્હીના વેપારીઓ પર ખુબ અત્યાચાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની દિલ્હીના વેપારીઓને અપીલ છે કે જો વોટ આપવા જાઓ ત્યારે એક એક લાઠીચાર્જનો બદલો લેજો. આ વખતે ઝાડુને વોટ આપજો જેથી ભવિષ્યમાં આવી કોઈ સીલિંગ નહીં થાય.\nNYAYના પૈસા તમારા મિત્ર અનિલ અંબાણીના ત્યાંથી આવશેઃ રાહુલ ગાંધી\nપીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ\nદિલ્હીમાં હાર પછી કેજરીવાલે સંજય સિંહને મોટી જવાબદારી સોંપી\nઆ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nઅરવિંદ કેજરીવાલનો ખુલાસો, છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસને ગયા\n19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી\nગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી\nદિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે\nઆમ આદમી પાર્ટીને મોટો ઝાટકો, વધુ એક વિધાયક ભાજપમાં શામિલ\nકેજરીવાલઃ મોદી-શાહના સત્તામાં પાછા આવવા માટે રાહુલ ગાંધી હશે જવાબદાર\nઆમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છેઃ રાહુલ ગાંધી\nહરિયાણા: આપ અને જનનાયક પાર્ટી વચ્ચે ગઠબંધન થયું\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/04/16/shanivar-savar/print/?replytocom=296499", "date_download": "2019-06-19T09:17:39Z", "digest": "sha1:SZFL62D6N7MDTI6DPPVM6KQTEHICZKU7", "length": 13544, "nlines": 194, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શનિવારની સવારે – નટવર પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશનિવારની સવારે – નટવર પટેલ\nApril 16th, 2011 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : નટવર પટેલ | 15 પ્રતિભાવો »\n[ બાળગીતોના પુસ્તક ‘ચાંદામામા તાલી દો’માંથી સાભાર.]\nનળમાં પાણી ખળખળ થાય,\nઝબકી મમ્મી જાગી જાય.\nએટલામાં શું થઈ સવાર \nઊઠને પિન્કી કેટલી વાર \nતુજને ઊઠતાં લાગે વાર.\nજોકે સ્કૂલની બસને વાર\nતોય ન આવે તારો પાર.\nક્યારે કરીશ બ્રશ ને સ્નાન \nગણવેશ પહેરી ઓળીશ વાળ \nનાસ્તો કરતાં લાગે વાર.\nતારો કદી ન આવે પાર.\nખિજાઈ પિન્કી બોલી એમ\nમમ્મી, તારી નિતની ટેવ.\nખોટી કર ના બૂમાબૂમ,\nફરફર કર ના આખી રૂમ.\nકહીને પિન્કી સૂઈ ગઈ,\nમમ્મી પાછી ખિજાઈ ગઈ.\nબોલી એ તો : ઊઠને ઝટ\nઆવી જશે સ્કૂલની બસ.\nપિન્કી કહેતી : ઊંઘવા દે\n« Previous ઢબુબા – ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’\nસગર્ભાવસ્થાનું ગીત – રીના મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસૌથી મોટું દુઃખ – અરુણિકા દરૂ\nજનો સમય છે. રાજા રણવીરસિંહ વેશપલટો કરીને નગરમાં ફરવા નીકળ્યા છે. સડક પર એક ગરીબ માણસ મેલોઘેલો પડ્યો છે. ધીમેધીમે કશું કહી રહ્યો છે અને જતાં-આવતાંને પેટનો ખાડો બતાવી ઈશારાથી ખાવાનું માગી રહ્યો છે. ભૂખથી એનો પ્રાણ જતો હોય તેમ લાગે છે. રાજાએ તે જોયું. સામેની દુકાનમાંથી ચવાણું ખરીદીને તેમણે તે માણસને આપ્યું. ખાવાનું જોઈ તે માણસની આંખમાં ચમક આવી ... [વાંચો...]\nસાપના લિસોટા – રવજીભાઈ કાચા\n(‘સોનેરી રાજહંસ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) નટુની પાંચ-છ છોકરાને ટોળકી હતી. બધા મિત્રો લગભગ સાથે જ હોય. ભણવામાં, રમવામાં, તળાવે ધૂબકા ખાવામાં, તોફાન કરવામાં સાથે જ. ટોળકીના એકાદ મિત્રની રાવ, ફરિયાદ આવે તો બાકીના તેના ઘરે પહોંચી મિત્રનો બચાવ કરતા ને ફરિયાદીની પટ્ટી પાડી ... [વાંચો...]\nત્રણ બાળગીતો – યશવંત મહેતા\n(‘ચોકોલેટ ગીતો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂ�� ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) મોટર ગાડી પપ્પા, આવી મોટરગાડી નથી આપણે લેવી, ઘરરર ચાલે, પડે-આખડે, એ તે ગાડી કેવી ઘડીઘડીમાં થાય ગરમ એ, જાણે મારી મમ્મી ઘડીઘડીમાં થાય ગરમ એ, જાણે મારી મમ્મી કદીક અટકે વીણ પેટ્રોલે, ગાડી સાવ નિકમ્મી કદીક અટકે વીણ પેટ્રોલે, ગાડી સાવ નિકમ્મી ખાડે-બમ્પે દાદીમાની કમરના કરે ભુક્કા, જરીક ટક્કર અને કાચના હજાર હજાર ટુક્કા. ભીના ચીકણા ... [વાંચો...]\n15 પ્રતિભાવો : શનિવારની સવારે – નટવર પટેલ\nઆ તો અમારા ઘરની સવાર. 🙂\nશનિવારની સવારે…..મજા આવી ગઇ.\nઘરે ઘરે રોજ થતા મધુરા વાર્તાલાપનું સહજ ગમી જાય તેવું ગીત\nજ્યારે પણ બાળપણ યાદ ત્યરે મુખે થી સરી પડે કે……….\nએ દીવસો પણ ચાલીયા ગયા.\nખુબ જ સરસ બાળપણ યાદ આવિ જાય આવુ સામ્ભળિને.\nઅમને ગેીત ખુબ જ ગમયુ\nભણવા ની ભરમાળ માં બાળપણ કચડાઇ ના જાય તેની ટકોર કરતુ બાળકાવ્ય એટ્લે શનિવારની સવારે વાહ બાલકવિની અદભુત સોચ \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nવહેલી સવારની ફૂલ-ગુલાબી મસ્ત ઊંઘ બગાડીને ભણવા જવાનું કોણે આ જુલમ કર્યો હશે કોણે આ જુલમ કર્યો હશે અને , ઊંઘ પણ વ્હાલી મમ્મી બગાડે અને , ઊંઘ પણ વ્હાલી મમ્મી બગાડે — એટલે જ આજે હોલીડે — એટલે જ આજે હોલીડે … મજાનું બાલગીત આપ્યું આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅત મ્ય હોમે એવેર્ય થિન્ગ ઇસ સમે એવેર્ય મોર્નિન્ગ્\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/keeping-these-things-in-mind-while-writing-the-will-045928.html", "date_download": "2019-06-19T08:56:27Z", "digest": "sha1:ZXGUMXHVAFABVIO5A2SV73CQBXNB2464", "length": 14510, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "વસિયત બનાવી રહ્યા છો? તો આ જરૂર વાંચી લો | keeping these things in mind while writing the will - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવસિયત બનાવી રહ્યા છો તો આ જરૂર વાંચી લો\nબદલાતા સમયની સાથે સાથે જાતભાતના પરિવર્તન જોવા મળી રહ્યા છે. મોટા ભાગે હવે લોકો નિવૃત્ત થયા બાદ વસિયત બનાવવા વિશે વિચારે છે. જી હાં, એક ઉંમરે પહોંચ્યા બાદ લોકો પોતાની વસિયત બનાવી જ લે છે. જેથી તેઓ પોતાના પરિવારને લઈ નિશ્ચિંત રહી શકે. એટલે કે તેમની ગેરહાજરીમાં પણ તેમના પત્ની અને બાળકોને કોઈ આર્થિક મુશ્કેલી ન પડે. બાળકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સામાન્યરીતે લોકો પોતાની વસિયત બનાવે છે. જો તમે વસિયત લકવાની યોજના બનાવી રહ્યા છો, તો આ બાબતો ખાસ ધ્યાન રાખો.\nશું હોય છે વસિયત\nમૃત્યુ બાદ કોઈ વ્યક્તિની સંપત્તિ પર કોનો હક રહેશે, તેના માટે વસિયત બનાવવામાં આવે છે. સમયસર વસિયત બનાવવાથી મૃત્યુ બાદ સંપત્તિના ભાગ પાડવામાં પરિવારમાં મતભેદ કે ઝઘડા ટાળી શકાય છે. સામાન્ય રીતે નિવૃત્તિ બાદ દરેક વ્યક્તિએ વસિયલ બનાવી લેવી જોઈએ. એમાં જો તમને કોઈ ગંભીર બીમારી હોય, તો તમારે ખાસ વસિયત બનાવવી જોઈે.\nવસિયત લખવા માટે કોઈ ઉંમર નક્કી નથી. જે વ્યક્તિની ઉંમર 21 વર્ષ કરતા વધુ હોય, તે પોતાની વસિયત બનાવી શકે છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ વસિયત વગર થાય તો આ સ્થિતિમાં તેની સંપત્તિ સક્સેશન લૉ આારે પરિવારના તમામ સભ્યો વચ્ચે વહેંચાઈ જાય છે.\nવિલ અંગેની કેટલીક મહત્વની વાતો\n- વિલ હાથેથી લખેલું હોઈ શકે કે પછી ઓનલાઈન તૈયાર કરેલું અથવા લીગલ પ્રોફેશનલ પાસે બનાવાયેલું પણ હોઈ શકે છે. વિલમાં હાથેથી લખેલું કે ટાઈપ કરેલું બંને પ્રકાર સ્વીકાર્ય છે.\n- રજિસ્ટ્રેશન કર્યા વગર સામાન્ય કાગળ પર લખેલું વિલ પણ કાયદેસર ગણાય છે.\n- ભારત સરકારે વિલ પરથી સ્ટેમ્પ ડ્યુટી નાબુદ કરી દીધી છે.\n- એટલું જનહીં વિલમાં તમામ એસેટ જેમ કે આર્ટિફેક્ટ, પેટન્ટ અને કોપીરાઈટનો પણ સમાવેશ થાય છે.\nવસિયત કરી શકાય છે અપડેટ\nતમને એ પણ જણાવી દઈએ કે તમે સમયાંતરે વસિયતને અપડેટ પણ કરાવી શકો છો. તમારી વર્તમાન નાણાકીય સ્થિતિ અને સંબંધો કે પ્રાથમિક્તા પ્રમાણે તમારે તેને અપડેટ કરવી જોઈએ. દાખલા તરીકે જો તમે વસિયત બનાવ્યા બાદ કોઈ સંપત્તિ કે શૅર ખરીદ્યા છે, તો વસિયતમાં તે અપડેટ કરવું જોઈે. વસિયત અપડેટ કરવાની સાથે તેમાં ખાસ તારીખ અને આ વાક્ય 'આ વસિયત પાછલી તમામ વસિયતની જગ્યા લે છે' તેનો ઉલ્લેખ ખાસ કરો.\nસાક્ષીઓ વસિયતના લાભાર્થી ન હોવા જોઈએ\nવસિયત રજિસ્ટર કરાવવી જરૂરી નથી. પરંતુ ઘોકાધડી અને છેડછાડથી બચવા માટે વસિયતને રજિસ્ટર કરાવવી સારો ઉપાય છે. વસિયત રજિસ્ટ્રેશન એક સહેલી પ્રક્રિયા છે, જેમાં તમે નક્કી કરેલી ફી ચૂકવીને રજિસ્ટ્રાર કે ઉપરજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ માટે તમારે 2 સાક્ષીઓની જરૂર પડશે. એ જરૂરી છે કે આ બંને સાક્ષી તમારી વસિયતના લાભાર્થી ન હોવા જોઈએ અને તેઓ ભરોસો કરવા લાયક અને વિશ્વસનીય હોવા જોઈએ. વસિયતમાં એક જ તારીખ હોવી જોઈે કારણ કે કાયદેસર રીતે તેનાથી ખ્યાલ આવે છે કે લેટેસ્ટ વસિયત કઈ છે.\nતમારે વસિયત બનાવવા માટે વકીલની જરૂર નથી. પરંતુ અનુભવી વકીલની મદદથી તમે એસ્ટેટ પ્લાનિંગ કરી શકો છો. ભારતમાં કોઈ કાગળના ટુકડા પર લખેલી વસિયત જેના પર 2 સાક્ષીની સહી હોય તેને પણ વૈદ્ય માનવામાં આવે છે. આજકાલ એવા પ્લેટફોર્મ પણ છે, જ્યાં તમે ઓનલાઈન વસિયત લખી શકો છો.\n15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\nયુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, કર્યું એલાન\nઆ છે કંપની, રજાઓની જગ્યાએ રિટાયરમેન્ટમાં આપ્યા 21 કરોડ રૂપિયા\nજાણો કેવી રીતે રિટાયરમેન્ટ પહેલાં નાણાં બનાવવા\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nશાહિદ આફ્રિદીએ લીધો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ\nમોદીનું ફરમાન: કામચોર બાબુઓની થશે છુટ્ટી, કામ કરનારને મળશે પ્રમોશન\nધોનીની જેમ ધૈર્યવાન બનવાનો પ્રયત્ન કરીશ: કોહલી\nકોહલી અને શાસ્ત્રીની કેમીસ્ટ્રીથી માહી બન્યા ટેસ્ટમાં હિસ્ટ્રી\nટેસ્ટ ક્રિકેટમાંથી રહસ્યમય નિવૃત્તિ અંગે ધોનીને 10 પ્રશ્નો\nટેસ્ટ ક્રિકેટમાંથી જતાં-જતાં કોહલી માટે વિરાટ પડકાર છોડતાં ગયા ધોની\nકેમ ધોનીએ ટેસ્ટ સીરિજમાં અધવચ્ચે કેમ લીધો સંન્યાસ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/have-banavo-palak-raytu/", "date_download": "2019-06-19T08:47:37Z", "digest": "sha1:5IMGW3XUCZNW5TQZQZXPKXJGOGTF2NHZ", "length": 8978, "nlines": 100, "source_domain": "www.dealdil.com", "title": "હવે તમે પણ બનાવો \"પાલક રાયતું\" અમારી આ રેસીપી જોઇને....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome રસોઈ રેસીપી હવે તમે પણ બનાવો “પાલક રાયતું” અમારી આ રેસીપી જોઇને….\nહવે તમે પણ બનાવો “પાલક રાયતું” અમારી આ રેસીપી જોઇને….\nરાયતા જમવાના સ્વાદને ખુબ વધારી દે છે. તમે રોજ અલગ અલગ પ્રકારના રાયતા પણ બનાવી શકો છો. આ વખતે જીરા પાલક રાયતા બનાવીને જુઓ.\nદહીં 400 ગ્રામ, પાલક 200 ગ્રામ, એક નાની ચમચી જીરા પાવડર\nપાલકના પાંદડાઓને સાફ કારી લો અને સારી રીતે ધોઈને પાણી કાઢી લો. હવે પાલકના પાંદડાઓને બારીક કાપી લો.\nકાપેલા પાંદડાઓને ઉબાડવા માટે રાખી દો. 5-7 મિનિટમાં પાલકના પાંદડાઓ ઉબડીને નરમ થઇ જશે. હવે તેને ઠંડુ થવા માટે રાખી દો અને વધેલા પાણીને કાઢી લો.\nહવે દહીને બરાબર હલાવી લો. હલાવેલ દહીંમાં પાલકના પાંદડાઓ, જીરા પાવડર, લીલું મરચું અને નમક ભેળવી લો. પાલકનું રાયતું તૈયાર છે.\nરાયતાને કોઈ કટોરીમાં કાઢો અને થોડું એવું જીરા પાવડર ઉપરથી નાખીને સજાવો.\nઆ રાયતું પરોઠા કે ચપાતી સાથે ખાવામાં મજા આવે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિ��� મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleહવે તમારી બર્થ ડેટ ખોલશે તમારા ભવિષ્યનું રહસ્ય, જાણો તમારા લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ….\nNext articleજલેબી ભારતીય મીઠાઈ નથી, ચાલો જાણીએ કોણ અને ક્યાં દેશમાંથી લાવ્યા હતા આ વ્યંજન…\nઆ અઠવાડીએ ઘરમાં બનાવો “ગુલાબ જાંબુ”, જુઓ અમારી આ રેસીપી ખુબ જ સહેલી છે બનાવવાની રીત….\n10 મીનીટમાં બનાવો “મસાલેદાર પૂરી”, અઠવાડિયા સુધી રહેશે ફ્રેસ, જાણો અમારી આ રેસીપી…\nઆ ગરમીમાં બનાવો કેરીનું “શ્રીખંડ”, અમારી આ રેસીપી જોઇને….\nપોતાના દીકરાની સંભાળ ન કરી શકતા, ગુંડાઓને પૈસા દઈને છોકરા પર...\n“જીવન મંત્ર” જ્યારે શિષ્યએ ભગવાન બુદ્ધને પૂછ્યું મર્યા પછી શું...\nછોકરીઓને થાય છે આ જીવલેણ બીમારી, સૌથી વધુ થાય છે શિકાર,...\nઆ છે દુનિયાની સૌથી 20 સુંદર સ્ત્રીઓ, ફોટાઓ જોઇને તમે પણ...\n“ઓપરેશન ઘાતક” – આર્મીના એક ઓપરેશનની વાત આર્મીના એક જવાનની કલમે..\nચોરને સ્વપ્નમાં કંઈક એવો અજીબ પરચો દેખાયો, કે મંદિરમાંથી ચોરેલી મૂર્તિ...\nવાંચો, ભગવાન શિવ શા માટે આવ્યા કેદારનાથ ધામ અને શું છે...\nએક વૈજ્ઞાનિકને સાપ કરડ્યો તો તેમણે કઈક એવું કર્યું કે, તમે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“લીલા ચણાના વડા” જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આજે...\nઆ અઠવાડીએ ઘરમાં બનાવો “ગુલાબ જાંબુ”, જુઓ અમારી આ રેસીપી ખુબ...\nહવે બનાવો પિઝા કુલચા સેન્ડવિચ અમારી આ રેસીપી જોઇને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/category/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF/", "date_download": "2019-06-19T09:15:47Z", "digest": "sha1:LNZ2B3XSQXU5D3NEG3BS4I6EMQHITOUG", "length": 12903, "nlines": 106, "source_domain": "www.bhavyaraval.com", "title": "આત્મજનનાં અભિપ્રાયો Archives - ભવ્ય રાવલ", "raw_content": "\nCategory Archives: આત્મજનનાં અભિપ્રાયો\nઆ યુવાને નાની ઉંમરમાં કેટલી પરિપક્વતા, ઠાવકાઈ દર્શાવેલ છે તે આશ્ચર્યની વાત છે. તેમના લખાણમાં ���ાકળ જેવી તાઝગી અનુભવાય છે. સાવ સામાન્ય વિષયને પણ તેઓ પોતાના વિચારો અને કલમની તાકાતથી અસામાન્ય બનાવી નાખે છે. – હરનેશ સોલંકી\nભાઈશ્રી ભવ્ય રાવલ સાથે મારે ઘણાં વર્ષોથી પરિચય છે. તેઓ જ્યારે કોલેજ વિદ્યાર્થી હતા ત્યારથી લગભગ. અમોને મળાવવામાં મારા આદર્શ શ્રી બક્ષી સાહેબ નિમિત્ત બન્યા. ભવ્યભાઈ પણ બક્ષીબાબુનાં ચાહક. ઘણીવાર મારી ઓફિસે\nભવ્ય, તારી સાહિત્ય સફર ખૂબ આગળ ધપતી રહે અને ભાવકોને કરતી રહે માલામાલ. – સલીમ સોમાણી\nસાંજનો સમય. જાહેર ઉદ્યાનમાં યોજાયેલું એક ફંક્શન. એ હતો વિમોચન-વિધિ સમારોહ. એક યુવા લેખકની એક અખબારમાં ધારાવાહિક સ્વરૂપે દર અઠવાડિયે પ્રકાશિત થયેલી પ્રથમ નવલકથાની પુસ્તક સ્વરૂપે વાંચકોને એ દિવસે આહલાદક વાતાવરણમાં મળી\nખૂબ જ વિશિષ્ટ બાબત એ છે કે, ભવ્ય રાવલ નવલકથા લખે છે, લેખ લખે છે, ટૂંકી વાર્તા તથા કવિતા પણ લખે છે. લેખનનું દરેક ક્ષેત્ર તેમણે સિદ્ધહસ્ત કરેલું છે. – મિનલ ગણાત્રા\nભવ્ય રાવલ આ નામ મેં એમના પુસ્તક ‘અન્યમનસ્કતા’ નવલકથાના વિમોચનને દિવસે જ સાંભળેલું. આ યુવા લેખકને મળવાનું ડીસેમ્બર ૨૦૧૪માં થયું હતું. ત્યારથી અત્યાર સુધીની ઓળખાણનાં સમયગાળા વિશે કહું તો… ભવ્ય રાવલનું વ્યક્તિત્વ\nસૌ પ્રથમ તો આ એક ઉમદા પ્રયાસ છે. આ અનોખા માધ્યમથી લોકો દ્વારા પોતાના વ્યક્તિત્વનાં પાંસાઓની અમુલ્ય ભેટ મેળવવાનો. તમારાં વિશે જણાવવા કે કશું કહેવા હું યોગ્ય તો નથી, પરંતુ જે કંઈ\nપોતાની ખુદ ઉપર આવું પુસ્તક બનાવવું એ પણ તેના અલગ મિજાજનો એક ગુણ બતાવે છે. હું નથી માનતો કે, આની પહેલા કોઈએ પણ ગુજરાતીમાં ફક્ત પચીસ વર્ષની ઉંમરે આ પ્રકારનું પુસ્તક તૈયાર\nજે શીખાઉ હોય છે એ જ ઉત્તમ મનુષ્ય હોય છે એ ન્યાયે ભવ્ય મને એક કાયમ ઉત્તમ વિદ્યાર્થી લાગ્યો છે. – નિવારોજીન રાજકુમાર એક એવું નામ જે મને કાયમ નવાઈ પમાડતું.\nભવ્યને મારી ઓળખાણ ફેસબૂકના વર્ચ્યુઅલ વર્લ્ડ પૂરતી સીમિત હતી. અમારે ઘણીવાર સાહિત્યની બાબતમાં ચર્ચા થતી ને વાતચીત પણ માત્ર લાઈક્સને કમેન્ટ પૂરતી કે ક્યારેક ફેસબૂકમાં જ હાઈ હેલ્લો થઈ જતું. હું ભવ્યને\nજો કે, મને લખવાની એવી કોઈ ટેવ નથી. પણ એક ‘ભવ્ય’ વ્યક્તિ વિશે લખવાનું છે. આથી અમારા અંગે જણાવીશ કે, મારે ભવ્ય સાથે પરિચય સોશિયલ મીડિયા મારફત થયો અને ભવ્ય તો\nઅમીટ આકાશમાં મદમસ્ત વિહરતા પક્ષીઓ જેવો ભવ્ય… અફાટ રણમાં મૃગતૃષ્ણા મીટાવતો મીઠી વિરડી સમાન ભવ્ય… ન ���દિ ન અંત, શબ્દોની માયાજાળમાં અનેકોને મહાત કરતો ભવ્ય… ઘડીકમાં નાનું બાળક, તો ઘડીકમાં મોટા વેદશાસ્ત્રી\nલગભગ છેલ્લા પ વર્ષથી હું ભવ્યને ઓળખું છું. તેમની પ્રથમ લઘુનવલ ‘ઓહ જિંદગી’ વાંચી ત્યારથી તેની સાથે મિત્રતા બની છે. પછીથી અમે ઘણી વાર મળતા રહીએ છીએ. ટૂંક સમયમાં પ્રોફેશનલ વર્ક પણ\n બે ઘડી મન બહેલાવે એને મિત્ર ન કહેવાય, એને તો મનોરંજન કહેવાય. મિત્ર એવો હોવો જોઈએ કે જે આપણી સાથે હોય અને આપણે ખોટું કરતાં હોઈએ તો\nભવ્ય રાવલ સાથે મારો પરિચય ૩–૪ વર્ષો પહેલા ફેસબૂક દ્વારા થયેલો. મારા જીવનમાં પ્રથમ વખત મેં ગુજરાતી સાહિત્ય સાથે જાડાયેલી વ્યક્તિ સાથે વાત કરી હોય તો એ ભવ્ય રાવલ છે. એક જ\nભવ્ય.. ભવ્ય,, ભવ્ય.. ભવ્ય રાવલની ૨ ઈબુક ‘અન્યમનસ્કતા’ ને ‘..અને’ – ઓફ ધી રેકર્ડ હપ્તાવાર રીતે માતૃભારતી પર પ્રકાશિત થઈ છે જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. વાચકોને વાર્તા અને પત્રો સાથે જકડી\nભવ્ય જ્યારે પણ પ્રેમ વિશે લખે છે ત્યારે ખરેખર દિલને અડી જાતું હોય છે. – હિતેન ભટ્ટ ભવ્ય રાવલ, પહેલા તો માતૃભારતી અને પછી અમદાવાદમાં ભવ્યની મુલાકાત બાદ ઓળખાણ થઈ. જ્યારે\nમેં ભવ્યની એક પણ નોવેલ વાંચી નથી છતાં એ સારો મિત્ર છે. એને કેટલીવાર કહ્યું કે આટલું લાંબુ લાંબુ લખાણ ન લખતો હોય તો… – ધીનલ ચાવડા હું ભવ્ય રાવલને એફ.બી\n‘ઓન ધ રેકર્ડ’ અને ‘ઓફ ધ રેકર્ડ’ વિશાલશીલ વ્યક્તિત્વ ભવ્ય રાવલ – મહેન્દ્ર ગોસ્વામી ભગવદ્દગોમંડલમાં ‘ભવ્ય’ના અનેકનેક અર્થ આપ્યા છે. જેમાંના થોડાક – ‘ભભકાદાર, મોટું, તેજસ્વી ને બહુ સારી રીતે શેહ\nઆ વ્યક્તિ ખરેખર ચહેરા કરતાં આંતરિક વધુ ઊંડો અને ગહેરો છે. – સુલતાન સિંગ કેટલાય વાક્યો અને કહેવતોનાં નિચોડ રૂપે જીવતો વ્યક્તિ, કેટલીય બાધાઓ છતાં અટક્યા વગર ચાલ્યા કરતો વ્યક્તિ, અને\nભવ્ય પાસે એ આશા છે – આર્ટીકલ તો અમે લખીશું ભવ્ય તું સાહિત્ય રચ.. – ભુપેન્દ્રસિંહ રાઓલ ભવ્ય રાવલ સોશિયલ મીડિયા પર બહુ જૂનો મિત્ર. કદી મળેલા નહીં. મિત્ર બન્યો ત્યારે\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપ��સ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-aap-fight-gives-bjp-an-edge-in-delhi-046826.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:29:02Z", "digest": "sha1:JPU65NNIO6FPYEXIMC5BZLZR4MG4WTUI", "length": 20919, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે | congress aap fight gives bjp an edge in delhi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n44 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n55 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે\nફક્ત 4 વર્ષમાં દિલ્હીમાં ચૂંટણીનું રાજકારણ યુ ટર્ન લેતું દેખાઈ રહ્યું છે. 2015માં દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે રીતસર હાથ જોડવા પડશે. આવું એટલા માટે થયું કારણ કે દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર આપને મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાનીમાં ભાજપનું મનોબળ વધવાનું કારણ એ છે કે બાજપને લાગે છે કે મોદીના નામ અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે તકરારનો બાજપને ફાયદો મળશે, અને બાજપ દિલ્હીની સાતેય બેઠક પર ભાજપ ફરી જીતી શકે છે.\nયુપીમાં બૂથ મેનેજમેન્ટથી SP-BSPના જાતીય સમીકરણ સામે આ રીતે લડી રહ્યું છે ભાજપ\nચાર વર્ષમાં કેવી રીતે બદલાઈ 'આપ'ની સ્થિતિ\nપાછલા બે મહિનામાં દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધને લઈ જાતભાતની ચર્ચાઓ ચાલી. ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ મામલે બેબસ દેખાય. કોંગ્રેસે સંખ્યાબંધ વખત આપના પ્રસ્તાવોને ફગાવી દીધા. પરંતુ દર વખતે આપે કોંગ્રેસને મનાવવા નવા પ્રસ્તાવો રજૂ કર્યા. છેલ્લે બધી જ આશાઓ પર પાણી ફરી ગયું. કેજરીવાલે કોંગ્રેસ પર બેજવાબદાર વલણ દાખવવાનો આરોપ લગાવ્યો તો રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીના સુપ્ીમો પર યુ ટર્ન લેવાનો દોષ નાખ્યો. બાદમાં કેજરીવાલ એન્ડ કંપનીએ સ્પષ્ટતા કરી કે તેઓ દિલ્હીની 7, પંજાબની 13, હરિયાણાની 10, ચંદીગઢની 1 અને ગોવાની 2 બેઠકો પર સમજૂતી કરીને કુલ 33 બેટકો પર ભાજપને ઘેરવા ઈચ્છતી હતી. આપે કહ્યું કે જ્યારે કોંગ્રેસે વાત ન માની તો તેમણે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢની 18 બેઠકો પર ગઠબંધન કરવાની વાત કરી. પરંતુ કોંગ્રેસ દિલ્હીથી બહાર નીકળવા તૈયાર ન થઈ. રાજકીય નિષ્ણાત ચંદભાન પ્રસાદે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે કોંગ્રેસ-આપના ગઠબંધનથી રાજધાનીમાં ભાજપને મોટો પડકાર મળથો. આ ન થવાથી વોટિંગ પર મોટી અસર પડશે અને ભાજપની જીતના ચાન્સિસ વધી જશે.\nપાછલી 3 ચૂંટણીમાં વોટ શૅર\nજો 2014ના વોટ શૅર જોઈએ તો તેમાં ભાજપ ખૂબ જ આગળ હતું. ત્યારે મોદી લહેરને કારણે ભાજપને 46.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આપને 33.1 ટકા, કોંગ્રેસને 15.2 ટકા વોટ મળ્યા હતા. આ પહેલા 2013ની દિલ્હી વિધાનસબા ચૂંટણીમાં ભાજપને 33 ટકા આપને 29.5 ટકા અને કોંગ્રેસને 24.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2015ની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલના પક્ષે 54 ટકા વોટ મેળવી કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો અને આખા દેશમાં ભાજપનો જીતનો રથ અટકાવી દીધો. ત્યારે ભાજપને 32 ટકા અને કોંગ્રેસે ફક્ત 10 ટકા વોટ મળ્યા હતા. એટલે કે કોંગ્રેસને જે નુક્સાન થયું તેનો ફાયદો ભાજપને ળ્યો. એટલે કે 2013 અને 2015માં ભાજપનો વોટ શૅર લગભગ સમાન રહ્યો હતો અને 2014માં લોકસબાની ચૂંટણીમાં ભાજપે તમામને હરાવી દિલ્હીની 7 બેઠકો પર જીત મેળવી. કેજરીવાલના કોંગ્રેસ સાથેના ગઠબંધન કરવા પાછળ આશયને લઈ આ જ વોટ ગણિત જવાબદાર છે.\nઆપ અને કોંગ્રેસના મતદારો એક\nદિલ્હીના મતદારોમાં પક્ષની અસર જોઈએ તો આપ અને કોંગ્રેસના મતદારો એક છે. બંને પક્ષનો મુખ્યત્વે મુસ્લિમો અને ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી ધરાવતા મતાદરો પર દબદબો છે. આ ઉપરાંત બંને પક્ષો કેટલાક મીડલ ક્લાસ મતદારોમાં પણ સારી અસર ધરાવે છે. આ જ મતદારોનું સમીકરણ 2015માં કેજરીવાલના પક્ષને સત્તામાં લાવ્યું હતું. હવે જ્યારે બંને પક્ષો બદી જ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમના ટાર્ગેટ વોટર્સ પણ એક છે. કેજરીવાલને એ પણ મુસ્કેલી નડશે કે ન તો આ 2015 છે કે ન તો કોંગ્રેનસા ઉમેદવાર નબળા છે. જે એન્ટી ઈન્કમબન્સીએ શીલા દિક્ષીતની સરકારની હાર નક્કી કરી હતી, તે આ વખતે આમ આદમી પાર્ટી સામે છે.\nભાજપે દિલ્હીમાં જે નવા ઉમેદવારોને તક આપી છે, તેમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને સૂફી ગાયક હંસરાજ હંસ સામેલ છે. તો આમ આદમી પાર્ટીએ એજ્યુકેશનિષ્ટ આતિશી માર્લેના અને સીએ રાઘવ ચઢ્ઢાને ઉતાર્યા છે. આ તમામ ચહેરા પાછળ પીએમ મોદી અને કેજરીવાલની ઈમેજ જોડાયેલી છે. જ્યારે કોંગ્રેસે એ ચહેરાને તક આપી છે, જે રાકીય રીતે દિલ્હી માટે જ મહત્વના છે અને દિલ્હીની સત્તા સાથે તેમનો જૂનો નાતો છે જેમ કે શીલા દિક્ષીત, અજય માકન કે પછી અરવિંદરસિંહ લવલી. આવામાં ભાજપના વોટર્સ નરેન્દ્ર મોદી તરફી છે એ નક્કી છે, પરંતુ મોદી વિરોધી વોટર્સ માટે બે વિકલ્પ છે.\nમતદારોના હિસાબે જુદા જુદા મુદ્દા\nદિલ્હીમાં મતદારો અને રહેણાંક વિસ્તારો પ્રમાણે મુદ્દા પણ જુદા જુદા છે. એટલે કે નાના વેપારીઓ માટે સીલિંગ અને GST જેવા મુદ્દા છે, તો અપસ્કેલ કોલોનીમાં પ્રદૂષણ, પાર્ક, સ્વચ્છતા અને વોટર સપ્લાય જેવા મોટા મુદ્દા છે. સામે ગેરકાયેદસર કોલોનીઓ અને ઝૂંપડપટ્ટીમાં જન સુવિધાઓ, રોડ અને ખાદ્ય સુરક્ષા વધુ મહત્વના છે. લાલ બાગના સ્લમ વિસ્તારમાં તાજેતરમાં જ કેજરીવાલે રોડ શો કર્યો હતો. ત્યાંના એક વોટરનું કહેવું છે કે,'અમારી ઝુંપડટ્ટીમાં પાઈપથી પીવાનું પાણી નથી આવતું. છેલ્લા 2 મહિનાથી રેશનિંગનું અનાજ નથી મળ્યું.' કેટલાક લોકોનું માનવું છે કે કોંગ્રેસની ન્યાય યોજના પણ અહીં અસર પાડી શકે છે.\nદિલ્હીમાં એવા મતદારો પણ છે, જે માને છે કે આ કેન્દ્રની ચૂંટણી છે એટલે અહીં આપ કરતા ભાજપ-કોંગ્રેસ વધુ મહત્વના છે. દિલ્હીમાં એવા મતદારો પણ ઓછા નથી જે પોતાના સાંસદોના કામથી સંતુષ્ટ નથી. પરંતુ એવા લોકો પણ બહુમતીમાં છે, જેમનું માનવું છે કે માત્ર 5 વર્ષમાં ભારત જેવા મોટા દેશને બદલવો શક્ય નથી. દ્વારકાના નિવૃત્ત સરકારી અધિકારી અજીત દુબે કહે છે,'આપણે નરેન્દ્ર મોદીને વધુ એક તક આપવી જોઈએ.' તો બિઝનેસ મેનેજર મધુર મેહરોત્રાનું કહેવું છે,'તે બે કારણોથી ભાજપને વોટ આપશે. પહેલું જેથી મોદી પોતાનું કામ ચાલુ રાખી શકે અને બીજું કારણ કે કોઈ ભરોસો કરવા લાયક વિપક્ષ જ નથી.' જો કે મોદી ફેક્ટર 2015 જેટલું જોરદાર તો નથી લાગી રહ્યું, પરંતુ પવલામા અને બાલાકોટ હજીય મતદારોના મનમાં તાજા છે. ચોંકાવનારી વાત એ છે કે જે ઝૂંપડપટ્ટીમાં બેઝિક સુવિધાઓ નથી ત્યાં પણ રાષ્ટ્રવાદની ભાવના ધરાવતા મતદારો ઓછા નથી.\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભ���જપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/indias-richest-lose-21-billion-dollar-in-2018-lakshmi-mittal-most-hit/", "date_download": "2019-06-19T09:47:00Z", "digest": "sha1:D3W4F2MI6HUJGIRM3QUB3OMVGX5D62IN", "length": 10798, "nlines": 152, "source_domain": "www.gstv.in", "title": "ભારતીય અમીરોની સંપત્તિમાં થયો મોટો ઘટાડો, 1.47 લાખ કરોડ રૂપિયા થયા સફાચટ - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » ભારતીય અમીરોની સંપત્તિમાં થયો મોટો ઘટાડો, 1.47 લાખ કરોડ રૂપિયા થયા સફાચટ\nભારતીય અમીરોની સંપત્તિમાં થયો મોટો ઘટાડો, 1.47 લાખ કરોડ રૂપિયા થયા સફાચટ\n2018ના મઘ્ય સુધીમાં ભારતમાં કુલ 3,43,000 કરોડપતિ છે. છેલ્લા એક વર્ષમાં આની સંખ્યામાં 7,300નો વધારો થયો હતો. ક્રેડિટ સુઈઝની 2018 ગ્લોબલ વેલ્થ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં નવા બનેલા કરોડપતિઓમાં 3,400 જેટલા 5-5 કરોડ ડોલર એટલે કે 368-368 કરોડ રૂપિયાથી વધારે સંપતિ છે. જ્યારે કે 1500 જેટલા 10-10 કરોડ ડોલર એટલે કે 736-736 કરોડ રૂપિયા સંપતિ છે.\nદેશના 23માંથી 18 અમીરોની સંપતિ ઘટી\nદેશમાં શેરબજારમાં ઉતાર ચઢાવને પગલે અમીરોની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. આ માત્ર ભારત જ નહી વિશ્વભરના અમીરોની સંપત્તિમાં ઘટાડો થયો છે. દેશના 23માંથી 18 અમીરોની સંપતિ આ વર્ષે 1.47 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. વિશ્વમાં સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિતલના માલિક લક્ષ્મી નિવાસ મિતલને સૌથી વધુ 39,200 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમની સંપતિ 29 ટકા ઓછી થઈ ગઈ છે. સનફાર્માના ફાઉન્ડર દિલીપ સંધવીએ 32,200 કરોડ રૂપિયાનું બીજું સૌથી મોટું નુકસાન થયું છે. ગૌતમ અદાણીની નેટવર્થ 18,690 કરોડ રૂપિયા ઓછી થઈ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ અને અમેરિકા-ચીનની વચ્ચેના ટ્રેડ વોરના કારણે આ વર્ષ ભારત સહિત સમગ્ર એશિયાના અમીરોની સંપતિમાં ઘટાડો આવ્યો છે. કુમાર મંગલમ બિરલા અને કેપીસિંહનો પણ અાંમાં સમાવેશ થાય છે.\nવિશ્વના 500 અમીરોની સંપતિ બતાવનાર બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેકસમાં ભારતના 23 અમીરો સામેલ છે. તેમાંથી માત્ર 5ની સંપતિમાં આ વર્ષે વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિ આ વર્ષે 27,790 કરોડ રૂપિયા વધી છે. તે ચીનના અલીબાબા ગ્રુપના ચેરમેન જૈક માને પાછળ પાડીને એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા છે. આ સિવાય રાધાકૃષ્ણ દામાની, ઉદય કોટક, નુસ્લી વાડિયા અને સરથ રતનાવાડીની સંપત્તિમાં વધારો થયો છે.\nકરોડપતિઓની સંખ્યા અને અમીરી-ગરીબીનો ફરક વધશે\nઆ સમયગાળમાં ડોલરના હિસાબે સંપતિ 2.6 ટકા વઘીને 6,000 અરબ ડોલર રહી હતી. જો કે, દેશમાં પ્રતિ વયસ્ક સંપતિ 7,020 ડોલર છે. જેનું મુખ્ય કારણ ડોલરની સરખામણીએ રૂપિયામાં કમજોરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 2023 સુધી ભારતમાં કરોડપતિઓની સંખ્યા અને અમીરી-ગરીબીનો ફરક વધશે. એ સમય સુધીમાં આ અસમાનતા 53 ટકા જેટલી વધી જશે. એ સમયે કરોડપતિઓની સંખ્યા 5,26,000 હશે, જે 8,800 અરબ ડોલરની સંપતિના માલિક હશે. ભારતમાં વ્યક્તિગત સંપતિ જમીન-મકાન અને અન્ય અચલ સંપતિ સ્વરૂપે છે. પારિવારિક સંપતિમાં આવી સંપતિનો ભાગ 91 ટકા છે.\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nમુખ્યમંત્રી હોય તો કમલનાથ જેવો, મધ્યપ્રદેશવાસીઓ માટે કર્યું વધુ એક મોટું કામ\nગુજરાતના એન્કાઉન્ટરમાં કોણ છૂટ્યું નિર્દોષ અને જાણો શું હતો આરોપ, આ રહ્યું લિસ્ટ\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/030_eklajavana.htm", "date_download": "2019-06-19T09:00:13Z", "digest": "sha1:QYYQ5TETDBEPGQPJNFW2AY2DX5EIZFM2", "length": 3004, "nlines": 57, "source_domain": "www.mavjibhai.com", "title": " એકલાં જવાના", "raw_content": "\nએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના\nસાથી વિના, સંગી વિના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના\nસાથી વિના, સંગી વિના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જ આવ્યા એ મનવા...\nઆપણે એકલાં ને કિરતાર એકલો\nએકલાં જીવોને તારો આધાર એકલો\nઆપણે એકલાં ને કિરતાર એકલો\nએકલાં જીવોને તારો આધાર એકલો\nએકલાં રહીને બેલી થાઓ રે બધાંના\nસાથી વિના, સંગી વિના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના\nસાથી વિના, સંગી વિના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જ આવ્યા એ મનવા...\nકાળજાની કેડીએ કાયા ના સાથ દે\nકાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે\nકાળજાની કેડીએ કાયા ના સાથ દે\nકાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે\nકાયા ના સાથ દે ભલે\nછાયા ના સાથ દે ભલે\nપોતાના જ પંથે પોતાના વિનાના\nસાથી વિના, સંગી વિના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના\nસાથી વિના, સંગી વિના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nએકલાં જવાના, એકલાં જવાના\nરચનાઃ બરકત વિરાણી ‘બેફામ’\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sridevis-body-be-brought-back-anil-ambanis-aircraft-037817.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:51:53Z", "digest": "sha1:YBA3ODJDGHKNPV4Q3DILF7CN4ROYCVK4", "length": 12875, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "Sridevi : અનિલ અંબાણીના વિમાનથી મુંબઇ આવશે શ્રીનો પાર્થિવદેહ | Sridevis body to be brought back in Anil Ambanis aircraft - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n7 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n18 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nSridevi : અનિલ અંબાણીના વિમાનથી મુંબઇ આવશે શ્રીનો પાર્થિવદેહ\nબોલીવૂડની મહિલા સુપરસ્ટાર શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી. રવિવારે વહેલી સવારે દુબઇમાં શ્રીદેવીનું હાર્ટ અટેકથી મોત થયું છે. હવે જાણવા મળ્યું છે કે તેમના પાર્થિવ દેહને ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ખાસ વિમાનમાં દુબઇથી મુંબઇ લાવવામાં આવશે. સુત્રો મુજબ રિલાયન્સ એરપોર્ડ એન્ડ ટ્રાવેલ લિમિટેડના 13 સીટોના પ્રાઇવેટ વિમાન એમ્બ્રાએર-135 બીજે રવિવારે જ દુબઇ પહોંચી ગયું હતું. આ વિમાનને ભારતીય સમય મુજબ રવિવારે 1:30 PM મુંબઇ જવા માટે રવાના કરી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઇએ કે દુબઇમાં ઔપચારિકાના કારણો હેઠળ શ્રીદેવીનું પાર્થિવ શરીર હજી પણ ભારત નથી પહોંચી શક્યું. જો કે શ્રીદેવીના પાર્થિવ શરીરનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે.\nઅને વિદેશ મંત્રાલય દ્વારા પણ આ માટે શ્રીદેવીના પરિવાર અને ત્યાંની સરકાર સાથે ખાસ વાતચીત કરીને આ તમામ વિધિ ઝડપી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે મોટા ભાગની ફોર્માલીટી પતી ગઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. તે પછી શ્રીદેવીના પરિવારને તેમનું મૃતશરીર સોંપવામાં આવશે અને આજે તેમનું પાર્થિવ શરીર મુંબઇ પણ પહોંચી જશે. ખલીઝ ટાઇમ્સમાં પણ શ્રીદેવીના નિધન પછી પહેલા પાને આ અંગે સમાચાર આપવામાં આવ્યા હતા. અને જાણકારી આપવામાં આવી હતી કે પોસ્ટમાર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે તેમના અંતિમ સંસ્કારની વાતો ચર્ચાતી હતી. પણ હવે સાંજ સુધીમાં તેમનો પાર્થિવ દેહ અહીં આવશે તેમ મનાય છે. તમામ ઔપચારિકતા પૂર્ણ થયા પછી તેમના શબને તેમના પરિવારને સોંપવામાં આવશે. અને મુંબઇમાં જ તેમનો અંતિમ સંસ્કાર થશે.\nઉલ્લેખનીય છે કે આજે સવારથી જ અનિલ કપૂરના ઘરે પણ લોકોનો ઉમટી રહ્યા છે. બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ તેમના ઘરે આવી રહી છે. શ્રીદેવીના ફેન્સ પણ તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1956માં તમિલનાડુના શિવકાસીમાં થયો હતો. ખૂબ નાની ઉંમરે તેમણે એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ચાર વર્ષની ઉંમરે શ્રીદેવીએ 1967માં એક તમિલ ફિલ્મ મુરુગામાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી 1975માં બોલીવૂડ ફિલ્મ જૂલીમાં પણ તેણે ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું.\nશ્રીદેવીના જન્મદિવસ પર જ્હાનવીએ શેર કર્યો ખાસ ફોટો\nIIFA 2018: શ્રીદેવી શ્રેષ્ઠ અભિનેત્રી, ઈરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતા\nખુશી કપૂરનો Prom Night લૂક, જેની આગળ બોલીવૂડની હિરોઇનો ફેલ\nશ્રીદેવીની કુંડળીમાં હતો આ અશુભ યોગ, જેને કારણે થયું તેમનું મૃત્યુ \nSridevi Funeral: શ્રીદેવી નું શવ જોઈને રડી પડ્યા સલમાન ખાન\nSridevi Funeral : શ્રીદેવીનો દેહ પંચ મહાભૂતમાં થયો વિલીન, પતિએ આપી મુખાગ્નિ\nSridevi Funeral : શ્રીદેવીની અંતિમવિધિ બુધવારે થશે, જાણો કાર્યક્રમ અહીં\nSridevi : શ્રીદેવીનો પાર્થિવદેહ પહોચ્યો મુંબઇ, ચાહકો બન્યા ગમગીન\n અર્જૂન કપૂર દુબઇ પહોંચ્યો અને શ્રીના પાર્થિવદેહને મંજૂરી મળી\nSridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇ એરપોર્ટ લાવવામાં આવ્યો\nSridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઇ લાવવા મળી મંજૂરી\nFake news: બોની કપૂર વિષે ચાલતી આ ખબરથી બચીને રહેજો\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/01/10/the-way-of-love-jignesh-adhyaru/", "date_download": "2019-06-19T08:49:29Z", "digest": "sha1:DLQ6JIHJNAHQHSKDJ4E3F67HGTOGPIIJ", "length": 9419, "nlines": 141, "source_domain": "www.aksharnaad.com", "title": "ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ\nચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્ને��� અધ્યારૂ 3\n10 જાન્યુઆરી, 2008 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged Original Poetry / જીજ્ઞેશ અધ્યારૂ\nચાલ જઈએ પ્રણયના રસ્તે, કોઈ પણ ચાહત વિના,\nમળશે ક્યાંથી જીવનની મંઝિલ, તારી મુહબ્બત વિના,\nપ્રણયનો પંથ કાંટાળો છે, બસ તારો જ સથવારો છે,\nવિશ્વાસનું વહાણ, પ્રણયનો દરીયો, સંદેહોની સંગત વિના.\nઅરમાનોનો ભાર લઈને ચાલી શક્યું છે કોણ\nચાલને હલકા થઈને જઈએ નાહકની હસરત વિના,\nસમજણની હદથી ઘણે દૂર આવી ગયા છીએ,\nદુઆ કબૂલે છે ખુદા પણ હવે, લમ્હા એ ઈબાદત વિના.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n3 thoughts on “ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ”\n← સબંધ – પિયુષ આશાપુરી\nરૂપાળો એક રિશ્તો લાગણીનો →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટે��નીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/one-electric-engineering-are-doing-theft-for-girl-friend/", "date_download": "2019-06-19T09:37:49Z", "digest": "sha1:HSELSTGYPCLG4QXFEOQ63N3VPPXP4USJ", "length": 8792, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "ઈલેક્ટ્રીક એન્જિનિયરે ગર્લફ્રેન્ડ માટે કર્યો આવો જૂગાડ, કેમેરામાં થયો કેદ - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » ઈલેક્ટ્રીક એન્જિનિયરે ગર્લફ્રેન્ડ માટે કર્યો આવો જૂગાડ, કેમેરામાં થયો કેદ\nઈલેક્ટ્રીક એન્જિનિયરે ગર્લફ્રેન્ડ માટે કર્યો આવો જૂગાડ, કેમેરામાં થયો કેદ\nએક ફાઇવ સ્ટાર હોટેલમાં કોન્ફરન્સ દરમિયાન મહિલાના હેન્ડબેગ ચોરી કરવાના આરોપમાં એમએનસીમાં કામ કરનારા એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ ગર્વિત સાહની (ઉ.વ. 24) છે. તેની પાસેથી ચોરી કરાયેલા 3 હજાર રૂપિયા પણ મળી આવ્યા.\nપોલીસ કહે છે કે અંબાલા (હરિયાણા) નિવાસી ગર્વિતે બી.ટેક. કર્યું છે. ગર્લફ્રેન્ડ માટે ખર્ચ કરવા માટે તેણે રૂપિયાની ચોરી કરી હતી. પોલીસ કહે છે કે આ ઘટના 11 સપ્ટેમ્બરની છે. ચણક્યપૂરીમાં પાંચ સિતારા હોટલમાં કોન્ફરન્સ હતી. તેમાં દેશ-વિદેશથી મલ્ટિનેશનલ કંપનીઓના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ લોકોએ ભાગ લીધો હતો. સંમેલન દરમિયાન દેવયાની જૈનનું હેન્ડબેગ ચોરી થયું. તેમાં 10 હજાર રૂપિયા હતા. દેવયાનીએ ચાણકયપરીમાં પોલીસને ફરિયાદ કરીર કેસ દાખલ કર્યો.\nએ.સી.પી. અલોક કુમાર અને તેમની ટીમ દ્વારા કેસની તપાસ શરૂ થઈ. હોટેલના કર્મચારીની પૂછપરછ કરી. સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યાં. તેમાં એક શંકાસ્પદ માણસ મળ્યો. પોલીસ દ્વારા કોન્ફ્રેન્સમાં બોલાયેલા લોકોની યાદી જોઈ. તેમાં શંકાસ્પદ યુવકની ઓળખ ગર્વિત સાહની થઈ. હોટેલના બાહ્ય વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં ખબર પડી કે તે કેબથી આવ્યો હતો. કેબના રજિસ્ટ્રેશન નંબર પણ મળ્યો, જેનાથી કેબ બુક કરી હતી. પરંતુ ફોન બંધ હતો. ઇલેક્ટ્રોનિક સર્વિલેન્સથી ગર્વિતની કોલની ��િગતો તપાસવામાં આવી. તેના દ્વારા શંકાસ્પદ નવો મોબાઇલ નંબર મળ્યો. તેના આધાર પર મંગળવારે પોલીસ તેને સુધી પહોંચી હતી.\nપૂછપરછમાં ગર્વિતે કહ્યું કે તે ઈલેક્ટ્રોનિકમાં બી.ટેક.ની ડીગ્રી લીધી છે. એક બહુરાષ્ટ્રીય કંપનીમાં તે એન્જિનિયર છે. પોલીસ દાવો કરે છે કે આરોપી આર્થિક તંગીના કારણે તેની ગર્લફ્રેન્ડનો ખર્ચ પૂરો કરી શકાતો નથી. તેના માટે તેણે ચોરી કરી હતી. ડીસીપી દ્વારા હાઇપ્રોફાઇલ ચોરને પકડવા બદલ પોલીસ ટીમને પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.\nવેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, કોણ કપાયા-કોને મળ્યું સ્થાન\nવાવાઝોડું તિતલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા બાદ પશ્ચિમ બંગાળ તરફ વધ્યું આગળ\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/1820-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:09:56Z", "digest": "sha1:HZGP53KKEEYDV5RTRRC5XOB2C3JW55SO", "length": 3701, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "1820 Cm માટે In એકમ પરિવર્તક | 1820 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n1820 સેન્ટીમીટર માટે ઇંચ\n1820 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 1820 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 1820 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 18200000.0 µm\n1820 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n1730 સેન્ટીમીટર માટે ઇંચ\n1740 cm માટે ઇંચ\n1760 સેન્ટીમીટર માટે ઇંચ\n1770 cm માટે ઇંચ\n1780 cm માટે ઇંચ\n1800 cm માટે ઇંચ\n1810 સેન્ટીમીટર માટે ઇંચ\n1820 cm માટે ઇંચ\n1830 cm માટે ઇંચ\n1840 સેન્ટીમીટર માટે ઇંચ\n1850 સેન્ટીમીટર માટે ઇંચ\n1870 સેન્ટીમીટર માટે ઇંચ\n1890 cm માટે ઇંચ\n1900 સેન્ટીમીટર માટે in\n1910 સેન્ટીમીટર માટે in\n1820 સેન્ટીમીટર માટે ઇંચ, 1820 cm માટે ઇંચ, 1820 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bhaagrahulbhaag-smriti-irani-mocks-rahul-gandhi-as-congress-leaders-urgs-him-to-contest-karnataka-045632.html", "date_download": "2019-06-19T09:33:32Z", "digest": "sha1:573QCLQ7YQJ2OXMZDJNNMD76IBTNVZ3V", "length": 13944, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્મૃતિ ઈરાનીએ કહ્યું, \"ભાગ રાહુલ ભાગ\" સિંહાસન ખાલી કરો | Smriti Irani mocks Rahul Gandhi as Congress leaders urge him to contest from Karnataka - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n48 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n59 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસ્મૃતિ ઈરાનીએ કહ્યું, \"ભાગ રાહુલ ભાગ\" સિંહાસન ખાલી કરો\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. પોતાના નિવેદનોથી હંમેશા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરનારી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર ઘ્વારા ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ખરેખર સ્મૃતિ ઈરાનીનું આ ટવિટ અલગ અલગ રાજ્યોથી કોંગ્રેસ નેતાઓ ઘ્વારા રાહુલ ગાંધીને તેમના રાજ્યની લોકસભા સીટ લડવાના આગ્રહ પછી આવ્યું છે.\nબિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોને મળી ટિકિટ\nએવી પણ ખબર આવી રહી છે કે રાહુલ ગાંધી અમેઠી સહીત વાયનાડથી પણ ચૂંટણી લડી શકે છે. ત્યારપછી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર એકાઉન્ટ પર અમેઠી કોંગ્રેસ જિલ્લા કમિટીના અધ્યક્ષ ઘ્વારા જાહેર કરવામાં આવેલો પત્ર પોસ્ટ કરતા લખ્યું કે, 'અમેઠીએ ભગાવ્યો, દરેક જગ્યાએ બોલાવ્યાની સ્વાંગ રચાવ્યો, કારણકે લોકોએ નકાર્યો, સિંહાસન ખાલી કરો'. આ ટવિટ સાથે તેમને #BhaagRahulBhaag હેશટેગ પણ લગાવ્યું.\nકોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટવિટ\nસ્મૃતિ ઈરાનીના ટવિટ પછી કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનું ટવિટ આવ્યું, જેમાં તેમને લખ્યું હતું કે, ચાંદની ચોકે હરાવ્યું, અમેઠીએ હરાવીને ભગાવ્યા જેને વારંવાર જનતાએ નકાર્યા તેમને દરેક વાર રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યા. હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો છે #BhaagSmritiBhaag.\nસ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો\nએટલું જ નહીં પરંતુ સુરજેવાલે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દક્ષિણ ભારતના કાર્યકર્તાઓ ઘ્વારા કોઈ એક સીટ પર લડવા માટે પ્રસ્તાવ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવનો અમેઠી જિલ્લા કોંગ્રેસ કમિટીએ સમર્થન આપવાની સાથે તેનું સ્વાગત પણ કર્યું છે.\nઅમેઠીમાં સ્મૃતિ ઈરાની હારી હતી\nવર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ભલે રાહુલ ગાંધી જીતી ગયા હોય પરંતુ સ્મૃતિ ઈરાનીએ તેમને જોરદાર ટક્કર આપી હતી. વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 વોટ મળ્યા હતા, જયારે ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,741 વોટ મળ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ આ સીટ પર જીતનું અંતર ઓછું કરી દીધું હતું. રાહુલ ગાંધી આ સીટથી 107,000 વોટોથી જીત્યા હતા, જયારે વર્ષ 2009 દરમિયાન રાહુલ ગાંધી 350,000 કરતા પણ વધારે વોટોથી જીત્યા હતા.\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nમોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા\n17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો, 78 મહિલા જીતી, કોંગ્રેસમાંથી ફક્ત સોનિયા ગાંધી\nસ્મૃતિને જીતાડી એટલા માટે સુરેન્દ્રની હત્યા કરવામાં આવી\nઅમેઠીમાં સ્મૃતિ ઈરાની નજીકના ભાજપા નેતાની હત્યા, 7 લોકોની અટક\nઅમેઠી: સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા\nઅમેઠીમાં રાહુલ ગાંધીની હાર પર નવજોત સિંહ સિદ્ધુ ફસાયા\nજાણો અમેઠીમાં રાહુલ ગાંધીને મ્હાત આપ્યા બાદ શું બોલ્યા સ્મૃતિ ઈરાની\nલોકસભા ચૂંટણી 2019: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પાછળ છોડ્યા\nરિઝલ્ટની 24 કલાક પહેલા સ્મૃતિ ઈરાની કોને કહ્યું 'Thank You', જાણો\nLok Sabha Exit polls 2019: અમેઠીમાં રાહુલ ગાંધી હારી શકે છે ચૂંટણી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%80%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95/", "date_download": "2019-06-19T09:48:23Z", "digest": "sha1:CIIKAKKVTDGIPFFHDHWP5VMDYZZV4I4S", "length": 6875, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " જાતિના સમીકર���ો બેસાડવા કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા જાતિના સમીકરણો બેસાડવા કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા – Aajkaal Daily", "raw_content": "\nજાતિના સમીકરણો બેસાડવા કોવિંદને રાષ્ટ્રપતિ બનાવાયા\nરાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ આજે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. અશોક ગહેલોતે નિવેદન કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાતિ સમીકરણ બેસાડવાના હેતુસર રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાતચીત કરતા અશોક ગહેલોતે કહ્યું હતું કે, લોકો તો એમ પણ કહે છે કે, રામનાથ કોવિંદને ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તેઓ એક લેખ વાંચી રહ્યા હતા. મોદી ભયભીત હતા કે, ગુજરાતમાં તેમની સરકાર પરત આવશે નહીં. ભાજપ પ્રમુખ અમિત શાહે એવું સૂચન કર્યા બાદ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય કદાચ કરવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૧૭માં કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ વર્ષે જ ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવી હતી.\nલાલકૃષ્ણ અડવાણીને રેસમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અલબત્ત તેઓ રાષ્ટ્રપતિ બનવાની Âસ્થતિમાં તા. દેશના લોકો એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે, લાલકૃષ્ણ અડવાણીને આ સન્માન આપવામાં આવશે જેના માટે તેઓ હકદાર હતા પરંતુ તેમને વંચિત રાખવામાં આવ્યા હતા. આ ભાજપનો આંતરિક મામલો છે પરંતુ એક લેખ વાંચ્યા બાદ તેઓ આ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ નિવેદન કરીને વધુ એક ચર્ચા જગાવી દીધી છે. તેમના નિવેદનની જારદાર ઝાટકણી કાઢવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી માટે મતદાનનો દોર જારી છે ત્યારે આ નિવેદન ફરી એકવાર ચર્ચા જગાવે તેવી શક્યતા દેખાઈ રહી છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 22 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: વરસાદથી પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા પેકેજની ઉગ્ર માંગ\nNext Next post: ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રચંડ પવનની સાથે વરસાદ થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AB%87-570-%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80-%E0%AA%A6/", "date_download": "2019-06-19T09:33:09Z", "digest": "sha1:3DX6T25DYRH3H35TA3VDGMNBCIUHNVSU", "length": 7572, "nlines": 59, "source_domain": "www.aajkaaldaily.com", "title": " બાંટવા પાસે 570 પેટી વિદેશી દારૂ સાથે મહારાષ્ટ્રનો ટ્રક ઝડપાયો બાંટવા પાસે 570 પેટી વિદેશી દારૂ સાથે મહારાષ્ટ્રનો ટ્રક ઝડપાયો – Aajkaal Daily", "raw_content": "\nબાંટવા પાસે 570 પેટી વિદેશી દારૂ સાથે મહારાષ્ટ્રનો ટ્રક ઝડપાયો\nસોરઠ પંથકમાં તહેવારો પર મોટી માત્રામાં વિદેશી દારૂ ઠલવવાનો હોવાની બાતમીને આધારે એસપી સૌરભસિંઘના આદેશથી સચેત બનેલી પોલીસની નજર વચ્ચે બાંટવા નજીકથી ગત મોડીરાત્રે પોરબંદર તરફથી આવેલા વિદેશી દારૂના ટ્રકને ઝડપી લીધો હતો. જેમાં 5.70 પેટી દારૂ પકડાયો હોવાનું બાંટવા પોલીસે જાહેર કર્યું છે.\nઆ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત રાત્રે 11 વાગે બાંટવાના પીએસઆઈ બી.કે.રાઠોડ અને સ્ટાફે ગોઠવેલ વોચ દરમ્યાન શંકાસ્પદ ટ્રક નં.એમએચ04સીયુ 4430 લઈને જતા સલીમ નઝીર શેખ યુપીવાળાને અટકાયતમાં લઈ ટ્રકની તલાશી લેતાં તેમાંથી 20,52,000ની કિંમતનો 570 પેટી 6840 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ અને 1100ની રોકડ મળી કુલ રૂા.29,55,100ની મત્તા કબજે કરી ડ્રાઈવરને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સલમાનખાન સુલતાનખાન અને શકીલખાનના નામ ખુલતા બન્નેની શોધખોળ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી આ દારૂ કયાંથી આવ્યો વગેરે તપાસ માટે પોલીસે આરોપીની રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.\nબાંટવામાં વિદેશી દારૂની અનેક પેટી પગ કરી ગયાની ચર્ચા\nદરમિયાન બાંટવામાં જાણકારોમાં થતી ચર્ચા મુજબ ટ્રકની તલાસી લેતાં આખો ટ્રક દારૂની પેટીથી ભરેલો હતો તેમાં મેક ડોનાલ્ડ, રોયલ ચેલેન્જર અને પાર્ટી સ્પેશ્યલની પેટી હતી. ટ્રકમાં દારૂની પેટી લાઈનસર એટલે 9 પેટીના 4 થર એટલે 36 પેટી એક લાઈનમાં હતી જે લાઈન 17 થી 18 લાઈનો હતી. તે મજુબ દારૂની પેટી 600 ઉપરની હતી જયારે પોલીસે 570 પેટી હોવાનું જાહેર કર્યું છે.તો બાકીની 60થી 70 પેટી કયા ગૂમ થઈ તે તો તપાસનો વિષય છે.\nબાંટવા પીએસઆઈ રાઠવાનું આ ચર્ચા બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે તેમનો જવાબ એવો હતો કે અમે તો 570ની ગણતરી કરી હતી, રાત્રે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ આેફ પોલીસ આવ્યા હતા ત્યારે અમે પાછી ગણતરી કરી હતી. નાના એવું ન હોય 570 પેટી અલગ-અલગ બ્રાન્ડની હતી.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: વંથલીના ટીકર ગામે આધેડનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યોઃ હત્યાનો ગુનો નાેંધાયો\nNext Next post: ઉનાઃ નવા બંદર ખારા વિસ્તારમાંથી 11 હજારના ગાંજા સાથે શખસ ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/pubg-daroroj-kamai-rahya-chhe-33-caror-rupiya/", "date_download": "2019-06-19T08:47:16Z", "digest": "sha1:AFGTQCAIVVYUWJDK7DLJCNJMZ22X7Z2D", "length": 10297, "nlines": 96, "source_domain": "www.dealdil.com", "title": "PUBG ગેમની દરરોજ કમાણી છે આટલી, સાંભળીને તમારું મગજ ચકરી ખાઈ જશે...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ PUBG ગેમની દરરોજ કમાણી છે આટલી, સાંભળીને તમારું મગજ ચકરી ખાઈ જશે…\nPUBG ગેમની દરરોજ કમાણી છે આટલી, સાંભળીને તમારું મગજ ચકરી ખાઈ જશે…\n‘પબજી મોબાઈલ’ અને એના નવા વર્ઝન ‘ગેમ ફોર પીસ’ ના કારણે ચીનના ઇન્ટરનેટ પાવરહાઉસ ટેનસેંટનું મહેસુલ મે મહિનામાં એક દિવસ ૪૮ લાખ ડોલરથી વધારે નોંધવામાં આવ્યું, એની સાથે જ આ દુનિયાની સૌથી વધારે કમાણી કરનાર એપ બની ગઈ છે. મોબાઈલ એપ ઈન્ટેલીજન્સ કંપની સેંસર ટાવરની રીપોર્ટમાં આ જણકારી આપવામાં આવી છે.\nઅનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળનાર મેહસુલને શામેલ કરવામાં આવ્યું નથી) અનુસાર, બંને વર્ઝન મળીને મે મહિનામાં કુલ ૧૪.૬ કરોડ ડોલરની કમાણી કરી, જે એપ્રિલ મહિનામાં થઇ ૬૫ કરોડ ડોલરની કમાણીની તુલનામાં ૧૨૬ ટકા વધારે છે. એની પહેલા એપ્રિલમાં હજુ સુધીની સૌથી વધારે કમાણી થઇ હતી.\nપબજી મોબાઈલ, ગેમ ફોર પીસથી થયેલ મે મહિનામાં થયેલ કુલ મહેસુલમાંથી લગભગ ૧૦.૧ કરોડ ડોલર મહેસુલ એપ્પલના સ્ટોર પરથી મળ્યું, જયારે ગૂગલના પ્લેટફોર્મ પરથી કુલ ૪.૫૩ કરોડ ડોલરનું મહેસુલ મળ્યું.\nસેંસર ટાવરના મોબાઈલ ઇનસાઈટ્સના પ્રમુખ રૈડી નેલ્સનએ બ્લોગ પોસ્ટમાં લખ્યું કે પબજી મોબાઈલના બંને વર્ઝનથી થનાર કમાણીને એક સાથે મેળવવાથી આ બીજા સ્થાન પર રહેનારી ગેમ ઓનર ઓફ કિંગ્સથી ૧૭ ટકા વધારે છે, જેને લગભગ ૧૨.૫ કરોડ ડોલરની કમાણી કરી. આ ગેમ પણ ટેનસેંટની જ છે. નેલ્સનએ લખ્યું, “એપ સ્ટોર અને ગૂગલ પ્લે યૂઝર્સએ ગયા મહિને પબજીના બંને મોબાઈલ સંસ્કરણો પર અંદાજીત ૪૮ ;લાખ ડોલર દરરોજ ખર્ચ્યા.”\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપાર્ટનરને ધોખો આપવાથી પણ મોટી છે આ 4 વાતો…\nNext articleમહિલા કહેતી રહી ભાઈ આવું કામ ન કરો, ૩ આરોપી છેડતી કરતા રહ્યા અને ચોથાએ બનાવ્યો વિડીયો…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nમંડપમાં 1 વરરાજો, 2 વહુ, શું તમે ક્યાય આવું સાંભળ્યું છે...\nભવિષ્યમાં કઈક આ રીતે થશે ખેતી, ધરતીની ગરમીથી બનાવામાં આવશે વીજળી….\nફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ પર શરુ થઇ મોટી સેલ, માત્ર 1...\nઆ માણસ છે દુનિયાનો સૌથી મોટો દાનવીર, એક વર્ષમાં 14200 કરોડ...\nટ્રેનથી લટકાઈને કિસ કરવાનું પડ્યું ભારે, ���ોશિયલ મીડિયામાં લોકો લઇ રહ્યા...\nઅલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ફેસલો, લગ્ન કર્યા પછી 1 વર્ષ સુધી નહિ...\n“લાગણીનો અંકુર” – આજે વાત એક સુજાતાની પોતાના બાળક સાથે જોડાયેલા...\n11 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઅહિયાં દુલ્હનોને આપવામાં આવી રહી છે એવી ટ્રેનિંગ, જાણીને તમારા પણ...\nઅપરાધી પોતે પહોચ્યો પોલીસ સ્ટેશન બોલ્યો પ્લીઝ મને જેલમાં મોકલી આપો,...\n6 ટનનું “બટેકુ” આખી દુનિયામાં વાયરલ થઇ રહ્યું છે, હકીકત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-government-reduces-prices-of-cng-png-across-the-state-014696.html", "date_download": "2019-06-19T09:32:18Z", "digest": "sha1:TQMFPC7H3HG6GCQLAZ2KL6ALTCTJBKBJ", "length": 13825, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતમાં CNG-PNGમાં 10.10 રૂપિયાનો ઘડાડો | Gujarat government reduces prices of CNG-PNG across the State - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n47 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n58 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતમાં CNG-PNGમાં 10.10 રૂપિયાનો ઘડાડો\nગાંધીનગર, 20 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ગેઇલ)એ ગુજરાતની જનતાને દિલ્હી અને મુંબઇના ભાવે એપીએમ ગેસ આપવા માટે કરાર કરતાં સીએનજી તથા પીએનજીના દરમાં સરેરાશ રૂ. ૧૦ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.\nજેથી હવે 12.33 લાખ ઘરવપરાશ અને 2.35 લાખ વાહનચાલકોને મહિને રૂ. 50 કરોડની રાહત મળશે, આમ કેન્દ્ર સરકારે ગુજરાતના ચુકાદા��ે ધ્યાનમાં લઇ સમગ્ર દેશમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે સસ્તો ગેસ આપવાનું ઉદાર વલણ અપનાવ્યું છે પરંતુ ગુજરાત સરકારે જનતા પાસેથી વસૂલ થતા 15 ટકાનો વેટદર ઘટાડવાની મનાઇ કરી દિધી છે.\nરાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 2.35 લાખ ઉપરાંત સીએનજી વાહન ચાલકોને જીએસપીસીનો ગેસ અગાઉ જે રૂ. ૬66.30ના ભાવે મળતો હતો તેમાં રૂ. 10.10નો ઘટાડો કરી હવે નવાભાવ મુજબ તે તમામ વેરાઓનો સમાવેશ થયા બાદ રૂ. 56.20 પ્રતિ કિલોના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.\nએકાદ બે દિવસમાં નવો ભાવ અમલમાં\nઆ ઉપરાંત 12.33 લાખ ઉપરાંતના ગૃહ (ડોમેસ્ટિક) ગેસ વપરાશકર્તાઓને રૂ. 23.50 પ્રતિ સ્ટાન્ડર્ડ કયુબિક મીટર (એસસીએમ)ના ભાવે પાઈપલાઈન ગેસ મળતો થશે. ગેઈલ ઈન્ડિયા અને જીએસપીસી વચ્ચે ગુરૂવારે અમદાવાદમાં થયેલા કરારના પગલે આ નવા ભાવ નિશ્વિત કરવામાં આવ્યા છે અને ગેઈલ તરફથી ગેસનો પુરવઠો ઉપલબ્ધ બનાવાતાં જ એકાદ બે દિવસમાં નવા ભાવે વપરાશકારોને ગેસ મળતો થઈ જશે, તેમ તેમણે ઉમેર્યું હતું.\nપ્રતિદિન 40 લાખની બચત\nગૃહવપરાશકારો માટેનો પાઈપલાઈન ગેસ અત્યારે રૂ. 25.50થી રૂ. 40 પ્રતિ એસસીએમના ભાવે મળે છે તેમાં રૂ. 2 થી રૂ. 9.45 સુધીનો ઘટાડો થશે. સૌરભ પટેલના જણાવ્યા અનુસાર આ ભાવ ઘટાડાના પરિણામે સીએનજી વાહનચાલકોને સમગ્રતયા રૂ. 40 લાખની પ્રતિદિન બચત થશે.\nપીએનજી-ગૃહ ગેસ 24 ટકા સસ્તો મળશે\nપીએનજી-ગૃહ ગેસ વપરાશકારોને બે તબક્કામાં કિંમત ફેરફાર કરવામાં આવ્યા છે. 30 એસસીએમ સુધીનો વપરાશ કરનારા ગ્રાહકોને રૂ. 2.30 એટલે કે 8 ટકા જેટલા ભાવ ઘટાડાનો લાભ મળશે. જ્યારે 31થી 40 એસસીએમ સુધીનો ગેસ વાપરનારા ગ્રાહકોને રૂ. 10.87 એટલે કે 24 ટકા સસ્તો મળશે.\nતો રૂ. ૬૦૦ કરોડની બચત થાત\nગુજરાત હાઇકોર્ટે સૌ પ્રથમ જુલાઇ ૨૦૧૨માં ગુજરાતની માગણીનો સ્વીકાર કરી ચુકાદો આપ્યો હતા. જુલાઇ ૨૦૧૨માં જ આ ચુકાદાનો અમલ થયો હોત તો રાજ્યની જનતાને સસ્તો ગેસ મળતો થાત અને રૂ. ૬૦૦ કરોડની રકમ બચી શકી હોત તેમ પેટ્રોલિયમમંત્રીએ દાવો કર્યો હતો.\nરાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના 2.35 લાખ ઉપરાંત સીએનજી વાહન ચાલકોને જીએસપીસીનો ગેસ અગાઉ જે રૂ. ૬66.30ના ભાવે મળતો હતો તેમાં રૂ. 10.10નો ઘટાડો કરી હવે નવાભાવ મુજબ તે તમામ વેરાઓનો સમાવેશ થયા બાદ રૂ. 56.20 પ્રતિ કિલોના ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.\nવાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nવીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી\nસાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક\nસાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nCyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ\nસાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન\nCyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ\ngujarat cng png reduce goverment narendra modi delhi ગુજરાત સીએનજી પીએનજી ઘટાડો સરકાર નરેન્દ્ર મોદી દિલ્હી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/we-did-not-hit-six-in-elections-will-renew-ourselves-said-rahul-gandhi-014744.html", "date_download": "2019-06-19T09:36:30Z", "digest": "sha1:R7LC3FKL23KTKNKBZZICHDCEMTJJANEN", "length": 11047, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકારણમાં ખરાબ સમય પણ આવે છેઃ રાહુલ ગાંધી | we did not hit six in elections will renew ourselves said rahul gandhi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n8 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n51 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજકારણમાં ખરાબ સમય પણ આવે છેઃ રાહુલ ગાંધી\nનવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની હારનો સ્વિકાર કરતા માન્યુ છે કે તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં છક્કો મારી શકી નથી. રાહુલે ફિક્કીના કાર્યક્રમમાં ક���્યું કે દેશના લોકો ભ્રષ્ટાચારથી સૌથી વધુ પ્રભાવિત છે. ભ્રષ્ટાચારને લોકોની સૌથી મોટી સમસ્યા બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની સામે લડવામાં યુપીએ સરકારે બીજા કરતા સારા કામ કર્યા છે.\nલોકપાલ બિલ પર પોતાની પીઠ થપથપાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે તેમની પાર્ટી ચૂંટણીમાં સારુ પ્રદર્શન ના કરી શકી હોય, પરંતુ તેમણે જનતાના સંદેશને સમજી લીધો છે. તેમણે કહ્યું કે, પાર્ટીએ તેનો વનમ્રતાથી સ્વિકાર કર્યો છે અને તેમને આશા છે કે, આ ઝટકા બાદ પાર્ટી મજૂબતી સાથે ઉભરશે અને લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે.\nલોકપાલ બિલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, લોકપાલ બિલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે પૂરતું નથી. આ માટે વધુ કાયદા બનાવવા પડશે. કાર્યક્રમને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, રાજનીતિમાં હંમેશા એક સરખો સમય નથી હતો, ક્યારેય સારો તો ક્યારેક ખરાબ સમય આવે છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારથી તેઓ શીખ્યા છે. રાહુલે યુવાશક્તિને ઓળખતા કહ્યું કે દેશ પાસે યુવા પાવર છે. આ પાવરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે.\nરાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસે તેમની 5 સારી વાતો જણાવી\nસંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nઅલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nટીવી ડિબેટમાં એક મહિના સુધી પોતાના પ્રવકતા નહિ મોકલે કોંગ્રેસ\nબિહારમાં કોંગ્રેસ આરજેડી થી અલગ થઇ શકે છે\nઆગામી 3-4 મહિના સુધી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશેઃ સૂત્ર\nરાહુલ ગાંધી રાજીનામું આપી દે તો કોંગ્રેસ અધ્યક્ષ કોણ બનશે આ રહ્યાં 4 નામ\nરાહુલ ગાંધીને મનાવવા માટે તેમના ઘરે પહોંચી બહેન પ્રિયંકા અને સચિન પાયલટ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/14-02-2018/19310", "date_download": "2019-06-19T09:50:50Z", "digest": "sha1:OYXOMB4OOIELPBNS5CNLWC2XAMWXHNZJ", "length": 15729, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "જન્મદિવસ વિશેષ: આ સુંદર અદાકારાના દરેક અંદાજમાં જોવા મળતો હતો અપાર પ્રેમ: સાદગીભર્યા અભિનયથી દર્શકોના જીત્યા હતા દિલ", "raw_content": "\nજન્મદિવસ વિશેષ: આ સુંદર અદાકારાના દરેક અંદાજમાં જોવા મળતો હતો અપાર પ્રેમ: સાદગીભર્યા અભિનયથી દર્શકોના જીત્યા હતા દિલ\nમુંબઈ: હિન્દી સિનેમાની દિગ્ગ્જ અભિનેત્રી સ્વ.મધુબાલાનો આજે 85મોં જન્મદિવસ છે. વેલેન્ટાઈન ડે દિવસે જન્મેલ આ ખુબસુરત અભિનેત્રીની અદાકારીના દરેક લોકો પાગલ હતા. મધુબાલાએ નાનપણથી સિનેમામાં કામ કરવાનું સપનું હતું અને તે સન્ટ પૂર્ણ પણ થયું. તેમને 'વિનસ ઓફ ઇન્ડિયા સિનેમા અને ધ બ્યુટી ઓફ ટ્રેજડી'જેના નામથી પણ ઓળખવામાં આવે છે.\nમધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933માં દિલ્હીમાં એક પશ્તુન મુસ્લિમ પરિવારમાં થયો હતો. મધુબાલા માતા-પિતાનું પાંચમું સંતાન હતી અને તે સિવાય તેમના 10 ભાઈ-બહેન હતા. શરૂઆતમાં તેમના પિતા એક તંબાકુની ફેકટરીમાં કામ કરતા હતા. ત્યાં બાદ તેમના પિતા દિલ્હી અને મુંબઈ કામ માટે આવ્યા. મધુબાલાનું અસલી નામ મુમતાજ જહાં બેગમ દેહલવી હતું. કેરિયરની શરૂઆ મધુબાલાએ 1942માં ફિલ્મ 'બસંત'થી કરી હતી. ધીમે ધીમે તેમને સફળતા મળતી ગઈ અને તે ટોચની અભિનેત્રી ગણાવા લાગ્યા હતા. મધુબાલાને અભિનેત્રી દેવિકા રાણીએ નામ બ્લડવાની સલાહ આપી અને મુમતાજ નામથી છેલ્લી પ્રર્દશિત થયેલ ફિલ્મ 1947માં આવેલ 'નીલ કમલ'હતી. તેમને તે સમયના તમામ હિટ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. વર્ષ 1960માં મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા. કિશોર કુમારે મધુબાલા સાથે ;ગન કરતા પહેલા ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને નામ બદલીને કરીમ અબ્દુલ રાખ્યું. તે સમયે મધુબાલાને એક ભયાનક રોગ લાગુ પડ્યો. અને કિશોર કુમાર મધુબાલાના ઈલાજ માટે લંડન લઇ ગયા પણ ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે મધુબાલા 2 વર્ષથી વધુ જીવી નહીં શકે તેમના દિલના કાણું છે. મધુબાલાએ 23 ફેબ્રુઆરી 1969 મુંબઈ ખાતે અંતિમ શ્વાશ લીધું હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક ��વે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nનીલ નીતિન મુકેશની ફિલ્મ 'બાયપાસ'નું પહેલું પોસ્ટર લોન્ચ access_time 3:19 pm IST\nસંજય દત્તની ફિલ્મ મરાઠી ફિલ્મ 'બાબા' access_time 3:18 pm IST\nકૃતિ અને દિલજીતની ફિલ્મ 'અર્જુન પટિયાલા'નો ફર્સ્ટ લુક રિલીઝ access_time 3:18 pm IST\nદેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું બન્યું ચોથું વેક્સ સ્ટેચ્યુ: લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમમાં access_time 3:18 pm IST\n'લક્ષ્ય'ના 15 વર્ષ પૂર્ણ: ભાવુક થયો ઋત્વિક રોશન access_time 3:17 pm IST\nજેતપુરના એડવોકેટ પિતા-પુત્રએ માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ-દ્વિતીય ક્રમાંક મેળવી રાજ્યમાં ઈતિહાસ સર્જી દીધો access_time 3:17 pm IST\nસૈફની ફિલ્મ 'જવાન જાનેમન'માં નજરે પડશે સ્પેશલ અપિયરેંસમાં કરીના કપૂર ખાન access_time 3:17 pm IST\nપરેશ રાવલને લોકોએ તતડાવ્યાઃ ૪ વર્ષે દેખાયાઃ ચૂંટણી આવી એટલે પાછા મળવા આવ્યા access_time 4:11 pm IST\nમહેસાણના બોપલમાં ૧૭ વર્ષની કિશોરના હત્યાઃ શંકાના આધારે મહેશ પટેલને ઉઠાવી લેવાયાઃ કસ્ટડીમાં મોત access_time 4:11 pm IST\n૪૪ દિવસમાં સરહદ ઉપર દુશ્મનો સામે લડતા લડતા ૨૬ જવાનોએ બલિદાન આપ્યા access_time 4:11 pm IST\nનોર્થ કોરિયાના તાનાશાહનો હુંકાર access_time 11:18 am IST\nકેજરીવાલ સરકારના ૩ વર્ષ : ૭૦ વર્ષનું કામ ત્રણ વર્ષમાં થયું access_time 8:08 pm IST\nMPમાં ભાજપ ૨૦૦ બેઠકો જીતશે તો રાજકારણ છોડી દઇશઃ અલ્પેશ access_time 9:49 am IST\nસારવાર કેમ્પનું દાંતના ડો. વૈભવભાઈ સવજીયાણીના હસ્તે ઉદ્દઘાટન access_time 11:19 am IST\nદશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રા access_time 5:10 pm IST\nરાજકોટ મેરેથોનમાં ૬૮,ર૭૦ દોડશેઃ ૪ કેટેગરીના અલગ રૂટઃ ર૧,૦૦૦ કીટ અપાઇ access_time 8:10 pm IST\nજૂનાગઢ જીલ્લા પ્રમુખ હર્ષદભાઇ રિબડીયાએ મનની વાતો રજૂ કરી access_time 11:21 am IST\nપુત્રીઓની નિઃશ્વાર્થ સમર્પણ ભાવનાની તોલે કંઇ ન આવી શકેઃ સ્વામી ધર્મબંધુજી access_time 11:25 am IST\nમેંદરડા પોલીસ ચોકીનું ઉદઘાટન access_time 11:26 am IST\nપાટણના ચાણસ્મા નજીક બંદૂકની અણીએ લૂંટારૃઓએ ત્રણ પેઢી પાસેથી લૂંટ ચલાવી access_time 6:47 pm IST\nધાનેરા પાલિકાની ચૂંટણીના ઉમેદવારોએ દારૂ નહિ વેચવાનો સામુહિક સંકલ્પ કર્યો access_time 9:13 pm IST\nશનિવારથી મુંદરા - અમદા��ાદ અને જામનગર - અમદાવાદ વચ્ચે વિજયભાઇના હસ્તે હવાઇ સેવાનો પ્રારંભ access_time 4:23 pm IST\nઅફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રમુખ સહીત ત્રણ આતંકવાદીઓને ઠાર access_time 6:44 pm IST\nઆ યુવતીની આંખમાંથી નીકળ્યા ૧૪ કીડા access_time 9:44 am IST\nમાથું દુખતુ હોવાથી સૂઈ ગયેલી મહિલા ઉઠી ત્યારે વિદેશી ઉચ્ચારો કરવા લાગી access_time 11:44 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો... access_time 11:01 pm IST\nયુ.એસ.માં હરિ ઓમ મંદિરમાં પ્રજાસત્તાક દિન, વસંત પંચમી તથા સરસ્‍વતી પૂજા ઉત્‍સવ ઉજવાયોઃ ૨૮ જાન્‍યુઆરીના રોજ ઉજવાયેલ ત્રણ ઉત્‍સવ અંતર્ગત મંદિરમાં શણગાર સાથે શ્‍લોકો તથા ગીતોના નાદથી ભાવિકો ભાવવિભોર access_time 11:01 pm IST\n‘‘હર હર ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ મહા શિવરાત્રી પર્વની ભાવભેર ઉજવણીઃ સમૂહ શિવલીંગ પૂજામાં ભાવિકો જોડાયા access_time 10:59 pm IST\nફેડ કપમાં અંકિતાનું પ્રદર્શન ઉત્સાહજનક: સાનિયા મિર્જા access_time 3:45 pm IST\nઓલ ઇન્ડિયા પોસ્ટલ બાસ્કેટબોલ સ્પર્ધામાં ગુજરાતને મળ્યું સિલ્વર access_time 3:45 pm IST\n૩૬ વર્ષના ફેડરરને ફરી ટોચનું સ્થાન હાંસલ કરવુ છે access_time 11:46 am IST\nઓસ્ટ્રેલિયા ટૂરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બની પરિણીતી ચોપડા access_time 3:42 pm IST\nજન્મદિવસ વિશેષ: આ સુંદર અદાકારાના દરેક અંદાજમાં જોવા મળતો હતો અપાર પ્રેમ: સાદગીભર્યા અભિનયથી દર્શકોના જીત્યા હતા દિલ access_time 3:39 pm IST\nશ્રધ્ધાની હોટ અને બોલ્ડ તસ્વીરોએ જગાવી ચર્ચા access_time 9:44 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.blogarama.com/internet-blogs/326187-zika-virus-starting-appear-blog/", "date_download": "2019-06-19T09:18:44Z", "digest": "sha1:FZHRQT4Z5Z3GH5UWBGRDHTDLM4XYM7OX", "length": 3749, "nlines": 84, "source_domain": "www.blogarama.com", "title": "Zika Virus Starting To Appear In U.S. Blog", "raw_content": "\nNavratri ની તૈયારીઓ પુરજોશમાં, યુવાનોમાં થનગનાટ\nNavratri ના ગણતરીના દિવસો બાકી હોવાથી … Read More\nજાણો….કેવું રહેશે તમારું ૦૭-૦૯-૨૦૧૭ નું Horoscope\n૦૭-૦૯-૨૦૧૭ : Horoscope મેષ તમારે પોતાનો દ… Read More\nભૂલી જશો તમે જીયો, આ કંપનીએ આપી Internet માટે ચડીયાતી ઓફર\nજીયોને ટક્કર આપે તેવી ઈન્ટરનેટ … Read More\nચેટીંગ દરમિયાન યૂઝ કરો આ Code Words, કોઈ જાણી નહી શકે તમારી વાતચીત\nચેટીંગ દરમિયાન યૂઝ કરો આ કોડવર્… Read More\nજાણો… કયો છે દુનિયાનો પ્રથમ સ્મોકિંગ ફ્રી દેશ\nધુમ્રપાન નિષેધ ભારતના ઘણા રાજ્… Read More\nઆ Product જોયા બાદ તમે કહી શકો છો “લલ્લા તુમસે ન હો પાયેગા“,બસ તુમ રહેનેદો\nગેન્ગસ ઓફ વસેપુરમાં રામાધીરસિč……Read More\nજુઓ…..બાળકોની ઊંઘવાની અજબગજબ હરકતો\nબાળકોની ઊંઘવાની અજબગજબ હરકતો દ……Read More\nવાસ્તુ પ્રમાણે કરાવો ઘરની દિવાલના રંગો\nમનુષ્યના જીવનમાં રંગોનું વિશેĒ……Read More\nજાણો….કેવું રહેશે તમારું ૦૬-૦૯-૨૦૧૭ નું Horoscope\n૦૬-૦૯-૨૦૧૭ : Horoscope મેષ નવી કાર્યયોજન… Read More\nમાનવામાં નહીં આવે પણ, વાસ્તવમાં આ બકરો આપે છે દૂધ\nવિજ્ઞાનથી ઘણા પ્રકારના ફેરફાર … Read More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://www.marutiinstituteofdesign.com/Course/1/%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA%E0%AB%80%E0%AA%AF%E0%AA%B0%20%E0%AA%9C%E0%AB%87%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%20%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8", "date_download": "2019-06-19T09:57:28Z", "digest": "sha1:KO7TWPPTU4IPDHQUM7JKHVITCWNK6OJL", "length": 18287, "nlines": 107, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "રેપીયર જેકાર્ડ ડિઝાઇન", "raw_content": "\nજેકાર્ડ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૫૦૦૦ થી ૧૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nજેકાર્ડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટનું તેમજ હેન્ડલુમનીપ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદાનું ફેબ્રિકસ સર્જન કરવાની જેકાર્ડ નીડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.\nજેકાર્ડ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇનકોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજનાસમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમસરળ છે.\nજેકાર્ડ શું છે અને કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા \nજેકાર્ડ એટલે ડીઝાઇન વાળું કાપડ બનાવવાનું મશીન. સદીઓથી આપણે ડીઝાઇન વાળુંકાપડ બનાવતા આવ્યા છીએ. પહેલા ના સમય માં હાથ વણાટકામ થતું અને ત્યારથી અત્યારસુધી કાપડ મિકેનિકલ જેકાર્ડ મશીનમાં બનાવતા હતા અને હજી પણ બનાવીએ છીએ. મિકેનિકલજેકાર્ડમાં પ્રોડક્શન ઓછુ તેમજ ડીઝાઇન કોસ્ટ વધારે આવે છે, સાથે સાથે ડીઝાઇન બદલવામાં પણ ઘણો સમય વેસ્ટથાય છે, તેને કારણે લોકોએ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ, ટેકનોલોજી અપનાવી. પાર્ટીની રીક્વાયર પ્રમાણેડીઝાઇનમાં ફેરફાર કરી શકાય તેમજ પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરીકરી શકાય છે. આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમનીપ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદાના ફેબ્રીક્સ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડમાંબનાવવામાં આવે છે, તેમજ સાડી ના લેસ બનાવવા માટે સ્પેશિયલ નીડલ જેકાર્ડ, મહારાણી જેકાર્ડ ની ટેકનોલોજી અપનાવેલી છે, તો જાણીયે જેકાર્ડ ડીઝાઇન શું છે.\nજેકાર્ડ ડિઝાઈન એટલે યાર્ન માંથી ડીઝાઇન વાળું કાપડબનાવવાની અદભુત કળા કે જે કાપડનું સર્જન કરે છે, કાપડ બનાવવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોયછે.\nતમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એ દરેક ગારમેન્ટનું ફેબ્રિકસ ઇલેક્ટ્રોનીક્સજેકાર્ડમાં બનાવવામાં આવે છે, જેકાર્ડ મશીનમાંપહેલા ફેબ્રિકસ બને છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. ફેબ્રીક્સ બનાવવા માટે પેલાકોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યાબાદ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને ફેબ્રિકસ બનતુંહોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથીબને છે, ફેબ્રિકસનું ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શનપણ ઝડપી આવે છે, એટલા માટે આજના સમયમાં જેકાર્ડ ફેબ્રિકસ સો એસો ટકા જેકાર્ડ મશીનમાં જ બનાવવામાં આવે છે.\nસ્માર્ટ અને વાઈટ કોલર જોબ...\nજેકાર્ડ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાંઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.\nજેકાર્ડ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે\nજેકાર્ડ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારાડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.\nજેકાર્ડ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીકમાર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણખૂણામાં કામ કરી શકો છો. ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ રેપીયર જેકાર્ડના પાયાની જરૂરિયાતછે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરનીડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટેરહેતી હોય છે, અને રહેવાની જ.\nકારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે, અને આજનાસમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસેવધતો જાય છે.\nમહીને કમાણી ૨૫૦૦૦ થી ૧૫૦૦૦૦ અને તેનાથી વધારે\nજેકાર્ડ ડીઝાઇનમાં તમે મહિને ૨૫૦૦૦ થી ૧૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત ૪ મહિના જેટલો સમય લાગેછે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.\nડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અનેસમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયાકમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતા લુલા, અર્ચના કોચર આ બધાય ડીઝાઈનર આજના સમયમાં લાખોકરોડો રુપિયા કમાય છે.\n૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજારજેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એકકોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટકરી બીઝનેસ ડેવેલોપ કરીશકો છો.\nજેકાર્ડ ડીઝાઇન કોણ શીખી શકે\nજેકાર્ડ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા – છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, કોઈપણ શીખી શકેછે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગપ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારામાં ક્રિએટીવીટી (સ્કીલ ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવીછે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારાભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.\nજેકાર્ડ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે\nજેકાર્ડ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનોવ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nજેકાર્ડ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલટાઇમ કામ કરી શકો છો.\nવિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાયછે.\nનોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાનીમનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છેતેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.\nધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામલેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વકસમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.\nજેકાર્ડ ડીઝાઇન કોર્ષ શીખવ���નો સમય\nદરરોજ ( ૧ કલાક)\n· મશીનના પ્રકાર (રેપીયર ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ, નિડલ જેકાર્ડ,મહારાણી જેકાર્ડ,મીકેનીકલ જેકાર્ડ)\nજેકાર્ડ ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે જેકાર્ડ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,\n- - સ્કેચ ડીઝાઇનર\nએકવાર જેકાર્ડ ડીઝાઇનર બની ગયા પછી જેકાર્ડ ના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરીશકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.\n૧૦૦ % નોકરીની ગેરંટી\nસંસ્થા દ્વારાસ્ટુડન્ટનો કોર્ષ પૂરો થયા પછી સ્ટુડન્ટને ૧૦૦% નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવેછે, સંસ્થા નોકરીનીગેરંટી એટલા માટે આપે છે, કારણ કેમાર્કેટમાં જેકાર્ડ ડીઝાઇનરની ફૂલ ડીમાન્ડ છે.\nકોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.\nગામ, શહેર, રાજય એટલે કેદુરથી આવતા વિધ્યાર્થીઓના માટે સંજુ ડિઝાઇનર ફેક્ટરી દ્વારા હોસ્ટેલ ની પણ સુવિધાપૂરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિધ્યાર્થીઓ ડિઝાઈન શીખીશકેઅને ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/042_aajmaridhingali.htm", "date_download": "2019-06-19T09:02:24Z", "digest": "sha1:NQZOFT33LYWGEBJS3ZYWJAWPR3FOEV3D", "length": 947, "nlines": 18, "source_domain": "www.mavjibhai.com", "title": " આજ મારી ઢીંગલી", "raw_content": "\nમાંદી પડી રે માંદી પડી, આજ મારી ઢીંગલી માંદી પડી\nખાધું નથી એણે પીધું નથી, આજ મારી ઢીંગલી માંદી પડી\nબોલાવું ડૉક્ટર હમણાં ભઈ, શું થયું એને સમજ પડે કંઈ\nજા જા જલદી કરજે ગાડી, ક્યાંયે ન થોભજે એકે ઘડી\nડૉક્ટર આવ્યા જોઈ નાડી, ગભરાશો ન જરી શરદી લાગી\nકેવી મજા રે આપણે કરી, આ રે રમત રમશું કાલે ફરી\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/no-debit-card-credit-card-hassle-sbi-makes-cardless-atm-withdrawals-a-reality-045635.html", "date_download": "2019-06-19T08:50:32Z", "digest": "sha1:QEOL4WWJIPTFUPOU2OIKFIWQ5S3SH6BN", "length": 12741, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "SBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે | Making cash withdrawal services even more flexible and effortless - Gujarati Oneindia", "raw_content": "\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n1 hr ago જાહ્નવી કપૂરના ડાંસને જોઈ લોકોએ મજાક ઉડાવી, કહ્યું શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે Video\n2 hrs ago સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video\n3 hrs ago 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\n3 hrs ago Video: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\nTechnology સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nSBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે\nબેન્કિંગ ફ્રોડના મોટા ભાગના કિસ્સાઓમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કપટ થાય છે. લોકો તમારા કાર્ડની માહિતી ચોરી કરી તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે, પરંતુ SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના એકાઉન્ટ ધારકો માટે ખાસ સેવા શરૂ કરી છે. આ નવી સેવા દ્વારા તમે એટીએમ કાર્ડ વગર એટીએમ માંથી રોકડ ઉપાડી શકશો.\nSBI ની ખાસ સર્વિસ શરુ, હવે ATM ની મદદથી ઉપાડી શકો છો FD માં જમા ફંડ\nSBI ની નવી સર્વિસ\nSBI એ તેની નવી સર્વિસથી તેના ખાતાધારકોને ડેબિટ કાર્ડને લઈને વહન કરવાની તકલીફથી છુટકારો અપાવી દીધો છે. તમે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. SBI એ Yono Cash નામની સર્વિસ લોન્ચ કરી છે. આ નવી સર્વિસ યોનો કેશ દ્વારા ગ્રાહકો હવે એસબીઆઇના 1.65 લાખ એટીએમમાંથી ડેબિટ કાર્ડ વગર રોકડ રકમ ઉપાડી શકશે. તેના માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર પડશે નહિ.\nઆ સર્વિસને શરૂ કરનારી દેશની પ્રથમ બેંક\nતમને જણાવી દઈએ કે કાર્ડલેસ એટીએમ કેસ વિડ્રોલની સુવિધા શરૂ કરનારી દેશની પ્રથમ બેંક એસબીઆઇ બની ગઈ છે. દેશમાં કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા આપનારી સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા બેંકએ તેના ખાતાધારકોને આ સુવિધા આપી છે. નવી સર્વિસ હેઠળ તમે ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી રોકડ રકમ ઉપાડવા માટે YONO ની મદદ લઇ શકશો. YONO કેશ સુવિધા હાલમાં સ્ટેટ બેન્કના ફક્ત 16500 એટીએમમાંથી જ ઉપલબ્ધ થશે, પરંતુ ટૂંક સમયમાં જ તે સમગ્ર દેશના એટીએમ અને POS મશીનો પર શરુ કરવામાં આવશે.\nકેવી રીતે કામ કરશે\nએસબીઆઈની આ YONO કેશ સુવિધા મેળવવા માટે તમારે પ્રથમ YONO એપ ડાઉનલોડ કરવું આવશ્યક છે. તેને ડાઉનલોડ કર્યા પછી તમને કેશ ટ્રાન્જેક્શનનો વિકલ્પ દેખાશે. કેશ ટ્રાન્જેક્શન માટે 6 ડિજિટનો પિન સેટ કરવો પડશે. ટ્રાન્જેક્શન માટે તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા 6 અંકનો રેફરન્સ નંબર પણ મળશે. તમને એટીએમ મશીન પર પણ YONO કેશનો વિકલ્પ દેખાઈ જશે. જ્યાં તમારે 6 અંકનો પિન અને 6 અંકનો રેફરન્સ નંબર દાખલ કરવો પડશે. આ કરતાની સાથે એટીએમમાંથી કેશ નીકળી જશે. તમને જણાવી દઈએ કે રેફરન્સ નંબર જનરેટ થતા જ 30 મિનિટની અંદર તમારે નજીકના એટીએમ જ્યાં યોનો કેશની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈને આ કામ કરવું પડશે.\nઆજે એસબીઆઈનો મેગા ઓક્શન, સસ્તામાં મળશે ઘરો\nSBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપવા જઈ રહી છે\nSBI ગ્રાહકો માટે સારા સમાચાર, ATM કાર્ડ વિના કેશ ઉપાડો\nSBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા\nકોઈ પણ SBI ની આ ફેલોશિપ લઈ શકે છે, મળશે લાખો રૂપિયા\nSBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ\nSBI ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે સસ્તી લોન આપશે\nઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક\nSBI ઘ્વારા ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ સુવિધા લોન્ચ કરવામાં આવી\nSBI ની બમ્પર ઓફર, હોમ લોન લેનારાઓને મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ\nSBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે\nSBI એકાઉન્ટ ધારક સાવધાન ATM કાર્ડથી ચોરાઈ રહી છે તમારા એકાઉન્ટની માહિતી\nસારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક આર્યન, બંને વચ્ચે ચક્કર હોવાની ચર્ચા તેજ\nશમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ\nકાળિયાર શિકાર કેસઃ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં સલમાન ખાન મુક્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C/", "date_download": "2019-06-19T09:57:46Z", "digest": "sha1:MXXD4JCE6HAXL4KXQ47CP2JIFAT6J2PB", "length": 24016, "nlines": 164, "source_domain": "www.zigya.com", "title": "આપણો રાષ્ટ્રધ્વજ - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » Aside » આપણો રાષ્ટ્રધ્વજ\nઆપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગો એ આપણું ગૌરવ છે.​ આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. ખાદીના એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતા આખા દેશનો આત્મા છે. આપણી આઝાદીનું પ્રતિક છે આપણો ત્રિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ કહ્યું હતું કે ‘રાષ્ટ્રધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે.’\n22મી જુલાઈ, 1947ના રોજ મળેલી ભારતીય બંધારણ સભાની બેઠકમાં આપણો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો. બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે અને એ વખતે ત્રિરંગાનો રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર કરાયો અને ત્રિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ બન્યો. આ રાષ્ટ્રધ્વજ ‘પિંગાલી વૈકય્યા’ દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચવામાં આવેલો હતો. આપણો રાષ્ટ્રધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ 24 આરા ધરાવતું ચક્ર આવેલું છે, જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. અશોક ચક્ર એ સારનાથના સિંહાકૃતિવાળા અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. બહોળા અનધિકૃત અર્થમાં કેસરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ હરિયાળી અને ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ¾ ભાગ જેટલો હોય છે. આપણો રાષ્ટ્રધ્વજ 2 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો હોય છે. આપણો રાષ્ટ્રધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.\nભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણએ આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલી ભાવના વર્ણવતા કહ્યું હતું કે, ” ભગવો અથવા કેસરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો ���ાર્ગ પ્રકાશીત કરશે અને લીલો રંગ આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ, છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેની પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાશે નહીં, તેને ગતિશીલ બની અને આગળ ધપવું જ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં 24 કલાકનું પણ દર્શક છે.”\nઆપણા રાષ્ટ્રધ્વજના ત્રિરંગા સુધી પહોંચવાની સફર અત્યંત રોમાંચિત છે. જોકે પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ હોવાનો પ્રથમ વાર વિચાર રાજા રામમોહન રાયના મનમાં ઉઠ્યો હતો. 20મી સદીની શરૂઆતમાં ભારતમાં આઝાદી માટે સ્વતંત્રતાની ચળવળોએ વેગ પકડ્યો. એ વખતે કોઈ એક એવા શક્તિશાળી માધ્યમની જરૂરિયાત જણાઈ જે સૌ લોકોને એક સાથે જોડી શકે અને સૌની એકતાનું પ્રતિક બની શકે.\nઆ સમયમાં સૌ પ્રથમ 1904માં સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ સૌ પ્રથમ ધ્વજ રજૂ કર્યો. જે સિસ્ટર નિવેદિતા ધ્વજ તરીકે ઓળખાયો. આ ધ્વજ લાલ ચોરસ આકારનો હતો. જેમાં પીળા રંગનું વજ્રનું ચિહન અને બંગાળી ભાષામાં વંદે માતરમ લખેલું હતું. આ ધ્વજમાં લાલ રંગ આઝાદી અને પીળો રંગ વિજયના પ્રતિક હતા.​​\n7 ઑગષ્ટ,1907ના રોજ બંગાળના ભાગલાના વિરોધમાં કોલકાતામાં સૌ પ્રથમ વાર ત્રણ રંગનો ધ્વજ લહેરાવવામાં આવ્યો. જે કલકત્તા ધ્વજ તરીકે ઓળખાયો. આ ધ્વજમાં એકસરખા ત્રણ આડા પટ્ટા હતા. જેમાં સૌથી ઉપરનો નારંગી, વચ્ચે પીળો અને નીચેનો પટ્ટો લીલા રંગનો હતો. જેમાં ઉપલા નારંગી પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાના ચિત્રો હતાં. વચ્ચેનાં પટ્ટામાં હિંદીમાં વંદેમાતરમ લખેલ હતું.\n22 ઑગષ્ટ, 1907ના રોજ ક્રાંતિકારી ભીખાઈજી કામાએ જર્મનીમાં એક ત્રણ રંગનો ધ્વજ લહેરાવ્યો. આ ધ્વજમાં ઉપરનો પટ્ટો લીલો, વચ્ચેનો કેસરી અને નીચેનો પટ્ટો લાલ રંગના હતા. જેમાં લીલો રંગ ઇસ્લામ, કેસરી રંગ હિંદુ અને લાલ રંગ બૌદ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં ઉપરના પટ્ટામાં 8 કમળ અને નીચેના લાલ પટ્ટામાં અર્ધચંદ્ર અને સૂર્યના ચિહ્નો મૂકવામાં આવ્યા હતા. આ ધ્વજ ભિખાઈજી કામા, વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચ��ામાં આવ્યો હતો.\n1917માં હોમરૂલ ચળવળ માટે બાળ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા એક નવો ધ્વજ પસંદ કરાયો જેમાં પાંચ લાલ અને ચાર લીલા રંગની પટ્ટીઓ તથા ‘યુનિયન જેક’ ધરાવતો હતો. ઉપર ચંદ્ર અને સૂર્યનું સફેહ ચિહ્ન અને સપ્તર્ષીના પ્રતિક સમાં સાત તારા દર્શાવવામાં આવ્યા હતાં.\n1921માં મહાત્મા ગાંધી સમક્ષ એક ત્રિરંગો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપરનો પટ્ટો સફેદ રંગનો, વચ્ચેનો પટ્ટો લીલા અને નીચેનો પટ્ટો લાલ રંગનો હતો. જેમાં એક ચરખો પણ દર્શાવવામાં આવ્યો હતો. આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદમાં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ, જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.\nત્યારબાદ ઘણા બધા લોકોના સૂચન બાદ 2 એપ્રિલ, 1931 નાં રોજ “કોંગ્રેસ કાર્યકારી સમિતી” દ્વારા સાત સભ્યોનીં “ધ્વજ સમિતી” નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એક જ રંગનો, સોનેરી-પીળો રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતા ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.\nછેલ્લે, જ્યારે 1931 માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો અને “પિંગાલી વૈકય્યા” નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેસરી, સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું તેમાં ચરખો દૂર કરી સારનાથના અશોક સ્તંભના ચક્રને સમાવીને હાલનો ત્રિરંગો ધ્વજ જાહેર કરવામાં આવ્યો.\nઆજ સમયે “ભારતીય રાષ્ટ્રીય સેના” (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નીચે “આઝાદ-હીંદ” લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશસ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો. આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણિપુર માં ફરકાવવામાં આવ્યો હતો.\nરાષ્ટ્રધ્વજ એ દેશનું રાષ્ટ્રીય ચિહ્ન હોઈ પહેલા સરકારી કચેરીઓ અને સરકારી ભવનો સિવાય જાહેરમાં ક્યાંય પણ ફરકાવી શકાતો ન હતો. 2002માં આમાં સુધારો કરવામાં આવ્યો અને દેશની સામન્ય જનતાને રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી. રાષ્ટ્રધ્વજના સન્માન અને જાળવણી માટે આચારસંહિતા બનાવવામાં આવી અને ભારતીય ધ્વજ સંહિતા – 2002 ધારો લાગૂ કરવામાં આવ્યો.\nરાષ્ટ્રધ્વજ અંગેન��� આચારસંહિતા :\nજ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે અને તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે. સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.\nરાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં.\nકમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી-તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઇ શકતો નથી.\nરાષ્ટ્ર્ધ્વજને ઉંધો ,કશાની અંદર ઉંડાઇમાં કે કશું વિંટાળીને (ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી.\nઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.\nજ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.\nફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો.\nત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે. કોઈ વસ્તુ કે વ્યક્તિને સલામી આપવા માટે ઝંડાને નમાવવામાં નથી આવતો.\nકોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.\nત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.\nજ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.\nપ્લાસ્ટિકના ત્રિરંગાનો ઉપયોગ બિલ્કુલ ન કરવો જોઈએ.\n: દેશના અન્ય કેટલાક મહત્વના ધ્વજ :\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2012/01/", "date_download": "2019-06-19T08:53:06Z", "digest": "sha1:ZDK2YYC5SORGPYOHZSPRIZETAQCZVWSZ", "length": 5056, "nlines": 126, "source_domain": "glaofna.wordpress.com", "title": "2012 જાન્યુઆરી « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nઆપનું ગત વર્ષ આનંદમાં ગયું હોય\nઆજે શરુ થયેલું ઈસુનું ૨૦૧૨મું વરસ આપને સુખરૂપ રાખે\nઅને દરેક વાતમાં કામયાબી આપે\nએવી અમારી હાર્દિક શુભેચ્છાઓ સ્વીકારશો.\nચંદુ શાહ, ડૉ.જયેશ શાહ, ગૌરાંગ મહેતા\nમનુ ધોકાઈ, ડૉ. દર્શના ઝાલા, રોહિત પંડ્યા, જસવંત મોદી, મોના નાયક\n(કાર્યવાહી સમિતિ, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2017/06/", "date_download": "2019-06-19T09:41:29Z", "digest": "sha1:QQ4A3DCCSENNBAYQIC4Q7377XK2TVGHA", "length": 4471, "nlines": 122, "source_domain": "glaofna.wordpress.com", "title": "2017 જૂન « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nPosted in Uncategorized | ભગવદ્‌ગીતા, આધુનિક સમયમાં માટે ટિપ્પણીઓ બંધ છે\nકૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/yoga-article/what-is-yoga-really-importance-of-yoga-in-our-life-108022000025_1.html", "date_download": "2019-06-19T08:49:43Z", "digest": "sha1:KPOCJJCNHH24DCQ6B4TDO7Q7XTYJUMDE", "length": 18997, "nlines": 234, "source_domain": "gujarati.webdunia.com", "title": "Importance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ .. | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nImportance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ ..\nયોગ શબ્દના બે અર્થ-પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ\nયોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.\n'યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે - ઓશો.\nપાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.\nજેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.\nયોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે - જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.\nઆ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.\nશરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.\nઆ આઠ ���ંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન.\nતમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.\nજેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી.\nયોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે.\nદુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.\nયોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.\nતમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.\nતો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે - બે દુ ચાર ની જેમ.\nયોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક 'યોગ'ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.\nયોગ શુ છે, તે અમે તમને વિગતવાર બતાવીશુ 'યોગ આયામમાં'.\nગુજરાતમાં 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણ���માં દોઢ કરોડ લોકોને જોડાશે\nયોગ દિવસે સીએમ રૂપાણીએ યોગ કર્યાં, 11 હજારથી વધુ લોકો જોડાયા\nYoga Day Video - યોગા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો આ ટિપ્સ\nયોગમાં છે વંધ્યત્વ(infertility) દૂર કરવાનો ઉપાય, લાભકારી થઈ શકે છે આસન\nવિશ્વ યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કરાશે : ૧૦,૦૦૦ લોકો એક સાથે યોગ કરશે\nઆ પણ વાંચો :\n21 જૂન યોગ દિવસ\nઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujgovtjob.com/2019/06/education-loan-by-sbi-interest-rate-pdf.html", "date_download": "2019-06-19T08:42:44Z", "digest": "sha1:JDNKOTBZ257XB5KHM6ZNG2BP5P5MYHBY", "length": 2648, "nlines": 62, "source_domain": "www.gujgovtjob.com", "title": "Education Loan by SBI | Interest Rate | PDF Download", "raw_content": "\nઆ પીડીએફ ફાઇલ તમામ ગ્રુપમાં મોકલો. અને દરેક વ્યક્તિને મળે તેવી વ્યવસ્થા કરો. આ બુક સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી લૉન વિશેની નાનામાં નાની માહિતી છે અને એ પણ ગુજરાતીમાં. આપણા દરેક બાળકો ભણી શકે માટે જરૂરી છે પૈસા અને આ બુકમાં આપેલ સ્ટુડન્ટ લૉન વિશેની તમામ માહિતીથી કોઈ છેતરી શકશે નહીં. વિદ્યાર્થી બધું જ ભણી લે પછી પાંચ વર્ષ બાદ લૉન ચુકવવાની હોય છે. બહુ સરળતાથી લૉન મળે છે.\nવધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને સંપૂર્ણ જાણકરી મેળવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4_%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8", "date_download": "2019-06-19T08:54:27Z", "digest": "sha1:DLWCHYUMNGCUXXIWKL66INVU4WTS4XVV", "length": 6517, "nlines": 99, "source_domain": "gu.wikipedia.org", "title": "હસ્ત ઉત્તાનાસન - વિકિપીડિયા", "raw_content": "\nહસ્ત ઉત્તાનાસન એ સૂર્યનમસ્કાર વેળાનું એક ચરણ છે. શરીરને લચીલું બનાવવા માટે આ આસન ઉપયોગી છે. આસન કરતી વખતે શ્વાસનું નિયમન કરવું મહત્વનું છે. [૧][૨][૩][૪][૫][૬][૭]\n૧ સૂર્યનમસ્કાર પ્રક્રિયા ક્રમ\n૧.૧ સૂર્યનમસ્કારની પ્રક્રિયા દરમિયાન થતાં આસનો\n૨ આ પણ જુઓ\nસૂર્યનમસ્કાર પ્રક્રિયા ક્રમ[ફેરફાર કરો]\nસૂર્યનમસ્કારની પ્રક્રિયા દરમિયાન થતાં આસનો[ફેરફાર કરો]\n૨ હસ્ત ઉત્તાનાસન શ્વાસ\n૪ અશ્વ સંચાલનાસન શ્વાસ\n૫ ચતુરંગ દંડાસન ઉચ્છવાસ\n૬ અષ્ટાંગ નમસ્કાર રોખા\n૮ અધોમુક્ત શ્વાનાસન ઉચ્છવાસ\n૯ અશ્વ સંચાલનાસન શ્વાસ\n૧૧ હસ્ત ઉત્તાનાસન શ્વાસ\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૨૩:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gstv.in/national-govt-moves-to-check-benami-aadhaar-to-be-made-must-for-property-deals/", "date_download": "2019-06-19T08:59:24Z", "digest": "sha1:VISZBGO3VJAEGIZMPXTWSNFJXXQHWJV5", "length": 6731, "nlines": 144, "source_domain": "www.gstv.in", "title": "પ્રોપર્ટી ખરીદવા માટે જરૂરી હશે આધાર નંબર, સરકાર કરશે બેનામી સંપત્તિની તપાસ - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » પ્રોપર્ટી ખરીદવા માટે જરૂરી હશે આધાર નંબર, સરકાર કરશે બેનામી સંપત્તિની તપાસ\nપ્રોપર્ટી ખરીદવા માટે જરૂરી હશે આધાર નંબર, સરકાર કરશે બેનામી સંપત્તિની તપાસ\nમોદી સરકાર હવે બેંક એકાઉન્ટ, PAN કાર્ડ અને પાસપોર્ટ બાદ આધાર નંબરને પ્રોપર્ટી ખરીદવા માટે પણ અર્નિવાય કરવાનો યોજના બનાવી રહી છે. યોજનાનો અમલ થતા કોઇ પણ પ્રકારની પોપર્ટી ખરીદવા માટે આધાર નંબર જરૂરી હશે.\nસૂત્રોનુસાર, મોદી સરકાર પોપર્ટી રજિસ્ટ્રેશન ઇલેક્ટ્રોનિક કરવા જઇ રહી છે. આ માસે સરકાર સંપતિ કાનૂન 1908ના સેક્શન 32 અને 32Aમાં જલ્દઈથી સંશોધન કરી શકે છે. આ સિવાય પાવર ઑફ અટોર્નીની પણ જાણકારી આપવાની રહેશે. વાસ્તવમાં અત્યાર સુધીમાં કાનૂની માલિકી ન હોવાની સ્થિતિમાં તે સંપતિ પર કોઇ પણ કબ્જો કરી લે છે અને ખોટી રીતે પોતાની કરી લે છે. પરંતુ આધાર નંબર અર્નિવાય થવાથી આ લોકોને એજન્સીઓ સહેલાઇથી પકડી લેશે અને જમીન સરકારની થઇ જશે.\nભૂમિ સંસાધન વિભાગએ દરેક રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રેદશોમાં એક લેખિત પત્રમાં લખ્યુ કે રજિસ્ટ્રેશનના ટાઇમ પર આધાર કાર્ડના પ્રમાણપત્રની વ્યવસ્થા કરવી જોઈએ.જાણકારો અનુસાર, આ નિયમ લાગૂ થતા રિયલ એસ્ટેટ સેક્ટરમા બેનામી સંપતિ અને કાળાધન પર રોક લગાવવામાં મદદ મળશે.\nભૂખ સંતોષવા હાથીએ કર્યું આવું, વીડિયો જોશો તો થઇ જશો દંગ\nપાલનપુર: સહાયથી વંચિત અશોક સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nTweet ડિલિટ થવા પર ભડક્યા દિગ્વિજય સિંહ, સંસદીય તપાસની કરી માગ\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20Files/026_khamma.htm", "date_download": "2019-06-19T09:32:20Z", "digest": "sha1:A2RK7M2PZVWUV5ZGOAQIX3DALBDKIAWJ", "length": 1351, "nlines": 29, "source_domain": "www.mavjibhai.com", "title": " ખમ્મા મારા નંદજીના લાલ", "raw_content": "\nખમ્મા મારા નંદજીના લાલ\nખમ્મા મારા નંદજીના લાલ\nમોરલી ક્યાં રે વજાડી\nહું રે સૂતી'તી મારા શયનભવનમાં\nસાંભળ્યો મેં તો મોરલીનો સાદ\nમોરલી ક્યાં રે વજાડી\nભર રે નીંદરમાંથી ઝબકીને જાગી\nભૂલી ગઈ હું તો ભાનસાન\nમોરલી ક્યાં રે વજાડી\nપાણીડાંની મશે જીવણ જોવાને હાલી\nદીઠાં મેં નન્દજીના લાલ\nમોરલી ક્યાં રે વજાડી\nદોણું લઈને ગૌ દોહવાને બેઠી\nમોરલી ક્યાં રે વજાડી\nવાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં\nમોરલી ક્યાં રે વજાડી\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/023_shirsate.htm", "date_download": "2019-06-19T09:02:44Z", "digest": "sha1:FS2CJW6DFRWOR3O65EG3GKIYPSWELNUF", "length": 1744, "nlines": 23, "source_domain": "www.mavjibhai.com", "title": " રે શિર સાટે નટવરને વરીએ", "raw_content": "\nરે શિર સાટે નટવરને વરીએ\nરે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ\nરે અંતર દૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું\nએ હરિ સારું માથું ઘોળ્યું, રે શિર સાટે નટવરને વરીએ\nરે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ\nત્યાં મુખપાણી રાખી મરીએ, રે શિર સાટે નટવરને વરીએ\nરે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને\nતે શું જીવે ભૂંડું મુખ લઈને, રે શિર સાટે નટવરને વરીએ\nરે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ\nજો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ\nરે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ\nબ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ, રે શિર સાટે નટવરને વરીએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/ipl-2019-rcb-made-unwanted-and-shameful-records-of-most-consecutive-defeats-046045.html", "date_download": "2019-06-19T09:29:31Z", "digest": "sha1:4INJ2FFTP2XIWDJCIRRZAU7WRQCWH6L7", "length": 11596, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "RCB એ આઇપીએલ ઇતિહાસનો સૌથી શર્મનાક રેકોર્ડ બનાવ્યો | IPL 2019: RCB made unwanted and shameful records of most consecutive defeats - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n44 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n55 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nRCB એ આઇપીએલ ઇતિહાસનો સૌથી શર્મનાક રેકોર્ડ બનાવ્યો\nઆઇપીએલ 2019 દરમિયાન બેંગ્લોર ટીમ આ વખતે જીત માટે તરસી રહી છે. એક પછી એક શર્મનાક રેકોર્ડ આ ટીમના નામે નોંધાઈ રહ્યો છે. 7 એપ્રિલે પણ બેંગ્લોર 4 વિકેટે દિલ્હીથી હારી ગયું છે. બેંગ્લોરે આ મેચમાં પહેલા બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા, તેના જવાબમાં દિલ્હીએ આ ટાર્ગેટ ફક્ત 6 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. આ બેંગ્લોરની આ સીઝનની સતત છઠ્ઠી હાર છે.\nIPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો\nસતત સૌથી વધારે મેચ હારવાનો રેકોર્ડ\nઆ હારની સાથે જ બેંગ્લોર આઈપીએલના સૌથી શર્મનાક રેકોર્ડ સુધી પહોંચી ગયું છે. આઈપીએલમાં કોઈ પણ ટીમના શરૂઆતમાં સૌથી વધારે મેચ હારવાનો રેકોર્ડ બેંગ્લોરના નામે સંયુક્ત રીતે નોંધાયો છે. સીઝનમાં સૌથી વધારે શરૂઆતી મેચ હરવામાં બેંગ્લોર અને દિલ્હી એક સાથે ટોપ પર છે. દિલ્હી આ પહેલા વર્ષ 2013 દરમિયાન સતત 6 મેચ હારી હતી. જેનો મતલબ છે કે બેંગ્લોરની ટીમ વધુ એક મેચ હારવાની સાથે જ શરૂઆતમાં સૌથી વધારે મેચ હારનારી ટીમ બની જશે.\nબેંગ્લોરનો વધુ એક શર્મનાક રેકોર્ડ\nતેની સાથે વધુ એક શર્મનાક રેકોર્ડ આરસીબી નામે નોંધાયો છે. આ ટીમ 19 મેં 2018 થી 7 એપ્રિલ 2019 સુધી સતત સાત મેચ હાર્યા છે, જે આરસીબી માટે આઈપીએલમાં હારવામાં આવેલી સૌથી વધારે મેચ છે. આ પહેલા બેંગ્લોરે 5 મેં 2008 થી 19 મેં 2008 વચ્ચે સતત 6 મેચ હાર્યા હતા. હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે.\nસમ્માન મેળવવા માટે બેંગ્લોરે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે\nધીરે ધીરે બેંગ્લોરની પ્લે ઓફમાં જવાની આશા તૂટી રહી છે. હવે કોઈ ચમત્કારિક પ્રદર્શન જ ટીમનું ગુમાવેલું સમ્માન પ��છું લાવશે.\nસોશિયલ મીડિયા પર હીરો બનવાથી દુખી છે RCB ફૅન ગર્લ, જાણો કારણ\nIPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો\nપ્રિયા પ્રકાશની જેમ રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની આ RCB ફેન ગર્લ, જુઓ તસવીરો\n5મી વાર IPL ફાઈનલમાં પહોંચ્યું મુંબઈ, ધોની પર હંમેશા ભારી પડ્યા કેપ્ટન રોહિત\nIPL 2019: શુબમન ગિલના પિતા માટે શાહરૂખ ખાને કર્યુ મઝાનું ટ્વીટ\nRCB Vs SRH: પ્લેઑફમાં પહોંચવા માટે હૈદરાબાદ પાસે છેલ્લી મેચ\nIPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમ\nIPL 2019: અજિંક્ય રહાણે પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ, ફ્રેન્ચાઈઝીએ જણાવ્યુ કારણ\nમુંબઈમાં IPL ખેલાડીઓ પર આતંકી હુમલો થઇ શકે છે, એલર્ટ જાહેર\nIPL 2019: ધોનીની વિવાદાસ્પદ હરકત પર ચેન્નઈના કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન\nIPL 2019:આ એન્કર્સે પોતાની સ્ટાઈલ, હોટનેસથી દરેક સિઝનને બનાવી ગ્લેમરસ\nIPL 2019: વિકેટમાં બોલ લાગી છતાં આઉટ ન થયો ધોની, જુઓ વીડિયો\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/05/12/two-creations-of-mekran/", "date_download": "2019-06-19T08:43:51Z", "digest": "sha1:NNN3XTKNS3WALWTCEQLJ3XYA47ON5YYY", "length": 13420, "nlines": 170, "source_domain": "www.aksharnaad.com", "title": "સાયર હુંદા સૂર ! અને પૂરાં પરમાણ – સંત મેકરણ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » પ્રાર્થના, ગરબા અને ભજન » સાયર હુંદા સૂર અને પૂરાં પરમાણ – સંત મેકરણ\n અને પૂરાં પરમાણ – સંત મેકરણ 1\n12 મે, 2010 in પ્રાર્થના, ગરબા અને ભજન tagged સંત મેકરણ\n{૧} સાયર હુંદા સૂર \nએ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણા નૂર \nઆવો આવો આપણ મળીએ રે,\nહળીમળીને સાથે રે રિયેં રે,\nતો વાલો વરસે ભરપૂર –\nખોટા બોલાનો સંગ નવ કરીએ ને,\nઈ તો આદિ અનાદિના કાઢે કૂડ;\nએવાંની સંગત કે’દી નવ કરિયેં રે,\nજેની આંખુંમાં બેઠાં રે ઘૂડ –\nહરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા\nજેના હરદામાં હેત ભરપૂર;\nએની તો સંગતું દોડી દોડી કરીયેંને,\nજમડાને ઈ તો રાખે દૂર –\nકાયા માયાનો તમે ગરવ ન કરજો,\nઈ તો છે પેટમૂઠા શૂળ;\nમેકણ કાપડી એણી વિધે બોલિયા રે,\nજાવું છે પાણીહુંદા પૂર –\nવરસે ધરતી, ભીંજે આસમાન,\nસવળી વાણીનાં પૂરાં પરમાણ \nરેણી ઘોર વિતાય. –\nસાચાં ખોટાં ના��ાં. –\nજખ મારે જમરા –\nપ્રેમ ધરી પૂરણા. –\n– મેકરણ, કચ્છના સુપ્રસિધ્ધ સંતકવિ, કાપડી સાધુ. જન્મસ્થળ અને વતન કચ્છ ખોંભડી, સમય ઈ.સ. ૧૬૭૦ – ૧૭૩૦. આરંભ અંતના બાર બાર વરસ (એક એક તપ) કચ્છમાં, વચ્ચેના ત્રણ તપ હિમાલય, સૌરાશઃટ્રમાં પરબવાવડી અને બિલખા પાસે રામનાથ ટેકરો, ત્યાં તેમની સિધ્ધશીલા આવેલી છે. હિન્દુ મુસ્લિમ બન્નેને સાચી વાત કહેનાર સમદ્રષ્ટા સિધ્ધપુરૂષ. તેમની મુખ્ય રચનાઓ કચ્છીમાં છે. તેમની જીવંત સમાધી ધ્રંગ – કચ્છમાં છે. આજે પ્રસ્તુત છે તેમની બે રચનાઓ.\n(અખંડ આનંદ માસિક, એપ્રિલ ૨૦૧૦ અંક, માંથી સાભાર.)\nપીપા પાપ ન કીજીએ, તો પુણ્ય કીયા સોવાર\nજો ના લિયો કાહુકો, તો દાન દિયો દશબાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n અને પૂરાં પરમાણ – સંત મેકરણ”\nપીપા મહંતનો એક દુહો છે: પીપા પાપ ન કિજીયે, પુણ્ય કિયો સો બાર હૈ ભાઈ તું પુણ્ય ન કરે તો કાંઈ નહીં પણ મારા વહાલા, તું પાપ તો ન કર. પાપ ન કર એ જ મોટું પુણ્ય છે. જૉ માઈક્રોસોફ્ટના અને કમ્પ્યૂટરના નિર્માતા પ્રોગ્રામ સસ્તા કરે અને કમ્પ્યુટરના નિર્માતા ઓછો નફો કરે તો જબ્બર મઘ્યમ વર્ગ ફકત રૂ. ૪૦૦૦માં કમ્પ્યુટર ખરીદી શકે. મેલિન્ડા ચૌદ વર્ષની હતી ત્યારે પિતાએ માંડ માંડ એપલ કમ્પ્યૂટર ખરીદેલું તે યાદ રાખવું જૉઈએ.\nભારતનો ઝૂંપડપટ્ટીનું બાળક કહી શકે કે ‘અમને ધરમાદો નથી જૉઈતો, અમે બ÷ન્કની લોન લઈને સસ્તું-પોસાય તેવું કમ્પ્ય્ૂટર ખરીદવા માગીએ છીએ. બીમાર થઈએ ત્યારે અમેરિકાની દવા કંપનીઓની દવા જે ૩૦૦ ટકાથી ૪૦૦ ટકા નફાથી વેચાય છે તે સસ્તી લેવા માગીએ છીએ.\n← ડૂબેલા સૂરજનું અજવાળું – સ્વ. શ્રી જાતુષ શેઠ નો અક્ષરદેહ\n(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું અશુદ્ધ શું – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/yuvati-o-pag-ma-sha-mate-bandhe-chhe-kalo-doro/", "date_download": "2019-06-19T09:27:04Z", "digest": "sha1:2Q6LC7L3UIGT7TW4LVLYUVVZ7L6YRL2B", "length": 11016, "nlines": 98, "source_domain": "www.dealdil.com", "title": "યુવતીઓ પગમા શા માટે કાળો દોરો બાંધે છે ? ભાગ્ય સાથે શું છે તેનું કનેક્શન ? વાંચો આ રસપ્રદ માહિતી...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જાણવા જેવું યુવતીઓ પગમા શા માટે કાળો દોરો બાંધે છે \nયુવતીઓ પગમા શા માટે કાળો દોરો બાંધે છે ભાગ્ય સાથે શું છે તેનું કનેક્શન ભાગ્ય સાથે શું છે તેનું કનેક્શન વાંચો આ રસપ્રદ માહિતી…\nઆપણે એવા ઘણા લોકોને મળતા જોતા હશું કે જેમના પગમાં કાળો દોરો બાંધેલ હોય જો કે એમ કહેવું પણ ખોટું નથી કે અમુક લોકો શોખથી પગમાં કાળો દોરો પહેરતા હોય છે. જ્યારે અમુક લોકો તેમની જરૂરીયાત માટે કાળો દોરો પહેરતા હોય છે.જો કે કાળા રંગના દોરાનું મહત્વ આપણા જીવનમાં ખુબજ વધારે છે. પરંતુ મોટા ભાગના લોકોને આના વિષે ખ્યાલ નહિ હોય.\nઆપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ યુવતી સ્ત્રી કે મહિલા મંગળવારના દિવસે તેના જમણા પગમાં કાળારંગનો દોરો બાંધે તો તેના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીજીની કૃપા તેના પર બની રહે છે. જો તમારા ઘરમાં ધન લક્ષ્મી સંબંધી કોઈ સમસ્યા કે મુશ્કેલી આવતી હોય તો મંગળવારના દિવસે યુવતી સ્ત્રી કે મહિલાએ તેના જમણા પગમાં કાળા રંગનો દોરો પહેરવો.\nઅમુક લોકોને હંમેશા પેટની તકલીફ રહેતી જોવા મળે છે. ક્યારેક આવા લોકોને પેટની તકલીફ એટલી વધી જાય છે કે તેને સહન કરવું મુશ્કેલ થઇ જાય છે. તેનાઉપાય માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે આવા લોકોએ આવી પરિસ્થિતિમાં તેમના પગના અંગુઠામાં કાળા રંગનો દોરો બાંધવો. આમ કરવાથી તે વ્યક્તિને પેટની તકલીફમાંચોક્કસ રાહત થાય છે.\nજો પગમાં કેઘૂંટણમાંઈજા થઇ હોય, અને ઘણા દિવસો સુધીતે ઈજા સારી ન થાય તો તેવા સમયે પગમાં કાળા રંગનો દોરો બાંધવો જોઈએ. તેમ કરવાથી પગના ઈજાની કે ચોટ ની તકલીફમાં રાહત મળે છે અને જલ્દી આરામ મળે છે.\nકાળો દોરો તમને બુરી નઝરથી પણ બચાવે છે. તેને પગમાં પહેરવો જોઈએ.\nઆમ કોઈના પગમાં કાળા રંગનો દોરો જુઓ તો તેને શંકાની નઝરે ન જોવું કે તેની અવગણના ન કરવી. શક્ય છે તેમણે તેની મજબુરીથી કાળા રંગનો દોરો પહેર્યો હોય શકે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસાંપોમાં દિલચસ્પી પેદા કરી દેશે આ અજીબો ગરીબ વાત, જાણીને થઇ જશો સ્તબ્ધ…\nNext articleઅહિયાં એક લીંબુની કિંમત છે હજારો રૂપિયા, સાચી કિંમત જાણીને રહી જશો દંગ…\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર થયું રોલઆઉટ…\nબારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….\nકપૂરના આ સહેલા ઉપાયને અપનાવો અને મેળવો દરેક સમસ્યાથી છુટકારો….\nઆ દેશના લોકો છે એટલા શોખીન, કે જમવામાં પણ નાખે છે...\nદેશભરમાં ગુસ્સો, તો ક્યાંક સળગ્યો પાકિસ્તાનનો ઝંડો, તો ક્યાંક પડ્યા આતંકી...\nમંડપમાં 1 વરરાજો, 2 વહુ, શું તમે ક્યાય આવું સાંભળ્યું છે...\nઈશા અંબાણી અને આનંદ પીરામિલના રિસેપ્શનમાં બૉલીવુડનો જમાવડો, દુનિયા ભરથી આવી...\nપૃથ્વી પરના ભગવાન એટલે ડોક્ટર, જુઓ તેમણે લગાવ્યું હાર્ટ એટેકના પેશન્ટને...\nઆ મંદિર પહેલા જ જણાવી દે છે ક્યારે વરસાદ આવશે, વૈજ્ઞાનિક...\n૧૧ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nપુલવામા થયેલા હુમલા પર બોલ્યા “અનુપમ ખેર”, બહુ થયું હવે ઉભા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશું તમે જાણો છો આ 1 રૂપિયાની વસ્તુના અધધધધધ ફાયદાઓ…\nઆજે અને અત્યારે જ ફટાફટ વાંચી લો આ ખુબ સુંદર વાર્તાઓ…\nસાવધાન પ્લેનમાં ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીતર જીવનભર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE/", "date_download": "2019-06-19T09:14:24Z", "digest": "sha1:F2MLUUGQLNCPU5UBTJCIYSMH4ZJNYAV3", "length": 5193, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં મચ્છરનો બેફામ ઉપદ્રવઃ મહાપાલિકા બિમાર ! કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં મચ્છરનો બેફામ ઉપદ્રવઃ મહાપાલિકા બિમાર ! – Aajkaal Daily", "raw_content": "\nકોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં મચ્છરનો બેફામ ઉપદ્રવઃ મહાપાલિકા બિમાર \nરાજકોટ આખું જાણે કે મચ્છરોના અજગરી ભરડામાં સપડાઈ ચૂક્યું તેવી રીતે જ્યાં જુઆે ત્યાં ડેંગ્યુ ફેલાવતાં મચ્છરોના લારવા મળી રહ્યા છે ત્યારે હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યાં લોકોની સારવાર કરવામાં આવે છે તે મનપાના કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં જ મચ્છરોનો બેફામ ઉપદ્રવ જોવા મળ્યો હતો આ જોતાં સ્પષ્ટ કહી શકાય કે મચ્છર મારવામાં નાકામ એવું મહાપાલિકાનું તંત્ર જ બિમાર પડી ગયું છે. દરમિયાન આ અંગે વોર્ડ નં.18ના કાેંગી કોર્પોરેટર મેનાબેન વંભભાઈ જાદવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યાનું જાણવા મળે છે. કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં એટલી હદે ઘાસ ઉગી નીકળ્યું છે અને તેમાં મચ્છરન��� ઝુંડ ઉડી રહ્યા છે.\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: કરણપરામાંથી રૂા.8 લાખના દાગીનાની તફડંચી કરનાર ત્રિપૂટીની શોધખોળ\nNext Next post: રાજકોટ જિ.પં.માં કાેંગ્રેસના બે જૂથનું શિક્ત પ્રદર્શનઃ ફાર્મ હાઉસમાં 12, પ્રમુખના બંગલે 22 સભ્યોની હાજરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/up-opens-rs-500-crore-revenue-stream-for-beleaguered-sugar-mills/", "date_download": "2019-06-19T08:48:23Z", "digest": "sha1:2VYZLHFSDX6725IE3QSDYUGSFFE73ZXC", "length": 17290, "nlines": 291, "source_domain": "www.chinimandi.com", "title": "ખામીયુક્ત ખાંડ મિલો માટે રૂ. 500 કરોડની રકમ સાથે યુપી સરકાર મેદાનમાં - Sugar Industry News and Updates", "raw_content": "\nHome Gujarati Indian Sugar News Gujarati ખામીયુક્ત ખાંડ મિલો માટે રૂ. 500 કરોડની રકમ સાથે યુપી સરકાર મેદાનમાં\nખામીયુક્ત ખાંડ મિલો માટે રૂ. 500 કરોડની રકમ સાથે યુપી સરકાર મેદાનમાં\nઉત્તર પ્રદેશ સરકારે લેવી યોજના અંતર્ગત ડિસ્ટિલર્સને વેચવામાં આવતી ગોળીઓના ફ્લોર ભાવને નક્કી કરવા માટે ખાંડ મિલ માટે દર વર્ષે રૂ. 500 કરોડથી વધુની વધારાની આવક વહેંચી છે.\nખાંડના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન મોલિસીસ એક બાયપ્રોડક્ટ છે અને આ મોલિસીસ ખાંડના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કાઢવામાં આવે છે અને દેશના દારૂના ઉત્પાદનમાં ડિસ્ટિલર્સ દ્વારા તેનો ઉપયોગ થાય છે. લેવી હેઠળ, યુપી ખાંડ મિલો ડિસ્ટિલર્સ / દેશના દારૂ ઉત્પાદકોને 12.5 ટકા તેમના ગોળના જથ્થાને પુરવઠો પૂરો પાડવાની ફરજ પાડે છે.\n“ગયા વર્ષે, યુ.પી.માં વિસર્જન કરનારાઓએ મફતમાં અથવા ખૂબ જ ઓછા ભાવ સામે વ્યવહારમાં લેવી મોલિસીસ ઉઠાવી લીધા હતા. આ વર્ષે, ડિસ્ટિલર્સ ફરીથી લેવી સ્ટોકને મફતમાં ઉઠાવીને ખરીદી બનાવવાની તૈયારીમાં હતા, જ્યારે ખાંડ મિલો આતુર નહોતા, એમ યુપીના ગેસ કમિશનર સંજય ભુસેરેડીએ જણાવ્યું હતું.\nવર્તમાનમાં, યુ.એસ.માં ગોળીઓ માટે ખુલ્લી બજાર કિંમત લગભગ રૂ .36 પ્રતિ કિલો છે. વર્તમાન ગઠ્ઠો ક્રશિંગના મોસમમાં, યુપીમાં ગોળનું ઉત્પાદન 5 મિલિયન ટન (એમટી) થી વધુ છે. આમ, લેવી ગોળીઓ 625,000 ટનની છે.\nકેન કમિશનરે ખાંડ મિલ્સ અને દેશના દારૂ / ડિસ્ટિલર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક બોલાવી હતી. તેમની રાહમાં ખોદકામ, મિલોએ તેમની અનિશ્ચિત નાણાકીય સ્થિતિ અને ખેડૂતોને ચુકવણી કરવામાં મુશ્કેલી દર્શાવી. તેમણે જણાવ્યું હતું કે અવિશ્વસનીય દરે કાગળની પુરવઠો તેમની પ્રવાહિતા સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરે છે.\nજ્યારે શેરડી વિભાગ ઇચ્છે છે કે લડાયક પક્ષો તેમના મુદ્દાઓને આ રીતે ઉકેલવા માગતા હોય કે રિઝર્વ ગોળીઓ અને રાજ્યના આબકારી આવક લક્ષ્યાંકોને ઉઠાવી ન શકાય તેવું પ્રતિકૂળ અસર ન થાય, તો બંને પક્ષ સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા.\nપરિણામસ્વરૂપે, કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે ડિસ્ટિલર્સ દ્વારા બિડિંગ માટે અનામત (લેવી) ગોળીઓ માટે ફ્લોર પ્રાઇસ નક્કી કરશે, દેશના દારૂના ઉત્પાદન ખર્ચમાં વધારાની તટસ્થ દારૂ (ઇએનએ) ની કિંમતની વિરુદ્ધ ગણતરી દ્વારા નક્કી કરવામાં આવશે. દાખલા તરીકે, જો દેશના દારૂના ઉત્પાદનની કિંમત 200 રૂપિયા પ્રતિ લિટર છે, તો વિપરીત ગણતરી ફોર્મૂલા દારૂના ઉત્પાદન માટે દારૂના ખર્ચે અને ઇ.એન.એ.માં રૂપાંતરિત ખર્ચને નક્કી કરશે, તેમણે સમજાવ્યું હતું.\n“હવે, ડિસ્ટીલરીની બિડિંગ આ અનામત ભાવે નીચે દરો નહીં મુકશે, જ્યારે મિલોને સફળ બોલી કરનારને ગોળ પહોંચાડવા પડશે. જો કોઈ પાર્ટી ઇરાદાપૂર્વક સપ્લાય મિકેનિઝમમાં મુશ્કેલી ઊભી કરે છે, તો સખત પગલાં લેવામાં આવશે, “તેમણે ચેતવણી આપી હતી.\nગોળના ફ્લોર પ્રાઇસના આધારે રાજ્ય ખાંડ મિલને રૂ. 500 કરોડનો વધારાનો આવક મળશે. ડિસ્ટિલર્સ તેમના લેવી માટે ઊંચી કિંમતે બોલી શકે તો તે વધારે હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. ગયા વર્ષે, યુપી મિલ્સે રાજ્ય સરકારને ગોળીઓના વેચાણને અંકુશમાં લેવાની પણ વિનંતી કરી હતી જેથી ખાંડ કંપનીઓ કેન્દ્ર દ્વારા ઇથેનોલના ભાવમાં વધારો કરી શકે.\nPrevious articleખાદ્ય મંત્રાલયને સબસિડીયુક્ત ખાંડ વિતરણ માટે પારદર્શક ઓનલાઈન મિકેનિઝમ તૈયાર કરવા કહેવાયું\nનર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા ગુજરાતમાં ઈથનોલ પ્લાન્ટ શરુ:દરરોજ 45000 લીટર ઈથનોલનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20Files/038_kumkumna.htm", "date_download": "2019-06-19T09:04:03Z", "digest": "sha1:6CUWAXHMMFKTSEDGC4YV4AUIWBH27WMC", "length": 4469, "nlines": 76, "source_domain": "www.mavjibhai.com", "title": " કુમકુમના પગલાં પડ્યાં", "raw_content": "\nકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં\nજોવા લોક ટોળે વળ્યાં રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nમાડી તું જો પધાર, સજી સોળે શણગાર\nઆવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર\nદીપે દરબાર, રેલે રંગની રસધાર\nગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર\nથાયે સાકાર, થાયે સાકાર\nચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં\nમનડાં હારોહાર હાલ્યાં રે\nમાડી તારા આવવાનાં એંધાણ થયાં\nકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં\nજોવા લોક ટોળે વળ્યાં રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nમા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર\nમા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર\nભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર\nકૃપા કરજે અમ રંક પર થોડી લગાર\nથોડી લગાર, થોડી લગાર\nસૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં\nતારલિયા ટમ ટમ્યાં રે\nમાડી તારા આવવાનાં એંધાણ થયાં\nકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં\nકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં\nજોવા લોક ટોળે વળ્યાં રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nતારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ\nતારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ\nપરચો દેજે હે માત, કરજે સૌને સહાય\nમાડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ\nગુણનો હું દાસ, ગુણનો હું દાસ\nમાડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં\nદર્શનથી પાવન થયાં રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં\nજોવા લોક ટોળે વળ્યાં રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nએક તારો આધાર, તારો દિવ્ય અવતાર\nસહુ માનવ તણા માડી ભવ તું સુધાર\nતારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર\nકરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર\nસૌનો બેડો પાર, સૌનો બેડો પાર\nમાડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું\nનમી નમી પાય પડું રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં\nજોવા લોક ટોળે વળ્યાં રે\nમાડી તારા આવવાના એંધાણ થયાં\nસ્વરઃ અનુરાધા પૌડવાલ અને પંકજ ભટ્ટ\nક્લીક કરો અને સાંભળોઃ\nઆ વર્ઝન પણ સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/18/tekari-shakhe/email/?replytocom=31365", "date_download": "2019-06-19T09:17:52Z", "digest": "sha1:J2HEHSJG7U6BOI6BWKWLF236XBUG5B7Z", "length": 21532, "nlines": 118, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ટેકરીઓની સાખે – હર્ષદ કાપડિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nટેકરીઓની સાખે – હર્ષદ કાપડિયા\nMay 18th, 2012 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : હર્ષદ કાપડિયા | 1 પ્રતિભાવ »\n[ ટૂંકા લલિત નિબંધોના પુસ્તક ‘અતીતનો રણકાર’માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]ઘ[/dc]રની સામે એક નાની ટેકરી હોવી જોઈએ. દિવસના કે રાતના જુદા-જુદા પ્રહરમાં એને જોતા રહીએ. દરેક પ્રહરમાં એનું રૂપ અલગ-અલગ લાગે અને એને જોઈને મનમાં વિવિધ ભાવ જાગે. ટેકરી પૂર્વ તરફ હોય તો સવારે સૂર્યના આગમન પહેલાં ટેકરીના અસ્તિત્વનો ઉદય શરૂ થઈ જાય. નજર સામેના કેન્વાસ પર એના બાહ્ય આકારની રેખાઓ ધીમેધીમે ઊપસવા માંડે ને થોડી વારમાં ટેકરી પ્રસન્ન વદને નજર સામે ગોઠવાઈ જાય. પછી સૂર્ય માથે ન ચઢે ત્યાં સુધી એ રમતી રહે. એના માથા પરનું એકાદ વૃક્ષ લીલી બોપટ્ટી બનીને એની શોભા વધારતું હોય. ક્યારેક એમાંથી પંખીઓનું ઝુંડ ઊડે અને ટેકરી તાળીઓ પાડતી ખિલખિલાટ હસી પડે. એમાંય વળી પંખીઓની બે પંક્તિઓ ‘વી’ આકારમાં ઊડે ત્યારે તો ટેકરી બે હાથ ઊંચા કરીને કૂદતી હોય એવું ભાસે. શિરામણ ટાણે ગાય ટેકરી પર ચરવા આવી પહોંચે. તલ્લીન થઈને ચરતી ગાય પૂંછડું હલાવે ત્યારે તો ટેકરીના હરખનો પાર ન રહે, પણ બપોર થતાં સુધીમાં તો એની આ હરખ ઝાકળની જેમ ઊડી જાય. એ આંખ મીંચીને સ્થિતપ્રજ્ઞ બની જાય.\nઘરની ઓશરીમાંથી દેખાતી અને ઘરની બારીમાંથી દેખાતી ટેકરીનાં રૂપ વચ્ચે પણ ઘણો ફરક પડે. ઓશરીમાંથી દેખાતી ટેકરીની મુદ્રામાં ફોટો પડાવવા ઊભી રહેતી બાળકીનો અણસાર વર્તાય. જ્યારે બારીમાંથી ડોકિયું કરતી ટેકરી સંતાકૂકડીની રમત રમ્યા કરે. જોકે એનામાં આપણને આશ્ચર્યચકિત કરી દેવાની ક્ષમતા વધારે હોય. તેમ બારીમાંથી અચાનક નજર કરો ત્યારે એ શું કરતી હશે એ કહેવાય નહીં. કાં તો એ વાદળની ફર ટોપી પહેરીને બેઠી હોય અને હિમાલયની નકલ કરતી હોય અથવા તો એકીટશે આકાશને તાકી રહી હોય અથવા બકરીઓ સ���થે પકડદાવ રમતી હોય. પહેલા વરસાદમાં ભીંજાતી અને થોડા દિવસ પછી લીલા વાઘા પહેરતી ટેકરી, રાતે તારા ગણતી ટેકરી બારીમાંથી વધારે આત્મીય લાગે. આંગણામાંથી તો આખી ટેકરી દેખાય. પાશ્ચાદભૂમાં રહેલા આકાશનું કૅન્વાસ એના નાનકડા સ્વરૂપને વધારે નાનકડું બનાવી દે. તમને એની પરની પગદંડી દેખાયા કરે. એનો વાંકોચૂકો આકાર ટેકરીના આખા અસ્તિત્વમાં થોડીક ગતિ પૂરી દે. એમાંય જ્યારે ટેકરી લીલીછમ બનીને બેઠી હોય ત્યારે તો પેલી પગદંડી આકાશમાંથી પડીને થીજી ગયેલી વીજળી જેવી લાગે. આંગણામાંથી દેખાતી ટેકરી તમારી સામે હંમેશાં મોકળા મને ઊભી રહે.\nઘરની પશ્ચિમ દિશામાં ગોઠવાયેલી ટેકરી પર પહેલાં ઉજાસની અલૌકિક આભા વરતાય. પછી એની પર ઉજાસ રેલાય. એ ઘડીએ ટેકરી ઈશ્વરની વિરાટ મૂર્તિ જેવી દેખાય. એના ચહેરા પર સૌમ્ય સ્મિત પ્રગટ્યું હોય. પછી સૂર્યના તડકાનો અભિષેક થાય ત્યારે તો બાહુબલિનું સ્વરૂપ યાદ આવે. દૂધની જેમ તડકાની ધાર થતી હોય તો એને પવિત્ર માનીને ગંગાજળની જેમ સાચવી રાખવા મન લલચાત. આવી ટેકરી નજર સામે હોય તો દેવની મૂર્તિની શી જરૂર ટેકરીને જોઈને ઈશ્વર યાદ આવે ને ટેકરીને મનોમન વંદન કરી લેવાય. આમ છતાં આપણા દેશની લગભગ બધી ટેકરીઓ પર મંદિર જોવા મળે. ટેકરી પર મંદિર, મંદિર પર ફરકતી ધજા, તળેટીથી ટોચ સુધીનાં પગથિયાં…. આ દશ્ય તો આપણા વ્યક્તિત્વનું એક પાસું છે. આપણે ટેકરી કે પર્વત પર મંદિરો શા માટે બાંધતાં હોઈશું ટેકરીને જોઈને ઈશ્વર યાદ આવે ને ટેકરીને મનોમન વંદન કરી લેવાય. આમ છતાં આપણા દેશની લગભગ બધી ટેકરીઓ પર મંદિર જોવા મળે. ટેકરી પર મંદિર, મંદિર પર ફરકતી ધજા, તળેટીથી ટોચ સુધીનાં પગથિયાં…. આ દશ્ય તો આપણા વ્યક્તિત્વનું એક પાસું છે. આપણે ટેકરી કે પર્વત પર મંદિરો શા માટે બાંધતાં હોઈશું ત્યાંથી આકાશ અને આકાશમાં વસતો ઈશ્વર વધારે નિકટ લાગતો હશે ત્યાંથી આકાશ અને આકાશમાં વસતો ઈશ્વર વધારે નિકટ લાગતો હશે શિખર પર પહોંચ્યા પછી નીચેની સૃષ્ટિ જોઈને, ઊર્ધ્વગમનનો કે કશુંક સિદ્ધ કર્યાનો અનુભવ થતો હશે શિખર પર પહોંચ્યા પછી નીચેની સૃષ્ટિ જોઈને, ઊર્ધ્વગમનનો કે કશુંક સિદ્ધ કર્યાનો અનુભવ થતો હશે ઢળતી બપોરે સૂર્યને માથા પરથી પીઠ પાછળ ઢાળી દીધા પછી આપણી પશ્ચિમ બાજુની ટેકરી હળવીફૂલ બને ને એની છાયા આપણા સુધી લંબાય ત્યારે તો એને ટપલી માર્યાનો કે એને સ્પર્શ કર્યાનો અનુભવ થાય. સૂર્યાસ્ત પછી એની પર છવાતા આછા અંધક���રમાં વિષાદની છાંટ ભળી જાય. ચોમાસામાં ટેકરી પરની ગતિવિધિ વધારે હોય. ઘાસનાં અંકૂર ફૂટતા હોય, એ પવનના સંગીતને વધુ મધુર બનાવતા હોય, વરસાદ પડે ત્યારે ટેકરી અને વૃક્ષ, ઘાસ અને પથ્થર એમાં નહાતાં હોય. જાણે ટેકરીનું આખું અસ્તિત્વ સાર્થક થતું લાગે. એ લીલી ચૂંદડી ઓઢીને નવોઢા બનીને બેસે, પરંતુ ઉનાળામાં એનો ચહેરો નંખાઈ જાય. એનો ભૂખરો પોશાક એને શોકગ્રસ્ત બનાવી દે.\nતમે મુંબઈથી અમદાવાદ સુધીના નવા બંધાતા હાઈવે પર પ્રવાસ કરો તો ટેકરીઓની અવદશા જોવા મળે. ઠેરઠેર પડખાં કપાયેલી ટેકરીઓ દેખાય. એક જરાક મોટી ટેકરીનું તો મસ્તક જ વાઢી લેવાયું હતું. ફક્ત એનું ધડ ઊભું હતું. પેલા શિરચ્છેદ થયેલા રાજાનું ધડ લડતું રહ્યું હતું એ યાદ આવી ગયું. પણ આ ટેકરી કોની સામે લડવાની અને એનો શિરચ્છેદ નહોતો થયો ત્યારે પણ એ ક્યાં લડતી હતી અને એનો શિરચ્છેદ નહોતો થયો ત્યારે પણ એ ક્યાં લડતી હતી બીજી એક ટેકરીની વધારે અવદશા હતી. એની ઉપર થોડાક મજૂરો ચઢી ગયા હતા અને ખાટકીની અદાથી ટેકરીને ખોતરી રહ્યા હતા. એક ટેકરીના પગ પાસે વૃક્ષોનાં શબ પડ્યાં હતાં જાણે કે દ્રૌપદી કૌરવોએ હણેલા પોતાના પુત્રોના શબ પાસે ઊભી રહીને કલ્પાંત કરતી હતી. હાઈવે પરની એક ટેકરી એવી પ્રતીક્ષા કરતી હતી કે રામ આવે ને અહલ્યા બનાવે. કદાચ કોઈક ત્રસ્ત ટેકરી સીતાની જેમ ધરતી પાસે મારગ પણ માગતી હશે. હાઈવે પરની ટેકરીઓને મુંબઈની ટેકરીઓની વેદનાની ક્યાંથી ખબર હોય બીજી એક ટેકરીની વધારે અવદશા હતી. એની ઉપર થોડાક મજૂરો ચઢી ગયા હતા અને ખાટકીની અદાથી ટેકરીને ખોતરી રહ્યા હતા. એક ટેકરીના પગ પાસે વૃક્ષોનાં શબ પડ્યાં હતાં જાણે કે દ્રૌપદી કૌરવોએ હણેલા પોતાના પુત્રોના શબ પાસે ઊભી રહીને કલ્પાંત કરતી હતી. હાઈવે પરની એક ટેકરી એવી પ્રતીક્ષા કરતી હતી કે રામ આવે ને અહલ્યા બનાવે. કદાચ કોઈક ત્રસ્ત ટેકરી સીતાની જેમ ધરતી પાસે મારગ પણ માગતી હશે. હાઈવે પરની ટેકરીઓને મુંબઈની ટેકરીઓની વેદનાની ક્યાંથી ખબર હોય ટેકરીઓ પર વસી ગયેલી વસાહતો જોઈને મડદાં પર બેઠેલાં ગીધ યાદ આવે. આ બધી ટેકરીઓની કાયા કોહવાઈ રહી છે અને એમાં જીવાતો પડી છે.\nનાનકડી ટેકરી હોય, એની પાસેની નદી વહેતી હોય, એની પર નાનો પુલ હોય તો ભયોભયો. ટેકરીઓની સાખે કોઈકને ફૂલ આપ્યાની યાદ આપણા કવિને આવ્યા કરે છે, પણ ટેકરી ઘર પાસે જ હોય તો એ આપણા પ્રેમ, ઉષ્મા, વિષાદ, વિયોગ, મિલનની સાક્ષી બની જાય. એને જોઈને આ બધી લાગણીઓ વધુ ઉત્કટતાથી અનુભવાય. ટેકરી પણ આપણાં સ્પંદન પારખતી થઈ જાય. ખરેખર, ઘરની પાસે એક ટેકરી હોવી જોઈએ.\n[ કુલ પાન : 160. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]\n« Previous રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012 – તંત્રી\nભારતીય સંસ્કૃતિના સર્જકો – દિનકર જોષી, યોગેશ પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબહુ ગણતરીઓ ન માંડો – મોહમ્મદ માંકડ\nમારી એક લાંબી વાર્તા ‘અંકુર’માં એવી વાત આવે છે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલ એક માણસનો જુવાનજોધ મોટો દીકરો એની પહેલી નોકરીમાં હાજર થવા જતો હોય છે ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામે છે. એ દીકરા ઉપર સ્વાભાવિક જ માતાપિતાએ મોટી મોટી આશાઓ બાંધી હોય છે. સમાચાર સાંભળતાં જ વૃદ્ધો પર આકાશ તૂટી પડે છે. અને છતાં એ જીવે છે. જિંદગી જીવવા માટે ફરી ... [વાંચો...]\nકાલેલકરના લલિત નિબંધો (ભાગ-2) – સં. ચિમનલાલ ત્રિવેદી\nલુચ્ચો વરસાદ હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઊઠ્યો ત્યારે બારણાં બંધ હતાં. બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો. હું દોડતો-દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈસા’બ ... [વાંચો...]\nપાછું ફરીને તું જોઈશ નહીં – વિપિન પરીખ\nઆલ્ડસ હકસલીએ જ્યારે મોડાં મોડાં લગ્ન કર્યાં ત્યારે એમણે પ્રિયતમાને કહ્યું : ‘હવે જગત આપણે બેને પતિ-પત્ની કહી સંતોષ માની શકશે.’ તો એક બીજા બળવાખોર લેખકે કહેલું : ‘મૅરેજ-સર્ટિફિકેટ જેવી એક કાગળની ચબરખી મારું ભાવિ નક્કી કરે કે બરબાદ કરે એ મને મંજૂર નથી.’ બંનેનું કહેવું એટલું જ : ‘અમને નિર્દોષ પ્રેમમાં રસ છે, સમાજના લેબલમાં નહીં.’ સમાજને માળખામાં રસ ... [વાંચો...]\n1 પ્રતિભાવ : ટેકરીઓની સાખે – હર્ષદ કાપડિયા\nબહુ જ સારી હતી\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%A1-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%96%E0%AB%8B%E0%AA%A1/", "date_download": "2019-06-19T10:07:52Z", "digest": "sha1:LSPW72XPW627U65FR63SOFGDFWVFC7XJ", "length": 6615, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " જેતપુરના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં હજારો ભાવિકો જોડાયા જેતપુરના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં હજારો ભાવિકો જોડાયા – Aajkaal Daily", "raw_content": "\nજેતપુરના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં હજારો ભાવિકો જોડાયા\nજેતપુર પંથકના કાગવડમાં લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન માં ખોડલના ભવ્યાતિ ભવ્ય ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજી નવરાત્રી ભારે આસ્થાભેર ઉજવણી થઈ રહી છે. જેમાંખોડલધામ ટ્રસ્ટ દ્વારા આસો માસના પહેલા નોરતે પરંપરાગત રીતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની સમભાવ પદયાત્રાનું આયોજન હાથ ધરાયું હતું.જેતપુર તાલુકાના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીના 3 કિ.મી. પુરા રસ્તાને કાગવડ ગામની બહેનો દ્વારા રંગોળીથી સજાવટ કર્યો હતો, જ્યારે પુરા ગામને નવોઢા દુલ્હનની જેમ તોરણ, રંગોળી, દિવા, સાથીયાની જેમ સજાવટ કરી નવરાત્રીના પ્રથમ દિવસે ગ્રામ્યવાસીઆેએ પદયાત્રીઆેનું પુષ્પવષાર્થી અભિવાદન કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલ સાથે જામ ચઢાવતા ગરબાના સુરના સથવારે જય માં ખોડલના જયધોષ સાથે ભતક્ત સાથે એકતાની શતક્ત સુત્રને ચરિચાત કરતી પદયાત્રામાં હજારો ભાઇઆે-બહેનો ઉમટી પડéા હતા.ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ સહિત હજારો પદયાત્રીઆે તથા રાજકોટ ખોડલધામ વિધાર્થી સમિતિ, મહિલા સમિતિ સવારે 11 કલાકે ખોડલધામ મંદિરના પંટ���ગણમાં પહાેંચી હતી, ત્યાં માં ખોડલના ચરણોમાં શીશ નમાવી આશીવાર્દ મેળવી મહાઆરતી તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામે ગામેથી ઉત્સાહથી જાડાયેલ પદયાત્રીઆેનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમુહ પ્રસાદીનું આયોજન હાથ ધરાયું હતું.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 24 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 23 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 18 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 17 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 76મો જન્મદિવસ\nNext Next post: જૂનાગઢમાં 1.15 લાખ વ્યાજ સહિત પરત કરવા છતા વેપારીને ધાકધમકી આપી ઉઘરાણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/don-t-deport-rohingya-eminent-citizens-ask-pm-modi-ahead-sc-hearing-on-issue-035656.html", "date_download": "2019-06-19T09:08:03Z", "digest": "sha1:KLWV2O76I65VNCTFXACOVAHW5YS5ZSDF", "length": 11591, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "51 હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે PM મોદીને લખ્યો પત્ર | don't deport rohingya eminent citizens ask pm modi ahead sc hearing on issue - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n23 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n34 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n51 હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે PM મોદીને લખ્યો પત્ર\nદેશની 51 જાણીતી હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં અપીલ કરી છે કે, મ્યાનમારમાં થઇ રહેલ હિંસા વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવામાં ન આવે. આ માટે રોહિંગ્યા વિરુદ્ધ થઇ રહેલ હિંસા અને અત્યાચારોનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. આ પત્રમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલ 51 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. આ પત્ર પર શશી થરૂર, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, પૂર્વ ગૃહમંત્રી જી.કે.પિલ્લઈ, પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદંબરમ, એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડ, પત્રકાર કરન થાપર, સાગરિકા ઘોષ, અભિનેત્રી સ્વરા ભાસ્કર જેવી હસતીઓએ હસ્તાક્ષર કર્યા છે.\nઆ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રોહિંગ્યા શરણાર્થીઓ ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે, એવો તર્ક આપવો યોગ્ય નથી. આ તર્ક ખોટો છે. આવું કંઇ નથી અને આ માટે જે તથ્યો આપવામાં આવી રહ્યાં છે, એ આધારહીન છે. કલમ 21 દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર આપે છે, ભલે તે ગમે તે દેશનો નાગરિક હોય. વિદેશી નાગરિકોને સુરક્ષા આપવી, એ દેશની બંધારણીય જવાબદારી છે. અમે ભારતીય નાગરિક હોવાના હકે તમને અપીલ કરીએ છીએ કે, ભારત આ મુદ્દે નવી અને મજબૂત વિચારસરણી સાથે સામે આવે. એક વિકસતા વૈશ્વિક શક્તિશાળી દેશ પાસે આ જ આશા રાખવામાં આવે છે. આથી માત્ર રોહિંગ્યા મુસલમાનોની સમસ્યા પર ધ્યાન ન આપી, મ્યાનમારમાં તેમના વિરુદ્ધ થતી હિંસા પર પણ વિચાર કરવામાં આવે, જેના કારણે તેઓ પોતાના દેશમાંથી ભાગવા માટે મજબૂર થયા હતા.'\nજમ્મુ કાશ્મીર સરકાર રોહિંગ્યાઓની અવેધ એન્ટ્રી રોકે: કેન્દ્ર\nભારત મ્યાનમાર બોર્ડર પાસે ત્રણ રોહીંગ્યા ઝડપાયા\nRohingya અંગે પોસ્ટ કર્યો વીડિયો, બ્યૂટી ક્વીનનો તાજ છીનવાયો\nરોહિંગ્યાએ મ્યાનમારમાં હુમલા કરાવ્યા: આંગ સાન સૂ કી\n\"આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે કેટલાક રોહિંગ્યા મુસલમાનો\"\nરોહિંગ્યા મુસલમાનોના મુદ્દે ભારત:માનવાધિકારની શીખની જરૂર નથી\nમ્યાનમારમાં PM મોદી, રોહિંગ્યા મુદ્દે સમાધાનની ઇચ્છા વ્યક્ત કરી\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈ��રાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nrohingya muslim narendra modi modi government myanmar રોહિંગ્યા મુસ્લિમ નરેન્દ્ર મોદી મોદી સરકાર મ્યાનમાર p chidambaram પી ચિંદમબરમ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/07/16/ramkatha-summary/", "date_download": "2019-06-19T09:22:32Z", "digest": "sha1:BV6O4OLVEJ2RWA4IRJSBZPHCP2MPQC24", "length": 11788, "nlines": 156, "source_domain": "glaofna.wordpress.com", "title": "સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n« રામકથા દરમ્યાન સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો (જુલાઈ 4-10) ની સૂચી\nગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં. »\nસ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના\nઆપ સૌને જાણ હશે જ કે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે જુલાઈની 3જી થી 11મી સુધી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન રેરીટન સેંટર, એડિસન, ન્યુ જર્સી ખાતે કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ અઠવાડિયામાં ગુજરાતી લિટરરી એકેડેમી દ્વારા શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ શિઘ્ર યોજાઈ ગયેલી આ રામકથા દરમ્યાન જુલાઈની 5મી થી 10મી સુધી રોજ સાંજે સાહિત્યીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થઈ હતી અને સાંજ વેળાનાં તમામ કાર્યક્રમો પણ અત્યંત સફળ રહ્યા હતા. રામકથા દરમ્યાન તેમ જ સાંજનાં કાર્યક્રમોનું સંચાલન અંકિત ત્રિવેદી અને ચંદ્રકાંત શાહે મળીને ખૂબ જ સુંદર રીતે કર્યુ હતું.\nલોકસંગીતનાં કાર્યક્રમનું સંચાલન શ્રી બળવંતભાઈ જાનીએ એમની શૈલીમાં સરસ રીતે કર્યું હતું. સુગમ સંગીતનો કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રહ્યો હતો. કવિસંમેલનનું સંચાલન ચંદ્રકાંતભાઈએ એમની અદાથી કર્યું હતું જેમાં અંકિતે પણ એમને સાથ આપ્યો હતો. ‘મરીઝથી મેઘાણી સુધી’ કાર્યક્રમમાં પ્રવચન-પઠન અને સંગીતનો સુમેળ ખૂબ જ અસરકારક રહ્યો હતો. ગરબા-રાસમાં પણ લોકોને ખૂબ જ મજા આવી હતી. આખા કાર્યક્રમનું આયોજન કરવામાં GLAને ઘણા લોકો અને સંસ્થાઓએ સાથ આપ્યો હતો, જેને માટે GLAનાં પ્રમુખ અને કમિટી સભ્યો સૌનો ખૂબ જ આભાર માને છે.\nશ્રીરામકથા અને સાંજનાં કાર્યક્રમોને સુંદર, સફળ અને એક યાદગાર ઘટના બનાવવામાં શ્રી સુનીલ નાયકનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો… રામકથાનાં છેલ્લા દિવસે રામકાકા અને સુનીલભાઈને એકબીજાને મિઠાઈ ખવડાવીને સમગ્ર કાર્યક્રમોની સફળતાની ખુશી પ્રગટ કરી હતી.\n6 Responses to “સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના”\nપરમ પૂજ્ય સંતશ્રી મોરારીબાપુની પાવન રામકથાનું અમૃતપાન ટી વી અને અત્રે પ્રસાદી રૂપે\nધરવા માટે ખૂબખૂબ અભિનંદન.\nપૂ. મોરારીબાપુની ન્યુ જર્સીની કથાનું પ્રસારણ ટી.વી. પર થતું હતું. જેનો લાભ રવિવારના દિવસે મેં પણ લીધો હતો. આપ સૌને આટલા સરસ આયોજન બદલ અભિનંદન. કવિસંમેલન વગેરે કાર્યક્રમો વિશે વિગતે લખશો તો ગમશે.\nસપ્ટેમ્બરમાં ૨૦૧૦ માં થનાર સમ્મેલન માટે કંઈ નિર્ણ્ય લેવાયો હોય, તો વહેલી તકે જણાવશો, જેથી એ દિવસો સુરક્ષિત રાખી શકીએ.\nમેં પણ કવિસંમેલન માણ્યું હતું અને એનો અહેવાલ મારા બ્લોગ “કુરુક્ષેત્ર” માં લખેલો પણ હતો.જોકે હું નોટ પેન લઈને આવેલો નહિ પણ જે યાદ રહેલું તે લખ્યું હતું.બ્લોગર મિત્રો એ અહેવાલ ની ખુબ મજા માણી હતી.મારા બ્લોગ માં વાચી શકશો અહી મારા નામ ઉપર ક્લિક કરીને.\n« રામકથા દરમ્યાન સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો (જુલાઈ 4-10) ની સૂચી\nગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં. »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/RG%20Files/032_ghorandhari.htm", "date_download": "2019-06-19T09:02:49Z", "digest": "sha1:A4UUTXH6OZHY7N7N5YW3Y4IO5575KJWH", "length": 2800, "nlines": 37, "source_domain": "www.mavjibhai.com", "title": " ઘોર અંધારી રે રાતલડીમાં", "raw_content": "\nઘોર અંધારી રે રાતલડીમાં\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nલીલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર\nરાંદલ મ��વડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર\nસવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર\nરમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nકાળે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર\nકાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર\nસવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર\nરમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nધોળે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર\nબહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર\nસવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર\nરમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nરાતે ઘોડે રે કોણ ચડે મા હર્ષદનો અસવાર\nહર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર\nસવા મણનું રે સુખલડું મા અધમણની કુલેર\nરમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2016/09/", "date_download": "2019-06-19T09:40:42Z", "digest": "sha1:YXUKFAN2WOQONHVYSF23WTHLIQHE4GN5", "length": 5900, "nlines": 121, "source_domain": "glaofna.wordpress.com", "title": "2016 સપ્ટેમ્બર « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n14-15-16 ઑક્ટોબરે યોજાયેલા દસમા દ્વિવાર્ષિક સંમેલનનો વિગતવાર કાર્યક્રમ\nઆપણા ઝડપથી આવી રહેલા 14-15-16-ઑક્ટોબરના સંમેલનનો કાર્યક્રમ પાકો થઈ ગયો છે એ અહીં આપીએ છીએ. અમને ખાત્રી છે કે આ કાર્યક્રમ આપને ગમશે. એને ‘પ્રાથમિક’ ફક્ત એટલા માટે કહીએ છીએ કે હજી પણ આમાં નાનામોટા ફેરફાર કરવાની જરૂર પડે એવા સંજોગો ઊભા થઈ શકે.\nરજિસ્ટ્રેશન ઘણાં આવી ગયાં છે અને આવતાં જાય છે. જેમણે ન કરાવ્યું હોય એમને યાદ દેવરાવીએ કે ઓછા દરના વહેલા રજિસ્ટ્રેશન અમને 30-સપ્ટેમ્બર સુધીમાં પહોંચવા જરૂરી છે. જો આવવાના જ હો તો એ તારીખ પહેલાં રજિસ્ટ્રેશન પહોંચાડીને અકારણ ખર્ચ બચાવવા અને અમને પણ તૈયારીમાં સરળતા કરવા આપને આગ્રહભરી વિનંતિ છે.\nવિગતવાર કાર્યક્રમ જોવા નીચેની લિંક પર ક્લિક કરોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-not-in-pm-race-he-is-fighting-elections-just-to-defeat-narendra-modi-sharad-pawar-046127.html", "date_download": "2019-06-19T09:05:10Z", "digest": "sha1:AZSQA3RZKYHXUOVUNC6JQIWSITADXNVJ", "length": 14303, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર | NCP supremo Sharad Pawar is positive that the anti-BJP alliance will be forming the next government after the Lok Sabha elections 2019. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n20 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n31 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર\nઆજે 17મી લોકસભા માટે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે, આજે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઈ રહ્યુ છે જેમાં બિહારની ચાર સીટ, છત્તીસગઢની બસ્તર સીટ, પશ્ચિમ ઉત્તર પ્રદેશની 8 સીટ, ઓડિશાની 4 સીટ, અસમની 5 સટ, જમ્મુ કાશ્મીરની બે, મહારાષ્ટ્રની 7 સીટ અને પશ્ચિમ બંગાળની 2 સીટો શામેલ છે જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાના સહિત 9 એવા રાજ્ય છે જ્યાં પહેલા તબક્કામાં જ ચૂંટણી ખતમ થઈ જશે એટલે કે અરુણાચલ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાના, ઉત્તરાખંડ અને લક્ષદ્વીપમાં બધી સીટોના ઉમેદવારોનું નસીબ આજે ઈવીએમમાં કેદ થઈ જશે.\nપીએમની રેસમાં નથી રાહુલ\nદરેક પાર્ટી તરફથી પહેલા તબક્કાના મતદાન માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે. હવે જનતા પર એ ચૂંટણી પ્રચારની કેટલી અસર થઈ છે તે તો 23મેના રોજ માલુમ પડશે જે દિવસે ચૂંટણી પરિણામ આવશે. પરંતુ પહેલા તબક્કાની ચૂંટણીના થોડા કલા��ો પહેલા જ એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. પવારે કહ્યુ કે વિપક્ષનું પહેલુ લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીને હરાવવાનુ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનવાની રેસમાં નથી.\nચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ સીટો મળી શકે છેઃ પવાર\nપવારે કહ્યુ કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને 100થી વધુ સીટો મળી શકે છે અને ચૂંટણી બાદ જ ગઠબંધન નિર્ણય લેશે કે દેશના પીએમ કોણ હશે, જે રીતે દેશની જનતાએ મનમોહન સિંહને દેશના પીએમ સ્વીકાર કર્યા હતા તે રીતે બીજો કોઈ ચહેરો દેશના પીએમ રૂપે સામે આવશે.\nદર વખતે રાહુલનો ઉલ્લેખ જ કેમ\nપવારને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે વ્યક્તિ કયા પક્ષના હશે તો પવારે કહ્યુ કે તે કોંગ્રેસ અને તેની સાથે શામેલ પાર્ટીની વચ્ચેનો હશે, પવારે કહ્યુ કે મહાગઠબંધનના નામની કોઈ વસ્તુ જ નથી. બસ આ શબ્દ ભાજપ તરફથી મતદારોને ગુમરાહ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. પવારે એ પણ કહ્યુ કે ભાજપ અને પીએમ મોદી રાહુલ ગાંધીને એક નબળા નેતા તરીકે રજૂ કરી રહ્યા છે અને તે દરેક સમયે તેમના પર કટાક્ષ કરે છે પરંતુ શું તે એ જણાવી શકે છે કે જો તે આટલા નબળા નેતા છે તો પછી તેમની દરેક રેલી, ભાષણ અને નિવેદનમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ કેમ હોય છે.\nચૂંટણી દરમિયાન ઉન્માદી થઈ જાય છે પીએમ મોદીઃ પવાર\nઆટલેથી ન રોકાતા તેમણે કહ્યુકે પીએમ મોદી આમ તો ઠીક છે પરંતુ ચૂંટણી દરમિયાન ઉન્માદી બની જાય છે. શરદ પવારે પાર્ટીના કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે કોઈની ટીકા કરવાથી બચવાની સલાહ આપતા કહ્યુ કે આ કામની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી રાખી છે.\nઆ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી અપીલ, પહેલા મતદાન પછી જલપાન\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે ���મ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/lokpriya/woman-has-last-wish-offbeat-story-119061000009_1.html", "date_download": "2019-06-19T08:57:32Z", "digest": "sha1:CXVNBFTP3Y7OET6FOOIQEDB6N55HJESX", "length": 12485, "nlines": 212, "source_domain": "gujarati.webdunia.com", "title": "મહિલાની હતી એવી આખરે ઈચ્છા કે તમે પણ વિચારવા પર થઈ જશો મજબૂર | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nમહિલાની હતી એવી આખરે ઈચ્છા કે તમે પણ વિચારવા પર થઈ જશો મજબૂર\nઅમે બધા જૂની ફિલ્મોમાં જોયું છે કે ફાંસી આપવાથી પહેલા અપરાધીથી તેમની અંતિમ ઈચ્છા પૂછાતી હતી અને જ્યારે અપરાધી ઈચ્છા જણાવે તો તેમની ઈચ્છા પૂરી કરાતી હતી. તેથી પહેલાના સમયમાં જ્યારે લોકો મરતા હતા તો તેમની ઈચ્છા પ્રમાણે જરૂરતનો સામાન તેમની સાથે જ દબાવી દેતા હતા. જેથી તે ઉપર જઈને તેમનો ઉપયોગ કરી શકે.\nહકીકતમાં એક એવુ કેસ સામે આવ્યું છે જેને સાંભળીને તમે હેરાન પણ થઈ શકો છો અને દુખી પણ થઈ શકો છો. યૂનાઈટેડ સ્ટેટસના વર્જિનિયામાં એક એવું બનાવ સામે આવ્યું છે જ્યાં તમને જીવન, જિદ અને ઈચ્છાઓનો કૉકટેલ જોવા મળે છે. એક મહિલાએ તેની અંતિમ ઈચ્છા જણાવી કે તેમની ઈચ્છા પૂરી કરવા માટે બીજાનો જીવન ખત્મ કરવું પડે.\nવર્જિનિયામાં એક મહિલાની પાસે એમા નામનો કૂતરો હતું અને બન્ને સારી રીતે ગુજરાન કરી રહ્યા હતા. પણ જ્યારે મહિલાની મોત થઈ તો તેમની અંતિમ ઈચ્છા જનાવી કે તેમની સાથે તેમના કૂતરાને પણ સાથે દફનાવીએ. પણ કૂતરા ખૂબસ સ્વસ્થ જીવી રહ્યું હતું.\nત્યારબાદ પશુ પ્રેમી સંસ્થાઓએ કૂતરાના અધિકારની લડત શરૂ કરી. તેમનો કહેવું હતું કે જ્યારે કૂતરા સ્વસ્થ છે તો આ મહિલાની સાથે દફનાવવા શા માટે મારવું જોઈએ. પણ વર્જિનિયાનો કાનૂન જુદો છે. યૂરોપના ઘણા દેશમાં કૂતરાને વ્યકતિગત સંપત્તિ ગણાય છે. આ કારણે માલિક જે ઈચ્છે તે કૂતરાની સ��થે કરી શકે છે અને આ કારણે કાનૂન પ્રમાણે માલિકને આ અધિકાર છે કે તેમના મર્યા પછી કૂતરાને પણ દફનાવી શકાય છે.\nઆવું પણ નહી કે માલિક જ્યારે ઈચ્છે કૂતરાને મારી શકે છે તેના માટે પૂરી પ્રક્રિયા છે. કૂતરાનો માલિક કોઈ જાનવર વાળા ડાકટરથી સર્ટિફિકેટ લેશે. જેમાં કૂતરાને મારાવાના કારણ થઈ શકે છે. તમે વિચારી રહ્યા હશો કે તે કૂતરાના શું થયું. હકીકતમાં તે કૂતરાને પહેલા મારીને પછી તેની માલકિન સાથે દફનાવી દીધું હતું.\nમાસીએ મોકલ્યું હતું લેટર, પિતાએ વાંચ્યું તો થઈ ગઈ જેલ\nપતિ-પત્નીએ ભૂલથી ટેક્સીમાં કર્યુ આવું કામ, સોશિયલ મીડિયા પર થઈ ગયું વાયરલ\nજે પંડિતએ કરાવી હતી લગ્ન, 15 દિવસ પછી તેની સાથે ભાગી દુલ્હન\nઅજબ રિવાજ- લગ્ન થયા પછી મા ની સામે મનાવે છે સુહાગરાત\nઅહીં 10 રૂપિયા માં મળે છે ગર્લફ્રેંડ જાણીને આશ્વર્ય પામશો\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/79.4-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:08:24Z", "digest": "sha1:W2NIMMJPZ7GUJYE3IGN43G5IVA6XADES", "length": 3683, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "79.4 Cm માટે In એકમ પરિવર્તક | 79.4 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n79.4 સેન્ટીમીટર માટે ઇંચ\n79.4 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 79.4 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 79.4 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 794000.0 µm\n79.4 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n78.4 cm માટે ઇંચ\n78.5 cm માટે ઇંચ\n78.6 સેન્ટીમીટર માટે ઇંચ\n78.7 સેન્ટીમીટર માટે in\n78.8 સેન્ટીમીટર માટે ઇંચ\n78.9 સેન્ટીમીટર માટે ઇંચ\n79.1 cm માટે ઇંચ\n79.2 cm માટે ઇંચ\n79.3 સેન્ટીમીટર માટે ઇંચ\n79.7 સેન્ટીમીટર માટે ઇંચ\n79.8 cm માટે ઇંચ\n79.9 સેન્ટીમીટર માટે in\n80.1 cm માટે ઇંચ\n80.3 સેન્ટીમીટર માટે in\n80.4 સેન્ટીમીટર માટે ઇંચ\n79.4 સેન્ટીમીટર માટે ઇંચ, 79.4 cm માટે ઇંચ, 79.4 cm માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/hollywood/unforgettable-celebrity-love-triangles-022317.html", "date_download": "2019-06-19T08:49:53Z", "digest": "sha1:UMSKUA2MLODEMWTITD55QGP6YQBRZ2YB", "length": 18952, "nlines": 164, "source_domain": "gujarati.oneindia.com", "title": "Love Triangles : ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થતાં જ તુટી ગઈ પ્રેમાળ જોડીઓ! | Unforgettable Celebrity Love Triangles In Hollywood - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ��ેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n16 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nLove Triangles : ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થતાં જ તુટી ગઈ પ્રેમાળ જોડીઓ\nસેલેના ગોમ્ઝ હાલમાં પોતાના ઑન-અગેન તથા ઑફ-અગેન બૉયફ્રેન્ડ જસ્ટિન બીબર સાથે રોમાંસ કરી રહ્યા છે. ડેટિંગ અને ફરીથી સ્પ્લિટિંગ કરતું આ ઑન-અગેન તથા ઑફ-અગેન કપલ સતત સમાચારોમાં રહે છે. હવે ફરી એક વાર જેલેનાએ પોતાના એક-બીજા પ્રત્યેના પ્રેમનો અંત આણી દીધો છે.\nસામાન્ય રીતે કોઈ પણ લવ લાઇફ કોઇક ત્રીજી વ્યક્તિના આગમનથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કદાચ જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ એટલે કે જેલેના પણ કંઇક આવી જ બાબતનો ભોગ બન્યા હશે. કહે છે કે આ પ્રેમી-પંખીડા પોતાના સંબંધમાં ત્રીજી વ્યક્તિના આગમનથી મુશ્કેલી અનુભવી રહ્યા હતાં અને તે ત્રીજી વ્યક્તિ કોઈ બીજુ નહીં, પણ કેંડલ જેનર છે.\nજસ્ટિન બીબર થોડાક દિવસ અગાઉ પેરિસ ફૅશન વીકમાં કેંડલ જેનર સાથે હૅંગિંગ આઉટ કરતા ઝડપાઈ ગયાં અને એટલે જ જેલેનાનો લવ મુશ્કેલીમાં મૂકોય. જોકે સેલિબ્રિટીઓનું પ્રણય-ત્રિકોણ કોઈ નવી બાબત નથી. હૉલીવુડમાં તો ઘણી એવી જાણીતી સેલિબ્રિટીઓ છે કે જેમની લવ લાઇફ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થતા જ ડહોળાઈ ગઈ.\nદાખલા તરીકે ક્રિસ્ટન સ્ટિવર્ટ તથા રૉબર્ટ પૅટિંસન એક સમયે હૉટેસ્ટ તથા આઇડિયલ સેલિબ્રિટી કપલ્સ હતાં, પરંતુ રૂપર્ટ સૅંડર્સના આગમન સાથે જ રૉબર્ટ-ક્રિસ્ટન જુદા પડી ગયાં.\nચાલો તમે પણ જુઓ હૉલીવુડમાં ન ભુલી શકાય તેવા સેલિબ્રિટી લવ ટ્રાયએંગલ્સ :\nજેલેના તાજેતરનું સેલિબ્રિટી લવ ટ્રાયએંગલ છે કે જે હૅડલાઇન્સમાં રહ્યું. જસ્ટિન બીબરે કેંડલ જેનર સાથે હૅંગ આઉટ કરતાં જસ્ટિન અને સેલેના ગોમ્ઝના સંબંધ તુટી ગયાં છે.\nબ્રૅડ પિટ અને જેનિફર એનિસ્ટન ક્લાસિકલ સેલિબ્રિટી કપલ હતાં. દરમિયાન બ્રૅડ એંજેલિના જોલીના પ્રેમમાં પડ્યાં. આ પ્રણય-ત્રિકોણ સર્જાતાં જ બ્રૅડ-જેનિફરના સંબંધો તુટી ગયાં.\nઆ એક સ્કૅન્ડલસ લવ ટ્રાયએંગલ્સ હતું કે જેણે વધુ એક લગ્ન ��ોડી પાડ્યાં. જ્યારે એલિઝાબેથ ટેલરના ત્રીજા પતિ માઇક ટૉડનું 1958માં મોત થયું, ત્યારે ટૉડના બેસ્ટ ફ્રેન્ડ એડી ફિશરે એલિઝાબેથને ઇમોશનલ સપોર્ટ આપ્યું. પછી એલિઝાબેથ-ફિશર પ્રેમમાં પડ્યાં. ફિશરે પોતાની પત્ની ડેબી રેનૉલ્ડ્સને ડાઇવૉર્સ આપી એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં, પરંતુ કહાણી અહીં જ ખતમ નહોતી થઈ. એલિઝાબેથ ક્લિઓપાત્રા કો-સ્ટાર રિચર્ડ બર્ટનના પ્રેમમાં પડ્યાં અને રિચર્ડ માટે 1964માં એલિઝાબેથે ફિશરને તરછોડી દીધાં.\nઆ જોડી સ્વર્ગાનુભૂતિ કરાવતુ કપલ હતું. દરમિયાન રૂપર્ટ સૅંડર્સના કારણે આ પ્રેમી પંખીડા જુદા થઈ ગયાં. આ પ્રણય ત્રિકોના પગલે સૅંડર્સનું લિબર્ટી રોઝ સાથેનું પરિણીત જીવન પણ તહેસ-નહેસ થઈ ગયું.\nસ્ટાર કપલ રીઝ વિથરસ્પૂન તથા ર્યાન ફિલિપે ઍબી કૉર્નિશની એન્ટ્રી થયા બાદ પોતાના સંબંધો ખતમ કરી દીધાં. દરમિયાન ર્યાન તથા કૉર્નિસનો પ્રેમ પણ લાંબો ન ચાલ્યો.\nટાઇગર વુડ્સના નામ વગર આ યાદી અપૂર્ણ રહેશે. વિવાદાસ્પદ ગોલ્ફ પ્લેયર ટાઇગર રશેલ ઉચિટેલ સહિતની મહિલાઓ સાથેના અફૅરના કારણે ચર્ચામાં રહ્યા હતાં અને તેથી જ ટાઇગરનું એલિન નૉર્ડગ્રેન સાથેનું લગ્ન જીવન ભાંગી પડ્યુ હતું.\nએલિઝાબેથ હર્લી ટેક્સટાઇલ હેઇર અરુણ નાયરના પ્રેમમાં પડ્યાં અને લગ્ન પણ કર્યાં. દરમિયાન આ લગ્ન લાંબુ ન ટક્યાં અને એલિઝાબેથ શેન વૉર્નના પ્રેમમાં પડ્યાં. બીજી બાજુ એલિઝાબેથ-શેનના સંબંધો પણ ત્રણ જ વર્ષમાં ખતમ થઈ ગયાં.\nજેસે જેમ્સની નાસ્તિકતા તેમના લગ્ન જીવનમાં આડખીલી બની. કહે છે કે જેસેનું મિશેલ મૅકગી સાથે અફૅર હતું. જોકે પછી જેસે અને મિશેલ બંનેએ સૅન્ડ્રાની માફી માંગી હતી, પરંતુ મિશેલના કારણે સૅન્ડ્રા-જેસેનું લગ્ન જીવન તુટી જ ગયું.\nઉમા થર્મન તથા એથન હાવ્કે ફિલ્મ ગૅટેકાના સેટ પર પ્રેમમાં પડ્યાં અને ઉમાને જ્યારે સાત માસનો ગર્ભ રહ્યો, ત્યારે બંનેએ લગ્ન કરી લીધાં. ઉમાએ માયા રે નામની દીકરીને જન્મ આપ્યો. દરમિયાન આ લગ્ન લાંબા ન ચાલ્યાં અને બંનેએ છુટાછેડા લઈ લીધાં. કહે છે કે એથનનું તેમની દાયણ સાથેનું અફૅર આ છુટાછેડા પાછળનું કારણ હતું. જોકે એથનનું કહેવુ હતું કે દાયણ ર્યાન શૉહઘેશ સાથે તેમનો રોમાંસ છુટાછેડા બાદ શરૂ થયુ હતું. હાલમાં ર્યાન અને એથન એક-બીજાને પરણી ચુક્યા છે.\nમિક જેરી હૉલના પ્રેમમાં ત્યારે પડ્યાં કે જ્યારે તેઓ બિયાંકા જૅગરને પરણી ચુક્યા હતાં અને જેરીનું પણ બ્રાયન ફેરી સાથે સગપણ થઈ ચુક્યુ હતું. જોકે તેમનો પ્રેમ મજબૂત હતો અને તેથી બંનેએ પોત-પોતાના પાર્ટનરને છોડી દીધાં. પછી બંનેએ લગ્ન કરી લીધાં. દુર્ભાગ્યે મિકના અસંખ્ય મૂર્ખામીઓના પગલે તેમનું લગ્ન જીવન લાંબુ ન ચાલ્યું.\nહિલેરી ડફ તથા આરોન કાર્ટરનો ટીન રોમાંસ ત્યારે શરૂ થયો કે જ્યારે હિલેરી માત્ર 14 વર્ષની હતી. દરમિયાન આરોનનું નામ લિન્ડ્સે લોહાન સાથે જોડાતાં હિલેરીએ આ સંબંધ તોડી નાંખ્યો.\nમેગ ર્યાન તથા ડેનિસ ક્વૈડનું નવ વર્ષનું લગ્ન જીવન ત્યારે તુટ્યું કે જ્યારે મેગ રસેલ ક્રાઉના પ્રેમમાં પડ્યાં. જોકે મેગ-રસેલ પણ થોડાક મહીનાના ડેટિંગ બાદ જુદા થઈ ગયાં.\nભીડનો ફાયદો ઉઠાવી એક્ટ્રેસને કરવા લાગ્યો Kiss, ઘટનાનો Video વાયરલ\n‘એવેંજર્સ એન્ડગેમ' રિવ્યુઃ લાંબો સમય સાથે રહેશે આ રોમાંચક સફર, પ્રભાવશાળી ક્લાઈમેક્સ\nઆલિયા ભટ્ટે કર્યું એલાન- હવે હૉલીવુડ માટે પણ છે તૈયાર\nનિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ હવે ફેન્સ સાથે શેર કર્યા આ Good News...\nVIDEO: પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ શરૂ, મુંબઈના ઘરને દુલ્હનની જેમ સજાવાયુ\nનિક જોનસે કર્યો ડાયાબિટીઝ ટાઈપ 1નો ખુલાસો, પ્રિયંકાએ આ રીતે કર્યો સપોર્ટ\nVIDEO: બ્રાઈડલ શાવરમાં પોતાની અને નિકની મા સાથે નાચી પ્રિયંકા ચોપડા\nVIDEO: પ્રિયંકાએ નિક જોનસને બધાની સામે કિસ કરી મનાવ્યો બર્થડે\nપોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાત\nફિલ્મોમાં આવતા પહેલા આવી દેખાતી હતી પ્રિયંકા, ઓળખી નહીં શકો\nનિક જોનસ સાથે થઈ પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની, જુઓ પહેલા ફોટા\nVIDEO: કેમેરો જોતા જ પ્રિયંકાએ કાઢી લીધી પોતાની સગાઈની વીંટી\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-gandhi-promises-to-fill-22-lakh-government-vacancies-till-2020-045860.html", "date_download": "2019-06-19T09:23:20Z", "digest": "sha1:4AKRMDGIF4CFLQEREPUNLBDAAEJUPMYU", "length": 13602, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ ગાંધીએ આપ્યુ બીજુ એક મોટુ વચનઃ એક વર્ષમાં આપીશુ 22 લાખ સરકારી નોકરીઓ | rahul gandhi promises to fill 22 lakh government vacancies till 2020 - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n38 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n49 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમ��ન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાહુલ ગાંધીએ આપ્યુ બીજુ એક મોટુ વચનઃ એક વર્ષમાં આપીશુ 22 લાખ સરકારી નોકરીઓ\nલોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી કોંગ્રેસ કેન્દ્રની મોદી સરકાર પર હુમલા કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રોજગાર આપવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. વળી, હવે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટુ વચન આપ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે.\nએક વર્ષમાં 22 લાખ સરકારી નોકરી આપવાનું એલાન\nરાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, ‘આજે સરકારમાં 22 લાખ પદો ખાલી છે, અમે આ ખાલી પદોને 31 માર્ચ, 2020 સુધીમાં ભરી દઈશુ. આરોગ્ય, શિક્ષણ વગેરે માટે કેન્દ્ર દ્વારા દરેક રાજ્ય સરકારને રકમનું હસ્તાંતરણ ભરતા આ ખાલી પદો સાથે જોડવામાં આવશે.' રાહુલ ગાંધીએ માત્ર વચન ન આપ્યુ પરંતુ તારીખનું પણ એલાન કરી દીધુ છે જે સમય સુધી આ વચનોને પૂરા કરી લેવામાં આવશે.\nરોજગાર મુદ્દે સરકારને ઘેરતા રહ્યા છે રાહુલ ગાંધી\nરાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથઈ રોજગારના મુદ્દે પીએમ મોદી અને કેન્દ્ર સરકારને ઘેરતા રહ્યા છે. તેમણે ખેડૂતોના મુદ્દે પણ સરકારને ઘેરી છે અને આરોપ લગાવ્યો છે કે માત્ર ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવે છે જ્યારે ખેડૂતોનું દેવુ માફ નથી કરતી સરકાર. રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે દેશ સામે બેરોજગારી સૌથી મોટો પડકારમાંની એક છે. આ 45 વર્ષોમાં સૌથી વધુ છે. અમે તેમના દ્વારા અનિલ અંબાણી જેવા લોકોને આપેલા પૈસા પાછા લઈશુ અને દેશના યુવાનોને આપીશુ. રાહુલે કહ્યુ હતુ કે પીએમ મોદીનું 15 લાખ આપવાનું વચન એક જૂઠ હતુ.\nનીતિ પંચને ખતમ કરવાનું પણ કર્યુ છે એલાન\nલોકસભા ચૂંટણી 2019 પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ કે સત્તામાં પાછા આવ્યા બાદ નીતિ પંચને ખતમ કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ એક સીમિત (નાનુ) યોજના પંચ લઈને આવશે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીતિ પંચનું કામ માર્કેટિંગ પ્રેઝન્ટ���શન બનાવવા અને આંકડામાં હેરફેર કરવા ઉપરાંત કંઈ નહોતુ. એટલા માટે તે સરકારમાં આવ્યા બાદ નીતિ પંચને ખતમ કરી દેશે. તેમણે કહ્યુ હતુ કે જો પીએમ મોદી દેશના સૌથી અમીર લોકોને પૈસા આપી શકે છે તો કોંગ્રેસ પાર્ટી હિંદુસ્તાનના ઈમાનદાર ખેડૂતો-ગરીબોને પૈસા આપી શકે છે.\nઆ પણ વાંચોઃ ચૂંટણી પ્રચાર દરમિયાન 'ઑટો ડ્રાઈવર' બની ઉર્મિલા માતોંડકરઃ જુઓ Pics\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/15-03-2019/111361", "date_download": "2019-06-19T09:32:57Z", "digest": "sha1:NLLE7DHWSJJ273Z6UO3NS2HQP5GJMY7C", "length": 1092, "nlines": 7, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૧૫ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૯ શુક્રવાર\nન્યારી-(૧) સપાટી ૧૧.૬૪ ફુટે પહોંચીઃ નર્મદા નીરની આવક ચાલુ\nરાજકોટઃ શહેરને પાણી પુરૂ પાડતા ન્યારી (૧) ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે જેના કારણે આજ સુધીમાં ન્યારી-(૧) ની સપાટી ૧૧.૬૯ ફુટે પહોંચી છે.આમ ન્યારી હવે અડધો અડધ ભરાઇ ગયો છે. હજુ પણ દરરોજ ૭ એમ.સી.એફટી નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/04/04/cnn-real-hero-n-krishnan-2010/", "date_download": "2019-06-19T08:53:43Z", "digest": "sha1:UU4QAFPWS7WPZBR6KI4WSU6IFSXKVCJT", "length": 10911, "nlines": 134, "source_domain": "www.aksharnaad.com", "title": "શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અન્ય સાહિત્ય » શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦\nશ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦ 2\n4 એપ્રિલ, 2010 in અન્ય સાહિત્ય tagged જીજ્ઞેશ અધ્યારૂ\nસી.એન.એન તરફથી આ વર્ષે જેમને રીયલ હીરોઝ તરીકે સન્માનવામાં આવ્યા છે એવા શ્રી નારાયણન ક્રિષ્ણન આ પહેલા પણ અક્ષરનાદ પર તેમના કાર્યોને લઈને અક્ષરદેહે આવી ચૂક્યા છે. આજે જ્યારે હવે ફક્ત ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેમની અને તેમના કામની કદર થઈ રહી છે ત્યારે અક્ષરનાદ અને તમામ વાંચકો વતી શ્રી ક્રિષ્ણનને ખૂબ ખૂબ શુભકામનાઓ.\nશરૂ કરવા ધારેલું એક સત્કર્મ કદી કોઈ પણ અભાવે અટકતું નથી, એનું જીવતું જાગતું ઉદાહરણ તેઓ છે. અને ભારતમાંથી ફક્ત એક જ એવી વ્યક્તિ જેમને આ વર્ષે ખરેખરા નાયક તરીકે સન્માનવામાં આવ્યા છે. સીએનએન વેબસાઈટ પર આ વિષયની જાણ તથા વિડીયો, લેરી કિંગ શો માં તેમની વાત વગેરે આપ અહીંથી જોઈ શક્શો.\nજે મિત્રોને ક્રિષ્ણનના કાર્ય વિશે ખ્યાલ નથી તેમના માટે અક્ષરનાદના લેખની બે લિંક છે –\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “શ્રી નારાયણન ક્રિષ્ણન – સી.એન.એન રીયલ હીરો ૨૦૧૦”\n← એક થા ગુલ ઔર એક થી બુલબુલ…\nનો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/65-%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-500-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%98%E0%AB%8B%E0%AA%98%E0%AA%BE/", "date_download": "2019-06-19T09:11:59Z", "digest": "sha1:MYV5MVEKRAOMBULUOREAAR77DNEPA7MB", "length": 5327, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " 65 ટ્રક અને 500 મુસાફરો હવે ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરીથી જઇ શકશે 65 ટ્રક અને 500 મુસાફરો હવે ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરીથી જઇ શકશે – Aajkaal Daily", "raw_content": "\n65 ટ્રક અને 500 મુસાફરો હવે ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરીથી જઇ શકશે\nઘોઘાથી દહેજ વચ્ચેની દરિયાઇ રો-રો ફેરી સર્વિસ તેના મૂળ આયોજન પ્રમાણે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે વોઇસ સિમ્ફની નામનું ત્રણ માળનું વિશાળ વેસલ લાવવામાં આવી રહ્યું છે. જેમાં એકસાથે 65 ટ્રક, 40 કાર અને 500 જેટલા મુસાફરોનો સમાવેશ થઇ શકશે. આ વેસલમાં 72 જેટલી વીઆઇપી અને 96 જેટલી ઇકોનોમી બેઠક પણ રાખવામાં આવશે. અનેક વાહનોના વજનને ખમી શકતા આ વેસલનું વજન 6500 ટન કરતા વધુ છે. આ વેસલથી સફર શરૂ થતા વાહનચાલકો કે ટ્રક ચાલકો તેમના ટ્રક-વાહન સાથે તેમાં મુસાફરી કરી શકશે. જેના કારણે રોડ માર્ગે જવામાં તેમને છ કલાક કરતા વધુ સમય લાગતો હતો તે ફક્ત કલાકથી સવા કલાકમાં આરામદાયક મુસાફરી સાથે કાપી શકશે. જેના કારણે ઇંધણના ખર્ચમાં પણ ભારે બચત થશે. હાલ મુસાફરોની ફેરી કરાવતી સર્વિસ ચાલુ હતી તે તાજેતરમાં બંધ કરવામાં આવી હતી..\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: કાનપુરમાંથી હિજબુલનો આતંકવાદી ઝડપાયો, ગણેશ ચતુર્થી ડહોળવાનો હતો પ્લાન\nNext Next post: બોસ્ટનમાં ગેસ પાઇપલાઇમાં આગ લાગતા 70 સ્થળોએ ધડાકા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/046_maranayanani.htm", "date_download": "2019-06-19T09:12:11Z", "digest": "sha1:CAZBQS4NZH4JXHYEGITC4DTDQTT22GSX", "length": 2488, "nlines": 37, "source_domain": "www.mavjibhai.com", "title": " હરિને ન નિરખ્યા જરી", "raw_content": "\nહરિને ન નિરખ્યા જરી\nમારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી\nએક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી\nશોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં\nનથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં\nપ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાં\nનથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યા\nનાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે\nનાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે\nજરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદા\nબ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા\nપણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનની\nજીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનની\nસ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી\nજીભ થાકીને વિરમે રે ‘વિરાટ વિરાટ' વદી\nપેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે\nએવાં ઘોર અન્ધારા રે પ્રભુ ક્યારે ઊતરશે\nનાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા\nનેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદા\nઆંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી\nએક મટકું તો માંડો રે હૃદયભરી નીરખો હરિ\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/11/blog-post_5.html", "date_download": "2019-06-19T09:34:54Z", "digest": "sha1:VNQ4SOZTI2QYHB5IIEKATRZPAYDEDWPX", "length": 22017, "nlines": 268, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: રામ જાણે સત્ય શું છે? કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસેનાના બધા નેતાઓની કાર્લા ગુફા મુલાકાત અને ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડ....", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nરામ જાણે સત્ય શું છે કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસેનાના બધા નેતાઓની કાર્લા ગુફા મુલાકાત અને ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડ....\nરામ જાણે સત્ય શું છે કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસેનાના બધા નેતાઓની કાર્લા ગુફા મુલાકાત અને ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડ....\nરવીવાર ૨-૧૧-૨૦૧૪ના ભારત પાકીસ્તાનની પંજાબ પાસે વાઘા સરહદ પાસે પાકીસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ૫૦-૬૦ના મૃત્યુ થયા એ વીશે રામ જાણે સત્ય શું છે એમાં સોમવાર અને મંગળવાર પસાર થઈ ગયો. મંગળવારના મુંબઈમાં ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશને જવાનું થયું અને ફોટા પાડ્યા. એક જણે કહ્યું કે ચુનો ચોપડવા આટલે દુર જવાની શું જરુર આ રહ્યો ચુનાભટ્ટી રેલ્વે સ્ટેશનના બે નમ્બરના પ્લેટફોર્મનો મેં પાડેલ ફોટો.\nવાઘા સરહદના બે પ્રખ્યાત ફોટાઓ મુકેલ છે. આનાથી નફરત ઉત્પન્ન થાય છે. સાંજના સરહદ બંધ થાય ત્યારે આ જોવા લોકો બપોરથી લાઈન લગાડે તો સાંજના જોવા મળે. આ ફોટા ગુગલ મહારાજની મદદથી લીધેલ છે.\nમહારાષ્ટ્રમાં વીધાનસભાની ચુંટણી પહેલાં અને ચુંટણીના પરીણામ પછી ભાજપા અને શીવસેના વચ્ચે ઘણીં એટલે ઘણીં મીંટીંગો થઈ. નીવેડો શું આવ્યો એ તો રામને ખબર મુખ્ય મંત્રીની સોગંદવીધી પહેલાં શીવસેનાએ સોગંદવીધીમાં ગેરહાજર રહેવાનો નીર્ણય કરેલ અને શીવસેનાના નેતાઓનું કહેવું છે કે ફોન આવેલ એટલે હાજરી આપેલ. બીજા દીવસે એક સમાચાર પત્રમાં મુખ્ય સમાચાર હતા કે કોઈ પટાવાળા કે ચપરાશીએ પણ ફોન કરેલ નથી અને પોતાની મેળે પાકા ગુજરાતી અમીત શાહ સાથે હીસાબ માટે ગયેલ.\nએક મીત્રે કઠપુતળીના ખેલનો વીડીયો મોકલેલ. નીચે પ્રમાણે છે. આ કઠપુતળીને લગતો ફોટો છે જેમાં મહોરા લગાડેલ છે. એમાં મનપસંદને ઈંદીરા ગાંધી, નરેન્દ્ર મોદી, સોનીયા ગાંધી, જય લલીતા કે ઉદ્ધવ ઠાકરે સમજી લો. મજા આવશે.\nબાકીના કઠપુતળીના ફોટા અને વીડીયો ફરી કયારેક.\n૪-૬ મહીના પહેલાં લોકસભાની ચુંટણી પછી શીવસેનાના ૧૮ સાંસદો સાથે ઉદ્ધવ ઠાકરે કુળદેવી એકવીરા દેવીના દર્શને ગયેલ. મંગળવાર ૪-૧૧ના મહારાષ્ટ્રમાં ૬૩ શીવસેનાના વીધાનસભાસદો સાથે ઉદ્ધવ ઠાકરે અને કુટુંબીઓ એકવીરા દેવીના દર્શને ગયેલ અને ઉદ્ધવ ઠાકરે પ્રાર્થના કરેલ કે હવે પછીની ચુંટણીમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે અને ૧૮૦ શીવસેનાના સભાસદો સાથે આવીશ. મરાઠી સામના છાપામાં આવેલ ધારાસભો સાથે ઉદ્ધવ ઠાકરેનો આ ફોટો જુઓ.\nમનોહર જોસી ચીફ મીનીસ્ટરને હટાવી બાળ ઠાકરેએ નારાયણ રાણેને ચીફ મીનીસ્ટર બનાવેલ ત્યારે સામનામાં સમાચાર હતા કે મનીયો ગયો અને નારીયો આવ્યો. હમણાં ચુંટણીમાં નારાયણ રાણે કોંગ્રેસના પ્રચાર સમીતીના વડા હતા અને પોતે હારી ગયા. હારી ગયા પછી નારાયણ રાણે બોલ્યા કે અપમાન સહન કરી શીવસેના ભાજપા સાથે ભાગીદારી કરે છે. આજે બાળ ઠાકરે હોત તો એ સત્તાને ઠોકર કે લાત મારત. શીવસેનાએ ભાજપાને અફઝલખાનની ફોજની ઉપમા આપેલ અને હવે શીવસેના પોતે અફઝલખાનની ફોજમાં જોડાય છે. કોને ખબર કોણ કઠપુતળીનો ખેલ રમે છે\nસવારના ચાર વાગે મોબાઈલ ફોન ઉપર મેસેજ આવ્યો. કંઈક એક્સપાયર્ડ જેવો મેસેજ વાંચ્યો. ખબર પડીકે ઈન્ટરનેટ પેક એક્સપાયર્ડનો મેસેજ છે.\nમુંબઈમાં ૧.૬૪ કરોડ ઈન્ટરનેટના કનેકશન છે. દીલ્લીમાં ૧.૨૧ કરોડના કનેકશન છે. મુંબઈ, દીલ્લી, કોલકત્તા, બંગળુરુ, ચેન્નઈ, હૈદ્રાબાદ, અમદાવાદ, પુણેમાં ૫.૮ કરોડ વાપરનારા છે એમાં મારો નમ્બર પણ છે. સુરત, નાગપુર, લખનૌ અને વડોદરામાં ૧.૧ કરોડ કનેકશન છે.\nમારી કાર્લા ભાજાની મુલાકાત માટે નીચેની લીન્ક જુઓ.\nઉપરવાડો પાસા ફેંકે અને નીચે રમનારા હોય છે. રામ જાણે સત્ય શું છે\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક ��ાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nમારી કાર્લા ભાજાની મુલાકાત માટે નીચેની લીન્ક જુઓ. 5 Nov 2014, 07:27:00\nમારી કાર્લા ભાજાની મુલાકાત માટે નીચેની લીન્ક જુઓ.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nસુરતના ભગાભાઈની ભગરી ભેંસ વીમાન સાથે ટક્કરમાં મરી ...\nરામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ...\nમુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે ર...\nઆજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરા...\nરામ જાણે સાંચુ શું છે ગુરુ નાનક જયંતિ, કાર્તીકી પ...\nરામ જાણે સત્ય શું છે કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસ...\nરામ જાણે સાંચુ શું છે\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામન...\nસાચું ખોટું તો રામ જાણે. રામાયણ કથાના દશરથ પુત્ર ર...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ ���ે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/richest-politician-of-india-nagraj-does-nagin-dance-in-public-rally-046123.html", "date_download": "2019-06-19T08:51:50Z", "digest": "sha1:3YJGNRUG7APFYUT5GCLFQOUSOLMUDRS5", "length": 12364, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "વોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલ | richest politician of india nagraj does nagin dance in public rally - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n7 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n18 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલ\nનવી દિલ્હીઃ ચૂંટણીમાં વોટ મેળવવા માટે નેતાઓ શું-શં નથી કરતા. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહેલા રાજ્ય સરકારમાં મંત્રીએ જનતાને નાગિન ડાંસ કરી દેખાડ્યો. મંત્રીજીનું નામ પણ એમટીબી નાગરાજ છે. જો કે મંત્રીજીના નાગિન ડાંસે ત્યાં હાજર લોકોનું સારું એવું મનોરંજન કર્યું છે. બેંગ્લોરથી 27 કિમી દૂર હોસ્કેટ નામની જગ્યાએ મંત્રી એમટીબી નાગરાજ આ ડાંસ કરતા જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. મંત્રીજીના કાફલાની સાથે એક બેન્ડ પાર્ટી પણ ચાલી રહી હતી જેમાં 1954માં આવેલ ફિલ્મ નાગિનનું ગીત વાગી રહ્યું હતું.\nગીત સાંભળી મંત્રીજી ખુદને રોકી ન શક્યા ન નાચવા લાગ્યા. મંત્રીજીના આ ડાંસ પર જ્યારે ત્યાં હાજર કાર્યકર્તાઓને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે પ્રશ્નનો ટાળવાના અંદાજમાં કહ્યું કે તેમના નામનો મતલબ 'નાગરાજ' છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંત્રી પોતાના કાર્યકર્તાઓ સાથે ભારે જોશ સાથે નાચી રહ્યા છે. આ દરમિયાન કેટલા��� લોકોએ મંત્રીજીની ઉંમર (67) જોતાં તેમને શાંત પાડવાની કોશિશ પણ કરી. આવું પહેલીવાર નથી બન્યું કે મંત્રીજી કોઈ કાર્યક્રમમાં નાચ્યા હતા, તેઓ અગાઉ પણ કેટલાય ધાર્મિક કાર્યક્રમમાં આવું કરી ચૂક્યા છે.\nએમટીબી નાગરાજ દેશભરમાં સૌથી અમિર ધારાસભ્ય છે. એડીઆરના રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે મંત્રી નાગરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી માટે વોટ માંગવા ગયા હતા. વીરપ્પા મોઈલી કર્ણાટકની ચિક્કાબલ્લાપુરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં બે તબક્કામાં ચૂંટણી થશે. જેમાં પહેલા તબક્કામાં 18 એપ્રિલે અને બીજા તબક્કામાં 23 એપ્રિલે ચૂંટણી થશે.\nભાજપને વોટ ન આપતા, લખી ખેડૂતે કરી આત્મહત્યા\n45 વર્ષની ઉંમરે પ્રિયંકા કરશે આવું કામ, 15 વર્ષ પહેલા થઈ હતી ભવિષ્યવાણી, અત્યાર સુધી બધું સાચું પડ્ય\nજમ્મુ-કાશ્મીરઃ રાજભવનના ફેક્સ મશીને બદલ્યો રાજનીતિનો ઈતિહાસ\n...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે\nરવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને ‘કરણી સેના' એ સોંપી મહત્વની જવાબદારી\nસ્ટેચ્યુ ઑફ યુનિટી પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીને ભાજપે ગણાવ્યા સરદાર વિરોધી\nJDUમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી\nલોકસભા 2019માં કોઈનું કેમ્પેન નહીં કરે પ્રશાંત કિશોર, અહીં જાણો શું છે પીકેનો પ્લાન\nસૌના પ્રિય સોમનાથ દા નું નિધન, જાણો તેમની રાજકીય સફર\nઆ સુંદર અભિનેત્રી સાથે બીજા લગ્ન અને બાળકને લઈ વિવાદમાં સપડાયા હતા કુમાર સ્વામી, આવી રીતે ખુલ્યો\nબ્લેક & વ્હાઇટમાં સાથે જોવા મળ્યા કમલ હસન અને રજનીકાંત\nરજનીકાંતની રાજકારણમાં એન્ટ્રીથી થશે ભાજપને ફાયદો\n#Rajinikanth:રાજકારણમાં ઝંપલાવશે રજનીકાંત, કરી જાહેરાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/11/19/bookish-knowledge-by-nilesh-hingu/", "date_download": "2019-06-19T08:42:55Z", "digest": "sha1:Z2PN64AY42LELFWZ46NPMAO6WXQBJMWE", "length": 13344, "nlines": 233, "source_domain": "www.aksharnaad.com", "title": "પુસ્તકીયું જ્ઞાન – નિલેશ હિંગુ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » પુસ્તકીયું જ્ઞાન – નિલેશ હિંગુ\nપુસ્તકીયું જ્ઞાન – નિલેશ હિં���ુ 29\n19 નવેમ્બર, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged નિલેશ હિંગુ\nશીખવા કાજે શીખી લીધું એ પુસ્તકીયું જ્ઞાન ;\nપણ જીંદગીના અનેક માર્ગમાં બન્યો છું હું અજ્ઞાન.\nગુણાકાર, સરવાળા, બાદબાકીથી થતો હું પરેશાન ;\nઅંતે આવી ગયું આ સમસ્યાનું સમાધાન.\nપુસ્તકોમાં વિશ્વયુધ્ધોની વચ્ચે અટવાયાં અમે ;\nન શીખવાને લીધે જીંદગીમાં અનેક માર્ગે ફસાયાં અમે.\nશિક્ષકે શીખવી દીધું, ” સત્ય એ જ પરમેશ્વર ”\nપણ હું ન જાણું કે, “શું સત્ય ને શું ઇશ્વર \nવસવસો થઇને ઉઠતો હ્રદયમાં એક જ પ્રશ્ન ;\nક્યાં ગયું તે જ્ઞાન, જે હું ન સમજ્યો અજ્ઞાન \n– નિલેશ કે. હિંગુ\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n29 thoughts on “પુસ્તકીયું જ્ઞાન – નિલેશ હિંગુ”\nસુ વાત છે હિન્ગુ…..\nતુ આવુ બધુ લખે છે એ તો આજે ખબર પડિ……\nખુબ જ સરસ અભીવ્યક્તી…..\nવધુ કૃતિઓની આશા સાથે….. અભિનંદન\nશિક્શકે સિખવિ દિધુ,”સત્ય એજ પરમેસ્વર ”\nપણ હુ ન જાણુ કે, શુ સત્ય ને શુ પર્મેશ્વર ”\nખુબ જ સરસ અભીવ્યક્તી.. અભીનન્દન…\nઘણુ જ સરસ….સત્ય એ જ પરમેશ્વર …સત્ય એ જ જ્ઞાન…સત્ય એ જ શસ્ત્ર…સત્ય એ જ આબરુ…\nઅસત્યતાથી ભરેલ ભણેલો નકામો….પણ સત્યવાન અભણ લાખોનો….\n(ભણેલો=જેને ફ્ક્ત પુસ્તકીયુ જ્ઞાન મેળવેલ છે )\n(અભણ=જેને ફ્ક્ત પુસ્તકીયુ જ્ઞાન મેળવેલ નથી )\n…..વધુ કૃતિઓની આશા સાથે ….અભિનંદન\n← મનની ઝંખના – ડિમ્પલ આશાપુરી\nસંબંધોનો છેડો – પ્રફુલ ઠાર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\n���રસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B3-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AB%87-%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2/", "date_download": "2019-06-19T08:45:08Z", "digest": "sha1:UOHX6OSYYRUYMUZAL4DJG7LAFNUZH7VP", "length": 5407, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " લાખાબાવળ પાટીયે સજાર્યેલા અકસ્માતમાં ઇકોચાલક સામે ફરીયાદ લાખાબાવળ પાટીયે સજાર્યેલા અકસ્માતમાં ઇકોચાલક સામે ફરીયાદ – Aajkaal Daily", "raw_content": "\nલાખાબાવળ પાટીયે સજાર્યેલા અકસ્માતમાં ઇકોચાલક સામે ફરીયાદ\nજામનગર-ખંભાળીયા હાઇવે લાખાબાવળ પાસે પાંચ દિવસ પહેલા અકસ્માત સજાર્યો હતો જેમાં બે વ્યકિતને નાની મોટી ઇજા પહાેંચી હતી આ બનાવ અંગે ઇકો સ્પોર્ટ ગાડીના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.\nજામકંડોરણા તાલુકાના ચાવડી ગામમાં રહેતા જયપાલસિંહ રણજીતસિંહ ચૌહાણ તથા સાહેદ મોટરસાયકલ નં. જીજે3કેઇ-6364 લઇને તા. 3ના રોજ લાખાબાવળના પાટીયા પાસેથી જતા હોય ત્યારે ઇકો સ્પોર્ટ ગાડી નં. જીજે1એચડબલ્યુ-2406ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને પાછળથી હડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં જયપાલસિંહ અને અન્ય બાઇક પરથી પડી ગયા હતા જેમાં જયપાલસિંહને પગમાં ગંભીર ઇજા અને શરીરે સામાન્ય ઇજા પહાેંચી હતી તેમજ પ્રદિપસિંહને માથાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવ અંગે સિકકા પોલીસમાં ઇકો સ્પોર્ટ ગાડીના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વ��તી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: નાઘેડીના તળાવ પાસે મોટા માંઢાના યુવાનની હત્યા\nNext Next post: જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણાનો પ્રારંભઃ 78-જામનગર બેઠકમાં 6697 મતદારો વધ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/10/10/velasar-jata-rahiye-by-jalan-matri/", "date_download": "2019-06-19T10:00:20Z", "digest": "sha1:T6UKKZ7IBN37G4TDBUPS7XQO75TNJYOW", "length": 10507, "nlines": 153, "source_domain": "www.aksharnaad.com", "title": "વેળાસર જતા રહીએ – જલન માતરી – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » વેળાસર જતા રહીએ – જલન માતરી\nવેળાસર જતા રહીએ – જલન માતરી 5\n10 ઓક્ટોબર, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જલન માતરી\nજીવનતો ખૂબ માણ્યું, આ મૃત્યુની મજા લઇએ,\nહવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.\nજરૂરતનું અમારે જોઇએ કે માનવી છઇએ,\nઅમે પેગમ્બરો થોડા છઇએ કે ઠોકરો ખાઇએ\nતમારી મહેરબાની એવી વરસી ગઇ કે ગળે આવ્યા,\nહવે મન થાય છે કે તમને પકડી ફાંસીએ દઇએ.\nહકૂમતને તમે લાયક નથી તેથી વિચાર્યું છે.\nલઇને હાથમાં કાનૂન સીધા આથડી લઇએ.\nફરક તેથી શું પડવાનો અમારા હાલમાં યા’રબ\nતને માલિક કહીએ કે પછી તુજને ખુદા કહીએ.\nનથી રહી આ જહાં જીવનને લાયક ઓ ‘જલન’ તેથી\nછે એમાં આપણી શોભા કે વેળાસર જતી રહીએ.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “વેળાસર જતા રહીએ – જલન માતરી”\nફર્ક તેથી શું પડવાનો અમારા હાલ માં યા’ રબ,\nતને માલિક કહીએ કે પછી તુજને ખુદા કહીએ……..અદભુત…રચના….\nડૉ.મહેશ રાવલ ઓક્ટોબર 20, 2009 at 8:02 એ એમ (AM)\nજલનસાહેબની આગવી શૈલીનું સુંદર નજરાણું.\nબહુ ગમી આ ગઝલ.\nવિવેક ટેલર ઓક્ટોબર 10, 2009 at 11:56 એ એમ (AM)\nજીવનતો ખૂબ માણ્ય���ં, આ મૃત્યુની મજા લઇએ,\nહવે મન થાય છે કે આપણે અહીંથી જતા રહીએ.\nઆમ તો ગઝલના તમામ શેર કાબિલે તારીફ છે પણ આ શેર વધુ ગમ્યો. મૃત્યુની મજા માણવાની વાત કોઈક વિરલા જ કરી શકે. ખૂબ સરસ ગઝલ.\n← જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ\nસંબંધો – ડીમ્પલ આશાપુરી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2018/04/", "date_download": "2019-06-19T09:50:05Z", "digest": "sha1:6RHB7ZKKAAD53OJMXPTTZ24ZHP3QPCI2", "length": 4218, "nlines": 119, "source_domain": "glaofna.wordpress.com", "title": "2018 એપ્રિલ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/tech-news/page/7/", "date_download": "2019-06-19T09:59:08Z", "digest": "sha1:WBXJJEGDDFMEGLMOB7CNH22MVU56FJ3T", "length": 12964, "nlines": 80, "source_domain": "www.aajkaaldaily.com", "title": " Tech news Tech news – Page 7 – Aajkaal Daily", "raw_content": "\nવ્હોટસએપ પર ચૂંટણીલક્ષી ખોટી માહિતી ફેલાવનારના નંબર બ્લોક કરવાનું શરૂ\nવ્હોટસએપે ચૂંટણી પંચનાં આદેશ અનુસાર એ મોબાઈલ નંબર્સને બ્લોક કરવાનું શ કરી દીધું છે, જે ચૂંટણી સંબંધિત ખોટી માહિતી અથવા આપત્તિજનક કન્ટેંટ ફેલાવી રહ્યા છે. આ ક્રમમાં પહેલો વ્હોટસએપ નંબર ૧૧ એપ્રિલનાં રોજ મતદાનની પહેલા ડિએકિટવેટ કરવામાં આવ્યો હતો. ભારતીય ચૂંટણી પચં સાથે થયેલી વાત–ચીતમાં વ્હોટસએપે કહ્યું કે, પોલ પેનલ દ્રારા વાંધાજનક સામગ્રી અથવા સમાચારોનાં … Read More\nવેકેશન બનાવું છે યાદગાર વોટ્સએપના નવા ફિચરની માણો ભરપૂર મજા\nવોટ્સએપનું એક નવું ફિચર જોડવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા સમયથી વોટ્સએપ તેમના યુઝર્સ માટે નવી નવી સુવિધાઓ લોન્ચ કરે છે. ત્યારે હાલ વોટ્સએપે તેના યુઝર્સ માટે વધુ એક ફીચર લોન્ચ કર્યું છે. જેનું નામ વેકેશન મોડ છે. આ ફિચર અત્યારે બીટા મોડમાં છે અને તેમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વોટ્સએપનું એન્ડ્રોઇડ 2.19.101 બીટામાં આ … Read More\nહવે ‘ગૂગલ મેપ્સ’માં પહેલાં કરતાં વધુ ઝડપથી લોકેશન સર્ચ કરી શકાશે\n‘ગૂગલ મેપ્સ’ એક એવી સર્વિસ છે જેની મદદથી લોકો નવી જગ્યાઓ ઉપર રસ્તો ભૂલ્યા વગર સરળતાથી પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે. દુનિયામાં કદાચ જ એવો કોઈ સ્માર્ટફોન યુઝર્સ હશે જે ગૂગલની આ સેવાનો ઉપયોગ ન કરતો હોય. ગૂગલે આ એપની શરૂઆત માત્ર રસ્��ો બતાવવા માટે કરી હતી પરંતુ સમયની સાથે સાથે ગૂલે તેમાં અનેક … Read More\nApple યુઝર્સ આનંદો, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે રૂ.12000નું કેશબેક\nઆજકાલ એપલ ફોનની બોલબાલા ફૂલીફાલી છે, અને જો આ ફોન પર ડિસ્કાઉન્ટ મળે તો તમામ લોકોમાં બુકિંગ માટે ભાગદોડ મચે છે, ત્યારે ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન ઇન્ડિયા સતત સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે. હવે પીએટીએમ કંપની આઇફોન પર રૂ .12,000 સુધીનું કેશબેક આપી રહી છે. જો તમે આઇફોન ખરીદવાની વિચારણા કરી રહ્યા … Read More\nસોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષોનો પ્રચાર ખર્ચ પાંચ ગણો વધી ગયો\nલોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોનો સોશ્યલ મીડિયા પર પ્રચાર ખર્ચ પાછલી ચૂંટણીની સરખામણીએ પાંચ ગણો વધી જવા પામ્યો છે. ચૂંટણી રણનીતિ પર કામ કરી રહેલી એક કંપનીના આંતરિક સર્વે અનુસાર આ ખર્ચ પાંચ ટકાથી વધીને ૨૫ ટકા થઈ જવા પામ્યો છે. સર્વે અનુસાર અલગ અલગ પક્ષો દ્રારા સોશ્યલ મીડિયા પર ચૂંટણી ખર્ચ ૬૦૦ કરોડ રૂપિયાથી વધીને … Read More\nસેમસંગ ગેલેકસી A20 લાજવાબ કેમેરા સાથે ભારતમાં લોન્ચ\nસેમસંગ ગેલેક્સી એ A20ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. દક્ષિણ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ભારતીય બજારમાં ગેલેક્સી એ 20ની રજૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું છે કે ફોન આગામી અઠવાડીયાથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. સેમસંગ ગેલેક્સી એ 20 ગેલેક્સી એ શ્રેણીનું નવો ફોન હશે. બજારમાં પહેલેથી Samsung Galaxy A10, Samsung Galaxy A30 અને Samsung … Read More\nફેસબુક ફરી વિવાદમાં: કરોડો યુઝર્સનો ડેટા એમેઝોનના સર્વર પર થયો લીક \nસોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક યુઝર્સ ડેટા લીકને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે. રિસર્ચ કરતાં લોકોના જણાવ્યા મુજબ ફેસબુક યુઝર્સનો એક બહત્પ મોટો હિસ્સો એમેઝોનના કલાઉડ કોમ્યુટિંગ સર્વર પર સાર્વજનિક રીતે નજરે પડી રહ્યો છે. એક સાઈબર સ્પેસ ફર્મ અપગાર્ડના રિપોર્ટ અનુસાર ફેસબુક માટે કામ કરનારી બે થર્ડ પાર્ટી કંપનીઓએ યુઝર્સનો ડેટા એમેઝોનના … Read More\nવોટસએપ હવે અફવા અટકાવવા મેદાને: ચૂંટણીનું ‘ચેટિંગ’ ચકાસવા હેલ્પલાઈન શરૂ\nવોટસએપે મંગળવારે જાહેર કયુ છે કે, ભારતના લોકોને મળેલી શંકાસ્પદ માહિતી અથવા અફવા નવા વોટસએપ નંબર ૯૧–૯૬૪૩–૦૦૦–૮૮૮૮ પર મોકલી શકશે. જોકે, પ્રથમ તબકકાના મતદાનને માંડ ૧૦ દિવસનો સમય બાકી છે ત્યારે મોટા ભાગના લોછકોને વોટસએપના આ નવા પગલાંની ખાસ અસરકારકતા જણાવી નથી. ભારતની મીડિયા સ્��િલિંગ સ્ટાર્ટ–અપ પ્રો–ટૂ દ્રારા લોન્ચ કરાયેલા આ પગલાં અંગે વોટસએપે જણાવ્યું … Read More\nભારતમાં Vivo V15નું વેચાણ શરૂ\nવીવી વી 15ની નવી સીરીઝનો નવો સ્માર્ટફોન વીવી વી15 વેચાણ ભારતમાં શરૂ થઈ ગયુ છે. આ ફોન ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ મોલ જેવી સાઇટ્સ પરથી ખરીદી શકાય છે. આ પહેલા આ ફોન પ્રી બુક કરાયો હતો. વિવોએ તેની વી-સિરીઝને વિસ્તાર કરતા ભારતમાં તેનો નવો વિવો વી 15 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. વી 15 પ્રોની જેમ વીવો … Continue readi Read More\nનેશન વોન્ટસ નમો સહિતના ભાજપના પેઈજ અને કોંગ્રેસના ઘણા પેઈજ ડીલીટ\nદુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા ફેસબુકે ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા મોટું પગલું ભયુ છે. ફેસબુક દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ પેજ અને એકાઉન્ટને હટાવી દીધા છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુક કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ પેજ અને એકાઉન્ટને હટાવી રહી છે. આ ઉપરાંત ફેસબુકે પાકિસ્તાની સેનાના કર્મચારીઓના ૧૦૩ એકાઉન્ટ પણ બધં કર્યા … Read More\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 24 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 18 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 17 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/01/12/tamane-chhodine/?replytocom=17376", "date_download": "2019-06-19T09:20:12Z", "digest": "sha1:MRFEJVOYY4W2P2ZILDRCHFGM7HJJ2UGC", "length": 24751, "nlines": 170, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: તમને છોડીને હું કેવી રીતે જાઉં ? – રમણલાલ સોની", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિના���ાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nતમને છોડીને હું કેવી રીતે જાઉં \nJanuary 12th, 2012 | પ્રકાર : સત્યઘટના | સાહિત્યકાર : રમણલાલ સોની | 10 પ્રતિભાવો »\n26મી જાન્યુઆરી – ભારતનો પ્રજાસત્તાક દિન. સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા. સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે.\nસને 2001 – ત્રીજી સહસ્ત્રાબ્દીનું પ્રથમ વર્ષ. લોકો ખૂબ ઉત્સાહથી આ પર્વ માણતા હતા. સવારે ધ્વજ ફરકાવવાના અને ધ્વજવંદનના કાર્યક્રમો થતા હતા, ત્યાં અચાનક ગુજરાતની ધરતી ધ્રૂજવા માંડી. આંચકો એવો ભારે હતો કે અંજાર ગામની શાળાનાં બાળકો હાથમાં નાનકડો રાષ્ટ્રધ્વજ ફરકાવતાં ‘ભારત માતાની જે’ પોકારતાં સરઘાસાકારે ગામમાં ફરતાં હતાં ત્યાં ચારે બાજુનાં મકાનો તૂટી પડ્યાં ને સેંકડો બાળકો ને કેટલાયે શિક્ષકો મોતને ભેટ્યા. આ ભૂકંપમાં અડધો લાખ જેટલાં માણસો મરી ગયાં ને એથી વધારે ઘાયલ થયાં, હજારોની સંખ્યામાં ઘર તૂટી પડ્યાં, કરોડોની મિલકત સાફ થઈ ગઈ. કચ્છમાં પાર વગરનું નુકશાન થયું. અમદાવાદમાં પણ અસંખ્ય મકાનો તૂટી પડ્યાં અને હજારથી વધારે માણસો દટાઈ મર્યાં.\nહું તે વખતે અમદાવાદના મારા ફલેટમાં હતો. ચાર માળના બિલ્ડિંગમાં મારો ફલેટ ત્રીજે માળે હતો. નાહીધોઈ પરવારીને હું સોફામાં પલાંઠી વાળીને બેઠો હતો ને છાપું વાંચતો હતો. આંખોની ભારે તકલીફ, એટલે લખાણ પર આંગળી રાખીને એક એક શબ્દ વાંચવો પડે. ત્યાં અચાનક સોફાને આંચકો આવ્યો ને તે ખસ્યો. હું સમજ્યો કે બાબલો (શ્રીરામનો પુત્ર એટલે કે મારો પૌત્ર ગૌરવ) અટકચાળું કરે છે, તેથી કંઈ બોલ્યો નહીં. ત્યાં ફરી મોટો આંચકો આવ્યો. મેં કહ્યું : ‘બબલુ, મને વાંચવા દે ’ વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : ‘બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે ’ વળી ત્રીજો ને વધારે જોરદાર આંચકો આવ્યો. મેં મોટેથી કહ્યું : ‘બબલુ, કેમ આજે આમ સોફા હલાવે છે \nહજુ હું છાપું જ વાંચતો હતો, ત્યાં રેણુકા (પુત્ર શ્રીરામની પત્ની) સોફા પર મારી જમણી બાજુએ આવીને બેઠી ને મારો હાથ એના હાથમાં લઈ ગુપચુપ બેસી રહી. મને તેની આ વર્તણૂક નવાઈની લાગી. એટલામાં ફરી ચોથ�� આંચકો આવ્યો ને સોફો ખસ્યો. મેં રેણુકાને કહ્યું : ‘બાબલો આજે કેમ આમ તોફાને ચડ્યો છે, સોફાને ધક્કા માર્યા કરે છે \nહવે એ બોલી; કહે : ‘બાબલો નથી.’\nતરત મને ભાન થયું, મેં કહ્યું : ‘તો શું ધરતીકંપ છે \n‘તો છોકરા ક્યાં છે \n‘બધાં નીચે ઊતરી ગયાં.’\n‘તો તું કેમ ન ગઈ બધાંએ તરત ચાલી જવું જોઈએને બધાંએ તરત ચાલી જવું જોઈએને \n‘તમને મૂકીને હું કેવી રીતે જાઉં \n‘જતાં જતાં મને બૂમ પાડીને કહેવું હતું ને ’ હું તરત ઊભો થઈ ગયો. પગ ફરસ પર પડ્યા ત્યારે હવે મને ધરતી ધ્રૂજતી અનુભવાઈ. રેણુકા મારો હાથ પકડી મને લઈ ચાલી. લિફટ બંધ, ફોન બંધ, વીજળી બંધ – ત્રણ દાદરા ઊતરવાના; મને દેખાય નહીં, તેથી મને સાચવવાનો અને છતાં ઝડપથી ઉતરવાનું. ત્રણ દાદરા ઊતર્યા પછી વલી લાંબી પડાળી પાર કરવાની. બધું વટાવીને અમે બહાર રસ્તા પર જઈ ઊભાં, ત્યારે કંપ બંધ થઈ ગયો હતો. કટોકટીનો કાળ અમે ફલેટમાં જ વિતાવ્યો હતો. મકાન હાલ્યું, પણ પડ્યું નહીં, અમે બચી ગયાં.\nધરતીકંપની ભયાનકતાનો મને ખ્યાલ હતો. કવેટા અને બિહારના ધરતીકંપોની ભીષણ હોનારતના વૃત્તાંતો મેં વાંચેલા; સને 1956ના અંજાર (કચ્છ) ના ભૂકંપની અસર મેં જાતે ત્યાં જઈને જોયેલી પણ ખરી. છેલ્લાં થોડાં વર્ષોમાં લાતૂર અને ચમેલીના ભૂકંપોના હૃદયદ્રાવક અહેવાલોથી હું માહિતગાર પણ હતો. પરંતુ રેણુકાના મોઢે ધરતીકંપનું જાણ્યું ત્યારે પણ હું તદ્દન સ્વસ્થ હતો – હૃદયનો એક ધબકાર પણ વધ્યો કે ઘટ્યો નહોતો; શાંતિથી દાદરા ઊતરી હું બહાર આવ્યો ને મકાનનું શું થાય છે તે જોતો ઊભો.\nતે દિવસે સવારે નવદશ વાગ્યે મારા નાના ભાઈ ચીમનલાલના દીકરા જસવંતની દીકરી નીપાનાં લગ્ન હતાં અને સવારે છ વાગ્યે સૂરતથી જાન આવી હતી. અમારાં બધાં જ સગાં બહારગામથી આ પ્રસંગે આવેલાં હતાં – લગ્નસ્થળનું મકાન પણ ધ્રૂજી ઊઠ્યું હતું. જસવંતનો ફલેટ અને મારો નાનો દીકરો જયરામ જ્યાં રહેતો હતો તે ફલેટ પણ હીંચકાની પેઠે હાલી ગયો હતો – મકાનોને નુકશાન થયું, પણ કોઈની જાનહાનિ ન થઈ એટલું સદભાગ્ય. આગમાં કે પૂરમાં કોઈ કીમતી જણસને કે માણસને બચાવવા માટે થોડી ક્ષણ રોકવામાં યે જોખમ તો ખરું, પરંતુ ધરતીકંપ વખતે તો અડધી પળ રોકવામાંયે અતિ અતિ જોખમ; તે વખતે કશું કે કોઈને બચાવવા જતાં બચાવવા જનારું પોતે ય એમાં હોમાઈ જાય એવો પૂરેપૂરો ભય. એવું જોખમ લેવાય જ નહીં. હું આ વાત સ્વીકારું છું અને માનું છું કે રેણુકાએ મને છોડી તરત જ ચાલી જવું જોઈતું હતું. પણ એ કેમ ન જઈ શકી \nસામાન્ય રીતે ધરતીકંપની થોડી સેકંડોમાં જ મકાનો જમીનદોસ્ત થઈ જાય છે. અમે કંઈ નહીં તો બે મિનિટ એનું કંપન અનુભવ્યું હશે. તે પછી 94 વર્ષના આંખે નહીં ભાળતા વૃદ્ધને ત્રીસ પગથિયાં ઊતરતાં અને તે ઊતર્યા પછી પણ ત્રીસ ફૂટની પડાળી કાપતાં કેટલો વખત લાગ્યો હશે તેની કલ્પના કરો અને એ બધો વખત રેણુકા મને કાળજીથી દોરીને લઈ જઈ રહી હતી ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને ’ એ તેના શબ્દો મારા ચિત્તમાં જડાઈ ગયા છે. આમ તો એ પારકી દીકરી ને પણ પારકી દીકરી પરણીને પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે અને આત્મીય કરી માને છે તેનું ચરમ દષ્ટાંત આજે મેં જોયું. આ એવો આત્મભોગ છે, જેની આગળ માણસના લાખ દોષ માફ થઈ જાય. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન મને ધરતીકંપની આપત્તિએ કરાવ્યું.\nધરતીકંપ આવ્યો અને ગયો. સમજ જતાં છ-બાર મહિને કે વર્ષે બે વર્ષે ભુલાઈ પણ જશે. ભંગાર થયેલાં ગામ ફરી બેઠાં થશે. ઘરબાર વિનાનાં થઈ ગયેલાં પુનર્નિવાસ પામશે, જેમણે નિકટનાં સ્વજનો ગુમાવ્યાં તેમની વેદનાયે ધીરે ધીરે શમતી જશે અને પછી પ્રગટતી જશે આ ધરતીકંપે માનવતાને ઢંઢોળી કેવી જાગૃત કરી પ્રવૃત્ત કરી તેની, માનવીને માત્ર મૂઠી ઊંચેરો નહીં, પણ આભ ઊંચેરો સાબિત કરે તેવી, પથ્થરમાં પ્રાણ પૂરે તેવી કથાઓ. એ કથાઓ માનવીય સંસ્કૃતિનો, એકવીસમી સદીના પહેલા પરોઢના માનવીની સંસ્કૃતિનો એક ભાગ બની રહેશે.\nએ સંસ્કૃતિમાં કેવળ એક પુત્રવધૂ વૃદ્ધ સસરાને નહીં કહેતી હોય કે ‘તમને છોડીને હું કેવી રીતે જાઉં ’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે ‘તને છોડીને હું કેવી રીતે જાઉં ’ પણ સમાજના સર્વોચ્ચ શિખરે બિરાજતો માનવી તળિયાના તુચ્છમાં તુચ્છ જીવને કહેતો હશે કે ‘તને છોડીને હું કેવી રીતે જાઉં \n« Previous ટૂંકો વિરામ – તંત્રી\nવ્યાપક દર્શન – સ્વામી વિવેકાનંદ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચીંગરિયાની ટેકરીએ – નરોત્તમ પલાણ\nઘાણીના અનુસંધાનમાં એક સત્ય પ્રસંગ કહીશ. સૌ કોઈ જાણે છે કે મેઘાણીએ અઠવાડિયાના બે દિવસ જુદાં જુદાં સ્થળોના પ્રવાસ માટે ફાળવેલા. એમનું અવસાન ઘણું વહેલું અને અણધાર્યું આવી પડ્યું, આથી સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનું ખૂલી રહેલું પ્રકરણ તુરત તો એકદમ બંધ પડ્યું. સાહિત્ય કે સંસ્ક��તિ કોઈ એકના જવાથી ગતિહીન બનતાં નથી. મેઘાણી પછી મેઘાણીના જ હાથ નીચે તૈયાર થયેલા જયમલ્લ પરમાર ... [વાંચો...]\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\n972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની ... [વાંચો...]\nત્રણ પ્રેરક ઘટનાઓ – સંકલિત\nમાનવતાની મહેક – ઈન્દુબહેન પંડ્યા વાત વર્ષો પહેલાંની છે. અભ્યાસ ચાલતો હતો. એક દિવસ અમારી શેરીમાં રહેતી મંજુ આવી ‘અલી, શિક્ષકની ભરતીનું ફૉર્મ ભર્યું કે નહિ હું તો આજે ભરી આવી.’ મેં કહ્યું : ‘પણ આપણે કૉલેજનું એડમિશન લેવાનું છે ને હું તો આજે ભરી આવી.’ મેં કહ્યું : ‘પણ આપણે કૉલેજનું એડમિશન લેવાનું છે ને ’ મંજુ બોલી : ‘નોકરીની તક જવા દેવાય ’ મંજુ બોલી : ‘નોકરીની તક જવા દેવાય ’ મેં કહ્યું : ‘તું મારી સાથે ચાલને ’ મેં કહ્યું : ‘તું મારી સાથે ચાલને મને તો કંઈ મળશે ... [વાંચો...]\n10 પ્રતિભાવો : તમને છોડીને હું કેવી રીતે જાઉં \nઆજ તો ચ્હે આપણિ ભારતિય સન્સ્ક્રુતિ\n“પારકી દીકરી પરણીને પારકાંને કેવી રીતે પોતાનાં કરી લે છે અને આત્મીય કરી માને છે તેનું ચરમ દષ્ટાંત આજે મેં જોયું. આ એવો આત્મભોગ છે, જેની આગળ માણસના લાખ દોષ માફ થઈ જાય. ભારતીય સંસ્કૃતિની આ પાયાની ચીજનું ઉજ્જવળ દર્શન.”\nઆને પુત્રવધુ ન કહિ આને કુલ્વધુ કહિ તોજ યોગ્ગ્ય કહેવાશે\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/15/aankh-sambharanu/?replytocom=31668", "date_download": "2019-06-19T09:35:02Z", "digest": "sha1:6UXTONOCTUQL63RISB354P64GKXNJ6BS", "length": 12366, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર\nSeptember 15th, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : વિવશ પરમાર | 8 પ્રતિભાવો »\nસાવ સૂનું બારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે,\nઆંખમાં સંભારણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે \nભીંત માથે સિંદૂરી થાપા કરીને વાટ તો પકડી પિયુની;\nઝૂરતું આ આંગણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.\nહાથમાં મિંઢોળ ને મ્હેંદી તણી નરમાશ કૈં નજરે ચડે;\nયાદ કેરું તાપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.\nપાંપણે ઝૂલી રહ્યું અક્ષુનું તોરણ મોતીઓ સમ ઝગમગે;\nકંકુવરણું છાંટણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.\nએ જ છે સૂરજ, અને કૈં એ જ છે વાતાવરણ ચારે તરફ,\nતારું-મારું-આપણું મૂકી, અને લ્યો બેન ચાલી સાસરે.\n« Previous કાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય\nજીવન – અરવિંદ કારિયા ‘માનવ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારો પત્ર – પ્રણવ પંડ્યા\nશબ્દની દીવાલ મારો પત્ર છે દોસ્ત, મારું વ્હાલ મારો પત્ર છે ક્યાં જઈને પ્હોંચશે કોને ખબર ઊડતો ગુલાલ મારો પત્ર છે આભ પરબીડિયું ને અક્ષર તારલા કેટલો વિશાળ મારો પત્ર છે શાહીને બદલે લખ્યો છે લોહીથી એટલે તો લાલ મારો પત્ર છે મેં લિખિતંગ નામમાં આરસ મૂક્યો એક તાજમહાલ મારો પત્ર છે\nનાજુક તબક્કામાં – ઉર્વીશ વસાવડા\nનગરમાં પણ હતો નહીં કે હતો ના ક્યાંય નકશામાં છતાં પણ એ જ કૌતુક છે મળ્યો સહુન�� હું રસ્તામાં બધાની જેમ ફંગોળાઉ છું હરરોજ ટોળામાં નથી ફરિયાદ કૈં મારે હવે એવા શિરસ્તામાં થયાં ના ત્રાજવાં સમતોલ શાથી એ ન સમજાયું મુકી’તી બેઉ બાજુ જાત મેં મારી જ પલ્લામાં સહુ મિત્રો મથ્યા, તો પણ સ્વીકારી ના હકીકત મેં હતો ત્યારે હું સમજણના કોઈ નાજુક તબક્કામાં કદીક ખખડાવશે એ બારણાં ... [વાંચો...]\nબોલચાલમાં – પ્રફુલ્લ નાણાવટી\nફૂટી જશે એ વાત અચૂક આજકાલમાં એણે સુગંધી પત્ર બીડ્યો છે ટપાલમાં શબ્દો ઊણા ઊતરશે મને શક છે એટલે મેં જાળવ્યું છે મૌન પ્રથમથી સવાલમાં. અધવચ નહિ તો કોઈ અચાનક ઊઠે નહિ મારી જ કૈંક ભૂલ હશે બોલચાલમાં. એમાં કદાચ રંગ હૃદયનો ભળ્યો હશે બાકી ન હોય આટલી રંગત ગુલાલમાં. આગળ નહિ જવાય હવે એના ઘર સુધી આડશ ઊભી થઈ છે બધે હાલચાલમાં.\n8 પ્રતિભાવો : આંખમાં સંભારણું મૂકી… – ‘વિવશ’ પરમાર\nઅત્યન્ત સુંદર ગઝલ….પ્રસંગની નાજુકાઈ શબ્દે શ્બ્દે ટપકે છે.\nખુબ જ સરસ..લાગણીઓથી તરબોળ કરતી એક એક પંકિત્તિઓ વિદાયનું ચિત્ર આંખો સમક્ષ તાદ્શ કરે છે.\nઅતિ સુન્દર્ રચના…કદાચ ગુજ્રરાતિ સાહિત્યમા લોક્ પ્રિય બને તેવિ રચના નો ઉમેરો થૈ રહ્યો હોય તેવુ લાગ્યુ……..અભિનન્દન્…………………………………\nઆપની અત્યંત પ્રભાવી ગઝલ ઉચ્ચ કક્ષાનાં શિખરો સર કરે છે. અભિનંદન.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઉત્તમ ગઝલ્.દિક રેી વહાલ્ નો દરિયો.\nઆવિ ગઝ્લ આપ્યા બદ્લ અભિનન્દન્.\nખૂબ જ સુંદર ધન્યવાદને પાત્ર ગઝલ\nવાહ પરમાર સાહેબ વાહ્,\nઉદાસી તમોને લલાટે મળી છે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શા��\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2013/07/08/%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D/", "date_download": "2019-06-19T09:49:25Z", "digest": "sha1:XNM4VFMLDLAMUL7AL7DPRVEAKQMEY44W", "length": 7377, "nlines": 163, "source_domain": "glaofna.wordpress.com", "title": "મેઘાણીથી મરીઝ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n« નવી કાર્યવાહી સમિતિ ૨૦૧૩-૨૦૧૬\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા,\nટીવી એશિયા અને શૅર એન્ડ કૅર ફાઉન્ડેશન\nગુજરાતનાં લોકસાહિત્ય અને ‘શિષ્ટ’ સાહિત્યને આવરી લેતું વિહંગાવલોકન\nજેની પ્રસ્તૂતી કરશે આપણા જાણીતા અને માનીતા\nશ્રી ભીખુદાન ગઢવી અને શ્રી અંકિત ત્રિવેદી\nદિવસ : ગુરુવાર, ૧૧ જુલાઈ, ૨૦૧૩\nસમય : સાંજે બરાબર ૮:૦૦ વાગે\nપ્રવેશ : સભ્ય $૧૦, અન્ય $૨૦ (પ્રત્યેકના)\n4 Responses to “મેઘાણીથી મરીઝ”\n« નવી કાર્યવાહી સમિતિ ૨૦૧૩-૨૦૧૬\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/most-memorable-innings-world-cup-chases-021726.html", "date_download": "2019-06-19T08:57:10Z", "digest": "sha1:ATOO7XRE5P4HJET6YTNEKMVJYSKOSXDC", "length": 15176, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ | most memorable innings in World Cup chases - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n23 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મ���શ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ\n2015નો વિશ્વકપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 14 ફેબ્રુઆરીથી 29 માર્ચ 2015 દરમિયાન રમાનારો છે. આ બીજી વાર બની રહ્યું છેકે આઇસીસી 50 ઓવર વિશ્વકપનું આયોજન ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં થઇ રહ્યું છે. અહીં રમાયેલા 1992ના વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન વિજયી થયું હતું. વિશ્વકપમાં જે તે ટીમ અને ખાસ કરીને તેના ખેલાડીઓ દ્વારા રમવામાં આવેલી ઇનિંગ ઘણી જ યાદગાર અને મહત્વપૂર્ણ ગણાય છે. 2011ના વિશ્વકપ દરમિયાન યુવરાજ સિંહે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ભારતને બીજી વખત વિશ્વકપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.\nજો કે આજે અમે અહીં અત્યારસુધી રમાયેલા આઇસીસી વિશ્વકપ દરમિયાન ક્રિકેટર્સ દ્વારા લક્ષ્ય હાંસલ કરવા માટે રમવામાં આવેલી શાનદાર ઇનિંગ અંગે વાત કરી રહ્યાં છીએ. જેમાં 2011 દરમિયાન ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીરે રમેલી ઇનિંગ અને 2003ના વિશ્વકપ દરમિયાન સચિન તેંડુલકરે રમેલી ઇનિંગ સામેલ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ ઉપરાંત પણ એવી કઇ કઇ ઇનિંગ છે, જે યાદગાર અને મહત્વપૂર્ણ ઇનિંગ સાબિત થઇ હતી.\nગૌતમ ગંભીરની 97 રનની ઇનિંગ\n2011ના વિશ્વકપની ફાઇનલ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી, જેમાં શ્રીલંકાએ ભારત સામે 275 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેના જવાબમાં ભારત આ મેચ 6 વિકેટથી જીતી ગયું હતું. આ મેચમાં ગૌતમ ગંભીરે 9 ચોગ્ગાની મદદથી મહત્વપૂર્ણ 97 રનની ઇનિંગ રમી હતી.\nઅરવિંદ ડી સિલ્વાની અણનમ 107 રનની ઇનિંગ\n1996માં લાહોર ખાતે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા સામે 241 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા આ મેચ 7 વિકેટથી જીતી ગયું હતું. અરવિંદ ડી સિલ્વાએ મહત્વપૂર્ણ 107 રન બનાવ્યા હતા. જેમાં 13 ચોગ્ગા સામેલ છે.\nસચિન તેંડુલકરની 98 રનની ઇનિંગ\n2003ના વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ એમાં રમાયેલી મેચ દરમિયાન પાકિસ્તાને ભારત સામે 274 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેને ભારેત છ વિકેટ બાકી હતી ત્યાં જ હાંસલ કરી લીધો હતો. સચિને શાનદાર ઇનિંગ રમતા 98 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે.\nસ્ટીવ વોની અણનમ 120 રનની ઇનિંગ\n1999ના વિશ્વકપ દરમિયાન હેડિંગલે ખાતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સુપર સિક્સ મુકાબલો રમાયો હતો. જેમાં દક્ષિણ આફ્રિકાએ આપેલા 272 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટથી હાંસલ કરી લીધો હતો. સ્ટીવ વોએ અણનમ 120 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.\nઇન્ઝમામ ઉલ હકની 60 રનની ઇનિંગ\n1992ના વિશ્વકપની પહેલી સેમી ફાઇનલ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 263 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને આ લક્ષ્યને ચાર વિકેટ બાકી હતી ત્યાં હાસલ કરી લીધો હતો. ઇન્ઝમામ ઉલ હકે શાનદાર 60 રનની ઇનિંગ રમી હતી, જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે.\nમહેન્દ્ર સિંહ ધોનીની 91 રનની ઇનિંગ\n2011ના વિશ્વકપની ફાઇનલ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી, જેમાં શ્રીલંકાએ ભારત સામે 275 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેના જવાબમાં ભારત આ મેચ 6 વિકેટથી જીતી ગયું હતું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી મહત્વપૂર્ણ 91 રનની ઇનિંગ રમી હતી.\nજાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ\nવર્લ્ડ કપ પહેલા લગ્નના બંધનમાં બંધાયા આ ભારતીય ક્રિકેટર, પત્નીને કર્યો ખાસ વાયદો\nક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી\nપાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ\nપિતા તેંડુલકરના રસ્તે ચાલ્યો દીકરો અર્જુન, આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી\nમુંબઈના ઑલ રાઉન્ડર ક્રિકેટરે ઝેર ખાઈને આપ્યો જીવ, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ\nWorld Cup 2019 માટે ન્યૂઝીલેન્ડે ટીમ જાહેર કરી, જાણો કયા ખેલાડીઓને મળી જગ્યા\nKXIP Vs RR: ઘરેલૂ હાલાતોમાં દમદાર જણાઈ રહી છે રાજસ્થાન રોયલ્સ\nIPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન\nIPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં\nશ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી\nWorld Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/22-01-2019/158411", "date_download": "2019-06-19T09:42:45Z", "digest": "sha1:RJDZOGWK56WX325Q7WNT7W4E43FCQEUN", "length": 14508, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય જાહેરાત પર થયેલ ખર્ચની જાણકારી આપશે ગુગલ", "raw_content": "\nભારતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય જાહેરાત પર થયેલ ખર્ચની જાણકારી આપશે ગુગલ\nગુગલ આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતમા રાજકીય એડવર્ટાઇઝીંગ દ્વારા પેરેંસી રીપોર્ટ અને પોલિટીકલ એડસ લાઇબ્રેરી શરૂ કરશે. જેનાથી તેનુ પ્લેટફોર્મ પર ચૂંટણી વિજ્ઞાપન પર થયેલ ખર્ચની સાથે વિજ્ઞાપન દાતાઓનો ખ્યાલ આવશે. ગુગલના જણાવ્યા મુજબ ચુંટણી વિજ્ઞાપન ચલાવવા માટે વિજ્ઞાપન દાતાઓને ચુંટણી આયોગથી પ્રી-સર્ટીફીકેટ લેવુ પડશે. આ વર્ષે ડીજીટલ વિજ્ઞાપનો પર રૂ. ૧૪ર૮૧ કરોડ ખર્ચ થવાની આશા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઓમ બીરલાઃ અધ્યક્ષના સીરે શું કામગીરી \n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nરાજ્યના 144 જેટલા બિન હથિયારધારી પી,એસ,આઈ,ની બદલીનો ઘા���વો કાઢતા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા access_time 9:03 pm IST\nભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST\nબનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 978 જેટલા વર્ગખંડ અને 800 જેટલા ટોયલેટ ખખડધજ :જિલ્લા શિક્ષણ સમિતિના મહિલા ચેરમેને કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત:વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું :ખખડધજ હાલતમાં કલાસરૂમ અને ટોયલેટનું સમારકામ અને નવા બનાવવા રજૂઆત access_time 1:05 am IST\nરશિયાના સમુદ્ર તટે બે જહાજોમાં ભીષણ આગ ભભૂકી :11 લોકોના મોત :12 લોકોને બચાવાયા :9 લાપતા access_time 10:12 pm IST\nદિલ્હીના હવામાનમાં પલટોઃ વરસાદ access_time 3:50 pm IST\nદેશને બદનામ કરવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે : ભાજપ access_time 7:34 pm IST\nપ્રશાંત ચોક્સી મેમો,ટ્રસ્ટ દ્વારા ડ્રાયફૂટ -અડદિયાનું પડતર કિંમતે વિતરણ :200 પરિવારોને ફ્રી અપાશે access_time 12:59 pm IST\nસોની સમાજનું ગૌરવ વધારતી ઉન્નતિ પાટડીયા: મુખપાઠ સ્પર્ધામાં ઝળકી access_time 4:16 pm IST\nઢેબર કોલોનીમાં ભંગારના ડેલામાં યુપીના મજૂરનો ફાંસો ખાઇ આપઘાત access_time 4:03 pm IST\nજામનગરમાં પીધેલી હાલતમાં એસઆરપી જવાન જયેન્દ્રસિંહ પઢીયાર ઝડપાયો access_time 4:23 pm IST\nગાંધીધામ જીએસટી કોૈભાંડ ઝડપાયું: બોગસ કંપનીઓ બનાવીને લાખોની છેતરપીંડીઃ એકની ધરપકડ access_time 4:22 pm IST\nહડાળામાં બીડીના ધુંવાડાથી થતી સારવાર નર્યુ તુત પુરવાર access_time 11:32 am IST\nઅંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ચાર કેબિનોમાં અચાનક આગ ભભૂકી :ગેરેજમાં રીપેરીંગમાં આવેલ ત્રણ બાઈક બળીને ખાખ access_time 10:00 pm IST\nઆણંદના બાકરોલમાં પુત્રની મદદથી લોભામણી સ્કીમની લાલચ આપી 2 કરોડની ઠગાઈ આચરતા અરેરાટી access_time 5:47 pm IST\nઅમદાવાદના રખિયાલમાં બાળકીને ફોસલાવી અપહરણ કરનાર નરાધમને લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો access_time 5:41 pm IST\nબ્રિટનમા પરમાણુ પનડૂબિ યાત્રીઓના જહાજથી ટકરાવામાંથી બાલ બાલ બચી access_time 11:57 pm IST\nવૈજ્ઞાનિકોએ વોટર ફિલ્ટરની નવી ટેક્નિક શોધી કાઢી access_time 6:16 pm IST\n૧.૫૦ કરોડ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો કયુટેસ્ટ ડોગી ઊંઘમાં જ મૃત્યુ પામ્યો access_time 3:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં H-1B વીઝા ધારકોના જીવનસાથીને મળેલો કામ કરવાનો અધિકાર છીનવાઇ જવાની ભીતિઃ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા��ા શાસન દરમિયાન અપાયેલો આ અધિકાર રદ કરવા વર્તમાન પ્રેસિડન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રના ધમપછાડાઃ જો આ અધિકાર રદ થાય તો ભારતીય મૂળની ૧ લાખ ઉપરાંત મહિલાઓ રોજી ગૂમાવશે તેમજ ગ્રીનકાર્ડ મેળવવામાં પણ વિલંબ થશેઃ શટ-ડાઉન પૂર્ણ થયા બાદ કોર્ટ કેસ આગળ વધશે access_time 10:17 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી લીડર,રાજકીય કાર્યકર,વડનગરા બ્રાહ્મણ શ્રી સુભાષભાઈના પત્ની શ્રીમતિ પ્રતિમાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન : 19 જાન્યુ 2019 ના રોજ ટુંકી બિમારી બાદ અંતિમશ્વાસ લીધા : 21 જાન્યુ ના રોજ સ્મશાનયાત્રા યોજાઈ : સ્નેહીજનોએ શ્રદ્ધાંજલી આપી access_time 12:11 pm IST\nસિંગાપોરના પ્રાઇમ મિનીસ્ટરના નિવાસ સ્થાને બોમ્બ મુકાયોઃ દારૂના નશામાં પબ્લીક બુથ ઉપરથી ફોન કરનાર ભારતીય મૂળના ૬૧ વર્ષીય ગણેશનને ૪ માસની જેલસજા access_time 7:56 pm IST\n૨૦૧૮ આઈસીસી મેન્સ ઓડીઆઈ ટીમ ઓફ ધ યર access_time 3:43 pm IST\nકોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન access_time 3:41 pm IST\nકુનાલ પંડયાએ પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબના ઇલાજ માટે કોરો ચેક આપ્યો access_time 10:33 pm IST\nકોઇ પાર્ટીઅે ચૂંટણી લડવા માટે મારો સંપર્ક કર્યો નથી, હાલ મારૂં ધ્યાન માત્ર ફિલ્મો ઉપર છે, રાજકારણ ઉપર નહીંઃ કરિના કપૂર access_time 5:20 pm IST\nરાજવી પૃથ્વીરાજ ચૌહાણનો રોલ કરશે અક્ષય કુમાર access_time 4:37 pm IST\nધર્માં પ્રોડક્શનની હોરર ફિલ્મમાં નજરે પડશે વિક્કી કૌશલ-ભૂમિ પેડણેકર access_time 4:35 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/bjp-national-convention/", "date_download": "2019-06-19T09:36:51Z", "digest": "sha1:BB7KRZYQMDGGEDKF337PT47SUL2E42EB", "length": 5239, "nlines": 143, "source_domain": "www.gstv.in", "title": "bjp-national-convention - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nમોદી એકાએક ઉભા રહી ગયા અને આવું કહીને દિલ્હીમાં ભાજપના કાર્યકરના પકડી લીધા બે કાન\nદિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બે દિવસના સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અલગ અને આગવો અંદાજ જોવા મળ્યો હતો. વડા પ્રધાન અહીં કાર્યકરો સાથે મળતા જોવા\nઅમિત શાહને સાંભળશો તો લાગશે કે ભાજપ 50 વર્ષ સુધી સત્તામાં રહેશે, મોદીને કહી દીધા વિશ્વનેતા\nદિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે. અધિવેશનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું. 11 અને 12 જાન્યુઆરી એમ\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/tag/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A4/", "date_download": "2019-06-19T10:02:50Z", "digest": "sha1:A7R7URFJBHY23TPFA4LBQECPTQMZTUUH", "length": 13432, "nlines": 184, "source_domain": "www.zigya.com", "title": "સુપ્રભાત Archives - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nsilence અથવા મૌન અંગે થોડું\nsilence અથવા મૌન અંગે થોડું\nSilence અથવા મૌન સંદર્ભે દરેક ભાષામાં અને વિવિધ સંસ્કૃતિમાં ઘણું બધુ કહેવાયું છે. એક પ્રસિદ્ધ ક્વોટ છે કે, ‘દુનિયા દુર્જનોના કારણે ઓછી અને સજજનોના એ બાબતે મૌનથી વધારે પરેશાન છે’.…\nચારિત્ર્ય અથવા શીલ Character – conduct\nચારિત્ર્ય અથવા શીલ Character – conduct\nચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બિદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું. – સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હોય કે ગાંધીજી, શંકરાચાર્ય હોય કે એલેક્ઝાંડર દરેક સ્થળ, કાળ અને દેશમાં વ્યક્તિના અને સમાજના character માટે…\nમહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ\nમહેનત ઉદ્યમ પુરુષાર્થ પરિશ્રમ\nમહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે. એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ. અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો…\nઉદારતા અને કંજુસાઈ મહાપુરુષોના શબ્દોમાં\nઉદારતા અને કંજુસાઈ મહાપુરુષોના શબ્દોમાં\nઉદારતા કે કંજુસાઈ વિષે ઘણા મહાનુભાવોએ કહ્યું છે. તેજ રીતે દયા અને દાન વિશેના પણ ઘણા સુવિચારો મળ�� આવશે. આ માનવીના અંદરના ગુણ છે. જે તેની માણસ તરીકેની ઊંચાઈ કે…\nHappiness – સુખ અથવા ખુશી વિષે થોડુક\nHappiness – સુખ અથવા ખુશી વિષે થોડુક\nઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં\nઈશ્વર સર્વત્ર વ્યાપ્ત પણ દિલમાં નહીં તો ક્યાંય નહીં\nઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે. – રોબટ બ્રાઉનિંગ ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે. – ગાંધીજી આ આખુ જગત…\nઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો\nઈચ્છા અપેક્ષા આકાંક્ષા વિષેના કેટલાક વિચારો\nમાનવીની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે. – એમર્સન ઈચ્છાઓ આકાશના જેવી અનંત છે. – પ્રાકૃત કહેવત. કોઈ પણ અપેક્ષા ન રહે ….. એ એક માત્ર અપેક્ષા છે. –…\nહજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે\nહજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે\nઆશા – નિરાશાને સાંકળીને અનેક સુવાક્યો, સુવિચારો અને મહાનુભાવો દ્વારા ઉચ્ચારાયેલ વાક્યો પ્રચલિત છે. અહી કેટલાક ‘વિણેલાં મોતી’ રજૂ કર્યા છે. આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.…\nઆત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે\nઆત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે\nઆત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે. -એમર્સન આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે. આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.…\nઅભિમાન – આ અહં જ અમારી સીમા છે – સુરેશ દલાલ\nઅભિમાન – આ અહં જ અમારી સીમા છે – સુરેશ દલાલ\nઅભિમાન – ‘આ અહં જ અમારી સીમા છે’ – સુરેશ દલાલ અભિમાન માટે દરેક સંત મહાત્માએ, વિચારકે, ધર્મચાર્યોએ ખૂબ કહ્યું છે. પણ અફસોસ કે માણસને અભિમાનનું જ્ઞાન જ નથી હોતું.…\nનાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે\nનાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે\nનાનકડી વાતો ક્યારેક જીવન બદલી નાખે છે. હું તો એમ કહેવા પ્રેરાઉ છુ કે નાની વાતો જ જીવન બદલે છે. શરત છે એવી વાતોમાં ધ્યાન આપવાની. આપણે કોઈ પણ મહાપુરુષના…\nસુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે Good Morning\nસુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે Good Morning\nસુવિચાર – સુપ્રભાત સદવિચારો સાથે આપણી સવાર સુધરે તો દિવસ સુધરે એવું કહેવાય છે. સારા વિચાર સાથે સવારનો પ્રારભ કરીએ. અનેક મિત્રો સુવિચાર શેર કરતાં હોય છે. અહી મુકેલ ફોટો…\nહસો, ખૂબ હસો, હજી સમય છે જરા લ્યો હસી; પરંતુ હસવા સમી ન બનાવશો જિંદગી.\nહસો, ખૂબ હસો, હજી સમય છે જરા લ્યો હસી; પરંતુ હસવા સમી ન બનાવશો જિંદગી.\nઆપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ…\nપ્રાર્થના એ આત્માનો ખોરાક છે\nપ્રાર્થના એ આત્માનો ખોરાક છે\nપ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A3/", "date_download": "2019-06-19T08:55:05Z", "digest": "sha1:ADDEU7FXEXQAZSWNHLI4BOZUHSDQFPGR", "length": 7620, "nlines": 58, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ચીન, ભારત અને પાકિસ્તાન અણુ હથિયારો વિકસાવવાની હોડમાં આગળ ચીન, ભારત અને પાકિસ્તાન અણુ હથિયારો વિકસાવવાની હોડમાં આગળ – Aajkaal Daily", "raw_content": "\nચીન, ભારત અને પાકિસ્તાન અણુ હથિયારો વિકસાવવાની હોડમાં આગળ\nએશિયાની ત્રણ મોટી સૈન્ય શક્તિઓ ચીન, ભારત, અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોના જખીરામાં વધારો કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીપરી)ના તાજા રિપોર્ટ અનુસાર એશિયાના આ ત્રણેય દેશોએ માત્ર પોતાના ન્યુક્લિઅર વેપ્ન ડિલિવરી સિસ્ટમને પુખ્તા કરી નથી પરંતુ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી છે. આ દેશોમાં હવે ઉન્નત અને નાના પરમાણુ હથિયારોના વિકાસ પર જોર આપી રહી છે. પરમાણુ હથિયારોની કુલ સંખ્યાના કેસમાં પાકિસ્તાન હજુ પણ ભારતથી આગળ છે.\nસીપરીના મતે એશિયા મહાદ્વીપમાં આ ઝડપથી એવા સમય પર આવ્યા છે જ્યારે પશ્ચિમી દેશોમાં પરમાણુ હથિયારોને લઇ સ્થિરતા છે. સોમવારના રોજ રજૂ કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા આ વર્ષે વધીને 280 થઇ ગઇ છે. જે ગયા વર્ષે 270 હતી. આપ્ને જણાવી દઇએ કે ચીને ગયા વર્ષે પોતાની સેના પર 228 અબજ ડોલર ખર્ચ કયર્િ હતા જે અમેરિકાના 610 અબજ ડોલર બાદ સૌથી વધુ છે.\nરિપોર્ટમાં કહ્યું છે ���ે બે દુશ્મન રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાને ગયા વર્ષે પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે. આ બંને દેશોએ પરમાણુ હથિયારો માટે જમીન, હવા, તથા સમુદ્રમાંથી છોડાતી મિસાઇલોનો વિકાસ તેજ કરી દીધો છે. ભારત અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના જખીરા(ઢગલા)માં 10-10 પરમાણુ હથિયાર વધારી દીધા છે.\nસીપરીના મતે ભારતની પાસે અત્યારે 130 થી 140 અને પાકિસ્તાન પાસે 140 થી 150 પરમાણુ હથિયાર છે. જો કે કોઇપણ પરમાણુ હથિયાર મિસાઇલોમાં લગાવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે ભારત પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની નીતિનું પાલન કરે છે. આ બધાથી ઉલટું અન્ય પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રોએ કા તો વારહેડની સંખ્યા ઘટાડી છે અથવા તેમણે સ્થિર રાખી છે. અમેરિકાએ પોતાન પરમાણુ હથિયારોની સંખ્યા 6800થી ઘટાડી 6480 કરી દીધી છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 18 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ગામડાઓ પાક્કા રસ્તાથી મઢાઈ જશે\nNext Next post: મહાનગરપાલીકા કમિશ્નરના અધ્યક્ષસ્થાને આગામી તા.22-23 જુનના રોજ યોજાનાર શહેરી શાળા પ્રવેશોત્સવની સમિક્ષા બેઠક યોજાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AA%E0%AB%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%82%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87-35-%E0%AA%AF/", "date_download": "2019-06-19T09:06:20Z", "digest": "sha1:2Q64JGGPVCAGHE6XD4MMOV344UVQD5CB", "length": 9813, "nlines": 59, "source_domain": "www.aajkaaldaily.com", "title": " પૂ.મહંતસ્વામીનાં હસ્તે 35 યુવાનોએ દીક્ષા અંગીકાર કરી પૂ.મહંતસ્વામીનાં હસ્તે 35 યુવાનોએ દીક્ષા અંગીકાર કરી – Aajkaal Daily", "raw_content": "\nપૂ.મહંતસ્વામીનાં હસ્તે 35 યુવાનોએ દીક્ષા અંગીકાર કરી\nવિશ્�� વંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તા. 5 થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યાે છે. દરરોજના લાખો વિદ્યાર્થીઆે અને ભાવિક-ભક્તો આ મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. પ્રમુખસ્વામી મંડપમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ ભાવિક-ભક્તોને કીર્તન-ભિક્તથી રસબોળ કર્યા. સંતોના સુમધુર કંઠે ગવાયેલ ભિક્તપદો સાંભળી હરિભક્તો કીર્તન-ભિક્તમય બન્યાં હતા.\nઆજે ગુરુવારે સવારે 5ઃ30 કલાકે સ્વામિનારાયણ નગર સ્થિત પ્રમુખસ્વામી મંડપમમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. આજનો દિવસ રાજકોટ સત્સંગ માટે ખરેખર ભાગ્યવંત અને પુÎયવંત રહ્યાે.20 વર્ષ પૂર્વે ઈ.સ. 1998માંઆજ રાજકોટની ધરા પર પ્રમુખસ્વામી મહારાજ 78મો જન્મજયંતી મહોત્સવ અનેરાજકોટ મંદિર મૂતિર્પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમેસંત દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અનેક નવયુવાનોએ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.\nએજ ઈતિહાસ આજે પુનઃ દોહરાયો.સુપ્રભાતે 7ઃ30 કલાકે પ્રમુખસ્વામી મંડપમમાં ભાગવતી દીક્ષા સમારોહની વેદોક્ત વિધિથી શરૂઆત થઈ. આ દીક્ષા સમારોહમાં કુલ 35 નવયુવાનો મહંતસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અક્ષરમ અહં પુરુષોત્તમદાસોિસ્મ દીક્ષા મંત્ર ગ્રહણ કરી ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી હતી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયનાઅનુયાયીઆેબે પ્રકારે દીક્ષા ગ્રહણ કરે છે. ગૃહસ્થ હરિભક્તો વર્તમાન વિધિ દ્વારા શરણાગતિ પ્રાપ્ત કરે છે અને ત્યાગાશ્રમના પંથે પ્રયાણ કરવા ઈચ્છુક મુમુક્ષુઆેએસૌ પ્રથમ સારંગપુર ખાતે ચાલી રહેલા સંત-તાલીમ કેન્દ્રમાં ત્રણ વર્ષ સાધક તરીકે અભ્યાસ કરી અને ત્યારબાદ પાર્ષદી દીક્ષા અને અંતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સંતત્વ પ્રાપ્ત કરે છે. ભાગવતી દીક્ષા સમારોહમાં દીક્ષા ગ્રહણ કરેલનવયુવાનોમાંપરદેશના(અમરિકાના 7 અને કેનેડાના 1) 8 યુવાનો,એમબીએ, એમ.ઈ.અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ 7 યુવાનો, ગ્રેજ્યુએટ થયેલા 9 યુવાનો, ફીઝીયોથેરાપીસ્ટ, નર્સિંગ અનેએન્જીનીયરીગ કરેલાં એમ કુલ 35 સુશિક્ષિત અને સુચરિત નવયુવાનોએ દીક્ષા પ્રાપ્ત કરી હતી.\nસાંસ્કૃતિક કાર્યક્રમ અને હાસ્ય સંગત\nઆજે સાયંકાળે 7ઃ30થી 10ઃ30 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય અને સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના મહંત પૂ.આનંદસ્વરુપ સ્વામી પ્રેરક વક્તવ્યનો લાભ આપશે. ત્યારબાદ ગુજરાતના પ્રસિÙ હાસ્યકલાકારો સાંઈરામભાઈ દવે અને સુખદેવભાઈ ધામેલિયાહાસ્યકળા દ્વારા ઉપસ્થિત ભાવિક-ભક્તોને હાસ્યરસમાં તરબોળ કરશે. આવતીકાલે સવારે કાલાવડ રોડ પર આવેલા રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે Üીદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ તથા ઉતમોતમ મહાભિષેકવિધિ યોજાશે અને નૂતન નીલકંઠવણ}મંડપમનું ઉદઘાટન પરમ મહંતસ્વામી મહારાજના હસ્તે થશે.\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: શાપર-વેરાવળ નજીક બે મોટરસાઈકલ સામસામે અથડાતા એકનું મોતઃ બેને ઈજા\nNext Next post: ધોરાજીના ઝાંઝમેર ગામની કોળી સગીરાનું અપહરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/jaano-kai-rite-thay-chhe-mat-gantari/", "date_download": "2019-06-19T09:48:52Z", "digest": "sha1:JFOQNGTR6VB7ULBLWNZ7U34KPSPTIEFK", "length": 12578, "nlines": 102, "source_domain": "www.dealdil.com", "title": "જાણો કઈ રીતે થાય છે મત ગણતરી, EVM અને VVPAT માંથી નીકળશે ચુંટણીના પરિણામ....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જાણવા જેવું જાણો કઈ રીતે થાય છે મત ગણતરી, EVM અને VVPAT માંથી નીકળશે...\nજાણો કઈ રીતે થાય છે મત ગણતરી, EVM અને VVPAT માંથી નીકળશે ચુંટણીના પર��ણામ….\nદુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં હાર જીતનું પરિણામ ૨૩ મેના આવી રહ્યું છે. આ જ દિવસે મતની ગણતરી સાથે જ નિર્ણય થઇ જશે કે કઈ પાર્ટીની સરકાર બની રહી છે. ઈવીએમથી થઇ રહેલ ચુંટણીમાં મત ગણતરી કઈ રીતે થશે, એ અમે તમને જણાવીશું.\nઈવીએમ સાથે વીવીપેટ જોડવામાં આવ્યું છે અને પર્ચીઓનું મિલાન પણ થવાની છે. આ ચુંટણીમાં આ સગવડ પહેલી વખત લાગુ થઇ રહી છે. પ્રક્રિયા અનુસાર સૌથી પહેલા ઈવીએમના કંટ્રોલ યૂનિટના રિજલ્ટ બટનથી વોટની ગણતરી થશે.\nએના પછી પાંચેય VVPAT ના પરિણામથી કંટ્રોલ યૂનિટ પાસેથી મળેલ આંકડાઓનો ટોટલ થશે.\nપિજન હોલ બોક્સની પર્ચીઓની સંખ્યાથી પણ મતની સંખ્યા મેચ થશે. આ એ પર્ચીઓ છે જે તમને વોટ નાખતા સમયે ઇવીમની જમણી બાજુથી નીકળતી દેખાય હતી. આ પર્ચીઓની ગણતરી પણ વોટની ગણતરી સાથે થઇ હતી.\nગયા વખતે ઇવીએમને લઈને વિવાદ થયો હતો. મામ્મલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો અને કોર્ટના નિર્ણય પછી પહેલી વખત પાચ VVPATની વોટોની ગણતરીમાં ઉપયોગ થઇ રહ્યો છે. એનાથી વોટની ગણતરીમાં કોઈપણ પ્રકારના ગુટાળાની શંકા સંપૂર્ણ રીતે ખત્મ થઇ જાય છે.\nતમે એ પણ જાણી લો કે કઈ રીતે વોટિંગ મશીન EVMમાં કેદ તમારો દરેક વોટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. મતદાન પછી સ્ટ્રોંગ રૂમમાં રાખેલા EVM મત ગણતરીના દિવસે જ કાઢવામાં આવશે, પછી મત ગણતરી કેન્દ્રો પર શરુ થશે વોટની ગણતરી.\nસવારે આઠ વાગ્યાથી લોકસભાની કુલ ૫૪૩ સીટો પર વોટોની ગણતરી શરુ થશે, જેના અડધા કલાક પછી જ વલણ ચાલુ થઇ જશે. અહિયાં રિટર્નિગ ઓફિસર સિવાય ચુંટણીમાં ઉભેલા પ્રત્યાશી, ઈલેક્શન એજન્ટ, કાઉટિંગ એજન્ટ પણ રહેશે, ઓફિશિયલ કેમેરાથી એની વિડીયોગ્રાફી થશે.\nસૌથી પહેલા મત ગણતરી કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટ સર્વિસ વોટર, ઈલેક્શનના એમ્પ્લોઇ હોય છે. એના અડધા કલાકમાં ઈવીએમ ખુલવાના શરુ થાય છે. પોસ્ટલ બેલેટ પણ હવે ઈવીએમ સાથે કાઉટિંગ ટેબલ પર પહોચી જાય છે. ધ્યાન રહે કે એક વખતમાં અધિકતમ ૧૪ ઈવીએમની ગણતરી કરી શકાય છે.\nમતગણના કેન્દ્ર પર રહેલા સુપરવાઈઝરની મુખ્ય ડ્યૂટી પણ હવે અહીંથી શરુ થાય છે. એ પહેલા ઈવીએમની સુરક્ષાની તપાસ કરે છે, તે એ વાતની ખાતરી કરે છે કે ક્યાંક મશીન સાથે કોઈ છેડછાડ તો કરવામાં નથી આવીને. બટન દબાવીને વોટની ગણતરી કરવાનું કામ ચુંટણી અધિકારીનું હોય છે.\nએના પછી ઈવીએમનું કંટ્રોલ યૂનિટનું રીઝલ્ટ બટન દબાવવા પર જ કુલ વોટોની ખબર પડે છે. સાથે જ એ પણ ખબર પડે છે કે કોને કેટલા વોટ મળ્યા. વોટોની ગણતરીનું મેચ પાંચો VVPAT સાથે કરીને રીટર્નિગ ઓફિસરને મોકલવામાં આવે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article22 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nNext articleનોકર માલકિનના પીવાના પાણીમાં ભેળવતો હતો કઈક આવું, અને પછી જે થયું….\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર થયું રોલઆઉટ…\nબારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….\nકપૂરના આ સહેલા ઉપાયને અપનાવો અને મેળવો દરેક સમસ્યાથી છુટકારો….\nશું તમને પણ દિવસમાં 97 વાર ખંજવાળ આવે છે \n13 વર્ષની છોકરી 7 મહિનાથી પ્રેગ્નેન્ટ હતી, પેટ અચાનક ફૂલ્યું ત્યારે...\n2019 ના વર્લ્ડ કપમાં થઇ ભવિષ્યવાણી વર્લ્ડ કપમાં બનશે 500...\nએક ડોક્ટર અડધી રાત્રે વિદ્યાર્થીનીને પાર્કમાં લઇ ગયો, પછી દારૂના નશામાં...\nમકર સંક્રાંતિના દિવસે રાશી મુજબ કઈ ચીજોનું દાન કરવાથી દૂર થાય...\nમાસુમ બાળકના સાથળમાંથી ઘુસેલો સળીયો પેટમાંથી પસાર થઇ પીઠ પાછળથી નીકળ્યો,...\nછોકરીએ લગ્ન કરવા માટે પસંદ કરી “રજાઈ”, કારણ જાણીને તમે પણ...\n6 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nSBI બેંકમાં નોકરી મેળવવાની સોનેરી તક, 2000 જગ્યાઓ ખાલી છે, સારા...\nઆ અઠવાડિયામાં મિત્રોની સાથે બનાવી લો પ્લાન, ફરી આવો દિલ્હીના સૌથી...\nદુનિયામાં 20 માંથી એક મૃત્યુનું કારણ દારૂ, સામે આવી ચોકાવનારી રીપોર્ટ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/patner-ne-dhokho-aapvathi-pan-moti-chhe-aa-vaat/", "date_download": "2019-06-19T10:05:02Z", "digest": "sha1:ZDEVRLTKANB6IIFVTGQQ3SIZATY45PF6", "length": 11093, "nlines": 101, "source_domain": "www.dealdil.com", "title": "પાર્ટનરને ધોખો આપવાથી પણ મોટી છે આ 4 વાતો...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome લાઈફ સ્ટાઇલ પાર્ટનરને ધોખો આપવાથી પણ મોટી છે આ 4 વાતો…\nપાર્ટનરને ધોખો આપવાથી પણ મોટી છે આ 4 વાતો…\nજયારે તમે કોઈ સાથે સબંધમાં હોવ છો તો ભરોસો જ સબંધની સૌથી મોટો તાકાત હોય છે જે સબ્નાધને જીવંત બનાવી રાખે છે. પણ ક્યારેક ક્યારેક જાણ્યા અજાણ્યા એવા કામ કરી દઈએ છીએ કે સબંધની ડોરને કમજોર કરી નાખે છે. કેટલીક ભૂલો આપણે કરી બેસીએ છીએ જે પાર્ટનરને ધોખો દેવા કરતા પણ વધારે ખરાબ છે.\nઆપણે લોકો બાળપણથી જ શીખતા આવીએ છીએ કે ખોટું લાંબા સમય સુધી ટકતું નથી. તો પણ આપણે પોતાના પાર્ટનરથી કોઈ પણ પ્રકારનું ખોટું બોલતા જ રહીએ છીએ. હા પણ જુઠથી આપણે બચવું જોઈએ તે પણ ત્યારે વધારે બચવું જોઈએ જયારે રીલેશનશીપ બિલકુલ નવું જ હોય. કારણ કે સબંધની શરૂઆત જ જુઠ પર થશે તો તેમાં જીવનનો કોઈ પણ આનંદ નહિ આવે.\nસુવિધા માટે રીલેશનશીપમાં બની રહેવું\nએવું જરૂરી નથી કે રિલેશનશિપ દરેક વખતે એકસરખું જ ચાલતું રહે. સમયની સાથે જયારે તમે એકબીજાને સારી રીતે સમજવા લાગો છો તો એકબીજાના મતભેદ સામે આવે છે અથવા એકાબીજા વગર રહી શકાટ નથી. તો પણ તમે તે સબંધને રાખી રહ્યા છો, પછી તે સમાજની બીકે હોય કે એકબીજાથી સુવિધા મેળવવાની ઈચ્છા હોય અથવા કોઈ નવા રીલેશનશીપમાં નથી જવા ઈચ્છતા. આ વસ્તુ ધોખો દેવા કરતા પણ વધારે ખતરનાક છે.\nઅવાર નવાર સાંભળવામાં આવ્યું છે કે નાની નાની વાતો મોટી બની જાય છે. સબંધમાં આ વાત ખુબ જ મહત્વ ધરાવે છે. તમે એકબીજા સાથે ઝઘડો કરો છો અથવા બીજા કોઈ કારણોસર સબંધ સારો ચાલી રહ્યો નથી તો વાત કરવાનું બંધ ન કરી દો. સૌથી શ્રેષ્ઠ કામ છે પોતાના પાર્ટનર સાથે વાત કરો.\nસબંધમાં સમાનતાનો ભાવ જ બંને પાર્ટનરોને એકબીજા સાથે બાંધી રાખે છે. જો ફક્ત રીલેશનશીપમાં ફક્ત તેની ખુશી, તમારી ઈચ્છાઓનો ખ્યાલ રાખો છો તો તમારા પાર્ટનરને દરેક સમયે દુઃખ પહોચશે. એટલા માટે પોતાના સ્વાર્થીપણાને રીલેશનશીપ વચ્ચે ન આવવા દેવું જોઈએ.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article50 વર્ષથી બંધ હતી રહસ્યમયી તિજોરી, જયારે માણસે ખોલી તીજોરી તો અંદરનો નજારો જોઇને ચક્કર ખાઈને પડી ગયો….\nNext articlePUBG ગેમની દરરોજ કમાણી છે આટલી, સાંભળીને તમારું મગજ ચકરી ખાઈ જશે…\nલોકોના ચહેરા અને વાતો યાદ રાખવામાં મહિલા ચંચળ હોય છે અને પુરુષ નથી હોતા, એક અભ્યાસમાં સામે આવી આ વાત…\nશું તમે પણ પોતાના બાળકો સાથે કરો છો જાતીય ભેદભાવ થઇ શકે છે આ ગંભીર અસર…\nપ્રેમના ઇજહારમાં ગર્લફ્રેન્ડને આપી એવી ગીફ્ટ, જેના વિશે તમે વિચારી પણ ન શકો…\n23 ફેબ્રુઆરી 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nબેન્ડ બાજા સાથે જાન લઈને આવ્યા 250 ઇન્કમટેક્ષ અધિકારીઓ, ફિલ્મી અંદાજમાં...\nપાણીપુરી માટે મીઠું પાણી બનાવવાની સૌથી સહેલી રીત, જુઓ અમારી આ...\n૧૧ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n18 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nખોટા માણસને શુ કરવા કાચિંડા સાથે સરખાવામાં આવે છે \nબીજાને જોઇને આપણને પણ કેમ બગાસા આવવા લાગે છે, આ રહસ્ય...\nક્યારેય સાંભળ્યું છે કે પથ્થરમાંથી લોહી નીકળે \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશિયાળાની ઠંડી ઋતુમાં તમારા વાળને સૂકવવા માટે તમે પણ જો હેરડ્રાઈનો...\nસલમાન ખાનની પાર્ટીમાં મલાઇકાનો જોવા મળ્યો “HOT” લુક\nકોલેજમાં એક વિદ્યાર્થીની સાથે થયું કઈક એવું, કે તેણે લાઇફમાં સંબંધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/janmashtami/janmashtami-totka-116082300020_1.html", "date_download": "2019-06-19T09:04:29Z", "digest": "sha1:UREJ4MXXUL7ZYTVKYLHKMQ2LZ3XGX7O6", "length": 9798, "nlines": 235, "source_domain": "gujarati.webdunia.com", "title": "Shri janmashtami : મનોકામના પૂર્તિના 8 ખાસ ઉપાય | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબ��ળજગતબાળ વાર્તા\nShri janmashtami : મનોકામના પૂર્તિના 8 ખાસ ઉપાય\nઆ વર્ષ ગુરૂવારે 25 અગસ્ત,2016 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. તંત્રની નજરેથી આ તિથિ ખૂબ મહ્ત્વપૂર્ણ છે અને હોળી , દિવાળી અને શિવરાત્રિ સમાન મહત્વપૂર્ણ ગણાયેલી છે. મનોકામના પૂરિના પ્રયોગ નીચે અપાયેલ છે.\n1. જે માણસોના જીવનમાં સમસ્યાઓ ભરપૂર હોય અને કોઈ રસ્તો નહી સૂઝાવતો હોય તો , \" શ્રી કૃષ્ણ શરણં મમ' નું જાપ કરો અને આર્ત હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણ થી પ્રાથના કરો. જરૂર સફળ થશે.\nALSO READ: જન્માષ્ટમીના 10 સરળ ઉપાય\nઆ છે જન્માષ્ટમી ના અચૂક 12 ઉપાય , 1 પણ કરશો તો થશે ફાયદો\nશ્રીકૃષ્ણઃ શરણં મમ - શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ અને મહત્વ જાણો\nJanmashtami પર ઘરે લાવો આ 5 વસ્તુઓ, થશે સુખ-શાંતિનો કાયમી વાસ\nજ્યારે ઘરમાં નવી વહુ આવે તો આ વાતોનું ધ્યાન રાખો\nકાનુડાને વાંસળી કેમ પ્રિય છે... જાણો શ્રીકૃષ્ણ અને વાંસળીની અમરકથા.\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B/", "date_download": "2019-06-19T09:41:10Z", "digest": "sha1:HLGPTI6R5V36LT7W2EZDUM63CQD6DTGC", "length": 19279, "nlines": 44, "source_domain": "www.bhavyaraval.com", "title": "ત્રણ પ્રકારનાં ઉદ્યમી હોય : સર્જક, પાલક અને વિનાશક.. હું સર્જક પણ અને વિનાશક પણ, જે બનાવું તે તોડું પણ.. - ભવ્ય રાવલ", "raw_content": "\nત્રણ પ્રકારનાં ઉદ્યમી હોય : સર્જક, પાલક અને વિનાશક.. હું સર્જક પણ અને વિનાશક પણ, જે બનાવું તે તોડું પણ..\n૯૯ રૂ.માં પતલૂન વેંચી ૯૦૦૦ કરોડનું સામ્રાજ્ય ધરાવતા પેન્ટાલૂનનાં સ્થાપક-સીઈઓ રિટેલ રાજા કિશોર બિયાણી ૨.૭૫ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સ ૨૦૧૭ની યાદીમાં ભારતનાં ૧૦૦ ધનિકોમાં ૫૫માં ક્રમે : ૨૦૧૯ સુધીમાં દુનિયાની ટોપ ટેન ફેશન કંપનીમાં ફ્યૂચર ગૃપનો સમાવેશ થશે..\nકિશોર લક્ષ્મીનારાયણ બિયાણીને તમે ઓળખતા હશે કે કેમ તે ખબર નથી પણ તમે બીગ બજાર અને પેન્ટાલૂનમાં તો ગયા જ હશો. બસ કિશોર બિયાણી એ જ ભારતનાં ૨૨૧ શહેરોમાં આવેલાં ૩૫ હજારથી વધુ લોકોને રોજગારી આપતાં બીગ બજાર અને પેન્ટાલૂનનાં ૯૦૦ ઓઉટલેટ્સનાં ફાઉન્ડર છે. મુંબઈનાં માલાબાર હિલ સ્થિત ફ્યૂચર ગૃપનાં સીઈઓ કિશોરનો જન્મ ૯ ઓગષ્ટ ૧૯૬૧માં રાજસ્થાનનાં એક મધ્યમ વર્ગનાં પરિવારમાં થયો. કિશોરનાં જન્મ બાદ તેમનાં દાદા પરિવારને લઈને રાજસ્થાનનાં નિમ્બીનાં વતન જોધના ગામથી મુંબઈ ધોતિયાં અને સાડી વેંચવાનો ધંધો કરવા આવતા રહ્યાં. પોતાનાં દાદાને કપડાં વેંચતા જોઈ ૧૪-૧૫ વર્ષનાં પૌત્ર કિશોરે મુંબઈની સેંચ્યુરી બજારની ગલીઓમાં નક્કી કરી લીધું, પોતે પણ કપડાં વેંચવા. કિશોર બિયાણીએ ૨૨ વર્ષની ઉંમરે વિચાર્યું તે કરી બતાવ્યું. તેણે મુંબઈમાં કપડાં બનાવવા અને વેંચવાનું શરૂ કર્યું, આજે તેની કંપનીનું ટર્નઓવર ૯૦૦ કરોડ રૂપિયા છે.\nકિશોર નાનપણથી જ ભણવામાં ઠોઠ. તેને ભણવાના ચોપડાઓમાં જરા પણ રસ નહીં. બાળપણમાં મુંબઈની માનવ મંદિર હાઈસ્કૂલમાંથી પ્રાથમિક-માધ્યમિક કક્ષાનો અભ્યાસ લઈ એચ.આર કોલેજ મુંબઈમાંથી કોમર્સ વિષયમાં ગ્રેજ્યુએટ થનારા કિશોર બિયાણી મોટાભાગે ક્લાસરૂમ બહાર જોવા મળતા. તેઓ નવી-નવી બજારોમાં ફરતા, લોકોની રસરુચિ જાણતા. કિશોર એક રીતે ભારતનાં જીવાતા જીવનની વાસ્તવિકતાને સમજવા માંગતા હતા. સ્કૂલ અથવા કોલેજનું ભણતર ક્લાર્ક કે મેનેજર બનવા માટે ચોક્કસ સારું છે પરંતુ તે ઉદ્યોગ સાહસિક બનવા માટે નથી. કિશોર પોતાના જેવાં બીજા કિશોર કક્ષાનાં લોકોથી અલગ હતાં.\nશરૂઆતમાં કિશોર પિતા અને બે પિતરાઈ ભાઈઓ સાથે બંસી સિલ્ક મિલમાં કપડાં બનવવા-વેંચવાનો ધંધો કરતાં. જોકે કિશોરને તેમની જોડે ધંધો કરવો ફાવતો નહીં. એમનાં કામ કરવાની ઢબ તદ્દન અલગ હતી. યુવા સાહસિક કિશોર માનતાં હતાં કે, મૂલ્યો જાળવી રાખો પણ નિયમ બદલો. વાત સાચી હતી. બદલાતા સમય, સ્થળ અને સંજોગ અનુસાર ચોઈસ, ચેન્જ અને ચાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જો એમાં સફળતા મળે તો ક્રેડીટ પાક્કી. ભાવિના ગર્ભમાં એ વાતનો સ્વીકાર થઈ ચૂક્યો હતો કે, કિશોરનાં આધુનિક અભિગમ એક દિવસ તેને અરબપતિ બનાવશે.\nનવેમ્બર ૧૯૮૩માં ૨૨ વર્ષની ઉંમરે પિતા લક્ષ્મીનારાયણે દીકરા કિશોરનાં લગ્ન રાઠી પરિવારની સંગીતા નામની છોકરી સાથે કરાવી દીધા. લગ્નનાં થોડાં વર્ષો બાદ કિશોરે પોતાનો અલગ ધંધો શરૂ કરવા વિચાર્યું. એક એવું સાહસ જે દેશનાં તમામ લોકોને અસરકર્તા હોય. આ સાથે ફ્યૂચર ગૃપનો ઉદ્દભવ થયો. તેમણે ૧૯૮૭ની સાલમાં નવી કંપની મૈન્સ વેયર પ્રા. લિ શરૂ કરી. જે કંપનીમાં કપડાં ઉર્દૂ શબ્દ પતલૂનનાં નામ પરથી પેન્ટાલૂનનાં નામે વેંચાતા. ૧૯૯૧માં ગોવામાં પેન્ટાલૂનની સૌપ્રથમ દુકાન શરૂ થઈ. ૧૯૯૨ની સાલમાં કિશોરે મહત્વકાંક્ષી પગલું ભરતા શેરબજારમાં આઈપીઓ બહાર પાડીને પોતાની કંપનીને બ્રાન્ડ બનાવી દીધી. કોને ���બર હતી કે આગળ શું થશે ૨૦૦૧ની સાલમાં બીગ બજારનાં પ્રારંભ સાથે મોલ કલ્ચરનો કાળ શરૂ થયો. એક એવી આધુનિક એ.સી. બજાર જ્યાં જીવન જરૂરિયાતની તમામ ભૌતિક ચીજવસ્તુઓ અને સુખસુવિધાનાં સાધનો આકર્ષક રીતે એક છત નીચે મળતા થયા. જોતજોતામાં ભારતનાં નાના-મોટા પરિવારની પસંદ બન્યું બીગ બજાર – પેન્ટાલૂન. આ એક એવી બજાર છે જેની મુલકાત લ્યો તો ખરીદી થયા વિના ન રહે. આનું પરિણામ એ આવ્યું કે, ૨૦૦૭ની સાલમાં ફ્યૂચર ગૃપનું ટર્નઓવર ૧ બિલિયનનાં જાદુઈ આંકને પાર કરી ગયું. અલબત્ત આજે આ કંપની વાર્ષિક ૧૭ હજાર કરોડ રૂપિયાનું વેંચાણ કરે છે.\nએ જ વર્ષે યાની ૨૦૦૭ની સાલમાં કિશોર બિયાણીનાં જીવન પર પ્રગટ થયેલાં અંગ્રેજી પુસ્તક ઈટ્સ હૈપેન્ડ ઈન ઇન્ડિયા જે પુસ્તક ૨૦૦૮ની સાલમાં હિન્દીમાં નયે દૌર કી ઔર.. નામે પ્રકાશિત થયું તેમાં એક કપડાં વેચતો કરોડોપતિ કિશોર બિયાણી સ્વયંને બળવાખોર અને ક્રાંતિકારી પરિવર્તનકાર ગણાવે છે. કિશોરે પોતાનાં ધંધાની શરૂઆત કરતાં સમયે કે પછીથી કોઈ એવી મેનેજમેન્ટ કે બિઝનેસ માર્કેટિંગની ડિગ્રી મેળવી ન હતી જે તેને રિટેલ રાજા બનાવી શકે. ન તો તેણે આત્મવિશ્વાસ કે મહેનતની ગોળીઓ પીધી હતી. કિશોરની સફળતાનો એક જ ફંડા હતો. કિશોરને કામ સિવાય કશું સૂઝતું નથી. તે સદાય લોકોની પસંદ- નાપસંદ જાણવા અવનવા કીમિયા કરતા રહે છે. લોકોને સતત અવનવું આપતાં રહે છે. આજની તારીખમાં પણ આ મહાશય પોતાની કોઇપણ ફ્રેન્ચાઇઝીમાં જઈ ગ્રાહકોનું નજીકથી પરિક્ષણ કરે. તેઓ બારીકાઈથી દેશ-દુનિયાની બજારનાં ગ્રાહકોનો અભ્યાસ કરી વિશિષ્ટ અને વિવિધ વસ્તુઓ બજારમાં લઈ આવે છે.\nએકવીસમી સદીનાં પ્રથમ વર્ષથી જ ભારતીય મધ્યમ વર્ગ વિકસિત બનતો જતો હતો. તેમની પાસે ખર્ચ કરવા પૂરતા નાણા હતા. જરૂરિયાત માત્ર આધુનિક અને ભૌતિક રીતભાતની હતી. જે કિશોર બિયાણીએ બીગ બજાર અને પેન્ટાલૂનનાં માધ્યમથી પૂરું પાડ્યું. જોકે આગળ જતાં ૨૦૦૮ની વૈશ્વિક મંદીએ કિશોર બિયાણીને આર્થિક કટોકટીનો ભયંકર સામનો કરાવ્યો. લેણદારોની લાંબી કતાર જોઈ કિશોરની ભવ્ય વ્યૂહરચનાઓ ભસ્મીભૂત થઈ ગઈ. ફ્યૂચર કંપનીનો અમૂક હિસ્સો વેચાઈ ગયો. આશ્ચર્યની વાત એ હતી કે, ખુદને નસીબનાં બળિયા માનતા કિશોર માટે ફના થવું એ પણ એક પ્રકારનું ફન હતું. સમયની સાથે તેઓ ફરી આર્થિક કટોકટીમાંથી ઉગર્યા. જે કિશોર બિયાણીની ફિલ્મો ના તુમ જાનો ના હમ અને ચુરા લિયા હૈ તુમને સુપરડુપર ફ્લોપ ગઈ તે જ કિશોર બિયાણીનાં પુસ્તક ઈટ્સ હેપ્સ ઈન ઇન્ડિયાની એક લાખ નકલો વહેચાઈ ગઈ. સંઘર્ષ અને સંજોગોનું જોર તો જુઓ.. વળી, એ જ નાદાર અને દેવાદાર કિશોર ભારતનાં ધનિકોની યાદીમાં ૫૫માં ક્રમે આવે. યેસ. ઈટ્સ હેપન્સ ઈન ઇન્ડિયા..\nકિશોર બિયાણીને બે પુત્રીઓ છે. અશની અને અવની. મોટી પુત્રી અશની ટેક્સટાઈલ ડીઝાઇનર છે. તેણે ન્યૂયોર્કનાં પાર્સન સ્કૂલ ઓફ ડીઝાઇનથી સિનેરિયો પ્લાનિંગ કોર્સ કર્યો છે. તેમજ સ્ટેનફોર્ડ યુનિ.માંથી સ્નાતકની ઉપાધી મેળવી છે. અશનીનાં લગ્ન થઈ ચૂક્યા છે. તે પપ્પાની કંપનીમાં ફ્યૂચર ઇન્ડિયાનું કામકાજ સંભાળે છે. નાની પુત્રી અવનીએ મુંબઈની નામાંકિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરીને ન્યૂયોર્ક યુનિ.માંથી સોશિયોલોજીમાં સ્નાતકની પદવી મેળવી છે. તે પપ્પાની કંપનીમાં ફૂડ રિટેલ વિંગનું ધ્યાન રાખે છે. કિશોરની પત્ની સંગીતા એક સારી પત્ની અને માતા છે.\nકોઇપણ ગ્રેજ્યુએટ યુવાનનું સપનું રિલાયન્સ, ટાટા જેવી કંપનીમાં નોકરી કરવાનું હોય ત્યારે કોલેજ પૂરી કરી કિશોર બિયાણીએ એક એવી કંપની સ્થાપી જેણે રિલાયન્સ, ટાટા જેવી કંપનીનાં કર્મચારીઓને પણ આકર્ષ્યા. કિશોરની કંપનીનાં શરૂઆતી સમયમાં લોકો માનતા હતા કે, કિશોરની કંપનીનું બાળમરણ થઈ જશે. કિશોરનું આર્થિક અને પારિવારિક પાસું નબળું હતું. ભણતર કઈ ખાસ હતું નહીં. એ માત્ર સાહસ કરી જાણતા. તેમણે ફૂડ, વીમા અને મીડિયાનાં ક્ષેત્રોથી લઈ ઈવેન્ટ મેનેજમેન્ટ, ફિલ્મ નિર્માતા અને વેપારી સહિત અનેક પ્રકારની સફળ-નિષ્ફળ ભૂમિકા ભજવી છે. અંતે આજે કિશોર બિયાણી અને તેમનો માનસ પુત્ર સમો ફ્યૂચર ગૃપ ભારતીય રિટેલ અને ફેશન સેક્ટરની લોકપ્રિય સુપરમાર્કેટ વિંગ્સમાં અવ્વલ દરજ્જે છે.\nમિરર મંથન : સફળતાનો શોર્ટકટ નથી એ સૌએ જાણ્યું અને સ્વીકાર્યું છે. કોઈપણ ધંધામાં સફળતા મેળવી ધન કમાવવા માટે ધીરજ અને ધગશ જોઈએ. વિશ્વનાં સફળ ઉદ્યોગ સાહસિકોએ બાપ-દાદાનાં ધંધાને ધીગતો રાખવાની જવાબદારી સ્વીકારી અથવા નકારી પણ એ બધામાં સૌથી અલગ બાબત રહી તેમની મહેનત અને મહત્વકાંક્ષાઓ.. જો ચાંદીની ચમચી વિના જન્મેલા કિશોર બિયાણીએ પણ પોતાના બાપ-દાદાની જેમ જ રૂઢિગત પારિવારિક ધંધો ચલાવ્યે રાખ્યો હોત તો\nએકસો વર્ષનાં અમરત બાને\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમા�� કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-elections-2017-pm-modi-visit-gujarat-before-rahul-s-035494.html", "date_download": "2019-06-19T08:48:34Z", "digest": "sha1:ZR45NL2INAKPWTKDTBSNUSRCIFYOGIAL", "length": 13965, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ પહેલાં PM મોદીની ગુજ. મુલાકાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | gujarat elections 2017 pm modi to visit gujarat before rahul's 2nd visit - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n3 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n15 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાહુલ પહેલાં PM મોદીની ગુજ. મુલાકાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ\nગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના એંધાણથી ચૂંટણી પ્રચાર પણ જોર-શોરથી શરૂ થઇ ગયા છે. રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રની મુલાકાત બાદ, તેઓ ફરી એકવાર તા. 9, 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પોતાની બીજી મુલાકાતમાં રાહુલ ગાંધી મધ્ય ગુજરાતની મુલાકાત લેનાર છે. પરંતુ એ પહેલાં નરેન્દ્ર મોદી તા. 7 અને 8 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે છે અને આ તેઓ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની મુલાકાત લેશે.\nભાજપની ગુજરાત ગૌરવ યાત્રા\nભાજપે ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુજરાતમાં 15 દિવસ લાંબી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કર્યો છે. 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી બે તબક્કામાં શરૂ થયેલ આ ગૌરવ યાત્રા 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે અને પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. પરંતુ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રની મુલાકાત સફળ થયા બાદ અને તેઓ ફરી મધ્ય ગુજરાતની મુલાકાત લેવાની વાત વહેતી થયા બાદ પીએમ મોદીનો 7 અ���ે 8 ઓક્ટોબરનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર થયો હતો. સ્પષ્ટ છે કે, ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાજપ પક્ષ પોતાની તરફથી કોઇ કચાશ રાખવા માંગતું નથી.\nગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસે પોતાની કમર કસી લીધી છે. તા. 7 અને 8 ઓક્ટોબરની પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં ચાર અલગ સ્થળોએ કુલ 7થી 8 લાખ લોકોનું સંબોધન કરે એવી પણ શક્યતા છે. પીએમના કાર્યાલય તરફથી રાજ્ય સરકારને જે કાર્યક્રમ મળ્યો છે એ અનુસાર, પીએમ દ્વારકા, રાજકોટ, વડનગર અને ભરૂચની મુલાકાત લેનાર છે. દ્વારકાની મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિરના દર્શને જાય એવી પણ પૂરી શક્યતા છે. આ ચારેય સ્થળોએ પીએમ મોદી વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં પણ ભાગ લેશે.\nપીએમ મોદી સૌ પ્રથમ વડનગર ખાતે નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. વડનગરથી તેઓ દ્વારકા પહોંચશે. અહીં દર્શન કર્યા બાદ પીએમ ઓખા અને બેટ દ્વારાકાને જોડતાં 2.3 કિમી લાંબા પુલનો શિલાન્યાસ કરશે. દ્વારકા બાદ તેઓ રાજકોટ ખાતે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે અને ત્યાંથી ભરૂચ પહોંચશે.\nનોંધનીય છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દ્વારકા ખાતેથી નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. દ્વારકા બાદ તેમણે જામનગરમાં પાટીદારો સાથે મુલાકાત કરી હતી, જ્યાં પાટીદારો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર હાર્દિક પટેલે પણ ટ્વીટ કરી રાહુલ ગાંધીને આવકાર્યા હતા. ત્યાંથી રાહુલ ગાંધી મોરબી અને રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની આ યાત્રામાં તેમણે રાજ્યની ભાજપ સરકારથી અસંતુષ્ટ વિસ્તારોની ખાસ મુલાકાત લીધી હતી.\nગુજરાતમાં BJPની જીત સાથે જ અંબાણીના 316 કરોડ ડૂબ્યા\nકોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી અરુણ જેટલી કરશે નિર્ણય\nહવે ખાલી ચાર રાજ્યોમાં બચ્યું છે કોંગ્રેસ, બાકી બધે કેસરિયો\n2014 પછી દેશમાં વિકાસનું વાતાવરણ ઊભું થયું: PM મોદી\nગુજરાતની જનતાએ 6ઠ્ઠીવાર BJP પર વિશ્વાસ મુક્યો: વિજય રૂપાણી\nગુજરાતમાં વંશવાદ વિરુદ્ધ જનાદેશ: અમિત શાહ\nATM હેક થઇ શકે તો EVM કેમ નહીં\nAstro : ગુજરાતમાં કોણ જીતશે, જાણો જ્યોતિષ શું કહે છે\nLive : હાર્દિક પટેલે કહ્યું EVMની ગરબડી, તો મોદી કહ્યું જીત્યો વિકાસ\nBJPના નેતાએ કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસને મળશે બહુમત\nદાહોદ : EVMમાં ગોટાળા ન થાય તે માટે કોંગ્રેસ બની વોચમે���\nઅમદાવાદની એક કંપની EVM હેક કરવાની તૈયારીમાં: હાર્દિક પટેલ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/07/", "date_download": "2019-06-19T08:52:58Z", "digest": "sha1:WLWRY7L6J6TOL6FI5DGKUUHUG4FQDRTO", "length": 7925, "nlines": 123, "source_domain": "glaofna.wordpress.com", "title": "2010 જુલાઇ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nસ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના\nઆપ સૌને જાણ હશે જ કે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે જુલાઈની 3જી થી 11મી સુધી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન રેરીટન સેંટર, એડિસન, ન્યુ જર્સી ખાતે કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ અઠવાડિયામાં ગુજરાતી લિટરરી એકેડેમી દ્વારા શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ શિઘ્ર યોજાઈ ગયેલી આ રામકથા દરમ્યાન જુલાઈની 5મી થી 10મી સુધી રોજ સાંજે સાહિત્યીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થઈ હતી અને સાંજ વેળાનાં તમામ કાર્યક્રમો પણ અત્યંત સફળ રહ્યા હતા. રામકથા દરમ્યાન તેમ જ સાંજનાં કાર્યક્રમોનું સંચાલન અંકિત ત્રિવેદી અને ચંદ્રકાંત શાહે મળીને ખૂબ જ સુંદર રીતે કર્યુ હતું.\nલોકસંગીતનાં કાર્યક્રમનું સંચાલન શ્રી બળવંતભાઈ જાનીએ એમની શૈલીમાં સરસ રીતે કર્યું હતું. સુગમ સંગીતનો કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રહ્યો હતો. કવિસંમેલનનું સંચાલન ચંદ્રકાંતભાઈએ એમની અદાથી કર્યું હતું જેમાં અંકિતે પણ એમને સાથ આપ્યો હતો. ‘મરીઝથી મેઘાણી સુધી’ કાર્યક્રમમાં પ્રવચન-પઠન અને સંગીતનો સુમેળ ખૂબ જ અસરકારક ર��્યો હતો. ગરબા-રાસમાં પણ લોકોને ખૂબ જ મજા આવી હતી. આખા કાર્યક્રમનું આયોજન કરવામાં GLAને ઘણા લોકો અને સંસ્થાઓએ સાથ આપ્યો હતો, જેને માટે GLAનાં પ્રમુખ અને કમિટી સભ્યો સૌનો ખૂબ જ આભાર માને છે.\nશ્રીરામકથા અને સાંજનાં કાર્યક્રમોને સુંદર, સફળ અને એક યાદગાર ઘટના બનાવવામાં શ્રી સુનીલ નાયકનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો… રામકથાનાં છેલ્લા દિવસે રામકાકા અને સુનીલભાઈને એકબીજાને મિઠાઈ ખવડાવીને સમગ્ર કાર્યક્રમોની સફળતાની ખુશી પ્રગટ કરી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B9%E0%AB%80%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8/", "date_download": "2019-06-19T09:35:46Z", "digest": "sha1:UNU3EXXCSJEZ7CLSXTVIQOE3ZLH4TKJQ", "length": 8415, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " જામનગર સહીત હાલારમાં ડેન્ગ્યુનો ડંખ યથાવતઃ વધુ 11 કેસ જામનગર સહીત હાલારમાં ડેન્ગ્યુનો ડંખ યથાવતઃ વધુ 11 કેસ – Aajkaal Daily", "raw_content": "\nજામનગર સહીત હાલારમાં ડેન્ગ્યુનો ડંખ યથાવતઃ વધુ 11 કેસ\nજામનગર સહીત સમગ્ર હાલારમાં રોગચાળો યથાવત રહ્યાે છે, છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુનો ડંખ લોકોને પરેશાન કરી રહ્યાે છે, ત્યારે ગઇકાલે ખાનગી અને જાહેર હોસ્પિટલમાં વધુ 11 કેસ ડેન્ગ્યુના જોવા મળ્યા છે એટલુ જ નહી ચીકનગુનીયાના 4 અને તાવ, વાયરલ ઇન્ફેકશન, શરદી, ઉધરસના 370થી વધુ કેસ હોવાનું બહાર આવ્યું છે હાલારના ગામડાઆેમાં પણ રોગચાળો વધતો જાય છે, ત્યારે આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં નહી લેવાય તો રોગચાળો વધુ વકરશે તેવી ભીતી જણાઇ આવે છે. જાણવા મળતી માહીતી મુજબ જી.જી.હોસ્પિટલના વધુ એક ડોકટર ડેન્ગ્યુમાં સપડાયા છે ગઇકાલે જી.જી. હોસ્પિટલમાં સાત અને ખાનગીમાં ચાર ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે, જે રીતે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં ડેન્ગ્યુના વધુ કેસો જોવા મળશે.\nજી.જી. હોસ્પિટલમાં ગઇકાલે તાવના ર00 થી વધુ કેસ જોવા મળ્યા હતા, આજે સવારે પણ આેપીડીમાં તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દદ}આે જોવા મળ્યા હતા, ખાનગી હોસ્પિટલોમાં તાવ અને ઉધરસના દદ}આે બમણા થઇ ગયા છે, અધૂરામાં પુરૂં હોય તેમ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ડેન્ગ્યુ અંગેની માહિતી મહાપાલિકા આપતા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે, આેશવાળ, ઇન્દુ મધુ, સમર્પણ અને રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પિટલ સહિતની મોટી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુનો ડંખ વખરી રહ્યાે છે તે ચિંતાજનક છે, એક તરફ જામ��ગર મહાપાલિકા દ્વારા ઘેર ઘેર સર્વેક્ષણ શરૂ થયું છે, ત્યારે તેમાં પણ તાવ અને ઉધરસના કેસો વધુ જોવા મળ્યા છે, કેટલાક વિસ્તારોમાં ફોગીગની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ કામગીરી વધુ સઘન બનાવવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. એક અઠવાડીયામાં જામનગર જિલ્લામાં તાવના 4353 કેસો નાેંધાયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં મહાપાલિકા સંચાલિત 1ર દવાખાનાઆેમાં તાવ, શરદીના 1પર8 કેસ, મેલેરીયાના 4 કેસ નાેંધાયા છે, જ્યારે ગામડાઆેમાં સીએચસી, પીએચસી કેન્દ્રાેમાં ગરમી વધી રહ્યા છે. જામનગરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ અસü ગંદકીનો માહોલ જોવા મળ્યો છે, યોગ્ય સફાઇ થતી ન હોવા અંગે પણ અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે ડેન્ગ્યુને નાથવા માટે વારંવાર ટાંકા સાફ કરવા અને ભરેલું પાણી ન હોય ત્યાં મચ્છરથી સચેત રહેવું આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો વધ્યો છે તે હકીકત છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: નાઘેડી પાસે અજાÎયા યુવાનની કરાયેલી હત્યાનો ભેદ ઉકેલાયો\nNext Next post: જામનગરની સીટી સર્વે કચેરીના સુપ્રિ. સામે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ડીમાન્ડ કેસ નાેંધ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/deepawali/2013%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD-%E0%AA%AE%E0%AB%81%E0%AA%B9%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%B2%E0%AA%96%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AB%8B-113101000006_2.html", "date_download": "2019-06-19T09:35:23Z", "digest": "sha1:JIWUX4K7MCY4K6TGGQAR34VMOVRPJLWT", "length": 9914, "nlines": 230, "source_domain": "gujarati.webdunia.com", "title": "chopda pujan 2013 Timings for Gujarat | 2013ની દિવાળીનાં શુભ મુહૂર્���ો અત્યારથી જ લખી રાખો | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\n2013ની દિવાળીનાં શુભ મુહૂર્તો અત્યારથી જ લખી રાખો\n* ચોપડા લાવવાનાં મુહૂર્તઃ\nઆસો વદ ૮, તા. ૨૭.૧૦.૨૦૧૩, રવિવાર.\nસવારના ૦૮.૧૦થી બપોરના ૧૨.૨૦.\nબપોરના ૦૧.૪૫થી બપોરના ૦૩.૧૦.\n* ધનતેરશ, ધનપૂજા, કુબેરપૂજા, ચોપડા લાવવાનાં મુહૂર્તઃ\nઆસો વદ ૧૩, તા. ૦૧.૧૧.૨૦૧૩, શુક્રવાર\nસવારના ૦૬.૪૭થી સવારના ૧૦.૫૮\nબપોરના ૧૨.૨૦થી બપોરના ૦૧.૪૮\nસાંજના ૦૪.૪૦થી સાંજના ૦૬.૦૦\nરાતના ૦૯.૧૫થી રાતના ૧૦.૪૦. (ધનપૂજા તથા ચોપડા લાવવા ખૂબ ઉત્તમ)\n* કાળીચૌદશ, કાળીપૂજા, યંત્રપૂજાનાં મુહૂર્તઃ\nઆસો વદ ૧૪, તા. ૦૨.૧૧.૨૦૧૩, શનિવાર. (ભૈરવ, બટુક, વીર, હનુમાન, કાલી તથા દશ મહાવિદ્યાનાં પૂજન, તાંત્રિક પૂજન)\nસવારના ૦૮.૧૫થી સવારના ૦૯.૩૪.\nબપોરના ૧૨.૨૫થી સાંજના ૦૪.૩૦.\nસાંજના ૦૬.૦૦થી સાંજના ૦૭.૩૦.\nરાતના ૦૯.૧૫થી રાતના ૦૧.૦૦. (યંત્રપૂજા, કાલીપૂજા માટે ખૂબ ઉત્તમ)\nનોંધઃ તમામ મશીનોની મહાપૂજા કરવા માટે ઉપરોક્ત સમય શ્રેષ્ઠ છે.\nઆગળ દિવાળી શુભ મુહુર્ત\nજ્યોતિષ 2013 : કાઢી નાખો તમારી ડિક્શનરીમાંથી 'બેડલક'\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/ragini-mms-fame-karishma-sharma-red-hot-pic-046087.html", "date_download": "2019-06-19T08:52:10Z", "digest": "sha1:TKR6YGLLMVTTWZGGMTZEXW4ZE24IPZU4", "length": 15401, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "સેક્સી રાગિની કરિશ્મા શર્માની રેડ હોટ તસવીરોએ હંગામો મચાવ્યો | Ragini mms fame karishma sharma shared red hot pic on instagram - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n7 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n18 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસેક્સી રાગિની કરિશ્મા શર્માની રેડ હોટ તસવીરોએ હંગામો મચાવ્યો\nફરી એકવાર સેક્સી રાગિન�� કરિશ્મા શર્મા પોતાની રેડ હોટ તસવીરો ઘ્વારા હંગામો મચાવી રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પોતાની હોટ તસ્વીરોને કારણે સનસની મચાવી રહી છે. સોશ્યિલ મીડિયા પર તેને સેક્સી સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.\nગયા વર્ષે કરિશ્મા શર્મા કોમેડી સર્કસમાં જોવા મળી હતી. હાલમાં તે ટીવી અને વેબ સિરીઝમાં જોવા નથી મળી રહી, પરંતુ ખુબ જ જલ્દી તે રિતિક રોશનની સુપર 30 ફિલ્મનો હિસ્સો હશે. આ ફિલ્મમાં તે એક ડાન્સ નંબર કરી રહી છે.\nહાલમાં કરિશ્મા શર્માએ રેડ ડ્રેસમાં તેની ખુબ જ હોટ ફોટો પોસ્ટ કરી છે. આ ફોટો પોસ્ટ કર્યા પછી ઘણા લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. ફરી એકવાર કરિશ્મા શર્માએ પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. કરિશ્મા શર્મા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બનતી રહે છે.\nસફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ\nઈન્સ્ટાગ્રામ સ્ટાર બનવાની લાઈનમાં જોઈ કોઈ સ્ટારનું નામ સૌથી આગળ હોય તો તે છે સેક્સી રાગિની. રાગિની એમએમએસ વેબ સિરીઝમાં પોતાની બોલ્ડ ઈમેજને પગલે કરિશ્માએ એવો ફેમ હાંસલ કર્યો કે તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી સ્ટાર બની ચૂકી છે.\nકરિશ્મા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી અદાઓ ઘ્વારા લોકોને આકર્ષિત કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર તેના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.\nએકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.\nકરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.\nહંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.\nપોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.\nતે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.\nપ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.\nકરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.\nએકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.\nરાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.\nઆ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.\nપોતાની હોટ ફોટોની સાથે સાથે કરિશ્મા શર્મા હાલમાં ટેલિવિઝનમાં તેની ફેશનને કારણે પણ ફેમસ થઇ ચુકી છે\nકરિશ્મા શર્માએ બિકીનીમાં હોટ ફોટો શેર કરી, એકલામાં જુઓ\nકરિશ્મા શર્માએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી, એકલામાં જુઓ\nપીળી બિકીનીમાં સેક્સી રાગિનીએ લગાવી આગ, જુઓ Pics\nબિકીનીમાં સેક્સી રાગિનીએ બધી હદો પાર કરી, એકલામાં જુઓ\nરાતોરાત બિકિની તસવીરોથી સેક્સી રાગિનીએ મચાવી ધમાલ, એકલતામાં જ જુઓ વાયરલ તસવીરો\nસેક્સી ફોટોશૂટથી ફરી એકવાર કરિશ્મા શર્માએ ખલબલી મચાવી\nબ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની બબાલ મચાવી રહી છે, એકલામાં જુઓ\nસેક્સી રાગિનીએ પાણીમાં કરાવ્યું આવું શૂટ, એકલામાં જુઓ\nસેક્સી રાગિની કરિશ્મા શર્માની રાતોરાત તસવીરો થઈ વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો\nબાથટબમાં ઈન્ટરનેટની નંબર 1 સેક્સી સુપરસ્ટાર કરિશ્મા શર્માનો સેક્સી ફોટોશૂટ વાયરલ\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nકરિશ્મા શર્માનો આ સેક્સી અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે, હોટ ફોટો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/names-lk-advani-murli-manohar-joshi-missing-from-the-list-bjp-40-star-campaigners-045676.html", "date_download": "2019-06-19T09:04:36Z", "digest": "sha1:HCQTL6FDWIWTVAWTTSVKJRQGS6ZTPT6X", "length": 13253, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ | Names of LK Advani and Murli Manohar Joshi missing from the list bjp 40 star campaigners - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n19 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n31 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક ��ક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ\nલોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા માટે ભારતીય જનતા પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, યોગી આદિત્યનાથના નામ શામેલ છે. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી સાથે સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીનું નામ આ યાદીમાંથી બાકાત છે.\nજોશી-અડવાણીનું નામ લિસ્ટમાં નથી\nભાજપે સોમવારે પહેલા અને બીજા તબક્કાના પ્રચાર માટે પોતાના સ્ટાર કેમ્પેનર્સની યાદી જાહેર કરી જેમાં નડ્ડા, રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રામલાલ અને પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલ, કલરાજ મિશ્રા અને લક્ષ્મીકાંત વાજપેયી, શિવરાજ સિંહ ચૌહાણ, કેશવ પ્રસાદ મૌર્ય અને થાવર ચંદ્ર ગેહલોતના નામ પણ શામેલ છે પરંતુ આ લિસ્ટમાં વરુણ ગાંધી અને મેનકા ગાંધીનું નામ શામેલ નથી.\nવરુણ ગાંધી અને મેનકા ગાંધીનું નામ પણ નહિ\nઆ યાદીમાં સંજીવ બાલિયાન, સુરેશ રાણા, શ્રીકાંત શર્મા, સ્વામી પ્રસાદ મૌર્ય, ચેતન ચૌહાણ, ધર્મસિંહ સૈની, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અશ્વિની ત્યાગી, રજનીકાંત માહેશ્વરી, અજય કુમાર અને ભવાની સિંહના નામ શામેલ છે. તમને જણાવી દઈએ કે ભાજપે આ ચૂંટણીમાં ઘણા વરિષ્ઠ નેતાઓની ટિકિટ કાપી છે જેમની ઉંમર 75 વર્ષથી વધુ છે. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયાની બરાબર પહેલા કલરાજ મિશ્રાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી દીધી છે.\nઅડવાણીને પાર્ટીએ નહોતી આપી ગાંધીનગરથી ટિકિટ\nઆગામી લોકસભા ચૂંટણી માટે ભાજપની પહેલી યાદીમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ટિકિટ આપવામાં આવી. ગાંધીનગર લોકસભા સીટથી લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા રહ્યા છે. જો કે હવે ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. ત્યારબાદ એવા સમાચાર\nઆ પણ વાંચોઃ દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 ��િંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/journalist-janice-sequeira-tweets-what-happened-between-tanu-041615.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:19:41Z", "digest": "sha1:R42NAQHJ3VFHT5Y6ZUHQL2IZERXSJ6RQ", "length": 18289, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "નજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ? | Journalist Janice Sequeira Tweets What Happened Between Tanushree Dutta And Nana Patekar On 'Horn Ok Pleassss' Film Set. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n34 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n46 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ\nઅભિનેત્રી તનુશ્રી દ���્તાએ નાના પાટેકર પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યા પછી બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. તનુશ્રીએ 10 વર્ષ પહેલા એક ફિલ્મના સેટ પર નાના પાટેકર દ્વારા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે એક નજરે જોનાર સાક્ષીનું નિવેદન સામે આવ્યુ છે. જ્યારે ફિલ્મ 'Horn On Pleassss' નું શૂટિંગ ચાલી રહ્યુ હતુ ત્યારે ત્યાં સેટ પર પત્રકાર જેનિસ સિકેરિયા પણ હાજર હતી. જે ગીતનું બિહાઈન્ડ ધ સીન શૂટ કરવા ગઈ હતી. તે દિવસે તેણે ત્યાં શું શું જોયુ, તે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યુ છે.\nપત્રકાર જેનિસ સિકેરિયાએ વર્ણવી ઘટના\nપત્રકાર જેનિસ સિકેરિયા 10 વર્ષ પહેલા તે સેટ પર હાજર હતી, જ્યાં 'Horn On Pleassss' નું શૂટિંગ ચાલી રહ્યુ હતુ. જેનિસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યુ, ‘કેટલીક ઘટનાઓ ભલે 10 વર્ષ પહેલા બની હોય પરંતુ તે તમારા દિમાગમાં તાજી રહે છે. 'Horn On Pleassss' ના સેટ પર તનુશ્રી દત્તા સાથે જે થયુ તે પણ એક એવી જ ઘટના છે. હું ત્યારે ત્યાં હાજર હતી. હું 2008 માં રિપોર્ટર હતી અને આજતક અને હેડલાઈન્સ ટુડેએ મને આ ફિલ્મના એક ગીતના બિહાઈન્ડ ધ સીન્સ કવર કરવા માટે મોકલી હતી.'\nઆ પણ વાંચોઃ તનુશ્રીના આરોપો પછી પહેલીવાર નાના પાટેકર સામે આવ્યા, આપ્યો આવો જવાબ\nફિલ્મના સેટ પર હાજર હતી જેનિસ\n‘જ્યારે હું ત્યાં પહોંચી તો મને કહેવામાં આવ્યુ કે શૂટિંગ રોકી દેવામાં આવ્યુ છે કારણકે અભિનેત્રી તનુશ્રી દત્તા સહયોગ નથી કરી રહી. મે તનુશ્રીને સેટ પર જોઈ, તે કોઈ વાત માટે હેરાન હતી. નાના પાટેકર, ગણેશ આચાર્ય અને એક પ્રોડ્યુસર વાત કરી રહ્યા હતા અને 50 ડાંસર્સ ત્યાં રાહ જોઈ રહ્યા હતા. થોડા વાર પછી ગીતનું શૂટિંગ ફરીથી શરૂ થયુ. તનુશ્રીએ શૂટિંગ ફરીથી શરૂ કર્યુ અને થોડા શોટ્સ પછી નાના પાટેકરે પણ જોઈન કર્યુ. થોડી વાર પછી, તનુશ્રી સેટ છોડીને જતી રહી. શૂટિંગ પાછુ રોકાઈ ગયુ.'\nનાના પાટેકરે કહ્યુ, ‘મારી દીકરી જેવી છે'\nજેનિસે આગળ લખ્યુ, ‘તનુશ્રીએ પોતાને એક વેનિટી વેનમાં બંધ કરી લીધી અને બહાર આવવાનો ઈનકાર કરી દીધો. પછી ખબર નહિ ક્યાંકથી ત્યાં ગુંડાઓ આવી ગયા અને તનુશ્રીની વેનનો દરવાજો પછાડવા લાગ્યા. મને કોઈકે કહ્યુ કે પ્રોડ્યુસર્સે તેમને બોલાવ્યા છે. ત્યારબાદ પોલિસ આવી.' આ દરમિયાન હું નાના પાટેકરને મળી, તેમણે બસ આટલુ જ કહ્યુ, ‘મારી દીકરી જેવી છે', જેનો એ સમયે કોઈ મતલબ નહોતો બનતો. જેનિસે જણાવ્યુ કે ત્યારબાદ તનુશ્રીના માતાપિતા તેને લેવા આવ્યા.\n‘અડધી રાતે ર���તા રડતા સંભળાવી હતી તનુશ્રીએ પોતાની આપવીતી'\nતેની કાર પર હુમલો કરવામાં આવ્યો અને વિંડશીલ્ડ તોડી દેવામાં આવી. મે ઘટના વિશે જાણવા માટે તનુશ્રી સાથે વાત કરવા ઈચ્છી. લગભગ અડધી રાતે તેણે મને પોતાના ઘરે બોલાવી. રડતા રડતા તનુશ્રીએ મને આખી ઘટના વર્ણવી. તનુશ્રીએ મને જણાવ્યુ કે, ‘ત્રણ દિવસના રિહર્સલ બાદ, ગણેશ આચાર્યએ શૂટવાળા દિવસે સ્ટેપ્સ બદલી દીધા. નાના પાટેકર ક્યારેય આ કોરિયોગ્રાફીનો હિસ્સો નહોતા પરંતુ તેમની સાથે ડાંસ કરવા માટે પાટેકરે પ્રોડ્યુસર્સ પર દબાણ કર્યુ. પાટેકરના કહેવાથી એક ઘટિયા ડાંસ સ્ટેપ નાખવામાં આવ્યુ જેથી તે તનુશ્રીને ખોટી રીતે ટચ કરી શકે.'\nજેનિસે કહ્યુ, ‘સાચુ નથી તો સેમ કેવી રીતે છે બંને વાતો\nજેનિસે લખ્યુ કે ત્યારે તનુશ્રીને ગુસ્સો આવી ગયો અને તે સેટ છોડીને જતી રહી. તનુશ્રીએ સેટ તો છોડી દીધો પરંતુ તેને એ વાતનો અંદાજ નહોતો કે બાદમાં તેને પ્રોડ્યુસર્સના ગુસ્સાનો શિકાર થવુ પડશે. જેનિસે ટ્વિટમાં જણાવ્યુ કે તેણે તનુશ્રીને જે 10 વર્ષ પહેલા જે વાત કહી હતી અને અભિનેત્રીએ જે અત્યારે કહ્યુ છે તે એકદમ સેમ છે. તેણે કહ્યુ કે જો વ્યક્તિ સાચુ ના બોલતો હોય તો તેની કહેલી વાત વર્ષો સુધી સેમ કેવી રીતે રહી શકે જેનિસે લખ્યુ કે તનુશ્રીએ ત્યારે પણ પોતાની વાત કહી હતી પરંતુ નાના પાટેકરે ત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેને અનપ્રોફેશનલ ગણાવી હતી.\nહંમેશાની જેમ બોલિવુડે જાળવ્યુ મૌન\nજેનિસે લખ્યુ કે કદાચ આવુ પહેલી છે જ્યારે કોઈ અભિનેત્રીએ આરોપી સામે બોલ્યુ હોય અને તેનો અવાજ શક્તિશાળી લોકો દ્વારા દબાવવામાં આવી રહ્યો છે. ‘હવે તેણે ફરીથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે, શું આપણે ના સાંભળવો જોઈએ જ્યાં એક તરફ આખુ સોશિયલ મીડિયા તનુશ્રી દત્તા સાથે ઉભુ છે ત્યાં બોલિવુડ આ મામલે મૌન ધારણ કરીને બેઠુ છે. હાલમાં જ જ્યારે બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને આ મામલે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે ના તો તે નાના પાટેકર છે અને ના તો તનુશ્રી દત્તા, તો તેમને આ સવાલ કેમ પૂછવામાં આવી રહ્યો છે.'\nઆ પણ વાંચોઃ તનુશ્રી-નાના વિવાદ પર આ હતી અમિતાભ-આમિરની પ્રતિક્રિયા\nMeToo કેસમાં નાના પાટેકરને રાહત - કોર્ટે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા\nનાના પાટેકરને મળેલી ક્લીન ચિટ પર બોલી તનુશ્રીઃ આ અફવા, પોલિસ તપાસ કરી રહી છે\nતનુશ્રીએ અજય દેવગણને ખરી ખોટી સંભળાવી, હવે મળ્યો જવાબ\nતનુશ્રી દત્તાએ અજય દે��ગણ પર આરોપ લગાવ્યો, જાણો આખો મામલો\nતનુશ્રી દત્તાએ ફરી મચાવ્યો તહેલકો - Me Too વિશે ફિલ્મ બનાવશે\nમણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવી તનુશ્રી, ‘તમારી હિંમતથી ડરે છે આ લોકો'\n#MeToo: તનુશ્રી દત્તા-નાના પાટેકર કેસમાં ડેઝી શાહને સમન, મુંબઈ પોલિસ કરશે પૂછપરછ\nનાનાએ મહિલા આયોગને કહ્યું, તનુએ 10 વર્ષ પહેલાં આરોપ કેમ ન લગાવ્યો\nતનુશ્રીનો નવો આરોપ, 'મને ઈસાઈ બનાવવા રાખી દબાણ કરતી'\n‘#MeToo થી જો પુરુષો ડરી રહ્યા છે, તો ડરવુ પણ જોઈએ': તનુશ્રી દત્તા\n‘તનુશ્રી લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યો, કરાવો તેનો નાર્કો ટેસ્ટ': રાખી સાવંત\nતનુશ્રી દત્તાને જયારે વકીલે પૂછ્યો ગંદો સવાલ, આવો આપ્યો જવાબ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/akshar-art-creations/", "date_download": "2019-06-19T08:43:06Z", "digest": "sha1:UFYHKPHZJOR6MW2DY2WYOVX5IY6GEPT6", "length": 9433, "nlines": 117, "source_domain": "www.aksharnaad.com", "title": "Akshar Web Art Creations – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વ���બસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%9F%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B/", "date_download": "2019-06-19T09:44:58Z", "digest": "sha1:TCYLYGLG46CRCJTPZ5BFZKKMDFRKI5XJ", "length": 5880, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ટંકારાના રોહિશાળા અને જોધપરઝાલા ગામની મુલાકાત લેતાં જિલ્લા કલેકટર ટંકારાના રોહિશાળા અને જોધપરઝાલા ગામની મુલાકાત લેતાં જિલ્લા કલેકટર – Aajkaal Daily", "raw_content": "\nટંકારાના રોહિશાળા અને જોધપરઝાલા ગામની મુલાકાત લેતાં જિલ્લા કલેકટર\nટંકારા તાલુકાના રોહિશાળા તથા જોધપરઝાલા ગામની મુલાકાત મોરબી જિલ્લા કલેકટરે લીધી હતી. જિલ્લા કલેકટર આર.જે. માંકડિયા ટંકારા તાલુકા મામલતદાર બી.કે. પંડયા, નાયબ મામલતદાર એમ.જે. પટેલ તથા સ્ટાફ દ્વારા રોહિશાળા ગામની મુલાકાત લીધી હતી ત્યારે રોહિશાળાના સરપંચ ગૌરીબેન ચંદુભાઈ બેડિયા, ઉપસરપંચ તથા સભ્યો દ્વારા કલેકટરનું સ્વાગત કરાયું હતું.જિલ્લા કલેકટરે લોકોના પ્રશ્નોની જાત માહિતી મેળવેલ અને દફતર ચકાસણી કરેલ. જિલ્લા કલેકટર દ્વારા સરકારી યોજનાઆે સાથે મા કાર્ડની માહિતી આપેલ અને લાભ લેવા અનુરોધ કરેલ.આ ઉપરાંત ટંકારા તાલુકાના છેવાડે આવેલ ખોબા જેવું જોધપર ઝાલા ગામની પ્રથમ વખત કલેકટર દ્વારા મુલાકાત લેવાયેલી હોવાનું જણાવાયું હતું. આર.જે. માંકડિયા ગામની મુલાકાત લેનાર કલેકટર છે.જોધપરઝાલાના આગેવાનો, સરપંચ, ઉપસરપંચ તથા પંચાયત સદસ્યો દ્વારા જિલ્લા કલેકટરનું ઉષ્માભેર સ્વાગત કરાયેલ.જિલ્લા કલેકટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળી ઘટતું કરવાની ખાતરી આપેલ. જિલ્લા કલેકટરે ગ્રામજનોને સરકારી યોજનાઆેથી માહિતગાર કર્યા હતા.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 22 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: સુરેન્દ્રનગર જિલ્લામાં 6 કલાર્કની બદલી કરાઈ\nNext Next post: તરણેતર મેળાનો પરંપરાગત શિવપૂજનથી પ્રારંભ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jignesh-mevani-attack-on-pm-narendra-modi-045881.html", "date_download": "2019-06-19T09:03:16Z", "digest": "sha1:QVPRM7RXODNU5HYIEB7TQUUJEAQ75ZJ4", "length": 12252, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "જયારે ગુજરાતમાં બિહારીઓને મારવામાં આવ્યા ત્યારે મોદી-શાહ ક્યાં હતા | jignesh mevani attack on pm narendra modi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n18 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n29 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજયારે ગુજરાતમાં બિહારીઓને મારવામાં આવ્યા ત્યારે મોદી-શાહ ક્યાં હતા\nલોકસભા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચેલા ગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાનીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે જયારે ગુજરાતમાં બિહાર અને યુપીના મજૂરોન�� મારવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી અને અમિત શાહ લોકોને અપીલ કરવાને બદલે મંજીરા વગાડી રહ્યા હતા.\nઅમિત શાહે જણાવ્યો 2019માં જીતનો મંત્ર, આ રાજ્યો બનાવશે ફરીથી મોદી સરકાર\nપીએમ મોદી પર પ્રહાર\nગુજરાતના વિધાયક જીગ્નેશ મેવાની સોમવારે આરા લોકસભાથી ગઠબંધનના નેતા રાજુ યાદવના પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે જયારે ગુજરાતમાં બિહાર અને યુપીના મજૂરોને મારવામાં આવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી અને અમિત શાહ લોકોને અપીલ કરવાને બદલે મંજીરા વગાડી રહ્યા હતા. તે સમયે ગુજરાતમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાની જ હતા જેમને ગુજરાતીઓને શાંત રહેવા માટે અપીલ કરી હતી. જીગ્નેશ મેવાનીએ કહ્યું કે ત્યારે મેં રાજધાની પટના રેલીમાં હાથ જોડીને ગુજરાતની ઘટના માટે માફી માંગી હતી.\nગિરિરાજ સિંહ પર કેસ કરશે\nભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના આરોપો પર જીગ્નેશ મેવાનીએ ભારે પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે તેઓ ગિરિરાજ સિંહ સામે માનહાનિનો દાવો કરશે. આ દરમિયાન તેમને ભાજપા હટાવો સંવિધાન બચાવો નારો પણ આપ્યો. જીગ્નેશ મેવાનીએ બેરોજગારી વધારવા અને ચૂંટણી આવતા જ રામ વિરુદ્ધ રહીમ, મંદિર વિરુદ્ધ મસ્જિદ અને ભારત સામે પાકિસ્તાનનો નારો પીએમ મોદીનું તરકટ ગણાવ્યું.\nરાજુ યાદવને વોટ આપવાની અપીલ\nજીગ્નેશ મેવાનીએ રજુ યાદવને એક સંઘર્ષશીલ નેતા ગણાવતા આરા લોકસભાથી તેમની જીત સુનિશ્ચિત ગણાવી. આપણે જણાવી દઈએ કે હાલમાં જીગ્નેશ મેવાની બિહારમાં ગઠબંધન માટે પ્રચાર કરી રહ્યા છે.\nગુજરાતમાં કોંગ્રેસના ‘યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો\nહાર્દિક અને જિગ્નેશ મેવાણીથી ડરી ગયા છે મોદી-શાહઃ રાજકોટમાં કન્હૈયા કુમાર\nજિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુ\nકેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ\n‘ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***\nભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરને મળ્યો ગુજરાતના ઉભરતા દલિત નેતાનો સાથ\nહાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ પર એફઆઈઆર નોંધાઈ, જાણો કારણ\nભીમા કોરેગાવ હિંસામાં જિગ્નેશ મેવાણીને સમન મોકલી શકે છે પોલિસ\nજીગ્નેશ મેવાનીએ કહ્યું મારા નંબર પર આવ્યો ફોન, ગોલી માર દૂંગા\nવીડિયો: ગુજરાતમાં એક દલિ��ની મારી મારીને હત્યા કરવામાં આવી\nભારત બંધ દરમિયાન ગુજરાતમાં ક્યાંક ઉગ્ર તો ક્યાંક શાંત વિરોધ\nજીજ્ઞેશ મેવાણીનું અલ્ટીમેટમ, દલિતો વિફર્યા તો ભાજપના નેતાને નહીં....\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/%E0%AA%B9%E0%AA%A8%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AB%83%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B6%E0%AB%80%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-116042000012_1.html", "date_download": "2019-06-19T09:18:59Z", "digest": "sha1:B2V3ICG4STTEVPUHDBUBIZ52QFWG7QTC", "length": 9364, "nlines": 221, "source_domain": "gujarati.webdunia.com", "title": "હનુમાનજીની કૃપાથી મેળવો સુંદર, સુશીલ પત્ની | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nહનુમાનજીની કૃપાથી મેળવો સુંદર, સુશીલ પત્ની\nજો કોઈ માણસના લગ્ન નહી થઈ રહ્યા હોય તો એને લગ્નની કામના કરતા શ્રી હનુમાનજીના ધ્યાન , પૂજન , વિનય કરો.\nકોઈ પણ માસના શુક્લ પક્ષના પ્રથમ મંગળવારથી દરરોજ સવારે 108 વાત પાઠ કરવાથી સુંદર, સુશીલ સ્ત્રી મળે છે. પાઠના સમયે હનુમાનજીના ચિત્ર સામે કે મૂર્તિ સમે ઉત્તર તરફ મુખ કરી ઘીના દીપક પ્રગટાવતા રહેવા જોઈએ.\n1. શ્રી હનુમાનજીને દરરોજ મધુર ફળોના ભોગ લગાડવા જોઈએ.\nઆ ઉપાય કરવાથી સપનામાં દર્શન આપશે હનુમાનજી\nહનુમાન જયંતી પર સંકટ મોચન પાસેથી મનપસંદ Giftની આશા રાખનારા રાશિ મુજબ કરે આ કામ\nઆજે કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો\nહનુમાન ચાલીસા - જય હનુમાન જ્ઞાન ગુન સાગર (વીડિયો)\n22 તારીખે હનુમાન જયંતી.. આ 15 ઉપાયોથી દૂર થશે દરિદ્રતા\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/lok-sabha-elections-2019-how-is-mood-of-amreli-lok-sabha-seat-045752.html", "date_download": "2019-06-19T08:46:46Z", "digest": "sha1:NRIIGOB6TJVSIXKPRU26VXHZNXOK3KZA", "length": 13699, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમરેલી મતવિસ્તારનો ઈતિહાસ | lok sabha elections 2019: how is mood of amreli lok sabha seat, read a report - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફે���ાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n13 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n59 min ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમરેલી મતવિસ્તારનો ઈતિહાસ\nઅમરેલી લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. અમરેલી સીટ પર છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે મજબૂત પકડ જમાવી રાખી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા અને કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્મર વચ્ચે ટક્કર થઈ હતી. નાણભાઈ કાછડિયાએ વિરજીભાઈ ઠુમ્મરને 156,232 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં અમરેલી સીટ પર ભાજપનો વોટશેર +6.78 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -5.42 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 63 વર્ષીય ઉમેદવાર નારણભાઈ કાછડિયાને 436,715 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્મરે 4,67,750 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.\nઆ જીત સાથે જ નારણભાઈ કાછડિયા બીજી વખત અમરેલીથી સાંસદ બન્યા. અમરેલી સીટ પર સાંસદ નારણભાઈ કાછડિયાની આ બીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 125 ડિબેટમાં ભાગ લીધો હતો, 1 પ્રાઈવેટ મેમ્બર બિલ કર્યું હતું અને સદનમાં કુલ 695 પ્રશ્નો પૂછ્યા હતા, જો કે તેમની હાજરી 92% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.\nતમારા સાંસદ કેટલું ભણેલા છે\nજો અમરેલીના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952થી 1955 સુધી અમરેલી મતવિસ્તાર બન્યો જ નહોતો. ગુજરાત અલગ થયું તે પહેલા 1957માં બોમ્બે સ્ટેટની ગીરનાર સીટ તરીકે ઓળખાતી આ અમરેલી સીટ પરથી કોંગ્રેસના જયાબેન શાહ આ મતવિસ્તારના પહેલા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં. 1962 અને 1967માં પણ કોંગ્રેસના જયાબેન શાહ ચૂંટાયાં. 1971માં કોંગ્રેસના જ જીવરાજ મેહતા ચૂંટાયા, 1977માં કોંગ્રેસના દ્વારકાદાસ પટેલ ચૂંટાયા, 1980 અને 1984માં કોંગ્રેસના નવિનચંદ્ર રવાણી ચૂંટાયા, 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયા અને 1996થી, 1998 અને 1999 એમ સતત ત્રણ ટર્મ સુધી ભાજપના દીલિપ સિંહ ચૂંટાયા, 2004માં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર ચૂંટાયા અને 2009 તથા 2014માં ભાજપના નારણભાઈ કાછડિયા ચૂંટ��યા. આમ અમરેલી લોકસભા સીટ પર અત્યાર સુધીમાં ભાજપ 6 વખત જીત્યું છે જ્યારે કોંગ્રેસ 8 વખત, જનતા દળ એક વખત જીત્યો છે.\nહવે જો અમરેલી સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં અમરેલી સીટ પર કુલ 1,486,286 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 777,662 અને મહિલા મતદાતા 708,624 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 457,547 પુરુષ મતદાતાઓ અને 351,269 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 808,816 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે અમરેલી લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,080,631 છે જેમાંથી 74.63% વસ્તી ગ્રામીણ જ્યારે 25.37% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 7.63 ટકા એસસી અને 0.41 ટકા એસટીની વસાહત છે.\nલોકસભા ચૂ્ંટણી 2019: પોરબંદર સીટ પર સાંસદ તરીકે નબળા સાબિત થયા ભાજપના રાદડિયા\nMore ગુજરાત લોકસભા સીટ News\nગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ વલસાડ વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ નવસારી વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરત વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ બારડોલી વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ ભરૂચ વિશે\nલોકસભા ચૂ્ંટણી 2019: છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો\nલોકસભા ચૂ્ંટણી 2019: વડોદરા મતવિસ્તારનો ઈતિહાસ જાણો\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો દાહોદ સીટ પર ફરી ભાજપ જીતી શકશે\nલોકસભા ચૂ્ંટણી 2019: જાણો પંચમહાલ મતવિસ્તારમાં કોની પકડ છે મજબૂત\nલોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે ખેડા સીટ, માત્ર 2 વખત જ જીત્યું ભાજપ\nલોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે આણંદ, માત્ર 3 વખત જ જીત્યું ભાજપ\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/aa-aathvadiye-mitro-ni-sathe-banavi-lo-plan/", "date_download": "2019-06-19T10:03:25Z", "digest": "sha1:M7SD4CALYOAHL7QL66TFAEFV45MJDWCB", "length": 10727, "nlines": 97, "source_domain": "www.dealdil.com", "title": "આ અઠવાડિયામાં મિત્રોની સાથે બનાવી લો પ્લાન, ફરી આવો દિલ્હીના સૌથી \"સ્ટાઇલીશ\" ગામ...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓ���રી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જાણવા જેવું આ અઠવાડિયામાં મિત્રોની સાથે બનાવી લો પ્લાન, ફરી આવો દિલ્હીના સૌથી “સ્ટાઇલીશ”...\nઆ અઠવાડિયામાં મિત્રોની સાથે બનાવી લો પ્લાન, ફરી આવો દિલ્હીના સૌથી “સ્ટાઇલીશ” ગામ…\nજો તમે પણ આ વિકેન્ડ પર ફક્ત પ્લાન બનાવવાવાળાઓ માં જ છો. તો આ વખતે સફળ પણ કરી લો. જી હાં, દીલવાળાઓના દિલ્લીમાં એક્સ્પ્લોર કરવા માટે એટલું બધું છે કે ખુબ જ સુંદર જગ્યાઓના વિષયમાં તો તમે જાણતા પણ નહિ હોવ. પણ અહિયાં ચાલ્યા ગયા બાદ તમે વિશ્વાસ પણ નહિ કરી શકો આ જગ્યામાં દિલ્લીમાં આવી શકે છે.\nસૈદુલાબાઝ ગામ સાકેત નજીક જે શહેરી ગામ છે, જ્યાં કેટલાક વર્ષો પહેલા લોકો ગાય પડ્યા કરતા હતા. પણ સૈદુલાબાઝનો હવે શહેરીકરણ થઇ ચુક્યું છે. અહિયાં ચંપ ગલી યુવાઓની ખુશીઓનું બીજું ઘર બની ચુકી છે. આ વિકેન્ડ તમામ ચિંતાઓને દુર કરીને ચંપા ગલી જરૂર જાઓ.\nચંપા ગલીમાં યુવાઓ માટે કોઈ પણ વસ્તુની કોઈ પણ પ્રકારની કમી નથી. મુડ સ્વીંગસને ઠીક કરવું હોય અથવા દોસ્તોની સાથે વિતાવવા હોય સારા સમય વગર વિચાર્યે વિકેન્ડમાં બનાવી લો અહિયાનો પ્લાન. અહિયાં કોઈ પણ કૈફે પણ છે જ્યાં ટેસ્ટી ફૂડ ખાઈને ભૂખ પણ શાંત કરી શકો છો.\nસૈદુલાબાઝ આજના યુવાઓ માટે ઈન્સ્ટા પોઈન્ટ જેવું છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને સ્નૈપચૈટ વગેરે સોશ્યલ મીડિયા પર સૈદુલાબાઝની ચંપા ગલી ફેમસ છે. તે ગલીનું નામ છે પર તેને પર્શિયન સ્ટાઇલમાં ડીઝાઈન કરવામાં આવી છે. અહિયાં પર્શિયન કૈફેની ભરમાર હોવાને કારણે આ મશહુર ટુરિસ્ટર જગ્યા બનાવતા જઈ રહ્યા છે.\nઅહિયાં મ્યુઝીક સ્ટોર્સ, કૈફે અને બુક સ્ટોર તેને પારંપરિક લુક આપે છે. ચા અને કોફીના શોકીન માટે તેને જગ્યા નથી લઇ શકતા અહિયાં ન ફક્ત સ્વાદ વાળી ચા કોફી મળે છે પણ વાતાવરણ પણ ખુશનુમા રહે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleનેપાળમાં બસ અને ટ્રકની વચ્ચે એક્સીડેન્ટ, 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ 21 જખમી…\nNext articleમૈનહટ્ટનની 54 માળની બિલ્ડીંગ પર લેન્ડ કરતા હેલિકોપ્ટર થયું ક્રેશ…\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર થયું રોલઆઉટ…\nબારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….\nકપૂરના આ સહેલા ઉપાયને અપનાવો અને મેળવો દરેક સમસ્યાથી છુટકારો….\nઆ વ્યક્તિના શરીરમાંથી રહસ્યમયી રીતથી ગાયબ થઇ જાય છે આ ખાસ...\nટમેટાના જ્યૂસમાં છૂપાયેલા છે સ્વાસ્થ્ય માટેના અદભૂત ફાયદાઓ, જાણો શું છે...\nઆ વ્યક્તિ પોતાની જાતને સમજે છે કુતરો, મિત્રો કે સગા સંબંધીને...\nબંગાળમાં ડોકટરો પછી રસ્તા ઉપર ઉતર્યા ટીચર, પોલીસ સાથે થઇ અથડામણ,...\nદારૂડીયાએ દારૂના નશામાં સાપને ભર્યું બટકું, પછી યુવકનું મોત થયું કે...\nદુનિયાનું સૌથી મોઘું બર્ગર, કિંમત છે 63000 રૂપિયા, ત્રણ દિવસ પહેલા...\n3 આંખોવાળો સાપના ફોટાઓ થયા વાયરલ, 40 સેન્ટીમીટર હતી લંબાઇ, વૈજ્ઞાનિક...\nઆ વ્યક્તિ 11 વર્ષથી દરરોજ નદીમાં તરીને 30 મિનિટમાં પહોંચે છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nહવે નહિ ખરીદી શકો ચોકલેટ, કારણ જાણીને ખસી જશે તમારું મગજ…\nસાવધાન, ફ્રી માં “એવેન્જર્સ” જોવા માટે ન ખોલો ખોટી લીંક, હેકર્સ...\nએકલા ફરવા જતી વખતે મનમાં જરૂર આવે છે આ વિચાર, તો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/061_tanechakali.htm", "date_download": "2019-06-19T09:01:55Z", "digest": "sha1:VACIQRG3M4SJCOM4E7YPJ6RS6BZWDM7P", "length": 1608, "nlines": 31, "source_domain": "www.mavjibhai.com", "title": " તને ચકલી બોલાવે", "raw_content": "\nતને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે\nતને બોલાવે કુતરું કાળું\nનાના નાના ચાર ગલુડિયાં આવે છાના માના\nએક હતું ધોળું બીજું હતું કાળું\nત્રીજું રંગે લાલ ને ચોથું ધાબાવાળું\nતને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે\nતને બોલાવે કુતરું કાળું\nદડબડ દડબડ દોડી આવે ભૂલકાઓનું ટોળું\nએક કહે આ મારું બીજો કહે આ મારું\nત્રીજો રમાડે રૂપાળું ને સૌને હુ પંપાળું\nતને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે\nતને બોલાવે કુતરું કાળું\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/alia-bhatt-duplicate-girl-video-viral-on-social-media-gully-boy/", "date_download": "2019-06-19T09:51:16Z", "digest": "sha1:LAAO6LF4QNAYSOWNYWL2XQUENGGDNLJV", "length": 9886, "nlines": 163, "source_domain": "www.gstv.in", "title": "Video: આલિયાની કાર્બન કૉપી જોઇને થઇ જશો કન્ફ્યૂઝ, કોણ અસલી કોણ નકલી? - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » Video: આલિયાની કાર્બન કૉપી જોઇને થઇ જશો કન્ફ્યૂઝ, કોણ અસલી કોણ નકલી\nVideo: આલિયાની કાર્બન કૉપી જોઇને થઇ જશો કન્ફ્યૂઝ, કોણ અસલી કોણ નકલી\nપાછલા ઘણાં દિવસોથી અનુષ્કા શર્માની હમશકલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અનુષ્કા શર્મા જેવો ચહેરો ધરાવતી આ યુવતી બીજુ કોઇ નહી પરંતુ અમેરિકન સિંગર અને સૉન્ગ રાઇટર જૂલિયા માઇકલ્સ છે. તેવામાં હવે આલિયા ભટ્ટ જેવો જ ચહેરો ધરાવતી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.\nવાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તે યુવતી ગલી બૉયમાં આલિયાનો જેવો લુક છે તેવા જ લુકમાં જોવા મળી રહી છે. તેને જોઇને પહેલી નજરે તો એવું જ લાગશે કે આ યુવતી આલિયા જ છે. વીડિયોમાં આ યુવતી આલિયાનો સીન કરી રહી છે જેમાં તે કહે છે કે, ‘મેરે બૉયફ્રેન્ડ સે ગુલુ ગુલુ કરેગી તો ધોપતુઇંગી હી ન ઉસકો.’\nજણાવી દઇએ કે આ યુવતીનું નામ સનાયા છે અને વીડિયો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. કમેન્ટ્સમાં યુઝર્સ તેને આલિયાની કાર્બન કૉપી ગણાવી રહ્યાં છે.\nવીડિયો જોઇને તમે બંને વચ્ચેનું અંતર ઓળખવામાં થાપ ખાઇ જશે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આલિયા પોતે પણ કન્ફ્યુઝ થઇ જશે કે તેની તસવીર કઇ છે.\nગલી બૉય રૅપર ડિવાઇનના જીવન પર આધારિત ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ગલી બૉય ટોટલ મસાલા ફિલ્મ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે રણવીર સિંહ એક ગરીબ વિસ્તારમાં રહેતા ડ્રાઇવરનો દિકરો છે જે એક સક્સેસફુલ રૅપર બનવા માગે છે.\nફિલ્મની ડાયરેક્ટર ઝોયા અખ્તર પોતાની ગત ફિલ્મ દિલ ધડકને દો બાદ આ ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મમાં પણ તેણએ રણવીરને કાસ્ટ કર્યો હતો. આલિયાએ રણવીરની પાડોશમાં રહેતી એક ગરીબ મુસ્લિમ યુવતીનો રોલ કર્યો છે. ફિલ્મમ���ં કલ્કી કોચલીન એક ધનાઢ્ય યુવતીના રોલમાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે.\nપત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, વિમાન ક્રેશ કરાવ્યુ\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nકામવાળી સાથે રંગરલિયા કરતો હતો, પત્નીએ પ્રાઈવટ પાર્ટ કાપીને નુડલ્સ સાથે રાંધી નાખ્યો\nજાણી જોઈને બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા બદલ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ\nપત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, વિમાન ક્રેશ કરાવ્યુ\nરેલવેનુ ખાનગીકરણ, પ્રાઈવેટ કંપનીઓ ટ્રેનોનુ સંચાલન કરશે\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/entertainment/page/36/", "date_download": "2019-06-19T08:54:47Z", "digest": "sha1:T25CSWOP3TNCPX4IOYXABTZK6YM6CTOC", "length": 12748, "nlines": 79, "source_domain": "www.aajkaaldaily.com", "title": " Entertainment Entertainment – Page 36 – Aajkaal Daily", "raw_content": "\nઅરર…આટલા પૈસા હોતા હશે કાંઇ\n‘પદ્માવત’ની સફળતા બાદ બાદ રણવીર સિંહની પોપ્યુલારિટીમાં જબરો વધારો થયો છે. અલાઉદ્દીનનું પાત્ર તો જાણે દર્શકોના મગજમાં બેસી ગયું છે. પોતાના શાનદાર અભિનયથી રણવીર વધુ ફેમસ તો બની ગયો છે અને વધતી જતી પ્રખ્યાતિને કારણે ફીઝમાં પણ વધારો કર્યો છે. 7મી એપ્રિલના શરૂ થતા આઇપીએલની આેપનિંગ સેરેમનીમાં એક પર્ફોમન્સ માટે ભારેભરખમ રકમ ચાર્જ કરી રહ્યાે … Continue reading Read More\nએક લડકા આેર એક લડકી કભી દોસ્ત નહી હો સકતે\nસોશિયલ મીડિયા પર સલમાન ખાન અને કેટરિના કૈફનો એક વીડિયો ઘણો વાઇરલ થઇ રહ્યાે છે, જેમાં બંને એક જ કપથી કાૅફી પીતાં નજરે ચડે છે. બાૅલીવૂડ સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીને તેમના પ્રશંસકો ખૂબ પસંદ કરે છે. વીડિયોમ���ં સલમાન અને કૈટરિના એક જ કપમાં કાૅફી પીતાં નજરે ચડે છે. પહેલા આ કપ સલમાનના … Continue reading એક લડકા આેર એક લડકી કભી દોસ્ત નહી હો સ Read More\nઈમ્તિયાઝ નો હીરો બનશે વરુણ\nરોમાન્ટિક ફિલ્મો બનાવવામાં મશહુર ફિલ્મકાર ઇિમ્તયાઝ અલી પોતાની આગામી ફિલ્મમાં વરુણ ધવનને લેવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મી કાનાફંસી અનુસાર ઇિમ્તયાઝ તેની આગામી લવસ્ટોરીમાં વરુણને હીરો બનાવવા માગે છે. આ વાતની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં નથી આવી તેથી ઇિમ્તયાઝની ફિલ્મમાં વરુણ જ ફાઇનલ છે એમ ન કહી શકીએ.હાલમાં તો વરુણ તેની અનુષ્કા શમાર્ સાથે ‘સૂઇ … Read More\nવિદ્યાનું તેલુગુ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ\nસુલોચનાનું પાત્ર ભજવીને દર્શકોને પ્રભાવિત કરનારી વિદ્યા બાલન હવે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. જીહા, વિદ્યા આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ટી. રામા રાવની સ્વર્ગવાસી પહેલી પત્નીનું પાત્ર ભજવવા જઇ રહી છે. 29મી માચેર્ ફિલ્મનું સૂટિંગ શરૂ કરી દેવામાં આવશે. આખી ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં જ કરવામાં આવશે. વિદ્યાએ અગાઉ સાઉથની સુપરસ્ટાર િસ્મતા સિલ્કનું … Read More\n2 આને સે પહેલે 3 કા ઇશારા\nસલમાન ખાન હાલમાં પુણેમાં દબંગ ટૂર પર વ્યસ્ત છે. તેની પાસે હાલમાં ‘રેસ થ્રી’ છે. ત્યારબાદ તે ‘કિક ટૂ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. એ પતી જાય પછી તેના ભાઇ અરબાઝ ખાનની ‘દબંગ થ્રી’નું કામ શરૂ કરશે. ‘કિક’ના નિમાર્તા સાજિદ નડિયાદવાલાએ તો કિકની સીક્વલની ઘોષણા તો તાજેતરમાં જ કરી છે. તેમણે કહ્યું હતું કે ‘ફિલ્મની વાતાર્ … Read More\nહકીકત અને તથ્યો પર આધારિત મારી આેફિશ્યલ બાયોગ્રાફી જલદી આવશે : સંજય દત્ત\nસંજય દત્તની અનઆૅફિશ્યલ બાયોગ્રાફીને લઈને તે ખૂબ જ નારાજ છે અને બહુ જલદી એના વિરુÙ કાનૂની કાર્યવાહી કરશે. આ સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે તેની આૅફિશ્યલ બાયોગ્રાફી બહુ જલદી રિલીઝ કરવામાં આવશે જે તથ્યો પર આધારિત હશે. તેના જીવન પર લેખક યાસીર ઉસ્માન દ્વારા ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી આૅફ બોલીવુડ્સ બેડ બોય … Read More\nભણસાલીજીની મ્યુઝિક-સેન્સ રાજ કપૂર જેટલી જ અદભુત છેઃ લતા મંગેશકર\nરામ લીલા, બાજીરાવ મસ્તાની કે પછી પÚાવતના મ્યુઝિકને તો પસંદ કરવામાં આવ્યું જ પરંતુ તેમની ખામોશી અને સાવરિયાં સહિત તમામ ફિલ્મોના મ્યુઝિકને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ વિશે વધુ જણાવતાં લતા મંગેશકરે કહ્યું હતું કે મને હંમેશાં તેમની ફિલ્��ોનું સંગીત ખૂબ જ પસંદ પડે છે. પહેલાં ઇસ્માઇલ દરબારજી તેમની ફિલ્મોનું સંગીત … Read More\nઅજય દેવગનને સારાં પાત્રોવાળી કોઈ પણ ફિલ્મ કરવાનો ડર નથી\nઅજય દેવગનનું કહેવું છે કે પાત્ર સારું હોય તો તે કોઈ પણ ફિલ્મ કરવા તૈયાર છે અને એવી ફિલ્મ કરવાનો તેને કોઈ ડર નથી. અજયે 1990ના દાયકામાં ઝખમ અને હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મો કરી હતી, જેમાં તેનું પાત્ર ખૂબ જ અલગ હતું. ઍક્શન-ફિલ્મો માટે જાણીતો હોવા છતાં તે પોતાની ફિલ્મોગ્રાફીને બેલેન્સ કરતો … Read More\nહિરોઈન ઝીન્નત અમાને રેપની ફરિયાદ કરતા મુંબઈના બિઝનેસમેનની ધરપકડ\nબોલિવુડની જાણીતિ અભિનેત્રી ઝિન્નત અમાને ગુરુવારે સાંજે મુંબઈના જુહં પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન અમન ખન્ના વિરુદ્ધ રેપનો આરોપ દાખલ કર્યો છે. જુહુ પોલીસ સ્ટેશને આ મામલાને મુંબઈ ક્રાઈમ બ્રાંચને સાેંપી દીધો છે. ફરિયાદના આધારે આરોપી બિઝનેસમેન અમન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી દીધી છે. જૂહુ પોલીસ સ્ટેશન પાસેથી … Read More\nસલમાનને પણ વિલન બનવાની ચાનક ચડી\nસલમાન ખાને તેની રેસ થ્રીનું શૂટિંગ શરુ કરી દીધું છે. તેની સાથે તેમાં જેકલિન ફનાર્ન્ડિઝ છે. આ ફિલ્મમાં કહેવાય છે કે તે વિલનનો રોલ કરવાનો છે, હીરોનો નહી. સૂત્રોના જણાવવા પ્રમાણે તે એવા સાયકોલોજિકલ વિલનની ભૂમિકા ભજવશે, જે તેના દુશ્મનોનો ખાતમો બોલાવવા વિવિધ યોજનાઆે બનાવીને માઈન્ડ ગેમ્સ રમે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સલમાને વિલનનું પાત્ર … Continue reading < Read More\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 18 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2010/07/ravivarni-savar.html", "date_download": "2019-06-19T08:39:44Z", "digest": "sha1:U3GWQQNJEC4IZ7AJKPATAKDA6VYFZL5Q", "length": 23976, "nlines": 107, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: રવિવારની સવાર - યૉસેફ મેકવાન", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nનાવિક વળતો બોલિયો - ભાલણ\nદોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી - અંકિત ત્રિવેદી\nમારી વેણીમાં ચાર ચાર ફૂલ - અવિનાશ વ્યાસ\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nઆનંદનો ગરબો - કવિ વલ્લભ ભટ્ટ\nહજારો વર્ષની જૂની અમારી વેદના - ઝવેરચંદ મેઘાણી\nમારું વનરાવન છે રૂડું - લોકગીત\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવા��ાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nરવિવારની સવાર - યૉસેફ મેકવાન\nકવિ - યૉસેફ મૅકવાન\nસમયના કંકર મુજને વાગ્યા\nઘરની સઘળી ચીજ જાગીને જુએ મારી સામે\nપાણી ગોળીમાંનું છાલક છાલક ઉછળે\nલોપ થયેલા હવા મહીંથી\nશબ્દ-સૂરના વિહગ ઊડવા ચાહે-----\nહેંગર પરના વસ્ત્ર મુજના સ્પર્શવિહોણાં તડપે\nતડપે ચોપાસે આ સઘળું જાગી\nપથારી ઝીણું ઝીણું કળપે\nહું જાગું ને સુપ્ત હજી મુજ પત્ની\nએને હૈયે નિરાંત-સ્ત્રોવર લહેરે\nએના તરંગ મુખે પથરાતા\nરોજ ગૂંથાતો કાર્ય વિશે ને ચક્ર સમો ચીસાતો\nનિજના શ્વાસ મહીં સિંચાતો\nઆંગણિયામાં પર્ણે સૂરજ ઊગ્યા\nશીર્ષક: કવિતા, યૉસેફ મૅકવાન\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલુ વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશો�� દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શાહ નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગ��� સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલી કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%97%E0%AA%BE%E0%AB%87%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AB%87-%E0%AA%B0%E0%AB%82%E0%AA%9F/", "date_download": "2019-06-19T09:22:49Z", "digest": "sha1:KBRYO35WNOMLEVE5NMQG2BKPXX7HZDEE", "length": 9535, "nlines": 59, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ગાેમતીપુરમાં મેટ્રાે રૂટ પાસે અચાનક જ જમીન ધસી પડી ગાેમતીપુરમાં મેટ્રાે રૂટ પાસે અચાનક જ જમીન ધસી પડી – Aajkaal Daily", "raw_content": "\nગાેમતીપુરમાં મેટ્રાે રૂટ પાસે અચાનક જ જમીન ધસી પડી\nશહેરના ગાેમતીપુર વિસ્તારમાં મેટ્રાે રેલ પ્રાેજેકટની કામગીરી દરમ્યાન આજે સિલ્વર ફલેટ પાસે જમીન ખાસ્સી એવી પાેચી પડી ધસી જતાં બહુ મોટા ગાબડા અને ભુવાની સ્થિતિ સજાૅઇ હતી. અચાનક જમીન ધસી પડતાં મેટ્રાે અને વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થાનિક ફલેટના 21થી વધુ મકાનાે ખાલી કરાવાયા હતા અને તેમાં રહેતા તમામ લોકોને સહીસલામત સ્થળે ખસેડી લેવાયા હતા.\nબીજીબાજુ, મેટ્રાે સત્તાધીશો અને તંત્રના અધિકારીઆેએ જમીન ધસી પડવાના કારણોની તપાસ કરી તેના પુરાણ અને રીપેરીંગની અરજન્ટ પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ જમીન એટલી હદે અંદર ધસી ગઇ હતી અને ગાબડા કે ભુવા એટલા મોટા હતા કે, ગમે તેટલી ટ્રકો પુરાણ નાંખતા હતા તાેય પુરાણ દેખાતું જ ન હતું. જેને લઇ સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને કોઇ મોટી દુર્ઘટના ના સજાૅય તેની પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા. જો કે, મેટ્રાે સત્તાધીશોએ આ સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ અને જરૂરી પગલાંની હૈયાધારણ આપી હતી.\nઆ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેટ્રાે રેલની કામગીરી દરમ્યાન પૂર્વમાં ગાેમતીપુર વિસ્તારમાંથી મેટ્રાેનાે ટનલ રૂટ પસાર થઇ રહ્યાાે છે અને તે અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગઇકાલે શહેરમાં પડેલા ધોધમાર વરસાદ અને તેને પગલે ભરાયેલા વરસાદી પાણીને પગલે આજે આ રૂટ પર ગાેમતી���ુર વિસ્તારમાં સિલ્વર ફલેટ નજીક અચાનક જમીન અંદર ધસી પડી હતી અને તેના કારણે બહુ વિશાળ ગાબડુ અને ભુવાની પરિસ્થિતિનું નિમાૅણ થયું હતું.\nજમીન ધસી પડવાની ઘટના જોઇ સ્થાનિક રહીશો પણ ગભરાઇ ગયા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં જ મેટ્રાે સત્તાધીશો અને તંત્ર પણ દોડતું થઇ ગયુ હતુ કારણ કે, જો સ્થાનિક એપાર્ટમેન્ટ કે ફલેટ ધરાશયી થાય તાે મોટી જાનહાનિ સજાૅય તેવી દહેશત ઉભી થઇ હતી. તેથી મેટ્રાે સત્તાધીશો અને તંત્રના અધિકારીઆેએ તાત્કાલિક ઘટનાસ્થળે પહાેંચી સ્થાનિક ફલેટના 21 પરિવારોને ત્યાંથી અન્યત્ર સહીસલામત સ્થળે ખસેડયા હતા. જો કે, તેમના ઘરનાે માલ-સામાન ત્યાં જ રહેવા દીધો હતાે અને રહીશો અને પરિવારના લોકોને સહીસલામત સ્થળે ખસેડી દીધા હતા. ત્યારબાદ તંત્રના અધિકારીઆેએ તાત્કાલિક ધોરણે જમીન ધસી પડવાના કારણ અને તેના પુરાણની દિશામાં યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.\nજો કે, જમીન એટલી હદે ધસી પડી હતી અને ભુવા-ગાબડા એટલા ઉંડા અને વિશાળ હતા કે, ગમે તેટલી ટ્રકો પુરાણ નાંખ્યું તાેય જમીન પૂરાતી જ ન હતી, જેને લઇ સ્થાનિક રહીશોની ચિંતા પણ વધી ગઇ હતી. જો કે, બાદમાં મેટ્રાે સત્તાધીશોએ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ સ્થાનિક નાગરિકોને આશ્વાસન અને હૈયાધારણ આÃયા હતા કે, આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરી લેવાશે અને ભવિ»યમાં કોઇ તકલીક કે દુર્ઘટના ના સજાૅય તેનું ધ્યાન રાખવામાં આવશે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 20 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબાેની પૂછપરછ કરાશે\nNext Next post: અમદાવાદ શહેરમાં આશ્રમરોડ-મીઠાખળી અંડરબિ્રજ પાસે દેના બેંકની બહાર એક વૃક્ષ ધરાશાયી થયું હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/045_veeratare.htm", "date_download": "2019-06-19T09:00:51Z", "digest": "sha1:I5NTLKAVTNQTEVKJLA46U7VIGRRCULK2", "length": 2435, "nlines": 38, "source_domain": "www.mavjibhai.com", "title": " વીરા તારે હીરાનો વેપાર", "raw_content": "\nવીરા તારે હીરાનો વેપાર\nવીરા, તારે હીરાનો વેપાર જી\nહીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nકૈંક મફતિયા ફરે બજારે બેસશે રોકી બાર જી\nમોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર\nવીરા, તારે હીરાનો વેપાર જી\nમૂડી વિનાના માનવી સાથે કરીશ મા વેપાર જી\nનફો ન મળશે, ઘરનું ટળશે, હાંસલમાં તકરાર\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nઆંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનાર જી\nશેરી ઝવેરીની છોડીને ન જાજે બકાલીને બજાર\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nફાંટ બાંધી એની ફેરી ન દેજે દલાલોને દ્વાર જી\nવેચવા ગ્યા એ પંડે વેચાણાં જગતને બજાર જી\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nહૈડાં કેરી હાટડી ખોલીને બેસી રે તારે બાર જી\n‘કાગ’ ઝવેરી કોઈ મળી જાશે, બેડો થાશે પાર\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nવીરા, તારે હીરાનો વેપાર જી\nહીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nભાઈ, તારે હીરાનો વેપાર જી\nસ્વરઃ દુલા ભાયા ‘કાગ’ અને મેરુભા ગઢવી\nરચનાઃ દુલા ભાયા ‘કાગ’\nક્લીક કરો અને સાંભળો\nજમાના જૂની ગ્રામોફોન રેકોર્ડઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2013/01/31/", "date_download": "2019-06-19T09:38:14Z", "digest": "sha1:6OVV4XXAUCXHUGB44ENFF7OG5HFKWUON", "length": 7657, "nlines": 124, "source_domain": "gujarati.oneindia.com", "title": "Oneindia Gujarati Archive page of January 31, 2013 - gujarati.oneindia.com", "raw_content": "\nઆર્કાઇવ્સ ગુજરાતી આર્કાઇવ્સ 2013 01 31\n‘ધોતીવાળા પીએમ’ની ચાહતે વિશ્વરૂપમ ઉપર મુસીબત\nપપ્પા રાકેશ પાસે ટાઇમ મૅનેજમેંટ શીખતાં હૃતિક રોશન\nPics : ચાલીસે ચમક જાળવી રાખવાનો પડકાર\nહવે યુપી સરકારને વાંકુ પડ્યું વિશ્વરૂપમ સામે\nઆમિર બાદ અમિતાભ પણ બોલી ઉઠ્યાં ‘રંગ દે બસંતી’\nPics : ફૅન્સ કમલની સાથે, કેટલાંકે મની ઑર્ડર મોકલ્યાં\nFirst Look : સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ\nમાત્ર સેક્સની ગાથા નથી મર્ડર 3 : અદિતી રાવ હૈદરી\nકમલની વ્હારે સલમાન : વિશ્વરૂપમ જરૂર જુઓ યારો\n'વિશ્વરૂપ પર બેનથી દુ:ખી પણ હું ભારતમાં જ રહીશ'\nઅકસ્માતમાં એક જ પરિવારના 23ના મોત, રાજ્યસરકારે જાહેર કરી મદદ\nગુજરાત ઇઝરાયલને એગ્રો ટેક ગ્લોબર ફેરમાં પાર્ટનર બનાવશે\nનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે જ ભાજપે બહુમતી મેળવી\nમોદીને PM પદના ઉમેદવાર જાહેર કરો, પ્રજા નિર્ણય કરશે : જમીયત\nશિવસેનાએ સુષ્માની જીદ છોડી, અન્ય કોઇ નામ હોય તો જાહેર કરો: ઉદ્ધવ ઠાકરે\nરાજસ્થાન: ભાજપના અધ્યક્ષ પદ માટે વસુંધરા રાજેની તાજપોશી થશે \nવિશ્વરૂપમ વિવાદ: સિનેમેટોગ્રાફી એક્ટમાં સુધાર માટે મનીષ તિવારીનો સંકેત\nવિશ્વરૂપમ પર જયલલિતાનો ખુલાસો, કહ્યું હિંસાની હતી આશંકા\nભારતમાં સામુહિક સ્થળાંતરથી HIVગ્રસ્તો વધ્યા\nતેલંગાણા વિવાદ: કોંગ્રેસના 5 સાંસદોએ આપ્યા રાજીનામા\nભાજપ-સંધની બેઠક પૂર્ણ, PM પદ માટે મોદીના નામ અંગે નિર્ણય નહી\nપ્રોટેક્શન માટે આશિષ નંદી સુપ્રિમ કોર્ટના દરવાજે\nમનમોહન કેબિનેટે લોકપાલ બિલમાં સુધારાની મંજૂર આપી\nભારતીય બાળકોને ભણાવવામાં આવતા હતા 'પાકિસ્તાની પાઠ'\nઅમારા સૈનિકોએ નથી કાપ્યા પાક. જવાનોના મસ્તક: એન્ટની\nતમિલનાડુ માટે નવો વિશ્વરૂપમ તૈયાર કરવાનો સમય પાક્યો\nસરકારી લોકપાલ જનતાની મજાક છે: કેજરીવાલ\nશીલાની 'બીજલી'ના મામલે કેજરીવાલને કોર્ટનું તેડું\nમહિલા વર્લ્ડ કપ : ભારત V/S વેસ્ટઇન્ડિઝ વચ્ચે જામશે જંગ\nબરાક ઓબામાને બીજા કાર્યકાળમાં લોકો પસંદ કરે છે ખરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/jokes/jokes-on-boy-friend-girl-friend-read-here-gujarati-funny-jo-040013.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:48:51Z", "digest": "sha1:7HI4SCL7F2YCWTGVJLZ6LJW5PDYQYOEW", "length": 8543, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રેમ વિશે યુવકે લીધી યુવતીની ટેસ્ટ, થઈ ગઈ બેભાન | Jokes on boy friend and girl friend, Read here Gujarati funny jokes - Gujarati Oneindia", "raw_content": "\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\n1 hr ago દેવરિયામાં સેક્સ રેકેટ પકડાયું, 56 લોકોને પકડવામાં આવ્યા\n1 hr ago ‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\n2 hrs ago જયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\n2 hrs ago અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nTechnology સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રેમ વિશે યુવકે લીધી યુવતીની ટેસ્ટ, થઈ ગઈ બેભાન\nયુવતીઃ આટલો બેદર્દ ના બનીશ. આટલો પ્રેમ કરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.\nયુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.\nયુવતીઃ હા, અજમાવીને જોઈ લે. હું તારા માટે કંઈ પણ કરી શકુ છુ.\nયુવકઃ તો 47 નો ઘડિયો બોલ ફટાફટ.\nસાચો પ્રેમ તો એલઆઈસી જેવો હોય છે.\nજિંદગીની સાથે પણ અને જિંદગી પછી પણ.\nજયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\nપત્નીની જવાની ખુશીમાં ગુડ્ડુએ બાળી નાખ્યા હોઠ...\nતમે કેટલુ મોટુ જોખમ લઈ શકો છો, જવાબ મળતા નોકરી મળી ગઈ\nદારૂ પીને પતિએ કર્યો પત્નીને ફોન, મળ્યો આ જવાબ\nજજે કહ્યુ પત્નીને આપવી પડશે અડધી સેલેરી, ખુશીથી પાગલ થઈ ગયો પતિ\nકડવાચોથનું વ્રત છોડવા પર પણ પતિ સ્વસ્થ, પત્નીએ કર્યો બખેડો\nસુહાગરાત બાદ પતિને લાગ્યો ડર, પત્ની પર નાખી દીધુ બાલ્ટી ભરીને પાણી\nપત્નીના ડરથી પતિએ ધોઈ દીધી થાળી, આ રીતે ઉડી મજાક\nપડોશીઃ મારી પત્નીને ક્યાંય જોઈ છે જવાબ સાંભળતા થઈ લડાઈ\n બહાર વરસાદ આવે છે, અને પછી શું થયુ જુઓ\nI Love u ના બદલે યુવતી…. સાંભળો, એક આશિકનું દર્દ\nલગ્ન વિશે પિતાએ પુત્રને આપી એવી સલાહ, સાંભળીને ચોંકી જશો\njokes gujarati jokes boy friend girl friend love જોક્સ ગુજરાતી જોક્સ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પ્રેમ\nલૂનો કહેરઃ બિહારમાં 30 જૂન સુધી બધી જ સ્કૂલો બંધ રહેશે, ગયા કલમ 144 લાગુ\nશમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ\nકાળિયાર શિકાર કેસઃ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં સલમાન ખાન મુક્ત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/43-degree-temprature-surendranagar-gandhinagar-amreli-033470.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:49:09Z", "digest": "sha1:4BGIL6MVELHBWOXIWGNJWNXDRM5TC7OQ", "length": 10547, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું | 43 degree temprature in Surendranagar, Gandhinagar, Amreli - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n15 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું\nગુજરાતભરમાં ગરમીનો પારો વધતો જાય છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 43 ડીગ્રી સુધી પારો પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યના કેટલાક વિસ્તારમાં અસહ્ય ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીની સાથે સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધ્યું હતું.\nઆજે સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલી રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. બીજી બાજુ અમદાવાદ નું તાપમાન 42.9, રાજકોટનું તાપમાન 42.9, વડોદરાનું તાપમાન 42.4 ડીગ્રી નોંધાયું હતું. ભુજ અને આણંદનું તાપમાન 41 ડીગ્રી નોંધાયું હતું.\nગ્લોબલ વોર્મિંગની અસરથી ઋતુચક્રમાં મોટા પ્રમાણમાં ફેરફાર થઇ રહ્યો છે, એક સપ્તાહ પહેલા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા અને આજે સૌરાષ્ટ્રનું અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.\nરાજ્યભરના દરિયા કિનારાના વિસ્તારમાં તાપમાન 40 ડીગ્રીથી નીચે નોંધાયું છે. હવામાન ખાતા દ્વારા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું. હીટ વેવથી લુ લાગવાની શક્યતા વધી જાય છે.\n પારો પહોંચ્યો 46.6 ડિગ્રીને પાર, જાહેર કરાઈ રેડ એલર્ટ\nશુક્રવારે દેશમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ, વિશ્વમાં 15 સૌથી ગરમ જગ્યાઓ બધી ભારતની\n1901 બાદ વર્ષ 2018 રહ્યુ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ, 1428 લોકોના ગયા જીવ\nદિલ્હીમાં આ અઠવાડિયે થશે ધોધમાર વરસાદ, પ્રદૂષણથી રાહત પણ ઠંડી વધશે\nપાકિસ્તાનમાં પારો પહોંચ્યો 50 ને પાર, લોકો થઈ રહ્યા છે બેભાન\nહવામાન વિભાગે આપી ગુજરાતને ચેતવણી, Heat તોડશે તમામ રેકોર્ડ\nસૂરજની ગરમીમાં ધખધખે છે ગુજરાત, જાણો ક્યાં છે કેટલી ગરમી...\nગુજરાતમાં હવામાન માટે રેડ એલર્ટ : ગરમી 47 ડીગ્રી થઇ શકે\nઠંડીમાં ઠુઠવાયું ઉત્તર ભારત, લેહ -17.3 ડિગ્રી\nદિલ્હી-ગુજરાત બન્યું ઠંડુગાર, રેલવે અને વિમાન સેવા ખોરવાઇ\nદિલ્હીવાસી ઉઠાવી રહ્યાં છે રિમઝીમ-રિમઝીમ વરસાદનો લુત્ફ\nરવિના 'પ્રેમ'માં તપી ભૂમિ, દેશભરે સહી કાળઝાળ ગરમી\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/here-is-how-much-earning-made-statue-unity-project-043609.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:39:57Z", "digest": "sha1:3VCTT5FWBOT3VDOQRJYM67PZHHNHGEIX", "length": 12770, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો, સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી એક મહિનામાં કેટલી થઈ કમાણી | here is how much earning made by statue of unity project. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n55 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો, સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી એક મહિનામાં કેટલી થઈ કમાણી\nઅમદાવાદઃ દુનિયાની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને જોવા માટે પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. તાજેતરમાં જ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે હેલિકોપ્ટર રાઈડ લૉન્ચ કરવામાં આવી છે. જેને જોવા દરરોજ હજારો પર્યટકો આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની એક મહિનાની કમાણી જાણીને તમે ચોંકી જશો. મળેલી જાણકારી મુજબ આ ભવ્ય પ્રતિમાને જોવા માટે ટિકિટોના વેચાણથી 10 કરોડની કમાણી થઈ છે. 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ બાદ નવેમ્બરથી તેને પર્યટકો માટે ખોલી મૂકવામાં આવ્યું.\nજાણો નવેમ્બર અને ડિસેમ્બરની કમાણી\nનવેમ્બરમાં 6 કરોડ અને ડિસેમ્બરમાં 19 નવેમ્બર સુધીમાં 3.09 કરોડ રૂપિયાની આવક થઈ છે. નિષ્ણાંતોનું માનીએ તો શરૂઆતમાં સરેરાશ આવક 6 કરોડ થવાનું અનુમાન છે પરંતુ આગામી દિવસોમાં પર્યટકોની સંખ્યામાં વુદ્ધિ કુલ આવકમાં વધારો કરી શકે છે. જો સરેરાશ આવકની વાત કરીએ તો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની અંદાજીત સરેરાશ આવક 6 કરોડ પ્રતિ માસ થઈ શકે છે.\nહેલિકોપ્ટરથી જોઈ શકાશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો એરિયલ વ્યૂ\nજણાવી દઈએ કે અંદાજીત 3 હજાર કરોડની લાગતથી તૈયાર થયેલ આ સ્ટેચ્યૂની સાળસંભાળ માટે 15 વર્ષનો ઠેકો આપવામાં આ્યો છે. વાર્ષિક ખર્ચો 50 કરોડ રૂપિયા છે. મુખ્ય સચિવ જેએન સિંહે કહ્યું કે મૂર્તિના એરિયલ વ્યૂને શરૂ કરનાર હેલિકોપ્ટર જૉય રેડને પણ સારી પ્રતિક્રિયા મળી રહી છે. મંગળવારે 40 હેલિકોપ્ટર પર રાઈડ કરવામાં આવી હતી. ત્રણ મહિનાના ટ્રાયલ બાદ એપ્રિલથી ટેન્ડર સિસ્ટમ દ્વારા જૉય રાઈડ વ્યવસ્થાને સ્થાયી કરી દેવામાં આવશ��.\nહવે મળશે સી-પ્લેનની સુવિધા\nકેન્દ્રીય પર્યટન મંત્રી, જે અલ્ફોંસે પર્યટનના વિકાસ માટે કેન્દ્રીય પર્યટન વિભાગ સાથે વિશેષ અનુદાનની ઘોષણા કરી છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની વધતી લોકપ્રિયતાને જોતાં પર્યટન વિભાગના સચિવ જાનૂ દેવે ગુજરાત રાજ્યમાં ચાર પર્યટન સ્થળોની ઘોષણા કરી છે, જેમાં નર્મદા બાંધ, શતરુંજયા, ધરોઈ અને અમદાવાદ રિવરફ્રન્ટ પર સી-પ્લેનની સુવિધા સામેલ છે.\n2013 બાદ પહેલી વાર પાકનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં શામેલ\nવિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પાસે આ 30 નવા પ્રોજેક્ટ ચાલશે\nભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે\nસ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય DGP કોન્ફરન્સ યોજાશે\nસરદાર પટેલની મૂર્તિ કરતા પણ ઉંચી, આ રાજ્યની વિધાનસભા બનશે\nસ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 10 કિલોમીટર લાંબો જામ લાગ્યો\nસ્ટેચ્યુ ઓફ યુનિટીના નામમાં થઈ મોટી ભૂલ, સરકારે પણ માની\n‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અનાવરણમાં ઉપસ્થિત સરદાર પટેલનો પરિવાર, સંબંધીઓ\nStatue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતો\nસ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 રસપ્રદ તથ્યો જાણો\n#StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટા\n‘લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચો\nLive: સ્ટેચ્યુ ઓફ યુનિટી ન્યુ ઇન્ડિયાની અભિવ્યક્તિ છે: પીએમ મોદી\nearning from statue of unity statue of unity સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની આવક\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ljp-contest-on-6-lok-sabha-seats-bihar-also-get-1-rajya-sabh-043491.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:11:19Z", "digest": "sha1:OM4NP2IUOQ33JI725EZIKRV3HXAWLS4Q", "length": 12938, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "સીટોને લઈ ભાજપ-પાસવાન વચ્ચે બની સહમતિ, આ રહ્યો નવો ફોર્મ્યૂલા | LJP to contest on 6 Lok Sabha seats in Bihar also get 1 rajya sabha seat - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n26 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n37 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસીટોને લઈ ભાજપ-પાસવાન વચ્ચે બની સહમતિ, આ રહ્યો નવો ફોર્મ્યૂલા\nનવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ શુક્રવારે 2019 લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી મુદ્દે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને તેમની દીકરા ચિરાગ પાસવાન સાથે ચર્ચા કરી. સૂત્રો મુજબ સીટને લઈને સહમતિ થઈ ગઈ છે. સૂત્રો મુજબ એલજેપી માટે સીટોનો ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બિહારમાં લોકસભાની 6 સીટ ઉપરાંત એક રાજ્યસભા સીટ સામેલ છે. કુશવાહાએ એનડીએ ગઠબંધન છોડ્યા બાદ લોજપાના ખાતામાં 7 સીટ આવી ગઈ છે.\nપાર્ટીઓની વચ્ચે સીટ શેરિંગનું એલાન શનિવારે\nસૂત્રો મુજબ ભાજપ અને નીતિશ કુમાર સાથે મીટિંગ બાદ બિહારમાં ત્રણ પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગનું એલાન પણ થઈ શકે છે. હાલ નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે. શનિવારે જેના અધિકરણની ઘોષણા થઈ શકે છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર હશે. સૂત્રો મુજબ આ દરમિયાન એલજેપીને લોકસભાની 7 સીટ આપવામાં આવવાનો ફેસલો લેવામાં આવી શકે છે. એલજેપીએ લોકસભા ચૂંટણીમાં બિહારથી 7 સીટોની માગણી કરી હતી. લાંબી બેઠક બાદ આ સાત સીટને લઈ એલજેપીને નવી ફોર્મ્યૂલા આપવામાં આવી છે.\nએલજેપીને મળી 7 સીટ\nસૂત્રો મુજબ એલજેપીએ 7 સીટની માગણી કરી હતી. જે બાદ બેઠકમાં નવો ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લોજપાની સાત સીટની માગણી યથાવત રાખવામાં આી છે, પરંતુ આ સાત સીટોને બિહારમાં આપવાને બદલે અલગ રાજ્યમાં પણ સીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નવા ફોર્મ્યૂલા અંતર્ગત એલજેપીને બિહારમાં 6 લોકસભા સીટ આપવામાં આવી છે. જ્યારે 1 રાજ્યસભા સીટ રામવિલાસ પાસવાનને આપવામાં આવી છે.\nનવા ફોર્મ્યૂલામાં રામવિલાસ જશે રાજ્યસભા\nઉલ્લેખનીય છે કે સીટની માગ કરતાં એલજેપીએ કહ્યું હતું કે તેમને અન્ય રાજ્યમાં પણ સીટ જોઈએ છે. કેમ કે એમનું જનસમર્થન અને તાકાત પાછલી ચૂંટણીથી અત્યારે વધુ વધી રહ્યું છે. માટે તેમણે અન્ય રાજ્યમાં પણ સીટ જોઈએ. આ નવા ફોર્મ્ય��લા બાદ બિહારમાં ભાજપ અને જેડીયૂ 17 લોકસભા સીટ પર ચૂંટણી લડશે. જેની ઘોષણા કાલે અમિત શાહ, નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાન એક પ્રેસ કોન્ફ્રન્સના માધ્યમથી કરી શકે છે.\nભાજપ યાત્રાને મંજૂરી નહિ, હાઈકોર્ટની ચીફ જસ્ટીસ બેંચે રદ કર્યો સિંગલ બેંચનો ચુકાદો\nPM બનવાના સપના જોનારા વિપક્ષના નેતા બનવાને લાયક પણ ના રહ્યાઃ રામવિલાસ પાસવાન\nબિહાર સીટ શેરિંગઃ લોજપા નેતા રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલશે ભાજપ\nશાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની ‘બલ્લે'\nપાસવાનની મોદીને ચિઠ્ઠી- દલિતોમાં ગુસ્સો, એનજીટી ચેરમેનપદેથી જસ્ટીસ ગોયલને હટાવો\nત્રણ દાયકાથી કોઇને કોઇ સરકારમાં મંત્રી રહ્યા છે રામવિલાસ પાસવાન\nનરેન્દ્ર મોદીનું મિશન બિહાર, આજે પૂર્ણિયામાં રેલી\n12 વર્ષના વનવાસ બાદ 'રામ' ઘરે પરત ફર્યા, ભાજપ-લોજપાનું ગઠબંધન\nપાસવાને ક્યારેક બનાવ્યો વિશ્વ રેકોર્ડ તો ક્યારેક શૂન્ય પર આઉટ\nલાલૂ કોંગ્રેસને ઝટકો, પાસવાન ભાજપ સાથે કરશે ગઠબંધન\nનીતિશે આરજેડી, એલજેપી તથા કોંગ્રેસના ગઠબંધનની કરી અવગણના\nબિહારમાં નવા સમીકરણ, પાસવાન નીતિશ કુમાર સાથે હાથ મિલાવશે\nપાસવાનની લોજપા ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%94%E0%AA%A1%E0%AB%80", "date_download": "2019-06-19T08:47:54Z", "digest": "sha1:CO5XQVSTONDCJXA3COVZ4PEVOJSB5AUI", "length": 4942, "nlines": 95, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest ઔડી News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nસેલિબ્રિટીઝની હાજરીમાં લોન્ચ થઇ ઑડીની લક્ઝરી કાર્સ\nજર્મનીની કાર નિર્માતા કંપની ઑડીની ચમક-દમક અને ભવ્યતાથી પરિપૂર્ણ ફૈશન સપ્તાહ ડેલ્હી કાઉચર વીક(ડીસીડબલ્યુ)માં લક્ઝરી સ્પોર્ટ્સ કાર્સની નવી શ્રેણી જારી કરી છે. ઑડી આર8વી પ્લસ, ઑડી આરએસ 5, ઑડી એસ6 અને ઑડી ટીટી મોડલ શુક્રવાર રાત્રે લોન્ચ કરવામાં આવી. આ...\nઔડીએ રજૂ કર્યું મોટરસાઇકલનું શાનદાર કોન્સેપ્ટ\nઅત્યારસુધી આપણે ઔડીની શાનદાર અને લગ્ઝરી કાર્સને જ રસ્તાઓ પર હવા સાથે વાતો કરતી જોઇ હશે, પરંતુ ટ...\nઔડીની આ કાર્સના ભાવમાં થશે વધારો\nભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર લગ્ઝરીયસ કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/t20", "date_download": "2019-06-19T09:34:11Z", "digest": "sha1:5O3BM76PCXNBBXJS5OBIHQZ4NYWTWPYT", "length": 12162, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest T20 News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nIND vs AUS: બીજી ટી20માં વરસાદનું વિઘ્ન, મેચ રદ\nભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝ ચાલી રહી છે. પહેલી ટી20 સિરીઝમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી ટી20 મેચમાં ભારતીય બોલર્સ ઓન ફાયર હતા, ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 19 ઓવરમાં માત્ર 132 રન ...\nઆ છે ભારત-પાક. વચ્ચેની પાંચ હાઈવોલ્ટેજ મેચ\nયુએઈમાં એશિયાકપની શરૂઆત થઈ ચૂકી છે. ભારત પોતાની પહેલી મેચ હોંગકોંગ સામે રમી રહ્યું છે. 28 સપ્ટેમ...\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એ બી ડિવિલિયર્સનો સંન્યાસ\nદક્ષિણ આફ્રિકાના ધુરંધર બેટ્સમેન એબી ડિવિલિયર્સે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્...\nસૌથી વધુ ફિફ્ટી લગાવી, 15 હજારી ક્લબમાં જોડાયો વિરાટ\nભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી ટી20 મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ મેળવી...\nકેપ્ટન કોહલીએ બુમરાહને આપ્યો હતો જીતનો મંત્ર\nઅત્યંત રસાકસીભરી નાગપુરની ભારત વિ. ઇંગલેન્ડની T-20 મેચમાં ભારતના યુવા બોલર જસપ્રીત બુમરાહે છેલ્...\nકાનપુર T20 મેચ: ભારત Vs ઇંગ્લેન્ડ, ભારતની મુશ્કેલી વધી\nઆજે ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 3 મેચો...\nયુવીની વાપસીથી ગાંગુલી ખુશ, જાણો શું કહ્યુ\n15 જાન્યુઆરીથી ઇંગ્લેંડ સામે પૂનામાં શરુ થનારી એક દિવસીય સીરિઝ માટે આ વખતે યુવરાજ સિંહની પસંદગ...\nયુવીની ટીમમાં વાપસી, હેઝલ સબિત થઇ લકી ચાર્મ\nઇંગ્લેંડની સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ માટે ટીમ ઇંડિયાનું એલાન થઇ ગયુ છે. આ પસંદગી...\nધોની જો સન્યાસ લેત તો ગાવસ્કર ઘરની બહાર ધરણા કરતા\nટીમ ઇંડિયાના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટી-20 અને એક દિવસીય મેચોની કેપ્ટ...\nટીમ ઇંડિયાના સૌથી સફળ કેપ્ટન ધોનીના ખાનગી જીવનની ખાસ વાતો\nભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ બાદ વનડે અને ટી-20 ની મેચ...\nટી-20 એશિયા: ભારતીય મહિલાઓએ નેપાળને 21 રનમાં સમેટ્યુ\nઆજનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે સારો રહ્યો કારણકે એશિયન ઇંસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગ્રાઉંડમાં ર...\nવેસ્ટ ઇન્ડિઝ સામે આ ભારતીય ખેલ��ડીઓ પર રહેશે બધાની નજર\nભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જોરદાર શ્રેણી રમાવાની છે. જેમાં ત્રણ ...\nરહસ્યમયી સ્પિનર સુનીલ નારાયણની એક્શન સંદિગ્ધ\nહૈદરાબાદ, 30 સપ્ટેમ્બરઃ વેસ્ટઇન્ડિઝના રહસ્યમયી સ્પિનર સુનીલ નારાયણની સોમવારે કોલકતા નાઇટ રાઇ...\nટી20 ક્રિકેટમાં સૌથી શિકાર કરનાર વિકેટકીપર્સઃ ધોની બીજા ક્રમે\nહાલ ભારતમાં ચેમ્પિયન્સ ટી20 લીગ રમાઇ રહી છે અને ભારતીય ટીમો સારો દેખાવ કરી રહી છે, વ્યક્તિગત દેખ...\nબેટિંગથી પ્રભાવિત સેહવાગે મનન વ્હોરાને કરી હતી આ ઓફર\nકિંગ્સ ઇલેવન પંજાબે ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરત...\n‘સુપરમેન’ બ્રેન્ડન મેક્કુલમની ફિલ્ડિંગ પર ઓવારી ગયા દર્શકો\nબેંગ્લોરઃ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ડોલફિન્સ વચ્ચે રમાયેલી મેચની સુરેશ રૈના અને બ્રેન્ડન મેક્ક...\nટી20માં 5000 રનઃ રૈના વિશ્વનો સાતમો બેટ્સમેન\nસુરેશ રૈનાની તોફાની અડધી સદી અને મોહિત શર્માની શાનદાર બોલિંગના જોરે ચેન્નાઇ સુપર કિંગ્સે ચેમ...\nબેટ્સમેનો ઓઢશે ‘ભયની ચાદર’ આવી રહ્યો છે અદ્ભૂત ભારતીય બોલર\nભારતીય ક્રિકેટને અત્યારસુધી પ્રસન્ના, બિશન સિંહ બેદી, અનિલ કુંબલે અને હરભજન સિંહ જેવા અનેક દિગ...\nવિફર્યો યુવરાજ ને અંગ્રેજોએ ધોળા દ્હાડે જોયા તારા\nભારતીય ક્રિકેટર્સ ભલે વિશ્વભરમાં પોતાના બેટ વડે જલવો દેખાડી રહ્યાં હોય પરંતુ આજના દિવસે એટલે ...\n10 રાષ્ટ્ર, 10 ખેલાડીઃ જેમને કહેવાય છે ટી20ના રનમશીન\nભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી20 2014નો આજથી આગાઝ થઇ રહ્યો છે. ભારતની ચેન્નાઇ સુપર કિંગ્સ, કિંગ્સ ઇલેવન ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/vadodara/?page-no=2", "date_download": "2019-06-19T08:57:46Z", "digest": "sha1:UOEEZL4BS22N4MXRKTMKCULFZ4TSLLQF", "length": 12485, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "Page 2 Latest Vadodara News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nવડોદરા: કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કર્મચારીઓનો આબાદ બચાવ\nઅમદાવાદ બાદ વડોદરામાં પણ ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. મંગળવારે સાંજે મંજુસર જીઆઇડીસીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે એને કારણે સ્થાનિક લોકોને ત્યાંથી ખસેડવાની જરૂર ઊભી થઇ હતી, 15 કિમી દુરથી પણ આગની જ્વાળા નજરે ...\nઉતરાયણ પહેલા રાજકોટ-વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા\nઉતરાયણનો તહેવાર નજીક આવતા ઠેરઠેર તલ અને સિંગ તથા દાળિયાની ચીકીઓ બનવા લાગતી હોય છે અને રસ્તા પર ...\nફી નિયમન મુદ્દે ભાજપના ધારાસભ્યએ આપી આંદોલનની ચીમકી\nખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આડેધડ ફી ઉઘરાવવાના મામલે ગુજરાત વાલી મંડળ ખૂબ મોટા પાયે વિરોધ કર...\nવડોદરામાં બનશે ભારતનું સૌથી પહેલું રેલ્વે વિશ્વવિદ્યાલય, વધુ જાણો\nકેબિનેટે ભારતીય રેલ્વેનું પહેલું રાષ્ટ્રીય રેલ અને વિશ્વવિદ્યાલય એટલે કે એનઆરટીયૂની સ્થાપન...\nપહેલા ડ્રાઇવર, પછી એક્ટર અને હવે 6ઠ્ઠીવાર બન્યા MLA\nવડોદરા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર વિજેતા સાબિત થયા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ...\nધોળકામાં EVM બ્લુ ટૂથ સાથે જોડાયું હોવાની ફરિયાદ ઊઠી\nસવારથી શરૂ થયેલા બીજા તબક્કાના મતદાનમાં ઠેર ઠેરથી ઇવીએમ ખોટકાવવાની ફરિયાદો મળી રહી છે. તો વળી ...\nવડોદરામાં સાધુ સંતોએ કર્યું મતદાન, મત આપવા કરી અપીલ\nમતદાન એટલે લોકશાહીનો ઉત્સવ. તેમાં સામાન્ય નાગરિકોની સાથે સંતો મહંતો પણ જોડાયા છે ત્યારે વડોદર...\nવડોદરા:ચૂંટણી પહેલાં BJPના કાર્યકર્તાઓની અટકાયત\nગુરૂવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે ત્યારે વડોદરામાં આચારસંહિતાના ભંગ બદલ ભાજપના ઉમેદ...\nકરણી સેના: પદ્માવતી પર પ્રતિબંધ કરો નહીં તો વોટ નહીં મળે\nફિલ્મ પદ્માવતી પર વિવાદ શાંત થવાનું નામ જ નથી લેતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જ્યાં બીજ...\nવડોદરામાં કોંગ્રેસ ઉમેદવારની ગેરહાજરીમાં ઇવીએમ સીલ થતા ભારે હોબાળો\nભાજપ સરકાર ઇવીએમ સાથે ચેડા કરતી હોવાની ચર્ચા વારંવાર થતી રહે છે અને ઇવીએમની સત્યાતા ઉપર પ્રશ્ન...\nસ્વેટર પર રેનકોટે પહેરી ગુજરાતીઓએ ભોગવી ઓખીની હેરાનગતિ\nગુજરાતમાં કેરળ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ઓખી ચક્રવાતના કારણે ભર શિયાળે ઠંડી અને વરસાદનો મ...\nરાહુલ ગાંધી 24-25 નવેમ્બરે ગુજરાતમાં, માછીમારોને મળશે\nરાહુલ ગાંધી 24 નવેમ્બર અને 25 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતને ઘમરોળશે. આ દરમિયાન પાર્ટીનો ચૂંટણી ઢંઢે...\nઆશા વર્કર આંદોલનના આગેવાન ચંદ્રિકા સોલંકી કોંગ્રેસમાંથી લડશે ચૂંટણી\nગુજરાતમાં છેલ્લા કેટલાયે સમયથી આશાવર્કર પગારવધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલન...\nઅનામત અંગે પાસ અને કોંગ્રેસ જાણે: કપિલ સિબ્બલ\nશુક્રવારે પાસ કોર કમિટિના સભ્યો કોંગ્રેસ સાથે અનામત મુદ્દે આખરી બેઠક કરવા માટે દિલ્હી ગયા હતા....\nઅનામત મુદ્દે કોંગ્રેસ પાટીદારોને ઉલ્લુ બનાવે છે: CM રૂપાણી\nગુજરાત વિધાનસભા ચૂંટણીની સાથે જ રાજકીય પક્ષો અન��� નેતાઓ આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યાં છે. મુખ...\nગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સામ પિત્રોડા રાજ્યની મુલાકાતે\nગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રચાર અર્થે વિવિધ નેતાઓ એક પછી એક ગુજરાતની મુલાકા...\nગુજરાત ચૂંટણી: મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં કોંગ્રેસે કરી અરજી\nચૂંટણીમાં મતદાતા સૌથી અગત્યનું પરિબળ હોય છે, ત્યારે વડોદરામાં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગ...\nવડોદરામાં PM: હું ગુજરાત આવું, વિકાસ કરું એમાં પણ વાંધો છે\nરવિવારે ઘોઘા ખાતેથી ઘોઘો-દહેજ સુધીની મહત્વકાંક્ષી રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યા બાદ વડ...\nકોસ્ટલ શોપિંગ-ટૂરિઝમનો નવો અધ્યાય જોડાશે: PM\nરવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આગામી વિધાનસભા ચૂંટણી પ...\nB'daySpecial: વડોદરાનો હાર્દિક,આજે છે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર\nભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા તેમની રમતના કારણે એટલા લોકપ્રિય છે કે, ભાગ્યે જ એવુ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/kalyug-ma-dikaro-banyo-kaputr-maa-sathe-kari-hevaniyat/", "date_download": "2019-06-19T08:50:02Z", "digest": "sha1:ZBOXJ4TBRT2X3IZQVRNAGGYGH2CLDLOD", "length": 11182, "nlines": 96, "source_domain": "www.dealdil.com", "title": "કળયુગમાં પુત્ર બન્યો કપુત્ર, 7 વર્ષ સુધી દીકરાએ \"માં\" સાથે કર્યું આવું શરમજનક કામ, જાણીને રુવાંડા ઉભા થઇ જશે...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ કળયુગમાં પુત્ર બન્યો કપુત્ર, 7 વર્ષ સુધી દીકરાએ “માં” સાથે કર્યું આવું...\nકળયુગમાં પુત્ર બન્યો કપુત્ર, 7 વર્ષ સુધી દીકરાએ “માં” સાથે કર્યું આવું શરમજનક કામ, જાણીને રુવાંડા ઉભા થઇ જશે…\nમધ્યપ્રદેશના બડવાની જીલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સબંધોને શર્મસાર કરી દીધો છે. બડવાનીના સેંઘવા ગ્રામીણ પોલીસ થાણા ક્ષેત્રના સુરાની ગામમાં પોલીસે 45 વર્ષીય મહિલા સાથે કથિત દુષ્કર્મમાં આરોપમાં તેના ૩૦ વર્ષના દીકરાને ગિરફ્તાર કરી લીધો છે. આ મામલો 2 સપ્ટેમ્બરનો છે.\nજણાવવામાં આવી રહ્યું છે કે મહિલા તેના ઘર પર સુઈ રહી હતી અને તેનો વિકલાંગ પતિ ઘરની બહાર ગયો હતો. મહિલાનો મોટો દીકરો કાલુ પોતાના ત્રણ બાળકો સાથે જ તેની સાથે રહેતો હતો. કાળું રવિવારે પોતાના માં પાસે આવ્યો અને તેની સાથે બદતમીઝી કરવાનો પ્રયત્ન કર્યો. જયારે મહિલાએ તેને રોક્યો તો તેને મહિલાના ગળા પર હાથ રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને કથિત રૂપથી હવસનો શિકાર બનાવ્યો.\nસેંધવા ગ્રામીણ પોલીસ થાણાના પ્રભારી નિરીક્ષક દિનેશ ચૌહાણે જણાવ્યું કે સુરાની ગામની 45 વારશીય મહિલાની ફરિયાદ પર કથિત રૂપથી દુષ્કર્મ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં મહિલાના મોટા દીકરાને સોમવારે ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. તેઓએ મહિલાની ફરિયાદના આધારે જણાવ્યું કે ઘટના રવિવારે રાતની છે. તેઓએ જણાવ્યું કે આરોપીનો 7 વર્ષનો દીકરો આ વાતનો સાક્ષી છે પણ તેને ડરના કારણે કઈ પણ કહ્યું નથી. આ મામલામાં જયારે મહિલા આરોપીના ઝાળમાંથી ભાગ્યાં બાદ તેને પોતાના સંબંધીઓનો સંપર્ક કર્યો અને તેને આખો મામલો જણાવ્યો જે બાદ પોલીસમાં કેસ નોંધાવ્યો.\nતેઓએ જણાવ્યું કે પોલીસે આરોપી વિરુદ્ધ ધારા 376 અને ધારા 506 દ્વારા મામલો નોંધીને સોમવારે રાત્રે તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઅહિયાં રહે છે ફક્ત 27 લોકો, ટાઇમ પાસ કરવા માટે કરે છે આ ખાસ કામ, જાણીને આશ્ચર્યચકિત થઇ જશો…\nNext articleઆ કોલોનીમાં 500 વર્ષથી વધ્યું નથી મકાનનું ભાડું, જુઓ અહિયાં માત્ર એક વર્ષમાં માત્ર ભાડું છે આટલું જ….\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nઆ 7 એક્ટ્રેસ થઇ ચુકી છે ઘરેલું હિંસાની શિકાર, એકે તો...\nગર્લફ્રેન્ડના કબાટમાંથી નીકળી અજીબ વસ્તુઓ, જોઇને ડરી ગયો તેનો બોયફ્રેન્ડ, લોકો...\nપોતાનું સર્વસ્વ છોડી, ભારત માં આવી ને આ છોકરી કરે છે...\nઆ ૪ હિરોઈને આ અઠવાડીયામાં પહેર્યા સૌથી ખરાબ ડ્રેસ, ફેશન...\nઆ ઉતરાયણમાં તમે પણ ઘરે બનાવો ચણાના લોટના ચટાકેદાર સ્વાદિષ્ટ તીખા...\nડોક્ટરે એક 21 વર્ષની મોડેલ સાથે ન કરવાનું કામ કર્યું, જાણીને...\nશું ભારતમાં પાણીની જેમ થઇ જશે ઓક્સીજન અછત \nખોદકામ કરતા મજુરને મળ્યું કઈક એવું, આંખના જબકારામાં જ બદલી જિંદગી…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nચીનની આ બેંક લોનના બદલામાં માંગી રહી છે ખુબજ “અંગત ચીજ”...\nખાવા પીવાના શોખીન છો.. તો અહી દેખાડો તમારી તાકાત, આ પરોઠાને...\n6 લાખની વીટી મહિલા પાસેથી લીધી ઉધાર, પછી કર્યું ગર્લફ્રેન્ડને એવું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/pakishtan-ma-doctar-ni-bedarkari-thi-400-loko-ne-hiv/", "date_download": "2019-06-19T09:18:30Z", "digest": "sha1:HAXB5YXCJMF6E4J5L3ODLZ2H2H3K42W3", "length": 13416, "nlines": 101, "source_domain": "www.dealdil.com", "title": "પાકિસ્તાનમાં ડોક્ટરની બેદરકારીથી 400 થી વધુ લોકો એચઆઈવી પોજીટીવના થયા શિકાર, તમારા પગ નીચેથી જમીન ખચી જશે પૂરી વાત જાણીને...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ પાકિસ્તાનમાં ડોક્ટરની બેદરકારીથી 400 થી વધુ લોકો એચઆઈવી પોજીટીવના થયા શિકાર, તમારા...\nપાકિસ્તાનમાં ડોક્ટરની બેદરકારીથી 400 થી વધુ લોકો એચઆઈવી પોજીટીવના થયા શિકાર, તમારા પગ નીચેથી જમીન ખચી જશે પૂરી વાત જાણીને…\nઉત્તરી પાકિસ્તાનના એક ગામમાં સેકડો લોકો કહેવાનુસાર એચઆઈવીથી પીડિત થઇ ગયા છે. એવું એટલા માટે કેમ કે અહી એક ડોકટરે દુષિત સીરીજનો ઉપયોગ કર્યો છે. આ બીમારીની જપેટમાં ન માત્ર મોટા લોકો પરંતુ બાળકો પણ આવી ગયા છે. બાબતના પાકિસ્તાનના લરકાનાની છે.\nગયા મહીને વહીવટીતંત્રને શહેરના બહારના ભાગમાં ૧૮ બાળકોના એચઆઈવી પોજીટીવ હોવાનું સુચના મળી હતી. તેના પછી વ્યાપક સ્તર પર તપાસ થઇ અને ડોક્ટરની બેદરકારી સ��મે આવી.\nસ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે ૪૦૦ થી વધુ લોકો એચઆઈવી પોજીટીવ જોવા મળ્યા છે. એમાંથી મોટાભાગે બાળકો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે પાકિસ્તાનમાં આ સંખ્યા વધી શકે છે. આ ગરીબ ગામના લોકો ઘણા ભયભીત થયેલા અને ગુસ્સામાં છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના સ્થાનીય બાળ રોગ ચિકિત્સકીય બેદરકારીના કારણે થઇ છે.\nઅહી ડોકટરોનું કહેવું છે કે હજારોની સંખ્યામાં લોકો તેમની પાસ નિદાન માટે આવી રહ્યા છે. તેમના નિદાન માટે કર્મચારી અને સાધનોની અછત છે. અહી પોતાના બાળકોને લઈને આવી રહેલા માતાપિતા ઘણા ભયભીત થયેલા છે. ઘણાનો ભય હકીકતમાં બદલાય રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે એક વર્ષના બાળક પણ આ બીમારીની જપેટમાં આવી ગયા છે. લોકો ડોક્ટર પર ગુસ્સો કાઢી રહ્યા છે, જેના કારણે બાળકોને આ બીમારી થઇ છે.\nઅહી રહેનાર ઈમામ જાદીના પૌત્રને એચઆઈવી થઇ ગયો છે, જેના પછી તે પોતાના ઘરના બધા બાળકોને તપાસ માટે લાવી છે. તેમનો આખો પરિવાર ભયભીત થયેલો છે. ગરીબ દેશ પાકિસ્તાનમાં લોકો આ બીમારીને લઈને વધુ જાગૃત નથી, તેમજ અહી તેન નિદાન પણ સરળતાથી થઇ રહ્યું નથી.\nલોકોના જીવન પર સંકટ \nપાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં એચઆઈવીને લઈને ઓછો પ્રચાર પ્રસાર થાય છે. પરંતુ બીમારીનો દર વધતો જાય છે. સંયુક્ત રાષ્ટ્રની રીપોર્ટ મુજબ પાકિસ્તાન એશિયાનો બીજો દેશ છે, જ્યાં એચઆઈવીનો દર સતત વધતો જાય છે. ૨૦૧૭ માં ૨૦ હજાર એવી બાબત પાકિસ્તાનમાંથી જ હતી.\nમોંઘવારીના સમયમાં આ દેશના લોકો નિદાન કરાવા માટે પણ સક્ષમ નથી. અહી ગરીબીનું સ્તર પણ વધતું જઈ રહ્યું છે. યુએનઆઈડીએસની રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે, “અમુક સરકારી રીપોર્ટ મુજબ આખા દેશમાં છ લાખ બનાવતી ડોક્ટર કામ કરી રહ્યા છે અને એમાં લગભગ ૨ લાખ ૭૦ હજાર સિંધ રાજ્યમાં કામ કરી રહ્યા છે.\nસિંધ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ રાજ્યના મેનેજર સિકંદર મેમેનનું કહેવું છે, ‘પૈસા બચાવવા માટે બનાવટી ડોક્ટર એક જ સીરીજથી ઘણા દર્દીનું નિદાન કરે છે. જે એચઆઈવીને વધારવાનું મુખ્ય કારણ છે.” એક વિશેષજ્ઞનું કહેવું છે કે મોટી સંખ્યામાં અયોગ્ય ડોક્ટર એક જ સીરીજનો ઘણીવાર ઉપયોગ કરે છે. જેના કારણે આ બીમારી ફેલાઈ રહી છે.”\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કો��� રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ 4 રાશી વાળી છોકરીને મળે છે અમીર પતિ, પૂરી કરે છે દરેક ઈચ્છા, જુઓ કઈ કઈ રાશી વાળી છોકરીઓ આ લીસ્ટમાં છો…\nNext articleફેસબુક લાઈવ સ્ટ્રીમીંગની નીતિમાં થયો ફેરફાર, નિયમ તોડવા પર અકાઉંટ થઇ જશે બંધ…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nIAF પાયલટ “અભિનંદન વર્ધમાન”ને આ કારણથી પાકિસ્તાને ભારતને સોપવામાં કર્યું મોડું..\nસુહાગરાતે પતિએ કરી દુલ્હન સાથે એવી હેવાનિયત, કે દુલ્હન હજી સુધી...\n૧૭ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nક્વિક અને ઇઝી બનતા “તવા ઢોકળા”, આજે જ બનાવો\nસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે \n2019ની ચૈત્રી નવરાત્રીની પૂજા આ સામગ્રી વિના અધુરી ગણાય, જુઓ પૂજા...\nRose day 2019 આ ખાશ કારણથી મનાવવામાં આવે છે આ દિવસ,...\nપતિ તેની પત્નીનો સંબંધ એક કુતરા સાથે જબજસ્તીથી બનાવતો હતો, આખી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nપૌત્રને ભણાવતા ભણાવતા કરોડપતિ બની ગઈ દાદી, પુસ્તકની અંદરથી મળ્યો “ખજાનો”...\n50 વર્ષથી બંધ હતી રહસ્યમયી તિજોરી, જયારે માણસે ખોલી તીજોરી તો...\nએક કુતરો ચલાવે છે સ્વીટ પોટેટોનો સ્ટોલ, આ કુતરાની કામ કરવાની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/these-5-rules-will-change-from-1st-october-035435.html", "date_download": "2019-06-19T09:49:12Z", "digest": "sha1:NKX3BM6EDJLQSAS6VKMRB2T5BZ5M53JF", "length": 13274, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "1 ઓક્ટોબરથી બદલાશે આ 5 નિયમ, થશે તમારો ફાયદો | these 5 rules will change from 1st october - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n21 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n1 hr ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n1 ઓક્ટોબરથી બદલાશે આ 5 નિયમ, થશે તમારો ફાયદો\n1 ઓક્ટોબરથી કેટલાય મહત્વના નિયમો બદલાઇ રહ્યા છે. જ્યાં કેટલીક વાતોના કારણે તમને લાભ થશે અને કેટલીક વસ્તુઓના કારણે તમને મુશ્કેલી પણ થઇ શકે છે. 1 ઓક્ટોબરથી જે મહત્વના 5 નિયમોમાં ફેરફાર થવાનો છે તેની અસર સમગ્ર દેશ પર પડશે. નોકરીયાતથી લઇને વેપારી સુધી તમામ લોકોને આ નિયમ લાગુ પડશે. ત્યારે જાણી લો શું છે આ નિયમોની ફેરફાર. અને જો તમને જાણકારી મહત્વની લાગે તો શેયર કરવાનું ના ભૂલતા.\n1 જુલાઇથી જીએસટી લાગુ થયું છે. સરકારે વેપારીઓની સુવિધા માટે 30 સપ્ટેમ્બર સુધી એમઆરપી પર સામાન વેચવાની છૂટ આપી છે. તે પછી તમામ વેપારીઓને નવી એમઆરપી મુજબ જ સામાન વેચવો પડશે. તેવામાં 1 ઓક્ટોબરથી જે સૌથી મોટો ચેન્જ આવશે તે એ છે કે તમને નવી એમઆરપી પર સામાન મળશે. અને 30 સપ્ટેમ્બર પછી પણ કોઇ જૂની એમઆરપી પર સામાન વેચે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.\nહાલમાં જ ભારતીય સ્ટેટ બેંકે મિનિમમ બેલેન્સ સીમા ઘટાડી મેટ્રો શહેરોના ગ્રાહકોને ભેટ આપી છે. પહેલા મેટ્રો શહેરોની બેંકોમાં ન્યૂનતમ બેલેન્સ સીમા 5000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પણ હવે બેંકે તેને ઓછી કરીને 3000 રૂપિયા કરી લીધી છે. આ નવો નિયમ પણ 1 ઓક્ટોબરથી લાગુ થશે.\nSBI નહીં લે આ બેંકના ચેક\n30 સપ્ટેમ્બરથી ભારતીય સ્ટેટ બેંક કેટલીક બેંકોના ચેક નહીં સ્વીકારે. સાથે જ આ બેંકોના આઇએફએસસી કોડ અમાન્ય થઇ જશે. આ માટે કરીને ભારતીય સ્ટેટ બેંકે તેની પૂર્વ સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંકોના ગ્રાહકોને આવેદન પણ આપ્યું છે કે તે નવા ચેક માટે આવેદન ભરે. એસબીઆઇમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકનું નામ છે.\n1 ઓક્ટોબરથી નેશનલ હાઇવે પર બનેલા ટોલ પ્લાન પર તે વહાનોને રોકાવાની જરૂર નથી જેની પર ફાસ્ટટેગ લાગ્યા હોય. તમામ ટોલ પ્લાઝા પર 1 ઓ���્ટોબરથી એક ડેડિકેટેડ ફાસ્ટૈગ લેન તૈયાર કરવામાં આવશે. જ્યાં ખાલી ફાસ્ટેગ ટેગ વાળી ગાડી જ ચાલશે. આ ફાસ્ટટેગને ઓનલાઇન પણ રિચાર્જ કરાવી શકાય તેવી સુવિધા છે. અને પછી તમારે તેને તમારા વાહનના કાચ પર લગાવાની રહેશે જેને ટોલ પ્લાજાનું ડિવાઇઝ સ્કેન કરશે.\n1 ઓક્ટોબરથી તમારી કોલ રેટ પણ ઓછી થશે. ટ્રાઇ પોતાના નિયમોમાં ફેરબદલ કરી રહી છે. જે અંતર્ગત આઇયૂસી ચાર્જમાં 50 ટકાથી વધુ કપાત કરવામાં આવી છે. પહેલા આઇયૂસી ચાર્જ 14 પૈસા પ્રતિ મિનિટ હતું જેને 8 પૈસા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઇયૂસી તે ચાર્જ છે જે એક કંપની બીજી કંપનીને આપે છે.\nઆજે એસબીઆઈનો મેગા ઓક્શન, સસ્તામાં મળશે ઘરો\nSBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપવા જઈ રહી છે\nSBI ગ્રાહકો માટે સારા સમાચાર, ATM કાર્ડ વિના કેશ ઉપાડો\nSBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા\nકોઈ પણ SBI ની આ ફેલોશિપ લઈ શકે છે, મળશે લાખો રૂપિયા\nSBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ\nSBI ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે સસ્તી લોન આપશે\nઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક\nSBI ઘ્વારા ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ સુવિધા લોન્ચ કરવામાં આવી\nPNB એકાઉન્ટ ધારક સાવધાન 61 લોકોના ખાતામાંથી 15 લાખ રૂપિયા ગાયબ થયા\nSBI ની બમ્પર ઓફર, હોમ લોન લેનારાઓને મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ\nSBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે\nsbi mobile october business bank એસબીઆઇ મોબાઇલ ઓક્ટોબર વેપાર બેંક\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bjp-dropped-3-more-siting-mps-from-gujarat-045848.html", "date_download": "2019-06-19T08:49:57Z", "digest": "sha1:ZRUIRN4UZ4Q7HBHJLQQWLVZFC7F7HGC3", "length": 12404, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાજપે ગુજરાતના વધુ 3 સાંસદોની ટિકિટ કાપી, નવા ચહેરાઓને તક | bjp dropped 3 more siting MPs from gujarat - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n16 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભાજપે ગુજરાતના વધુ 3 સાંસદોની ટિકિટ કાપી, નવા ચહેરાઓને તક\nગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક હોય બધી જ પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનું ચાલુ કરી દીધું છે. પરંતુ ભાજપે આ વખતે પોતાના ઉમેદવારોની યાદીમાં કેટલાય સાંસદોને ઝાટકો આપ્યો છે. કુલ 8 જેટલા સાંસદોને ભાજપે આ વખતે પડતા મૂક્યા છે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો છે. રવિવારે ગુજરાતની અન્ય 4 લોકસભા સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાંથી 3 સિટિંગ સાંસદોનાં પત્તાં કપાયાં છે.\nરવિવારે જાહેર કરાયેલ યાદીમાં ભાજપે પાટણના સાંસદ લીલાધર વાઘેલાને પડતા મૂકી પૂર્વ પાર્લામેન્ટ્રી સેક્ટ્રેટરી ભરતસિંહ ડાભીની ટિકિટ આપી છે. આ સીટ પર તેઓની ટક્કર કોંગ્રેસના જગ્દીશ ઠાકોર સામે થશે. બંને પાર્ટીએ પાટણ સીટ ઠાકોર ઉમેદવારોને ઉતાર્યા છે. જ્યારે છોટાઉદેપુરથી ભાજપે સાંસદ રામસિંહ રાઠવાને પડતા મૂકી ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે અને આણંદ સીટ પરથી દિલિપભાઈ પટેલને પડતા મૂકિ મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ચર્ચા હતી કે જૂનાગઢથી રાજેશભાઈ ચૂડાસમાને પડતા મૂકવામાં આવી શકે છે પરંતુ ભાજપે રાજેશભાઈ ચૂડાસમાને જૂનાગઢથી રિપિટ કર્યા છે. ઉપરાંત તાલાળા વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે ભાજપે જસાભાઈ બારડનું નામ જાહેર કર્યું છે.\nસત્તામાં આવ્યા પછી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશુ: રાહુલ ગાંધી\nજણાવી દઈએ કે ગુજરાતની 26 સીટમાંથી 23 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાંથી 8 સિટિંગ સાંસદોને પડતા મૂકી ભાજપે નવા ચહેરાને તક આપી છે. જ્યારે કોંગ્રેસે હજુ 13 સીટ પર જ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જૂનાગઢમાં રાજેશભાઈ ચૂડાસમાની સામે કોંગ્રેસના પુંજાભાઈ વંશ ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઈએ કે પૂંજાભાઈ વંશ કોંગ્રેસના ઉનાથી ધારાસભ્ય છે. બંને પાર્ટીના ઉમેદવારો કોળી સમાજના છે.\nલોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે કોંગ્રેસે જાહેર કરી યાદી, શીલા દીક્ષિતને આ સીટ પરથી ટિકિટ\nકોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, આ સીટ પર નો રિપિટ થિયરી\nટિકિટ કપાતાં કોપાયમાન થયા જોશી, કહ્યું- એલાન નહિ કરું, શાહે ફેસલો જણાવવો હતો\nછત્તીસગઢમાં બધા જ ભાજપી સાંસદોની ટિકિટ કપાઈ, રમણ સિંહનો દીકરો પણ રેસથી બહાર\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું\nલોકસભા ચૂંટણી 2019: ભાજપે જાહેર કરી 11 ઉમેદવારોની ચોથી યાદી\nબિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોને મળી ટિકિટ\nકોંગ્રેસે જાહેર કરી 35 ઉમેદવારોની વધુ એક યાદી, રાજ બબ્બર અહિંથી લડશે ચૂંટણી\nભાજપે જાહેર કરી ત્રીજી યાદી, સંબિત પાત્રાને પુરીથી મળી ટિકિટ\nપહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી, નવા ઉમેદવારોને મોકો મળ્યો\nભાજપ આજે 100 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે, આ સીટ પર થઈ શકે ફેસલો\nકોંગ્રેસે જાહેર કરી પોતાની ત્રીજી યાદી, તેલંગાણાની 8 અને આસામની 5 સીટ પર ઉમેદવાર ઉતાર્યા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/china-has-occupied-640-sq-kms-of-india-s-land-area-reports-011849.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:57:21Z", "digest": "sha1:DZ4CHMWETDIVNPRCLK624XARRFBMDWXH", "length": 13360, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીને લદ્દાખમાં 640 ચો.કી. જમીન પચાવી; એન્ટોની કરશે સ્પષ્ટતા | China has occupied 640 sq kms of India's land area : Reports - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n23 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nચીને લદ્દાખમાં 640 ચો.કી. જમીન પચાવી; એન્ટોની કરશે સ્પષ્ટતા\nજમ્મુ - કાશ્મીર, 6 સપ્ટેમ્બર : ભારતની અનેક ચેતવણીઓ છતાં ચીને ભારતની સરહદ પર ઘૂસણખોરી અટકાવવાને બદલે ચાલુ રાખી છે. તાજેતરમાં મળેલા અહેવાલ અન��સાર ચીનની સેનાએ લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી - લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) નજીક 640 ચોરસ કિલોમીટરની જગ્યા પર કબ્જો જમાવી લીધો છે. આ મુદ્દે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોની આજે સંસદમાં સ્પષ્ટતા કરશે.\nવડાપ્રધાનના સુરક્ષા નિષ્ણાતો દ્વારા વડાપ્રધાનને સોંપાયેલ એક અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી ભારતની ચીન સાથે જોડાયેલી સરહદે ચીની સેના દ્વારા અનેક વાર ઘૂસવાના પ્રયાસો થયા છે. ત્યારે આ મુદ્દે હજુ સુધી કોઈ જ પગલાં ન લેવાયા હોઈ રોષની લાગણી પ્રવર્તી છે.\nઆ અહેવાલ પ્રમાણે લદ્દાખના ડેપસાંગ, ચુમાર, પૈંગાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને અટકાવ્યા હતા. અહેવાલ પ્રમાણે ચીની સૈનિકોએ ભારતીય જવાનોને વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી જવાથી અટકાવ્યા હતા. એટલે કે એલએસી નજીકની 640 ચોરસ કિલોમીટરનો આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની દેખરેખ હેઠળ નથી. સૂત્રોનું માનીએ તો આ મુદ્દે કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરાઈ હતી. જોકે સંસદના ચોમાસુ સત્રમાં આ વિશેની કોઈ જ માહિતી અપાઈ ન હતી.\nઉલ્લેખનીય છે કે ગત એક વર્ષમાં ચીની સેનાએ અનેક વાર ભારતીય સરહદમાં ઘૂષણખોરી કરી છે. ડેપ્સાંગ ઘાટીમાં ચીની સેનાએ ભારતીય જમીન પર 21 દિવસ સુધી તંબૂ તાણી રાખ્યા હતા. ત્યાર બાદ પણ ઘૂષણખોરીના સમાચારો આવ્યા.\nઆ તરફ ભાજપે વડાપ્રધાનના વિશેષ દૂત એવા શ્યામ શરમના આ અહેવાલમાં અંકુશ રેખા પર 640 ચોરસ કિલોમીટરની જમીન પર ચીન દ્વારા કબ્જો કરવાની વાતને ગુપ્ત રાખવા બદલ તેમના પર ગંભીર આરોપો મૂક્યા છે. ભાજપના નેતા યશવંત સિન્હાએ ગુરુવારે આ વિશે શ્યામ શરન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શ્યામ શરનને ભારતીય સુરક્ષા અંગે દેખરેખ રાખવાની જવાબદારી સોંપાય છે, તેમણે પોતાના અહેવાલમાં આ કબૂલાત કરી છે.\nરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (એનએસએબી) અધ્યક્ષ શ્યામ શરનની અધ્યક્ષતામાં આ સમિતિએ સરહદીય વિસ્તારોમાં આધારભૂત માળખાનો વિકાસ અને તેની સ્થિતિની તપાસ કરવા 2 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન લદ્દાખની મુલાકાત લીધી હતી. સમિતિએ તેના અહેવાલમાં લખ્યું છે કે ભારત જેને એલએસી માને છે તેમાં દૌલત બૈગ ઓલ્ડી અને લદ્દાખના અન્ય સેક્ટરોમાં ચીની સૈનિકોએ મોટર દ્વારા અવર-જવર કરી શકાય તેવા રસ્તાઓ પણ બનાવી દીધા છે.\nડોકલામ વિવાદ બાદ અરુણાચલમાં ચીની સેનાએ ફરીથી કરી ઘૂસણખોરી\nલદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ\nભારત-ચીન બોર્ડર માટે ડ્રેગને તૈયાર કર્યો નવો ફોર્મૂલા\n5 ભારતીયોને ચીને બંધક બનાવ્યા, ધમકી બાદ છોડ્યા\nઅમે ચીન વિરુદ્ધ હરસંભવ પગલા ઉઠાવીશુઃ એન્ટોની\nબિશકેકમાં SCO સમિટમાં આતંકવાદ પર પીએમ મોદીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો\n'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો\nચીને અમેરિકાને યુદ્ધની ધમકી આપી, તાઈવાનમાં દખલ સહન નહીં થાય\nપાકિસ્તાની મહિલાઓને ફસાવવા માટે કયા હથકંડા અપનાવી રહ્યા છે ચીની યુવકો\nVIDEO: ફોન ગિફ્ટ ન કર્યો તો ગર્લફ્રેન્ડએ રસ્તા વચ્ચે બોયફ્રેન્ડને 52 થપ્પડ માર્યા\nચીનના સૌથી અમીર વ્યક્તિએ આપી સલાહ, કહ્યું 6 દિવસમાં 6 વાર કરો સેક્સ\nઅમેરિકા અને જાપાન સાથે સાઉથ ચાઈના પહોંચ્યુ ભારત, ચીનનું બીપી હાઈ\nlac china land area a k antony defance minister external affairs minister salman khurshid એલએસી ચીન ભારત જમીન વિસ્તાર એ કે એન્ટોની સંરક્ષણ મંત્રી વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rohit-shekhar-s-mother-ujjwala-reveals-new-disclosure-about-murder-case-046517.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:42:47Z", "digest": "sha1:BODQCWHGPFIB6SHWQOW3TMYJ4VZ3YJRA", "length": 19251, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "રોહિત મર્ડર કેસમાં અપૂર્વા વિશે મા ઉજ્વલાએ કર્યા સનસનીખેજ ખુલાસા | Rohit Shekhar's Mother Ujjwala Reveals New Disclosure About Murder Case. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n15 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n57 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરોહિત મર્ડર કેસમાં અપૂર્વા વિશે મા ઉજ્વલાએ કર્યા સનસનીખેજ ખુલાસા\nયુપી અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એન ડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા મામલે પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ બાદ હવે આ કેસ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વાતો પોલિસ સામે આવી રહી છે. હત્યાના કેસમાં રોહિતની મા ઉજ્વલાએ શરૂઆતમાં જ પોલિસને જણાવી દીધુ હતુ કે રોહિત અને અપૂર્વાના સંબંધો ઠીક નહોતા અને બંને બહુ જલ્દી છૂટાછેડા લેવાના હતા. હવે ઉજ્વલાએ રોહિત શેખર મર્ડર કેસ વિશે વધુ મોટા ખુલાસા કર્યા છે. ઉજ્વલાએ જણાવ્યુ કે તેમણે પોતાના રોહિતને અપૂર્વા વિશે બહુ પહેલા જ ચેતવણી આપી દીધી હતી પરંતુ તેણે તેમની વાતો પર ધ્યાન ન આપ્યુ.\nઆ પણ વાંચોઃ મુશ્કેલીમાં સલમાન, ચાલતી ગાડીમાંથી પત્રકારનો મોબાઈલ ઝૂંટવવા બદલ FIR\n‘માનો લાડલો કહીને ચિડાવતી હતી અપૂર્વા'\nરોહિત શેખર મર્ડર કેસ વિશે તેની મા ઉજ્વલાએ ગુરુવારે નવા ખુલાસા કરતા જણાવ્યુ, ‘મે પોતાના દીકરાને અપૂર્વા શુક્લા વિશે બહુ પહેલા ચેતવણી આપીને સતર્ક કર્યો હતો પરંતુ તેણે મારી વાત ન માની. રોહિતની હત્યા કરીને અપૂર્વાએ મારા આખા પરિવારને ખતમ કરી દીધો. લગ્નના થોડા દિવસો પછી જ અપૂર્વા ગયા વર્ષે મે આસપાસ રોહિતને છોડીને જતી રહી હતી. ત્યારબાદ અપૂર્વાએ રોહિતને બે કાયદાકીય નોટિસ મોકલી. અપૂર્વાને એ વાતનો વાંધો હતો કે રોહિત પોતાની મા એટલે કે મને ખૂબ પ્રેમ કરતો હતો. તે ઘણીવાર રોહિતને માનો લાડલો કહીને ચિડાવતી હતી.'\n‘કાયદાકીય નોટિસમાં આપી હતી ધમકી'\nરોહિતની મા ઉજ્વલાએ આગળ જણાવ્યુ, ‘અપૂર્વાએ રોહિતને મોકલેલી નોટિસમાં ધમકી આપી હતી કે જો તેણે તેની સાથે સમજૂતી ના કરી તો તે રોહિત સામે ક્રિમિનલ કે સિવિલ એક્શન લેશે. આ નોટિસોમાં અપૂર્વાએ તેના ઉપર નિરાધાર અને ખોટા આરોપ લગાવ્યા હતા અને આ બધુ તેણે એ સમયે કર્યુ જ્યારે રોહિત હોસ્પિટલમાં ભરતી હતો.' ઉજ્વલાએ જણાવ્યુ કે ગયા વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ રોહિતની એક સર્જરી થઈ હતી અને આગલા દિવસે ઉજ્વલા પોતાના વકીલ વેદાંત વર્માના ઘરે અપૂર્વાને મળવાની હતી. તે અપૂર્વાની રાહ જોઈ રહી હતી કે રોહિતે તેને ફોન કરીને જણાવ્યુ કે તે પોતાની પત્ની સાથે સમજૂતી કરી ચૂક્યો છે.\n‘અપૂર્વા કહેતી હતી, પરિવારને છોડી કેમ નથી દેતા'\nઉજ્વલાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યુ, ‘તે વખતે અપૂર્વાએ ખૂબ હેરાન કર્યા. મે એને કહ્યુ કે રોહિત અત્યારે હોસ્પિટલમાં છે અને એટલા માટે તે અમારા વકીલના ઘરે મને મળવા માટે તૈયાર થઈ. પરંતુ પછી રોહિતે મને જણાવ્યુ કે તેમણે સમજૂતી કરી લીધી છે. મે તેને કહ્યુ કે તે આવુ કેમ કર્યુ તે પરસ્પર સંમતિ અને ત્યાં સુધી મેઈન્ટેનન્સના આધ���ર પર છૂટાછેડા લઈ શકતી હતી. લગ્નના પહેલા દિવસથી જ અપૂર્વાને મારાથી, રોહિતના ભાઈ રાજીવથી અને તેના પરિવારથી જે અમારી ઘણી નજીક હતા તેનાથી પ્રોબ્લેમ હતો. તે ઘણીવાર રોહિતને માનો લાડલો કહીને ચિડાવતી અને તેને કહેતી કે તુ તારો પરિવાર છોડી કેમ નથી દેતો.'\nરોહિત કેમ નહોતો થવા ઈચ્છતો અપૂર્વાથી અલગ\nરોહિતની માએ જણાવ્યુ, ‘મારા દીકરાએ અપૂર્વા સાથે એ વખતે સમજૂતી કરી લીધી કારણકે તે ઈચ્છતો હતો કે તેના પિતા (એન ડી તિવારી) શાંતિપૂર્વક પોતાની અંતિમ યાત્રામાં જાય. તેણે મને કહ્યુ હતુ કે અમારા પરિવારમાં આમ પણ ઘણા વિવાદ છે, જો હું મારી પત્નીથી અલગ થઈશ તો વિવાદ વધશે. મને તેને જૂન સુધીનો સમય આપવા દો. બની શકે કે તે બદલાઈ જાય. વાસ્તવમાં ડૉક્ટરોએ અમને બતાવી દીધુ હતુ કે રોહિતના પિતા પાસે હવે વધુ સમય નથી બચ્યો અને એટલા માટે તે પોતાના પિતાની પ્રતિષ્ઠા ખરાબ કરવા નહોતો ઈચ્છતો.' તમને જણાવી દઈએ કે યુપી અને ઉત્તરાખંડના સીએમ રહી ચૂકેલ એન ડી તિવારીનું બિમારી બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં નિધન થઈ ગયુ હતુ.\nપહેલા અપૂર્વા સાથે લગ્ન નહોતો કરવા ઈચ્છતો રોહિત\nઉજ્વલાના જણાવ્યા મુજબ, ‘પોતાના પરિવાર પ્રત્યે રોહિતના લગાવ માટે અપૂર્વાને એ વખતે પણ પ્રોબ્લેમ હતો જ્યારે બંનેના લગ્ન પણ નહોતા થયા અને બંને પ્રેમ સંબંધમાં હતા, એટલા માટે બંનેએ ડિસેમ્બર 2017માં એક બ્રેક લેવાનો નિર્ણય કર્યો. અહીં સુધી કે તે દરમિયાન રોહિતે નિર્ણય કર્યો હતો કે તે અપૂર્વા સાથે લગ્ન નહિ કરે. જો કે ત્યારબાદ 2 એપ્રિલે તેણે મને બોલાવી અને કહ્યુ કે તે અપૂર્વ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. અમે 3 એપ્રિલે રોહિતના લગ્ન માટે કોઈ બીજી છોકરીને મળવાના હતા પરંતુ જ્યારે તેણે મને આ વાત કહી તો હું એની વાત માની ગઈ. અપૂર્વાએ રોહિતને કહ્યુ કે તે એને બહુ પ્રેમ કરે છે અને તેના માટે તેણે ઘણા મંદિરોમાં પ્રાર્થના કરી છે. આ વાતો સાંભળીને રોહિતની દિલ પિગળી ગયુ.'\n‘તે દિવસે કારમાં બીજા પણ લોકો હતા'\nરોહિતની માએ આગળ જણાવ્યુ, ‘હવે એ જ અપૂર્વા મનઘડંત કહાનીઓ, કે રોહિત પોતાની ભાભી સાથે એક જ ગ્લાસમાં દારૂ પીતો હતો, દ્વારા મારા દીકરાની છબીને ખરાબ કરવાની કોશિશ કરી રહી છે. તે એક મોડર્ન અને શિક્ષિત મહિલા છે, તે આ રીતના વિચારો કેવી રીતે રાખી શકે છે. એક પરિવારની અંદર ઘણી વાર લોકો એક જ ગ્લાસથી પાણી કે બીજી વસ્તુઓ પી લે છે. તે દિવસે એ કારમાં માત્ર રોહિત અને તેની ભાભી જ નહોતા પરંતુ બીજા લોકો પણ હાજર હતા. જો રોહિત વિશે અપૂર્વા આટલી પઝેસીવ હતી તો સપ્ટેમ્બરમા થયેલી સર્જરી બાદ 6 મહિનાની રિકવરી દરમિયાન તેણે એકલો કેમ છોડી દીધો હતો\nરોહિત મર્ડર કેસઃ પત્ની અપૂર્વાએ પિયરમાં કેમ કરાવ્યુ હતુ તાંત્રિક પાસે અનુષ્ઠાન\nરોહિત શેખર મર્ડર કેસઃ રાજકારણમાં પદ અને સંતાનની ઈચ્છાએ અપૂર્વાને બનાવી ખૂની\nલગ્ન પહેલા લિવ ઈનમાં હતા રોહિત-અપૂર્વા, 18 દિવસ બાદ જ અલગ રૂમમાં સૂવા લાગ્યા બંને\nરોહિત શેખરની હત્યાની રાત, 90 મિનિટમાં અપૂર્વાએ કરી દીધો ખેલ ખતમઃ પોલિસ\nરોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી\nઉજ્વલાએ રોહિત શેખર અને અપૂર્વા વિશે ખોલ્યો વધુ એક મોટો રાઝ\nરોહિતના મૃત્યુ અંગેનું ઉંડું રહસ્ય, પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ\nઆખરે એનડી તિવારીએ રોહિત શેખરને માન્યો પોતાનો દીકરો\n‘લોહીની દલાલી'વાળા નિવેદન પર રાહુલ ગાંધીને રાહત, નહિ થાય દેશદ્રોહનો કેસ\nમુસીબતમાં ફસાઈ સારા અલી ખાન, દિલ્હી પોલીસે લીગલ નોટિસ મોકલી\nદિલ્હી: પાર્કમાં ફરવા ગયેલી 61 વર્ષની મહિલાનો રેપ\nપ્રેમિકાએ પ્રેમીના ઘણા ટુકડાઓ કરી તેને રૂમમાં દાટ્યો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://realtytenerife.com/gu/?ct_ct_status=for-rent&search-listings=true", "date_download": "2019-06-19T08:42:30Z", "digest": "sha1:TQ6RPQL6NFWUUYJEAL4M7YHXZOQCCUCL", "length": 10361, "nlines": 130, "source_domain": "realtytenerife.com", "title": "ATLAS Tenerife® સંપત્તિ એજન્સી", "raw_content": "\nશું સમાવવામાં આવ્યું છે\nશું સમાવવામાં આવ્યું છે\nશોધી રહ્યું છે ...\nસ્થિતિ બધા સ્થિતિઓને ભાડા પેટે વેચાણ માટે ભાવ ઘટાડો રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વેચાઈ\nપ્રકાર બધા સંપત્તિ પ્રકાર એપાર્ટમેન્ટ બિલ્ડીંગ કોલોનિયલ હાઉસ વાણિજ્ય સહમાલિકી / / townhome રો ઘર દેશ ઘર ડુપ્લેક્સ Finca હોટેલ ઘર રોકાણની જમીન પેન્ટહાઉસ પ્લોટ નાસ્તાગૃહ વિલા વાઇન બનાવવાનું કારખાનું\nશહેરનું બધા નગરો Adeje એક્વા ડુલ્સે Alcala Arafo Arguayo Arico Arona Bajamar Buenavista ડેલ નોર્ટ Buenavista ગોલ્ફ કેન્ડેલારીઆ Chayofa Chiguergue Chio કોસ્ટા ડેલ Silencio ડસ્ટ ગુફા પવન કેવ અલ Jaral અલ Medano Porís અલ વહેંચણી અલ Sauzal અલ Tanque Fasnia Garachico GENOVÉS Granadilla દ Abona Guia દ આઇસોરા Icod Igueste કૉલડેરા લા Caleta દ Guimar લા Caleta દ Interián લા લગુના Montañeta લા Orotava રાણી વોટર્સ Las Caletillas Caletitas લાસ એરાઝ લાસ Lagunetas લાસ Portelas ગુલાબ કોટ્સ લોસ Cristianos જાયન્ટ્સ લોસ Realejos silos માસ્ક પળમર ક્વિન્સ પાર્ક પ્લેયા ​​દ લા એરેના સાન જુઆન બીચ પ્લેયા ​​પૅરાસિઓ પ્લેયા ​​સાન માર્કોસ પ્લેયા ​​Sibora Puertito દ Guimar પ્વેર્ટો ડે લા ક્રુઝ પ્યુર્ટો ડિ સેન્ટિયાગો પુંન્ટા દ Hidalgo સાન એન્ડ્રેસ સાન Isidro સેન જોસ ડિ લોસ LLANOS સાન જુઆન ડે La Rambla સાન્ટા ઉર્સુલા સેન્ટિયાગો ડેલ Teide Sotaviento Tablado Taganana Taja Tamaimo Taucho Tejina દ આઇસોરા\nવિશિષ્ટ સ્થાન 100% પુનરુદ્ધાર પેન્ટહાઉસ\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપૂલ અને ગેરેજ સાથે વધુ જગ્યા આધુનિક એપાર્ટમેન્ટ\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\n2 શયનખંડ અને સ્વિમિંગ પૂલ અને ભૂગર્ભ ગેરેજ સાથે 2 bathrooms.Complex સાથે વધુ જગ્યા વૈભવી એપાર્ટમેન્ટમાં. સંપૂર્ણપણે સજ્જ અને વસવાટ કરો છો માટે તૈયાર: - 100% સજ્જ રસોડું ...\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપ્યુર્ટો સેન્ટિગો ફ્રંટ માછીમારી બંદર એપાર્ટમેન્ટમાં\nપ્યુર્ટો ડિ સેન્ટિયાગો, સાન્ટિયેગો ડેલ Teide, ટેનેરાઈફ\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપ્લેયા ​​દ લા એરેના, Guia દ આઇસોરા, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nપ્લેયા ​​દ લા એરેના, સેન્ટિયાગો ડેલ Teide, ટેનેરાઈફ\nપડોશપ્લેયા ​​દ લા એરેના\nઅમારી ઓફિસ Masca સુંદર ગામ આવેલું છે. Google નકશા સંકલન:\nગુણધર્મો છે કે અમે અમારી વેબસાઇટ પર પ્રકાશિત વિશે માહિતી માહિતી, જે અમે વિશ્વસનીય ધ્યાનમાં પર આધારિત છે, પરંતુ કારણ કે તૃતીય પક્ષો તે પૂરી પાડવામાં આવી છે, અમે પ્રતિનિધિત્વ કરી શકતા નથી કે તેને ચોક્કસ અથવા પૂર્ણ છે, અને તે જેમ કે પર ભરોસો ન કરવો જોઈએ. આ માહિતી કેટલાક ભૂલો, માહિતીની બાદબાકી અને પૂર્વ સૂચના વગર કિંમત અથવા ખસી ફેરફાર વિષય હોઈ શકે છે.\nઅમે તમને જરૂરી હોય તે શોધવા પડશે.\n© 2019 ATLAS Tenerife® સંપત્તિ એજન્સી, સર્વાધિકાર સુરક્ષિત. શીર્ષ પર પાછા\nભૂલ: સામગ્રી સુરક્ષિત છે ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2013/11/blog-post.html", "date_download": "2019-06-19T08:58:09Z", "digest": "sha1:OXHZTY2MQSR2KWPJBZ2OUMD2333L37OI", "length": 17607, "nlines": 257, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nહીન્દુઓનો મોટો તહેવાર ધનતેરસ કે દીવાળી આવે અને ઘુવડને ધ્રાસકો પડે.\nવીષ્ણુની પત્ની લક્ષ્મી અને લક્ષ્મીનું વાહન ઘુવડ. આ ઘુવડનું બલીદાન આપીએ તો લક્ષ્મી ઘરમાં આવે. આ ઘુવડ રાતે ફરે અને માનવ વસવાટથી દુર રહે. ભટકતાં રાતે વસ્તીમાં ચડી આવે. એનું મોઢું, આંખો, કાન, મોઢું ફેરવવાની વીધી, વગેરે વીચીત્ર હોવાથી આખી દુનીયામાં લગભગ બધા ધર્મના બધા લોકો એને અપશુકનીયાળ સમજે છે.\nઘણાં લોકો ગાય, ભેંસ, પાડા, બકરા કે મુરઘાનું બલીદાન આપે કોઈક વળી મુર્તી આગળ જવ કે ચોખા બલીદાન કરે. કોઈક દુધ ચડાવે. જેમને ધન સંપતી જોઈતી હોય એ ઘુવડનું બલીદાન કરે. વીષ્ણુની પત્ની લક્ષ્મીને રાજી રાખે.\nછાપાઓમાં ધન અને લક્ષ્મી પુજન વીશે લેખ આવે કાળી ગાયના મોઢા ઉપર સફેદ ચાંદલો હોય એનું દુધ, બકરીની ગ્રીન કે પીળા કલરની લીંડી, ચાર અલગ અલગ કુવા, નદી અને તળાવનું પાણી, આંખલાએ જમીન ઉપર શીંગડાથી ઉખાડેલ માંટી, હાથીના પગની ધુળ રજ, રાત્રી જાગરણ, આમ બેસવું, આમ મોઢું રાખવું, હાથની આંગળીઓ અને અંગુઠાની વીધી અને મુદ્રા વગેરે પુજારી, સાધુ કે તાંત્રીક બતાવે અને બલીદાન દેવાય.\nપુજારી, સાધુ કે તાંત્રીકને ખાવા માટે માંસ કે ભીક્ષા મળે અને ધન પ્રાપ્ત થાય. આ વીધી એટલે સુધી કે માણસનું મૃત્યુ થાય પછી નદી કીનારે જેમકે ગંગા, નર્મદા, નાસીક જાય અને ત્યાં આવા પુજારી, સાધુ કે તાંત્રીક એમની રાહ જોઈ બેઠા હોય અને પીતૃ તર્પણ કરે. કાલ સર્પ જેવી વીધી કરે અને લોટ કે માંટીની માનવ આકૃતી બનાવી એનું બલીદાન આપે. અનાજ, કઠોડ, દુધ, ઘી, પ્રાણી, પક્ષી વગેરેનું બલીદાન આપે.\nઘુ��ડ કે ઉલ્લુ હવે ભેગા થઈ ગયા છે અને ઉલ્લુ માણસ વીશે જોક બનાવશે. વીષ્ણુની પત્ની લક્ષ્મી ઉપર આરોપ મુકશે. ઘરુડ કે ઘુવડ હવે વીષ્ણુનું બલીદાન આપશે વોહી ધનુષ વોહી બાણ....\nઉપરના ચીત્રો માટે ગુગલ મહારાજના અધીક્ષક ઈજનેરની ઓફીસે મદદ કરેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nદિવાળીની ખુબ શુભેચ્છાઓ અને નુતન વર્ષાભીનંદન, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના.....રીતેશ\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nમહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથન...\nઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ...\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/de-de-pyaar-de-official-trailer-is-out-starring-ajay-devgn-045898.html", "date_download": "2019-06-19T09:03:29Z", "digest": "sha1:AIW2BZ3YPIF2WQ3W2R6X3IEXTKR32L7F", "length": 10261, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "'દે દે પ્યાર દે' Trailer: અજય દેવગનની ધમાકેદાર કૉમેડી ફિલ્મ | De De Pyaar De Official Trailer is out starring Ajay Devgn, Tabu and Rakul Preet Singh. Directed by Ankur Garg. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n18 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n29 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n'દે દે પ્યાર દે' Trailer: અજય દેવગનની ધમાકેદાર કૉમેડી ફિલ્મ\nઅજય દેવગન, તબૂ અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લવ રંજન પ્રોડક્શન હેઠળ બનેલ આ ફિલ્મ 50 વર્ષના ડાયવોર્સી પુરુષ અને 24 વર્ષની છોકરીની પ્રેમ કહાની છે. ટ્રેલર પરથી અંદાજો લગાવી શકાય કે ફિલ્મમાં ભરપૂર કોમેડી જોવા મળશે. આકીવ અલીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મના નિર્દેશક આકીવ અલી અને પ્રોડ્યૂસર લવ રંજન અને ટી-સીરિઝ છે.\nટ્રેલરમાં કેટલાય મજેદાર ડાયલોગ પણ જોવા મળશે. એક સીનમાં ઉંમર જોઈ પ્રેમ ન કરવાની સલાહ આપતા અજય દેવગને સૈફ અલી ખાન અને કરીના કપૂરનું અદાહરણ પણ આપી દીધું. તબૂએ ફિલ્મમાં અજય દેવગનની પહેલી પત્નીનો રોલ નિભાવ્યો છે.\nમંદાના કરીમીએ બિકીની ફોટો શેર કરી, લોકોએ ગાળો આપી\nઆ ત્રણેય સ્ટાર્સ સાથે જાવેદ જાફરી અને આલોક નાથ પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. ટ્રેલર જોતા જ અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મમાં લવ રંજનની બાકી ફિલ્મો જેવી જ વાત છે. ઉમ્મીદ છે ટ્રેલરની જમ જ લોકોને ફિલ્મ પણ પસદ આવશે. અહીં જુઓ ટ્રેલર...\nમુંબઈ પોલિસે અટકાવી શાહરુખ ખાનની લેટનાઈટ પાર્ટી, જાણો કેમ\nઠગ્ઝ ઓફ હિંદુસ્તાને ટ્રેલર રિલીઝ સાથે બનાવ્યા ધમાકેદાર રેકોર્ડ\nઆ છે 2018ની સૌથી બૉલ્ડ વેબ સીરિઝ, એકલા હોવ ત્યારે જ જોજો xxxનું ટ્રેલર\nઆયુષ્માન અને તબ્બુની ફિલ્મ 'અંધાધુન'નું ટ્રેલર રિલીઝ\nસેક્સ વર્કરની રિયલ લાઈફ પર બની ફિલ્મ 'લવ સોનિયા', જુઓ દમદાર ટ્રેલર\nસુપર ગ્લેમરસ છે આ 15 સ્ટાર કિડ્સ, પણ ફિલ્મોમાં છે NO ENTRY\n એક્ઝેટ 13.03 વાગે રજૂ થયું 'પદ્માવતી'નું ટ્રેલર\n'તારક મહેતા...'ના ટપુએ કહ્યું, પપ્પા તમને નહીં સમજાય\nTrailer:'જુડવા 2'ના વરુણના લૂક પર ફેનની કમેન્ટ, મેડ ઇન ચાઇના\n'હસીના પાર્કર'નું ધમાકેદાર ટ્રેલર, પરંતુ ટ્વીટર પર થયો વિરોધ\nવાંધો CBFC સામે નથી, સમાજ સામે છે: એક્તા કપૂર\nટ્યૂબલાઇટના ટ્રેલરની આ Mistake તમે નોટિસ કરી\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rahul-should-stop-speaking-rubbish-about-lk-advani-says-sushma-swaraj-046003.html", "date_download": "2019-06-19T09:13:16Z", "digest": "sha1:CACFFNITUJEVNB2BRXQ6MSSRLUJ5GRYY", "length": 14163, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ પોતાની ભાષા પર લગામ રાખે, અડવાણી અમારા પિતા સમાનઃ સુષ્મા સ્વરાજ | rahul should stop speaking rubbish about lk advani says sushma swaraj - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n28 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n39 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાહુલ પોતાની ભાષા પર લગામ રાખે, અડવાણી અમારા ���િતા સમાનઃ સુષ્મા સ્વરાજ\nરાહુલ ગાંધીના અડવણીવાળા નિવેદન પર સુષ્મા સ્વરાજે ખરીખોટી સંભળાવી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની ભાષાની મર્યાદાનો ખયાલ રાખવો જોઈએ. સુષ્મા સ્વરાજે આ ટિપ્પણી રાહુલ ગાંધીના એ નિવેદન પર કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુ લાલ કૃષ્ણ અડવાણીને જૂતાં મારી સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા.\nરાહુલે અડવાણી જી વિશે જાણો શું કહ્યું\nસુષ્મા સ્વરાજ રાહુલ ગાંધીના આ નિવેદનથી ભારે પરેશાન થયાં છે. તેમણે શનિવારે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરતા કહ્યું કે રાહુલના નિવેદનથી તેઓ આહત થયાં છે અને તેમણે પોતાની ભાષાની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના કોઈપણ મોટા નેતાની આ પહેલી સત્તાવાર પ્રતિક્રિયા છે.\nશિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધી\nસુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું કે, રાહુલ જી- અડવાણીજી અમારા પિતા સમાન છે. તમારા નિવેદને અમને પરેશાન કર્યા છે. કૃપિયા ભાષાી મર્યાદા રાખવાની કોશિશ કરો. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં કોઈકનું તો ખરાબ બોલે જ છે. રાહુલે કહ્યું કે મોદીજીના ગુરુ કોણ છે અડવાણી જી. શિષ્ય ગુરુની સામે હાથ પણ નથી જોડતો. સ્ટે પરથી ઉઠાવીને ફેંકી દીધા અડવાણીજીને. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા અને હિંદુ ધર્મની વાત કરે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું કે લોકોને મારવા જોઈએ.\nઅડવાણીએ લખ્યો હતો બ્લોગ\nજણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણીને આ વખતે ભાજપના નેતૃત્વએ ટિકિટ નથી આપી. કેટલાય વર્ષોથી ગુજરાતની ગાંધીનગર સીટ પરથી લોકસભા ચૂંટણી લડતા એલકે અડવાણી આ વખતે લોકસભા ચૂંટણીમાં ચુપચાપ છે. લાંબા દિવસો બાદ ચુપ્પી તોડતા ગુરુવારે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પોતાના બ્લોગમાં પીએમ મોદી પર અપ્રત્યક્ષ રૂપે નિશાન સાધ્યું હતું. પાર્ટીની સ્થાપના દિવસથી બે દિવસ પહેલા અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે દેશના લોકતંત્રનો સાર અભિવ્યક્તિનું સન્માન અને તેની વિવિધતા છે. અમારા વિચારોથી અલગ હોય તેમને અમે ક્યારે શત્રુ નથી માન્યા, બલકે અમે તેમને અમારા વિરોધી માન્યા છે. આવી જ રીતે ભારતીય રાષ્ટ્રવાદની અમારી અવધારણામાં અમારાથી અસહમત હોય તેમને અમે ક્યારેય પણ રાષ્ટ્ર વિરોધી નથી કહ્યા. અડવાણીએ લખ્યું કે તેમના માટે દેશ સૌથી પહેલા છે, તે બાદ પાર્ટી અને આખરે સ્વયંનું હિત આવે છે. જણાવી દઈએ કે અડવાણી ઉપરાંત આ વખતે મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, સુમિત્રા મહાજન પણ ચૂંટણી નથી લડી રહ્યા.\nપીએમ મોદી 30 મેં દરમિયાન પ્રધાનમંત્રી પદની શપથ લેશે\nઅડવાણીને ટિકિટ નહીં મળવા પર શત્રુઘ્ન સિંહાનું મોટું નિવેદન\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nલાલ કૃષ્ણ અડવાણી સહિત ભાજપના આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ\nદિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં શામેલ નહિ થાય અડવાણી\nકાશીરામ, અડવાણી અને પ્રણવ મુખર્જીને મળી શકે છે ભારત રત્ન\nબાબરી વિધ્વંસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની 10 મહત્વના પોઇન્ટ\nશાહ-અડવાણીના ઘર બહાર લાગ્યા મોદી-જોશીના પોસ્ટર\nમદન મોહન માલવીયને ભારત રત્ન, અન્ય દિગ્ગજો પણ સન્માનિત\nબજરંગ બલીના ભક્ત છે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા\nહવે ભાજપ આપશે અડવાણી-રામદેવને પદ્મ પુરસ્કાર\nસોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કેશુભાઇ પટેલની એક વર્ષ સુધી મુ્દ્દત લંબાવાઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/comedy-circus-new-season-2/", "date_download": "2019-06-19T08:45:01Z", "digest": "sha1:NCNCOYW4Q64MJYCM4TIPPRK2PM3NCHJ7", "length": 4155, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " જાણો ક્યારથી શરૂ થશે કોમેડી સર્કસ જાણો ક્યારથી શરૂ થશે કોમેડી સર્કસ – Aajkaal Daily", "raw_content": "\nજાણો ક્યારથી શરૂ થશે કોમેડી સર્કસ\nટીવીનો લોકપ્રિય શો કોમેડી સર્કસ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શોનો પ્રોમો ટીવી પર રિલીઝ થઈ ચુક્યો છે. કોમેડી સર્કસની નવી સીઝનના એપિસોડ શનિવાર અને રવિવારે ઓનએર થશે. રાત્રે 9.30 કલાકે આ શો ટેલીકાસ્ટ થશે. શોના જજ તરીકે સોહેલ ખાન અને અર્ચના પૂરનસિંહ જોવા મળશે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: કપિલ શર્મા ટુંક સમયમાં ટીવીના પડદે કરશે વાપસી….\nNext Next post: પ્રિન્સ-યુવિકા બંધાશે લગ્નગ્રંથીથી, જાહેર કરી તારીખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/2019/01/", "date_download": "2019-06-19T08:49:16Z", "digest": "sha1:BMTO73EGBUSBG53DKCNAMBNWL6Q7QWW4", "length": 12962, "nlines": 177, "source_domain": "www.zigya.com", "title": "January 2019 - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી\nતાલુકા પંચાયત એ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની પંચાયતિરાજની ખૂબ અગત્યની સંસ્થા છે. અહી તાલુકા પંચાયતની રચના, કાર્યો અને તેને લગતી માહિતીનો આ લેખમાં સમાવેશ કરવા પ્રયત્ન કરેલ છે.…\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો\nપંચાયતીરાજની યોજનાઓ -2 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે. આ લેખ અગાઉના લેખ ‘પંચાયતીરાજની યોજનાઓ -1 ના અનુસંધાનમાં અભ્યાસ કરશો. આ…\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો\nપંચાયતીરાજની યોજનાઓ -1 એ વિવિધ સરકારોએ પંચાયતી રાજની સંસ્થાઓને સારી કામગીરીના પ્રોત્સાહન અને લોક કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ છે. આ યોજનાઓ જુદી જુદી સરકારો એ જુદા જુદા સમયે અમલમાં મુકેલ છે. …\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ���તવિક વહીવટ\nજિલ્લા પંચાયતની સમિતિઓ: આપણે જાણીએ છીએ કે જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય પંચાયતી રાજની સૌથી મોટી પંચાયત છે. જેમ સરકારોનો વહીવટ મંત્રાલયો દ્વારા થાય છે તેવી રીતે જિલ્લા પંચાયતનો વહીવટ જિલ્લા…\nકમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો\nકમળો Jaundice થાય ત્યારે અજમાવવા જેવા સરળ ઉપચારો\nકમળો અથવા પીળિયો તરીકે ઓળખાતો રોગ એ અંગ્રેજીમાં Jaundice તરીકે ઓળખાય છે. ખાસ કરીને ઉનાળામાં આ રોગની તકલીફ થાય છે. કમળો થવાના મુખ્ય કારણોમાં દૂષિત પીણાં, પાણી અને ખાધ્ય પદાર્થોનું…\nશિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy\nશિવામ્બુ (સ્વમૂત્ર) શ્રેષ્ઠ ઔષધ તરીકે Urine Therapy\nશિવામ્બુ અથવા સ્વમૂત્રનો ઉપચાર ભારતીય અને પશ્ચિમ બંને જગ્યાએ પારંપારિક રીતે થતો આવ્યો છે. અંગ્રેજીમાં શીવામ્બુ ઉપચારને Urine Therapy કહે છે અને વિશ્વના અનેક લોકો તે પદ્ધતિનો ઉપચાર કરે છે. …\nકફ – રોજીંદી તકલીફના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર\nકફ – રોજીંદી તકલીફના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર\nકફ એ રોજીંદી સમસ્યાઓ પૈકીની એક છે. આપણે તેને પ્રાધાન્ય આપીએ કે નહીં તે ગૌણ બાબત છે. સતત હેરાન કરતી આ સમસ્યા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો સૂચવ્યા છે. અન્ય ઉપચારોની…\nજૂની શરદી અને તેનો ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઈલાજ\nજૂની શરદી અને તેનો ઘરગથ્થુ અથવા આયુર્વેદિક ઈલાજ\nશરદી શિયાળામાં સામાન્ય તકલીફો પૈકીની એક છે. આપણે તેને અવગણીએ અને તે કાયમી થઈ જાય ત્યારે વધુ મુશ્કેલી સર્જે છે. આવી શરદીને જૂની શરદી કહી શકાય. એ ગમે તે ઋતુમાં…\nકમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો\nકમરનો દુખાવો અથવા સંધિવા માટે ઘરગથ્થુ ઉપચારો\nકમરનો દુખાવો કે જેને સંધિવા પણ કહેવાય છે તે આજના સમયમાં વ્યાપકપણે જોવા મળે છે. બેસીને કરવાના કામો, પાણીમાં ફ્લોરાઈડનું ઊંચું પ્રમાણ, સખત મજૂરીના કામ અથવા અન્ય બીજા અનેક કારણો…\nકાનની પીડા – અજમાવવા જેવા સરળ ઉપચારો\nકાનની પીડા – અજમાવવા જેવા સરળ ઉપચારો\nકાનની પીડા અથવા કર્ણશૂળ એ ખૂબ પીડાદાયક તકલીફ હોય છે. ઘણી વખત તાત્કાલિક ઉપાય ના યોજવામાં આવે તો ખૂબ મુશ્કેલી અનુભવાય છે. અહી કેટલાક સરળ ઉપચારો દર્શાવ્યા છે જે કર્ણશૂળમાં…\nકબજિયાત – અનેક રોગોનું મૂળ\nકબજિયાત – અનેક રોગોનું મૂળ\nકબજિયાત એ મોટાભાગના લોકોની કાયમી ફરિયાદ હોય છે અને તેના કારણે અનેક રોગ અથવા તકલીફો સતત વેઠવી પડતી હોય છે. તેથી જ કબજિયાતને અનેક રોગોનુ��� મૂળ ગણવામાં આવ્યું છે. મળ…\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rajput-karni-sena-withdraws-protest-over-padmaavat-lokendra-singh-kalvi-denies-such-statement-037541.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:56:03Z", "digest": "sha1:QKNJC7KIKHZ7D54GVO4WGODDEMRLU6TO", "length": 12057, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "Padmaavat: કરણી સેનાએ પરત લીધો વિરોધ? | rajput karni sena withdraws protest over padmaavat lokendra singh kalvi denies such statement - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPadmaavat: કરણી સેનાએ પરત લીધો વિરોધ\nછેલ્લા 2 મહિનાથી રાજપૂત કરણી સેના સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કરી રહી હતી અને હવે કરણી સેનાએ વિરોધ પાછો લેતાં ફિલ્મ અંગેનો વિવાદ આખરે સમાપ્ત થવા આવ્યો હોય એમ લાગી રહ્યું છે. તો બીજી બાજુ કરણી સેનાના લોકેન્દ્ર સિંહ કાલવી આ વાત નકારી છે. કરણી સેનાના સંરક્ષક કહેવાતા લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે, 'કરણી સેનાની ડુપ્લીકેટ કોપીએ ફિલ્મને લીલી ઝંડી આપી છે, અમે હજુ પણ ફિલ્મ પર પ્રતિબંધના પક્ષમાં જ છીએ.' રાજપૂત કરણી સેનાએ શુક્રવારે સંજય લીલા ભણસાલીને પત્ર લખીને ફિલ્મ સામેનું વિરોધ પ્રદર્શન પરત લેવાની વાત કહી હતી. આ પત્ર વાયરલ થતાં લોકેન્દ્ર સિંહ કાલવીએ સ્પષ્ટતા આપી છે કે, આ તેમની કરણી સેના નથી.\nઅમર ઉજાલા સાથે વાત કરતાં લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે, 'હું આજે પણ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાના પક્ષમાં છું. વિરોધ પરત લેવાનું નિવેદન કરણી સેનાની ડુપ્લીકેટ કોપીએ આપ્યું છે. ��મે આજે પણ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છીએ અને આ અંગે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે.' ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મહારાષ્ટ્રની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' જોયા બાદ પોતાનું વિરોધ પ્રદર્શન પાછું લેવાની વાત કહી હતી. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્ર સિંહ કટારાએ સંજય લીલા ભણસાલીને પત્ર લખી કહ્યું કે, 'ફિલ્મમાં રાજપૂતોને સન્માન સાથે દર્શાવવામાં આવ્યા છે. અમને આ વાત જણાવતા ગર્વ થાય છે કે, ફિલ્મમાં રાજપૂતોની વીરતા અને ત્યાગનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.' તેમણે આગળ કહ્યું કે, 'રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામાડીના કહેવા પર કેટલાક લોકોએ મુંબઇમાં ફિલ્મ જોઇ અને એ નિરાકરણ પર આવ્યા કે ફિલ્મમાં રાજપૂતોની વીરતા દર્શાવવામાં આવી છે. સેનાએ જે રાજ્યોમાં આ ફિલ્મ રિલીઝ નથી થવા દીધી, હવે એ રાજ્યોમાં ફિલ્મ રિલીઝ કરવામાં તેઓ મદદ કરશે. આ ફિલ્મ જોયા બાદ દરેક રાજપૂત ગર્વ અનુભવશે.'\nએવેંજર્સ ઈન્ફિનીટી વોર, 300 કરોડ ક્લબમાં એન્ટ્રી ફાઈનલ\nઅમદાવાદમાં પરેશ રાવલ, 'પદ્માવત' વિરોધ અંગે કહ્યું આ\n'પદ્માવત' ફિલ્મ ગુજરાતમાં દર્શાવવા હાઇકોર્ટમાં રિટ દાખલ\n'પદ્માવત' પર સ્વરાએ કહ્યું, સ્ત્રીઓ ચાલતી ફરતી **** નથી\nપદ્માવત: અમદાવાદ તોફાનની ઉશ્કેરણી માટે જવાબદાર વીડિયો\nપદ્માવત વિવાદને કારણે JLFમાં હાજર નહીં રહે પ્રસૂન જોશી\nસલમાનના બોક્સ ઓફિસ રેકોર્ડ, પદ્માવતે માત્ર બે દિવસમાં તોડ્યા\n'પદ્માવત' ફિલ્મ ના જુઓ, ના બતાવો, એનો બહિષ્કાર કરો: RSS\nપદ્માવત: SCમાં ગુજરાત સહતિ 4 રાજ્યો સામે અવગણનાની અરજી\nસ્કૂલ બસ પર પથ્થર મારનારા સામે હત્યાનો કેસ બનવો જોઇએ\nપદ્માવત: ભયના માહોલ વચ્ચે બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ\nપદ્માવતની હિંસા મામલે રાહુલે કહ્યું, ભાજપે લગાવી છે દેશમાં આગ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/055_gheraiya.htm", "date_download": "2019-06-19T09:03:25Z", "digest": "sha1:WXZKVIN53RVAQEEEXOWM7IZGGDG7U276", "length": 1534, "nlines": 32, "source_domain": "www.mavjibhai.com", "title": " ઘેરૈયા સૌ ચાલો", "raw_content": "\nઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે\nમસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે\nઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે\nમસ્તીમાં સૌ મહ��લો હોળી આવી રે\nફાગણ આયો રંગ ભરીને ચાંદ પૂનમનો ચમક્યો\nઢોલિડાનો ઢોલ ઘેરો ઢમઢમ ઢમઢમ ઢમક્યો\nગીતો ગાઓ નાચો હોળી આવી રે\nમસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે\nઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે\nમસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે\nખજૂર, ટોપરાં, ધાણી, દાળીયા ખાતાં સૌની સંગે\nઅબીલ ગુલાલ ઉડાડી રંગ્યું આભ નવ નવ રંગે\nરંગે રમવા ચાલો હોળી આવી રે\nમસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે\nઘેરૈયા સૌ ચાલો હોળી આવી રે\nમસ્તીમાં સૌ મહાલો હોળી આવી રે\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.sokenswitch.com/gu/products/push-button-switch/", "date_download": "2019-06-19T10:03:07Z", "digest": "sha1:5MUWFG4ZB6QC7F52HUCW6TXDEKRK437W", "length": 3839, "nlines": 153, "source_domain": "www.sokenswitch.com", "title": "પુશ બટન સ્વીચ ફેક્ટરી, સપ્લાયર્સ | ચાઇના પુશ બટન સ્વિચ ઉત્પાદકો", "raw_content": "\nરાઉન્ડ લાઇટ પુશ બટન સ્વિચ\nSoken Gottak પ્રકાર 7 પોઝિશન ઓવન રોટરી સ્વીચ 250V\nનાયલોનની રોટરી 4 ટીમની સ્થિતિ (RT233-1-B) સાથે સ્વિચ કરો\nSoken ગારમેન્ટ સ્ટીમર પુશ બટન સ્વિચ 2 ધ્રુવ\nલાલ ટપકું રાઉન્ડ રોકર સ્વિચ / નાના 10A 250VAC સ્વિચ\nવોટરપ્રૂફ રોશની Dpst રોકર સ્વિચ\nસરનામું: 19 ZongYan રોડ ઉદ્યોગ ઝોન, Xikou, નીંગબો, ચાઇના.\nSoken ગારમેન્ટ સ્ટીમર પુશ બટન સ્વિચ 2 ધ્રુવ\nરાઉન્ડ લાઇટ પુશ બટન સ્વિચ\nડોર સ્વિચ રેફ્રિજરેટર માટે પુશ બટન સ્વિચ\nSoken પાવર સ્ટ્રિપ પારદર્શક પુશ બટન Switc ...\nરાઉન્ડ લાઇટ પુશ બટન સ્વિચ 1 ધ્રુવ\nરેડ, ગ્રીન, અથવા એલઇડી 1 ધ્રુવ પુશ બટન બદલો ...\nનાના લાલ પુશ બટન સ્વિચ\nરેડ, ગ્રીન, ઓરેન્જ માં LED પુશ બટન સ્વિચ\nવેક્યુમ ક્લીનર માટે બટન સ્વિચ પુશ\nનાના પુશ બટન સ્વિચ\nલંબચોરસ પુશ બટન સ્વિચ\nપારદર્શક પુશ બટન સ્વિચ\n123આગળ> >> પૃષ્ઠ 1/3\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-%E0%AA%95%E0%AB%87-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AD/", "date_download": "2019-06-19T08:46:01Z", "digest": "sha1:7FXQ7S3ZQBQG25DZBPJISDSJVCCLADRZ", "length": 6209, "nlines": 58, "source_domain": "www.aajkaaldaily.com", "title": " કુદરતનો એવો કહેર કે જયાં ભારે વરસાદથી તણાયો આખો બ્રિજ, વાયરલ થયો આ વીડિયો… કુદરતનો એવો કહેર કે જયાં ભારે વરસાદથી તણાયો આખો બ્રિજ, વાયરલ થયો આ વીડિયો… – Aajkaal Daily", "raw_content": "\nકુદરતનો એવો કહેર કે જયાં ભારે વરસાદથી તણાયો આખો બ્રિજ, વાયરલ થયો આ વીડિયો…\nકુદરતની કહેર આગળ કોઈનું નથી ચાલતુ. ભૂકંપ હોય કે, પછી પૂર, જ્યારે પણ આવે છે ત્યારે માનવે બનાવેલી મજબૂત વસ્તુઓ પણ નથી બચી શકતી. આ પ્રાકૃતિક આ��દા પોતાની સાથે બધુ જ વહાવી લઈ જાય છે.\nહાલમાં જ કુદરતનો એક ભયાનક કહેર જોવા મળ્યો છે. જ્યારે એક મજબૂત લાંબો-પહોળો બ્રિજ પાણીની લહેરોમાં પત્તાની જેમ તણાઈ ગયો. તમે પણ જુઓ રૂવાંટા ઉભો કરી દેવો નજારો…\nઆ નજારો ન્યૂઝીલેન્ડના વાઈઓ બ્રિઝનો છે. ભારે વરસાદમાં આ બ્રિજ પત્તાની જેમ તણાઈ જાય છે. વેસ્ટલેન્ડ શહેરમાં ભારે વરસાદના કારણે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, લોકો પોતાના ઘરની બહાર ન નીકળે. રોડ અને વાહન વ્યવહારના તમામ સાધન બંધ કરી દેવામાં આવ્યા છે.\nવેસ્ટલેન્ડના મેયર Bruce Smithનું કહેવું છે કે, આ શહેરમાં 100 વર્ષ બાદ આવો વરસાદ થયો છે. જેની અસર પૂરા શહેરમાં જોવા મળી રહી છે. મે ક્યારે પણ અહીંની નદીઓમાં આવુ ભયંકર પૂર નથી જોયું. આ આપતકાલિન સ્થિતિને જોતા આસ-પાસના લોકોએ વિસ્તારને જાતે જ ખાલી કરી દીધો છે. લોકોંમાં પણ ભયનો માહોલ ફેલાવાથી ડરને કારણે સામેથી જ તેમને વિસ્તાર ખાલી કરી દીધો હતો.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: સેમસંગ ગેલેકસી A20 લાજવાબ કેમેરા સાથે ભારતમાં લોન્ચ\nNext Next post: પોરબંદરમાં વોકીંગ ઝોનનું જાહેરનામું રદ નહીં થાય તો ૪૦૦થી વધુ વેપારીઓ દ્રારા થશે મતદાનનો બહીષ્કાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/akhilesh-yadav-election-strategy-similar-to-narendra-modi-014707.html", "date_download": "2019-06-19T08:48:13Z", "digest": "sha1:4MFUQL6BHUNRCF3JFTXWGLRA7XNWGOXU", "length": 15068, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદીને ‘ફૉલો’ કરી રહ્યાં છે અખિલેશ યાદવ | akhilesh yadav election strategy similar to narendra modi - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n3 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n14 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનરેન્દ્ર મોદીને ‘ફૉલો’ કરી રહ્યાં છે અખિલેશ યાદવ\nલખનઉ, 20 ડિસેમ્બરઃ જ્યારથી નરેન્દ્ર મોદી ટ્વીટર પર નંબર વન ભારતીય નેતા બન્યા, ફેસબુક પર તેમના ફેન્સની સંખ્યા કરોડોમાં પહોંચી ગઇ, ત્યારથી દરેક રાજકીય દળ વિચારમાં પડી ગયા છે કે, આ મામલે મોદીને બીટ કરવા માટે શું કરવામાં આવે. આજે સમયાંતરે એક દિગ્ગજ નેતા ટ્વીટ્સની દુનિયામાં ડગ મુકી રહ્યાં છે. આ વહેતી ગંગામાં હવે અખિલેશ યાદવે પણ હાથ ધોવાનો નિર્ણય કર્યો છે. જી હાં, અખિલેશ યાદવ પણ હવે મોદીના માર્ગે ચાલી રહ્યાં છે. તેઓ તેમની સમાજવાદી પાર્ટીને પણ સોશિયલ મીડિયા પર સક્રીય બનાવવા જઇ રહ્યાં છે.\nઆગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી સોશિયલ મીડિયાની મદદ લેશે. આ બધુ કરવામાં આવશે, શહેરની બેઠકો માટે. સપાનું સર્જન થયું ત્યારથી રાજ્યના શહેરી ક્ષેત્રોમાં લોકસભા બેઠકો પર તે જીતથી વંચીત રહી છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવના નજીકના યુવા નેતાઓની ટીમને સોશિયલ મીડિયામાં પાર્ટી અને સરકારની નીતિઓના પ્રચાર-પ્રસાર થકી શહેરી ક્ષેત્રોના લોકોને, ખાસ કરીને યુવાઓને જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે.\nગાજિયાબાદ,મેરઠ, આગરા, કાનપુર, લખનઉ, ગોરખપુર, વારાણસી, નોએડા, બરેલી અને ઝાંસી જેવી શહેરી લોકસભા બેઠકો પર જીત નોંધાવવાના સપાના મંસૂબા હજુ સુધી પૂરા થયા નથી. જેથી સપાએ આ વખતે પોતાની રણનીતિનું મોદીફિકેશન કર્યું છે, એટલે કે તે સોશિયલ મીડિયાના ઉપયોગ થકી આ શહેરી બેઠકોને કબજે કરવાનો પ્રયાસ કરશે.\nપાર્ટીના એક વરિષ્ઠ નેતા અનુસાર શહેરી ક્ષેત્રોના યુવાનો સોશિયલ મીડિયાની ચર્ચામાં પ્રભાવિત થાય છે. તે સામાન્ય લોકોની રાય બનાવવાનું પણ કામ કરે છે. તેવામાં સોશિયલ મીડિયા થકી પાર્ટીની નીતિઓ અને અખિલેશ સરકારની ઉપલબ્ધીઓન��� પ્રચારિત કરી યુવાઓને પાર્ટી સાથે જોડી શકાય છે. પાર્ટીનું પગલું નિર્ણય બદલવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.\nસપા નેતૃત્વએ અખિલેશની નજીકના અડધો ડઝન રાજ્યમંત્રીઓની ટીમને જવાબદારી સોંપી છે કે તે સપા સરકારની ઉપલબ્ધીઓ અને પાર્ટીની નીતિઓને સોશિયલ મીડિયા થકી પ્રચારિત કરે. સાતે જ આ યુક્તિને પ્રભાવી અને વ્યાપક પ્રયોગ માટે તે પાર્ટીના યુવા પ્રકોષ્ઠના પદાધિકારીઓનો સહયોગ લે.\nસપાના યુવા પ્રકોષ્ઠ સમાજવાદી છાત્રસભાના પ્રદેશ અધ્યક્ષ અતુલ પ્રધાન અનુસાર અમે વિશ્વવિદ્યાલયો અને મહા વિદ્યાલયોમાં આવતા નવા છાત્રો વચ્ચે સંપર્ક કરી સદસ્યતા અભિયાન ચલાવવા અને સોશિયલ મીડિયા થકી યુવાઓને સપા સરકારની ઉપલબ્ધીઓથી પરિચિત કરાવવા અને તેને પાર્ટીની નીતિઓ પહોંચાડવાના નિર્દેશ મળ્યા છે.\nસપાના પ્રદેશ પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, આજના યુવા વર્ગ મુખ્યમંત્રી અખિલેશ યાદવના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલીથી પ્રભાવિત છે. પોતાના યુવા મુખ્યમંત્રીની ઉપલબ્ધીઓ થકી સપા શહેરોમાં વધુમાં વધુ યુવાઓને પાર્ટી સાથે જોડવા ઇચ્છે છે. પાર્ટીના એક યુવા નેતાએ કહ્યું કે, સપા સરકાર તરફથી છાત્રોને આપવામાં આવેલા લેપટોપ પણ આ દિશામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. જે યુવકોને લેપટોપ મળ્યા છે, તેમાંના મોટાભાગના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે.\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\nમાયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nયુપીમાં આ કારણથી વધી ગઈ છે એક વધુ મિની ચૂંટણીની શક્યતા\nએક્ઝિટ પોલ ખોટા સાબિત થયા તો આ કિંગ મેકર બનાવશે નવી સરકાર\nએક્ઝીટ પોલ પછી માયાવતીના ઘરે પહોંચ્યા અખિલેશ યાદવ\nExit Poll 2019: યુપીમાં સપા-બસપા મહાગઠબંધનની નીકળી હવા, જાણો ભાજપની સીટો\nExit Poll 2019: ‘અબકી બાર કીસકી સરકાર', ન્યૂઝ નેશને જાહેર કર્યા એક્ઝીટ પોલના પરિણામો\nમારામાં પીએમ બનવાના બધા ગુણ, હું જ છુ પ્રધાનમંત્રી પદ માટે એકદમ ફિટઃ માયાવતી\nમોદીના પત્નીની ચિંતા ના કરે માયાવતી, પોતાના લગ્ન વિશે વિચારેઃ આઠવલે\nજૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને બચાવી નહિ શકેઃ અખિલેશ\nકોણ છે આ બાબા, અખિલેશ સાથે જેઓ જઈ રહ્યા છે રેલીઓમાં\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિય���ો બદલાયા\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AA%B3%E0%AB%81/", "date_download": "2019-06-19T09:13:20Z", "digest": "sha1:XYUD2TPVSAWA3CMPP74ZQJC5DDPDBTLD", "length": 6230, "nlines": 59, "source_domain": "www.aajkaaldaily.com", "title": " મીઠીરોહરની ટીમ્બરમાં ગળુ દબાણી મહિલાની હત્યા મીઠીરોહરની ટીમ્બરમાં ગળુ દબાણી મહિલાની હત્યા – Aajkaal Daily", "raw_content": "\nમીઠીરોહરની ટીમ્બરમાં ગળુ દબાણી મહિલાની હત્યા\nજમવાનું બનાવવા બાબતે હત્યા કરનાર આરોપી રાઉન્ડઅપ\nગાંધીધામ તાલુકાના મીઠીરોહરની સીમમાં આવેલ ગીરીરાજ ટીમ્બરમાં જમવાનું બનાવવા બાબતે મહિલાને માર મારી ગળુ દબાવીને હત્યા કરનાર શખ્સ સામે ફરિયાદ નાેંધી રાઉન્ડઅપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.\nગાંધીધામ બી ડિવિઝન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, મીઠીરોહરની સીમમાં આવેલ ગીરીરાજ ટીમ્બરમાં રહેતા સીમાદેવી સંજયરામ (ઉ.વ.ર8) મુળ બિહારના છે તે ટીમ્બરમાં તેના પતિ સાથે રહેતા હતા પણ તેનાે પતિ દસ-પંદર દિવસ પહેલા તેને છોડીને જતાે રહેતા સીમાદેવી સંજયરામ ટીમ્બરમાં જ મનીષકુમાર બચ્ચારામ સાથે રહેતા હતા.\nદરમિયાન ગત રાત્રિના 3 વાગ્યાના અરસામાં જમવાનું બનાવવા બાબતે બન્ને વચ્ચે બાેલાચાલી બાદ મનીષકુમાર વચ્ચારામ નામના શખ્સે સીમાદેવી સંજયરામને લાકડાના ધોકાથી માર મારીને ગળુ દબાવી હત્યા કરી નાખી હતી.\nટીમ્બરમાં બનેલા આ હત્યાના બનાવની જાણ થતાં જ પાેલીસ ઘટના સ્થળે પહાેંચી હતી. અને તપાસ શરૂ કરી હતી. પાેલીસે રાજુ સુરેશકુમાર સહાની (રહે. ગીરીરાજ ટીમ્બર મીઠીરોહર)એ નાેંધાવેલી ફરિયાદના આધારે મુળ બિહારના સિકનદરપુરના હાલ ગીરીરાજ ટીમ્બરમાં રહેતા સીમાદેવી સંજયરામની હત્યા કરનાર મનીષકુમાર બચ્ચારામ સામે ગુનાે નાેંધી તેને રાઉન્ડઅપ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાે���ડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ગાંધીધામમંથી 1 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો\nNext Next post: માેંઘવારીનો વધુ એક ડામઃ રાંધણગેસ રૂા.1.49 માેંઘો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/16/gazal-naishadh/print/?replytocom=13952", "date_download": "2019-06-19T09:19:08Z", "digest": "sha1:URLRCVPBW4QFYFPIPO3WBRYGXQZYP3M5", "length": 11729, "nlines": 158, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ગઝલ – નૈષધ મકવાણા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગઝલ – નૈષધ મકવાણા\nOctober 16th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : નૈષધ મકવાણા | 8 પ્રતિભાવો »\nબીજ એવું વાવ, કે ફાલી ફૂલી શકે,\nનિષ્ઠા તું ટકાવ કે ફાલી ફૂલી શકે.\nજિંદગી છે ચંદન જેમ ઘસીને જો,\nખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે \nકષ્ટ ને કઠિનાઈ, તો હરડગર મળે,\nકષ્ટોને જલાવ, કે ફાલી ફૂલી શકે \nઅભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર,\nછોડ તું તનાવ, કે ફાલી ફૂલી શકે \nસહજ બધાં કૈં તારા જેવા હોય નહીં,\nસૌના રાખ લગાવ, કે ફાલી ફૂલી શકે.\nતું જ તારો નેતા ને તું જ તારો સેવક,\nરાખ એ પ્રભાવ, કે ફાલી ફૂલી શકે \n« Previous દશા સારી નથી હોતી – બરકત વીરાણી ‘બેફામ’\nમંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nએક નિરંતરકાલીન ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’\nસ્વપ્ન તો આપી જ દેશે.... જાવ લઈ લો લોન પર. પીટવું પડશે પરંતુ નામ એનું ઢોલ પર. માપસરની આંખ, ચશ્માં, માપસરની મોજડી માપસરનું સ્મિત લઈને એ ફરે છે હોઠ પર ધ્રૂજવા માંડે દિશાઓ, હાથ જોડે આભલું એક પણ ડાઘો પડી જો જાય એના કોટ પર લાગણી મારે છે પોતું.... ઝંખના ઝાડું અને આંસુઓ પાણી ભરે છે પાંચ રૂપિયા રોજ પર જીવતો થઈ જાઉં તો પણ બહાર ના નીકળી ... [વાંચો...]\nઆ નગર હશે…. – વીરુ પુરોહિત\nભૂલી ગયો છું ક્યા���નો, એની અસર હશે હું બહુરૂપી છું, મૂળમાં શાની સફર હશે હું બહુરૂપી છું, મૂળમાં શાની સફર હશે હરરોજ સઘળે હાટમાં વેચાય ગમગીની, મેં શાપમાં પામ્યું હતું તે આ નગર હશે હરરોજ સઘળે હાટમાં વેચાય ગમગીની, મેં શાપમાં પામ્યું હતું તે આ નગર હશે ખોદી ઉલેચું મર્મનાં ઊંડાણને સતત, ત્યાં પણ કદાચિત જીવતો ભૂખ્યો મગર હશે ખોદી ઉલેચું મર્મનાં ઊંડાણને સતત, ત્યાં પણ કદાચિત જીવતો ભૂખ્યો મગર હશે મારા વિષેની વાયકા ધરતો નથી બધે, બળવાન છું હું સમયની સહુને ખબર હશે મારા વિષેની વાયકા ધરતો નથી બધે, બળવાન છું હું સમયની સહુને ખબર હશે ઉત્સવ તમો છો ઉજવો કેવળ ઉજાસનો, અફસોસ તમને એ થશે; મારા વગર ... [વાંચો...]\nગઝલ – હેમેન શાહ\nએકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે; કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે. રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ; ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે. વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં; જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે. કાં તો બાજી, કાં તો પ્રલોભન, કાં તો એ હથિયાર હશે; ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો ... [વાંચો...]\n8 પ્રતિભાવો : ગઝલ – નૈષધ મકવાણા\nમકવાણા સાહેબ, સારું છે કે તમને ગઝલ લખવાનો સમય મળી જાય છે.\nજિંદગી છે ચંદન જેમ ઘસીને જો,\nખુશ્બૂ એ પ્રસરાવ, કે ફાલી ફૂલી શકે \nઅભાવ હો ભલે, તું સ્વભાવ એવા કર,\nછોડ તું તનાવ, કે ફાલી ફૂલી શકે \nપ્રાધ્યાપક મહેશ ચૌધરી says:\nશ્રી નૈષધભાઇ સાહેબ, આપ ખરેખર અન્ય અધિકારીઓ માટે પ્રેરણારુપ છો.\nઆટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ આપશ્રી સાહિત્યમાં યોગદાન આપતા રહયા છો.\nસર્ ખુબ સરસ ગઝલ એક દમ સાચેી વાત તનાવ જાય તો માણસ ફાલેી શકે.\nખૂબ જ પોજીટીવ વિચાર વાળી ગઝલ આપી. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભા��ની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2010/01/blog-post_27.html", "date_download": "2019-06-19T09:49:24Z", "digest": "sha1:XFJPO2IRL7CEP7ON6VMNKY76LUS43EJ4", "length": 17221, "nlines": 277, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: આત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય, સાધુ, બાવા, બાપુઓની કુટેવ.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nઆત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય, સાધુ, બાવા, બાપુઓની કુટેવ.\nઆત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય, સાધુ, બાવા, બાપુઓની કુટેવ.\nઅખાએ કહેલ છે કે એક મુરખને એવી ટેવ.\nઆપણે ૩-૪ કુટેવની યાદી બનાવીએ.\nરસ્તામાં ગમે તેમ થુકવું.\nબસ કે રેલ્વેમાં ભીડ શરુ થાય એ પહેલાં ગમે તેમ પગ ફેલાવીને બેસવું.\nઆવવા જવાની જગ્યામાં વચ્ચે ઉભા રહી જવું.\nબીજાના કલ્યાણની ભાવના ન રાખવી.\nધર્મ ગુરુઓમાં આત્મા, પરમાત્મા, મંદીર, મુર્તી પુજા કે કર્મની કુટેવ આવી જાય છે અને ભકતો એનું અનુસરણ કરે છે. પછી કુટેવ દાખલ થવાની લાઈન લાગે છે. આ કુટેવને કારણે બીજાના કલ્યાણની ભાવના આવતી નથી.\nશીતળાની રસીથી આખી દુનીયામાં શીતળા નાબુદ થઈ એમાં ભારતમાં સૌથી છેલ્લે નાબુદ થઈ.\nપૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ચક્કર લગાવે છે એ ગેલેલીયોએ ગાઈ વગાડી કહ્યું એના ૨૦૦ વર્ષો પછી આપણે એ સ્વીકાર્વા તૈયાર ન હોતા અને આજે પણ ઘણાં સ્વીકારવા તૈયાર નથી.\nપોલીયો દુનીયાના ખુણે ખાંચરે નાબુદ થશે પણ ભારતમાં આ બધું કર્મને કારણે થાય છે માટે પોલીયો નાબુદ નહીં થાય.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nએકદમ સાચી વાત કહિ તમે વોરાસાહેબ.\nઆપ સૌ મારા બ્લોગ ની મુલાકાત લો અને ગમે તો આપનો મૂલ્યવાન પ્રતિભાવ જરુર આપશો.\nજો આપ ગુગલ,જી મેઈલ અથવા ઓર્કુટ નું એકાઉન્ટ ધરાવતા હોય, તો આપ નીચે સબક્રાઇબ લીંક ઉપ્પર ક્લીક કરી ને, “ફ્રી” માં એસ.એમ.એસ ગૄપ નાં સભ્ય બની શકો છો, નીચે સબક્રાઇબ ઉપ્પર ક્લીક કરીને માત્ર આપનો મોબાઇલ વેરીફાઇ કરાવો. http://labs.google.co.in/smschannels/subscribe/rupenpatel\nખુબ જ ગમ્યુ સર....\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nગાંધીજીની પુણ્ય તીથી : જય હો જો આ પ્રાર્થના કરનારા...\nઆત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય...\nમુર્તી, પાળીયા અને ખાંભીની પુજા, પ્રાણ પ્રતીષ્ઠા, ...\nપાકીસ્તાન અને ચીનમાં દુધનું ઉત્પાદન અને વપરાશ ભારત...\nહજી રામાયણ અને મહાભારત કથા ચાલુ છે અને સાધુ બાવાઓ ...\nચીત્ર જોઈ વર્ણન કરો.\nસામાન્ય નાગરીકોને આ મોંઘા નેતાઓની શી જરુર છે\nભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી : વીકે વોરાની કોમેન...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/07-07-2018/98904", "date_download": "2019-06-19T09:43:46Z", "digest": "sha1:FX5C2OZ7MPXT7WUBHMCFB7GVNU373T3F", "length": 19342, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "મેઘરાજાને રીઝવવા રાજકોટમાં ગુરૂવારથી આઠ દિવસીય યજ્ઞ", "raw_content": "\nમેઘરાજાને રીઝવવા રાજકોટમાં ગુરૂવારથી આઠ દિવસીય યજ્ઞ\nશાસ્ત્રી મેદાનમાં ૬×૬ ફુટનો વિશાળ કુંડ તૈયાર થશે : આર્ય સમાજની પ્રણાલી મુજબ થશે વિવિ : ૧૩૦ કિલો ગાયનું ઘી, ૪૦૦ કિલો ધુપ અને ૬ ટન સમીધ હોમાશે\nરાજકોટ તા. ૭ : વરૂણ દેવને રીઝવવા રાજકોટમાં આઠ દિવસીય યજ્ઞનું વિશ્વ કલ્‍યાણની ભાવનાથી આયોજન ઘડાયુ છે.\nઆર્યસમાજી અમૃતલાલ પરમારે એક યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ૧૨ થી ૧૯ સુધી રાજકોટના શાષાી મેદાનમાં આયોજીત આ યજ્ઞના વૈદીક મંત્રો અને તેમા હોમાતા સુગંધી દ્રવ્‍યોથી સમગ્ર વાતાવરણ મઘમઘી ઉઠશે.\nઆશરે ૬ ફુટ લાંબા, ૬ ફુટ પહોળા અને ૬ ફુટ ઉંડો યજ્ઞ કુંડ તૈયાર કરાશે. જેમાં ગાયનું શુધ્‍ધ ઘી આશરે ૧૩૦ કિલો, તેમજ ધુપ સામત્રી આશરે ૪૦૦ કિલો તેમજ સમીધ (લાકડુ), આંબો, પીપળો, ખાખરો, ઉમરો, બીલી, કેયડો વગેર ૬ ટન સામગ્રી હોમાશે.\nયજ્ઞના આચાર્યપદે મધ્‍યપ્રદેશના શ્રી કેશવરામ આર્ય, શ્રી કાંશીરામ આર્ય તથા શ્રી રાધેશ્‍યામજી આર્ય બીરાજી હોમ વિધ કરાવશે.\nયજ્ઞ દર્શનનો સમય દરરોજ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૭ નો રહેશ. તા. ૧૯ ના ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્‍યે પૂર્ણાહુતી થશે.\nઅમૃતલાલ પરમારે જણાવ્‍યુ છે કે આપણા પ્રાચીન વેદમાં વૃષ્‍ટિ વિજ્ઞાન આલેખવામાં આવ્‍યુ છે. તેના આધારે વાયુની ઉર્ધ્‍વ ગતિ માટે આ યજ્ઞ કાર્યનું આયોજન કરાયુ છે. આજે વેદ તથા યજ્ઞ ભુલાય ગયા છે. સાંપ્રત સમયમાં ગ્‍લોબલ વોર્મિંગ, પ્રદુષણ, અકાલ, દુર્ભિક્ષ્ય, ભુમિની ઉપજ નહી, પીવાનું પાણી નહીં, પશુચારો નહીં જેવી સમસ્‍યાઓ સર્જાઇ છે. ત્‍યારે વૃષ્‍ટિ વિજ્ઞાન લોકો સમજતા થયા તેવા આશયથી આ હવન કાર્યનું આયોજન કરાયુ છે. આમ તો છેલ્લ પાંચેક વર્ષથી આવા યજ્ઞનું આયોજન આર્યસમાજી મિત્રો દ્વારા કરાતુ આવ્‍યુ છે. દર વર્ષે ધારી સફળતા અચુક મળે જ છે.\nધર્મપ્રેમીજનોએ આ યજ્ઞના દર્શનમાં સામેલ થવા આર્યસમાજી અમૃતલાલ પરમાર (મો.૯૨૨૭૬ ૦૦૨૭૦) એ જાહેર અનુરોધ કરેલ છે.\n૨૦૧૨ અને ૨૦૧૫ માં આવા યજ્ઞથી ભરપુર મેઘકૃપા થઇ હતી : અમૃતલાલ\nરાજકોટ તા. ૭ : આમ તો ફાયનાન્‍સ વ્‍યવસાય સાથે સંકળાયેલા અને આર્ય સમાજી એવા અમૃતલાલ પરમારે જણાવ્‍યુ છે કે વરૂણદેવને રીઝવવા અમે છેલ્લા પાંચેક વર્ષથી આ પ્રકારના યજ્ઞો કરી રહ્યા છીએ. વૃષ્‍ટિ વિજ્ઞાનના આધારે આવા યજ્ઞથી વાયુદેવ ૨૦૦ થી ૨૫૦ કિ.મી. ના એરીયામાં આવેલ દરીયામાંથી પાણી ઉપાડીને યજ્ઞ સ્‍થળ સુધીના પટ્ટામાં વરસાવે છે. અમારા અનુભવ પ્રમાણે ૨૦૧૨ માં આવો યજ્ઞ કરતા દ્વારકાથી રાજકોટ સુધી પુકષ્‍ળ વર્ષાદ પડયો હતો. એટલે એ સમયે દ્વારકાના દરીયામાંથી પાણી ઉપડયુ તેમ માની શકાય. એજ રીતે ર૦૧૫ માં કરેલ યજ્ઞથી રાજકોટથી સોમનાથ સુધીની પટ્ટીમાં સારો વરસાદ થયેલ. એટલે તે સમયે સોમનાથના દરીયામાંથી પાણી ઉપડયુ એમ માની શકાય તેવુ વૃષ્‍ટિ વિજ્ઞાનના આધારે અમૃતલાલ પોપટલાલ પરમાર (મો.૯૨૨૭૬ ૦૦૨૭૦) ની યાદીમાં જણાવાયુ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્���ના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nથોરાળાના ખુશાલ સોલંકી સાથે કુંભારવાડાના પાટડીયા પિતા-પુત્રોની ઠગાઈઃ ખૂનની ધમકી access_time 3:13 pm IST\nયુનિવર્સિટી રોડ પર ઝોમેટોના ડિલીવરીબોય યશ બાબરીયાને ૪ જણાએ ઘુસ્તાવી નાંખ્યો access_time 3:13 pm IST\nમાંડા ડુંગર પાસે ગોકુલપાર્કમાં વિજથાંભલામાંથી કરંટ લાગતાં ૪ વર્ષની બાળકી ધ્રુવીશાનું મોત access_time 3:12 pm IST\nકામ બાબતે માતાએ ઠપકો આપતાં ઉમેશે હાથમાં બ્લેડથી કાપો મારી લીધો access_time 3:12 pm IST\n'હું તમારો મામો થાવ છું...મને પગે કેમ નથી લાગતાં' કહી મનોજ અને કાજલ પર ધોકાવાળી access_time 3:12 pm IST\nત્રણ મહિનાથી મજૂરી કામ મળતુ ન હોવાથી જાનીવડલાના રવિરાજ ખાચરનો આપઘાત access_time 3:11 pm IST\nઇન્ટરનેટ-સોશિયલ મિડિયામાં ટીનેજર્સ-યુવતિઓને ચાલાકીથી ફસાવતા સાઇબર ક્રિમિનલોથી સાવધાન રહોઃ ઓછા અક્ષરના પાસવર્ડ હેક થઇ શકે access_time 3:11 pm IST\nનવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST\nવલસાડ: મધુબન ડેમના 8 દરવાજા અચાનક ખોલાતા કુદરતી હાજતે ગયેલ એક યુવક પુલ પર ફસાયો: વાસના રખોલી નજીકની પુલ પરની ઘટના:ડેમ માં થી પાણી છોડાતા દમણગંગા નદી માં પાણી નું સ્તર વધતા યુવક ફસાયો:પુલ પર ફસાયેલા યુવક ને બચાવવા ફાયર બ્રિગેડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમો કામે લાગી access_time 2:03 pm IST\nવરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST\nસુનંદા મૃત્યુ કેસમાં શશિ થરૂરના જામીન મંજૂર access_time 4:14 pm IST\nસમય પૂર્વે લોકસભાની સાથે જ ત્રણ રાજયોમાં ચૂંટણી access_time 12:44 pm IST\nનાલાયક હાફિઝ સઇદ ચૂંટણી સભાઓમાં ભારત વિરૂધ્ધ ઓકે છે ઝેર : પરમાણુ હુમલો કરવાની કાગારોળ : મોદીને આપી ધમકી access_time 10:34 am IST\nએન.એચ.બી. અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા 'રૂરલ હાઉસીંગ ફાઇનાન્સ અને પ્રધાન મંત્રી આવાસ યોજના-ક્રેડીટ લિન્કડ સબસીડી સ્કીમ' વિષે સેમીનાર access_time 4:30 pm IST\nશહેરની હદ બહાર પ્લાસ્ટીક જપ્ત કરતા શાસક નેતા લાલધુમ access_time 4:22 pm IST\nમહિલા સ્નાનાગાર શોભાનો ગાંઠિયો : કોંગ્રેસ access_time 3:32 pm IST\nગાંધીનગર નજીક પુરઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત: મહિલાને ઇજા access_time 4:52 pm IST\nકણકોટ પાસે બે બાઇક અથડાતા મુળજીભાઇ પરમારનું મોત access_time 12:09 pm IST\nકામરેજ તાલુકામાં માનસિક નબળી બાળકીને અજાણ્યા શખ્સે હવસનો શિકાર બનાવતા અરેરાટી access_time 4:47 pm IST\nમુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની દ્વારા રૂ. ૧૦.૪૮ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ access_time 12:02 am IST\nટ્વિટર ઉપર હનુમાનજી અને સીતાજી વિશે અયોગ્ય ટિપ્પણી કરતા ગુજરાતના સસ્પેન્ડ આઇપીઅેસ ઓફિસર સંજીવ ભટ્ટ ફરી અેક વાર મોટા વિવાદમાં ફસાયા access_time 5:50 pm IST\nકેસરી કેરીના વેચાણથી સરકારને કરોડોની આવક access_time 11:44 pm IST\nઘાનામાં પ્રોફેશનલ રૂદાલીઓ મળે છે અંતિમ ક્રિયા વખતે રડવા માટે access_time 4:14 pm IST\nમાલદિવનો ભારતને ફરી ઝટકો access_time 5:05 pm IST\n૪૮ સ્‍કાયડાઇવર્સે આકાશમાં રચી PEACE access_time 4:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન શ્રી અમૂલ થાપર સુપ્રિમ કોર્ટના જજની રેસમાંથી બહારઃ આખરી ૩ જજની યાદીમાં નામ નહીં access_time 8:57 pm IST\nપી.વી.સિંધુ અને પ્રણોય ઈન્‍ડોનેશિયા ઓપનમાંથી બહાર access_time 4:18 pm IST\nપ્‍યૂનના દિકરાની ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી access_time 4:20 pm IST\nમહેન્દ્ર સિંહ ધોનીઅે ટીમ ઇન્ડિયા અને તેની પત્ની તથા પુત્રી સાથે ઉજવ્યો ૩૭મો જન્મદિવસ પુત્રી જીવાઅે ગીત ગાઇને જન્મદિવસની શૂભેચ્છા આપી અને કહ્યું કે હેપ્પી બર્થ ડે પાપા, આઇ લવ પાપા, તમે ઘરડા થઇ રહ્યા છો access_time 5:37 pm IST\nસુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહની બહુચર્ચિત ફિલ્મ “ચંદા મામા દૂરકે” છોડી દીધી access_time 2:17 pm IST\nફિલ્મ સુરમાનું નિર્માણ કર્યું ચિત્રાંગદા સિંઘે access_time 5:00 pm IST\nછત્રપતિ શિવાજીની પ્રતિમા સાથેનો ફોટો શેયર કરવો રિતેશ દેશમુખને પડ્યો ભારે: માગવી પડી માફી access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/077_rajwan.htm", "date_download": "2019-06-19T09:37:51Z", "digest": "sha1:Z7RKF6PJNOQNUHIXT24ZMR6VQJ3BXM62", "length": 2055, "nlines": 25, "source_domain": "www.mavjibhai.com", "title": " ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં ?", "raw_content": "\nઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં\nપોળ પછવાડે પરબડી ને વચ્ચમાં લેંબડાનું ઝાડ\nઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં\nવગડા વચ્ચે વેલડી ને વચ્ચમાં સરવર ઘાટ\nઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં\nગામને પાદર ડોલી ડોલી ઢોલ વગાડે ઢગલો ઢોલી\nકાજળ આંજી આંખલડી ને લહેરણિયું છે લાલ\nઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં\nનાકે નથડી ચરણે ઝાંઝર હૈયે હેમનો હાર\nહાલો ત્યારે ધરણી ધમકે આંખે રૂપનો ભાર\nપગ પરમાણે મોજલડી જાણે હંસી ચાલે ચાલ\nઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં\nક્લીક કરો અને સાંભળોઃ\nનીના રાજેન્દ્ર મહેતાએ ગુજરાતીમાં પ્રમાણમાં બહુ ઓછા ગીત ગાયા છે.\nતેમનું આ દુર્લભ ગીત શોધીને પૂરું પાડવા બદલ સાવરકુંડલાના\nપ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/grenade-blast-in-srinagar-injures-7-civilians-1-jawan-023535.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:51:06Z", "digest": "sha1:AUMKY22GVISY6UVAYOYOG5SBXFOVUUNM", "length": 11905, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "શ્રીનગરના લાલચોક પર હુમલો, 1 જવાન સહિત 8ને ઇજા | Eight injured in grenade explosion at Lal Chowk in Srinagar - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n17 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશ્રીનગરના લાલચોક પર હુમલો, 1 જવાન સહિત 8ને ઇજા\nશ્રીનગર, 29 નવેમ્બર: જમ્મૂના અરણિયા સેક્ટરમાં હુમલો કર્યાના બે દિવસ બાદ શનિવારે બપોરે ઐતિહાસિક લાલ ચોકમાં સંદિગ્ધ આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો, જેમાં એક જવાન સહિત 8 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ જવાનોન��� નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલા બાદ સેનાએ આખા વિસ્તારને ઘેરીને આતંકવાદીઓ શોધખોળ શરૂ કરી દિધી છે.\nહુમલો શ્રીનગરના લાલચોક પાસે થયો છે જે શહેરનો સૌથી પોશ વિસ્તાર છે. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે, જેમાં એક બાળક હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હુમલો લાલ ચોકમાં સીઆરપીએફના બંકરને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ બંકર પાસે ગ્રેનેડ ફેંક્યા અને ત્યાંથી ફરાર થઇ ગયા. ત્યાં પસાર થઇ રહેલી મહિલા અને બાળક શિકાર થયા.\nસેનાનું માનવું છે કે હુમલો કરનાર આતંકવાદી તે સમૂહનો ભાગ છે, જેમણે બે દિવસ પહેલાં જમ્મૂના અરણિયા સેક્ટરમાં કથાર ગામમાં સેનાના કેંપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ હજુ સુધી પણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. ગુરૂવારે જમ્મૂના અરણિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા કથાર ગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સેનાની વર્દીમાં આવેલા 4 થી 5 આતંકવાદીએ સેનાના ખાલી પડેલા બંકર પર કબજો કરી ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 3 જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ સ્થાનિક નાગરિક પણ મૃત્યું પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.\nહુમલા બાદ આખા વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સેનાએ આખો વિસ્તાર ચારેયબાજુથી ઘેરી લીધો છે અને કોઇપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે પુરી તૈયારી કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. બીજા તબક્કાનું મતદાન 2જી ડિસેમ્બરના રોજ થવાનું છે.\nJ&K: અંતિમ તબક્કાનું મતદાન શરૂ, 156 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી\nપાક.ને જવાબ આપવા, કાશ્મીર પહોંચ્યા આર્મી ચીફ અને કમાન્ડર\nનાનકડી છોકરી, મોટકડી વાત નામ તો સાંભળ્યું છે ને \"તન્ઝીમ મેરાણી\"\nતસવીરો.. જે કહે છે દુનિયાભરની વાતો...\nકેરનમાં 15માં દિવસે પણ અથડામણ જારી, PMએ બોલાવી સેના પ્રમુખોની બેઠક\nશ્રીનગરમાં અથડામણ જારી, 8 પોલીસ જવાનો ઘવાયા\nહિઝબુલ મુજાહિદ્દીને સ્વીકારી શ્રીનગર હુમલાની જવાબદારી\nતસવીરો : શ્રીનગરમાં ત્રાસવાદીઓના હુમલા બાદની સ્થિતિ\nશ્રીનગરમાં આતંકવાદી હુમલામાં બંને આતંકી ઠાર, 5 જવાન શહીદ\nશ્રીનગર, કાશ્મીરના અન્ય શહેરોમાં કર્ફ્યુ જારી\nઅફઝલને ફાંસીના બે દિવસ બાદ મળ્યો પરિવારને પત્ર\nતસવીરોમાં : શ્રીનગરમાં ભારે હિમવર્ષાથી બરફની ચાદર પથરાઇ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ���જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/tamara-ghare-shochalay-banavva-mango-chho-to-karo-online/", "date_download": "2019-06-19T09:01:53Z", "digest": "sha1:JZFF35TTYS7PWPMR5LD4G4L6V66AVAYX", "length": 11114, "nlines": 99, "source_domain": "www.dealdil.com", "title": "તમારા ઘરે શૌચાલય બનાવવા માંગો છો તો આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જાણવા જેવું તમારા ઘરે શૌચાલય બનાવવા માંગો છો તો આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન…\nતમારા ઘરે શૌચાલય બનાવવા માંગો છો તો આ રીતે કરો ઓનલાઈન રજીસ્ટ્રેશન…\n૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યા પછી ભારત સરકારે સ્વચ્છ ભારત મિશનની અતર્ગત ગરીબ પરિવારો માટે શૌચાલય બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી મોટાપાયે દેશમાં શૌચાલયનું નિર્માણ થયું. શૌચાલય નિર્માણ યોજનાની હેઠળ સરકાર ૧૨૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ્સ ફંડ્સ પ્રદાન કરે છે જે સીધી ઉમેદવારના ખાતામાં જાય આવે છે. ચાલો જાણીએ શૌચાલયના નિર્માણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે થાય છે.\nશૌચાલય નિર્માણ માટે યોગ્યતા\nઆ યોજનાનો લાભ માત્ર એ લોકોને જ મળશે જેમના ઘર પર શૌચાલય નથી અને તેમજ જ તે ગરીબ રેખાની નીચે આવતા હોય. તેના સિવાય જે પરિવારે પહેલા તેના માટે અનુદાન લઇ લીધું છે, તેને આનો લાભ નહિ મળે. આ યોજના માટે તે વ્યક્તિ જ અરજી કરી શકે છે જે સબંધિત રાજ્યોના કાયમી નિવાસી હોય. ઉપરાંત અરજદાર પાસે આવક પ્રમાણપત્ર, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને ગરીબી રેખાની નીચેનું કાર્ડ હોવું જરૂરી છે. આગળ જુઓ રજીસ્ટ્રેશનની રીત..\nજો તમારી પાસે લેપટોપ કે સ્માર્ટફોન છે તો સારું છે નહી તો તમારા કોઈ મિત્રના લેપટોપની મદદથી તમે શૌચાલય નિર્માણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. તેના માટે લેપટોપમાં આ લીંકને ખોલો…\nતેના પછી તમારી પાસે નામ, મોબાઈલ નંબર, ઘરનું એડ્રેસ અને ઓળખાળ પત્ર જેવી જાણકારી માંગવામાં આવશે. જાણકારી ભરીને સબમિટના બટન પર તમારે ક્લિક કરવું પડશે. તેના પછી તમને સ્લીપ મળી જશે જેને તમારે સેવ કરવી પડશે, કેમ કે એમાં જ રજીસ્ટ્રેશન નંબર હશે જેની મદદથી તમે તમારી અરજીની સ્થિતિને ટ્રેક કરી શકશો.\nઅરજી સ્વીકાર્ય પછી તમે તમારા બ્લોકના બ્લોક વિકાસ અધિકારી (બીડીઓ) નો સંપર્ક કરી શકો છો. બીડીઆઈઓ તમારી અરજી તપાસશે અને પછી ગ્રાન્ટની રકમ માટે આગળની પ્રોસેસ કરશે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleડોક્ટરને આવ્યો છોકરીનો કોલ અને પળભરમાં જ ખાતામાંથી ગાયબ થઇ ગયા 2.62 લાખ રૂપિયા..\nNext articleભવિષ્યમાં કઈક આ રીતે થશે ખેતી, ધરતીની ગરમીથી બનાવામાં આવશે વીજળી….\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર થયું રોલઆઉટ…\nબારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….\nકપૂરના આ સહેલા ઉપાયને અપનાવો અને મેળવો દરેક સમસ્યાથી છુટકારો….\nIAF પાયલટ “અભિનંદન વર્ધમાન”ને આ કારણથી પાકિસ્તાને ભારતને સોપવામાં કર્યું મોડું..\nશું તમે પણ પોતાના બાળકો સાથે કરો છો જાતીય ભેદભાવ \nહવે તમે પણ બનાવો “ડ્રાઈ પનીર મંચુરિયન” અમારી આ રેસીપી જોઇને…\n“એલોવેરા” આ લોકો માટે વરદાન નથી શ્રાપ છે, ભૂલથી પણ ન...\n આમાંથી અમુક શિવમંદિરો વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યુ હોય...\nપંજાબમાં એક બહેને તેના સગાભાઈ સાથે કર્યા લગ્ન, હકીકત સાંભળશો તો...\n૩ લોકોએ 5 વર્ષ સુધી ઘોડી, બકરી, ગાય, કુતરા ઉપરાંત ઘણા...\n નોકરી કરતી બધી સ્ત્રીઓની આ જ થાકેલી, મરેલી જિંદગી\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ 10 ફાયદા જાણીને તમે રોજ તુલસી ખાવાનું શરૂ કરી દેશો…\nઅંતરિક્ષમાં ક્યાં ક્યાં કામ નથી કરી શકતા માણસ \n11,000 વર્ષ જૂની રહસ્યમયી મૂર્તિમાં લખી છે એવી વાત, વાચી લીધું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%96%E0%AA%BE%E0%AA%82%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AD%E0%AB%87%E0%AA%82%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE", "date_download": "2019-06-19T09:54:15Z", "digest": "sha1:5H7HCFUSZO5A3ICXEY24CQMORKWWRS5N", "length": 4630, "nlines": 80, "source_domain": "gu.wikipedia.org", "title": "ખાંટના ભેંસવાડા - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી\nખાંટના ભેંસવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકાનું એક ગામ છે. ખાંટના ભેંસવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૭:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%96%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80)", "date_download": "2019-06-19T08:51:22Z", "digest": "sha1:HTAGRBPXJGHXTECO3LQUD4V57L2JU37U", "length": 6779, "nlines": 166, "source_domain": "gu.wikipedia.org", "title": "લાખાપાદર (તા. ધારી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,\nચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી\nલાખાપાદર (તા. ધારી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધારી તાલુકામાં આવેલું એક ગામ છે. લાખાપાદર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણ��, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nતાલુકાનું ભૌગોલીક સ્થાન અને ધારી તાલુકાના ગામ\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૫:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-06-19T09:41:08Z", "digest": "sha1:T2NYZ5W3IPKTOUPH72RYVUPIP5UBSBTD", "length": 10477, "nlines": 134, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest સમસ્યા News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nનર્મદાના જળ સ્તરમાં છેલ્લા 24 કલાકમાં વધારો, ગુજરાત માટે રાહત\nસરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે....\nનર્મદાનું પાણી ઘટતા સાબરમતીના જળ સ્તરમાં પણ ઘટાડો\nનર્મદા ડેમમાંથી છોડાતા નીર ઘટતા અમદાવાદની સાબરમતી નદીમાં પણ જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે. ...\nવાગડ પંથકમાં ઉનાળા પહેલા જ નર્મદા કેનાલમાંથી પાણીચોરીની ફરિયાદ\nહજી ચોમાસા પહેલા આકરો ઉનાળો પસાર કરવાનો બાકી છે ત્યારે કચ્છ ગાંધીધામના વાગડ પંથકમાં પાણીનો કક...\n10 Days હેર ઓઇલ - તમામ હેર સોલ્યુશન્સ એક બોટલમાં\nવર્તમાન સમયમાં ખરતા વાળા એ ખૂબ સામાન્ય સમસ્યા થઇ પડી છે. પરંતુ વાળ વધારે પડતા ખરે ત્યારે માણસ મા...\nઆજે કર્ણાટક બંધ છે, જાણો કેમ બંધ છે અને ક્યારે ખુલશે\nઆજે કર્ણાટક બંધ છે. બંધને લઇને રાજધાની બેંગલૂરુ સમેત સમગ્ર કર્ણાટકમાં જનજીવન પ્રભાવિત થયું છે....\nતાપીમાં પાણીની સમસ્યાને લઇને થયો અનોખો વિરોધ\nતાપી : દેશના વડા પ્રધાન આદિવાસીઓને લઇ મોટી મોટી વાતો કરી રહ્યા છે. અને ગુજરાતને મોડલ બતાવી વડા પ...\n500-1000 રૂપિયાની નોટના લીધે ગુજરાત આ તમામ વસ્તુઓ રહેશે બંધ\nમંગળવારના રોજ પીએમ દ્વારા જાહેરાત થતા આજથી 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ કરવામાં આવી છે. જે અંગે ગુ...\n32 વર્ષ પછી લગ્ન કર્યા તો વધી જાય છે ખતરો...\n[સર્વે] લગ્ન કરવા માટે ઓછામાં ઓછી ઉંમર તો નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ લગ્ન કરવા માટે વધારેમા...\nઓફિસમાં યુવતીઓને રોજ આ 7 ગંદી સ્થિતિમાંથી પસાર થવું પડે છે\n[ઓફીસ લાઇફ] આજનો સમય સમાનતાનો સમય છે. છોકરા-છોકરીઓ પોતાના પગ પર ઊભા થવા માગે છે. છોકરો હોય કે છોકર...\nપાણી વિના ગામમાં પડી ગયો દુલ્હનોનો દુકાળ\nનવી દિલ્હી, 18 જૂન: રાષ્ટ્રીય રાજધાની હોવાછતાં દિલ્હીનો વધુ એક ચહેરો છે જેને ખૂબ ઓછા લોકોએ જોયો છ...\n2014માં શનિ કોને કરશે હેરાન અને કોની પર રહેશે મહેરબાન\nઅમદાવાદ, 8 જાન્યુઆરી: સામાન્ય રીતે જે લોકો જ્યોતિષશાસ્ત્રમાં માને છે તે લોકો શનિવારે શનિદેવના ...\nચૂંટણી સમયે આર્થિક સંકટ : UPA માટે ઇધર કુઆ ઉધર ખાઇ જેવી સ્થિતિ\nખાદ્ય સુરક્ષા બિલને મળેલી મંજૂરીને પગલે હરખપદુડી બનીને ફરી રહેલી કોંગ્રેસની આગેવાનીવાળી યુપ...\nઆ પાંચ કારણોના લીધે થાય છે તમારી કાર વાઇબ્રેટ\nડ્રાઇવિંગ દરમિયાન આમ તો આપણે દરેક વાતનું ધ્યાન રાખીએ છીએ, પરંતુ ક્યારેક-ક્યારેક જ્યારે તમે ડ્ર...\n30 વર્ષ બાદ આવી રીતે વિશ્વમાં ઉર્જા સંકટ નહીં રહે\nવિચી, 9 ઓગસ્ટ : દક્ષિણ ફ્રાન્સમાં ન્યુક્લિર ફ્યુઝનની મદદથી મોટા પાયે ઉર્જા ઉત્પન્ન કરવા અંગેના ...\nકોલકતા નજીક સીપીએમ-ટીએમસીમાં હિંસક ઝડપ\nકોલકતા, 8 જાન્યુઆરીઃ 24 પરગના જિલ્લાના ભાંગરમાં તૃણમૂલ કોંગ્રેસ અને સીપીએમ સમર્થકો વચ્ચે હિંસક ...\nસાંસદ બોલ્યાઃ મોબાઇલ આપવાથી છોકરીઓ ભાગી જાય છે\nલખનૌ, 22 ઑક્ટોબરઃ રાજકારણ અને વિવાદાસ્પદ નિવેદનોને ચોળી-દામનનો સાથ જોવા મળી રહ્યો છે. સાંસદ જેવા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/tantra-mantra-totka/saturday-remedies-119060800013_1.html", "date_download": "2019-06-19T09:55:26Z", "digest": "sha1:2JXXOLJF7634MXNGXMRCJZRP2OLDXVWS", "length": 9826, "nlines": 208, "source_domain": "gujarati.webdunia.com", "title": "ધન સંપત્તિમાં વૃદ્ધિ માટે શનિવારે કરો આ 10 ઉપાય | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nધન સંપત્તિમાં વૃદ્ધિ માટે શનિવારે કરો આ 10 ઉપાય\nઆપણા બધાની આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ મોટેભાગે આવતો રહે છે. પણ અનેક લોકોન જીવનમાં તો દુખ ખતમ થવાનુ નામ જ નહ્તી લેતુ. એક મુસીબત ખતમ થતી નથી અને બીજી આપણી સામે આવીને ઉભી થઈ જાય છે. આવામાં તમારે ચિંતા ન કરવી જોઈએ. ચિંતા કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થવાને બદલે આરોગ્ય પર અસર પડશે. અને જો આરોગ્ય બગડશે તો ધન સંપત્તિ માટે તમારે જે મહેનત કરવાની હશે તે તમે નહી કરી શકો. તેથી ચિંતા કરવાને બદલે મહેનતની સાથે કેટલાક ઉપાયો પણ અજમાવી જોશો તો તમને થોડો તો લાભ જરૂર મળશે\nકાળા તલના ચમત્કારી ઉપાય અપનાવો, દુર્ભાગ્યને દૂર ભગાવો\nશનિવારે સવારે આ 3 વસ્તુઓના દર્શન થતા જ કરો આ કામ , પ્રસન્ન થશે શનિદેવ\nશનિવારના દિવસે ખિસ્સમાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા\nગ્રહોની દશા સુધારવા અને પિતૃ દોષ દૂર કરવા શનિવારે કરો આ ઉપાય\nશનિવારે કરો આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે Hanumanaji અને શનિ\nઆ પણ વાંચો :\nશનિવારે કરો આ ઉપાય\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/aamir-khan-dhoom-3-gets-overwhelming-response-at-box-office-014728.html", "date_download": "2019-06-19T09:03:52Z", "digest": "sha1:6H4LFOSBQADLTDGB6NQGNYC7EPDOYMT7", "length": 10812, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "પહેલા જ દિવસે ધૂમ 3 આગળ ઘુંટણીએ થઈ ચેન્નઈ એક્સપ્રેસ! | Aamir Khan Dhoom 3 Gets Overwhelming Response At Box Office - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n19 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n30 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપહેલા જ દિવસે ધૂમ 3 આગળ ઘુંટણીએ થઈ ચેન્નઈ એક્સપ્રેસ\nમુંબઈ, 20 ડિસેમ્બર : વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3એ પહેલા જ દિવસે ઘરેલુ સિનેમા ઘરોમાં ઐતિહાસિક ઓપનિંગ કરી છે. બિઝનેસ પન્ડિતોના જણાવ્યા મુજબ ફિલ્મે પહેલા જ દિવસે 35 કરોડ કરતા વધુનો બિઝનેસ કરી લીધો છે. શુક્રવારે 4500 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને તામિળમાં પણ બની છે અને તેણે જોરદાર ઓપનિંગ કર્યું છે.\nફરી એક વાર આમિર ખાન મેનિયા લોકોના માથે ચડી પોકાર્યો અને ફિલ્મની એડવાન્સ બુકિંગે જ ફિલ્મને પ્રથમ દિવસે જોરદાન ઓપનિંગ આપ્યું છ��� કે જે પોતાની જાતમાં ખૂબ જ ઉત્તમ બાબત છે. આશ્ચર્યની વાત એ છે કે ધૂમ 3 ફિલ્મે પોતાના પ્રથમ કલેક્શનમાં જ શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના કલેક્શનને બીટ કર્યું છે. શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસે પહેલા દિવસે 33.12 કરોડ રુપિયાની કમાણી કરીત હતી, પરંતુ પહેલા જ દિવસે ધૂમ 3 આગળ ચેન્નઈ એક્સપ્રેસ ઘુંટણીએ થઈ ગઈ.\nધૂમ 3 ફિલ્મનું ફીડબૅક પણ ખૂબ સારૂ છે, પરંતુ અત્યારથી ફિલ્મ વિશે કંઇક કહેવું વધુ પડતું ગણાશે, પરંતુ જે રીતે તેની ઓપનિંગ થઈ છે, તે જોતા લાગે છે કે ધૂમ 3 વર્ષ 2013ના તમામ રેકૉર્ડ ભાંગી પાડશે. ગઈકાલે રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે. આદિત્ય ચોપરા નિર્મિત ફિલ્મ ધૂમ 3ના દિગ્દર્શક વિષ્ણુ આચાર્ય છે.\nBand : તો ધૂમ 3ની આલિયા કૅટરીના નહીં, દીપિકા હોત...\nTimes Celebex : આમિર-કૅટ નંબર 1, દીપિકાની મોટી છલાંગ, તો સન્નીની એન્ટ્રી\nધૂમ 3ની 500 કરોડની કમાણી, આમિરમાં સમાણી\nચેન્નઈ એક્સપ્રેસ અને ક્રિશ 3નો રેકૉર્ડ તોડતી ધૂમ 3\nવર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનતી ધૂમ 3\nપાકિસ્તાની વારને પછાડી ધૂમ મચાવતી ધૂમ 3\nધૂમ 3ની સફળતાથી બિગ બી ખુશ, સાંભર્યું અભિષેકનું બાળપણ\nઆમિરની ધૂમ 3ની ધૂમ, ત્રીજા જ દિવસે બની સો કરોડી\nઆમિરની ધૂમ 3ની ધૂમ, બે દિવસમાં 70 કરોડની કમાણી\nધૂમ 3એ પહેલાં દિવસે તોડ્યો રેકોર્ડ, 2013ની સૌથી હિટ ફિલ્મ\nધૂમ 3 જોઈ અમિતાભ-સચિન બોલ્યાં : It's SPELLBINDING \nધૂમ 3 રિવ્યૂ : ચોર પર ચોર... પોલીસમાં પણ છે જોર....\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/ahmedabad-cid-crime-investigation-in-bopal-custodial-death-case/", "date_download": "2019-06-19T09:19:33Z", "digest": "sha1:CEEUPXETW6BUKUR25Z6HYMPWYEB32SSQ", "length": 5884, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "અમદાવાદના બોપલ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » અમદાવાદના બોપલ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી\nઅમદ���વાદના બોપલ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી\nઅમદાવાદના બોપલ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી છે. પીડિત પરિવારે હાઇકોર્ટમાં CID ક્રાઇમને તપાસ સોંપવા પિટિશન કરી હતી. હાઇકોર્ટે પરિવારજનોની માંગને માન્ય રાખતા CIDને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્યના DYSP કે.ટી.કામરીયા પાસે તપાસ હતી. ચોરીના કેસમાં સુરુભા ઝાલાની 14મી ઓક્ટોબરે LCB દ્વારા આરોપી ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં આરોપીના મોત નિપજવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પીએસઆઈ અને બે કોન્સ્ટેબલની સામે 302ની ફરિયાદ થઈ હતી.\nઉર્વશીની Sexy તસવીરોએ લગાવી આગ, કાતિલ અદાઓ જોઇ ભરશિયાળે વળી જશે પરસેવો\n2019માં રાહુલ ગાંધીનો પહેલો વિદેશ પ્રવાસ, ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે સંબોધન\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nશપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/health-tips-fennel-is-very-important-for-your-health-know-its-benefits-119061000021_1.html", "date_download": "2019-06-19T09:31:08Z", "digest": "sha1:JT7RESJVM5PZXL6P6I5XPOC2UBA4Z64M", "length": 11141, "nlines": 215, "source_domain": "gujarati.webdunia.com", "title": "હેલ્થ ટિપ્સ - ખૂબ જ કામની વસ્તુ છે વરિયાળી, જાણો તેના ફાયદા | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nહેલ્થ ટિપ્સ - ખૂબ જ કામની વસ્તુ છે વરિયાળી, જાણો તેના ફાયદા\nઅનેક લોકો જમ્યા પછી વરિયાળી ખાય છે. કારણ કે તેનાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને મોઢાની દુર્ગધ પણ ઓછી થાય છે. આયુર્વેદ મુજબ વરિયાળી ખૂબ ગુણકારી હો છે. તેથી જમ્યા પછી તેનુ સેવન કરવુ જ જોઈએ.\nઆ શરીરનુ વજન ઓછુ કરવામાંપણ મદદરૂપ સાબિત થાય છે.\nજો આંખની સમસ્યા છે તો વરિયાળી સા��ે સાકર લેવાથી ફાયદો થાય છે. વરિયાળીમાં વિટામિન સી, પોટેશિયમ, મેગેઝીન, આર્યન, ફોલેટ અને ફાઈબર સામેલ છે.\nજાણો વરિયાળી ખાવાના ફાયદા..\n-તેમા રહેલ જીવાણુરોધી અને એંટી ઈફ્લેમેટરી ગુણ પીડાદાયક મસૂઢાને શાંત કરવામાં સહાયક હોય છે. તેનાથી મોઢાની દુર થાય છે.\n- વરિયાળીના બીજ અપચો સોજોને ઓછો કરવામાં અને પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી પેટમાં દુખાવો અને પેટની અંદર સોજાથી રાહત મળે છે.\n- તેનાથી પેશાબનો અવરોધ પણ દૂર થાય છે.\nતેથી વરિયાળીની ચા પીવાથી પેશાબના રસ્તાની સમસ્યા દૂર થાય છે.\nસાથે જ આંખોનો સોજો પણ ઓછો કરે છે.\n- આ ભૂખને ઓછી કરે છે. વરિયાળીનુ તાજુ બીજ પ્રાકૃતિક વસા નાશકના રૂપમાં કાર્ય કરે છે. તેથી તેના ઉપયોગથી વજન ઘટે છે.\n- શરદી-ખાંસી, ફ્લુ અને સાઈનસથી શ્વસન્ન તંત્રના સંક્રમણથી રાહત અપાવવામાં પણ આ મદદરૂપ સાબિત થાય છે.\n-આ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. આ બીપીને ઘટાડે છે. વિટામિન સી એંટી ઓક્સીડેંટના રૂપમાં કાર્ય કરે છે. આ હ્રદય રોગથી બચાવે છે.\nસેક્સ પછી શુ ઈચ્છે છે એક પુરૂષ,,,,\nહેલ્થ ટિપ્સ - નાસ્તો કરતી વખતે ન કરશો આ ભૂલ\nકઈ ઉમરમાં કરવું સેક્સ \nહોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર\nButter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Print_news/16-05-2019/170189", "date_download": "2019-06-19T09:36:13Z", "digest": "sha1:I27ULNKPR4O4D2XO4KAF7XSOC5VINT2Z", "length": 3184, "nlines": 9, "source_domain": "www.akilanews.com", "title": "મુખ્ય સમાચાર", "raw_content": "\nતા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર\nપશ્ચિમ બંગાળમાં હિંસા માટે ભાજપ જવાબદાર : હુમલો પૂર્વયોજિત : મમતાના સમર્થનમાં માયાવતીના પ્રહાર\nચૂંટણી પંચ પણ પીએમ મોદીના દબાણમાં કામ કરી રહ્યુ છે. આ સંપૂર્ણપણે અનુચિત છે\nનવી દિલ્હી :પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહના રોડ શો દરમિયાન ભડકેલી હિંસા બાદ ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 16મેની રાતે જ ચૂંટણી પ્રચાર પર રોકવાના નિર્ણય પર વિપક્ષે સવાલ ઉઠાવી દીધા છે, બસપા પ્રમુખ માયાવતી બંગાળ વિવાદ પર મમતા બેનર્જી સાથે આવી ગઈ છે. તેમણે કહ્યુ કે એ સ્પષ્ટ છે કે પીએમ મોદી, અમિતભાઈ શાહ અને બાકી નેતા મમતા બેનર્જી પર હુમલો કરી રહ્યા છે. તેમના હુમલા પહેલેથી પ્લાન્ડ છે. આ બહ�� ખતરનાક છે અને દેશના પીએમ મોદીને આ શોભા નથી આપતુ. એમાં કોઈ શક નથી કે બંગાળમાં થયેલી હિંસા માટે ભાજપ જ જવાબદાર છે.\nમાયાવતીએ કહ્યુ કે ચૂંટણી પંચ પણ પીએમ મોદીના દબાણમાં કામ કરી રહ્યુ છે. આ સંપૂર્ણપણે અનુચિત છે. અત્રે ઉલ્લેખનીય છે આ પહેલા કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આજે લોકતંત્રના ઈતિહાસનો કાળો દિવસ છે કારણકે પંચે પ્રક્રિયાનું પાલન નહિ કરીને માત્ર પ્રધાનમંત્રી મોદીની રેલીઓની મંજૂરી આપી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ વિશે ટ્વીટ દ્વારા ચૂંટણી પંચ પર નિશાન સાધ્યુ હતુ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Print_news/15-03-2019/105792", "date_download": "2019-06-19T09:36:30Z", "digest": "sha1:BFJ5OE64OYSVRPX7TWPVBLKADV3OJ3MM", "length": 3938, "nlines": 9, "source_domain": "www.akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૧૫ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૯ શુક્રવાર\nભાવનગરમાં ગ્રીનસીટી અંતર્ગત વૃક્ષોનો ટ્રી-ગાર્ડ સાથે કચ્ચરઘાણઃ ૩ વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું\nભાવનગર તા.૧૫: ગ્રિનસીટી દ્વારા શહેરને હરિયાળુ બનાવવા છેલ્લા સાત વર્ષથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે ૭૦૦૦ જેટલા વૃક્ષોનું ગ્રિનસીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષો ઝડપથી મોટા થાય તે માટે ગ્રિનસીટીના દેવનભાઇ શેઠ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને વૃક્ષોને જાતે પાણી પાઇ રહ્યા છે. પાણી પાવા માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરી છે.\nપરંતુ દુઃખની વાત એ છે કે સરકાર દ્વારા અનેક જગ્યાએ ગેસની લાઇન, મોબાઇલ ટાવર માટેની લાઇન વિગેરે માટે ખાડા ખોદવામાં આવે છે. ત્યારે જે કોન્ટ્રાકટરને આનું કામ સોંપવામાં આવે છે તેમના દ્વારા ગ્રિનસીટીના ટ્રી-ગાર્ડ અને વૃક્ષોને પારાવાર નુકશાન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ એરપોર્ટ રોડ ઉપર પાણીની લાઇન માટે મોટી સાઇઝના ભારે વજનના પાઇપ એવી રીતે ઉતારવામાં આવ્યા છે કે જેનાથી ગ્રિનસીટીએ ૩ વર્ષની મહેનત કરીને મોટા કરેલા વૃક્ષોનો ટ્રી-ગાર્ડ સાથે કચ્ચરઘાણ વળી ગયો છે.\nદેવેનભાઇ શેઠએ કોર્પોરેશનને અનેકવાર ધ્યાન દોર્યું હોવા છતાં કોઇ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી. એક તરફ સરકાર જ પર્યાવરણ બચાવવા માટે મોટી મોટી જાહેરાત કરે છે અને બીજી તરફ એની જ બેદરકારીના કારણે અનેક મોટા થઇ ગયેલા વૃક્ષોનો નાશ થઇ રહયો છે. દે��ેનભાઇ શેઠએ જણાવ્યું છે કે જો આ બાબતે સરકાર ગંભીર પગલા નહીં લ્યે તો ઉચ્ચ કક્ષાએ આની રજુઆત કરવામાં આવશે. અને લાગતા વળગતા વિરૂદ્ધ આની માટે ફરિયાદ કરવામાં આવશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/20-05-2019/24589", "date_download": "2019-06-19T09:36:37Z", "digest": "sha1:WQJKJJFHHAOZZKWTA6XR7SH6JGRZN7MB", "length": 16200, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ઇંગ્લેન્ડને 4-0થી પાકિસ્તાન સામેની વનડે સિરીઝ જીતી", "raw_content": "\nઇંગ્લેન્ડને 4-0થી પાકિસ્તાન સામેની વનડે સિરીઝ જીતી\nનવી દિલ્હી: ઈંગ્લેન્ડએ પાંચ મેચની એક-દિવસીય શ્રેણી 4-0થી પોતાનું નામ બનાવ્યું છે, જે પાકિસ્તાન વિરુદ્ધ એક વિચિત્ર રમત દર્શાવે છે. રવિવારે પાંચમા ઓડીઆઈમાં, ઈંગ્લેન્ડની યજમાન 54 રનથી જીતી ગયો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ નવ વિકેટોમાં 351 રન કર્યા હતા. જોય રુટ અને સુકાની ઇઓન મોર્ગને અડધી સદી કરી. રુટ 84 બોલમાં 9 ચોક્કા સાથે સંઘર્ષ કરે છે, જ્યારે મોર્ગન (76) ની 64 બોલની ઇનિંગમાં ચાર ચોક્કા અને પાંચ છગ્ગા થયા. બંનેએ ત્રીજા વિકેટ માટે 117 રનની ભાગીદારી વહેંચી હતી.વિકેટકીપર જોસ બટલર (34), જેમ્સ વિન્સ (33), જોની બેઅરસ્ટો (32), ટોમ કુરાન (2 9 રન), બેન સ્ટોક્સ (21), ડેવિડ વિલે (14) અને ક્રિસ વોક્સ (13) બીજા ફાળો આપતા હતા. મોઈન અલીએ ખાતું ખોલ્યું ન હતું. શાહિન શાહ આફ્રિદીએ ચાર, ઈમાદ વાસિમ ત્રણ અને હસન અલી અને મોહમ્મદ હસનને 1-1 વિકેટ લીધી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની ��નાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nનરેન્દ્રભાઈ મોદી જ બનશે વડાપ્રધાન પરંતુ કેટલાક મુદ્દે ભાજપથી અમારી વિચારધારા અલગ છે :બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે અમને આશા છે કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનશે અને જેડીયુ તેમાં સામેલ થશે :નીતીશકુમારે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ધારા-370,સમાન નાગરિક સંહિતા,અને અયોધ્યા વિવાદ પર પોતાની પાર્ટીની અલગ વિચારધારા છે access_time 1:36 am IST\nસૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાશે : બે દિવસ થંડરસ્ટ્રોમની આગાહી રાજકોટમાં ૪૦ ડિગ્રી : હવામાન વિભાગે બે દિવસ ફરી વરસાદની આગાહી કરી છે : સૌરાષ્ટ્ર, કચ્છમાં જોરદાર પવન ફૂંકાશે : બનારસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડશે : રાજકોટમાં બપોરે ૩ વાગ્યે ૪૦ ડિગ્રી તાપમાન છે : ફરી ગરમીમાં આંશિક વધારા સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:26 pm IST\nલોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST\nશું લોકસભા ચૂંટણીને કિર્તન સભા બનાવવા માગે છે પી.એમ. મોદી : શરદ યાદવની ટિપ્પણી access_time 11:57 pm IST\nભાજપ એકલા હાથે ૩૦૦ બેઠક મેળવી લેશે કે કેમ \nએક્ઝિટ પોલના પરિણામ એકવાર નહિ ઘણી વાર ખોટા સાબીત થયા છે : આપ નેતા સંજયસિંહ access_time 11:51 am IST\nરાજકોટમાં ઝડપાયેલા બે ચેન ચોરોએ ગત મહિને ભુજ-મુન્દ્રામાં ચિલઝડપ કરી હતી access_time 11:46 am IST\nરેસકોર્ષમાં ચબુતરા પાસે રાત્રે ધમાલઃ ટ્રાફિક જામ કલીયર કરાવતાં યુવાનને છરીથી છરકો access_time 4:03 pm IST\nગુરૂદેવના ચરણમાં ભોગ નહીં, ત્યાગ-વૈરાગ્યના ભાવો સમર્પિત કરોઃ પૂ. પારસમુનિ access_time 4:22 pm IST\nકોડીનારમાં રમઝાન માસમાં અવિરત વીજ પુરવઠો ખોરવાતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ access_time 11:55 am IST\nભૂપગઢ પાસે છકડો પલ્ટી જતાં દેવશીભાઇ ભરવાડનું મોતઃ કોળી બંધુ સહિત ૩ ઘવાયા access_time 4:05 pm IST\nઉનામાં પથારીવશ કોળી સમાજના યુવાનને ન્યાય મળતો નથી access_time 11:58 am IST\nસુરતના લીંબાયતમાં ગોડસેનો જન્મદિવસ ઉજવાયો access_time 4:04 pm IST\nધ્રાંગધ્રા-અમદાવા હાઈવે પર ટ્રકમાંથી ઇંગલિશ દારૂ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા :૧૭.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત access_time 5:53 pm IST\nડાંગ જિલ્લામાં ખુંખાર દીપડાએ ગાયને પોતાનો શિકાર બનાવતા રહીશોમાં ફફડાટ જોવા મળ્યો access_time 6:04 pm IST\nઆતંકની તરફ જવાવાળા યુવાનોની સંખ્યામાં થયો ઘટાડો : પાક આજે ભુખમરો મહેસુસ કરી રહ્યું છેઃ સેના access_time 10:41 pm IST\nઅમેરીકી અબજપતિ રોબર્ટ સ્મિથએ ૪૦૦ વિદ્યાર્ર્થીઓનો રૂ. ર૭૮ કરોડ કર્જ ચૂકવવાની ઘોષણા કરી : સ્મિથને ડોકટરેટની માનદ ઉપાધી આપવામાં આવી access_time 10:40 pm IST\nઅમારી રક્ષા માટે અમે ડગમગીશું નહીં: સાઉદી અરબ access_time 6:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના જયોર્જીયામાં આવેલા હિન્દુ ટેમ્પલ ઓફ એટલાન્ટમાં આભૂષણોની ચોરીઃ ગુરૂવારે મહાલક્ષ્મી મંદિર બાદ શુક્રવારે એટલાન્ટા મંદિરમાં થયેલી ચોરીથી લોકોમાં ફફડાટઃ ધોળે દિવસે માત્ર ૧૫ મિનીટમાં સોનાના આભૂષણો બઠ્ઠાવી જઇ ૩ મહિલા તથા ૩ પુરૂષની ગેંગ પલાયન access_time 7:10 pm IST\nપવિત્ર રમઝાન માસમાં ભૂખ્યા જનોને ઇફતારઃ દુબઇ સ્થિત ભારતીય મૂળના શ્રી જોગીન્દર સિંઘ દ્વારા આખો મહિનો શાકાહારી ભોજન પૂરૂ પાડવા શરૂ કરાયેલી ઇફતારઃ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન access_time 8:43 pm IST\n''હયુસ્ટન ઇફતાર'': અમેરિકાના હયુસ્ટનમાં તમામ કોમ્યુનીટીના સંયુકત ઉપક્રમે છેલ્લા ૨૦ વર્ષથી યોજાતી પાર્ટીઃ આ વર્ષે યોજાયેલી ઇફતાર પાર્ટીમાં મેયર, કોંગ્રેસમેન, કોંગ્રેસવુમન, સહિત બે હજાર લોકોની હાજરી access_time 8:42 pm IST\nક્રિકેટર હનુમા બિહારીએ મંગેતર પ્રીતિથી તેલૂગુ રીતિ-રીવાજોથી લગ્ન કર્યા access_time 12:02 am IST\nહોન્ડા ટીમના માર્ક માર્કવેજે જીત્યું ફ્રેન્ચ મોટો જીપી ખિતાબ access_time 6:45 pm IST\nવિશ્વકપ 2019 શરૂ થતા ભારત માટે સારા સમાચાર: કેદાર જાધવ ફિટ access_time 6:48 pm IST\nરાજકુમાર સંતોષીની નવી ફિલ્મનું શુટીંગનુ શરૂ access_time 5:35 pm IST\nમારા ભૂતકાળને કારણે આજે પણ લોકો મિત્રતા કરતા અચકાય છેઃ સની લિયોનીનો અફસોસ access_time 5:12 pm IST\nએક-બે ફ્લોપ ફિલ્મોથી ખાન ત્રિમૂર્તિનો જમાનો નથી જતો રહ્યો: નવાજુદ્દીન access_time 5:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2015/01/03/ghazal-7/comment-page-1/", "date_download": "2019-06-19T09:55:01Z", "digest": "sha1:UWZKI37GDH3UMTD3MXRRV6LZXWHVZ7EN", "length": 12940, "nlines": 179, "source_domain": "www.aksharnaad.com", "title": "ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ\nત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ 7\n3 જાન્યુઆરી, 2015 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જિતેન્દ્ર પ્રજાપતિ\nઆજે લાંબા સમય બાદ કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો પ્રસ્તુત છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને ખૂબ શુભકામનાઓ તો વળી તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. અક્ષરનાદને ગઝલરચનાઓ પાઠવવા બદલ તેમને શુભકામનાઓ.\nવિચારોમાં સતત તારા સ્મરણની આગ રાખીને,\nજીવું છું હું પ્રિયે તારો અલગ વિભાગ રાખીને.\nહજી રાખો છો દૂરી કેટલી, સાબિત કર્યું આપે,\nમને દીધી વસંત પણ પાનખરનો ભાગ રાખીને.\nહવા શોધી રહી છે ક્યારની શિકારને એના,\nતમે ના આવતા અહીં હાથમાં ચિરાગ રાખીને.\nમને મારી રીતે કોઈ આપવા દેતું નથી અહીંયાં,\nફરું છું હું ય મારામાં નહીંતર ત્યાગ રાખીને.\nહવે તો હું અને આ ચંદ્રમાં બંને છીએ સરખાં,\nસફેદ પહેરણ મને આપ્યું છે કાળો ડાઘ રાખીને.\nસર્પ માફક ક્ષણ સરી,\nભાગ્ય પર લીટો પડ્યો.\nશબ્દ જ્યાં ખોટો પડ્યો.\nછત કરી સંપૂર્ણ તો,\nવૃક્ષ પર સોપો પડ્યો.\nપડ્યું પાનું નિભાવી લઈશ એવી હામ રાખું છું,\nરમત રમવામાં મારું એ રીતે હું નામ રાખું છું.\nજુઓ, અજવાસનો હું આમ કૈંક અંજામ રાખું છું,\nહવાની ઝૂંપડીમાં જ્યોતનો આરામ રાખું છું.\nતને મળવું ગઝલ લખવી અને નોકરી કરવી;\nમને ગમતાં અહીં બે ચાર કાયમ કામ રાખું છું\nનથી દેતો મફતના ભાવે અહીંયાં પાનખરને હું;\nપવનના વેગ ઉપર પાંદડાના દામ રાખું છું\nધરમની વાત હો તો છે ગણિત મારું જરા જુદું;\nનજરમાં ઈસુને અલ્લાહ, આંખે રામ રાખું છું\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ”\nમનીષ વી. પંડ્યા જાન્યુઆરી 4, 2015 at 5:55 પી એમ(PM)\n૩જી રચના ખુમારીસભર લાગી અને ઘણી ગમી. જેમાં “”પડ્યું પાનું નિભાવી લઈશ …. સવિશેષપણે ગમી. વાહ જીતેન્દ્રભાઈ \nબહુ સુન્દર લખો છો જિતુભાઈ…….મજા આવી ગઈ…..\nબહુ સરસ ગઝલ જિતેન્દ્રભાઇ\nખુબ મૌલિક રચના. અભિનન્દન.\nતાઝગિ પુર્ન નવ�� ગઝલ ના વધામના નવા વરસે. વાહ મઝા આવિ ગૈ.\n← પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે\n૧૦૧ ઝેન વિચારમોતીઓ.. – ટ્વિટર પરથી સંકલિત.. →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/regional-gujarat-news/cyclone-thunderstorms-will-hit-coast-of-saurashtra-for-48-hour-119061200014_1.html", "date_download": "2019-06-19T09:23:06Z", "digest": "sha1:JNJMNTJCKSZM42X4ESVZ74GMWUCDLF62", "length": 14675, "nlines": 231, "source_domain": "gujarati.webdunia.com", "title": "વાયુ વાવાઝોડું live - જાણો ગુજરાતમાં ક્યારે ક્યા સ્થાન પરા ત્રાટકી શકે છે વાવાઝોડુ.. | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nવાયુ વાવાઝોડું live - જાણો ગુજરાતમાં ક્યારે ક્યા સ્થાન પરા ત્રાટકી શકે છે વાવાઝોડુ..\nજે વાવાઝોડાને લઈને ગુજરાતમાં સૌ કોઈ ચિંતામાં છે તે વાયુ વાવાઝોડુ આગામી 24 કલાકમાં ગુજરાતમાં ગમે ત્યારે ત્રાટકી શકે છે.\nદરેકના મનમાં એ ઉત્સુકતા છે કે આ વાવાઝોડું ક્યારે ગુજરાતમાં ત્રાટકશે.\nવેબદુનિયાના પાઠકો માટે વિશેષ આ માહીતી લાવ્યા છે.\nwindy.com મુજબ આ વાવાઝોડુ સૌ પહેલા 13 જૂનની વહેલી સવારે 3 વાગ્યે વલસાડ પર ત્રાટકશે અન ત્યાર્બાદ 5 વાગ્યા સુધીમાં 165 કિમીની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલાૢ પીપાવાવમાં પ્રવેશશે.\nઅને 8 વાગ્યે વેરાવળ, માંગરૉળ અને માળિયામાં ત્રાટકશે.\nઆ વાવાઝોડુ 12 જૂનની રાત્રે 12 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે ફૂંકાવાની આગાહી છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.\n- હવામાન વિભાગ મુજબ વાવાઝોડું સૌથી પહેલા દીવ અને સોમનાથ પર ત્રાટકશે\nબુધવારે રાત્રે 12-00 વાગ્યે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે\nગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમા સૌથી પહેલું વાવાઝોડું ત્રાટકશે\nદક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં ત્રાટકશે\n- બુધવારે રાત્રે થોડો સમય ખંભાતના અખાત તરફ વાવાઝોડું પ્રયાણ કરશે\nવાવાઝોડાંની દિશા બદલાઇ નહીં ગુજરાતના ભારે નુકશાન થવાની સંભાવના\nબુધવારે ભાવનગર, ભરુચ, વડોદરામાં વાવાઝોડુ ત્રાટકી શકે છે\n- બુધવારે રાત્રે કે સવારે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં આવી શકે વાવાઝોડું\nભાવનગર અને મોરબીના કેટલાક ભાગમાં પણ વાવાઝોડું અસર કરશે\n- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ દિવસ ખુબ મહત્વના રહેશે\nઆ વિસ્તારોને અસર વધુ નહી..\nવર્તમાન સ્થિતિ જોતા વાવાઝોડું તિવ્રતા ઘટવાની સંભાવના ઓછી\n13 જૂનના વહેલી સવારે ગુજરાતમાં 12 જિલ્લાને વાવાઝોડું અસર કરી શકે છે\n13 જૂનના બપોરે 12-00 વાગ્યા સુધી વાવાઝોડાંની અસર રહી શકે છે\n13 જૂનના બપોર બાદ વાવાઝોડાની તિવ્રતા ઓછી થઇ જશે\n12 જૂનના રાત્રીના સમયથી 13 જૂનની સવાર સુધી વાવાઝોડું ત્રાટકી શકે છે\nવાવાઝોડું ગુજરાતના કિનારે આવશે ત્યારે 100 કીમી સુધ���ની તિવ્રતા હશે\nવાવઝોડું ગીર સોમનાથથી ઉત્તર કચ્છ તરફ પણ આગળ વધી શકે છે\nવેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.\n‘વાયુ વાવાઝોડું’ જાણો પળેપળની ખબર એક ક્લિક પર\nવાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે હજીરામાં બોટો લંગારવામાં આવી\nકચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને હાઇ ઍલર્ટ બનાવાયો: વિજય રૂપાણી\nસૌરાષ્ટ્ર-કચ્છ માટે જૂન મહિનો જોખમી: કંડલા વાવાઝોડું પણ 9મી જૂને જ ત્રાટક્યું હતું\nવાવાઝોડાની અસર / વલસાડમાં સ્કૂલોમાં ત્રણ દિવસની રજા જાહેર, દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત\nઆ પણ વાંચો :\nજાણો ગુજરાતમાં ક્યારે ક્યા સ્થાન\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/chavalo/", "date_download": "2019-06-19T09:33:13Z", "digest": "sha1:F6QZUBLKTUZNG57FL4T75NJEMVJ6AIU2", "length": 4333, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "Chavalo - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nઆ ચા વાળો પ્રધાનમંત્રી કરતા પણ વધુ દેશ ફરી આવ્યો… અને એ પણ પત્ની સાથે: Video\nમૌજ- મસ્તી અને હરવા ફરવાને કોઈ સીમા નથી હોતી. આ વાત સાબીત કરી બતાવી 70 વર્ષના એક ચા વાળાએ અને તેના પત્નીએ જે અત્યાર સુધી\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હ���કતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/stop-hoarding-sugar-says-association-in-zimbabwe/", "date_download": "2019-06-19T08:46:39Z", "digest": "sha1:HT6EJ6ETSD6OMB5CYWILDJHIG47APFHM", "length": 13049, "nlines": 274, "source_domain": "www.chinimandi.com", "title": "લોકોને ખાંડને સંગ્રહિત ન કરવાની અપીલ કરતુ ઝિમ્બાબ્વે સુગર એસોસિયેશન - Sugar Industry News and Updates", "raw_content": "\nHome All News લોકોને ખાંડને સંગ્રહિત ન કરવાની અપીલ કરતુ ઝિમ્બાબ્વે સુગર એસોસિયેશન\nલોકોને ખાંડને સંગ્રહિત ન કરવાની અપીલ કરતુ ઝિમ્બાબ્વે સુગર એસોસિયેશન\nઝિમ્બાબ્વે સુગર એસોસિએશને (ઝેડએસએ) જાહેર જનતાના સભ્યોને ખાંડ સંગ્રહિત ન કરવાની વિનંતી કરી છે કારણ કે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે.\nએક નિવેદનમાં, ઝેડએએસ અધ્યક્ષ શ્રી મુક્કાદેય માસુંડાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જરૂરિયાતોને પહોંચી વળવા દેશમાં પૂરતા પ્રમાણમાં ખાંડનો જથ્થો છે.અને સ્ટોક કરીને સંગ્રહ કરવાની કોઈ જરૂરિયાત નથી.\n“ઝેડએએસ તરીકે અમે બધા રિટેલર્સ અને જથ્થાબંધ કંપનીઓને જવાબદારીપૂર્વક વર્તન કરવાનું ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, સામાન્ય ઘરેલું આવશ્યકતાઓને પહોંચી વળવા ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડશે.\n“અમે અમારા મૂલ્યવાન ગ્રાહકો અને હિસ્સેદારોને ખાતરી આપવા માંગીએ છીએ કે ઝિમ્બાબ્વે સુગર ઉદ્યોગમાં આગામી સિઝનમાં ખાંડના ઔદ્યોગિક અને ઘરગથ્થુ ગ્રેડ માટે રાષ્ટ્રીય આવશ્યકતાઓને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં ખાંડ મોજુદ છે,\n“અમે ખાંડના વેપારમાં ખેલાડીઓને જવાબદારીપૂર્વક વર્તવા માટે વિનંતી કરીએ છીએ કારણ કે દેશમાં કોઈ ખાંડની અછત નથી.”\nમિસ મસુન્દાએ એસોસિયેશન તરીકે પણ કહ્યું કે તેઓએ સમગ્ર દેશમાં ખાંડની માંગમાં અસાધારણ વધારો નોંધ્યો છે.\nતેમણે કહ્યું હતું કે, દેશમાં કેટલાક ખાંડની માગમાં અસામાન્ય વધારો થયો છે, જેના પરિણામે કેટલાક અનૈતિક વેપારીઓ દ્વારા સટ્ટાકીય પ્રવૃત્તિઓના કારણે કૃત્રિમ અછત થઈ છે અને 16 મે, 2019 સુધી ગ્રાહકો દ્વારા ગભરાટના કારણોસર તે ગંભીર બન્યું છે.\nલગભગ 80 ટકા ઝિમ્બાબ્વેની શેરડી પાક બે મોટા વસાહતો, ત્રિકોણ સુગર એસ્ટેટ અને હિપ્પો વેલી એસ્ટેટ દ્વારા બનાવવામાં આવે છે, બાકીના ખાનગી ખેડૂતો અને નવા પુન: સ્થાપિત ખેડૂતો પાસેથી આવે છે.\nઉત્પાદિત ખાંડના ઓછામાં ઓછા 65 ટકા સ્થાનિક વપરાશ માટે છે જ્યારે બાકીનું નિકાસ માટે છે. ખાંડનું ઉત્પાદન આ વર્ષે 500 000 ટન સુધી પહોંચવાની ધારણા છે, જે પાછલા વર્ષના 460 000 ટનથી ઉપર છે.\nNext articleરાજસ્થાન ભડકે બળે છે: ગરમીનો પારો 50 ડિગ્રી જોવા મળ્યો\nમહારાષ્ટ્રમાં 2019-2020 ના વર્ષ માટે 64 લાખ ટન ખાંડ ઉત્પાદન થવાનો અંદાઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/09/17/atss/", "date_download": "2019-06-19T09:09:01Z", "digest": "sha1:OGIMCUGAFOSLRSEXHQE72WUHJO5SR5W3", "length": 22856, "nlines": 190, "source_domain": "www.aksharnaad.com", "title": "હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અનુદીત » હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની\nહજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની 4\n17 સપ્ટેમ્બર, 2008 in અનુદીત / પુસ્તક સમીક્ષા tagged ખાલિદ હુસૈની / જીજ્ઞેશ અધ્યારૂ\n“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી.\nવાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે, મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે…\n(આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns\nહવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી,\n“તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે”\n“શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી\n“હા, એક ઘર, પોતાના બાળકો…”\n“તા��ે આગળ વધવું જ રહ્યું”\n“સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને ઉત્તેજનાસભર શહેર છે, તને આવો સરસ મોકો ફરી નહીં મળે.”\nમરીયમે તેના પિતાની પત્નીઓ તરફ ધ્યાન આપ્યું\n“હું મુલ્લા ફઝિઉલ્લાહ સાથે રહીશ” તે બોલી, “મને ખાત્રી છે તે મને લઈ જશે”\n“આ યોગ્ય નથી” ખાદીઝા બોલી, “તે ઘરડો છે અને…”તેની જીભ યોગ્ય શબ્દો શોધવા લાગી, અને મરીયમને ખબર હતી કે તે શું કહેવા માંગે છે. તેઓને શું કરવું છે તે પણ મરીયમને ખબર હતી, તને આવો સરસ મોકો ફરી નહીં મળે કે તેમને પણ નહીં મળે. મરીયમના જન્મથી એ લોકો અપમાનિત થયા હતા, અને આ તેમના માટે એક મોકો હતો, એક વાર અને કાયમ માટે તેમના પતિની આ ભૂલને કાયમને માટે ભૂંસી નાખવાનો. તેને દૂર મોકલવામાં આવી રહી હતી, કારણકે તેનું ચાલવુ, શ્વાસ લેવું આ બધાયની આબરૂના માથે કલંક હતું.\n“તે ઘણો નબળો અને ઘરડો છે” ખાદીઝા તરત બોલી, “અને જ્યારે તે નહીં રહે ત્યારે તું આ પરિવાર પર ફરી બોજ બની રહીશ” …..જેમ તું અત્યારે છે ….. તેવા શબ્દો તેના હોંઠ સુધી આવી રહી ગયા. જાણે કે ધુમ્મ્સ વાળા દિવસે લીધેલો ઝાકળભીનો શ્વાસ.\nમરીયમે પોતાની જાતને કાબુલમાં કલ્પી જોઈ, એક મોટુ અજાણ્યું અને ગીચ શહેર જે, જલીલે એક વાર તેને કહ્યું હતું , અહીં હેરાતથી છસો પચાસ કિલોમીટર પૂર્વમાં હતું. પોતાના કોબ્લા (ઝૂંપડા) થી સૌથી વધારે દૂર અઢી કિલોમીટર દૂર તે ગઈ હતી, જ્યારે તે જલીલના ઘરે આવી હતી. તે પોતાની જાતને કાબુલમાં, એક વિચારી ન શકાય તેટલા અંતરે વિચારી રહી, એક એવા અજાણ્યા સાથે જેની ઈચ્છા પ્રમાણે તેણે વર્તવાનું હતું, તેની માગણીઓ સંતોષવાની હતી. આ માણસ, રશીદના ઘરની તેણે સાફસફાઈ કરવાની હતી, તેના માટે જમવાનું બનાવવાનું હતું, તેના કપડા ધોવાના હતા, અને બીજા એવા કામ જે નાના તેને કહેતી, પતિઓ પોતાની પત્ની સાથે કરતા. આવા કામના વિચારો જેણે તેને ગભરાવી મૂકી અને પરસેવો વ્યાપી રહ્યો.\nતે ફરી જલીલ તરફ ફરી, “તેમને કહો, તેમને કહો કે તમે તેમને આમ નહીં કરવા દો”\n“તારા પિતા પોતાનો જવાબ રશીદને દઈ ચૂક્યા છે” રસૂન બોલી, “રશીદ અહીં હેરાતમાં જ છે, તે છેક કાબુલથી અહીં આવ્યો છે, કાલે સવારે નિકાહ થશે અને તે પછી બપોરે એક બસ છે જે કાબુલ જશે”\n“તેમને કહો …” મરીયમ ભાંગી પડી\nસ્ત્રીઓ હ��ે શાંત થઈ ગઈ હતી, મરીયમને લાગ્યું કે તેઓ તેને જોઈ રહી હતી, રાહ જોતી. આખાય ઓરડામાં એક શાંતિ પ્રસરી રહી, જલીલ તેના ચહેરા પર જાણે “હું તને કાંઈ મદદ નહિં કરી શકું” વાળા ભાવ સાથે પોતાના લગ્નના કડાને ફેરવતો રહ્યો, અને અંદર ઘડીયાળ ફરતી રહી, આગળ અને આગળ…\n“અઢાર વર્ષ”, મરીયમ બોલી “મેં તમારી પાસે કોઈ વાર કાંઈ માંગ્યું નથી, એક વાર પણ નહીં, પણ આજે માંગું છું”\nરશીદે ધુમાડો મોં માં ભર્યો અને પછી તેને ધીરેથી બહાર નીકળવા દીધો, “ઓ તું કહેતી હોય કે તેને હું અહીં રહેવા દઉં તો તે અહીંયા આમ જ ન રહી શકે, હું તેને આમ રહેવા, જમવા ને સૂવાનું ન આપી શકું, હું કાંઈ રેડક્રોસ નથી મરીયમ”\n તને લાગે છે કે તે નાની છે તે ચૌદ વર્ષની છે, બાળક નથી, તું પંદરની હતી જ્યારે આપ્ણા લગ્ન થયા, અને જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે તે ચૌદ વર્ષની હતી, અને તેના લગ્ન થયા ત્યારે તેર વર્ષની.”\n“હું આ ઈચ્છતી નથી” મરીયમ જાણે નિઃસહાય અવસ્થામાં બોલી,\n“આ તારો નિર્ણય નથી, આ તેનો અને મારો નિર્ણય છે.”\n“હું ખૂબ ઘરડી છું”\n“તું ઘરડી છે, તે યુવાન છે…આ બધું મૂર્ખામી છે.”\n“હવે તમે મારી સાથે આવું કરી શકો નહીં આના માટે હું ખૂબ ઘરડી છું” મરીયમ બોલી, તેના હાથ ધૃજી રહ્યા, “આટલા વર્ષો પછી તમે મને આમ……”તે બોલી,\n“આટલી બધી નાટકીય ન બન, આ બધી સામાન્ય વસ્તુ છે અને તેની તને ખબર છે. મારા ઘણા મિત્રોને બે, ત્રણ કે ચાર પત્નિઓ છે, તારા પોતાના પિતાને ત્રણ પત્નીઓ છે, અને હું જે અત્યારે કરી રહ્યો છું તે બધા પુરૂષો ખૂબ પહેલા કરી લે છે. આ સાચું છે તે તને પણ ખબર છે”\n“હું આવું નહીં થવા દઉં” મરીયમ બોલી\n“એ અલગ વિકલ્પ છે, હું તેના રસ્તામાં નહીં આવું જો તેને જવું હોય, ” એક પગના તળીયાને બીજા પગના અંગૂઠાના નખથી ખોતરતો તે બોલ્યો “પણ મને ડર છે કે તે વધુ દૂર નહીં જઈ શકે, ખોરાક વગર, પાણી વગર અને ખિસ્સામાં એક પણ રૂપીયા વગર, બધે ઉડતા બુલેટસ અને રોકેટોની વચ્ચે, તે કેટલા દિવસ જીવશે એમ તને લાગે છે જેના પહેલા તેને મારવામાં આવશે, જોર જબરદસ્તી કરવામાં આવશે અને રોડપાસેની કોઈક ગટરમાં ફેંકી દેવામાં આવશે કે ત્રણેય થશે…” તેણે ખાંસી ખાધી અને ઓશીકું પોતાની પીઠ પાછળ ગોઠવ્યું.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n4 thoughts on “હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની”\nસરસ અનુવાદ. ગુજરાતીમાં આખા પુસ્તકનો અનુવાદ થયો હોય અને પ્રકાશિત થાય તો જણાવજો.\n← તમે મારા દેવના દીધેલ છો – ઝવેરચંદ મેઘાણી\nસૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/5730-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:30:44Z", "digest": "sha1:SIWQ5LKQKJNKOWXPZFOQABCLNHQWY6V4", "length": 3673, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "5730 Cm માટે In એકમ પરિવર્તક | 5730 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n5730 સેન્ટીમીટર માટે ઇંચ\n5730 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીત��� ઇંચ 5730 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 5730 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 57300000.0 µm\n5730 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n5630 cm માટે ઇંચ\n5640 cm માટે ઇંચ\n5650 સેન્ટીમીટર માટે in\n5660 cm માટે ઇંચ\n5670 cm માટે ઇંચ\n5690 સેન્ટીમીટર માટે in\n5700 cm માટે ઇંચ\n5720 cm માટે ઇંચ\n5750 સેન્ટીમીટર માટે ઇંચ\n5760 cm માટે ઇંચ\n5770 સેન્ટીમીટર માટે in\n5780 સેન્ટીમીટર માટે ઇંચ\n5790 cm માટે ઇંચ\n5800 સેન્ટીમીટર માટે in\n5810 સેન્ટીમીટર માટે ઇંચ\n5820 cm માટે ઇંચ\n5830 સેન્ટીમીટર માટે ઇંચ\n5730 સેન્ટીમીટર માટે ઇંચ, 5730 cm માટે ઇંચ, 5730 cm માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://musavalda.wordpress.com/2017/12/05/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%B8-%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AB%80/", "date_download": "2019-06-19T08:51:59Z", "digest": "sha1:HT6A7ZI644US3NZY6TMRQTN22VZRJ5CB", "length": 11199, "nlines": 173, "source_domain": "musavalda.wordpress.com", "title": "શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…! | માનવધર્મ", "raw_content": "\n\"જીવો અને જીવવા દો.\" – એ જ દીવાદાંડી\nબસ એ જ … ‘હું’\nએક રૅશનાલીસ્‍ટ મીત્ર દાઢી વધારી ફરતા હતા. એક બહેને તેમને કારણ પુછ્યું. પેલા મીત્રે કહ્યું– ‘મારી નાની દીકરીને મહારાજ આવ્‍યા છે’ વાત સાંભળી પેલા બહેન ચોંકી ઉઠયા– ‘અરે…’ વાત સાંભળી પેલા બહેન ચોંકી ઉઠયા– ‘અરે… શું વાત કરો છો… શું વાત કરો છો… તમે અને મહારાજ તમે આવી અન્ધશ્રદ્ધામાં માનતા ક્‍યારથી થઈ ગયા તમે તો પાક્કા નાસ્‍તીક છો તમે તો પાક્કા નાસ્‍તીક છો’ મીત્રે સ્‍પષ્ટતા કરી– ‘બહેનજી, હું અન્ધશ્રદ્ધામાં નથી માનતો પણ માની મમતામાં માનું છું. પત્‍નીની લાગણીમાં માનું છું. પીતાજીનો પ્રેમ સમજું છું. કેવળ બે દીવસ દાઢી ન કરવાથી મારા સ્‍વજનોની લાગણી સચવાતી હોય તો અન્ધશ્રદ્ધાળુમાં ખપી જવાની મારી પુરી તૈયારી છે. બાકી અમેરીકા, જાપાન કે લંડનમાં કોઈને મહારાજ નથી આવતા ને આપણે ત્‍યાં જ કેમ આવે છે’ મીત્રે સ્‍પષ્ટતા કરી– ‘બહેનજી, હું અન્ધશ્રદ્ધામાં નથી માનતો પણ માની મમતામાં માનું છું. પત્‍નીની લાગણીમાં માનું છું. પીતાજીનો પ્રેમ સમજું છું. કેવળ બે દીવસ દાઢી ન કરવાથી મારા સ્‍વજનોની લાગણી સચવાતી હોય તો અન્ધશ્રદ્ધાળુમાં ખપી જવાની મારી પુરી તૈયારી છે. બાકી અમેરીકા, જાપાન કે લંડનમાં કોઈને મહારાજ નથી આવતા ને આપણે ત્‍યાં જ કેમ આવે છે એવી દલીલો કરીને મેં દાઢી કરી હોત તો તેઓ મન દુભવીને બેસી રહ્યાં હોત; પણ કદાચ દીકરીનું મોત થાય તો તેનુ�� સાચું કારણ ગમે તે હોય; પણ મારા શીરે જીન્દગીભરનો બટ્ટો લાગ્‍યા વીના ના રહે…\n← પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ\nકર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે \nગોવીન્દ મારુ કહે છે:\nઆપના બ્લોગ પર ‘શ્રદ્ધાવાદ વર્સીસ બુદ્ધીવાદ…’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n– : નમ્ર નિવેદન :-\n\"માનવધર્મ બધા જ ધર્મોમાં સમાવિષ્ટ છે જ. દરેક ધર્મ સ્વભાવગત જ વિવિધતાસભર હોય છે અને તેનાં કોઈ પાસાંનું અર્થઘટન મર્યાદિત કરી નાખવું તે હરગિજ ન્યાયી નથી.\" માનવંતા વાચકોને વિનંતી કે આ બ્લૉગ ઉપર અવારનવાર મૂકવામાં આવનાર વિવિધ ધર્મોનાં 'માનવધર્મ' વિષયક લખાણો ઉપર કોઈની લાગણી દુભાય તેવા પ્રતિભાવો ન આપતાં હકારાત્મક વલણ અપનાવશો તેવી આશા રાખું છું, કે જેથી 'જીવો અને જીવવા દો.'ના મિશનનો સુચારુ રીતે પ્રચાર અને પ્રસાર થઈ શકે. ધન્યવાદ. - સંપાદક\nઆજરોજ તા. ૧૯ માર્ચ, ૨૦૧૫ એ મારા પૌત્ર ડૉ. રમીઝ મુસા, M.S. (Ortho.)ના ૨૭મા જન્મદિને અમારા બહોળા મુસા પરિવારનાં ડઝનેક જેટલાં મેડિકલ-પેરા મેડિકલમાં પોતપોતાની જ્વલંત સિદ્ધિઓ થકી આરોગ્યવિષયક સેવાકીય ક્ષેત્રમાં પ્રવૃત્ત એ સઘળાંને ‘માનવધર્મ’ની યાદ સતત તાજી રહે તે ભાવના સાથે આશીર્વચનસહ સહૃદયતાપૂર્વક આ \"માનવધર્મ\" બ્લૉગ અર્પણ ...\nમારા અન્ય પ્રત્યક્ષ/પરોક્ષ બ્લૉગ્ઝ\n(1) William's Tales (૨) વલદાનો વાર્તાવૈભવ (૩) વેબગુર્જરી\nએક એક કહે માહારો પંથ\nદ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ વચ્ચે પૂર્વગ્રહ અને પ્રેમ – દર્શના\nઈસ્લામ અનુસાર અવયવોનું દાન\nઅંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો\nગોવીન્દ મારુ પર માનવઘર્મ અને માનવમન્દીર\nGovind Maru પર એક એક કહે માહારો પંથ\nPragnaji પર દ્રષ્ટિકોણ 12: હિન્દૂ મુસ્લિમ…\nગોવીન્દ મારુ પર ઈસ્લામ અનુસાર અવયવોનું દા…\nગોવીન્દ મારુ પર અંગદાનનો નીર્ણય લેવો કેટલો…\n« નવેમ્બર જાન્યુઆરી »\nHumanity Uncategorized અછાંદસ અવતરણ કાવ્ય કૉલમ ગ઼ઝલ ચિંતનલેખ ટૂંકી વાર્તા નિબંધ ભજન ભાવાનુવાદ રેશનલ વિચારધારા લઘુલેખ લેખ વીડિયો વ્યક્તિવિશેષ હાસ્યલેખ\nરસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની \nસાંભળનારાં સાંભળશે રે, આવી ઉતાવળ શી રે, ગા મન ધીરે ધીરે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/category/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B0%E0%AA%B0/", "date_download": "2019-06-19T09:12:37Z", "digest": "sha1:FEM5LDBOTGM2ULZ6WMRIF2KTLNGTQZKX", "length": 14710, "nlines": 97, "source_domain": "www.bhavyaraval.com", "title": "જીવન મિરર Archives - ભવ્ય રાવલ", "raw_content": "\nએક અસાધ્ય રોગ સામે અવેરનેસ ફેલાવી અસાધારણ પરિણામ અને પરિવર્તન લાવનારા અરુણ દવેને તમે ઓળખો છો\nલોકલ કક્ષાએ જેની નોંધ ન લેવાઈ તેની ગ્લોબલ પ્લેટફોર્મ પર પ્રસંશા થઈ આજે એક એવા વ્યક્તિત્વની વાત જે યોગ્ય માર્ગદર્શનનાં અભાવે ડોક્ટર ન બની શક્યા તો માતાપિતાએ એને શિક્ષક બનાવ્યા. આગળ જતા\nમુસીબતે હી સિખાતી હૈ ઈંસાન કો જિંદગી જીને કા હુનર, કામયાબી કા મિલના કોઈ ઇત્તેફાક નહીં હોતા..\nશિક્ષકની સાથે વિદ્યાર્થી અને વાલી પણ સાધારણ નથી હોતા એવું સાબિત કરી બતાવ્યું ડો. ડી.કે. વાડોદરીયાએ.. આજે એક વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનું જીવન મિરર. જેનું નામ ડો. ડી.કે. વાડોદરીયા છે. વિદ્યાર્થી ડી.કે.\nસિગ્મા યુગ માટે અનિકેત છોડવા રાજી છે, શું યુગ સિગ્મા માટે કોમલને છોડશે\nમારું નામ યુગ છે. હું એક અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરું છું. થોડાં વર્ષો પહેલાં મારા માતા-પિતાએ મારાં લગ્ન કોમલ નામની છોકરી સાથે કરાવ્યા હતા. હાલમાં મારે પત્ની, દીકરી તેમજ માતા-પિતા સહિત\nએકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન\nઅભાવમાં પણ આત્મસંતોષ રાખી આનંદથી જીવનારી ઔરતની કર્મકથા આજની જીવન મિરર કહાણી જે સ્ત્રી પર છે એ સ્ત્રીએ પોતાનાં જીવનમાં ૮૪ વર્ષ સુધી સતત તાપ, ટાઢ અને તોફાનોની પરવા કર્યા વિના, તારીખીયા\nસ્ત્રી : સત્યમ્.. શિવમ્.. સુંદરમ્.. ભારતની સ્વરૂપવાન રાણીઓની રૂપકથા\nસ્વરૂપવાન સ્ત્રીનાં વિશ્વ ઈતિહાસમાં જોન ઓફ આર્કને દુનિયાની સૌથી સુંદર અને સાહસી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે ફ્રાંસની નાયિકાનાં રૂપમાં પણ જાણીતી છે. અસ્પસિયા પણ બહું જ સુંદર મહિલા હતી અને\nવિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે..\n૫ નવેમ્બર ૧૯૮૮માં જન્મેલા વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે. વિરાટને ચીકુ નામ તેમનાં દિલ્હી સ્થિત કોચ રાજકુમાર શર્માએ આપ્યું છે. વિરાટનું બીજું એક નામ રનમશીન છે. જે નામ તેને વિશ્વભરનાં કરોડો\nપરીક્ષા : હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક કરવું..\nકોઈપણ પરિણામ તમારી લાયકાત કે આવડતનું અંતિમ પરિમાણ નથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનાં કેટલાંક વર્ષોના અનુભવોનું ભાથું અને ગૃપ વર્કશોપ તેમજ કાઉંન્સેલિંગ દરમિયાન લોકો સાથેની વાતચીતનાં નીચોડ પરથી વિદ્યાર્થીઓને જીવનની દરેક\nભારતીય અંડર ૧૯ રગ્બી ટિમમાં પસંદગી પામેલી અનુષાનાં બાળલગ્નનો બનાવ\nઆજની હકીકત કથા હૈદરાબાદની બી. અ��ુષાની છે. અનુષાનો જન્મ નલગોંડા જિલ્લાનાં એક નાનકડા ગામડા કાંડકુરુમાં થયો છે. જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. નાનપણમાં અનુષા હજુ થોડી સમજણી થઈ હતી ત્યાં તેના પિતાએ\nઅદના વૃંદાનાં આકર્ષક વિચાર, વ્યવહાર અને વાણી\nદરેક માતાપિતાએ પોતાના સંતોનોમાં રહેલી કલાની કદર કરવી જોઈએ.. કાળા વાળ અને એ જ રંગની આંખો. દરેક ભાવની ચાળી ખાતો ચહેરો અને એ ચેહરાથી લઈ પગની પાની સુધીનો એકસમાન પાતળો દેહ. એનું\nકાશ.. આ અનાથને કોઈ નાથ મળી જાય.. કાશ.. આ અબલાને કોઈ ન્યાય મળી જાય..\nવાસનાની વેદના અને વાત્સલ્યની સંવેદનાસભર વરવી વાસ્તવિકતા એનું સાચું નામ એને કે કોઈને ખબર નથી, આથી બધા તેને કમલા કહે છે. કમલાને ગુજરાતી આવડતું નથી, કમલા મધ્યપ્રદેશનાં કોઈ આદિવાસી વિસ્તારની વતની હોય\nએક પચ્ચીસ વર્ષનો છોકરો સરહદેથી કહેડાવે છે : સમાજ-દેશ પાસે મેળવવાની નહીં, આપવાની ભાવના રાખો..\nએનું નામ પાર્થિક છે. આખું નામ પાર્થિક કાલરીયા. પાર્થિકનાં પિતાનું નામ મનસુખભાઈ અને માતાનું નામ નીતાબેન છે. પાર્થિકની ઉંમર ૨૫ વર્ષ છે. પાર્થિક ડોક્ટર છે. પાર્થિક ભારતીય સેનામાં છે. ભારતીય સેનાનાં વીર\nવ્હાલા સંબંધોની સાશ્વત સાત સત્યકથાઓ..\nએકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડીએ.. એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. સત્ય, સમર્પિત અને શ્રેષ્ઠતમ પ્રેમ સ્વયં માટેનો નહીં, સમગ્ર શ્રુષ્ટિ પ્રત્યેનો છે.. એક પતિ-પત્ની છે. પતિ નોકરી\nત્રણ પ્રકારનાં ઉદ્યમી હોય : સર્જક, પાલક અને વિનાશક.. હું સર્જક પણ અને વિનાશક પણ, જે બનાવું તે તોડું પણ..\n૯૯ રૂ.માં પતલૂન વેંચી ૯૦૦૦ કરોડનું સામ્રાજ્ય ધરાવતા પેન્ટાલૂનનાં સ્થાપક-સીઈઓ રિટેલ રાજા કિશોર બિયાણી ૨.૭૫ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સ ૨૦૧૭ની યાદીમાં ભારતનાં ૧૦૦ ધનિકોમાં ૫૫માં ક્રમે : ૨૦૧૯ સુધીમાં દુનિયાની\nજેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી..\nડોક્ટર સાહેબ હું મારી એક નહીં બે કિડની આપવા રાજી છું. મારી બહેનથી પણ વિશેષ દેરાણીને કઈ ન થવું જોઈએ બસ.. જેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી.. પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરીનાં ધર્મપત્ની\nઅફસોસ.. તેને ક્યારેય રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર, અર્જુન એવોર્ડ માટે લાયક ન સમજવામાં આવ્યો તેનો ખેદ હતો. આનંદ.. ત્યાં જ અચાનક એક દિવસ ફોનમાં જણાવવામાં આવ્યું કે, ‘સર.. તમે પદ્મશ્રી છો..\nસિયાલકોટ.. ૧૯૬૫.. એ પોતાના સાથી સૈનિકો સાથે બંકરમાં બેઠો હતો. અચાનક બહાર સાયરન વાગવાનો અવાજ આવ્યો. તેને થયું રોજની માફક ચા પીવા આવવા માટેની જાણ કરતી ઘંટડી વાગી. એ સાથી સૈનિક સાથે\nઆદમી હું.. આદમી સૈ પ્યાર કરતા હું.. ગે હોવું ગુનો નથી..\nઋષિકેશ સઠવાણેનો જન્મ મહારાષ્ટ્રનાં યવતમાલમાં ૧૯૭૪ની સાલમાં થયો છે. તેનો ઉછેર અને કારર્કિદીની શરૂઆત પોતાની જન્મભૂમિ યવતમાલમાં જ થઈ. બાર ધોરણ સુધી સારા ક્રમાંકે પાસ થઈને ઋષિકેશે એક વર્ષ સુધી આઈઆઈટીમાં ભણવા\nપગ નથી છતાં પગભર : દિવ્યાંગોનાં હોય છે અંગ કરતા અંતર સબળા\nમેં તેને મળવાનું નક્કી કર્યું ત્યારે મારાં ડાબા પગનાં અંગૂઠાનો નખ નીકળી ગયો હોવાથી અંગૂઠો પાક્યો હતો અને અસહ્ય વેદના સાથે ચાલવામાં તકલીફ થઈ રહી હતી. છેલ્લા કેટલાંક દિવસથી શરીરમાં છેક નીચેની\nઅબ ઔર કોઈ રુખ્સાર નહીં\nઅબ ઔર કોઈ રુખ્સાર નહીં પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર શાહપરામાં ગામમાં રહેતા ૩૨ વર્ષીય અબ્દુલ શાહ અને ૩૦ વર્ષીય સબીદા બીબીના ઘરે બે પુત્રો બાદ ત્રીજા સંતાનમાં દીકરી જન્મી. એનું\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/007_aajresapana.htm", "date_download": "2019-06-19T09:03:43Z", "digest": "sha1:KBA7K7ETVBKGYTR7V56IVBHFFSEYCWNE", "length": 2866, "nlines": 42, "source_domain": "www.mavjibhai.com", "title": " આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર", "raw_content": "\nઆજ રે સપનામાં મેં તો\nઆજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો\nખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે\nઆજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો\nદહીં દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે\nઆજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો\nઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે\nઆજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો\nસોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે\nઆજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો\nતુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સ��નામાં રે\nઆજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો\nફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે\nડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો\nખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે\nઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો\nદહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે\nલવિંગ લાકડી ઈ તો અમારો દેર જો\nઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે\nજટાળો જોગી ઈ તો અમારો નણદોઇ જો\nસોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે\nપારસ પીપળો ઈ તો અમારો ગોર જો\nતુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે\nગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો\nફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/023_ghamreghanti.htm", "date_download": "2019-06-19T09:03:21Z", "digest": "sha1:KXVIE6EBNGTOXQU3JDPAMANENUHEMI2Z", "length": 1958, "nlines": 34, "source_domain": "www.mavjibhai.com", "title": " ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય", "raw_content": "\nઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય\nઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય\nઝીણું દળું તો ઊડી ઊડી જાય\nજાડું દળું તો કોઈ નવ ખાય\nમારા તે ઘરમાં સસરોજી એવા\nહાલતાં જાય ચાલતાં જાય\nલાપસીનો કોળિયો ભરતાં જાય\nમારા તે ઘરમાં નણંદબા એવા\nનાચતાં જાય કૂદતાં જાય\nરાંધી રસોઈ ચાખતાં જાય\nમારા તે ઘરમાં દિયરજી એવા\nરમતાં જાય કૂદતાં જાય\nમારું ઉપરાણું લેતાં જાય\nમારા તે ઘરમાં સાસુજી એવાં\nવાળતાં જાય બેસતાં જાય\nઊઠતાં બેસતાં ભાંડતાં જાય\nમારા તે ઘરમાં પરણ્યાજી એવા\nહરતાં જાય ફરતાં જાય\nમાથામાં ટપલી મારતાં જાય\nઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય\nઝીણું દળું તો ઊડી ઊડી જાય\nજાડું દળું તો કોઈ નવ ખાય\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/01/", "date_download": "2019-06-19T09:55:26Z", "digest": "sha1:2EN3GIUWTP6L75AOGLCOQHUCBKRGKEYR", "length": 18644, "nlines": 248, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 01/01/2012 - 02/01/2012", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જર���ર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ ���ે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9A-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5/", "date_download": "2019-06-19T09:35:38Z", "digest": "sha1:G5E6WLBU5NC2YH3THGB26QPKTBE7PVBU", "length": 4631, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " વોડાફોને લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણી લો ફટાફટ વોડાફોને લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણી લો ફટાફટ – Aajkaal Daily", "raw_content": "\nવોડાફોને લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણી લો ફટાફટ\nવોડાફોનને સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ 84 દિવસ માટેનો પ્લાન છે, જેના માટે ગ્રાહકને 279 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજના હેઠળ દરરોજ 250 મિનિટની કોલ કરી શકશે અને અઠવાડિયામાં કોલ કરવા માટે 1000 મિનિટ મળશે. સાથે જ 4જીબી 3જી/ 4જી ડેટા મળશે.\nજોકે કંપનીએ આ પ્લાન પસંદગીના સર્કલમાં જ લોન્ચ કર્યો છે. વોડાફોન દ્વારા આ પ્લાન કર્નાટક, મુંબઈ અને કેટલાક અન્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આઇડિયા સેલ્યુલર અને વોડાફોનનું મર્જર થયું છે. આનાથી બંને કંપનીઓનો ગ્રાહક વર્ગ વધીને 408 મિલિયન થઈ ગયો છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nNext Next post: આેખા-રામેશ્વર ટ્રેનના ગુજરાત પછીના રૂટમાં હંગામી ફેરફાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/24-april-thi-thabhi-jashe-108-ambulance-na-whil/", "date_download": "2019-06-19T08:46:53Z", "digest": "sha1:ROZPEJI4LZ6PNQFZOHBOISUYGN22WTBV", "length": 13902, "nlines": 100, "source_domain": "www.dealdil.com", "title": "24 એપ્રિલથી થંભી જશે 108 એમ્બ્યુલન્સના પૈડા, પ���રેગનેન્ટ મહિલાઓ અને બીમાર દર્દીઓની વધશે પરેશાની...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જાણવા જેવું 24 એપ્રિલથી થંભી જશે 108 એમ્બ્યુલન્સના પૈડા, પ્રેગનેન્ટ મહિલાઓ અને બીમાર દર્દીઓની...\n24 એપ્રિલથી થંભી જશે 108 એમ્બ્યુલન્સના પૈડા, પ્રેગનેન્ટ મહિલાઓ અને બીમાર દર્દીઓની વધશે પરેશાની…\nજો લોકોના સ્વાસ્થ્ય સેવા માટે ચાલતી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની માંગચાલુ એપ્રિલ મહિનાની 23 તારીખ સુધીમાં સ્વીકારવામાં નહિ આવે તો બીજા દિવસથી એટલે કે 24 એપ્રિલથી કટોકટીના સમયે સેવા આપતી 108 એમ્બ્યુલન્સના પૈડા થંભી જશે. 108 નું સંચાલન કરતી હાલની વર્તમાન કંપની જીવીકેના કર્મચારી 23 તારીખ સુધીમાં નવી કંપનીમાં સમાયોજિત કરવાની એટલે કે સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. સરકારના માધ્યમ દ્વારા વર્તમાન કંપની જીવીકેના સંચાલન કરતા અધિકારીઓએ તેના દ્વારા અપાતી સેવા સમાપ્ત કરવાની ઘોષના કરી દીધી છે અને તે બાબતની નોટીશ પણ સરકારને આપી દીધી છે.\n108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ચાલુ એપ્રિલ મહિનાની 23 તારીખ પછી બીજા દિવસથી અનિશ્ચિત આંદોલનની ચેતવણી આપી છે. જો કે, જીવીકેના અધિકારીઓએ આ ચેતવણી પર ભારપૂર્વક વિરોધ કર્યો છે. અને તેના કર્મચારીઓ વિરુદ્ધ સખ્ત અને કડક પગલાં લેવા માટે કહ્યું છે.\nઆ બાબતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીના એશોસીએશનના અધ્યક્ષ વિપિન જમ્લોકીએ ભારતીય મજદૂર સંઘના બેનર હેઠળ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સરકારે આ વર્ષે 31 માર્ચથી 108નું સંચાલન જીવીકેના સ્થાન પર કૈમ્પ કંપનીને આપવાનો નિર્ણય કર્યો હતો. પણ 31 માર્ચ સુધીમાં 108ના સંચાલનની ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી ન થતા સરકારે તેની અવધિની છેલ્લી તારીખ 30 એપ્રિલ સુધી લંબાવી છે.\nવર્તમાન સમયમાં આ કંપનીમાં 717 એમ્બ્યુલન્સ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. જે 30 એપ્રિલની છેલ્લી સેવા સમાપ્તિની નોટીસ પર કામ કરી રહ્યા છે. એટલે કે જો સરકાર તેની માગ સ્વીકારશે નહિ તો પછી 30 એપ્રિલ પછી તેઓ સેવા આપશે નહી.\nઅધ્યક્ષ વિપિન જમ્લોકીએ વધુમાં જણાવ્યું કે જો સરકાર ચાલુ એપ્રિલ મહિનાની 23 તારીખ સુધીમાં નવી ક��મ્પ કંપનીમાં વર્તમાન 108 એમ્બ્યુલન્સના કર્મચારીરીઓને સમાવિષ્ટ કરવાની માંગનો સ્વીકાર નહિ કરે તો 24 એપ્રિલથી તમામ કર્મચારીઓ હડતાલ પર રહેશે. અને આ સમય દરમ્યાન સમગ્ર રાજ્યના દરેક કર્મચારી પરેડ ગ્રાઉન્ડથી સચિવાલય કૂચ માર્ચ કરશે.\nજો આ મુદ્દત પછી પણ સરકાર કોઈ આદેશ જારી નહિ કરે તો તમામ કર્મચારી 30 એપ્રિલ પછી અનિશ્ચિત મુદતનું આંદોલન કરશે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ છેલ્લા 11 વર્ષથી ઉત્કૃષ્ટ ઉત્તમ સેવા આપી રહ્યા છે. આ દરમ્યાન તેમને આવી રીતે નોટીસ આપી રુખસદ આપવામાં આવે તે વ્યાજબી નથી. જેથી તમના હૃદયને ઠેંસ પહોંચતા તેઓ તેમના હક્કને મેળવવા આંદોલનને વ્યાપક બનાવીને વિરોધ પ્રદર્શન કરશે.\nહડતાલ કરનાર કર્મચારીઓ પર સખ્ત કારવાઈ કરવામાં આવશે.\nહાલમાં108નુંસંચાલન કરતી કંપની જીવીકેના રાજ્ય પ્રભારી મનીશ ટીંકુના જણાવ્યા અનુસાર કોઈપણપરીસ્થીમાં108 ની સેવાને રોકી દેવામાં આવશે નહિ. જો કોઈ તેને કોઇપણ પ્રકારે રોકવાનો પ્રયત્ન કરશે તો તેના વિરુદ્ધ અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં જણાવે છે કે કંપનીનું પહેલું ધ્યેય અને કોશિશ એ રહે છે કે કોઇપણસંજોગોમાંલોકોને108 ના અભાવે મુશ્કેલી ઉભી ન થાય.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article11 સેલીબ્રીટી પરદા પાછળ આ હરકતો કરતા જોવા મળ્યા, ફોટાઓ જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો…\nNext articleમહિલા ન્હાય રહી છે તેવો વોટ્સઅપ પર એક વ્યક્તિએ ફોટો મંગાવ્યો, મહિલાએ કઈક એવો ફોટો સેન્ડ કર્યો કે જે જોઇને વ્યક્તિ…\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર થયું રોલઆઉટ…\nબારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….\nકપૂરના આ સહેલા ઉપાયને અપનાવો અને મેળવો દરેક સમસ્યાથી છુટકારો….\n“મણીકર્ણિકા”ના પ્રમોશન દરમ્યાન કંગના જોવા મળી સાડીમાં, રેખાએ કરી હતી ગિફ્ટ…\nશા માટે લલચાઈ ઉઠે છે બબલ રેપ ફોડવા માટે તમારું મન...\nતમારે પુરતી ઊંઘ ન લેવાના કારણે લાઈફમાં ઘણું બધું ભોગવવું પડે...\nઆજે સાંજે શું કરશો, ચાલો બીટનો હલાવો બનાવાનો પ્રયત્ન કરીએ\nફોટો ક્લિક કરી રહ્યા હતા દુલ્હો અને દુલ્હન, થયું કઈક એવું...\nઅહિયાં લગ્ન થયા પછી 3 દિવસ સુધી દુલ્હા દુલ્હનને ટોયલેટ જવા...\nતૈમુર લાગ્યો બ્લુ આઉટફીટમાં ક્યુટ, જુઓ તેમના ક્યુટનેસ ભર્યા ફોટાઓ…\nઆ 5 પુલ દુનિયાના સૌથી ભયાનક પુલ છે, જ્યાં જતા પહેલા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nટાટા સ્કાય કંપનીએ સેટટોપ બોક્સમાં 400 રૂપિયા સુધીનો કર્યો ઘટાડો, નવી...\nનાઈટ સિફટ કરી રહ્યા છો તો થઇ જાવ સાવધાન, શરીરમાં આવી...\nદિલ્હીનું સૌથી મોટું રહસ્ય, જેની આગળ વિજ્ઞાન પણ થઇ રહ્યું છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.marutiinstituteofdesign.com/Course/3/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%87%E0%AA%9A%20%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8", "date_download": "2019-06-19T09:11:36Z", "digest": "sha1:3Z4J5P3YLKKAAUGDE4R2UNYKGKLMPBWB", "length": 11459, "nlines": 102, "source_domain": "www.marutiinstituteofdesign.com", "title": "સ્કેચ ડિઝાઇન", "raw_content": "\nસ્કેચ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે\nસુરતના ટેક્ષટાઈલ માર્કેટ માં એમ્બ્રોડરી વર્કની ડીઝાઇન અને જેકાર્ડ ફેબ્રિકસ ડીઝાઇનનું માર્કેટ ખુબજ મોટું છે, ડીઝાઇનીંગ માં દરરોજ કઈંક ને કઈંક નવું ક્રીએશન બનાવવા માટે નવા નવા સ્કેચ ની જરૂરીયાત રહે છે, સ્કેચર ને ગારમેન્ટના નવા સ્કેચ બનાવવાના હોય છે.\nસ્કેચ ડીઝાઇન જેની પાસે ડ્રોઈંગની કુદરતી કળા હોય, જેમ કે પેઈન્ટીંગ બનાવવા, મહેંદી મુકવી એવા આર્ટીસ્ટ સ્કેચ ડીઝાઇન શીખી શકે છે.\nસ્માર્ટ અને વાઈટ કોલર જોબ...\nસ્કેચરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને પેપર ( કાગળ ) પર ડીઝાઇન બનાવવાની હોય છે.\nસ્કેચ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે\nસ્કેચ ડીઝાઇનનો કોર્ષ કરીને સારા સ્કેચર બની જાવ એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.\nસ્કેચરની જોબ તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. સ્કેચરની જો���માં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે, અને રહેવાની જ\nકારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે, અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે\nમહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે\nસ્કેચરની જોબમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફી પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.\nડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતાલુલા, અર્ચના કોચર આ બધા ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.\nએક પણ રૂપિયાના રોકાણ વગર શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...\nજો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો એક પણ રૂપિયાના રોકાણ વગર શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત કાગળ અને પેન્સિલની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ડેવેલોપ કરી શકો છો.\nસ્કેચ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે\nસ્કેચ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.\nસ્કેચ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.\nવિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.\nનોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.\nગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.\nસ્કેચ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય\nદરરોજ ( ૧ કલાક )\nસ્કેચ ડીઝાઇન કોર્ષ અભ્યાસક્રમ\n૫) ડીઝાઇન કોન્સેપ્ટ ( પલ્લું, સી પલ્લું, સ્કર્ટ,લેસ, બ્લાઉઝ, કળી, દુપટ્ટા, ટોપ, બોટમ, લેરીયા, જાળ )\nત્યારબાદ તમારો કોર્ષ પૂરો થઇ જાય છે, અને તમે એક સારા સ્કેચર બની જાવ છો.\nસ્કેચ�� બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે ટેક્ષટાઈલ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,\nએકવાર સ્કેચર બની ગયા પછી ટેક્ષટાઈલના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.\nકોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/001_halaradu.htm", "date_download": "2019-06-19T09:03:17Z", "digest": "sha1:U6PFQOYPSHH45M33LBODDD5ZK45O4QVF", "length": 1640, "nlines": 30, "source_domain": "www.mavjibhai.com", "title": " હાલરડું", "raw_content": "\nહાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં\nભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો\nપાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી\nહાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં\nભાઈ મારો છે સાગનો સોટો\nઆવતી વહુનો ચોટલો મોટો\nભાઈ મારો છે વણઝારો\nએને શેર સોનું લઈ શણગારો\nહાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં\nહાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં\nબેની મારી છે ડાહી, પાટલે બેસીને નાહી\nપાટલો ગયો ખસી, બેની પડી હસી\nહાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં\nબેની મારી છે લાડકી\nલાવો સાકર ઘીની વાડકી\nખાશે સાકર ઘી મારી બેની\nચાટશે વાડકી મ્યાંઉ મીની\nહાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/031_rangaijane.htm", "date_download": "2019-06-19T09:28:25Z", "digest": "sha1:PW4HER6Y6RGPQCA6DODPZYXAPACS34MX", "length": 4635, "nlines": 60, "source_domain": "www.mavjibhai.com", "title": " રંગાઈ જાને રંગમાં", "raw_content": "\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nઆજે ભજશું કાલે ભજશું\nભજશું સીતા રામ ક્યારે ભજશું રાધે શ્યામ\nશ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રહે તનમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nજીવ જાણતો ઝાઝું જીવશે\nમારું છે આ તમામ, પેલા અમર કરી લઉં નામ\nતેડું આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસૌ જીવ કહેતા પછી જંપીશું\nપહેલા મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ\nપ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nઘડપણ આવશે ત્યારે ભજીશું\nપહેલાં ઘરના કામ તમામ, પછી કરીશું તીરથ ધામ\nઆતમ એક દી’ ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nબત્રીસ ભાતનાં ભોજન જમતાં\nભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ\nદાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ભમે તું ઘમંડમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nરંગ રાગમાં ક્યારે રટાશે\nરહી જાશે આમને આમ, માટે ઓળખને આતમરામ\nબાબા આનંદે હરિ ૐ અખંડ છે ભજ તું શિવની સંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nસીતા રામ તણાં સત્સંગમાં, રાધે શ્યામ તણાં તું રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nરંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/08/", "date_download": "2019-06-19T08:54:02Z", "digest": "sha1:BG6TR2IFMY34G4NM5CYB2AKVAJPKYETE", "length": 6520, "nlines": 124, "source_domain": "glaofna.wordpress.com", "title": "2010 ઓગસ્ટ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં.\nમિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે. આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર ૧૭-૧૮-૧૯, ૨૦૧૦ દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય સંમેલનની જાહેરાત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.\nવધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:\nસંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ અને ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nજરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.\nવધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nPosted in કાર્યક્રમ, સમાચાર | ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં. માટે ટિપ્પણીઓ બંધ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/maruti-suzuki-dzire/", "date_download": "2019-06-19T08:56:54Z", "digest": "sha1:KXNZBES6362CB5VPJG7F4PD64DSI5TK4", "length": 6851, "nlines": 151, "source_domain": "www.gstv.in", "title": "Maruti Suzuki Dzire - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nMaruti Suzuki પોતાની આ Carsમાં આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો ફાયદામાં રહેશો\nમારૂતિ સુઝુકી એરીના ડીલર્સ હેચબેક, સેડાન MPVs અને SUVs પર જૂનના મહિનામાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિલ્સ અને ડિસ્કાઉન્ટ સ્ટોક ક્લિયર કરવા અને\nMaruti Suzuki પોતાની આ Carsમાં આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો ફાયદામાં રહેશો\nમારૂતિ સુઝુકી એરીના ડીલર્સ હેચબેક, સેડાન MPVs અને SUVs પર જૂનના મહિનામાં ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિલ્સ અને ડિસ્કાઉન્ટ સ્ટોક ક્લિયર કરવા અને\nMaruti Suzukiની આ પૉપ્યુલર કાર સસ્તામાં ખરીદવાની તક, લિસ્ટ ચેક કરી લો ફાયદામાં રહેશો\nમારુતી સુઝુકીએ જાન્યુઆરીમાં સૌથી વધુ કારનું વેચાણ કર્યુ અને સેલ્સ ચાર્ટમાં ટૉપ પર રહી. પરંતુ જાન્યુઆરીમાં કંપનીને ફક્ત 0.2 ટકા ગ્રોથ જ મળ્યો. તેવામાં ફેબ્રુઆરી\nAltoને પછાડી મારુતિ સુઝુકીની આ કાર બની નંબર-1, જુઓ ટૉપ-10નું લિસ્ટ\nમારૂતિ સુઝુકી ઈન્ડિયાની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર ભારતમાં જુલાઈમાં ખુબજ વેચાણ થનાર કાર બની છે. ડિઝાયર જુલાઈમાં એન્ટ્રી લેવલ કાર અલ્ટોને પાછળ રાખી દીધી છે. સોસાયટી\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tiger-saw-in-gujarat-panchmahal/", "date_download": "2019-06-19T09:00:52Z", "digest": "sha1:ZNUFDN3PQSKGPLDNSVVWGORG2AA4BZNF", "length": 7120, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "VIDEO : 'અરે વાઘ આવ્યો વાઘ....' ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » VIDEO : ‘અરે વાઘ આવ્યો વાઘ….’ ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો\nVIDEO : ‘અરે વાઘ આવ્યો વાઘ….’ ખરેખર ગુજરાતના આ વિસ્તારમાં વાઘ દેખાયો\nરાજ્યભરમાં વર્ષોથી વાઘ નથી. પરંતુ પંચમહાલના શહેરા પાસે વાઘે દેખા દીધી હોવાની ચર્ચા છે. શહેરના પાનમ પાટીયા પાસે રસ્તાની એક તરફ વાઘ જોવા મળ્યો હતો. અને તેની તસવીર પણ ક્લીક કરી દેવામાં આવી હતી. સાંજના સયે વાઘે રસ્તાની પાસે ટહેલતો જોવા મળ્યો. મહીસાગર વનવિભાગની ટીમે આ અંગે નાઈટ વિઝન કેમેરા સાથે એક્સપર્ટને સાથે રાખી વાઘની અવરજવર સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી હતી.\nમહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં ગુગલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહ��શભાઈ મહેરા ગત સાંજે પાંચથી છ વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યાં હતાં ત્યારે વાઘ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એકદમ તેઓ વાઘને જોતાં ગભરાઈ ગયા હતા. તેમણે સાઇડમાં ગાડી ઊભી રાખી મોબાઈલ કેમેરામાં ફોટા પાડી લીધા હતા. અને હવે વનવિભાગ વાઘની શોધખોળ તેમજ વાઘના પૂરાવાઓ શોધી રહ્યા છે.\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\n500 અને 1000ની નોટો બંધ થઈ છે, તો પછી સાડા ત્રણ કરોડની જૂની નોટ લઈ આ લોકો શું કરવાના હતા \nહવે સામે આવશે પીએમ મોદીના પત્નીની કહાની, આ એક્ટ્રેસ બનશે જશોદાબેન\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/025_bunglow.htm", "date_download": "2019-06-19T09:03:55Z", "digest": "sha1:GTXLILEWVWMO6DNJ4B7AAT5Z333NFBCC", "length": 1987, "nlines": 23, "source_domain": "www.mavjibhai.com", "title": " બંગલાનો બાંધનાર", "raw_content": "\nઆ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો\nલોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ\nઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ\nઆ રે બંગલામાં દસ દસ દરવાજા નવસો નવાણું એમાં બારી મારા ભાઈ\nકડિયા-કારીગરની કારીગરી નથી એમાં પાણીની બનાવી હવેલી મારા ભાઈ\nબંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા નથી દેવું પડતું ભાડું મારા ભાઈ\nનટવર શેઠની નોટિસો રે આવી અમારે ચોપડે નથી નામું મારા ભાઈ\nઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ\nપાછું વાળી શું જુઓ છો જીવાભાઈ ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ\nદ��સી જીવણ જાઓ ગુરુજીને ચરણે તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ\nઆ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2008/11/", "date_download": "2019-06-19T09:23:44Z", "digest": "sha1:XOXZ4BTMAS4GPBJJ6CTQXC4A6AYYWM62", "length": 5925, "nlines": 125, "source_domain": "glaofna.wordpress.com", "title": "2008 નવેમ્બર « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nશ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮\nએક બહુ જ દુ:ખદ સમાચાર આપવાનાં છે. ગુજરાતી સાહિત્યજગત અને ખાસ કરીને અમેરિકામાં વસતા સાહિત્યપ્રેમીઓને માથે આભ તૂટી પડ્યું છે.\nશ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮\nઆજે, ૬ નવેમ્બર ૨૦૦૮, વહેલી સવારે શ્રી આદિલ મન્સૂરીએ આ ફાની દુનિયા છોડી છે. છેલ્લા અઠવાડીઆ દરમ્યાન હૃદયની માંદગી રહી અને આજે હૉસ્પિટલમાં સર્જિકલ સારવારની તૈયારી થતી હતી ત્યાં જ એમને પરવરદિગારનું ઇજન આવ્યું અને એમણે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીધી.\nઆવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:\nઆટલી મોટી ખોટને સહન કરવાની સબૂરી પરવરદિગાર એમનાં પત્ની બિસ્મિલબેન અને કુટુંબને આપે.\nPosted in સમાચાર | શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮ માટે ટિપ્પણીઓ બંધ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/22-may-aajnu-dainik-rashi-bhavishy/", "date_download": "2019-06-19T08:48:05Z", "digest": "sha1:TZBKOOLQ2KK5MS5QMU2RRWYD4DW3C2SW", "length": 12347, "nlines": 116, "source_domain": "www.dealdil.com", "title": "22 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવ���ની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જ્યોતિષ 22 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n22 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nઆવનારી નવી તકોને સહર્ષ સ્વીકારી લેવી તમારા હિતમાં રહે. આજના દિવસે વ્યાજે આપવા કે લેવાનો નાણાકીય વ્યવહાર ન કરવો આપના હિતમાં સાબિત થાય.\nતમારી ચતુરાઈ, બુદ્ધિ, આવડત અને વાતને સમજવાની સમજદારીથી બીજાના પ્રશ્નોનું નિરાકરણ કે ઉકેલ સહેલાઈથી લાવી શકો. વાહનની ખરીદીમાં લાભ જોવા મળે.\nરાશિના જાતકોમાં અમુક લોકોને કારણ વગર બીજા કોઈના કજિયા કંકાસમાં મધ્યસ્થી થતા लेने के देने પડવાની શક્યતા નકારી શકાય નહિ. તમારી અમુક ગુપ્ત વાતોનેબીજા સમક્ષ જાહેર કરવી નહિ. તમારા માટે કે બીજા માટે દવાખાનાની કે હોસ્પીટલની મુલાકાત સંભવે.\nતમારા જીવનસાથી સાથે દિવસ મોજ મસ્તીથી પસાર થાય. વ્યવહારિક પ્રસંગે બહારગામ જવાનું શક્ય બને. વારસાઈ મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવામાં કોઈ આકસ્મિક મુશ્કેલી આવવાની શક્યતાને નકારી શકાય નહિ.\nમામા કે માસી પક્ષ તરફથી ધંધામાં આર્થિક નાણાકીય તેમજ તમામ પ્રકારની મદદ મળી રહેવાની શક્યતા જોવા મળે. આજે કોઇ પણ વાતને કે વિચારને નેગેટીવ દ્રષ્ટિથી જોવું નહિ.\nઆજના દિવસે જમીન, મકાન કે વાહનની લે વેચમાં લાભ જોવા મળે. નોકરીયાત વર્ગને તેમના કાર્યક્ષેત્રમાં હળવાસનો અનુભવ જોવા મળે. કોઈ શુભ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું શક્ય બને.\nતમારા સારા વિચારોને બીજા સામે મક્કમતાથી રજુ કરો. આવક કરતા ખર્ચ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું. મિશ્ર ઋતુથી શરીર સ્વાસ્થ્યમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહિ.\nઆર્થિક પરિસ્થિતિમાં ફેરફાર આવતો જોવા મળે. કોઈ નવા કે જુના ધંધાકીય બાબતોની વિચારણામાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન આપના હિતમાં સાબિત થાય.\nઆજના દિવસે કોઈ સાથે સામાન્ય બોલાચાલી મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા જોવા મળે ધીરજ શાંતિ રાખવી. ભાગ્યોદયની નવી તકો સામેથી આવતી જોવા મળે.\nફાજલ મૂડી માટે કોઈલાંબા ગાળાની નવી યોજનાઓનું આયોજન ગોઠવાય. ભેરુ બંધો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતનું આયોજન શક્ય બને. અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા જોવા મળે.\nઅન્ય સાથે આર્થિક નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા આપના હિતમાં રહે. પત્નીના શરીર સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. કોઇપણ નવા કામકાજમાં પ્રગતી જોવા ��ળે\nનાણાકીય આવકની સ્થિતિમાં કોઈ ફેરફાર ન જણાય. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા લોકોએ સાવધાની રાખવી ખાસ જરૂરી જણાય. વાહનની મુસાફરી બાબતે સાવચેતી રાખવી તમારા હિતમાં સાબિત થાય.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleજલેબી ભારતીય મીઠાઈ નથી, ચાલો જાણીએ કોણ અને ક્યાં દેશમાંથી લાવ્યા હતા આ વ્યંજન…\nNext articleજાણો કઈ રીતે થાય છે મત ગણતરી, EVM અને VVPAT માંથી નીકળશે ચુંટણીના પરિણામ….\n19 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n18 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nતમે છેલ્લે ક્યારે સવારે બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠ્યા હતા જાણો દરોરોજ બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠાવના ફાયદા…\nબદલાઈ ગઈ ઈશા અંબાણી લગ્નના થોડા દિવસોમાં જ, સામે આવી નવી...\nજૈશ એ મોહમ્મદે 1994 માં પહેલો હુમલો યુપીના આ જીલ્લા ઉપર...\nશું તમે જાણો છો ઈંડા એ શાકાહારી છે કે માંસાહારી \nદીકરાને થયું અચાનક વિદેશ જવાનું તો સસરાને મળી ગઈ તક, દરવાજો...\n“પંડ્યનાં જણ્યાં” – શિલ્પા હવે ક્યાં એના મુન્ના પાસે આવી શકવાની...\nઆ દરિયામાં જોવા મળ્યું વિનાશનું એક ચિત્ર, થોડીવાર માટે બધા જ...\nઅનિલ અંબાણીએ કહી એક ચોકાવનારી વાત, વીતેલા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને...\nરોહતાંગ દુર્ગના આ ફોટાઓ થયા વાયરલ, ફોટાઓ જોઇને મોઢામાંથી ચીસ નીકળી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n2 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n6 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n26 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/what-eminence-and-poverty-50-of-the-countrys-wealth-is-sitting-in-9-pockets/", "date_download": "2019-06-19T09:06:19Z", "digest": "sha1:MSSSFPUNRINQG2SAIMQBAT56Y4EL7L4G", "length": 7685, "nlines": 150, "source_domain": "www.gstv.in", "title": "શું અમીરી અને શું ગરીબી? દેશની 50 % સંપતિતો 9 ધનાઢ્યો જ ખિસ્સામાં રાખીને બેઠા છે - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » શું અમીરી અને શું ગરીબી દેશની 50 % સંપતિતો 9 ધનાઢ્યો જ ખિસ્સામાં રાખીને બેઠા છે\nશું અમીરી અને શું ગરીબી દેશની 50 % સંપતિતો 9 ધનાઢ્યો જ ખિસ્સામાં રાખીને બેઠા છે\nકોઈ કહે છે કે ગરીબી વધી છે, તો વળી કોઈ કહે છે કે ગરીબી ઘટી છે. તો આ અહેવાલ તમને વિચારવા માટે મજબુર કરશે કે શું ખરેખર પરિસ્થિતી હોઈ શકે. વર્ષ 2018માં ભારતમાં કરોડપતિઓની સંપત્તિમાં દૈનિક 2200 કરોડનો વધારો જોવામાં આવ્યો હતો. ઓક્સફેમના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશના એક ટકા અમીરોની સંપત્તિમાં વર્ષ 2018માં 39 ટકાનો વધારો થયો હતો.\nજ્યારે દેશના સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં ફક્ત ત્રણ ટકાનો વધારો થયો હતો. આ અભ્યાસ પ્રમાણે, ભારતમાં 9 અમીરો પાસે દેશની અડધી સંપત્તિ છે. જ્યારે આશરે દેશની 60 ટકા વસ્તી પાસે ફક્ત 4.8 સંપત્તિ રહેલી છે. વૈશ્વિક સ્તરે 2018માં કરોડપતિઓની સંપત્તિમાં 12 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. જ્યારે સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો થયો હતો.\nદાવોસમાં આયોજિત થનારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલા ઓક્સફેમ તરફથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સૌથી ગરીબ 10 ટકા વસ્તી એટલે કે આશરે 13.6 કરોડ લોકો 2004થી સતત દેવામાં ડૂબેલા છે.\nટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nઓ..ભઈ..લગ્ન માટે કોઈ ઉંમરની જરૂર નથી, આ જુઓ સુરતમાં કોણે કરી ઉમેદવારી\nલીલા મફલર સાથે મોદીજીએ કહ્યું અમે લાલ અને પહેલાની સરકારની ઓળખ દલાલ\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nTweet ડિલિટ થવા પર ભડક્યા દિગ્વિજય સિંહ, સંસદીય તપાસની કરી માગ\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/cricket-news/virat-kohli-only-cricketer-in-forbes-top-100-list-of-highest-paid-athletes-messi-tops-119061200005_1.html", "date_download": "2019-06-19T09:47:16Z", "digest": "sha1:WKII4LMGOWQIL57BL4SD55TMRIHKVFJK", "length": 11463, "nlines": 207, "source_domain": "gujarati.webdunia.com", "title": "ફોર્બ્સ - 173 કરોડ રૂ વાર્ષિક કમાવીને કોહલી ટૉપ 100માં એકમાત્ર ક્રિકેટર, મેસીની આવક તેમનાથી 5 ગણી | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nફોર્બ્સ - 173 કરોડ રૂ વાર્ષિક કમાવીને કોહલી ટૉપ 100માં એકમાત્ર ક્રિકેટર, મેસીની આવક તેમનાથી 5 ગણી\nટીમ ઈડિયાના કપ્તાન વિરાટ કોહલી એકવાર ફરી ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની લિસ્ટમાં ટૉપ 100માં સ્થાન બનાવનારા એકમાત્ર ક્રિકેટર બની ગયા છે. જૂન 2018થી લઈને જૂન 2019 સુધી તેમની કમાણી 7 કરોડ રૂ (10 લાખ ડોલર)થી વધીને 173.5 કરોડ રૂપિયા (2.5 કરોડ ડોલર) પહોંચી ગઈ. તેમ છતા તેઓ ગઈ વખતે 83માં સ્થાન પરથી 100માં સ્થાન પર પહોંચી ગયા.\nદુનિયાના ટૉપ 100 ઍથ્લીટની યાદીમાં વિરાટ કોહલી અંતિમ સ્થાન પર છે.\nફોર્બ્સ મુજબ વિરાટ કોહલી 21 મિલિયન ડૉલર (અંદાજે 146.28 કરોડ રૂપિયા) ઍડવર્ટાઇઝમૅન્ટમાંથી અને ચાર મિલિયન ડૉલર (અંદાજે 27.86 કરોડ રૂપિયા) વેતન પેટે કમાય છે.\nઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિરાટ કોહલી 83માં સ્થાને હતા. આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન પર ફૂટબૉલર લિયોનેલ મેસ્સી છે, જેઓ વાર્ષિક 127 મિલિયન ડૉલર (અંદાજે 884 કરોડ રૂપિયા)ની કમાણી કરે\nટૉપ 100માં સેરેના વિલિયમ્સ એકમાત્ર મહિલા\nબીજી બાજુ મહિલાઓમાં ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ટૉપ 100માં સામેલ એકમાત્ર મહિલા છે ગયા વર્ષે તેની કમાણી 202.5 કરોડ રૂપિયા (2.9 કરોડ ડોલર)રહી. ટેનિસ ખેલાડીઓના પુરૂષ વર્ગમાં રોજર ફેડરરે 647 કરોડ રૂપિયા (9.34 કરોડ ડોલર)ની કમાણી સાથે પાંચમા સ્થાન પર કબજો જમાવ્યો.\nફોર્બ્સ - સલમાન સતત ત્���ીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી, એક વર્ષમાં 253 કરોડ કમાવ્યા\nયુવરાજ સિંહે ક્રિકેટના બધા ફોરમેટમાંથી લીધો સંન્યાસ, જાણો 19 વર્ષના કેરિયર વિશે\nભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ કરશે સંન્યાસ લેવાનુ એલાન\nEngland vs Bangladesh WC 2019 LIVE - જુઓ ઈગ્લેંડની ધમાકેદાર બેટિંગ આગળ બાંગ્લાદેશ બોલર લાચાર\nICC World Cup : સતત 11 મૅચ હાર્યાં બાદ પાકિસ્તાનને પ્રથમ સફળતા કઈ રીતે મળી\nઆ પણ વાંચો :\nકોહલી ટૉપ 100માં એકમાત્ર ક્રિકેટર. દુનિયાના ટૉપ 100 ઍથ્લીટ\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/jitu-vaghani-bjp-candidate-from-bhavnagar-west-assembly-se-036676.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:03:12Z", "digest": "sha1:TWQ7UQ6BQIHZUKMMUSPNJA2IU5MP6AMD", "length": 11798, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી | jitu vaghani bjp candidate from bhavnagar West assembly seat. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n18 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n29 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાવનગર દક્ષિણની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે જીતુભાઈ વાઘાણીની પસંદગી કરવામાં આવી છે. તો જીતુભાઈ વાઘાણી વિષે થોડુ જાણીએ. 46 વર્ષીય જીતુભાઈ ગુજરાતની રૂપાણી સરકારના પાર્ટી અધ્યક્ષ છે. રાજનીતિમાં આવ્યા પહેલા તેઓ એલઆઈસી અને કંસ્ટ્રક્શનનું કામ કરતા હતા. તેમણે સૌ પ્રથમ રાજકારણની શરૂઆત એબીવીપી અને ભારતીય જનતા યુવા મોર્ચા કેડેટ તરીકે કરી હતી.\nજીતુભાઈ વાઘાણી મુળ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ આ પક્ષના અધ્યક્ષ બનવા પહેલા બીજેયુએમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલી વખત લડ્યા હતા. જીતુભાઈ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. જીતુભાઈ વાઘાણાને પુરૂષોત્તમ રૂપાલાની નજીકના વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.\nતેમની વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો તેમનુ આખુ નામ જિતેન્દ્ર સાવજી વાઘાણી છે. તેમનો જન્મ 27 ઓક્ટોબર 1970 ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજમાં થયો હતો. વાઘાણીનું પ્રાથમિક શિક્ષણ સનાતમ ધર્મ સરકારી હાઈસ્કૂલમાં થઈ હતી. તે બાદ તેમણે એમ.જે. કોલેજ ઓફ કોમર્સ ભાવનગર ખાતેથી સ્નાતકની પદવી મેળવી હતી. કોલેજ કાળથી જ જીતુભાઈ શાખામાં જોડાયા હતા. એજે તેમને બે બાળકો છે. જેમા એક પુત્રનું નામ મીત વાઘાણી અને બીજી પુત્રીનું નામ ભક્તિ વાઘાણી છે.\nજાણો તમારા ઉમેદવારને: ઉમરેઠથી ભાજપના ગોવિંદભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: બોટાદથી ભાજપના સૌરભભાઈ પટેલ\nજાણો તમારા ઉમેદવારને: ગઢડાથી ભાજપના આત્મારામભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર પૂર્વથી ભાજપના વિભાવરીબેન દવે\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર ગ્રામીણથી ભાજપના પરસોત્તમભાઈ સોલંકી\nજાણો તમારા ઉમેદવારને: ગારીયાધારથી ભાજપના કેશુભાઈ નાકરાણી\nજાણો તમારા ઉમેદવારને: મહુવાથી ભાજપના રાઘવજીભાઈ મકવાણા\nજાણો તમારા ઉમેદવારને: રાજુલાથી ભાજપના હિરાભાઈ સોલંકી\nજાણો તમારા ઉમેદવારને: અમરેલીથી ભાજપના બાવકુભાઈ ઊંઘાડ\nજાણો તમારા ઉમેદવારને: ધારીથી ભાજપના દિલીપભાઈ સંઘાણી\nજાણો તમારા ઉમેદવારને: જમાલપુર-ખાડિયાથી ભાજપના ભુષણભાઈ ભટ્ટ\nજાણો તમારા ઉમેદવારને: દ્વારકાથી ભાજપના પબુભા માણેક\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-elections-2019-jaya-prada-breaks-down-at-rampur-rally-racalls-horror-attack-by-azam-khan-045942.html", "date_download": "2019-06-19T08:50:42Z", "digest": "sha1:DJNYAYEJA6HAZ7LUKP4LHGYZ5TJIKBIN", "length": 12571, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "વીડિયો: મંચ પર રડતા રડતા જયા પ્રદાએ આઝમ ખાન માટે કંઈક આવું કહ્યું | Jaya Prada Breaks Down At Rampur Rally, Recalls Horror of Attacks By Azam Khan - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n17 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવીડિયો: મંચ પર રડતા રડતા જયા પ્રદાએ આઝમ ખાન માટે કંઈક આવું કહ્યું\nરામપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયા પ્રદાએ બુધવારે નામાંકન ભર્યું અને પોતાના પ્રતિદ્વંધી આઝમ ખાન પર પ્રહાર કર્યા. જયા પ્રદા મંચ પર જ રડવા લાગી, જેથી સભામાં પહોંચેલા સમર્થકો પણ ભાવુક થઇ ગયા. જયા પ્રદાએ કહ્યું કે તેઓ રામપુર છોડવા નથી માંગતા. જયાએ કહ્યું કે મારા પર હુમલા થયા. એસિડ ફેંકવાનું ષડયંત્ર રચવામાં આવ્યું પરંતુ હું ખુબ જ ખુશ છું કે આખો ભાજપ પરિવાર મારી સાથે છે.\nજયા પ્રદા સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા. કેટલાક સમય માટે તેમને પોતાનું ભાષણ પણ રોકી દીધું અને આંસુ લુછવા લાગી. તેનાથી તેમના સમર્થકો પણ ભાવુક થઇ ગયા અને \"અમે તમારી સાથે છે\" નારા આખી સભામાં ગુંજવા લાગ્યા. વિપક્ષ પર પ્રહાર કરતા તેમને કહ્યું કે આ લોકો ગરીબો પર દબંગાઈ કરે .છે ખોટી વસ્તુનો વિરોધ કરવા પર જેલમાં પુરી દે છે. ભાવુક થઈને જયા પ્રદાએ કહ્યું કે હવે હું રડવા નથી માંગતી, હવે હું હસવા માંગુ છે. મને જીવવાનો હક છે. હું લોકોની સેવા કરવા માંગુ છું. તેમને કહ્યું કે આઝમ ખાને નફરતની દીવાર બનાવી છે.\nઆઝમ ખાન પર સીધો પ્રહાર કરતા જયા પ્રદાએ કહ્યું કે 2004 દરમિયાન જયારે \"મંત્રીજી\" મને રામપુર લાવ્યા હતા ત્યારે તેમને ખબર ના હતી કે હું ફિલ્મોમાં કામ કરું છું તેમને મારી ફિલ્મો જોઈ ના હતી તેમને મારી ફિલ્મો જોઈ ના હતી મારી ફિલ્મો જોઈ હતી એટલા માટે જ તો મને મુંબઈથી લઈને આવ્યા હતા. જયા પ્રદાએ આઝમ ખાનને પોતાના ભાઈ ગણાવતા કહ્યું કે હું તમને ભાઈ-ભાઈ કહેતી હતી પરંતુ ભાઈ હોવા છતાં તમે રાખડીનું મહત્વ ના સમજી શક્યા. ભાઈ હોવા છતાં તમે મને નાચવા વાલી કહી, ભાઈ હોવા છતાં તમે મને અપશબ્દ કહ્યા. જયા પ્રદાએ ભાજપ અને પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે હવે હું પહેલા જેવી નથી રહી, હું બહાદુર બની ચુકી છું. હવે ગમે તે થાય હું રામપુરની જનતા માટે કામ કરીશ.\nભગવાન રામની મૂર્તિ બની શકે છે, તો મારી કેમ નહીં: માયાવતી\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/%E0%AA%9C%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A6%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3/", "date_download": "2019-06-19T09:05:12Z", "digest": "sha1:CY5DOM42N2J5JFHX37CMWAXHIH5NHBNO", "length": 9155, "nlines": 153, "source_domain": "www.gstv.in", "title": "જમીન પર સુવાના આ ફાયદા જાણી લો, કમરના દુખાવાથી લઇને અનિંદ્રા થઇ જશે છુમંતર - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » જમીન પર સુવાના આ ફાયદા જાણી લો, કમરના દુખાવાથી લઇને અનિંદ્રા થઇ જશે છુમંતર\nજમીન પર સુવાના આ ફાયદા જાણી લો, કમરના દુખાવાથી લઇને અનિંદ્રા થઇ જશે છુમંતર\nઆજના યુગ પ્રમાણે લોકોની લાઈફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજના મોર્ડન જનરેશનમાં મોટા ભાગે લોકો બેડ કે પલંગ પર જ સુવાનું પસંદ કરતા હોય છે. જોકે, કમ્ફર્ટેબલ બેડમાં સુવાનો આનંદ કઈક અલગ જ હોય છે. આપણે દરરોજ બેડ પર સુતા હોઈએ એટલે અમુક સમયે આપણને જમીન પર સુવાનું કહેવામાં આવે તો થોડું અજીબ લાગે એ સ્વાભાવિક છે. જો તમારે ફીટ અને હેલ્ધી રહેવું હોય તો નિયમિત રીતે જમીન પર સુવવું. અમે તમને જમીન પર સુવાના મિરેકલ ફાયદા જણાવશું એટલે તમે દરરોજ જમીન પર સુવાનો આગ્રહ રાખશો.\nઆજકાલની રોજિંદિ લાઈફસ્ટાઇલ માં કમરનો દુખાવો એ નોર્મલ વાત છે. જમીન પર સુવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો કમરનો દુખાવો છુ મંતર થઇ જશે. જયારે તમે જમીન પર સુવું છો ત્યારે તમારા કરોડરજ્જુના હાડકાઓ સીધી દિશામાં હોય છે, જેથી કમરનો દુખાવો ટળે છે આવું હેલ્થ નિષ્ણાતોનું માનવું છે. આ દર્દથી મુક્તિ મેળવવાનો આ સારો રસ્તો છે.\nવધારે માનસિક ટેન્શનથી શરીરમાં લોહીનું સંચાર બંધ થઇ જાય છે, જેનાથી તમને ચક્કર આવવા લાગે છે. તેથી જમીન પર સુવો કારણકે આનાથી લોહીનું સંચાર થશે અને મગજમાં પણ લોહીનું યોગ્ય આદાનપ્રદાન થાય છે. યોગ્ય રીતે સુવાથી ઘણાં પ્રકારની બીમારીઓ દુર થાય છે. આ ઉપરાંત જો આપણે સ્ટ્રેટ થઈને સુઇએ તો હાઈટ પણ વધારી શકીએ છીએ.\nજો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય ત્યારે બેડ પરથી ઉઠીને જમીન પર સુવું. જમીન પર સુવાથી તમને સારી ઊંઘ આવશે અને પોતાને ફ્રેશ ફિલ થશે.\nતમે જયારે બેડ પર સુવો છે ત્યારે થોડો સમય ડાબી બાજુ તો થોડો સમય જમણી બાજુએ એમ કરીને જો તમે કંટાળી ગયા હોય તો જમીન પર સુવું. આનાથી તમારો સ્ટ્રેસ અને બેચેની દુર થશે.\nજયારે તમે ગાદલામાં સુતા હોવ છો ત્યારે તમે તકિયાનો ઉપયોગ કરો છે, જે ગર્દન માટે ઠીક નથી. જમીન પર સુવાથી તમારા શોલ્ડર સ્ટ્રેટ અને બોડી ફીટ રહેશે. તમને આમાં આરામ મળશે અને તમારું ટેન્શન પણ દુર થશે.\nઉપરોક્ત જણાવવામાં આવેલ ટીપ્સને અજમાવતા તમે પોતાને રીફ્રેશ મહેસુસ કરશો. આમાં તમને આનંદ પર ખુબ થશે અને સાથે સાથે તમારી ઉન્ધ પણ પૂરી થઇ જશે.\nઘરમાં લક્ષ્મી ન ટકતી હોય તો રવિવારે કરો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર\nકેશને લાંબા અને સુંદર બનાવવા દહીં સાથે આ વસ્તુ મિક્સ કરીને બનાવો હેરપેક\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://bestappsformobiles.com/category/pc-game/?lang=gu", "date_download": "2019-06-19T09:48:19Z", "digest": "sha1:AIG5NOUNA642YJTLGWSBTPH7POSBFLCK", "length": 9267, "nlines": 113, "source_domain": "bestappsformobiles.com", "title": "PC Gamepagesepsitename%%", "raw_content": "\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nAndroid માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ\nApk એપ્લિકેશન્સ અને રમતો\nઆસાસિન્સ ક્રિડ IV: બ્લેક ફ્લેગ જંગલી કાગડો આવૃત્તિ વિન્ડો પીસી ગેમ મુક્ત ડાઉનલોડ\nખૂની ક્રિડ IV મુક્ત ડાઉનલોડ આસાસિન્સ ક્રિડ IV બ્લેક ફ્લેગ એક એક્શન-સાહસ ઓન લાઇન રમતગમત યુબિસોફ્ટ મોન્ટ્રીયલમાં દ્વારા વિકસાવવામાં અને યુબિસોફ્ટ દ્વારા ઢાંકી. જેથી તે છઠ્ઠું મુખ્ય ખૂની ક્રિડ ભાગ અલગ અલગ છે. તેમના ઐતિહાસિક સમયરેખા પહેલાથી આસાસિન્સ ક્રિડ IV ની (2012), જો કે તેના ટ્રેન્ડી સિક્વન્સ પાલન કરવું…\nડાઉનલોડ ડબલ્યુડબલ્યુઇ 2K17 (યૂુએસએ) પીસી ગેમ અત્યંત કમ્પ્રેસ્ડ\nક્રિયા, , Android ગેમ્સ, પીસી ગેમ\nડબલ્યુડબલ્યુઇ 2k17 અત્યંત પીસી માટે ડાઉનલોડ કરો કમ્પ્રેસ્ડ | ડબલ્યુડબલ્યુઇ 2k17 પીસી ગેમ ડબલ્યુડબલ્યુઇ 2k17 પીસી ગેમ પીસી માટે ડાઉનલોડ કરો ડાઉનલોડ : ડબલ્યુડબલ્યુઇ 2K17 એક વ્યાવસાયિક કુસ્તી ઓનલાઇન રમત Yuke અને લેક્સ ખ્યાલ વચ્ચે મળીને વિકસિત અને પ્લેસ્ટેશન માટે 2K રમતો પ્રવૃત્તિઓ દ્વારા જાહેર કરવામાં આવી છે 3, પ્લેસ્ટેશન 4, એક્સબોક્સ 360,…\nમાર્વેલ અલ્ટીમેટ એલાયન્સ 2 (યૂુએસએ) પીસી ડાઉનલોડ પૂર્ણ રમત\nમાર્વેલ અલ્ટીમેટ એલાયન્સ 2 પીસી ડાઉનલોડ માર્વેલ અલ્ટીમેટ એલાયન્સ 2 એક ચળવળ ભૂમિકા રમતા ઓન લાઇન મનોરંજન છે, માર્વેલ સિક્વલ: અંતિમ એલાયન્સ. સપ્ટેમ્બર શરૂ કરવામાં આવી હતી 15, 2009. રમત એકંદરે બીજા માટે કરેલું વિઝન્સ દ્વારા વિકસાવવામાં આવી હતી (પ્લેસ્ટેશન ત્રણ અને Xbox 360), એ-સ્પેસ (નિન્ટેન્ડો ડીએસ, પ્લેસ્ટેશન 2 અને નિન્ટેન્ડો વાઈ) …\nVPlayer APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nSpeedtest APK ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nimo Lite .APK Download | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nમોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ – Text Free .APK Download Text…\nHOOQ સમાવાયેલ apk ડાઉનલોડ | માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nમોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ – HOOQ સમાવાયેલ apk ડાઉનલોડ HOOQ સમાવાયેલ apk…\nમાઈક્રોસોફ્ટ બિંગ શોધ સમાવાયેલ apk ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nમાઈક્રોસોફ્ટ બિંગ શોધ સમાવાયેલ apk – ડાઉનલોડ મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nXbox ગેમ પાસ સમાવાયેલ apk ડાઉનલોડ શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nડાઉનલોડ મોબાઇલ માટે શ્રેષ્ઠ એપ્લિકેશન્સ – Xbox ગેમ પાસ સમાવાયેલ apk…\nએમપી 3 વિડીયો પરિવર્તક APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nએમપી 3 વિડીયો પરિવર્તક APK ફાઈલ ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nએપ્લિકેશન ક્લોનર APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nએપ્લિકેશન ક્લોનર APK ફાઈલ એપ્લિકેશનના નવીનતમ સંસ્કરણ ડાઉનલોડ…\nTextNow APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nTextNow APK ફાઈલ TextNow APK ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nસ્થાપન વગર પાસવર્ડ મેનેજર. ડાઉનલોડ પોર્ટેબલ KeePass Multiversion આંતરભાષીય ઓનલાઇન…\nઉડ્ડયનોમાં પાયલોટ સિમ્યુલેટર 3D નિઃશુલ્ક APK ડાઉનલોડ…\nઉડ્ડયનોમાં પાયલોટ સિમ્યુલેટર 3D નિઃશુલ્ક ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nરીપર 5.976 32-64 થોડી એન\nઓડિયો ઉત્પાદન માટે રેપિડ પર્યાવરણ, ઇજનેરી, અને બહાર ધ્વનિમુદ્રણ…\nપોકેમોન પાસ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nપોકેમોન પાસ APK ફાઈલ પોકેમોન ની તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ…\nએમપી 3 વિડીયો પરિવર્તક APK ડાઉનલોડ | શ્રેષ્ઠ…\nTextNow APK મુક્ત ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nઉડ્ડયનોમાં પાયલોટ સિમ્યુલેટર 3D નિઃશુલ્ક APK ડાઉનલોડ…\nપોકેમોન પાસ APK ડાઉનલોડ | શ્રેષ્ઠ એપ્લિકેશન્સ…\nબધા હકો અમારી પાસે રાખેલા છે Bestappformobiles.com", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%A6_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B3%E0%AA%95%E0%AA%BE)", "date_download": "2019-06-19T08:54:50Z", "digest": "sha1:UXTKYAMF3QKF47LCRLYBJ2A5KVJRSKUO", "length": 6336, "nlines": 156, "source_domain": "gu.wikipedia.org", "title": "ગિરંદ (તા. ધોળકા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન\nમુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી\nસવલતો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દુધની ડેરી\nગિરંદ (તા. ધોળકા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ છે. ગિરંદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nધોળકા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ યોગ્ય છે\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૨:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7", "date_download": "2019-06-19T09:53:08Z", "digest": "sha1:4FHZXSMEEW7G4F2YMGYPY4R76PQX2ROK", "length": 15712, "nlines": 113, "source_domain": "gu.wikipedia.org", "title": "રુદ્રાક્ષ - વિકિપીડિયા", "raw_content": "\nરુદ્રાક્ષ એક પ્રકારનું બીજ છે. રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે.[૧]\nજેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,\n પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.\nરુદ્રાક્ષ ખાટું, ઊષ્ણ તથા રુચિકર છે. તે ઔષધ તરીકે પણ વપરાય છે. આ બીજ વાયુ, કફ, માથાની પીડા, ભૂતબાધા અને ગૃહબાધાનો નાશ કરે છે એમ મનાય છે[૧].\nશિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.\nરુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષ લગભગ ૧ મિ.મી.થી ૩૫ મિ.મી. સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે.\nગૌરી-શંકર રુદ્રાક્ષ કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે. તે પ્રેમ, આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ-પત્ની અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.\nએક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે.\nબે મુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર (શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમૃદ્ધિ વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધને દૃઢ બનાવનાર છે. તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર તથા તાવ જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક, યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nપંચમુખી રુદ્રાક્ષ આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી ��કલીફો દૂર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ કરાવે છે.\nછ મુખી રુદ્રાક્ષ સન્મુખનાથ અથવા કાર્તિકેય (શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારી અને શુક્રસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nસાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમૃદ્ધિ વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nઆઠ મુખી રુદ્રાક્ષ ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nનવ મુખી રુદ્રાક્ષ ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિલાભકારી અને કેતુ તથા શુક્ર સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nદશ મુખી રુદ્રાક્ષ જનાર્દન (વિષ્ણુ) સ્વરૂપ અને બુધ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nઅગીયાર મુખી રુદ્રાક્ષ રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે.\nબાર મુખી રુદ્રાક્ષ આદિત્ય (સૂર્ય) સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દૂર કરનાર મનાય છે. ધારણ કરનારને શત્રુઓથી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ, હ્રદય, લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે.\nતેર મુખી કાર્તિકેય (શિવપૂત્ર) સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફોથી રક્ષણ કરનાર મનાય છે.\nચૌદ મુખી શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ. એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે. શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખૂબ જ લાભદાયક છે.\nપંદર મુખીથી એકવીશ મુખી રુદ્રાક્ષ અતિ કિંમતી અને અલભ્ય મનાય છે.\nએકવીશ મુખી રુદ્રાક્ષ કુબેર (ધન-સંપતિના દેવ) સ્વરૂપ અને ધારણ કરનારને અદ્ભુત આર્થિક લાભ કરાવનાર મનાય છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૧૩:૨૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AC%E0%AA%97%E0%AA%B8%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%82%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D/", "date_download": "2019-06-19T08:45:54Z", "digest": "sha1:DMSJMIS5JIWT66P4IKSBPCYZTS4WDO7E", "length": 6504, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " બગસરા તાલુકાના ખેડૂતો પ્રશ્ને કિસાન સંઘની મામલતદાર સાથે બેઠક મળી બગસરા તાલુકાના ખેડૂતો પ્રશ્ને કિસાન સંઘની મામલતદાર સાથે બેઠક મળી – Aajkaal Daily", "raw_content": "\nબગસરા તાલુકાના ખેડૂતો પ્રશ્ને કિસાન સંઘની મામલતદાર સાથે બેઠક મળી\nબગસરા તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને પગલે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.\nવિગત અનુસાર બગસરા તાલુકા કિસાન સંઘ દ્વારા ઘણા સમયથી ખેડૂતોના અણ ઉકેલ પ્રશ્નો જેવા કે પાક વીમા મા વિસંગતતા, ખેડૂતોને પોતાના ખેતરમાં બાંધકામ કરવા માટે રેતી લાવવા પરવાનગી આપવી, ખેતરમાં રોજના ત્રાસને દૂર કરવા માટે સરકાર દ્વારા યોગ્ય નીતિ નો અમલ કરાવે, બગસરા તાલુકાની જમીનની માપણીનો રી સર્વે કરવામાં આવે, ટપક સિંચાઈ પÙતિ ના સાધનો માં જીએસટી નાબુદ કરવો, સહિતના ખેતી ને લગતા પ્રશ્નો તેમજ બગસરા થી પસાર થતા નેશનલ હાઈવે ને વડીયા ને બદલે માણેકવાડા થી પસાર કરાવવો, બગસરા નગરપાલિકા દ્વારા બનેલા 60 ફૂટ ના રોડ માં ભરાતા પાણી બાબતે યોગ્ય નિકાલ કરવો, બગસરા તાલુકાના ગામડા ના રસ્તાઆે માં પડેલા ગાબડાને પુરવા સહિતના બાર જેટલા મુદ્દાઆેને ધ્યાનમાં રાખી થોડા દિવસો પૂર્વે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેને પગલે મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને આ પ્રશ્નોના નિકાલ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હવે તંત્ર ખેડૂતોના કેટલા પ્રશ્નોનો નિકાલ લાવી શકે છે તે જોવાનું રહેશે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: સોમનાથથી કચ્છની ટ્રેન, અમદાવાદ ઇનટરસિટીમાં એસી ચેરકાર સહિત કોચ વધારો\nNext Next post: અધૂરા માસે પ્રસુતિની પીડામાં કટોકટીભરી હાલતમાં સરકારી તબીબોની મહેનતથી માતા-શિશુ બન્ને ઉગરી ગયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B5%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95%E0%AA%97-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6/", "date_download": "2019-06-19T08:45:24Z", "digest": "sha1:XFPWO7WFLKLYX7COLRTBXIGGXNURDZPO", "length": 5933, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " માંડવીમાં કાર પા?કગ મુદ્દે એસીડથી હુમલો કરાયો માંડવીમાં કાર પા?કગ મુદ્દે એસીડથી હુમલો કરાયો – Aajkaal Daily", "raw_content": "\nકગ મુદ્દે એસીડથી હુમલો કરાયો\nબંદરિય શહેર માંડવી ખાતે પિતા-પુત્ર પર કાર પાકગ મુદ્દે એસીડથી હુમલો કરાયાનાે બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. આ બનાવમાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે.\nમાંડવીના મેમણ શેરીમાં રહેતા હિતેશ અરવિંદભાઈ કોઠીયા (ઉ.વ.પર)એ કમલેશ મહેન્દ્ર જોશી અને મીત પર એસીડથી હુમલો કયોૅ હતાે. ગઈકાલે તેઆે માંડવીના બગીચામાં પરિવારજનાે સાથે ફરવા ગયા હતા અને પરત ઘરે ફર્યા હતા ત્યારે મીતે અલ્ટો કારને લોક કરીને ગાડી ઉપર કવર ચડાવતા હતા ત્યારે હિતેશ સાેનીએ તેમના ઘરની પાછળ પડતી બારીમાંથી ઉશ્કેરાઈની ગાળો બાેલવાનું શરૂ કરી તારી ગાડી અહીંથી લઈ લે નહિંતર મજા નહિં આવે અને ઝઘડો કયોૅ હતાે. કમલેશભાઈએ ગાળાગાળી કરવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને હિતેશભાઈએ એસીડ ભરેલું પ્લાસ્ટિક ડબલું તેના પર ઢોળી દીધું હતું અને હિતેશ પર પણ આ એસીડ ઢોળી દેવાયું હતું. આ બનાવમાં બન્ને પિતા-પુત્રને સારવારઅથેૅ માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. માંડવી પાેલીસ મથકે હુમલો કરનારા સામે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. જેઆેની અટક કરાઈ છે. બનાવની વધુ તપાસ માંડવીના પી.આઈ.એન.બી.ઝાલા ચલાવી રહ્યાા છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: એક સમયે 3 વર્ષ સુધી ઘરે બેઠો હતો,આ એક્ટર, રણદીપ હુડ્ડા\nNext Next post: રાપરમાં ગેરકાયદેસર પેસેન્જરોની હેરફેર કરતા વાહન ચાલકો સામે લાલઆંખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B6%E0%AB%87%E0%AA%B0%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AE%E0%AA%83-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AA%AE/", "date_download": "2019-06-19T09:30:15Z", "digest": "sha1:CR7DDZBDG2B7OD4NOSJESHHQ6GA7J4SZ", "length": 7152, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં 300 અંકનો કડાકો, રૂપિયો કડડભૂસ શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં 300 અંકનો કડાકો, રૂપિયો કડડભૂસ – Aajkaal Daily", "raw_content": "\nશેરબજાર ધડામઃ સેન્સેક્સમાં 300 અંકનો કડાકો, રૂપિયો કડડભૂસ\nઅમેરિકા અને તુર્કીની વચ્ચે ચાલતા વિવાદની અસર દુનિયાભરના શેર બજારો પર પડી રહી છે. આજે બજાર ખૂલતાની સાથે મોટો ઘટાડો નાેંધાયો. તો બીજીબાજુ ડોલરની સરખામણીમાં રુપિયો અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી પર આવી ગયો છે. સેન્સેક્સ ખૂલતામાં 176 અંક તૂટીને 37693.19 ઉપર જ્યારે નિફટી 59.9 અંક તૂટી 11369.60 ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 256 પોઇન્ટ તૂટેલો છે અને ચોતરફ વેચવાલી છે. બીજીબાજુ રુપિયો ડોલરની સરખામણીમાં 0.635 પૈસા તૂટીને 69.47 ખૂલ્યો અને થોડીક જ વારમાં 69.62ની નીચલી સપાટી પર આવી ગયો હતો.\nઆજે રુપિયો અત્યાર સુધીની નીચલી સપાટી પર પહાેંચી ગયો છે. ટ્રેડિ»ગ સેશન દરમ્યાન રુપિયો 69.58 પ્રતિ ડોલરના ભાવ પર પહાેંચી ગયો. જે આેલટાઇમ લો સપાટી છે. આ અંગે કોમોડિટ એક્સપટ્ર્સનું કહેવું છે કે યુરોપિયન કરન્સીમાં સ્લોડાઉન અને તુર્કીમાં આર્થિક સંકટથી બેિન્કંગ શેરોમાં નરમાઇના લીધે ડોલર અન્ય કરન્સીની સરખામણીમાં મજબૂત થયો છે. તેના લીધે રુપિયો નબળો પડéાે છે.\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડéુટી બમણી કરવાની જાહેરાત કરી. ટ્રમ્પે આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે તુર્કી પહેલેથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને અમેરિકાની સાથે કૂટનીતિક વિવાદોમાં ફસાયેલું છે. ટ્રમ્પે ટિંટર પર કહ્યું હતું કે મેં ���ુર્કીના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ બમણી કરવાની મંજૂરી આપી દીધી છે. તેમની કરન્સી લીરા અમારા મજબૂત ડોલરની સરખામણીમાં ઝડપથી નીચે પડી રહી છે. તેમણે કહ્યું કે અમારા તુર્કી સાથે અત્યારે સંબંધ ઠીક નથી. આ નિવેદન બાદ લીરામાં જબરદસ્ત ઘટાડો આવ્યો અને રેકોર્ડ બ્રેક નીચલી સપાટી પર જતી રહી.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: લોર્ડસ ટેસ્ટમાં ભારતની ટીમ હારવા લાયક જ હતી : વિરાટ કોહલી\nNext Next post: મેયર ચેમ્બરમાં ધબધબાટીઃ સ્ટે.ચેરમેને વિપક્ષી નેતાને કહ્યું ‘ગેટ આઉટ’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/katrina-kaif-119060900004_1.html", "date_download": "2019-06-19T08:48:19Z", "digest": "sha1:GKYUMNFAA7ATZVW6UJFMRGA47FRUIEOX", "length": 11775, "nlines": 224, "source_domain": "gujarati.webdunia.com", "title": "આ કારણે ઉડી હતી કેટરીના કૈફની રાતની ઉંઘ (Photos) | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nઆ કારણે ઉડી હતી કેટરીના કૈફની રાતની ઉંઘ (Photos)\nકેટરીના કૈફની રીલીજિંગને લઈને ગભરાઈ અને ડરી લાગી રહી છે. પણ તે ફિલ્મના રીલીજ થવાના બેસબ્રીથી રાહ જોઈ રહી છે.\nકેટરીનાનો કહેવું છે કે હું રાત્રે ઉંઘી પણ નહી શકી રહી છું ભારતની રીલીજને લઈને હું આટલી રોમાંચિત છું કે દર્શકોની પ્રતિક્રિયા જાણવાની આતુરતાની રાહ જોઈ શકી નહી રહી. ફિલ્મ ને રીતે બનીને સામે આવી છે તેનાથી હુ ખૂબ ખુશ છું.\nઅલ્લી અબ્બાદ જફરએ નિર્દેશનમાં બની ફિલ્મ ભારતમાં સલમાન ખાન અને કેટરીના કૈફ સિવાય તબ્બૂ, દિશા પાટની અને જૈકી શ્રાફ ���ેવા કળાકાર પણ છે. આ ફિલ્મ 5 જૂનને રીલીજ થઈ ગઈ છે.\nકેટરીના કૈફમી પાછલી ફિલ્મ ઠ્ગસ ઑફ હિંદોસ્તાં અને જીરો દર્શકોને કઈક ખાસ પસંદ નહી આવી. હવે તે ભારતના સહારે તેમના કરિયરની ગાડીને ફરીથી પટરી પર લાવવાની કોશિશ કરી રહી છે. ભારત પછી કેટરીના કૈફ આવતી ફિલ્મ સૂર્યવંશી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કામ કરતી નજર આવશે.\nમેગ્જીનના કવર પર સારા અલી ખાનનો જલવો, કરાવ્યું હૉટ ફોટોશૂટ\nઆવી ફિલ્મ કરવા ઈચ્છે છે બોલ્ડ એક્ટ્રેસ અહાના કુમરા\nગરમીથી પરેશાન આ હૉટ હસીનાઓ બની ગઈ જળપરી\nપ્રિંટેડ મોનોકનીમાં અદા શર્માએ વિખેર્યા હુસ્નના જલવા, સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ\nમલાઈકા અરોડાની આ ફોટા જોઈને સોશિયલ મીડિયા પર યૂજર્સ આપી રહ્યા છે આવી સલાહ\nઆ પણ વાંચો :\nઆ કારણે ઉડી હતી કેટરીના કૈફની રાતની ઉંઘ (photos)\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/worlds-shortest-war/", "date_download": "2019-06-19T09:30:38Z", "digest": "sha1:E7CAR2XKVYP72CUY2MBA2O2RBFYICUHQ", "length": 4688, "nlines": 56, "source_domain": "www.aajkaaldaily.com", "title": " દુનિયાનું સૌથી નાનુ યુદ્ધ હતું 38 મિનિટનું…. દુનિયાનું સૌથી નાનુ યુદ્ધ હતું 38 મિનિટનું…. – Aajkaal Daily", "raw_content": "\nદુનિયાનું સૌથી નાનુ યુદ્ધ હતું 38 મિનિટનું….\nયુદ્ધની ચર્ચા થતી હોય એટલે વિશ્વયુદ્ધ અને અન્ય યુદ્ધની જ ચર્ચા તમે સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી નાનું યુદ્ધ કયું હતું અને તે કેટલા સમય સુધી ચાલ્યું હતું. નથી જાણતાં તો જાણી લો કે ઈતિહાસનું સૌથી નાનું યુદ્ધ વર્ષ 1896માં થયું હતું. આ યુદ્ધ ઈંગ્લેન્ડ અને જંજીબાર વચ્ચે થયું હતું. જેમાં ઈંગ્લેન્ડએ જંજીબારને માત્ર 38 મિનિટમાં જ સમર્પણ કરવા મજબૂર કરી દીધું હતું,\nઆ યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોને 9 વાગ્યે હુમલો કરવા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને યુદ્ધ 9.02 શરૂ થયું અને 38 મિનિટમાં જ ઈંગ્લેન્ડ વિજયી થઈ ગયું,\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ભરઉનાળે ઠંડી ચડાવી દે છે આ મહેલ, જાણો ખાસિયતો\nNext Next post: બાળકોનું ઘડતર માતા-પિતા માટે જીવનની સૌથી મોટી પરીક્ષા અને સફળતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2008/10/04/", "date_download": "2019-06-19T09:29:38Z", "digest": "sha1:UZ44EL4M5X62ENSND7F76UA2OHSCN3DE", "length": 10854, "nlines": 104, "source_domain": "www.aksharnaad.com", "title": "ઓક્ટોબર 4, 2008 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nમાનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા\n4 ઓક્ટોબર, 2008 in ધર્મ અધ્યાત્મ / વિચારોનું વન tagged જીજ્ઞેશ અધ્યારૂ\nબીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/05/blog-post_26.html", "date_download": "2019-06-19T08:56:12Z", "digest": "sha1:MOS276UHONZUKKKGONHAEFOKBM5LVGA2", "length": 25638, "nlines": 295, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ૧૩/૭ ટ્રિપલ બ્લાસ્ટઃ ૪,૭૮૮ પાનાંનું આરોપનામું દાખલ વધુ એકની ધરપકડઃ રિયાઝ અને યાસીન ભટકલ સહિત છ વૉન્ટેડ", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n૧૩/૭ ટ્રિપલ બ્લાસ્ટઃ ૪,૭૮૮ પાનાંનું આરોપનામું દાખલ વધુ એકની ધરપકડઃ રિયાઝ અને યાસીન ભટકલ સહિત છ વૉન્ટેડ\nમુંબઈ સમાચાર, બીબીસી હીન્દી અને અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ. શનીવાર તારીખ ૨૬.૦૫.૨૦૧૨.\nમુંબઈઃ ૧૩મી જુલાઈ, ૨૦૧૧ની સાંજે દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદર વિસ્તારમાં થયેલા ટ્રિપલ બોમ્બબ્લાસ્ટના કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસે (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) શુક્રવારે એમસીઓસીએ કોર્ટમાં ૪,૭૮૮ પાનાનું આરોપનામું દાખલ કર્યું હતું. આરોપનામામાં ઈન્ડિયન મુજાહિદીનના કમાન્ડર રિયાઝ ભટકલ, તેના ભાઈ યાસીન સહિત છ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. પાકિસ્તાનમાં બેઠા બેઠા રિયાઝ ભટકલે આઈએમના ટોપ ઓપરેટર યાસીન ભટકલ અને સાથીદારો મારફત મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યાનો પણ આરોપનામામાં ઉલ્લેખ છે. દરમિયાન ટ્રિપલ બ્લાસ્ટ કેસમાં એટીએસે વધુ એક શખસની ધરપકડ કરતાં આરોપીઓની સંખ્યા પાંચ પર પહોંચી હતી. એટીએસ ચીફ રાકેશ મારિયાએ જણાવ્યું હતું કે ૧૩/૭ના ટ્રિપલ બ્લાસ્ટ બાદ નોંધાયેલ ત્રણ એફઆઈઆરને એકસાથે કરીને શુક્રવારે કોર્ટમાં આરોપનામું દાખલ કરાયું હતું. આ આરોપનામામાં ૬૪૧ સાક્ષીદારની જુબાનીનો સમાવેશ છે. આમાંના ૧૯ સાક્ષીદાર એવા છે જેમણે ઓળખપરેડમાં આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ યુએપીએ અને એમસીઓસીએ એક્ટ, એક્લપ્લોઝિવ એક્ટ, એક્સપ્લોઝિવ સબ્સ્ટેન્સીસ એક્ટ, હત્યા-હત્યાનો પ્રયાસ તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ આરોપ લગાવાયા છે. દરમિયાન આરોપનામામાં ૧૭૦ સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા ૩૦૮ કલાકના વિડિયોનો પણ સમાવેશ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nમુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે ખાલાપુર ટોલ નાકા પાસે...\nગોબલ્સ, હીટલર, હીજડા અને શીખંડી એટલે ભાજપ અને કોંગ...\n૧૩/૭ ટ્રિપલ બ્લાસ્ટઃ ૪,૭૮૮ પાનાંનું આરોપનામું દાખલ...\nમુંબઈમાં ૧૨માં ધોરણનું પરીણામ\nગડકરીનું વજન ઓછું થયું.....મરાઠી છાપું લોકમત....\nમોદીના મીસાઈલનું સફળ પરીક્ષણ.\nડ્રામા : ગડકરી ઝૂકયા\nરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ-આરએસએસના પ્રચારક એવા નરેન...\nરામ નો જન્મ સુપ્રીમ કોર્ટ નક્કી કરી આપસે.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/indian-short-documentary-period-end-of-sentence-wins-oscar-044982.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:56:48Z", "digest": "sha1:6SWFHNMMI5BLVFNFRSUKSAMRNS56DFT7", "length": 10483, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઑસ્કર 2019 - ભારતીય ફિલ્મ ‘પીરિયડ. એન્ડ ઑફ સેંટેંસ' ઑસ્કર એવોર્ડથી સમ્માનિત | Netflix's Indian short documentary 'Period. End of Sentence' wins Oscar, directed by Rayka Zehtabchi. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n23 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઑસ્કર 2019 - ભારતીય ફિલ્મ ‘પીરિયડ. એન્ડ ઑફ સેંટેંસ' ઑસ્કર એવોર્ડથી સમ્માનિત\nફિલ્મ 'પીરિયડ. એન્ડ ઑફ સેંટેંસ'ને 91માં એકેડમી પુરસ્કાર સમારંભમાં ડોક્યુમેન્ટરી શૉર્ટ સબ્જેક્ટની શ્રેણીમાં ઑસ્કર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. ફિલ્મનુ નિર્દેશન Rayka Zehtabchiએ કર્યુ છે. આ ફિલ્મ ભારતના ગ્રામીણ શ્રેત્રોમાં પીરિયડ દરમિયાન મહિલાઓને થતી સમસ્યાઓ અને પેડની અનુપલબ્ધતા વિશે બની છે.\nકેલિફોર્નિયામાં થઈ રહેલ ઑસ્કર એવોર્ડમાં આ ફિલ્મને સમ્માન મળવુ ગર્વની વાત છે. આને ભારતીય પ્રોડ્યુસર ગુનીત મોંગની 'સિખિયા એન્ટરટેઈનમેન્ટે' પ્રોડ્યુસ કર્યુ છે. આ ડોક્યુમેન્ટરી 'ઑકવુડ સ્કૂલ ઈન લૉસ એંજિલસ'ના છાત્રો અને તેમના શિક્ષક મિલિસા બર્ટન દ્વારા શરૂ કરાયેલા ધ પેડ પ્રોજેક્ટનો હિસ્સો છે. આ ડોક્યુમેન્ટરીની કહાની ઉત્તરપ્રદેના 'હાપુડ'ની છે.\nજેહતાબચીએ ઑસ્કર પુરસ્કાર સ્વીકારીને કહ્યુ, 'હું એટલા માટે નથી રડી રહી કે મારા પીરિયડ્ઝ ચાલી રહ્યા છે કે કંઈ પણ. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે પીરિયડ્ઝ વિશે બનેલી કોઈ ફિલ્મ ઑસ્કર જીતી શકે છે.' આ ડોક્યુમેન્ટરી વાત કરે છે એ મહિલાઓની જેની પાછલી પેઢીઓને સેનેટરી પેડ વિશે કંઈ પણ ખબર નહોતી. તેનાથ ગામની છોકરીઓને ઘણા પ્રકારની સમસ્યાઓ આવતી હતી. પરંતુ બાદમાં તેમના ગામમાં એક સેનેટરી નેપકિન બનાવતી મશીન લગાવવામાં આવી જેનાથી તેમના જીવનમાં બદલાવ આવ્યો. ફિલ્મમાં તમે અરુણાચલમ મુરુગનાથમની ઝલક પણ જોઈ શકશો.\nઆ પણ વાંચોઃ VIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડી\nરાજકુમાર રાવની ફિલ્મની ઓસ્કાર એન્ટ્રીથી પ્રિયંકા છે નારાજ\nઑસ્કર એવોર્ડ 2014માં કઇ સેલિબ્રિટીએ પહેર્યો બેસ્ટ ડ્રેસ\nOscars 2014: તસવીરોમાં જુઓ સૌથી ખરાબ ડ્રેસ પહેરનાર સેલેબ્રિટીઝ\nઑસ્કારની રેસમાંથી ફેંકાઈ ચીટિંગપ્રાશ બર્ફી\nઅનુરાગની ઇચ્છા - આમિર કરે બર્ફીનું ઑસ્કાર કેમ્પેન\nરણબીર કપૂરની ફિલ્મી સફર : સાંવરિયાથી બર્ફી સુધી\nરિતુપર્ણો ઘોષે ઉઠાવ્યો બર્ફીને ઑસ્કારમાં મોકલવા સામે સવાલ\nઑસ્કાર માટે રાઇટ ચૉઇસ છે બર્ફી\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/16-deshoma-3-divas-sudhi-kharab-video-chalata-rahiya/", "date_download": "2019-06-19T09:30:55Z", "digest": "sha1:XUR7G536O7GZQTC56M2CQ24JZDMN5TPL", "length": 11101, "nlines": 98, "source_domain": "www.dealdil.com", "title": "16 દેશોમાં 3 દિવસ સુધી ખરાબ વિડીયો ચાલતા રહ્યા અને બધા જોતા પણ રહ્યા, ન સમજી શક્યા કોઈ કે ના રોકી શક્યા...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ 16 દેશોમાં 3 દિવસ સુધી ખરાબ વિડીયો ચાલતા રહ્યા અને બધા જોતા...\n16 દેશોમાં 3 દિવસ સુધી ખરાબ વિડીયો ચાલતા રહ્યા અને બધા જોતા પણ રહ્યા, ન સમજ�� શક્યા કોઈ કે ના રોકી શક્યા…\nબાળકોના સૌથી ફેવરીટ કાર્ટુન નેટવર્ક વેબસાઈટ પણ હવે હૈકરોના નિશાના પર આવી ગયા છે. જો તમારું બાળક પણ કાર્ટૂન જોવાનું શોખીન છે તો આ ખબર તમારા માટે બહુ જરૂરી છે.\nવાત એવી છે કે, કાર્ટૂન નેટવર્કની વેબસાઈટ ઘણા દેશોમાં હૈક થઇ છે. બ્રાઝીલના રહેનારા બે હૈકર્સએ મળીને આ કાંડ કર્યું છે. મીડિયા રીપોર્ટ અનુસાર, કાર્ટૂન નેટવર્કની વેબસાઈટ ૧૬ દેશોમાં હૈક કરવામાં આવી છે.\nહૈકર્સઅએ કાર્ટૂન નેટવર્કના વિડીયોના બદલે અરેબિક મીમ્સ, બ્રાઝીલીયન હીપ હોપ સોંગ ત્યાં સુધી કે બ્રાઝીલીયન મેલ સ્ટ્રીપર્સ વિડીયોને પણ પ્રસારિત કરી દીધા છે. કાર્ટૂન નેટવર્ક પર એડલ્ટ વિડીયો જોઇને બાળકોના માતા પિતા પણ ગુસ્સામાં છે. તમને જણાવી દઈએ કે, યૂકે અને રૂસમાં કાર્ટૂન નેટવર્ક આખું અઠવાડિયું હૈક રહ્યું. ત્યાંના કાર્ટૂન નેટવર્કના રીજનએ એના પર કઈ પણ કહ્યું નથી.\nરીપોર્ટ અનુસાર, બે હૈકર્સએ આફ્રિકા, અરબ, બ્રાઝીલ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, હંગરી, ઇટલી, મેક્સિકો, નીદરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, રૂસ અને તુર્કીમાં કાર્ટૂન નેટવર્કને હૈક કરી છે. એનો ખુલ્લાસો ગઈ ૨૫ એપ્રિલે થયો છે.\nજો કે, પછી કાર્ટૂન નેટવર્કએ વેબસાઈટને બંધ કરી દીધી અને નવું વ્રજન અપલોડ કર્યું છે. જો કે ટ્વીટર પર લોકોએ સ્ક્રીનશોર્ટ શેર કર્યા છે અને જણાવ્યું છે કે કાર્ટૂન નેટવર્કની વેબસાઈટ પર એડલ્ટ વિડીયો દેખાય રહ્યા છે.\nટ્વીટમાં હૈકર્સએ દાવો કર્યો કે કાર્ટૂન નેટવર્કની બાકી વેબસાઈટનું એક્સેસ પણ છે, પરંતુ એમને માત્ર આ જ છેડછાડ કરી છે. કાર્ટૂન નેટવર્ક યૂકે અને કાર્ટૂન નેટવર્ક રૂસ સિવાય કોઈ વેબસાઈટના હૈક થવાના સમાચાર આવ્યા નથી.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ દેશમાં પહેલી વખત કોઈ મહિલાએ એક સાથે આપ્યો 6 બાળકોને જન્મ, અભિનંદન પાઠવવા આવ્યા રાષ્ટ્રપતિ….\nNext articleઅજીબોગરીબ કાયદાઓ ક્યાંક કિસ કરવી, ક્યાંક અંડરવેરથી ગાડી સાફ કરવી તો ક્યાંક ન્હાયા વગર સુવું, આ કાયદાઓ જાણીને તમારો મગજ પર ફરી જશે….\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\n“બુટલેગર” – મુકેશ સોજીત્રાની આ નવીન વાર્તા વાંચવાની શરૂઆત કરશો તો...\nઆ બાળક દરરોજ 18 કલાક વિડીયો ગેમ રમે છે, એક વર્ષમાં...\nઆ મજેદાર ફોટોને જોઇને તમે પણ કહેશો કે આવું કઈ રીતે...\n25 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nકળયુગમાં જો આ 6 ચીજો કોઈ પાસે હોય તો તે વ્યક્તિ...\nઆ છોકરીને પેટ નથી, છતાં પણ હટીને જમે છે, જાણો શું...\nઆ 5 યોધ્ધાઓ જે રામ અવતાર અને કૃષ્ણ અવતાર બન્ને સમાયમાં...\nસાવધાન તમારી અંગત જાણકારી ચોરી કરવા માટે હેકર્સ કરી રહ્યા છે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમહિલાએ પતિ સાથે સંબંધ બનાવ્યા વિના બાળકને આપ્યો જન્મ, આ મહિલા...\nઆ ગામમાં એક વ્યક્તિ લોકોના ઘરના દરવાજાની નીચે છોડી રહ્યો છે...\nઆ વ્યક્તિએ 66 વર્ષ સુધી રાક્ષસ જેવા વધાર્યા નખ, પછી કર્યું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/027_kachbakachbi.htm", "date_download": "2019-06-19T09:27:28Z", "digest": "sha1:3EWOWYTHVQ3XOPFCGJ4W2KW227Z6XRM4", "length": 3853, "nlines": 66, "source_domain": "www.mavjibhai.com", "title": " કાચબા-કાચબીનું ભજન", "raw_content": "\nકાચબો કહે છે કાચબીને તું રાખની ધારણ ધીર\nઆપણને ઉગારશે વહાલો જુગતેશું જદુવીર\nચિંતા મેલી શરણે આવો રે\nમરવા તુંને નહિ દે માવો રે\nવારતી'તી તે સમે તેં શા વાસ્તે મારું કેમ ન માન્યું કે'ણ\nહવે નથી કોઈ આરો વારો થયા પૂરા આયખાના ખેલ\nપ્રભુ તારો ન આવ્યો પ્રાણી રે\nમાથે આવી મોત નિશાની રે\nઅબળાને એતબાર ન આવે કોટી કરોને ઉપાય\nકહ્યું ન માને કોઈનું રે એ તો ગાયું પોતાનું ગાય\nએવી તો વિશ્વાસવિહોણી રે\nપ્રથમ તો મત્સ્યની પોણી રે\nકાચબી કહે છે ક્યાં છે તારો રાખણહારો રામ\nહરિ નથી કોઈના હાથમાં રે તમે શું બોલો છો શ્યામ\nમરવા ટાણે મતિ મુંઝાણી રે\nત્રુટ્યા પછી ઝાલવું તાણી રે\nત્રિકમજી ત્રણ લોકમાં મારે તારો છે એતબાર\nઅ��ક પડી હરિ આવજો રે મારા આતમનો આધાર\nછોગાળા વાત છે છેલ્લી રે\nધાજો બુડ્યાના બેલી રે\nકાચબી કહે છે કોણ ઉગારે જાતો રહ્યો જગદીશ\nચારે દિશાથી સળગી ગયું તેમાં ઓરીને વિચોવીચ\nજેનો વિશ્વાસ છે તારે રે\nએનો એતબાર ન મારે રે\nબળતી હોય તો બેસને મારી પીઠ ઉપર રાખું તારા પ્રાણ\nનિંદા કરે છે નાથની રે એ તો મારે છે મુજને બાણ\nવહાલો મારો આવશે વ્હારે રે\nઓર્યામાંથી ઉગારવા સાટે રે\nકાચબી કહે છે કિરતાર ન આવ્યો આવ્યો આપણો અંત\nપ્રાણ ગયા પછી પહોંચશે રે તમે શું બાંધો આશનો તંત\nઆમાંથી જો આજ ઊગરીએ રે\nપાણી બાર કદી ન પગ ભરીએ રે\nવિઠ્ઠલજી મારી વિનંતિ સુણી શામળા લેજો સાર\nલીહ લોપાશે લોકમાં રે બીજે જાશો કોની વહાર\nહરિ મારી હાંસી થાશે રે\nપરભુ પરતીતિ જાશે રે\nકેશવજીને કરુણા આવી મોકલ્યા મેઘ મલ્હાર\nઆંધણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર\nભોજો કે છે ભરોંસો આવશે જેને રે\nત્રિકમજી મારો તારશે તેને રે\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2017/08/", "date_download": "2019-06-19T09:56:43Z", "digest": "sha1:E35O5VDPNNQ2RQZ7M6WHZDZ2FO3GO3ZM", "length": 4238, "nlines": 119, "source_domain": "glaofna.wordpress.com", "title": "2017 ઓગસ્ટ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nશ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/birthday-hrithik-roshan-sussanne-khan-divorce-reasons-024491.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:04:13Z", "digest": "sha1:CXNM7X5X32AD76SJPFBYXOISHHQ7MIWZ", "length": 15052, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "B'day Spcl : ...અને આમ વિખેરાયું હૃતિકનું સુખી લગ્ન જીવન | B'Day Spl: Reason Behind Hrithik Roshan-Sussanne Khan Split! - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n19 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવ���રથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n30 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nB'day Spcl : ...અને આમ વિખેરાયું હૃતિકનું સુખી લગ્ન જીવન\nમુંબઈ, 10 જાન્યુઆરી : બૉલીવુડના વન ઑફ ધ મોસ્ટ ગુડ લુકિંગ મૅન હૃતિક રોશન આજે 41મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. હૃતિકે પોતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ખાસ તો વર્ષ 2013ના અંતે પત્ની સુઝાનથી જુદા પડવાની જાહેરાતથી લઈ 2014માં છુટાછેડા સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન હૃતિકે અનેક થપેડા ખાધા છે.\nતમામ મુશ્કેલીઓ વચ્ચે પણ હૃતિક રોશને ક્રિશ 3 જેવી સુપર હિટ ફિલ્મ આપી, તો તેમની છેલ્લી ફિલ્મ બૅંગ બૅંગ પણ વર્ષ 2014ની બિગેસ્ટ ફિલ્મ બની રહી કે જેમાં તેમના હીરોઇન કૅટરીના કફ હતાં.\nજોકે હૃતિક રોશન પોતાની ઍલોન લાઇફથી કેટલા ખુશ છે અને કેટલા નાખુશ છે, તે તો કોઈ જાણતો નથી, પરંતુ આપણે આજે તેમના જન્મ દિવસે તેમને શુભેચ્છા તો ચોક્કસ પાઠવી શકીએ કે તેમના જીવનમાં વહેલામાં વહેલી તકે ફરીથી બહાર આવી જાય. હૃતિક પાસે બે નાનકડા બાળકો તો છે જ કે જેને હૃતિક અને સુઝાન બંને સરખી રીતે સાચવે છે.\nચાલો હાલ તો હૃતિકના જન્મ દિવસે આપને બતાવીએ સુઝાનથી છુટા પડવાની શરુઆતથી લઈ અંત સુધીની કહાણી :\nહૃતિક-સુઝાનના સંબંધો વણસવાનો પહેલો સંકેત રાકેશ રોશનના 64મા જન્મ દિવસની પાર્ટી દરમિયાન મળ્યો કે જ્યારે સુઝાન વગર કોઈ કારણે પાર્ટી છોડી જતા રહ્યાં.\nસંજય ખાને જણાવ્યું, ‘તેઓ બંને ઇંટેલિજંટ અને વંડરફુલ છે. આ માત્ર બંનેને સ્પેસની જરૂર છે. બંને એક-બીજાનું સન્માન કરે છે. મુંઝવણનો ઉકેલ તેઓ બંને શોધી લેશે.'\n‘હું આઘાતમાં છું કે તેમણે આવા પ્રકારનું નિવેદન જારી કર્યું. આઈ એમ સૉરી, પણ એવુ લાગે છે કે તેઓ સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરે છે અને તે કહેવાની પણ જરૂર નથી કે તેઓ લગ્ન સંસ્થામાં વિશ્વાસકરે છે. એનો મતલબ એ કે સુઝાન વિશ્વાસ નથી કરતાં સુઝાને ક્યારેય કોઈ આરોપ લગાવ્યો નથી.'\nહૃતિક રોશનનું નામ કરીના કપૂર, બાર્બરા મોરી અને કૅટરીના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે જો���ાયું કે જેથી સુઝાન ડિસ્ટર્બ થયાં.\nઅર્જુન પણ શંકાના ઘેરામાં\nબીજી બાજુ હૃતિક-સુઝાનના સંબંધ બગડવા પાછળ અર્જુન રામપાલને પણ જવાબદાર ઠેરવાયા કે જેઓ સુઝાનના નજીકના મિત્ર ગણાય છે.\nહૃતિકે છુટાછેડા વિશે ખુલાસો કર્યો, ‘આ પ્રેમને મારી મોટી સલામ છે. સુઝાન મારા માટે આજીવન મારો પ્રેમ બની રહેશે. જો મારા વગર તેઓ ખુશ રહેતા હોય, તો હું તેના માટે તૈયાર છું. કોઈ પણ શરત વગર.'\nસુઝાને કહ્યું, ‘અમે બંને અલગ-અલગ છીએ કે જેઓ બંને એક-બીજા પ્રત્યે સન્માન અને સંભાળ ધરાવે છે. અમારા બંનેની પસંદગીઓ જુદી છે. અમે બે વંડરફુલ સંતાનોના વાલી છીએ અને અમારી જવાબદારીઓ સમજીએ છીએ. અમે બંને તેમની સંભાળ રાખીશું.'\nકહે છે કે સુઝાન સલમાનનું સન્માન કરે છે અને તેથી હૃતિકે સલમાનને વિનંતી કરી કે તેઓ સુઝાનને આ સંબંધ જાળવી રાખવા માટે સમજાવે. સલમાને કોશિશ કરી, પણ સુઝાન પોતાના નિર્ણયમાં અફર રહ્યાં. જોકે આવી કોઈ બાબતની પુષ્ટિ નથી થઈ.\nહૃતિક-સુઝાન પોતાના બંને બાળકો હ્રેહાન અને હ્રિદાનની કસ્ટડી શૅર કરે છે. હૃતિકના વકીલ મિ. મહેતાએ ઉમેર્યું, ‘બંને સંયુક્ત કસ્ટડી ધરાવે છે.'\nગત વર્ષે 1લી નવેમ્બરના રોજ હૃતિક-સુઝાને કાયદેસરના છુટાછેડા લઈ લીધાં.\nB'day Spcl : કઈ અભિનેત્રી Best લાગે છે હૃતિક સાથે ઐશ, કૅટ કે પ્રિયંકા\n5 Mistakes : Hot હૃતિકે રિજેક્ટ કરેલી 5 ફિલ્મો કે જે Hit થઈ\nDivorce : અને ખતમ થઈ હૃતિક-સુઝાનની Love Story\n : સિમોનના સ્ટોર લૉન્ચિંગમાં સુઝાન કરતી રહી હૃતિકનો ઇંતેજાર\nSnapped : અભિષેકની પાર્ટીના બહાને સુઝાને અર્જુન સાથે કરી Transparency\nTwitter Jokes : સુઝાને શરૂ થયા પહેલા જ કેબીસી જીત્યો, હવે બનશે ‘કોઈ ઔર મિલ ગયા’\nસુઝાનને 380 કરોડ આપી છુટો થયો ક્રિશ : જુઓ બૉલીવુડ સેલિબ્રિટીઓના મોંઘેરા છુટાછેડાં...\nPics : છુટાછેડા લેતા જ અર્જુન રામપાલ સાથે ઉજવણી કરતાં સુઝાન\nસુઝાનની પાસે જ રહેશે હૃતિક-સુઝાનના બાળકો\nPics : હૃતિક-સુઝાનના અણબનાવના કારણ અનેક, હકીકતથી વધુ અફવાઓ\nPics : અર્જુન-મેહરે ઉજવી વેડિંગ એનિવર્સરી, સુઝાન પણ હાજર\nPics : સિમોનની બર્થ ડે પાર્ટીમાં બૉલીવુડ ઉમટ્યું, બનેવી હૃતિક ગેરહાજર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/reviews/entertainment-movie-review-020613.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:49:22Z", "digest": "sha1:VIICYE26NZY3YH3GL4SSYLXDBRZTGGVX", "length": 18093, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "Entertainment Review : કોને મળશે બાપનો ખજાનો? Dogy કે Akki? | Entertainment Movie Review - Gujarati Oneindia", "raw_content": "\n15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\n28 min ago સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video\n1 hr ago 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\n2 hrs ago Video: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n3 hrs ago દેવરિયામાં સેક્સ રેકેટ પકડાયું, 56 લોકોને પકડવામાં આવ્યા\nTechnology સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nEntertainment Review : કોને મળશે બાપનો ખજાનો\nનિર્માતા : અક્ષય કુમાર\nદિગ્દર્શક : સાજિદ ફરહાદ\nકલાકારો : અક્ષય કુમાર, તમન્ના ભાટિયા, કૃષ્ણા અભિષેક, સોનૂ સૂદ, પ્રકાશ રાજ, જ્હૉની લીવર\nસંગીત : જિગર, મીકા સિંહ, આતિફ અસલમ\nએક અમીર કરોડપતિ બાપની નાજાયજ ઓલાદ. પોતાના પિતાને શોધવા માટે બધુ છોડી નિકળી પડતો હીરો. કંઇક આવી જ વાર્તા છે સાજિદ ફરહાદની આજે રિલીઝ થયેલ એંટરટેનમેંટ ફિલ્મની. જો એંટરટેનમેંટ 80 કે 90ના દાયકાના આરંભે બની હોત, તો તે કદાચ અમિતાભ બચ્ચન અભિનીત લાવારિસ ફિલ્મની જેમ ટ્રેજિક, રોના-ધોના ટાઇપ ફિલ્મ હોત. સાજિદ ફરહાદની એંટરટેનમેંટ કૉમેડી ફિલ્મ છે કે જેવી આજકાલની ફિલ્મો સામાન્ય રીતે હોય છે. ફિલ્મમાં સંબંધો અને લાગણીઓ કૉમેડીનો તડકો ઉમેરી પિરસવામાં આવ્યાં છે.\nવાર્તા : આજના દર્શકો એંટરમેંટ અંગે જે અપેક્ષા ધરાવે છે, તે તમામનું ધ્યાન સાજિદ ફરહાદે રાખ્યું છે. અક્ષય કુમાર, કૃષ્ણા અને જ્હૉની લીવરની કૉમેડી ટાઇમિંગ ગઝબની છે. આખી ફિલ્મમાં આ ત્રણેયના ડાયલૉગ્સ એટલી ઝીણવટપૂર્વક અને મનોરંજક રીતે લખવામાં આવ્યા છે કે દર્શકો કંટાળો નહીં અનુભવે. ફિલ્મની વાર્તા છે એક કરોડપતિ પિતાના અનૌરસ સંતાન અખિલ લોખંડે (અક્ષય કુમાર)ની. અખિલ એક દિવસમાં ચાર-ચાર કામ કરી પોતાના પિતાની બીમારીની સારવાર કરાવી રહ્યો છે અને એક દિવસ તેને ખબર પડે છે કે હકીકતમાં તે જેને પોતાના પિતા સમજે છે, તે તેનાપિતા નથી.\nઅંતે ખબર પડે છે કે તે એક અમીર હીરા વેપારી પન્નાલાલ જૌહરીનું અનૌરસ સંતાન છે. તે સાથે જ તેને એમ પણ જાણ થાય છે કે જૌહરીનું અચાનક મોત થઈ ગયું છે અને તેના પછી તેની 3000 કરોડની દોલત તેના નજીકના સંબંધી���ને આપવામાં આવશે. અખિલ પોતાના પિતાની દોલત માટે વિદેશ જાય છે. ત્યાં જતા તેને ખબર પડે છે કે તેના પિતાએ પોતાની તમામ દોલત પોતાના લવલી ડૉગ એંટરટેનમેંટના નામે કરી દીધી છે. અખિલ પોતાની દોલત પરત મેળવવામાં જોતરાઈ જાય છે અને અહીંથી જ શરૂ થાય છે એંટરટેનમેંટની એંટરટેનિંગ સફર.\nઅખિલને પોતાના પિતાની દોલત મળે છે કે કે નહીં તેના માટે તેણે કેવા-કેવા પાપડ વણવા પડે છે તેના માટે તેણે કેવા-કેવા પાપડ વણવા પડે છે જાણવા માટે આપે થિયેટરમાં જઈ એંટરટેનમેંટ જોવી પડશે, પણ ફિલ્મ સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો અમે આપને સ્લાઇડર વડે જરૂર બતાવીશું કે જેથી આપને ફિલ્મ જોવી કે નહીં તે અંગેનો નિર્ણય કરવામાં મદદ મળશે.\nએંટરટેનમેંટની વાર્તા કંઈ ખાસ નથી. જો આ જ ફિલ્મ થોડાક વર્ષ અગાઉ બની હોત, તો હાથી મેરે સાથી કે તેરી મેહરબાનિયાં કે પછી લાવારિસ જેવી બનત, પણ 2014ના હિસાબે ફિલ્મની વાર્તા મનોરંજક છે. ફિલ્મમાં એંટરટેનમેંટ માટેના તમામ મસાલાઓ છે.\nસાજિદ ફરહાદે પોતાના કૅરિયરમાં અત્યાર સુધી એક સે બઢકે એક બહેતરીન ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ-ડાયલૉગ્સ લખ્યા છે. એંટરટેનમેંટ વડે બંનેએ દિગ્દર્શક તરીકે કૅરિયરની શરુઆત કરી છે અને પોતાના પ્રથમ પ્રયત્નમાં બંનેએ સો ટકા આપવાની કોશિશ કરી છે.\nઅભિનયની દૃષ્ટિએ એંટરટેનમેંટમાં એક્ટર, વિલન અને કૉમેડિયન તરીકે ઇન્ડસ્ટ્રીના બહેતરીન કલાકારો લેવાયાં છે. ચાલો એક-એક કરીને તેમના અભિનય વિશે છણાવટ કરીએ.\nબૉલીવુડના ખિલાડી, કૉમેડિયન, એક્શન હીરો અક્ષય કુમાર દરેક પાત્રમાં બંધ બેસે છે. એંટરટેનમેંટમાં અક્ષયે બેહતરીન કૉમેડી સીન્સ આપ્યા છે. રોમાંસ પણ ખૂબ કર્યો. એક્શનની વાત કરીએ, તો ક્લાઇમેક્સમાં એક્શન વડે પણ અક્ષયે દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયત્ન કર્યો છે.\nતમન્ના ભાટિયા ફિલ્મમાં સુંદર દેખાયા છે, પરંતુ એક્ટિંગ અંગે તેમના માટે ખાસ સ્કોપ નહોતો. ખરેખર એક્ટિંગ અંગે તેમણે થોડુક ગંભીર થવાની જરૂર છે.\nકૃષ્ણા અભિષેકે બેહતરીન કામ કર્યુ છે. તેમના દરેક સીન અને ડાયલૉગ પર દર્શકોની તાળીઓ અને હસી સંભળાતી હતી. કૃષ્ણાએ પોતાના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે.\nજ્હૉની લીવરે ફિલ્મમાં ઘણુ સારૂ કામ કર્યુ છે. જ્હૉનની સરખામણી કોઈની સાથે કરવી અનુચિત ગણાશે, પણ હકીકત તો એ છે કે કૉમેડીમાં જ્હૉનીના એક્સપ્રેશનને કોઈ સ્પર્શી ન શકે.\nમસ્તી અને ગ્રાન્ડ મસ્તી જેવી અનેક કૉમેડી ફિલ્મોનો ભાગ રહેલ રીતેશ દ���શમુખે પણ એંટરટેનમેંટમાં ખૂબ મનોરંજન કર્યુ છે.\nએક બાજુ દબંગનો વિલન અને બીજી બાજુ સિંઘમનો વિલન. બંનેએ મળી એંટરટેનમેંટમાં આવી મન મૂકીને મનોરંજન પૂરૂ પાડ્યુ છે. સોનૂ સૂદ અને પ્રકાશ રાજના કેટલાક કૉમેડી સિક્વંસ પણ શ્રેષ્ઠ છે.\nએંટરટેનમેંટનું સંગીત ખાસ હિટ નથી થયું, પણ ફિલ્મનું ગીત જૉની જૉની ખૂબ જ લોકપ્રિય થયું છે.\nઆટલુ વાંચ્યા બાદ આપને અંદાજો તો આવી જ ગયો હશે કે એંટરટેનમેંટ કેટલી એંટરટેનિંગ છે. ફિલ્મનો સેકેંડ હાફ ઘણો મજાનો છે. ફર્સ્ટ હાફમાં કેટલાક સીન્સ લાંબા ખેંચાયા છે અને દર્શકોના કંટાળવાના પૂરા ચાંસિસ છે, પણ એંટરટેનમેંટના હિસાબે ફિલ્મ ખૂબ સારી છે. ફિલ્મની ખાસ વાત છે ડાયલૉગ્સની શ્રેષ્ઠતા.\nFilm Review : 'ટાઇગર ઝિંદ હે' સલમાન ખાનની એક્શન ધમાલ\nGentleman Review: શું લોકોને ગમશે સિદ્ધાર્થનો જેન્ટલમેન અંદાજ\nMovie Review: ઇમોશન અને થ્રિલનું પરફેક્ટ મિશ્રણ છે 'મોમ'\nReview: 'ટ્યૂબલાઇટ'ની 'લાઇટ' છે માત્ર સલમાન ખાન\nFilmReview:આખરે ખબર પડી ગઇ,કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો\nFilmReview: દમદાર ફિલ્મ બાહુબલી 2, હોલિવૂડમાં આપશે ટક્કર\nReview: ધીમી ફિલ્મમાં 'નૂર' પૂરે છે સોનાક્ષી સિન્હા\nReview: કહાની 2માં વિદ્યા બાલનની ધારદાર એક્ટિંગ તમને પકડી રાખશે\n\"ડિયર જિંદગી\" ફિલ્મ જોવા જેવી કે નહીં, જાણો આ ફિલ્મ રિવ્યૂમાં\nBox Office: ફોર્સ 2ની એક્શન કે તુમ બિન 2 કોની કેટલી કમાણી\nશિવાય ફિલ્મ રિવ્યૂ: ધમાકેદાર એક્શન દ્રશ્યો, સુંદર ગીતો, મિશ્ર પ્રતિભાવ\nએ દિલ હે મુશ્કીલ રિવ્યૂ: રણબીર-અનુષ્કાના એકતરફી પ્રેમથી પ્રેમ થઇ જશે\nreview entertainment akshay kumar tamanna bhatia bollywood photo feature રિવ્યૂ એંટરટેનમેંટ અક્ષય કુમાર તમન્ના ભાટિયા બૉલીવુડ ફોટો ફીચર\nનાની બહેનના કારણે પણ મોટાપો આવી શકે છે: રિસર્ચ\nપાણીના સંકટને ઉકેલવામાં ભારતના આ નજીકના દોસ્ત મદદ કરશે\nશમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/how-many-types-of-education-loan-and-how-to-take-know-all-the-details-046201.html", "date_download": "2019-06-19T08:55:48Z", "digest": "sha1:74YF7LWG7Z5BKOLIM6AMFW6ZQ6PBVCCK", "length": 15973, "nlines": 164, "source_domain": "gujarati.oneindia.com", "title": "Education લોન અંગે જાણો આ માહિતી, નહીં તો થઈ શકે છે નુક્સાન | how many types of education loan and how to take know all the details - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n10 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nEducation લોન અંગે જાણો આ માહિતી, નહીં તો થઈ શકે છે નુક્સાન\nઆજે શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. ઉચ્ચ શિક્ષણ માટે લોકો એજ્યુકેશન લોનનો સહારો લે છે. વિદેશની સરખામણીએ ભલે ભારતમાં શિક્ષણ સસ્તું હોય, પરંતુ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક જોઈએ તો તેને ખાસ સસ્તું પણ ન ગણી શકાય. જ્યાં એક તરફ સરકારી સંસ્થાઓમાં એડમિશન માંડ માંડ મળે છે, ત્યાં બીજી તરફ ખાનગી સંસ્થાઓની ફી ભારેખમ હોય છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ માટે લોન સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. હાલ સમાજમાં વ્યક્તિનું શિક્ષિત હોવું પણ જરૂરી બન્યું છે. યુવાનોએ સપના પૂરા કરવા માટે અથાક મહેનતની સાથે સાથે પૈસાની પણ જરૂર છે. કેટલીક બેન્ક અને ફાઈનન્સિયલ ઈન્સ્ટીટ્યુશન આ માટે લોન આપે છે.\nLoan પૂરી થઈ ગઈ, પણ બેન્કે તમને આ દસ્તાવેજ આપ્યા કે નહીં\n4 લાખ રૂપિયા સુધીની લોન માટે સિક્યોરિટી જરૂરી નથી.\nએજ્યુકેશન લોન માટે જરૂરી છે કે વિદ્યાર્થીએ કોઈ ટેક્નિકલ કે પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધો હોય. ભારતમાં અભ્યાસ માટે 10 લાખ રૂપિયા અને વિદેશમાં અભ્યાસ માટે 20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લઈ શકાય છે. 4 લાખ રૂપિયા સુધીની લોન લેવા માટે તમારે કોઈ સિક્યોરિટી આપવાની જરૂર નથી રહેતી. પરંતુ જો તમારી લોન અમાઉન્ટ મોટી છે, તો તમારે સિક્યોરિટી આપવી જરૂરી છે. લોન કોર્સ પૂરો કર્યા બાદ જમા કરવાની હોય છે.\n1. અન્ડર ગ્રેજ્યુએટ એજ્યુકેશન લોન\nહાયર સેકન્ડરી એજ્યુકેશન પૂરું થયા બાદ ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આ લોન માટે અપ્લાય કરી શકે છે.\n2. કરિયર એજ્યુકેશન લોન\nઆ જ રીતે એજ્યુકેશન લોન સ્ટુડન્ટ્સના કરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન પ્રોગ્રામ માટે લઈ શકે છે.\n3. ગ્રેજ્યુએટ એજ્યુકેશન લોન\nહાયર એજ્યુકેસન માટે વિદ્યાર્થીઓ આ લોન લઈ શકે છે. આ માટે વિદ્યાર્થીએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.\n4. પેરેન્ટ્સ માટે લોન\nજે પેરન્ટ્સ પોતાના બાળકોના અભ્યાસના ખર્ચમાં પહોંચી ન વળતા હોય, તેઓ બાળકોના ભણાવવા આ લોન લઈ શકે છે.\nઆ મુદ્દા ધ્યાન રાખો\nએજ્યુકેશન લોન એવા ભારતીય નાગરિકોને મળે છે, જેમણે કોઈ પ્રોફેશનલ કે ટેક્નિકલ કોર્સમાં એડમિશન લીધું હોય. કે પછી મેરિટન આધારે દેશ-વિદેશની કોઈ સંસ્થામાં પસંદગી થઈ હોય.\nએજ્યુકેશન લોન માટે કો એપ્લિકાન્ટ હોવું જરૂરી છે. કો એપ્લિકાન્ટ માટે વાલી, જીવનસાથી કે ભાઈ બહેન માન્ય ગણાય છે. 7.5 લાખથી વધુની લોન માટે જામીન આપવા જરૂરી છે. ઘર, ઘરેણાં, જેવી વસ્તુ સિક્યોરિટી તરીકે મૂકી શકાય છે.\nકોર્સ પૂરો થયા બાદ છ મહિનાથી 1 વર્ષની અંદર રિપેમેન્ટ પિરીયડ શરૂ થાય છે. જો તમે હપતા ભરવામાં ચૂકો તો સાધારણ વ્યાજ લાગુ થાય છે.\nએજ્યુકેશન લોન માટે આ દસ્તાવેજ છે જરૂરી\nબેન્કો હંમેશા કેટલાક વધારાના દસ્તાવેજ માગે છે. જેમાં શિક્ષણ સંસ્થાનું એડમિશન લેટર, ફી સ્ટ્ર્ક્ચર, કી સૂચિ, 10મા, 12માની માર્કશીટ અને જરૂર પડે તો ગ્રેજ્યુએશન સુધીનું રિઝલ્ટ, સેલરી સ્લિપ, ITR જરૂરી હોય છે. તો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન એજ્યુકેશન લોન માટે કેટલાક દસ્તાવે જરૂર માગે છે.\n- એડ્રેસ પ્રૂફ (રેશન કાર્ડ, બેન્ક પાસબુક, વોટર આઈડી)\n- સર્ટિફિકેટ ઓફ એડમિશન\n- છેલ્લે ભરેલી ફીની પહોંચ\n- વિદ્યાર્થી અને વાલીનું આધાર તેમ જ પાન કાર્ડ\nએજ્યુકેશન લોન અંગેની વિશેષ વાતો\n1. એજ્યુકેશન લોન શું કરે છે\nએજ્યુકેશન લોન હંમેશા વિદ્યાર્થીની કોલેજની ભણવાની ફી અને અન્ય ચીજવસ્તુઓનો ભાર વહન કરે છે.\n2. કોણ કરી શકે છે એપ્લાય\nએજ્યુકેશન લોન માટે વિદ્યાર્થીએ પહેલા અરજી કરવી પડે છે. વિદ્યાર્થી જ મુખ્ય અરજી કરતા હોય છે. વાલી કો એપ્લિકેન્ટ બની શકે છે.\n3 કોને મળી શકે છે લોન\nઆ લોન એવા ભારતીય વિદ્યાર્થીઓને મળી શકે છે, જે ભારતમાં રહીને અથવા વિદેશ જઈને પોતાનો અભ્યાસ કરવા ઈચ્છતા હોય. આ માટે સંસ્થાનો દ્વારા અપાતી વધારાની રકમ ફાઈનાન્સ સંસ્થા પર આધારિત છે.\n4 કયા કરા કોર્સ કરી શકો છો.\nઆ લોન દ્વારા તમે પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, વોકેશનલ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એન્જિનિયરિંગ કોર્સ, મેનેજમેન્ટ, મેડિકલ, હોટેલ મેનેજમેન્ટ જેવા કોર્સ કરી શકો છો.\nટૉપ 5 એજ્યુકેશન લૉન ટેક્સ ડિડક્શન\nમદદ માટે આ મુસ્લિમ યુવતીએ PM મોદીનો માન્યો આભાર\nભારતમાં એજ્યુકેશન લોન લેતા વિદ્યાર્થીઓને નડતી મુશ્કેલી\nશિક્ષણ લોન લેતા પહેલા 5 બાબતો જાણો\nBusiness Tips: ઘરે બેઠા જોરદાર કમાણી કરી શકો છો\nઆજે એસબીઆઈનો મેગા ઓક્શન, સસ્તામાં મળશે ઘરો\nSBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપ��ા જઈ રહી છે\nSBI ગ્રાહકો માટે સારા સમાચાર, ATM કાર્ડ વિના કેશ ઉપાડો\nમાત્ર 50 હજાર રૂપિયામાં બિઝનેસ શરૂ કરવાનો શાનદાર પ્લાન\nજમીનમાં રોકાણ કરતા પહેલા આ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી\nMUST READ: 31 મે સુધી ખાતામાં રાખો 330 રૂપિયા, સરકાર આપશે 2 લાખનો લાભ\nEPFO ભૂલથી પણ ન કરો આવું, નહીં તો PF એકાઉન્ટ ખાલી થઈ જશે\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2010/01/14/ajamil-by-ramanlal-soni/", "date_download": "2019-06-19T08:44:07Z", "digest": "sha1:TKJTULZRQ5X7TMZZLLZQDVG23UFUIFDI", "length": 17962, "nlines": 152, "source_domain": "www.aksharnaad.com", "title": "અજામિલ – રમણલાલ સોની – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ધર્મ અધ્યાત્મ » અજામિલ – રમણલાલ સોની\nઅજામિલ – રમણલાલ સોની 2\n14 જાન્યુઆરી, 2010 in ધર્મ અધ્યાત્મ tagged રમણલાલ સોની\nઅસામાન્ય છૂપ્યું સત્ય, અતિ સામાન્ય સત્યમાં,\nસમજી ના શકે જે એ તો ભૂલેલો અસત્યમાં\nઅજામિલ નામનો એક બ્રાહ્મણ કનોજ માં રહેતો હતો. તે સારા સ્વભાવનો અને સારા આચારવિચારવાળો હતો. શાસ્ત્રોનો પણ તેણે અભ્યાસ કર્યો હતો. ગુરુઓ, અતિથિઓ અને વૃઘ્ઘોને તે માન આપતો હતો.\nધીમેધીમે અજામિલ નીચ લોકોની સોબતમાં ભળતો ગયો. આ સોબતના પ્રતાપે તે ઘરમાંથી પૈસા ચોરતાં ને જુગાર રમતાં શીખ્યો. શરૂઆતમાંતો ચોરીછૂપે ચાલતું, પણ વખત જતાં એની શરમ જતી રહી. વઘારામાં એને દારૂની પણ લત લાગી. એની સ્ત્રી કંઈ કહે તો એને એ મારવા પીટવા લાગ્યો. આમ કરતાં થોડા વખતમાં તો એ સાવ દુષ્ટ બની ગયો. એના આચારવિચાર સંપૂર્ણ રીતે બદલાઈ ગયા. એ જૂઠું બોલતો, ચોરી કરતો, જુગાર રમતો, દારૂ પીતો, પશુપંખીઓની હત્યા પણ કરતો. થોડ વખત પછી એણે એની સ્ત્રીનો ત્યાગ કર્યો અને એક નીચ જાતિની સ્ત્રીને પરણ્યો.\nઆમ ઘણા વરસ વીત્યાં. અજામિલ ઘરડો થયો.એને એક નારાયણ નામનો દીકરો હતો. એ સૌથી નાનો હતો, તેથી તેને ખૂબ વાહલો હતો. નારાયણને સાથે લીઘા વગર એ ક્યાંય જતો નહિ. એ જાતે જે એને નવડાવતો, ખવડાવતો ને પીવડાવતો. એમ કરતાં અજામિલ મરવા પડ્યો. આવે વખતે પણ એ નારાયણને ભૂલ્યો નહિ. મરણ જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ અજામિલ ‘નારાયણ, આવ નારાયણ, આવ’ કરી એને પોતાની પાસે ખેંચવા મથવા લાગ્યો.\n‘નારાયણ, નારાયણ’ કરતાં કરતાં એના મનમા�� મોટો ફેરફાર થઇ ગયો. અનેક વર્ષો પહેલાં પોતે જે નારાયણ ભગવાનની પૂજા કરતો હતો તે એકદમ યાદઆવી ગયા. પછીતો એને એની પાછલી જિંદગી બઘી યાદ આવી. તે વખતે તે કેવો હતો અને આજે કેવો છે એને પોતાના દુષ્કૃત્યોનો ખૂબ પસ્તાવો થયો.\nબન્યું એવું કે માંદગી માંથી એ બચી ગયો. સાજો થયો, પણ એનું મન હવે સંસાર પરથી ઊઠી ગયું. એણે ઘરબારનો ત્યાગ કર્યો. એને જંગલમાં જઈ ઈશ્વરભક્તિમાં બાકીનો આવરદા પૂરો કર્યો.\n૧. માણસના મનમાં અણઘારી રીતે કેવા મોટા ફેરફાર થઈ જાય છે એ આ દ્રષ્ટાંત પરથી જણાય છે. દુઃખ અને મરવાકાળ વખતે માણસની દ્રઢતાની કસોટી થાય છે.\n૨. જન્મ કે કુળને લીઘે નહિ પણ ગુણ ને લીઘે માણસમાં, બ્રાહ્મણત્વ આવે છે.\n૩. ગમે તેવા દુષ્ટને માટે પણ ઉદ્ઘારની તક છે જ; એ પણ ઘારે તો ગુણીજનોમાં સ્થાન મેળવી શકે છે. આપણા ઘર્મશાસ્ત્રોમાં આ મોટો દોષ છે. એમાં નિરાશાને સ્થાન નથી. નાસીપાસોને સ્થાન નથી. એમાં તો દેદીપ્યમાન ભવિષ્ય છે. માણસ ભૂતકાળ તરફ જોવાનું ભૂલી ભવિષ્ય તરફ જુએ, તો એવી નિરાશા દૂર થઈ જશે, ને ઊજમાળું હાસ્ય એના વદન પર ફરકતું થશે.\n– રમણલાલ સોની (કથામંગલ : ભાગવતમાંથી સાભાર)\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “અજામિલ – રમણલાલ સોની”\nખુબ જ સરસ છે, બાઈબલ કંઈક આવુ કહે છે કે “જે લોકો પ્રભુઈસુ ને નથિ માનતા એ તો જીવતે જીવતા મરેલો છે” કેમ કે તો પરમપિતા પરમેશ્વરને નહિ પર બીજા કોઈને જે સ્વર્ગ ના નહી પણ અન્યલોકની શક્તિ ને માને છે જે મોક્ષ આપનારી નહિ પરન્તુ ભટકાવનારી અને પિતાથી વિમુખ કરનારી શક્તિ છે કેમ કે એ વ્યક્તિ ના કર્મો જ એની ચાડી ખાય છે કે એ આસુરી વ્યક્તિ છે અને તે પરમેશ્વરની આગ્યા પ્રમાણે નથી જીવતો અને પરમેશ્વરની આગ્ય આ છે, ગાંધીજીના અગિયાર વ્રતો જે બાઈબલમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલા પરમેશ્વર યહોવાએ મુસા નામના સન્તને પથ્થર ઉપર લખીને પાપી યહુદી લોકો માટે આપી હતી જે બાપુને સાઊથ આફ્રિકામાં બાઈબલમા મળી હતી.\nમહાત્મા ગાંધી પોતાના જીવનમાં અગિયાર મહાવ્રતોનું આચરણ કરી રાષ્ટ્રપિતા અને વિશ્વના મહામાનવનું પદ પામ્યા હતા.\n1)સત્ય :- હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.\n2)અહિંસા :- કોઈને જરા પણ દુઃખ ન આપવું.\n3)ચોરી ન કરવી :- કોઈ કામ જૂઠુ ન કરવું.\n4)વણજોતું સંઘરવું નહીં. :- (અપરિગ્રહ)\n5)બ્રહ્મચર્ય :- મર્યાદાઓ-સિદ્ધાંતઓ પાળી માનસિક બ્રહ્મચર્ય તેઓ પાળતા.\n6)સ્વાવલંબન :- જાતે જ બધાં કામ કરવા, શ્રમનિષ્ઠ બનવું.\n7)અસ્પૃશ્યતા :- જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનતા નહીં. ભંગી, હરિજન, પછાતને અપનાવી – અસ્પૃશ્યતા નાબુદી માટે ખૂબ ભોગ આપ્યો.\n8)અભય :- નીડર રહેવું, નીડર બનવું.\n9)સ્વદેશી :- દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.\n10)સ્વાર્થ ત્યાગ :- કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.\n11)સર્વધર્મ સમાનતા :- જગતના બધા જ ધર્મો સમાન ગણી અભ્યાસ કરી, સંપૂર્ણ માન સર્વ ધર્મને આપવું.\nબાપુ આ વ્રતો નમ્ર પણે કાયમ આચરતા.જે આ નિયમો નથી માનતા એ જીવતે જીવતા મરેલો છે તો મોક્ષ નસીબ ક્યાંથી, બાકી, ચાર વર્ણ કરતા ચાર પ્રવ્રુત્તિના લોકો ચારો વર્ણમાં મલે છે તો વર્ણ વ્યવસ્થા ભરમાવનારી ને ખાઈ વધારનારી છે\nઅતુલ જાની (આગંતુક) જાન્યુઆરી 15, 2010 at 2:41 પી એમ(PM)\nસંસ્કાર અને સોબતની અસર ઘણી ઘેરી હોય છે. ભગવદગીતામાં ચાર વર્ણની વાત આવે છે તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ વર્ણ સહુના પોતપોતાના ગુણ અને કર્મ પ્રમાણે છે અને જન્મ કે કૂળ પ્રમાણે હરગીઝ નહીં.\nરમણલાલ સોની નું સાચા અધ્યાત્મને ઉજાગર કરવાનું કાર્ય ઘણું પ્રભાવશાળી રહ્યું છે.\n← ખિસકોલી – ઉમાશંકર જોશી\nપ્રભુ, હવે શું માંગું – જીગ્નેશ ચાવડા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિ���િધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.glassmosaicwalltile.com/gu/sitemap", "date_download": "2019-06-19T09:52:55Z", "digest": "sha1:FLAO4JGPE6DJ6V7GQWAZDOOOIZE4ZRZC", "length": 7952, "nlines": 161, "source_domain": "www.glassmosaicwalltile.com", "title": "સાઇટમેપ", "raw_content": "સોનું ચાંદી કાચ મોઝેક દીવાલ ટાઇલ\nવિદ્યુદ્વિશ્લેષણથી ચાંદીનો ઢોળ ચડાવેલી કાચ મોઝેક (18)\n24K વાસ્તવિક સોનું મોઝેક (16)\nરંગીન સોનું મોઝેક (8)\nસામગ્રી મિશ્ર મોઝેક (41)\nમોઝેક કલા કામ (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ ટિફની મોઝેક (16)\nગ્લાસ ઈંટ મોઝેક (24)\nયુરો સ્પેનિશ મોઝેક (24)\nરેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (6)\nકોઈ રેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (0)\nક્રિસ્ટલ ગ્લાસ મોઝેક (20)\nકમાનવાળા સ્ફટિક મોઝેક (11)\nસ્ક્વેર સ્ફટિક મોઝેક (9)\nપ્રાચીન સોનું વરખ મોઝેક (0)\nમઢેલા કાચનો મોઝેક (0)\nસોનું રેખા મોઝેક (21)\nઆઇસ જેડ મોઝેક (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ છત ગુંબજ (13)\nરંગીન કાચ વિન્ડો (5)\nસ્ટેનલેસ સ્ટીલ મોઝેક (12)\nસિરામિક પેબલ મોઝેક ટાઇલ (12)\nસિરામિક સ્વિમિંગ પૂલ મોઝેક ટાઇલ (6)\nગ્લેઝ કાચ મોઝેક (16)\nગ્લાસ પેટા શ્રેણી 01 (0)\nટાઇલ પેટા શ્રેણી 01 (0)\nમોઝેક પેટર્ન ડિઝાઇન (74)\nગોલ્ડન ચક્ર પેટર્ન (55)\nસિલ્વરટચ ચક્ર પેટર્ન (13)\nઅન્ય રંગ ચક્ર પેટર્ન (0)\nમોઝેક મ્યુરલ ડિઝાઇન (445)\nફ્લાવર પાવર સંગ્રહ (229)\nનાણાં વૃક્ષ મોઝેક મ્યુરલ (0)\nલીલી ફૂલ મોઝેક મ્યુરલ (3)\nPeonies મોઝેક મ્યુરલ (0)\nલોટસ મોઝેક મ્યુરલ (76)\nમેગ્નોલિયા ફૂલ મોઝેક મ્યુરલ (0)\nફૂલ ફૂલદાની મોઝેક (27)\nફૂલ મોઝેક સંગ્રહ (73)\nકાર્ટૂન મોઝેક મ્યુરલ (9)\nપોર્ટ્રેટ મોઝેક મ્યુરલ (33)\nદૃશ્ય મોઝેક મ્યુરલ (46)\nપ્રવાસી નૌકાઓના કેનવાસ મોઝેક મ્યુરલ (21)\nભૂમધ્ય ઓઇલ પેઇન્ટિંગ (15)\nપશુ મોઝેક મ્યુરલ (85)\nપીકોક મોઝેક મ્યુરલ (13)\nફૂલો પક્ષીઓ મોઝેક મ્ય��રલ (0)\nમહાસાગર વિશ્વ મોઝેક મ્યુરલ (15)\nઘોડા મોઝેક મ્યુરલ (12)\nક્રેન મોઝેક મ્યુરલ (0)\nમાછલી મોઝેક મ્યુરલ (45)\nચિની રાશિ મોઝેક મ્યુરલ (0)\nવિખ્યાત પેઇન્ટિંગ મોઝેક મ્યુરલ (0)\nએબ્સ્ટ્રેક્ટ મોઝેક મ્યુરલ (36)\nધર્મ મોઝેક મ્યુરલ (0)\nMedallions મોઝેક મ્યુરલ (7)\n10X10 એમએમ છૂટક મોઝેક (34)\nસોના અને ચાંદીના રંગ છૂટક મોઝેક (10)\nક્રિસ્ટલ છૂટક મોઝેક (0)\nઆઇસ જેડ છૂટક મોઝેક (0)\nગ્લાસ છૂટક મોઝેક (24)\n15X15 એમએમ છૂટક મોઝેક (71)\nસોના અને ચાંદીના રંગ છૂટક મોઝેક (0)\nસ્ટેઇન્ડ ગ્લાસ છૂટક મોઝેક (38)\nSoild સ્ટેઇન્ડ ગ્લાસ છૂટક મોઝેક (38)\nપારદર્શક સ્ટેઇન્ડ ગ્લાસ છૂટક મોઝેક (0)\nElectroplated સ્ટેઇન્ડ ગ્લાસ છૂટક મોઝેક (0)\nરંગીન સોનું છૂટક મોઝેક (33)\nઆઇસ જેડ છૂટક મોઝેક (0)\nગ્લાસ છૂટક મોઝેક (0)\n20X20 એમએમ છૂટક મોઝેક (0)\nસોના અને ચાંદીના રંગ છૂટક મોઝેક (0)\nગ્લાસ છૂટક મોઝેક (0)\nચમકદાર છૂટક મોઝેક (0)\nલિવિંગ રૂમ મોઝેક શણગાર (12)\nટીવી Backplash મોઝેક શણગાર (0)\nરસોડું મોઝેક શણગાર (0)\nડાઇનિંગ રૂમ મોઝેક શણગાર (0)\nરેસ્ટરૂમ મોઝેક શણગાર (0)\nબેડરૂમ મોઝેક શણગાર (0)\nબાથરૂમ મોઝેક શણગાર (0)\nકોરિડોર મોઝેક શણગાર (0)\nપ્રવેશ મોઝેક શણગાર (0)\nસોફા પૃષ્ઠભૂમિ મોઝેક શણગાર (0)\nઅભ્યાસ ખંડ મોઝેક શણગાર (0)\nકૉલમ મોઝેક શણગાર (0)\nKTV મોઝેક શણગાર (0)\nહોટેલ મોઝેક શણગાર (0)\nછત મોઝેક શણગાર (4)\nરવેશ મોઝેક શણગાર (1)\nબાળકો રૂમ મોઝેક શણગાર (0)\nબાલ્કની મોઝેક શણગાર (2)\nમાળ મોઝેક શણગાર (0)\nસ્વિમિંગ પૂલ મોઝેક શણગાર (2)\nબાર મોઝેક શણગાર (0)\nમસ્જિદ મોઝેક શણગાર (23)\nગોલ્ડન મોઝેક ગુંબજ (23)\nમંદિર મોઝેક શણગાર (0)\nચર્ચ મોઝેક શણગાર (1)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.krutesh.in/2010/03/blog-post_2659.html", "date_download": "2019-06-19T09:47:53Z", "digest": "sha1:6FVK74Z2DKNBYV2WAVAIIHL5OADTFV4K", "length": 25230, "nlines": 114, "source_domain": "www.krutesh.in", "title": "અભિષેક: પે'લા તે પે'લા જુગમા રાણી - લોકગીત", "raw_content": "\nસૂર અને શબ્દનો અભિષેક\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\nજો જો સાંભળવાનું ન ભુલતા\nઅત્રે કોમેન્ટ કરવા માટે તમે તમારા વર્ડપ્રેસ આઇડી અને પાસવર્ડ વડે 'DISQUS' બટન પર ક્લીક કરી લોગ ઇન થઇ તમારો પ્રતિભાવ આપી શકો છો. ઉપરાંત તમારા Google/Gmail/Blogger ID, Facebook ID, Twiter ID, Yahoo ID , Open ID વડે પણ પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત કોમેન્ટબોક્ષમાં તમારો પ્રતિભાવ લખીને 'POST AS' પસંદ કરવાથી તમે Log In થયા વગર GUEST તરીકે પણ આપનો પ્રતિભાવ આપી શકશો.\nઆરતી (8) કવિતા (112) કાવ્યપઠન (9) કૃષ્ણગીત (129) ગઝલ (159) ગરબા (56) ગીત (369) છપ્પા (1) જૈન ભજન (9) જૈનસ્તવન (5) થાળ (1) નવરાત્રી વિશેષ (43) નાટ્યસૃષ્ટીના ગીતો (9) પ્રકૃતિગીત (31) પ્રણયગીત (185) પ્રભાતિયા (29) પ્રાર્થના (10) બાળગીત (42) ભજન (208) લગ્નગીત (21) લોકગીત (94) વર્ષાગીત (22) વિડિયો (20) શૈવભજન (15) સંસ્કૃત (27) સાહિત્યકારનો પરિચય (11) સ્વામિનારાયણ કીર્તન (27) હાઇકુ (2) હાલરડું (7)\nઅભિષેક પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.\nનાવિક વળતો બોલિયો - ભાલણ\nદોસ્તી પ્યાર છે, પ્યાર છે દોસ્તી - અંકિત ત્રિવેદી\nમારી વેણીમાં ચાર ચાર ફૂલ - અવિનાશ વ્યાસ\nતમે શ્યામ થઈને ફૂંકો - દિલીપ રાવળ\nઆનંદનો ગરબો - કવિ વલ્લભ ભટ્ટ\nહજારો વર્ષની જૂની અમારી વેદના - ઝવેરચંદ મેઘાણી\nમારું વનરાવન છે રૂડું - લોકગીત\nગુજરાત વિશે એક સંશોધન : આપણું ગુજરાત- આપણી લાગણી ડૉ. ભિમરાવ આંબેડકર ભરતનાટ્યમ સિતારવાદનઃઅસ્મિતાપર્વ સ્વામી વિવેકાનંદનું વિશ્વ ધર્મપરિષદ શિકાગોમા પ્રવચન\nઅખંડ સૌભાગ્યવતી અંબા ગબ્બરવાળી અષાઢી બીજ ઓખાહરણ કંકુ કરિયાવર કાશીનો દિકરો ખેમરો લોડાણ ગંગાસતી (ફિલ્મ) ઘરની શોભા ઘરસંસાર ઘુંઘટ ઘેર ઘેર માટીના ચુલા ચંદા સૂરજની સાખે ચિત્તડાનો ચોર ચૂંદડીનો રંગ ચોરીના ફેરા ચાર જયશ્રી યમુના મહારાણી જિગર અને અમી જેસલ-તોરલ જોગ-સંજોગ તાના-રિરિ દિવાદાંડી ધરતીનાં છોરૂં નાગદેવતા નારી તું નારાયણી નોરતાની રાતે પરણ્યા એટલે પ્યારા લાડી પાતળી પરમાર પાનેતર પારકી થાપણ પ્રીત ન કરશો કોઇ બેટરહાફ ભગવાન સ્વામિનારાયણ મંગળફેરા મહાસતી સાવિત્રી મહેંદીનો રંગ લાગ્યો મા-બાપ માલવપતિ મુંજ મેના ગુર્જરી મેરૂ માલણ મેરૂ મૂળાંદે મોટા ઘરની વહુ મોહનના મંકીસ રા'નવઘણ રાણકદેવી રાણોકુંવર રામાયણ રૂપલી દાતણવાળી રૂપાંદે- મૂળાંદે રેતીના રતન લાખા લોયણ લાખો ફુલાણી લોહીની સગાઇ વચન વટ ને વેર શેતલનો કાંઠે સંત રોહીદાસ સંત સૂરદાસ સતના પારખાં સતી તોરલ સંતુ રંગીલી સત્યવાન સાવિત્રી સદેવંત સાવળીંગા સમય વર્તે સાવધાન સોનબાઇની ચુંદડી હલામણ જેઠવો હીરો ઘોઘે જઇ આવ્યો\nઅરૂણોદય જવાબદારી સંપત્તિ માટે\nપે'લા તે પે'લા જુગમા રાણી - લોકગીત\nઆ લોકગીત ફરી એક નવા સ્વરમાં માણીયે\nપે'લ��� તે પે'લા જુગમા રાણી\nતુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં\nહોજી રે અમે રે પોપટ રાજા રામનાં.\nઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે\nસૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા\nહે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને\nયોય ન હાલી મોરી સાથ મારી પીંગળા\nદનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં\nહે... બીજા-બીજા જુગમાં રાણી,\nતુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,\nમધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો\nપડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા\nહે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને\nયોય ન હાલી મોરી સાથ મારી પીંગળા\nદનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં\nહે....ત્રીજા ત્રીજા જુગમા રાણી\nતું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના\nખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,\nડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,\nહે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને\nયોય ન હાલી મોરી સાથ મારી પીંગળા\nદનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં\nચોથા ચોથા જુગમા રાણી\nતું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં\nહે.... ચાર ચાર યુગમાં વાસ હતોને\nતોય ના હાલી મારી સાથ રણી પીંગળા\nદનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં\nશીર્ષક: ગીત, પ્રણયગીત, લોકગીત\nઅભિષેકના બધા ગીતો કક્કાવાર માણવા અહીં પસંદ કરો\nનવી રચના ઇ મેઇલ દ્વારા સબસ્ક્રાઇબ કરો\nઆપનું ઇ-મેઇલ સરનામું આપો\n'સૈફ' પાલનપુરી અંકિત ત્રિવેદી અખો અદમ ટંકારવી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અનિલ જોષી અમર પાલનપુરી અમૃતલાલ 'ઘાયલ' અરવિંદ શેઠ અરુણા દેવકર અરૂણ દેશાણી અવિનાશ પારેખ અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સૂરી આનંદઘન આસિમ રાંદેરી ઇકબાલ મુન્શી ઇન્દુકુમાર ત્રિવેદી ઇન્દુલાલ ગાંધી ઇસુભાઇ ગઢવી ઉજ્જવલ ધોળકીયા ઉદયન ઠક્કર ઉદયરત્ન ઉમાશંકર જોષી ઉશનસ ઓજસ પાલનપુરી કનુ રાવલ કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કલાપી કવિ કાગ કવિ દાદ કવિ ભાગચંદ કવિ માવદાન રત્નુ કાંતિ અશોક કાન્ત કાન્તિ-અશોક કૃષ્ણ દવે કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ રાઠોડ કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગંગારામ ગંગાસતી ગની દહીંવાલા ગિજુભાઇ વ્યાસ ચૈતન્ય ગોરખનાથ ગૌરવ ધ્રુવ ચં ચી મહેતા ચંદ્રકાન્ત શેઠ ચિનુ મોદી ચિરાગ ત્રિપાઠી ચૈતન્ય મહાપ્રભુ જગદિશ જોશી જયંત દલાલ જયંત પાઠક જયદેવ શુક્લ જલન માતરી જવાહર બક્ષી જીતુભાઇ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ડો. બહેચર પટેલ તુષાર શુક્લ ત્રિભુવન વ્યાસ દયાનંદ દયારામ દલપત પઢિયાર દલપતરામ દલ��� વાણીયા દારા પ્રિન્ટર દાસ સવો દિગન્ત પરીખ દિલેરબાબુ દેવદાસ ' અમીર' ધીરૂબેન પટેલ નટુભાઇ બરાનપુરિયા નંદકુમાર પાઠક નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા નરેન્દ્ર મોદી નર્મદ નલીન રાવળ નાઝીર દેખૈયા નાથાલાલ દવે નિરંજન ભગત નિરંજના ભાર્ગવ નિરાંત નિલેશ રાણા નિષ્કુળાનંદ સ્વામી નીતા રામૈયા નીનુ મઝુમદાર ન્હાનાલાલ કવિ પન્ના નાયક પાંડુંરંગ શાસ્ત્રી પિનાકીન ઠાકોર પ્રજારામ રાવળ પ્રભુલાલ દ્વિવેદી પ્રહલાદ પારેખ પ્રિયકાન્ત મણિયાર પ્રેમસખી પ્રેમાનંદ પ્રેમાનંદ પ્રેમોર્મી બકુલ ત્રિપાઠી બળવંતરાય ક. ઠાકોર બાદરાયણ બાપુભાઇ ગઢવી બાલમુકુંદ દવે બાલુભાઇ પટેલ બેફામ બોટાદકર બ્રહ્માનંદ સ્વામી ભગવતીકુમાર શર્મા ભગાચારણ ભરત આચાર્ય 'પ્યાસા' ભાગ્યેશ ઝા ભાનુપ્રસાદ પંડ્યા ભાલણ ભાસ્કર વોરા ભીખુ કપોદિયા ભૂમાનંદ સ્વામી ભૂમિક શાહ ભોજા ભગત મકરંદ દવે મણિલાલ દેસાઇ મનસુખલાલ ઝવેરી મનસ્વી મનુભાઇ ગઢવી મનોજ ખંડેરિયા મનોજ જોશી મરીઝ મહેશ શાહ મહેશ સોલંકી માધવ રામાનુજ માર્કંડૠષિ મીરાંબાઇ મુકુલ ચોક્સી મુકેશ જોશી મુકેશ માલવણકર મુક્તાનંદ સ્વામી મુસા પૈક મૂળદાસ મૂળશંકર વ્યાસ મેઘબિંદુ યશોવિજય યૉસેક મેકવાન યૉસેફ મૅકવાન રઘુનાથ બ્રહ્મભટ્ટ રજની પાલનપુરી રમણભાઇ પટેલ રમણલાલ વ્યાસ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ સાહેબ રવિન્દ્રનાથ ટાગોર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ 'મિસ્કીન' રામનારાયણ વિ. પાઠક 'શેષ' રાવજી પટેલ રાહી ઓધારિયા લાલજી કાનપરિયા વલ્લભ ભટ્ટ વલ્લભાચર્યજી વિનય ઘાસવાલા વિનોદ જોષી વિપીન પરીખ વિશનજી નાગડા વીરુ પુરોહીત વેણીભાઇ પુરોહીત શંકરાચાર્ય શાંતિલાલ શાહ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઇ શ્યામ સાધુ સંત તુલસીદાસ સંત પુનિત સંત રોહીદાસ સંત સૂરદાસ સત્ચિત પુરાણી સરોદ સાદુળ ભગત સુંદરજી બેટાઇ સુંદરમ સુધીર પટેલ સુરેન ઠક્કર 'મેહૂલ' સુરેશ દલાલ સૌમ્ય જોશી સ્નેહરશ્મિ સ્વરૂપ ધ્રુવ હરિકૃષ્ણ પાઠક હરિન્દ્ર દવે હરીશ વટાવવાળા હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ચંદરાણા હર્ષદેવ માધવ હિતેન આનંદપરા હેમેન શાહ\nઆ પણ જો જો\nઅજિત મર્ચન્ટ અજિત શેઠ અનસયા દોશી અમર ભટ્ટ અવિનાશ વ્યાસ આલાપ દેસાઇ આસિત દેસાઇ ઉદય મઝુમદાર કિરીટ રાવળ કિશોર દેસાઇ કીર્તિ-ગીરીશ ક્ષેમુ દિવેટીયા ગૌરાંગ વ્યાસ ચેલના ઉપાધ્યાય જીતેશ ગીરી તલત અઝીઝ દિલીપ ધોળકિયા ધીરજ ધાનક નયનેશ જાની નવીન શા�� નાનજીભાઇ મિસ્ત્રી નિશિથ મહેતા નીનુ મઝુમદાર પરેશ ભટ્ટ પિનાકીન શાહ પુરુષોત્ત્મ ઉપાધ્યાય પ્રવિણ બચ્છાવ ભગવતીપ્રસાદ ભટ્ટ ભદ્રાયુ ધોળકીયા ભરત પટેલ ભાનુ ઠાકર મહેશકુમાર માસ્ટર કાસમભાઇ રજત ધોળકીયા રમેશ ગુપ્તા રવિન નાયક રવી રસિકલાલ ભોજક શશાંક ફડણીસ શ્યામલ - સૌમિલ મુન્શી શ્રીધર કેંકરે સલીલ ચૌધરી સોલી કાપડીયા હેમંત ચૌહાણ\nઅતુલ પુરોહિત અનાર કઠીયારા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમર ભટ્ટ અમીરબાઇ કર્ણાટકી અર્ચના દવે અલકા યાજ્ઞિક આનંદ કુમાર સી આરતી મુખરજી આરતી મુન્શી આલાપ દેસાઇ આશા ભોંસલે આસિત દેસાઇ ઇસ્માઇલ વાલેરા ઉદય મઝુમદાર ઉર્મિશ- વૈશાલી મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર એ આર ઓઝા ઐશ્વર્યા કમલ બારોટ કમલેશ અવસ્થી કરસન સાગઠિયા કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કિશોર મનરાજા કૃષ્ણા કેલ્લે કૌમુદી મુનશી ગરિમા ત્રિવેદી ગાર્ગી વ્હોરા ગીતા દત્ત ચેતન ગઢવી જગજિતસિંહ જનાર્દન રાવળ જીગીશા રામંભીયા જ્યુથિકા રોય જ્હાનવી શ્રીમાંનકર ઝરણાં વ્યાસ તલત મહેમુદ દમયંતિબેન બરડાઇ દર્શના ગાંઘી દાદુ ખુમદાન ગઢવી દિપાલી સોમૈયા દિપ્તી દેસાઇ દિલરાજ કૌર દિલીપ ધોળકિયા દિવાળીબેન ભીલ દીના પાઠક નયનેશ જાની નલીન ત્રિવેદી નિતીન મુકેશ નિરૂપમા શેઠ નિશા ઉપાધ્યાય નિશા કાપડિયા નીકિતા દહારવાલ નીનુ મઝુમદાર નીરજ પાઠક પંકજ ઉધાસ પંડિત જસરાજ પરાગી અમર પરેશ ભટ્ટ પામેલા જૈન પાર્થિવ ગોહીલ પિનાકીન શાહ પીયુષ દવે પુરુષોત્ત્મ ઉપાધ્યાય પૂર્ણિમા ઝવેરી પ્રણવ મહેતા પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાણલાલ વ્યાસ પ્રીતિ ગજ્જર ફરિદા મીર ફાલ્ગુની શેઠ ભારતી કુંચાલ ભાવના લબાડીયા ભીખુદાન ગઢવી ભીમસેન જોશી ભૂપિંદર સિંગ મનહર ઉધાસ મનોજ જોશી મન્ના ડે મહમદ રફી મહેન્દ્ર કપુર મહેશકુમાર મહોમંદ રફી માનસી પટેલ મિતાલી સિંહ મીના પટેલ મુકેશ મુરલી મેઘાણી મુસા પૈક મોરારિ બાપુ યશુદાસ રણજીત સિંહ રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઇ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રોહિણી રોય લતા મંગેશકર લલીતા ઘોડાદ્રા વિક્રમ હજારે વિભા દેસાઇ વિરાજ-બિજલ વેલજીભાઇ ગજ્જર શમશાદ બેગમ શાંતિલાલ શાહ શાન શૈલેશ જાની શૈલેશ રાજા શ્રુતિવૃંદ સચીન લીમચે સંજય ઓઝા સનત વ્યાસ સમીર બારોટ સરોજ ગુંદાણી સાધના સરગમ સુદેશ ભોંસલે સુધા દિવેટીયા સુબ્બુલક્ષ્મી સુમન કલ્યાણપુરી સુરેશ જોશી સુરેશ વાડેકર સુલોચના વ્યાસ સોનાલી બાજપઇ સોનિક સુથાર સોલ��� કાપડીયા હરિશ ઉમરાવ હરિશ ભીમાણી હરિહરન હર્ષિદા રાવળ હસમુખ પાટડીયા હંસા દવે હેમંત ચૌહાણ હેમંતકુમાર હેમા દેસાઇ હેમુ ગઢવી\nહાઇકુ કવિ અખો કવિ ઉમાશંકર જોશી કવિ ઉશનસ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ પારેખ કવિ રાવજી પટેલ ચં ચી મહેતા સંગીતકાર અજિત મર્ચંટ સંગીતકાર દિલીપ ધોળકીયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/583-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:40:04Z", "digest": "sha1:GJIQSOHAFEYYGC4B3UEZ2ZDDSC32IVKU", "length": 3688, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "583 Cm માટે In એકમ પરિવર્તક | 583 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n583 સેન્ટીમીટર માટે ઇંચ\n583 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 583 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 583 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 5830000.0 µm\n583 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n573 સેન્ટીમીટર માટે in\n574 cm માટે ઇંચ\n575 સેન્ટીમીટર માટે in\n576 સેન્ટીમીટર માટે ઇંચ\n578 cm માટે ઇંચ\n579 સેન્ટીમીટર માટે ઇંચ\n580 સેન્ટીમીટર માટે ઇંચ\n581 સેન્ટીમીટર માટે in\n582 સેન્ટીમીટર માટે in\n584 સેન્ટીમીટર માટે ઇંચ\n586 સેન્ટીમીટર માટે ઇંચ\n588 સેન્ટીમીટર માટે in\n589 cm માટે ઇંચ\n591 સેન્ટીમીટર માટે in\n593 cm માટે ઇંચ\n583 cm માટે ઇંચ, 583 સેન્ટીમીટર માટે ઇંચ, 583 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/swiss-govt-prepares-list-indians-with-suspected-black-money-019267.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T08:56:13Z", "digest": "sha1:J2GCWDONGWWM4JSHD2BBEADVF2PIWVXE", "length": 11948, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાળું નાણું: સ્વિસ બેન્કો આપશે શકમંદ ભારતીયોના નામની યાદી | Swiss govt prepares list of Indians with suspected black money - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકાળું નાણું: સ્વિસ બેન્કો આપશે શકમંદ ભારતીયોના નામ��ી યાદી\nઝ્યુરિક, 22 જૂનઃ ભારતની કાળા નાણાં સામેની લડાઇને મજબૂત શક્તિ મળી રહી હોય તેમ, સ્વિત્ઝરલેન્ડ સરકાર દ્વારા ભારત સરકારેને એક યાદી આપવાની તૈયારી દર્શાવી છે. સ્વિત્ઝરલેન્ડ કેટલાક એવા ભારતીય ખાતેદારોની યાદી બનાવી રહી છે, જેમણે સ્વિસ બેન્કમાં અન ટેક્સેડ ધન જમા કરાવ્યું છે, જે માહિતી સભર યાદી ભારત સરકારને આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છેકે આ યાદી અનેક મોટામાથાઓના નામ બહાર પાડી શકે છે.\nસ્વિસ સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છેકે દેશની વિવિધ બેન્કમાં જમાં રહેલા ફંડને લઇને એક જે તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમાં અનેક શંકાસ્પદ ભારતીય નાગરીકો અને સંસ્થાઓના નામ સ્વિસ ઓથોરિટીને જાણવા મળ્યાં છે.\nઅધિકારીએ જણાવ્યા પ્રમાણે જ્યારે આ તપાસ હાથ ધરવામા આવી ત્યારે અનેક ભારતીય વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સ્વિસ બેન્કમાં અન ટેક્સેડ રકમ જમા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ટ્રસ્ટ્સ, કેટલીક લીગલ સંસ્થાઓ અને આવાસીય કંપનીઓ છે.\nજો કે તેમણે બે દેશો વચ્ચેની દ્વિપક્ષીય માહિતી વિનિમય સંધિની ગોપનિયતાનો હવાલો આપીને એ લોકો અને સંસ્થા કે જેમનું ધન સ્વિસ બેન્કમાં જમા છે, તેમની ઓળખ છત્તી કરવાની ના પાડી છે. આ અધિકારીએ વધુમાં જણાવ્યું છેકે તેઓ ભારતની નવી સરકાર સાથે કામ કરવા આતુર છે અને કાળા નાણા માટે જે સિટની રચના કરવામાં આવી છે, તેને જે મદદની જરૂર રહેશે તે કરવાની પણ ખાતરી દર્શાવી છે.\nનોંધનીય છેકે સ્વિસ બેન્કમાં ભારતીયો દ્વારા જમાં કરવામાં આવેલા રકમનો આંક 14 હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. જોકે તેમણે વાત કહેવાનો ઇન્કાર કર્યો છેકે સ્વિસ બેન્કમાં ભારતીય દ્વારા જે ધન જમા કરાવવામાં આવ્યું છે તે કાળું નાણું છેકે નહીં.\n7th Pay Commission: 16 લાખ કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ\nલોકસભાની ચૂંટણી બાદ સ્થિર સરકારની શક્યતા ઓછીઃ જયંત સિન્હા\nલૉન્ચ થયાના 2 વર્ષમાં જ સરકારે 2000ની નોટ છાપવી બંધ કરી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો\nજૂના પાસપોર્ટમાં થશે ફેરફાર, હવે મળશે ચિપ વાળા ઈ-પાસપોર્ટ\nકેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ\nNRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે\nવિપક્ષના આરોપો પર બોલ્યા જેટલી, આગલા 6 મહિના સુધી RBI પાસેથી ફંડ લેવાની જરૂર નથી\nશું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર\nસરકાર સાથે ટકરાવ વચ્ચે RBI બોર્ડની આજે મહત્વની બેઠક\nસરકારે ટ્વિટરને કહ્યું- વાંધાજનક કન્ટેન્ટ હટાવી દો\nઆજે વારાણસી પ્રવાસ પર પીએમ મોદી કરશે 2413 કરોડની યોજનાઓનું લોકાર્પણ\nસરકારે આદેશ આપ્યો, 827 પોર્ન વેબસાઈટ થશે બંધ\ngovernment switzerland black money bank ભારતીય ભારત સરકાર સ્વિત્ઝરલેન્ડ કાળું નાણું યાદી બેન્ક\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-06-19T09:23:26Z", "digest": "sha1:BZK633GYOFBIWKOYXU6IGVDVUCNXP5QF", "length": 11909, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest બિલ્ડિંગ News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nબેંગલોરમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી, રાહત-બચાવ કાર્ય શરુ\nકર્ણાટકની રાજધાની બેંગલોરમાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે. અહીં સાત માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. દૂર્ઘટના બાદ તરત જ રાહત અને બચાવકાર્ય શરુ થઇ ગયેલ છે.{image-multi-storey-building-collapse-blore-05-1475662638-05-1475668959.jpg...\nઔડાના સ્કાઇ હાય ડ્રીમને ડિઝાઇન કરવા 8 કંપનીઓ લાઇનમાં\nઅમદાવાદ, 1 ઓક્ટોબરઃ અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(ઔડા) દ્વારા ગયા અઠવાડિયે એક યાદી બનાવવામ...\nઆશ્ચર્ય પમાડી દેશે અજબ વિશ્વની આ અનોખી હોટેલ્સ\nવિશ્વ અનેક વિવિધતાઓથી ભરેલું છે, ક્યાંક કુદરતની સુંદરતાના દર્શન થાય છે તો ક્યાંક કૂદરતે રચેલી ...\nમુંબઇમાં 7 માળની ઇમારત જમીન દોસ્ત બની, ઘણા ફસાયા\nમુંબઇ, 14 માર્ચ: મુંબઇના વાકોલામાં સાત માળની ઇમારત ધરાસાઇ થઇ ગઇ છે. ઇમારતના કાટમાળમાં ઘણા લોકોના ...\nમસલ્સ બિલ્ડિંગ માટે જરૂરી છે આ વિટામિન\nપુરુષો માટે મસલ્સ ઘણું મહત્વ ધરાવે છે. જોવા જઇએ તો આપણા શરીરમાં સૌતી મહત્વપૂર્ણ અને મહત્વનો ભા...\nમુંબઇમાં BMCની 5 માળની બિલ્ડિંગ ધરાશય, 25ના મોત, 32 ઘાયલ\nમુંબઇ, 27 સપ્ટેમ્બર: મુંબઇના મજગાંવ વિસ્તારમાં ગઇકાલે રાત્રે ઢળી પડેલી બ્રૃહદમુંબઈ મહાનગરપાલિ...\n દક્ષિણ કોરિયામાં બનશે વિશ્વનું પહેલું ‘અદ્રશ્ય’ ભવન\nવિશ્વ એકથી એક ચઢિયાતી અને અજીબો ગરીબ રચનાઓથી ભરેલું છે. માનવી પોતાની વિચારસરણી અને સર્જનાત્મક...\nસિકંદરાબાદમાં બે માળની હોટલ ધરાશય, 6ના મોત\nહૈદ્રાબાદ, 8 જુલાઇ: આંધ્ર પ્રદેશના સિકંદરાબાદમાં સોમવારે સવારે એક હોટલની બે માળની બિલ્ડિંગ ધરા...\nદિલ્હીમાં બહુમાળી બિલ્ડિંગ ધરાશય, 1નું ���ોત\nનવી દિલ્હી, 6 જૂન: માયાનગરી મુંબઇમાં અને તેની આસપાસના વિસ્તારોમાં બિલ્ડિંગ ઢળી પડવાના સમાચારો ...\nમુંબઇઃ બે માળની બિલ્ડિંગ ધરાશયી, 3ના મોત, 20ને ઇજા\nઠાણે, 4 જૂલાઇઃ મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં બુધવારે મોડી રાત્રે બે માળની બિલ્ડિંગ ધરાશયી થતાં ત...\n900 વર્ષ પહેલા ધરતી પર ઉતર્યા દેવદૂતો ને બનાવ્યુ આ ચર્ચ\nઅંદાજે 900 વર્ષ પહેલા આ ધરતી પર બીજુ એક જેરુસલેમ બનાવવામાં આવ્યું હતું. ઇથોપિયાના રાજાની નિગરાણી...\nભારે વરસાદના કારણે બિલ્ડિંગ ઢળી પડતાં 3ના મોત, 12ને ઇજા\nમુંબઇ, 21 જૂન: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગુરૂવારે મોડી રાત્રે એક ત્રણમાળની બિલ્ડિંગ ઢળી પડતા...\nવરસાદના કારણે બિલ્ડિંગ ઢળી પડતાં 3ના મોત\nપૂણે, 17 જૂન: ચોમાસાના પ્રથમ વરસાદે તબાહી મચાવવાની શરૂઆત કરી દિધી છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કાર...\nઇતિહાસમાં નોંધાઇ ગયેલી ધરાશયી થયેલી 10 ઇમારતો\nબાંગ્લાદેશ ખાતે 24 એપ્રિલના રોજ એક આઠ માળની બિલ્ડિંગ ધરાશયી થઇ હતી અને તે ચંદ પળોમાં કાટમાળમાં ફ...\npics: એક લટાર લિન્ક્ડઇનની ઓફિસમાં\nપ્રોફેશનલ જગતમાં હાલ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન ઘણી જ જાણીતી બની છે. વિવિધ પ્રોફેશનલ ...\nબાંગ્લાદેશમાં બિલ્ડિંગ ધરાશય, 123 લોકોના મોત\nઢાકા, 25 એપ્રિલ: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના બહારના વિસ્તારમાં આવેલી આઠ માળની બિલ્ડિંગ ઢળી પડત...\nબાંગ્લાદેશમાં આઠ માળની બિલ્ડિંગ ઢળી પડતાં 70ના મોત\nઢાકા, 24 એપ્રિલ: બાંગ્લાદેશની રાજધાનીમાં આઠ માળની એક બિલ્ડિંગ ઢળી પડતાં આજે લગભગ 70 લોકોના મોત નિપ...\nથાણે બિલ્ડિંગ અકસ્માત: 71ના મોત, ડેપ્યુટી કમિશ્નર સહિત ત્રણ સસ્પેંડ\nથાણે, 6 એપ્રિલ: મુંબઇની નજીક આવેલા થાણે જિલ્લામાં ગુરૂવારે સાંજે ગેરકાયદેસર બિલ્ડિંગના કાટમાળ ...\nથાણેમાં 7 માળની બિલ્ડિંગ ઢળી પડી, 28ના મોત\nમુંબઇ, 5 એપ્રિલ: થાણેમાં ગુરૂવારે સાંજે સાત માળની બિલ્ડિંગ ઢળી પડતાં કાટમાળ નીચે દબાઇ જતાં 28 લોક...\nમુંબઇના ડોંબીવલીમાં આઠ માળની બિલ્ડિંગ ધરાશયી\nમુંબઇ, 4 એપ્રિલઃ મુંબઇના ડોંબીવલી વિસ્તારમાં એક નવ-નિર્મિત 8 માળની બિલ્ડિંગ ધરાશયી થઇ હોવાના અહ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/26-april-2019-aajnu-dainik-rashi-bhavishy-ane-janm-rashi/", "date_download": "2019-06-19T09:23:51Z", "digest": "sha1:XFRPBA3D7UFQX5VRDWCDYUZCRMIJYODK", "length": 12918, "nlines": 116, "source_domain": "www.dealdil.com", "title": "26 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જ્યોતિષ 26 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n26 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nઆવક કરતા જાવક વધી જાય તેવું બની શકે. પરિવારના સભ્યો સાથે ગેરસમજ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને આજના દિવસે કામનું ભારણ વધતું જોવા મળે.\nયુવા વર્ગને નોકરીના ચાન્સ જોવા મળે. સહ કર્મચારી સાથે નાની અમથી વાતમાં અણબનાવ બની શકે તેવું જોવા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છતાં આકસ્મિક વિઘ્નો ઉભા થવાની શક્યતાને નકારી શકાય નહિ.\nતમારો ગુસ્સો જાયજ છે તેમ છતાં તેના પર કંટ્રોલ રાખવો ખાસ જરૂરી છે, અન્યથા તમાર સ્વાસ્થ્ય પર તેની અસર થવાની શક્યતા જોવા મળે. કોઈ વ્યક્તિની આકસ્મિક મુલાકાત ભવિષ્યમાં ચોક્કાસ લાભ અપાવે.\nદરેક કાર્યક્ષેત્રમાં આયોજન પૂર્વક આગળ વધવાથી ચોક્કસ લાભ થવાની શક્યતા નકારી શકાય નહિ. કોર્ટ કચેરી કાવા દાવામાં વકીલોની માયાજાળમાં ફસાઈ જવું નહિ. સાવચેતી રાખવી તમારા લાભમાં રહે.\nકરજમાં ઘટાડો થવાના સંકેત જોવા મળે. તમારી અંગત વાતો બીજા સામે રજુ ન કરો. રોકાયેલા કાર્યો પૂર્ણ થવાના કે આગળ વધવાના ચાન્સ રહેલા છે. નાની નાની બાબતોમાં મગજ ગુમાવવો નહિ.\nતમારી મહત્વકાંક્ષાઓ પૂરી થતી જોવા મળે તેવું બની શકે. શેર સટ્ટાકીય બાબતમાં સાવચેતી રાખવી તમારા લાભમાં રહે. ઘર પ્રશ્ને ગૃહ કલેશ થવાની શક્યતા જોવા મળે. ઘર પરિવાર સાથે અણબનાવ જોવા મળે.\nતમારી દીર્ધ દ્રષ્ટિ તમારી સફળતાનુંરહસ્ય જણાય. કોઈ અણધારી સફળતા મળતી જોવા મળે. કરેલી મહેનતનું ફળ ભવિષ્યમાં ચોક્કસ મળે તેને નકારી શકાય નહિ. સાસરીયા પક્ષમાં તમારા કામની કદર થાય. માન જળવાય, વધારો થાય.\nઆવક વધારવાના અન્ય રસ્તાઓ ખુલી શકે. શરીર સ્વાસ્થ્ય બાબતે કમરની પીડામાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહિ. આકસ્મિક સગા સંબંધીઓ માટે હોસ્પિટલ કે દવાખાનાની દોડધામ વધી જાય.\nભાઈઓ બહેનો સાથે અણબનાવ થવાની શક્યતાને નકારી શકાય નહિ. નોકારીયાત વર્ગને સર્વિસમાં સ્થળાંતરના કે ટેબલ ફેરફારના ચાન્સ રહેવા સંભવ જણાય. શરીર સ્વાસ્થ્ય બ��બતે પગના દુ:ખાવાની તકલીફ સાથે કમરના દુ:ખાવાની પણ ફરિયાદ રહે.\nસામાજિક કાર્યમાં જવાબદારીમાં વધારો થાય. વાહન ચલાવતી વખતે કે અન્યના વાહનથી ખાસ સાવચેતી રાખવી તમારા હિતમાં રહે. કારણ વગરના યાત્રા પ્રવાસોને શક્ય હોય ત્યા સુધી ટાળવા.\nવારસાઈ મિલકતોના પ્રશ્ને કોર્ટ કચેરીના ધક્કા થાય. આક્સ્મિક ધન લાભ થાય તેવું બની શકે. શરીર સ્વાસ્થ્ય બાબતે ખાસ કાજી રાખવી આવશ્ય જણાય. ઘર પરિવારના સભ્યો સાથે ગેર સમાજ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.\nઆજનો દિવસ તમારો સખ્ત મહેનતમાં પસાર થશે. કાર્યમાં ચોક્કસ સફળતા મળે તેવું જણાય. કરેલી મહેનતનું ચોક્કસ ધાર્યું પરિણામ મળે. દિવસ દરમ્યાન કામનો થાક હોવા છતાં સ્ફૂર્તિથી કામ કરી શકો.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article1 લીટર પેટ્રોલમાં કેટલું માઈલેજ આપે છે વિમાન તમે નહી જાણતા હોય આ અનોખી વાત…\nNext articleઆ છે 4000 વર્ષ જૂની ઘડિયાળ, સમયની સાથે જણાવી દે છે ભવિષ્યમાં શું થવાનું છે…\n19 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n18 જુન 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\nતમે છેલ્લે ક્યારે સવારે બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠ્યા હતા જાણો દરોરોજ બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠાવના ફાયદા…\nદિલ્હીનું સૌથી મોટું રહસ્ય, જેની આગળ વિજ્ઞાન પણ થઇ રહ્યું છે...\nઆ બંનેને જોઇને છેતરાય જાય છે લોકો, ફોટામાં છુપાયેલું છે અનોખું...\n“લીલા ચણાના વડા” જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આજે...\n26 વર્ષના આ યુવાનએ 6 દિવસમાં 6 કરોડ રૂપિયા જમા કરીને...\nદારૂનો નાનો પૈગ બનાવ્યો તો પાર્ટનર સાથે કર્યું કઈક એવું, બરબાદ...\nચોકલેટ મેંગો ડીલાઈટ – આ સિઝનમાં બાળકોને બનાવી આપો ઘરનો તાજો...\nઆ છોડ સાપના ઝેરથી પણ વધારે ખતરનાક છે, ખાલી તેને સ્પર્સ...\nમોબાઈલમાં ફેસલોક પણ નથી રહ્યો સુરક્ષિત, સુતેલા માણસના ચેહરાનો ઉપયોગ કરીને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ���ુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n18 મેં 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n21 મે 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n૬ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/lok-sabha-adjourned-after-condoling-death-of-tmc-member-006891.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:40:06Z", "digest": "sha1:A5D6QPBAWMLR2XS6WIFH3BSBNQHWF67G", "length": 10931, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "તૃણમૂલ સાંસદનું અવસાન, લોકસભા સ્થગિત | Lok Sabha adjourned after condoling death of TMC member - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n55 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nતૃણમૂલ સાંસદનું અવસાન, લોકસભા સ્થગિત\nનવી દિલ્હી, 25 એપ્રિલ: લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના વર્તમાન સાંસદ અંબિકા બેનર્જી અને પૂર્વ સાંસદ સી કુપ્પૂસ્વામીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમના સન્માનમાં સદનની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગતિ કરી દેવામાં આવી છે. આજે સવારે કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ મીરા કુમારે સદનને અંબિકા બેનર્જીના નિધનની જાણકારી આપી છે.\nઅંબિકા બેનર્જી 15મી લોકસભામાં પશ્વિમ બંગાળની હાવડા સીટથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હતા. તે કેટલીક સંસદીય સમિતિઓના સભ્ય પણ રહ્યાં છે. પશ્વિમ બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અંબિકા બેનર્જીનું આજે સવારે નિધન થયું હતું. તે 84 વર્ષના હતા.\nઅધ્યક્ષે સદનના પૂર્વ સાંસદ સી કુપ્પૂસ્વાનીના નિધન અંગે જાણકારી આપી છે. તેમને 1998 થી 2009 સુધી તમિલનાડુની ચેન્નઇ ઉત્તર સીટનું પ્રતિનિધિત્વ કર્યું. તે સક્રિય મજદૂર સંઘ નેતા હતા અને અસંગઠિત વિસ્તારના મજદૂરો માટે તેમને ઘણું કામ કર્યું છે. કુપ્પૂસ્વામીનું નિધન 19 એપ્રિલ 2013ના રોજ 86 વર્ષની ઉંમરે થયું. સભ્યોએ થોડીવાર માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે સદનની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દિધી છે.\nઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહિત તમામ દળોએ સમર્થન કર્યું\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nરાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર\nરાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડશે સોનિયા ગાંધી સન્યાસની અટકળો પર વિરામ\nલોકસભામાં પીએમ મોદીઃ પહેલી વાર ખબર પડી ‘ગળે મળવા અને ગળે પડવા'માં શું છે તફાવત\nબજેટ સત્રના અંતિમ દિવસે મોદી બોલ્યા- દેશમાં વિશ્વાસ વધી રહ્યો છે\nલોકસભામાં પોતાના અંતિમ ભાષણમાં ભાવુક થયા દેવગૌડા, મહાગઠબંધનને લઈ આપ્યં મોટું નિવેદન\nસંરક્ષણમંત્રીના જવાબ બાદ રાહુલ બોલ્યાઃ ‘પરિકર નહિ પીએમ પર ભ્રષ્ટાચારના આરોપ'\nઆ સીટ પરથી કન્હૈયા કુમાર લડશે લોકસભા 2019ની ચૂંટણી\nલોકસભા-વિધાનસભાની ચૂંટણી થઈ શકે એકસાથે, લૉ કમિશનનું મળ્યું સમર્થન\nબાંગ્લાદેશી ઘૂસણખોરી પર 13 વર્ષ પહેલા અલગ હતા મમતા બેનર્જીના સૂર\nમલ્લિકાર્જૂન ખડગેનો આરોપ, લોકસભામાં થઈ રહી છે વિપક્ષી સાંસદોની જાસૂસી\nlok sabha tmc ambika banerjee obit લોકસભા તૃણમૂલ કોંગ્રેસ અંબિકા બેનર્જી અવસાન\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-11-2018/105350", "date_download": "2019-06-19T09:27:33Z", "digest": "sha1:7IKGAVRXSFODR52WSQ65BJGTBDM4J6QI", "length": 24944, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "પાંચ સ્‍પામાં ગેરકાયદેસર રહી ‘સેવા' આપતી રશિયા-થાઇલેન્‍ડની ૧૮ યુવતિઓ પકડાતાં પાંચ ગુના દાખલ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્‍પામાં નિયમોનું સરેઆમ ઉલંઘનઃ પોલીસના વધુ એકવાર દરોડા", "raw_content": "\nપાંચ સ્‍પામાં ગેરકાયદેસર રહી ‘સેવા' આપતી રશિયા-થાઇલેન્‍ડની ૧૮ યુવતિઓ પકડાતાં પાંચ ગુના દાખલ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્‍પામાં નિયમોનું સરેઆમ ઉલંઘનઃ પોલીસના વધુ એકવાર દરોડા\nપાંચ સ્‍પામાં ગેરકાયદેસર રહી ‘સેવા' આપતી રશિયા-થાઇલેન્‍ડની ૧૮ યુવતિઓ પકડાતાં પાંચ ગુના દાખલ શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્‍પામાં નિયમોનું સરેઆમ ઉલ��ઘનઃ પોલીસના વધુ એકવાર દરોડા : ગેલેક્‍સી હોટેલ પાસે પિન્‍ક સ્‍પા, અમીન માર્ગ પર ન્‍યુ પેરેડાઇઝ, નાના મવા રોડ પર પેરેડાઇઝ સ્‍પા, ઇસ્‍કોન મોલમાં પરપલ સ્‍પા અને ક્રિસ્‍ટલ મોલમાં બોસ સ્‍પામાં દરોડાઃ ટુરીસ્‍ટ વિઝા હોવા છતાં વિદશી યુવતિઓને કામે રખાઇ હતીઃ દરોડા પડયા ત્‍યારે જુદા-જુદા સ્‍પામાં રાજકોટ ઉપરાંત નિકાવા, મોરબીના ગ્રાહકો મસાજ કરાવતા મળ્‍યા\nરાજકોટ તા. ૧૭: શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્‍પામાં બે મહિના પહેલા શહેર પોલીસે દરોડા પાડી ૪૦થી વધુ વિદેશી યુવતિઓને પકડી લઇ સંચાલકો સામે કાર્યવાહી કરી યુવતિઓને તેના વતન મોકલી દેવામાં આવી હતી. પરંતુ સ્‍પા સંચાલકોને જાણ પોલીસનો ડર જ ન હોય તેમ ફરીથી સ્‍પામાં રશિયા, થાઇલેન્‍ડ, લાઓસની યુવતિઓ કે જે ટૂરીસ્‍ટ વિઝા પર ભારત આવી હોઇ તેને ગેરકાયદેસર રીતે સ્‍પામાં કામે રાખી નિયમોનો સરેઆમ ભંગ કરવાનું શરૂ કરાયું હતું. આ બાબત ઉચ્‍ચ અધિકારીઓના ધ્‍યાને આવતાં ગત સાંજે ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને જે તે ડિવીઝનની પોલીસની ટૂકડીઓએ જુદા-જુદા ૭ સ્‍પામાં દરોડો પાડતાં ગેરકાયદેસર રીતે રહેતી ૧૮ વિદેશી યુવતિઓ મળતાં આ યુવતિઓ અને સ્‍પા સંચાલકો સામે કુલ પાંચ ગુના દાખલ કરવામાં આવ્‍યા છે.\nજમાં એ-ડિવીઝન પોલીસ મથકમાં પીએસઆઇ એસ. વી. સાખરાની ફરિયાદ પરથી ગેલેક્‍સી હોટેલ પાસે મેકર વન કોમ્‍પલેક્ષના બીજા માળે આવેલા પિક વેલનેસ એન્‍ડ હેલ્‍થકેર નામના સ્‍પાના સંચાલક પોપટપરા રેલનગર આવાસ ક્‍વાર્ટર ૧૨-ડીમાં રહેતાં સાગર મદનભાઇ વિશ્વકર્મા (લુહાર) (ઉ.૨૦) તથા સ્‍પામાંથી મળેલી વિદેશી યુવતિઓ મિસ સુપતરા તાથુય, મીસ પીસામાય યોથામી, મીસ પછારી વોગખાઇ, મીસ સરીનરથ, મીસ જુથામોસ ઓનકેવુ અને મીસ નાપસુન મસુનુ સામે ધ ફોરેનર્સ (એમેડમેન્‍ટ) એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. વિદેશી યુવતિઓ પાસે ટુરીસ્‍ટ-બિઝનેસ વિઝા હોવા છતાં તેને સંચાલકોએ સ્‍પામાં નોકરીએ રાખી મહેનતાણુ આપી પોતે પણ આર્થિક લાભ લેવાનું શરૂ કર્યુ હતું. દરોડા વખતે સ્‍પામાં મોચીનગર અને ખાટકીવાસના બે મુસ્‍લિમ શખ્‍સ મસાજ કરાવતા મળ્‍યા હતાં. તેને આરોપીમાં સામેલ કરાયા નથી.\nબીજો ગુનો માલવીયાનગર પોલીસ મથકમાં પીએસઆઇ આર. એ. જાડેજાની ફરિયાદ પરથી અમીન માર્ગ એનએસી બિલ્‍ડીંગમાં પહેલા માળે આવેલા ન્‍યુ પેરેડાઇઝ વેલનેશ નામના સ્‍પાના સંચાલક વત્‍સલ પરષોત્તમભાઇ મુંગપરા (ઉ.૨૪-રહે. વિદ્યુતનગર-૧, એસ્‍ટ્રોન સોસાયટી) તથા તેના ભાગીદાર તાહિરઅલી સાદીકઅલી ભારમલ (રહે. હાલ સુરત) તથા થાઇલેન્‍ડની યુવતિઓ મિસીસ સિરીલેક કેટકાયુ અને મિસીસ નેમ-ઓઇ સીપોઉન સામે ગુનો નોંધી એક સંચાલક વત્‍સની ધરપકડ કરાઇ છે. આ સ્‍પામાં પણ મસાજ કરવા માટે રાજકોટ, નિકાવા, મોરબીના પાંચ ગ્રાહકો આવ્‍યા હોઇ તે મળી આવ્‍યા હતાં.\nજ્‍યારે બે ગુના તાલુકા પોલીસ મથકમાં દાખલ થયા છે. જેમાં પીએસઆઇ એસ.આર. સોલંકીની ફરિયાદ પરથી નાના મવા રોડ પર પરેડાઇઝ સ્‍પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ (ઉ.૪૦-રહે. અમરનગર-૭) તથા થાઇલેન્‍ડની મિસ યોમાનયના અને મિસ સુલતાબો લેરીસ સામે ગુનો દાખલ કરાયો છે. સંચાલક કિરીટસિંહે વિદેશી યુવતિઓને ગેરકાયદેસર રીતે સ્‍પામાં કામે કરાખી હતી.\nજ્‍યારે અન્‍ય ગુનામાં પીએસઆઇ જી. એસ. ગઢવીની ફરિયાદ પરથી ઇસ્‍કોન મોલ અંદર આવેલા પરપલ સ્‍પાના સંચાલક હરજી કરમશીભાઇ પરમાર (કોળી) (રહે. કોટેચા ચોક, હીગળાજનગર મુળ બોરતળાવ ભાવનગર) તથા ભાગીદાર મસ્‍તલ પરષોત્તમભાઇ મુંગલપરા (રહે. કણકોટ) અને વિદેશી યુવતિઓ મિસ દુમાખાઇ પ્રસીતનોક, મિસ માર્સ નિયાયા થાપબુરી, મિસ નતારીકા મુગના અને સિમ પાન્‍(ોમુત નોગલેક તથા મીસ થામનામોગ કટઇ સામે ગુનો નોંધાયો છે.\nજ્‍યારે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. આર. વાય. રાવલે ફરિયાદી બની ક્રિસ્‍ટલ મોલમાં આવેલા બોસ સ્‍પામાંથી મળેલી થાઇલેન્‍ડની ત્રણ યુવતિઓ અને સંચાલક રાજકોટના હાર્દિક કોટેચા તથા મુંબઇના કિરણ શારણ સામે ગુનો નોંધ્‍યો છે. પોલીસે કુલ સાત સ્‍પા પર્પલ સ્‍પા, બોસ સ્‍પા, પિન્‍ક સ્‍પા, પેરેડાઇઝ સ્‍પા, ન્‍યુ પેરેડાઇઝ સ્‍પા, લાફીંગ બુધ્‍ધા સ્‍પા અને ગોલ્‍ડ સ્‍પામાં દરોડા પાડયા હતાં.\nએસીપી જે. એચ. સરવૈયાએ જણાવ્‍યા મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્‍ટ પોલીસ કમિશ્નર સિધ્‍ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા સમક્ષ જુદા-જુદા વિસ્‍તારોમાંથી ફરિયાદો આવી હતી કે સ્‍પામાં ગેરકાયદેસર રીતે મસાજની પ્રવૃતિઓ થાય છે. આ માહિતીને આધારે પોતાની દેખરેખ એઠળ એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને જુદા-જુદા ડિવીઝનના અધિકારીઓની ટીમોએ ગત સાંજે સ્‍પામાં દરોડા પાડયા હતાં. જેમાં વિદેશી યુવતિઓ મસાજ કરતી મળી આવી હોઇ સંચાલકો તથા યુવતિઓ સામે ગુના દાખલ કરવામાં આવ્‍યા છે. દરોડા સાત સ્‍પામાં પડયા હતાં. જે પૈકી બે સ્‍પામાં નિયમોનું ઉલંઘન થતું માલુમ પડયું નહોતું. પાંચ ��ુનામાં કુલ ૧૮ વિદેશી યુવતિ અને ૮ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nબોલો લ્‍યોઃ ભાગેડુ વિજય માલ્‍યા ભારતની જેલોને અસુરક્ષીત ગણાવે છે access_time 1:12 pm IST\nગાંધીનગર: 260 કરોડના કૌભાંડનો મામલો : કેસમાં લાગવાઈ GPID એક્ટ : સ્પે.એક્ટ લાગવાથી આરોપીની મિલકતો ટાંચમાં લઇ છેતરપીંડીના ભોગ બનનારમાં વહેંચી શકાય છે : કેસની તપાસ માટે સ્પે.જજની કરાઈ નિમણૂક : સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી લડશે કેસ access_time 12:40 pm IST\nબદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બંધ થશે : ઉત્તરાખંડ સ્થિત ચાર ધામોમાંના એક વિશ્વ પ્રસિધ્ધ બદ્રીનાથ ધામના કપાટ ૨૦ નવેમ્બરને મંગળવારના રોજ વિધિ-વિધાન સાથે શીતકાળના કા��ણે બંધ થશે. જે ૬ માર્ચ સુધી અગાઉ ભાઇબીજના દિવસે કેદારનાથના અને ત્યારબાદ યમુનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવેલ. access_time 3:43 pm IST\n''કાલી પૂજા'': યુ.એસ.માં પૂજા સમિથિ ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૩ નવે. ના રોજ ઉજવાઇ ગયેલો ઉત્સવઃ પુષ્પાંજલી, ભોગ, હવન, આરતી, ડિનર તથા સંગીત સંધ્યામાં ૪૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા access_time 10:20 pm IST\nફાંસીના માચડે ચઢવાનું પસંદ કરશે, પરંતુ ભાજપ સાથે ક્યારેય જોડાણ કરશે નહીં. ; અજિત જોગી access_time 12:01 am IST\nચૂંટણી પંચે છતીસગઢ સરકારના જનસંપર્ક પ્રમુખને પદ પરથી હટાવ્યા access_time 11:40 pm IST\nપ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોમાંથી મળશે મુકિત access_time 2:55 pm IST\nકોર્પોરેશનમાં હવે ધારાસભ્‍યો-કોર્પોરેટરોની ગ્રાંટમાંથી પેવિંગ બ્‍લોકના વિકાસ કામોની મોસમઃ છેલ્લા ૨ મહિનામાં કરોડોના કામો મંજુર access_time 3:42 pm IST\nપીજીવીસીએલની રાજકોટની કોર્પોરેટ ઓફિસ તેમજ ભાવનગરની ઝોનલ ઓફિસ નવા અમલીકરણ કરાયેલા ISO 9001:2015 મુજબ પ્રમાણિત access_time 3:23 pm IST\nસવારે ગીરનાર જંગલનાં દ્વાર ખુલતા પરિક્રમા માટે યાત્રિકોનો ભારે ધસારો access_time 12:09 pm IST\nગોંડલના શિવરાજગઢ શાખાના વિદ્યાર્થીઓ દિલ્હી એજ્યુકેશન પ્રવાસે 'બાય પ્લેન' જશે access_time 11:06 am IST\nજૂનાગઢ ખાતે યોજાયો રાષ્ટ્રીય પ્રેસ દિવસ access_time 1:43 pm IST\nઘોઘા-હજીરા વચ્ચે 9મી ડિસે.થી પેસેન્જર ફેરી સર્વિસની શરૂઆત :ઘોઘાથી સુરત હવે 4 કલાકમાં પહોંચી શકાશે access_time 12:49 pm IST\nકાંકરેજ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની બે કેનાલમાં ગાબડું પડ્યું:હજારો ક્યુસેક પાણીનો બગાડ access_time 3:29 pm IST\nકપડવંજના વાસણામાં અગમ્ય કારણોસર પરિણીતાએ આત્મહત્યા કરતા અરેરાટી access_time 3:33 pm IST\n14 વર્ષના લગ્ન જીવનને પૂર્ણ કરતા આ મહિલાએ આપી પાર્ટી: જશ્નમાં સળગાવ્યો લગ્નનો ડ્રેસ access_time 2:27 pm IST\nઅનેક લોકોના પગ દર્દનું કારણ સંધિવા access_time 12:20 pm IST\nઆ બાળકીને હસાવવા માટે દુનિયાભરના લોકો લીંબુ ચૂસતા થઇ ગયા access_time 3:02 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિજવોટર સીનીયર્સ કાઉન્સીલ દ્વારા બ્રીજવોટર રેરીટન મિડલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની થયેલી શાનદાર ઉજવણીઃ કે.બી.બ્રહ્મભટ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા રજુ થયેલો સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ સ્થાનિક અન્ય કલાકારોએ પણ આપેલો સાથઃ પિયુષ પટેલ, કનુભાઇ પટેલ, મુકુન્દ ઠાકર, રમણભાઇ પટેલ અતુલ શાહ, દિપક શાહનું કરવામાં આવેલુ સન્માનઃ સીનીયરોએ આનંદ અને ઉલ્લાસથી દિવાળી પર્વની કરેલી ઉજવણી access_time 8:41 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરન�� ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 11:37 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 12:00 am IST\nટી-૨૦ ક્રિકેટમાં રોહીત અને વિરાટને પણ પાછળ છોડી મિતાલી રાજ આગળ નીકળી ગઇ access_time 7:23 pm IST\nઆઉટ ઓફ ફોર્મ સાઉથ આફ્રિકનોને હરાવવાનો અંગ્રેજ મહિલાઓ પાસે મોકો access_time 3:13 pm IST\nલેખકોનું મહત્વ વધુ હોય છે ફિલ્મ સર્જનમાં:અમિતાભ બચ્ચન access_time 5:17 pm IST\nમને નાનકડા નગરોની કથા વધુ પસંદ આવે છે: આયુષ્માન ખુરાના access_time 5:19 pm IST\n2.0માં અક્ષય કુમારનો મેકઅપ વિડિઓ વાઇરલ access_time 5:22 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/21-05-2018/20645", "date_download": "2019-06-19T09:30:50Z", "digest": "sha1:BTWFBRKLTJ7T3T3LVLJTWRO23NF3UZPH", "length": 16135, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "સનીની ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે", "raw_content": "\nસનીની ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે\nસની લિયોનના બોલીવૂડ ઉપરાંત તમિલનાડુમાં પણ અસંખ્ય પ્રશંસકો છે. સની હાલમાં વિરમાદેવી નામની તમિલ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ તમિલમાં તેની મુખ્ય અભિનેત્રી તરીકેની પહેલી ફિલ્મ છે. આ પહેલા તે ૨૦૧૪માં વાડાકરી નામની તમિલ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કરી ચુકી છે. આ ફિલ્મની કહાની સની લિયોન આસપાસ ઘુમતી રહેશે. ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેમાં સનીનો જાદુઇ લૂક જોવા મળે છે. તેના ચાહકોને આ પોસ્ટર ખુબ ગમ્યું છે. ફિલ્મનું નિર્દેશન વી.સી. વાડિવુદાઇયા કરી રહ્યા છે. તમિલની સાથો સાથ આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. બોલીવૂડમાં પ્રારંભીક સફળતા બાદ સનીએ આઇટમ સોંગ થકી ચાહકો જાળવી રાખ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ ક���.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nરાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST\nવિજય માલ્યા બાદ હવે નિરવ મોદી લંડનમાં વસી જાય તેવા સંકેત : તેની સંપતિ પણ લંડનમાં જ છે : મેહુલ ચોકસીએ અમેરીકામાં રહેવાની માગી પરવાનગી access_time 3:56 pm IST\nકોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST\nનેપાળ ભવિષ્યમાં ભારતીય દૂતાવાસના ક્ષેત્ર કાર્યાલય કરશે બંધ : પોતાનો ઉદેશ્ય કર્યો પૂર્ણ : વડાપ્રધાન ઓલી access_time 12:00 am IST\nહવે ઘરમાં દરરોજ કેટલી વીજળી વપરાઈ : તેની અપાશે માહિતી : વીજ કંપની બદલવાની મળશે છૂટ access_time 8:47 am IST\nઇંગ્‍લેંડમાં ગુજરાતી મૂળની મહિલા જેસિકા પટેલની હત્‍યા મામલે પતિ મિત પટેલની ધરપકડ access_time 12:00 am IST\nજીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ઠંડક માટે બરફની સેવા access_time 4:08 pm IST\nમાધાપરમાં ગ્રામ પંચાયતના પ્યુન ગીરધરભાઇની ધોલધપાટઃ તેના પત્નિ-પુત્રી પર નિર્લજ્જ હુમલો access_time 1:04 pm IST\nકાર્પેટ વેરામાં ગોલમાલ : હાઇકોર્ટના દ્વાર ખખડાવવા કોર્પોરેટર જાગૃતિબેનની ચિમકી access_time 4:35 pm IST\nગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં અમદાવાદનાં 3 સહિત 7 યુવકની ધરપકડ access_time 6:20 am IST\nચોટીલામાં સરકારી વિનિયમન કોલેજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ access_time 10:56 am IST\nધારીના આંબરડી સફારી પાર્ક ખાતે બે સિંહણ સહિત વનરાજનું આગમનઃ લોકોમાં નવુ આકર્ષણ access_time 4:42 pm IST\nઆણંદ એસઓજીએ કિંખલોડમાં જુગાર રમતા 19 શખ્સોને 1.12 લાખની મતા સાથે ઝડપ્યા access_time 5:33 pm IST\nસુરતમાં ખેતરમાંથી મળી આવેલ માતા-પુત્રની લાશને લઈને થયો ખુલાસો access_time 5:34 pm IST\nઈડરના ભદ્રેસર નજીક ગુહાઇ ડેમમાં ડૂબી જતા વિદ્યાર્થીનું કરુણ મોત access_time 5:30 pm IST\nકિલાઉનો લાવા ભયજનક સપાટીએઃ હાઈડ્રો.એસિડના વાદળો બંધાયા access_time 4:34 pm IST\nલીમડાના પાનની ચા બનાવે પાચનતંત્ર મજબુત access_time 9:24 am IST\nકાજલને ફેલાતા બચાવે છે આ ટીપ્સ access_time 6:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઓબામા કેર એક્‍ટને નાબુદ કરવા માટે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓના ધમપછાડાને એક વર્ષ પૂર્ણ થઇ ગયેલ છે પરંતુ આ કાયદો હાલમાં અડીખમ ઉભો છે અને પ્રજાના હૃદયમાં તેટલો જ લોકપ્રિય રહેવા પામેલ છેઃ રીપબ્‍લીક પાર્ટીના નેતાઓ મધ્‍યવર્તી ચૂંટણીમાં અમેરીકન પ્રજા ઓબામાકેર અંગે પ્રશ્નોનો મારો ચલાવે તો મીટીંગમાં તેના પ્રત્‍યુત્તરમાં ગલ્લા તલ્લા કરે છે અને પોતાનું મોઢુ મતદારોને બતાવી શકતા નથીઃ આગામી નવેમ્‍બર માસમાં યોજાનારી ચૂંટણીના પરિણામ તરફ તમામ મતદાતાઓનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે access_time 11:56 pm IST\nઇંગ્‍લેંડમાં ગુજરાતી મૂળની મહિલા જેસિકા પટેલની હત્‍યા મામલે પતિ મિત પટેલની ધરપકડ access_time 12:00 am IST\nUSના પ્‍લાનો ડલાસમાં ૩૨ એકરના વિશાળ કેમ્‍પસમાં આકાર લઇ રહેલું શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળઃ ૧૭ ઓગ.થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાશેઃ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે સંતોએ નૂતન સાધુ આશ્રમમાં ભગવાનની પ્રથમ મહાપૂજા કરી થાળ ધર્યા access_time 12:09 am IST\n૧૯૯૮માં યોજાયેલો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હોવાનો ફ્રાન્સના પૂર્વ ફૂટબૉલરે કર્યો ખુલાસો access_time 3:41 pm IST\n22મી વખત એવરેસ્ટ પાર કર્યો નેપાળના શેરપાએ access_time 3:40 pm IST\nકાલે પ્રથમ કવોલીફાયર : બુધવારે કોલકત્તા-રાજસ્થાન વચ્ચે એલીમીનેટર access_time 4:29 pm IST\nસંજય દત્ત મુન્નાભાઇ સિરીઝના ત્રીજા ભાગથી જ બોલિવુડમાં કમબેક કરશે access_time 7:22 pm IST\nહું અને બેબો પાછલા ૧પ વર્ષથી ફ્રેન્ડસ છીઅેઃ કરિના કપૂર અને સોનમ કપૂરના અણબનાવના સમાચાર વચ્‍ચે સોનમ કપૂરનો રદીયો access_time 7:21 pm IST\nવિડીયો : સિંગર અક્સાનો પહેલો પોપ સિંગલ ‘ઠગ રાંઝા’ રિલીઝની સાથે જ યૂટ્યૂબ પર છવાઈ ગયો છે. દાવો કરાયો છે કે દુનિયાભરમાં સૌથી વધારે જોવાયેલો આ પ્રથમ ભારતીય વીડિયો બન્યો છે. 2 દિવસ પહેલા રિલીઝ થયેલા આ ગીતને યૂટ્યૂબ પર 7 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે. આપ પણ માણો આ વિડીયો... access_time 11:02 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/012_maiyaran.htm", "date_download": "2019-06-19T09:03:51Z", "digest": "sha1:AMDPKA76JRPSQIRTKP4WBHMI3EC4Q6LS", "length": 2155, "nlines": 35, "source_domain": "www.mavjibhai.com", "title": " મૈયારણ", "raw_content": "\nઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે\nઅંજો ચોટલો કાળો નાગ, મુકે મોહિની લગી રે\nઅંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે\nઅંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે\nઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે\nઅંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે\nઅંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે\nઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે\nઅંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે\nઅંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે\nઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે\nઅંજે પગ જેડાં ઝાંઝર મુકે પગમેં ખપે રે\nઅંજે ચાંદીજો શણગાર મુકે મોહિની લગી રે\nઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે\nઅંજે ભય જેડા ચણિયા મુકે કેડમેં ખપે રે\nઅંજે આભલેજો શણગાર મુકે મોહિની લગી રે\nઈઆ કેર મૈયારણ અચે લંબે ચોટલે વાળી રે\nઅંજો ચોટલો કાળો નાગ, મુકે મોહિની લગી રે\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-02-2019/160208", "date_download": "2019-06-19T09:34:33Z", "digest": "sha1:CDB4UWMZ6GLDY5CLTBASRBZF32INHWQG", "length": 15082, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "સાચી હકીકતો આખરે બહાર આવશે : રોબર્ટ વાઢેરા", "raw_content": "\nસાચી હકીકતો આખરે બહાર આવશે : રોબર્ટ વાઢેરા\nફેસબુક પેજમાં રોબર્ટ વાઢેરાએ દાવો કર્યો\nનવી દિલ્હી,તા. ૧૦ : વિદેશમાં સંપત્તિની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરીંગના આક્ષેપોમાં તપાસના સંદર્ભમાં ગયા સપ્તાહમાં સતત ત્રણ દિવસ સુધી પૂછપરછનો સામનો કરી ચુકેલા યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરાએ આજે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આખરે વાસ્તવિકતા લોકોની સામે આવશે.\nઆજે સવારે ફેસબુક પોસ્ટ ઉપર વાઢેરાએ કહ્યું હતું કે સવારમાં તેઓ માત્ર એટલું જ કહેવા માંગે છે કે સમગ્ર રાષ્ટ્રમાંથી જે રીતે તેમને સમર્થન મળ્યું છે તેના માટે તેઓ આભાર માને છે. રો��ર્ટ વાઢેરા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી છે અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા વાઢેરાના પતિ છે. શનિવારના દિવસે આઠ કલાક સુધી તેમની પૂછપરછ થઈ હતી. તે પહેલા પણ સાતમી અને આઠમી ફેબ્રુઆરીના દિવસે તેમની લાંબી પૂછપરછ થઈ હતી. ગુરુવારે સાડા પાંચ કલાક સુધી અને શુક્રવારે નવ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nસુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST\nરુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST\nમહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST\nર૪ મીએ ખેડૂતોનાં ખાતામાં જમા થશે ર૦૦૦ access_time 11:31 am IST\nકેરલમાં સીપીએમ સમર્થિત કન્નુરના મંદિરમાં દલિતોની એન્ટ્રી પર પ્રતિબંધ access_time 3:36 pm IST\nલઠ્ઠાકાંડ : મૃત્યુઆંક ૧૧૬ થયો : યોગીએ SIT તપાસના આદેશ આપ્યા access_time 3:34 pm IST\nરાજકોટના યાજ્ઞિક રોડ પર જાહેરમાં મારામારી :જાગનાથ પોલીસ ચોકી પાસે વરવા દ્રશ્યો access_time 9:20 pm IST\nમહાપાલિકાનું બજેટ અવાસ્તવિકઃ આવક નથી છતા ખોટા ખર્ચાઓમાં જ શાસકોને રસઃ કોંગ્રેસ access_time 3:25 pm IST\nરાજકોટ ઉપલેટા, ઉગામેડી વીછિયામાં શેરી રમતોના આયોજન access_time 3:44 pm IST\nજસદણમાં ક્રિકેટના સટ્ટાપર રૂરલ એલસીબીનો દરોડો : ખલીલ પકડાયો access_time 11:46 am IST\nધ્રાંગધ્રાના મેથાણ ગામની સીમમાં 19 ગાયના મોતથી અરેરાટી : ખેતરમાં એરંડાના પાન ખાવાથી મોતની આશંકા access_time 10:48 pm IST\nભાવનગર યુનિવિર્સિટીમાં ફુડ ફેસ્ટીવલ યોજાયું access_time 11:44 am IST\nઅંકલેશ્વરના નવા દિવા ગામે હત્યાનો આરોપી ફુવા ઝડપાયો access_time 11:49 pm IST\nનરેન્દ્ર મોદીએ અક્ષયપાત્રની ૩૦૦ કરોડમી થાળી પીરસી access_time 10:08 pm IST\nવિશ્વના ૫૬ રાષ્ટ્રોના પોલીસ અધિકારીઓ સહભાગી થયા access_time 9:34 pm IST\nઅબુ ધાબાઈએ હિન્દીને કોર્ટની ત્રીજી સત્તાવાર ભાષા બનાવી access_time 8:06 pm IST\nમોત બાદ જે કોફીનમાં સૂવાનું છે એ બહેને જાતે જ ખરીદી લીધું access_time 10:23 am IST\nપાયલોટ ઓછા હોવાના કારણે ઇન્ડીગોએ આજ ૩ર ફલાઇટ રદ કરી access_time 11:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટનમાં 6 માસથી વધુ રોકાતા વિઝાધારકો ઉપર હેલ્થ સરચાર્જ ડબલ કરાયો : 200 પાઉન્ડને બદલે 400 પાઉન્ડ લેવાનું શરૂ કર્યું : ભારતીય મૂળના તબીબોએ વિરોધ નોંધાવ્યો access_time 12:47 pm IST\nUKમાં પંજાબનું નામ રોશન કરતી ભારતીય મૂળની યુવતિ સુશ્રી ચહત શેખોનઃ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર પંજાબની સૌપ્રથમ યુવતિ તરીકેનો વિક્રમઃ ફ્રાંસમાં આવેલા સ્કોટલેન્ડ ગવર્મેન્ટના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટમાં નિમણુંક મળી access_time 7:51 pm IST\nમુંબઇની બીચકેન્ડ હોસ્પીટલમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય રાકેશભાઇ ઝવેરી પર ભારતના સુપ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડો. સુધાંશુ ભટ્ટાચાર્ય તથા તેમની ટીમના ડોકટરોએ કરેલી કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટીંગની સફળતાપૂર્વક સર્જરીઃ ગુરૃદેવ હાલમાં હોસ્પીટલના ઇન્સ્ટેનસીવ કેર યુનીટમાં આરામ કરી રહ્યા છેઃ મુંબઇના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ ડો. અશ્વીન મહેતાએ તેમની લીધેલી મુલાકાત અને બધુ મેડીકલી રીતે યોગ્ય કાર્ય કરી રહ્યું હોવાનો આપેલો અભિપ્રાયઃ સમગ્ર અમેરીકામાં તેઓ સ્વચ્છ બની જાય તે માટે મુમુક્ષોએ કરેલી પ્રાર્થનાઓ access_time 7:07 pm IST\nભારત વિરૂદ્ધ રમવા માટે હંમેશા ઇન્તજાર કરતા નથી રહી શકતાઃ પીસીબી access_time 10:50 pm IST\nમેસી સૌથી વધુ વેતન લેનાર ફૂટબોર access_time 6:34 pm IST\nઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત access_time 3:56 pm IST\nઆમિર-માધુરીની સુપરહિટ ફિલ્મ 'દિલ'ની બનશે રીમેક access_time 5:33 pm IST\nપીએમ મોદીની બાયોપિક પર બનનાર ફિલ્મનું પહેલા ભાગનું શેડ્યુલ પૂરું access_time 5:34 pm IST\nમારી દીદી દિપિકા પાદુકોણ : ભગવાનએ તેમને ખુબ જ પ્યારથી બનાવેલ છે : આલિયા ભટ્ટ access_time 11:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sex-life/what-men-think-about-after-sex-mens-thoughts-after-sex-117041300014_1.html", "date_download": "2019-06-19T09:50:18Z", "digest": "sha1:UAET54FMEATV5QJEEB22U2W4IENA6V5G", "length": 10358, "nlines": 248, "source_domain": "gujarati.webdunia.com", "title": "સેક્સ પછી શુ ઈચ્છે છે એક પુરૂષ,,,, | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસેક્સ પછી શુ ઈચ્છે છે એક પુરૂષ,,,,\n1. એક રાઉંડ પછી ફરીથી કરવાનું મન- સેક્સ કર્યા પછી કેટલાક છોકરાઓનું પેટ ભરાતુ નથી. તેથી તેમણે તેને સેકંડ રાઉંડ મારવાનુ મન કરે છે . પણ આ કોઈ નવી વાત નથી, આવું તો દરેક કોઈની સાથે થાય છે.\n2. બ્લો જૉબની ઈચ્છા - છોકરા ક્યારે પણ તેમની પાર્ટનરને બ્લોજૉબ માટે ના નથી પાડતા. ખાસ કરીને સંભોગ પછી તો તેની મજા બમણી થઈ જાય છે.\n3. જોરથી ભૂખ લાગવી- સંભોગ પછી ભૂખ લાગી જાય છે અને આ ભૂખ નાની નહી પણ મોટી હોય છે. તમે જ વિચારો કે સેક્સ જિમમાં કરેલ કોઈ વર્કઆઉટથી ઓછુ છે \nકઈ ઉમરમાં કરવું સેક્સ \nજો પુરૂષને કંટ્રોલમાં રાખવું પસંદ કરે છે - વૂમન ઑન ટોપ સેક્સ પોજીશન ટ્રાઈ કરવી\nરાશિ મુજબ જાણો કેવી છે તમારી સેકસ લાઈફ\nસેક્સ ડ્રાઈવને ખત્મ કરી નાખે આ 4 વસ્તુઓ\nહનીમૂન પર 10 જરૂરી વાતનો ખ્યાલ રાખવું\nઆ પણ વાંચો :\nસેક્સ છે જીવનનો આનંદ\nસેકસ માટે કોન્ડોમનો ઉપયોગ\nSemen પૌરૂષથી સંકળાયેલી સમસ્યાઓ અને તેની સારવાર Mens Problems\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/supreme-court-on-rafale-deal-bjp-ravi-shankar-prasad-reaction-046116.html", "date_download": "2019-06-19T09:08:07Z", "digest": "sha1:NAPFKY57ZISAGHV5K4HEEA7NKRZI7NQV", "length": 13902, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદ | supreme court on rafale deal bjp ravi shankar prasad reaction - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n23 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n34 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકાર માટે ઝટકો નથીઃ રવિશંકર પ્રસાદ\nરાફેલ સોદાની તપાસની માંગ માટે કરાયેલ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સ્વીકાર કરાતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે આને સરકાર માટે ઝટકો કહેવો યોગ્ય નથી. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એ ધારણા બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સરકાર માટે ઝટકો છે.\nઅદાલતે ચુકાદો નથી સંભળાવ્યો\nપ્રસાદે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી વિશે જે ધારણા બનાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. અદાલતે કેસના મેરિટ પર ચુકાદો નથી આપ્યો. રવિશંકર પ્રસાદે કહ્યુ કે એવુ લાગી રહ્યુ છે કે જાણીજોઈને એ માહોલ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કોર્ટના ચુકાદાથી સરકારી પક્ષને ઝટકો લાગ્યો છે. બિહારની પટના સાહિબ સીટથી ભાજપા ઉમેદવાર પ્રસાદે કહ્યુ કે રાફેલને તેમની સરકાર એટલા માટે લાવી કારણકે દેશની વાયુસેનાને જરૂર છે. હાલમાં દેશની સુરક્ષા મજબૂત કરવાની જરૂર છે જેના માટે સરકાર પ્રયાસરત છે.\nબુધવારે આવ્યો છે અદાલતનો ચુકાદો\nરાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ કે કોલ અને કે એમ જોસેફની ખંડપીઠે બુધવારે કેન્દ્ર સરકારના વાંધાઓને ફગાવી દીધા છે. કોર્ટે પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરીને રાફેલ ડીલ સાથે સંબંધિત ત્રણ દસ્તાવેજોને પુરાવા તરીકે સ્વીકારવાની અનુમતિ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ આ દસ્તાવેજોના આધારે પુનર્વિચાર અરજીની આગળની સુનાવણી કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌર, યશવંત સિન્હા અને વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ સોદા પર પુનર્વિચાર અરજી કરી છે.\nવિપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ\nકોર્ટના આ આદેશ બાદ વિપક્ષે પીએમ નરેન્દ્ર મોદી અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે નરેન્દ્ર મોદીના જૂઠનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો છે. રાફેલના ભ્રષ્ટાચારનું એક જૂઠ છુપાવવા માટે ચોર ચોકીદારે સો જૂઠ બોલ્યા પરંતુ છેવટે સચ્ચાઈ બહાર આવી ગઈ. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ કહ્યુ છે કે સરકારે ગરબડ કરી છે, જે સામે આવવાની જ છે. અરજીકર્તા અને વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અરુણ શૌરી અને યશવંત સિન્હાએ કહ્યુ કે તે સતત આ ડીલમાં ગોટાળાની વાત કહી રહ્યા છે અને હવે તે સામે પણ આવશે.\nઆ પણ વાંચોઃ શાહરુખની બાજુમાં બેઠેલા એટલીને રંગ માટે લોકોએ કર્યા ટ્રોલ તો ફેન્સે આપ્યો જડબાતોડ જવાબ\nપુડુચેરીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, કેબિનેટના ચુકાદા પર લગાવી રોક\nમદ્રાસ કોર્ટના ચુકાદા સામે કિરણ બેદીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી\nમુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ સુપ્રીમ કોર્ટનો સીબીઆઈને નિર્દેશ, ત્રણ મહિનામાં તપાસ પૂરી કરો\nચૂંટણી પ્રચાર કર્યા વિના જીતનાર રેપના આરોપી બસપા સાંસદને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો\nસારદા ચિટ ફંડ ગોટાળોઃ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ માટે લગાવી રોક\nરાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nરાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની રાહત, બેવડી નાગરિકતાના મામલામાં અરજી ફગાવી\nકાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, શરતો સાથે વિદેશ જવાની મંજૂરી\nCJIને ક્લીન ચિટ પર ઈંદિરા જયસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ કૌભાંડ છે\nયૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ\nયૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/04/30/some-sher-collected/", "date_download": "2019-06-19T08:59:09Z", "digest": "sha1:C4DZ4UNQEYV62YYIRQAIWHNOJL2PVTIO", "length": 16341, "nlines": 223, "source_domain": "www.aksharnaad.com", "title": "મારા મનપસંદ શે’ર – સંકલિત – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » મારા મનપસંદ શે’ર – સંકલિત\nમારા મનપસંદ શે’ર – સંકલિત 12\n30 એપ્રિલ, 2012 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અદમ ટંકારવી / ઉર્વિશ વસાવડા / ગિરીશ પરમાર / ગૌરાંગ ઠાકર / ચન્દ્રેશ મકવાણા / દેવ સોલંકી / નિદા ફાઝલી / નિનાદ અધ્યારૂ / મકરન્દ દવે / મુનવ્વર રાણા / રાજેન્દ્ર શુક્લ\nઆપણા મોટા શબ્દો ઓછા પડે છે,\nએમના મૌનનો એટલો રંગ છે.\nકભી કભી હમને યૂં ભી અપને દિલકો બહલાયા હૈ\nજિન બાતોં કો ખુદ નહીં સમજે, ઔરોં કો સમજાયા હૈ,\nકિસે મતલબ હૈ યહાં અલ્ફાઝકી ગહરાઈસે,\nસસ્તે ગીતોંકો લિખલિખકર હમને ઘર બનવાયા હૈ.\nબાળપણની શેરીમાં કેવી રીતે પાછો ફરૂં\nઆંખમાંથી ક્યાં હવે વિસ્મય ટપકતું હોય છે.\nઆંખ કોરી ને ભીનો રૂમાલ રાખે\nરામ જાણે દોસ્ત કેવું વહાલ રાખે\nખુલ્લા ખેતર અડખે પડખે, માથે નીલું આભ,\nવચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ.\nઐરે ગૈરે લોગ ભી પઢને લગે હૈ ઈન દિનોં,\nઆપકો ઔરત નહીં, અખબાર હોના ચાહીયે.\nઆ પથ્થરોમાં કૂંપણ કેવી રીતે ફૂટી\nબાળકના હાથ એને અડકી ગયા હશે\nજ્યાં સૂકાવા નાખી એણે ઓઢણી,\nલીમડાની ડાળ મીઠી થઈ ગઈ.\nવેંત ઉંચી વાડ છે વિખવાદની\nઆપણાથી એ ય ઠેકાતી નથી.\nહોઉં ભલે હું આખી દુનિયાની ભેળો\nતારા વિનાનો તોય સાવ સૂનો મેળો.\nઆંગણે આવી ચકલી પૂછે છે,\nબારણું પાછું ઝાડ નહીં થાય\nમજા જે વિરહના પરિતાપમાં છે,\nભલા એ મજા ક્યાં મુલાકાતમાં છે\nમુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર\nવાંચીને એ રહે છે બીજાના ખયાલમાં\nખોલી શકે તો ભીતરી દ્વારો જ ખોલજે,\nનહીંતર હથેળી અન્યને નાહક બતાવમાં.\nછે પાંખ ભાગ્યમાં કિંતુ ગગન નથી એથી,\nખરી રહ્યાં છે પીછાં ઉડ્ડ્યન નથી એથી.\nઆજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n12 thoughts on “મારા મનપસંદ શે’ર – સંકલિત”\nબધા જ શેર ગમ્યા \nઅમે તમારા આગનિયામા ફુલ બનેીને ખિલશુ\nઉમ્બરા ઉપર કન્કુ ચોખા સ્વસ્તિક થઇ ચિતરઇશુ\nબિજા આવા શેર મુક્તા રહેશો.ધન્ય્ાવદ્\nમારી પાપણે તો પાણી છે, આંસુ તો તમે કહો છો\nદુખના દરિયા છલકાયા ચોમાસું તો તમે કહો ���ો\nકાપું કાપુંને અટકે નહિ જેમ નખો મારાં વધ્યા કરે\nરસમંજન ઘાવ સોનાના છે કાંસુ તો તમે કહો છો\nવાહ…………મેં માસની ઉઘડતી સવાર સુધરી ગઈ. ખુબ સરસ રચનાઓ વાંચવા મળી. પણ આપણી કમનશીબી એ છે કે, પૈસાનું દાન કરે એને બધાં દાનેશ્વરીથી બિરદાવે છે. સાહિત્યનું પ્રદાન બુદ્ધેશ્વરીની ઓળખમાં નથી લેવાતુ. આવી રચનાઓ પણ મુકો.ખુબ આનંદ આવે છે. આવું વાંચવાથી સવાર તો સુધરી, અને દિવસ સુધારવાની શરૂઆત પણ મળી.\nહુ પણ મારી બે પન્ક્તિ સંભળાવુ \nપીઠની પાછળ શું કે પીઠની આગળ\nમિત્રોએ ઘા કરવામાં કરી બહુ ઉતાવળ\nમુરજાયેલા સંબંધો હવે જાણે ઠુંઠો બાવળ\nખંઙેર હૈયામાં લાગણીની ભટકે ભુતાવળ\nગમતીલાનો ગુલાલ ચારેકોર વહેરીને અમને ગુલાલ રંગે રંગવા માટે આભાર.\nઉપર્ની બીજી પન્ક્તિ સુધારશો\nએક પાન્ખથી, બીજો આન્ખથી.\nબહુ જ સરસ – અપ્રતિમ સન્કલન કરવમ મતે અનેક ધન્યવાદ- બધા કવિઓની ક્રુતિઓ વાચીને યાદ આવી મારી લખેલી બે પન્ક્તિઓ –\nપન્ખી અને કવિ ઉડે બન્ને\nઍક આન્ખથી, બીજો પાન્ખથી\nસ-રસ સંકલન, સમજવા જેવા અને સમજાવવા જેવા, ન સમજાય (જો કે સમજવા ઈચ્છીએ અને ન સમજાય તેવું ન બને) તો પણ સમજાવવા જેવા શેર વિચારપ્રેરક છે. -હદ.\n← પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી\nકચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/scam-of-land-development-corporation-officials-in-vadodara-farm-pond-on-paper-only/", "date_download": "2019-06-19T09:30:08Z", "digest": "sha1:2P562BIGKW7TJ7XXSO6ALZ2V2PEPCT5O", "length": 6235, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "વડોદરામાં જમીન વિકાસ નિગમના અધિકારીઓનું કૌભાંડ: માત્ર કાગળ પર ખેત તલાવડી - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » વડોદરામાં જમીન વિકાસ નિગમના અધિકારીઓનું કૌભાંડ: માત્ર કાગળ પર ખેત તલાવડી\nવડોદરામાં જમીન વિકાસ નિગમના અધિકારીઓનું કૌભાંડ: માત્ર કાગળ પર ખેત તલાવડી\nવડોદરા જિલ્લામાં ખેત તલાવડીમાં જમીન વિકાસ નિગમના અધિકારીઓનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે એસીબીએ ત્રણ અધિકારીની ધરપકડ કરી છે. 4 અધિકારીઓ અને 2 ગેંગ લીડર સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે. વડોદરાની જમીન વિકાસ નિગમ ઓફિસના મદદનીશ નિયામક કે.જે.ઉપાધ્યાય, મદદનીશ નિયામક એન.એચ.પટેલ, ફિલ્ડ સુપરવાઈઝર કે.જે.શાહ, ક્ષેત્ર મદદનીશ એન.સી.રાઠવા તથા ગેંગ લીડર છોટુ રાઠવા અને જેઠારામ સામે ગુનો નોંધાયો છે. સોખાડામાં સર્વે નંબર-9 અને બરકાલમાં સર્વે નંબર-4 પર ખેત તલાવડી બનાવી હોવાનું જણાવીને 1 લાખ 64 હજાર રૂપિયાનું કૌભાંડ આચર્યું. કાગળ પર ખેત તલાવડી દર્શાવીને કૌભાંડ કર્યું.\nSBI અને PNBની જબરજસ્ત ઓફર્સ, ઘરના માલિક હશો તો બે��્ક આપશે તમને દર મહિને પેન્શન\nઅમદાવાદમાં સફાઈ અભિયાન તરફ વધુ એક ડગલું, જાણો શું છે કાર્યક્રમ\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/Nikkis", "date_download": "2019-06-19T08:51:04Z", "digest": "sha1:Q5VXQKVFGLBSJNF4WLCILFBE6ZQ3QVCJ", "length": 2783, "nlines": 48, "source_domain": "gu.wikipedia.org", "title": "Nikkis માટે સભ્યના યોગદાનો - વિકિપીડિયા", "raw_content": "\nFor Nikkis ચર્ચા પ્રતિબંધ સૂચિ ખાસ યોગદાન / ચડાવેલ ફાઇલ લૉગ દુરુપયોગ નોંધ\nમાત્ર નવા ખુલેલાં ખાતાઓનું યોગદાન બતાવો\nIP સરનામું અથવા સભ્યનામ:\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nમાત્ર છેલ્લી આવૃત્તિના ફેરફારો જ દર્શાવો માત્ર નવા પાનાં બનાવ્યા હોય તેવા ફેરફાર દર્શાવો નાના ફેરફારો છુપાવો\n૧૫:૧૭, ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮ ભેદ ઇતિહાસ +૧૯,૫૬૩‎ નવું સભ્ય:Nikkis ‎ new વર્તમાન\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-narendra-modi-intervened-to-rescue-hyderabad-women-and-her-three-daughter-from-somalia-045880.html", "date_download": "2019-06-19T08:51:42Z", "digest": "sha1:CHFDGW4FMMN2WS7CFANRVODJ2D5HXR6R", "length": 15611, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "સોમાલિયામાં ફસાયેલી આફરીન અને તેની 3 પુત્રીઓને બચાવવા પીએમ મોદીએ કરી મદદ | PM Narendra Modi intervened to rescue hyderabad women and her three daughter from Somalia. - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પૂતળાને પહેરાવાતા અંડ�� ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n18 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસોમાલિયામાં ફસાયેલી આફરીન અને તેની 3 પુત્રીઓને બચાવવા પીએમ મોદીએ કરી મદદ\nસોમાલિયામાં ફસાયેલી મુસ્લિમ મહિલાને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આગળ આવ્યા છે. મહિલા ગયા વર્ષે જુલાઈ મહિનાથી પોતાના સાસરિયાવાળા પાસે સોમાલિયામાં ફસાયેલી છે. મહિલાનું નામ આફરીન બેગમ છે. તેમને પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ ભારત પાછા લાવવામાં સફળતા મળી છે. મહિલા અને તેની ત્રણ દીકરીઓને 28 માર્ચે તેમના સાસરિયાવાળા પાસેથી છોડાવી લેવામાં આવી છે અને આજે મહિલા અને તેની પુત્રીઓ મુંબઈ એરપોર્ટ પહોંચશે.\nતમને જણાવી દઈએ કે સોમાલિયામાં ભારતની એમ્બેસી નથી માટે ભારતની એમ્બેસી નૈરોબી હાઈ કમિશનથી જ ચાલે છે. અહીંથી મહિલાને તેના સાસરિયાવાળા પાસેથી બચાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવ્યુ. પોલિસની મદદથી સોમાલિયામાં મહિલા અને તેની ત્રણ પુત્રીઓને બચાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યુ. સોમાલિયાના કાયદા અનુસાર મા પોતાના બાળકો વિના પતિની મંજૂરી વિના દેશમાંથી બહાર જઈ શકતી નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સોમાલિયાના પ્રશાસન સાથે વાત કરી અને આફરીન બેગમને વહેલી તકે સ્વદેશ પાછા મોકલવાનું સુનિશ્ચિત કર્યુ.\nહૈદરાબાદમાં રહેતો હતો પરિવાર\nતમને જણાવી દઈએ કે આફરીનનો પરિવાર હૈદરાબાદના બશરથ નગરમાં રહે છે. આફરીન બેગમના 2013માં મોહમ્મદ હુસેન દુઆલે સાથે નિકાહ થયા હતા. તે સમયે હુસેન હૈદરાબાદની એક કંપનીમાં કામ કરતો હતો. પરંતુ તેની પાસે કેનાડાનો પાસપોર્ટ હતો, તેનો આખો પરિવાર સોમાલિયામાં રહેતો હતો. હુસેન અને આફરીન જુલાઈ 2018 સુધી હૈદરાબાદમાં જ રહેતો હતો. ત્યારબાદ હુસેને સોમાલિયામાં પોતાના પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તે પોતાની પત્ની અને બાળકો સાથે જતો હતો. ત્યારબાદ 4 જુલાઈએ હુસેન પરિવાર સહિત સોમાલિયા જતો રહ્યો.\nપરિવાર સાથે સંપર્ક તૂટ્યો\nઆગામી 8 મ��િના સુધી આફરીન પોતાના પરિવાર સાથે સંપર્ક ન કરી શકી. તેમની પાસે ક્યારેક ક્યારેક વૉટ્સએપ મેસેજ આવતો હતો જેને આફરીન પડોશી મહિલાની મદદથી મોકલતી હતી. ફેબ્રુઆરી 2019માં આફરીના પિતા સૈયદ ગફૂર અલી કે જે ઑટો રિક્ષા ચલાવે છે તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો ત્યારબાદ નૈરોબી સ્થિત હાઈ કમિશને આફરીનની તપાસ શરૂ કરી દીધી.\nઆફરીનને બચાવવાના મિશનમાં શામેલ એક અધિકારીએ જણાવ્યુ કે અમને મહિલાની કોઈ માહિતી નહોતી કે સોમાલિયામાં ક્યાં છે. મોગાદિશૂ એક જગ્યા છે જ્યાં રોજ 10-15 બ્લાસ્ટ થાય છે. ઑપરેશન મુશ્કેલ હતુ, અમારે દસ્તાવેજ તૈયાર કરવાના હતા જેથી તેને બચાવી શકાય. અમારા માટે આ શક્ય નહોતુ કે લાંબા સમય સુધી મહિલાને સોમાલિયામાં રાખીએ. સાસરિયાવાળાથી બચાવ્યા બાદ આફરીન દેશથી બહાર ન જઈ શકી કારણકે સોમાલિયા ઈમિગ્રેશનના અધિકારી મહિલાને તેના બાળકો સાથે દેશમાંથી બહાર જવાની મંજૂરી નહોતા આપી રહ્યા.\nઅધિકારીએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી કાર્યાલયના હસ્તક્ષેપ બાદ ચારે લોકોને સોમાલિયાથી ઈથોપિયા એરલાઈન્સમાં એડિસ અબાબા જવાની મંજૂરી મળી ગઈ જ્યાંથી તે મુંબઈની ફ્લાઈટ લેશે ત્યારબાદ તે હૈદરાબાદ એરપોર્ટ પહોંચશે. આફરીનના ભાઈ સૈયદ રહીમે કહ્યુ કે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ જ અમે ખુશ થઈ શકીશુ. અમે વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રીના ખૂબ ખૂબ આભારી છીએ.\nઆ પણ વાંચોઃ પીએમ મોદીની જીત માટેના કલ્યાણ સિંહના નિવેદનને ECએ માન્યુ આચાર સંહિતાનું ઉલ્લંઘન\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ\nનીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AB%A8%E0%AB%A6-%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2019-06-19T09:34:41Z", "digest": "sha1:TEB5BE3T2CY4P5EKWZNDFCNIMP6YUFCP", "length": 6218, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " ૨૦ ફૂટ વિશાળ સાપને મારીને ખાઈ ગયા ગામના લોકો ૨૦ ફૂટ વિશાળ સાપને મારીને ખાઈ ગયા ગામના લોકો – Aajkaal Daily", "raw_content": "\n૨૦ ફૂટ વિશાળ સાપને મારીને ખાઈ ગયા ગામના લોકો\nમલેશિયાના બોર્નેયો આઇલેન્ડના લોકો જોતજોતામાં 20 ફૂટ લાંબા અજગરને રાંધીને ખાઈ ગયાં હતાં. એક રિપોર્ટ મુજબ મેલ અજગર અને 20 ફૂટ ફીમેલ અજગર ઝાડના થડમાં રતિક્રિયામાં મશગુલ હતાં ત્યારે અચાનક જ આઇલેન્ડના લોકોએ હુમલો કરીને રંગમાં ભંગ પાડ્યો હતો.આ શિકારી પ્રજાતિ જ્યારે શિકાર માટે જઇ રહી હતી ત્યારે અચાનક જ તેમને ઝાડ પર પડેલા થડમાંથી વિચિત્ર અવાજ સંભળાયો હતો. શિકારીઓએ થડને કુહાડી અને અન્ય હથિયાર વડે તોડીને બન્ને અજગરે મહામુસિબતે ખેંચીને બહાર કાઢ્યાં હતાં.જ્યારે ઝાડના થડમાં બન્ને અજગર રતિક્રિયામાં મશગૂલ હતાં ત્યારે શિકારી પ્રજાતિ તેમની પાસેથી પસાર થઇ હતી. આ પછી બધાએ ભેગા મળીને ઝાડનું તોતિંગ થડ તોડ્યું હતું. આ પછી એક પછી એક બન્ને અજગરને થડમાંથી બહાર કાઢ્યાં હતાં.આ બન્ને અજગરમાંથી એક 20 ફૂટ લાંબો હતો. આ ઘટના ગત શનિવારની છે જ્યારે મલેશિયાની બોર્નિયોની શિકારી પ્રજાતિ શિકાર માટે નીકળી હતી. બોર્નિયાના લોકો બન્ને અજગરને પિક અપ ટ્રકમાં લાદીને લઇ ગયાં હતાં.જ્યારે આ દરેક શિકારી અજગરને લઇને ગામમાં પહોંચ્યા તો લોકોએ ચીચીયારીઓથી ગામ ગજાવી મૂક્યું હતું. આ પછી 20 ફૂટ લાંબા અજગરને રાંધીને ગામલોકોએ ભાત અને વિવિધ શાક સાથે મિજબાની માણી હતી. આ 20 ફૂટ લાંબો અજગર મલેશિયાના સૌથી લાંબા અજગર કરતાં માત્ર 6 ફૂટ જ નાનો હતો.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 21 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખ���ાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 21 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 18 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 14 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ભાવનગર બ્લડ બેંક સામે ક્રાંતિ સેના દ્વારા ધરણા\nNext Next post: પોરબંદરમાં વિધાર્થીઓ એરફોર્સના વાનના કોકપીટમાં બેઠા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/index/19-02-2019", "date_download": "2019-06-19T09:34:02Z", "digest": "sha1:V5EGFJOUSQEVHROM2QZLGHQDX2ADVW37", "length": 16192, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nઋષભપંતને પોતાના પ્રતિ દ્વંદ્ધી ની જેમ નથી જોતા : વિકેટકીપર સાહા: access_time 10:42 pm IST\nબીસીસીઆઈ પુલવામા આતંકી હૂમલાના શહીદોના પરિવારો માટે પાંચ કરોડ રુપિયાનો ફાળો આપશે: access_time 5:39 pm IST\nIMG-રિલાયન્સે પાકિસ્તાન સુપર લીગના પ્રોડકશનની ના પાડી દીધી: access_time 3:51 pm IST\nહવે રમો વર્ચ્યુઅલ ક્રિકેટ access_time 3:49 pm IST\nભારતીય ક્રિકેટર શિખર ધવનનો ઘોડેસવારી કરતો ‌વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 5:02 pm IST\nવર્લ્ડકપને હજી ઘણો સમય છેઃ રાજીવ શુકલા access_time 5:06 pm IST\nપુલવામા આતંકવાદી હૂમલા બાદ ભારતે પાકિસ્‍તાન વિરૂદ્ધ વિશ્વકપ ન રમવું જોઇઅેઃ હરભજનસિંહ access_time 5:07 pm IST\nમહિલા પ્લેયરોના વન-ડે રેન્કીંગમાં સ્મૃતિ મંધાના ટોચ પર યથાવત access_time 3:50 pm IST\nધોની ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ પહેલા ચેરીટી ફૂટબોલ મેચ રમ્યો access_time 11:41 pm IST\n૨૦ વર્ષ બાદ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં વન-ડે વર્લ્ડ કપનું આયોજન: access_time 5:39 pm IST\nડિએગો શ્વાર્ટઝમેનને હરાવીને માર્કો સેચિનાટોએ આર્જેન્ટિના ઓપન જીત્યું access_time 5:38 pm IST\n૨૩ માર્ચથી આઈપીએલની સટાસટી : ભારતમાં જ રમાશે access_time 4:24 pm am IST\nઅલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓમાનની ટીમ સ્કોટલેન્ડ સામે ૨૪ રનમાં ઓલઆઉટ access_time 5:07 pm am IST\nક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પાંચ બુકી ઝડપાયા access_time 5:34 pm am IST\nનિશાનેબાજી વિશ્વ કપ: બે પાકિસ્તાની શૂટર્સને મળ્યા ભારત માટે વિઝા access_time 5:35 pm am IST\nપીસીએ પછી હવે આરસીએ પણ દૂર કર્યા પાકિસ્તાની ક્રિકેટરોના ફોટોઝ access_time 5:35 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nભરૂચ :જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાનો ભરૂચના વેપારીઓ દ્વારા વિરોધ :વેપારીઓએ 3 માર્કેટ બંધ રાખી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો :કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરે એવી માંગ access_time 4:29 pm IST\nતામિલનાડુમાં પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચયો સૌરાષ્ટ્રમાં શિયાળાની વિદાય સાથે ગરમીનો પ્રકોપ ધીમે-ધીમે શરૂ થયો છે ત્યારે તામીલનાડુમાં ગઇકાલે કરૂર ખાતે ૩૯.૫ ડિગ્રી સેલ્સીયસ જેવુ ભારે ઉ.માન નોંધાયુ હતુ access_time 11:35 am IST\nઆવતીકાલે બપોર પછી જમ્મુ-કાશ્મીર હિમાચલ અને ઉતરાખંડમાં ભારે બરફવર્ષા : સ્કાયમેટની જાહેરાત રરમી સવાર સુધી ચાલુ રહેશેઃ જમીન ધસી પડવાનો ભય access_time 4:11 pm IST\nક્રેડાઈ શહીદ જવાનોના કુટુંબોને મકાન આપશે access_time 12:00 am IST\nફિલપકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલએ ઓલામાં રૂ. ૬પ૦ કરોડનું રોકાણ કર્યુ access_time 11:49 pm IST\nધોલેરામાં વિશ્વનો સૌથી મોટો પ૦૦૦ મેગાવોટનો સોલાર પાર્ક બનાવશે access_time 3:19 pm IST\nસુહાસઃ મારો, તમારો, સહુનો લાડકવાયોઃ ચિર વિદાય... access_time 3:48 pm IST\nશુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન access_time 3:56 pm IST\nરૂડા દ્વારા CLSS યોજના અંગે માર્ગદર્શન મેળાનું સફળ આયોજન access_time 4:30 pm IST\nજામનગરમા ઢળી પડતા પ્રોઢનું મોત access_time 3:44 pm IST\nવિસાવદર પાસે પેરેલિસિસની અસરથી સિંહ બાળનું મૃત્યુ access_time 4:07 pm IST\nજૂનાગઢમાં ભાજપના અગ્રણી પ્રદીપ ખીમાણીના સુપુત્રના લગ્ન પ્રસંગમાં મહાનુભાવોનો મેળાવડો access_time 3:59 pm IST\nકોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો શહીદોના પરિવારજનોની વહારે :એક મહિનાનો પગાર આપશે access_time 8:08 pm IST\nભરૂચ:એસટીમાં ટિકિટ લેવાના ઝઘડામાં માથાભારે મુસાફરોએ ડ્રાઇવર- કંડકટર કર્યો જીવલેણ હુમલો :બંનેને લોહીલુહાણ કર્યા access_time 9:07 pm IST\nયાત્રાધામ બહુચરાજી સ્વયંભૂ બંધ :આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી access_time 8:43 pm IST\nયમનમાં સુરક્ષાબળોની સાથે ઝડપમાં 10 હોતી વિદ્રોહીઓના મોત access_time 5:48 pm IST\nબીજા પર આરોપ મુકવાને બદલે ભારત આત્મમંથન કરે : પુલવામાં હુમલા પર ચીન access_time 11:17 pm IST\nબ્રિટીશ સંસદએ કહ્યું ''ડિજીટલ ગૈંગસ્ટર'' ની જેમ વ્યવહાર કરે છે ફેશબુક access_time 11:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની જાગૃત લોકશાહી : પ્રેસિડન્ટ ટ્રમ્પએ લાદેલી ઇમર્જન્સી વિરુદ્ધ 16 સ્ટેટમાં કોર્ટ કેસ : કેલિફોર્નિયા , કોલોરાડો ,કનેક્ટીકટ ,ન્યુજર્સી ,ન્યુયોર્ક ,મેરીલેન્ડ સહિતના રાજ્યોએ ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો access_time 11:39 am IST\nપુલવામા શહીદોને શ્રધ્ધાંજલી આપવા OFBJP તથા વિવિધ સંગઠનોના ઉપક્રમે પ્રાર્થનાસભા તથા કેન્ડલ માર્ચ યોજાયાઃ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નાબુદ કરવા ભારત સરકારને સમર્થન આપવાની ઘોષણાં કરવા બદલ પ્રેસિડન્ટ ટ્રમ્પ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીઃ આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરીસ્ટ ગણવા UNO સમક્ષ માંગણી કરી access_time 7:10 pm IST\nપુલવામા એટેકના શહીદો માટે BAPSના ઉપક્રમે વિશ્વભરમાં પ્રાર્થના સભાના આયોજનો કરાયાઃ પૂજ્ય મહંત સ્વામીએ શ્રદ્ધાંજલી આપી શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીઃ નોર્થ અમેરિકાના ૧૦૦ મંદિરોમાં યોજાયેલી પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ હાજરી આપીઃ શહીદોના રાહત ફંડ માટે ૧૦ મિલીયન રૂપિયાનું ડોનેશન આપ્યું access_time 6:33 pm IST\nડિએગો શ્વાર્ટઝમેનને હરાવીને માર્કો સેચિનાટોએ આર્જેન્ટિના ઓપન જીત્યું access_time 5:38 pm IST\n૨૩ માર્ચથી આઈપીએલની સટાસટી : ભારતમાં જ રમાશે access_time 4:24 pm IST\nમહિલા પ્લેયરોના વન-ડે રેન્કીંગમાં સ્મૃતિ મંધાના ટોચ પર યથાવત access_time 3:50 pm IST\nશો માંથી નવજોતસિંહ સિદ્ધુને દૂર કરેલ નથી સમાધાનઃ કપિલશર્મા access_time 11:40 pm IST\nઆ વર્ષે કદાચ લગ્ન કરી લેશે મોહિત રૈના access_time 9:58 am IST\nવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની બાયોપિક પીઅેમ નરેન્‍દ્ર મોદીમાં વિરોધીનું પાત્ર ભજવવા અભિનેતા પ્રશાંત નારાયણનની પસંદગી access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/income-tax-officer-murder-her-wife-in-vadodara-038568.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T08:53:00Z", "digest": "sha1:27DFM7LTX32SCQ546P7CKOPAYRBLF4QW", "length": 13032, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રેમી સાથે લગ્ન કરવા વડોદરાના આઈટી ઓફિસરે પત્નીની કરી નિર્દયી હત્યા | Income tax officer murder her wife in vadodara - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n8 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n19 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રેમી સાથે લગ્ન કરવા વડોદરાના આઈટી ઓફિસરે પત્નીની કરી નિર્દયી હત્યા\nવડોદરાના એક ઈન્કમટેક્સ ઓફિસરે જૂની પ્રેમિકા સાથે સેક્સ સંબંધોને કારણે પોતાની પત્નીની અત્યંત નિર્દયતાપૂર્વક હત્યા કરી દેતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.\nઘટનાની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના કઠુમારના અને હાલમાં વડોદરામાં ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં લોકેશકુમાર ચૌધરીના ફેબ્રુઆરી 2017માં ભરતપુરની મુનેશ ફોજદાર સાથે લગ્ન થયા હતાં. આમ છતાં તેણે લગ્ન પહેલાની પોતાની પ્રેમિકા સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા. છેલ્લા થોડા સમયથી પ્રેમિકાએ લગ્ન માટે દબાણ ચાલુ કરી દીધુ હતું. પ્રેમિકાની જીદ પૂરી કરવા માટે લોકેશે પત્નીનું કાસળ કાઢવાની યોજના બનાવી હતી.\nપ��્નીની હત્યા કરવા માટે ભાવનગરમાં નોકરી કરતાં પોતાના મિત્રને ઈન્કમટેક્મમાં નોકરી અપાવવાની લાલચ આપી મદદ કરવા માટે મનાવી લીધો હતો. પોતાની યોજનાના ભાગ રુપે તેણે ગત 8 મી એપ્રિલે હરણી એરપોર્ટ નજીક ત્રિશા ડુપ્લેક્સમાં ભાડાનું મકાન લીધુ હતું. ત્યારબાદ તેણે 10 મી એપ્રિલે ઘરની પાછળ બગીચામાં ખાતર નાખવાના બહાને મજૂરો પાસે ખાડો ખોદાવ્યો હતો. આ ખાડો કોઈને દેખાય નહિ તે માટે તેના પર ગ્રીન નેટ લગાવી દીધી હતી.\n11 મી એપ્રિલે પોતાની પત્ની મુનેશને જયપુરની હોસ્ટેલમાંથી વડોદરા બોલાવી લીધી. 12 મી એપ્રિલે મુનેશ વડોદરા આવતાં લોકેશકુમાર અને તેના મિત્રએ યોજના પ્રમાણે જ મુનેશનું દોરીથી ગળુ દબાવી હત્યા કરી દીધી. ત્યારબાદ લોકેશે પત્નીના કપડાં કાઢી આંતરવસ્ત્રો સાથેની તેની લાશ બગીચામાં કરેલા ખાડામાં દાટી દીધી હતી. લાશમાંથી દુર્ગંધ ન આવે તે માટે લાશની આજુબાજુ મીઠુ અને પાણી નાખી ખાડો દાટી દીધો હતો.\nનિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ લોકેશકુમારે મુનેશના પરિવારને પત્ની ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું. આટલું ઓછુ હોય તેમ પરિવાર સાથે મળીને પત્નીને શોધવાનું નાટક કર્યુ હતું. જો કે પોલીસે શંકાને પગલે કડક પૂછપરછ કરતાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો. જયપુર પોલીસ 10 દિવસે વડોદરા આવી સ્થાનિક પોલીસને સાથે રાખી ખોડા ખોદાવતા મુનેશની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસે લોકેશકુમારના ચાર મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ મેળવતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ જયપુર પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઈને જયપુર રવાના થઈ હતી.\nગુજરાતી યુવકે અમેરિકન યુવતીને ફસાવીને 50 લાખ રૂપિયા પડાવ્યા\nફેલ થવાની બીકે વિધાર્થીએ આત્મહત્યા કરી, 10માં પાસ થયો\nગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા આવેલી અમિષા પટેલ ભાજપના વખાણ કરવા લાગી\nવડોદરા પોલિસનું સંસ્કારી ફરમાન, નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓ નાના કપડા ના પહેરો\nખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા અને અચાનક આવી પહોંચ્યો 7 ફીટ લાંબો મઘર\n2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદી\nવડોદરામાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીની લાશ બાથરૂમમાં મળી\nપીએમ મોદીની વાત સાંભળી વડોદરાના કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડાની દુકાન ખોલી, જોરદાર ચાલ્યો ધંધો\nકૌભાંડી અમિત ભટનાગર અને તેના પુત્રોની ધરપકડ\nઆંબેડરક જયંતી પર BJP નેતાઓ પુષ્પાજંલિ બની વિવાદનું કારણ\nવડોદરાના અમિત ભટનાગરની કંપનીનું 2600 કરોડનું કૌભાંડ આવ્યું બહાર\nવડોદરા એસઓજીએ નશાના 1000 ઇન્જેક્શન સાથે કરી બેની ધરપકડ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-on-vivek-oberoi-s-jibe-called-a-bogus-film-of-flop-hero-045941.html", "date_download": "2019-06-19T09:34:21Z", "digest": "sha1:KNPGOW7TUBACMQMAV4ATDSRZ2BV5PKVL", "length": 12071, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "પીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ | Congress On Vivek Oberoi's Jibe, called a bogus film of flop hero - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n49 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપીએમ મોદીની બાયોપિકને કોંગ્રેસે ગણાવી ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ\nપીએમ નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિક માટે રાજકારણ ગરમાયેલુ છે. જો કે ચૂંટણી કમિશને પીએમ મોદીની બાયોપિક રિલીઝ પર કોઈ પણ પ્રકારના વાંધાની મનાઈ કરી દીધી છે. પરંતુ આ ફિલ્મ માટે કોંગ્રેસ સહિત તમામ વિરોધી દળોએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. વળી ફિલ્મના લીડ ભૂમિકા નિભાવનાર એક્ટર વિવેક ઓબેરૉયે અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યુ હતુ જેના પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે.\nકોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ વિવેક ઓબેરૉયના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ કે પીએમ મોદીની બાયોપિકને ફ્લોપ એક્ટરની બોગસ ફિલ્મ ગણાવી છે. કોંગ્રેસે આ ફિલ્મ સામે ચૂંટણી કમિશનમાં ફરિયાદ નોંધાવી છે. ગયા અઠવાડિયે વિવેક ઓબેરૉય એક નોટિસના જવાબમાં ચૂંટણી કમિશન સામે હાજર થયા હતા.\nરણદીપ સુરજેવાલાએ કહ્યુ કે અમે કહ્યુ છે કે ચૂંટણી કમિશને આ ફિલ્મને ધ્યાન પર લેવી જોઈએ. આમ તો આ બોગસ ફિલ્મ છે અને ફ્લોપ હીરોની છે, ફ્લોપ પ્રોડ્યુસર છે અને ફ્લોપ વ્યક્તિ પર બનાવવામાં આવી છે. વાસ્તવમાં ફિલ્મ વિશે જાહેર કરાયેલ વિવાદ પર વિવેક ઓબરૉયે કહ્યુ હતુ, 'મને સમજમાં નથી આવી રહ્યુ કે અમુક લોકો આ રીતે ઓવર રિએક્ટ કેમ કરી રહ્યા છે.'\nએક્ટરે કહ્યુ હતુ, 'અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા વરિષ્ઠ વકીલ આના પર જનહિત અરજી કરવામાં સમય કેમ બરબાદ કરી રહ્યા છે ખબર નહિ તે ફિલ્મથી ડરે છે કે ચોકીદારના ડંડાથી ડરે છે.' તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મ પર રોક લગાવવાથી બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કરી દીધો હતો. એક અરજીમાં અદાલતને અપીલ કરવામાં આવી હતી કે ચૂંટણીને જોતા ફિલ્મ પર રોક લગાવવામાં આવે.\nઆ પણ વાંચોઃ આર્થિક તંગીના સમયમાં વિજય માલ્યા તેની પત્ની અને બાળકોના પૈસે જીવવા મજબૂર\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A8/", "date_download": "2019-06-19T09:09:20Z", "digest": "sha1:EVWLNEV4ZDLAH5TSIXLK5K2VHXXMPXJP", "length": 4236, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવને ફુલો અને વસ્ત્રાેનો શૃંગાર નવા વર્ષના પ્રારંભે સોમનાથ મહા��ેવને ફુલો અને વસ્ત્રાેનો શૃંગાર – Aajkaal Daily", "raw_content": "\nનવા વર્ષના પ્રારંભે સોમનાથ મહાદેવને ફુલો અને વસ્ત્રાેનો શૃંગાર\nસોમનાથ મહાદેવને િખ્રસ્તીના નૂતન વર્ષના પ્રારંભે તા.1-1ના પ્રાતઃ શૃંગાર કરવામાં આવેલ જે ફુલો અને વસ્ત્રાેથી ભગવાનની શિવલિંગને શૃંગાર કરવામાં આવેલ જે નવા વર્ષના સોમનાથ મહાદેવના દર્શને પધારેલ સૌ ભકતજનો દર્શન કરીને ધન્ય થયા હતાં. (તસવીરઃ દેવાભાઇ રાઠોડ)\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 20 views\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 16 views\nકાલે જીએસટી કાઉન્સિલની બે... ઈલેક્ટ્રિક વ્હિકલ્સને પ્રોત્સાહન આપવા જીએસટી કાઉન્સિલ ઈવીએસ પરનો ટેકસ 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરે ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ગિરનાર પર્વત ઉપર 5.9 ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત\nNext Next post: અમદાવાદ-સોમનાથ ઈન્ટરસિટી, આેખા-વિરમગામ ટ્રેનો 8 જાન્યુઆરી સુધી બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/titanic-sathe-dubi-gyu-miss-funk-killed-nu-sapnu/", "date_download": "2019-06-19T09:41:28Z", "digest": "sha1:KN44E6HTFIF7NFC2EEPKSJ5EO5XG536C", "length": 14839, "nlines": 102, "source_domain": "www.dealdil.com", "title": "ટાઈટેનીક સાથે ડૂબી ગયું \"મિસ એની કલેમર ફંક\" નું સપનું, 112 વર્ષ પછી થશે સાકાર, વાંચો રસપ્રદ માહિતી...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome જાણવા જેવું ટાઈટેનીક સાથે ડૂબી ગયું “મિસ એની કલેમર ફંક” નું સપનું, 112 વર્ષ...\nટાઈટેનીક સાથે ડૂબી ગયું “મિસ એની કલેમર ફંક” નું સપનું, 112 વર્ષ પછી થશે સાકાર, વાંચો રસપ્રદ માહિતી…\nટાઈટેનિક જહ��જ સાથે અમેરિકી મહિલા મિસ એની કલેમર ફંકનું સપનું ડૂબી ગયું ૧૧૨ વર્ષ પછી પુરા થવાની ફરીથી આશા જાગી છે. છત્તીસગઢના જાંજગીરમાં બાળ શિક્ષણ માટે નવી શરૂઆત કરનારી અમેરિકી મહિલાના ખંડેરમાં પરિવર્તિત થઇ ગયેલા પ્રયત્નોને ફરીથી સાકાર કરવાની શરૂઆત થઇ છે.એક ઈસાઈ સંસ્થાએ અહી સ્કુલ સંચાલિત કરીને શિક્ષણની નવી શરુઆત કરી છે.\nટાઈટેનિક જહાજ અકસ્માતમાં જીવ ગુમાવનાર અમેરિકી મહિલા એની ક્લેમર ફંકે ૧૧૨ વર્ષ પહેલા ભારતમાં બાળ શિક્ષણની પહેલ શરુ કરી હતી. મિશનરી સેવા કરવા માટે ૧૯૦૬ માં પ્રથમ મેનોનાઈટ મહિલા મિશનરી બનીને બેલ્લી પેનિસિલવેનીયા અમેરિકાના જેમ્સ બીની દીકરી એની ક્લેમર ફંક ભારત આવી હતી. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં તેમણે ૧૯૦૭ માં ગલ્સ સ્કુલની સ્થાપના કરી હતી. હોસ્ટેલ પણ બનાવી હતી, જેમાં ૧૭ વિદ્યાર્થીની રહીને શિક્ષણ મેળવી રહી હતી. આ સ્કુલ ભીમા તળાવ પાસે ભાડાના મકાનમાં સંચાલિત થઇ રહી હતી. છતાં પણ, તેના અવશેષ હવે નથી, પરંતુ એનીના મૃત્યુ પછી તેમની સ્મૃતિમાં મિસ ફંક મેમોરીયલ સ્કુલની શરુ કરવામાં આવી. પછી આ સ્કુલ પણ બંધ થઇ ગઈ અને ભવન ખંડેરમાં પરિવર્તિત થઇ ગયું છે.\nટાઈટેનિક સુધી મૃત્યુ ખેચીને લઇ ગયું\nતેમની માતા સુસન્ના ક્લેમર ફંકના ગંભીર રૂપથી બીમાર થવાના કારણે મિસ ફંકને અમેરિકા જવાનું હતું. એવામાં તે જાંજગીરથી મુંબઈ ગઈ. પછી દરિયાઈ માર્ગે ઇંગ્લેન્ડ જવા નીકળી. બ્રિટનથી અમેરિકા જવા માટે તેમણે એસએસ હેવાફોડ્સ જહાજમાં જવાનું હતું, પરંતુ કોયલા મજુરોની આંદોલનના કારણે તે જહાજમાં જવા નીકળી. એટલે એનીને ટાઈટેનિકમાં પોતાની ટીકીટ બુક કરવી પડી. તમને ૧૩ પાઉન્ડ વધુ રકમ આપીને ટાઈટેનિક જહાજમાં બીજી પાળીની ટીકીટ લીધી હતી. તેનો ટીકીટ નંબર ૨૩૭૬૭૧ હતો, પરંતુ નસીમા કઈક બીજું જ લખ્યું હતું. ૧૫ એપ્રિલે ૧૯૧૨ ને ઉત્તરી એટલાન્ટીક મહાસાગરમાં એક બરફના પર્વત સાથે અથડાવાથી જહાજ ડૂબી ગયું. એમાં લગભગ દોઢ હજાર માણસોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં મિસ ફંક પણ શામેલ હતી. તેમનો મૃત્ય્દેહ પણ ન મળ્યો હતો. ૩૮ વર્ષની ઉંમરમાં તે દુનિયા છોડીને જતી રહી હતી. તેમની સ્મૃતિમાં મિશનરીઓએ મિસ ફંક મેમોરીયલ સ્કુલની શરૂઆત કરી, જે મિશન કમ્પાઉન્ડ જાંજગીરમાં સંચાલિત થઇ. થોડા વર્ષ પછી સ્કુલ બંધ થઇ ગઈ અને ભવન પણ તૂટી ગયું, જયારે સ્કુલની હોસ્ટેલ આજે પણ જર્જરિત સ્થિતિમાં છે અને મિસ ફંકની યાદ અપાવી રહી છે. દર વર્ષે મિશનરી ૧૫ એપ્રિલે તેમને યાદ કરીને શ્રદ્ધાજલિ આપે છે.\nફરીથી શરુ કરશે બાળ શિક્ષણ\nમિસ ફંકે ૧૧૨ વર્ષ પહેલા બાળ શિક્ષણની જે પહેલ શરુ કરી હતી, તેને ફરીથી શરુ કરવા માટે ઈસાઈ સંસ્થા ભારતીય જનરલ કોન્ફરેન્સ મેનોનાઈટ કલેશીયા દ્વારા કન્યા સ્કુલની શરુઆત કરવાની યોજના બનાવામાં આવી રહી છે. મેનોનાઈટ ચર્ચના રવીશ પીટરે જણાવ્યું કે આ સંબંધમાં સંસ્થામાં ચર્ચા થઇ છે અને આ બાબત પર સહમતી પણ મળી રહી છે.\nટાઈટેનિકમાં જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો\nમિસ એની ફંકનો જન્મ ૧૨ એપ્રિલ ૧૮૭૪ માં થયો હતો. અમેરિકા યાત્રા દરમિયાન જહાજમાં તેમણે ૧૨ એપ્રિલ ૧૯૧૨ માં તેમણે પોતાનો છેલ્લો જન્મદવિસ ઉજવ્યો હતો. ૧૫ એપ્રિલ જહાજ ડૂબવાથી તે પણ દરિયામાં સમાઈ ગઈ.\nજતા જતા પણ જીવનદાન આપતી ગઈ\nએવું કહેવામાં આવે છે કે ૧૪ એપ્રિલ ૧૯૧૨ ની અંધારી રાત્રીમાં જયારે ટાઈટેનિક નોર્થ એટલાન્ટીક મહાસાગરમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમાં બેઠેલા લોકોને બચાવવા માટે જહાજ પર લાગેલી નાની હોડીથી તેમણે મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમણે તે સીટ એક દૂધપિતા બાળક અને તેની માં ને આપી દીધી.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ વિચિત્ર મહિલાઓ વિશે જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો \nNext articleપૃથ્વી પરના ભગવાન એટલે ડોક્ટર, જુઓ તેમણે લગાવ્યું હાર્ટ એટેકના પેશન્ટને વિશ્વનું સૌથી નાનું પેસમેકર….\nહવે WhatsApp પર ખોટા મેસેજને લઈને નહિ થાઓ શર્મિંદા, આ ફીચર થયું રોલઆઉટ…\nબારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….\nકપૂરના આ સહેલા ઉપાયને અપનાવો અને મેળવો દરેક સમસ્યાથી છુટકારો….\nપતિનો હતો બીજી મહિલા સાથે સબંધ, પત્નીએ તેની નારાજગી જણાવી તો...\n400 વર્ષ જૂનુ છે આ મોતનું ઝરણું, રાતો રાત લઇ લીધો...\n19 વર્ષની ગર્ભવતી છોકરી સાથે થયું કઈક એવું કે તમે સાંભળશો...\nLED બલ્બ પર આ જાણકારી નહી વાંચી હોય તમે, જો ઉપયોગ...\n10 વર્ષના એક બાળકે પોતાની એર લાઈન્સ કંપની ખોલી, વર્ષ 2026...\nસિંગર નેહા કકકડના બાથરૂમ ફોટાઓ સોશિયલ મીડિયા પર થયા વાયરલ, તમે...\nઆજે જાણો એક એવા ગણપતિ મંદિર વિષે જ્યાં તમે તમારી તકલીફ...\n૭ છોકર��ઓની માં છે આ, ફિટનેસ જોઇને નહિ લગાવી શકો ઉમરનો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nટાટા સ્કાય કંપનીએ સેટટોપ બોક્સમાં 400 રૂપિયા સુધીનો કર્યો ઘટાડો, નવી...\nદીવાલ પર રાખેલા આ ઈંડાઓનું શું છે રાઝ \nધોરણ 12 પછી આ 5 કોર્ષ માંથી કોઈપણ 1 કોર્ષ કરો,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.zigya.com/blog/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%9A%E0%AB%8C%E0%AA%A6%E0%AA%B6-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-06-19T09:33:47Z", "digest": "sha1:CURTQL5U7IBA32VVJ7IYHTV76UJVLADA", "length": 11400, "nlines": 161, "source_domain": "www.zigya.com", "title": "કાળી ચૌદશ - શક્તિની ઉપાસનાનું પર્વ - Zigya", "raw_content": "\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nબોર્ડ સોલ્વડ પેપર/પ્રેક્ટીસ પેપર\nસુવિચાર અને વિચાર વિસ્તાર\nઅભ્યાસક્રમ અને નમૂનાના પ્રશ્નપત્રો\nHome » કાળી ચૌદશ – શક્તિની ઉપાસનાનું પર્વ\nકાળી ચૌદશ – શક્તિની ઉપાસનાનું પર્વ\nકાળી ચૌદશ એ દિવાળીના અગાઉના દિવસે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે.\nઆ દિવસ શક્તિની ઉપાસનાનો દિવસ છે. મહાકાળી, બજરંગ બલી, ઘંટાકર્ણ મહાવીર, વગેરેની પૂજાનું પર્વ છે.\nહિન્દી ભાષી વિસ્તારોમાં આ તહેવાર નર્ક ચતુરદશી અથવા રૂપ ચૌદશ પણ કહેવાય છે.\nકાળી ચૌદશના દિવસે સવારે વહેલા ઉઠી સુગંધિત પાણીથી સ્નાન કરી શક્તિની પૂજા કરવામાં આવે છે.\nઆ દિવસે કોઈક સ્થળે સવારે તો કોઈક જગ્યાએ સાંજે મહાવીર હનુમાનને તેલ ચડાવવાની પ્રથા છે.\nકેટલીક જગ્યાએ કુળદેવીનું નૈવેધ ચડાવવાની પ્રથા પણ જોવા મળે છે.\nકેટલાક વિસ્તારોમાં કકળાટ કાઢવાનો રિવાજ છે.\nઆમ, મહદ અંશે બધે સવારે વહેલા જાગી સુગંધિત જળથી સ્નાન કરી ઘર આંગણામાં સાથીયા પુરવામાં આવે છે, દિવડા પ્રગટાવાય છે, અડદ કે મગના વડા તળી નિયત સ્થાને તેને નૈવેધ સ્વરૂપે ચઢાવવામાં આવે છે. હનુમાનને તેલ ચઢવાય છે.\nકકળાટ કાઢવાનો અર્થ એ છે કે, ઘર કુટુંબમાથી અનિષ્ટો દૂર થાય, રોગ દૂર રહે અને સહુનું સ્વાસ્��્ય જળવાય. ઘણી જગ્યાએ દિવાળીની સફાઈ દરમિયાન કાઢેલ કચરો આ દિવસે ગામના કોઈ નક્કી કરેલા સ્થળે મૂકી આવવાણી પ્રથા છે.\nદક્ષિણ ભારતમાં કેટલીક જગ્યાએ આ દિવસે દિવાળી ઉજવાય છે. ક્યાક દૂધપૌવા તો ક્યાક સેવસાકર ના પ્રસાદનો મહિમા છે.\nપ્રથામા ફેરફારો હોય શકે પણ આશય સમાન છે.\nઘરમાથી કંકાસ દૂર થાય, રોગ દૂર થાય, શક્તિની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના કરવાનો આ તહેવાર છે.\nબધામાં સંપ, શાંતિ અને ઐશ્વર્ય જળવાય તે માટે દરેક પોતાના ઇષ્ટ દેવની પૂજા કરે છે.\nપૌરાણિક માન્યતા મુજબ કાળી ચૌદશના દિવસે દેવોના દુશ્મન નર્કાસૂરનો વધ શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ કરેલો. આમ, આસુરી શક્તિઓના વિનાશના પ્રતિક તરીકે આ તહેવાર ઉજવાય છે.\nતંત્ર-મંત્રમાં માનનારા આ દિવસે રાત્રે તંત્ર સાધના કરે છે. એવી માન્યતા છે કે, ભૂત-પ્રેત અને આસુરી શક્તિઓને વશ કરવા આ દિવસે શક્તિની પૂજા કરવામાં આવે તો ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.\nઆમ, મોટેભાગે કાળી ચૌદશ એ સ્વચ્છતા, શક્તિ અને દૈવી પ્રસાદની પ્રાપ્તિ માટે ઉજવાય છે.\nસહુનું શુભ થાય તેવી ભાવના દર્શાવવાના આ તહેવારની શુભેચ્છા.\n( ધનતેરસ વિશેનો લેખ પણ આ બ્લોગ સાઇટ પર ઉપલબ્ધ છે)\nકોલેરા માટે અજમાવવા જેવા ઘરગથ્થુ ઉપચારો Cholera March 7, 2019\nતાલુકા પંચાયત – ગ્રામ અને જિલ્લા પંચાયતને જોડતી કડી January 29, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -2 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nપંચાયતીરાજની યોજનાઓ -1 ગ્રામીણ સમૃદ્ધિના પ્રયાસો January 28, 2019\nજિલ્લા પંચાયતની સમિતિઓ – પંચાયતનો વાસ્તવિક વહીવટ January 28, 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bhajan/024_tyagnatake.htm", "date_download": "2019-06-19T09:36:45Z", "digest": "sha1:JXTBZ27X2KSGIGPSLTTZQQGR3QVYB4HC", "length": 3127, "nlines": 39, "source_domain": "www.mavjibhai.com", "title": " ત્યાગ ન ટકે રે વૈરાગ વિના", "raw_content": "\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી\nઅંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nવેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી\nઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nકામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી\nસંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી\nઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી\nઅણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગ���શે ભોગ જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી\nવણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી\nગયું ધૃત-મહિ-માખણ થકી, આપે થયું રે અશુદ્ધ જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nપળમાં જોગી, ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી\nનિષ્કુળાનંદ એ નરનો વણસમજ્યો વૈરાગ જી\nત્યાગ ન ટકે રે વૈરાગ વિના\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/11/blog-post_11.html", "date_download": "2019-06-19T09:10:39Z", "digest": "sha1:WNAQQDMNOUVCUZSVMNMI7WQDB7JKGLXQ", "length": 39728, "nlines": 283, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: રામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ અને ઉદ્ધવ ઠાકરે. મરાઠી સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, અંગ્રેજી એનડીટીવી...", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nરામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ અને ઉદ્ધવ ઠાકરે. મરાઠી સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, અંગ્રેજી એનડીટીવી...\nરામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ અને ઉદ્ધવ ઠાકરે. મરાઠી સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, અંગ્રેજી એનડીટીવી...\nલોકસભાની ચુંટણીઓ પછી મહારાસ્ટ્રની વીધાનસભાની ચુંટણીમાં ભાજપા અને શીવસેનામાં સમજુતી ન થઈ એમાં ઘણું જાણવા મળ્યું. શરદ પવાર બાળ ઠાકરેને મળવા ગયેલ ત્યારે સાથે શું લઈ ગયેલ એ હજી ખબર નથી પડી. ઘણાંને દારુ પીવાનો શોખ હોય તો ઘણાંને વગર દારુએ નશો ચડે. રાષ્ટપતીની ચુંટણી વખતે શીવસેનાએ કોંગ્રેસના ઉમેદવારની તરફેણ કરેલ એ જગ જાહેર છે. સામનામાં રોજ એક સમાચાર ચોક્કસ હોય કે મીડીયામાં આવતું બધું સત્ય હોતું નથી છતાં ગામ આખાને સલાહ આપતા સમાચાર ચોક્કસ હોય ��ે. મુંબઈ નજીક લોનાવાલા પાસે કાર્લા ગુફા પાસે એકવીરા મંદીર છે અને ઉદ્ધવ ઠાકરે કહેલ કે આજે ૬૩ ધારા સભ્યો સાથે આવેલ છું અને હવે ૧૮૦ ધારાસભાસદોને લઈ આવીશ.\nઆજ મંગળવાર તારીખ ૧૧.૧૧.૨૦૧૪ના સવારના બે વાગ્યાથી જે સમાચાર આવેલ છે એની મરાઠી છાપા સામના, અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની લીન્ક નીચે આપેલ છે.\nલંબગોળનું ચીત્ર... ગોળ દડા જેવી થોડીક નમેલી પૃથ્વી સુર્યની આસપાસ લગભગ આ રીતે ફરે છે.\nગેલેલીયોની પહેલાં ૩-૪ જણાંએ આકાશને જોઈ, અભ્યાસ કરી તારણ કાઢેલ કે બીજ ગણીતના વર્તુળ અને લંબવર્તુળ સુત્રની જેમ પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ફરે છે. બીચારા ગેલેલીયોને મોટી ઉંમરે ચર્ચે સજા કરી. ગેલેલીયોએ કબુલ કરેલ કે હું ખોટો છું. પૃથ્વી ગોળ દડા જેવી નથી અને સુર્યની આસપાસ ફરતી પણ નથી. જોકે અમારો દાદો ગેલેલીયો મનમાં બડબળ્યો ખરું કે મારા સાચા ખોટા બોલવાથી પૃથ્વી સુર્યની આસપાસ ફરવાનું બંધ નહીં કરે એતો ફરતી જ રહેશે.\nબાળ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સામનામાં જે અફઝાલ ખાનની ફોજ, નરેન્દ્ર મોદીના પીતાજી દામોદર મોદી અને ન જાણે કેટલીએ વાતોનો ઉલ્લેખ કરેલ જે રોજે રોજ બધા છાપામા આવેલ છે. રવીવારના સવારના શીવસેનાની મીટીંગ પછી એક સંસદ સભ્ય મારતે વીમાને મુંબઈથી દીલ્લી ગયેલ. માંડ માંડ પહોંચેલ અને દીલ્લીના એરોડ્રામથી પાછા મુંબઈ આવી ગયા એનો ઉલ્લેખ મરાઠી છાપામાં કલાક, મીનીટ અને સેકેન્ડોના હીસાબે આવેલ છે. નરેન્દ્ર મોદીએ ઘણાંને બપોર પહેલાં ઘરે ચા પાણી માટે બોલાવેલ અને સમયસર દોઢ વાગે રાષ્ટ્રપતી ભવનમાં સોગંદવીધી માટે હાજર રહેવા જણાંવેલ. પેલા ભાઈ વગર આમંત્રણે ચા પાણી માટે મારતે વીમાને મુંબઈથી દીલ્લી ગયેલ હશે\nરવીવારે શીવસેનાએ નક્કી કર્યું કે ભાજપા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શરદ પવારનો ટેકો લેશે તો અમે વીરોધપક્ષના બાંક્ડા ઉપર બેસીસું. આમાં પ્રત્યક્ષ તો ખબર છે પણ પરોક્ષ એટલે શું કોઈના લગનમાં આમંત્રણ હોય તો આપણે સજ્જ ધજ્જ થઈ જઈએ પણ આમંત્રણ વગર જવાય કેમ કોઈના લગનમાં આમંત્રણ હોય તો આપણે સજ્જ ધજ્જ થઈ જઈએ પણ આમંત્રણ વગર જવાય કેમ હવે શરદ પવાર માતોશ્રીમાં પ્રણવ મુખરજીના ટેકા માટે શા માટે ગયેલ એ બધાને ખબર તો પડવી જોઈએ. લોકો તો એમ કહેશે શરદ પવાર પાસે થોડાક ફોટાઓ છે જેમાં રામ જાણે શું છે હવે શરદ પવાર માતોશ્રીમાં પ્રણવ મુખરજીના ટેકા માટે શા માટે ગયેલ એ બધાને ખબર તો પડવી જોઈએ. લોકો તો એમ કહેશે શરદ ���વાર પાસે થોડાક ફોટાઓ છે જેમાં રામ જાણે શું છે અને શીવસેનાના ધારા સભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીને મત આપેલ.\nઆ નેટ અને વેબના જમાનામાં લોકો અસલી ફોટાને એવા બનાવી નાખે છે કે એમાં અસલી કે નકલી શું છે એ રામ જાણે\nમરાઠી સામના મંગળવાર ૧૧-૧૧-૨૦૧૪ સવારના ૦૨-૧૦ વાગે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nસુરતના ભગાભાઈની ભગરી ભેંસ વીમાન સાથે ટક્કરમાં મરી ...\nરામ જાણે સત્ય શું છે. ગેલેલીયો, બીજ ગણીત, અમીત શાહ...\nમુંબઈ અને મહારાષ્ટ્રના છાપામાં ડેન્ગ્યુ તાવ વીશે ર...\nઆજે કારતકી પુનમ એટલે ગુરુ નાનકની જનમતીથી છે. ગુજરા...\nરામ જાણે સાંચુ શું છે ગુરુ નાનક જયંતિ, કાર્તીકી પ...\nરામ જાણે સત્ય શું છે કઠપુતળી ખેલ, વાઘા સરહદ, શીવસ...\nરામ જાણે સાંચુ શું છે\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામન...\nસાચું ખોટું તો રામ જાણે. રામાયણ કથાના દશરથ પુત્ર ર...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવ�� આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2011/06/", "date_download": "2019-06-19T09:00:59Z", "digest": "sha1:4BOVOLCWTWOXUXECLQKVYX5UMKM5SYVW", "length": 8424, "nlines": 160, "source_domain": "glaofna.wordpress.com", "title": "2011 જૂન « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nપ્રકાશ-વિમર્શ પર્વ કાર્યક્રમનો અહેવાલ… પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા\nPosted in કાર્યક્રમ, સમાચાર | પ્રકાશ-વિમર્શ પર્વ કાર્યક્રમનો અહેવાલ… પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા માટે ટિપ્પણીઓ બંધ છે\nપ્રકાશ-વિમર્શ પર્વ – જૂન 11, 2011\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલા\nપ્રો. મધુસૂદન કાપડિયાના વિવેચન ગ્રંથ\n‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’\nવિશે વિચાર-વિમર્શ અને આસ્વાદ-ઉહાપોહ કરવા માટે\nઍકેડેમીના સભ્યો અને સહૃદયોને હાર્દિક નિમંત્રણ છે.\nસંચાલન : પન્ના નાયક\nપ્રાસંગિક : રામ ગઢવી\nસર્જકનું નિવેદન : મધુસૂદન કાપડિયા\nપુસ્તકમાં સમાવેલ કેટલાક સર્જકોના પ્રતિભાવોઃ નટવ�� ગાંધી, હરનિશ જાની, અશરફ ડબાવાલા,\nપન્ના નાયક, સુચિ વ્યાસ, આર. પી. શાહ, ચન્દ્રકાંત શાહ, ભરત શાહ, રાહુલ શુક્લ\nઆલોચનાની આલોચના : અતિથિવિશેષ કવિ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર\nસૌજન્ય : દામિની અને ગિરીશ સોની\nસહૃદયોના સવાલો અને ટિપ્પણીઓ : મધુસૂદન કાપડિયા\nદિવસ : શનિવાર, જૂન 11 , 2011 * સમય : બપોરે બરાબર 4:00 વાગે\nકાર્યક્રમ વિશે વધુ માહિતી :\nઆ કાર્યક્રમ એકેડેમીનાં સભ્યો અને આમંત્રિત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે…\nસભ્ય બનવા માટે અહીં ક્લિક કરો : ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nPosted in કાર્યક્રમ, સમાચાર | પ્રકાશ-વિમર્શ પર્વ – જૂન 11, 2011 માટે ટિપ્પણીઓ બંધ છે\n‘શબ્દને સથવારે’ કાર્યક્રમનો અહેવાલ…પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા\nPosted in સમાચાર | ‘શબ્દને સથવારે’ કાર્યક્રમનો અહેવાલ…પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા માટે ટિપ્પણીઓ બંધ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%85%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/?page-no=2", "date_download": "2019-06-19T08:51:24Z", "digest": "sha1:ICVZQLY67XK32HO52LN2GLASSPZ4GATT", "length": 12204, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Page 2 Latest અમરનાથ યાત્રા News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઅમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો એક દુર્ધટના હતી\nસોમવારના દિવસે અમરનાથ યાત્રીઓ પર આતંકીઓએ હુમલો કર્યો જેમાં 7 ગુજરાતી લોકોની મોત થઇ. આ વાતથી જ્યાં ગુજરાતભરમાં શોકનું વાતાવરણ ઊભું થયું છે ત્યાં જ જમ્મુ કાશ્મીરના સ્થાનિક છાપાઓ અને લોકલ ચેનલ આ અંગે બીજું જ કંઇક કહી રહ્યા છે. જમ્મુ ...\nઆ વાયરલ સમાચારમાં કોણ સાચું\nજમ્મુ કાશ્મીરમાં મંગળવારે અમનાથ યાત્રાના યાત્રીઓ પર હુમલો કરવામાં આવ્યો જેમાં 7 ગુજરાતીઓના મ...\nઅમરનાથ આતંકી હુમલા બાદ મૃતદેહ પહોંચ્યા સુરત, CM રહ્યા હાજર\nજમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા આંતકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. ત્ય...\nઆતંક પર ભારે પડી આસ્થા, 3000 શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો રવાના\nસોમવારે રાતે અમરનાથ યાત્રાની બસ પર થયેલા આતંકી હુમલા પછી મંગળવારે સવારે જમ્મુ બેઝ કેમ્પ પરથી સ...\nસાઇટ સીન જોવાની લાલચમાં 7 લોકોના પ્રાણ ગયા\nજમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગુજરાતથી અમરનાથ યાત્રા માટે આવેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો. જેમા...\n7 ગુજરાતીઓની અમરનાથ યાત્રાના આંતકી હુમલામાં થઇ મોત\nજમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સોમવારે રાતે 8:20 કલાકે અમરનાથ યાત્રામાં ગુફાના દર્શન કરી પરત ફરેલી ...\nજે ગુજરાતી બસ પર આંત��ી હુમલો થયો તેના યાત્રીઓનું લિસ્ટ\nજમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ પર સોમવાર રાતે 8 વાગ્યાની આસપાસ આ...\nઅમરનાથ યાત્રા પર આતંકી હુમલો, 7 લોકોની મોત\nજમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આંતકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો જમ્મુ કાશ્મીરના હાઇવે વિસ્ત...\nઆવો જાણીએ, અમરનાથ યાત્રા વિશેની અમરકથાઓ....\nકાશ્મીરમાં અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીરના હિ...\nTravel Tips: અમરનાથ જાવ છો તો આટલું ધ્યાન રાખજો\nહિંદુઓનું પવિત્ર તીર્થ એટલે અમરનાથ. દર વર્ષની જેમ આ વર્ષની અમરનાથ યાત્રા શરુ થઈ ચુકી છે. આ યાત્ર...\nમોદીએ કાશ્મીરમાં શાંતિની કરી અપીલ, પરત ફરેલા ગુજરાતીઓએ કહ્યું આ...\nજમ્મુ કાશ્મીરમાં વણસી રહેલી પરિસ્થિતીને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના દિલ્હી ખાતે...\n4500 ગુજરાતીઓ ફસાયા જમ્મુ-કાશ્મીરમાં, આજે ત્રીજો દિવસ\nજમ્મુ કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીની મોત પછી જમ્મુ કાશ્મીરમાં ભરેલા અગ...\nઅમરનાથ યાત્રા પર ગયેલા 3000 ગુજરાતીઓ કાશ્મીરમાં ફસાયા\nઅમરનાથ યાત્રા કરીને પરત ફરી રહેલી બસ પર પથ્થર મારો થતા લગભગ 150 જેવા ગુજરાતીઓ શ્રીનગરમાં ફસાયા છ...\nVideo: કસાબના શહેર ફૈસલાબાદથી આવેલો આતંકી કાસિમ ઝબ્બે\nઉધમપુર, 5 ઓગષ્ટ: બુધવારે ઉધમપુરમાં બીએસએફ અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટ...\nઅમરનાથ યાત્રા : 3 લાખ શ્રદ્ધાળુના દર્શન બાદ હિમલિંગ સંપૂર્ણ પીગળ્યું\nશ્રીનગર, 26 જુલાઇ : અમરનાથ યાત્રામાં અંદાજે 3 લાખ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા બાદ તેમના અસ્...\nઅમરનાથ યાત્રા : બાબા બર્ફાનીના દર્શન માટે પહેલું દળ રવાના\nજમ્મૂ, 27 જૂન : પવિત્ર અમરનાથ ગુફાની યાત્રા માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભારે સુર...\nઉમરે અમરનાથ યાત્રામાં સુરક્ષાને ખતરાની વાતોને નકારી\nશ્રીનગર, 20 જૂન : જમ્મૂ અને કશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ ગુરુવારે એ પ્રકારના તમામ સમાચાર...\nપવિત્ર અમરનાથ યાત્રા પર આતંકીઓની નજર, એલર્ટ જારી\nનવી દિલ્હી, 18 જૂન : હિન્દુઓના પવિત્ર તીર્થયાત્રા અમરનાથ યાત્રા પર આતંકવાદીઓની નજર મંડરાઇ રહી છે...\nઅમરનાથ યાત્રાના પ્રારંભે બરફનું શિવલિંગ 40 ટકા ઓગળ્યું\nજમ્મુ - કાશ્મીર, 14 જૂન : આ વર્ષે બાબા અમરનાથના દર્શનની આશા લઇને અમરનાથ યાત્રામાં જોડાનારા શ્રદ્ધ...\nઅમરનાથ યાત્રા માટે રજિસ���ટ્રેશન આજથી\nજમ્મૂ, 18 માર્ચઃ આ વર્ષે થનારી વાર્ષિક અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન 18 માર્ચથ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/chamba-himachal/", "date_download": "2019-06-19T09:21:44Z", "digest": "sha1:A4SCKS2H5ZW227CTBF3O5YW4LIUHL2X2", "length": 4374, "nlines": 139, "source_domain": "www.gstv.in", "title": "Chamba Himachal - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nઆ મંદિરમાં કોઈ પ્રવેશવા ઈચ્છતુ નથી, કારણ જાણી તમે પણ ડરી જશો\nસામાન્ય રીતે લોકો મંદિરમાં દુનિયાભરની બલાઓ અને પરેશાનીઓને દૂર કરવા માટે જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવુ પણ મંદિર છે,\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-narendra-modi-wrote-blog-on-ram-manohar-lohia-attacked-congress-045619.html", "date_download": "2019-06-19T08:54:34Z", "digest": "sha1:3LZG3UNGJYFPOUDILFZTQ2D6JCJRA6AS", "length": 20232, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન | PM narendra modi wrote blog on ram manohar lohia, attacked congress - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n9 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n21 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્��ન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા દિવસોથી પોતાના બ્લૉગ દ્વારા વિપક્ષ પર નિશાન સાધી રહ્યા છે. આ વખતે તેમનું બ્લૉગ ડૉ. રામમનોહર લોહિયાની જયંતિ પર હતુ. આમાં તેમણે કોંગ્રેસ દ્વારા લોહિયાના સિદ્ધાંતોના અપમાનની વાત કહી. મોદીએ લખ્યુ, 'આજનો દિવસ દેશના મહાન ક્રાંતિકારીઓના સમ્માનનો દિવસ છે. મા ભારતીના અમર સપૂતો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને તેમના સર્વોચ્ચ બલિદાન માટે દેશ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ સાથે જ અદ્વિતિય વિચારક, ક્રાંતિકારી તથા અપ્રતિમ દેશભક્ત ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જયંતિ પર સાદર નમન. પ્રખર બુદ્ધિના ધની ડૉ. લોહિયામાં જનતા સાથે સંબંધિત રાજનીતિ પ્રત્યે ઉંડી આસ્થા હતી. જ્યારે ભારત છોડો આંદોલન દરમિયાન દેશના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે યુવા લોહિયાએ આંદોલનની કમાન સંભાળી અને અડગ રહ્યા. તેમણે ભૂમિગત રહીને અંડરગ્રાઉન્ડ રેડિયો સેવા શરૂ કરી જેથી આંદોલનની ગતિ ધીમી ન પડે.'\nગોવા મુક્તિ આંદોલનના ઈતિહાસમાં ડૉ. લોહિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. જ્યાં ક્યાંય પણ ગરીબો, શોષિતો, વંચિતોની મદદની જરૂર પડતી ત્યાં ડૉ. લોહિયા હાજર થઈ જતા. ડૉ. લોહિયાના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે કૃષિને આધુનિક બનાવવા તથા અન્નદાતાઓના સશક્તિકરણ વિશે ઘણુ બધુ લખ્યુ. તેમના આ વિચારોને અનુરૂપ એનડીએ સરકાર પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ, કૃષિ સિંચાઈ યોજના, e-Nam, સૉયલ હેલ્થ કાર્ડ અને અન્ય યોજનાઓના માધ્યમથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે.\nલોહિયા જાણતા હતા કે દેશ માટે ઘાતક બની ચૂકી છે કોંગ્રેસ\nડૉ. લોહિયા સમાજમાં વ્યાપક બનેલી જાતિ વ્યવસ્થા અને મહિલાઓ તેમજ પુરુષો વચ્ચેની અસમાનતાને જોઈને ખૂબ દુઃખી થતા હતા. ‘સબકા સાથ સબકા વિકાસ' નો અમારો મંત્ર તથા છેલ્લા પાંચ વર્ષોથી અમારો ટ્રેક રેકોર્ડ એ દર્શાવે છે કે અમે ડૉ. લોહિયાના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જો તે આજે હોત તો એનડીએ સરકારના કાર્યોને જોઈને નિશ્ચિત રૂપે તેમને ગર્વ અનુભવાત. જ્યારે પણ ડૉ. લોહિયા સંસદની અંદર કે બહાર બો���તા તો કોંગ્રેસમાં આનો ભય સ્પષ્ટ દેખાતો હતો. દેશ માટે કોંગ્રેસ કેટલી ઘાતક બની ચૂકી છે તેને ડૉ. લોહિયા સારી રીતે સમજતા હતા. 1962માં તેમણે કહ્યુ હતુ, ‘કોંગ્રેસ શાસનમાં કૃષિ હોય કે ઉદ્યોગ કે પછી સેના, કોઈ પણ ક્ષેત્રમાં સુધારો થયો નથી.'\nતેમના આ શબ્દ કોંગ્રેસ પછીની સરકારો પર પણ અક્ષરશઃ લાગુ થતા રહ્યા. બાદના કોંગ્રેસ શાસનકાળોમાં પણ ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા. ઉદ્યોગોને હતોત્સાહિત કરવામાં આવ્યા(માત્ર કોંગ્રેસ નેતાઓના દોસ્તો અને સંબંધીઓના ઉદ્યોગો સિવાય) અને રાષ્ટ્રીય સુરક્ષાની અનદેખી કરવામાં આવી. કોંગ્રેસવાદનો વિરોધ ડૉ. લોહિયાના હ્રદયમાં રચ્યો રહ્યો. તેમના પ્રયાસોના કારણે જ 1967ની સામાન્ય ચૂંટણીમાં સર્વસાધન સંપન્ન અને શક્તિશાળી કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. તે સમયે અટલજીએ કહ્યુ હતુ - ડૉ. લોહિયાની કોશિશોનું જ પરિણામ છે કે હાવડા-અમૃતસર મેલથી આખી યાત્રા કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યથી પસાર થઈ શકે છે. દૂર્ભાગ્યની વાત છે કે રાજનીતિમાં આજે આવા ઘટનાક્રમ સામે આવી રહ્યા છે જેને જોઈને ડૉ. લોહિયા પણ વિચલિત થઈ જતા.\nલોહિયાના સિદ્ધાંતોનું અપમાન કરવામાં આવ્યુ\nતે પક્ષ જે ડૉ. લોહિયાને પોતાના આદર્શ ગણાવતા નથી થાકતા તેમણે સંપૂર્ણપણે તેમના સિદ્ધાંતોને તિલાંજલિ આપી દીધી છે. અહીં સુધી કે આ પક્ષ ડૉ. લોહિયાને અપમાનિત કરવાનો કોઈ મોકો નથી છોડતા. ઓડિશાના વરિષ્ઠ સમાજવાદી નેતા શ્રી સુરેન્દ્રનાથ દ્વિવેદીએ કહ્યુ હતુ, ‘ડૉ. લોહિયા અંગ્રેજોના શાસનકાળમાં જેટલી વાર જેલ ગયા તેનાથી ઘણી વધુ વાર કોંગ્રેસની સરકારોએ જેલ મોકલ્યા.' આજે એ જ કોંગ્રેસ સાથે તથાકથિત લોહિયાવાદી પાર્ટીઓ તકવાદી મહામિલાવટી ગઠબંધન બનાવવા માટે બેચેન છે. આ વિડંબણા હાસ્યાસ્પદપણ છે અને નિંદનીય પણ છે. ડૉ. લોહિયા વંશવાદી રાજનીતિને હંમેશા લોકતંત્ર માટે ઘાતક માનતા હતા. આજે તે આ જોઈ જરૂર હેરાન-પરેશાન થતા કે તેમના ‘અનુયાયી' માટે પોતાના પરિવારોના હિત દેશહિતથી ઉપર છે.\nડૉ. લોહિયાનું માનવુ હતુ કે જે વ્યક્તિ સમતા, સમાનતા અને સમત્વ ભાવથી કાર્ય કરે છે, તે યોગી છે.દુઃખની વાત છે કે સ્વયંને લોહિયાવાદી કહેતી પાર્ટીઓએ આ સિદ્ધાંત ભૂલાવી દીધો. તે સત્તા, સ્વાર્થ અને શોષણમાં વિશ્વાસ કરે છે. આ પાર્ટીઓએ ગમે તેમ કરીને સત્તા છીનવવી, જનતાની ધન સંપત્તિને લૂંટવી અને શોષણ કરવુ તેમાં પીએચડી કરેલુ છે. ગરીબ, દલિત, પછાત અને વંચિત સમાજના લોક��� સાથે જ મહિલાઓ આમના શાસનમાં પોતાને સુરક્ષિત નહોતા અનુભવતા કારણકે આ પાર્ટીઓ ગુનાહિત અને અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ આપવાનું કામ કરે છે.\nપુરુષો અને મહિલાઓની સમાનતાના પક્ષમાં રહ્યા લોહિયા\nડૉ. લોહિયા જીવનના દરેક ક્ષેત્રમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાનતાના પક્ષમાં રહ્યા. પરંતુ મતબેંકની રાજનીતિમાં ડૂબેલી પાર્ટીઓના આચરણથી અલગ જ રહ્યા. આ જ કારણ છે કે તથાકથિત લોહિયાવાદી પાર્ટીઓએ ત્રણ તલાકની અમાનવીય પ્રથાને ખતમ કરવા એનડીએ સરકારના પ્રયાસનો વિરોધ કર્યો. આ પાર્ટીઓએ એ સ્પષ્ટ કરવુ જોઈએ કે આમના માટે ડૉ. લોહિયાના વિચાર અને આદર્શ મોટા છે કે પછી મતબેંકની રાજનીતિ આજે 130 કરોડ ભારતીયો સામે એ સવાલ છે કે - ‘જે લોકોએ ડૉ. લોહિયા સાથે પણ વિશ્વાસઘાત કર્યો તેમનાથી આપણે દેશ સેવાની આશા કેવી રીતે કરી શકીએ છીએ આજે 130 કરોડ ભારતીયો સામે એ સવાલ છે કે - ‘જે લોકોએ ડૉ. લોહિયા સાથે પણ વિશ્વાસઘાત કર્યો તેમનાથી આપણે દેશ સેવાની આશા કેવી રીતે કરી શકીએ છીએ સત્ય છે કે જે લોકોએ ડૉ. લોહિયાના સિદ્ધાંતો સાથે છળકપટ કર્યુ છે તે લોકો હંમેશાની જેમ દેશવાસીઓ સાથે પણ છળકપટ કરશે.'\nઆ પણ વાંચોઃ અમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ\nનીતિ આયોગની પુનઃરચના માટે પીએમ મોદીએ મંજૂરી આપી, આ બનશે નવા સભ્ય\nnarendra modi blog congress નરેન્દ્ર મોદી બ્લૉગ કોંગ્રેસ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આ���ંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/053_thamtham.htm", "date_download": "2019-06-19T08:59:53Z", "digest": "sha1:CFUR2ZV76OTVGUF6KKIBYNM5GIT6B63M", "length": 1774, "nlines": 38, "source_domain": "www.mavjibhai.com", "title": " થમ થમ થમ થમ્પો", "raw_content": "\nથમ થમ થમ થમ્પો દેતા\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nનીચા વળીને તાળી દઈએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી\nઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી\nઓઢણી ઓઢીને અમે ગરબે રમીએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nનાનકડાં હાથમાં નાનકડી બંગડી\nનાનકડાં હાથમાં નાનકડી બંગડી\nઝાંઝર પહેરીને તે અમે ગરબે રમીએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nસોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી\nસોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી\nમાથે મૂકીને અમે ગરબે રમીએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nનીચા વળીને તાળી દઈએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nથમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/chhattishgarh-congress-mla-says-voters-will-suffer-electric-shock-on-pressing-2nd-evm-button-046249.html", "date_download": "2019-06-19T08:49:39Z", "digest": "sha1:75USBZ5FY4XNSJHCSH6POCC2D5CIXVPO", "length": 11821, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઇવીએમમાં પહેલું બટન દબાવજો, બીજું દબાવ્યું તો કરંટ લાગશે | chhattishgarh congress mla says Voters will suffer electric shock on pressing 2nd EVM button - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n4 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n16 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઇવીએમમાં પહેલું બટન દબાવજો, બીજું દબાવ્યું તો કરંટ લાગશે\nછત્તીસગઢના એક કોંગ્રેસી વિધાયક કવાસી લાખમાએ એક અજીબ નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો છે. ખરેખર કવાસી લાખમાએ મતદાતાઓને કહ્યું કે તેઓ ઇવીએમ મશીનમાં પહેલું બટન જ દબાવે, બીજું બટન દબાવવા પર તેમને વીજળીનો ઝાટકો લાગશે. છત્તીસગઢના કોંગ્રેસી વિધાયક કવાસી લાખમા ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પણ વિવાદ ઉભો થઇ ગયો છે.\nકેરળ ભાજપ અધ્યક્ષઃ મુસ્લિમોની ઓળખ 'તેમના કપડા ખોલવા'થી થઈ જશે\nઇવીએમમાં બીજું દબાવ્યું તો કરંટ લાગશે\nછત્તીસગઢના કોરારના કંકર જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે એક સભાને સંબોધિત કરતા સ્ટેટ એક્સાઇઝ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર કવાસી લાખમાએ કહ્યું કે તમે ઇવીએમમાં જઈને પહેલું બટન દબાવો કારણકે બીજું બટન દબાવવાથી તમને કરંટ લાગશે. કવાસી લાખમા ઘ્વારા આપવામાં આવેલા આ નિવેદન પર ભાજપ ભકડી ઉઠી છે.\nકવાસી લાખમા મતદાતાઓને ભટકાવી રહ્યા છે\nકવાસી લાખમા ઘ્વારા આપવામાં આવેલા અજીબ નિવેદન પછી ભાજપા ગુસ્સે થઇ છે. ભાજપની પ્રદેશ યુનિટે તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે કવાસી લાખમા મતદાતાઓને ભટકાવી રહ્યા છે. તેઓ આ વાતને ચૂંટણી પંચ સુધી લઇ જશે. આપને જણાવી દઈએ કે છત્તીસગઢમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે.\nકવાસી લાખમા 5 વાર વિધાયક રહી ચુક્યા છે\nકવાસી લાખમા 61 વર્ષના છે અને સુકમા જિલ્લાની કોટા સીટથી 5 વાર વિધાયક રહી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે તેઓ એવા કોંગ્રેસ નેતાઓમાં એક છે, જેઓ 25 મેં 2013 દરમિયાન કોંગ્રેસના કાફલા પર થયેલા નક્સલી હુમલામાં ઘાયલ થયા હતા. આ હુમલામાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં પૂર્વ રાજ્યમંત્રી મહેન્દ્ર કર્મા અને છત્તીસગઢ કોંગ્રેસ પ્રમુખ નંદ કુમાર પટેલ પણ શામિલ હતા.\nછત્તીસગઢ: પારલે-જી ફેક્ટરીમાં 26 બાળકો બાળમજૂરી કરતા હતા\nEVM સુરક્ષામાં હાજર જવાનની હાર્ટ એટેકથી મૌત\nદંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયા\nપીએમ મોદીએ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે, તેમને સારવારની જરૂરઃ સીએમ ભૂપેશ બઘેલ\nછત્તીસગઢમાં પોલિંગ બુથ પર તૈનાત મતદાન અધિકારીનું હાર્ટ એટેકથી મોત\nઆ ગામમાં માણસ અને જાનવર, એક જ તળાવનું પાણી પીવા મજબુર\nસુકુમામાં 34 નક્સલીઓએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું\nછત્તીસગઢઃ નક્સલવાદીઓ સાથેની અથડામણમાં BSFના 4 જવાન શહીદ\nછત્તીસગઢઃ સુકમામાં પોલીસના એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદી ઠાર મરાયા\nછત્તીસગઢમાં બધા જ ભાજપી સાંસદોની ટિકિટ કપાઈ, રમણ સિંહનો દીકરો પણ રેસથી બહાર\nછત્તીસગઢઃ ભાજપે પહેલી યાદીમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ કાપી\nકોંગ્રેસ છત���તીસગઢથી પૈસા ભરીને દિલ્હી મોકલશે: પીએમ મોદી\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:User_nb", "date_download": "2019-06-19T08:51:26Z", "digest": "sha1:Z3VKVAGGICLPUIRQAL3KOXLATBQPJOV7", "length": 4812, "nlines": 250, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:User nb - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીના સભ્યો નોર્વેજીયન બોકમાલ ભાષાનું જ્ઞાન પ્રગટ કરે છે.\nઆ શ્રેણીમાં હાલમાં કોઇ લેખ કે અન્ય સભ્ય નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૭ જૂન ૨૦૧૭ના રોજ ૦૭:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-06-2018/135450", "date_download": "2019-06-19T09:49:45Z", "digest": "sha1:A4F36TTGV35I2VT7BQF6ED6DKDS6VIMY", "length": 17187, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ભાજપના મજબૂત સાથી તરીકે છીએ : સુખબીર", "raw_content": "\nભાજપના મજબૂત સાથી તરીકે છીએ : સુખબીર\nએનડીએના તમામ સાથીઓ અકબંધ\nબેંગ્લોર,તા. ૮ : શિરોમણી અકાળી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે કહ્યું છે કે, એનડીએના તમામ સાથી પક્ષો પણ મજબૂતરીતે એક સાથે ઉભા છે. ભાજપ અને એનડીએ મજબૂત સાથી તરીકે હોવાની વાત સુખબીરસિંહ બાદલે કરી છે. શિરોમણી અકાળી દળના પ્રમુખે કહ્યું છે કે, અકાળી દર હમેશા એનડીએની સાથે છે. પાર્ટીના વડા પ્રકાશસિંહ બાદલ સહિત અકાળી દળના ટોપના નેતાઓને ભાજપ પ્રમુખ અમિત શાહ મળ્યા હતા. અમિત શાહે બેઠક યોજ્યા બાદ તેઓએ આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અકાળી દળ એનડીએના મુખ્ય ઘટક પક્ષ તરીકે છે. ૨૦૧૭માં વિધાનસભામાં કોંગ્રેસની જીત થઇ તે પહેલા સુધી અકાળી અને ભાજપની સરકાર હતી. આગામી વર્ષની ચુંટણીમાં તમામને એક સાથે આવવા સુખબીરે સાથી પક્ષોને અપીલ કરી હતી. અમિત શાહે પંજાબ ભાજપ એકમમાં લોકો સાથે પણ વાતચીત કરી હતી. સંપર્ક સમર્થન અભિયાનના ભાગરુપે હાલમાં વરિષ્ઠ નેતાઓને મળવાની ઝુંબેશ ચાલી રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા. સંપર્ક અભિયાનના ભાગરુપે સેલિબ્રિટીઓને પણ મળવાની પ્રક્રિયા ચાલી રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nજેતપુરના એડવોકેટ પિતા-પુત્રએ માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ-દ્વિતીય ક્રમાંક મેળવી રાજ્યમાં ઈતિહાસ સર્જી દીધો access_time 3:17 pm IST\nગાંધીધામ ઘર પાસે રમતી બાળકીને ટેન્કરે હડફેટે લેતા મોત ટ્રેનના પાટા ઉપર સુઈ યુવાને ચાલતી ટ્રેન નીચે કર્યો આપઘાત access_time 3:17 pm IST\nમોરબીના પોશ વિસ્તારની સરકારી જમીન વેચવાનું કારસ્તાન : કમલેશ બોપલીયા સામે ગુનો નોંધાયો access_time 3:17 pm IST\n૭ વ્યકિતઓના જીવ ભરખનાર દર્શન હોટલકાંડમાં માલીક-મેનેજર સગાભાઇઓ અબ્બાર અને ઇમદાદ ભોરણીયાને અંતે ઝડપી લેવાયા access_time 3:15 pm IST\nલખનઉમાં ગુલાબો સિતાબોનું શૂટિંગ શરૂ કર્યું બિગ બીએ access_time 3:14 pm IST\nથોરાળાના ખુશાલ સોલંકી સાથે કુંભારવાડાના પાટડીયા પિતા-પુત્રોની ઠગાઈઃ ખૂનની ધમકી access_time 3:13 pm IST\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરક���રના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST\nશિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST\nચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST\nયુ.એસ.ના ટેકસાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાહિલનું ફીઝીશીઅન/સંશોધક બનવાનું સ્વપ્ન સાકાર થશેઃ લોવેલ મુકામે ૨૫ થી ૨૭ જુન ૨૦૧૮ દરમિયાન મળનારી ત્રિદિવસિય ''કોંગ્રેસ ઓફ ફયુચર મેડીકલ લીડર્સ'' કોન્ફરન્સમં શામેલ થવા માટે પસંદગી access_time 2:43 am IST\nસ્વદેશી તોપ 'ધનુષ'નું સફળ પરીક્ષણ : સેનામાં સામે થવા તૈયાર : ૩૮ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા access_time 10:31 am IST\nવિવાદોને ઉકેલવા માટે જોઇન્ટ કમિટી બનાવવા નિર્ણય કરાયો access_time 12:43 pm IST\nઅન્ડર-૧૪ બહેનો માટે ઇન્ટર ડીસ્ટ્રીકટ ફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ : પ્રથમ દિવસે રાજકોટ સામે જામનગરનો અને ગાંધીનગર સામે પાટનો ઝળહળતો વિજય access_time 4:31 pm IST\nરાજકોટમાં ચાર સ્થળે દારૂના દરોડામાં ત્રણ શખ્સો પકડાયા access_time 4:32 pm IST\nશહેરના રસ્તાઓ ૪૪ કરોડના ખર્ચે ટનાટન થયા : પાની access_time 4:23 pm IST\nકરણી સેના ગીર-સોમનાથ દ્વારા યુવાનો સામેના કેસો પરત ખેંચવા માંગ access_time 11:43 am IST\nકોડીનારમાં ડોળાસા ગામે યુવાને ગળા ફાંસો ખાઇ જીવાદોરી કાપી access_time 11:30 am IST\nહળવદ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મહિલા સંચાલકોની ભરતી access_time 11:47 am IST\nખેડા તાલુકાની ગોવિંદપુરાની સીમમાંથી ફાસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવતા અરેરાટી access_time 5:18 pm IST\nપ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના અધ્યક્ષ પદે હર્ષદ રીબડિયા access_time 11:43 am IST\nઆણંદ નજીક મોગરીમાં યુવતીની છેડતી કરી બીભત્સ માંગણી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ access_time 5:19 pm IST\n દરિયાઇ જીવ ખાવા જતાં મહિલાની જીભ 'ગર્ભવતી' બની access_time 9:55 am IST\nએપલે તૈયાર કર્યું બ્લડ-પ્રેશર મોનિટર કરતું હાથમાં પહેરી શકાય એવું કફ access_time 4:09 pm IST\nઆ આર્ટિસ્ટ અરીસામાં જોઇને પોતાના જ બોડીને પેઇન્ટિંગ કરે છે access_time 4:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડૉ.એમી બેરાનો પ્રાઇમરી ચૂંટણીમાં આસાન વિજય : ૬ નવેં. ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં રિપબ્લીકન ઉમેદવારનો મુકાબલો કરશે access_time 12:45 pm IST\nકેરળના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપનાર દુબઇના NRI ને નોકરીમાંથી પાણીચું : ફેસબુક મીડિયાના માધ્યમથી શરાબના નશામાં આવું કૃત્ય કર્યાની કબૂલાત સાથે માફી માંગી access_time 12:43 pm IST\nસાઉદી અરેબિઆમાં નોકરી કરતાં ભારતીયોની મજબુરીઃ જુલાઇ ૨૦૧૮થી પરિવારને વતનમાં મોકલી દઇ એકલા રહેવાની નોબતઃ પરિવારના દરેક મેમ્બર દીઠ રહેણાંક ફી પેટે માસિક ૨૦૦ રિયાલ (અંદાજે ૩૬૦૦ રૂપિયા) વસુલવાનો કાયદો અમલી બનશે access_time 9:03 am IST\nરોમાંચના સૌદાગર ડિયેગો મારડોનાના દેખાવની યાદ access_time 12:54 pm IST\nભારતીય ઘરેલુ ક્રિકેટનો સ્ટાર જલજ સકસેના તેને આપવામાં આવતા એવોર્ડથી સંતુષ્ટ નથીઃ ટીમ ઇન્ડિયામાં પસંદગી ન થતા નારાજગી access_time 11:30 pm IST\nઆ બે ક્રિકેટર બન્યા કર્ણાટક ટીમના નવા કોચ access_time 4:57 pm IST\nપંજાબની ‌બિશ્નોઇ ગેંગ કુખ્યાત ગુર્ગે સંપત નેહરાને સુપર સ્ટાર સલમાનખાન પર બારીક નજર રાખવાનો આદેશ આપ્યો હતોઃ સર્વે-હુમલાની જવાબદારી સોંપાઇ હતી. access_time 11:22 pm IST\nઅથિયા શેટ્ટી ફિલ્મ મેળવી લેવા સંઘર્ષ કરે છે : રિપોર્ટ access_time 12:48 pm IST\nફિલ્મ રેસ-૩નુ સેલ્ફીશ ગીત થયું રિલીઝ access_time 4:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/aap-s-kumar-vishwas-to-visit-amethi-for-jhadu-sandesh-yatra-on-dec-27-014844.html", "date_download": "2019-06-19T08:57:42Z", "digest": "sha1:7HPJEZVZ24B3QHGAMJ5OGGKDVXD5QFJP", "length": 11291, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં 'ઝાડુ સંદેશ યાત્રા' કરશે કુમાર વિશ્વાસ | AAP's Kumar Vishwas to visit Amethi for 'Jhadu Sandesh Yatra' on Dec 27 - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n24 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં 'ઝાડુ સંદેશ યાત્રા' કરશે કુમાર વિશ્વાસ\nલખનઉ, 25 ડિસેમ્બર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા કુમાર વિશ્વાસ 27 ડિસેમ્બરે ક��ંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તાર અમેઠીનો પ્રવાસ કરશે. આ જાણકારી બુધવારે પાર્ટીના નેતાઓએ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કુમાર વિશ્વાસના નામ પર 2014ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ આપના સંભવિત ઉમેદવારના રૂપમાં કામ કરી રહ્યાં છે. કુમાર વિશ્વાસે અહી 'ઝાડુ સંદેશ યાત્રા'માં ભાગ લેશે અને સંસદીય વિસ્તારમાં રાજકીય પરિસ્થિતીને સમજશે.\nરાહુલ ગાંધી વિરૂદ્ધ કુમાર વિશ્વાસના નામની જાહેરાતના થોડા સમય પહેલાં પૂર્વ આપ નેતા અરવિંદ કેજરેવાલના ખાસ સહયોગી મનીષ સિસોદિયાએ કરી હતી. આપના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું કે 'ઝાડુ સંદેશ યાત્રા'નો ઉદ્દેશ્ય પ્રજાને પાર્ટીના પક્ષમાં મેળવવાનો છે. કુમાર વિશ્વાસ અમેઠીમાં સૈંથા રોડ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે.\nઆ દરમિયાન રાજ્યના લોક નિર્માણ મંત્રી શિવપાલ સિંહ યાદવે ઉત્તર પ્રદેશમાં આપ માટે કોઇપણ પ્રકારની સંભાવનાઓની મનાઇ કરી દિધી છે. તેમને મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપ ટૂંક સમય બેનકામ થઇ જશે અને રાજ્યમાં તે પાર્ટીની અસર નહી પડે.\nપીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ\nઆ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલ\nએક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા બાદ સંજય સિંહે કર્યો મોટો દાવો\nગઠબંધન કરવાથી ચૂકેલી આપે કોંગ્રેસ માટે બનાવ્યો પ્લાન ‘સ્પેશિયલ 24', જાણો શું છે એ\nઆમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છેઃ રાહુલ ગાંધી\nજરા કોઈ તપાસ તો કરાવો, પીએમ મોદી ગાંજો તો નથી પીતાઃ સંજય સિંહ\nદિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nદિલ્લીની 7 લોકસભા સીટો પર આપે કરાવ્યો સર્વે, જાણો ચોંકાવનારા પરિણામ\nદિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી\nલોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 6 ઉમેદવારોની ઘોષણા કરી\nજંતર-મંતર પર આજે AAPની મહારેલી, મમતા બેનરજી ભરશે હુંકાર\naap kumar vishwas delhi congress rahul gandhi આપ કુમાર વિશ્વાસ દિલ્હી કોંગ્રેસ રાહુલ ગાંધી\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયુ���\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/02/02/hasya-week-01/", "date_download": "2019-06-19T08:43:29Z", "digest": "sha1:A6UY6ZRY6EYCP4RLW3GQS2BE7SW3XR6J", "length": 23713, "nlines": 150, "source_domain": "www.aksharnaad.com", "title": "મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અક્ષરનાદ વિશેષ » મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ\nમોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5\n2 ફેબ્રુવારી, 2009 in અક્ષરનાદ વિશેષ / હાસ્ય વ્યંગ્ય tagged જીજ્ઞેશ અધ્યારૂ\nહમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો. બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી.\nઅચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ પર ઉતરવા લાગ્યા હતાં.\nબસમાં જાહેરાત થઈ પણ બધાંય, બસ છેલ્લા સ્ટેન્ડ પર પહોંચે એટલે સીટ નીચે તપાસ કરવાનું કહીને એક પછી એક ઉતરતા રહ્યા. હું હજીય “શોકગ્રસ્ત” ( shock ) ઉભો હતો. છેલ્લા સ્ટેન્ડ પર મેં આખી બસ ફંફ���ળી, પણ કાંઈ હોય તો મળે ને મિત્રનો મોબાઈલ લઈને હું મારો નંબર ડાયલ કર્યા કરતો હતો, તે તો ક્યારનોય મોબાઈલ સ્વિચઓફ બતાવવા લાગ્યો હતો. હું ચિંતાગ્રસ્ત ઉભો હતો. પણ મેં મોબાઈલ થી હાથ ધોઈ નાખ્યા હતાં, કે કોઈએ ધોવડાવ્યા હતા એ તો નક્કી. મોબાઈલ ખોવાયાનો આ સતત બીજો પ્રસંગ મારી સાથે બન્યો હતો એટલે ત્રીજો નવો મોબાઈલ ખરીદતા પહેલા મેં ગાઢ મનોમંથન કર્યું, અને તેના પરીપાક રૂપે જે બ્રહ્મજ્ઞાન મને લાધ્યું તે અહીં આપને સહુને ઉપયોગી થાય તેવા વિશાળ હ્રદયના વિચારથી અત્રે લખી રહ્યો છું.\nમોબાઈલ ખોવો એ કોઈ જેવા તેવાનું કામ નથી. મોહ માયા જેણે છોડી દીધા છે (ભૂલથી કે ભૂલી જવાથી), અને જેને સંસારના ક્ષણિક સુખોથી હવે પોતાની જાતને અલગ કરી લીધી છે તેવા વીરલાઓ જ આ સિધ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મોબાઈલ ખોવાયા પછી લોકો આપણી યાદશક્તિ અને આદતો વિષે જે કાંઈ પણ વાતો કરશે તે બધી એક નિસ્પૃહી સદગૃહસ્થની જેમ સાંભળવા માનસિક રીતે તૈયાર આવા મહાત્મા, મોબાઈલ ખોવાઈ જશે તો આ દુન્યવી સંબંધો તૂટતા જશે અને (સંપર્કો છૂટી જવાથી) વૈરાગ્ય આવી જશે એવી સદભાવનાથી પ્રેરાઈને મોબાઈલ થી પોતાનો સંબંધ પૂરો કરે છે. સંસાર છોડી વૈરાગ્ય થતા કોઈ ગુણીજનની જેમ તથા\n“મોહ માયા વ્યાપે નહીં જેને,\nદ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે”\nવાળી પંક્તિને અનુસરતા આવા મહાનુભાવો પોતાને થનારા આર્થિક નુકસાનની ચિંતા કર્યા વગર તદ્દન સહજ્તાથી મોબાઈલ ભૂલી જાય છે. આપણે બધાએ એક દિવસ તો સંસાર છોડીને જવાનું જ છે એ જ સિધ્ધાંત અનુસાર સંસાર ત્યાગવાના મહાન કાર્યની શરૂઆત તરીકે તે મોબાઈલનો ત્યાગ કરે છે. પ્રભુ શ્રીરામે માતા સીતાનો ત્યાગ કર્યો ત્યારે તેમને જેટલું દુઃખ થયું હશે તેટલું તેને મોબાઈલ છોડતા થાય છે, પણ મન કઠણ કરીને તે મોબાઈલનો ત્યાગ કરે છે. પરસુખ માટે (જેને મોબાઈલ મળશે તેને આર્થિક અને તે મોબાઈલના ઉપયોગથી સંપર્ક વધવાથી સામાજીક ફાયદો થશે) તે પોતે પીડા સહન કરે છે.\nમોબાઈલ આમ તો ચંચળ પ્રકૃતિની લક્ષ્મીનું પ્રતીક છે અને જેમ કહે છે કે પૈસો હાથનો મેલ છે તેમ મોબાઈલ ખીસ્સાનો મેલ છે. સીધા સાદા અને ભલા ભોળા સંસારી સાધુ આ લક્ષ્મીને ( મોબાઈલને ) સાચવી શક્તા નથી, કારણકે તેઓ તેની એક હાથમાંથી બીજા હાથમાં જવાની તેની કાબેલીયતથી અજાણ હોય છે. અને એક મોબાઈલ ખોવાઈ જાય પછી પાછા સંસારમાં રહીને યોગીની જેમ જીવવા માટે, એક નવો ઓછી કિંમતનો મોબાઈલ લેવા તે મન કઠણ કરી, હૈયે પથ���થર મૂકી તૈયાર થઈ જાય છે. અને પાછુ જાણે આત્મા નવો જન્મ લઈ નવા શરીરે એક નવું જીવન જીવવા તૈયાર થાય તેમ તે મોબાઈલને નાના બાળકથી મોટાની જેમ ઉછેરે છે. તેની ફોનબુકને નવા સાંસારીક સંપર્કો રૂપી જ્ઞાન આપે છે, તેનાં ફોલ્ડર્સ પાછાં રીંગટોન અને વોલપેપર્સથી સમૃધ્ધ કરવાનું શરૂ કરે છે. જેમ આપણને ખબર છે કે એક દિવસ મૃત્યુ નક્કી છે તેમ તેને ખબર છે કે એક દિવસ મોબાઈલ ખોવાનું નક્કી છે, પણ તોય તે પરોપકાર અને લોકસેવાના પરમ ઉપયોગી કર્તવ્યનો નિર્વાહ કરે છે.\nઅને આથી પણ વધુ વંદનીય એ વીરલાઓ છે જે બબ્બે વખત મોબાઈલ ખોઈ ચૂક્યા છે. એક વખત ત્યાગ સહેલો છે પણ બીજી વખતનો ત્યાગ તો ખરેખર હ્રદય હલબલાવી નાખનારો હોય છે, એ કાચા પોચાનું કામ નથી. “જેની મા એ સવાશેર સુંઠ ખાધી હોય” એવા “નાગા બાવાઓ” જ આ કરી શકે. એક વખત તો સંસાર ત્યાગી શકાય, પણ એક વખત યોગી અને પાછા ભોગી બન્યા બાદ ફરીથી (અલબત્ત મજબૂરીથી) યોગી બનવું પડે એ હકીકત પચાવવી સહેલી નથી. હું આ બંને પ્રસંગો ભોગવી ચૂકયો છું. અને એટલે જ કદાચ હવે મારા “બ્લેક એન્ડ વ્હાઈટ અને સસ્તા માં સસ્તા ઉપલબ્ધ મોબાઈલ” સાથે ફરીથી સંસારમાં ઝંપલાવવા તૈયાર છું. જો કે રોજ સાંજે ઘરે પહોંચીને મોબાઈલ મૂકું છું ત્યારે “જંગ જીત્યો રે મારો કાણીયો” વાળી જ્યોતિન્દ્ર સાહેબની પંક્તિ યાદ કરી આત્મ સંતોષનો અનુભવ અચૂક કરી લઉં છું.\n“ધ અલ્કેમિસ્ટ” માં પૌલો કોએલો કહે છે તેમ “જે વસ્તુ એક વાર થાય તે બીજી વખત કદાચ ન બને, પણ જો બીજી વખત બને તો ત્રીજી વખત તો ચોક્કસ થાય જ” એ વિધાનને પૂરું સમ્માન આપીને મારો નવો પૂરા એક હજાર અને બસ્સો રૂપીયાનો બ્લેક એન્ડ વ્હાઈટ (ટોર્ચ સાથેનો અને બસ્સો સંપર્કો સંગ્રહ ક્ષમતા વાળો) મોબાઈલ ત્યાગવા તૈયાર થયો છું. ઈચ્છુક મૂરતીયાઓ સંપર્ક કરે.\n– જીગ્નેશ લલિતભાઈ અધ્યારૂ (તા. ૧૨-૦૧-૨૦૦૯)\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ”\nમારો મોબાઈલ ભુલથી સોફા નીચે રહી ગયો, યાદ નરહ્યું અને અને બહુ ગોતવા છતાં પણ ન મલ્યો અને બેટરી પુરી થઈ ગઈ હતી એટલે રીંગ પણ નહોતી વાગતી. પછી બીજો લીધો અને થોડા દિવસ પછી સોફો ખસેડ્યો તો નીચેથી નીકળ્યો………\nખુબ મ્જા આવિ વ્ધરે મોબ ન્.૯૪૨૭૧૮૧૮૮૧ ;સતિશ ત્રિવેદિ\nપી. યુ. ઠક્કર ફેબ્રુવારી 2, 2009 at 10:18 પી એમ(PM)\nમેં પણ એક મોબાઇલ બે-એક વર્ષ પહેલાં ખોયો છે. પછી રાખતો ન્હોતો. હમણાં પાછી ફરજ પડી છે, એટલે રાખુ છુ. આ એક વધારાનું organ.\nમોબાઇલ ખોવાવાની તમારી ઘટના પ્રત્‍યે તમારી ખેલદીલી અને સ્વીકાર્યતા દાદ માંગી લે તેવી છે.\nઓરકુટમાં મારી પ્રોફાઇલમાં મારા વિષે એક વાક્ય લખેલુ છે. It is emerging just now. અત્‍યારે પ્રસ્તુત હોવા છતાં કહેતો નથી. કારણ કે, તમારી જેમ જ ખેલદીલીપૂર્વક તે શબ્‍દો મેં મારા પોતાના માટે વાપરેલા છે. જ્યારે અહીંયા તે મારે તમારા માટે વાપરવા પડે… નથી કહેતો…\nહાસ્ય-વૃક્ષ કારુણ્યના મૂળ ઉપર સારી રીતે નભે છે એવી એક સમજણ પ્રવર્તે છે.અહીં મોબાઈલ ક્યાંક ફાઈલ થઈ ગયો પણ મ્યુઝીક સિવાય બીજું કાંઈ ખાસ નીકળ્યું નહીં.મિત્રો,રડવું સહેલું છે;હસવું એટલુંજ સખત છે.જોઈએ હાસ્ય સપ્તાહ કેટલું હસાવે છે કે પછી\n← પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું\nમોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/anil-ambani-france-based-company-tax-waiver-after-rafale-deal-pm-narendra-modi-congress-rahul-gandhi-046196.html", "date_download": "2019-06-19T09:34:14Z", "digest": "sha1:2VX4MGOYGVNDM3644OGV7R7T4BF6KIIJ", "length": 12366, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાફેલ ડીલ બાદ ફ્રાંસમાં અનિલ અંબાણીની કંપનીને મળી મોટી ટેક્સ છૂટઃ રિપોર્ટ | anil ambani's france based company got tax waiver after rafale deal - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n6 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n49 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાફેલ ડીલ બાદ ફ્રાંસમાં અનિલ અંબાણીની કંપનીને મળી મોટી ટેક્સ છૂટઃ રિપોર્ટ\nરાફેલ ડીલ વિશે નવો ખુલાસો સામે આવ્યો છે. ફ્રાંસ મીડિયા અનુસાર રાફેલ સોદા બાદ અનિલ અંબાણીની ફ્રાંસ સ્થિત ટેલીકોમ કંપનીની ટેક્સ વસૂલી માફ કરી દેવામાં આવી છે. ફ્રાંસીસી વર્તમાનપત્ર Le Mondeના રિપોર્ટ અનુસાર રાફેલ ડીલ બાદ ફ્રાંસના અધિકારીઓ અનિલ અંબાણીની ફ્રાંસની ટેલીકોમ કંપનીના પક્ષમાં 143.7 મિલિયન યુરોની કુલ મળીને વસૂલી રદ કરી દીધી છે. આ વિવાદ ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2015 વચ્ચે ઉકેલવામાં આવ્યો હતો. તે સમયે જ્યારે ભારત અને ફ્રાંસ 36 લડાકુ વિમાનોના વેચાણ પર વાતચીત કરી રહ્યુ હતુ.\nવર્તમાનપત્રમાં કહેવામાં આવ્યુ હતુ કે ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2015 વચ્ચે જ્યારે ફ્રાંસ ભારત સાથે રાફેલ સોદા પર વાતચીત કરી રહ્યુ હતુ ત્યારે અનિલ અંબાણીને 143.7 મિલિયન યુરોની કર છૂટ મળી. અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ એપ્રિલ 2015માં પીએમ મોદી દ્વારા ઘોષિત ફ્રાંસ સાથે ભારતના રાફેલ જેટ સોદામાં ��ક ઑફસેટ ભાગીદાર છે.\nઅનિલ અંબાણીની રિલાયન્સ અટલાંટિક ફ્લેગ ફ્રાંસ કંપનીની ફ્રાંસીસી ટેક્સ અધિકારીઓ દ્વારા કથિત રીતે તપાસ કરવામાં આવી હતી અને 2007થી 2010ના સમયગાળા માટે કરોમાં 60 મિલિયન યુરોની ચૂકવણી કરવા જવાબદેહ માનવામાં આવ્યા. રિપોર્ટ અનુસાર કંપનીએ કર રૂપે 7.6 મિલિયન યુરોની ચૂકવણી કરવાની રજૂઆત કરી હતી પરંતુ ફ્રાંસીસી અધિકારીઓએ મનાઈ કરી દીધી અને વધુ એક તપાસ કરી.\n2010થી 2012ના સમયગાળા માટે વધુ એક તપાસ ફ્રાંસીસી અધિકારીઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને અનિલ અંબાણીની કંપનીને વધુ 91 મિલિયન યુરો કર રૂપે આપવા માટે કહેવામા આવ્યુ હતુ. રાફેલ ડીલની ઘોષણાના છ મહિના બાદ ફ્રાંસીસી કર અધિકારીઓએ રિલાયન્સ સાથે ઉકેલ રૂપે 151 મિલિયન યુરોની બહુ મોટી રકમના બદલે 7.3 મિલિયન યુરો સ્વીકાર્યા.\nઆ પણ વાંચોઃ NaMo TV પર ચૂંટણી કમિશનના મહત્વના નિર્દેશ, ભાજપે કન્ટેન્ટને મંજૂરી માટે મોકલ્યુ\nઅબજોપતિ પણ નથી રહ્યા અનિલ અંબાણી, કંપનીઓ વેચી દેવું ચૂકવે છે\nરાફેલ ડીલઃ કોંગ્રેસ સામે કરેલ 5000 કરોડનો માનહાનિ કેસ પાછો લેશે અનિલ અંબાણી\nરાફેલ મામલે અનિલ અંબાણીની મુસીબત વધી શકે છે\nરાજસ્થાનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને અનિલ અંબાણીના ચોકીદાર ગણાવ્યા\nમુકેશ અંબાણીએ નાના ભાઈને જેલમાં જતા બચાવ્યો, અનિલ અંબાણીએ માન્યો આભાર\nવધી રહી છે અનિલ અંબાણીની મુશ્કેલી, થઈ શકે છે જેલ\n‘પીએમ મોદી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અંબાણીને આપી રહ્યા છે'\nઅનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન\nઅનિલ અંબાણી કોર્ટના અનાદર બદલ દોષિ જાહેર, 453 કરોડ ચૂકવવા પડશે\nઅનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાન માનહાનિના મામલામાં SC કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો\nઅનિલ અંબાણીના મિડલ મેન તરીકે પીએમ મોદી કામ કરી રહ્યા હતા: રાહુલ ગાંધી\nરાફેલ ડીલના બે સપ્તાહ પહેલા અનિલ અંબાણી મળ્યા હતા ફ્રાંસના સંરક્ષણ અધિકારીઓને\nanil ambani rafale deal france pm modi રાફેલ ડીલ અનિલ અંબાણી ફ્રાંસ પીએમ મોદી\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/10/02/shree-ram-praye/", "date_download": "2019-06-19T09:12:46Z", "digest": "sha1:MTKGUHGEX7QTEKHATN2BAUU7VYMDUF4N", "length": 11479, "nlines": 141, "source_domain": "www.aksharnaad.com", "title": "શ્રી રામ સ્તુતિ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ધર્મ અધ્યાત્મ » શ્રી રામ સ્તુતિ\n2 ઓક્ટોબર, 2008 in ધર્મ અધ્યાત્મ / પ્રાર્થના, ગરબા અને ભજન\nબીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિ એ એક રજા રહી ગઈ છે, કેટલીક ચેનલો માટે ગાંધીજીના ફિલ્મો બતાવવાનો અવસર અને કેટલાક રાજકારણીઓ માટે રાજઘાટ જઈ ફૂલ ચડાવી ગાંધીને યાદ કર્યાનો સંતોષ. પોરબંદરમાં મારો જન્મ થયો છે અને તે જ ગામના મારા ઘરથી બે કીલોમીટર દૂર આવેલા કીર્તીમંદિરના એ નાનકડા ઓરડામાં જન્મેલી વિભૂતિએ તો આખા જગતની, વિચારસરણીની અને ભારતવર્ષની સીકલ ફેરવી નાખી.\nબીજી ઓક્ટોબરે રોજીંદી નોકરી, ડ્યૂટી માં રજા હોવાથી મહુવામાં શ્રી મોરારીબાપુના રામકથા અંતર્ગત ચાલી રહેલ માનસ નવરાત્રીનો લાભ લીધો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને એ સત્સંગનો જ પ્રતાપ છે આજની આ પ્રાર્થના, જે હવે હું નથી ગાતો, મારું હૈયું ગાય છે….મારી આ એક દિવસની કથા શ્રવણની વિગતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે અહીં માણી શક્શો. આજે પ્રસ્તુત છે પ્રભુ શ્રી રામની આ પ્રાર્થના.\nકારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે\nમનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્\nવાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે \nરાજીવ નયન ધરેં ધનુ સાયક ભગત બિપતિ ભંજન સુખદાયક \n દ્રવઉસો દશરથ અજિર બિહારી \n અતિસય પ્રિય કરુના નિધાનકી \nતાકે જુગ પદ કમલ મનાવઉં જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં \n રામજાસુ જસ આપ બખાના \nપ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન \nજાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર \nકુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન \nજાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન \nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “શ્રી રામ સ્તુતિ”\n← અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ\nમાનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌���‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_(%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B3)", "date_download": "2019-06-19T10:04:50Z", "digest": "sha1:VCVQFCFSAIJ6XR5IKUR3HFJFQ4MP4TWN", "length": 5235, "nlines": 84, "source_domain": "gu.wikipedia.org", "title": "તરસાડી (માંગરોળ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, જુવાર, તુવર, કપાસ,\nશાકભાજી, શેરડી, કેળાં, ડાંગર\nતરસાડી (માંગરોળ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંગરોળ તાલુકામાં આવેલું ગામ છે. આ ગામ તાલુકાના મહત્વના શહેર કોસંબાથી પ કિલોમીટર અંતરે તેમ જ જિલ્લા મથક સુરતથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલું છે.\nઆ ગામના વ્���વસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, જુવાર, તુવર, કપાસ તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ૧૯:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2019-06-19T08:45:57Z", "digest": "sha1:3TZOA7XH5PJOZWXVP35PBDUBHBNSDMOC", "length": 5236, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " કોટડાપીઠાથી ગઢડા જતી કારનું ટાયર ફાટતા અકસ્માતમાં સત્સંગી બહેનનું મૃત્યુઃ બે મહિલાને ઈજા કોટડાપીઠાથી ગઢડા જતી કારનું ટાયર ફાટતા અકસ્માતમાં સત્સંગી બહેનનું મૃત્યુઃ બે મહિલાને ઈજા – Aajkaal Daily", "raw_content": "\nકોટડાપીઠાથી ગઢડા જતી કારનું ટાયર ફાટતા અકસ્માતમાં સત્સંગી બહેનનું મૃત્યુઃ બે મહિલાને ઈજા\nબાબરા તાલુકાના કોટડાપીઠા ગામના સ્વામીનારાયણ સત્સંગ મંડળ ગઢડા સ્વામીના ખાતે ધૂનમાં ગઢડા સ્વામીનારાયણ મંદિરે દર્શને જતા હતા ત્યારે તા.14ને મંગળવારે ખંભાળા ગામ પાસે િસ્વફટ કાર નં.જીજે5જે 270 નંબરની ગાડીનું ટાયર ફાટતા કાર બેકાબુ બની જતાં થાંભલા સાથે અથડાતા પાછળની સીટમાં બેઠેલા કાંતાબેન બાબુભાઈ ગજેરા ઉ.વ.58ને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલે પહાેંચતા તેમનું મોત થયું હતું. તેમજ અન્ય બે મહિલા ભાવનાબેન જયંતીભાઈ ગજેરાને હાથમાં ફેકચર અને સાકરબેન નાથાભાઈ ગજેરાને સામાન્ય ઈજા થઈ હતી. જયારે આગળ બેઠેલા પુરૂષોનો ચમત્કારીક બચાવ થયો હતો.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: અમરેલીમાં શીતલ આઇસ્ક્રીમના નમકીન પ્લાન્ટમાં ભીષણ આગથી લાખોનું નુકસાન\nNext Next post: મગફળી કૌભાંડમાં કોઈને પણ છોડાશે નહીઃ પ્રદીપસિંહ જાડેજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.glassmosaicwalltile.com/gu/certificate", "date_download": "2019-06-19T09:41:59Z", "digest": "sha1:T6UCH4JSXJ4AEZKBVPYVXDSJHKLVQXND", "length": 3896, "nlines": 41, "source_domain": "www.glassmosaicwalltile.com", "title": "Authority gold foil mosaic patent certificate owner_Jinyuan mosaic", "raw_content": "સોનું ચાંદી કાચ મોઝેક દીવાલ ટાઇલ\nWe JINYUAN MOSAIC ખૂબ બ્રાન્ડ રક્ષણ માલિકી જોડાયેલ છે. માં 2011 વર્ષ, અમારા સીઇઓ Mr.HaiPing ચેન માટે અરજી કરી હતી ગોલ્ડ વરખ MOSAIC પહેલેથી રાજ્ય બૌદ્ધિક સંપદા ઓફિસ પેટન્ટ પ્રમાણપત્ર.\nપ્રમાણપત્ર અરજી પરિક્ષણ પછી જ પાત્ર છે, ત્યાં અસ્વીકાર માટે કોઈ કારણ છે કે, પેટન્ટ અધિકાર વરદાનથી જારી શરતો પૂરી, સ્ટેટ કાઉન્સીલ પેટન્ટ વહીવટી વિભાગ (એટલે. રાજ્ય બૌદ્ધિક સંપદા ઓફિસ) પેટન્ટ અધિકાર આપવા નિર્ણય, પેટન્ટ અરજદાર જારી કરવામાં આવેલી પેટન્ટને પ્રમાણપત્ર, પ્રતિબિંબિત વ્યાવસાયિક સાહસોને બૌદ્ધિક મિલકત અધિકારો મહત્વ જોડી કાનૂની દસ્તાવેજ છે, રોકાણ અને એન્ટપ્રાઇઝ ટેકનોલોજી નવીનીકરણ કેન્દ્ર છે હાયલાઇટ, વ્યાવસાયિક સાહસોને સૌથી મહત્વપૂર્ણ અમૂર્ત અસ્કયામતો છે, આધુનિક એન્ટરપ્રાઇઝ સ્પર્ધાત્મકતા હાર્દ.\nનામ: વિટા હુઆંગ (સ્ત્રી)\nફેક્ટરી ઉમેરો: Jinjiling, Daxiaotang, Yihe, લૂઓયાંગ ટાઉન, Boluo કાઉન્ટી, હુઇઝોઉ સિટી 516100, ગુઆંગડોંગ પ્રાંતના, ચાઇના\n(સૂચના: ફક્ત ઉત્પાદનો માટે વેબસાઈટ બતાવી અને ઓનલાઇન વેચાણ આધાર નથી.)\nમિત્ર પર શેર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/national-news/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-vayu-cyclone-cyclone-%E2%80%98vayu-weather-alert-weather-alert-in-gujrat-cyclonic-storm-cyclonic-storm-vayu-vayu-indian-meteorological-department-imd-southeast-arabian-sea-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-119061200007_1.html", "date_download": "2019-06-19T09:29:52Z", "digest": "sha1:SDYROWYSI3UNPT6PJUNOURWMB4WRQIGX", "length": 12023, "nlines": 213, "source_domain": "gujarati.webdunia.com", "title": "વાયુ ને લઈને મુંબઈથી ગુજરાત સુધી હડકંપ, મુંબઈમાં જોવા મળી વાયુની ઝલક | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nવાયુ ને લઈને મુંબઈથી ગુજરાત સુધી હડકંપ, મુંબઈમાં જોવા મળી વાયુની ઝલક\nઅરબ સાગરમાં બનેલ ચક્રવાતી તોફાન વાયુ ગુરૂવારે ગુજરાત સાથે ટકરાશે. મોસમ વિભાગનુ અનુમાન છે કે આ તોફાન ગંભીર ચક્રવતી તોફાનનુ રૂપ લઈ શકે છે. હાલ આ ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતની તરફ ઝડપથી વધી રહ્યુ છે.\nતોફાન આવવા પહેલા જ તટીય વિસ્તારમાં તેને અસર જોવા મળી છે. મુંબઈ, દમણ-દિવ, વલસાડ, વેરાવળ, પોરબંદર મહુવામાં ઝડપી વરસાદ સાથે હવાઓ શરૂ થઈ છે.\nગુજરાતમાં વાયુ વાવાઝોડાની ઝડપ 140-150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઇ શકે છે. તેનો લેન્ડફોલ સૌરાષ્ટ્ર તટની નજીક હોવાની અનુમાન છે. હજુ વાવાઝોડું પોતાની હાલની સ્થિતિથી ઉત્તરની તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવાની વચ્ચે વધી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર કાચા મકાનો અને જર્જરિત બિલ્ડિંગ, અને વીજળી સપ્લાયને અસર થઇ શકે છે. સાથો સાથ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.\nચક્રવાતી તોફાનના ગંભીર પ્રભાવને જોતા NDRFની 36 ટીમો ગુજરાતમાં ગોઠવાઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરલમાં પણ બચાવ દળ એક્ટિવ છે.\nમોસમ વિભાગ મુજબ 100 કિમીની ગતિથી વધી રહેલ વાયુ તુફાન 13 જૂનની સવારે ગુજરાતના પોરબંદર અને મહુવા વિસ્તારમાં તબાહી મચાવી શકે છે. આ તોફાનની ગતિ 120થી 135 કિમી રહી શકે છે.\nગૃહ મંત્રી અમિત શાહે કેબિનેટ સચિવ પીકે સિન્હા સાથે તૈયારીઓની સમીક્ષા કરી છે. ગુજરાત અને દીવ માટે એડવાઈઝરી રજુ કરવામાં આવી છે. જેમા ગુજરાત સરકાર અને દીવ પ્રશાસનને દરેક વ્યક્તિને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવાનો આદેશ આપ્યો છે.\nવાવાઝોડાની દરેક Liv e અપડેટ - વાયુ બન્યુ વિકરાળ, 175 કિમી પ્રતિ કલાકની ગતિથી ટકરાશે\nઆફત સામે પૂર્વ તૈયારી એ જ ઉપાય, વાવાઝોડાંથી બચાવ માટેની માહિતી\nવાવાઝોડાનું જોખમ : સુરતમાં બીચ બંધ કરાયા, રાજકોટમાં 13મીએ સ્કૂલોમાં રજા જાહેર\n‘વાયુ વાવાઝોડું’ જાણો પળેપળની ખબર એક ક્લિક પર\nઅમદાવાદના પોલીસ કર્મચારીઓ આનંદો હવે મળશે વિકલી ઓફ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%86-%E0%AA%85%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE/", "date_download": "2019-06-19T09:40:06Z", "digest": "sha1:UN5JOEQLNIONDOMREKCSKMDVG4NI3UTN", "length": 19818, "nlines": 49, "source_domain": "www.bhavyaraval.com", "title": "કાશ.. આ અનાથને કોઈ નાથ મળી જાય.. કાશ.. આ અબલાને કોઈ ન્યાય મળી જાય.. - ભવ્ય રાવલ", "raw_content": "\nકાશ.. આ અનાથને કોઈ નાથ મળી જાય.. કાશ.. આ અબલાને કોઈ ન્યાય મળી જાય..\nવાસનાની વેદના અને વાત્સલ્યની સંવેદનાસભર વરવી વાસ્તવિકતા\nએનું સાચું નામ એને કે કોઈને ખબર નથી, આથી બધા તેને કમલા કહે છે. કમલાને ગુજરાતી આવડતું નથી, કમલા મધ્યપ્રદેશનાં કોઈ આદિવાસી વિસ્તારની વતની હોય તેવું લાગી રહ્યું છે. તેને ખુદને ખબર નથી કે તેનાં મા-બાપ કોણ છે ક્યાં છે અને એને એ પણ ખબર નથી કે તે હમણાં થોડાં દિવસો પહેલાં જ મા બની છે કમલાએ દીકરાને જન્મ આપ્યો છે પણ એ દીકરો પણ એની માની જેમ જ પોતાની માથી દૂર છે અને તેનો બાપ કોણ છે એ એને કે કોઈને ખબર નથી. કમલાનો દીકરો સમાજનાં કેટલાંક ભલા લોકોનાં હિતથી આવ્યો હોય તેનું નામ હિતાર્થ રાખવામાં આવ્યું છે. નસીબની બલિહારીથી જન્મેલા હિતાર્થને એનાં માનું ધાવણ કે હૂંફ નસીબ થયા નથી કારણ હિતાર્થનાં જન્મનાં બીજા દિવસે જ તેને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં મોકલી દેવામાં આવ્યો છે તો બીજી તરફ કમલાને થોડાં દિવસોમાં કોઈ માનસિક અસ્થિર વ્યક્તિઓનાં સેવાભાવી ટ્રસ્ટનાં કેન્દ્રમાં મોકલી દેવામાં આવશે.\nસંવેદના અને સનસની જગાવનારી આ વાત છે : જુલાઈ, ૨૦૧૭. રાજકોટ ભાવનગર હાઈવેનું ગઢકા ગામ. જ્યાં એક સ્થાનિક મહિલાને ખરાબ અવસ્થામાં કોઈક વ્યક્તિ રસ્તા પર પડેલી જોવા મળે છે. એ જાગૃત મહિલા તુરંત ગઢકા નજીકની રાજકોટ આજીડેમ પોલીસને આ અંગે જાણ કરે છે. પ્રાથમિક તપાસમાં મળી આવેલી વ્યક્તિ માનસિક અસ્થિર મહિલા માલૂમ પડે છે. સૌએ એવું અનુમાન લગાવ્યું, ગઢકા નજીક ત્રંબા ખાતે માનવમંદિર ટ્રસ્ટ છે. જ્યાં માનસિક રીતે અસ્થિર લોકોનું કેન્દ્ર આવેલું છે. નક્કી આ મહિલા ત્યાંથી ભાગી આવી હોય શકે. આજીડેમ પોલીસનાં હેડ કોન્સ્ટેબલ માલવિયા સાહેબે માનસિક અસ્થિર મહિલાનો કબજો લઈ તેને ત્રંબા માનવમંદિર ટ્રસ્ટનાં હવાલે કરી દીધી. જ્યાં તે મહિલાનું મેડિકલ ચેકઅપ દરમિયાન એ ગર્ભવતી હોવાની જાણ થઈ. કમલાનાં પેટમાં બે-અઢી મહિનાનો ગર્ભ વિકસી રહ્યો હતો. માનવમંદિર ટ્રસ્ટનાં સંચાલક રમાબેન અને ધીરુભાઈ કોરાટે આ અંગે સામાજિક કાર્યકર અલ્પાબેન અને અનિરુદ્ધભાઈ જાડેજાનો સંપર્ક કર્યો. આ સમગ્ર ઘટનાની જાણ વાત્સલ્ય ટ્રસ્ટને કરવામાં આવી.\nવાત્સલ્ય ટ્રસ્ટનાં સંચાલક જયદિપભાઈ કાચા તથા જયશ્રીબેન વોરા અને માનવમંદિર ટ્રસ્ટનાં સંચાલક ધીરુભાઈ અને રમાબેન કોરાટ તેમજ સામાજિક કાર્યકર અનિરુદ્ધભાઈ અને અલ્પાબેન જાડેજા વચ્ચે આ અંગે ગંભીર ચર્ચા-વિચારણા થઈ. કશે પણ માનસિક રીતે અસ્થિર ગર્ભવતી મહિલાઓની સાર-સંભાળ માટેનું કેન્દ્ર નથી. કમલા માનસિક અસ્થિર તો હતી જ સાથે ગર્ભવતી પણ.. આ સગર્ભાની સારવાર અને સાચવણી કોણ લઈ શકે\nકમલાની ફરી તબીબી તપાસ કરવામાં આવી. મેડિકલ રીપોર્ટમાં વધુ એક ચોંકાવનારી બાબત જાણમાં આવી, કમલા વારંવાર સામૂહિક અત્યારચારનો ભોગ થતા ગર્ભવતી બની છે. કમલાની માનસિક અસ્થિરતાનો માનવીઓનાં વેશમાં ફરતાં હવસખોર ભૂંડોએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને જ્યારે વાસનાનાં વરુઓનું પેટ ભરાઈ ગયું ત્યારે તેણે કમલાને નિર્વસ્ત્ર હાલતમાં હાઈવે પર છોડી દીધી. અને હવે પોલીસ, પ્રસાશન કે કોઇપણ કમલાને ન્યાય અપાવવા કે કમલાનાં પેટમાં રહેલાં બાળકને આ દુનિયામાં લાવવા માટે તૈયાર ન હતા તેવાં સમયે સમાજનાં કેટલાંક સેવાભાવીઓએ નક્કી કરી લીધું, કમલાને ગર્ભપાત કરાવવો જોઈએ નહીં, તેનું બાળક આ દુનિયામાં આવવું જોઈએ. કમલાનું બાળક સહિયારા પાપનું નહીં, સામાજિક પ્યારનું પ્રતિક બનવું જોઈએ.\nઅંતે.. વાત્સલ્ય ટ્રસ્ટનાં ભોમેશ્વર વાડી, જામનગર રોડ ખાતે આવેલા રેનબસેરામાં ગર્ભવતી અસ્થિર મગજની મહિલાને પ્રાથમિક સારવાર, રહેવા-જમવાની સુવિધા આપવામાં આવી. માનવમંદિર અને વાત્સલ્ય ટ્રસ્ટનાં સંચાલકો તેમજ સામાજિક કાર્યકરો સહિત બીજી કેટલીક જાગૃત જનતાએ કમલાનાં પેટમાં ઉછરી રહેલાં બાળકને આ દુનિયામાં લઈ આવવાનું નક્કી કરી લીધું.\nકમલાને એક અલગ ઓરડો ફાળવવામાં આવ્યો. તેને નિયમિત ભોજન અને દવા સાથે જરૂરી સારવાર આપવાની કામગીરી શરૂ થઈ. આ સમય દરમિયાન ખેરુનબેન અને નજમાબેને કમલાની તમામ સેવાકીય સારવાર કરી. ભોમેશ્વર વિસ્તારનાં લોકોને પણ આ ઘટનાની જાણ થતા તેઓ પણ મા બનનારી કમલાનાં દર્દ કહો તો દર્દ, ખુશી કહો તો ખુશી, કરુણતા કહો તો કરુણતા કે ગાંડપણ કહો તો ગાંડપણ પણ જે કઈપણ હતું તેમાં ભાગીદાર બન્યા.\nછ મહિના બાદ.. ૨ ફેબ્રુઆરી ૨૦૧૮નાં રોજ બપોરે ૧.૩૦ કલાકે પોતાના ઓરડામાં જ કમલાએ પોણા ત્રણ કિલોનાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. જન્મનાં બીજા જ દિવસે બાળકને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં સોંપી દેવામાં આવ્યો. ટૂંકસમયમાં કમલાને પણ કોઈ માનસિક વિકલાંગ કેન્દ્રનાં હવાલે કરી દેવામાં આવશે.. કારણ, જેમ અસ્થિર ગર્ભવતી મહિલાઓ માટેનું સાર-સંભાળ કેન્દ્ર નથી તેમ અસ્થિર મા-બાળક માટેનું સાર-સંભાળ કેન્દ્ર પણ નથી. ખેર, બાળકને જન્મ આપ્યા બાદ કમલા થોડી શાંત બની ગઈ છે, હવે તેનું ગાંડપણ થોડું ઘટ્યું હોય એવું લાગે છે.\nકમલાની કથની કહું તો.. કમલા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને ખબર ન હતી કે તેનાં પેટમાં ઈશ્વરનાં અંશ સમું તેનું સંતાન અને સમાજની દ્રષ્ટિએ નાજાયસ ઔલાદ ઉછરી રહી છે. કમલાને ખબર નહતી તેની સાથે ક્યારે, કોને શું કરી નાખ્યું કે તેનાં બે પગ વચ્ચે પડેલા ઉજરડાઓમાંથી લોહી વહ્યાં કરતુ, બળતરા સાથે દુઃખાવો થતો. તેને ઉલ્ટીઓ થતી. એનું પેટ ફૂલાઈ રહ્યું હતું.\nકદાચ વ્યક્તિગત વાસનાઓ સંતોષવા કમલાને શિકાર બનાવનાર શૈતાની પુરુષોનાં ચેહરા કમલાના માનસ પર કોઈકોઈ વાર અંકિત થઈ ઉઠતા હતા આથી તે પુરુષો જોઈ ડરી જતી હતી. એ દિવસો સુધી જમતી નહીં, દવા ન લેતી. બસ.. ઓરડાનાં એક ખૂણે બેસી રહેતી.\nકમલા પર બળજબરી થઈ હશે ત્યારે તેણે મોટેમોટેથી ચીસો પાડી હશે.. રડી હશે.. હેવાનિયત સામે તેણે હિંમત દાખવી હશે. જુલમનો શિકાર બનેલી એ જનેતા બનવા જઈ રહેલીને બધું યાદ આવતાં એ ચીસાચીસ કરી મૂકતી હતી. કમલા ક્યારેક પોતાની આસપાસ રહેલી વ્યક્તિ અને વસ્તુઓને પણ ઈજા પહોંચાડતી. કમલા ક્યારેક સાવ સૂનમૂન બેઠી રહેતી તો ક્યારેક કલાકો સુધી ફિલ્મી ગીતો ગાતી રહેતી. કમલા પહેલેથી જ ગાંડપણ ધરાવતી હતી કે પછી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યા બાદ તેની માનસિક હાલત બગડી હતી એ કહેવું મુશ્કેલ હતું.\nએક મહિલાએ કમલાને હાઈવે પર નગ્નવસ્થામાં પડેલી જોઈ ત્યારબાદ પોલીસે તેને માનવમંદિર ટ્રસ્ટને સોંપી અને ત્યારબાદ વાત્સલ્ય ટ્રસ્ટે તેની સારવાર કરી કમલાનાં બાળકને આ દુનિયામાં લઈ આવવાનો સંકલ્પ અને શક્તિ દાખવી ત્યારથી આજ સુધીની સૌથી દુઃખદ બાબત એ રહી કે, કમલા ગર્ભવતી હતી ત્યારે તેને જાણ ન હતી કે તે મા બનવાની છે. કમલાએ દીકરાને જન્મ આપ્યા બાદ પણ તેને ખબર નથી કે, તે એક બાળકની મા બની ચૂકી છે. સૌનાં હિતથી જન્મેલાં હિતાર્થને પણ ખબર નથી કે, તે આ દુનિયામાં જન્મતાવેંત છતે મા-બાપે અનાથ બની ગયો છે. એ સમજણો થશે ત્યારે તેની મા કોઈ પાગલખાના��ી દર્દી હશે અથવા બર્બર બનાવનો ભાગ બની મરી ગઈ હશે. હિતાર્થનો બાપ કોણ છે એ પણ કોઈને ખબર નથી એટલે હિતાર્થનો બાપ પણ ક્યાંક આપણા બધા વચ્ચે અલમસ્ત બની જીવતો હશે અથવા ઈશ્વરનાં ન્યાયનો ભાગ બની સજા ભોગવી ચૂક્યો હશે.\nઆરંભે શુરા અને અંતે અધૂરા એવા આપણે પણ કોઈનાં નાથ બનવા કે કોઈને ન્યાય આપવામાં આગળ આવશું નહીં આથી કમલાને ન્યાય મળશે કે કેમ એ કહી ન શકાય પણ હા, પોલીસ કે પ્રશાસન નહીં તો અંતે પ્રભુ થકી પણ કમલાને ન્યાય મળે તેવા પ્રયત્નો નહીં તો પ્રાર્થના થઈ શકે.\nઅને કાઠીયાવાડ બાલાશ્રમમાં તાજો જન્મેલો જમા કરાવેલો હિતાર્થ કાશ.. આ હિતાર્થનાં નામ પાછળ કોઈનું નામ અને અટક જોડાઈ. કાશ.. સૌનાં હિતથી આવેલો હિતાર્થ કોઈનું હિત બની જાય. કાશ.. અનાથ હિતાર્થને નાથ મળી જાય તેવાં પ્રયત્નો નહીં તો પ્રાર્થના થઈ શકે.\nમિરર મંથન : માનસિક વિકલાંગ વ્યક્તિઓ પર શારીરિક જુલમનાં કિસ્સાઓ નવા નથી. નવીનતા એ પણ નથી કે, માનસિક વિકલાંગ વ્યક્તિઓ જ્યારે કોઈ ઘટનાનો ભોગ બની રહે છે ત્યારે તેને કોઈને કોઈ માનવમંદિર, વાત્સલ્ય ટ્રસ્ટનાં સંચાલકો, સામાજીક કાર્યકરો અને રેનબસેરા આસપાસનાં લોકો જેવા મસીહાઓ પાસેથી સહાનુભૂતિ અને સારવાર મળી રહે છે. નવીનતા એ છે કે, રાજકોટ કે સૌરાષ્ટ્ર કે મોટાભાગની જગ્યાઓએ માનસિક ગર્ભવતી મહિલાઓની સારસંભાળ લેતું કોઈ સારવાર કેન્દ્ર નથી, એટલે કમલાની સાર-સંભાળ લેવા કોઈ રાજી કે તૈયાર ન હતું. જો વાત્સલ્ય ટ્રસ્ટે કમલાની સાર-સંભાળ લીધી ન હોત તો\nભારતીય અંડર ૧૯ રગ્બી…\nસ્ત્રી શું ન કરી શકે\nપગ નથી છતાં પગભર :…\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/03/24/surya-vivekno/?replytocom=413", "date_download": "2019-06-19T09:17:44Z", "digest": "sha1:3CZUNO33KNFYK5I7TIJAYKECMJXGSAAW", "length": 40363, "nlines": 223, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ઊગે સૂર્ય વિવેકનો – અવંતિકા ગુણવંત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંક���વાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઊગે સૂર્ય વિવેકનો – અવંતિકા ગુણવંત\nMarch 24th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : અવંતિકા ગુણવંત | 20 પ્રતિભાવો »\n[‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘ઊગે સૂર્ય વિવેકનો’માંથી સાભાર. આ પુસ્તક અલગથી પણ ઉપલબ્ધ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]\nતાત્વિકની પત્ની ઋજુતા એમ.એસ.સી., એલ.એલ.બી. થયેલી છે, સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણી છે, એ જેટલું સારું ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી બોલી શકે છે, એટલું સારું સંસ્કૃત પણ બોલી શકે છે. એ ધારે તો સારી જોબ મેળવી શકે અથવા તો કોઈ વ્યવસાય કરી શકે એટલી ક્ષમતાવાળી છે, પણ એ જોબ નથી કરતી, પૈસા કમાવવાની કે બહારની દુનિયા પોતાનું નામ જાણે એવી કોઈ પ્રવૃત્તિ નથી કરતી. કેમ કેમ એ કરિયર નથી બનાવતી કેમ એ કરિયર નથી બનાવતી સામાન્ય રીતે આધુનિક શિક્ષિત યુવતી તો માને છે કે મારામાં ટેલન્ટ છે, મેં શિક્ષણ લીધું છે તો શું કરવા હું ઘરમાં પુરાઈ રહું સામાન્ય રીતે આધુનિક શિક્ષિત યુવતી તો માને છે કે મારામાં ટેલન્ટ છે, મેં શિક્ષણ લીધું છે તો શું કરવા હું ઘરમાં પુરાઈ રહું હું બહારના ક્ષેત્રમાં મારું સ્થાન બનાવીશ. સમાજે આવી તેજસ્વી નારીને માન આપ્યું છે, તો એના સ્વજનોએ પણ એને સાથ-સહકાર પૂરા પાડ્યા છે.\nઆજની સ્ત્રીઓ માટે વિશ્વનાં તમામ ક્ષેત્રોનાં દ્વાર ખૂલી ગયાં છે. ત્યારે ઋજુતા એની મા, દાદી કે નાનીની જેમ ઘરમાં રહેવાનું જ કેમ પસંદ કરે છે ઋજુતાએ પહેલેથી નક્કી કર્યું હતું કે હું ગૃહિણી બનીશ અને મારો સંસાર સંભાળીશ, કોર્પોરેટ જગતમાં ઊંચા પદ શોભાવતી સ્ત્રી કરતાં એ ગૃહિણીના પદને જરાય કમ નહોતી સમજતી. તેથી જ્યારે તાત્વિક સાથે એના વિવાહની વાત ચાલી ત્યારે એણે નિખાલસતાથી તાત્વિકને પૂછ્યું હતું :\n‘તમે એવું ઈચ્છો ખરા કે તમારી પત્ની જોબ કરે \n‘જોબ કરવી કે ના કરવી એ મારી પત્નીએ નક્કી કરવાનું હોય, એ એની અંગત વાત છે, મારાથી એમાં હસ્તક્ષેપ ન થાય.’ તાત્વિકે જવાબ આપ્યો હતો.\n‘પણ લગ્ન પછી તો પત્નીએ શું કરવું અને શું ના કરવું એ પતિ નક્કી કરતો હોય છે અને પતિ એવું માનતો હોય છે કે પત્નીએ પતિ કહે એમ જ કરવું જોઈએ – એ સંપૂર્ણ સમર્પણ ઈચ્છતો હોય છે.’\n‘હું એવી પરંપરામાં માનતો નથી. પતિ અને પત્ની બે અલગ છે, એમનાં વ્યક્તિત્વ અને એમના જીવન અલગ છે. શું કામ પત્નીએ પતિમાં ઓગળી જવું જોઈએ પતિના અસ્તિત્વમાં પત્ની પોતાનું અસ્તિત્વ સમાવી દે તો જ શું પ્રેમ કહેવાય પતિના અસ્તિત્વમાં પત્ની પોતાનું અસ્તિત્વ સમાવી દે તો જ શું પ્રેમ કહેવાય હું એવું નથી માનતો. પતિ અને પત્ની એમના સંસારને ટકાવી રાખનાર બે સ્તંભ છે, ભલે ને એ અલગ હોય અને પોતપોતાની રીતે પોતાનો વિકાસ સાધતા હોય, તેથી એમના દાંપત્યજીવનને કોઈ વાંધો નથી આવતો, હું તો માનું છું કે સુંદર, મધુર, શુભ મંગલ જીવનની વાંછના હોય તો દાંપત્યજીવનમાં મોકળાશ હોવી જોઈએ. એક જણે પોતાના વિચારો બીજા પર થોપવા જોઈએ નહીં.’\nઋજુતાને તાત્વિકનો સ્વભાવ, વિચારસરણી, માન્યતાઓ બધું ગમી ગયું. બેઉનાં લગ્ન થયાં. તાત્વિક એની કરિયરમાં એક પછી એક સોપાન ચડતો જાય છે. ઋજુતા ઘર, સંતાન, પતિ, પતિના માતાપિતા, અન્ય સ્વજનો અને સાંસારિક વ્યવહારો સંભાળે છે. બધાં એને એક ગૃહિણી તરીકે ઓળખે છે.\nએક દિવસ તાત્વિકના કોઈ પરિચિતે તાત્વિકને પૂછ્યું : ‘બહારની દુનિયામાં તારું આવડું મોટું નામ, બધા તને ઓળખે અને તારી પત્નીની કોઈ સ્વતંત્ર ઓળખ જ નહીં \nતાત્વિક બોલ્યો : ‘ઋજુતા અત્યારે જે છે એનાથી એને સંતોષ છે અને મને એનું અભિમાન છે. મારા કરતાં એણે કદાચ વધારે વિકાસ સાધ્યો છે. અમારી ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા પૈસા જોઈએ, એટલા માટે હું કમાઉં છું. જીવનમાં પૈસા આવશ્યક છે, અતિ આવશ્યક છે. એના વિના ના ચાલે, પણ માત્ર પૈસાથીય જીવન ન ચાલે. પૈસા કરતાં જીવનનું મૂલ્ય ઘણું વધારે છે. જીવન ઘણું મોટું છે. એકાદ-બે ભૌતિક સગવડો ના હોય તો ચાલી જાય, અરે કિંમતી ચીજવસ્તુઓ ના હોય તોય વાંધો ના આવે, પણ ઋજુતા જે પ્રેમ અને નાજુકાઈથી અમારાં હૃદયમનની સંભાળ લે છે તે ના લે તો ના ચાલે. એ મારી, અમારા સંતાનો અને માબાપની સૂક્ષ્મમાં સૂક્ષ્મ લાગણીને સમજી શકે છે અને સાચવી લે છે. પ્રગતિ માટે એ અમને નિરંતર પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે.\nહું પૈસા કમાઉં છું, લાખોની મારી કમાણી છે એમાં ઘટાડો થાય તો ચાલી શકે, ઓછા પૈસામાં પણ ઋજુતા આ��લી જ સફળતાથી ઘર ચલાવી શકે એટલું એનામાં કૌશલ્ય છે, પણ એ અમારી કાળજી લેવામાં જો થોડી બેધ્યાન બને, એ જો અમને મૂકીને એકલી ક્યાંય બહાર માત્ર થોડા દિવસ જાય તોય અમે આકુળવ્યાકુળ થઈ જઈએ. મિત્ર તને સવાલ થશે એવું તો શું કરે છે ઋજુતા, કે હું એને આટલું માન આપું છું તને સવાલ થશે એવું તો શું કરે છે ઋજુતા, કે હું એને આટલું માન આપું છું તો સાંભળ, એ અમારા આરોગ્યનો તો પૂરો ખ્યાલ રાખે જ છે, અમારી સગવડોનું ધ્યાન રાખે છે અને સાથે સાથે અમારી આંતરિક જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખે છે. અમારા હૃદય-મન પ્રસન્ન રહે, ઘરમાં આનંદિત વાતાવરણ રહે એનો પણ ઋજુતા જ ખ્યાલ રાખે છે. એ કદી ફરિયાદ નથી કરતી કે અમારા ખાતર એણે અમુક ભોગ આપ્યો કે કદી બદલામાં કશું માગતી નથી. મારે એવી જ પત્ની જોઈતી હતી, પણ આશા ન હતી કે વ્યક્તિસ્વાતંત્ર્યના આ યુગમાં આવી સ્નેહાળ, સમજદાર, સમતાવાળી પત્ની મળશે. ખરેખર હું નસીબદાર છું. ઋજુતા જેવી પત્ની આપીને ઈશ્વરે મને અઢળક સુખ આપ્યું છે.’\n[2] નિકટના સંબંધમાંય આવું જ વલણ કેમ \nસુધીરભાઈનાં પત્ની રમાબેનના અવસાન નિમિત્તે મળવા ગઈ. સુધીરભાઈ કહે : ‘અમારી જ્ઞાતિ ગામડામાં વસેલી એટલે શિક્ષણનો વ્યાપ ઓછો, કોઈ કોઈ છોકરાઓ શહેરની બોર્ડિંગમાં રહીને આગળ અભ્યાસ કરે. પણ છોકરીઓ તો ગામની સ્કૂલમાં સાત-આઠ ધોરણ હોય તેટલો જ અભ્યાસ કરી શકે. રમા ગામડાની એ સાત ચોપડી જ ભણેલી અને મને પૂછ્યા વગર મારી બાએ એની સાથે મારું વેવિશાળ કરી નાખેલું. ત્યારે હું શહેરમાં બોર્ડિંગમાં રહીને એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો. મારા મનમાં જીવનસંગિની વિશેનું એક રંગીન સ્વપ્ન હતું. મને હતું જીવનસંગિનીનું વ્યક્તિત્વ ફૂલ જેવું કોમળ અને મઘમઘતું હોય, એની આંખમાં બુદ્ધિનો ચમકાર હોય, વાણીમાં વિદ્વતા હોય, એનું બોલવું ચાલવું પ્રભાવશાળી હોય, મારું ઘર બધી રીતે વિશિષ્ટ હોય. એના બદલે સાત ચોપડી ભણેલી રમા સાથે બાએ મને બાંધી દીધો. રમાએ કદી શહેર જોયું ન હતું. શહેરના રીતરિવાજ અને મેનર્સનો તો એને ખ્યાલ જ ન હતો. એ તો ઊંધું ઘાલીને ઘરના કામ કરી જાણતી.\nરમા માટે મેં કોઈ ઉમળકો ના બતાવ્યો એટલે મારી બા સમજી તો ખરી કે મને સંબંધ પસંદ નથી પડ્યો. એટલે એ બોલી ‘આ રમાને અત્યારે તું ગમાડતો નથી પણ સમય જશે એમ એમ તને એનું મૂલ્ય સમજાશે.’ ત્યારે તો બાના એ શબ્દોએ મને કોઈ અસર ના કરી. હું ચૂપ જ રહ્યો. બા માટે મને બહુ સ્નેહ અને આદર – તેમનું દિલ દુભાય એવું કશું કરી શકું નહિ, વળ��� આજ્ઞાંકિતતાનો ગુણ એટલે વિરોધ કરવાની મારી હિંમત ન ચાલી અને હું પરણી ગયો. પરંતુ મારા મનમાં વિવાહ સંબંધ અંગે જે મડાગાંઠ પડી ગઈ એ ઉકલી નહિ. હું એટલો જડ અને જિદ્દી કે મેં મારા હૃદયનાં દ્વાર ખોલ્યાં જ નહિ. રમા હોંશભેર મારા ઘરમાં પ્રવેશી પણ મારી નજીક આવતાં એ થંભી ગઈ. મારી ઉદાસીનતા એ જાણી ગઈ, એ ખાનદાન બાઈએ મને એક સવાલ ના પૂછ્યો કે બહારના કોઈને પોતાની મૂંઝવણ, વેદના એણે જણાવ્યા નહિ, એ મૌન જ રહી. પોતાનું દુઃખ ભીતરમાં ભંડારીને હસતા મોંએ ફરજ બજાવતી રહી અને હું એને અન્યાય કરતો રહ્યો. એને સમજવા મેં પ્રયત્ન જ ના કર્યો મારી જાતને બહુ સમજદાર અને બુદ્ધિમાન માનનાર હું રમા સાથેના સંબંધમાં બધી સમજણ, બધો વિવેક, સારાસારનું ભાન ખોઈ બેઠો. હું સાવ નિષ્ઠુર થઈ ગયો.\nરમા એના માતાપિતાનું ઘર, એનું ચિરપરિચિત સ્નેહીજનોનું વર્તુળ છોડીને તદ્દન અપરિચિત ઘરમાં પ્રવેશી છે તે કોના પર વિશ્વાસ મૂકીને સપ્તપદીના ફેરા ફરીને સુખદુઃખમાં સાથે જીવવાની પ્રતિજ્ઞા લઈને કોનો હાથ પકડીને એ આ અજાણ્યા ઘરમાં પ્રવેશી હતી સપ્તપદીના ફેરા ફરીને સુખદુઃખમાં સાથે જીવવાની પ્રતિજ્ઞા લઈને કોનો હાથ પકડીને એ આ અજાણ્યા ઘરમાં પ્રવેશી હતી એના હૈયે કેટકેટલાં સ્વપ્નાં હશે પણ એને મારી પાસેથી મળ્યું શું એના હૈયે કેટકેટલાં સ્વપ્નાં હશે પણ એને મારી પાસેથી મળ્યું શું અવગણના. એની નાજુક લાગણીઓનો એક વાર પણ મેં વિચાર ના કર્યો. હું મારી માનો આજ્ઞાંકિત દીકરો બન્યો પણ કોડભરી રમાનો તો હું ગુનેગાર જ બન્યો. શાણા માણસોએ પ્રબોધેલા શીખવચનો કે જીવનમાં જે મળે એનો સમસ્ત હૃદયથી સ્વીકાર કરો અને પછી ધાર્યા રૂપરંગ આપો – એ વાત જ હું કેમ ભૂલી ગયો અવગણના. એની નાજુક લાગણીઓનો એક વાર પણ મેં વિચાર ના કર્યો. હું મારી માનો આજ્ઞાંકિત દીકરો બન્યો પણ કોડભરી રમાનો તો હું ગુનેગાર જ બન્યો. શાણા માણસોએ પ્રબોધેલા શીખવચનો કે જીવનમાં જે મળે એનો સમસ્ત હૃદયથી સ્વીકાર કરો અને પછી ધાર્યા રૂપરંગ આપો – એ વાત જ હું કેમ ભૂલી ગયો આજે મને માથું પછાડી પછાડીને મારી જાતને શિક્ષા કરવાનું મન થાય છે.\nલગ્નની પવિત્રતા હું સમજ્યો નહિ. મારા પગલે પગલે ચાલનાર એ સુકોમળ નારીને મેં એના કોઈ વાંક વગર આખી જિંદગી દુઃખી દુઃખી કરી મૂકી. બધાંના સાંભળતાં હું એને ઉતારી પાડતો, અને એ ચૂપ રહેતી. હા, એનો ચહેરો સહેજ પડી જાય, પણ સામે કોઈ શાબ્દિક જવાબ નહિ, વર્તનમાં કોઈ અસહકાર નહિ, આંખમાં ���ોઈ રોષ નહિ. એની નિશ્ચલતા જોઈને મને થાય કે એનામાં માનઅપમાનની સમજ નથી. એને મારા સંગે બંગલામાં રહેવા મળ્યું છે, નોકરચાકર પર હુકમ ચલાવવા મળ્યા છે, મોટરમાં હરવા મળ્યું છે, ગામડાની છોકરીને આનાથી વધારે શું જોઈએ બીજાના ઘરમાં સાસુ-વહુ વચ્ચે વાદવિવાદ થાય છે, ઝઘડા થાય છે એવું હું સાંભળતો પણ અમારા ઘરમાં એવું નહતું થતું, કેમ બા અને રમાના મન કદીય ઊંચા નથી થતાં, બોલાચાલી નથી થતી – એવો મને વિચારે નહોતો આવતો. રમા વિરુદ્ધ મેં કોઈનાય મોંએ એક ફરિયાદે નથી સાંભળી. છતાં રમા માટે પ્રેમ ના થયો. એનામાં મને રસ નહોતો જાગ્યો. એના માટે આત્મીયતા નહોતી અનુભવી. અમારાં સંતાનોને એ વાર્તાઓ કહેતી, અવાજમાં એવા આરોહઅવરોહ અને હાવભાવ સાથે એ વાર્તા કહેતી. વાર્તાઓ દ્વારા એ બાળકોને કેટલું બધું શીખવાડતી કે હુંય વિસ્મય પામી જતો. પણ એ ક્ષણાર્ધ માટે એના વિશે હું કદી વધારે વિચારતો નહિ કે એની નિકટ જવા પ્રયત્ન ના કરતો, એનેય મારી નિકટ ના આવવા દીધી. આજે મને સમજાય છે એ કેટલી સ્વમાની અને ખુમારીવાળી હતી. એ કદીય સસ્તી થઈને વગર બોલાવે મારી પાસે આવી નથી કે મારી તરફ દુર્લક્ષ પણ સેવ્યું નથી.\nહમણાં હમણાં એને પેટમાં દુખાવો થતો હતો. એણે તો મને કંઈ કહ્યું ન હતું, પણ બાએ કહ્યું હતું પણ મેં ગણકાર્યું નહિ. તો બા અને મારી બહેન મને કહ્યા વગર એને ડૉક્ટરને ત્યાં લઈ ગયા અને પછી તો ડૉક્ટર અને દવાખાનાનાં ચક્કર ચાલ્યાં. એને લીવરનું કેન્સર હતું, આજુબાજુના અવયવોમાં પ્રસરી ગયું હતું. એ થોડા સમયની મહેમાન હતી. મારાં બા અને બહેન અદ્ધર શ્વાસે જે દોડાદોડ કરતાં એ જોઈને હું તો તાજ્જુબ થઈ ગયો. રમા માટે આટલો બધો પ્રેમ. મોત નિશ્ચિત હતું પણ એનામાં જરાય ગભરાટ ન હતો. એક દિવસ મેં એને પૂછ્યું : ‘તારે કાંઈ કહેવું છે ’ ત્યારે ડોકું હલાવીને એણે ના કહી, એ સાંજે જ એ અવસાન પામી.\nઆજે એ નથી ત્યારે મને એનો મોહ જાગ્યો છે, થાય છે કે કોઈ એના વિશે વાતો કર્યા કરે ને હું સાંભળ્યા કરું. ઘરમાં એ જીવતી જાગતી હરતીફરતી હતી ત્યારે એક મીઠી નજર ભરીને એને જોઈય નહિ ને આજે સર્વત્ર મને એ જ દેખાય છે, એને માટે હું ઝૂરું છું. મને થાય છે મારી આંખો એના પ્રત્યે ખૂલે એટલા માટે જ એણે સદાના માટે એની આંખો મીંચી દીધી અને અદશ્ય થઈ ગઈ. પણ એની સુગંધ બધે પ્રસરાવીને એ ગઈ. આજે એના વિના મારું જીવન સૂનું થઈ ગયું. એ એવી રીતે અમારા જીવનમાં સમાઈ ગઈ હતી કે આજ સુધી એના અલગ અસ્તિત્વનો મને ખ્યાલ જ ના ��વ્યો. આજે મારા અફસોસનો પાર નથી. આપણા સંસ્કાર આપણને કહે છે કે જિંદગીમાં હરપળે જાગ્રત રહો અને જવાબદારીનું વહન કરો તો જ જિંદગી સાર્થક થાય પણ હું કેવો બેજવાબદાર મારી ફરજ હતી કે સૌજન્ય અને વિવેકથી મારે વર્તવું જોઈતું હતું તો રમાને કંઈક સંતોષ મળત, સુખ મળત. પણ હું એને દુઃખી કરતો જ રહ્યો.’\nઆ તો પતિપત્નીની વાત છે, પણ બીજા ઘનિષ્ટ સંબંધોમાં સુધીરભાઈ જેવું જડ જિદ્દી વર્તન કરીને માણસ દુઃખ વહોરે છે ને બીજાને દુઃખી કરીને સંબંધ ગુમાવી બેસે છે.\n[કુલ પાન : 128. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]\n« Previous કેસૂડાં – સંકલિત\nપાડોશી – ડૉ. રેણુકા એચ. પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમમ્મીનો માસ્ટરપીસ – પાયલ શાહ\nયોગેનભાઈ ત્રણથી ચાર વખત ડોરબેલ વગાડી. નીલાબેન દરવાજો ન ખોલ્યો. નીલા બહાર ગઈ છે તો મોબાઈલ કેમ નથી ઉપાડતી પાડોશી પાસેથી ચાવી લઈને ઘર ખોલ્યું આ શું પાડોશી પાસેથી ચાવી લઈને ઘર ખોલ્યું આ શું નીલા ઘરમાં જ હતી. બાલ્કનીમાં બેઠી હતી આંખો બંધ કરીને. સાંજના સાત વાગ્યા હતા, પણ નહોતી તેણે લાઈટ કરી કે નહોતો મંદિરમાં દીવો પ્રગટાવ્યો. રસોઈ પણ નહોતી કરી. યોગેનભાઈએ જોયું નીલાની ... [વાંચો...]\nફિંગરપ્રિન્ટ – મનહર રવૈયા\n(‘ફિંગરપ્રિન્ટ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) સુરભિ એપાર્ટમેન્ટમાં બીજા માળના ફ્લૅટ નંબર ચોત્રીસમાં લાગેલી આગ ફાયર બ્રિગ્રેડના બે જવાનોની સમયસૂચકતા દ્વારા આસાનીથી કાબૂમાં આવી ને બુઝાઈ ગઈ. આગ બેડરૂમથી આગળ નહોતી લાગી. આજુબાજુમાં રહેતા લોકો તેમજ સિક્યુરીટી ગાર્ડના જણાવ્યા પ્રમાણે ફ્લૅટ નંબર ચોત્રીસમાં રહેતા ... [વાંચો...]\nસુહાસિની – આશા વીરેન્દ્ર\nનંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, મુકેશ સૌ ફરિયાદ કરવા લાગ્યાં, ‘કેમ નહોતાં આવતાં તમે આમ ગાપચી મારો ... [વાંચો...]\n20 પ્રતિભાવો : ઊગે સૂર્ય વિવેકનો – અવંતિકા ગુણવંત\nબન્ને વાર્તાઓ બહુજ સરસ.\nબન્ને વાર્તાઓ પ્રેરણા આપે તેવી છે.\nખરેખર બહુ સરસ વાર્તાઓ\nબંને સુંદર વાર્તાઓ વાંચવાનો ખુબ આનંદ થયો.\nલગ્નજીવનની વેદના – ઈન્દુલાલ યાજ્ઞિક નો જ પડઘો આ બીજી વાર્તામાં પડઘાય છે.\nઅવંતિકાબેને એમના પાત્ર ઋજુતાને એમ.એસ.સી., એલ.એલ.બી. અને અંગ્રેજી-સંસ્કૃત માં નિપુણ દર્શાવી છે. પણ એ એટલી મહાન હતી કે લગ્ન થતાં જ બધુ છોડીને ગૃહિણી બનવુ પસંદ કર્યુ અને બની રહી. Typical Avantikaben story. Implausible, over-the-top and absurd\nએક વાર અમારી બહેનપણીઓ વચ્ચે વાત થઇ રહી હતી કે કોણે શું કામ એન્જીનીયરીંગમાં એડમીશન લીધું છે બે છોકરીઓએ બહુ પ્રામાણિક જવાબ આપેલો કે ‘એન્જીનીયર કે ડૉક્ટર છોકરો મળે એટલે’.\nઅવંતિકાબેનનાં પાત્રો મને આ સખીઓની હંમેશા યાદ અપાવી જાય છે.\nબંને વાર્તાઓ ખૂબ જ ગમી. અવંતિકાબહેનના સિધ્ધહસ્તે લખાયેલી વાર્તામાં કચાશ હોય ખરી\nબન્ને વાર્તા બહુ ગમી.\n૧) કોર્પોરેટ જગતમાં ઊંચા પદ શોભાવતી સ્ત્રી કરતાં એ ગૃહિણીના પદને જરાય કમ નહોતી સમજતી. Hats off to that woman.\n૨) જિંદગીમાં હરપળે જાગ્રત રહો અને જવાબદારીનું વહન કરો તો જ જિંદગી સાર્થક થાય .Very true.\nકોઈ યુવતી ભણીગણીને ગૃહિણી બનવાનુ પસંદ કરે તો એમા નવાઈ પામવા જેવુ શું છે. એ યુવતીએ કંઈ કોઈ બેઠક બરબાદ નથી કરી. વિકાસ કંઈ પે-પેકેજ વડે જ નથી માપી શકાતો. શું એવુ જરૂરી છે કે સ્વતંત્ર ઓળખ માટે યુવતીઓએ આત્મનિર્ભર હોવુ ફરજિયાત છે ઘણા યુવાનો પણ ભણી ગણીને ખાનદાની ધંધામાં જોડાઈ જાય છે.\nબીજી વાર્તામાં સુધીરભાઈનુ પાત્ર સ્વકેન્દ્રી લાગ્યુ. માણસને જ્યારે પોતાની ભૂલો ન દેખાતી હોય ત્યારે ભૂલો દેખાડવી પણ પડે. સુધીરભાઈએ પ્રેમ વગર પણ સંતાનો તો પેદા કર્યા જ ને. એ તો છે કે ઘણીવાર વ્યક્તિઓનુ સાચૂ મૂલ્ય તેમના અભાવમાં જ સમજાય છે.\nપ્રભુ સૌને સદબુદ્ધિ આપે. આભાર,\nખુબ સરસ વાર્તા છે. બન્‍ને વાર્તાઓમાં સ્‍ત્રીની શકિતની રજુઆત કરેલ છે.\nબન્ને વાર્તાઓ પતિ-પત્ની વચ્ચેના સબંધો ની બે એક્સ્ટ્રીમ કન્ડીસન દેખાડે છે જોકે બીજી વાર્તા થોડી ઓછી વાસ્તવિક લાગે છે.\nવર્ણન કરવાની શૈલી ખુબ જ સરસ છે. મજા આવી વાંચવાની.\nThanks for nice stories. અવંતિકાબેનની વાર્તા વાંચીએ અને જીવનમાં ઉતારીએ તો વિવેકનો સૂર્ય ન ઊગે તોજ નવાઈ લાગે. અવંતિકાબેનને અભિનંદન આપીએ તેટલા ઓછા.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/03/31/achchandas-2/?replytocom=206564", "date_download": "2019-06-19T09:20:16Z", "digest": "sha1:ZZQD4DZ3LU5ELJIAW3XFYTP77OFP25IM", "length": 16804, "nlines": 257, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બે અછાંદસ રચનાઓ.. – ઇસ્માઇલ પઠાણ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબે અછાંદસ રચનાઓ.. – ઇસ્માઇલ પઠાણ\nMarch 31st, 2016 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : | 18 પ્રતિભાવો »\nમારા ઘરથી ખેતર સુધી\nહું ચાલતો જાઉં છું\nઅને ખાડા-ટેકરા આવતા જાય છે\nખેતરના છેડે ઉભેલા થોરીયા\nમારી સામે જોઈ રહે છે\nનિ:શબ્દ બની હું એમને\nમાણસોની ભીડ ધીરે ધીરે\nદૂર થતી જાય છે\nમારા અંદર રહેલી ઉદાસીનું\nસૂર્યના તડકામાં બાષ્પીભવન થાય છે\nએક-એક શબ્દ ફેલાય છે\nને અક્ષરો દોડે છે મારા\nમને લાગે છે કે\n“વનસ્પતિ સંવેદનશીલ હોય છે”\nએ ખરેખર સાચું છે.\nલગ્નની તારીખ નક્કી કરવા\nહું પણ હાજર હતો\nઅને મારી આંખો સામે\nફિલ્મપટ્ટીની જેમ પસાર થવા લાગ્યા\nમારી દિકરીએ પૂછ્યું :\n“ના બેટા હું તો બસ એમ જ જરા…”\nહા..હા..એક દિવસ તારે પણ\nદિકરીની તારીખ નક્કી કરવી પડશે…\nત્યાં હાથમાં ગ્લાસ લઈ આવેલી દિકરીએ જ��ાડ્યો…\n“લો પપ્પા પાણી પીવું છે\nમેં મારી આંખમાં આવેલું પાણી\n– પઠાણ મો. ઇસ્માઇલ અલીખાન\nમુ.તાલેપુરા(મડાણા‌-ગઢ), તા. પાલનપુર, જિલ્લો – બનાસકાંઠા. ફોન – 89-80-654-308\n« Previous કંધોત્તર ‌- અજય સોની (દ્વિતિય પુરસ્કાર વિજેતા વાર્તા)\nશું ખાવું, શું નહીં ક્યારે ઊંઘવું, ક્યારે નહીં ક્યારે ઊંઘવું, ક્યારે નહીં \nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ\nઅદના તે આદમી છઈએ, ...... હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. ઝાઝું તે મૂંગા રહીએ, ...... હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ...... ખાણના ખોદનારા છઈએ; હોડીના હાંકનારા, મારગના બાંધનારા, ...... ગીતોના ગાનારા થઈએ, ...... હે જી અમે રંગોની રચનાય દઈએ છઈએ રચનારા અમે છઈએ ઘડનારા, ...... તે સંહારની વાતું નહીં સહીએ છઈએ રચનારા અમે છઈએ ઘડનારા, ...... તે સંહારની વાતું નહીં સહીએ જીવતરનો સાથી છે સર્જન અમારો : ...... નહીં મોતના હાથા થઈએ, હે જી ... [વાંચો...]\nનવા વરસના રામરામ – મુકુન્દરાય પારાશર્ય\nનવા વરસના, બાપા, રામરામ. સૌ પે રે’જો રામની મેર, રાતદિ’ રામને સંભારતા કરજો ભાવતી લીલાલે’ર, નવા રે વરસના, બાપા, રામરામ. બાયું બોનું, સંધાયનો રે’જો અખંડ ચૂડો, ઢોરાં છોરાં સીખે સૌ રીઓ, નીતરે આફુડો મધપૂડો નવા આ વરસના, બાપા, રામરામ. ખેતર ખેડી ખાતર પૂરજો વાલો વરસે અનરાધાર, સાચુકલાં બીયારણ વાવજો, કે ધાન ઊતરે અપરંપાર નવા આ વરસના, બાપા, રામરામ ઊભું વરસ દિવાળી જ રે’, જેના રુદિયામાં રામ, હરખ સંતોષ ગાજે સામટો, ખોરડું નૈં, આખું ગામ; નવા રે વરસના, બાપા, રામરામ ઓણ ... [વાંચો...]\nઅપેક્ષા – પ્રજ્ઞા કમલ ભટ્ટ\nમારી આંખડીના મારી આંખડીના લજ્જાળુ સ્મિતનો ...................... પૂછશો ના કોઈ મરમ, પહેલાં લેવાઈ ગયું એમનું તે નામને ...................... હવે આવે છે શરમ. હોઠની કૂણી બે પાંખડીની વચ્ચે, ...................... રહેતું એ કમલનું ફૂલ એની સૌરભને વહેતી કરવાની ...................... અણજાણે થઈ છે ભૂલ રોકી રોકાય ના, ઝીલી ઝીલાય ના ...................... ઊડી વાયરાની સંગે ફોરમ... ઝાકળ નાહ્યેલાં તાજાં તે ફૂલને ...................... દઈ દીધું પિયાનું નામ, આંખોમાં પાંગર્યો એવો ઈલમ કે ...................... જોતી હું ઠામો તે ... [વાંચો...]\n18 પ્રતિભાવો : બે અછાંદસ રચનાઓ.. – ઇસ્માઇલ પઠાણ\nસાચે જ અન્ય કલ્ચરોમા દિકરિઓને આ રિતેજ મુલવવામા આવતિ હશે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nબહુ જ સંવેદનશીલ કવિતાઓ આપી. દીકરીની કવિતાએ તો રડાવી દીધો. … દીકરીની વિદાય સૌના માટે વસમી હોય જ છે, … પરંતુ “દસ્તૂર દુનિયાકા હમ સબકો નિભાના હૈ … ” ની મજબૂરી પણ છે ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઇસ્માઇલભાઇ બંને કૃતિ ખૂબ સરસ.\nસમસંવેદનની સુંદર પરકાયા પ્રવેશ કરાવતી કલાત્મક કસાયેલી કલમની દ્યોતક રચનાઓ.\nપ્રતિભાવ બદલ આભાર મિત્રો\nપરંતુ, ” દિકરી ” ની જગાએ ‘ દીકરી ‘ જોઈએ. પાંચ જગાએ દિકરી ટાઈપ કર્યું છે, મતલબ ટાઈપ-ભૂલ તો નથી જ.\nસાચી જોડણીનો લેખકો-કવિઓએ તો આગ્રહ રાખવો જ રહ્યો.\nધ્યાન દોરવા બદલ આભાર…\nઆપની વાત બિલકુલ સાચી છે.આપનો પ્રતિભાવ સાચા ભાવક હોવાની નિશાની છે.\nબહુ સરસ અને ઈમોશનલ કવીતા\nપ્રતિભાવ બદલ આભાર મિત્રો…\nછેલ્લા વાક્ય હૃદય સ્પર્શિ છે..\nમેં મારી આંખમાં આવેલું પાણી\nદીકરી કાવ્ય ખુબ સરસ….\nખુબ સુંદર કુદરત સાથે નો અહેસાસ.\nદિકરી માટે ઉમટેલા ભાવ…લાજવાબ\nબંને રચનાઓ ખૂબ સુંદર\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/arvalli-garba-navratri-2018/", "date_download": "2019-06-19T09:07:40Z", "digest": "sha1:3AMYZV5ULONQB4JRZSBER45TLNPRJPIF", "length": 5092, "nlines": 142, "source_domain": "www.gstv.in", "title": "અરવલ્લીમાં ગરબાની રમઝટ : કલેકટરે લીધી વિવિધ પંડાલોની મુલાકાત - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » અરવલ્લીમાં ગરબાની રમઝટ : કલેકટરે લીધી વિવિધ પંડાલોની મુલાકાત\nઅરવલ્લીમાં ગરબાની રમઝટ : કલેકટરે લીધી વિવિધ પંડાલોની મુલાકાત\nતો આ તરફ અરવલ્લીના મોડાસામાં ગરબાની રમઝટ જામેલી જોવા મળી. ઉમિયા મંદિરના ચોકમાં રામપાર્ક કલ્યાણ ચોક, કુમકુમ પાર્ટી પ્લો અને અરવલ્લીના ગામડાઓમાં ગરબાનો થનગનાટ જોવા મળ્યો હતો. જિલ્લા કલેકટરે નવરાત્રિ દરમિયાન વિવિધ પંડાલોની મુલાકાત કરી હતી.\nભરૂચમાં વસતા બંગાળીઓ દ્વારા દુર્ગાપૂજાની જોરોશોરોથી તૈયારીઓ\nઆ છે સૌપ્રથમ #MeToo અભિયાન શરૂ કરનાર મહિલા, 6 વર્ષની ઉંમરે બની યૌન શોષણનો ભોગ\nટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/080_sonal.htm", "date_download": "2019-06-19T09:38:33Z", "digest": "sha1:CDKIXT533SEVR3XIVJDMAYPTYXF4H3CR", "length": 2370, "nlines": 31, "source_domain": "www.mavjibhai.com", "title": " સોનલ ગરાસણી", "raw_content": "\nસોનલ રમતી રે ગઢડાને ગોખે જો, ગઢડાને ગોખે જો,\nરમતાં ઝીલાણી સોનલ ગરાસણી.\nઆડો આવ્યો રે, સોનલ દાદાનો દેશ જો, દાદાનો દેશ જો,\nસોનલે જાણ્યું જે દાદા છોડવશે.\nદાદે દીધાં રે સોનલ ધોળુડાં ધણ જો, ધોળુડાં ધણ જો,\nતો યે ન છૂટી સોનલ ગરાસણી.\nઆડો આવ્યો રે, સોનલ કાકાનો દેશ જો, કાકાનો દેશ જો,\nસોનલે જાણ્યું જે કાકો છોડવશે.\nકાકે દીધાં રે સોનલ કાળુડાં ખાડુ જો, કાળુડાં ખાડુ જો,\nતો યે ન છૂટી સોનલ ગરાસણી.\nઆડો આવ્યો રે, સોનલ વીરાનો દેશ જો, વીરાનો દેશ જો,\nસોનલે જાણ્યું જે વીરો છોડવશે.\nવીરે દીધાં રે સોનલ ધમળાં વછેરાં જો, ધમળાં વછેરાં જો,\nતો યે ન છૂટી સોનલ ગરાસણી.\nઆડો આવ્યો રે, સોનલ મામાનો દેશ જો, મામાનો દેશ જો,\nસોનલે જાણ્યું જે મામો છોડવશે.\nમામે દીધાં રે સોનલ વેલ્યું ને માફા જો, વેલ્યું ને માફા જો,\nતો યે ન છૂટી સોનલ ગરાસણી.\nઆડો આવ્યો રે, સોનલ સ્વામીનો દેશ જો, સ્વામીનો દેશ જો,\nસોનલે જાણ્યું જે સ્વામી છોડવશે.\nસ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો, માથા કેરા મોળ્યું જો,\nધબકે છૂટી રે સોનલ ગરાસણી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/26-05-2018/20740", "date_download": "2019-06-19T09:28:29Z", "digest": "sha1:XJASTDLYQGDXABDZTRWZ7YHVHHAJBK2B", "length": 15831, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "'રેસ-3' પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ", "raw_content": "\n'રેસ-3' પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ\nમુંબઈ:સલમાન ખાન અભિનિત ફિલ્મ રેસ-૩નુ બીજુ ગીત સેલ્ફીશ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ ગીત કાશ્મીરની સુંદર વાદીઓમાં ફિલ્માવાયુ છે. જેમાં જેકલીન, બોબી દેઓલ અને સલમાન ખાન નજરે પડી રહ્યા છે. આ સાથે જ દર્શકો આ ફિલ્મ રીલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ ઈદના દિવસે રીલીઝ થવાની છે. જોકે, પાકિસ્તાનમાં આ ફિલ્મ ઈદ પર રીલીઝ નહીં થઈ શકે. પાકિસ્તાન સરકારે ઈદની આસપાસના સમયમાં રીલીઝ થતી ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ પાછળ પાકિસ્તાનનો ઉદ્દેશ્ય સ્થાનિક ફિલ્મોને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રતિબંધ સંબંધે પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રાલયે તમાામ થિયેટર માલિકોને આદેશ પણ આપી દીધો છે.જેથી આ ફિલ્મ પાકિસ્તાનમાં એક સપ્તાહ બાદ રીલીઝ થાય તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, ફિલ્મમાં સલમાન ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપુર, ડેઝી શાહ પણ નજરે પડશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nગઈ કાલની મહત્વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST\nપાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST\nસુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST\n૪ વર્ષ પૂરા : અચ્છે દિન કા ઈન્તેઝાર access_time 12:36 pm IST\nસતત ૧૩મા દિવસે પણ પેટ્રોલ- ડીઝલના ભાવ ઠરતા નથી access_time 11:51 am IST\nકૂલભૂષણનો કબ્જો ભારતને નહિ સોંપાય : પાકિસ્તાનનો ધડાકો access_time 11:35 am IST\nકુ. વિશ્વા કોરાટ દ્વારા કાલે 'આરંગેત્રમ' : ભરત નાટયમની મેળવેલ તાલીમનો નિચોડ પ્રસ્તુત થશે access_time 4:21 pm IST\nદુરન્તો એકસપ્રેસના લોકો પાયલોટ માટે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘની સફળ રજૂઆત access_time 4:17 pm IST\nમલુ-મંગલ સોસાયટીના વધુ ૧૪ સભ્યોના પ્લોટ રદ થશેઃ સભ્યપદેથ�� દૂર કરાયા access_time 4:13 pm IST\nસિંહોરના સરગામે શિબિર, મહિલાઓને દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિકાસની ક્ષિતિજો સર કરાવવા સોનેરી સમજણ access_time 11:44 am IST\nસાણથલી ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે ધારાસભ્ય બાવળીયા access_time 11:48 am IST\nઅમરેલી જીલ્લાના બગસરા જુની હળીયાદ-જાળીયા તથા સાતલડી નદી પર જળસંચય અભિયાન વેગવાન access_time 11:56 am IST\nબારડોલીના છીત્રા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ખેડૂતની હત્યા:કેરીની બબાલમાં મર્ડર થયાનું ખુલ્યું access_time 2:34 pm IST\nપંજાબના મોહાલીમાં ડુપ્લીકેટ દારૂ બનાવીને રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવ્યો હતોઃ અમદાવાદમાં ઝડપાયેલ ૩પ લાખના દારૂમાં નવો ફણગો ફુટ્યો access_time 6:35 pm IST\nએસટી બસમાં અકસ્‍માતનું પ્રમાણ વધ્‍યુ: સલામત મુસાફરી અસલામત બની : ર૦૧૬ થી લઇ અત્‍યાર સુધીમાં ૬૭૧ ગંભીર અકસ્‍માત access_time 12:18 am IST\nપાકિસ્તાનમાં ખસરેના પ્રકોપથી સાત બાળકોએ જીવ ગુમાવ્યા access_time 7:02 pm IST\nઆ ફળોના સેવનથી રહો લાંબા સમય સુધી સુંદર અને યુવાન access_time 9:07 am IST\nઉનાળામાં પહેરો આ સ્ટાઈલીશ મેકસી ડ્રેસઃ મેળવો સ્લિમ અને કુલ લુક access_time 9:06 am IST\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગોમાં ઉમીયાધામ શિકાગો મીડ વેસ્‍ટના ઉપક્રમે દ્વિતીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ તેમજ પાટોત્‍સવની થનારી રંગેચંગે ઉજવણીઃ જુન માસની ૩જી તારીખને રવીવારે માતાજીના ભવ્‍ય પ્રસંગોની ઉજવણી કેરોલસ્‍ટ્રીમ ટાઉનમાં આવેલ રાણા રેગન કોમ્‍યુનીટી સેન્‍ટરમાં યોજાશે અને આ દિવસે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ હરિભક્‍તોમાં પ્રસરી રહેલી આનંદની લાગણી access_time 11:08 pm IST\nઅમેરિકામાં H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર પાછો ખેંચવાનો મુસદો ફાઇનલ તબકકામાં: જુન માસમાં કોર્ટમાં રજુ કરાશેઃ ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિકયુરીટી (DHS)ની ફેડરલ કોર્ટ સમક્ષ સ્‍પષ્‍ટતા access_time 9:52 pm IST\n‘‘ગીતા કોન્‍ફરન્‍સ'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં આજ ૨૬મે શનિવારના રોજ કરાયેલું આયોજનઃ પૂ.ગુરૂમા ગીતેશ્વરી સહિત વિદ્વાન વકતાઓને સાંભળવાનો લહાવો access_time 11:08 pm IST\nઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને સરસાઈ મેળવી access_time 4:10 pm IST\nતિરંદાજીમાં ભારતને સિલ્વર - બ્રોન્ઝ મેડલ access_time 4:07 pm IST\nઈંગ્લેન્ડમાં 100 બોલની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધોની access_time 1:44 pm IST\nઆલિયા ભટ્ટે ફિસમાં વધારો કર્યાની ચર્ચા access_time 4:05 pm IST\n'રેસ-3' પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ access_time 4:05 pm IST\nફિલ્મ 'સંજુ'નું નવો પોસ્ટર લોન્ચ access_time 4:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/the-event-of-isis-was-spread-in-the-srinagar-mosque/", "date_download": "2019-06-19T09:38:34Z", "digest": "sha1:BESUY23NWAFWNDEDXYKX42YVFBD7GKG6", "length": 7204, "nlines": 148, "source_domain": "www.gstv.in", "title": "શ્રીનગરની મસ્જિદમાં ISISનો ઝંડો ફરકાવવાની ઘટના બની - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » શ્રીનગરની મસ્જિદમાં ISISનો ઝંડો ફરકાવવાની ઘટના બની\nશ્રીનગરની મસ્જિદમાં ISISનો ઝંડો ફરકાવવાની ઘટના બની\nજમ્મુ-કાશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગરની જામિયા મસ્જિદમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો ફરકાવાની ઘટના બની છે. શુક્રવારે શ્રીનગર જામિયા મસ્જિદમાં નકાબધારી શખ્સે બગદાદીના આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો લહેરાવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આઈએસનો ઝંડો લેવાની પણ કોશિશ થઈ હતી. પરંતુ નકાબધારી વ્યક્તિ દ્વારા આઈએસનો ઝંડો લહેરાવાની સાથે જ સૂત્રોચ્ચાર થયા હતા. મહત્વપૂર્ણ છે કે શ્રીનગરની મસ્જિદની બહાર આઈએસના વાવટા ફરકાવવાની ઘટનાઓ ઘણી વખત બની ચુકી છે. પરંતુ શ્રીનગરની મસ્જિદની અંદર નકાબધારી દ્વારા કરવામાં આવેલી હરકત જ્વલ્લે બનતી ઘટના માનવામાં આવે છે.\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nસામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nમોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો ન્યૂ યરમાં ખરીદી લો… આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે આટલું બધુ ડિસ્કાઉન્ટ\nસુરત : ટ્રાફિક પોલીસની દબંગાઇ, ચલણ ભરવાનું કહ્યા બાદ ઉગ્ર બોલાચાલી થતા યુવાનને માર માર્યો\nમહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી\nનવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું ધારાસભ્ય પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ\n200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/index/24-04-2019", "date_download": "2019-06-19T09:32:03Z", "digest": "sha1:PQK2IWO5NDIQJ6FHQCGSCGIUF6PZHTMA", "length": 26069, "nlines": 165, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ ગુજરાતી ન્યૂઝ - Rajkot Online News Paper in Gujarati - Akila News", "raw_content": "\nરેસકોર્ષ પાર્કમાં લોકશાહી પર્વની ઉજવણી : ઉમળકાભેર સામુહીક મતદાન: access_time 3:44 pm IST\nઅંબિકા પાર્કમાં ઉત્સાહભેર મતદાનની પરંપરા જળવાઈઃ સવારે ચા- નાસ્તા સાથે સામૂહિક મતદાન: access_time 3:45 pm IST\nભગંદરની અત્યાધુનિક સારવાર અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં માહીતી આપતા ડો. આશિષ ગણાત્રા : કોમ્પલેક્ષ ફિસ્ચ્યુલામાં ''પ્લગ'' દ્વારા સારવાર કરતા સર્વોતમ હોસ્પીટલના ડો. જસાણી access_time 3:58 pm IST\nસુખી થવુ હોય તો સજાગ રહો, સરળ બનો : પૂ. રાકેશભાઇજી: સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન અને નચિકેતા સ્કુલીંગ દ્વારા સ્ટ્રેસ દુર કરવા પ મંત્રોનો અનોખો કાર્યક્રમ access_time 3:31 pm IST\nઆપણે એકઠા થઇએ છીએ, એક નથી થઇ શકતા : પૂ.સંત નીર્મળ સ્વામી: access_time 3:57 pm IST\nકોઠારિયા નજીક સાંઢીયા પુલ પાસે કારખાનામાં આગ : લાખોનું નુકશાન: પ્લાસ્ટીકના દાણા, મશીનરી, વેસ્ટેજ માલ અને ઓઇલ ભરેલા બેરલ બળી ગયા access_time 11:41 am IST\nઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૬ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે શનિવારે નેટ સિલેકશન: રાજકોટમાં નવરંગ ક્રિકેટ એકેડેમી ખાતે access_time 3:43 pm IST\nસગીરાઉપરના દુષ્કર્મના ગુન્હામાં કોર્ટ કર્મચારીની જામીન અરજી નામંજુર: access_time 3:45 pm IST\nરવિવારે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવંશી બેડમીન્ટન અને ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ: લોહાણા યુવક પ્રગતી મંડળ રાજકોટના ઉપક્રમે access_time 3:46 pm IST\nપંચાયત ચોકમાં ટેન્કરે રિક્ષાને ઉલાળતાં ગાંધીગ્રામના ભાવનાબેન સેજપાલનું મોત: ધરમનગર કવાર્ટરમાં રહેતાં લોહાણા મહિલાના મોતથી બે પુત્રો મા વિહોણાઃ પરિવારમાં કલ્પાંતઃ અકસ્માત સર્જાતા રિક્ષા રેઢી મુકી ચાલક ભાગી ગયો access_time 3:47 pm IST\nભારત પ્રોવીઝન સ્ટોર વિરૂધ્ધ ભાડુતી જગ્યા ખાલી કરવાનો દાવો નામંજુર: access_time 3:47 pm IST\nમવડી ધરમનગરના જીજ્ઞેશ જાદવ પર મોબાઇલ ચોરીનું આળ મુકી ધોકા-પાઇપથી ધોલધપાટ: પ��છલી શેરીમાં રહેતાં કિશોરસિંહ, વિક્રમ સહિતે માર માર્યાનું કથન access_time 3:54 pm IST\nસૂર્યદેવ વધુ આગબબુલા બનશે : રેકોર્ડબ્રેક ગરમી પડશે access_time 3:32 pm IST\nઅબતક મીડિયાના સતીશભાઈના માતૃશ્રીનું દુઃખદ નિધન : કાલે અંતિમવિધિ :શુક્રવારે સવારે 9 થી 11 પ્રાર્થનાસભા access_time 10:30 pm IST\nર૮ રસના ચિચોડાને નોટીસઃ ૧૦પ કિલો લીંબુ-ચાસણીનો નાશ access_time 3:30 pm IST\nરાજકોટ લોકસભા બેઠકઃ પુરૂષ કરતા સ્ત્રી મતદારોનું મતદાન ૯ ટકા ઓછુ થયું: ૧૮ લાખ ૮૩ હજારમાંથી ૧૧ લાખ ૮૯ હજારે મત આપ્યો... access_time 11:42 am IST\nમહિલાઓનો દબદબો.... પુરૂષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધુ access_time 3:47 pm IST\nકાલે કલેકટર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને રીપોર્ટ આપશેઃ મતદાન સ્લીપ-સ્વીપ-ઓછુ મતદાન મુખ્ય મુદ્દા access_time 3:56 pm IST\nહિસ્ટ્રીશીટર કાનો જૂલેએ બહેનપણી સાથે મળી ગોકુલધામ કવાર્ટરમાં રહેતી દિપાલીને છરી ઝીંકી access_time 11:50 am IST\nર૦ દિ' પછી ઘરનું જમીને સંતોષનો ઓડકાર અનુભવતા ઉદય કાનગડ access_time 4:09 pm IST\n... કશ્યપ શુકલનો અંગુલી નિર્દેશ\nગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભવનો- તમામ કોલેજોમાં નૂતન પાંચ પ્રકલ્પો કાર્યરત કરાશે access_time 3:33 pm IST\nબે દિ' મુસાફરો રઝળ્યા બાદ કાલે રાત્રે ૧ વાગ્યાથી તમામ એસટી બસો રાબેતા મુજબ access_time 3:55 pm IST\nફીર એક બાર, સાથ મેં પરિવારઃ સુરેન્દ્રનગરમાં ચોકઠા ગોઠવી 'વિજય'ના વિશ્વાસ સાથે નીતિન ભારદ્વાજ રાજકોટમાં access_time 4:12 pm IST\nઆરામ હરામ હૈઃ મોહન કુંડારીયા પરીણામના સચોટ અંદાજ માટે હજુ પણ વ્યસ્ત access_time 4:04 pm IST\nમોહનભાઇની જીત નિશ્ચિતઃ મવડીમાં મતદાન પછી ભાજપ દ્વારા મિઠાઇ વિતરણ access_time 3:41 pm IST\nગુજરાતી ફિલ્મ 'બહુ ના વિચાર' : નાનપણના ૭ મિત્રોની સ્ટોરી access_time 4:03 pm IST\nપ્રેમથી ધ્યાનમાં ઉતરો તો ઊંડાણ પ્રાપ્ત થાયઃ માં સંગીતાજી access_time 1:13 pm IST\nફેસબૂક થકી ૧૪ વર્ષની બાળા સાથે પ્રેમમાં પડેલા ૨૦ વર્ષના પ્રેમી દિવ્યેશની કારખાનામાં પૂરી બેફામ ધોલાઇ access_time 11:50 am IST\nખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરવા બદલ શહેરીજનોનો આભાર માનતા પદાધિકારીઓ access_time 3:35 pm IST\nસ્માઈલ કરાઓકે કલબ દ્વારા શનિવારે નોન કોમર્શીયલ સંગીતનો કાર્યક્રમ: access_time 3:45 pm IST\nરાજકોટ જિલ્લાના મતદારોનો આભાર વ્યકત કરતા સખીયા-મેતા-ઢોલ-બોધરા: access_time 3:44 pm IST\nમોટલ ધ વિલેજ પરિવાર દ્વારા સ્વ. કાકુભાઇની પૂણ્યતીથીએ મહારકતદાન શીબીર: access_time 3:57 pm IST\nરવિવારે રાજકોટમાં ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્ના. : નામ નોંધણી શરૂ access_time 3:45 pm IST\nપડધરીમાં જુગાર રમતા પ પકડાયા: access_time 3:53 pm IST\nવાછરડી બાજુની વાડીમાં ર��કો ચરી જતાં પ્રકાશ કિહલા પર ચારનો પાઇપથી હુમલો: વિંછીયાના હાથસણી ગામનો બનાવઃ કોળી યુવાનને રાજકોટ ખસેડાયો access_time 11:51 am IST\nસૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપનાને ૭૦ વર્ષ પૂર્ણઃ શનિવારે પરિવાર મિલન-પુસ્તક વિમોચન: હિંમતભાઇ ગોડા, રાજુલ દવે, દિપેક્ષ બક્ષી સંપાદીત પુસ્તક ''સૌરસના સાત દાયકા''નું વિમોચન :૬ વડીલ સભ્યોનું સન્માનઃ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોનું શાલ, સન્માનપત્રથી સન્માનઃ દેશભકિતના ગીતો ગુંજશે access_time 3:33 pm IST\nબિલ્ડર પતિ વિરૂધ્ધ લગ્ન જીવન સંબંધે પત્નિએ કરેલ અરજી મંજુર કરતી કોર્ટ: access_time 3:47 pm IST\nભીસ્તીવાડના ચકચારી નિઝામ દલના મર્ડર કેસમાં આરોપીના જામીન મંજુર: access_time 3:47 pm IST\nકોઠારિયા નજીક સાંઢીયા પુલ પાસે કારખાનામાં આગ : રપ લાખોનું નુકશાન: પ્લાસ્ટીકના દાણા, મશીનરી, વેસ્ટેજ માલ અને ઓઇલ ભરેલા બેરલ બળી ગયા access_time 3:54 pm IST\nઉંદરોએ વાયર કાપી નાખતા કોર્પોરેશનના કોમ્પ્યુટરો ઠપ્પઃ સિવિક સેન્ટરમાં અરજદારોની લાઇનોઃ જબરો દેકારો access_time 3:31 pm am IST\nકણકોટમાં ૭ રૂમમાં ર૦પ૦ ઇવીએમ-વીવીપેટ સીલ કરી દેવાયા access_time 3:56 pm am IST\nસીએમનો વિસ્તાર ચમકયોઃ સૌથી વધુ વોર્ડ નં.૯ અને સૌથી ઓછુ વોર્ડ નં.રમાં મતદાન access_time 3:32 pm am IST\nસાધુ વાસવાણી રોડ-યુનિવર્સિટી રોડ-સ્લમ વિસ્તારો 'મતદાન' સ્લીપ વિહોણાઃ હજારો લોકોમાં દેકારોઃ 'મત' આપવા કયાં જવુ \nપુરવઠાનું ઓનલાઇન સર્વર રાજકોટ સહિત રાજયભરમાં ઠપ્પઃ સેંકડો કાર્ડ ધારકો હેરાન પરેશાનઃ ધરમ ધક્કા access_time 3:49 pm am IST\nરાજકોટમાં ઢગલા બંધ મતદાન મશીનો બગડયાઃ ફેરવવા દોડધામઃ ર૭ EVM તો ૧૬ VV પેટ બગડયાનો રીપોર્ટ access_time 4:01 pm am IST\nપૂર્વ શહેર પ્રમુખ રાજપૂતે ફરી ''ફાઇલો'' ઉખેડી access_time 4:05 pm am IST\nરાજકિય 'ભાર' બાદ માથાનો ભાર હળવો કરતાં ડાંગર access_time 3:42 pm am IST\nએસ.ટી. વોલ્વોના ડ્રાઇવર ઇકબાલભાઇએ મુસાફરની ભુલાય ગયેલ ફાઇલ પરત કરી : પ્રમાણિકતા દિપાવી access_time 4:01 pm am IST\nરાજુભાઇ પક્ષની કામગીરીમાં વ્યસ્ત access_time 4:21 pm am IST\nનિરાંતે ''ફાકી'' આરોગી પરિવાર સાથે ફરી હળવાશની પળોમાં પણ સાચા 'રિપોર્ટ'માં વળગ્યા કોંગી ઉમેદવાર access_time 3:43 pm am IST\nકયા વિસ્તારમાં શું થયું\nઅઢાર દિવસની રાજકીય 'વાઢકાપ' બાદ ડોકટર ફરી સાચા ઓપરેશનમાં લાગ્યા access_time 3:40 pm am IST\nલાંબા સમય બાદ યશરાજ અને દિવ્યરાજે મમ્મીના હાથની રસોઇ આરોગીને 'ઓડકાર'ખાધા access_time 3:41 pm am IST\nકમલેશ મિરાણીએ લાંબી દોડધામ પછી ઘરે 'શિરામણ' કર્યુઃ 'તંદુરસ્તી' જાળવવા માટે ઘરનો ખોરાક જ શ્રેષ્ઠ access_time 4:08 pm am IST\nહવે થોડી નિરાંત થઈઃ ભાજપ મ��ડીયાના અગ્રણીઓ હવે હળવાશ અનુભવે છે access_time 4:04 pm am IST\nમ્યુઝિક લાઇફ દ્વારા રવિવારે 'ગરવી ગુજરાત' સંગીત સંધ્યા access_time 3:46 pm am IST\nડો. આંબેડકરજીના સ્મારકનો પ્રવાસન નિગમમાં સમાવેશ કરોઃ યુવા ભીમસેના દ્વારા વિવિધ પ્રશ્ને રજુઆત access_time 3:34 pm am IST\nશનિવારે વડીલો માટે સંગીત સંધ્યા access_time 3:46 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન access_time 1:48 pm IST\nવેબ સીરીઝ 'ધ હોલિડે' માટે અભિનેત્રી અદા શર્માએ પોતાના માથાના વાળને ત્રણ જુદા જુદા રંગમાં રંગ્યા access_time 1:40 pm IST\nપંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ access_time 1:35 pm IST\nવન નેશન વન ઈલેક્શન મુદ્દે વડાપ્રધાન મોદોની સર્વપક્ષીય બેઠકનો માયાવતીએ કર્યો બહિષ્કાર access_time 1:33 pm IST\nચુંટણી જંગ માટે તૈયારઃ ગઇ કાલે નોર્થ-ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલાં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત access_time 11:22 am IST\nઅરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST\nલાખ્ખો યુવાઓને જેનું ઘેલું લાગ્યું છે તે સોશ્યલ મીડિયા એપ ટિકટોક પરનો પ્ર���િબંધ ઉઠાવી લેતી મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચ : આ પહેલા મદ્રાસ હાઇકોર્ટની આ જ બેંચે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો અને સુપ્રીમ કોર્ટ પણ તેને માન્ય રાખ્યો હતો access_time 7:45 pm IST\nભગવી લહેર... NRI ટીમે ગુજરાત ખુંદયું access_time 4:03 pm IST\nSBI દ્વારા નવી વ્યવસ્થાની અસર સેવિંગ અેકાઉન્ટ ઉપરના વ્યાજદર ઉપર પડશે access_time 8:52 am IST\nઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યાકાંડમાં પત્નીએ જ હત્યા કર્યાનું ખુલ્યુ access_time 4:40 pm IST\nમહિલાઓનો દબદબો.... પુરૂષ કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધુ access_time 3:47 pm IST\nકમલેશ મિરાણીએ લાંબી દોડધામ પછી ઘરે 'શિરામણ' કર્યુઃ 'તંદુરસ્તી' જાળવવા માટે ઘરનો ખોરાક જ શ્રેષ્ઠ access_time 4:08 pm IST\nમોહનભાઇની જીત નિશ્ચિતઃ મવડીમાં મતદાન પછી ભાજપ દ્વારા મિઠાઇ વિતરણ access_time 3:41 pm IST\nનેશનલ ઇન્ટેલીજન બ્યુરો ના હોદાનો ખોટો ઉપયોગ કરનાર બે શખ્સોને પકડી પાડતી જામનગર એલ.સી.બી. પોલીસ access_time 12:03 am IST\nજૂનાગઢ લોકસભા બેઠક માટે ર.૩૪ ટકા મતદાન ઘટતા ઉમેદવારોમાં ઉચાટ access_time 11:43 am IST\nસૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો 'હળવાફૂલ' access_time 11:32 am IST\nસરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો access_time 12:56 am IST\nઆણંદ નજીક જીટોડિયામાં પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધનું મોત access_time 5:59 pm IST\nઆખરે નવસારીના કુરેલ ગામે ૪ વર્ષનો દીપડો પાંજરે પુરાયો:છ મહિનાથી ગ્રામજનો ભયભીત access_time 9:35 pm IST\nઆફ્રિકામાં લોન્ચ થઇ દુનિયાની પ્રથમ મેલેરિયાની રસી access_time 6:20 pm IST\nપ્રેગનન્સીમાં આ ભૂલો ગર્ભસ્થ શીશુ પર ભારે પડી શકે છે \nજાપાનના બીજા સૌથી ધનાઢય વ્યકિતને બિટકોઇનથી થયુ રૂ. ૯૦૦ કરોડનુ નુકસાનઃ અહેવાલ access_time 10:51 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમહંત સ્વામી મહારાજે શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન સાથે મસ્જિદની લીધી મુલાકાત : શાહી મજલિસમાં સ્વાગત access_time 1:11 pm IST\nદુબઈમાં બીએસપીએસની ૧ હજાર મહિલાઓએ રજૂ કર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 3:35 pm IST\nમહિલા આઈપીએલમાં આ વખતે રમશે ત્રણ ટીમો access_time 5:30 pm IST\nખાનગી કારણોસર હૈદ્રાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન પહોંચ્યો સ્વદેશ access_time 4:01 pm IST\nઅમે વિશ્વકપનો દરેક મેચ એવી રીતે રમશુ જેમ કે ભારત વિરૂદ્ધ હોયઃ પાક કેપ્ટન સરફરાજ access_time 10:54 pm IST\nબાયોગ્રાફી નહીં લખે સોનાલી access_time 5:20 pm IST\nપી.ટી.ઉષાની બાયોપિકમાં કામ કરી શકે છે કેટરીના કૈફ access_time 5:12 pm IST\nદયાભાભીની ભૂમિકા માટે અમી ત્રિવેદીનો સંપર્ક access_time 11:45 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.datemypet.com/gu/7-ugly-mistakes-women-make-that-ruin-any-chances-of-a-relationship", "date_download": "2019-06-19T09:05:43Z", "digest": "sha1:PGKNLVMHKT2V5G26I7KAEPIY5ZAPTH2R", "length": 8892, "nlines": 58, "source_domain": "www.datemypet.com", "title": "7 અગ્લી ભૂલો સ્ત્રીઓ વિનાશ સંબંધ કોઈપણ તક બનાવો", "raw_content": "\nપ્રેમ & સેક્સ પુખ્ત ઘનિષ્ઠ સંબંધો માટે સલાહ.\nસંશોધકઘરસલાહલવ એન્ડ સેક્સપ્રથમ તારીખઑનલાઇન ટિપ્સપેટ મૈત્રીપૂર્ણ\n7 અગ્લી ભૂલો સ્ત્રીઓ વિનાશ સંબંધ કોઈપણ તક બનાવો\nછેલ્લે અપડેટ કર્યું: જૂન. 14 2019 | 2 Min વાંચી\nકોઈ એક આદર્શ છે. હકીકતમાં, ડેટિંગ તદ્દન તરીકે ખૂબ મજા નહીં હોય તો દરેકને હતા. જો કે, ત્યાં માર્ગો છે કે ડેટિંગ અનુભવ વિનાશ કરી શકે છે. નીચે ટીપ્સ નીચ ભૂલો કે સ્ત્રીઓ જ્યારે ડેટિંગ ન કરવું જોઈએ છે.\nસંપર્ક સૌથી દીક્ષા અને તરત તેમની પાસેથી કોઇ પત્રવ્યવહાર પ્રતિભાવ બધા ચિહ્નો કહે છે કે તમે ખૂબ ઉપલબ્ધ છે. મેન વિશ્વાસ અને સ્વતંત્ર સ્ત્રીઓ જે અન્ય લોકો દ્વારા ઇચ્છતા હોય છે માટે જુઓ. તમે ચિંતા અથવા તમારી વ્યક્તિ રસ બતાવવા માંગો છો શકે છે, જ્યારે, હોવા પણ ઉપલબ્ધ નિરાશામાં સમગ્ર આવશે.\nદરેક માણસ એક સ્વતંત્ર મહિલા અધિકાર માંગે છે જો કે, તમે પણ છે જો “માં-થી” જાતે, પુરુષો બંધ કરવામાં આવશે. તે તમારામાં શેરિંગ તમારી તારીખ અને તેમના અનુભવો અને રસ વિશે વાત સમય પસાર કરવા માટે તેમજ મહત્વપૂર્ણ છે.\nસતત તમારી ફોન પર હોવા\nતમે તમારા સંભવિત મિસ્ટર ખબર મેળવવા માટે એક તારીખ પર હોય છે. અધિકાર અને ઊલટું. સતત તમારી ફોન પર હોવા અણઘડ છે, કારણ કે એક માણસ તારીખ તમારા ફોન ન માંગતા નથી, તે તમે જાણવા વિચાર કરવા માંગે છે. માત્ર સમગ્ર તારીખ માટે તમારી બેગ માં ખાતરી કરો કે તમારી ફોન નથી બનાવો પણ ખાતરી કરો કે તે શાંત પર છે તેની ખાતરી.\nસમય બદલાતા અને પ્રથમ તારીખે ચૂકવવા ઓફર કરવામાં આવે છે એક જરૂરિયાત બની રહ્યું છે. પુરુષો મદદરૂપ ભરવા પર એવો આગ્રહ રાખે છે કરશે, જ્યારે, ઘણા તો તમે બિલ ઓછામાં ઓછા વિભાજિત કરવા માટે તક આપે છે નથી નાઉમ્મીદ આવશે.\nવધુ પડતું પાણી પીવું\nજ્યારે એક તારીખ પર એક અથવા બે પીણું કર્યા સંપૂર્ણપણે દંડ છે, વધુ પીવાનું અથવા તો એક તારીખ પર દારૂના નશામાં ધૂત તેને તેના જીવન માટે ચાલી રહેલ હશે. માત્ર આ દર્શાવે છે કે તમે એક ગંભીર સંબંધ માટે તૈયાર છે, પરંતુ ઘણી વખત નજર સંભવિત કંઈક તમે કોઇ અફસોસ શકે કહેતા ખૂબ લીડ્સ પીવાના નથી કરે છે.\nતેને બદલવા માટે પ્રયાસ કરી\nએક વ્યક્તિ સંભવિત પર તમારા પ્રેમ જીવન શરત આપત્તિ માટે એક રેસીપી છે. કોઇક ડેટિંગ કારણ કે તે માત્ર આકર્ષક છે કે પૈસા છે તેને તમારા સંપૂર્ણ વ્યક્તિ બની ગુસ્સો અને રોષ સાથે ભરવામાં એક કોઈ પણ સંબંધ ચાલુ કરશે માં બદલવા માટે પ્રયાસ કરતી વખતે.\nમેન સંપૂર્ણપણે સ્ત્રીઓ જે ઇન્સ્ટન્ટ કરતા'તા-એક કરીએ-વિચાર લગ્ન માં પ્રથમ તારીખો વળાંક દ્વારા બંધ કરવામાં આવે છે. ત્યાં કોઈ સારી પછી એક અદ્ભુત પ્રથમ તારીખ પરંતુ મહિલા કર્યા લાગણી છે, રાખવા “હું તમને પ્રેમ” પ્રથમ થોડા મહિના માટે તમારી જાતને વિચારો. ગંભીર મેળવવી અને ખૂબ જલ્દી તે લાગણીઓ વ્યક્ત તમારા માણસ રન કરશે.\nTwitter પર શેર કરો ક્લિક (નવી વિંડોમાં ખોલે)\nફેસબુક પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nReddit પર શેર કરવા માટે ક્લિક કરો (નવી વિંડોમાં ખોલે)\nટોચ પર પાછા ↑\n6 મહત્વની વસ્તુઓ પુરુષો સેક્સ દરમિયાન વિશે વિચારો\n5 દાવાપાત્ર ટિપ્સ તમારું ડ્રીમ્સ ઓફ ધ વુમન આકર્ષિત કરવા\nઓનલાઇન ડેટિંગ સફળતા માટે ત્રણ ટિપ્સ\n5 પેટ ઓનર્સ આ ડેટિંગ વિશ્વ માં વિજેતા છો શા કારણો\n5 એક wingman હોવાથી નિયમો\nપાલતુ પ્રેમીઓ માટે જ બનાવવામાં અગ્રણી ઑનલાઇન ડેટિંગ વેબસાઇટ. તમે જીવન સાથી માટે જોઈ રહ્યા હોય, તમારા પાલતુ અથવા માત્ર કોઈને માટે એક સાથી સાથે હેંગ આઉટ, જાતે જેવા પાલતુ પ્રેમીઓ - અહીં તમે તમારા માટે જોઈ રહ્યા હોય છે બરાબર શોધવા કરવાનો પ્રયત્ન કરીશું.\n+ પ્રેમ & સેક્સ\n+ ઓનલાઇન ડેટિંગ ટિપ્સ\nલવ શેર કરી રહ્યાં છે\n© કોપીરાઇટ 2019 તારીખ મારા પેટ. સાથે કરી હતી દ્વારા 8celerate સ્ટુડિયો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/010_lavingkeri.htm", "date_download": "2019-06-19T09:38:09Z", "digest": "sha1:PMT3KE5JQ35BFE3IBRKE6LEC2C47AH3B", "length": 1834, "nlines": 27, "source_domain": "www.mavjibhai.com", "title": " લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો", "raw_content": "\nલવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો\nફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો\n તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો\nતમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો\n તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો\nતમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો\n તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો\nતમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો\n તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો\nતમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો\n તમારે બોલડિયે હું આકાશ વીજળી થઈશ જો\nતમે થશો જો આ��ાશવીજળી હું મેહુલિયો થઈશ જો\n તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો\nતમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/stiri-na-pet-mathi-nikli-chokvanari-chij/", "date_download": "2019-06-19T09:21:48Z", "digest": "sha1:J5KMCT7JRMOPLBLTGVD57HRS46MSBRYA", "length": 9548, "nlines": 96, "source_domain": "www.dealdil.com", "title": "સ્ત્રીના પેટમાંથી નીકળી ચોકાવનારી ચીજ, જેને જોઇને પોલીસવાળાના પણ હોંશ ઉડી ગયા....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome અજબ ગજબ સ્ત્રીના પેટમાંથી નીકળી ચોકાવનારી ચીજ, જેને જોઇને પોલીસવાળાના પણ હોંશ ઉડી ગયા….\nસ્ત્રીના પેટમાંથી નીકળી ચોકાવનારી ચીજ, જેને જોઇને પોલીસવાળાના પણ હોંશ ઉડી ગયા….\nફ્લોરિડાના પશ્ચિમી કિનારા પર શાર્લેટ કાઉન્ટીમાં એક ચોકાવનારો મામલો સામે આવ્યો છે. અહિયાં એક સ્ત્રીએ પોતાના યોગા પૈંટમાં કઈક છુપાવીને રાખ્યું હતું, જેને જોઇને પોલીસવાળાના પણ હોંશ ઉડી ગયા.\nવોશિંગ્ટન ન્યૂઝ અનુસાર, ચેકિંગ દરમ્યાન પોલીસે પહેલા સ્ત્રીની કારમાંથી ૪૩ નાના કાચબા મેળવ્યા. એના પછી પોલીસે સ્ત્રીને પૂછ્યું કે એની પાસે બીજું કઈપણ છે, તો એણે પોતાના પૈંટમાંથી એક ચોકાવનારી ચીજ કાઢી.\nહકીકતમાં, સ્ત્રીએ પોતાના પેટમાં લગભગ એક ફૂટનો મગર છુપાવીને રાખ્યો હતો. જો કે, સ્ત્રીને એના માટે પકડવામાં આવી છે કે નહિ, એ હજી ક્લીયર થયું નથી.\nશાર્લેટ કાઉન્ટી શેરીફએ પછી મેળવેલા બધા કાચબાઓ અને મગરને ફ્લોરિડાના માછલી અને વન્યજીવ પ્રાધિકરણને સોંપી દીધા. હાલમાં આ સંપૂર્ણ કેસની તપાસ થઇ રહી છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઓટો ડ્રાઈવર અચાનક રહેવા લાગ્યા 1.6 કરોડના બંગલામાં, IT ડીપાર્ટમેન્ટ પકડ્યો તો કહ્યું “ગીફ્ટ”માં મળ્યું, ગીફ્ટ કરનારનું નામ સાંભળીને તમારા હોંશ ઉડી જશે…\nNext articleશરીરમાં દેખાય આ લક્ષણ, તો સમજી લો કે તમે થઇ ગયા છો “લૂ” નો શિકાર…\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nડોક્ટરનો ડ્રાઈવરની પત્ની સાથે હતો સંબંધ, દરોજ ડ્રાઈવરની પત્ની સાથે કરતો...\nએક રહસ્યમયી વૃક્ષે આખા ગામને કરી દીધું આંધળું, માણસથી લઈને પક્ષીઓની...\nમૃત્યુ પછી પણ સાંભળી શકે છે વ્યક્તિ, મૃત્યુથી જોડાયેલા આ 7...\nભારતીય વાયુસેનાએ દેખાડ્યા પાકિસ્તાનના f-16 ને મારી પાડવાના સબૂતો, જાણો...\nપાકિસ્તાનમાં ફસાયેલા પાયલટ “નચિકેતા” 8 દિવસના ટોર્ચર સહન કર્યા બાદ આવી...\nપ્રાઇવેટ પાર્ટ વગર જ જનમ્યો હતો વ્યક્તિ છતાં અત્યાર સુધીમાં ૧૦૦...\n15000 કીલોમીટર સુધી અજગરે મહિલા સાથે કરી મુસાફરી, અહિયાં છુપાયેલો હતો...\nસાસુ સસરાએ તેની વહુ સાથે કર્યું કઈક એવું, જેને સાંભળી થવા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ છોકરીનું શરીર થોડી મીનીટોમાં જ પલળી જાય છે, મજબૂરીથી ઉપયોગ...\nઆ ૬ વર્ષના બાળકમાં ભગવાન ગણેશનો થયો પુનર્જન્મ\n80 લાખ વર્ષ પહેલા સુપરનોવાના કારણે આપણા પૂર્વજોએ બે પગે ચાલવાની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/325-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:06:38Z", "digest": "sha1:KYAYJS2XJUDXZCROQDSKGEJHANJSLECQ", "length": 3695, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "325 Cm માટે In એકમ પરિવર્તક | 325 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n325 સેન્ટીમીટર માટે ઇંચ\n325 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 325 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 325 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 3250000.0 µm\n325 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n315 cm માટે ઇંચ\n316 cm માટે ઇંચ\n317 cm માટે ઇંચ\n318 સેન્ટીમીટર માટે in\n319 સેન્ટીમીટર માટે ઇંચ\n320 સેન્ટીમીટર માટે ઇંચ\n321 સેન્ટીમીટર માટે in\n322 સેન્ટીમીટર માટે in\n323 cm માટે ઇંચ\n324 સેન્ટીમીટર માટે in\n326 સેન્ટીમીટર માટે in\n327 સેન્ટીમીટર માટે ઇંચ\n328 સેન્ટીમીટર માટે ઇંચ\n330 સેન્ટીમીટર માટે ઇંચ\n331 cm માટે ઇંચ\n332 સેન્ટીમીટર માટે in\n334 સેન્ટીમીટર માટે in\n325 cm માટે ઇંચ, 325 સેન્ટીમીટર માટે ઇંચ, 325 cm માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/an-earthquake-with-magnitude-4-0-on-the-richter-scale-hit-sikar-rajasthan-045475.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T09:51:15Z", "digest": "sha1:4EWC7PXC7HLRH4XLMFZO5RDSQXXDHMVG", "length": 9006, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજસ્થાનમાં આજે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા | An earthquake with a magnitude of 4.0 on the Richter scale hit Sikar, Rajasthan today at 5.11 am - Gujarati Oneindia", "raw_content": "\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n1 hr ago જાહ્નવી કપૂરના ડાંસને જોઈ લોકોએ મજાક ઉડાવી, કહ્યું શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે Video\n1 hr ago સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video\n2 hrs ago 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\n3 hrs ago Video: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\nTechnology સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજસ્થાનમાં આજે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા\nઆજે સવારે રાજસ્થાનમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ છે. ઘણા જિલ્લાઓમાં આ ભૂકંપના ઝાટકા અનુભવાયા, જેના કારણે લોકો તેમના ઘરમાંથી બહાર આવ્યા. આજે સવારે 5.11 વાગ્યે ભૂકંપના આંચકો લાગ્યાં હતાં રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 નોંધાયેલી છે. રાજસ્થાનના સિકરમાં ધરતીકંપના આંચકા મુખ્યત્વે અનુભવાય છે, ત્યારપછી વહીવટને ચેતવણી આપવામાં આવી છે. તે પહેલાં, નિકોબારમાં ધરતીકંપની ધ્રુજારી અનુભવાઈ હતી, જેની તીવ્રતા 4.7 હતી, જોકે તેમાં કોઈ પણ જાનમાલને નુકશાન થયું ના હતું.\nઅંદમાનમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ\nન્યુઝીલેન્ડમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું સંકટ મટ્યું\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો\nનેપાળની ધરા ધ્રૂજી, 4.8ની તીવ્રતાના ઝાટકા અુભવાયા\nભૂકંપના ઝટકાથી ધ્રૂજ્યો અંદમાન ટાપુ, તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ\nન્યૂ કેલેડોનિયામાં 7.6ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા, સુનમીનું અલર્ટ જાહેર\nપાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીનો ખતરો\nઇન્ડોનેશિય���: ભૂકંપ અને સુનામીથી અત્યારસુધી 832 લોકોની મૌત\nઈન્ડોનેશિયાઃ ભૂકંપ બાદ સુનામીએ કર્યો વિનાશ, 384 ના મોત, સેંકડો ગાયબ\nબંગાળ, બિહાર અને આસામમાં અનુભવાયા ભૂકંપના આંચકા\nઈન્ડોનેશિયામાં 7.0 ની તીવ્રતાનો ભૂકંપ, દેશમાં સુનામીની ચેતવણી\nદિલ્હી એનસીઆર માં ભૂકંપ, હરિયાણા સોનીપત હતું કેન્દ્ર\nસાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, પોતાના નામમાં ગુરુનું નામ સામેલ કર્યું હતું\nપાણીના સંકટને ઉકેલવામાં ભારતના આ નજીકના દોસ્ત મદદ કરશે\nશમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/jibh-uapar-niytran-nahi-hoi-to-svshthy-bagadi-shake-chhe/", "date_download": "2019-06-19T09:43:29Z", "digest": "sha1:W32NR6LL5QGCB7NOQKL7I462NS7WWVBH", "length": 11455, "nlines": 99, "source_domain": "www.dealdil.com", "title": "જીભ ઉપર નિયંત્રણ નહિ હોય તો સ્વાસ્થ્ય બગડી શકે છે, જાણો રસપ્રદ માહિતી...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome સ્વાસ્થ્ય જીભ ઉપર નિયંત્રણ નહિ હોય તો સ્વાસ્થ્ય બગડી શકે છે, જાણો રસપ્રદ...\nજીભ ઉપર નિયંત્રણ નહિ હોય તો સ્વાસ્થ્ય બગડી શકે છે, જાણો રસપ્રદ માહિતી…\nદરરોજના જીવનમાં નાની નાની વાતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો ભવિષ્યમાં આવનાર ઘણી તકલીફોથી બચી શકાય છે. એક પ્રકાશન દ્વારા પ્રકાશિત ગરુડ પુરાણના આચાર કાંડમાં નીતીસાર નામનું એક અધ્યય છે. એમાં સુખી અને સફળ જીવન માટે ઘણી નીતિઓ જણાવામાં આવી છે. જો નીતિઓનું અનુસરણ કરવામાં આવે તો સકારાત્મક ફળ મળી શકે છે. નીતીસારમાં ત્રણ એવી વાતો જણાવામાં આવી છે, જેના પર કાબૂ કરવું જરૂરી છે, નહિતર જીવનમાં તકલીફો વધે છે.\nજીભ પર નિયંત્રણ ન કરવું\nજીભ પર નિયંત્રણ ન હોય તો સ્વાસ્થ્ય સાથે જ આપણી છબીને પણ નુકશાન પહોંચી શકે છે. જમતી વખતે અને બોલતા સમયે જીભ પર નિયંત્રણ રાખવામાં આવે તો આપણે ઘણી પ્રકારની તકલીફોથી બચી શકીએ છીએ. ખાન પાનમાં સ્વાદના બદલે સ્વાસ્થ્યને મહત્વ આપવું જોઈએ. એવી ચીજોનું સેવન ન કરો જે કોઈપણ રીતે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. સાથે જ, બોલતા સમયે એવા શબ્દોનો ઉપયોગ ન કરો, જેનાથી બીજાને ખરાબ લાગી શક��� છે. જો ખોટા શબ્દોનો ઉપયોગ કરશો તો સમાજમાં આપણી છબી ખરાબ થાય છે.\nતકલીફોનું બીજું કારણ છે ગુસ્સો. લોકો બહારથી તો ગુસ્સાને કાબૂમાં કરી લે છે, પરંતુ અંદરથી આ ઘણી બીમારીઓને જન્મ આપે છે. ગુસ્સો માણસનો સૌથી મોટો દુશ્મન છે અને એના આવેશમાં આપણે સાચા ખોટાનું ફર્ક ભૂલી જઈએ છીએ. ગુસ્સા પર નિયંત્રણ કરી લેવામાં આવે તો જીવનમાં શાંતિ અને આનંદ આવી શકે છે. એને નિયત્રણ કરવા માટે ધ્યાન યોગ અને આધ્યાત્મની મદદ લઇ શકાય છે.\nઅપવિત્ર અને અનિચ્છનીય વિચારો\nત્રીજી વાત છે અપવિત્ર અને અનિચ્છનીય વિચારો. તકલીફોથી બચવા માટે સારા વિચારોનું હોવું ખુબજ જરૂરી છે. ખોટી વિચારશ્રેણીથી મનની શાંતિ ભંગ થઇ જાય છે અને અશાંત મનથી કરેલા કામોમાં સફળતા મળી શકતી નથી. વિચારો આપણી અંદર ચાલતા જ રહે છે, વિચારોના પ્રવાહમાં આપણી શાંતિ વહી જાય છે. છેલ્લે વિચારો પર નિયંત્રણ હોવું ખુબજ જરૂરી છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleએક કબરમાંથી નીકળ્યો 433 કરોડનો ખજાનો, અધિકારીઓ પણ જોઇને આશ્ચર્યમાં પડી ગયા….\nNext articleસસરા વહુ સાથે ઘરે એકલા કરતો હતો આવું કામ, વહુએ જણાવ્યું કે કઈ રીતે તેની સાથે…..\nભારતમાં 50 ટકા લોકોને ખબર નથી કે તેમને ડાયાબીટીસ છે, શું તમે પણ એમાંથી એક નથી ને.. વાંચો આ પૂરી માહિતી…\nપીરીયડ્સના દિવસોમાં આ રીતે સુવામાં થશે તકલીફ, તો વાંચો આ માહિતી….\nભેળસેળવાળા શાકભાજી અને ફળોનું સેવન કરી રહ્યા છો, તો આ રીતે ચેક કરો અસલી છે કે નકલી, તમને ખબર પડી જશે…\nતમે છેલ્લે ક્યારે સવારે બ્રહ્મ મૂહર્તમાં વહેલા ઉઠ્યા હતા \nસાત ફેરા લીધા પછી દુલ્હનને વિદાઈ કરીને લઇ જઈ રહ્યા હતા...\nવહુનો પ્લાન તેનો જેઠ રાત્રે સાંભળી ગયો, સવારે તેની પાછળ ગયો...\nબોલીવુડના સીતારાઓના અવનવા હુલામણા નામ અને તેની ઓળખ…\nપત્રકારએ સારા અલી ખાનને પૂછ્યો પ્રશ્ન, શું ખરેખર તમે ઘર છોડીને...\nપીડાથી તડપી રહેલી મહિલાના પેટ પર મોઢું લગાવીને ઢોંગી બાબાએ કાઢ્યો...\nમાથા પર નવા વાળ ઉગાવી દેશે તમારા કિચનમાં રાખેલી આ વસ્તુ,...\nચાલતી બસમાં બે મહિલા ટીચર કરી રહી હતી કઈક આવું, તેની...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ 7 ખાદ્ય પદાર્થો તમારા માટે બની શકે છે એસીડીટીનું કારણ…\nજો તમે બચવા માંગો છો આ ખતરાઓથી, તો આજે જ કેરીને...\nજાણો ગરમીમાં તમારા માટે કેટલી લાભદાયક છે ફળોનો રાજા કેરી, અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/044_dodoredodo.htm", "date_download": "2019-06-19T09:03:13Z", "digest": "sha1:Y7NOBTUEMK3Z4XUHUJODXLGMLG5CBED3", "length": 1328, "nlines": 29, "source_domain": "www.mavjibhai.com", "title": " દોડો રે દોડો ભાઈ", "raw_content": "\nદોડો રે દોડો ભાઈ\nદોડો રે દોડો ભાઈ દોડો રે દોડો\nદોડો રે દોડો ભાઈ દોડો રે દોડો\nધૂળ ઉપર ભેગા મળી દોડો રે દોડો\nનાચો રે નાચો ભાઈ નાચો રે નાચો\nતાતા તાતા થૈ થૈ નાચો રે નાચો\nહસો રે હસો ભાઈ હસો રે હસો\nહા હા હી હી હસો રે હસો\nદોડો રે દોડો ભાઈ દોડો રે દોડો\nબેસો રે બેસો ભાઈ બેસો રે બેસો\nજમો રે જમો ભાઈ જમો રે જમો\nશ્રીખંડ પૂરી ને પાતરા જમો રે જમો\nગાઓ રે ગાઓ ભાઈ ગાઓ રે ગાઓ\nરઘુપતિ રાઘવ રાજા રામ\nઊંઘો રે ઊંઘો ભાઈ ઊંઘો રે ઊંઘો...\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/832-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T09:54:22Z", "digest": "sha1:PUCGHQMIEB4U3ZECTR2TDSRGWO47G52U", "length": 3597, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "832 Cm માટે In એકમ પરિવર્તક | 832 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n832 સેન્ટીમીટર માટે ઇંચ\n832 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 832 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 832 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 8320000.0 µm\n832 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n822 cm માટે ઇંચ\n824 સેન્ટીમીટર માટે ઇંચ\n825 સેન્ટીમીટર માટે in\n827 સેન્ટીમીટર માટે in\n828 સેન્ટીમીટર માટે in\n829 સેન્ટીમીટર માટે in\n832 સેન્ટીમીટર માટે ઇંચ\n834 સેન્ટીમીટર માટે ઇંચ\n835 સેન્ટીમીટર માટે in\n836 સેન્ટીમીટર માટે in\n841 સેન્ટીમીટર માટે in\n842 cm માટે ઇંચ\n832 સેન્ટીમીટર માટે in, 832 cm માટે in, 832 cm માટે ઇંચ\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/chhattisgarh-200-cows-die-of-starvation-in-cow-shelter-of-bjp-leader-034839.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T09:42:34Z", "digest": "sha1:WFZV22JHVQF2S42QZXX4OJHEEOCXKO2J", "length": 10507, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાજપના નેતાની ગૌશાળામાં 200 ગાયોની થઇ મોત | chhattisgarh 200 cows die of starvation in cow shelter of bjp leader - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n14 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n57 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભાજપના નેતાની ગૌશાળામાં 200 ગાયોની થઇ મોત\nછત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ગૌશાળામાં 200 ગાયોની મોત થઇ ગઇ. આ મામલે હાલ તો આ નેતાની અટક કરવામાં આવી છે. તેમની પર આરોપ છે કે તેમની બેદરકારીના કારણે ઓછામાં ઓછી 200 ગાયોની ભૂખમરા અને દવાઓની અછતના કારણે મોત થઇ છે. અધિકારીએ હાલ તો 50 ગાયોની ભૂખમરાના કારણે મોત થઇ હોવાની વાતની પૃષ્ઠી કરી છે. જો કે ગામના લોકોનું કહેવું છે કે આ નંબર 200ની આસપાસ હોઇ શકે છે કારણ કે કેટલીક ગાયોને ગૌશાળાની પાસે જ દાટી દેવામાં આવી છે.\nઉલ્લેખનીય છે કે ભાજપના આ નેતાનું નામ હરીશ વર્મા છે જે જમૂલ નગર નિગરના ઉપાધ્યક્ષ પણ છે સાથે જ તે આ ગૌશાળા ગત 7 વર્ષોથી ચલાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે હરીશ વર્મા પર ધારા 190 અને ધારા 409, તથા ધારા 4 અને 6 હેઠળ આરોપ લગાવીને શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હરીશ વર્માએ જણાવ્યું કે તેમની ગૌશાળામાં 220 ગાળોની ક્ષમતા છે પણ ત્યાં 650 વધુ ગાયો છે. જે અંગે મેં સરકારને એક વાર સૂચના આપી અને જણાવ્યું કે આટલી બધી સંખ્યામાં ગાયોને ચારો પૂર્ણ પાડવામાં તે અક્ષમ છે અને તેમને ગૌશાળા માટે 10 લાખ રૂપિયા સરકાર પાસે લેવાના બચે છે જે માટે પણ સરકારે તેમને હજી મંજૂરી નથી આપી. ત્યારે આવી સ્થિતિમાં ગાયોની મૃત્યુ માટે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા\nઅલવિદા 2018: ભારતના નક્શામાં કેટલો ઘટ્યો ભગવો રંગ, કેવુ રહ્યું કૉંગ્રેસનું પર્ફોમન્સ\nVideo: મનમોહન સિંહના ‘અધૂરા નિવેદન' થી રાહુલ પર હુમલો, ભાજપે ��ેર કર્યો વીડિયો\nભોળેનાથને ખુશ કરવાના ચક્કરમાં યુવકે કાપી નાખી પોતાની જીભ\nછત્તીસગઢના દાંતેવાડામાં 7 નક્સલી ઠાર, એન્કાઉન્ટર ચાલુ\nછત્તીસગઢમાં નક્સલી હુમલો, CRPFના 11 જવાનોનું મૃત્યુ\nભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ ગળતરઃ 2 GM સહિત છનાં મોત\nમુંડેના બદલે રમણ સિંહે મોદીને આપી દિધી શ્રદ્ધાંજલિ\nજે અમેઠી નથી સંભાળી શકતા એ દેશ કેવી રીતે સંભાળશેઃ મોદી\nજશપુર છે પર્વતો અને ઝરણાની ભૂમિ\nમોદીએ આપ્યું વચનઃ ચા વેંચનારો દેશને કોઇ નુ્ક્સાન નહીં કરે\nલતાજીનું ભારત રત્ન છીનવવાનું કહેનારાની ધરતી ખેંચી લોઃ મોદી\nબિલાસપુરઃ મંદિર અને પ્રાકૃતિક સ્થળોની યાત્રા\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nલેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%87%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A8", "date_download": "2019-06-19T08:54:12Z", "digest": "sha1:M3SEDMCEUNQR5VSN5PU7ELKSCKYCOILL", "length": 9877, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest મેરેથોન News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઆર્મીના સમ્માનમાં ગુજરાત યુનિવર્સિટી કરાવશે મેગા મેરેથોન, 12,000 છાત્રો થશે શામેલ\nભારતીય સેનાના સમ્માન માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલી વાર મેરેથોન આયોજિત કરવામાં આવશે. જેમાં 27 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના એક દિવસ બાદ લગભગ 12,000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ આયોજન માતૃભૂમિની રક્ષા કરતા બહાદૂર ભારતીય સૈનિકોના જવાનોના સમ્માન...\nરાજકોટમાં ૧૮ ફેબ્રુઆરીએ મેરેથોનનું આયોજન, સીએમ રૂપાણી કરાવશે પ્રારંભ\nરાજકોટ શહેર માં સતત બીજા વર્ષે ફૂલ અને હાફ સહીત પાંચ કેટેગરીમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આ...\nઅમદાવાદના IT અધિકારીએ જીતી 42.2 કિમીની લદ્દાખ મેરેથોન દોડ\nઅમાદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારી વિજય કુમાર સિંહે લેહમાં આયોજીત લદ્દાખ મેરેથોન દોડમાં વિ...\nરાજકોટ-વડોદરામાં મેરેથોન દોડને CM રૂપાણી ફલેગ ઓફ કરાવશે\nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તારીખ 5 ફેબ્રુઆરી 2017 એટલે કે રવિવારે રાજકોટ અને વડોદરા મહાનગરમાં યો...\nબંગાલુરુ મિડનાઇટ મેરેથોન - સ્પોર્ટ્સની સાથે સમાજસેવા\nબેંગાલુરુ, 17 ડિસેમ્બર : આપણે સૌ જાણીએ છીએ કે ફંડ એકત્ર કરવા માટે મેરેથોન એક મોટું માધ્યમ છે. સ્પષ...\nસુરત નાઇટ મેરેથોનમાં મિલ્ખા સિંઘ બન્યા આકર્ષણનુ�� કેન્દ્ર, તસવીરો\nસુરત, 24 ફેબ્રુઆરી: ગુજરાતના સુરતમાં ગઇકાલે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ...\nVideo: શહેરના વિકાસ અને કેન્સરના દર્દીઓ માટે દોડશે સુરત\nસુરત, 23 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ર...\nબોસ્ટન બ્લાસ્ટ: આરોપીએ પોતાને ગણાવ્યો નિર્દોષ\nબોસ્ટન, 12 જુલાઇ: બોસ્ટન મેરેથોનમાં બોમ્બ વિસ્ફોટના આરોપી સારનેવને પ્રથમ વાર કોર્ટમાં હાજર કરત...\nબોસ્ટન બ્લાસ્ટમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિનું મોત\nબોસ્ટન, 19 એપ્રિલ: અમેરિકી સંઘીય તપાસ એજન્સી (એફબીઆઇ) દ્રારા બોસ્ટનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સાથે ...\nબોસ્ટન ધમાકામાં પ્રેશર કુકર બોમ્બનો થયો હતો ઉપયોગ\nબોસ્ટન, 17 એપ્રિલ: બોસ્ટન મેરેથોન ધમાકામાં પ્રેશર કુકર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 6 લીટરના ...\nબોસ્ટન બ્લાસ્ટે અપાવી 9/11ના હુમલાની યાદ\nબોસ્ટન, 16 એપ્રિલ: શ્રેણીબદ્ધ ધમાકા બાદ બોસ્ટન શહેરની સ્થિતી કંઇક એવી જ હતી. બોસ્ટનમાં થયેલા ધમા...\nબોસ્ટન બ્લાસ્ટ: FBI અશ્વેત વ્યક્તિની શોધ, CCTV ફુટેજની તપાસ શરૂ\nબોસ્ટન, 16 એપ્રિલ: વાર્ષિક મેરેથોન દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં પોલીસને એક કાળા ર...\nબોસ્ટનમાં બ્લાસ્ટ : 3નાં મોત, 141થી વધારે ઘાયલ\nબોસ્ટન, 16 એપ્રિલ : બોસ્ટન, 16 એપ્રિલ : અમેરિકાનાં બોસ્ટનમાં સોમવારે રાત્રે બે બોમ્બ વિસ્ફોટ થયા હત...\nગુજરાત ચૂંટણી : મતદાર જાગૃતિ માટે વડોદરામાં મેરેથોન\nવડોદરા, 2 ડિસેમ્બર : આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મતદારો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ ક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2012/11/21/", "date_download": "2019-06-19T08:52:24Z", "digest": "sha1:MQDXHAMP7IODCPSOQG2WSXEFLAMFUQ54", "length": 8337, "nlines": 104, "source_domain": "www.aksharnaad.com", "title": "નવેમ્બર 21, 2012 – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅસ્વસ્થ માનવીની સ્વસ્થ કૃતિ – ડૉ. મેહબૂબ દેસાઈ 7\n21 નવેમ્બર, 2012 in જીવન દર્શન tagged ડૉ. મેહબૂબ દેસાઈ\nહ્રદયને સ્પર્શી જતી કેટલીક સત્યઘટનાઓને સંકલિત કરીને ડૉ. મેહબૂબ દેસાઈએ ‘મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના’ શીર્ષક હેઠળ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યા છે. આ જ પુસ્તકમાંની એક હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના અહીં આજે પ્રસ્તુત કરી છે. ડૉ. જેનાબહેન અને રાહુલભાઈ ઝાલાના અત્યંત સુંદર અને લાગણીશીલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. ઘટન���ની અંતે એ બંને વિશેની માહિતિ તેમના વિશેના માનને અનેકગણું વધારી મૂકે છે. પ્રસ્તુત લેખ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. મેહબૂબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%81%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AB%80", "date_download": "2019-06-19T09:28:15Z", "digest": "sha1:PQBOXN6KF7VB4QNUCDDAMAGJX64OUC25", "length": 3752, "nlines": 66, "source_domain": "gu.wikipedia.org", "title": "પુત્રદા એકાદશી - વિકિપીડિયા", "raw_content": "\nવિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં તૃતીય માસ પોષની સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા ભદ્રાવતી નગરીનાં રાજા સુકેતુમાનને અનુલક્ષીને કહેવામા આવી છે. આ ઉપરાંત વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં દશમા માસ શ્રાવણની સુદ અગિયારસનાં દિવસની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહે છે જેની કથા મહિજીત નામનો રાજા અને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી છે. જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nઆ એક નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ મે ૨૦૧૯ના રોજ ૧૩:૧૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/2010/05/25/intro-to-poetry-snehrashmi/", "date_download": "2019-06-19T08:43:34Z", "digest": "sha1:AKEA2767OW6YIXIXLUBZO5NYVVYQHLRV", "length": 28219, "nlines": 199, "source_domain": "www.aksharnaad.com", "title": "કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨)\nકવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨) 4\n25 મે, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ઉમાશંકર જોશી / સ્નેહરશ્મિ\n{ કવિતા અંગેની પ્રાથમિક સમજ શ્રી સ્નેહરશ્મિએ સાતમી શ્રેણીના બાળકોને કેટલી સુંદર રીતે આપી, કવિતાની વ્યાખ્યા કઈ રીતે તેમણે બાળકો પાસે બંધાવી એ આપણે ગઈકાલની રચનામાં જોયું. આજે એનો બીજો ભાગ અહીં છે, વ્યાખ્યાથી આગળ વધીને એક કવિતાના ભાવને આત્મસ્થ કરવાથી લઈને તેના હાર્દને કવિ કઈ રીતે શબ્દસ્થ કરે છે એ આખીય પ્રક્રિયા અહીં ખૂબ સુંદર રીતે સમજાવી છે. બાળપણમાંજ કવિતા વિશે આવું સુંદર અનુભવજ્ઞાન મળી રહે તો એ જ્ઞાનનો પ્રભાવ ખરેખર જ અદકેરો બની રહેવાનો. ઉમાશંકરની કવિતાનું ઉદાહરણ પણ કેવું સરસ કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે કવિતા વિશે આનાથી વધુ સમજ કોણ આપી શકે\nઆ પ્રયોગ પછી વિદ્યાર્થીઓની મનોભૂમિમાં વધુ પ્રવેશ કરવાનું મને મન થયું. વિદ્યાર્થીઓ પોતાની આંતરપ્રેરણાથી કેમ કવિતા ���હજ રીતે સમજતાં શીખે, તે માટેનાં પ્રયોગ આદર્યાં. ઊમાશંકરનું ‘ગીત ગોત્યું ગોત્યું’ કાવ્ય લઈ એક વાર દસમી શ્રેણીમાં હું ગયો. સામાન્ય રીતે કવિતા શીખવતાં, આખા કાવ્યનો હું પાઠ કરું છું, આ વખતે એમ ન કરતાં મેં ગીતની શરૂઆતની ચાર કંડિકાનો પાઠ કરીને એ કંડિકાઓ રોલ અપ બ્લેકબોર્ડ પર લખી રાખી હતી, તે દિવાલ પર ટીંગાડી. એ કંડિકાઓ નીચે પ્રમાણે હતી.\nઅમે સૂતા ઝરણાને જગાડ્યું,\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે વનવનનાં પારણાંની દોરે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે ગોત્યું વસંતની પાંખે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે શોધ્યું સાગરની છોળે,\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nએ પછી ફરીથી મેં એનો પાઠ કર્યો અને કેટલાક વિદ્યાર્થીઓ એમાં મારી સાથે જોડાયાં. પછી મેં કહ્યું, “આ કાવ્યની આવી બીજી પાંચ કડી આપણા કવિએ આપેલી છે. તમારામાંથી કોઈએ આ કાવ્ય વાંચ્યું છે” બે વિદ્યાર્થીઓના હાથ ઉંચા થયાં, એટલે મેં કહ્યું, “ઉમાશંકર ગીત શોધતા ઘણી જગ્યાએ ફર્યા છે અને પોતાના એ સાહસની વાત એમણે કુલ નવ કડીમાં કહી છે, એમની એ શોધની પૂરી વાત નરેન્દ્ર અને ચંદ્રકાંતે વાંચી છે. એમના સિવાયના તમે બધાં માત્ર આ ચાર કડી માં આવ્યું છે તેટલું જ જાણો છો. તો ચંદ્રકાંત અને નરેન્દ્ર હવે માત્ર પ્રેક્ષકો જ રહેશે અને આપણે બધા ઉમાશંકર સાથે જોડાઈ એમણે જે શોધ કરી તે રસ્તે ક્યાં જઈ શકીએ તેની શોધ કરીશું.”\nવિદ્યાર્થીઓની આંખમાં ઉત્સાહ જોતાં મને સવિશેષ પ્રેરણા મળી અને મેં કહ્યું, “તો આ ચાર કડીમાં કવિએ ગીતને શોધતા ક્યાં ક્યાં ફર્યાની વાત કરી છે” મારા પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે હોડમાં ઉતર્યા, એટલે મેં કહ્યું, “તો હવે આપણે ગીતની ક્યાં ક્યાં શોધ કરીશું” મારા પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે હોડમાં ઉતર્યા, એટલે મેં કહ્યું, “તો હવે આપણે ગીતની ક્યાં ક્યાં શોધ કરીશું\nએક વિદ્યાર્થીએ કહ્યું, “અજવાળી રાતે આપણે એને શોધવા નીકળીએ તો કેવું” મેં કહ્યું “સરસ, તો કવિની રીતે આપણે એ વાતને કેવી રીતે કહીશું” મેં કહ્યું “સરસ, તો કવિની રીતે આપણે એ વાતને કેવી રીતે કહીશું” તરતજ જવાબ મળ્યો – “અમે ગોત્યું તે અજવાળી રાતે.” મેં પૂછ્યું, “હવે બીજે ક્યાં શોધીશું” તરતજ જવાબ મળ્યો – “અમે ગોત્યું તે અજવાળી રાતે.” મેં પૂછ્યું, “હવે બીજે ક્યાં શોધીશું” એના પણ ઠીક ઠીક જવાબ મળ્યા, “એમાંથી ‘રાતે’ સાથે પ્રાસ મળી શકે એ રીતે આપણે શું મૂકીશું” એના પણ ઠીક ઠીક જવાબ મળ્યા, “એમાંથી ‘રાતે’ સાથે પ્રાસ મળી શકે એ રીતે આપણે શું મૂકીશું” એ મારા પ્રશ્નના જવાબમાં “તારલાની સાથે” શબ્દો નક્કી થયાં એટલે બોર્ડ પર મેં લખ્યું,\nઅમે ગોત્યું તે અજવાળી રાતે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nસંઘમાં કાવ્યસર્જનનો એ એક અત્યંત પ્રેરક અને અવિસ્મરણીય પ્રસંગ હતો. એમાં શબ્દોની પસંદગી, એમના સ્થાનનો નિર્ણય, એ માટેના વિકલ્પો, એ વિકલ્પમાંથી છેવટની પસંદગી કેવી રીતે કરવી તેની ચર્ચા વિગેરે ઘણું બધું બહાર આવ્યું. ઉદાહરણ તરીકે, ધરતીની ‘પાટે’ ગીત શોધવાના સૂચનમાંથી નીચેની પંક્તિ બની, “અમે ગોત્યું કે ધરતીની પાટે.” એટલે ‘પાટે’ સાથે પ્રાસ મળે એવી પંક્તિની શોધ શરૂ થઈ. એ શોધ કેટલી બધી ફળદાયી હતી તે એ ઉપરથી જોઈ શકાય છે કે ‘પાટે’ સાથેના પ્રાસની શોધમાં ઘણું ખરું બહાર આવ્યું, જેમ કે, “વનરાની વાટે”, “નગરીની હાટે”, “ગંગાના ઘાટે” વગેરે. આવી રીતે આવેલા સૂચનોમાંથી છેવટની પસંદગી “ગંગાને ઘાટે” પર ઉતરી, ને નીચે પ્રમાણે કડી બની,\nઅમે ગોત્યું કે ધરતીની પાટે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nબોર્ડ પર એ કડી ઉતારી મેં પૂછ્યું, “આ બરાબર લાગે છે’ મારા પ્રશ્નથી કેટલાંક વિદ્યાર્થીઓને થયું કે આમાં કાંઈક ક્ષતિ રહેલી હોવી જોઈએ. એ અંગે ચર્ચા થતાં એક મુદ્દો એ બહાર આવ્યો કે આખી ધરતીમાં શોધી આવ્યા પછી કહેવું કે અમે ગંગાના ઘાટ પર શોધ્યું એમાં કેવળ પુનરુક્તિ થાય છે. અને એટલે અંશે કવિતા તરીકે કડી કૈંક મોળી પડે છે. અને ઔચિત્યની દ્રષ્ટિએ ગંગા પહેલા આવે અને પછી ‘ધરતીની પાટે’ આવે એ વધું યોગ્ય લેખાય, એવા મતની તરફેણમાં વર્ગનું વલણ થતાં નીચેનો પાઠ નક્કી થયો,\nઅમે ગોત્યું કૈં ગંગાના ઘાટે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઆ પછી ‘ક્યાં-ક્યાં શોધ કરીશું ’ એ પ્રશ્નનો જવાબ શોધવામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધ્યો અને જાતજાતના નવા સૂચનો આવ્યાં. તેમાંથી નીચે મુજબની કંડિકાઓ રચાઈ,\nઅમે ગોત્યું કૈં ડુંગરાની ધારે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે ગોત્યું કૈં હરિયાળી કુંજે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે ગોત્યું કૈં વડલાની ડાળે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઆમ ઉમાશંકરની કવિતાની ખૂટ���ી પાંચ કડીઓની જગ્યા વર્ગે પોતાની રીતે પૂરી દીધી. ઉમાશંકરે પોતાની બાકીની પાંચ કડી કેવી રીતે આલેખી છે એ જાણવા આખા વર્ગનું કુતૂહલ ઘણું વધી ગયું, ને એ જોતાં મને સંતોષ થયો કે કવિતાની શોધમાં અમે પકડેલી કેડી અમને યોગ્ય દિશામાં લઈ જાય છે. ઉમાશંકરના ગીતની પાંચમી કડી મેં જ્યારે સંભળાવી ત્યારે આખા વર્ગમાં અહોભાવ અને આશ્ચર્યનું વાતાવરણ ફેલાઈ ગયું. એ કડી આ પ્રમાણે છે.\nઅમે ગોત્યું કંઈ સેંથીની વાટે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઆ કડીનો મેં એક બે વાર ફરી ફરીને પાઠ કર્યો ને પૂછ્યું, “આપણે જે શોધ્યું અને ઉમાશંકરે જે શોધ્યું એમાં કાંઈ ફેર છે” એક છોકરાએ જવાબ આપ્યો, “ઘણો બધો”. મેં પૂછ્યું, “કઈ રીતે” એક છોકરાએ જવાબ આપ્યો, “ઘણો બધો”. મેં પૂછ્યું, “કઈ રીતે” એ જવાબ આપે એ પહેલા એક છોકરીથી બોલ્યા વગર રહેવાયું નહિં, “હું કહું છું.” મેં કહ્યું, “કેટલાને આમાં ફેર લાગે છે એ મારે જાણવું છે, તો જેને ફેર લાગતો હોય તે હાથ ઉંચા કરે.” ઠીકઠીક પ્રમાણમાં હાથ ઉંચા થયા. એટલે જે વિદ્યાર્થીએ પહેલો જવાબ આપ્યો હતો તેને જવાબ આપવા મેં સૂચવ્યું. તેણે કહ્યું, “ઉમાશંકર અમને હાથતાળી આપીને છટકી ગયાં. પહેલી ચાર કડીમાં એમણે કુદરતની જ વાત કરી અને આપણે એમની એ કડીએ ડુંગરની ધાર, દરિયો, ચાંદની રાત ને એવા બધાં કુદરતી તત્વોની શોધમાં નીકળી પડ્યાં. ઉમાશંકરને કુદરતમાંથી માનવજગતમાં જવાનું જે સૂઝ્યું તે અમને કેમ ન સૂઝ્યું” એ જવાબ આપે એ પહેલા એક છોકરીથી બોલ્યા વગર રહેવાયું નહિં, “હું કહું છું.” મેં કહ્યું, “કેટલાને આમાં ફેર લાગે છે એ મારે જાણવું છે, તો જેને ફેર લાગતો હોય તે હાથ ઉંચા કરે.” ઠીકઠીક પ્રમાણમાં હાથ ઉંચા થયા. એટલે જે વિદ્યાર્થીએ પહેલો જવાબ આપ્યો હતો તેને જવાબ આપવા મેં સૂચવ્યું. તેણે કહ્યું, “ઉમાશંકર અમને હાથતાળી આપીને છટકી ગયાં. પહેલી ચાર કડીમાં એમણે કુદરતની જ વાત કરી અને આપણે એમની એ કડીએ ડુંગરની ધાર, દરિયો, ચાંદની રાત ને એવા બધાં કુદરતી તત્વોની શોધમાં નીકળી પડ્યાં. ઉમાશંકરને કુદરતમાંથી માનવજગતમાં જવાનું જે સૂઝ્યું તે અમને કેમ ન સૂઝ્યું\nએના પ્રશ્નના જવાબમાં, કવિ માટે વપરાતા ‘દ્રષ્ટા’ શબ્દનો ઉલ્લેખ કરી, ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ ની પ્રચલિત ઉક્તિ યાદ કરાવી. કવિની દ્રષ્ટિ કેવી પારગામી હોય છે તેની વિદ્યાર્થીઓ સમજી શકે એવાં ઉદાહરણો આપી મેં ચર્ચા કરી. જે જોવા જેવું હો�� તે આપણને કવિ જ્યારે બતાવે છે ત્યારે આપણને નવાઈ લાગે છે કે આ તો આપણે જાણતાં હતાં છતાં કેમ સૂઝ્યું નહીં\nઆ ચર્ચાથી એક વિચારબીજ વિદ્યાર્થીના મનમાં રોપાય એવી શક્યતા ઉભી થઈ. એ હતી, “કવિતા તો આપણાં અંતરમાં ક્યાંક પડેલી હોય છે, જે એ પ્રકારની સભાનતા, આપણા અંતરમાં રહેલું એ ગૂઢ કંઈક આપણને પણ કોઈક વાર કવિ બનવાના અકસ્માતનો લહાવો આપી શકે છે.\nઉમાશંકરની બીજી કંડિકાઓ સાંભળવા માટેનો વિદ્યાથીઓનો ઉત્સાહ અને કુતૂહલ વધી ગયાં હતાં એટલે બાકીની ચાર કડી પણ મેં આપી,\nઅમે ખોળ્યું શૈશવને ગાલે\nકે નેહ નમી ચાલે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે જોયું જ્યાં સ્વરગંગા ઘૂમે\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઅમે જોઈ વળ્યા દિશદિશની બારી,\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઉરે આંસુ પછવાડે હીંચતું\nકે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.\nઆ ચાર કડીની ચર્ચા પણ અત્યંત રસભરી નીવડી. વાતાવરણ એવું સરસ જામ્યું હતું કે મારે લેવાના તાસ ઉપરાંત બીજા બે તાસ પણ લઈ લીધા. આ ચર્ચામાંથી વિદ્યાર્થીઓ સમક્ષ જે ચિત્રો આલેખાયાં, તેથી સંભવ છે કે કવિતા અંગેની તેમની સમજ વિશેષ વિકસી હોય. તેમણે એ અનુભવ્યું કે કવિતાનો જ્યાં સ્પર્શ થાય છે ત્યાં, એ દીપ્તિમંત તત્વ હોઈ, એમાંથી નવાંનવાં કિરણો પ્રગટતાં રહે છે ને આપણે કોઈ નવા જગતમાં પ્રવેશીએ છીએ.\n{સમુદગાર ત્રૈમાસિક, માર્ચ ૨૦૦૯ ના અંક માંથી સાભાર. }\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n4 thoughts on “કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૨)”\n જાને નઝર સામે જ કવિતા રચાઇ ગઇ. ખુબ સુન્દર .\nકવિતાની સર્જાતી રંગોળીમાં કલ્પનાની પીંછી વડે પદનાં રંગો પૂરવાની એક અનોખી સૂઝ આપે બાળકોને પ્રદાન કરી, એક નવી દિશા ચીંધાડી દીધી. આપે ચીંધેલી કેડી પર ગીત ગોતવા નીકળે તો એ જરૂર જડે.\nતમે આજે પાયામાંથી જ કાવ્યસર્જનને સમજાવી દીધું છે. ઉ.જોની આ રચના અને એક સર્જક–શિક્ષકની સમજાવટમાં ભળ્યા બાળકોની કલ્પનાના તરંગો કેવું મજાનું સર્જનાત્મક વાતાવરણ ગુંથાઈ ગયું \nલેખના પ્રથમ ભાગે મૂકેલી મારી કોમેન્ટ વાંચીને આ માર્ગે આગળ વધવા સૌને વિનંતી સાથે…\n સમુહ કવિતા સર્જનનો આ પ્રયોગ વિદ્યાર્થીઓમાં કવિતા માટે રસ જાગૃત કરી શકે એમ છે.\n← કવિતાની ઓળખ – સ્નેહરશ્મિ (ભાગ ૧)\nમારી દીકરી જ મારી ખુશી … – હિમાંશુ દવે →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ��-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujgovtjob.com/2019/06/clerk-office-assistant-class-iii.html", "date_download": "2019-06-19T08:46:40Z", "digest": "sha1:J53EDRKNVUREJESLDCDMEJYOJDBJG6L7", "length": 3998, "nlines": 66, "source_domain": "www.gujgovtjob.com", "title": "Clerk & Office Assistant - Class- III - ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ", "raw_content": "\nHomeગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળClerk & Office Assistant - Class- III - ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ\nઅમારો ધ્યેય : - અમે તે ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરીએ છીએ જેઓ ખર્ચાળ પુસ્તકોનો ખર્ચ કરી શકતા નથી. ���મે એવા વિદ્યાર્થીઓને જોવા નથી માંગતા જેઓ નોકરી મેળવવામાં અસમર્થ છે કારણ કે તેમની પાસે પુસ્તકો નથી.\nગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ , ગાંધીનગર દ્વારા ગજુ રાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહસેલૂ વિભાગના નિયંત્રણ હેઠળ ની કલેકટર કચેરીઓ માટે કારકુન, વર્ગ -૩ સંવર્ગ અને સચિવાલય વિભાગો માટે “આસીસ્ટન્ટ” વર્ગ -૩ સંવર્ગ ની વિવિધ કેટેગરીવાઇઝ કુલ- ૨૨૨૧ જગાઓ સીધી ભરતીથી ભરવા મળૂ જાહેરાત ક્રમાકાં : ૧૫૦/૨૦૧૮૧૯, તા. ૧૨/૧૦/૨૦૧૮ ના રોજ પ્રવસધ્ધ કરવામાાં આવેલ હતી, અનેતેઅન્વયે સ્પધાગત્મક પરીક્ષા યોજીનેમરેીટના ધોરણેપસદાં ગીયાદી - પ્રવતક્ષા યાદી તૈયાર કરવા માટેઉમેદવારો પાસેથી OJAS ની વેિસાઇટ ઉપર ઓન-લાઈન અરજી૫ત્રકો મંગાવવા આવેલ હતા.\nવધુ જાણકરી માટે ડાઉનલોડ કરો\nગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ\nઅને અહીંયા નીચે ક્લિક મારી ને આપ શ્રી દર રોજ મોક ટેસ્ટ આપી શકો છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/bg%20files/034_parirani.htm", "date_download": "2019-06-19T09:19:16Z", "digest": "sha1:HY26L4EYXGYAIWW6XBFV7JSVCODM5XM6", "length": 1315, "nlines": 22, "source_domain": "www.mavjibhai.com", "title": " પરી રાણી તમે આવો", "raw_content": "\nપરી રાણી તમે આવો રે\nપરી રાણી તમે આવો રે, પરી રાણી તમે આવો રે\nઊડતાં ઊડતાં દેશ તમારે મુજને પણ લઈ જાઓ રે\nપરી રાણી તમે આવો રે\nપરીના દેશમાં રંગબેરંગી ફૂલોની ફૂલવાડી રે\nપતંગીયા તો રંગબેરંગી રમતાં સાતતાળી રે\nએમની સાથે રમવાને તમે મુજને પણ લઈ જાઓ રે\nપરી રાણી તમે આવો રે\nસોનેરી પંખીઓ ગાતાં, દૂધની નદીઓ વહેતી રે\nહંસ હંસલીની જોડી ત્યાં મોતી ચારો ચરતી રે\nપંખીઓના ગીતો સુણવા મુજને પણ લઈ જાઓ રે\nપરી રાણી તમે આવો રે\nક્લીક કરો અને સાંભળોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2018/07/blog-post_24.html", "date_download": "2019-06-19T10:03:55Z", "digest": "sha1:B552MKL2AWNA6FHZ4RIPMTUX3OX5BCFL", "length": 14129, "nlines": 258, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: વીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ ગુરુ વંદન", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં ��્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nવીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ ગુરુ વંદન\nવીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ ગુરુ વંદન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઆ પોસ્ટ વાંચનાર, કોમેંન્ટ લખનાર સૌ મારા ગુરુ છે. ગુરુ વંદન....\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ...\nગેલેલીયોનું સોગંદનામું... નીચે સોગંદનામું અને પીડી...\nજનુની ટોળા બાબત બીબીસીએ બે જગ્યાએ સમાચાર અને અહેવા...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/congress-ask-five-question-to-bjp-few-years-back-these-same-question-modi-ask-too/", "date_download": "2019-06-19T08:49:09Z", "digest": "sha1:AADHDAXWO3K5S46XAFFRIP7BFDXGNU5V", "length": 8374, "nlines": 149, "source_domain": "www.gstv.in", "title": "કોંગ્રેસે ભાજપને પૂછ્યાં એ 5 સવાલો જે ક્યારેક મોદીએ પૂછ્યાં હતાં - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » કોંગ્રેસે ભાજપને પૂછ્યાં એ 5 સવાલો જે ક્યારેક મોદીએ પૂછ્યાં હતાં\nકોંગ્રેસે ભાજપને પૂછ્યાં એ 5 સવાલો જે ક્યારેક મોદીએ પૂછ્યાં હતાં\nરાજનીતિમાં સમય ક્યારે કયા પક્ષ તરફ જતો રહે અને ક્યારે કયા પક્ષની વિપરીત થઇ જાય તેની આગાહી કરવામાં મોટા-મોટા રાજકીય પંડિતો પણ નિષ્ફળ નિવડ્યા છે. મોદી સરકાર પહેલા જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ભાજપ તરફથી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતાં. આજે આ પ્રશ્નોના જવાબ કોંગ્રેસ ભાજપ પાસે માંગી રહીં છે. કોંગ્રેસે કહ્યું કે, 56 ઈંચની છાતીવાળા નરેન્દ્ર મોદી માત્ર કાગળ પર જ સિંહ છે.\nકોંગ્રેસે પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણી 2014 દરમ્યાનનો એક વીડિયો ચલાવ્યો. અને નરેન્દ્ર મોદીએ જે સવાલો કોંગ્રેસને પૂછ્યા તે જ સવાલ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ફરીથી દોહરાવ્યા.\nપ્રથમ પ્રશ્ન: જ્યારે દેશની સરહદ સરકારના ક્ષેત્રમાં છે તો સરહદ પર આતંકવાદીઓ પાસે દારૂગોળો ક્યાથી આવે છે\nબીજો પ્રશ્ન: જ્યારે ભારત સરકારની નજર સમગ્ર દેશના વ્યવહાર પર છે. તો આતંકવાદીઓ પાસે નાણાં ક્યાથી આવી રહ્યાં છે\nત્રી���ો પ્રશ્ન: જ્યારે દેશની સારી સુરક્ષા સરકારના હાથમાં છે. તો આતંકવાદી કેવીરીતે ઘુસણખોરી કરી રહ્યા છે\nચોથો પ્રશ્ન: આતંકવાદીઓની વાતચીત પર અંકુશ કેમ લગાવવામાં આવતો નથી જ્યારે બધી સંચાર વ્યવસ્થા ભારતના હાથમાં છે\nપાંચમો પ્રશ્ન: જો આતંકવાદી વિદેશમાં બેઠા છે તો તેમને પ્રત્યાર્પણના માધ્યમથી ભારત પરત કેમ બોલાવવામાં આવતા નથી\nભારતીય સેનાના કેમ્પ પર સતત આતંકી હુમલા થયા બાદ જમ્મુ-કાશ્મીરનો આતંકવાદી મુદ્દો ફરી એક વખત રાજકીય દ્રષ્ટિએ ચર્ચાનો વિષય બન્યો છે. સુજવા અને કરણનગરમાં થયેલા આતંકી હુમલા સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. રાહુલે ટ્વિટ કરી લખ્યું કે, પીડીપી અને ભાજપના તકવાદી ગઠબંધનની સજા આખો દેશ ભોગવી રહ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે સરકાર પાસે કાશ્મીર મુદ્દે કોઈ નીતિ નથી.\nસમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (14/02/2018)\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nTweet ડિલિટ થવા પર ભડક્યા દિગ્વિજય સિંહ, સંસદીય તપાસની કરી માગ\nઓમ બિરલા : છાત્રસંઘની ચૂંટણીથી લોકસભા અધ્યક્ષ સુધી, આવી રહી રાજકીય સફર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujgovtjob.com/2019/05/gpsc-old-all-paper-pdf-download-by.html", "date_download": "2019-06-19T08:42:34Z", "digest": "sha1:IOSZKPXYVSS6RCQKHJX25HNKD4GFXGXC", "length": 4158, "nlines": 71, "source_domain": "www.gujgovtjob.com", "title": "GPSC OLD ALL PAPER PDF DOWNLOAD by GujGovtJob", "raw_content": "\nGujgovtjob તમને શ્રેષ્ઠ અને વાસ્તવિક અભ્યાસ સામગ્રી પ્રદાન કરે છે જે તમારા માટે ઉપયોગી છે. તમે અમારી સાઇટમાંથી તે અભ્યાસ સામગ્રી સીધી ડાઉનલોડ કરી શકો છો. અમારી સ્ટડી સામગ્રી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારા માટે સહાયરૂપ બને છે.\nઆપણે બધા જાણીએ છીએ કે સરકારી નોકરીઓ માટે સ્પર્ધા ખૂબ ઊંચી થઈ ગઈ છે. જો તમે સરકારી નોકરી મેળવવા માંગતા હો, તો તમારે સખત તૈયારી કરવી પડશે. અને શ્રેષ્ઠ તૈયારી તમે જે અભ્યાસ કરો તેના પર નિર્ભર છે. એકંદરે જો તમે શ્રેષ્ઠ પુસ્તકો અને સામગ્રી સાથે અભ્યાસ કરો છો તો સરકારી નોકરી તમારાથી દૂર નથી.\nઅમે અહીં જીપીએસસી, યુપીએસસી, તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ, બેંક, રેલ્વે વગેરે જેવા પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી શેર કરીશું. અમે વર્તમાન બાબતો, સામાન્ય જ્ઞાન, ગણિત, તર્ક, અંગ્રેજી, ભૂગોળ, ઇતિહાસ માટે અભ્યાસ સામગ્રી પણ વહેંચીશું. અને અન્ય તમામ વિષયો.\nઆ અભ્યાસ સામગ્રી પીડીએફ અને ઇમેજ ફાઇલો તરીકે ઉપલબ્ધ છે, તેથી તેને ડાઉનલોડ કરવું સરળ છે.\nતમે જૂની પરીક્ષા કાગળ, પેપર સોલ્યુશન્સ, મોડેલ પેપર્સ, વગેરે ડાઉનલોડ પણ કરી શકો છો.\nઆના સિવાય પણ આપ દરરોજ અમારા દ્વારા બનાવેલી મોક ટેસ્ટ આપી શકો છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2010/05/23/sarjako-sathe-saanj-chinu-modi/", "date_download": "2019-06-19T09:19:10Z", "digest": "sha1:CJ2UJHPOJ6UME5LWXKUQ6BIG6ZRFW2DI", "length": 7745, "nlines": 162, "source_domain": "glaofna.wordpress.com", "title": "સર્જકો સાથે સાંજ (સમીક્ષા: શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’) « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n« શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાથે એક સાંજ\nએક યાદગાર સાંજ : ‘સર્જકો સાથે સાંજ’ »\nસર્જકો સાથે સાંજ (સમીક્ષા: શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’)\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા\nઅમેરિકામાં વસીને લખતા ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા\nઍકેડેમી ફરી એક વાર આ રસપ્રદ કાર્યક્રમ યોજી રહી છે.\nઆ પ્રસંગે આપણા સુપ્રસિધ્ધ કવિ, ગઝલકાર અને નાટ્યકાર\nશ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’\nસ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપશે.\nકાર્યક્રમના બીજા દોરમાં શ્રી ચિનુ મોદી એમની\nસર્જન પ્રક્રિયા વિષે વાત કરતાં પોતાની કૃતિઓનું પઠન પણ કરશે.\n‘પી જશું સાકી, હળાહળ ઝંખના,\nએનું જો તુજ હાથથી વિતરણ હશે.’\nદિવસ : રવિવાર, જૂન ૬, ૨૦૧૦\nસમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે\n‘સર્જકો’ સંચાલન : હરનિશ જ���ની\nતાજી સ્વરચિત કૃતિ રજૂ કરવા ઇચ્છતા સર્જકે સંચાલકનો નીચે મુજબ સંપર્ક કરવોઃ\n૬૦૯-૫૮૫-૦૮૬૧ (ઘર) ૬૦૯-૫૭૭-૭૧૦૨ (સેલ)\nરામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ || રોહિત પંડ્યા ૭૧૮-૭૦૬-૧૭૧૫\n(સમયસર આવી જવા વિનંતી)\nOne Response to “સર્જકો સાથે સાંજ (સમીક્ષા: શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’)”\n« શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાથે એક સાંજ\nએક યાદગાર સાંજ : ‘સર્જકો સાથે સાંજ’ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/email-us/", "date_download": "2019-06-19T08:53:10Z", "digest": "sha1:FKQ7JMJ5RZPP6E5V5SO6TC545AD2YGME", "length": 18894, "nlines": 168, "source_domain": "glaofna.wordpress.com", "title": "Email us « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nઆજે જેમને આપણા ગુજરાતના લોકસંગીત, ભક્તિસંગીત, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી, બારોટીસાહિત્ય, વિવિધ સંતપરંપરાઓ અને સંતસ્થાનકો વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની જિજ્ઞાસા હોય તેમના માટે અત્યંત ઉપકારક એવી વેબસાઈટની વાત કરવી છે. હા, વાત છે http://www.ramsagar.orgની.\nઆપણે સૌ ગુજરાતના એક અલગારી સંશોધકને ઓળખીએ છીએ. છેલ્લાં પંદરેક વર્ષથી જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી રાત્રીના એક વાગ્યા સુધી દ્વારકાના જગતમંદિર ખાતેથી દૂરદર્શનની ગિરનાર ચેનલ પર થતા જીવંત પ્રસારણમાં જેઓ લાઈવ કોમેન્ટ્રી આપે છે અને અનેક ડાયરાઓમાં સંચાલક તરીકે કે વકતા ભજનિક તરીકે જોયા સાંભળ્યા છે એવા કવિ સાહિત્યકાર સંશોધક ડૉ.નિરંજન રાજ્યગુરુએ ત્રીશેક વર્ષ કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાં ફરીને લોકભજનિકો અને લોકગાયકો પાસેથી કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં હજારો પ્રાચીન ભજનો, ધોળ, કીર્તન, રાસ, રાસડા, ગરબા, ગરબી, દુહા, છંદ, લોકવાર્તાઓ જેવી અમૂલ્ય અને આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી ઓડિયો સામગ્રીનું ધ્વનિમુદ્રણ કર્યું છે, એમાંથી પોતાની વેબસાઈટ ઉપર કોઈપણ જિજ્ઞાસુ એને વિના મૂલ્��ે જોઈ સાંભળી વાંચી શકે એ રીતે રજૂ કરી છે. જેમાં દરરોજ નવી સામગ્રી મૂકાતી રહે છે, અને સંશોધન માટે ભવિષ્યનાં સ્વપ્નાંઓ પણ દર્શાવ્યા છે.\nનિરંજનભાઈ દ્વારા લખાયેલાં સંતસાહિત્ય, ચારણીસાહિત્ય, બારોટી વંશાવળી સાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીત, લોકવાર્તાઓ, હસ્તપ્રતો, ગુજરાતના તંબૂરસેવી ભજનિકો, ગુજરાતી ભજનપ્રકારો, સંતો ભક્તકવિઓ, નારી સંતો વગેરે વિષયના લેખો અંગે તથા ગુજરાતી ભાષામાં નિરંજનભાઈનો સંપૂર્ણ પરિચય, આનંદ-આશ્રમની સાહિત્ય સંશોધનની તથા લોકસેવા ગૌસેવાની પ્રવૃત્તિઓની વિડિયો ફિલ્મની સાથોસાથ તેમનાં હાલ અપ્રાપ્ય એવાં ‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના’, ‘મરમી શબદનો મેળો’ અને ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’ જેવાં પુસ્તકો પણ આ જ વેબસાઈટ પરથી આખાં વાંચી શકાય છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતા જિજ્ઞાસુઓ માટે, જેમને ગુજરાતના પ્રાચીન પરંપરિત ભક્તિસંગીતના સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના ભજનપ્રકારો એના મૂળ તળપદા ઢાળ ઢંગમાં સાંભળવા હોય, સાથોસાથ સંતવાણીના સર્જકો સંત ભકતોના જીવન વિશેની પૂર્ણ પ્રમાણભૂત માહિતી મેળવવી હોય, અને અનેક લોકપ્રિય ભજનોના શુદ્ધ પાઠ લિખિત રૂપમાં જોઈતા હોય એમના માટે તો આ વેબસાઈટ અણમોલ ખજાનારૂપ થઈ પડે એવી છે. એમાં ઓડિયો ધ્વનિમુદ્રિત સંતવાણી ભજનો, ગંગાસતીનાં તમામ ભજનોના પાઠ સાથે પરંપરિત ભજનિકોના કંઠે ગવાયેલાં બધાં ભજનો, ચાલીશેક પરંપરિત પ્રાચીન ભજનિકોના કંઠે ગવાયેલાં ભજનોની વિડિયો ક્લિપ્સ, મરમી કવિશ્રી મકરન્દ દવેનાં કાવ્યોનું ગાન, સંતોનાં પ્રવચનો, સંશોધન લેખો, ૧૦૦થી વધુ ફોટોગ્રાફસ અને આખાં પુસ્તકો એમ સપ્તવિધ સામગ્રીરૂપે આપણો ધીરે ધીરે વિસરાતો જતો અમૂલ્ય વારસો સાંચવવામાં આવ્યો છે. એક યુનિવર્સિટી કે અકાદમી જેવી સરકારી સંસ્થા જ કરી શકે એવું કાર્ય એકલે પંડે કરીને નિરંજનભાઈ અભિનંદનના અધિકારી બન્યા છે.\nમકરન્દભાઈના મનમાં એક સ્વપ્ન હતું. ભજન વિદ્યાપીઠ ઊભી કરવાનું. ડૉ.હરિવલ્લભ ભાયાણી સાહેબ સાથેના એમના પત્રવ્યવહાર ‘સેતુબંધ’માં એમણે અને ભાયાણીસાહેબે આ અંગે ખૂબ જ વિચારણા અને ચિંતાઓ પ્રગટ કરેલી, એ પછી નિરંજનભાઈ સાથેના પત્રવ્યવહાર ‘મરમ જાણે મકરન્દા’માં પણ મકરન્દભાઈએ ભજન સંતવાણીના સંશોધન અંગે પોતાના મનોરથો પ્રગટ કરેલા. કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાંથી કથા દંતકથા, ગીતો લોકગીતો, સંત, સાહિત્ય લોકસાહિત્ય, બહારવટિયા ને પાળિયાની વાત�� ભેગી કરનાર ઝવેરચંદ મેઘાણીના પગલાંની છાપનું પગેરું દબાવીને મકરન્દભાઈની પ્રેરણાથી આ શાણા સંશોધક, કર્મનિષ્ઠ કલાકાર, અજાચક અભ્યાસુએ લેખો, પુસ્તકો, કાર્યક્રમો ઉપરાંત ગામડે ગામડે કંઠોપકંઠ સરકતી સાહિત્ય સરિતાને કેસેટમાં કંડારી લીધી ને પાંચ પચ્ચીસ નહીં, પૂરા સાડા છસો કલાકનું રેકોર્ડીંગ કરીને લુપ્ત થતા વારસાને જાળવી રાખવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા.\nઆ વિશિષ્ટ સંશોધન યાત્રામાં એમને ગુજરાત સાહિત્ય અકાદમી સંશોધન ફેલોશિપ, બી.કે. પારેખ ફાઉન્ડેશન રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ અને ડૉ.હોમી ભાભા ફેલોશીપ મળેલી. આવી ફેલોશીપ મેળવનારા તેઓ ગુજરાતભરમાં પ્રથમ છે. ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પરિસંવાદો, શિબિરોમાં વકતા અને ચર્ચક તરીકે આમંત્રણ પામી ચૂકયા છે. તેમના જણાવ્યા મુજબ ભજનગાનનું એક ચોક્કસ વિજ્ઞાન છે, એક તો જાણે એ નાદબ્રહ્મની ઉપાસના છે. એની સાથે ચોક્કસ સાધના સાથેનો શબ્દ જોડાયેલો છે. એનો અર્થ છે, પરંપરા છે. એની પરિભાષા છે. પણ તેની સાથે સાથે એ શબ્દ જ્યારે ગવાય છે, સ્વરમાં આવે છે ત્યારે સાહજિક રીતે જ એનો પ્રભાવ અનેકગણો થઈ જાય છે. એક ભજનિક જ્યારે ભજન ગાવા બેઠો હોય ત્યારે સ્વાભાવિક રીતે તેણે પલાંઠી વાળી બેસવું પડે. પદ્માસન આપોઆપ વળી જાય. એના ખોળામાં રામસાગર હોય. જે તેને તાલ સ્વર અને સૂર આપે તેવું લોકવાદ્ય છે. ભજનિકને ભજનના શબ્દો યાદ રાખવા પડે, તો જ એ ગાઈ શકે. તે સાથે સાથે શબ્દોના આરોહ અવરોહ, રાગના ભાવ મુજબ તેના શ્વાસોનું નિયમન આપોઆપ થાય. જે ભજન જે સ્વરોનું હોય એ સ્વર સુધી એણે પોતાના અવાજને પહોંચાડવાનો હોય. એટલે ત્યાં સુધી પહોંચવા તેણે પ્રાણ ઉપર નિયંત્રણ રાખવું જ પડે. પ્રાણ ઉપર નિયંત્રણ રાખે એટલે સહજ રીતે એના પ્રાણની ગતિ ભજનના લયની ગતિ સાથે એકરૂપ થાય. એની સાથે તેની સૂરતા તો શબ્દમાં જ હોય. શબ્દમાં એની સૂરતા રમમાણ હોય. લગન, ધ્યાન, તલ્લીનતા ભજનમાં જ હોય. તેનો અર્થ એ જાણતો હોય કે આ વિરહનું ભજન છે કે મસ્તીનું ભજન છે. ગુરુમહિમાનું પદ હોય કે ઉપદેશનું પદ છે તે તેને ખબર હોય. ભજન જ્યારે ગવાતું હોય ત્યારે ગાયક તો એ ભાવમાં હોય પણ આખો શ્રોતાસમુદાય પણ એ જ ભાવમાં હોય. તેવી સમજથી ભજનો ગવાતાં. આજે એ પરંપરા લુપ્ત થવાને આરે છે ત્યારે એને એના મૂળ સ્વરૂપે જાળવી લેવાનો પ્રયાસ કરનારા આ અલગારી શબ્દસાધકને આપણે ભાવથી વધાવીએ.\nપ્રા.ડૉ. મનોજ જોશી, રાજકોટ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cabinet-approves-renaming-kandla-port-as-deendayal-port-035513.html", "date_download": "2019-06-19T08:53:26Z", "digest": "sha1:TLOS5MRPHG2UGZMCBL25JAZEG3VGDQ75", "length": 11299, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદી કેબિનેટનો નિર્ણય, કંડલા પોર્ટ હવે કહેવાશે દીનદયાળ પોર્ટ | cabinet approves renaming kandla port as deendayal port - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n8 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n19 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમોદી કેબિનેટનો નિર્ણય, કંડલા પોર્ટ હવે કહેવાશે દીનદયાળ પોર્ટ\nમોદી કેબિનેટે મોટો નિર્ણય લેતાં ગુજરાતના કંડલા બંદરનું નામ બદલ્યું છે. આ બંદરનું નવું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ પર રાખવામાં આવ્યું છે. હવે કંડલા બંદર દીનદયળ બંદરના નામે ઓળખાશે. નોંધનીય છે કે, ગુજરાતના 40 બંદરોમાંના એક કંડલા બંદરનું નામ બદલવા માટે શિપિંગ મિનિસ્ટ્રી દ્વારા આ અંગેનો એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. મંત્રાલયના આદેશ અનુસાર, કેન્દ્ર સરકારે ભારતીય પોર્ટ અધિનિયમ-1908 અંતર્ગત પ્રાપ્ત શક્તિઓને આધારે કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કર્યું છે. બંદરનું નવું નામ તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવ્યું છે.\nઉલ્લેખનીય છે કે, મે માસમાં કંડલા બંદર પર વિવિધ યોજનાઓનો શુભારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું હતું કે, કંડલા પોર્ટનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કર્વું જોઇએ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મશતાબ્દી સમારંભના સમાપન પ્રસંગે શિપિંગ મિનિસ્ટ્રીએ કંટલા બંદરના નામકરણ સંબંધિત આદેશ જાહેર કર્યો હતો. આ સિવાય કેબિનેટમાં ભારત અને લિથુઆનિયા વચ્ચેની પ્રત્યર્પણ સંધિ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેબિનેટ બેઠકમાં ભારત અને લિથુઆનિયા વચ્ચેની પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કરી મંજૂરી સાથે મ્યાનમારના યામેથિનમાં ���હિલાઓને પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રના અપગ્રેડેશનને ભારત અને મ્યાનમારના સમજણ પત્રક(એમઓયુ)ને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે.\nસરકાર આપી રહી છે સસ્તામાં અનાજ ખરીદવાની તક, જાણો કેવી રીતે\nધડામ થઈ જશે શેર બજાર, જો ફરી ન બની મોદી સરકાર\nGDP New Series: મોદી સરકારનો વિકાસ દર યૂપીએથી વધુ\nમોદીનું થશે પુનરાવર્તન કે પછી નવી સરકાર આ મુદ્દા નક્કી કરશે દેશનું ભવિષ્ય\nમમતા સરકાર સામે CBIની અરજી પર SC: ‘પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'\nબજેટ 2019: મોદી સરકારના આ બજેટમાં મહિલાઓને શું મળ્યુ\nRSSનો મોદી સરકારને સંદેશ, આજથી શરૂ થશે તો 2025 સુધી બની શકશે રામ મંદિર\nકેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ\nહવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, ‘દલિત નહિ આર્ય હતા બજરંગબલી'\nમોદી સરકારની મુશ્કેલીઓ વધી, 4 લાખ સૈન્ય કર્મચારીઓ મોટી હડતાળની તૈયારીમાં\nકાચા તેલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો\nસર્વેઃ દેશના 67% લોકોને મોદી સરકારમાં ભરોસો, 44% લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2017/08/17/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%AE%E0%AA%9D%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2019-06-19T09:15:46Z", "digest": "sha1:SESID6ZAATOP627BE7NUZBONJKTMBQ3U", "length": 5250, "nlines": 135, "source_domain": "glaofna.wordpress.com", "title": "શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\n« ભગવદ્‌ગીતા, આધુનિક સમયમાં\nશ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nOne Response to “શ્રી ઉત્કર્ષ મઝુમ��ાર અને શ્રી મીનળ પટેલ”\n« ભગવદ્‌ગીતા, આધુનિક સમયમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/mahabhart-ma-ek-nahi-tran-tran-hata-shree-krishna/", "date_download": "2019-06-19T08:47:32Z", "digest": "sha1:6L3346W7KA6HLS74JVXML7XO45CLPILD", "length": 11877, "nlines": 100, "source_domain": "www.dealdil.com", "title": "મહાભારતમાં એક નહિ ત્રણ ત્રણ કૃષ્ણ હતા, તમને આશ્ચર્યચકિત કરી દેશે આ રહસ્ય....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome આધ્યાત્મિક / ધાર્મિક મહાભારતમાં એક નહિ ત્રણ ત્રણ કૃષ્ણ હતા, તમને આશ્ચર્યચકિત કરી દેશે આ...\nમહાભારતમાં એક નહિ ત્રણ ત્રણ કૃષ્ણ હતા, તમને આશ્ચર્યચકિત કરી દેશે આ રહસ્ય….\nમહાભારતમાં ઘણા રહસ્ય છુપાયેલા છે. એમાંથી અમુક તો લોકો જાણે છે, જયારે ઘણા એવા રહસ્ય પણ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે અમે તમને એક એવા જ રહસ્ય વિષે જણાવા જઈ રહ્યા છીએ, જે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે.\nએમ તો શ્રીકૃષ્ણ વિશે બધા જાણે છે કે એ ભગવાન વિષ્ણુના અવતાર હતા અને મહાભારત યુદ્ધના સૌથી મોટા સૂત્રધાર, પરંતુ શું તમે એ જાણો છો કે મહાભારત કાળમાં એક નહિ પરંતુ ત્રણ ત્રણ કૃષ્ણ હતા\nમહાભારતના એક કૃષ્ણ વિશે તો તમે જાણી ચુક્યા, પરંતુ બીજા કૃષ્ણ વિષે જાણીને તમે ચોકી જશો. આ નિજ કૃષ્ણનું નામ છે મહર્ષિ વેદવ્યાસ, જેમણે મહાભારતની રચના કરી હતી.\nહકીકતમાં, મહર્ષિ વેદવ્યાસનું સાચું નામ શ્રીકૃષ્ણ દ્વેપાયન હતું. આ સંબંધમાં બે કથાઓ પ્રખ્યાત છે. પહેલી એ કે મહર્ષિ વેદવ્યાસનો રંગ નમળો હતો અને એમનો જન્મ એક દ્વીપ પર થયો હતો, એટલા માટે એમનું નામ શ્રીકૃષ્ણ દ્વેપાયન પડી ગયું.\nમહર્ષિ વેદવ્યાસનું નામ શ્રીકૃષ્ણ દ્વેપાયન પડવા પાછળ બીજી કહાની એ છે કે એ જન્મ લેતા જ યુવાન થઇ ગયા અને તપસ્યા કરવા માટે દ્વેપાયન દ્વીપ પર ચાલ્યા ગયા. ઘણા વર્ષો સુધી સતત તપસ્યા કરવાથી એમનો રંગ કાળો થઇ ગયો, એટલા માટે એમને શ્રીકૃષ્ણ દ્વેપાયન કહેવામાં આવ્યા.\nત્રીજા કૃષ્ણને તો તમે ટીવી સીરીયલ ‘કૃષ્ણલીલા’ માં જરૂર જોયા હશે. જો કે, આ ત્રીજા કૃષ્ણને નકલી કૃષ્ણ કહેવામાં આવે છે. હકીકતમાં, પુંડ્ર દેશના રાજાનું નામ પાઉંન્ડક હતું. ચેડી દેશમાં એ ‘પ��રુષોત્તમ’ નામથી પ્રખ્યાત હતા.\nપૌન્ડ્કના પિતાનું નામ વસુદેવ હતું. એટલા માટે એ ખુદને વાસુદેવ કહેતા હતા. એના મુર્ખ અને ચાપલુસી મિત્રોએ પણ એને જણાવ્યું હતું કે એ ખરેખર ભગવાન વિષ્ણુના અવતાર છે, તેમજ અસલી કૃષ્ણ છે. આ વાત એના મગજમાં એટલી ઘર કરી ગઈ હતી કે એણે ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ પોતાનો રંગ અને રૂપ બનાવી લીધું હતું.\nપૌન્ડ્કએ ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ નકલી ચક્ર, શંખ, તલવાર, મોર મુકુટ, કૌસ્તુભ મણી અને પીળા વસ્ત્ર ધારણ કરી લીધા હતા. અભિમાનના કારણે એણે ભગવાન શ્રીકૃષ્ણને જ ચુનૌતી આપી દીધી હતી. પછી શ્રીકૃષ્ણએ એ ‘નકલી કૃષ્ણ’ નું વધ કરી દીધું હતું.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસુતા પહેલા અપનાવો આ 6 “બ્યુટી હેક્સ”, ત્વચા થઇ જશે એકદમ મસ્ત…\nNext articleએફિલ ટાવરના 130 વર્ષ થયા, જુઓ આજે પણ એફિલ ટાવરનો નજારો…\nશું તમે જાણો છો ક્યા ભગવાનને કયું ફૂલ અને મંત્ર સૌથી વધારે પસંદ હોય છે જાણો આ રસપ્રદ વાત…\nઆ 5 યોધ્ધાઓ જે રામ અવતાર અને કૃષ્ણ અવતાર બન્ને સમાયમાં હાજર હતા, જાણો કોણ છે એ યોધ્ધા…\nફક્ત પાંચ કે દસ મીનીટમાં કરો પંચદેવોની પૂજા અને મેળવો તેમના સુખ સમૃદ્ધિના આશીર્વાદ….\nઆજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી, ૨ ફેબ્રુઆરી ૨૦૧૯\n112 વર્ષની ફ્લાઇંગ રાણી હવે નવા રંગ રૂપમાં, સુરત સિટીના લોકો...\nલોકો આત્મહત્યા કરે છે એ સાંભળ્યું છે પણ અહિયાં તો એક...\nસોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આં નવી ચેલેન્જ, જાણો...\n6 ટનનું “બટેકુ” આખી દુનિયામાં વાયરલ થઇ રહ્યું છે, હકીકત...\nહનુમાન ચાલીસાની ચોપાઈમાં છુપાયેલું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરનું રહસ્ય,...\nલાલ બહાદુર શાસ્ત્રીની આ 5 વાત, તમારી લાઈફમાંથી બધું જ ટેન્શન...\nયુપીમાં આ “ચા” વાળો 1 જ દિવસમાં બની ગયો અરબોપતિ, “ચા”...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપન��� મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆજે જાણો એક એવા ગણપતિ મંદિર વિષે જ્યાં તમે તમારી તકલીફ...\n2019ની ચૈત્રી નવરાત્રીની પૂજા આ સામગ્રી વિના અધુરી ગણાય, જુઓ પૂજા...\nશેષનાગ પર શા માટે સુવે છે ભગવાન વિષ્ણુ, શું સાચે જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AE%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%9B/", "date_download": "2019-06-19T09:04:11Z", "digest": "sha1:YBTEX3V3WT5Y7J35R7HB4HKURQO4QP7N", "length": 9556, "nlines": 160, "source_domain": "www.gstv.in", "title": "ચિકીત્સા ગુણોથી સમૃદ્ધ છે કેસર, મૂત્રાશયથી લઇને આંખોની સમસ્યામાં છે લાભકારક - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nHome » News » ચિકીત્સા ગુણોથી સમૃદ્ધ છે કેસર, મૂત્રાશયથી લઇને આંખોની સમસ્યામાં છે લાભકારક\nચિકીત્સા ગુણોથી સમૃદ્ધ છે કેસર, મૂત્રાશયથી લઇને આંખોની સમસ્યામાં છે લાભકારક\nકેસરના છે મોટા મોટા ફાયદાઓ. તમે આને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે. કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટાલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન, ચાઇના અને ભારતમાં થાય છે.\nકેસરનું વૃક્ષ વિશ્વમાં સૌથી કીમતી છે. ભારતમાં સેફ્રોનનું ઉત્પાદન જન્નત-એ- કાશ્મીરના વિસ્તારમાં થાય છે. જાણો આના ફાયદાઓ…\n* ઉપચાર માં આને ઉષ્ણવીર્ય, ઉત્તેજક, રક્તસ્ત્રાવજનક, દીપક, પાચક, વાત-કફ-વિનાશક અને વેદનાસ્થાપક માનવામાં આવે છે.\n* પરંપરાગત રીતે માનવામાં આવે છે કે કેસર ચીકીત્સા ગુણોથી સમૃદ્ધ છે. પેટ સંબંધિત બીમારીઓના ઈલાજમાં કેસર ખુબજ ફાયદાકારક છે. અપચો, પેટમાં દુખાવો અને પેટમાં મચકોડ વગેરે જેવી સમસ્યાથી કેસર છુટકારો આપે છે.\n* સેફ્રોનના ઉપયોગથી રૂપ અને સ્વાસ્થ્ય સુધરે છે.\n* શુદ્ધ કેસર તેજસ્વી લાલ અને નારંગી રંગના રેશા વાળું હોય છે. સેફ્રોન ‘ક્રોકસ સેટ્ટીવમ’ નામના વૃક્ષની નાની નાજુક પાંખડીઓમાં હોય છે.\n* ચંદનને કેસરની સાથે ઘસીને માથા પર લેપ લગાવવાથી મગજમાં ���ાંતિ મળે છે અને મગજ રીલેક્સ ફિલ કરે છે. આના લેપથી મગજ તેજ બને છે.\n* મહિલાઓ માટે પણ આ ખુબ ફાયદાકારક છે, જેમ કે માસિક ચક્રમાં અનિયમિતતા અને ગર્ભાશયમાં સોજો વગેરે સમસ્યામાં કેસરનું સેવન ફાયદાકારક નીવડે છે.\n* પેઢામાં આવેલ સોજો કે પેઢામાંથી નીકળતું લોહીને કેસર મટાડે છે. તથા મોઢાની અને જીભની સમસ્યા પણ દુર કરે છે.\n* દૂધમાં કેસર નાખીને પીવાથી કાળી ચામડી દુર થઇ સફેદ ત્વચા બને છે.\n* કેસર એકાગ્રતા, સ્મરણ શક્તિ અને રિકોલ ક્ષમતાને પણ વધારે છે.\n* બાળકોને શરદી અને ફલૂની સમસ્યા હોય તો કેસર વાળું દૂધ પીવડાવવાથી શરદી અને ફલૂથી આરામ મળે છે.\n* આયુર્વેદના અનુસાર કેસર કામશક્તિને વધારે છે. આ મૂત્રાશય, બરોળ, યકૃત (લીવર), મગજ અને આંખોની સમસ્યામાં લાભદાયી છે. બળતરાને દુર કરવાનો ગુણ પણ કેસરમાં જ છે.\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nvideo: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક\nજો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી\nઆજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ\nઆજીવન સુંદર રહશો, જો સુતા પહેલાં કરશો આ કામ\nજુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન\nઆ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો\nVIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\nમોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sweet-recipes/mix-fruit-shrikhand-109032600045_1.html", "date_download": "2019-06-19T09:31:59Z", "digest": "sha1:3DNLHKMAPKWSCOFJSQKEVCIYWJOLBCBC", "length": 10185, "nlines": 229, "source_domain": "gujarati.webdunia.com", "title": "મિક્સ ફ્રૂટ શ્રીખંડ | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nસામગ્રી - 1 કિલો મઠ્ઠો, 750 ગ્રામ ખાંડ, 50 ગ્રામ દ્રાક્ષ, 1 નંગ સફરજન, 1 કેળુ, ચારોળી 3 ચમચી, 3 ચમચી બદામની કતરન, 4-5 કેસરના રેસા, 1 નાની ચમચી ઈલાયચી પાવડર, ચપટીભરીને પીળો રંગ.\nબનાવવાની રીત - સૌ પ્રથમ મઠ્ઠાને એક વાસણમાં લઈને તેમાં ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી મૂકી દો. કેસરના રેસાને એક ચમચી ગરમ પાણીમાં ઓગાળી દો.\nહવે એક કલાક પછી તૈયાર મઠ્ઠાને પાતળા સૂતી કપડાથી ચાળી લો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર, પલાળેલી કેસર અને ચપટી ખાવાનો પીળો રંગ નાખીને મિશ્રણને એકસાર કરી લો. હવે દ્વાક્ષને ધોઈને છૂટી પાડો, સફરજન અને કેળાને ઝીણા સમારી લો. આ બધુ ફ્રૂટ શ્રીખંડમાં નાખીને હલાવીને ઠંડુ કરીને સર્વ કરો.\n(મઠ્ઠો - દહીંને એક ઝીણા કપડામાં બે થી ત્રણ કલાક માટે બાંધીને લટકાવી દો, નીચે વાસણ મૂકી રાખો. જ્યારે દહીંનુ બધુ પાણી નીતરી જાય ત્યારે મઠ્ઠો તૈયાર થાય છે)\nસ્વાદમાં લાજવાબ કુરકુરા મગની દાળના ઢોસા\nનાસ્તામાં બનાવો ઝટપટ રવા-બેસનના ચીલા\nટામેટા અને ડુંગળીની ચટણી\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bhavyaraval.com/category/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A4/", "date_download": "2019-06-19T08:49:54Z", "digest": "sha1:7VOYYOQKOTYNAEPKURPWUEP2DYFIHPHA", "length": 2686, "nlines": 29, "source_domain": "www.bhavyaraval.com", "title": "પુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા Archives - ભવ્ય રાવલ", "raw_content": "\nCategory Archives: પુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા\nપુસ્તક : વૈજ્ઞાનિક સિદ્ધાંતો રજૂઆત : ભવ્ય રાવલ વિશ્વને બદલી નાંખનાર વિજ્ઞાનની પ્રગતિ માટે પ્રેરકબળ સમાન 101 સિદ્ધાંતોનો સરળ પરિચય.\n‘માણસની જિંદગી ૭૦ વર્ષ છે. એવું વિચારી લઈએ. ૨૦ વર્ષ કાઢી નાંખો બાકી રહ્યા ૫૦ વર્ષ. આ ૫૦ વર્ષ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં કંઈક કરી બતાવવા માટે બહુ ઓછા છે.’ આ ડાયલોગ એવોર્ડ વિજેતા\nભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લાં બે દસકથી રાજકોટમાં રહેતાં ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.Read More\nધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી (16)\nપુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા (1)\nભવ્ય થોટ્સ / કવોટ્સ (5)\nવાર્તા.. રે.. વાર્તા.. (3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/karisma-kapoor-with-boyfriend-sandeep-toshniwal-clicked-pictures-together-031268.html", "date_download": "2019-06-19T08:56:17Z", "digest": "sha1:ZSKL62BTVC5ETHGILYHCMID2TUTF4FQ2", "length": 12616, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું કરિશ્મા કપૂર ફરી કરશે લગ્ન? | karisma kapoor with boyfriend sandeep toshniwal clicked pictures together - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n11 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n22 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશું કરિશ્મા કપૂર ફરી કરશે લગ્ન\nપોતાના પહેલા પતિ સંજય કપૂરથી છૂટા પડ્યાં બાદ કરિશ્મા કપૂર તેનાં બંન્ને બાળકો સાથે મુંબઇમાં એકલી જ રહે છે. છેલ્લા ઘણા સમયથી કરિશ્મા સંજય તોશ્નિવાલને ડેટ કરી રહી હોવાની ખબરો ફેલાઇ રહી છે, પરંતુ આ બંન્ને આવા સવાલોથી બચતા ચાલે છે.\nવળી, તેઓ સાથે પબ્લિક પ્લેસ પર મીડિયા સામે પણ બહુ ઓછા આવે છે. જો કે, પરમદિવસે રાતે કરિશ્માએ પોતાના આ કહેવાતા બોયફ્રેન્ડ સંદીપ તોશ્નિવાલ સાથે પબ્લિક એપિરિયન્સ આપ્યો હતો. ડિરેક્ટર ક્રિષ્ના ડી.કે.ની પાર્ટીમાં આ બંન્ને સાથે જોવા મળ્યાં હતા કરિશ્મા અને સંદીપ આ પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે કેમેરામાં કેપ્ચર થઇ ગયા હતા. જુઓ તસવીરો..\nRare Pics:આદિત્ય ચોપરા, રાણી મુખર્જી અને દિકરી અદિરા\nછેલ્લા ઘણા સમયથી કરિશ્મા એક ફાર્માસ્યૂટિકલ કંપનીના સીઇઓ સંદીપ તોશ્નિવાલને ડેટ કરતી હોવાનું કહેવાય છે. સંદીપ પોતે પણ ડિવોર્સી છે અને તેને પોતાની પહેલી પત્નીથી બે દિકરીઓ છે. કરિશ્માનો પહેલો પતિ સંજય કપૂર પણ ડિવોર્સી હતો અને હવે તે ફરી એકવાર એક ડિવોર્સી સાથે જ રિલેશનમાં આવી હોવાનું કહેવાય છે. ગઇ કાલે રાતે બંન્ને સાથે પાર્ટીમાંથી નીકળ્યા હતા અને તેમને કેમેરામાં સાથે કેપ્ચર થઇ જવાનો બિલકુલ ભય નહોતો. આ વાતે સૌનું ધ્યાન ખેંચ્યુ છે અને કહેવાઇ રહ્યું છે કે કરિશ્મા જલ્દી જ તેના બોયફ્રેન્ડ સાથેનું રિલેશન ઓફિશિયલ કરશે.\nકરિશ્મા અને સંદીપ કરશે લગ્ન\nસંદીપ અને કરિશ્માની ઓળખાણ એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હ���ી અને ત્યારથી આ બંન્ને વચ્ચેનો બોન્ડ ખૂબ સ્ટ્રોંગ હોવાનું કહેવાઇ રહ્યું છે. જો કે, વચ્ચે બંન્નેના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હોવાના પણ સમાચાર આવ્યા હતા. લેટેસ્ટ જાણકારી અનુસાર સંદીપ મુંબઇ બાન્દ્રામાં 3 BHKનું એક નવું ઘર શોધી રહ્યો છે અને તે આ ઘર કરિશ્માને ગિફ્ટમાં આપવાનો હોવાનું કહેવાય છે. કરિશ્મા હાલ તેના બંન્ને બાળકો સમીરા અને કિઆન સાથે એકલી જ રહે છે.\nએક્ટર સૈફ અલી ખાન, જે પોતાના ફેમિલીમાં એક નવા મેમ્બરને વેલકમ કરવા એકદમ તૈયાર છે, તે પણ આ પાર્ટીમાં એકદમ ખુશનુમા મિજાજમાં જોવા મળ્યો હતો.\nકરીના કપૂર બીમાર..સૈફ અલી ખાન ચિંતિત\nકૃણાલ કપૂર અને સોહા અલી ખાન પણ પોતાના સ્ટયલિશ અવતારમાં અહીં જોવા મળ્યા હતા.\nકરીના-રણબીરના દાદી કૃષ્ણા રાજ કપૂરનું નિધન, શોકમાં બોલિવુડ\nલંડનમાં મનાવ્યો લોલોનો બર્થડે, તૈમુર લાઈમલાઈટમાં, જુઓ તસવીરો\nસલમાનની ભાભીથી લઈને સંજય દત્ત સુધી, અફેર ઝઘડા અને ચોંકાવનારી ઘટના\n શું SRK અને પ્રિયંકા બની રહ્યાં છે બીજા એશ-સલ્લુ\nPics: બર્થ ડે ગર્લ કરીના કપૂરે પટૌડી હાઉસમાં આપી ભવ્ય પાર્ટી\nPics: કરીનાની સામે કોને kiss કરી રહ્યો છે સૈફ\nPic of the day: સલમાન કરિશ્માના સેટ પર મળવા જતી હતી કરીના\nPIC OF THE DAY: આપને વિશ્વાસ નહીં થાય કે આ કરીના છે\nBirthday Special: અજય દેવગણની જીંદગીમાં ત્રીજી સ્ત્રી હતી કાજોલ\nPics : ગબ્બર ખુશ હુઆ, કરિશ્માને મળ્યું આયટમ સૉંગ\nરેમ્પ પર બૉલીવુડ, કામણગારી અદા પર અનેક થયા કાયલ\nkarishma kapoor boyfriend કરિશ્મા કપૂર બોયફ્રેન્ડ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/01/17/life-is-a-game-by-gani-dahiwala/", "date_download": "2019-06-19T09:20:17Z", "digest": "sha1:ISSULBL3HPA4FPXBKKAHCLM7DQG36RCU", "length": 10959, "nlines": 155, "source_domain": "www.aksharnaad.com", "title": "જીવનની રમત – ગની દહીંવાલા – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » જીવનની રમત – ગની દહીંવાલા\nજીવનની રમત – ગની દહીંવાલા 5\n17 જાન્યુઆરી, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ગની દહીંવાલા\nજીવનના અનેકવિધ સંજોગોને એક રમત્તના રૂપમાં રજૂ કરવા જેટલી હિંમત અને નિખાલસતા તો ગની સાહેબ જેટલા સિધ્ધહસ્ત કલાકાર જ દર્શાવી શકે. ખૂબ સ��સ રમતોના રૂપમાં તેમણે જીવનના કેટકેટલાં અઘરા સંજોગોને સરળતાથી, એક રમતની જેમ પસાર કરવાનાં રસ્તાઓ બતાવ્યાં છે. મારી મનપસંદ ગઝલોમાં અગ્રસ્થાને બિરાજતી આ ગઝલનો મત્લા હોય, મક્તા કે આખે આખી ગઝલ, એકે એક શબ્દે વાહ વાહ\nસાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,\nચાલ મજાની આંબાવાડી, આવળ બાવળ રમીએ.\nબાળ-સહજ હોડી જેવું કાંઈ કાગળ કાગળ રમીએ,\nપાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.\nમાંદા મનને દઈએ મોટુ માદળિયુ પહેરાવી,\nબાધાને પણ બાધન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.\nતરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,\nછળનાં રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.\nહોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ,\nપ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.\nફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ,\nમર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.\nહુંય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,\nઅડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n5 thoughts on “જીવનની રમત – ગની દહીંવાલા”\n← હું અને ઢળતો સૂરજ – જીગ્નેશ અધ્યારૂ\nસંતોને બગાડવાનું બંધ કરો – ગુણવંત શાહ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવ��ાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/shodhma-khabar-padi-mahila-ni-anadit-rahevani-shakti/", "date_download": "2019-06-19T08:47:07Z", "digest": "sha1:OUJLGBPNEJD4G3XL2NM3K4TVQAXUOKPH", "length": 11219, "nlines": 97, "source_domain": "www.dealdil.com", "title": "શોધમાં ખબર પડી મહિલાઓની આનંદિત રહેવાની હકીકત, જાણો પતિ અને બાળકો વગર કઈ રીતે ખુશ રહે છે....", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome લાઈફ સ્ટાઇલ શોધમાં ખબર પડી મહિલાઓની આનંદિત રહેવાની હકીકત, જાણો પતિ અને બાળકો વગર...\nશોધમાં ખબર પડી મહિલાઓની આનંદિત રહેવાની હકીકત, જાણો પતિ અને બાળકો વગર કઈ રીતે ખુશ રહે છે….\nબધાના જીવનમાં આનંદ ખુબ જ મહત્વ ધરાવે છે એ વાત અલગ છે કે ખુશ રહેવા માટે લોકોના કારણો અલગ હોય છે. આજ રીતે મહિલાઓને બાળક અને પતિ સાથેની જિંદગી ખુબ જ પસંદ આવે છે. જી હા, મહિલાઓ અપરિણીત વધુ ખુશ રહે છે. હાલમાં જ એક શોધમાં મહિલાઓના ખુશ રહેવાના ઘણા કારણો સામે આવ્યા છે.\nઅમેરિકન ટાઈમ યુજ સર્વે દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસે પરણિત, અપરિણીત, વિધવા અને તલાક લીધેલા વ્યક્તિઓના સુખ અને દુખના સ્તરોની તુલના કરી. દિલચસ્પ વાત એ છે કે આ સર્વેએ જણાવ્યું કે પરણિત લોકો પાસેથી આનંદની માહિતી ત્યારે મળી જયારે તેમણે પોતાના સાથીની હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. દિલચસ્પ વાત એ છે કે અપરણિત લોકો પાસે પરણિત લોકોની તુલનામાં ઓછા દુખ છે.\nલંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં વ્યવહાર વિજ્ઞાનના પ્રોફેસર અને ‘હેપ્પ��� એવર આફટર’ બુકના લેખક પોલ ડોલને કહ્યું કે લગ્ન પહેલા પુરૂષોનો ફાયદો હોય છે અને મહિલાઓ લગ્ન પહેલા વધુ ખુશ રહે છે. ડોલન આ અભ્યાસમાં જણાવે છે કે પુરૂષ લગ્ન કર્યા પછી ‘શાંત થઇ જાય છે, ઓછો જોખમ લે છે, લાંબુ આયુષ્ય ભોગવે છે અને લાંબા સમય સુધી જીવે છે.\nત્યારેજ મહિલાઓની બાબતમાં લગ્ન તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને જો તે લગ્ન કરતી નથી તો તે સ્વસ્થ અને ખુશ રહે છે. માર્કેટિંગ ઈન્ટેલીજેન્સી કંપની મીટેલ દ્વારા કરવામાં આવેલ એક બીજા અભ્યાસમાં એકલી મહિલાનો અભ્યાસ કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે એમાંથી ૬૧ ટકા મહિલાઓ ખુશ છે. એટલું જ નહિ, ૭૫ ટકા મહિલાઓ સાથીની શોધ કરતી નથી.\nઆ અભ્યાસનું પરિણામ જણાવે છે કે સમય બદલી રહ્યો છે અને લગ્ન અને બાળકો માત્ર બેજ કારકો નથી જે મહિલાઓને ખુશ કરી શકે છે. આ નક્કી કરવાનું એક મહિલાનો અધિકાર છે કે તેણે કઈ ઉંમરમાં લગ્ન કરવા છે કે નથી કરવા.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleરાત્રે સુવા ટાઇમે પેટ પર માલીશ કરવાના આ 4 મોટા ફાયદા, તમે પણ ટ્રાય કરી જુવો….\nNext article10 જાડ લગાવો અને મેળવો ગ્રેજ્યુએશનની ડીગ્રી, આ દેશમાં લાગુ પડ્યો કઈક આવો કાયદો…\nલોકોના ચહેરા અને વાતો યાદ રાખવામાં મહિલા ચંચળ હોય છે અને પુરુષ નથી હોતા, એક અભ્યાસમાં સામે આવી આ વાત…\nશું તમે પણ પોતાના બાળકો સાથે કરો છો જાતીય ભેદભાવ થઇ શકે છે આ ગંભીર અસર…\nપ્રેમના ઇજહારમાં ગર્લફ્રેન્ડને આપી એવી ગીફ્ટ, જેના વિશે તમે વિચારી પણ ન શકો…\n“ક્રીમ ચીઝ ફ્રુટ સાલસા” કેવી રીતે બનાવશો \nરામાયણનું આ રહસ્ય કદાચ તમે નહિ જાણતા હો કે ભગવાન શ્રી...\nપ્રિન્ટ કઢાવવા માટે પૈસા ન હતા, હાથથી લખ્યું રિઝયુમ, હવે થઇ...\nઓફિસમાં કામ કરનારને થઇ રહ્યો છે આ લાઈલાજ રોગ, જાણો શું...\nછોકરીએ લગ્ન કરવા માટે પસંદ કરી “રજાઈ”, કારણ જાણીને તમે પણ...\nપિતા તેની દીકરી સાથે 1 વર્ષ સુધી કરતો રહ્યો આવું શરમજનક...\nઆ ૮ વસ્તુ તમને બીમાર પડવાથી જરૂર બચાવશે, એક વાર જરૂર...\nપૌત્ર US જતા પહેલા દાદા દાદીએ જીવતે જીવતા કરી પોતાની અંતિમ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુ���રાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nપતિએ પત્ની સાથે કર્યું કઈક એવું કે તમને “જીવનસાથી” શબ્દ પરથી...\nમાત્ર જુવાનીમાં જ નહિ પરંતુ આ ઉંમરમાં પણ તમે રહો છો...\nપ્રેગ્નેન્સી દરમિયાન સેક્સ મર્યાદિત કે અમર્યાદિત જાણો તેની પાછળ છુપાયેલા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/corn-bhajiya-recipe/", "date_download": "2019-06-19T08:45:37Z", "digest": "sha1:HZH55KEDKPG2OYZYANL7MU5DMQRX7LTN", "length": 4328, "nlines": 67, "source_domain": "www.aajkaaldaily.com", "title": " વરસાદમાં મેથીના નહીં મકાઈના ભજીયા ખાવા હોય તો નોંધી લો રીત વરસાદમાં મેથીના નહીં મકાઈના ભજીયા ખાવા હોય તો નોંધી લો રીત – Aajkaal Daily", "raw_content": "\nવરસાદમાં મેથીના નહીં મકાઈના ભજીયા ખાવા હોય તો નોંધી લો રીત\nસૌ પ્રથમ મકાઇને બાફી તેના દાણા અલગ કાઢી લો. હવે તેમાં, મીઠું, કાળા મરીનો પાવડર અને અન્ય તમામ સામગ્રી ઉમેરો અને ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લો. આ લોટને 30 મિનિટ સુધી સેટ થવા દેવો અને પછી ગરમ તેલમાં ભજીયા તળી લેવા.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: હાઉસફુલ-4 ફિલ્મને લઇને પુજા હેગડે ખુબ વ્યસ્ત બની\nNext Next post: રણવીર -રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા ડિસેમ્બરમાં રજૂ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/ganga-dussehra-2019-snaan-daan-importance-119061100029_1.html", "date_download": "2019-06-19T08:59:20Z", "digest": "sha1:YRMJR4VOBW5K3HO3CD5H6OKBWM2XVDLS", "length": 15825, "nlines": 225, "source_domain": "gujarati.webdunia.com", "title": "ગંગા દશેરા પર રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો ઘનલાભ થશે | Webdunia Gujarati", "raw_content": "બુધવાર, 19 જૂન 2019\nપતિ પત્નીના જોક્સબાળકોના જોક્સફની જોક્સ\nઆરોગ્યનારી સૌદર્યગુજરાતી રસોઈસાહિત્યબાળજગતબાળ વાર્તા\nગંગા દશેરા પર રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો ઘનલાભ થશે\nમિત્રો આજે અમે આપને ગંગા દશેરા વિશે બતાવી રહ્યા છીએ.\nઆપ ન જાણતા હોય તો જાણી લો કે ગંગા દશેરા એટલે પુરાણો મુજબ જયેષ્ઠ શુક્લ દશમી બુધવાર હસ્ત નક્ષત્ર જે દિવસે ગંગા સ્વર્ગ પરથી ધરતી પર આવી હતી. આપ ન જાણતા હોય તો જાણી લો કે ગંગા દશેરા એટલે પુરાણો મુજબ જયેષ્ઠ શુક્લ દશમી બુધવાર હસ્ત નક્ષત્ર જે દિવસે ગંગા સ્વર્ગ પરથી ધરતી પર આવી હતી.\nગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન, દાન અને પિતરોનુ તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે.\nજે વ્યક્તિ આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન અને પૂજા ઉપવાસ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તમે ગંગા સ્નાન ન કરી શકો તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં થોડુ ગંગાજળ મિક્સ કરી લો અને સ્નાન કરતી વખતે સ્વયં શ્રી નારાયણ દ્વારા બતાવેલ મંત્ર ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણ્યૈ નારાયણે નમો નમ નુ સ્મર્ણ કરવાથી વ્યક્તિને પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે.\nગંગા દશેરા ક્યારે છે . જો તમને આ નથી ખબર તો આજે અમે તમને બતાવીશુ કે ગંગા દશેરાનો આ તહેવાર 12 જૂન 2019ના રોજ સમગ્ર ભારતમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાશે. આ દિવસે મા ગંગાની પૂજા કરવામં આવે છે. ગંગા દશેરાના દિવસે જો તમે તમારી રાશિ મુજબ કેટલીક વસ્તુઓનુ દાન કરો છો તો તમને ધનલાભ થવા સાથે તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ પણ થશે. જો તમે નથી જાણતા કે રાશિ મુજબ કંઈ વસ્તુઓનુ દાન કરે તો આજે અમે તમને બતાવીશુ કે તમે ગંગા દશેરાના તહેવાર પર તમારી રાશિ મુજબ કંઈ કંઈ વસ્તુઓનુ દાન કરી શકો છો તો ચાલો જાણીએ ગંગા દશેરા પર રાશિ મુજબ કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ રહેશે.\nમેષ રાશિ - ગંગા દશેરાના દિવસે જો મેષ રાશિના લોકો ગંગા સ્નાન પછી કાળા તલ અને ગોળનુ દાન કરે તો પણ તેમને માટે શુભ રહેશે.\nવૃષભ રાશિ - ગંગા દશહરાના દિવસે મા ગંગાની પૂજા કર્યા પછી તાંબાના કળશમાં કાળા તલ, ચોખા અને સાકર નાખીને દાન કરો\nમિથુન રાશિ - આ રાશિના લોકો ગંગા દશેરાના દિવસે બ્રાહ્મણને સત્તુનુ દાન કરે. જો તમે મહિલા છો તો આ દિવસે સુહાગની વસ્તુઓનુ દાન કરી શકો છો.\nકર્ક રાશિ - આ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે પાણીથી ભરેલો ઘડા સાથે ફળનુ દાન કરવાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જશે\nસિંહ રાશિ - સિંહ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે સફેદ તલને તાંબાના કળશમાં ભરીને દાન કરવાથી તમને અત્યંત લાભ થશે.\nકન્યા રાશિ - કન્યા રાશિના જાતકો ગંગા દશહરાના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને પૂજારીને ફળનુ દાન કરો અને તેમનો આશીર્વાદ લો.\nતુલા રાશિ - તુલા રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે ખાવાને વસ્તુઓ સાથે ચાંદીની કોઈ વસ્તુનુ દાન કરવાથી તમારા ઘરમાં સદાય મા અન્નપૂર્ણાની કૃપા રહેશે.\nવૃશ્ચિક રાશિ - આ રાશિના જાતકો ગંગા દશહરાના દિવસે ધાર્મિક પુસ્તકોનુ દાન કરવાથી સદૈવ તમારા પર મા સરસ્વતીની કૃપા કાયમ રહેશે.\nધનુ રાશિ - ધનુ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે 7 પ્રકારના અનાજનુ દાન કરો. આ સાથે જ રૂદ્રાભિષેક કરાવો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે.\nમકર રાશિ - મકર રાશિના જાતકો ગગા દશેરાના દિવસે કોઈ બ્રાહ્મણને કપડાનુ દાન કરો અને તેમનો આશીર્વદ લેવાથી તમારા પર સદૈવ ભગવાનની કૃપા રહેશે.\nકુંભ રાશિ - કુભ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે 8 પ્રકારનુ દાન કરવા ઉપરાંત મકાઈ અને જવનુ દાન કરવુ તમારે માટે શ્રેષ્ઠ છે.\nમીન રાશિ - આ રાશિના જાતકો ગંગા દશેરાના દિવસે કોઈ ગરીબએન ભોજન કરાવવા સાથે પશુ પક્ષીઓને દાણા ખવડાવે. આવુ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી નહી આવે.\nગંગા દશેરા: આ દિવસે રાજા ભગીરથ ગંગાને લાવ્યા હતા ધરતી પર\nGanga Dussehra- જાણો ગંગા દશેરાના દિવસે પૂજન અને ડુબકી લગાવવામાં 10ની સંખ્યાનો શું છે મહત્વ\nગંગા દશમી - સાત જન્મોનું પુણ્ય મેળવવા માટેનો શુભ દિવસ\nગંગા દશેરા 12જૂન , આ દિવસે સ્નાનથી 10 પ્રકારના પાપથી મુક્તિ મળે છે\nMakar Sankranti - શુભ મુહુર્ત અને રાશિ મુજબ શુ દાન કરવુ\nઆ પણ વાંચો :\nમુખ પૃષ્ઠ અમારા વિશે આપના સૂચનો જાહેરાત આપો અસ્વીકરણ અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.mavjibhai.com/lokgeet%20files/017_sherivalavi.htm", "date_download": "2019-06-19T09:01:17Z", "digest": "sha1:MNJP32MQNXNR2S6YKITIT7WVW36CTEZ2", "length": 2102, "nlines": 34, "source_domain": "www.mavjibhai.com", "title": " શેરી વળાવી સજ્જ કરું, તમે આવો ને", "raw_content": "\nશેરી વળાવી સજ્જ કરું\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nઆંગણિયે વેરું ફૂલ, મારે ઘરે આવો ને\nઉતારા દેશું ઓરડા, ઘરે આવો ને\nદેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nદાતણ દેશું દાડમી, ઘરે ��વો ને\nદેશું દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nનાવણ દેશું કુંડિયું, ઘરે આવો ને\nદેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nભોજન દેશું લાપશી, ઘરે આવો ને\nદેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nરમત દેશું સોગઠી, ઘરે આવોને\nદેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nપોઢણ દેશું ઢોલિયા, ઘરે આવોને\nદેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને\nશેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને\nક્લીક કરો અને સાંભળો\nશીલા શેઠિયાના સ્વરમાં આ ગીતઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2009/02/04/hasya-week-03/comment-page-1/", "date_download": "2019-06-19T09:50:02Z", "digest": "sha1:MTTW2VPSBJGWV3XL6YIMOIKAIGUZV2KU", "length": 15003, "nlines": 194, "source_domain": "www.aksharnaad.com", "title": "અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ – Aksharnaad.com", "raw_content": "અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ\nઅસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ 9\n4 ફેબ્રુવારી, 2009 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / હાસ્ય વ્યંગ્ય tagged ગોપાલ પારેખ\n1. ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય )\nઅસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે \nપરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે \nસકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે,\nવાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે.\nકુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે,\nજિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે.\nમોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે,\nરામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે.\nપૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે રે\nભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે…\n2. ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે” નું પ્રતિકાવ્ય )\n(સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત)\nતારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે \nએકલો ખાને, એકલો ખાને, એકલો ખાને રે \nજો સહુ ડાચા ફાડે\nઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે\nજ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે\nત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને\nજે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે \nજો સહુ ગણગણતા જાય\nઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય\nત્યારે ખીસ્સા ભરતા તને, સહ�� જોઈ ભલે શરમાય\nત્યારે સામી છાતીએ, બધું ભૂલીને\nભાઈ એકલો ખાને રે \nજ્યારે ગાળો દે સહુ કોઈ\nઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ\nલાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે\nતારો સાથ માંગે જો કોઈ\nતો નફ્ફટ થઈને, છેટો રહીને\nપંડે ખાવું એ જ ધર્મ મારો કહીને\nએકલો ખાને રે… એકલો ખાને રે….\n( શ્રી ગોપાલભાઈ પારેખ હાલ વાપી રહે છે, પુત્રને વેપારધંધા માં મદદ કરવા સિવાય મા ગુર્જરીની સેવા અને તેના પ્રચાર પ્રસાર માટેના કાર્યો એ તેમનું ખૂબ મોટા પાયે પણ અવાજ વગર થતું કાર્ય છે. યુવાનોને પણ શરમાવે તેવી અદભૂત તત્પરતાથી થતાં તેમના સૂચનો અને કાર્યોનો મોટા ભાગના બ્લોગર મિત્રોને અનુભવ છે. તેમનો બ્લોગ http://gopalparekh.wordpress.com પણ આવા ગુજરાતી સાહિત્યથી ભરપૂર છે. અધ્યારૂ નું જગતને આ બે કાવ્યો હાસ્ય અઠવાડીયામાં મૂકવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. )\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n9 thoughts on “અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ”\nઅસુર જન કાવ્ય આઝાદિનુ એક કડવુ સ્તય છે.આવુ બધુ આપણિ સામેજ થઇ રહયુ છે.લાગે છેકે હવે ક્યાય નિતિ નિય્મો જેવુ કઇ બાકિ રહ્યુ નથિ જ્યારે માનવિમા અન્તક્ર્ણ જેવિ કોય ચિજ હોય્જ નહિ તો આવુજ થાય્.ક્વિ શ્રિ દલપતરામ નુ કાવ્ય અન્ધેર નગરિ જેવુજ છે. નિતિ નિય્મો કે સ્દભાવ્ના જેવુ કઇ બાકિ રહ્યુજ ન્થિ.\nપી. યુ. ઠક્કર ફેબ્રુવારી 6, 2009 at 12:23 એ એમ (AM)\nઆ કડવું સત્‍ય છે, અસુર જન માટેનું.\nમાણસ આ બધા ય દુર્ગુણોથી દૂર રહે તે જરૂરી બને.\nજ્યારે, નરસિંહ મહેતાની કવિતા મુજબનો એક પણ ગુણ હોય તો,\nઆવી સરસ વાત કવિતામય રીતે રજુ કરવા બદલ\nગોપાલભાઇને ખૂબ ખૂબ અભિનંદન.\nહેમંત પુણેકર ફેબ્રુવારી 4, 2009 at 10:56 એ એમ (AM)\n← મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર\nકવિ થવું એટલે – તરુણભાઈ મહેતા →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\nઅક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ..\n‘વરસાદ’ની સાત કવિતા – દિનેશ કાનાણી\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૨)\nપાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૧)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (677)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ ���ીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nનરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) - તરૂણ મહેતા\nશરણાઈના સૂર... - ચુનીલાલ મડીયા (ભાગ ૧)\nત્રણ વરસાદી ગીત.. - ધૃવ ભટ્ટ\nતત્ત્વમસિ : ૧ - ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tag/jalan-matri/", "date_download": "2019-06-19T09:32:37Z", "digest": "sha1:IHBT3JKNXSXCAYUXQEWMT3FV7JIPLBRD", "length": 5494, "nlines": 147, "source_domain": "www.gstv.in", "title": "jalan matri - GSTV", "raw_content": "\nWhatsappનું આ જબરદસ્ત ફીચર હવે Truecallerમાં પણ મળશે,…\nફેસબૂક 2020માં ‘લિબ્રા’ ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરશે : વિનામૂલ્યે…\nfacebook યુઝર્સ માટે આવ્યા ખુશીના સમાચાર, જલદી મળી…\nભૂલથી ફોટો સેન્ડ થઇ જશે તો પણ હવે…\nખુશખબર…મારૂતિ સુઝુકી સ્વિફટ અને વેગન-આર મળી રહી છે…\nજાણીતા ગઝલકાર જલન માતરીનું નિધન, વતનમાં અપાઇ માનભેર વિદાય\nજાણીતા ગઝલકાર અને કવિ જલન માતરી જન્નત નશીન થયા છે. તેમના વતન માતરમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખમાસા-જમાલપુર નજીક આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમનો જનાજો આ\nમહાન શાયર જલન માતરી કેવી રીતે બન્યા ‘માતરી’ , જાણો અતથી ઇતિ\nગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન 83 વર્ષની વયે નિધન થયું છે. રાયખડ ખાતેના તેમના નિવાસ સ્થાને તેમનું નિધન થયું હતું અને આજે તેમના વતન\nગુજરાતના મહાન શાયર જલન માતરીનું નિધન\nગુજરાતના મહાન શાયર જલન માતરી��ું નિધન થયું છે. રાયખંડ ખાતેના તેમના નિવાસ સ્થાને તેમનું નિધન થયું. જલન માતરીના નિધનથી જાણે ગઝલની દૂનિયામાં ગૂંજતી એક ગૂંજ\nઅર્જુન તેન્ડુલકરની જાદુઇ બોલિંગનો આ વિડીયો બની રહ્યો છે વાયરલ\nVIDEO: ગીરનાં ખેડૂતની બહાદુરી, પશુધનને બચાવવા સિંહ સામે ખેલ્યો મોતનો જંગ\nકેમેરાની સામે નીકળી ગઈ મહિલાની સાડી તો દેસી ગર્લે આવી રીતે કરી મદદ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો\nઅમદાવાદમાં PGમાં યુવતીની છેડતીનો મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી, મહિલા આયોગ પણ હરકતમાં\nવન નેશન વન ઇલેક્શન, મોદીનો દેશ પર રાજ કરવાનો આ છે માસ્ટરપ્લાન\nVIDEO : યુવતી સુતી હતી અને યુવકે ઘરમાં ઘુસીને કરી ગંદી હરકતો\nરાજ્યભરમાં મેઘરાજાની ધમધોકાર બેટીંગ, અત્યાર સુધીમાં આટલા ઈંચ વરસાદ પડ્યો\nરાજ્યસભાની બે બેઠકો માટે અલગ ચૂંટણી મામલે સુપ્રીમે લીધો આ નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lok-sabha-elections-2019-live-modi-will-address-two-public-rally-in-west-bengal-045910.html", "date_download": "2019-06-19T08:50:46Z", "digest": "sha1:6EIYU5J3QRE5BY4CNQ5NIOS5G47L6RWF", "length": 23663, "nlines": 197, "source_domain": "gujarati.oneindia.com", "title": "Live: બાલાકોટ પર મોદીએ મમતાને ઘેર્યાં, કહ્યું- આતંકી મરતાં દીદીને થયું દર્દ | lok sabha elections 2019 Live: modi will address two public rally in west bengal - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n5 min ago પૂતળાને પહેરાવાતા અંડર ગાર્મેન્ટ્સથી ફેલાય છે અશ્લીલતા, રોક લગાવોઃ શિવસેના\n17 min ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\n1 hr ago સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nLive: બાલાકોટ પર મોદીએ મમતાને ઘેર્યાં, કહ્યું- આતંકી મરતાં દીદીને થયું દર્દ\nલોકસભા ચૂંટણી 2019ની લડાઈ હવે તેજ થતી જઈ રહી છે. પહેલા તબક્કાના મતદાન વચ્ચે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, એવમાં ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં રેલી કરશે. બંગાળમાં પીએમ મોદી આજે બે રેલી કરશે, જેમાં કોલકાતાની રેલી પણ સામેલ છે. કેરળની વાયનાડ સીટથી એનડીએ ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લી આજે પો��ાનું નામાંકન દાખલ કરશે.\nભાજપના અધ્યક્ષ અમિત શાહે AFSPAના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાશ્મીરથી AFSPA હટાવવા માંગે છે, પરંતુ રાહુલ બાબાની પાર્ટીની ઓકાત નથી કે કાશ્મિરથી તેઓ AFSPAને હટાવી દે...\nનાણામંત્રી અરુણ જેટલી સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.\nપીએમ મોદીની સિલગુડીની રેલીમાં પૂર્વ આઈપીએસ ભારતી ઘોષ પણ સામેલ થયાં. તેઓ ઘાટલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે.\nતેમણે કહ્યું કે મોદીએ આવું કેમ કર્યું મોદી સબૂત આપે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો ટીએમસીના પે-રોલ પર અહીં ગુંડાગર્દી કરી રહ્યા છે તેમને હું ચેતવણી આપવા માંગું છું કે તેઓ આ બધું છોડી દે, નહિંતર ભાજપની સરકાર આવતા જ તેમને ઠીક કરી દેવામાં આવશે.\nપીએમ મોદીએ કહ્યું કે બાલાકોટમાં બદલો લઈ જ્યારે આપણા જવાન પાછા આવ્યા ત્યારે રડવાનું કોને હતું અને રડી કોઈક બીજા રહ્યા હતા. દર્દ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવું જોઈતું હતું પરંતુ દર્દ અહીં કોલકાતામાં બેઠેલી દીદીને થઈ રહ્યું હતું.\nસિલિગુડીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ભારે અડચણ બાદ પણ તમારો આ ચોકીદાર પશ્ચિમ બંગાળના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યો છે. તમને આ ચાવાળો, તમારા ચાના બગીચામાં કામ કરનારાઓ પ્રત્યે પણ સંપૂર્ણપણે સમર્પિત છે.\nપીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચિટફંડ કૌભાંડ થયું. ગરીબ ભાઈઓ અને બહેનોના પૈસા લઈ દીદીના મંત્રી, દીદીના ધારાસભ્યો, દીદીના સાથીઓ ભગી ગયા, તેમણે ગરીબોને લૂટી લીધા.\nગરીબોની ચિંતા સમજતા કેન્દ્રની એનડીએ સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી. ગરીબને કહ્યું કે બીમારીની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીનો મફતમાં ઈલાજ થશે, તમારે એકપણ રૂપિયો હોસ્પિટલમાં ખર્ચ નહિ કરવો પડે.\nવધુમાં મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત પરિવારોના વિકાસ પર પણ બ્રેક લગાવી દીધી છે, દીદી તો દીદી છે. દેશના તમામ રાજ્યોમાં પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક અકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.\nપશ્ચિમ બંગાળની સિલિગુડીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ મમતા બેનરજી પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે દીદી બંગાળમાં વિકાસનું બ્રેકર છે, પીએમ કિસાન યોજના પર તેમણે બ્રેક લગાવી દીધી.\nચૂંટણી ઢંઢેરાની વાત દેશભરમાં પહોંચાડવાના મિશન અંતર્ગત કોંગ્રેસના નેતા દેશભરમાં પ્રેસ કોન્ફ્રેન્�� કરશે.\nપીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ 2004થી તમામને વીજળી આપવાનો વાયદો કરી રહી છે, તેમણે 2004, 2009ના ઘોષણા પત્રમાં આનો વાયદો કર્યો હતો. પરંતુ જ્યારે અમારી સરકાર બની તો 18000થી વધુ ગામમાં વીજળી નહોતી જ્યાં અમે વીજળી પહોંચાડી.\nપીએમ મોદીએ કહ્યું કે એક બાજુ ઈરાદા વાળી સરકાર છે, તો બીજી બાજુ કોંગ્રેસનું ઢકોસલાપત્ર છે જે જૂઠા વાયદાઓથી ભરેલું છે. પછી ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, ચોકીદાર કહે છે કે જાગતા રહો, માટે આ વાયદાઓથી બચીને રહો.\nપીએમ મોદીએ કહ્યું કે અમે ગેસ આપવાનો વાયદો નહોતો કર્યો છતાં લોકોને 7 કરોડથી વધુ ઉજ્જવલા ગેસ સિલિન્ડર આપ્યા, સ્વાસ્થ્યના નામ પર મોટી વાતો નહોતો કરી છતાં અમે આયુષ્મા યોજના લાગૂ કરી અને ગરીબોનો મફતમાં ઈલાજ કરાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જે કામ અમે હાથમાં લીધાં તેને પૂરાં કરીને જ ઝંપ્યો છું.\nબિહારના સીતામઢીથી લોકસભા ઉમેદવાર બનાવવામાં આવેલ જેડીયૂના વરુણ કુમાર ચૂંટણી નહિ લડે. પોતાની ટિકિટ પરત કરવા માટે વરુણ કુમાર જઈ રહ્યા છે પટના. સૂત્રો મુજબ વરુણ કુમારને ટિકિટ આપી હોય જેડીયૂમાં વિરોધ થઈ રહ્યો છે, માટે તેઓ પોતાની ટિકિટ પાર્ટીને પરત કરવા જઈ રહ્યા છે.\nપીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે દેશમાં અલગાવવાદને વધારો આપવા માટે પણ યોજના બનાવી છે, જે તિરંગો સળગાવે છે અને જય હિંદને બદલે ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવે છે તેમના માટે પણ કોંગ્રેસને સહાનુભૂતિ છે. કોંગ્રેસ દેશદ્રોહનો કાનૂન ખતમ કરવા માંગે છે.\nલોકસભા ચૂંટણી 2019ની લડાઈ દિલચસ્પ થતી જઈ રહી છે. ચૂંટણીને નિષ્પક્ષ કરાવવા માટે ચૂંટણી પંચે પણ આ વખતે સખ્ત વલણ અપનાવી રહ્યું છે. પહેલા ભાજપના કેટલાય કેમ્પેન પર સખ્તી દાખવ્ય બાદ હવે ચૂંટણી પંચે કોંગ્રેસના કેમ્પેઈન પર પણ કડક વલણ અપનાવ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસની 9માંથી 6 જાહેરાત પર વાંધો જતાવ્યો છે, જેમાં રાફેલ સાથે જોડાયેલ એક જાહેરાત પણ છે.\nગુજરાતી સાંસદોના અપરાધિક રેકોર્ડ\nકોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઈ ભાજપના નેતાઓ તરફથી સતત વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યું છે. અગાઉ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ પણ કોંગ્રેસ મહાસચિવને લઈ નિવેદન આપ્યું હતું.\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પૂર્વોત્તરના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ નાગાલેન્ડ, આસામમાં કુલ ત્રણ રેલીઓને સંબોધિત કરશે. જ્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બહરાઈચ, હરદોઈમાં જનસભાને સંબોધિત કરશે.\nગુજરાતના સાંસદોની સંપત્તિ કેટલી\nરાહુલ ગાંધી ગુરુવારે બે વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરી શકે છે, એવામાં ત્યાં પણ ચૂંટણી જંગ દિલચસ્પ રહેશે. રાહુલ ગાંધીના નામાંકનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થઈ શકે છે.\nકેરળની વાયનાડ સીટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ તાલ ઠોંકનાર એનડીએ ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લી આજે પોતાનું નામાંકન દાખલ કરશે.\nઆ વખતે ભાજપની નજર બંગાળની 42 લોકસભા સીટ પર છે. ભાજપનો લક્ષ્ય ત્યાં 20થી વધુ લોકસભા સીટ જીતવાનો છે.\nગુજરાતના સાંસદોનું એજ્યુકેશન કેટલું\nકોલકાતાની રેલી એજ ઐતિહાસિક મેદાનમાં થશે, જ્યાં થોડા દિવસો પહેલા વિપક્ષની મહારેલી થઈ હતી.\nપીએમ મોદી આજે મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળ જશે. અહીં પીએમ મોદી બે રેલી કરશે, પહેલી રેલી સિલિગુઢી અને બીજી રેલી કોલકાતામાં થશે.\nપશ્ચિમ બંગાળમાં આજે પીએમ મોદી બે રેલી કરશે, જેમાં કોલકાતાની રેલી પણ સામેલ છે. કેરળની વાયનાડ સીટથી એનડીએ ઉમેદવાર તુષા વેલ્લાપલ્લી આજે પોતાનું નામાંકન દાખલ કરશે.\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jagjivanbapu.org/sanskrit-vidyalaya.html", "date_download": "2019-06-19T08:44:32Z", "digest": "sha1:XHSYCBKMBZPOOTQYZNC3U7RI3U7JR43M", "length": 9671, "nlines": 80, "source_domain": "jagjivanbapu.org", "title": "Shree Jagjivanbapu Sevashram - Gnan Mandir – Simardham – Official Website - ૩.સંસ્કૃત વિદ્યાલય", "raw_content": "\nઆશ્રમ પ્રવૃતિ નો મહિમા\nબાલ સંસ્કાર કેન્દ્ર :\nઆપાતકાલિન રાહત કાર્યો :\nસંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષામાંથી બીજી બધી ભાષા બનેલી છે. બધી જ ભાષાનો પાયો સંસ્કૃત ભાષામાં છે. આથી સંસ્થા સંસ્કૃત ભાષાનાં શિક્ષણ માટે વિશેષ ધ્યાન આપે છે. સંસ્કૃત ભાષાનું પ્રસારણ વધારવું દેશમાટે અનીવાર્ય છે. સંસ્કૃતનું વ્યાકરણ શીખવા માટે આ વિદ્યાલય ચલાવવામાં આવે છે. વ્યાકરણ દરેક ભાષાનો પાયો છે અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ખુબ જ ઉચ્ચ કક્ષાનું છે. બીજી ઘણી ભાષાનું ઉદભવ સ્થાન સંસ્કૃત છે અને તેમાં પણ વ્યાકરણ અગત્યનું છે. સંસ્કૃત વ્યાકરણ શીખીને જ સાહિત્યાચાર્ય, વેદાંતાચાર્ય, દર્શનાચાર્ય કે ધર્માચાર્ય બને છે. સાધુ સંતો વચ્ચે કોઇ ચર્ચા કે પ્રશ્નનો ઉકેલ ન મળે તો તેનો નિવેડો ધર્માચાર્ય કરે છે, અને જો ધર્માચાર્યથી પણ ઉકેલ ના આવે તો શ્રી જગદગુરુથી જ પ્રશ્ન હલ થાય છે.\nકોઇ પણ સંસ્કૃત ગ્રંથનુ અનુવાદ કરવું હોય તો તેના માટે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ ખુબ જ જરૂરી છે અને તેના થી જ કોઇ પણ બીજી ભાષામાં તેનું ભાષાંતર ખુબ જ સહેલાઇ થી કરી શકાય છે.\nજેમ આ શરીરમાં આંખ, નાક, હાથ, પગ વગેરે અગત્યનાં અવયવ છે, પણ જો શરીરમાં પ્રાણ જ ન હોય તો આખું શરીર નકામું થઇ જાય છે. તેમ ભાષાનું પણ તેજ પ્રમાણે છે જો તેમાં વ્યાકરણ જ ન હોય તો આખી ભાષા અર્થહીન લાગે છે.\nસંસ્કૃત ભાષાનું વ્યાકરણ જ્યારથી ભાષા વપરાય છે ત્યારથી કોઇ વખત બદલાયું નથી. શરૂથી જ આ ભાષાનો પાયો એટલો બધો મજબુત હતો કે બીજી બધી ભાષામાં ઘણાં ફરક આવ્યાં પણ સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં કોઇ ફરક નથી થયો. સંસ્કૃત ભાષામાં લખાયેલા વેદો, ઉપિનષદો અને પુરાણો હિન્દુ ધર્મનાં પાયામાં છે. વાક્યોની અને કાવ્યોની રચના એટલી બધી સરસ અને બંધ બેસતી છે કે એમાં કોઇ ફરક કરવાની જરૂર નથી પડતી. એક જ વાક્યમાં શબ્દોને જેમ ગોઠવવા હોય તેમ ગોઠવી શકાય છે. સંસ્કૃત વ્યાકરણ પર ભાર આપવાનું કારણ એ છે કે હિન્દુ શાસ્ત્રોનાં બધા જ ગ્રંથો વેદો, ઉપિનષદો, પુરાણ, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત કે કાલિદાસની ચોપડીઓ બધુંજ સંસ્કૃતમાં લખાયેલું હતું. ભાષાંતર વાંચી અને અભ્યાસ કરવા કરતા મૂળ ભાષામાં વાંચવાથી જે જ્ઞાન ��ળે તે વધારે અગત્યનું છે અને જરૂરી છે. એથી જે વિદ્યાર્થી આશ્રમમાંથી તૈયાર થાય તેને આગળ મજબૂત પાયો સંસ્કૃત ભાષાનો મળે તો વધુ સારી રીતે બીજાઓ ને સમજાવી શકે. સારા આચાર્ય બની શકે. ભારતની ઘણી બધી ભાષાઓ જેવી કે ગુજરાતી, મરાઠી, હિન્દી, ભોજપુરી, પંજાબી અને એવી બીજી ભાષાઓ મૂળ સંસ્કૃતમાંથી અપભ્રંશ થઇને આવેલી છે, મૂળમાં તો સંસ્કૃત જ છે.\nઆશ્રમમાં વિનામુલ્યે સંસ્કૃત ભાષા શીખવવામાં આવે છે. સંસ્કૃત વિદ્યાલયમાં પ્રથમા, મધ્યમાં, શાસ્ત્રનો અભ્યાસ કમ કરે છે.આશ્રમમાં સંસ્કૃત વ્યાકરણ શીખવવા માટે શ્રેષ્ઠ વ્યાકરાચાર્યોની નિમણુક કરવામા આવી છે.વિદ્યાર્થીનો તમામ ખર્ચ આશ્રમ ભોગવે છે. વિદ્યાર્થીઓનો રહેવાનો ભોજનનો અન્ય માસિક ખર્ચો તે ઉપરાંત તેમના ઘરેથી લાવવા અને પાછા મોકલવાનો ખર્ચો આશ્રમ ભોગવે છે. વિદ્યાર્થીનાં કપડા લત્તાનો ખર્ચ આશ્રમ ભોગવે છે. ભાષાનો પાયો છે તેથી તે શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ એ કોઇ પ્રકારનો ખર્ચો ભોગવવો પડતો નથી. આ અભ્યાસ માટે કાશી વિદ્યાપીઠ સાથે સંસ્થાનું જોડાણ (Affilliation) છે.\nબાલ સંસ્કાર કેન્દ્ર :\nઆપાતકાલિન રાહત કાર્યો :\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%86-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%A6%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0/", "date_download": "2019-06-19T08:46:27Z", "digest": "sha1:NR6WKOV4NQ5EJTHGP24F7WFXJCUG4ADS", "length": 7830, "nlines": 59, "source_domain": "www.aajkaaldaily.com", "title": " આ છે દુનિયાનું એવું એરપોર્ટ કે જ્યાં જતા પોયલોટના પણ ઉડી જાય છે હોંશ…… આ છે દુનિયાનું એવું એરપોર્ટ કે જ્યાં જતા પોયલોટના પણ ઉડી જાય છે હોંશ…… – Aajkaal Daily", "raw_content": "\nઆ છે દુનિયાનું એવું એરપોર્ટ કે જ્યાં જતા પોયલોટના પણ ઉડી જાય છે હોંશ……\nઆમ જુઓ તો તમે અનેક એરપોર્ટ જોયા હશે, જે ખૂબ સુરત છે. તેમની સુંદરતા અનેક રીતે તમને પોતાની તરફ આકર્ષે ઠે, પરંતુ આપણે દુનિયાના કેટલાક એરપોર્ટ વિશે જાણીએ તે અત્યંત ભયંકર છે. આ હવાઇમથકો પર વિમાન લેન્ડ કરવા અથવા ટેક-ઓફ કરતા સમય પાઇલોટ પણ હેરાન થઇ જાય છે.\nનેપાળનું તેનજિંગ-હિલેરી એરપોર્ટ તે જોખમી હવાઇમથકમાંથી એક છે. આ એરોપોર્ટ હિમાલયની ટેકરીઓ વચ્ચે બેસે લુકલા શહેરમાં છે, જેના રનવેની લંબાઇ લગભગ 460 મીટર છે. ત્યા માત્ર નાના વિમાન અને હેલિકોપ્ટરની જ ઉતરાણની પરવાનગી છે. આ એરપોર્ટના રનવેની ઉત્તરમાં પર્વતની ટોચો છે તો દક્ષિણમાં 600 મીટર ઊંડી ખાઈ. આ જ કારણે આ એરપોર્ટને વિશ્વનું સૌથી ભય��કર એરપોર્ટ કહેવાય છે. સ્કોટલેન્ડનુ બારા એરપોર્ટ પણ કંઇ ઓછુ નથી. આ એરપોર્ટપોર્ટ સમુદ્ર કિનારે બનાવેલુ છે, આ એરપોર્ટ પાણીમાં ડૂબતું હોય છે.\nઅહીં સમુદ્રમાં વારંવાર તોફાન આવે છે, આ કારણે અહીં વિમાન દરિયાઇ તોફાનથી જ લેન્ડ અથવા ટેક-ઑફ કરાઇ છે. માલદીવના માલે આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉડાન ભરવા અથવા વિમાનના લેન્ડિંગ કરવા પર પાઇલોટ્સ માટે અત્યંત પડકારરૂપ છે. આ એરપોર્ટપોર્ટ દરિયાઈ કિનારે ફક્ત બે મીટરની ઊંચાઈ પર સ્થિત છે.\nખાસ વાત એ છે કે આ દુનિયાનું એક એવું એરપોર્ટ છે જે સમુદ્ર વચ્ચે બનેલું છે. આ એરપોર્ટ પોર્ટુગીઝ છે. અહીં પાઇલોટનો એક નાની ભૂલ સીધા જ હિંદ મહાસાગરમાં પડી શકે છે. કેરેબિયન ટાપુ સાબાના જુયાનોકો ઇ ઇરાસ્કિન એરપોર્ટ પર વિશ્વનો સૌથી નાનો રનવે છે, જેની લંબાઇ લગભગ 396 મીટર છે.\nઆ રનવે એક પર્વતીય રત્ન પર બનેલુ છે જે ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલ છે અને બીજી બાજુ પર્વતીય ટોચ છે. અહીં પાઇલોટની ભૂલથી મોટી દુર્ઘટના ઘટી શકે છે.અમેરિકાના ફ્લોરિડો સ્થિત ટ્યૂલારાઇડ રિજનલ એરપોર્ટ 2,767 મીટરની ઊંચાઇ પર છે. અહીં એક જ રનવે છે, જે રોકી પર્વતના એક ભાગ પર બનેલુ છે. તેની સામે 300 મીટર ઊંચાઈ પર સન મિગુલ નદી વહે છે. જ્યા વિમાન ઉતારવું એ રુવાટા ઉભા કરાવી દે તેવું કામ છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: ભારતમાં લોન્ચ થયું 40 ઇંચનું આ સ્માર્ટ ટીવી, કિંમત 19 હજાર રુપિયાથી પણ ઓછી\nNext Next post: મગરા નજીક શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/nepal-ma-bus-ane-trak-vachhe-takkar/", "date_download": "2019-06-19T09:18:33Z", "digest": "sha1:HLWECPRPXLOLMUB3RN5IIG4WZOBLTLGB", "length": 9581, "nlines": 95, "source_domain": "www.dealdil.com", "title": "નેપાળમાં બસ અને ટ્રકની વચ્ચે એક્સીડેન્ટ, 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ 21 જખમી...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જાણ્યા…\nHome ન્યુઝ નેપાળમાં બસ અને ટ્રકની વચ્ચે એક્સીડેન્ટ, 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ 21 જખમી…\nનેપાળમાં બસ અને ટ્રકની વચ્ચે એક્સીડેન્ટ, 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ 21 જખમી…\nરૌતાહાત જીલ્લાના ચંદ્રપુરમાં એક બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઇ ગઈ. ઘટનામાં 2 ભારતીય શ્રદ્ધાળુઓનું મૃત્યુ થઇ ગયું, જયારે 21 થી વધારે ઘાયલ છે. તેમાં પણ ત્રણની હાલત નાજુક છે. બસમાં 60 ભારતીય શ્રદ્ધાળુઓ સવાર હતા. દુર્ઘટના સોમવારે મોડી રાત્રે પૌરઇ જંગલ ક્ષેત્રમા પૂર્વી પશ્ચિમી હાઇવે પર થયું. ડીએસપી નબીન કર્કીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખાણ ઓડિશા નિવાસી બીજય કુમાર જેના (52) અને ચરણ બિશાલ (54) દ્વારા થયું.\nઆરામ માટે થોભ્યા હતા યાત્રી, ટ્રકે ટક્કર મારી દીધી\nડીએસપીના જણાવ્યા અનુસાર, બસ જનકપુરથી કાઠમાંડુ જઈ રહી હતી. રસ્તામાં મંગલપુર પર ડ્રાઈવરે યાત્રીઓના યાત્રીઓના આરામ અને કેટલાક ખાવા પીવા માટે બસને એક તરફ રોકવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારી દીધી. બે ની ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયું. ત્રણ શ્રદ્ધાળુ સર્બેશ્વર જેના (55), શેશાદેવ જેના (63) ની હાલત નાજુક છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઅનિલ અંબાણીએ કહી એક ચોકાવનારી વાત, વીતેલા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35400 કરોડ રૂપિયા ચૂકવ્યા…\nNext articleઆ અઠવાડિયામાં મિત્રોની સાથે બનાવી લો પ્લાન, ફરી આવો દિલ્હીના સૌથી “સ્ટાઇલીશ” ગામ…\nઅમલ બહાલીએ કહ્યું કે મેં કાશ્મીરમાં સારા અને ખરાબ બંને દિવસો જોયા છે, પરંતુ આ \nખોટું બોલીને રોકાયો હતો કાકી પાસે, અને પછી થયું કઈક આવું….\nઅનંતનાગ હુમલામાં ઘાયલ એસએચઓ શહીદ, મુઠભેડમાં 5 સીઆરપીએફ જવાનોની પણ થઇ હતી શહાદત…\n91 વર્ષની મહિલા સાથે 23 વર્ષના યુવાને કર્યા લગ્ન પછી હનીમૂન...\nવેલેન્ટાઇન ડે 2019 લવર્સને ઈમ્પ્રેસ કરવા માટે મોકલો આ સુંદર ટ્રેડીંગ...\nસુહાગરાતે દુલ્હાએ કર્યું કઈક એવું કે, તમે જાણશો તો તમે પણ...\nઆ પાર્ટીમાં થાય છે અય્યાશીની તમામ હદો પાર, મજા લૂટવા આવે...\nજજ સાહેબે આરોપીને આપી અનોખી સજા, હવે જેલમાં ત્રણ વર્ષ સુધી...\nઆ સિક્રેટથી ફટાફટ વજન ઘટે છે, મોટા મોટા સેલિબ્રીટીઝ પણ અજમાવે...\nગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હતા હોટલના રૂમમાં, અચાનક દરવાજો કોઈકે નોક કર્યો,...\n“ટાઈમ મેનેજમેન્ટ એન્ડ મેક-ઓવર” – દરેક વ્યક્તિએ ખાસ વાંચવું ..\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n8 ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની સાથે શિક્ષકે કર્યું આવું ખરાબ કામ,...\nપુલવામાં થયેલ હુમલાને, કાશ્મીર માટે ખતરનાક સંકેત માની રહ્યા છે વિશેષજ્ઞ,...\n1 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા, પુરા 46 દિવસ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2012/09/blog-post_23.html", "date_download": "2019-06-19T08:57:17Z", "digest": "sha1:7KTGIWBNIY2TLJQZBT6GW5OVNKNXBHXQ", "length": 19496, "nlines": 283, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમે��્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nપ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.\nપ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક.\nલોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ\nશનીવાર ૮ સપ્ટેમ્બર અને રવીવાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના મીત્રો\nડેલ્લા એડવેન્ચર્સથી આગળ, ઠાક્રરવાડીથી આગળ, રાજમાચી કીલ્લા,અપસરા ધોધ, વગેરે જોવા ગયેલ. એનું વર્ણન ફેસબુક ઉપર મુકવા મીત્રોને જણાવેલ.\nફોટાઓ મેં ઘણાં ખેચેલ. જેમાંથી ૩,૪ ફોટાઓ અહીં મુકેલ છે.\n(આજે રવીવાર છે. નીશાળ બંધ છે. બે બાળકો નીશાળે આવ્યા છે)\n(રાજમાચી જવા મીત્રો જઈ રહ્યા છે)\n(રાજમાચી તો દુર છે. પણ અપસરા ધોધનો પહાડ દેખાય છે)\n(પહાડ ઉપરથી પાણી પડે છે. આ પહાડ એક જ પત્થરનો બનેલ છે)\n(મીત્રો ધોધમાં મજા માણે છે)\n(મીત્રો ધોધમાં મજા માણે છે અને આ બાળક પણ ખુશ દેખાય છે)\nલોનાવાલા પાસે કાર્લા, ભાજા, લોહગઢ, વગેરેનો અદ્દભુત જુના\nકાર્લા ગુફાની અગાઉ ૩ વખત મુલાકાત લીધેલ છે અને કેમેરા વગર શનીવાર ૨૩.૯.૨૦૧૨ના કાર્લા મુલાકાત લીધેલ.\nમુંબઈ થી પનવેલ લોકલ ટ્રેનમાં ગયો. પનવેલથી રાજ્ય પરીવહનની ઘણીં બસો પનવેલ, ખાપોલી, ખંડાલા થઈ લોનાવાલા જાય છે.\nએમાંથી જે બસમાં આરામથી જવાની સગવડ થઈ એ બસમાં ગયો.\nમુંબઈથી લોકલ ટ્રેન ખોપોલી સુધી નીયમીત જાય છે.\nખોપોલી રેલ્વે સ્ટેશનથી થોડેક છેટે બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષા, ટેક્ષી કે બસથી ભોરઘાટ મુંબઈ પુના એક્ક્ષપ્રેસ હાઈવે માર્ગેથી ખંડાલા થઈ લોનાવાલા જઈ સકાય છે.\nલોનાવાલાથી કાર્લા જવા બસ સગવડ છે અને શેરે રીક્ષાથી બસથી\nસસ્તામાં ઝડપી દસ રુપીયામાં કાર્લા પહોંચી જવાય છે જે લોનાવાલા પુના હાઈવે ઉપર ઉતારે છે.\n૨૦-૩૦ મીનીટ છેટે બે કીલોમીટર લાંબે પહાડ ઉપર કાર્લા ગુફાઓ આવેલ છે. ૨૦-૩૦ મીનીટ સુધી પગથીયા ઉપર ચડી ગુફાઓ પાસે પહોંચી જવાય છે.\nમહારાસ્ટ્રના કોળી, માછીમારોની કુળ દેવી એકવીરાનું મંદીર પણ આવેલ છે અને\nએકવીરા મંદીરના સ્થાન તરીકે આ વીસ્તાર જાણીતું છે.\nકોને ખબર કોણે બૌદ્ધ ગુફાને પોતાની જાગીર બનાવી મંદીર બનાવી નાખ્યું છે અને વેપાર ચાલે છે.\n૨૦૦૦ વરસ અગાઉ બૌદ્ધ સાધુઓ માટેનું ચૈત્ય કે મંદીર અને રહેવાની આ જગ્યા પહાડને કોતરી બનાવવામાં આવેલ છે. આટલી ઉંચાઈ ઉપર ખુબ વીશાળ ચૈત્ય જોવા દેશ વીદેશના લોકો નીયમીત આવે છે. ઘણી જગ્યાએ બ્રાહી લીપીમાં લખાંણ છે અને પહાડના પત્થરને ટાંકણાથી કોતરી અદ્દભુત કામ બૌદ્ધ સાધુઓએ કરેલ છે.\n(ગુફામાં લાઈનબંધ એજ પત્થરના થાંભલા છે અને\nઉપર લાકડાની કમાનો ૨૦૦૦ વરસથી અકબંધ એમને એમ જ છે)\n(પુરાતત્ત્વ વિભાગ અને વીકીપીડીયાના સૌજન્યથી બે ફોટા મુકેલ છે)\n૨૦૦૦ વરસ અગાઉ જ્યાં લાકડું વાપરેલ છે એ પણ જોઈ સકાય છે.\nગુગલ મહારાજની મદદથી બે ફોટાઓ મુકેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nપહાડના પત્થરને ટાંકણાથી કોતરી બૌદ્ધ સાધુઓએ ખુબ જ અદ્દભુત કામ કરેલ છે \nગુફામાં લાઈનબંધ એજ પત્થરના થાંભલા છે અને ઉપર લાકડાની કમાનો ૨૦૦૦ વરસથી અકબંધ એમને એમ જ છે.\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nપ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથ...\nઅહીં બે ફોટા આપેલ છે. ઉપરના ફોટામાં આખો પહાડ એક જ ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nમીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.\nવરસાદ માપવાનું સાધન એટલે સીધું સાદું ખુલ્લા વાસણમાં અમુક સમયમાં વરસાદનું પાણી પડે અને એને ઈન્ચ કે મીલીમીટરમાં માપવું....\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://glaofna.wordpress.com/2019/04/", "date_download": "2019-06-19T08:52:34Z", "digest": "sha1:KHXBOE4LUIUR25D7CWLDATIPXI3EH5IA", "length": 6375, "nlines": 124, "source_domain": "glaofna.wordpress.com", "title": "2019 એપ્રિલ « Gujarati Literary Academy of N.A.", "raw_content": "\nનવી પોસ્ટની ઈમેલ મેળવો\nઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ\nGLA વિશે અન્ય વેબસાઈટ પર\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nઅગિયારમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન\n‘સૂર સુકોમળ’ 14 જુલાઈ, 2018\nKIRIT VAIDYA પર ચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nDhruv Shukla પર સંવેદનાની જુગલબંધી\nDivyakant પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv પર શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન\nDhruv Shukla પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nmanubhai patel પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nRamesh Mehta પર સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા\nTarun Mehta પર શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ\nKIRIT VAIDYA પર કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017\nચૂંટણી – કાર્યવાહી સમિતિ 2019-22\nગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના બંધારણ પ્રમાણે દર ત્રણ વરસે થતી કાર્યવાહી સમિતિની ચૂંટણીનો સમય આવી ગયો છે. 2019-2022 માટેની નવી સમિતિના સાત હોદ્દેદારોની ચૂંટણી માટે ઊભા રહેવા માગતા સભ્યોને એમના દરખાસ્ત પત્રો આ સાથેની સૂચના અનુસાર સમયસર મોકલી આપવા માટે વિનંતિ છે.\nચૂંટણીની વ્યવસ્થા સમજાવતો પત્ર અને હોદ્દેદાર-દરખાસ્ત માટેનું ફોર્મ આ ઇમેઇલ સાથે મોકલીએ છીએ. ચૂંટણીમાં ઊભા રહેવા માગનાર સભ્યોને વિનંતિ છે કે દરખાસ્તનું ફોર્મ છાપી, સૂચના પ્રમાણે એને ભરીને ટપાલથી અથવા ઈમેઇલથી ચૂંટણી નિયામકને સમયસર મોકલી આપે.\nઆ ચૂંટણીની દેખરેખ માટે નિયામક તરીકેની જવાબદારી ઍકેડેમીના લાંબા સમયથી સભ્ય ડૉ. સુનિલ શાહે સંભાળી છે. આ સાથેના પ���્રમાં સમજાવેલા સમયપત્રક પ્રમાણેની વ્યવસ્થામાં સુનિલભાઈને આપનો સહકાર મળે એવી અપેક્ષા છે.\nચૂંટણીમાં ઊભા રહેનાર દરેકને અમારી શુભેચ્છાઓ.\nનીચેની કોઈ એક લિંક પર ક્લિક કરોઃ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/%E0%AA%B5%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B2%E0%AB%80%E0%AA%9F-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0-%E0%AA%93%E0%AA%B2/", "date_download": "2019-06-19T08:48:52Z", "digest": "sha1:EYAUNPDUMXHXL6WBHG4KMGVXAIJS3BMA", "length": 6684, "nlines": 57, "source_domain": "www.aajkaaldaily.com", "title": " વોટસએપમાં ‘ડિલીટ ફોર ઓલ’ ફીચરનો તોડ નીકળ્યો વોટસએપમાં ‘ડિલીટ ફોર ઓલ’ ફીચરનો તોડ નીકળ્યો – Aajkaal Daily", "raw_content": "\nવોટસએપમાં ‘ડિલીટ ફોર ઓલ’ ફીચરનો તોડ નીકળ્યો\nઝડપથી નવા નવા ફિચર્સ લાવવા અને યુઝર્સ માટે વધુને વધુ સુવિધાજનક બનાવવાને કારણે વોટસએપ સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ બની ચૂકી છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેના યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેના દ્વારા લાવવામાં આવેલા નવા ફીચર્સના પણ ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે.\nકંપ્નીએ ગત વર્ષે વોટસએપમાં એક નવું ફિચર્સ જોડયું હતું જેમાં તમે કોઈને મેસેજ મોકલ્યો ડિલીટ કરી શકાય છે પરંતુ એવું લાગે છે કે આમ છતાં પણ મેસેજ જેને મળવાનો છે તે વ્યક્તિ ફરીથી મેસેજને ફોનમાં બનાવી રાખે છે. એક અહેવાલ અનુસાર મેસેજ પ્રાપ્ત કરનારો વ્યક્તિ તેને મોકલનારા વ્યક્તિ દ્વારા ડિલિટ કરવા છતાં તેને ફરીથી મેળવી શકે છે. આવું કરવું રિસીવરને મેસેજ મળ્યાના 7 મિનિટની અંદર જ સંભવ બનશે ત્યારબાદ મેસેજને ડિલીટ કરી શકાશે નહીં.\nડિલીટ કરાયા બાદ પણ મેસેજને યથાવત રાખવા માટે યુઝર્સ એ મેસજને પસંદ કરીને તેને કોટ કરી દેવાનો છે. આમ છતાં જો આ મેસેજને સેન્ડર દ્વારા પ્લેટફોર્મ પરથી ડિલીટ પણ કરી દેવામાં આવે તો પણ મેસેજનો ટેકસ્ટ વોટસએપ બન્યું રહેશે. જો કે મેસેજને ડિલીટ કરાયા બાદ તેને કોટ કરવા પર મેસેજ કોઈ કામનો નહીં રહે કેમ કે તેને ફોરવર્ડ કરી શકાશે નહીં. જો કે આ ફીચરમાં આ પ્રકારની નબળાઈ અંગે વોટસએપે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે ફેસબુકના પ્રભુત્વવાળી આ કંપ્ની આવનારા દિવસોમાં આ ફીચરને વધુ સચોટ બનાવવા માટે કોઈ અપડેટ જારી કરે તેવી પૂરી સંભાવના છે. ત્યાં સુધી લોકો આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટન��... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 17 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: પીએનબીનું કૌભાંડ 30 હજાર કરોડથી વધુનું: કોંગ્રેસનો આક્ષેપ\nNext Next post: કચ્છમાં પ્રથમ બે કલાકમાં ભચાઉમાં 18.21 ટકા, રાપર 15.62 ટકા મતદાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Print_news/16-05-2019/109403", "date_download": "2019-06-19T09:31:16Z", "digest": "sha1:4CZESYRIPTCRF5HLE76AYLS3FJDAEBLY", "length": 2812, "nlines": 9, "source_domain": "www.akilanews.com", "title": "સૌરાષ્ટ્ર-કચ્છ", "raw_content": "\nતા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર\nખંભાળિયામાં કલાકો સુધી વીજકાપથી પાણી વિતરણ ઉપર અસરઃ સમયસર મળતું નથી\nખંભાળિયા તા.૧૬: હાલ ઉનાળાનીસિઝન ચાલી રહી હોવાથી પીજીવીસીએલ દ્વારા મોનસુન કામગીરીના નામે આઠથી દસ કલાક જેટલો વિજકાપ મુકી દેવામાં આવે છે. જેના કારણે પાલિકાના પાણી પુરવઠામાં વિજકાપની અસર થતા નિયત સમયે પાણીનું વિતરણ ન કરી શકાતા લોકોને પાણીની સમસ્યા સર્જાય છે અને મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે.\nઆ કાયમીની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા જનરેટર સેટ કે અન્ય કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો વિજકાપ દરમ્યાન ઇલેકટ્રીક ક્ષતીના કારણે પાલિકાનું પાણી વિતરણ ખોરંભે ચડતું અટકી શકે છે.\nવિપક્ષ સદસ્યએ કહ્યું હતું કે, વોટર વર્કસ શાખાના દર વર્ષે બજેટમાં ૩ થી ૪ કરોડનો ખર્ચ બતાવવામાં આવી રહ્યો છે. જે પાંચ વર્ષમાં અંદાજીત રૂ.ર૦ કરોડ જેટલો થાય છે. એમ છતાં આવા કપરા સમયે પાલિકા દ્વારા શહેરીજનોને પાણી વિતરણ યોગ્ય રીતે કરવામાં આવતું નથી.શહેરીજનોને વિજકાપના સમયે પાલિકા દ્વારા યોગ્ય રીતે પાણી વિતરણ થઇ શકે માટેની વ્યવસ્થા ગોઠવવા વિપક્ષ સદસ્યે માગ કરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/food-ministry-asked-to-prepare-transparent-online-mechanism-for-subsidized-sugar-distribution/", "date_download": "2019-06-19T08:47:30Z", "digest": "sha1:4TRI7QYYMMACE6ACZEHC5HRRGDYEMMML", "length": 16733, "nlines": 292, "source_domain": "www.chinimandi.com", "title": "ખાદ્ય મંત્રાલયને સબસિડીયુક્ત ખાંડ વિતરણ માટે પારદર્શક ઓનલાઈન મિકેનિઝમ તૈયાર કરવા કહેવાયું - Sugar Industry News and Updates", "raw_content": "\nHome Gujarati Indian Sugar News Gujarati ખાદ્ય મંત્રાલયને સબસિડીયુક્ત ખાંડ વિતરણ માટે પારદર્શક ઓનલાઈન મિકેનિઝમ તૈયાર કરવા કહેવાયું\nખાદ્ય મંત્રાલયને સબસિડીયુક્ત ખાંડ વિતરણ માટે પારદર્શક ઓનલાઈન મિકેનિઝમ તૈયાર કરવા કહેવાયું\nગરીબને સબસિડીકૃત દર પર સપ્લાય કરવા માટે કેબિનેટ મંજૂરીની માંગ કરતાં પહેલાં ખાદ્ય અને અન્ન મંત્રાલયને ખાંડના વિતરણ માટે પારદર્શક ઓનલાઈન મિકેનિઝમ તૈયાર કહેવામાં છે.\nખાદ્ય અને અન્ન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને 1 કિલો સબસીડીકૃત ખાંડ આપવા માટેની દરખાસ્ત કેબિનેટની રચનાના 24 કલાકની અંદર કરવામાં આવેલી પ્રથમ કેબિનેટ મીટિંગમાં મૂકવામાં આવી હતી, પરંતુ તેને પાછી મોકલવામાં આવી હતી, અને ખાદ્યમંત્રાલય સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે. પારદર્શક વિતરણ સિસ્ટમ.સાથે લાવામાં આવે.\nભાજપ દ્વારા તેના મતદાન મેનિફેસ્ટમાં સબસિડીકૃત ખાંડની પ્રસ્તાવના દરખાસ્ત – દેશના 178.9 મિલિયન ગરીબ પરિવારો અથવા રાષ્ટ્રીય ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ 810 મિલિયન લોકોને લાભ થશે. જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ સબસિડીયુક્ત અનાજની વેચાણ માટે વિતરણ મિકેનિઝમ હાલના સમાન હોઈ શકે છે,તેમ સરકારે સૂચવ્યું છે.\nઅધિકારીએ જણાવ્યા પ્રમાણે વિતરણ પ્રણાલી અંગે વધુ સ્પષ્ટતા થઈ જાય તે પછી આગામી કેબિનેટ બેઠકમાં દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે. 2017 માં, સરકારે પીડીએસ હેઠળ ગરીબ ઘરોને સબસિડીવાળા ખાંડની સપ્લાયમાં ટૂંકા ગાળાથી કાપ મૂક્યો હતો, પરંતુ ટૂંક સમયમાં એક મહિનામાં 1 કિલો ખાંડનું વિતરણ પુનઃસ્થાપિત કરાયું હતું, પરંતુ માત્ર 2.5 કરોડ ગરીબ ‘અંત્યોદય’ પરિવારોને કિલોગ્રામ 13.50 રૂપિયાની કિંમતે આપવામાં આવી હતી, અને પીડીએસ હેઠળ 18.50 રૂપિયા કિલોની સબસિડી આપવામાં આવી હતી.\nઅનાજ વિતરણ માટે, પીડીએસ કામગીરી સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ છે. તેમાં રાશન કાર્ડ / લાભાર્થી અને અન્ય ડેટા બેસિસનું ડિજિટલાઈઝેશન, ઓનલાઈન ફાળવણી, સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું કમ્પ્યુટરાઇઝેશન અને પારદર્શિતા પોર્ટલની સ્થાપના અને ફરિયાદ નિવારણ મિકેનિઝમ્સ સામેલ છે.\nઅધિકારીએ જણાવ્યા પ���રમાણે, રાજ્ય સરકાર ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા સાથે ઑનલાઇન ઇન્ડેન્ટ ઉભા કરે છે, જે ઇલેક્ટ્રોનિક ફાળવણી કરે છે અને પછી અનાજના ચળવળને ટ્રૅક કરે છે.\nદરેક રાશન દુકાનમાં લાભાર્થીઓની ડેટાબેઝ સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, તે લાભાર્થીઓની સત્તાધિકરણ અને વ્યવહારોના ઇલેક્ટ્રોનિક કેપ્ચરમાં મદદ કરે છે, જે કોઈપણ લિકેજની શક્યતા ઘટાડે છે. 2017-18 માં, સરકારે રૂ. 300 કરોડની ખાંડ સબસિડી રજુ કરી હતી, જે 14 રાજ્યો માટે આ યોજના અમલમાં મૂકતા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ 2018-19માં રૂ. 125 કરોડ થઈ હતી.\n“હવે આ યોજના બધા બીપીએલ પરિવારોને વિસ્તૃત કરવામાં આવી છે, જે રાશનની દુકાનો દ્વારા સબસિડીવાળા અનાજ મેળવે છે.”\nPrevious articleચીનના કૃષિ ઉત્પાદનમાં ખતરા સમાન આર્મી વૉર્મ સામે જંતુનાશક દવાની છૂટ આપતું ચીનનું કૃષિ મંત્રાલય\nNext articleખામીયુક્ત ખાંડ મિલો માટે રૂ. 500 કરોડની રકમ સાથે યુપી સરકાર મેદાનમાં\nશાંઘાઈ કસ્ટમ વિભાગે ખાંડની દાણચોરી કરતી બે ગેંગને ઝડપી પાડી\nમહારાષ્ટ્રમાં 2019-2020 ના વર્ષ માટે 64 લાખ ટન ખાંડ ઉત્પાદન થવાનો અંદાઝ\nબાંગ્લાદેશની બજારમાં ખાંડના ભાવમાં રાતોરાત તોતિંગ વધારો\nબાંગ્લાદેશને આયાતી ખાંડ પડશે મોંઘી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/kanhaiya-kumar-says-crores-are-spent-on-modi-ji-s-facials-045828.html", "date_download": "2019-06-19T09:40:24Z", "digest": "sha1:QLIZTSR5DBTF4AAGQXB35Q3DCSXW4NRP", "length": 12936, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગરીબોને અવગણી પીએમ મોદીના ફેશિયલ પર થઈ રહ્યા છે કરોડો ખર્ચઃ કન્હૈયા કુમાર | Kanhaiya Kumar says Crores are spent on Modi ji's facials - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n12 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n55 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગરીબોને અવગણી પીએમ મોદીના ફેશિયલ પર થઈ રહ્યા છે કરોડો ખર્ચઃ કન્હૈયા કુમાર\nબિહારની બેગુસરાય લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ ઉમેદવાર કન્હૈયા કુમારે પીએમ મોદી પર શનિવારે જબરદસ્ત હુમલો કર્યો. કન્હૈયા કુમારે કહ્યુ કે પીએમ મોદી પોતાની છબી ચમકાવવા માટે કરોડો ખર્ચ કરી રહ્યા છે પરંતુ લોકોને નજરઅંદાજ કરી રહ્યા છે. કન્હૈયાએ કહ્યુ કે તેમની છબીને સારી બનાવી રાખવા માટે મીડિયામાં તેમનું સમર્થન કરતા આંકડા બતાવવામાં આવી રહ્યા છે.\nશનિવારે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કન્હૈયા કુમારે કહ્યુ કે એક તરફ મોદીજીનો ચમકતો ચહેરો છે જેના પર કરોડો રૂપિયા તેમના ફેશિયલ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ આ દેશની ગરીબ જનતા અને કરોડો લોકો છે. તેમણે કહ્યુ કે ઉજ્વલા યોજના, બેટી બચાવો બેટી પઢાવો જેવી ઘણી સારી રીતે પ્રચારિતકરવામાં આવી રહેલી યોજનાઓ ખરાબ રીતે નિષ્ફળ જઈ રહી છે. કન્હૈયા કુમારે કહ્યુ કે પીએમ મોદીનો દાવો છે કે ઉજ્વલા યોજના હેઠળ લોકોને મફત ગેસ કનેક્શન મળશે. જો કે જ્યારે લોકો સિલિન્ડર ભરાવવા જશે તો તેમને હપ્તામાં તેની કિંમત ચૂકવવાની હશે. કન્હૈયા કુમારે કહ્યુ કે એક તરફ કરોડો જરૂરિયાતમંદ લોકો છે અને બીજી તરફ પીએમ મોદીના લુક્સ પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.\nમોદી સરકાર ચોક્કસ આંકડા રજૂ નથી કરી રહી એમ કહી કન્હૈયા કુમારે કહ્યુ કે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ભારતીય અર્થવ્યવસ્થાના 7 ટકાના વિકાસ પર શંકા વ્યક્ત કરી છે. જો અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે તો નોકરીઓ ક્યાં છે ડેટાથી માલુમ પડે છે કે કેન્દ્ર સરકાર પાસે 27 લાખ નોકરીઓ ખાલી પડી છે પરંતુ તે ભરવામાં આવી નથી. કન્હૈયા કુમારે પેપર લીકના સતત ઉદાહરણોને રેખાંકિત કરીને કહ્યુ કે આ રીતની ઘટનાઓથી ભરતીની પ્રક્રિયામાં બાધાઓ પેદા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમારને લોકસભા ચૂંટણીમાં જ્યાં એક તરફ ઘણા ફિલ્મી સ્ટાર્સનું સમર્થન મળી રહ્યુ છે ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તેમના સમર્થમાં આવી ગઈ છે.\nઆ પણ વાંચોઃ આસામમાં પીએમ મોદીઃ કોંગ્રેસ ચોદીદાર જ નહિ ચાવાળાને પણ કરે છે નફરત\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પ��ર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rajasthan-guv-kalyan-singh-praises-modi-president-sends-notice-for-necessary-action-045969.html", "date_download": "2019-06-19T09:45:57Z", "digest": "sha1:WIIK4S2NFG6NPX27HZLCTWBODOKIKPOU", "length": 12764, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીનો પ્રચાર કરીને ફસાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, રાષ્ટ્રપતિએ કાર્યવાહી કરવા કહ્યુ | Rajasthan Guv Kalyan Singh praises Modi, President sends notice for 'necessary action' - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 min ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n18 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n1 hr ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમોદીનો પ્રચાર કરીને ફસાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, રાષ્ટ્રપતિએ કાર્યવાહી કરવા કહ્યુ\nરાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવા માટે કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી કમિશને કહ્યુ કે તેમણે પોતાના બંધારણીય પદના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. ઈસીએ આને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન માનીને પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'જરૂરી કાર્યવાહી' માટ�� સરકારને ફાઈલ મોકલી છે.\nરાષ્ટ્રપતિ કોવિંદે આંતરરાષ્ટ્રીય પ્રવાસેથી પાછા ફર્યા બાદ ગૃહમંત્રાલયને પત્ર મોકલ્યો. સ્વતંત્ર ભારતમાં આવુ પહેલી વાર થયુ છે કે કોઈ રાજ્યપાલને પ્રધાનમંત્રી માટે આદર્શ આચાર સંહિતા અને અભિયનાનનું ઉલ્લંઘન કરતા જોવામાં આવ્યા છે. કોડ રાજ્યપાલની જેમ બંધારણીય સંસ્થાઓ પર લાગુ નથી થતા. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને લાગે છે કે રાજ્યપાલોને સક્રિય રાજકારણથી દૂર રાખવા જોઈએ.\nવળી, ચૂંટણી કમિશને રાષ્ટ્રપતિને લખ્યુ કે એક રાજ્યપાલે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે જે એક બંધારણીય પ્રાધિકરણનો એક ગંભીર અને દૂર્લભ અભિયોગ છે. આ તરફ કોંગ્રેસે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે મુખ્ય વિપક્ષી દળ કોવિંદને કલ્યાણ સિંહની ફરિયાદ કરશે જેમાં તેમણે પોતાના પદ અને ઓફિસનો ખોટો ઉપયોગ કર્યો.\nસૂત્રોનું કહેવુ છે કે હવે પ્રધાનમંત્રીએ આ વિશે નિર્ણય લેવાનો રહેશે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજ્યપાલને હટાવી શકાય છે કે નહિ. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહે અલીગઢમાં 25 માર્ચે બધા દેશવાસીઓને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે અમે બધા ભાજપ કાર્યકર્તા છે અને બધા ઈચ્છીએ છીએ કે ભાજપ ચૂંટણી જીતે. કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે અમે ઈચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એ દેશ માટે બહુ જરૂરી છે.\nઆ પણ વાંચોઃ Video: શાળામાં જનસભા દરમિયાન ફૂવડ ડાંસ મામલે હેમા માલિનીને નોટિસ\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ��ભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.aajkaaldaily.com/big-boss-12-deepika-kakkar/", "date_download": "2019-06-19T08:45:46Z", "digest": "sha1:DU5SZMIQDSH2QEZXMEPPWZ27IKMASOOV", "length": 3994, "nlines": 55, "source_domain": "www.aajkaaldaily.com", "title": " બિગ બોસ 12માં જોવા મળશે દીપિકા કક્કડ… બિગ બોસ 12માં જોવા મળશે દીપિકા કક્કડ… – Aajkaal Daily", "raw_content": "\nબિગ બોસ 12માં જોવા મળશે દીપિકા કક્કડ…\nરિયાલીટી શો બિગ બોસની નવી સીઝનની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ શો અગાઉની બધી જ સીઝન કરતાં અલગ હશે. કારણ કે આ સીઝનમાં જોડી થીમ રાખવામાં આવી છે. આ જોડી થીમવાળા બિગ બોસમાં સસુરાલ સીમર કાથી પ્રખ્યાત થયેલી સીમર એટલે કે દીપિકા કક્કડ પણ જોવા મળશે. દીપિકાના પતિ શોએબ ઈબ્રાહિમએ આ ખબરને કન્ફર્મ કરી છે.\nકઈ ટ્રેન કયાં છે તે હવે... ભારતીય રેલવેમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે રેલવે સામે પડકારો પણ વધતા જાય છે, જેમાં ટ્રેનના ... 19 views\nરાજકારણીઓની લોકપ્રિયતા ન્... ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતોને નિષ્પક્ષ બનાવી રાખવાનો અત્યારે પડકારજનક સમય ચાલી રહ્યો હોવાનું ... 17 views\nભાદર-1ની સપાટીમાં 1 ફૂટનો... રાજકોટ, જેતપુર અને ગાેંડલની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. વરસાદ ... 16 views\nસિક્કિમમાં વાદળ ફાટતા તિસ... હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા ... 15 views\nમુંબઈમાં બીકેસી ટાવરમાં સ... સિંગલ બિલ્ડિંગની મુંબઈની સૌથી મોંઘી ડીલ ગયા અઠવાડિયે થઈ હોવાનું બહાર આવ્યું છે. પ્રોપર્ટી માર્કેટના ... 13 views\nઆપ શું માનો છો GST લાગવાથી મોંઘવારી ઘટશે\nPrevious Previous post: બિગ બોસ 12માં સલમાન ખાન શિલ્પા શિંદે હશે સાથ-સાથ\nNext Next post: કરીના કપૂર ફરી બનવા માગે છે માતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/06-12-2018/99853", "date_download": "2019-06-19T09:34:43Z", "digest": "sha1:MIUXXT2WQB355JYWSCCXSRI535Y6GGQK", "length": 16303, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "કચ્છમાંથી ઝડપાયેલા બંને કાશ્મીરી યુવકોની પોલીસ ઉપર પથ્થરમારો સહિતના ૩ ગંભીર ગુન્હામાં સંડોવણી", "raw_content": "\nકચ્છમાંથી ઝડપાયેલા બંને કાશ્મીરી યુવકોની પોલીસ ઉપર પથ્થરમારો સહિત���ા ૩ ગંભીર ગુન્હામાં સંડોવણી\nઅમદાવાદ: ભૂજના ગેસ્ટહાઉસમાંથી પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. કેન્દ્રિય ગુપ્તચર સંસ્થાએ આપેલી બાતમી અનુસાર, આ બંને શખ્સો કાશ્મીરી છે, અને તેઓ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પર કરાયેલા પથ્થરમારામાં સામેલ હતા. પોલીસના હાથ લાગેલા બે શખ્સોમાંથી એકની ઉંમર 16 વર્ષ છે, જ્યારે બીજો શખ્સ 21 વર્ષનો અલતાફ નઝર છે, જે કાશ્મીરના કુપવારા જિલ્લાના નતમાસા ગામનો રહેવાસી છે.\nઅલતાફ અને તેની સાથે પકડાયેલો કિશોર પોલીસ પર પથ્થરમારા કરવા સહિતના ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. ભૂજ પોલીસે બંનેને વધુ પૂછપરછ માટે ગુજરાત એટીએસને સોંપી દીધા છે. આ લોકો પાસેથી પોલીસને વાયર-કટર તેમજ ગુજરાતના કેટલાક લોકોના સંપર્ક પણ મળ્યા છે. પોસીકે સેન્ટ્રલ એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસને પણ આ અંગે માહિતી આપી દીધી છે.\nએક ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને ભૂજના એક ગેસ્ટહાઉસમાં રોકાયા હતા, જ્યાંથી પોલીસે તેમને ઝડપી લીધા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ પોલીસ પર હુમલો કરવા ઉપરાંત સશસ્ત્ર દળો પર પથ્થરમારાના આરોપમાં સંડોવાયલા છે. તેમની પાસેથી જે માહિતી મળી છે તે ઘણી ગંભીર છે, અને તેમની વધુ પૂછપરછ માટે એટીએસને તેમની કસ્ટડી અપાઈ છે.\nપોલીસનું માનવું છે કે, કાશ્મીરમાં પોલીસના હાથે પકડાઈ ન જવાય તે માટે આ બંને ગુજરાત આવ્યા હોઈ શકે છે. જોકે, તેમની પાસેથી વાયર કટર સહિતનો જે સામાન મળ્યો છે તેના પરથી લાગે છે કે તેઓ ગુજરાતમાં કોઈ ભાંગફોડની પ્રવૃત્તિ કરવાનું આયોજન કરી રહેલા જૂથનો હિસ્સો હોઈ શકે છે. પોલીસે હાલ આ બંનેની સત્તાવાર ધરપકડ નહીં, પરંતુ અટકાયત કરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા access_time 3:04 pm IST\nજનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ access_time 3:03 pm IST\nજગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર access_time 3:03 pm IST\nહાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો\nમાળીયા હાટીનામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ access_time 2:37 pm IST\nપાટણ : અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત access_time 2:02 pm IST\nઅપહરણ અને હત્યાના આરોપસર કેન્દ્રીયમંત્રી પ્રહલાદ પટેલના યુવાન પુત્ર સહીત સાત લોકોની ધરપકડ access_time 1:54 pm IST\nદેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST\nકોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST\nસુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST\n''અમેરિકન ફીઝીકલ સોસાયટી'' ફેલો તરીકે સ્થાન મેળવતા સાત ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકો access_time 9:35 pm IST\nઇલેકટ્રોનિક ગાડીમાં સફર access_time 12:00 am IST\nબુલંદશહેર હિંસાકાંડનો મુખ્ય આરોપી યોગેશ રાજે વિડિઓ જાહેર કરીને પોતે નિર્દોષ હોવાનો કર્યો દાવો access_time 12:00 am IST\nજાળીયાના પુર્વ સરપંચને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીઓની રીમાન્ડ રદ્દ access_time 4:40 pm IST\nશાસ્ત્રી ખેલશંકરભાઇ દ્વિવેદી પરિવારના સહયોગથી સદ્ગુરૂ નેત્રયજ્ઞ access_time 4:28 pm IST\nમવડી પ્લોટના ગીતાનગરમાં કિરણદેવીને બેટથી ફટકારાઇ access_time 3:56 pm IST\nજસદણ બેઠક પર ૮ ઉમેદવારો મેદાનમાં : ૭ અપક્ષે ફોર્મ ખેંચ્યા access_time 8:40 pm IST\nગોંડલ ભૂમિ ગ્રુપ દ્વારા સરસ્���તી સન્માન access_time 12:32 pm IST\nમોરબી જીલ્લા ફર્લો સ્કવોડની રચના કરાઈ : નાસતા ફરતા આરોપીઓની હવે ખેર નહિ access_time 12:59 am IST\nચાંદીની લૂંટમાં પીએએસઆઇ અને કોન્સ્ટેબલની જ સંડોવણી access_time 10:12 pm IST\nઠાસરાના ઓઝરાળામાં મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું : ખેતરોમાં પાણી ઘુસી વળ્યાં: પાકને ભારે નુકશાન access_time 5:31 pm IST\nગાંધીનગરમાં ભાજપ દ્વારા દક્ષિણ ઝોનની 5 બેઠકોની સમીક્ષા access_time 12:15 am IST\n200 ભારતીય 300 વર્ષ જુના તીર્થસ્થાનના દર્શન માટે પહોંચ્યા access_time 6:10 pm IST\nઅમેરીકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ જોર્જ ડબલ્‍યુ બુશ પોતાના પિતાના અંતિમ સંસ્‍કાર વખતે શ્રધ્‍ધાંજલી આપતા રડી પડયા હતા access_time 11:34 pm IST\nઅફઘાનિસ્તાન: સુરક્ષાબળના હુમલામાં કમાંડર સહીત 2 તાલિબાની આતંકવાદીને ઠાર access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલના ચિફ ઓફ સ્ટાફ તરીકે શ્રી ગૌતમ રાઘવનની નિમણુંક access_time 9:32 pm IST\nઅમેરિકામા મેક્સિકો બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરનાર પરિવારોના 81 બાળકો માબાપથી વિખુટા : ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુધ્ધ માનવ અધિકાર કાર્યકરોનો આક્રોશ access_time 8:42 pm IST\n'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન access_time 9:33 pm IST\nરાજકોટની પ્રિયાંશીએ નેપાળમાં રમાયેલ એશિયન ટેનીશ ચેમ્પીયનશીપમાં ડંકો વગાડયોઃ ગોલ્ડ-સીલ્વર મેડલ... access_time 12:15 pm IST\nજરૂર પડી તો પુરૂષ - બોકસરો સાથે પણ ટ્રેઈનીંગ કરશે મેરી કોમ access_time 4:03 pm IST\nસલમાન ખાનનો બનેવી આયુષ શર્માના હાથે લાગી નવી ફિલ્મ: સંજય દત્ત સાથે ચમકશે access_time 4:21 pm IST\nઅમારા બંનેના માતા-પિતાએ પણ લગ્ન માટે ઉતાવળ કરેલ : નિક જોનસ access_time 11:27 pm IST\nઈશા અંબાણીના લગ્નમાં પરફોર્મ કરશે હોલીવુડ સિંગર ટેલર સ્વીફ્ટ access_time 4:26 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.dealdil.com/atm-machine-ni-thai-chori/", "date_download": "2019-06-19T08:51:14Z", "digest": "sha1:BTCW5KGIWY3OAJDY6D4H3QQL5CF73O3P", "length": 9860, "nlines": 96, "source_domain": "www.dealdil.com", "title": "સીસીટીવીમાં કેદ થઇ અનોખી ચોરી, આખુ ATM મશીન ક્રેઇનથી ઉઠાવીને લઇ ગયા ચોર...", "raw_content": "\n“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા…..\nજીવન અમૂલ્ય છે તેનું ‘આકસ્મિત અંત’ ના થાય તેનું રાખો ધ્યાન…વાંચો…\n“સંબંધો જ્યારે બંધનમાં ફેરવાઈ જાય છે ત્યારે એ સંબંધમાંથી પ્રેમ ઓસરી…\n“બીજો ભવ” – એક પુરુષના પસ્તાવાની વાર્તા..\n“રાહ” – પતિ અને પત્નીના ઝઘડામાં કોનો વાંક છે એ જ��ણ્યા…\nHome અજબ ગજબ સીસીટીવીમાં કેદ થઇ અનોખી ચોરી, આખુ ATM મશીન ક્રેઇનથી ઉઠાવીને લઇ ગયા...\nસીસીટીવીમાં કેદ થઇ અનોખી ચોરી, આખુ ATM મશીન ક્રેઇનથી ઉઠાવીને લઇ ગયા ચોર…\nઉત્તરી આયરલેન્ડમાં ચોરોની એક ગેંગએ એટીએમ ચોરવા માટે ક્રેઇનનો સહારો લીધો. પોલીસે હાલમાં જ ઘટના સાથે જોડાયેલ એક વિડીયો રિલીજ થયો છે. એમાં મોઢું ઢાંકેલા ચોરોએ ક્રેઇનની મદદથી એટીએમ ઉખડતા જોઈ શકો છો. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ઘટના કાઉટી લંડનડેરીમાં આવેલ એક દુકાનના બહારની છે.\nચોરોએ એટીએમ કાઢવા માટે સૌથી પહેલા બિલ્ડિંગની છત અને દીવાલોને ક્રેઇનથી તોડી નાખી. એના પછી તેઓ મશીનને ઉખાડીને એને કારની છતમાં રહેલ ખુલ્લા ભાગમાં અંદર નાખવાની કોશિશ કરતા જોઈ શકાય છે. પોલીસનું કહેવું છે કે આ આખી ચોરી માત્ર ચાર મિનિટ ચાલી. જ્યારે મશીન અંદર ન ઘુસી તો ચોરોએ આ જ સ્થિતિમાં કાર ભગાવી. કહેવામાં આવ્યું કે ક્રેઇન ઘટનાસ્થળ પાસે જ એક બિલ્ડિંગ સાઈટ પરથી ચોરવામાં આવી હતી.\nચોરી રોકવા માટે બનાવમાં આવી ટાસ્કફોર્સ\nઅહિયાં એટીએમ ચોરીની વધતી ઘટનાઓને રોકવા માટે પોલીસ વિભાગના જાસૂસોની નવી ટીમ બનવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, એટીએમ ચોરીની ઘટનાઓ પર કોઈ ખાસ અસર થઇ રહી નથી. ૨૦૧૯માં ઉત્તરી આયરલેન્ડમાં એટીએમ ચોરીની આઠ ઘટનાઓ થઇ. ગયા અઠવાડિયે થયેલ એટીએમ ચોરી પછી પોલીસને અલર્ટ કરવામાં આવ્યું હતું કે એમાં અલગ અલગ ગેંગસનો હાથ હોય શકે છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleએક 17 વર્ષની આર્મી ગર્લ્સ પર 6 સૈનિકોએ કર્યું દુષ્કર્મ, આખી વાત જાણશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે…\nNext article13 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી\n28 વર્ષ પછી આ દેશમાં રસ્તા પર ઉતરી મહિલાઓ, સળગાવી નાખ્યા પોતાના અંતઃવસ્ત્રો…\nએક વ્યક્તિએ 13 ફૂટ લાંબા અજગરની પૂછને પોતાના દાંત વડે કાપી, 3 કલાક સુધી ચાલુ રહી લડાઈ…\nઆ જાદુગર જાદુ દેખાડવા ગંગા નદીમાં કુદ્યો, અચાનક થઇ ગયો ગાયબ, અને પછી જે થયું એ…\nઆ છે દુનિયાના સૌથી મોંઘા જીન્સ, કિંમત એટલી છે જેટલામાં ખરીદી...\n42 વર્ષની મહિલાને 26 વર્ષના મોટા પુરુષ સાથે થયો પ્રેમ, જાણો...\nએમએસ ધોનીને નથી પસંદ રાહ જોવી, ખેલાડી ન આવે સમય પર...\nઆ 5 લક્ષણોથી ઓળખો ક્યાંક તમારો બોયફ્રેન્ડ અથવા તમારી ગર્લફ્રેન્ડ તમને...\nમદદ કરવા માટે 10 કિલોમીટર બોરી લઈને પોહચી આ 71 વર્ષની...\nઆ વ્યક્તિ 11 વર્ષથી દરરોજ નદીમાં તરીને 30 મિનિટમાં પહોંચે છે...\nઆ રસ્તા પર જતાં જ પૂરી થઇ જાય છે દુનિયા, તમે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nવિદેશમાં મળી 2000 વર્ષ જૂની રહસ્યમયી સુરંગ, એક લાખથી વધારે વસ્તુઓ...\nઆકાશ અંબાણી અને શ્લોકા મેહતા જીમમાં એક સાથે જોવા મળ્યા, લોકોએ...\nઆ ફોટામાં છુપાયેલી છે એક હકીકત, ફોટો જોઇને તમારી આખો પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/people-of-amethi-and-rae-bareli-feel-very-happy-that-the-family-is-with-them-robert-vadra-046186.html", "date_download": "2019-06-19T09:36:43Z", "digest": "sha1:7VXKF7SRFBYGPI7CN5CKKKKGB5MJNVRS", "length": 11335, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "પરિવાર સાથે હોવાથી ખુશ છે અમેઠી અને રાયબરેલીના લોકોઃ રૉબર્ટ વાડ્રા | People of Amethi and Rae Bareli feel very happy that the family is with them: Robert Vadra - Gujarati Oneindia", "raw_content": "\nગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n8 min ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n51 min ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n1 hr ago ગ્રીન જર્સી જોઈને આક્રમક થઈ જાય છે હિટમેન વર્લ્ડ કપમાં લગાવેલ સદી છે સબૂત\n1 hr ago એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપરિવાર સાથે હોવાથી ખુશ છે અમેઠી અને રાયબરેલીના લોકોઃ રૉબર્ટ વાડ્રા\nસોનિયા ગાંધીના રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યા બાદ તેમના જમાઈ રૉબર્ટ વાડ્રાએ શુક્રવારે અમેઠી અને રાયબરેલીની સીટ પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો. સોનિયા ગાંધીએ 11 એપ્રિલે જ રાયબરેલી સીટથી નામાંકન કર્યુ હતુ. ત્યા��બાદ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા વાડ્રાએ કહ્યુ કે અમેઠી અને રાયબરેલીના લોકો એ વાતથી ખુશ છે કે નહેરુ-ગાંધી પરિવારના લોકો તેમની સાથે છે અને અમારા મનમાં હંમેશાથી તેમના વિકાસની જ ધારણા રહી છે.\nતમને જણાવી દઈએ કે વાડ્રા ગુરુવારે સોનિયા ગાંધીના નામાંકન દરમિયાન પોતાની પત્ની પ્રિયંકા ગાંધી અને બાળકો સાથે રાયબરેલી પહોંચ્યા હતા. સોનિયાએ ગુરુવારે રાયબરેલી સીટથી નામાંકન દાખલ કર્યુ હતુ અને આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના ઘણા નેતા તેમની સાથે રિટર્નિંગ ઓફિસરના કાર્યાલય સુધી ગયા હતા. આ પહેલા 10 એપ્રિલના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી સંસદીય સીટથી પણ નામાંકન દાખલ કર્યુ હતુ. રાહુલ ગાંધી આ વખતે અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે.\nઆ પણ વાંચોઃ કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, ગુનાથી લડશે સિંધિયા\nમમતા બેનરજીનો દાવો, કહ્યું- ચૂંટણી પહેલા ભાજપે EVMમાં પ્રોગ્રામિંગ કર્યું હતું\nરાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને ખખડાવ્યા\nઅમેઠીમાં હાર્યા પછી રાહુલ ગાંધીનું ઘર ખાલી બંગલાની લિસ્ટમાં\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી\n13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ\nલોકસભા ચૂંટણીમાં જીત બાદ આજે પહેલી વાર વાયનાડ જશે રાહુલ ગાંધી\nભાજપા એસ જયશંકરને ગુજરાતથી રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહી છે\nઅપર્ણા યાદવે માયાવતી સાધ્યુ નિશાન, ‘જે સમ્માન પચાવતા નથી જાણતા તે અપમાન પણ નથી પચાવી શકતા'\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nમોદી- શાહને લઈ કેજરીવાલે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\nહું બેરોજગાર છું, મારી પાસે કબીર સિંહ પછી કોઈ ફિલ્મ નથી: શાહિદ કપૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138475", "date_download": "2019-06-19T09:54:49Z", "digest": "sha1:W543EITXTHTT7OECLFJEN2U6INNJC6QS", "length": 14435, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ગંદગીના ખડકલાના મુદ્દે સુપ્રીમ કોર્ટની લાલઆંખ", "raw_content": "\nગંદગી��ા ખડકલાના મુદ્દે સુપ્રીમ કોર્ટની લાલઆંખ\nનાયબ રાજ્યપાલની જોરદાર ઝાટકણી\nનવીદિલ્હી, તા. ૧૨ :દિલ્હીમાં ગંદગીના ખડકલાને લઇને પ્રભાવી પગલા લેવામાં નિષ્ફળતા બદલ સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના લેફ્ટી ગવર્નર અનિલ બેજલની જોરદાર ઝાટકણી કાઢી હતી. બેજલે સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, સોલીડ વેસ્ટના નિકાલ માટે કઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોર્ટે ગાઝીપુર, ઓખલા અને ભીલસવામાં ગંદગીના ઢગના મુદ્દે કહ્યું હતું કે, લેફ્ટી ગવર્નર ઓફિસ સહિત તમામ સંબંધિત ઓથોરિટી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા નથી જેના કારણે દિલ્હીના લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જસ્ટિસ મદન બી લાકુર, જસ્ટિસ દિપક ગુપ્તાની પીઠે લેફ્ટી ગવર્નર અને દિલ્હી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સોલીડ વેસ્ટના મેનેજમેન્ટની જવાબદારી એમસીડીની છે.\nસુપ્રીમની બેંચે કહ્યું હતું કે, લેફ્ટી ગવર્નર, એમસીડીના પોતાના અધિકાર ક્ષેત્રમાં હોવાની વાત કરે છે પરંતુ ગદંગીને દૂર કરવા માટે આ પ્રકારની બેઠકોમાં ભાગ લેતા નથી. જો તમારી પાસે સત્તાઓ છે તો આ સંદર્ભની જવાબદારીને કોણ લેશે. એફિડેવિટમાં લેફ્ટી ગવર્નરે અધિકાર અને જવાબદારીની વાત કરી છે. સાફ સફાઈ અને કચરાના મામલામાં તેમની જવાબદારી છે કે કેમ તે બાબત મહત્વપૂર્ણ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nનીલ નીતિન મુકેશની ફિલ્મ 'બાયપાસ'નું પહેલું પોસ્ટર લોન્ચ access_time 3:19 pm IST\nસંજય દત્તની ફિલ્મ મરાઠી ફિલ્મ 'બાબા' access_time 3:18 pm IST\nકૃતિ અને દિલજીતની ફિલ્મ 'અર્જુન પટિયા���ા'નો ફર્સ્ટ લુક રિલીઝ access_time 3:18 pm IST\nદેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું બન્યું ચોથું વેક્સ સ્ટેચ્યુ: લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમમાં access_time 3:18 pm IST\n'લક્ષ્ય'ના 15 વર્ષ પૂર્ણ: ભાવુક થયો ઋત્વિક રોશન access_time 3:17 pm IST\nજેતપુરના એડવોકેટ પિતા-પુત્રએ માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટી પ્રથમ-દ્વિતીય ક્રમાંક મેળવી રાજ્યમાં ઈતિહાસ સર્જી દીધો access_time 3:17 pm IST\nસૈફની ફિલ્મ 'જવાન જાનેમન'માં નજરે પડશે સ્પેશલ અપિયરેંસમાં કરીના કપૂર ખાન access_time 3:17 pm IST\nઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST\nઅમદાવાદમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા AMCના નિર્ણયને હાઇકોર્ટની બહાલી:પાઉચનું ઉત્પાદન કરનારા મેન્યુફેક્ચરર્સની અરજી હાઇકોર્ટે ફગાવી: કેન્દ્ર સરકારના નોટિફિકેશન GPCB અને રાજ્ય સરકારની રજુઆતોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી અમાન્ય રાખી access_time 8:30 pm IST\nખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST\nઈરાને કહ્યુ- ભારતની ક્રુડ ઓઈલની આપૂર્તિ સુનિશ્ચિત કરવા આપીશુ સર્વશ્રેષ્ઠ યોગદાન access_time 9:00 am IST\nસોનાલી બેન્દ્રે બેદરકારીના કારણે બની કેન્સરનો શિકારઃરિપોર્ટમાં થયો ખુલાસો access_time 4:23 pm IST\nઆ છે ઇન્ડિયન મેગ્નેટમેનઃ તેમના શરીર પર કંઇપણ ચીપકી જાય છે access_time 10:14 am IST\nઅવધ પાસે સાઇટ પર કામ કરતાં યુવાનનું તાવથી મોત access_time 12:36 pm IST\nગુરૂપ્રસાદ ચોકમાં જીપ્સી બની કચરાપેટી : સ્ટે.ચેરમેને તંત્રને ઉંઘતુ ઝડપ્યુ access_time 4:14 pm IST\nરાજસ્થાની મહિલાને સંતાનો સાથે ભગાડી ગયેલા હરેશ પ્રાજાપતિને પકડોઃ પતિના ધરણા access_time 4:16 pm IST\nમોરબીના ચાંચાપર પંથકમાં વરસાદ નહીં વરસતા ખેડુતો ચિંતામાં access_time 10:12 am IST\nજેતપુર પંથકના દેવકી ગાલોળ ગામે 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો :ગાલોરીયા નદી બે કાંઠે:ખેતરોમાં પાણી ફરી વળ્યાં access_time 10:11 pm IST\nઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમાંએ હવન સહિત કાર્યક્રમોઃ અર્ધા લાખથી વધુ ભાવિકો ઉમટશે access_time 11:47 am IST\nનડિયાદના જુના બસ સ્ટેન્ડમાં બસ હંકારી મુકતા મુસાફરના પગ પર ટાયર ફરી વળતા ફેક્ચર access_time 5:18 pm IST\nરાજ્યમાં ચેઇન સ્નેચિંગને લૂંટનો ગુનો ગણવામાં આવશે: થશે 7 વર્ષની જેલ access_time 12:04 pm IST\nગુજરાતમાં વરસાદની સિસ્ટમ વધુ મજબૂત:દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ : સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી access_time 8:28 pm IST\nઆખરે ભૂખ કેમ લાગે છે\nકોચીન એરપોર્ટ પર કતર એરવેઝ લપસ્યું access_time 6:36 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વોઇસ ઓફ સ્‍પેશ્‍યલી એબલ્‍ડ પિપલ (VOSAP)'': અમેરિકામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્‍શની ૧૧મી કોન્‍ફરન્‍સમાં VOSAPના ફાઉન્‍ડર શ્રી પ્રણવ દેસાઇનું બહુમાન કરાયું: દિવ્‍યાંગોના હકકો માટે કાર્યરત VOSAP મોબાઇલ એપ.ને વિશ્વના ૩૫૦ NGOનું સમર્થન મળ્‍યું access_time 10:21 am IST\nપરાજય છતાં બ્રિટિશ મીડીયાએ કરી ટીમના પ્રદર્શનની પ્રશંસા access_time 3:53 pm IST\nભારતના યુવા બોલર રજનીશની બોલિંગે વિકેટ કિપરને ચોંકાવ્યા \nફિફા વર્લ્ડ કપ 2018: 68 વર્ષ પછી કોઈ નાના દેશે ફાઇનલમાં મેળવી હોય એન્ટ્રી access_time 3:39 pm IST\nડો.હાથીને દર હતો કે વજન ઉતારી દઈશ તો કામ નથી મળે access_time 2:48 pm IST\nરોમાન્ટીક થ્રિલરમાં આવી રહ્યો છે શરમન જોષી access_time 9:43 am IST\nપ્રિયંકાએ ન્યુયોર્કમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો:તસ્વીર વાયરલ :જાણો કેવી છે સુવિધા access_time 12:11 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998943.53/wet/CC-MAIN-20190619083757-20190619105757-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/29/daabo-hath/", "date_download": "2019-06-19T11:16:55Z", "digest": "sha1:JP6SLO5FRMWK42ZXNWGOJUKMBCMC7LHB", "length": 24317, "nlines": 127, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ\nDecember 29th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ફાધર વાલેસ | 2 પ્રતિભાવો »\n[ ઈ.સ. 1984માં પ્રકાશિત થયેલ આ ‘સેવાધર્મ’ નામનું પુસ્તકનું તાજેતરમાં પુનર્મુદ્રણ થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nજાહેરાતની વૃત્તિ : એ આધુનિક માનવીનું લક્ષણ છે. જે જે કરે છે તે એ જણાવવા માગે છે, પ્રસિદ્ધ કરવા માગે છે. સમાચાર, અહેવાલ, જાહેરાત. એ ઉપર અખબારી દુનિયા નભે અને માનવીનો અહમ પોષાય. મારી સિદ્ધિ છે તે દુનિયાને બતાવું. મારું પરાક્રમ છે તે બધાને જાણવા દઉં. મારું કામ એમને જોવા દો. મારી સફળતા એમને જાણવા દો. મેં જે મારી મહેનતથી મેળવ્યું છે, એ બીજાઓની સામે મૂકવાનો મારો અધિકાર છે ને \nહાં. અધિકાર છે. જરૂર બતાવો. જરૂર ઢોલ વગાડો. સાચી સિદ્ધિ હોય તો બતાવી શકો. પ્રામાણિક સફળતા હોય તો જણાવી શકો, પણ ખ્યાલ રાખો કે એ જણાવતાં ને બતાવતાં કદાચ એ સિદ્ધિ પોકળ બનશે ને એ સફળતા નિંદ્ય લાગશે. સાચી સફળતાને તો નમ્રતા ને વિવેક શોભે. અને બીજી બાબતમાં તો ભલે, પણ ધર્મના ક્ષેત્રમાં પણ જો એ જાહેરાતની વૃત્તિ વચ્ચે લાવશો, જો ભક્તિ ને સાધના ને પૂજા ને યાત્રા ને દાન ને ઉપવાસ વાજતેગાજતે કરશો, લોકો જુએ એટલા માટે કરશો, બધાને પછી કહી શકો એટલા માટે કરશો – તો તો અવળું કાર્ય થશે, કારણ કે લોકોની નજરે ચડવા માટે કરેલું ધર્મકાર્ય એ ધર્મ જ મટી જાય.\nઈસુ ભગવાનની ચેતવણી છે : ‘હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતાં ધર્મકાર્યો કરશો નહિ. નહિ તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહિ મળે. એટલે, જ્યારે તું કંઈ દાનધર્મ કરે ત્યારે દાંભિકો, લોકોની વાહવાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહિ. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો છે પણ જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારાં દાનધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે. વળી, તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહિ, એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે રહીને પ્રાર્થના કરવી ગમે છે. કારણ, તો જ બધા તેમને જોઈ શકે ને પણ જ્યારે તું દાનધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારાં દાનધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે. વળી, તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહિ, એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે રહીને પ્રાર્થના કરવી ગમે છે. કારણ, તો જ બધા તેમને જોઈ શકે ને હું તમને ખાતરીથી કહું છું કે, તેમને પણ તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી એકાંત ઓરડીમાં જઈને બારણાં વાસજે અને પછી તારા એકાંતવાસી પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે. વળી, તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહિ. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે, પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તેં ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે; ફક્ત તારા એકાંતવાસી પિતા જાણે. એકાંતની વાત જાણનાર તારા પરમપિતા તને બદલો આપશે.’\nઉત્તમ ધર્મકાર્યો છે. આધ્યાત્મિક પ્રગતિનાં સાધનો છે.\nપણ એ ખાનગીમાં થાય તો. એકાંતમાં થાય તો. જો તે જાહેરમાં થાય, ધામધૂમથી થાય તો તે ધર્મનાં કાર્યો નથી, ભક્તિનાં સાધનો નથી. લોકો જુએ એ માટે કરવામાં આવે તો લોકોએ જોયાં એમાં એનું આખું મૂલ્ય ગયું. બધાને ખબર પડે એ માટે એ આચર્યાં તો બધાને ખબર પડી એમાં એનું આખું બળ ખર્ચાયું. એ તપનું પુણ્ય ચોક સુધી પહોંચ્યું, પરલોક સુધી નહિ; પડોશીઓનું ધ્યાન ખેંચ્યું, ભગવાનનું નહિ. એનો બદલો મળી ચૂક્યો છે, જમા ખાતે કોઈ રકમ રહી નહિ. લોકોની વાહવાહ જોઈતી હતી એ મળી ચૂકી છે. અભિનંદન ને વખાણ જોઈતાં હતાં એ મળી ચૂક્યાં. છાપામાં ફોટો આવ્યો. ફાળામાં નામ જાહેર થયું. સભામાં માનપત્ર આપ્યું. જે લક્ષ લઈને એ દાન આપ્યું ને એ ઉપવાસ કર્યા ને એ પૂજા ગોઠવી એ પ્રાપ્ત થયું છે. જાહેરાત થઈ છે. પ્રશંસા મળી છે. પૂરો ન્યાય છે. ચોખ્ખો હિસાબ છે. દુઃખ તો એટલું જ કે જે કાર્યથી અનંત બદલો મળી શક્યો હોત તેનું આટલું ક્ષુદ્ર વળતર મળ્યું છે; જે મૂડી ભગવાનને ચોપડે નોંધાઈ શકી હોત તે ફક્ત લોકજીભે નોંધાઈ; જે રકમનું સોગણું વ્યાજ મળી શક્યું હોત તે વિના વ્યાજે ખર્ચાઈ.\nતો એ અનંત બદલો મેળવવા માટે શું કરવું સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાર્થના કરો ત્યારે બારણાં વાસજો. ઉપવાસ કરો ત્યારે માથામાં તેલ નાખશો. દાન આપો ત્યારે તમારો જમણો હાથ શું કરે છે એની જાણ તમારા ડાબા હાથને થવા ન દેશો. સુંદર ઉપદેશ છે. બીજાઓને તો શું પણ તમારા ડાબા હાથને પણ ખબર પડવા ન દો. જમણા હાથમાં દાન છે. સામે એ પીડિત, નિર્ધન, નિરાધાર આદમી ઊભો છે. એની તરફ એ હાથ લંબાય છે. એમાં દાન છે. એને મદદ કરવા, એની ભીડ ભાંગવા, એનું પેટ ભરવા ને હાથ હાથને મળે. એકનું ધન બીજામાં આવે. પણ કોઈ એ ન જુએ. કોઈને ખબર ન પડે. પેલો ડાબો હાથ આમ પડ્યો હતો એને પણ ખ્યાલ ન આવે કે એનો આ સગો હાથ શું કરી રહ્યો છે. કોઈને ખબર ન પડે. એ નિર્ધન નિરાધાર આદમી પણ એટલું જ જાણે છે કે કોઈ સજ્જને મારા હાથમાં કંઈક મૂક્યું છે. એ શું છે તે એણે હજુ જોયું નથી. આપનાર કોણ છે એનો કોઈ ખ્યાલ એને નથી અને એ આભાર માને ને આશીર્વાદ ઉચ્ચારે તે પહેલાં પેલો સ��્જન તો ત્યાંથી નીકળી પડ્યો છે. કોઈને ખબર પડી નથી. પણ ભગવાનને બરાબર ખબર પડી છે. કોણે-કોને. કેટલું. તેણે એ બરાબર જોયું છે અને બીજા કોઈએ જોયું નથી, માટે ભગવાનની ફરજ છે કે હવે એ પોતે એની કદર કરે. સારું કામ હતું. કોઈએ એ જોયું નહિ. માટે કોઈ એની કદર કરવાનું નથી. માટે ભગવાન કરશે અને ભગવાન કદર કરશે તો કેવી કરશે સ્પષ્ટ જણાવ્યું છે. પ્રાર્થના કરો ત્યારે બારણાં વાસજો. ઉપવાસ કરો ત્યારે માથામાં તેલ નાખશો. દાન આપો ત્યારે તમારો જમણો હાથ શું કરે છે એની જાણ તમારા ડાબા હાથને થવા ન દેશો. સુંદર ઉપદેશ છે. બીજાઓને તો શું પણ તમારા ડાબા હાથને પણ ખબર પડવા ન દો. જમણા હાથમાં દાન છે. સામે એ પીડિત, નિર્ધન, નિરાધાર આદમી ઊભો છે. એની તરફ એ હાથ લંબાય છે. એમાં દાન છે. એને મદદ કરવા, એની ભીડ ભાંગવા, એનું પેટ ભરવા ને હાથ હાથને મળે. એકનું ધન બીજામાં આવે. પણ કોઈ એ ન જુએ. કોઈને ખબર ન પડે. પેલો ડાબો હાથ આમ પડ્યો હતો એને પણ ખ્યાલ ન આવે કે એનો આ સગો હાથ શું કરી રહ્યો છે. કોઈને ખબર ન પડે. એ નિર્ધન નિરાધાર આદમી પણ એટલું જ જાણે છે કે કોઈ સજ્જને મારા હાથમાં કંઈક મૂક્યું છે. એ શું છે તે એણે હજુ જોયું નથી. આપનાર કોણ છે એનો કોઈ ખ્યાલ એને નથી અને એ આભાર માને ને આશીર્વાદ ઉચ્ચારે તે પહેલાં પેલો સજ્જન તો ત્યાંથી નીકળી પડ્યો છે. કોઈને ખબર પડી નથી. પણ ભગવાનને બરાબર ખબર પડી છે. કોણે-કોને. કેટલું. તેણે એ બરાબર જોયું છે અને બીજા કોઈએ જોયું નથી, માટે ભગવાનની ફરજ છે કે હવે એ પોતે એની કદર કરે. સારું કામ હતું. કોઈએ એ જોયું નહિ. માટે કોઈ એની કદર કરવાનું નથી. માટે ભગવાન કરશે અને ભગવાન કદર કરશે તો કેવી કરશે એને શોભે એવી કરશે. એને ઘટે એવો બદલો આપશે. ભરચક ને સમૃદ્ધ, પૂરો ને અનંત. એનું માનપત્ર સાચું. એનો આભાર ખરો. એનાં અભિનંદન વિશિષ્ટ. ખરેખર ડાબા હાથને જાણવા ન દેવામાં કેટલું ડહાપણ હતું \nકોઈ ન જુએ એ માટે ધર્મકાર્ય કરવા જંગલમાં જવું જોઈએ એમ પણ નથી. કામ સરળતાથી થાય, શુદ્ધ હેતુથી થાય, ભગવાનની આગળ થાય. પછી કોઈ જુએ તો ભલે, ને જોઈને ધન્ય થાય તો ઉત્તમ. ઈસુએ આગળ એ પણ કહ્યું હતું કે, ‘તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારાં સારાં કૃત્યો જોઈને તમારા પરમપિતાનાં યશોગાન ગાય.’ ‘પ્રકાશ પડવા દેવો’ અને ‘લોકોની નજરે ચડવા કામ કરવું’ એ બેમાં ફેર છે. પ્રકાશ જોઈએ, ચળકાટ નહિ. નિખાલસતા જોઈએ, જાહેરાત નહિ. જાહેરાત એ ધર્મની ઊધઈ છે : તેનું સત્વ ખાય છે, તેને પોકળ ને મિથ્યા બનાવે ���ે. માટે ધર્મકૃત્યો ખરેખર ધર્મનાં કૃત્યો જ રહે એ માટે નમ્રતા ને વિવેક રાખીએ, એકાંતનું કામ એકાંતમાં કરીએ ને ખાનગી કામ ખાનગીમાં કરીએ અને ઉપકાર કરતી વખતે પણ જમણો હાથ શું કરી રહ્યો છે એ ડાબા હાથને પણ જાણવા ન દઈએ.\n[કુલ પાન : 124. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous પથારીત્યાગનો પૂર્વાર્ધ \nપ્રેમયોગની પૂર્વતૈયારી – સ્વામી વિવેકાનંદ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંવેદન, સમજણ અને સાવધાની – જયદેવ માંકડ\nજીવન જેમણે કેળવણી અને રચનાત્મક કાર્યોમાં વિતાવ્યું છે એવા શ્રી રમેશભાઈ સંઘવીને લાંબા અંતરાલ બાદ મળવાનું બન્યું. ચર્ચા દરમ્યાન એમણે એક વેદના રજૂ કરી : ‘શિક્ષણ વ્યવસ્થા સંવેદનાનું શિક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે....’ વાત પણ સાચી છે. આમ જોઈએ તો અનેક મોરચે શિક્ષણ વ્યવસ્થા પાંગળી સાબિત થઈ છે. પરંતુ હૃદયની કેળવણી અને સંવેદના જગાવવાના કામમાં પણ ઉતરતી સાબિત થઈ છે. આ ... [વાંચો...]\nબાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય – ડૉ. પ્રતાપ પંડ્યા\nળકના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને પોષણ આપવાનું ખૂબ જરૂરી હોય છે. કેટલાંક માબાપ આ સમજતાં નથી. બાળક કાંઈક કરવા જતો હશે તો માબાપના મોંમાંથી વારંવાર સાવધાનીના સૂર નીકળ્યા જ કરવાના. માબાપ કહેશે ‘રહેવા દે, તારું કામ નથી તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે ઝાડે ચડીને રમવા-કૂદવાનું ન ... [વાંચો...]\nવાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’\n(પરિણામનો પવન અત્યારે ફૂંકાય ચૂક્યો છે. અમુક વિદ્યાશાખાના પરિણામો આવી ગયા છે અને બાકી રહેલા પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. આવા સમયે ઘણા પરિવારોમાં ખુશીનો માહોલ હશે તો ઘણી જગ્યાએ દુઃખના વાદળો ઘેરાશે. આ સમયગાળો માતા-પિતા અને વિદ્યાર્થી માટે ખરેખરી કસોટીનો છે. પ્રસ્તુત પત્રમાં એક વિદ્યાર્થીએ પરિણામ માટે ચાતક બનેલા વાલીઓને એક નમ્ર અરજ કરી છે. આ પત્ર રીડ ગુજરાતીને ... [વાંચો...]\n2 પ્રતિભાવો : ડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ\nખુબ જ સરડ્તા થિ સુન્દર રિતે ગુઢ વાત સહજ જ પિરસાનિ છે. સાચે જ જિવન ન રિત રિવાજો ને રુઢિબદ્દતા બદલવા માટે સાચુ ને સારુ લેખન છે. અદભુત વાક્ય રચના અને એના પરિનામો. ખુબ જ અભિનદન્.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4/%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3", "date_download": "2019-06-19T11:11:58Z", "digest": "sha1:RSBAE5PZOLVLXX2YX6UKNTQZVCKMGJJC", "length": 10839, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "આત્મવૃત્તાંત/લેખન અને અધ્યાત્મ મંડળ - વિકિસ્રોત", "raw_content": "આત્મવૃત્તાંત/લેખન અને અધ્યાત્મ મંડળ\nમણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત મણિલાલ દ્વિવેદી 1979\n← પ્રેમ અને પ્રવૃત્તિ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત\nલેખન અને અધ્યાત્મ મંડળ\n૧૯૭૯ ભાઈ અને પુત્રનાં લગ્ન →\n[ ૧૫૧ ] ૨૨. લેખન અને અધ્યાત્મ મંડળ\nઆશરે છ માસ પછી કલમ ચલાવું છું. નવું કાંઈ નથી. વડોદરા, કચ્છ અમેરિકા અને વડોદરામાં ગજ્જરવાળી ગોઠવણ, બધાં હવે સામટાં ચાલે છે. વિક્રમચરિત અને વસ્તુપાલ–તેજપાલ એ ભાષાંતર વડોદરાનાં ચાલે છે. અમેરિકાનું ચાલે છે, છપાઈને અત્ર આવે છે તે સંગ્રહેલું છે. કચ્છ તરફથી વ્હેટલીઝ રહેટરીક અને ઈન્ડક્ટીવ લોજીક આ સાલ તૈયાર કરવા માંડ્યાં છે – છેવટે એ દરબારથી મારી મરજી પ્રમાણે ગ્રંથો લ��વા ઠર્યા–રા. ગજ્જરે આઠનવ વર્ષ ચાલે તેટલું લખવાનું આપ્યું છે, હાલ સાઈકોલોજી ચાલે છે, ડીડક્ટીવ લોજીક ગુ. વ. સોસાઈટી માટે ચાલે છે. એ ઉપરાંત સુદર્શન તથા પરચુરણ વાચન બધું ચાલે છે. વખત બીલકુલ મળતો નથી. અગીઆરથી પાંચ સુધી અને રાત્રે એક કલાક એમ કામ કરવું પડે છે. પરચુરણને માટે તે જુદું. લંડનમાં એશિયાટિક ક્વાર્ટરલી દા. લીટનર કાઢે છે તેણે મને આર્ટિકલો લખી મોકલવા નિમંત્રણ કર્યું છે – પૈસા આપવા કહ્યું છે. વડોદરા કન્યાશાળા માટેના પાઠ હરગોવનદાસ તથા મણિભાઈએ આગ્રહ કરી પાછા ફરી લખાવ્યા, મેં ફરી સહજ ફેરફાર કરી આપ્યો, છતાં પાછા તેમને ગોઠતા થયા નહિ. મેં પાછા માગ્યા તો હરગોવનદાસે કહ્યું કે એમાં હું ફેરફાર કરી ચલાવું તો કેમ તે વાતની મેં ના પાડી ને પાઠો પાછા આપ્યા છે. જુદા છપાવવા છે. હરગોવનદાસે લખ્યું છે કે જુદા છપાશે તો અત્રથી સારૂં ઉત્તેજન આપીશું.\nવ્યવહારમાં છોકરાંના લગ્નનો નિશ્ચય હવે તા. ૩૦ વૈશાખ શુ ૪ શનિનો રાખ્યો છે. ભાઈ તથા એક દીકરાનું થશે. નાના છોકરા માટે મોઢાનો બંદોબસ્ત થઈ ગયો છે – આ બે લગ્નમાં શરત મુજબ ખરચ ૧OO)નું પલ્લું પ૦૦) દંડ ને ૫૦૦) માંડવા ખરચ એમ ચાર હજાર છે – આપણી તરફ થાય તે જુદું. આ લગન થયા પછી નાતથી જુદા થઈશું પણ તેમાં કાંઈ ચિંતા [ ૧૫૨ ] નથી. મ્યુનીસીપાલીટી ફરી નીમાઈ ત્રણ વર્ષ માટે તેમાં સરકાર તરફથી નીમાયો છું, બેન્ચમાં પણ ફરી નીમાયો છું. કશો પ્રયત્ન કર્યો નથી કે કરવો પડ્યો નથી.\nઅધ્યાત્મમંડલ ઠીક ચાલે છે. ધર્મની ચર્ચા અસલની પેઠે ચાલતી છે. અને દેશમાં અસર સારી જણાય છે. લંડનથી સ્ટર્ડી કરીને એક થીઓસોફિસ્ટ હિંદુસ્તાનમાં આવેલો તે મને મળવા આવ્યો હતો. ત્રણ દિવસ રહ્યો-અહા શી તેની સાદાઈ અને શ્રદ્ધા શી તેની સાદાઈ અને શ્રદ્ધા આજનો શુદ્ધ બ્રાહ્મણ પણ તેવું નહિ પાળતો હોય આજનો શુદ્ધ બ્રાહ્મણ પણ તેવું નહિ પાળતો હોય તેના પછી થીઓસોફીકલ સોસાઈટીના જનરલ સેક્રેટરી મિ. કીટલી અત્ર આવ્યા હતા. ત્રણ દિવસ રહ્યા હતા અને મુલાકાતનો લાભ લેઈ આપી ગયા હતા. પૂજા ધ્યાન આદિ ક્રમ છે તે છે. વૃત્તિમાં સારો ફેરફાર લાગે છે. ક્રોધ ગયો – ઈર્ષ્યા કે દ્વેષનો તો લવલેશ જણાતો નથી. થીઓસોફીની જે ઈસોટેરિક સ્કુલ છે તેનું નામ ઈસ્ટર્ન સ્કુલ પાડ્યું છે તેની બીજી પાયરીમાં હું દાખલ થયો છું એમાં જાણવા જેવું ઘણું છે.\nપેલા મંગળીઆ ઉપર દાવો કરેલો તેમાં હાર્યા-મુનસફને કેટલાક ઇર્ષ્યાલુ લોકોએ ભરાવ્યાથી જ તેણે અવળો મ���ર્ગ લીધો એમ મારી ખાતરી છે. અપીલ કરી છે. છોટુને વડોદરે ટંકશાળમાં રૂ. ૨૦ થી રાખ્યો છે. પ્રહલાદજીભાઈને સાંપ્યો છે. એની સ્ત્રી સાથે એણે મારો સંબંધ બહુ વધારી નાખ્યો છે. સ્ત્રી પણ બહુ પ્રેમવાળી છે. અમો ત્રણેની એકતા બહુ સારી ચાલે છે. છોટુને જે નાંદોદનું લફરું હતું તે હવે લગભગ છૂટી ગયું છે. છોટુ તથા તેની સ્ત્રીને આજ પર્યંત બધા મળી રૂ ૧૭૫) પોણા બસેને આશરે જરૂરીઆત પ્રસંગે મારે આપવા પડ્યા છે. પણ તે પાછા લેવાની ઈચ્છાથી આપ્યા નથી.\nપાલીતાણાના દીવાન ચુનીલાલ જૂનાગઢ હરિદાસભાઈની જગોએ જવાના એમ થયું તે ઉપરથી પાલીતાણા માટે પ્રયાસ કર્યો છે. મુંબઈવાળા હાજી લાલજીની કુંપનીવાળા મિત્રોએ બહુ સારી સહાય કરી કામ રસ્તે આણી આપ્યું છે. મનઃસુખરામભાઈ તથા હરિદાસભાઈએ પણ ટેકો કર્યો છે: પરંતુ હાલમાં તે વાત બનવા જેવું થયું એટલામાં જૂનાગઢના નવાબ મરી જવાથી હરિદાસભાઈ ઘેર આવી ન શક્યા તેથી બધી વાત ટાઢી પડી ગઈ છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૩:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/what-your-zodiac-sign-reveals-about-your-fashion-sense-043739.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:51:25Z", "digest": "sha1:6UZNP45QZFEXZ7JUGUU7OZFRUH6RQLIX", "length": 16141, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાશિ ઘ્વારા જાણો તમારા ડ્રેસિંગ સેન્સ વિશે | from your zodiac sign know about your dressing style - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n42 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાશિ ઘ્વારા જાણો તમારા ડ્રેસિંગ સેન્સ વિશે\nજ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુલ 12 રાશિ હોય છે. આ રાશિ તમારા ગ્રહ અને નક્ષત્રની સાથે સાથે તમારી પર્સનાલિટી સાથે પણ જોડાયેલી હોય છે. જે તમારી પર્સનાલિટી વિશે બધું જ જણાવે છે. ડ્રેસિંગ પણ તમારી પર્સનાલિટીનો મુખ્ય ભાગ છે. કોઈને એલિગન્ટ તો કોઈને સોબર ડ્રેસિંગ પસંદ હોય છે. કોઈ પોતાના વોર્ડરોબમાં એક્સપેરિમેન્ટ કરતું હોય છે. રાશિ પ્રમાણે ચાલો જાણીએ કેવી છે તમારી ડ્રેસિંગ સ્ટાઈલ\nઆ 4 રાશિના લોકો પર રહે છે માઁ લક્ષ્મી મહેરબાન, નથી હોતો તેમની પાસે ધનનો અભાવ\nમેષ રાશિના જાતકોને ભીડ કરતા અલગ ફેશન કરવી ગમે છે. તેમને નવા ફેશન ટ્રેન્ડ આકર્ષે છે. એટલે માર્કેટમાં જે પણ ન ફેશન આવે તેને આ રાશિના જાતકો તાતકાલિક અપનાવી લે છે. આ રાશિના જાતકોને બ્રાઈટ રંગ ગમે છે. ફીકા અને મેલા રંગથી તેઓ દૂર રહે છે. ખાસ કરીને તેમને ગુલાબી, લા અને ભૂરા રંગ ખૂબ જ ગમે છે.\nવૃષભ રાશિના જાતકો ફેશન કરતા વધુ ધ્યાન કમ્ફર્ટેબલ ડ્રેસ પહેરવામાં આપે છે. તેમના માટે કપડા સોફ્ટ હોવા જરૂરી છે, જેને પહેરવાથી તેમને શાંતિનો અહેસાસ થાય. આવા કપડા ફેશનમાં હોય કે ના હોય તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. તેમને સ્ટાઈલથી વધુ કમ્ફર્ટેબર રહેવું પસંદ છે.\nઆ રાશિના જાતકોને જુદી જુદી જાતના કપડાથી પોતાનો વોર્ડરોબ ભરવો સારો લાગે છે, પછી તે ટ્રેન્ડિંગ ભલે ન હોય. આ રાશિના જાતકોને એ કપડા પહેરવા ગમે છે, જે તેમને સૂટ કરતા હોય. મિથુન રાશિના જાતકોને માર્કેટમાંથી ખાલી હાથે પાછા આવવું બિલકુલ પસંદ નથી. આ રાશિના જાતકો એ જ સ્ટોરમાં જાય છે, જે સૌથી અલગ હોય.\nઆ રાશિના જાતકો પોતાના કપડાને લઈને ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેમને પોતાના કપડા શૅર કરવા નથી ગમતા. તેઓ પોતાના કપડા સાથે લાગણીથી જોડાયેલા હોય છે. બાકી ડ્રેસિંગની વાત કરીએ તો ટ્રેન્ડિંગ ડ્રેસિઝની સાથે સાથે કર્ક રાશિના જાતકોને જોવામાં જે ગમે તે બધું જ તેઓ ખરીદી લે છે.\nઆ રાશિના જાતકોને કપડા સાથે કોમ્પ્રોમાઈઝ કરવું પસંદ નથી. તેમને એડજસ્ટમેન્ટ બિલકુલ પસંદ નથી. આ રાશિના લોકો એવા કપડા પસંદં કરે છે, જે ક્વોલિટીમાં સારા હોય, પહેર્યા બાદ આરામ દાયક હોય અને ફેશનમાં પણ હોય. સિંહ રાશિના જાતકોને ઓછી વસ્તુઓ પસંદ જ નથી. તેઓ બ્રાન્ડેડ કપડા જ પહેરે છે.\nકન્યા રાશિના જાતકો ખૂબ જ સમજદાર હોય છે, તેઓ એવા કપડા પહેરે છે, જે લાંબા ચાલે અને વારંવાર પહેરી શકાય. આ રાશિના લોકોનો કપડાનો ટેસ્ટ સારો હોય છે. કન્યા રાશિના જાતકો 2-3 જુદા જુદા ડ્રેસને ભેગા કરી એક સારો ડ્રેસ બનાવવામાં માહેર હોય છે.\nપોતાના તુલનાત્મક સ્વભાવની જેમ જઆ રાશિના લોકોને માથાથી પગ સુધી બધું જ સરખું પસંદ જોઈએ છે. ડ્રેસની સાથે શું મેચ કરશે, કેવી એક્સેસરીઝ લેવી અને જૂતા કેવા હોય તે જરૂરી છે. તેમને આછા રંગ ખૂબ ગમે છે.\nઆ રાશિના જાતકોને કપડાની સાથે એટ્રેક્શન પણ ગમે છે, એટલે શોપિંગ કરતા સમયે તેમનું ધ્યાન કપડાના ડિટેઈલિંગ પર હોય છે. વૃશ્ચિક રાશિના જાતકોને ફેશન ફોલો કરવી ગમે છે. સાથે જ ભીડથી અલગ પહેરવાનો પણ મને શોખ હોય છે. તેમને બસ એક જ વાતની ચિંતા હોય છે કે, તેઓ જે પહેરે તે બધા કરતા અલગ દેખાય, ખાસ કરીને મહિલાઓમાં તમને આ ખૂબી જરૂ દેખાશે.\nધન રાશિના લોકો કપડા ખરીદતા સમયે એલિગેન્સી જોવે છે. તેમને એલિગેન્ટ કપડા ખૂબ જ ગમે છે. પબ્લિક પ્લેસમાં અસહજ લાગે તેવા કપડા તેમને પસંદ નથી. આ રાશિના લોકોને ક્લાસી દેખાવું ગમે છે.\nમકર રાશિના લોકોની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ કોમન હોય છે, તેમને ડ્રેસિંગ સાથે પ્રયોગ કરવા પસંદ નથી. તમને આ રાશિના જાતકોના કપડામાં ખાસ ફરક પણ નહીં દેખાય. આ રાશિના જાતકોને તમામ પ્રકારના રંગ પસંદ છે, પરંતુ તેઓ આછા કલર વધુ પસંદ કરે છે.\nકુંભ રાશિના જાતકો કપડા મામલે ક્રિએટિવ હોય છે. તેઓ પોતાની કળા દ્વારા દરેક સામાન્ય વસ્તુને ખાસ બનાવી દે છે. તેમના કપડાની વાત કરીએ તો તેઓ કપડામાં પણ પ્રયોગ કરવાનું પસંદ કરે છે. તેમને ડ્રેસિંગનું નોલેજ વધુ હોય છે.\nઆ રાશિના જાતકો બ્રાન્ડેડ કપડાના શોખીન હોય છે. તેમને ફેશનની સમજ પડે છે. આ રાશિના જાતકોને કલરફુલ કપડા ગમે છે. તેમને કપડામાં વેરાયટીઝ પસંદ હોય છે.\nસૂર્ય કરશે મિથુન રાશિમાં પ્રવેશ, તમારી રાશિ પર થશે અસર\nઆ રાશિની ગર્લફ્રેંડ પટાવો, ખુબ જ ખુશ રહેશો\nઆ શક્તિશાળી ગ્રહે બદલી રાશિ, જાણો તમારા માટે સમય સારો કે ખરાબ\nઆ પાંચ રાશિની છોકરીઓ ખૂબ જ લકી હોય છે, અમીર પતિ મળે છે\nરાશિ પરથી જાણો તમારા સાસુ કેવા હશે\nનથી બચતા પૈસા, તો રાશિ પ્રમાણે કરો આ ઉપાય\nઆ રાશિના લોકો હોય છે કડવા, ચહેરા પર જ દેખાય છે ગુસ્સો\nએપ્રિલ મહિનો આ પાંચ રાશિ માટે રહેશે ખાસ, મળશે કિસ્મતનો સાથ\nઆ રાશિના ધારકો લાઈફમાં રહે છે સોથી વધુ ફોકસ\nઆ રાશિની સ્ત્રીઓ ખુબ જ સારી માતા બને છે\nઆ રાશિના લોકો સહેલાઈથી ખોટું નથી બોલી શક્તા\nઆ રાશિના લોકો હોય છે પ્રાણી પ્રેમી\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/rbi-may-cut-rates-in-coming-months-kochhar-004059.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:56:45Z", "digest": "sha1:6VOOVIVRNSPFOZZK3X52SGJA6327YH2C", "length": 10756, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "આગામી મહિનાઓમાં દર ઘટાડી શકે છે RBI: ચંદા કોચર | RBI may cut rates in coming months: Kochhar - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n48 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆગામી મહિનાઓમાં દર ઘટાડી શકે છે RBI: ચંદા કોચર\nદાવોસ, 25 જાન્યુઆરી: આઇસીઆઇસીઆઇ બેંકની મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ ચંદા કોચરે કહ્યું હતું કે રિર્ઝવ બેંક આગામી મહિનાઓમાં વ્યાજ દર ઘટાડી શકે છે કારણ કે ફુગાવામાં નરમાઇનું વલણ જોવા મળી રહ્યું છે. ચંદા કોચરે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે રિઝર્વ બેંક દ્રારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવતાં વાણિજ્ય બેંક પણ કેટલીક હદે પોતાના વ્યાજદરોમાં કાપ મૂકી શકે છે અને જેનો લાભ ગ્રાહકોને મળી શકે છે.\nતેમને કહ્યું હતું કે ફુગાવામાં નરમાઇ આવતાં મને લાગે છે કે અમે આગામી મહિનાઓમાં પોલિસીગત દરોમાં કાપ જોઇ શકીશું. આ વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યૂઇએફ)ની બેઠકમાં ભાગ લેવા માટે આવેલી ચંદા કોચરે કહ્યું હતું કે રિઝર્વ બેંક પોતાની ગત નાણાકીય નીતિમાં આ સંકેત આપી ચૂકી છે કે ચાલુ નાણાંકીય વર્ષના ચોથા માસમાં નાણાકીય નીતિમાં નરમ વલણ દાખવશે.\nચંદા કોચરે કહ્યું હતું કે રિઝર્વ બેંક કેશ પુરી પાડવા સુનિશ્વિત કરવા માટે પગલાં ભરશે. ગત મહિનામાં બેંકો માટે હોલસેલ ગાળાની થાપણો પર ખર્ચ ઘડ્યો છે. ચંદા કોચરે કહ્યું હતું કે અમે પોલિસીગત દરોમાં નરમી આવે તેની આશા સેવી રહ્યાં છીએ. બેંકો દ્રારા કેટલીક હદ સુધી દરોમાં કાપ મૂકવામાં આવશે, આ થાપણ વૃદ્ધિ જે બેંકોની ફંડિંગ પડતર છે અને બેકિંગ તંત્રમાં વ્યાજની માંગ પર નિર્ભર કરશે.\nICICI બેંક- વીડિયોકોન કેસઃ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતના ઘરે ઈડીના દરોડા\nICICI-Videocon case: ચંદા કોચર વિરુદ્ધ CBI એ લૂકઆઉટ નોટિસ જાહેર કરી\nદોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, ‘સત્ય સામે આવશે'\nચંદા કોચર સામે FIR નોંધનાર CBI ઓફિસરનું ટ્રાન્સફર\nચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસમાં સીબીઆઈએ FIR દાખલ કરી, કેટલાય ઠેકાણે દરોડા પાડ્યા\nચંદા કોચરે આપ્યું રાજીનામું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO\nICICi બેંક પર લાગી 58.9 કરોડ રૂપિયાની મોનિટરી પેનલ્ટી, જાણો મામલો\nચંદા કોચર પર લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો, સ્વીટ ડીલ પર હંગામો\n4 ભારતીય મહિલા ફોર્ચ્યુનની ટોપ 50 બિઝનેસ વિમેનની યાદીમાં\nઅજય બંગા, ચંદા કોચરને ફોર્ચ્યુન 2012 બિઝનેસપર્સન્સમાં સ્થાન\nખાનગી બેંક બનતા જ IDBI કર્મચારીઓને નોકરી જવાનો ડર\nઆ સરકારી બેન્ક રાતો રાત થઈ ગઈ પ્રાઈવેટ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42780", "date_download": "2019-06-19T11:15:53Z", "digest": "sha1:KLTUNVJQN2QWGRXJOCP2IVIJ56OLJSFN", "length": 7717, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "એસ.પી., ડીવાયએસપી સહિત પ૬ પોલીસ જવાનોએ રક્તદાન કર્યુ - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar એસ.પી., ડીવાયએસપી સહિત પ૬ પોલીસ જવાનોએ રક્તદાન કર્યુ\nએસ.પી., ડીવાયએસપી સહિત પ૬ પોલીસ જવાનોએ રક્તદાન કર્યુ\nસર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલની બ્લડબેંકમાં બ્લડની જરૂરીયાત ઉભી થતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણસિંહ માલને જણાવતા તેઓએ આજે તાત્કાલિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ. જેમાં ડીએસપી માલ, ડીવાયએસપી મનિષભાઈ ઠાકર તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેશન કરેલ. આ કાર્યક્રમ���ાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો.કૈરવીબેન જોશી, ડો.ચિન્મયભાઈ શાહ તથા બ્લડ બેંક ઈન્ચાર્જ ડો.પ્રગ્નેશભાઈ શાહ હાજર રહેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે ડીએસપી માલ, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર, ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ અને બ્લડ બેંક સર ટી. હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ પ૬ રક્તદાતાઓએ ઉત્સાહભેર રકતદાન કરેલ.\nPrevious articleરોજગાર કચેરી દ્વારા ભાવનગરમાં ભરતી મેળો\nNext articleમકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nનાગરિક બેંકને સંચાલકોએ મંદિર બનાવ્યું છે – ડો. કળસરીયા\nબોટાદમાં રક્તદાન કેમ્પ ૭૭ બોટલ એકત્ર કરાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/01/prasng-rang/", "date_download": "2019-06-19T11:19:15Z", "digest": "sha1:IY73CX5TWFHKDU46V4X65CX4WVSBZP74", "length": 22665, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પ્રસંગરંગ – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nNovember 1st, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 7 પ્રતિભાવો »\n[‘જન્મભૂમિ પ્રવાસી’ મધુવન પૂર્તિમાંથી સાભાર.]\n[1] આજકાલ – ઈલાક્ષી પરમાનંદ મર્ચંટ\nહાલો છોકરાઓ, ઊઠી જાવ તો, આજે નવા વરસ જેવું પરબ છે. જલદી ઊઠીને, નહાઈ-ધોઈને, પાઠપૂજા કરી ભગવાનના આશીર્વાદ લો. પછીથી ગામમાં દરેક ઘરે જઈને વડીલોના આશીર્વાદ લો. આશીર્વાદનું ધ��� એવું છે કે ઘરના અને બહારના આશીર્વાદ ભેગા થાય અને ફળે તો જીવતર સુધરી જાય અને વહુ, તમે પણ મજાના તૈયાર થઈ પોળમાં દરેક ઘરે જઈ, આશીર્વાદ લઈ, મીઠું મોઢું કરી આવો, સાથે આપણા ઘરમાં જે પણ બનાવ્યું છે તે ઢાંકીને લઈ જવાનું ભૂલતા નહીં. ભલે, એ લોકોનાં ઘરે પણ મિષ્ટાન-ફરસાણનો તોટો ન હોય, પણ આપણે પણ શકન કરાવવા જોઈએ. આનંદ તો જેટલો વહેંચીએ બમણો જ થાય. ના, હું સાથે નહીં આવું. ગામના બધા નાના-મોટા મને પણ પગે લાગવા આવે ત્યારે ઘર ખુલ્લું હોય તો જ મીઠું મોઢું કરાવી શકાયને એટલે હું તો ઘરે જ રહીશ. આજે ઘર બંધ ન કરાય.\nઆજે તેં શું માંડ્યું છે મમ્મી આટઆટલી ચીજો બનાવ્યા પછી પણ તને ધરવ નથી થતો આટઆટલી ચીજો બનાવ્યા પછી પણ તને ધરવ નથી થતો હજી કેટલી ચીજો બનાવવી છે હજી કેટલી ચીજો બનાવવી છે ના હો, મારે આમાંનું કશું પણ શીખવું નથી. આ બધું બનાવવા હું નવરી પણ નથી. કાલે સાલ મુબારક કરવા આવનારા લોકોને આ બધું ખવડાવવું જરૂરી નથી. બજારમાંથી બે-ચાર ચીજો મગાવીને ડીશમાં મૂકી દેવાની. બધાને બધી જ ચીજોની ડીશ જુદીજુદી આપવાની જરૂર નથી. એ લોકો જેટલા ઘરે ફરશે બધું ખાવાના જ ને ના હો, મારે આમાંનું કશું પણ શીખવું નથી. આ બધું બનાવવા હું નવરી પણ નથી. કાલે સાલ મુબારક કરવા આવનારા લોકોને આ બધું ખવડાવવું જરૂરી નથી. બજારમાંથી બે-ચાર ચીજો મગાવીને ડીશમાં મૂકી દેવાની. બધાને બધી જ ચીજોની ડીશ જુદીજુદી આપવાની જરૂર નથી. એ લોકો જેટલા ઘરે ફરશે બધું ખાવાના જ ને કાલે હું ક્યાંય નહીં આવું. મારા ગ્રુપે દરિયાકિનારે જઈને નવું વરસ ઉજવવાનું નક્કી કર્યું છે. ના, તેં જે કંઈ બનાવ્યું છે એ અમને નહીં ચાલે. આ તારી ઘી-તેલથી લથપથ વાનગીઓ, ઉપરથી લટકામાં સાકર નાખેલી. આવી વાનગીઓ શરીરને નુકશાન જ કરે છે. આમાંનું કંઈ પણ ખાઈને મારે મારું ‘ફિગર’ બગાડવું નથી. તારે જે રીતે દિવાળી અને બેસતું વર્ષ ઊજવવું હોય, તું તારી રીતે ઊજવી લે. મને મારી રીતે નવું વરસ ઊજવવા દે.\nઅરે વાહ, ડિયર, આ વખતે દિવાળી અને બેસતા વરસની બે રજાઓ બુધ અને ગુરુવારે છે. સેટરડે-સન્ડે તો ઑફ હોય જ છે. વચમાં માત્ર શુક્રવાર રહ્યો. એક કામ કરીએ, આપણે બંને શુક્રવારના એક દિવસની રજા મૂકી દઈએ અને કોઈ હિલ સ્ટેશન પર ચાલ્યા જઈએ. છોકરાઓ પણ હિલ સ્ટેશન જવાનું મળશે એટલે રાજી થશે. અહીં રહીએ તો ‘સાલ મુબારક’ કહેવાના બહાને આવનારા લોકો બોર કરશે. વળી એમના માટે ઘરમાં કંઈ બનાવવાનો મને ટાઈમ નથી અને ડિયર, તું તો જાણે છે બજાર���ી વસ્તુઓ કેટલી ભેળસેળવાળી હોય છે. છોડને આ બધી પળોજણ, આપણે બહારગામ જઈએ તો આ બધી લપમાંથી પોતાની મેળે છૂટી જઈશું.\n[2] દીકરી-સંવેદનાની સરિતા – રોહિતકુમાર ખીમચંદ કાપડિયા\nછેલ્લા કેટલાયે મહિનાથી જીવી એની પાંચ વર્ષની દીકરી કમુને આંગળીએ વળગાડીને ચાર માળના મકાનમાં કચરો કાઢવા જતી. કમુને નીચે રમકડાંની દુકાનની બહાર બેસાડી એ મકાનમાંથી કચરો કાઢી આવતી. કમુ એ રમકડાંની દુકાનની બહાર બેસી કાચમાંથી રમકડાંને જોઈ રહેતી. એક રંગીન ઢીંગલી એને બહુ જ ગમતી. કમુનો અડધો કલાકનો એ સમય ઢીંગલી જોવામાં જ પસાર થઈ જતો. કમુ જન્મથી જ મૂગી હતી. સાંભળતી બધું જ, પણ કંઈ સમજતી ન હોય તેમ બાઘાની જેમ જ રહેતી. કોને ખબર કેમ પણ જીવીને એમ લાગતું કે કમુ આ ઢીંગલી સાથે મનોમન વાત કરે છે. આ વખતે એણે નક્કી કર્યું કે એ અભાગણી દીકરીને એના જન્મદિને ઢીંગલી અપાવી જ દેશે.\nદિવાળીના દિવસે કમુનો જન્મ થયો હતો. ભગવાને રૂપરંગ સારાં આપ્યાં, પણ વાચા જ ન આપી. એની જિંદગીમાં જાણે એ સદાયનો અંધકાર લઈને આવી હતી. મૂઈ આ….ઉ……અઈ….એ….. એવું પણ કંઈ બોલતી નથી. કદાચ આ ઢીંગલી એને અપાવી દઈશ તો ખુશ થઈ જશે. એણે આઠ આના-રૂપિયો ભેગા કરીને પૈસા પણ બચાવવા માંડ્યા હતા. આખરે દિવાળીનો દિવસ આવ્યો. જીવીએ એક શેઠાણીએ આપેલું સારું ફ્રોક કમુને પહેરાવ્યું. માથામાં આછું તેલ નાખ્યું ને કહ્યું, ‘તને પેલી ઢીંગલી બહુ ગમે છે ને, આજે તને અપાવી દઈશ, પછી આખો દિવસ એની સાથે રમ્યા કરજે.’ કમુ કંઈ સમજી તો ખરી, પણ કોઈ પ્રતિભાવ આપ્યા વગર માની આંગળી જોરથી પકડી લીધી.\nદુકાનમાં જઈ જીવીએ કમુને કાખમાં તેડી લીધી અને શેઠને કહ્યું, ‘પેલી ઢીંગલી બતાવો ને ’ શેઠે ઢીંગલી કાઢી જીવીના હાથમાં મૂકતાં કહ્યું, ‘બેટરીથી ચાલતી ઢીંગલી છે. બટન દબાવીએ એટલે મીઠા અવાજે જુદી જુદી કવિતા બોલે છે.’ આજે ઢીંગલી અને કમુની વચ્ચે કાચનો પડદો ન હતો. ઢીંગલી પર હાથ ફેરવતાં ખુશ થયેલી કમુ પહેલીવાર આ…..આ…. એમ બોલી. જીવી તો કમુને આટલું પણ બોલતાં સાંભળી ગાંડી-ગાંડી થઈ ગઈ. એણે શેઠને પૂછ્યું, ‘ઢીંગલી કેટલાની છે ’ શેઠે ઢીંગલી કાઢી જીવીના હાથમાં મૂકતાં કહ્યું, ‘બેટરીથી ચાલતી ઢીંગલી છે. બટન દબાવીએ એટલે મીઠા અવાજે જુદી જુદી કવિતા બોલે છે.’ આજે ઢીંગલી અને કમુની વચ્ચે કાચનો પડદો ન હતો. ઢીંગલી પર હાથ ફેરવતાં ખુશ થયેલી કમુ પહેલીવાર આ…..આ…. એમ બોલી. જીવી તો કમુને આટલું પણ બોલતાં સાંભળી ગાંડી-ગાંડી થઈ ગઈ. એણે શેઠને પૂછ્યું, ‘ઢીંગલી કેટલાની છે ’ શેઠના મુખેથી સાતસો રૂપિયા એટલું સાંભળતાં જ જીવીના હોશકોશ ઊડી ગયાં, એણે હાથમાં કાઢેલો લગભગ સો-સવાસો રૂપિયા જેટલો પરચૂરણનો બટવો પાછો ગાંઠે બાંધી દીધો. એની આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યાં. બાની આંખમાં આંસુ જોતાં જ કમુએ ઢીંગલી પાછી મૂકી દીધી. એના નાનકડા હાથથી એની બાની આંખનાં આંસુ લૂછ્યાં ને પછી જોરથી એને વળગી પડી. વગર બોલે કમુ ઘણું બધું બોલતી થઈ ગઈ.\n« Previous વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર\nતપસ્વિની – દિગંબર સ્વાદિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદાનત – પ્રિયકાન્ત બક્ષી\nરવિવારનો દિવસ હતો. ઉનાળાની ગરમી એટલે કાળ-ઝાળ ઉકળતો ચરુ, એવા સમયે બહાર જવાનું તો નામ જ ન લેવાય. અમે મિત્રો, બપોરનું ભોજન પતાવીને ગપસપ કરતા ભુવનને ત્યાં બેઠા હતા. વાતચીત કરતા- કરતા વિષય નિકળ્યો કે આજકાલ ભલાઈનો જમાનો ક્યાં રહ્યો છે સુબંધુ કહે, 'કંઈક સારુ કરવા જાવ અને બલા તમારા પર આવી જાય. કોઈનો માર્ગમાં અકસ્માત થયો હોય અને તમે મદદ ... [વાંચો...]\nતરુણોને કુટુંબ અને સમાજજીવનના પાઠ શીખવો – ડૉ. કિરણ ન. શીંગ્લોત\n(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર) આજનું આપણું તરુણ સંતાન આવતીકાલે ભણીગણીને તૈયાર જશે અને લગ્ન કરીને કુટુંબજીવનમાં ઠરીઠામ થશે. એ મિત્રો બનાવશે અને પોતાના વ્યાવસાયિક સંબંધો પણ બાંધશે, એના કેટલાક સંબંધો ચિરંજીવી બનશે, તો કેટલાક ટૂંક સમયમાં તૂટી પણ જશે. એને કોઈની સાથે અણબનાવ, અબોલા અને ઘર્ષણ પણ થશે. તંગ બનેલા સંબંધને ટકાવી રાખવા માટે એને સંઘર્ષ કરવાનો વારો આવશે. એને સામાજિક અને ... [વાંચો...]\nસુખી જીવનનું રહસ્ય – શ્રી લલિતપ્રભ\nદરેક મનુષ્યના અંતર્મનમાં ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં વધુમાં વધુ ખુશી મેળવી શકે. પ્રાર્થનાથી પૂજાસુધી અને વ્યવસાયથી ભોજનવ્યવસ્થા સુધી તેના દ્વારા જેટલાં પણ કાર્યો થાય છે, તે બધાં જીવનમાં સુખ અને ખુશી મેળવવાને જ અંબંધિત હોય છે. મનુષ્ય જન્મતી મૃત્યુ સુધી એની પળોજણમાં રહે છે કે જીવનમાં વધુમાં વધુ સગવડો કેવી રીતે પ્રાપ્ત થાય. તે એ વાત નથી ... [વાંચો...]\n7 પ્રતિભાવો : પ્રસંગરંગ – સંકલિત\nઆ…..આ…. એમ બોલી. જીવી તો કમુને આટલું પણ બોલતાં સાંભળી ગાંડી-ગાંડી થઈ ગઈ. એણે શેઠને પૂછ્યું, ‘ઢીંગલી કેટલાની છે \nએના પછી થોડુક અજુગતુ લાગે છે…….\nવગર બોલે કમુ ઘણું બધું બોલતી થઈ ગઈ.\nઆજકાલ – લેખ નો અનુભવ મે મરિ જાતે કર્યો છે. મારી ઊમર\n૧૦ વરસ -> હુ ગઈકાલ ને અનુભવ્���ો.\n૧૮ વરસ -> હુ આજ ને અનુભવ્યો.\n૩૦ વરસ -> હુ આવતી કાલ ને અનુભવી રહ્યો છુ. ઃ-)\nહે ભગવાન, તને પણ બેઠા-બેઠા આ શું ગંમ્ત સુજે છે મને ખરેખરે ઘણુ દુઃખ થાય જ્યારે એક બાળક ને તેના જરૂરીયાત ની એક સામાન્ય ઢીંગલી પણ ના મળે… આંખો માં આસુ આવી ગયા… મને મારી ૫ વર્ષની ભત્રીજી દેખાઈ આવી કમુ ના રૂપ માં…\nવાચા ઉપયોગી છે પણ પૂરતી નથી. વાત તો હૃદયથી થાય ને\nખૂબ જ સરસ સંકલન બદલ આભાર.\nઆજ કાલ આપણે ત્યા માણસ બહુ સ્વાર્થી બની ગ્યો છે, ખાસ તો ૧૯૯૦ પચીની પેઢી..સંયુક્ત કુટુંવબ કે પછી જે પારીવરીક ભાવના વર્ષો પેહલા જોવા મળતી હતી એ હવે ભાગ્યે જ જોવા મળે છે..\nતહેવારો ઉજવવા માટે ” દિલ ” જોઈએ … સમય, પૈસા, સગવડો વગેરે ગૌણ છે. આજકાલ આ બધું ખૂબ જ વધ્યું છે પરંતુ મન સાંકડાં થયાં છે અને તેથી તહેવારો ઊજવવાને બદલે લોકો બહાર ભાગી જાય છે જે દુઃખદ છે જ.\n૨. ગરીબીની વાતો તો બહુ કરીએ છીએ પરંતુ … તેને નાબુદ કરવાનું કંઈક કરીએ તો જ કંઈક હકારાત્મક કર્યું ગણાશે ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42908", "date_download": "2019-06-19T11:38:19Z", "digest": "sha1:LIEUVY2OMGN6XE4FLT57HPDYAZMPGTVF", "length": 10599, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "���હીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat વહીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી\nવહીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી\nરાજકોટ યુવા બારોટ સોશીયલ ગ્રુપ દ્વારા આયોજીત રૂા. દોઢ કરોડના ખર્ચે વહીવંચા બારોટ સમાજ છાત્રાલય તેમજ વાડીનું લોકાર્પણ પુજય મોરારિબા,ુ રાજયમંત્રીઓ, વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધયક્ષ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ૭ હજાર બારોટ સમાજની ઉપસ્થિતિમાં ર૪ કલાક વિવિધ પ્રસિધ્ધ કલાકારો દ્વારા સંતવાણી કલાકારો જમાોટ કરશે.\nરાજકોટ ખાતે યુવા બારોટ સોશીયલ ગ્રુપ દ્વારા આયોજીત વિશાળ અને દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ વહીવંચા સમાજ છાત્રાલય તેમજ વહીવંચા બારોટ સમાજ વાડીનું લોકાર્પણ પુજય મોરારીબાપુના હસ્તે તાઉ ૧૪-૧ને સોમવારે રતનપર ખતે વહીવંચા મહોત્સવમાં ખાસ ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ પ્રમુખ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ પુનમબેન માડમ, પુર્વ સંસદીય સચીવ હિરાભાઈ સોલંકી, જયેશભાઈ રાદડીયા ધારાસભ્ય, ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય, અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય તેમજ અનેક રાજકીય મહાનુભાવો તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વરજી બારોટ, રાજસ્થાન રાજયમંત્રી મહેન્દ્રસિંહ બોરાજ, પ્રદેશ વંશાવલી સંસ્થાના અધ્યક્ષ શંભુજીરાવ બારોટ, યુવા પ્રકોષ્ઠ પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ બારોટ, પ્રદેશ કોષધ્યક્ષ સતીષભાઈ બારોટ, રાજુલા બારોટ સમાજથી લઈ દરેક જીલ્લા તાલુકાનો બારોટ સમાજની ૭ હજારની સંખ્યા ઉપરાંત ઉપસ્થિતિ રહેશે. વહીવંચા મહોત્સવમાં ર૪ કલાકનો સંતવાણી કાર્યક્રમ, ભજન સમ્રાટ જગમાલભાઈ બારોટ, પુજય સંત લક્ષ્મણ બાપુ બારોટ, બીરજુભાઈ બારોટ, ગુલાબદાન બારોટ, જીગ્નેશ કવિરાજ, ગોપાલભાઈ બારોટ, ભાસ્કરભાઈ બારોટ, ઉમેશભભાઈ બારોટ હલોલ, ધમભા બારોટ, રાજુ બારોજ (દ્વારીકાનો નાથ) રાજુલા, કોકીલ કંઠી પુનમબેન બારોટ સહિત ૩૦ નામની અનામી કલાકારો દ્વારા ર૪ કલાક સંતવાણી, તેમજ લોકસાહિત્યની જમાવટ થશ. જેની આજથી તડામાર તૈયારી કરતા રાજકોટ યુવા બારોટ સોશીયલ ગૃપના પ્રમુખ કનકભાઈ બારોટની આખી ટીમ તેમજ બારોટ સમાજના સેવાભાવી યુવાનોના ૧૩-૧ના દિવસે વિવિધ જિલ્લામાંથી આવી સેવા બજાવવા આજથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.\nPrevious articleઅમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ ખાતે ઓર્ગેનિક કૃષિ શિબિરનો સમાપન સમારોહ\nNext articleજમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી\nકયા મંત્રીને કયું ખાતુ ફાળવાયું..\nનાથુરામ ગોડસેનો જન્મદિન ઉજવનાર આઠની અટકાયત\nઆઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ઃ સંપૂર્ણ કાર્યક્રમ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\n‘પાસ’ દ્વારા કલેક્ટરને આવેદન\nએન.જે. વિદ્યાલયનો ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/ajab-gajab/interesting/news/-1560399478.html?ref=hf", "date_download": "2019-06-19T11:21:30Z", "digest": "sha1:D6V6IGM26JZWHQ7EAF5RVLV6VNTFBOQA", "length": 7447, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Kerala man pens emotional note for mother on her second marriage|દીકરાએ માતાનાં બીજાં લગ્ન પર ભાવુક પોસ્ટ લખી, કહ્યું, 'બીજા લગ્ન કરાવીને મેં મારું કર્તવ્ય પૂરું કર્યું'", "raw_content": "\nકેરળ / દીકરાએ માતાનાં બીજાં લગ્ન પર ભાવુક પોસ્ટ લખી, કહ્યું, 'બીજા લગ્ન કરાવીને મેં મારું કર્તવ્ય પૂરું કર્યું'\nગોકુલની માતાને તેનો પહેલો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો\nફેસબુક પર તેની પોસ્ટને અત્યાર સુધી 37 હજાર લાઈક મળી ચૂકી છે\nગોકુલની માતા તેના માટે પ્રથમ પતિનો માર સહન કરતી હતી\nઅજબ-ગજબ ડેસ્ક: આધુનિક જમાના સાથે આપણે પણ આધુનિક થઈ ગયા છીએ તે વાત ઘણા કેસમાં દેખાતી જ નથી. આજે પણ આપણા દેશમાં બીજાં લગ્નને સ્વીકારવા ઘણા લોકો તૈયાર નથી. કેરળના યુવકે તેની માતાના બીજા લગ્ન પર કરેલી પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ગોકુલ શ્રીધરે વાપરેલા શબ્દોએ હજારોનાં દિલ જીતી લીધાં છે. મંગળવારે ગોકુલે ફેસબુક પર મલયાલમ ભાષામાં તેની માતાને બીજાં લગ્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.\nગોકુલે પોસ્ટમાં લખ્યું છે કે, એક મહિલાએ માત્ર મારા માટે તેની જીંદગીનું બલિદાન આપી દીધું. તેણે પોતાના લગ્નજીવનમાં ઘણું બધું સહન કર્યું છે અને જોયું છે. તેને અપાતી શારીરિક પીડાનો હું સાક્ષી છું. મારા પિતાના મારને લીધે એક વખત તેના માથામાંથી લોહી વહેતું પણ મેં જોયું છે. ચૂપચાપ સહન કરતી મારી માતા હંમેશાં મને કહેતી કે, આ બધું હું તારા માટે જ કરું છું. તેણે ક્યારેય પોતાના વિશે વિચાર્યું જ નથી. તેનું મારા પરનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું, પણ તેને જીવનમાં ખુશ કરવા મારાથી થતાં દરેક પ્રયત્નો કરીશ. માતાએ ઘણાં સપનાં જોયાં છે, જેને પૂરાં કરવાનો સમય આવી ગયો છે. મારી પાસે મા વિશે લખતાં શબ્દો ખૂટી ગયા છે. મને લાગે છે કે, મારે તેમના બીજાં લગ્નને લોકોથી છુપાવવાની કોઈ જરૂર નથી. બીજાં લગ્ન કરાવીને મેં મારું કર્તવ્ય પૂરું કર્યું છે. હેપ્પી મેરિડ લાઈફ.\nગોકુલે જણાવ્યું કે, આ પોસ્ટ લખતાં પહેલાં હું થોડો નર્વસ હતો. મને ડર હતો કે, સમાજને મારા વિચાર અને મારી માતાના બીજાં લગ્ન ગમશે કે કેમ પછી મને લાગ્યું કે, મારે આ દુનિયાથી કોઈ વાતને છુપાવવાની જરૂર નથી. મારી માતા મુક્ત રીતે તેમના બીજા પતિ સાથે હરીફરી અને રહી શકે છે.\nગોકુલની પોસ્ટને ફેસબુકમાં અત્યાર સુધી 37 હજાર લાઈક મળી ચૂકી છે. આ સિવાય 4 હજાર લોકોએ તેની ભાવુક પોસ્ટને શેર કરી છે. યુઝર્સ કમેન્ટમાં તેના વખાણ કરી રહ્યા છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42909", "date_download": "2019-06-19T11:55:18Z", "digest": "sha1:WAAQOOFWBXMYHNDYBCRR4X44BLDLVTPN", "length": 7802, "nlines": 130, "source_domain": "www.loksansar.in", "title": "જમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક��ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar જમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી\nજમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી\nભાવનગર મહાનગર પાલિકા આઈસીડીએસ આંગણવાડી કેન્દ્ર નં-૭૭/૧ અને કેન્દ્ર નં-૭પ/૧ બંન્ને આંગણવાડી કેન્દ્રમાં આજે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની બાળકોએ ભવ્ય ઉજવણી કરી હતી.ં\nજમનાકુંડ વાલ્મિકીવાસ ખાતેની આંગણવાડીમાં પૂર્વનગરસેવક ભુપતભાઈ દાઠીયાએ હાજરી આપી બાળકોને સ્વામિ વિવેકાનંદના જીવન આર્દશોની વાતો કરી હતી. બંન્ને આંગણવાડી કેન્દ્રોના સંચાલીકાઓ કલ્પાબેન રાવળ, જલ્પાબેન કનાડાએ કાર્યક્રમનુ સુંદર આયોજન કર્યુ હતુ. સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિએ ઉજવણી કરી શુભેચ્છા વ્યકત ધરી હતી. આ ઉપરાંત મકરસંક્રાતિ પર્વ નિમિતે નાના બાળકોને ચીકી અને શીંગ મમરાના લાડુ વહેંચેલ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ પણ હાજર રહેલ.\nPrevious articleવહીવંચા બારોટ સમાજ છાત્રાલયના લોકાપર્ણની ચાલતી તડામાર તૈયારી\nNext articleરાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઆવાસ યોજનામાં નામ બડે દર્શન ખોટે\n��ોરીના બાઈક સાથે શખ્સ ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/04/09/great-kalapi/", "date_download": "2019-06-19T11:16:34Z", "digest": "sha1:PGYZVC4UJMF5UIRSU5GHM62PHVOX7RRH", "length": 39968, "nlines": 228, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર\nApril 9th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : રમેશ ઠક્કર | 19 પ્રતિભાવો »\n[ મહેસાણામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈએ સાહિત્યક્ષેત્રે શ્રી ઈન્દુભાઈ બ્રહ્મભટ્ટ સાથે મળીને તાજેતરમાં રાજવી કવિ શ્રી કલાપીની 26 જેટલી ગુજરાતી ગઝલોનું સંપાદન ‘આશક જહાં થાતી નથી’ પુસ્તક હેઠળ કર્યું છે. અત્રે તેમાંથી કવિશ્રી કલાપીના સાહિત્ય તેમજ જીવનનો સંક્ષિપ્ત પરિચય આપતો લેખ પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n‘જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે…..’ આવું ભલે આદિલ મન્સૂરીએ કહ્યું છે પરંતુ ગુજરાતી ગઝલની દુનિયા માટે એવું કહી શકાય કે જ્યારે ‘કલાપી’એ ગઝલ લખવાની શરૂઆત કરી ત્યારે જ ગુજરાતી ગઝલની સૃષ્ટિમાં નવી રજૂઆત થઈ હતી ‘કલાપી’ એક નૈસર્ગિક કવિ છે, એક પ્રણયી છે, યુવાન છે અને રાજવી પણ છે. વિરહના તીવ્ર મનોભાવોવાળા અત્યંત સંવેદનશીલ ઊર્મિતંત્રના માલિક છે અને સૌથી વિશેષ વાત એ છે કે એ સતત નવોન્મેષ ધરાવતા સર્જક પણ છે.\nપોતાના પુરોગામીઓની અસરો ઝીલવાનું સામર્થ્ય ધરાવનારા આ પ્રતિભાશાળી શબ્દ-શિલ્પી આધુનિક પ્રવાહો અને વિશ્વ સાહિત્યના પણ ઉપાસક હોવાનું તેમના સર્જન દ્વારા પ્રતીત થાય છે. ગુજરાતી સાહિત્ય જો રળિયામણો બગીચો છે તો ‘કલાપી’ એમાં કળાયેલ મોર સમાન છે. એમની ગઝલો અને ઊર્મિકાવ્યો ગુજરાતની અનેક પેઢીઓ વાંચી ચૂકી છે અને આમ છતાંય પ્રત્યેક નવી પેઢીને ‘કલાપી’નાં કાવ્યોનું આકર્ષણ રહ્યા કરે છે. કોઈ પણ કવિ આટલો લાંબો સમય, સાતત્યપ���ર્ણ રીતે પ્રજામાનસમાં જીવંત રહ્યા કરે એ એક દંતકથારૂપ ઘટના ગણી શકાય. એ અર્થમાં જોઈએ તો ‘કલાપી’ ઓલટાઈમ ગ્રેટ પોએટ છે, તરોતાજા કવિ છે.\nગુજરાતી ભાષામાં મધ્યકાલીન કવિઓનું પ્રદાન ઘણું મોટું છે. આ સમયના ભક્તકવિઓએ તન્મયતાથી ઈશ્વર ભક્તિની આરાધના કરી સુંદર પદોની રસધારા વહાવી છે. આ કાવ્યો થકી એ સમયની હતાશ અને મુશ્કેલીઓ અનુભવતી પ્રજાને ટકી રહેવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું. નરસિંહ, મીરાં, ભોજા ભગત, પ્રેમાનંદથી છેક દયારામ સુધીની આ મજબૂત પરંપરા અસરકારક રીતે ચાલી હતી. એ પછીના સમયમાં આધુનિક કેળવણી અને નૂતન વૈશ્વિક પ્રવાહોના પગલે નવસર્જકોની એક પરંપરા શરૂ થઈ. જેમાં પંડિત યુગ અને સાક્ષર યુગના સર્જકોએ પ્રદાન કર્યું. આ સમયે ‘કલાપી’નો કાવ્યકલાપ એક નવીન ધારા રજૂ કરે છે. આ મહત્વના સમયે ‘કલાપી’નું પગરણ અને કવન એ એક સુખદ ઘટના હતી. કલાપીને આપણે આધુનિક કવિતાના ઉદ્દગાતા તરીકે નવાજી શકીએ તો નવા યુગના એક શિર્ષસ્થ કવિ તરીકે પણ સન્માની શકીએ. બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને કવિ કાન્ત સહિતના સમકાલીનો સાથેની મિત્રાચારી અને ગોષ્ઠિઓ થકી તેમનો કાવ્યપિંડ ઘડાયો હતો અને અવિરત કાવ્ય સ્ફુરણા પ્રગટતી રહી હતી. ગુજરાતી કાવ્યાકાશમાં ‘કલાપી’ એક ઝળહળતા પ્રકાશપુંજની માફક દેદિપ્યમાન આભા મૂકી ગયા છે. જેના પ્રકાશમાં સહુ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય એ સ્વાભાવિક છે.\n26મી જાન્યુઆરી, 1874માં લાઠીના રાજવી પરિવારમાં જન્મેલા સુરસિંહજી જન્મજાત ઉત્તમ ઊર્મિતંત્ર ધરાવતા હતા. તેઓ સાચે જ એક સંવેદનપટુ સર્જક હતા. રાજવી પરંપરામાં ઉછેર અને દોમદોમ સાહ્યબીની વચ્ચે રહીને પણ એમનાં સર્જનોમાં જે માનવપ્રેમ, પ્રકૃતિપ્રેમ જોવા મળે છે તે આમ આદમીની સંવેદના વ્યક્ત કરે છે. તેમની સરળ વાણી અને હૃદયની સચ્ચાઈ અલગ તરી આવે છે. મબલખ સુખોની માયાજાળ તેમને મોહિત કરતી નથી. નાની વયે રાજ્યાભિષેક અને સુખસગવડોની વણઝાર તેમનામાં રહેલા કવિજીવને રોકી શકતી નથી. માત્ર પંદર વર્ષની ઉંમરે એમણે શરૂ કરેલું કાવ્યસર્જન આયુષ્યના અંત લગી ચાલુ રહ્યું છે બલકે બળવત્તર બનીને મહોરતું રહ્યું છે. શરૂઆતમાં સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ટૂંકું અંગ્રેજી રૂપ STG બનાવી એ નામે કાવ્યો લખતા રહ્યા અને એ પછી ક્રમશઃ ‘કલાપી’ બનીને મહાન કવિ તરીકે પ્રસ્થાપિત થયા.\n અયે બૅગમ…..’ શબ્દોથી શરૂ કરેલ પ્રારંભિક ગઝલ ‘ફકીરી હાલ મ્હારો છે…’માં કલાપીના સમગ્ર જીવનનું જાણે પ્રતિબિંબ ઝિલાયું છે. આ કાવ્યમાં તેમના અંતરના ભાવો અને આરઝુનું આકર્ષક બયાન રજૂ થયું છે. કાવ્ય સર્જનની એમની આ શરૂઆત જ એટલી ભાવવાહી રહી છે કે સહુ કોઈને લાગ્યું કે એક મોટા ગજાના સર્જકનું આગમન થયું છે અને એ પછી તો ‘કલાપી’ તરીકેની તેમની વિરાટ કવિ પ્રતિભાનાં દર્શન સમગ્ર સાહિત્ય જગતમાં સહુને થતાં રહ્યાં.\nગુજરાતી ભાષામાં ‘કલાપી’ના સર્જનની જે અસરો છે તે કલ્પનાતીત છે. કોઈ પણ ગુજરાતી પ્રણયી યુગલ એવું નહીં હોય કે જેણે પરસ્પરના પ્રેમાલાપમાં ‘આપની યાદી’ની પંક્તિઓ ના ટાંકી હોય પ્રેમીજનોના મુખ ઉપર તુરત આવી જાય તેવી અદ્દભુત આ રચના આપણા સાહિત્યની અમર ગઝલ છે. બહારથી પ્રેમીઓની ગઝલ લાગતી આ સદાબહાર રચનાનું આંતર કલેવર પ્રાર્થનાનું છે. સૂફીવાદના આધાર ઉપર લખાયેલી આ ગઝલ, પરમાત્માની ઉપાસના માટેનું શ્રેષ્ઠ કાવ્ય છે. કલાપીના સર્જનમાં ઊંડા ઊતર્યા બાદ આવી અનુભૂતિ જ્યારે ભાવકને થાય ત્યારે તેની દશા ‘શૃંગારશતક’માંથી ‘વૈરાગ્યશતક’ તરફ ગતિ કરનારા ભર્તુહરિ જેવી થાય એ સ્વાભાવિક છે. નવોન્મેષ અને શબ્દોની અદ્દભુત પસંદગી એ ‘આપની યાદી’ની વિશેષતા છે.\n‘આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,\nઆ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની \nઆમાં ‘ઝીણી સિતારી’ શબ્દ પ્રયોજીને કલાપીએ કમાલ કરી નાખી છે. આવા અદ્દભુત શબ્દો ભાગ્યે જ કોઈ રચનામાં જોવા મળે છે. ઈશ્વરને ઝંખવાની તીવ્રતા અને પરમતત્વની પોતાની સાથેની સતત હાજરી મહેસૂસ કરે છે. તેને ગઝલોમાં સુંદર રીતે વ્યક્ત કરે છે. આમાં તેમના તીવ્ર હૃદયભાવો અને સંવેદનની સચ્ચાઈ સહુ કોઈને સ્પર્શી જાય છે. એવું કહેવાય છે કે ભારતમાં જન્મેલ કોઈ પણ સાહિત્ય સર્જક એવો નહીં હોય જેણે રામ અને કૃષ્ણ ઉપર ના લખ્યું હોય એ જ રીતે કહી શકાય કે ગુજરાતી ભાષામાં લખનાર કોઈ પણ કવિ એવો નહીં હોય જે કલાપીનો ચાહક ના હોય એ જ રીતે કહી શકાય કે ગુજરાતી ભાષામાં લખનાર કોઈ પણ કવિ એવો નહીં હોય જે કલાપીનો ચાહક ના હોય આપણા ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી પ્રારંભકાળે ‘કલાપી’થી એટલા બધા પ્રભાવિત હતા કે તેમની ગઝલોનું પઠન કરતાં રડી પડતા. તેઓ કલાપીમય બની જતા. તેમની આ તન્મયતા જોઈ લોકો તેમને ‘વિલાપી’ના ઉપનામથી નવાજતા. સાકી, સનમ, શૂરા આ શબ્દો જાણે ‘કલાપી’ની કાવ્યધારાના પર્યાય જેવા બની રહ્યા છે.\n‘પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,\n…..ઉમર ગુજારી ઢુંઢતાં તુને સનમ’\nસૂફીવા���માં સનમ એટલે સ્વયં ઈશ્વર. ‘કલાપી’ની આ તડપ અને આરઝુ કોઈ દુન્યવી સુખ માટેની તલાશ નથી પરંતુ પરમતત્વ પ્રત્યેની પ્રચંડ લાગણી હતી. નરસિંહ અને મીરાંની માફક ‘કલાપી’ પણ પરમતત્વની ખોજમાં મસ્ત ફકીરી ભાવો ધરાવતા કવિ હતા અને એટલે જ પોતાની કાવ્યસફરના કાફલામાં આ બંને સર્જકોનો સહપ્રવાસી તરીકે તે આદર અને ઉલ્લેખ કરે છે. ‘કલાપી’નો જીવનકાળ ખૂબ જ ટૂંકો એટલે કે તા. 26-1-1874 થી 9-6-1900 સુધી માત્ર 26 વર્ષ. આટલા અલ્પ આયુષ્યમાં કેટલું વિપુલ અને ગુણવત્તાસભર સર્જન તે કરી શક્યા છે એ આશ્ચર્યજનક બાબત છે. કલાપીના નામની આસપાસ જે જાદુ છે તેવો ભાગ્યે જ કોઈ સર્જકની આસપાસ જોવા મળતો હશે. કાવ્યો ઉપરાંત ‘કલાપી’એ પોતાના મિત્રો, સ્નેહીજનો અને આપ્તજનો સાથે સતત પત્રવ્યવહાર કરી દિલના ભાવોનું આલેખન કર્યું છે. ‘કલાપીની પત્રધારા’ એ પણ આપણા સાહિત્યમાં મોટી ઉપલબ્ધિ છે. આ પત્રોમાં ‘કલાપી’નું જીવન, તેમના વિચારો, તત્કાલીન ઘટનાઓ વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. તેઓ પાંચ વર્ષ સુધી લાઠીના રાજવી તરીકે કાર્યભાર સંભાળે છે, કાવ્યસાધના પણ કરે છે, તેમના સમયમાં સમગ્ર ગુજરાતને હચમચાવતો ભયંકર ‘છપ્પનિયો’ દુષ્કાળ પડ્યો હતો. એક શાસક તરીકે તેમના મનોભાવો કેવા હતા એ એક પત્રમાં પ્રગટ થાય છે : ‘એક પણ માણસ આ રાજ્યમાં ભૂખથી ન મરે તો પ્રભુનો મોટો ઉપકાર.’ આ પ્રજાવત્સલ રાજવી સુરસિંહ એટલે કે ‘ગ્રામ્યમાતા’ના સર્જક કલાપી જેમણે આ કાવ્યમાં અમર પંક્તિઓ આપી હતી.\n‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ’ એમ કહીને રાજધર્મને ઉજાગર કર્યો છે અને રાજાની ઉદાર ભાવના પ્રજાને સુખચેન આપી શકે છે તેવો સંદેશ આપ્યો. સમગ્ર રીતે જોઈએ તો તેઓ જે નિષ્ઠાથી શબ્દોનું આલેખન કરી શકતા હતા એટલી જ નિષ્ઠાથી જીવન પણ જીવતા હતા. સર્જન અને જીવન વચ્ચેનો આવો સુભગ સુમેળ એ અલૌકિક ઘટના હોય છે. પરંતુ ‘કલાપી’ સ્વયં એક અલૌકિક સિમાચિહ્ન છે.\n‘ફકીરી હાલ…..’ કલાપીની શરૂઆતની રચના છે. કવિના તીવ્ર મનોભાવો ગઝલની બાનીમાં નકશીકામ બનીને શબ્દ સ્વરૂપ પામ્યા છે. ‘પરેશાની જ રાહત છે’ કહી શકનાર કવિની ખુમારી લાજવાબ છે. ‘એક પ્રેમ’માં ‘મને’ના રદીફ દ્વારા હૃદયભાવોનું આલેખન થયું છે. ‘પ્રેમયુગ ચૂમ્યાં ઘણાં – ખાર ભોંકાયા મને,’ કાંટાના ભોંકાવાની વાત આપણે સાંભળી હતી. પરંતુ અહીં પ્રયોજાયેલ ખાર ભોંકાવાની વેદના સાર્થક થાય છે. પ્રેમમાં વળી શંકા કેવી અને એ પણ ‘કલાપી’ જેવા મુગ્ધ પ્રેમી કરે અને એ પણ ‘કલાપી’ જેવા મુગ્ધ પ્રેમી કરે ‘સ્નેહશંકા’માં કવિના દીલની જાણે કસોટી થઈ છે. ‘હૃદય મારું અરીસો છે’ કહી શકનાર આ સર્જક ખરેખર નિખાલસ લાગણીતંત્ર ધરાવતા હોવાનું વ્યક્ત થાય છે. ‘હમારા રાહ’માં ખૂબ જ વિવરણથી એ પોતાના પંથ વિષે કાવ્ય બાનીમાં વાત કરે છે અને અર્કરૂપ પંક્તિઓ મળે છે :\n‘તમારા કૃષ્ણ ને મોહમદ\nબિરાદર એ બધા મ્હારા\n…… હમારા રાહ છે ન્યારા \nતેમની બિરાદરીમાં આવી હસ્તીઓ બિરાજમાન હોય એ કેટલું રોમાંચક છે. ‘માફી’માં પશ્ચાતાપના ભાવો તો ‘હદ’માં ફનાગીરીનું આલેખન ‘વિના કૈ પાય પસ્તાવું’ આ બંને ભાવો ઉત્કૃષ્ટ રીતે પ્રગટ થયા છે. ‘ત્યાગ’નો ઉપાડ જ આ કવિના સમગ્ર જીવનના સારરૂપ પંક્તિઓ આપે છે.\n‘હું જાઉં છું, જાઉં છું,\n……ત્યાં આવશો કોઈ નહીં,\nસો સો દીવાલો બાંધતાં,\n……ત્યાં ફાવશો કોઈ નહીં.’\n‘હું બાવરો’માં ‘નિગાહેપુષ્પ’ જેવો અદ્દભુત શબ્દ મળે છે તો ‘એક ઈચ્છા’માં હૃદયના ધબકારનું શબ્દાંકન થયું છે અને પ્રભુને આરતભરી પ્રાર્થનારૂપે પ્રગટ થાય છે. ‘ત્હારી બેવફાઈ’ અને ‘એક ફેરફાર’માં કવિના ઋજુ ઉદ્દગારો ‘અને હું જીતમાં હાર્યો’ જેવી પંક્તિમાં ઝિલાયો છે. બંને રચનાઓ નિરાંતે માણવા જેવી છે. ‘ફરિયાદ શાની’માં સનમ સામેના વેધક સવાલોથી રચના અભિવ્યક્ત થઈ છે. ‘હવે આરામ આ આવ્યો’માં ‘છાલાં પડેલા જિગર’ની પીડાનું આલેખન થયું છે. તો ‘ક્રુર માશુક’માં ‘સનમ રાજી, હમ રાજી, ખુદાની એ જ છે મરજી’ એમ કહી ઈશ્વરઈચ્છાને આધીન જીવન માટેની અભિલાષા વ્યક્ત થઈ છે. ‘કલાપી’ના કાવ્ય કલાપનો આ જાણે મધ્યવર્તી સાર છે. ‘ખાકદિલ’માં તત્વજ્ઞાની સખા સાથે જાણે સાયુજ્ય સધાય છે.\n‘અવધૂતની માળા મહીં પારા ફરી લાખો ગયા,\nઆ એક પારો જિંદગીનો ફેરવી તું શું કરે \n‘છેલ્લી જફા’માં આ મનોભાવોનું સુંદર વિસ્તરણ થયું છે. ‘હમારી પિછાન’માં કલાપીના યાદગાર ઉદ્દગાર ‘અમો જોગી બધા વરવા, સ્મશાનો ઢુંઢનારાઓ’ કાવ્યરસિકોને પ્રાપ્ત થયા છે. જેમાં તેઓનો અલગારી મિજાજ પ્રગટ થાય છે. ‘રજાની માગણી’નું સ્પંદન હૃદયસ્પર્શી છે. એમાં સમયાતીત રજાની આર્દ્રતાપૂર્ણ માગણી છે, ‘સ્વર્ગનો સાદ’ આ અલ્પ આયુષ્ય ધરાવનાર સર્જક જાણે પોતાની જ વાત રજૂ કરે છે. મૃત્યુ એ જાણે તેમના મનોજગતમાં સતત પડઘાતું પરિબળ છે. ‘સાકીને ઠપકો’માં ‘કલાપી’નું કથન સોળે કલાએ ખીલી ઊઠ્યું છે અને શ્રેષ્ઠ પંક્તિઓ મળે છે. જેમાં તેમના સમગ્ર જીવનના સારરૂપ શબ્દો પ્રગટ્યા છે :\nસાકી ન���ો મુજને ચડ્યો,\n……. દિલદારનેય ચડ્યો નહીં,\nએ પછીની રચના ‘સનમની શોધ’માં એમણે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં લખ્યું છે:\n‘પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,\n…….ઉમર ગુજારી ઢુંઢતાં તુને સનમ’\n‘સનમને સવાલ’માં મુગ્ધ પ્રેમીના મોહક સ્પંદનો વણાયાં છે અને ‘શરાબનો ઈન્કાર’માં ‘આલમ, પિદર, સાદર, બિરાદર દોસ્તને શું શું નહીં’ એમ કહી એક મદમસ્ત યાદી રજૂ થઈ છે. જે ભાવકને સ્પર્શી જાય તે સ્વાભાવિક છે. આ તમામ રચનાઓમાં શિરમોર અને ગુજરાતની કાવ્ય સૃષ્ટિના ધ્રુવતારક સમી રચના એટલે ‘આપની યાદી’. પૂજ્ય મહાત્મા ગાંધીએ જેનો સમાવેશ આશ્રમ ભજનાવલીમાં કર્યો હતો એવી આ બાહ્યરૂપથી પ્રેમીઓના ઉદગાર જેવી લાગતી પરંતુ હકીકતમાં ઈશ્વરના ચરણકમળોમાં રજૂ થયેલી માનવ હૃદયની ઉત્તમ પ્રાર્થના, એક યુગપ્રવર્તક કૃતિ છે. જેમાં શબ્દે શબ્દ પ્રભુના અસ્તિત્વનો એકરાર છે, ઊંડી અનુભૂતિ છે અને પવિત્ર ભાવોનું નિરૂપણ છે.\n‘આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,\nઆ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની \nઆમાં ‘ઝીણી સિતારી’ શબ્દનું પ્રાગટ્ય અદ્દભુત છે. શબ્દનું આવું નકશીકામ ‘કલાપી’ જેવા સર્જક જ કરી શકે. ‘ફકીરી હાલ મ્હારો છે’ થી પ્રારંભ થયેલ કલાપીની ‘આપની યાદી’ નિશ્ચિતપણે એક ચરમસીમા છે. આવી રચનાઓ કાયમ નથી પ્રગટતી. તેનું સર્જન ઐતિહાસિક ઘટના હોય છે અને ‘કલાપી’ જેવા સર્જક પણ સદીમાં ક્યારેક જ પ્રગટતા હોય છે.\n[કુલ પાન : 65. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-9. ઈ-મેઈલ : info.npm@gmail.com ]\n« Previous ….તો કહેવાય નહીં – એચ. બી. વરિયા\nકચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ\nમનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી ... [વાંચો...]\nગૌરી – ચન્દ્રકાન્ત શેઠ\nગૌરી મારી પરમ શુભેચ્છક-હિતચિંતક રહી છે. મને યાદ છે બોરવાળા પ્રસંગો. ગૌરીને બોર ખૂબ ભાવતાં. મને એ કહે, ‘પેલી તલાવિયાની બોરડી પર મજાનાં બોર લાગ્યાં છે.’ ને હું એ વાતનો મર્મ તુરત જ સમજી જતો. સાંજે એના પગ આગળ મારાં ખમીસ-ચડ્ડીન���ં બધાંયે ખિસ્સાં ઠાલવતો. લિસ્સાં; ચમકતાં બોર, શબરીની જેમ હું ચાખીને નહોતો લાવતો એટલું જ. ગૌરી બોર લે, ચાખે અને ... [વાંચો...]\nપડછાયા વગરનો પિંડ – મીરા ભટ્ટ\n(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ઝાંબિયાની રાજધાની લુસાકામાં એક પ્રાણીબાગ છે, જ્યાં જુદાં જુદાં પાંજરાંમાં જુદાં જુદાં પ્રાણીઓને રાખવામાં આવ્યાં છે અને દરેક પાંજરા ઉપર જે-તે પ્રાણીનું નામ લખ્યું છે – વાઘ, વરુ, સિંહ, શિયાળ વગેરે. બધાં પાંજરાંને અંતે એક સાવ ખાલી પાંજરું આવે છે, તેમાં કોઈ પશુ-પંખી-પ્રાણી નથી. કેવળ સામે એક મોટો આદમકદ અરીસો ગોઠવ્યો છે. તમે પાંજરાંની સામે ... [વાંચો...]\n19 પ્રતિભાવો : ઓલટાઈમ ગ્રેટ પોએટ : ‘કલાપી’ – રમેશ ઠક્કર\nઅમર કવિની રચનાઓ વાંચી અને ૨૬ વર્ષનુ આયુષ્ય નિહાળી આંખ ભિંજાઈ જાય છે.\nપેદા થયો છું ઢુંઢવા તુને સનમ,\n…….ઉમર ગુજારી ઢુંઢતાં તુને સનમ’\nગઝલ ભગવાનને સંબોધીને લખી છે કે પ્રેમિકાને સંબોધીને લખી છે. એના પર ઘણા સંશોધન પણ થયા છે.અમારે તો એટલુ જ કહેવાનું કે ‘કલાપી’ માટે તો પ્રેમ જ ઈશ્વર હતો…\nરાજેશ જોશી ‘આરઝુ’ says:\nએક માન્યતા એવી પણ છે કે ‘કલાપી’ એ આ કવિતા ‘મોંઘી’ માટે લખી હતી.\nસુરતાની વાડી ના મીઠા મોરલા કલાપીની સર્વ ગઝલોને આવરી લેતો લેખ પ્રત્યેક કવિતા પ્રેમી સહ્રદયિ વાચકને કેકારવ ના ધ્વનિ મા તરબોળ કરવા સક્ષમ છે.\nકલાપી દરેક ગુજરાતી ના દિલમાં વાસ કરે છે. ઓછુ જીવીને અમર થઇ ગયા.\nથોડા મા ઘણુ જણાવી દિધુ રમેશભઇએ. આભાર.\nસુરતાની વાડીનો મોરલો યાદ કરાવી\nસુન્દર દર્શન કરાવવા બદલ આભાર \nખરેખર અદ્ ભુત…ગુજરાતી સાહિત્યના અદના કવિ કલાપીને પુનઃ જીવન્ત બનાવવા બદલ આભાર.\nકલાપી માટે તો એટ્લું જ કહેવું કે\n“યારી ગુલામી શું કરું તારી સનમ \nગાલે ચૂમું કે પગની પાનીએ સનમ \nસદા બહાર કવિ કલાપિ…….અન્તર ના તાર ઝનઝનિ ઉથે…..દિલ નિ દરેક સવેદના ને ઉજાગ કરે………….\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/photographers/1460531/", "date_download": "2019-06-19T10:53:25Z", "digest": "sha1:RIXHRFXXTVKUXIJ66PAKZH6A3LBH6T7U", "length": 3419, "nlines": 81, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 26\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ\nસેવાઓ લગ્નની ફોટોગ્રાફી, આલ્બમ, લગ્ન પહેલાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, રિસેપ્શન ફોટોગ્રાફી, લગ્ન પછીની ફોટોગ્રાફી, બાળકોની ફોટોગ્રાફી, ફેશન ફોટોગ્રાફી, પોર્ટ્રેટ ફોટોગ્રાફી, ફૂડ ફોટોગ્રાફી, જીવનશૈલી ફોટોગ્રાફી, પ્રસંગની ફોટોગ્રાફી\nમુસાફરી કરવા સક્ષમ હા\nબધા ફોટા મોકલો હા\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી, મરાઠી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 22, વિડીયો - 4)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/firing-in-mall-munich-germany-029692.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:23:20Z", "digest": "sha1:5XSGZ5XK2AEFVL7FH4GGNAAG7GIXSHDE", "length": 9704, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "જર્મનીના મ્યૂનિચમાં શોપિંગ સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ, વધુ એક હુમલો | firing in mall munich germany - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n2 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર���થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજર્મનીના મ્યૂનિચમાં શોપિંગ સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ, વધુ એક હુમલો\nજર્મનીના મ્યૂનિચ શહેરના જાણીતા શોપિંગ સેન્ટરમાં કેટલાક હુમલાખોરોએ અચાનક ધૂસી જઇને અંધાધૂંધ ફાયરિંગ કરવાની શરૂ કરી છે. જેનાથી અત્યાર સુધીમાં 10 લોકોની મોતની ખબર છે. સુરક્ષા દળોએ મોલને ચારે બાજુથી ધેરી લીધો છે. અને મોલને ખાલી પણ કરવામાં આવ્યો છે.\nહાલ તેવા પણ સમાચારો આવી રહ્યા છે કે મોલ સિવાય ત્યાંના મેટ્રો સ્ટેશનમાં પણ હુમલો થયો છે. જો કે રાતના 11 વાગ્યા સુધીમાં મૃતકોની સંખ્યા અને હુમલા અંગે કોઇ સ્પષ્ટ જાણકારી નથી મળી શકી. પ્રાપ્ત જાણકારી મુજબ મોલમાં આવેલ ફાર્મસીની દુકાનથી ગોળીબારી શરૂ થઇ હતી.\nનોંધનીય છે કે આ મોલ તે જગ્યા પર બનાવવામાં આવ્યો છે જ્યાં 1972માં ઓલંમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ મોલ તેની ચારે બાજુએ આવેલી કાચની દિવાલો માટે જાણીતો છે.\nકાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, શરતો સાથે વિદેશ જવાની મંજૂરી\nગંભીર બિમારીના શિકાર બન્યા અનિલ કપૂર, ઈલાજ માટે જશે જર્મની\nપેન્ટમાં જીવતો સાપ છૂપાવીને ફ્લાઈટમાં જવાની કોશિશ કરી રહ્યો હતો આ શખ્સ\nજર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છેઃ ખડગે\nદિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો\nHOT: આ ટીનએજ એથલિટ બની છે ઇન્ટરનેટ સેન્સેશન\nIIM બેંગલુરુએ કરી જર્મનીની ટોપ B-School સાથે ભાગીદારી\nજર્મનીના એવા કાયદાઓ, જે જાણીને ચોંકી ઉઠશો તમે\n બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ\nVideo: આ સલૂનમાં મસાજ એક જીવતો અજગર આપે છે\nBizzare: એવો શિયાળો કે શિયાળ પણ થીજી ગયું\nબર્લિનમાં ISIS નો આતંકી હુમલો, ખીચોખીચ ભરેલા બજારમાં લોકોને ટ્રકથી કચડ્યા, 12 ના મોત\ngermany terror attack munich જર્મની આતંકી હુમલો મ્યુનિચ\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/after-losing-brekgit-these-major-countries-india-will-join-the-uk/", "date_download": "2019-06-19T11:26:38Z", "digest": "sha1:63QBZU4NBVDGWZM272PFTJQ2OZP6Q3H4", "length": 13841, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "બ્રેક્જિટમાંથી દૂર થયા બાદ ભારતને આ મુખ્ય દેશોમાં શામેલ કરશે બ્રિટન | after losing brekgit these major countries india will join the uk - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nબ્રેક્જિટમાંથી દૂર થયા બાદ ભારતને આ મુખ્ય દેશોમાં શામેલ કરશે બ્રિટન\nબ્રેક્જિટમાંથી દૂર થયા બાદ ભારતને આ મુખ્ય દેશોમાં શામેલ કરશે બ્રિટન\nલંડનઃ બ્રિટન સરકારે પરસ્પર ફાયદા અંગેના કરાર અંતર્ગત 28 દેશોને યુરોપિયન સંઘથી હટાવવા માટે પોતાની વાર્તા યોજના પર એક નીતિગત દસ્તાવેજ રજૂ કર્યો છે. જેમાં બ્રેક્જિટ બાદ વધારે મજબુત વ્યાપારી સંબંધો માટે પોતાના લક્ષ્યની યાદીમાં ભારતને મુખ્ય દેશોમાં શામિલ કરવામાં આવશે. બ્રેક્જિટ પર ડેવિડ ડેવિસે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું છે કે બ્રિટન પરસ્પર ફાયદાના કરાર અંતર્ગત યુરોપિયન સંઘને હટાવવાનું વલણ અપનાવી રહી છે. ડેવિસે સંસદમાં કહ્યું છે કે સોથી સારા દિવસો હવે આવવાના છે.\nબ્રેક્જિટ બાદ બ્રિટનમાં રહેનારા યુરોપીયન સંધમાં નાગરિકોના અધિકારો માટે એક સવાલના સંદર્ભમાં કહ્યું છે કે હું લોકોને બ્રિટનની બહાર નહીં મોકલું. સરકાર ગ્રેટ રિપીલ બિલ પહેલાં વધુ એક શ્વેત પત્ર પ્રકાશિત કરશે. આ બીલ 28 સદસ્યો વાળા આર્થિક બ્લાકમાં બ્રિટનના નિકળવાની બ્રિટનની આશાનું ઔ���્ચારિક એલાન છે. ઉલ્લેખનીય છે કે બ્રેક્જિટ વાર્તા શરૂ કરવા પર બ્રિટિશ પ્રધાનમંત્રી ટેરીજા મેએ જરૂરી સંસદીય મંજૂરી મળ્યા બાદ એક દિવસ બાદ સરકારે પોતાની વાર્તા યોજના પર એક શ્વેત પત્ર પ્રકાશિત કર્યો છે.\nશ્વેત પત્રમાં બ્રેક્જિટ માટે 12 વાર્તા ઉદ્દેશ્યોની ચર્ચા કરી છે. જે અંગે બ્રિટિશ પ્રધાનમંત્રીએ ગત મહિને પોતાના ભાષણમાં જણાવ્યું છે. બ્રિટિશ સરકારે શ્વેતપત્રમાં લખ્યું છે કે અમે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ભારત જેવા દેશો સાથે ભવિષ્યમાં વ્યાપારી સંબંધો પર ચર્ચા કરી છે. શ્વેતપત્રમાં કહ્યું છે કે આ વિભાગ વ્યાપક રીતે દુનિયા સાથે વ્યવસાય અને રોકાણના સંબંધોને પ્રગાઢ કરવાની બ્રિટનની આંકાક્ષાનું નેતૃત્વ કરશે. ચીન, બ્રાઝીલ, ખાડીના દેશો સહિત અનેક દેશો લંડન સાથે વ્યવસાય કરવામાં રસ ધરાવી ચૂક્યાં છે.\nનહીં સુધરે કપિલ શર્મા, સુનીલ માટે બોલી રહ્યો છે અપશ્બદો\nકુલભૂષણ જાધવનાં મામલે USમાં વિરોધ પ્રદર્શન, કહ્યું “પાકિસ્તાન ચપ્પલ ચોર”\nચૈત્રી નવરાત્રિનું અંતિમ નોરતું, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું\nવિદેશી ભાષાને તમારા કાનમાં ટ્રાન્સલેટ કરી અાપતા ઈયરફોન શોધાયા\nબિસ્મિલ્લા ખાનના પદ્મભૂષણ એવોર્ડને ઊધઈ ચડી ગઈ\nઅનેક રીતે શુભ ફળ આપે છે અમાસ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nઅમેરિકી વિજ્ઞાનીઓએ તૈયાર કર્યુ એવું બ્લેન્કેટ…\nબગદાદીનો વી‌ડિયો અમેરિકા સહિત સમગ્ર દુનિયાને…\nઅહીં છે વિશ્વનું સૌથી ટોલેસ્ટ-ફાસ્ટેસ્ટ અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42631", "date_download": "2019-06-19T11:40:37Z", "digest": "sha1:JUL2BYA3QUGL5WISBSSEJ6W3SR6QPGEC", "length": 9311, "nlines": 130, "source_domain": "www.loksansar.in", "title": "શાળાનું તઘલખી નિર્ણયઃ ફી ન ભરનારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી અળગા રાખ્યા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Gandhinagar શાળાનું તઘલખી નિર્ણયઃ ફી ન ભરનારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી અળગા રાખ્યા\nશાળાનું તઘલખી નિર્ણયઃ ફી ન ભરનારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી અળગા રાખ્યા\nખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આ���ે છે. તેનો ઘણા મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. શાળામાં ફીથી કંટાળેલા વાલીઓ દ્વારા અમદાવાદમાં મોટા પાયે આન્દોલન પણ કરવામાં આવ્યું હતું છતા કેટલીક શાળામાં પોતાની મનમાની ચલાવે છે. આવી શાળાઓમાં અમદાવાદના આનંદનગરની કામેશ્વર સ્કુલમાં આવું જ કંઇક બન્યું છે. શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકીને વિદ્યાર્થીઓને પરિક્ષાથી વંચિત રાખતા વાલીઓએ કામેશ્વર સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો.આનંદનગર વિસ્તારમાં આવેલી કામેશ્વર સ્કુલમાં પરિક્ષા યોજાઇ રહી છે ત્યારે સ્કુલે ધો. ૫ થી ૮નાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફી ન ભરતા અન્ય ક્લાસમાં બેસાડવામાં આવતા હોબાળો મચ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ચોથા ક્વાટરની ફી બાકી હોવાને કારણે સ્કુલ દ્વારા ૩૬૫ જેટલા વિદ્યાર્થીઓને પહેલા ગ્રાઉન્ડમાં અને ત્યારબાદ ક્લાસમાં બેસાડીને વાલીઓને ફી ભરવા માટે ફોન કરવામાં આવ્યા હતા.\nમાત્ર એક જ વિદ્યાર્થીનીને વાલીના આક્રોશબાદ પરિક્ષા આપવા દેવાઇ હતી. તો બીજી તરફ સ્કુલે પણ પોતાની ભુલ સ્વીકારતા બાળકોને અન્ય ક્લાસમાં બેસાડ્‌યાની વાત કબુલી હતી પરંતુ પરિક્ષા તો તમામની લેવાઇ હોવાનુ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીની ફી બાકી હોય ત્યારે વિદ્યાર્થીને પરિક્ષાથી દુર રાખી શકાય નહી.\nPrevious articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nNext articleમોડાસામાં નિઃ શુલ્ક “સર્વરોગ નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું\nનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન\nસાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ\nસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nવડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ગૃહમંત્રીએ ફોરેન્સિકની મુલાકાત લીધી\nઆગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧થી ૧૨નાં તમામ માધ્યમનાં પુસ્તકો બદલાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00006.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/videopad-video-editor-windows-7/", "date_download": "2019-06-19T12:42:41Z", "digest": "sha1:2DMRQHPNGZ75NEEUH4WLAQT4XRUT3T3Q", "length": 3336, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો VideoPad Video Editor Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nVideoPad Video Editor Windows 7 - ફાઇલો કન્વર્ટ કરવાની ક્ષમતા સાથે વિધેયાત્મક વિડિઓ સંપાદક. આ એપ્લિકેશન 4 કે રિઝોલ્યુશન સાથે ડેટા પર પ્રક્રિયા કરવામાં સક્ષમ છે, જેમાં ચિત્ર ગુણવત્તા બદલવાની રીત, ફરીથી રંગીન, રંગ લાક્ષણિકતાઓને સમાયોજિત કરવા અને ફોર્મેટ રૂપાંતરણનો સમાવેશ થાય છે.\nવિડિઓ એડિટર ઇન્ટરફેસ ડ્રેગ અને ડ્રોપને સપોર્ટ કરે છે, તેમાં પ્રભાવ પેનલ, ફેરફારોનું વૃક્ષ અને પરિણામો જોવા માટે પ્લેયર શામેલ છે. પ્રોગ્રામ વધારાના રૂપાંતર વિના વિડિઓના કદને સમાયોજિત કરવામાં સક્ષમ છે, કેટલાક ફિલ્ટર્સનો ઉપયોગ કરીને ડેટા પ્રોસેસિંગ માટે વપરાશકર્તા પ્રોફાઇલ્સ બનાવવાની સપોર્ટ કરે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ VideoPad Video Editor સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nસૉફ્ટવેર લાઇસન્સ: ટ્રાયલ સંસ્કરણ\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: NCH Software\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/easing-of-fdi-norms-to-support-investment-gdp-growth-fitch/", "date_download": "2019-06-19T11:08:13Z", "digest": "sha1:DFONH5WPDF2BJ2BQM4PLTE2O632H6A6U", "length": 12001, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "સરળ એફડીઆઈના નિયમથી જીડીપીમાં વૃદ્ધિ થશેઃ ફિચ | Easing of FDI Norms to Support Investment, GDP Growth Fitch - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ ���ય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસરળ એફડીઆઈના નિયમથી જીડીપીમાં વૃદ્ધિ થશેઃ ફિચ\nસરળ એફડીઆઈના નિયમથી જીડીપીમાં વૃદ્ધિ થશેઃ ફિચ\nમુંબઇ: સરકારે તાજેતરમાં જ ૧૫ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના નિયમોમાં સરળીકરણ કર્યું છે, જેના પગલે દેશની આર્થિક વૃદ્ધિમાં સુધારો જોવાશે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચના જણાવ્યા પ્રમાણે સરકારના આ પ્રયાસોના કારણે રોકાણમાં વૃદ્ધિ થશે તથા જીડીપી વધશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫માં વર્ષમાં જીડીપીનો દર ૭.૫ ટકા રહેશે અને વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં જીડીપી વૃદ્ધિદર વધીને આઠ ટકાની સપાટીએ પહોંચી જશે.\nફિચના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સરકારે વીજળી વિતરણ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે જાહેર કરેલી યોજનાથી એવા સંકેતો મળે છે કે સરકાર આર્થિક સુધારાના માર્ગે મજબૂત રીતે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં પ્રાઇવેટ બેન્કો, ડિફેન્સ સહિત ૧૫ સેક્ટરમાં એફડીઆઇના નિયમોમાં છૂટ આપી છે. જેના કારણે દેશમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ વધે તેવી શક્યતા છે.\nઅક્ષય પટેલના મોતનાં પ્રકરણમાં સાળા અને બનેવીની ધરપકડ\nગુજરાતની ટીમ સાથે જોડાયો જાડેજા, ટીમે કર્યું આવી રીતે વેલકમ\nદિવાળી બાદ IT વિભાગ કરચોરો પર ત્રાટકશેઃ ૧ર,૦૦૦ની યાદી તૈયાર\nદાનના પૈસાની ચોરી કરવી એમાં કશું ખોટું નથીઃ શિરડીના મંદિરના મહંત\nભારતમાં ટ્રમ્પ ટાવર્સ ઉભા કરવાના હેતુથી ટ્રમ્પના પુત્રનું ભારતમાં આગમન\nKarnataka: કોંગ્રેસના બે ઉપમુખ્યમંત્રીના પ્રસ્તાવને ફગાવી દેતું જેડીએસ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42633", "date_download": "2019-06-19T10:50:44Z", "digest": "sha1:PGT7YD7ZZDI5JCZNARWPJUGO5TXQRBUV", "length": 8030, "nlines": 130, "source_domain": "www.loksansar.in", "title": "મોડાસામાં નિઃ શુલ્ક \"સર્વરોગ નિદાન કેમ્પ\" નું આયોજન કરવામાં આવ્યું - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા ���ને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Gandhinagar મોડાસામાં નિઃ શુલ્ક “સર્વરોગ નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું\nમોડાસામાં નિઃ શુલ્ક “સર્વરોગ નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું\nમોડાસામાં નગરપાલિકા ટાઉન હોલ ચાર રસ્તા ખાતે શ્રમિક-મજદૂર તથા જાહેર જનતા માટે સર્વ રોગ નિદાન કેમ્પનું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો મજદૂરોએ આ કેમ્પમાં નિદાનનો લાભ લીધો. આ આયોજનમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-અરવલ્લી, જિલ્લા-તાલુકા આરોગ્ય શાખા, નગરપાલિકા મોડાસા તથા ગાયત્રી પરિવાર-મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો.\nઆ આયોજનમાં ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા વિશેષમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શ્રમિકો-મજદૂરોને તથા જાહેર જનતાને વ્યસનોથી થતાં નૂકશાન તથા વ્યસન છોડવા શું કરવું જોઈએ તેવાં માર્ગદર્શન હેતુ વિશેષ પ્રદર્શની લગાવવામાં આવી. આ નિઃ શુલ્ક સેવા કેમ્પ આયોજનમાં તા.૧૧ જાન્યુઆરી સર્વરોગ નિદાન તથા ૧૨ જાન્યુઆરી ના રોજ થેલેસેમિયા નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.\nPrevious articleશાળાનું તઘલખી નિર્ણયઃ ફી ન ભરનારા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી અળગા રાખ્યા\nNext articleગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ\nનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન\nસાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ\nસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nગાંધીનગરમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ\nઅસ્થિર મગજની મહિલાને નારીગૃહમાં મોકલાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%86%E0%AA%82%E0%AA%95%E0%AA%A1%E0%AA%BE%E0%AA%95%E0%AB%80%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%80", "date_download": "2019-06-19T11:08:03Z", "digest": "sha1:JEOHTV52TYPNDYIRFU6KAAZXP2FVDN7V", "length": 3165, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "આંકડાકીય માહિતી - વિકિસ્રોત", "raw_content": "\nપાના સંબંધી આંકડાકીય માહિતી\n(ચર્ચા પાના અને નીર્દેશીત પાના સહિત વિકિના બધા પાના) ૨૫,૪૩૬\nવિકિસ્રોત શરૂ થયા પછી ફેરફાર થયેલ પાના ૧,૦૬,૬૨૯\nપાનાં દીઠ સરેરાશ ફેરફારો ૪.૧૯\nસભ્ય સંબંધી આંકડાકીય માહિતી\nનોંધણી થયેલા સભ્યો (સભ્યોની યાદી) ૨,૨૬૯\nસક્રીય સભ્યો (સભ્યોની યાદી)\n(સભ્ય કે જેમણે છેલ્લા ૩૦ દિવસોમાં ફેરફારો કર્યાં છે) ૧૦\nબૉટો (સભ્યોની યાદી) ૭\nસાઇસૉપ/પ્રબંધકો (સભ્યોની યાદી) ૩\nરાજનૈતિકો (સભ્યોની યાદી) ૦\nકારભારી (સભ્યોની યાદી) ૦\nખાતું ખોલનારા (સભ્યોની યાદી) ૦\nઆયાતકારો (સભ્યોની યાદી) ૦\nઆંતર વિકિ આયાત (સભ્યોની યાદી) ૦\nIP પ્રતિબંધ છૂટછાટ (સભ્યોની યાદી) ૦\nદેખરેખ રાખનાર (સભ્યોની યાદી) ૦\nCheck users (સભ્યોની યાદી) ૦\nમંજૂર સભ્યો (સભ્યોની યાદી) ૦\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/the-system-was-struck-by-four-road-presses-from-sal-hospital/", "date_download": "2019-06-19T11:03:30Z", "digest": "sha1:5ICNU7PLDWZZQFWFHWHJKVMYBNUB3XVV", "length": 12759, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "સાલ હોસ્પિટલથી સતાધાર ચાર રસ્તાનાં દબાણો પર તંત્ર ત્રાટક્યું | The system was struck by four road presses from Sal Hospital - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસાલ હોસ્પિટલથી સતાધાર ચાર રસ્તાનાં દબાણો પર તંત્ર ત્રાટક્યું\nસાલ હોસ્પિટલથી સતાધાર ચાર રસ્તાનાં દબાણો પર તંત્ર ત્રાટક્યું\nઅમ��ાવાદ: રસ્તાનાં દબાણને હટાવીને તેને ખુલ્લા કરવાના મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શહેરભરમાં હાથ ધરેલા અભિયાન હેઠળ આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણની ત્રણ ગાડી અને પચીસ મજૂરોના કાફલા સાથે સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીનાં દબાણ પર ત્રાટકી હતી.\nમ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સીધી સૂચનાથી શહેરભરના દબાણગ્રસ્ત રસ્તાને ખુલ્લા કરવાની ઝુંબેશ ચાલી રહી હોઇ તેને લોકો આવકારી રહ્યા છે. ગઇ કાલે પાનકોરનાકાથી ગાંધીરોડથી પાંચકૂવા દરવાજા સુધીના રોડ પરનાં દબાણ દૂર કરવાની કામગીરી તંત્રે હાથ ધરી હતી.\nલો ગાર્ડનના ખાણી-પીણી બજારનાં દબાણનો સફાયો કરવા ઉપરાંત ગાંધીરોડ પરનું ઓપરેશન ડિમોલિશન ચર્ચાસ્પદ બન્યું હતું. આશરે બે કિમી લંબાઇના રસ્તાને દબાણમુક્ત થયેલો જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા.\nદરમ્યાન આજે સવારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલ ચાર રસ્તાથી સતાધાર ચાર રસ્તા સુધીના રસ્તા પરનાં દબાણને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી, જે અંતગર્ત સન એન સ્ટેપ કલબ તેમજ ઓનેસ્ટના પાર્કિંગનાં દબાણને હટાવાયાં હતાં. આ રસ્તા પરની ફૂટપાથ સહિતના ભાગને પાર્કિંગ તેમજ રાહદારીઓની મોકળાશપણે અવરજવર માટે ખુલ્લો કરાયો હતો.\nશાકભાજીમાં સોંઘવારીઃ ઢગલા અને નંગ પર વેચાવા લાગ્યું\nદેશહિત માટે અયોધ્યામાં કારસેવકો પર ચલાવી હતી ગોળી: મુલાયમ\nસુરક્ષાને લઇ કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, મહિલા સુરક્ષામાં કરાશે વધારો\nપ્રેગ્નન્સી દરમિયાન એક્સર્સાઈઝ કરવી સલામત અને ફાયદાકારક\nપેરિસ સમજુતી ભાવિ પેઢી માટે વિશ્વનો સંયુક્ત વારસો : મોદી\nકમલનાથ રાજ્યપાલને મળ્યા: 17મીએ શપથવિધિની શક્યતા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામન��ં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://web.khidkiapp.com/tag/Mahisagar/2", "date_download": "2019-06-19T11:45:42Z", "digest": "sha1:26NCPZ36G33FG4UTZYPN7F2JFJUUDNLD", "length": 2930, "nlines": 42, "source_domain": "web.khidkiapp.com", "title": "Mahisagar - समाचार", "raw_content": "\nmahisagar : શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર\nઅરવલ્લી: વિવિધ સહાય યોજનાઓ મુદ્દે યોજાયો કૃષિ મહોત્સવ 17-6-2019\nમહીસાગરમાં સંતરામપુર તાલુકા ખાતે કૃષિ મહોત્સવ 2019 અંતર્ગત બારીકોટા ગામે - માન.\nઅરવલ્લી - શણગાલ ગામના આ વ્યક્તિએ કર્યું શિક્ષણ માટે જીવન કુરબાન\nમહીસાગર જીલ્લામા આજે વહેલી સવારથી જ મેધરાજાની ધીમી ગતિએ થઈ રહેલી શરુઆત\nમહીસાગર જીલ્લાનો કૃષિ મહોત્સવ બેતાલીસ પાટીદાર સમાજ ધોળી ખાતે રાજય કક્ષાના\nઅરવલ્લી ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ યોજાયો\nઅરવલ્લીઃ કલકત્તામાં ડોકટર પર હુમલાનો વિરોધ અરવલ્લી જિલ્લામાં\n���રવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો\nવરસાદના કારણે mahisagar ના kadana dam માં પાણીની આવક\nમહીસાગર જીલ્લાનો કૃષિ મહોત્સવ બેતાલીસ પાટીદાર સમાજ ધોળી ખાતે યોજાયો\nઅરવલ્લી યાત્રાધામ શામળાજી માં પૂર્ણિમા ના દર્શન દૂર દૂર થી ભગવાન શામળિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42634", "date_download": "2019-06-19T10:52:42Z", "digest": "sha1:55UOP33TZIOPDOKORVUGBGLHTIGGMNQE", "length": 8427, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "ગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Gandhinagar ગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ\nગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ\nગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા વનસંરક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરૂણા અભિયાન અંતર્ગત નગરજનોમાં જાગૃત્તિ લાવવાના ઉમદા આશયથી બાઇક રેલી અને પગપાળા રેલીનું આયોજન ધ- ૪ નર્સરી ખાતેથી કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા અને જિલ્લા વનસંરક્ષક અધિકારી એસ.એમ.પાંડોરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.\nઆ પ્રસંગે ગાંધીનગરના ૩૦૦ ટુ- વ્હીલર ચાલકોને દોરીથી બચવા માટેનું સેફટી ગાર્ડ તેમના વાહનમાં વિના મૂલ્યે લગાવી આપવામાં આવ્યું હતું. બાઇક રેલી ધ- ૪ નર્સરી થી ધ-૫, ચ-૫, વિધાનસભા, ચ-૩, ધ-૩ થઇને ધ-૪ નર્સરી ખાતે પરત આવશે. તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા ધ- ૪ નર્સરીથી કલેકટર કચેરી, ધ-૩ સર્કલ થી ધ-૪ નર્સરી સુધીની રેલી યોજવામાં આવશે. તે સમગ્ર માર્ગ પર જન જાગૃત્તિના નારા અને બેનર્સ સાથે ફરી હતી.\nઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વનસંરક્ષક કચેરીના એ.એસ.એફ એન.વી.ચૌધરી, ભરતભાઇ દેસાઇ સહિત જિલ્લા વન સંરક્ષકની કચેરી���ા કર્મયોગીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.\nPrevious articleમોડાસામાં નિઃ શુલ્ક “સર્વરોગ નિદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું\nNext articleકોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર કામ નહિં કરનારને પાણીચું અપાશે\nનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન\nસાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ\nસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસે- ૨૪ જર્જરિત પોલીસ ચોકી મરામત કરી કાર્યરત કરવા માંગ\nપૂર્વ CM કેશુભાઇએ તબીયત બગડતાં ગાંધીનગર સિવિલમાં સારવાર લીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42788", "date_download": "2019-06-19T11:46:39Z", "digest": "sha1:ZHXAARKSBRI5AJXHR6XUOZNGEWF6TZRH", "length": 12544, "nlines": 136, "source_domain": "www.loksansar.in", "title": "મકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh મકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે\nમકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે\nપોષ શુદ આઠમને સોમવાર તા. ૧૪-૧-૧૯ના રાત્રે ૭.પ૦ કલાકે સુર્ય ધન રાશી માંથી મકર રાશીમાં પ્રવેશ કરે આથી જયોતિષ અને પંચાગના નિયમ પ્રમાણે જો સુર્ય દિવસ આથમ્યા પછી રાશી બદલતો હ���ય તો સંક્રાંતિનું મહત્વ બીજા દિવસે ગણાય આથી આ વર્ષે ધાર્મિક રિતે મંકરસંક્રાતિનું મહત્વ તા. ૧પ-૧-૧૯ને મંગળવારનું રહેશે.\nઆ વર્ષે તા. ૧૪-૧-૧૯થી શાકભરી નવરાત્રીનો પ્રારંભ થશે તથા તા. ૧પ-૧-૧૯ના મકરસંક્રાંતિનું દાન પુણ્યના મહત્વની સાથે આ દિવસે ભૈમ અશ્વિની યોગ એટલે કે અમૃત સિધ્ધિયોગ પણ છે. જે દાન પુણ્ય માટે પુજા પાઠ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તા. ૧પ-૧-૧૯ના અમૃત સિધ્ધિયોગ સવારના ૭.ર૯ થી બપોરે ૧.પ૬ સુધી છે. વિક્રમ સંવત ર૦૭પ તથા ઈ.સ. ર૦૧૯ના મકરસંક્રાંતિનુ ફળ કથન તા. ૧૪-૧-૧૯ના રાત્રે ૭.પ૦ કલાકે સુર્ય મકર રાશિમાં પ્રવેશતા કમુહુર્તા પુરા થશે અને તા. ૧પ-૧-૧૯થી શુભ કાર્યોની શરૂઆત થશે.\nવાહન :- સિંહ, ઉપવાહન ગંજ, વસ્ત્ર : સફેદ, તિલક : કસ્ત્રી, જાતિ : દેવ, વારનામ : દવાંક્ષી, નક્ષત્ર નામ : દવાંક્ષી, પુષ્પ : ચંપો, વય : બાલ્ય, મીક્ષણ : અનાજ, આભુષણ : પ્રવાલ, પાત્ર : સોનુ, કંચુકી : વિચિત્ર, સિષિતિ : બેઠેલી, આપુધ : બંધુક, આગમન : દક્ષિણ, મુખ : પશ્ચિમ, દ્રષ્ટિ : ઈશાન, ગામન : ઉત્તર.ે\nસંક્રાતિ માટે એમ માનવામાં આવે છે કે જે -જે વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે સંબંધ થાય તે મોંઘી થાય. મુહુર્તની હોવાથી વરસાદ સારો પડે સફેદ વસ્તુમાં દુધ ખાંડના ભાવ વધે બાળકોની તકેદારી રાખવી જરૂરી બનશે. દક્ષિણમાંથી આવી અને ઉત્તમાં જાય છે. ઈષ્ટિ ઈશાન ખુણામાં છે આથી ભારતમાં ઈશાન બાજુ જોતા ઉત્તરપ્રદેશ બાજુના લોકોની સુખાકારી વધે સાથે સાઉથ ભારતમાં પણ પ્રગતિ થાય.\nસંક્રાંતિ દરમ્યાન તલનું મહત્વ વધારે છે. ૧. તલ ખાવા, ર. તલના તેલનો શરીરે લેપ કરવો. ૩ઉ તલનો હોમ કરવો, ૪. તલનું દાન દેવુ, પ. તલવાળુ પાણી પીવુ, ૬. તલવાળા જળથી સ્નાન કરવું.\nમંગળવારે તા. ૧પ-૧-૧૯ના દિવસે આખો દિવસ દાન પુણ્ય માટે શ્રેષ્ટ છે આ દિવસે ગાયોને ધાસ ચારો નાખવો સુર્ય નારાયણને અર્ધ આપવું તર્પણ કરાવું મહાદેવજીને કાળા તલ ચડાવા શિવપુજન કરવુ ફળ દાયક છે.\nબારેરાશીના લોકોએ દાનની વિગત સિંહ ધન મીન : સફેદતલ, ધી. ખાંડ, રૂપાનું ધન, સફેદ કાપનું દાન, વૃષભ – કન્યા મકર :- કાળુ કાપડ, કાળા તલ, સ્ટીલનુ વાસણ, કર્ક તુલા કુભ :- ઘઉ, ગોળ, લાલ કાપડ લાલ તલ, ત્રાંબાનું વાસણ, મેષ – મિથુન – વૃશ્વિક : ચણાની દાળ, પીળુ કાપડ, પિત્તળનું વાસણ આ ઉપરાંત મકર સંક્રાતિનું વિવિધ પ્રદેશોમાં મહત્વ જોઈએ તો મહારાષ્ટ્રમાં આ દિવસે તીલ ગુલ નામનો હલવો એક બીજાને વહેચવાનો રીવાજ છે. દક્ષિણ ભારતમાં આ દિવસે પોગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. કલકત્તા પાસે ગંગાસારગમાં મકરસંક્રાતિના દિવસે મેળો ભરાય છે. અને લોકો સ્નાન કરે છે. આ દિવસે સાતધાન્યનો ખીચડો સાંજે બનાવીને જમવાનું મહત્વ છે. આ દિવસે ગુપ્તદાનનું મહત્વ વધારે રહેલ છે. લોકો તલનાલાડુમાં વ્યવહારી દ્રવ્ય છુપાવીને તેનું દાન કરે છે. આ દિવસે ગંગા નદીમાં હજારો લોકો તિર્થ સ્નાન કરી અને પુણ્ય મેળવશે.\n– શાસ્ત્રી રાજદીપ જોષી\nPrevious articleએસ.પી., ડીવાયએસપી સહિત પ૬ પોલીસ જવાનોએ રક્તદાન કર્યુ\nNext articleમોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nજયેષ્ઠ માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ – વિવરણ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઓગણીસમી સદીના આરંભે સંપાદિત એક ઐતિહાસિક ગ્રંથ : વચનામૃત\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/12/23/maari-vaadimaa/", "date_download": "2019-06-19T11:17:12Z", "digest": "sha1:WXZNRYZRZA6ISOSFJMRYVCUPJUN5MLOW", "length": 10789, "nlines": 124, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મારી વાડીમાં – લાલજી કાનપરિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમારી વાડીમાં – લાલજી કાનપરિયા\nDecember 23rd, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : લાલજી કાનપરિયા | 1 પ્રતિભાવ »\nમારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી\nમારો પરભુજી સૌથી છે મોટો હો જી\nહરિજીએ હળ હાંકિયાં ને મા લખમીએ ઓર્યાં છે બીજ,\nઈન્દર રાજાએ ઓળઘોળ થૈને આકાશે ચમકાવી વીજ \nધરતી ફાડીને ઊગ્યો કોંટો હો જી,\nમારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી.\nકોનું તે ખેતર ને કોનાં તે બીજ ને કોની મોલાતું હિલ્લોળે \nકોનો તે મારગ ને કોની તે કેડિયું ને કોનાં પગલાં કોણ ખોળે \nપડે અટકળનો દાખલો ખોટો હો જી\nમારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી.\n« Previous અંઘોળ – ભગવતીકુમાર શર્મા\nસંબંધોમાં સીમાંકન – જયવતી કાજી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબહેનડી – પ્રવીણભાઈ કે. મહેતા ‘બાલપ્રેમી’\nમને વ્હાલી મારી બહેનડી નાની, રૂપે રંગે એ તો કેવી મજાની નયન નમણેથી અમીની ધારા વહે નયન નમણેથી અમીની ધારા વહે મુખડું મનોહર સદા હસતું રહે. એનાં કંઠે ગુંજે નિત ગીતો રસાળાં મુખડું મનોહર સદા હસતું રહે. એનાં કંઠે ગુંજે નિત ગીતો રસાળાં સાંભળી એ હું ભૂલું દુઃખડાં સારાં સાંભળી એ હું ભૂલું દુઃખડાં સારાં એનાં ગોરાં ગાલે હું થીપકી દઉં ધીરી, એનાં દૂર જતાં મુજ આંખ થાય અધીરી એનાં ગોરાં ગાલે હું થીપકી દઉં ધીરી, એનાં દૂર જતાં મુજ આંખ થાય અધીરી મુજ આંગણ-બાગ, એ ફૂલની ક્યારી મુજ આંગણ-બાગ, એ ફૂલની ક્યારી પેલી પગલી પડે જુઓ નાની ન્યારી પેલી પગલી પડે જુઓ નાની ન્યારી એ વિશ્વશાંતિ કેરો સંદેશ લાવે, દેવદૂત ... [વાંચો...]\nનિવૃત્ત થતા શિક્ષકનું ગીત – કિશોર બારોટ\nહૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું. ભૂલીને સ્મિતતણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું. મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ આંગળીમાં ઉગાડ્યો અક્ષરનો બાગ અને કંઠોમાં ઘડિયાના સૂર ગાંધી અશોક બુદ્ધ ... [વાંચો...]\nબે કૃતિઓ – સંકલિત\n – રસિક દવે અધર પર સ્મિત થઈ બેસી જવાનું મન થઈ આવ્યું, થઈ ખંજન એ ગાલે બેસવાનું મન થઈ આવ્યું. છલોછલ પ્રેમના અમૃત સરોવર એ હશે નક્કી, નહીંતો શીદ નયન તારા, થવાનું મન થઈ આવ્યું હશે કાળાશમાં શક્તિ અવરના દિલમાં વસવાની, નહીંતો શીદ મને કાજળ થવાનું મન થઈ આવ્યું હશે કાળાશમાં શક્તિ અવરના દિલમાં વસવાની, નહીંતો શીદ મને કાજળ થવાનું મન થઈ આવ્યું સળગતી યાતના જેવું તમારૂં રૂપ જોઈને, શમ્માને પણ પતંગા થઈ જવાનું મન થઈ ... [વાંચો...]\n1 પ્રતિભાવ : મારી વાડીમાં – લાલજી કાનપરિયા\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસુંદર રૂપક કાવ્ય આપ્યું. કોનું આ બધું … આવી અટકળો બધી ખોટી જ પડે છે ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/faststone-capture-windows-7/", "date_download": "2019-06-19T12:41:02Z", "digest": "sha1:GIQPZLPUDJS2ZP67N2OQF5DNYPITSQYS", "length": 3220, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો FastStone Capture Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nFastStone Capture Windows 7 - વધુ સંપાદનની શક્યતા સાથે પીસી સ્ક્રીનમાંથી છબીઓને કેપ્ચર કરવા માટે એક સશક્ત ઉકેલ. તે સમગ્ર કાર્યસ્થળ, સક્રિય વિંડો અથવા તેના ટુકડાના સ્નેપશોટને લેવા માટે મદદ કરશે. બધા વર્તમાન ગ્રાફિક બંધારણો સાથે કામ કરે છે, પીડીએફ-દસ્તાવેજોને સપોર્ટ કરે છે. બિલ્ટ-ઇન એડિટરમાં, તમે ચિત્રને ફેરવી અને પ્રતિબિંબિત કરી શકો છો, રંગ સેટિંગ્સ બદલી શકો છો, ઇચ્છિત ભાગને કાપી શકો છો.\nપ્રોગ્રામમાં એક સરળ, ઓવરલોડ થયેલ ઇંટરફેસ નથી જેનો ઉપયોગ સરળ છે. કામ કરવા માટે આવશ્યક સાધનોની ઍક્સેસ ટોચની પેનલ અને ટેબ મેનૂ દ્વારા મેળવી શકાય છે. હોટકી સપોર્ટેડ છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ FastStone Capture સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nસૉફ્ટવેર લાઇસન્સ: ટ્રાયલ સંસ્કરણ\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: FastStone Soft\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/new-delhi/will-arvind-kejriwal-fight-against-his-uncle-found-in-scam-015132.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:04:46Z", "digest": "sha1:VKYTIVELVH4E6L5WRQSLPTVNAUMRA432", "length": 11982, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેજરીવાલના મામા નિકળ્યા કૌભાંડી, 5 કરોડની હેરાફેરીનો કેસ | Will Arvind Kejriwal fight against his uncle, found in scam - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n56 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેજરીવાલના મામા નિકળ્યા કૌભાંડી, 5 કરોડની હેરાફેરીનો કેસ\nનવી દિલ્હી, 6 ડિસેમ્બર: સચ્ચાઇ, ઇમાનદારી અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઇના જોરે દિલ્હીની સત્તા પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક સંબંધી પર કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ છે. મામલો પાસે છે અને પોલીસે તપાસમાં મદદ માટે સેબી (Securities and Exchange Board of India)ને પત્ર લખ્યો છે.\nજી હાં અરવિંદ કેજરીવાલના મામા રામબાબૂ અગ્રવાલની શેર બ્રોકિંગ કંપનીમાં 5 કરોડ રૂપિયાના ગોટાળાની તપાસમાં હિસાર પોલીસે હવે સેબીની મદદ માટે પત્ર લખ્યો છે. આ સાથે જ પોલીસે ડાયરેક્ટર ઇન્ફોર્સમેન્ટ અને ઇન્કમ ટેક્સ કમિશ્નરને તથ્યોથી અવગત કરાવતાં તપાસમાં મદદ કરવાનો અનુરોધ કર્યો છે.\nઅત્રે ઉલ્લેખનીય છે હરિયાણના હિસારના ગ્રીન સ્કેવર માર્કેટ સ્થિત ટીઆર કેપિટલ લિમીટેડ ડાયરેક્ટર રામબાબૂ અગ્રવાલની ફરિયાદના આધારે પોલીસે ગત 3 જૂનના રોજ કંપનીમાં 5 કરોડ રૂપિયાના ગોટાળાનો કેસ દાખલ કર્યો હતો.\nરામબાબૂ અગ્રવાલે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે શહેરના ઓટો માર્કેટ નિવાસી અને કંપનીના સીએ અનિલ યાદ્વ અને આર્ય બજાર નિવાસી રવિન્દ્ર કુમારે કંપનીમાં પાંચ કરોડ રૂપિયા હડપી લીધા છે. આટલું જ નહી જે જાણકારી મળી છે તે મુજબ આ કેસમાં અરવિંદ કેજરીવાલ પણ થોડા દિવસો પહેલાં પોલીસ કમીશ્નર સાથે મુલાકાત કરી ચૂક્યાં છે.\nબીજી તરફ કંપનીના સીએ અનિલ યાદવનું કહેવું છે કે રામબાબૂ અગ્રવાલ જે એકાઉન્ટમાં ગોટાળાની વાત કરી છે તે પોતે ઉપયોગ કરતાં હતા. અનિલ યાદવનું કહેવું છે કે હું એકાઉન્ટની પુરી માહિતી પોલીસને આપી દિધી છે. તેમને જણાવ્યું હતું કે રૂપિયા એકાઉન્ટમાંથી જ મળી રહ્યાં છે અને જો ગોટાળો થયો હોય તો રકમ ના મળતી. અનિલ યાદવે શેરનું કામ ચેક દ્વારા થાય છે અને એવામાં ઉચાપતની આશા રાખી ન શકાય.\nપીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ\nદિલ્હીમાં હાર પછી કેજરીવાલે સંજય સિંહને મોટી જવાબદારી સોંપી\nઆ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલ\nભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ\nઅરવિંદ કેજરીવાલનો ખુલાસો, છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસને ગયા\n19મેની આ બેઠકો નક્કી કરશે 23મીએ મોદીની ફરી તાજપોશી\nગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને માલિનાને નોટિસ મોકલી\nદિલ્હીમાં 'આપ' અને કોંગ્રેસનું ઝઘડાબંધન ભાજપને આ રીતે ફાયદો કરાવશે\nઆમ આદમી પાર્ટીને મોટો ઝાટકો, વધુ એક વિધાયક ભાજપમાં શામિલ\nકેજરીવાલઃ મોદી-શાહના સત્તામાં પાછા આવવા માટે રાહુલ ગાંધી હશે જવાબદાર\nઆમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છેઃ રાહુલ ગાંધી\nઅરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર મોટો પ્રહાર કર્યો\narvind kejriwal aap delhi haryana scam hisar corruption sebi અરવિંદ કેજરીવાલ આપ દિલ્હી હરિયાણા કૌભાંડ હિસાર ભ્રષ્ટાચાર સેબી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42635", "date_download": "2019-06-19T11:04:12Z", "digest": "sha1:4FMM5ZBOOL77XHYLM3DVYV6H6YL6ZGO3", "length": 12633, "nlines": 137, "source_domain": "www.loksansar.in", "title": "કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર કામ નહિં કરનારને પાણીચું અપાશે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Gandhinagar કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર કામ નહિં કરનારને પાણીચું અપાશે\nકોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર કામ નહિં કરનારને પાણીચું અપાશે\nનેતાઓની નારાજગી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં હોદ્દેદારોની બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગ્રેસનાં નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં નારાજ નેતાઓ પણ હાજર રહ્યાં અને ઘણી લાંબી ચર્ચા ચાલી.\nઅંતે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો કે, આગામી લોકસભાની ચૂંટણી પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જ લડવામાં આવશે. તો પ્રદેશ કોંગ્રેસનાં સંગઠનનું પુનઃગઠન પણ કરવામાં આવશે અને કામ નહીં કરનાર હોદ્દેદારોને જવાબદારીમાંથી મુક્ત કરાશે. તો આગામી સંગઠનમાં નવી નિમણૂંક કરવાનાં પણ સહ પ્રભારીએ સંકેત આપ્યાં છે.\nલોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે આગામી તૈયારીઓ શરુ કરી દીધી છે. દિલ્હીમાં પ્રદેશ અધ્યક્ષની હાઇકમાન્ડ સાથે બેઠકો જયારે પ્રદેશનાં હોદ્દેદ્દારોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક બોલાવીને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષે જાહેરાત પણ કરી દીધી છે કે કેટલાંક ઉમેદવારોને પહેલેથી જ લોકસભા માટે જાણ કરવામાં આવશે, જયારે સર્વસંમતિ સાધવામાં ના આવી હોય ત્યાં જાન્યુઆરીનાં અંત સુધીમાં પેનલ તૈયાર કરી હાઇકમાન્ડને મોકલવામાં આવશે.\nલોકસભા ચૂંટણીઓની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે કોંગ્રેસે અત્યારથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ તૈયાર છે. લોકસભા ચૂંટણીને લઇ બોલાવવામાં આવેલ બેઠકમાં રીવ્યુ લેવાયો કે બુથ મેનેજમેન્ટ માટે બનાવવામાં આવેલ જનમિત્ર અને કાર્યકર્તાઓને એકમંચ પર લાવતો શક્તિ પ્રોજેક્ટની સ્થિતિ શું છે\nઅત્યાર સુધી ચૂંટણી મેનેજમેન્ટમાં કોંગ્રેસ કરતા ભાજપ ચડિયાતું સાબિત થતું આવ્યું છે ત્યારે કોંગ્રેસે લોકસભા માટે ખાસ તૈયારીઓ કરી છે. જે મુજબ પેજ પ્રભારી અને તમામ બુથ માટે જનમિત્રની નિમણૂંક કરી દેવાઈ છે.\nએટલે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ પર સૌથી વધારે ધ્યાન આપશે. આ સાથે જ રાહુલ ગાંધીને ગુજરાતમાં વધારેમાં વધારે પ્રચાર કરવા માટે પણ વિનંતી કરવામાં આવી હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું છે.\nબેઠકો બોલાવીને કોંગ્રેસે લોકસભા માટે તૈયારીઓ તો શરુ કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ સાથે એક સમસ્યા હંમેશા હોય છે કે ઉમેદવાર કોને બનાવવા આ ચૂંટણીમાં કોંગ્રેસ એ વ્યૂહ અપનાવવા જઈ રહ્યું છે કે અંદાજિત ૧૦ બેઠકો પર ઉમેદવારોને તૈયારીઓ શરુ કરી દેવા જણાવી દેવામાં આવે.\nજેનાં માટેની કેટલીક બેઠકો પર સર્વસંમતિ સધાઈ રહી છે. તો જાન્યુઆરીનાં અંત સુધીમાં ચૂંટણી સમિતિ ઉમેદવારની પેનલો તૈયાર કરીને મોકલી આપશે. જેમાં લોકસભા બેઠકમાં સ્વીકૃતિ ધરાવણાટ ધારાસભ્યોને પણ ચાન્સ આપવામાં આવશે.\nહાલમાં ગુજરાતમાંથી કોંગ્રેસ પાસે લોકસભાની એક પણ બેઠક નથી. જો કે ૨૦૧૪ અને ૨૦૧૯ની રાજકીય પરિસ્થિતિઓ અનેક ઘણી બદલાઈ છે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં પોતાને બીજેપી સમકક્ષ જોઈ રહી છે. દાવાઓ એવાં પણ કરવામાં આવી રહ્યાં છે કે બીજેપી કરતાં વધારે બેઠકો કોંગ્રેસ જીતશે અને એટલે જ હાલ કોંગ્રેસમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.\nPrevious articleગાંધીનગર ખાતે કરૂણા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ\nNext articleરેલવેમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ\nનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન\nસાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ\nસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસાયબર સિકયુરિટી એન્ડ કોમ્બેટીંગ સાયબર ક્રાઇમ વિષયે ત્રિદિવસીય વિચાર-વિમર્શ થશે\nદહેગામમાં પ્રદૂષિત પાણીથી ૨૦થી વધુ લોકોને ઝાડા-ઊલટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42789", "date_download": "2019-06-19T12:03:01Z", "digest": "sha1:NGFBFO4BMNIXYLBJ5RCUH5RMZYHXPECL", "length": 17477, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "મોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશો��\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh મોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો\nમોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો\nગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દરેક ગુજરાતીને સન્માન અપાવનાર તેમજ ભારત દેશની છબીને વિશ્વવિખ્યાત કરનારા આપણા દેશના વડાપ્રધાન અને ઉત્તર ગુજરાતના વાતની શ્રી નરેન્દ્ર દામોદરદાસ મુલચંદ મોદી. આશરે ૬-૬ દાયકાના શાસન પછી એવો એક નેતા મળ્યો છે કે જે ૨૪ માંથી ૧૮ કલાક સતત રાત અને દિવસ ફક્ત ને ફક્ત પોતાના માટે નહિ પરંતુ પોતાના દેશ માટે સતત કામ કરી રહ્યો છે પરંતુ જનતાને અને વિપક્ષને તેની કિંમત અને કદર કરવા કરતા તેની સામે કટાક્ષ અને પ્રશ્નાર્થ સિવાય બીજું સુજતુ નથી. ચાલો એક મણિ પણ લઈએ કે મોદી સાહેબ દ્વારા દેશની જનતા માટે કોઈ પણ કામ કરવામાં નથી આવ્યું તો તમને વિપક્ષ પાસેથી શું મળ્યું એનો હિસાબ છે ખરી તમે લોકો મોદી સાહેબ પાસે હિસાબ માંગો છો તો ૬૦ વર્ષ સુહી કોંગ્રેસ સરકારે રાજ કર્યું તેની પાસે ક્યારેય હિસાબ માંગ્યો છે ખરા તમે લોકો મોદી સાહેબ પાસે હિસાબ માંગો છો તો ૬૦ વર્ષ સુહી કોંગ્રેસ સરકારે રાજ કર્યું તેની પાસે ક્યારેય હિસાબ માંગ્યો છે ખરા મોદી દ્વારા ૫ વર્ષમાં કોઈજ વિકાસ નથી થયો તો કોંગ્રેસે કયું ભારત દેશનું નામ રોશન કર્યું છે. મોદીએ લોકોને ડિજિટલ બનતા સીખ્વાડ્યું અને દરેક આમિર અને માધ્યમ વર્ગીય વ્યક્તિના ખાતા ખોલવા માટે પ્રયત્ન કર્યો કે જેથી લોકો પારદર્શક અને સરકારને દેખાય તેમ વ્યહવાર કરી શકે શું આ મુદ્દો વિપક્ષના મગજમાં આવ્યો હતો મોદી દ્વારા ૫ વર્ષમાં કોઈજ વિકાસ નથી થયો તો કોંગ્રેસે કયું ભારત દેશનું નામ રોશન કર્યું છે. મોદીએ લોકોને ડિજિટલ બનતા સીખ્વાડ્યું અને દરેક આમિર અને માધ્યમ વર્ગીય વ્યક્તિના ખાતા ખોલવા માટે પ્રયત્ન કર્યો કે જેથી લોકો પારદર્શક અને સરકારને દેખાય તેમ વ્યહવાર કરી શકે શું આ મુદ્દો વિપક્ષના મગજમાં આવ્યો હતો વિપક્ષ દ્વારા લખો નવા પ્રોજેક્ટ શરુ કરાયા પણ અર્પણ કર્યા મોદીએ અને સાથો સાથ નવા સપના જોતા સીખ્વાડ્યા, માનવી પોતાના પગભર થઇ શકે તે માટે અનેક યોજનાઓ શરુ કરી અનેક પ્રોજેક્ટો શરુ કરીને સંખ્યાબંધ વિદેશીઓને પોતાના મેહમાન બનાવીને ભારત દેશમાં નિવેશ માટે આકર્ષિત કર્યા આટ આટલા કામો કર્યા પછી પણ હાજી પણ મોદીને ગાળો આપીએ છીએ. કયો એવો માઇનો લાલ આપણા દેશમાં પેદા થયો છે કે આટલું અપમાન, ગાળો અને લોકોના કટાક્ષ સાંભળ્યા પછી પણ આ મારી ધરતી છે અને આખો દેશે મારો પરિવારના સૂત્ર સાથે પ્રજાના હિત માટે ફિકર કરી રહ્યો છે. માન્યું કે સરકરના અમુક વ્યક્તિઓ ભ્રષ્ટ અને કામચોર છે એનો મતલબ એમ તો નથીને કે બધા લોકો ખરાબ છે મોદી સાહેબ ઉપરથી આદેશ કરે પછી નીચેના લોકો ચાઉં કે ગળબળ અને નાટક કરે એમાં પણ મોદીનો વાંક વિપક્ષ દ્વારા લખો નવા પ્રોજેક્ટ શરુ કરાયા પણ અર્પણ કર્યા મોદીએ અને સાથો સાથ નવા સપના જોતા સીખ્વાડ્યા, માનવી પોતાના પગભર થઇ શકે તે માટે અનેક યોજનાઓ શરુ કરી અનેક પ્રોજેક્ટો શરુ કરીને સંખ્યાબંધ વિદેશીઓને પોતાના મેહમાન બનાવીને ભારત દેશમાં નિવેશ માટે આકર્ષિત કર્યા આટ આટલા કામો કર્યા પછી પણ હાજી પણ મોદીને ગાળો આપીએ છીએ. કયો એવો માઇનો લાલ આપણા દેશમાં પેદા થયો છે કે આટલું અપમાન, ગાળો અને લોકોના કટાક્ષ સાંભળ્યા પછી પણ આ મારી ધરતી છે અને આખો દેશે મારો પરિવારના સૂત્ર સાથે પ્રજાના હિત માટે ફિકર કરી રહ્યો છે. માન્યું કે સરકરના અમુક વ્યક્તિઓ ભ્રષ્ટ અને કામચોર છે એનો મતલબ એમ તો નથીને કે બધા લોકો ખરાબ છે મોદી સાહેબ ઉપરથી આદેશ કરે પછી નીચેના લોકો ચાઉં કે ગળબળ અને નાટક કરે એમાં પણ મોદીનો વાંક ખરેખર વખતોવખતથી ભ્રસ્ટાચાર અને ઘૂસ માટેની પહેલ આપણેજ કરી છે કેમ કે આપણે એમ વિચારીએ છીએ ભલે બીજાની ફાઈલ અટકે પણ મારી ન અટકવી જોઈએ એટલે કે બીજાનું કામ ભલે ન થાય પણ મારુ ટેન્ડર પાસ કરવા માટે હું રિશ્વત આપીશ જ જેથી મારો રોટલો શેકાય. હવે તમેજ વિચારો કે લાલચ કોને નથી હોતી આપણેજ તેમને લાલસા આપીએ છીએ અને પછી આપણેજ તેને ગાળો આપીએ છીએ તો શું ખરેખર આપણેજ આના માટે જવાબદાર નથી ખરેખર વખતોવખતથી ભ્રસ્ટાચાર અને ઘૂસ માટેની પહેલ આપણેજ કરી છે કેમ કે આપણે એમ વિચારીએ છીએ ભલે બીજાની ફાઈલ અટકે પણ મારી ન અટકવી જોઈએ એટલે કે બીજાનું કામ ભલે ન થાય પણ મારુ ટેન્ડર પાસ કરવા માટે હું રિશ્વત આપીશ જ જેથી મારો રોટલો શેકાય. હ���ે તમેજ વિચારો કે લાલચ કોને નથી હોતી આપણેજ તેમને લાલસા આપીએ છીએ અને પછી આપણેજ તેને ગાળો આપીએ છીએ તો શું ખરેખર આપણેજ આના માટે જવાબદાર નથી મોદીને સપોર્ટ કરનારને આજકાલ લોકો આંધળા ભક્ત ગણે છે તો હું પણ આંધળો ભક્ત છું અને રહીશ કેમ કે મોદી સિવાય દેશ પાસે બીજો કોઈ વિકલ્પ નથી કેમ વિપક્ષના શેહઝાદા કે જેમને બોલવાની ભાન નથી ક્યારેક કે બટેકા માંથી સોનુ કરી બતાવીશું અને સંસદ સભા આંખના ચાળા કરીને આંખો મારે છે, તેમને મંદિર કરતા વધારે મસ્જિદ પ્રિય છે. મંદિરમાં અને મસ્જિદમાં જવાના નાટક કરીને જાતિવાદ અને કોમવાદને ઉશ્કેરી રહ્યા છે. મોદી સાહેબ પાસે હિસાબ માંગે છે કે રામ મંદિર ક્યારે બનાવશો અને તે પણ ફક્ત ૫ વર્ષમાં તમે તો ૬૦-૬૦ વર્ષથી હતા તમે શું કર્યું તમે કેમ કોઈ કડક પગલાં ન ભર્યા જેમ મોદીની અત્યારે સરકાર છે તેમ તમારી તો વર્ષો સુધી સરકાર હાથી તો તમે કેમ કશુંજ ન કર્યું અને મોદી પાસે હિસાબ માંગો છો. સમજી જજો દેશવાસીઓ આ વિપક્ષી દળ હિન્દૂ મુસ્લિમના નામ પર બધાવીને આપણને એક બીજાના કટ્ટર દુશ્મન બનાવી રહ્યા છે. વિપક્ષના કોઈ પણ નેતાના પરિવારને સ્કોલરશીપ, સબસીડી કે પછી કોઈ પણ સરકારી યોજનાની જરૂર નથી તેમની પાસે એટલો રૂપિયો પડયો છે કે તેમની પેઢી દર પેઢી શાંતિથી ખાઈ શકે પરંતુ તેમને પેટમાં એટલે દુખે છે કે તે લોકો કરી શક્ય નહિ તે દરેક વસ્તુ મોદી સાહેબ દ્વારા કરી બતાવવામાં આવી અને ને લોકો નિષ્ફળ રહ્યા એટલે મૂળ જલન અને બદલાની આગમાં તેઓ મોદીનો વિરોધ કરી રહ્યા છે. સો વાતની એક વાત આપણે મોદીની કીધેલી દરેક વાત માનતા હોય અને તેનું કીધેલી દરેક નિયમ અને કાનૂનનું પાલન કરતા હોય તો જ આપણે તેની પાસે હિસાબ માંગવાનો અધિકાર રાખીએ છીએ બાકી ખાલી ખાલી ડંફાસ મારીને આપણે એમ કહીએ કે મોદીએ આમ કરવું જોઈએ અને મોદીએ આમ ન કરવું જોઈએ, હવે આપણું કીધેલું આપણા ઘરમાં નથી થતું અને આપણે એને શિખામણ આપીએ છીએ. ચાણક્યના શબ્દ પ્રમાણે જે દેશના યુવાનોને વિચારપરિવર્તન કરાવીને ધર્મ પરિવર્તન કરાવી શકાય છે તે દેશના યુવાનો થકી તે દેશને ગુલામ પણ બનાવી શકાય છે માટેજ ફરી એક વાર અંગ્રેજ શાસનને પ્રોત્સાહિત કરવું હોય તો જ મોદીને હટાવાની વાત કરજો બાકી કોઈ પણ બીજ વાવો તો વર્ષો પછી તે ફળ આપે છે તેમ સાહેબ જે નિર્ણય અને પરિવર્તન લાવી રહ્યા છે તો વર્ષો પછી આનો ફાયદો જરૂર મળશે જ, અરે આપણા ઘરમાં એકાદ મહિના માટે રીનોવેશન ચાલતું હોય તો પણ આપણને તકલીફ પડે છે તો જરા વિચારો મોદી સાહેબ આ દેશનું રીનોવેશન કરી રહ્યા છે તેમાં થોડીક ભૂલ અને વાર તો લાગવાની જ છે. અંતે મારો મુદ્દો એકજ જ છે તમે જેને ૬૦ વર્ષ આપ્યા તેની પાસેથી કોઈજ વસ્તુ પામી શક્ય નથી નથી અને સાહેબ ને તેનો ૧૦% સમય આપીને બધું પામવા માટે ઈચ્છા ધરાવો છો તો તે કઈ રીતે શક્ય છે માટેજ વિકલ્પો શોધવાનું બાંધી કરીને જે છે તેને વળગી રહો કેમ કે ધીરજના ફળ ભલે મોડા મળે છે પણ મીઠા અને અસરકારક જ મળે છે આ વાત જેને સમજાય એને વંદન અને વિરોધ કરનારાઓને હજી પણ મૂરખના સરદાર બની રહ્યા છે તે માટે લાખ લાખ અભિનંદન.\nPrevious articleમકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે\nNext articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nજયેષ્ઠ માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ – વિવરણ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A9_%E0%AA%9C%E0%AB%8B", "date_download": "2019-06-19T11:28:06Z", "digest": "sha1:UF63DRHYGHLJQ7COCNNIGQ3OS66KME5Y", "length": 20051, "nlines": 128, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૩ જો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૩ જો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક સાતમો/ પ્રવેશ ૨ જો રાઈનો પર્વત\nઅંક સાતમો:પ્રવેશ ૩ જો\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક સાતમો: પ્રવેશ ૪ →\nસ્થળ: શીતલસિંહનું ઘર. [શીતલસિંહ વિચારમાં ફરતો પ્રવેશ કરે છે.]\nશીતલસિંહ : (સ્વગત) મને જે મોટી બીક હતી તે તો પતી ગઈ. એ જાલકાનો બુદ્ધિપ્રભાવ એવો હતો કે મારી બધી યુક્તિઓને તે ઊંધી વાળી નાખત, પણ એ તો આ દુનિયામાંથી ગઈ એટલે એક નિરાંત થઈ. પણ એમાં મારા કાર્યની સિદ્ધિ આગળ શી રીતે વધી \n[નોકર પ્રવેશ કરે છે.]\nનોકર : જી, બારણે કોઇ બ્રાહ્મણ આવ્યો છે. તે કહે છે કે આપને મળવું છે.\nશીતલસિંહ : કોણ છે \nનોકર : ડોસો છે ને મોટી દાઢી છે.\nશીતલસિંહ : શું કામ છે \nનોકર : તે કહે છે કે કાશી જાઉં છું ને વાટમાં ખરચી ખૂટી છે, માટે મદદ માગવા આવ્યો છું.\nશીતલસિંહ : એને અહીં મોકલ, અને એ જાય ત્યાં સુધી તું ઓટલે બેસજે.\nશીતલસિંહ : સંજ્ઞા તો મળી, પણ તે વખતે બીજું કોઇ એ સંજ્ઞા જાણી ગયું હોય અને તેનો ઉપયોગ કરી મને છેતરવા આવ્યો હોય તો એમ હોય તો તે વસમું થાય. જોઉં છું. એકદમ વાત નહિ છેડું તો.\n[લાંબા છૂટા કેશ અને લાંબી દાઢીવાળો, કામળી ઓઢેલો, અને હાથમાં લાકડી લીધેલો, એવો બ્રાહ્મણ પ્રવેશ કરે છે.]\nબ્રાહ્મણ : જજમાન રાજા \nમનના સઘળા ફળજો કામ,\nમાગ્યા પૂરા મળજો દામ;\nદિકરા દિકરી પરણો સૂખે. ૯૬\nશીતલસિંહ : (સ્વગત) નિશાની તો એ જ. (મોટેથી) આવો મહારાજ\nબ્રાહ્મણ : કોણ છું તે ખબર ના પડી (બારણું અંદરથી બંધ કરીને સાંકળ વાસે છે અને ખોટા કેશ ને ખોટી દાઢી કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.) ખરે (બારણું અંદરથી બંધ કરીને સાંકળ વાસે છે અને ખોટા કેશ ને ખોટી દાઢી કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.) ખરે સંજ્ઞા કહ્યા છતાં તમે મને ના ઓળખી \n સંજ્ઞા તો મેં પારખી, પણ મને એમ થયું કે વખતે બીજું કોઇ સંજ્ઞા જાણી ગયું હોય, અને તે હોય તો\nમંજરી : થોડા વખતમાં ઘણું કરવાનું, અને તેમાં આમ બીતા અને અચકાતા ફરશો તો કામ કેમ પાર પાડશો \nશીતલસિંહ : કામ એવું જોખમનું છે કે આખરે ફાવીએ નહિ તો માર્યા જવાનો વખત આવે, પણ તારી હિમ્મત જોઉં છું ત્યારે કોઇ કોઇ વાર મને પણ હિમ્મત આવે છે. વારુ, હવે કહે લીલાવતી રાણીસાહેબ આગળ દત્તક લેવાની વાત બીજા કોઇ પાસે કરાવવાનું તારાથી બન્યું છે કે નથી બન્યું \nમંજરી : જેને પૂછું છું તે કહે છે કે મારાથી એ નહિ બને \nશીતલસિંહ : એનું શું કારણ \nમંજરી : સહુ જાણે છે કે ભગવન્ત આ દત્તવિધાનની વિરુધ્ધ છે.\nશીતલસિંહ : ભગવન્ત વિરુધ્ધ હોય તો તેથી શું થઈ ગયું રાણીસાહેબ પોતાની ઈચ્છાથી દત્તક લેવ�� મુખત્યાર છે.\nમંજરી : મુખત્યાર તો છે, પણ હવે તો રાણીસાહેબને ભગવન્ત પર એવી શ્રધ્ધા બેસી ગઈ છે કે એમને પૂછ્યા વિના સ્વપ્નાવસ્થામાં પણ પગલું ન ભરે.\nશીતલસિંહ : પહેલાં તો રાણી સાહેબ ભગવન્તથી કાંઈક નારાજ રહેતાં.\nમંજરી : પણ, જાલકા સાથે તકરાર થઇ અને રાણી સાહેબની તબિયત બગડી ત્યારે શ્રીમતી તેમની પાસે હતાં. અને, તેમના આશ્વાસનથી એવી શાન્તિ મળી કે રાણી સાહેબ તેમને ઘડી ઘડી બોલાવવા લાગ્યાં. અને રાણીસાહેબનો મંદવાડ વધ્યો ને રાજનો મામલો ગુંચવાયો, તેમ શ્રીમતી સાથે ભગવન્તને પણ રાણીસાહેબ સલાહ માટે બોલાવવા લાગ્યાં. અને એ રીતે તેમના તરફ બહુ આદરભાવ થયો.\nશીતલસિંહ : તેં પોતે રાણીસાહેબને મોઢે ફરી દત્તક્ની વાત છેડી હતી \nમંજરી : છેડી હતી, પણ બહુ ગુસ્સે થાય છે અને એ વિશે એક અક્ષર પણ સાંભળાવાની ના પાડે છે. મંદવાડમાં બેચેની વધે એ બીકે વધારે કહેવાતું નથી.\nશીતલસિંહ : ભગવન્ત શાથી દત્તવિધાનની વિરુધ્ધ છે \nમંજરી : એમને અને શ્રીમતીને કોણ જાણે શાથી જગદીપ પ્રત્યે બહુ માનવૃત્તિ બંધાયેલી છે. એ જ ગાદીને લાયક છે એમ બંને માને છે.\nશીતલસિંહ : પુષ્પસેનની કંઈ સમજણ પડી \nમંજરી : સમજણ શી પડવાની હતી દુર્ગેશ અને જગદીપ વચ્ચે ગાઢી મૈત્રી છે, અને જ્યાં કમલાદેવી ત્યાં પુષ્પસેન. પુષ્પસેન કદાચ તટસ્થ રહેવા ઇચ્છા કરે તોપણ કમલાદેવીનો પ્રભાવ જેવો તેવો છે \nશીતલસિંહ : સૈન્યની મદદ વગર તો દત્તવિધાન થયા પછી પણ આપણે નિષ્ફળ થઇએ.\nમંજરી : પણ, રાણીસાહેબ દત્તક લે તો પર્વતરાય મહારાજનો દત્તક પુત્ર ગાદીએ કેમ ન આવે એ ગૂંચવણ ઊભી થાય ખરી. મારે બ્રાહ્મણ જમાડવો છે એમ કહીને વંજુલને મેં મારી પાસે બોલાવ્યો હતો. એને વાતમાં નાખતાં એ બોલી ગયો કે જગદીપ પોતે એમ કહે છે કે લીલાવતી રાણીને દત્તક લેવાનો હક છે. અને એ દત્તક લે તો દત્તકપુત્ર પર્વતરાયનો વારસ ગણાય એની ના ન કહેવાય. એ પ્રશ્નનો નિર્ણય થતાં સુધી પોતાના રાજ્યાભિષેકની જગદીપ ના પાડે છે.\nશીતલસિંહ : જગદીપ ભણ્યો છે પણ ગણ્યો નથી, અને ન્યાયનું પૂતળું છે એટલો આપણને ફાયદો છે.\n[બહારથી કોઇ બારણું ઠોકે છે.]\n એણે બારણે રહી આપણી વાત સાંભળી હશે \nમંજરી : રાજાના બાપ થવું હોય તો જરા કઠણ થવું પડે. (બ્રાહ્મણનો વેશ ધારણ કરીને) હવે બારણું ઉઘાડો.\n[શીતલસિંહ બારણું ઉઘાડે છે એટલે નોકર પ્રવેશ કરે છે.]\nશીતલસિંહ : (ગુસ્સે થઇને) મેં તને ઓટલે બેસી રહેવાનું નહોતું કહ્યું \nનોકર : જી, હા. પણ આ મહારાજનો કોઈ સાથી દોડતો આવ્યો છે. તે કહે છે કે આપણે ઉતર્યા છીએ તે ધરમશાળામાં આગ લાગી છે, માટે એકદમ ચાલો. એ બહુ આકળો થયો એટલે હું કહેવા આવ્યો.\nમંજરી : એને અહીં મોકલ ભાઈ.\nશીતલસિંહ : અને, તું પાછો ઓટલે બેસ.\nએ તારો સાથી આવશે તો કંઈ અટકળ ક્રરશે ને બીજાને વાત કરશે તો ભરમ ફૂટી જશે. આગ લાગી છે, ત્યાં તારે જવું હોય તો જા.\nમંજરી : એ મારો સાથીયે નથી અને આગેય નથી લાગી. પૂર્વમંડળની સરહદ પાસેના રાજાને સૈન્યની મદદ માટે પુછાવવામાં આપણે દૂત મોકલ્યો હતો, તે આજે આવે એમ વકી હતી. તેથી હું મારા વિશ્વાસુ માણસને કહેતી આવી હતી કે મારા ગયા પછી એ આવે તો આગની સંજ્ઞા આપી એને અહીં બોલાવજે. હું બ્રાહ્મણ વેશે હઇશ તે પણ એને કહ્યું છે.\n[દૂત પ્રવેશ કરે છે અને મંજરીના હાથમાં કાગળ આપે છે.]\n(કાગળ વાંચીને) તું જા. આપણો સામાન કાઢી લીધો છે તે બસ છે. ધરમશાળા છો બળી જતી.\nકાગળમાં લખ્યું છે કે એ રાજા સૈન્ય મોકલવા ખુશી છે પણ એવી શરત કરે છે કે એને એક કરોડ દામ આપવા અને પૂર્વમંડળનો આખો પ્રદેશ આપી દેવો.\nશીતલસિંહ : એક કરોડ દામ તો મારઝૂડ કરીને લોકો પાસેથી ઉઘરાવીને આપીએ, પણ પૂર્વમંડળ આપી દેતાં તો મારા પુત્રને મળવાની ગાદી નાની થઇ જાય.\nમંજરી : ગાદી મળવાના જ વાંધા છે ત્યાં નાની મોટી ક્યાં કરો છો \nશીતલસિંહ : તને લાગતું હોય તો હું ના કહી શકવાનો છું \nમંજરી : સૈન્યની મદદનું તો આમ નક્કી થયું. દત્તવિધાન થાય તે પછી તરત સૈન્ય બોલાવાય. માટે, ગમે તેમ કરીને દત્તવિધાન કરવાનો માર્ગ લેવો જોઇએ.\nશીતલસિંહ : રાણીસાહેબ હઠ લઇને બેસે ત્યાં શો ઉપાય \nમંજરી : મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. રાણી લીલાવતીના પિયેરનો પુરોહિત અત્રે આવેલો છે. એના પર રાણીસાહેબની કૃપા છે. એ પુરોહિતને દાનદક્ષિણાથી રાજી કરી તમે એની મારફત રાણી સાહેબ પાસે આટલું કબૂલ કરાવો. એની રૂબરૂ રાણીસાહેબ એક વાર તમારી મુલાકાત લે.\nશીતલસિંહ : અને, એવી મુલાકાત થાય તો તે વખતે શું કરવું \nમંજરી : તમે અને પુરોહિત રાણીસાહેબને બે વાતનો આગ્રહ કરીને કહેજો. એક તો એમ કહેજો કે જાલકાએ રાણીસાહેબ તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા ધારેલો તેનો પુત્ર ગાદીએ બેસે અને બીજું એમ કહેજો કે જગદીપ વીણાવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. ક્ષત્રિયમાં વિધવા ફરી પરણે - અને તે વળી ગુજરાતના રાજાની પુત્રી- તે તો ભારે અનર્થ થાય; અને, એવો અનર્થ કરનાર અને પર્વતરાયના કુલને કલંક લગાડનાર ગુજરાતની ગાદીએ બેસે \nશીતલસિંહ : તારા જેવી વાચાલતાથી કહેતાં મને આવડે તો તો રાણીનું મન જરૂર ફરે અને મારો પુત્ર ગુજરાતની ગાદીએ આવે.\nમંજરી : અને, મને પાંચ લાખ દામ મળે, અને મારી પુત્રી તમારા પુત્ર સાથે પરણી ગુજરાતની રાણી થાય, એ આપણો કરાર ભૂલવાનો નથી.\nશીતલસિંહ : એ ભૂલું ત્યારે તો શ્વાસોચ્છ્‌વાસ લેવાનું ના ભૂલું \nમંજરી : હવે શ્વાસોચ્છ્‍વાસ જલદી ચલાવી તમે પુરોહિત પાસે જાઓ. હું ફરી આવીશ ત્યારે અત્તર વેચનારને વેશે આવીશ. અને બહારથી માણસ જોડે અત્તરનાં ત્રણ પૂમડાં મોકલાવીશ. વળી છેવટે એક ઉપાય તો છે જ. આવો તમારા કાનમાં કહું.\n[શીતલસિંહના કાનમાં મંજરી વાત કહે છે. શીતલસિંહ ચમકે છે. મંજરી આંગળી ઊંચી કરી તેને ચુપ રહેવા નિશાની કરે છે.]\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/wi-fi-hotspot-creator-windows-7/", "date_download": "2019-06-19T12:39:23Z", "digest": "sha1:JQZUY4WWEO3M5GEFS42P3QB7SWE3YPSV", "length": 3294, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો Wi-Fi HotSpot Creator Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nWi-Fi HotSpot Creator Windows 7 વર્ચ્યુઅલ એક્સેસ પોઇન્ટ શરૂ કરવા માટેનો એક નાનો પ્રોગ્રામ. ઉપયોગિતાને ઑપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલેશનની આવશ્યકતા નથી, નેટવર્ક માપદંડને આપમેળે નિર્ધારિત કરે છે અને ઇન્ટરનેટ ગેટવેનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં નામ અને ઍક્સેસ પાસવર્ડ સેટ કરવાની ક્ષમતા શામેલ છે.\nઆ એપ્લિકેશન, WPA2 પ્રોટોકૉલનો ઉપયોગ કરીને હોટ કીઓની સોંપણીને સમર્થન આપે છે, અમર્યાદિત કનેક્શન્સ, ડાયરેક્ટ કનેક્શન અને રાઉટર મોડનો ઉપયોગ કરે છે. ઉપયોગિતા ગતિશીલ રીતે ઇંટરનેટ ચેનલની બેન્ડવિડ્થ ફાળવી શકે છે અને અસ્થાયી ડેટા સ્ટોર કરવા માટે વર્ચ્યુઅલ ક્લિપબોર્ડનો ઉપયોગ કરે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ Wi-Fi HotSpot Creator સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4", "date_download": "2019-06-19T11:06:52Z", "digest": "sha1:4DZR2A25UHACWRZ2H7F4DMDQDYWIUKGB", "length": 8888, "nlines": 96, "source_domain": "gu.wikisource.org", "title": "\"રાઈનો પર્વત\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"રાઈનો પર્વત\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ રાઈનો પર્વત સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસર્જક:રમણભાઈ મહિપતરામ નીલકંઠ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિસ્રોત:પુસ્તકો ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિસ્રોત:પરિયોજના સહકાર્ય ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૫ મો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૬ ઠ્ઠો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૧ લો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૫ મો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૨ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૪ થો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૫ મો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૩ જો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૬ ઠ્ઠો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/પરિશિષ્ટ/ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/નાટકનાં પાત્ર ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૫ મો ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/પ્રસ્તાવના ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અર્પણ ‎ (← કડીઓ | ફેરફાર)\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૫ મો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%86", "date_download": "2019-06-19T11:08:14Z", "digest": "sha1:2W3TLE23N2YRYI4MJWBRN46UBPQS2LGE", "length": 2868, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "સુભાષિતો:આ - વિકિસ્રોત", "raw_content": "\nઆંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ\nમસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ\nઆણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર\nકોક લાખ દેતા ન મળે તો કોક ટકાના તેર\nઆભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણકલેશ,\nપણ તેનો ધારીએ નહિ, વિષાદ ઉરમાં લેશ\nઆમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ\nલીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૧:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/5630-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T11:02:01Z", "digest": "sha1:D3L22XRUKN6HOGBPYEGL2X5YIYWK2UWE", "length": 3738, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "5630 Cm માટે In એકમ પરિવર્તક | 5630 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n5630 સેન્ટીમીટર માટે ઇંચ\n5630 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 5630 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 5630 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 56300000.0 µm\n5630 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ ���ેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n5530 સેન્ટીમીટર માટે ઇંચ\n5540 સેન્ટીમીટર માટે ઇંચ\n5550 સેન્ટીમીટર માટે ઇંચ\n5570 cm માટે ઇંચ\n5580 cm માટે ઇંચ\n5600 સેન્ટીમીટર માટે in\n5610 સેન્ટીમીટર માટે in\n5620 સેન્ટીમીટર માટે in\n5640 સેન્ટીમીટર માટે in\n5650 સેન્ટીમીટર માટે in\n5660 સેન્ટીમીટર માટે ઇંચ\n5670 cm માટે ઇંચ\n5690 સેન્ટીમીટર માટે in\n5720 cm માટે ઇંચ\n5730 cm માટે ઇંચ\n5630 સેન્ટીમીટર માટે in, 5630 cm માટે ઇંચ, 5630 સેન્ટીમીટર માટે ઇંચ\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/photographers/1125473/", "date_download": "2019-06-19T10:55:36Z", "digest": "sha1:UMFKLZW77LCUHJY2EUC3FIFRWKPMPSYD", "length": 3034, "nlines": 78, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 42\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ, ફાઇન આર્ટ\nસેવાઓ લગ્નની ફોટોગ્રાફી, આલ્બમ, ડિજીટલ આલ્બમ્સ, લગ્ન પહેલાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી\nમુસાફરી કરવા સક્ષમ હા\nબધા ફોટા મોકલો હા\nકેટલા અગાઉથી કોઈએ વિક્રેતાનો સંપર્ક કરવો જોઈએ 2 month's\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 1 મહિનો\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી, મરાઠી, પંજાબી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 42)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kakadia.wordpress.com/2010/11/12/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF/", "date_download": "2019-06-19T11:54:03Z", "digest": "sha1:HGLBUQQZ5LDC2WQ6WPNHWN5EDAAO7PA3", "length": 10629, "nlines": 127, "source_domain": "kakadia.wordpress.com", "title": "દિવાળીનું અનોખું આશ્ચર્ય… | દેશી ધમાચકડી", "raw_content": "\nPosted in અંગત, ગમ્મત, દિવાળી, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on નવેમ્બર 12, 2010\nદિવાળીમાં ઘણા લોકો ને અલગ અલગ અનુભવો કે આશ્ચર્યો થતા હોય છે.\nમને પણ એક આવો અનુભવ આ દિવાળી માં થયો.\nવાત ખાસ મોટી નથી કે એટલી અનોખી પણ નથી. બીજા ને પણ આવા અનુભવો થયા હશે કે આવું બનતું રહેતું હશે.\nગયા જુલાઈ મહિના માં અમે લોકો ભાડાનાં બીજા ઘરમાં રહેવા આવ્યા. ટાઉન એ જ છે પણ દેવ ની સ્કુલની થોડી વધુ નજીક ઘર લીધું.\nભારતની જેમ અહીં દિવાળી ધામધૂમથી કે જાહેર માં ફટા��ડા ફોડી ને ઉજવવામાં આવતી નથી.\nએટલે દિવાળીની સાંજે શેરીમાં રોજ ની જેમ એકદમ(પેલું કહેવાય ને કે… નિરવ) શાંતિ હતી. મારી પત્ની ૪-૫ દિવસ થી રોજ બહાર દીવા કરતી અને બારી પર નાની લાઈટ વાળી એક સિરીઝ પણ લગાડી હતી.\nદિવાળી ની સાંજના સાતેક વાગ્યા હશે અને હું હજી ઓફીસથી ઘરે આવ્યો ન હતો.\nઅચાનક કોઈકે ડોરબેલ વગાડી.\nમારી પત્નીએ બારણું ખોલીને જોયું પણ કોઈ દેખાયું નહિ. આમ તેમ જોયું પણ કોઈ હતું જ નહિ.\nબારણાની બહાર એક બેગ પડેલી જોઈ. એને ડર લાગ્યો કે આ કોણ આવી બેગ આ રીતે મુકી ને જતું રહ્યું.\nન્યુ યોર્ક ની સબ-વે ટ્રેનમાં વારંવાર જાહેરાત થયા કરતી હોય છે કે તમને કોઈ પણ જગ્યા પર બિનમાલિકી ની શંકાજનક વસ્તુ કે બેગ કે એવું કંઈ પણ દેખાય તો ચુપ ના રહેવું પણ તુરંત પોલીસ ને જાણ કરો.\nમારી પત્ની થોડી ગભરાઈ ગઈ અને તરત બારણું બંધ કરી દીધું. ટ્રેન વાળી જાહેરાત ને માન આપીને તેણે ચુપ ન રહેતા તરત પોલીસ ને તો નહિ પણ મને ફોન કર્યો.\nપણ એ દરમિયાનમાં હું ઘરે પહોંચી ગયેલો અને ડોરબેલ વગાડી.\nહજુ થોડીક વાર પહેલા જ તે બહાર તપાસ કરી ને અંદર ગયેલી અને તરત ફરી ડોરબેલ વાગી એટલે એ ગભરાઈ.\nફોનમાં મેં કહ્યું કે હું છું, બારણું ખોલવાની કૃપા થાય તો અંદર આવું.\nમારી નજર નીચે પેલી બેગ પર ગઈ. મારી પત્ની એ બારણું ખોલ્યું અને કહ્યું કે હમણાં કોઈકે ડોરબેલ વગાડી પણ બહાર કોઈ ના હતું અને કોઈ આ બેગ મુકી ને જતું રહ્યું.\nમને કુતુહલ થયું કે આ વળી શું નવું ગતકડું છે.\nપણ ટ્રેન વાળી જાહેરાત ને માન આપી ને હું પણ થોડો સાવચેત થયો અને પેલી બેગ માં શું છે એ જોવા લાગ્યો.\nઉપર એક કાર્ડ દેખાયું. કાઢી ને વાંચ્યું. વાંચ્યા પછી આખી પોલ ખુલી અને અમે લોકો ઘણું હસ્યા.\nના, એ કોઈ પ્રતિકુળ ઋતુવાળું એપ્રિલ ફૂલ ન હતું.\nએ એક ગિફ્ટ બેગ હતી અને તેમાં ડ્રાય-ફ્રુટ્સ અને એક પાઈનેપલ હતું.\nએ કાર્ડ માં લખ્યું હતું કે:\nવહાલા નવા પડોશી, શેરી માં તમારું સ્વાગત છે. હેપ્પી દિવાળી(ફેસ્ટીવલ ઓફ લાઈટ્સ). હવે અમને ખબર પડી કે બારી પર તમે લાઈટ કેમ લગાડી છે. તમારી સામે ના ઘર વાળા.. બોબ અને રોઝમેરી.\nઆ બોબભાઈ અને રોઝમેરીબેન તો ગઝબ નીકળ્યા. એલા કંઈક શુભેચ્છા પાઠવવા આવ્યા છો તો ડોરબેલ વગાડ્યા પછી બારણું ખુલે ત્યાં સુધી ઉભા તો રહો.\nઆમને આમ છોકરાવ નો જીવ લેશો શું(બચ્ચે કી જાણ લોગે ક્યાં…વાળું)\nમેં વળી બહાર નીકળી ને જોયું કે સામે કોઈ દેખાય તો એક વાર આભાર તો વ્યક્ત કરું. પણ બસ એજ નિરવ શાંતિ ��ને અંધારિયું વાતાવરણ. કોઈ દેખાય તો આભાર વ્યક્ત કરીએ ને.\nએ દિવસ થી લઇ ને આજ સુધી જયારે પણ ઘર ની બહાર નીકળું ત્યારે સામે જોઉં કે પેલા બોબભાઈ કે ગુલાબીબેન દેખાય તો થેંક યુ તો કહીએ. પણ કોઈ દેખાય તો ધોળિયા શેના.\nમને ખુશી એ વાત ની થઇ કે આ લોકો ને ધીમે ધીમે હવે ખબર તો પડે છે કે દિવાળી એ એક પ્રકાશ/તેજ નો અને આપણા માટે કેટલો મોટો તહેવાર છે.\nઅપડેટ: આખરે બોબભાઈ અને રોઝમેરીબેન નો પત્તો લગાવી ને ક્રિસમસ પર એક ભેટ આપી દીધી છે.\nTagged with: અંગત, દિવાળી, પત્ની, રમુજ, હાસ્ય\n« એક ટચુકડો સંવાદ\nદેવ, ચૂપ રહેવું, જમવું ને એવું બધું… »\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\n« સપ્ટેમ્બર ડીસેમ્બર »\nશુભ – સંપૂર્ણ મોદીમય\nકિષ્ના, પ્લીઝ સ્પોઈલ ધ મૂવી\nમુલાકાતીઓ નું સ્થાન :\nનવી પોસ્ટ્સ ઈ-મેલ થી મેળવવા\nઅહીં સબ્સ્ક્રાઇબ કરો:દેશી ધમાચકડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/01/18/sharuaat-sangarsh/", "date_download": "2019-06-19T11:23:11Z", "digest": "sha1:YQ5ZFPMT3GVYCTS3FVSF4HE3KIGG3J5W", "length": 28652, "nlines": 129, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: શરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nશરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા\nJanuary 18th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા | 3 પ્રતિભાવો »\n[ ઔદ્યોગિક ક્ષેત્રે ‘ગોદરેજ’નું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. તેના મૂળમાં તેના સ્થાપકોની સંઘર્ષગાથા છે. પરમ સ્વદેશપ્રેમી ઉદ્યોગવીર અરદેશર ગોદરેજનું જીવન આ સંઘર્ષગાથાનો પરિચય કરાવે છે. જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ગૂર્જર માનવરત્ન શ્રેણી’ અંતર્ગત ‘અરદેશર ગોદરેજ’ નામના પુસ્તકમાંથી પ્રથમ પ્રકરણ અહીં સાભાર લેવામાં આવ્યું છે. તેનું લેખન પ્રો. ડૉ. મહેન્દ્રભાઈ છત્રારાએ કર્યું છે. આપ તેમનો આ નંબર પર +91 9427572955 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nહૈયે અખૂટ ધૈર્ય હોય, પાંખોમાં પરાક્રમ હોય, આંખોમાં સાહસ અંજાયેલું હોય તે પક્ષી સંકટ���ના વિરાટ સાગરને પાર કરી નિશ્ચિત ધ્યેયની મંઝીલે અવશ્ય પહોંચતું જ હોય છે. દઢ સંકલ્પના બીજને વાવી, ધીરજપૂર્વક કાર્યઆયોજનનું જળ સીંચવામાં આવે, ત્યારે અચૂક ઘટાદાર વૃક્ષ ઊગતું જ હોય છે. ઝરણું ક્યાંય રોકાયા વગર, ‘સાગર સુધી પહોંચવાનો ટૂંકો માર્ગ કયો ’ – એવું કોઈને પૂછ્યા વિના સતત દોડ્યા કરે, તે ચોક્કસ સાગર સમીપે પહોંચતું જ હોય છે. કંઈક આવું જ બન્યું – શૂન્યમાંથી વિરાટ સર્જન કરનારા મહામાનવ અરદેશર ગોદરેજ સાથે \n26 માર્ચ, 1868ના રોજ આ સાહસિક, દીર્ઘદષ્ટા, રાષ્ટ્રભાવનાથી ભર્યાભર્યો ઉદ્યોગવીર અરદેશરનો જન્મ થયો. તેમના પરિવારની મૂળ અટક ગૂથેરાજી હતી. તેમના દાદા સોરાબજી ગૂથેરાજીના નામથી ઓળખાતા. તેમના પિતાજી બરજોરજીએ 1871માં આ ઉચ્ચારવી અઘરી અને વિચિત્ર ગૂથેરાજી અટકને સરળ રીતે ઉચ્ચારી શકાય તે માટે ગોદરેજ કરી હતી. જે નામ પછીથી અરદેશરના પ્રચંડ પુરુષાર્થ બળે ભારતમાં ઘરે ઘરે પહોંચવાનું હતું, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવાનું હતું. બરજોરજી અને ડોસીબાઈના સંતાનોમાં અરદેશર, હોરમસજી, પિરોજશા, મંચેરશા, શિરીનબાઈ અને તહેમિનાનો સમાવેશ થતો હતો.\nઅરદેશરમાં રાષ્ટ્રભાવના, દેશ માટે કંઈક કરી છૂટવાની ઝંખના, દૂરદષ્ટિ, અથાક મહેનત, નક્કી કરેલા ધ્યેયને નિષ્ઠા- ખંતપૂર્વક પાર પાડવાની તમન્ના, વિશિષ્ટ ઉદ્યોગ ક્ષેત્રને ખોળી કાઢવા માટેની સંશોધક વૃત્તિ, નિશ્ચિત સંકલ્પ પાર પાડવા માટે ઊંડો અભ્યાસ, ઓછાં સાધનો અને નાણાંકીય તંગી વેળાએ માર્ગ કાઢવાની કોઠાસૂઝ, સત્યપ્રિયતા, મિતભાષીતા અને સાચા અર્થમાં ધાર્મિક વલણ – આ સર્વ ગુણો હતા, જેણે તેમને સામાન્ય માનવમાંથી મહામાનવ બનાવ્યા. ધનની લાલસા અતિ પુરાણી છે. નાણાં મેળવવા માનવી કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે. વિત્તેષણાને કારણે કેવી કેવી ઘટનાઓ બને છે, તે આપણે વર્તમાનપત્રો અને ટીવી ન્યૂઝચેનલોમાં જોતા હોઈએ છીએ. અરદેશરની બાબતમાં અહીં ઊંધું બન્યું. તેમની યુવાવસ્થામાં પ્રવેશ વેળાની જ ઘટના ચોંકાવી દે તેવી છે. પિતાજીએ સર્વ સંતાનોને વારસામાં આવતી રકમ યોગ્ય સ્વરૂપે વહેંચી આપી. અરદેશરે પોતાના ભાગમાં આવતી રકમ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો. ઈ.સ. 1880માં દાદા સોરાબજી પાસેથી પિતા બરજોરજીને મળેલા રૂ. 1,51,000ને ધ્યાનમાં લેતા, અરદેશરના ભાગે એ જમાનામાં કેવડી મોટી રકમ આવી હશે, તેનું અનુમાન થઈ શકે. પણ પોતે સેવેલા સિદ્ધાંતની વિરુદ્ધ જઈને અરદેશર આ રકમ કઈ રીતે સ્વી���ારે \nપિતાએ પુત્રને પાઠ ભણાવ્યો હતો કે, ‘કદી ખોટું બોલવું નહીં, પછી ગમે તેવા સંજોગો હોય. પોતાના હક્કનો ન હોય એવો પૈસો કદી વાપરવો નહીં. નાની બાબતોની ફરિયાદ કર્યા વિના તેને સ્વીકારી લેવી અને અન્યનો વિજય જોઈ જીવ બાળવો નહીં.’ આથી તેમના મગજમાં એક જ વાત – પોતે કમાયા હોય તે જ પૈસા પોતાના પિતા તરફથી વારસારૂપે મળતા રૂપિયા માટે તેમણે તો કંઈ પ્રયત્ન કર્યો નથી. તેથી આ રકમના હક્કદાર પોતે કઈ રીતે થઈ શકે પિતા તરફથી વારસારૂપે મળતા રૂપિયા માટે તેમણે તો કંઈ પ્રયત્ન કર્યો નથી. તેથી આ રકમના હક્કદાર પોતે કઈ રીતે થઈ શકે પોતાના ભાગે આવેલી એ જમાનાની જંગી રકમનો બોજો ઝડપભેર ખંખેરી નાખવાના ભાગરૂપે તેમણે એ રકમ પોતાના ભાઈઓ તથા બહેનોને આપી દીધી. આ વાત માની શકાય તેવી નથી. તેમની પોતાના સિદ્ધાંતોને અચૂકપણે વળગી રહેવાની તેમની ભાવના આ પ્રસંગમાં નિહાળી શકાય છે. પોતાના ભાવિ જીવનનો પાયો જેના ઉપર ઊભો થવાનો છે તેવી ગંજાવર રકમ કારકીર્દિના આરંભ પૂર્વે આ રીતે ભાઈ-બહેનોને આપી દેવી, એ કોઈ સામાન્ય માનવીના ભેજામાં આવે પણ નહીં અને ઊતરે પણ નહીં \nતેમની સત્યને વળગી રહેવાની નિષ્ઠાને ઉજાગર કરતો અન્ય પ્રસંગ રસદાયક છે. અરદેશરે કાયદાનો અભ્યાસ તેજસ્વી રીતે પૂરો કર્યો અને એક સોલિસિટર પેઢી સાથે જોડાયા. આ પેઢીના એક અસીલ આફ્રિકામાં હતા. તેમનો એક કોર્ટ કેસ ઝાંઝીબારની અદાલતમાં હતો. જીવનમાં પહેલી જ વાર અરદેશરને આ દાવો લડવા જવાનો મોકો મળ્યો. સાલ હતી 1894ની, અને અરદેશરની ઉંમર હતી 26 વર્ષ જો આ કેસ તેઓ જીતી જાય, તો તેઓ મુંબઈ પાછા ફરે તે પૂર્વે તેમના નામ પર કીર્તિના કળશ ચઢી જાય અને હારી જાય તો, કમનસીબી નિષ્ફળતાનો હાર લઈને ઊભી જ હતી. તેમણે કેસની ઝીણવટભરી વિગતો તૈયાર કરી હતી. વિવેકપુરઃસર દલીલો કરી, પણ એક બાબત ખટકી – સંપૂર્ણ કેસ એક તદ્દન મામુલી વાત પર અંતિમ આધાર રાખતો હતો, તે ‘દાવેદાર અમુક જગ્યાએ ગયો હતો કે કેમ જો આ કેસ તેઓ જીતી જાય, તો તેઓ મુંબઈ પાછા ફરે તે પૂર્વે તેમના નામ પર કીર્તિના કળશ ચઢી જાય અને હારી જાય તો, કમનસીબી નિષ્ફળતાનો હાર લઈને ઊભી જ હતી. તેમણે કેસની ઝીણવટભરી વિગતો તૈયાર કરી હતી. વિવેકપુરઃસર દલીલો કરી, પણ એક બાબત ખટકી – સંપૂર્ણ કેસ એક તદ્દન મામુલી વાત પર અંતિમ આધાર રાખતો હતો, તે ‘દાવેદાર અમુક જગ્યાએ ગયો હતો કે કેમ ’ સાંયોગિક પુરાવા મળતા હતા, પણ આધારભૂત સાબિતિ મળતી ન હતી. બીજો વકીલ હોત તો વિગતોને મારી��ચડીને કેસને પોતાની તરફેણમાં લાવવા પ્રયાસો કરત. પણ અરદેશરના અંતઃકરણે એમ કરવાની ના પાડી. ઘણા બધાની ઘણી સમજાવટ, પણ અરદેશરના આત્માને તેની અસર ન જ થઈ. કેસ હારી જવાશે, તેની ભીતિ વગર તેઓ મક્કમ રહ્યા. આ તો તદ્દન નવી નવાઈની વાત હતી. પક્ષકાર અસીલ ધૂંધવાયા હતા, અરદેશર માટે ‘ચક્રમ’ જેવો શબ્દ પ્રયોગ થયો. છેવટે સોલિસિટરોના પ્રતિનિધિઓએ ચૂકાદો ફરમાવ્યો – ‘જુવાન, તું ખોટા ધંધામાં પડ્યો છે ’ સાંયોગિક પુરાવા મળતા હતા, પણ આધારભૂત સાબિતિ મળતી ન હતી. બીજો વકીલ હોત તો વિગતોને મારીમચડીને કેસને પોતાની તરફેણમાં લાવવા પ્રયાસો કરત. પણ અરદેશરના અંતઃકરણે એમ કરવાની ના પાડી. ઘણા બધાની ઘણી સમજાવટ, પણ અરદેશરના આત્માને તેની અસર ન જ થઈ. કેસ હારી જવાશે, તેની ભીતિ વગર તેઓ મક્કમ રહ્યા. આ તો તદ્દન નવી નવાઈની વાત હતી. પક્ષકાર અસીલ ધૂંધવાયા હતા, અરદેશર માટે ‘ચક્રમ’ જેવો શબ્દ પ્રયોગ થયો. છેવટે સોલિસિટરોના પ્રતિનિધિઓએ ચૂકાદો ફરમાવ્યો – ‘જુવાન, તું ખોટા ધંધામાં પડ્યો છે ’ અરદેશરનો જવાબ હતો – ‘સાવ સાચું. એ ભાન મને પણ થયું છે.’ પોતાના સત્યવાદી સિદ્ધાંતોમાં માનતા પિતાજીએ આપેલી શિખામણ યાદ કરી, તેમણે તદ્દન શાંત ભાવે-મક્કમ સ્વરે કહ્યું : ‘તમારે મને ફી આપવાની જરૂર નથી. હું દાવામાંથી ખસી જાઉં છું અને વકીલાત જ છોડી દઉં છું ’ અરદેશરનો જવાબ હતો – ‘સાવ સાચું. એ ભાન મને પણ થયું છે.’ પોતાના સત્યવાદી સિદ્ધાંતોમાં માનતા પિતાજીએ આપેલી શિખામણ યાદ કરી, તેમણે તદ્દન શાંત ભાવે-મક્કમ સ્વરે કહ્યું : ‘તમારે મને ફી આપવાની જરૂર નથી. હું દાવામાંથી ખસી જાઉં છું અને વકીલાત જ છોડી દઉં છું \nપોતાના અંતરાત્માને વફાદાર રહેવા અરદેશરે કેસ છોડી દીધો, ફી લેવાનું માંડી વાળ્યું અને જીવનભર વકિલાત કરવાનું પણ છોડી દીધું. સંસાર-દષ્ટિએ આ તેમની નિષ્ફળતા ગણી શકાય, કાળી ટીલી ગણાય, પરંતુ પોતાના સિદ્ધાંતને વળગી રહેવાના અનન્ય સંકલ્પને કારણે જ જીવનમાં આવેલી આ પ્રથમ ઠેસને ખમી ખાવાના અડગ નિર્ધારને લીધે જ અરદેશરના ભાવિ જીવનમાં સફળતાનો રાજપથ આવવાનો હતો. મુંબઈ પરત ફરેલા અરદેશરને ન હતી ભાવિની ચિંતા કે ન હતો પસ્તાવો, પણ કુટુંબને તો આંચકાજનક આઘાત લાગ્યો હતો. આફ્રિકાથી અરદેશર ત્યાંનો એક પોપટ પોતાની સાથે લાવ્યા હતા. સિદ્ધાંત ખાતર વકિલાતનો વ્યવસાય કાયમી ધોરણે છોડી દેવાનો નિર્ણય આકરો હતો, પરંતુ તેમના જીવનમાં સૌથી મોટો આઘાત આપનારી ઘટના ત�� હવે આવી રહી હતી. માનવ-જીવનનો રસ્તો કદી સીધો, સપાટ, એકધારો, સુખદ, સલામત હોતો નથી. જીવન-પથ પર ખાડાટેકરા આવે, સ્પીડ બ્રેકર કે ડાયવર્ઝનના કાચા ઉબડખાબડ રસ્તાઓ પણ આવે. આવા સમયે સમતોલન સાચવવું અઘરું છે.\nઅરદેશરના જીવનમાં એકાએક અંધારું છવાઈ જાય તેવી કારમી ઘટના બની. તેમના લગ્નજીવનનું એક વર્ષ પણ પૂરું થયું ન હતું અને અકસ્માતે યુગલ વિખુટું પડી ગયું, જોડી ખંડિત થઈ. તેમના જીવનમાં અસહ્ય આઘાતની ઘટના ઘટી. લગ્નના એક જ વર્ષ દરમ્યાન, પોતાનાથી ઉંમરમાં ચાર વર્ષ નાના, માત્ર 19 વર્ષના ધર્મપત્નીના અણધાર્યા મૃત્યુની ઘટના નાની ઉંમરે પણ શાણપણના સાગર સમા બચુબાઈના આકસ્મિક અવસાનની આ કારમી પળે અરદેશરના અંતરને વલોવી નાખ્યું. જાણે તેમનું યૌવન હણાઈ ગયું, અચાનક જ તેઓ એકદમ મોટા અને એકલવાયા બની ગયા. આ કરુણાંતિકા કેમ કરતાં સર્જાઈ હતી નાની ઉંમરે પણ શાણપણના સાગર સમા બચુબાઈના આકસ્મિક અવસાનની આ કારમી પળે અરદેશરના અંતરને વલોવી નાખ્યું. જાણે તેમનું યૌવન હણાઈ ગયું, અચાનક જ તેઓ એકદમ મોટા અને એકલવાયા બની ગયા. આ કરુણાંતિકા કેમ કરતાં સર્જાઈ હતી 25 એપ્રિલ, 1891ના ગોઝારા દિને શ્રીમતી બચુબાઈ અરદેશર ગોદરેજ તથા તેમના પિતરાઈ બહેન શ્રીમતી પિરોજબાઈ સોરાબજી કામદીન મુંબઈના રાજાબાઈ ટાવરના મથાળે ચડતા હતા ત્યારે કોઈ મવાલીએ તેમનો પીછો કરતાં, પોતે ફસાઈ ગયાનું જાણી, લાજ લૂંટાવા દેવી કે જીવનનો ત્યાગ કરવો – તે પળવારમાં વિચારી આ બન્ને પવિત્ર મહિલાઓએ આશરે 200 ફૂટની ઊંચાઈ પરથી કૂદકો મારી આત્મબલિદાન આપ્યું. શીલ રક્ષા માટે અપાયેલા આ આત્મભોગની અરેરાટીપૂર્ણ ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા. મુંબઈમાં ચકચાર મચાવી, ગોદરેજ પરિવારમાં ભૂકંપ સર્જ્યો. અને અરદેશરનું હૈયું ભાંગી પડ્યું.\nબહારથી કઠણ જણાતા અરદેશર જાણે પોતાના પર આવી પડેલી અણધારી આપત્તિના બોજામાં કોઈ ભાગ પડાવે, તે કદાચ ઈચ્છતા ન હતા. પોતાની પ્રિય પત્નીને કાયદાનો ઠરડાયેલો હાથ પાછી લાવી શકે તેમ નથી, તેમ જાણતા તેઓએ, ન તો ગુનેગારને સજા થાય તેમાં રસ દાખવ્યો કે ન તો ગુનેગારને સજા ન થઈ તેનાથી ગુસ્સે થયા. જાણે કે સંતોની જેમ સ્વીકારી લીધું કે પાપથી પર પાપની ક્ષમા છે. આ આઘાતની અરદેશરને કળ વળી નહીં. યુવાવસ્થાના આરંભે ઓગણીસ વર્ષના પત્નીનું અકાળ કરુણ નિધન એમને એવો તો આંચકો આપી ગયું કે, પરિવારજનોનો – ખાસ કરીને માતાનો આગ્રહ – છતાં તેમણે બીજા લગ્ન અંગે જીવનપર્યંત વિચાર્યું પણ નહીં \n[કુલ પાન : 50. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]\n« Previous મારું ખરીદી-અભિયાન – હરિશ્ચંદ્ર\n – પ્રો. જશવંત શેખડીવાળા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંજોગો ગમે તેટલા ખરાબ હોય, જિંદગી આગળ જીવવી જ પડે છે \n(‘જીવનસરગમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) જીવન એક અજાયબ ઘર જેવું છે, જેમાં અજાયબીઓનો પાર નથી. આ વાત જેને એક વાર સમજાઈ જાય એ જીવન જીવી જાય અને જીતી જાય. જીવનમાં હાર અને જીત એ ગૌણ છે. સુખ અને દુઃખ ગૌણ છે. આફતને ... [વાંચો...]\nબાળક એક ગીત (ભાગ-૪) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nઆજે બહુ ખુશીનો દિવસ છે તને ખબર છે કેમ આજે તારી મમ્મીએ zend certificationની પરીક્ષા આપી અને એમાં તારી મમ્મી પાસ થઇ ગઇ. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે હું પરીક્ષા પાસ કરી શકીશ. કુન્દનિકા કાપડિયાનું એક પુસ્તક છે ..\"જીવન - એક ખેલ\". એમાં મેં વાંચ્યું હતું કે જ્યારે તમને તમારામાં વિશ્વાસ ન હોય પણ તમારા સ્વજનો કે મિત્રોને ... [વાંચો...]\nશુભ ઘડી અંગે વિચારના લોકો માટે – સદ્‍ગુરુ\n(‘આનંદ લહેર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) અમુક લોકો છે, જે ભાગ્યને દોષ દે છે. “મારો સમય સારો નથી. હું જે કંઈ કામધંધો શરૂ કરું તેમાં સફળતા નથી મળતી.” આમ વેદાંતદર્શનની વાત પણ કરે છે. “ઈશ્વરઈચ્છાની વિરુદ્ધ કામ કરીને સમય બરબાદ કરવા કરતાં ... [વાંચો...]\n3 પ્રતિભાવો : શરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી ��ધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/virtualdubmod-windows-7/", "date_download": "2019-06-19T12:39:13Z", "digest": "sha1:L5O55T5SBLOISNOPEZGU3I4JXFGQPKYM", "length": 3268, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો VirtualDubMod Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nVirtualDubMod Windows 7 - કોઈપણ ફોર્મેટની વિડિઓ ફાઇલોને રૂપાંતરિત કરવા માટેના સૉફ્ટવેર. પ્રોગ્રામમાં ઉપશીર્ષકોના એકીકરણ માટે, ઑડિઓ ટ્રૅકને અલગ કરવા, વધુ સિંક્રનાઇઝેશન અને અવાજ ગુણવત્તા બદલવાની ટૂલ્સ શામેલ છે, એવી, વોબ અને એમકેવી કન્ટેનર માટે અદ્યતન સપોર્ટનો ઉપયોગ કરે છે.\nએપ્લિકેશન તમને સ્ટ્રીમના અંતિમ કદ અને ગુણવત્તાને બદલવા, ફિલ્ટર ઉમેરવા, રંગ, તેજ અને વિપરીતતાના પરિમાણોને સંપાદિત કરવાની મંજૂરી આપે છે. એડિટરમાં ફ્રેમ-દર સપોર્ટ સાથે ડ્યુઅલ-વિન્ડો ઇન્ટરફેસ છે, અને હાર્ડવેર પ્રવેગક અને એમ્બેડેડ કોડેક્સની લાઇબ્રેરીનો ઉપયોગ કરીને સમાપ્ત વિડિઓઝને રૂપાંતરિત કરવામાં સક્ષમ છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ VirtualDubMod સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/fashion-week", "date_download": "2019-06-19T11:08:01Z", "digest": "sha1:KV75TIU6Z4A5IAGYSTMK3QPNNJVW3GB7", "length": 6984, "nlines": 110, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Fashion Week News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nગર્લફ્રેન્ડ દિશા પટાણીને શરમજનક પરિસ્થિતિમાંથી ઉગારી ટાઇગરે\nટાઇગર શ્રોફ અને દિશા પટાણી માત્ર સારા ફ્રેન્ડઝ હોય કે કપલ, પરંતુ આ બંને એકબીજાનું જે રીતે ધ્યાન રાખે છે એ ખરેખર વખાણવા યોગ્ય છે. રિસન્ટલી લેકમે ફેશન વિકમાં બંને સાથે જોવા મળ્યા હતા. ટાઇગર અને દિશા બંને અત્યંત હોટ લાગી ...\nશ્રદ્ધા, કૃતિ, વાણીનો ટ્રેડિશનલ અવતાર, રણવીરનો ખાસ અંદાજ\nહાલ લેકમે ફેશન વિક વિંટર ફેસ્ટ��વ 2017 ચાલી રહ્યું હતું. આ ફેશનવિકમાં બોલિવૂડની વિવિધ એક્ટ્રેસિસન...\nફેશન કા હૈ યે જલવા - લેક મે ફેશન વીક 2015\nમોસ્ટ અવેટેડ લેકમે ફેશન વીક 2015ની શરૂઆત થઇ ગઇ છે. આ વખતે આ ફેશનવીકમાં 84 જેટલા જાણીતા ફેશન ડિઝાઇનો ...\nજીયોની ઇન્ડિયા બીચ ફેશન વિક 2015ની તસવીરી ઝલક.\nરેમ્પ પર ત્યારે આગ લાગી ગઇ જ્યારે જીયોની ઇન્ડિયા દ્વારા બીચ ફેશન વિકનું આયોજન કરવામાં આવ્યું. ...\nવિલ્સ ઇન્ડિયા ફેશન વીક 2014: મનમોહક કલેક્શન\nવિલ્સ ઇન્ડિયા ફેશન વીકના સ્પ્રિંગ સમર કલેક્શનના ત્રીજા દિવસે જાણીતી ડિઝાઇનર પાયલ પ્રતાપના રં...\nપેરિસ ફેશન શોમાં રેમ્પ પર ટોપલેસ મહિલાઓનો હંગામો\nપેરિસ, 1 ઓક્ટોબરઃ વિશ્વ ભરમાં ફેશન માટે જાણીતું પેરિસ પોતાના આ ફેશન શોના કારણે શર્મસાર થઇ ગયું છ...\nPics : રૅમ્પ પર દુલ્હનની જેમ ચમક્યાં સોફી-જૅકલીન\nમુંબઈ, 25 જુલાઈ : ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન વીકના બીજા દિવસે સોફી ચૌધરી તથા જૅકલીન ફર્નાન્ડીઝે દુલ્હન...\nઇન્ડિયા બ્રાઇડલ ફેશન વીક 2014માં લંડનમાં યોજાશે\nઇન્ડિયન બ્રાઇડલ ફેશન વીક (આઇબીએફડબ્લ્યૂ) 2014માં પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય આયોજન સાથે આંતરરાષ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%B8%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2019-06-19T11:25:57Z", "digest": "sha1:CZQSGAADVIVKYADK2IOI2IG6YA32JK4J", "length": 17163, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "શ્રીકૃષ્ણ સૂર્ય જેવા છે | - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સા���ે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nશ્રીકૃષ્ણ સૂર્ય જેવા છે\nશ્રીકૃષ્ણ સૂર્ય જેવા છે\nશ્રીકૃષ્ણ સૂર્ય જેવા છે અને માયા અંધકાર જેવી છે. જો સૂર્ય પ્રકાશતો હોય તો અંધકાર સંભવી શકતો નથી. તેવી જ રીતે જો મનમાં શ્રીકૃષ્ણ બેઠા હોય તો તે મન, માયાના પ્રભાવથી અશાંત બનવાની તાકાત નથી. બધા ભૌતિક વિચારોને નકારવાની યૌગિક પદ્ધતિ કામ નહિ લાગે. મનમાં શૂન્યાવકાશ પેદા કરવાનો પ્રયાસ કૃત્રિમ છે. એ અવકાશ ટકશે નહિ. તેમ છતાં, જો માણસ હંમેશાં કૃષ્ણાચિંતન અને કૃષ્ણ ઉત્તમ રીતે સેવા કેમ થાય એનો જ વિચાર કરે, તો તેનં મન સહજપણે કાબૂમાં રહેશે.\nએવી જ રીતે ક્રોધમાં કાબૂ રાખી શકાય. આપણે ક્રોધને પૂરેપૂરો રોકી શકતા નથી. પણ જેઓ ભગવાનની કે ભગવાનના ભક્તોની નિંદા કરે છે. તેમના ઉપર ગસ્સે થઇને તો આપણે કૃષ્ણ ભાવનામાં ક્રોધમાં કાબૂમાં રાખીએ છીએ. નિત્યાનંદ પ્રભની જેમણે નિંદા કરી હતી. અને તેમના ઉપર જેમણે હમલો કર્યો હતો. તેવા જગાઇ અને મઘાઇ નામના ભાઇઓ ઉપર ભગવાન ચૈતન્ય મહાપ્રભ ગસ્સે થયા હતા. પોતાના ‘શિક્ષાત્મક’માં મહાપ્રભ ચૈતન્યે લખ્યં છે ‘માણસે ઘાસના તણખલા કરતાં વધારે નમ્ર અને વૃક્ષ કરતાં વધારે સહિષ્ણ થવં જોઇએ.’\nતો પછી કોઇને પ્રશ્ન થાય કે ભગવાને કેમ ક્રોધ કર્યો વાત એમ છે કે પોતાનાં બધાં અપમાન વેઠી લેવા માણસે તૈયાર થવં જોઇએ. પરંત જ્યારે શ્રીકૃષ્ણ કે તેમના પવિત્ર ભક્તની નિંદા થાય, ત્યારે સાચો ભક્ત ગસ્સે થાય છે અને પાપીઓની સામે અગ્નિની જેમ વર્તે છે. ક્રોધને અટકાવી શકાતો નથી. પણ તેને સાચી દિશામાં વાળી શકાય છે. હનમાને ગસ્સામાં આવીને લંકાને આગ ચાંપી હતી. છતાં ભગવાન રામચંદ્રના પરમ ભક્ત તરીકે તેમની પૂજા થાય છે. આનો અર્થ એટલો જ થાય છે કે તેમણે પોતાના ક્રોધનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હતો.\nઅર્જન એનો બીજો દાખલો છે. તે પોતે લડવા ઇચ્છતા ન હતા પણ શ્રીકૃષ્ણે તેમના ક્રોધને સતેજ કર્યો , ‘તારે લડવં જ પડશે’ ગસ્સા સિવાય લડવાનં શક્ય નથી. છતાં જ્યારે ગસ્સાનો ઉપયોગ ભગવાનની સેવામાં થાય છે ત્યારે તેના ઉપર સંયમ આવે છે. જીભના વેગો માટે તો આપણે જાણીએ છીએ કે તેને સ્વાદિષ્ટ વસ્તઓ ખાવા ઇચ્છા થાય છે. સામાન્ય રીતે જીભની ઇચ્છા પ્રમાણે આપણે તેને ખાવા દેવં જોઇએ નહી. પણ પ્રસાદ આપીને તેના ઉપર સંયમ રાખવો જોઇએ. ભક્તનં વલણ એવં હોય છે કે જ્યારે શ્રીકૃષ્ણ તેને પ્રસાદ આપશે\nત્���ારે તે જમશે. જીભનો વેગ કાબૂમાં રાખવાનો આ રસ્તો છે. નિયત સમયે માણસે ‘પ્રસાદ’ લેવો જોઇએ. અને પેટના કે જીભના તરંગને સંતોષવા ખાતર હોટલ કે મીઠાઇઘરમાં ખાવં જોઇએ નહિ. જો આપણે માત્ર ‘પ્રસાદ’ લેવાના સિદ્ધા્ંતને વળગી રહીએ, તો પેટ અને જીભના વેગો ઉપર કાબૂ રાખી શકાય.એવી જ રીતે જાતીય વેગને બિનજરૂરી ઉપયોગ ન કરીને તેને કાબૂમાં રાખી શકાય. જનનેન્દ્રિયનો ઉપયોગ કૃષ્ણ ભાવનાવાળં સંતાન પ્રાપ્ત કરવા માટે જ કરવો જોઇએ નહિં. તો તેનો ઉપયોગ કરવો ન જોઇએ.\nકૃષ્ણ ભાવનામૃત સંઘ જનનેન્દ્રિયના સંતોષ ખાતર નહિ. પણ કૃષ્ણભાવનાવાળાં સંતાન મેળવવા માટે લગ્નને ઉત્તેજન આપે છે. કૃષ્ણભાવનાવાળાં ઘણાં બાળકોની આપણને જરૂર છે. અને જે આવં કૃષ્ણભાવનાવાળં બાળક જન્માવી શકે. તેમને જનનેન્દ્રિયનો ઉપયોગ કરવાની છૂટ અપાય છે.\nકૃષ્ણ ભાવનાવાળા સંયમની પદ્ધતિમાં જ્યારે માણસને પૂરતી તાલીમ મળે છે. ત્યારે તે સાચા ગર થવા માટે લાયક બની શકે છે. ‘ઉપદેશામૃત’ના પોતાના ‘અનવૃ‌િત્ત’ ભાષ્યમાં શ્રીલ ભ‌િક્ત સિદ્ધાંત સરસ્વતી ઠાકર લખે છે કે, આપણં\nભૌતિમક તાદાત્મ્ય ત્રણ જાતના વેગ પેદા કરે છે. વાણીનો વેગ, મનનો વેગ અને શરીરના આવેગો. જ્યારે જીવ આ ત્રણ પ્રકારના વેગોનો ભોગો બને છે ત્યારે તેનં જીવન અમંગળ બને છે. આ વેગોનો પ્રતિકાર કરવાનો જે અભ્યાસ કરે છે તે ‘તપસ્વી’ કહેવાય છે.\n– શાસ્ત્રી હિમાંશ વ્યાસ\nટૅક્નોલોજીના સહારે આગળ વધતા પ્રજ્ઞાચક્ષુઓ\nડીમોનેટાઈઝેશનના કારણે અસંગઠિત ક્ષેત્રમાં બેરોજગારી વધી\nગૃહમંત્રાલય મૃત્યુદંડ સમાપ્ત કરવાની વિરુધ્ધમાં\nરગ્બીના પહેલા સુપરસ્ટાર જોનાહ લોમુનું નિધન\nવાળને મુલાયમ બનાવા તેમજ ખોડાની સમસ્યાથી બચાવા અપનાવો આ ટીપ્સ…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્���તા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/world-japan-work-pregnancy-time-table-need-to-ask-boss-for-leave/", "date_download": "2019-06-19T11:54:19Z", "digest": "sha1:GX6UNNPOTOLZ2Y3XYCNAB3ZIIZRLTESW", "length": 12929, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "જાપાનમાં મહિલા કર્મચારીને પ્રેગ્નન્સી માટે કંપનીના બોસની મંજૂરી લેવી પડે છે | World Japan Work Pregnancy Time-Table need to ask Boss for Leave - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ��ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nજાપાનમાં મહિલા કર્મચારીને પ્રેગ્નન્સી માટે કંપનીના બોસની મંજૂરી લેવી પડે છે\nજાપાનમાં મહિલા કર્મચારીને પ્રેગ્નન્સી માટે કંપનીના બોસની મંજૂરી લેવી પડે છે\nઆમ તો કોઈપણ મહિલા માટે માતા બનવાની વાત સુખદ ગણાય છે. પરંતુ જાપાનમાં કંપનીમાં કામ કરતી મહિલાઓએ આવું સુખ મેળવવા માટે કંંપનીના બોસની પરમિશન લેવી પડે છે. અને કદાચ કોઈ મહિલા કર્મચારી તેના બોસની રજા વિના ગર્ભવતી થઈ જાય તો તેણે નોકરી ગુમાવવાનો વારો આવે છે.\nજાપાનને આમ તો વિકસીત દેશ ગણવામાં આવે છે. પણ આ દેશની અમુક કંપનીઓમાં એવો નિયમ છે કે તેમાં કામ કરતી મહિલા કર્મચારીઓને પ્રેગ્નન્ટ થવા માટે તેના બોસની મંજૂરી લેવી પડે છે. આ ઉપરાંત એવો પણ નિયમ છે કે કંપનીના સ્ટાફમાં કોઈ સિનિયર સભ્ય પહેલા જુનિયર લગ્ન કરી નહિ શકે અથવા પ્રેગ્નન્ટ પણ નહિ થઈ શકે. આ અંગે એક મહિલાના પતિએ જણાવ્યું કે મારી પત્નીને આઉટ ઓફ ટર્ન પ્રેગ્નન્ટ થવાના કારણે પરેશાન કરવામાં આ‍વી રહી છે .\nટોકિયોમાં એક કોસ્મેટિક કંપનીમાં કામ કરતી યુવતીએ જણાવ્યું કે મને અને મારી સાથે કામ કરતી અન્ય ૨૨ મહિલાને કંપનીએ મેઈલ કરી અમારા લગ્ન તેમજ બાળકોને લગતી માહિતી માગવામાં આવી હતી. જેમાં ક્યારે લગ્ન કરવાં અને પ્રેગન્ન્ટ થવું તે અંગે જણાવવામાં આવ્યું હતું.\nઆવી બાબતમાં કંપનીના બોસે એક મહિલાને તો એમ જણાવ્યું હતું કે તેણે ૩૫ વર્ષ પહેલાં ગર્ભવતી થવું જોઈએ નહિ. આ યુવતીએ જણાવ્યું કે બોસ તરફથી આવી વાત કરવામાં આવતાં અમારે શરમમાં મુકાવું પડે છે.\nભાગેડુ માલ્યાની આજે લંડન કોર્ટમાં સુનાવણી, CBIની ટીમ કોર્ટમાં હાજર રહેશે\nઆ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી નાચોસ\nબ્રિટનઃBrexit બાદ ભારતીય મૂળની પત્રકાર પર અભદ્ર ટીપ્પણી\nયમનમાં બળવાખોરોના કેમ્પ પર હવાઈ હુમલાેઃ ૨૬ હૂતી યોદ્ધાનાં મોત\nIT કંપનીના ત્રીજા ત્રિમાસિક સમયગ���ળાનાં પરિણામ પ્રેશરમાં જોવાશે\nબૈરુતમાં વહે છે મસમોટી કચરાની નદી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/venues/429533/", "date_download": "2019-06-19T11:35:11Z", "digest": "sha1:NONLXR7RI22YPOSNTBQEGZ6U5VQ5F6J3", "length": 4989, "nlines": 66, "source_domain": "aurangabad.wedding.net", "title": "President Banquet & Lawn, Aurangabad: huge marriage lawn and a bright banquet hall for a wedding", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\n1 ઇન્ડોર જગ્યા 450 લોકો\n1 આઉટડોર જગ્યા 1800 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 34\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nકેટરિંગની બહાર લાવવાની મંજૂરી હા\nપાર્કિંગ 80 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ DJ, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, આતશબાજી\nનવપરિણીત માટે રૂમ નહિ\nચુકવણીની પદ્ધતિઓ બેન્ક ટ્રાન્સફર, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 5,000 માંથી\nખાસ લક્ષણો Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 1800 લોકો\nખોરાક વગર ભાડે રાખવાની શક્યતા હા\nબેઠક ક્ષમતા 450 લોકો\nખોરાક વગર ભાડે રાખવાની શક્યતા હા\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%85%E0%AA%95%E0%AA%AC%E0%AA%B0_%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AA%B0%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-06-19T11:05:09Z", "digest": "sha1:TM5V6CO4Q6DXXVDQ6HJHKCPGG242NDY5", "length": 4838, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ - વિકિસ્રોત", "raw_content": "અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ\nઅકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૧લો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૨જો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૩જો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૪થો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૫મો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૭મો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૮મો\nઅકબરશાહ અને બીરબલ ભાગ-૯મો\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ૦૭:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/modi-govt-issues-drought-advisory-to-6-states-including-gujarat-047069.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2019-06-19T11:31:09Z", "digest": "sha1:UPDMXC2SRDIHM6KH3LFBEEHJN7ONFBWG", "length": 12732, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "સરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી | Modi Govt issues drought advisory to 6 states including Gujarat - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n6 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n9 min ago માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે\n10 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી\nદેશમાં ગુજરાત સહિત છ રાજ્યો દુકાળની પકડમાં છે. આ રાજ્યોમાં, ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટ વધી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના મુખ્ય સચિવોને કેન્દ્ર સરકાર દ્વારા પત્ર લખી ચેતવણી આપવામાં આવી છે. તે પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાણીનો ઉપયોગ સમજદારી પૂર્વક કરો.' આ વખતે ગુજરાતમાં તો પાણીની કટોકટી એપ્રિલથી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજ્યના ડઝન જેટલા જિલ્લાઓને દુષ્કાળગ્��સ્ત જાહેર કરાયા છે.\nગુજરાત: જળસંકટના કારણે ગામોમાં હાહાકાર, 15 દિવસમાં માત્ર એક વાર જ પાણી\n6 રાજ્યમાં લોકો પાણીની તંગી ભોગવશે\nસચિવાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પત્રમાં ગુજરાતના મુખ્ય સચિવને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પાણીનું વ્યવસ્થાપન હોવું જોઈએ જેથી પીવાના પાણી અને ખેતરના પાણીમાં કોઈ સમસ્યા ન આવે. કેન્દ્રીય સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુને આ ચેતવણી ડેમમાં ઘટતા પાણીના સ્તરને જોઈને આપી છે. સેન્ટ્રલ વૉટર કમિશન (સીડબલ્યુસી) ના સભ્યે આ વિશેની માહિતી આપી હતી.\nઆ બે રાજ્યોના જળાશયોના પાણીના સ્તરમાં ભારે ઘટાડો થયો છે\nજણાવી દઈએ કે રાજ્યોમાં દુષ્કાળગ્રસ્ત ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે છેલ્લા દસ વર્ષોની તુલનામાં જળાશયોમાં પાણીનું સ્તર 20% ઓછું હોય. તે કેન્દ્રના પત્રમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી બીજો બંધ બાંધવામાં ન આવે ત્યાં સુધી પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે કરવામાં આવવો જોઈએ. સેન્ટ્રલ વૉટર કમિશન દેશના 91 મુખ્ય જળાશયોના ભંડારનું નિરીક્ષણ કરે છે. કમિશનની રિપોર્ટ મુજબ, જળાશય હાલમાં 35.99 બિલિયન ક્યુબિક મીટર છે, જે જળાશયની ક્ષમતાના 22 ટકા છે. ગુજરાત અને મહારાષ્ટ્રનો પશ્ચિમી પ્રદેશ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.\nગુજરાતમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આ વખતે પણ વરસાદની શક્યતા ઓછી\nપાણી પુરવઠા વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે ગુજરાતમાં જળાશયોની સ્થિતિ સારી નથી. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ચેતવણી આપી છે. ગયા વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી ગુજરાત પહેલેથી દુષ્કાળગ્રસ્ત છે. રાજ્યમાં કચ્છના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.\nવાયુ ફરી ગુજરાતમાં આવી રહ્યું છે, ભારે વરસાદ સાથે સોમનાથની નદીમાં પૂર\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nવીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી\nસાયક્લોન ‘વાયુ'નો ખતરો ટળ્યો નથી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના\nગુજરાત: પોલીસે 6 યુવકોને ગુપ્તાંગમાં કરંટ આપ્યો, જાણો કારણ\nગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક\nસાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ\nચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરા��માં ભૂકંપ આવ્યો\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nCyclone Vayu: ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ\nસાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન\nCyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jammu-kashmir-explosion-rajouri-army-major-martyred-044784.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:14:55Z", "digest": "sha1:BUYO7HTTCJ22NGW6WZGX6FPVTMC7MYQI", "length": 12737, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "જમ્મુ અને કાશ્મીરઃ LOC પાસે રાજૌરી સેક્ટરમાં વિસ્ફોટ, આર્મી મેજર શહીદ | jammu kashmir Explosion in rajouri army major martyred - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજમ્મુ અને કાશ્મીરઃ LOC પાસે રાજૌરી સેક્ટરમાં વિસ્ફોટ, આર્મી મેજર શહીદ\nજમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીર સ્થિત લાઈન ઑફ કન્ટ્રોલ નજીકના રાજૌરી સેક્ટરમાં સેનાના મેજ રેન્ક અધિકારી શહીદ થઈ ગયા છે. વિસ્ફોટમાં 55 વર્ષના મેજર ચિત્રેશ બિશ્ટ શહીદ થઈ ગયા છે. આતંકીઓએ આઈઈડી વિસ્ફોટક પ્લાંટ કર્યા હતા, જે સમયે તેઓ બોમ્બ ડિફ્યૂઝ કરી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ થઈ ગયો. આઈઈડી નિયંત્રણ રેખાથી 1.5 કિમી અંદર રાજૌરીના નૌશેરામાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં બે જવાન ઘાયલ થઈ ગયા છે.\nકોણે પ્લાન્ટ કર્યો બોમ્બ\nએવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની બૈટ ટીમે એલઓસી પાર કરી ભારતીય સીમામાં આઈઈડી પ્લાન્ટ કર્યો હતો. જણાવી દઈએ કે બે દિવસ પહેલા ગુરુવારે કાશ્મીના પુલવામામાં સીઆરપીએફા કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાનોનો જીવ ચાલ્યો ગયો. આ હુમલો ગુરુવારે ત્યારે થયો જ્યારે સીઆરપીએફના 2500 જવાનોનો કાફલો શ્રીનગર જઈ રહ્યો હતો.\nગુરુવારે પુલવામામાં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો થયો. હુમલામાં 40થી વધુ જવાનોના જીવ ચાલ્યા ગયા. જે કાફલા પર હુમલો થયો તેમાં 2500 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જૈશના આતંકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડો વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈ જવાનોની બસ સાથે ટકરાઈ ગયો.\nદુનિયાભરમાં થઈ રહી છે નિંદા\nપુલવામામાં શુક્રવારે શહીદ જવાનોના શવ દિલ્હી લાવવામાં આવ્યા, જ્યાં શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ પાર્થિવ દેહને તેમના ઘરે મોકલવામાં આવ્યા. આજે શહીદોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ઉપરાષ્ટ્રપતિ અને દેશના અન્ય નેતાઓ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. દુનિયાભરમાં આ હુમલાની નિંદા થઈ રહી છે.\nસુરતઃ શહિદોના પરિજનોને 11 લાખનું દાન આપવા યુગલે વેડિંગ રિસેપ્શન રદ કર્યું\nબંને દીકરાને સેનામાં મોકલીશ, પાકિસ્તાનથી બદલો લઈશઃ શહીદની પત્ની\nસેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો\nઅમિતાભ બચ્ચન પુલવામાના 40 શહીદોના દરેક પરિવારને આપશે 5 લાખ રૂપિયા\nપુલવામા હુમલોઃ આઈઈડી નહિ 80 કિલો આરડીએક્સથી થયો હુમલો\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n24 કલાકમાં અનંતનાગમાં બીજું એન્કાઉન્ટર, 1 જવાન શહીદ\nકઠુઆ રેપ-મર્ડર કેસઃ સાંજી રામ સહિત તમામ 6 આરોપીઓને આજીવન કેદ\nજમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે ફાયરિંગ\nઆ છે કાશ્મીરમાં સક્રિય ટૉપ 10 આતંકવાદી, જેમનું અમિત શાહે લિસ્ટ તૈયાર કરાવ્યું\nવર્ષના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશેઃ ચૂંટણી પંચ\nમોદીની જીત બાદ આતંકી ઝાકિર મૂસા ઠાર મારાયો, કાશ્મીરમાં કર્ફ્યૂ\nપુલવામાંથી 5 કિલોમીટર દૂર અવંતીપોરા એરબેઝ પર આતંકી હુમલાનું એલર્ટ\nશિવભક્તોનો ઈંતેજાર ખતમ, બર્ફાની બાબાની પહેલી તસવીર સામે આવી\nભારતીય સેના માટે કલંક છે મેજર ગોગોઈ, 6 મહિનાની સીનિયોરિટીની સાથે પેન્શનમાં પણ કટૌતી\nજમ્મૂ-કાશ્મીરઃ શોપિયામાં હિઝબુલનો ટૉપ કમાન્ડર ઠાર માર્યો\nઅનંતનાગમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા ���ૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2", "date_download": "2019-06-19T11:26:24Z", "digest": "sha1:NQPPKBJEKWSCIW5UYDQXGR4BXOVRZD37", "length": 7196, "nlines": 110, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest પોલ News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nTimesNow CNX સર્વેઃ યુપીમાં જો મહાગઠબંધન થયુ તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાન\n2019 ની લોકસભા ચૂંટણી માટે રાજકીય ઘમાસાણ ઉગ્ર બની રહી છે. આ સાથે સત્તાધારી ભાજપના નેતૃત્વવાળી એનડીએ હોય કે પછી વિપક્ષી દળો, બધા પોતાની રણનીતિક તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. તેમની આ તૈયારીઓ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે જે ભાજપના ...\nસુષ્મા સ્વરાજે શરૂ કર્યો પોલ, ‘શું આ પ્રકારના ટ્રોલિંગને મંજૂરી છે\nવિદેશ મંત્રી સુષ્મા જેમને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર ટ્રોલ કર...\nનોટબંધીના ગુડ આફટર શોક, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ છે આગળ\nલાગે છે કે નોટબંધીની અસર ભાજપને ફળી છે નોટબંધીના બાદ થયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ આગળ છે ...\nકોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, મોદી વિરૂદ્ધ ખેલ્યો સચિનનો દાવ\nનવી દિલ્હી, 20 માર્ચ: ભાજપે જાહેરાત કરી દિધી છે કે તેમની પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મો...\nટાઇમ્સ નાઉનો સર્વેઃ 202 બેઠકો પર લહેરાશે ભાજપનો કેસરિયો\nનવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને 227 બેઠકો મળી શકે છે, જ્યારે ...\nટાઇમ 'પર્સન ઓફ ધ યર' માટે મોદી શોર્ટલિસ્ટેડ, લીડરબોર્ડમાં સૌથી આગળ\nન્યૂયોર્ક, 26 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનેલા નરેન્દ્ર મોદીનું નામ ટાઇમ મેગેઝ...\n100 બેઠકોમાં જ સમેટાઇ જશે મોદીની માયા\nઅમદાવાદ, 19 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે ગુરુવારે જાહેર થવાના છે. આવામ...\nસર્વેઃ અમેરિકનો ઓબામાં પર છે વધારે ભરોસો\nવોશિંગટન, 16 ઑક્ટોબરઃ અમેરિકનો પોતાના બાળકોની સુરક્ષા માટે રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર વધારે વિશ્...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0", "date_download": "2019-06-19T11:54:52Z", "digest": "sha1:NJYO6P572QS3ETRYCTG54K2JCDEYB2FM", "length": 5641, "nlines": 93, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/નાટકનાં પાત્ર - વિકિસ્રોત", "raw_content": "\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક પહેલો: પ્રવેશ ૧ →\nપર્વતરાય : કનકપુરનો રાજા\nકલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાન\nપુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિ\nશીતલસિંહ : પર્વતરાયનો એક સામંત\nદુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)\nવંજૂલ : કલ્યાણકામનો આશ્રિત\nરાઈ : કિસલવાડીમાંનો માળી\nજગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર\nલીલાવતી : પર્વતરાયની રાણી\nવીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી\nસાવિત્રી : કલ્યાણકામની પત્ની\nકમલા : પુષ્પસેનની પુત્રી\nમંજરી : લીલવતીની દાસી\nલેખા : વીણાવતીની દાસી\nજાલકા : કિસલવાડીમાંની માલણ\nઅમૃતાદેવી : રત્નદીપદેવની રાણી\nસિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.\nરૂપવતી : પર્વતરાયની વિદેહ રાણી\nરત્નદીપદેવ: કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા\nકનકપુર: ગુજરાતની રાજધાની (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)\nપ્રભાપુંજ : કનકપુરમાં રાજાનો મહેલ\nકિસલવાડી : કનકપુરથી થોડે દૂર આવેલો બાગ\nરંગિણી : કિસલવાડી પાસે થઈ વહેતી નદી\nરુદ્રનાથ : રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૫ જૂન ૨૦૧૯ના રોજ ૧૩:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A9_%E0%AA%9C%E0%AB%8B", "date_download": "2019-06-19T11:03:04Z", "digest": "sha1:DZSKZHM4INGXW5VFODZFZ5MTIASKEG5J", "length": 14581, "nlines": 119, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૩ જો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૩ જો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક પાંચમો: પ્રવેશ ૨ રાઈનો પર્વત\nઅંક પાંચમો: પ્રવેશ ૩\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક પાંચમો: પ્રવેશ ૪ →\nસ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનો બેઠક ખંડ.\n[પાટ ઉપર સાદે વેશે બેઠેલી લીલાવતી અને તેની પાસે બેઠેલાં સાવિત્રી અને કમલા તથા પાટ નીચે ઊભેલી મંજરી પ્રવેશ કરે છે.]\nલીલાવતી : મને તો આ બધું ગેબી ભેદ જેવું જણાય છે. આ કાગળથી ભેદ ઊઘડતો નથી, પણ ઊલટો ઢંકાય છે.\nસાવિત્રી : દુનિયાના ભેદનું સ્વરૂપ જ એવું છે. એક પડદો ઉઘાડીએ ત્યાં બીજા સો પડદા આવીને વસાઈ જાય છે. જેટલું સમજાયું તેટલું આપણું અજ્ઞાન દૂર થયું, એમ ઘણીને સંતોષ માનવાનો છે.\nલીલાવતી : એ સંતોષને હું શું કરું મને અંધકારમાં નાખીને ફરી વળેલું દુર્ભાગ્ય હવે પ્રગટ થઈ મેં સુખ માટે મારેલાં ફાંફાંની હાંસી કરે છે, અને દુઃખને વધારે તીવ્ર કરે છે.\n[દાસી પ્રવેશ કરે છે.]\nદાસી : (નમન કરીને) રાણી સાહેબ જાલકા માલણ આવી છે, અને કહે છે કે એના આવવાનું કારણ આપ જાણો છો.\nસાવિત્રી : અત્યારે ક્યાં મળવાની અનુકૂળતા છે \nલીલાવતી : ના એને આવવા દો. મારે એનું કામ છે.\n[દાસી જાય છે. જાલકા ફૂલની છાબ લઈ પ્રવેશ કરે છે.]\nજાલકા : (છાબ લીલાવતીના પગ આગળ મૂકીને ઓવારણાં લઈને)બગવાન રાજારાણીનું જોડું ખેમકુશળ રાખો.\nલીલાવતી : રાજારાણીની તને એટલી બધી દાઝ ક્યાંથી \nજાલકા : એક કેમ બા સાહેબ હું તો આપની માલણ છું \nલીલાવતી : તું નક્કી માલણ છે\nજાલકા : આપ મને ભૂલી ગયાં છો\nલીલાવતી : તને ભૂલી ગઈ નથી, તને કદી ભૂલું તેમ નથી, પણ તું કેમ આવી છે તે તેં ન કહ્યું.\nજાલકા : હું આપને કહી ગઈ હતી જ તો. આ ફૂલની ચાદર પલંગ પર બિછાવજો ને આ ફૂલથી મહારાજને વધાવજો, અને અખંડ સોભાગવંતા થજો.\nલીલાવતી : મારું સૌભાગ્ય કેટલાં વર્ષ રહેશે એ તું કોઈ જોશીને પૂછી આવે છે \nકમલા : ઘણી ખમા બા સાહેબ, આવું અશુભ કેમ બોલો છો બા સાહેબ, આવું અશુભ કેમ બોલો છો જોશી આભના તારા જોઈ જોશ વર્તે છે એમ મેં મારી વાડીનાં ફૂલ જોઈ જોશ વર્ત્યું છે કે આપનું સોભાગ અખંડ છે.\nલીલાવતી : બસ કર પ્રપંચી સ્ત્રી, બસ અક્ર પ્રપંચી સ્ત્રી, બસ અક્ર તને જુઠૂં બોલાવતાં મને શરમ આવે છે. માલણનો વેશ લઈ મારા સ્વામીનો જીવ લીધો એથી તું ધરાઈ નથી કે મને દાઝ્યા પર ડામ દેવા આવી છે\nજાલકા : આ શું \nલીલાવતી : શું કામ અજાણી થવાનો ઢોંગ અક્રે છે તારા દીકરાએ આ કાગળમાં બધી ખરી વાત અથથી ઇતિ સુધી લખી છે. તારા પતિનું રાજ્ય પાછું લેવાના લોભમાં તેં મારું શિયળ જાળવવાની પણ દરકાર ન રાખી, એવી તું ક્ષત્રિયાણી \nજાલકા : હકીકત જાહેર થઈ છે તો હવે કહું છું કે મારા પતિનો અધર્મથી વધ કરાવી તેનું રાજ દબાવી બેસનારની સ્ત્રી મારી તરફથી ન્યાય થવાનું શી રીતે માગી શકે\nલીલાવતી : ન્યાય કરવાનું તારું ગજું નથી અને હું તારી પાસે ન્યાય માગતી પણ નથી; પણ તને કોઈ રાણીની, કોઈ ક્ષત્રિયાણીની, કોઈ સ્ત્રીની આબરૂ પણ વહાલી નથી\nજાલકા : તમારી આબરૂને હાનિ થાય એવું મેં શું કર્યું \nલીલાવતી : તારા જેવો તારો પુત્ર અધમ હોત તો મારું શું થાત\nસાવિત્રી : ઇશ્વરને પવિત્રતા પ્રિય છે.\nજાલકા : ઈશ્વરની અને ન્યાયની વાતો કરો છો તો મારા પુત્રને તેના પિતાનું રાજ સોંપી દો.\nલીલાવતી : રાજ ભીખ માગ્યે નથી મળતું અને ચોરી કર્યે એ નથી મળતું. રાજ તો ક્ષત્રિયોના બાહુબળથી સંપાદન થાય છે. તું ક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે ક્ષત્રિયના ધર્મ તને ક્યાંથી સાંભરે \nસાવિત્રી : રાણી સાહેબ આમ આકળાં શા માટે થવું \nજાલકા : વખત આવશે ત્યારે હું બતાવીશ કે મને ક્ષત્રિયાણી થતાં આવડે છે કે નહિ, પણ તમારે હવે ઉચાળા ભરવાના છે. તમારો રાજ પર કંઈ હક રહ્યો નથી. વાંઝિયાનાં રાજ બીજાને જાય છે.\nલીલાવતી : તું એવા અપશબ્દ બોલનાર કોણ \nજાલકા : તું મને તુંકારો કરનાર કોણ હું પણ રાજાની રાણી છું. તારી નાની ઉમર જાણી ક્યારની સાંખી રહી છું.\nલીલાવતી : મારી નાની ઉમરની તેં બહુ દયા ખાધી છે. હવે વધારે દયા ન ખાઈશ, પણ તારા પર દયા કરીને કહું છું કે તારે જીવતા રહેવું હોય તો આ મુલકમાંથી ચાલી જા.\nજાલકા : મારો કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હું રાજમાતા થઈશ ત્યારે મારી મહેરબાની માગવાનો તારે વખત આવશે, તે યાદ રાખજે.\nલીલાવતી : ભૂખે અને તરસે મારો પ્રાણ જશે, પણ હું તારી મહેરબાની માગવાની નથી એ વિશે નિશ્ચિંત રહેજે. તારો પુત્ર રાજા થશે કે કેમ એ હું જાણતી નથી. પણ, તું તો રાણી મટી માલણ થઈ છે તે મરતા સુધી માલણ જ રહેવાની છે. મારું હૈયું તેં ભાંગ્યું છે તેવું તારું હૈયું પણ ભાંગજો.\n[જાલકા ચકરી ખાઈ ભોંય પર પડે છે.]\n તું અને મંજરી એનું આશ્વાસન કરીને એને બહાર લઈ જાઓ, અને કોઈ જોડે ઘેર મોકલાવો.\n[કમલા અને મંજરી જાલકાને પવન નાંખી ઊભી કરીને લઈ જાય છે.]\nલીલાવતી : મેં એને કેવી ડામી \nસાવિત્રી : રાણી સાહેબ \nશાપ એ છે અનાચાર, શાપ દેવો ન કોઈને;\nઆઘાત થાય છે એથી ર્પભુના પ્રેમતંત્રને. ૬૨\nલીલાવતી : એને શાપ ઘટતો નથી\nસાવિત્રી : એ મનુષ્યના અધિકારની વાત નથી.\n[કમલાઅ પ્રવેશ ��રે છે અને પાટ ઉપર બેસે છે.]\nલીલાવતી : જતાં જતાં એ કાંઇ બોલી \nકમલા : જાગૃતિ આવતી હતી તેવામાં બોલી કે, 'જગદીપ કિસલવાડીમાં અને પ્રભાકુંજમાં તારે મન ફેર જ નથી કિસલવાડીમાં અને પ્રભાકુંજમાં તારે મન ફેર જ નથી' પણ પછી, આંખો ઉઘાડતાં અમને જોઈને તે બોલતી બંધ થઈ ગઈ.\nલીલાવતી : એનો પુત્ર રાજગાદી લેશે \nવરવા યોગ્ય સ્વામીને રાજલક્ષ્મી સમર્થ છે;\nસનાથ હોય એ લક્ષ્મી તેમાં છે હિત લોકનું. ૭૩\nસાવિત્રી : દરબારમાંથી વખતે એ વિશે ખબર આવશે.\nલીલાવતી : હું સ્વસ્થ થાઉં ત્યારે બધી ખબર મને કહેજો. હાલ તો મેં કાઢેલા રોષનો વેગ જાણે પાછો ફરી મારા પર ધસે છે મને અહીંથી લઈ જાઓ.\n[સાવિત્રી અને કમલા લઈને જાય છે.]\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B2%E0%AA%B6%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0", "date_download": "2019-06-19T11:31:27Z", "digest": "sha1:EBWP7CXGPAMSXT5DOFBXLXB3DOS5ZPL2", "length": 11131, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest ભારતીય લશ્કર News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nસેનાએ કુપવાડામાં ચાર આતંકીઓને મારી નાંખ્યા\nજમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારતીય સેનાએ સોમવારે ચાર આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચારેય પાકિસ્તાની નાગરિક છે. અને તમામ આંતકીઓ કુપવાડાના કેરન સેક્ટરમાં છુપાયેલા હતા. હાલ ભારતીય સેનાએ આ વિસ્તારને ધેરી લીધો છે અને અહીં...\nવીડિયો: જ્યારે કાશ્મીરી યુવકોએ સેનાના જવાનનો જીવ બચાવ્યો\nકાશ્મીરના લોકો અને સેનાની જવાનોના સંબંધોમાં હંમેશા ખટરાગ અને વૈમનસ્ય જોવા મળ્યું છે. અનેક વાર ...\nદ્વારકા મંદિર પર હુમલો કરાવી શકે છે ISIS, સૌરાષ્ટ્રમાં હાઇ એલર્ટ\nઆઇબીના અહેવાલ મુજબ પાકિસ્તાની આતંકવાદીઓની 2 શંકાસ્પદ બોટ ભારતીય જળ સીમામાં ઘૂસી હોવાની આશંકા...\nપીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇકના પાંચ પુરવા આ રહ્યા, વાંચો\nભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાક અધિકૃત કાશ્મીરમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓને મોત...\nદેશભક્તિ, પૈસામાં નથી તોળાતી, જે આ વાત જાણી સમજશો\nઉરી હુમલા પછી ભારતીય સેના તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. આ ખૂબ જ ખતરનાક મિશનને સફળતા પૂર્...\nસર્જિકલ સ્ટ્રાઇક પછી સોશ્યલ મીડિયા પર લોકોએ ઉજવી દિવાળી\nઉરી હુમલા બાદ દરેક ભારતીયના મનમાં એક જ વાત હતી કે \"બહુ થયું હવે તો પાકિસ્તાનને બતાવી દેવું જોઇએ\nભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ\nરવિવારે થયેલા ઉરી આતંકવાદી હુમલા વિશે દેશના નાગરિકોનો મત છે કે પાકિસ્તાનને તેની ભાષામાં જ જવા...\nભારત Vs પાક., અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન\nજમ્મુ-કાશ્મીરમાં સેનાના આર્મી બેઝ પર થયેલા હુમલા બાદ દેશમાં પાકિસ્તાન અને સરકારના વલણને લઇને ...\nએશિયાનું પ્રથમ 'શસ્ત્ર સંશોધન કેન્દ્ર' ગુજરાતમાં સ્થપાશે\nગાંધીનગર, 1 સપ્ટેમ્બર : એશિયા ખંડનું સૌપ્રથમ 'શસ્ત્ર સંશોધન કેન્દ્ર' એટલે કે બેલિસ્ટિક રિસર્ચ સે...\nભારતનો નવો વ્યૂહ: કચ્છના ખોરી ક્રીકમાં બનશે લશ્કરનું તાલીમ હેડક્વાર્ટર\nકચ્છ - ભુજ, 5 ઓગસ્ટ : પાકિસ્‍તાન, ચીન સહિતની આંતરરાષ્‍ટ્રીય સરહદોએ દેશના વડાપ્રધાન નરેન્‍...\nકારગિલ શહીદ કેપ્ટન વિજયંત થાપરના પિતા જણાવે છે દિલની વેદના\nવનઇન્ડિયા એક્સક્લુઝિવ માટે દ્રાસથી ઋચા વાજપેયી દ્રાસ, 26 જુલાઇ : કારગિલ યુદ્ધ દરમિયાન કેટલાક હી...\nદલબીર સુહાગ જ હશે નવા લશ્કરી વડા : અરૂણ જેટલી\nનવી દિલ્હી, 11 જૂન : સરકારે આજે જણાવ્યું છે કે દેશના આગામી સેના પ્રમુખ પદ પર લેપ્ટનન્ટ જનરલ દલબીર ...\nફેક્ટ : ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી મજબૂત સેના\nગ્લોબલ ફાયરપાવર દ્વારા કેટલાક દિવસો પહેલા દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનાઓની યાદી તૈયાર કરી છે...\nકેરન ઓપરેશન પૂર્ણ; 8 આતંકીઓના શબ મેળવાયા : સેના\nશ્રીનગર, 8 ઓક્ટોબર : ભારતીય ભૂમિદળના સેનાધ્યક્ષ જનરલ બિક્રમજીત સિંહે આજે જણાવ્યું છે કે જમ્મુ ક...\nલડાકુ વિમાનોની અછત ભારત માટે જોખમી : એરફોર્સ ચીફ\nનવી દિલ્હી, 6 ઓક્ટોબર : આવનારા સમયમાં યુદ્ધ થાય તો ભારત માટે સ્‍થિતિ વધુ ખતરનાક બની શકે છે. કારણ...\nસંરક્ષણ મંત્રાલયે કર્યો 25000 કરોડના આર્મી હાઉસિંગ કૌભાંડનો પર્દાફાશ\nનવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : લશ્કરવાળા માટેના આદર્શ સોસાયટી કૌભાંડ બાદ ફરી એક વાર ભારતીય આર્મીમાં ...\nભારતીય લશ્કરનો ગુપ્ત પત્ર લીક થયો, છ દોષિત\nનવી દિલ્હી, 13 જૂન : ભારત અને ચીનની સરહદ પર નિયુક્તિ અને ચંસાલનાત્મક યોજનાઓ અંગેની અત્યંત ગુપ્ત મ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/ias/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-06-19T11:57:31Z", "digest": "sha1:ZW5X33IW63BJWYFFTPVO62ALHAKJH3VB", "length": 12625, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Ias News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nગોડસેને થેંક્યુ કહેનાર IAS નિધિ પર એક્શન લોઃ NCP નેતા શરદ પવાર\nનેશનલ રાષ્ટ્રવાદી પાર્ટીના પ્રમુખ શરદ પવારે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો. તેમણે ફડણવીસને આઈએએસ અધિકારી નિધિ ચૌધરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ચૌધરીએ પોતાના ટ્વીટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોને નોટોમાંથી...\nIASએ પોતાનું પરિણામ શેર કરી કહ્યુ, સીરિયસલી ના લો નંબર ગેમ, 10મામાં મને મળ્યા હતા 44.5%\n10માં અને 12માં ધોરણની પરીક્ષામાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે છે. આ તેમના જીવનનો...\nશિવરાજ સિંહ ચૌહાણે ડીએમને ધમકી આપતા IAS એસોસિએશને ચૂંટણી પંચને લખ્યો પત્ર\nમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જે રીતે ડીએમ વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ...\nકોણ છે એ IAS અધિકારી મોહસિન જેમને પીએમ મોદીના કાફલાની ચેકિંગ માટે કરાયા સસ્પેન્ડ\nભારતીય ચૂંટણી કમિશને કર્ણાટકના સંબલપુરમાં એક આઈએએસ અધિકારીને એસપીજી સુરક્ષા અંગે કમિશનના નિ...\nઆઈએએસ ઓફિસર અશોક ખેમકાનું 52મુ ટ્રાન્સફર\nહરિયાણાના આઈએએસ અધિકારી અશોક ખેમકાનું ફરી ટ્રાન્સફર થયું છે. ખેલ અને યુવા કાર્યક્રમ વિભાગમાં ...\nતેજતર્રાર IAS બી ચંદ્રકલા પહેલા પણ રહી ચૂકી છે વિવાદોમાં, CBI રેડથી થયો હોબાળો\nયુપી કેડરની તેજતર્રાર અને ચર્ચિત આઈએએસ અધિકારી બી ચંદ્રકલાના લખનઉ સ્થિત નિવાસ પર શનિવારે સીબ...\nઆઝાદ ભારતના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમનું નિધન\nઆઝાદી બાદ દેશના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રાનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. સોમવ...\nપતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી\nદેશની ચર્ચિત આઈએએસ જોડી ટીના ડાબી અને પતિ આઈએએસ અતહર આમિર ખાન હાલમાં જ તાજમહેલ જોવા પહોંચ્યા. ટ...\nIAS ટીના ડાબીને ફેને પૂછ્યુઃ બિઝી શિડ્યુલમાં પણ આટલા સુંદર કેવી રીતે\nવર્ષ 2016 માં યુપીએસસી ટોપ કરનાર ટીના ડાબીની ટ્રેનિંગ પૂરી થઈ છે. ટીનાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્ર...\nયુપીએસસી ટૉપર ટીના ડાબીએ ટ્રોલ કરનારાને આપ્યો જડબાતોડ જવાબ\nયુપીએસસી 2015 ની ટૉપર અને આઈએએસ ટીના ડાબી થોડા દિવસ પહેલા પોતાના પતિ અને 2015 માં સેકન્ડ ટૉપર રહેલા અ...\nમહિલા IAS નો સીનિયર અધિકારી પર શોષણનો આરોપ\nહરિયાણામાં મહિલા આઈએએસ અધિકારીએ પોતાના વરિષ્ઠ અધિકારી સુનીલ ગુલાટી પર શોષણનો આરોપ લગાવ્યો છે...\nનવા વર્ષે નવો નિયમ, રોજ માત્ર 40 હજાર લોકો જ જોઇ શકશે તાજમહેલ\nનવા વર્ષે નવો નિયમ બન્યો છે. હવે રોજ માત્ર 40 હજાર લોકો જ તાજમહેલ જોઇ શકશે, એનાથી વધુ પર્યટકો તાજમ...\nચંડીગઢ છેડછાડ મામલે પોલીસને હાથ લાગી CCTV ફૂટેજ\nહરિયાણાની રાજધાની ચંડીગઢમાં આઇએએસની પુત્રી સાથે થયેલ છેડછેડના મામલામાં પોલીસને મહત્વપૂર્ણ ...\nગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં 45 IAS અધિકારીઓની બદલી\nગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના કલેકટર, 2 અગ્ર સચિવ સહિત 45 આઇએએસ અધિકારીઓની બદ...\nકેમ વાયરલ થઇ રહી છે આ IAS ઓફિસરની તસવીર\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રવિવારના 'મન કી બાત' કાર્યક્રમના તુરંત બાદ એક આઇએએસ અધિકારીનો ફોટો ...\nઆ 10 અધિકારીઓએ દેશનું માથું ગર્વથી કર્યું છે ઊંચું\nનવી દિલ્હી, 24 જૂન: ભારતીય પ્રશાસનિક સેવામાં લાગવું દરેક યુવાન માટે એક સપના સમાન હોય છે. પરંતુ જે ...\nIAS ડી કે રવિની મૃત્યુ : ભગવાન પણ આવી કહે તો પણ ના માનું કે તેમને આત્મહત્યા કરી\nબેંગ્લોર: બેંગ્લોરમાં રેત માફિયા સામે બાંય ચઢાવનાર એક સારા આઇએસઆઇ અધિકારીની મોત થઇ ગઇ. બેંગ્લો...\nદેશના ઇન્ટેલિજન્સ વિભાગના પ્રથમ મુસ્લિમ ચીફની વિદાય\nનવી દિલ્હી (વિવેક શુક્લા): ગૃહ મંત્રાલયના મુખ્યાલયમાં કાલે સાંજે કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી રાજ...\nગુજરાતી IAS હસમુખ અઢિયા બન્યા નવા ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી\nનવી દિલ્હી, 5 નવેમ્બર : નરેન્દ્ર મોદી સરકાર આગામી ફેબ્રુઆરી, 2015માં નવું બજેટ રજૂ કરે તે પહેલા જ ના...\nPM નરેન્દ્ર મોદીને ગુજરાત કેડરના અધિકારીઓ જ કેમ વિશ્વાસ\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતનું સુકાન સોંપાયાને હજી અઢી મહિના થયા છે. આ દરમિયાન તેમણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/summer/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-06-19T11:55:33Z", "digest": "sha1:6IENZ2D44FUA5SKDQGL3V23QL43A3A6P", "length": 12846, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Summer News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઆજે આ સ્થળોએ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના, વિજળી પણ ચમકશે\nકેરળમાં ચોમાસુ સક્રિય થવાના કારણે ત્યાં તો જોરદાર મેઘ વર્ષા થઈ રહી છે પરંતુ ઉત્તર ભારતમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે ચક્રવાત ‘વાયુ'ના કારણે હવામાનમાં ફેરફાર થયો છે પરંતુ હજુ પણ ગરમીનું તાંડવ ઉત્તરમાં ઘટ્યુ નથી. આ ...\nચોમાસાના વરસાદમાં 43%નો ઘટાડો, જાણો તમારા શહેરમ��ં ક્યારે આવશે વરસાદ\n‘લૂ'ના થપેડાથી ત્રસ્ત લોકોને બસ હવે ચોમાસાની રાહ છે. લોકો દિવસ-રાત ઈન્દ્રદેવતાને વરસવા માટે પ...\nસાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે ‘વાયુ'\nચક્રવાતી તોફાન 'વાયુ'એ હવે પોતાની ચાલ બદલી દીધી છે, તે હવે ગુજરાતના કિનારેથી નહિ ટકરાય પરંતુ તે ...\nસમગ્ર ભારત ગરમીથી ત્રસ્ત, આકાશમાંથી વરસી રહ્યા આગના ગોળા, પારો 48ને પાર\nસમગ્ર દેશમાં હાલમાં ગરમીનો આતંક ફેલાયો છે, દિલ્લીમાં મંગળવારે પણ હવામાન ગરમ અને સૂકુ રહેવાની સ...\nભીષણ ગરમીથી શેકાયુ ભારત, ચુરુમાં પારો 48ને પાર, આજે અહીં થઈ શકે વરસાદ\nહાલમાં સમગ્ર ભારત ગરમીની માર સહન કરી રહ્યુ છે. દેશનો લગભગ અડધો હિસ્સો પ્રચંડ લૂની ચપેટમાં છે. હવ...\n પારો પહોંચ્યો 46.6 ડિગ્રીને પાર, જાહેર કરાઈ રેડ એલર્ટ\nગરમીએ સંપૂર્ણપણે જોર પકડી લીધુ છે. તાપમાન જે ઝડપથી વધી રહ્યુ છે તે વારંવાર રેકોર્ડ તોડી રહ્યો છ...\nગરમી વધશે, વરસાદના અણસાર નહિ, આ રાજ્યોમાં ગરમીની એલર્ટ\nહાલમાં સમગ્ર ઉત્તર ભારત ગરમીની ઝપટમાં છે. ભારતીય હવામાન વિભાગે દેશના અમુક રાજ્યોમાં ભીષણ ગરમી ...\nચોમાસુ મોડુ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તર ભારતમાં ‘લૂ' ના કારણે એલર્ટ\nભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ નહિ હોવાના કારણે આ વ...\nઆ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા\nહવામાન વિભાગ અનુસાર 21મેથી દિલ્લી અને એનસીઆરનું તાપમાન ફરીથી બદલાઈ શકે છે. આ દરમિયાન ઝડપી આંધી આ...\nવાવાઝોડુ ‘ફાની' બન્યુ તીવ્ર, આ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયુ, માછીમારોને ચેતવણી\nતમિલનાડુ અને કેરળ બાદ હવે આંધ્રપ્રદેશમાં વાવાઝોડા ‘ફાની' માટે એલર્ટ આપવામાં આવી છે. આંધ્રના ...\nશુક્રવારે દેશમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ, વિશ્વમાં 15 સૌથી ગરમ જગ્યાઓ બધી ભારતની\nગરમીની આ મોસમમાં બધી જગ્યાએ તાપમાનમાં રોજ બદલાવ જોવા મળી રહ્યો છે. પરંતુ એક ચોંકાવનારી વાત સામ...\nતોફાનના તાંડવ બાદ હવે સતાવશે ગરમી, પારો પહોંચશે 40ને પાર\nમંગળવારે દેશના ચાર રાજ્યોમાં વાવાઝોડાએ ઘણા ઉત્પાત મચાવ્યો છે જેમાં 60 લોકોના મોત નીપજ્યા છે. વળ...\nગરમીમાં લૂ થી બચવાના આ છે દેશી ઈલાજ, ઘરમાં બનાવી શકાય તેવા ડ્રિંક્સ\nઆજકાલ ગરમી સતત વધી રહી છે. ત્યારે આ ગરમી વચ્ચે તબિયત સાચવવી જરૂરી છે. સતત વધતા તાપમાનને કારણે લૂ ...\nઆ વખતે પડશે ભીષણ ગરમી, હવામાન વિભાગે આપ��� માહિતી, રાખો આ સાવચેતી\nએપ્રિલ આવતા જ લોકોને ગરમીની તીવ્રતાનો અનુભવ થવા લાગ્યો છે અને આ તીવ્રતા આ વખતે કંઈક વધુ જ થવાની ...\nઅમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો, હજુ વધુ ગરમી માટે તૈયાર રહો\nઅમદાવાદઃ ઉંચા પારા સાથે ઉનાળાની આખરે શરૂઆત થઈ ગઈ. આજે અમદાવાદમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, અ...\nઆજે પણ આંધી-તોફાનનો કહેર વરસી શકે છે, આ રાજ્યોમાં એલર્ટ\nરવિવારો આવેલા આંધી-તોફાને આખા દેશમાં તબાહી મચાવી દીધી છે. ઉત્તરથી લઈને દણિણ અને પૂર્વથી લઈને પ...\nવાવાઝોડાનું સંકટ, 23 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ\nદેશના ઘણા રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ હજુ તોળાઈ રહ્યુ છે. મંગણવારે રાતે પાકિસ્તાનથી રાજસ્થાન, ...\nજ્યારે વાવાઝોડાનો સામનો થાય ત્યારે શું કરવુ, શું ના કરવુ\nએક વાર ફરીથી સમગ્ર ઉત્તર ભારતમાં વાવાઝોડાનું સંકટ ફરી વળ્યુ છે. સોમવારે રાતે દિલ્હી-એનસીઆરમાં ...\nસ્ટોર્મ એલર્ટઃ 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાદની આશંકા\nબુધવારે રાત્રે વાવાઝોડાએ ઉત્તરભારતમાં ભયંકર તબાહી મચાવી હતી. આ વાવાઝોડાને કારણે સેંકડો લોકોએ...\nચાલો, ઉનાળામાં કરીએ સિક્કિમની સેર\nભારતના પૂર્વોત્તરમાં આવેલું સિક્કમ એક પહાડી રાજ્ય છે. અહીંના પર્વતના ઘાટ આખા રાજ્યને ખાસ બનાવ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Aatmana_Aalap-Gujarati.pdf/%E0%AB%A8%E0%AB%A8%E0%AB%A8", "date_download": "2019-06-19T11:11:41Z", "digest": "sha1:F74ZWXKYMXM6BV6X2JEO2WWIJKBOOE32", "length": 6109, "nlines": 60, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૨૨ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે\nઆત્માના આલાપ ૨૧૭ વિશ્વાસ રાખનાર મહાત્મા ગાંધી જેવા રાજકીય સત્યાગ્રહીઓ જોવા મળ્યા નહિ. બંધ અને વિશાળ ઉદ્યોગે શરૂ થયા. શાળાએ, કૅલેજે અને યુનિવર્સિટીઓ વધી. ભાષાવાર પ્રાંતની રચના થઈ. દરેક પ્રાંતની ભાષાને વિકાસ થાય અને પ્રજા પિતાની માતૃભાષામાં સરકાર સાથે સારી રીતે પત્રવ્યવહાર કરી શકે એટલા સારુ ભાષાવાર પ્રાંતે રચાયા હતા. ભારત પ્રજાસત્તાક દેશ બન્યા પછી, એને માટે બે પ્રશ્નો માથાના દુ:ખાવા જેવા બની ગયા. એક કાશ્મીર પ્રશ્ન અને બીજે ભાષાને પ્રશ્ન. બલવાની ભાષા ભલે અઢાર હાય પશુ ચિંતન તે એક જ હેવું જોઈએ ”—એમ ઘણાં વરસે પહેલાં ભારતીય રે ગાઈને જે એકતાને નિર્દોષ કર્યો હતો, એ એકતા ધીરે ધીરે અદશ્ય થતી ગઈ અને જેટલી ભાષાઓ છે એના કરતાં વધુ ઘણા, ���, હઠાગ્રહ અને ભેદભાવ અસ્તિત્વમાં આવતા ગયા. ઓગણીસે ઓગણસાઠમાં ગાંધી રામનના નેતૃત્વ હેઠળ ભારત સરકારે એક “રૂરલ એજ્યુકેશન સ્ટડી મીશન” યુરોપ, અમેરિકા મે કહ્યું. આ પ્રવાસ વખતે ગાંધીરામન અતિઉત્સાહમાં હતા. બહારના દેશનાં આર્થિક વિકાસ, વિજ્ઞાનની ઝડપી પ્રગતિ જોતાં ભારત આ સ્થિતિએ ક્યારે પહેચશે, એ વિચાર તેમને આવતું હતું. તેઓ સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીમાં હતા ત્યારે, મહાત્મા ગાંધી અને મારેલાંની મુલાકાત દરમિયાન થયેલી વાતચીત બીજાઓને મોંએ સાંભળવા મળતાં તેઓ અત્યંત ગર્ગદિત થઈ ગયા, એ પ્રવાસ પૂરો કરીને, ભારત પાછા આવીને દિલ્હીમાં એક મહિને રોકાઈને તેઓ બધા નેતાઓને મળ્યા અને વાત કરી. ગામડાંઓમાં શિક્ષણના પ્રચાર અને ઉદ્યોગને વિકાસ કરવા માટે ત્વરિત પગલાં લેવાવાં જોઈએ, એ માટે અઢાર પાનાની એક નેધ તૈયાર કરીને શિક્ષણ પ્રધાનને સુપ્રત કરી. મદ્રાસ અને મદુરેમાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં ૧૪ ૧૪\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૦૦:૪૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A7_%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-06-19T11:11:40Z", "digest": "sha1:UMNARIKDIJKNHEIF33GXLX6IJCWZCPOK", "length": 14174, "nlines": 110, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૧ લો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૧ લો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક છઠ્ઠો: પ્રવેશ ૫ રાઈનો પર્વત\nઅંક સાતમો:પ્રવેશ ૧ લો\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક સાતમો: પ્રવેશ ૨ →\n'અંક સાતમો' પ્રવેશ ૧ લો સ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ. [જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે]\nદુર્ગેશઃ એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે.\nજગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી\nદુર્ગેશઃ માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે.\n શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે 'આપ રાજા થવા યોગ્ય છો' અને મને વિનંતિ કરેલી કે 'મને આપના અચલ નિષ્ઠાવાન પરમભક્ત તરીકે સ્વીકારશો\nદુર્ગેશઃ એ વખતે એનું ચિત્ત ભયથી ઘેરાયેલું હતું, અને બીજી કોઇ રીતે એન લાભ થવાનો માર્ગ હતો નહિ. પણ, ગાદી પરનો દાવો તમે મોકૂફ રાખ્યો, તેથી તેને એક નવો મહત્ત્વલોભ થયો છે. પોતાના પુત્રને રાણી લીલાવતી પાસે દત્તક લેવડાવી તેને ગાદી અપાવવાની ખટપટ કરે છે.\nજગદીપઃ અને, રાણી લીલાવતીની શી ઇચ્છા છે\nદુર્ગેશઃ તે હજી જણાયું નથી, પરંતુ મહત્ત્વલોભથી શીતલસિંહનું દુર્બલ ચારિત્ર બહુ ઉપહાસપાત્ર થયું છે. પોતાને તે ભારે ગૌરવવાળો કલ્પવા લાગ્યો છે.\nજગદીપઃ દુર્બલ કે પ્રબલ - કયા ચારિત્રને મહત્ત્વલોભ ઉપહાસપાત્ર નથી બનવતો\nમિથ્યા તરંગો કરિને ફુલાય;\nમર્યાદ ભૂલી નિજ યોગ્યતાની,\nમારે ફલંગો કંઇ લંગડાતી. ૮૯\nનીચા જનોની કરિ મિત્રતા તે,\nસાહાય્ય શોધે ઉંચિ સિધ્ધિ માટે;\nદમામ પોલો કરિ રાજી થાય,\nપોતે જ પોતાથકિ તે ઠગાય. ૯૦\nદુર્ગેશઃ શીતલસિંહનાં એ વલખાં ચિંતાનું કારણ નથી. પણ એક ખરેખરું ચિંતા કારણ ઉત્પન્ન થયેલું છે. તમારાં માતા ભયંકર મંદવાડમાં છે.\n એને શું થયું છે મને ઝટ કહો. એ વાત આટલી મોડી કેમ કરો છો\nદુર્ગેશઃ તમારા હૃદયને એકદમ સખત આઘાત ન થાય, માટે પ્રથમ થોડી વિષમતાની હકીકત કહ્યા પછી આ ભારે વિષમતાની હકીકત કહેવાનું મેં રાખ્યું હતું. તમે દરબાર ભર્યો તે દિવસનાં એ માંદાં થયાં છે.\nજગદીપઃ હું સવારીમાં નીકળ્યો તે વખતે તો એને કાંઇ માંદગી નહોતી, અને એ ઘણી ઉમંગમાં હતી\nદુર્ગેશઃ તમે રાણી લીલાવતીને ખરી હકીકત કહી એમના આવાસમાંથી નીકળી દરબારમાં આવ્યા તે જ વખતે તમારાં માતા માલણને વેશે રાણી લીલાવતી પાસે ગયાં. બનેલી હકીકત એમને માલૂમ નહિ. તે પ્રગટ કરી રાણી લીલાવતીએ તેમનો તિરસ્કાર કર્યો. તેથી બે વચ્ચે કલહ થયો, અને અંતે તમારાં માતા બેભાન થઇ ગયાં.\nજગદીપઃ હું એક સ્થળે આઘાત બચાવવા ગયો, ત્યારે બીજે સ્થળે આઘાત થઇ બેઠો મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે ત્યાં તો મારી માતાની સંભાળ લેનાર પણ કોઇ નહિ હોય\nદુર્ગેશઃ સાવિત્રીદેવી અને કમલા ત્યાં હતાં.\nજગદીપઃ મેં જ તેમને રાણીની પાસે મોકલ્યાં હતાં, પણ રાણીને આશ્વાસનની જરૂર પડશે એમ ઘારીને.\nદુર્ગેશઃ રાણીને પણ આશ્વાસનની જરૂર હતી, અને એરીતે સુભાગ્યે એ બે ત્યાં હોવાથી આપનાં માતાની પણ સારવાર થઇ. સાવિત્રીદેવીની આજ્ઞાથી કમલા અને મંજરીએ એમને સાવધ કરી ઘેર મોકલ્યાં.\nજગદીપઃ ત્યારથી એમનો મંદવાડ ચાલુ જ છે\nદુર્ગેશઃ પછી દરબારમાં તમે જે કહ્યું અને કર્યું તે એમના જાણવામાં આવ્યું એટલે એમનું હૃદય છેક ભાંગી ગયું, અને મંદવાડ બહુ વધી ગયો.\nજગદીપઃ એ ક્યાં રુદ્રનાથમાં છે\nદુર્ગેશઃ ના, કિસલવાડીમાં છે.\nજગદીપઃ એની પાસે કોઇ નહિ હોય\nદુર્ગેશઃ દરબાર પછી હું તમારી ખોળમાં નીકળ્યો, તે પછી કમલા એમની પાસે ગઇ અને આપણા વચ્ચેની મૈત્રિની હકીકત કહી ચાકરી કરવાની અનુજ્ઞા માગી. ત્યારથી કમલા એમની માવજત કરે છે.\nજગદીપઃ કમલાદેવીનો હું કેવો આભારી થયો છું પરંતુ, તમે જઇને મને તરત ખબર કેમ ન મોકલાવી\nદુર્ગેશઃ તમારાં માતાએ જ ના કહી. ગાદીનો નિર્ણય થતા સુધી દૂર થવા તમે પંદર દિવસની અવધિ ઠરાવી છે તે તમે પાળી શકો માટે તે પહેલાં તમારે ન આવવું એવી ઇચ્છા તેમણે દર્શાવી.\nજગદીપઃ મને ગાદી અપાવવા માટે જ એણે બિચારીએ આ બધું કર્યું છે અને ખમ્યું છે. માતા વિના એવું કોણ કરે માતૃત્વની ઘટના પ્રાણીઓને કેવી વરદાન રૂપ પ્રાપ્ત થઇ છે માતૃત્વની ઘટના પ્રાણીઓને કેવી વરદાન રૂપ પ્રાપ્ત થઇ છે એ ઘટનામાં પ્રાણીઓના હૃદયનો ઉલ્લાસ કેવો અદ્‍ભૂત રીતે સમાયો છે\nમાતૃત્વ પ્રભુએ સર્જી ઉપજાવ્યો મિઠો ઝરો;\nકૃતજ્ઞતા, દયા, સ્નેહ સિંચાત નહિ તે વિના. ૯૧\nદુર્ગેશઃ પશુઓ અને પક્ષીઓ જન્મ પછી થોડો કાલ જ માતૃત્વની કદર પિછાને છે. એમાં જ ખરે મનુષ્યજાતિ અને બીજાં પ્રાણીઓ વચ્ચેના ભેદનો આરંભ થાય છે. એ માતૃત્વની કદરથી જ મનુષ્ય કુટુમ્બ અને સમાજ ના ઉચ્ચ સાંસારિક બંધારણ તરફ વળે છે.\nજગદીપઃ અત્યારે તો એ સાંસારિક બંધારણમાં મને દુઃખભરી અને વિસંવાદી દ્વિવિધતા જણાય છે.\nપ્રણયના મધુર રંગની પિંછી\nહૃદયના પટ પરે ફરંતિ જ્યાં,\nસળગતો પ્રબળ અગ્નિ કષ્ટનો\nનિકટ એ પટ પુઠે અદૃષ્ટ ત્યાં. ૯૨\nએ સુખ ખરું કે દુઃખ\nદુર્ગેશઃ અ બન્ને ખરાં છે, અને એ બન્નેથી જ સાંસારિક બંધારણની ઉચ્ચતા ઘડાય છે અને સંવાદી થાય છે.\nજગદીપઃ સુખદુઃખને સંવાદ હોય કે ન હોય, પણ અત્યારે બિનશરતે દુઃખાગ્નિમાં પ્રવેશ કરવા હું તૈયાર છું. મારી વ્યાધિગ્રસ્ત માતા પાસે મને ત્વરાથી લઇ ચાલો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Sar_Shakuntal.pdf", "date_download": "2019-06-19T11:08:55Z", "digest": "sha1:JYUW5SJ3LVV4JFPAUU6AEA7WKA2DZEGP", "length": 3434, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "સૂચિ:Sar Shakuntal.pdf - વિકિસ્રોત", "raw_content": "\nશક્ય છે કે પૃષ્ઠ સંપાદનની માર્ગદર્શિકા અહિં અસ્તિત્વમાં હોયd Please check this સૂચિનું ચર્ચાનું પાનું.\nપાનાં (key to પૃષ્ઠ સ્થિતિની સમજૂતિ)\n— — — — — ૦૧ ૦૨ ૦૩ ૦૪ ૦૫ ૦૬ ૦૭ ૦૮ ૦૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨\n૧. અંક પેલો ૨\n૨. અંક બીજો ૧૧\n૩. અંક ત્રીજો ૧૭\n૪. અંક ચોથો ૨૬\n૫. અંક પાંચમો ૩૫\n૬. અંક છઠ્ઠો ૪૫\n૭. અંક સાતમો ૫૨\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૧૯:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/pragya-singh-thakur", "date_download": "2019-06-19T11:18:00Z", "digest": "sha1:MAWS4KKIF6SGBFXZNUNZCE5ZQ7LDEVFE", "length": 10564, "nlines": 131, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Pragya Singh Thakur News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nસાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, પોતાના નામમાં ગુરુનું નામ સામેલ કર્યું હતું\nનવી દિલ્હીઃ ભોપાલના ભાજપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભા સભ્યના રૂપમાં સંસ્કૃમાં શપથ લીધા. તેમના શપથ ગ્રહણ દરમિયાન લોકસભામાં ભારે હંગામો થયો. તેમણે શપથ ગ્રહણમાં પોતાના સાથે પોતાના ગુરુનું પણ નામ લીધું. વિપક્ષના સભ્યોએ તેમના નામને લઈ વાંધો જતાવ્યો છે....\nસાધ્વી પ્રજ્ઞાને આદેશ, અઠવાડિયામાં એક દિવસ હાજર થવું પડશે\nસ્પેશ્યલ એનઆઈએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ સંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને અઠવાડિયામા...\nમારો વિજય ધર્મની જીત અને અધર્મનો નાશ: પ્રજ્ઞા ઠાકુર\nલોકસભા ચૂંટણી 2019 માટે આજે નિર્ણાયક દિવસે છે કોણ સરકાર બનાવશે તેનો નિર્ણય લગભગ થઇ ચુક્યો છે. દેશન...\nભાજપા નેતાએ મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા\nભોપાલના ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા પછી વિવાદ અટકી ન...\nશું દિગ્વિજય વિરુદ્ધ 'હિન્દુત્વ' ચહેરો ઉતારવાનો ભાજપનો દાવ જઈ શકે છે નિષ્ફળ\nભોપાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનો ચૂંટણી પ્રચાર, જેલમાં તેના પર થયેલ...\nઆતંકના આરોપી સાધ્વી પ્રજ્ઞાનું ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇડ કઈ રીતે\nપીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) મહેબુબા મુફ્તીએ ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા...\nપ્રજ્ઞા સિંહ, સાધ્વીના વેશમાં રાવણ છે: કમ્પ્યુટર બાબા\nલોકસભા ચૂંટણી 2019 સોમવારે મતદાનનો પાંચમો તબક્કો પૂરો થયો દેશમાં 7 રાજ્યોની 51 લોકસભા સીટો પર મતદા...\nપ્રતિબંધ છતાં મંદિર જવા બાબતે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની નોટિસ\nમાલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી પંચ ...\nદિગ્વિજયે કન્હૈયાને પ્રચાર માટે બોલાવ્યો તો ગુસ્સે થઇ સાધ્વી\nમધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાનો વિષય બની રહ્યો ...\nઉમા ભારતીને મળવા પહોંચી પ્રજ્ઞા ઠાકુર, ગળે મળી રડવા લાગી\nપ્રજ્ઞા ઠાકુર લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભોપાલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. સાધ્વી પ્રજ્...\nભાજપની આ મહિલા નેતાએ પ્રજ્ઞા ઠાકુરની મુસીબત વધારી\nમાલેગાંવ બ્લાસ્ટ આરોપી પ્રજ્ઞા ઠાકુર ને જ્યારથી ભાજપાએ ભોપાલથી ટિકિટ આપી છે ત્યારથી ભારતની ર...\nસાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું\nભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની કેન્સર બીમારી અંગે મોટો ખુલાસ...\nશહીદ હેમંત કરકરે સાથે જોડાયેલા નિવેદન પર પ્રજ્ઞાના બચાવમાં બાબા રામદેવ આવ્યા\nયોગ ગુરુ બાબા રામદેવે શહીદ હેમંત કરકરે વિરુદ્ધ નિવેદન આપીને ફસાયેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો બ...\nઅમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે મોટી વાત જણાવી\nભાજપે જ્યારથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર બનાવી છે, ત્યારથી રાજનીતિ ગર...\nહેમંત કરકરે પછી પ્રજ્ઞા ઠાકુરે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું\nભારતીય જનતા પાર્ટીના નેતા પ્રજ્ઞા ઠાકુર ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામા છે. ભ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42604-farar", "date_download": "2019-06-19T11:57:43Z", "digest": "sha1:7LQM45ILADB3XBRNSX3I2NM7BQQTGLLS", "length": 11384, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલા યુવાનની વાડીમાંથી લટકતી લાશ મળી ! - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલા યુવાનની વાડીમાંથી લટકતી લાશ મળી \nનાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલા યુવાનની વાડીમાંથી લટકતી લાશ મળી \nજાફરાબાદના નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલા ચોરીના આરોપીની આજે સવારે તેના કાકાની મીઠાપુર પાસે સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીના ઢાળીયામાં ગળાફાંસો ખાધેલી હાલતે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી છે અને પોલીસ સામે માર મારી હત્યા કરાયાના આક્ષેપો થઈ રહ્યાં છે. બનાવ અંગે કોળી સમાજના આગેવાનો દોડી ગયા હતા.\nજાફરાબાદના નાગેશ્રી ખાતે ૧પ દિવસ પૂર્વે નાગેશ્રીના ભગાભાઈ દેવહીભાઈના ઘરે ઘરફોડ ચોરી થયેલી જેની ફરિયાદ નાગેશ્રી પો.સ્ટે.માં નોંધાવાયેલી. તેની તપાસ પીએસઆઈ મુળીયા ચલાવી રહ્યાં હતા. દરમિયાન નાગેશ્રીના જ વતની એવા લાલા ભીમાભાઈ રાઠોડ (જાતે કોળી)ને બે દિવસ પૂર્વે પીએસઆઈ મુળીયા સહિત પોલીસે ઉઠાવી લીધો હતો ત્યારે રાત્રિના સમયે અચાનક આરોપી લાલા ભીમા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો હતો. દરમિયાન લોકસંસારના પ્રતિનિધિએ પીએસઆઈનું નિવેદન લેતા તેમણે જણાવેલ કે, આરોપીની હજુ અટકાયત બતાવી ન હતી અને પૂછપરછ માટે જ લવાયો હોવાનું બહાનુ બતાવ્યું હતું. જો કે, આરોપી પાસેથી તેમજ તેણે વહેંચેલ સોનાના દાગીના રાજુલાના સોની પાસેથી કબ્જે કર્યાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે મીઠાપર ખાતે આવેલી વાડીની ઓરડીના ઢાળીયા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હ��ી. જેના કારણે સમગ્ર બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને પીએસઆઈ મુળીયા સહિત પોલીસે લાલા ભીમાને થર્ડ ડીગ્રી આપી પોલીસ સ્ટેશનમાં જ માર મારી મોત નિપજાવી વાડીની ઓરડીના ઢાળીયામાં લટકાવી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યુ હતું. જો કે, લટકતી લાશ એટલી નીચી હતી કે પગ પણ જમીન સાથે ઢસડાતા હતા. આથી તેણે ગળાફાંસો ખાધો ન હોય અને કોઈએ લટકાવી દીધો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.\nઆ બનાવ બનતાની સાથે જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે મૃતક યુવાનની વિધવા માતાએ તેના પુત્રને નાગેશ્રી પોલીસ લઈ ગઈ હતી અને મોત નિપજાવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. આ બનાવ સંદર્ભે પીએસઆઈ પર આક્ષેપ થતા તેઓ પો.સ્ટે.માં હાજર મળી આવ્યા ન હતા અને તાત્કાલિક પીઆઈ ચનુરા તેમજ કોળી સમાજના આગેવાન ચેતનભાઈ શિયાળ, બાલાભાઈ સાંખટ સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાગળો કરી લાશને જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ કરાવી મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ બનાવ અંગે પીએમ રીપોર્ટ આવ્યા બાદ હત્યા કે આત્મહત્યાનો ભેદ ખુલે તેમ હોય હાલમાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.\nPrevious articleઘોઘાના નવાગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર\nNext articleખેડૂતો પર બળપ્રયોગનો એનસીપી દ્વારા વિરોધ\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nપુત્રી જન્મની ખુશીમાં રપ વૃક્ષોનું વૃક્ષારોપણ\nયુવા શક્તિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%8A", "date_download": "2019-06-19T11:01:45Z", "digest": "sha1:Z5H7UO3MRRLL2WC3OOSLC6MJST4OXQDW", "length": 2292, "nlines": 55, "source_domain": "gu.wikisource.org", "title": "સુભાષિતો:ઊ - વિકિસ્રોત", "raw_content": "\nઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કર��\nમરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૧:૫૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-02-2019/160223", "date_download": "2019-06-19T11:31:39Z", "digest": "sha1:NPNXFEQE2YZ7E3KXA3ZUGXN5FQVZ34JR", "length": 16768, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "દેશના સ્માર્ટસિટીમાં અમદાવાદનો ચોથૉક્રમઃ સુરતનું પાંચમું અને વડોદરા છઠા સ્થાને", "raw_content": "\nદેશના સ્માર્ટસિટીમાં અમદાવાદનો ચોથૉક્રમઃ સુરતનું પાંચમું અને વડોદરા છઠા સ્થાને\nનાગપુર પ્રથમ,ભોપાલ બીજાક્રમે અને રાચી ત્રીજા નંબરે : હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી જાહેરાત\nનવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી સ્માર્ટ સીટીના ક્રમ જાહેર કરાયા છે જેમાં ગુજરાતના અમદાવાદ ,સુરત અને વડોદરાનો ટોપ ટેનમાં સમાવેશ થયો છે સુરત શહેરને દેશના સૌથી સ્માર્ટ સીટીઓમાં પાંચમો ક્ર્મ આપવામાં આવ્યો છે. આ જાહેરાત હાઉંસિંગ અર્બન અફેર્સ મંત્રાલયે કરી હતી. જેમાં નાગપુર શહેર 360.21 પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે અમદાવાદને ચોથો ક્રમાક મળ્યો હતો. 265.35 પોઇન્ટ સાથે અમદાવાદ ચોથા ક્રમ પર છે. જ્યારે 223.58 ક્રમ સાથે વડોદરા છઢ્ઢા ક્રમ પર છે.\nમીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી જેમાં ટોપ ટેન શહેરમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.\nકેન્દ્રની ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેઇન સ્માર્ટ સીટી અંતર્ગત દેશના અનેક શહેરો સ્માર્ટ સીટીમાં પરિવર્તિત થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ લીસ્ટમાં 98 શહેરોને ક્રમ આપવામાં આવ્યા છે. ગુજરાતના શહેરો પણ દિવસેને દિવસે સ્માર્ટ થઇ રહ્યા છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વ��સ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nઅમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST\nવિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST\nર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં મોતની સજા પામેલા હનીફ સૈયદનું મૃત્યુ : નાગપુર : નાગપુરની સેન્ટ્રલ જેલમાં કેદ ર૦૦૩ ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજા પામેલા ૩ દોષિતોમાંથી એક એવા મોહમ્મદ હનીફ સૈયદ શનિવારે એક હોસ્પીટલમાં મૃત્યુ થયુ હતું. સૈયદ, તેની પત્ની ફહમીદા અને ત્રીજા કાવતારા ખોર અશરત અંસારીને પોટા કોર્ટે ર૦૦૯ માં બોમ્બ બ્લાસ્ટ માટે કસૂરવાર ઠેરવ્યા હતાં. આ બ્લાસ્ટરમાં પર લોકો માર્યા ગયા હતાં. access_time 3:42 pm IST\nમિશન ઉત્તરપ્રદેશ : પ્રિયંકા સામે શ્રેણીબદ્ધ પડકારો છે access_time 7:36 pm IST\nશાહી સ્નાન : અખાડાઓના સમય પૂર્વ નિર્ધારિત હોય છે access_time 12:00 am IST\n'' અહો આશ્ચર્યમ '' : નાગરિકો ઉપર ટેકસ નાખવામાં કોઇ વસ્તુુ બાકી ન રહેતા હવે '' વરસાદ ઉપર ટેકસ'' અમેરિકાના ન્યુજર્સીમાં ''રેઇન ટેકસ'' લદાવાની તૈયારી : ડેમોક્રેટ ગવર્નર ફિલીપ મરફીના આ નવા ગતકડાથી રિપબ્લીકન આગેવાનો તથા મધ્યમવર્ગીય પ્રજાજનો કોપાયમાન access_time 9:03 pm IST\nજૂના રાજકોટની બજારોના મિલ્કત વેરામાં પાછલા બારણેથી ૧૦૦ ટકાનો વધારો ઝીંકી દેવાયેલઃ સ્ટેન્ડીંગે કાઢી નાંખ્યો access_time 3:28 pm IST\n'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' ભારતીય યુવા વૈજ્ઞાનિકો તૈયાર કરવાનું પ્રેરક બળ : વિજયભાઈ રૂપાણી access_time 3:54 pm IST\nનાણાના અભાવે આરોગ્યલક્ષી સેવાથી કોઇ ગરીબ દર્દી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબદ્ધ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 6:39 pm IST\nપોરબંદરના મેંઢાક્રિક ડેમ પાસે કુંજ પક્ષીના શિકારીનું શોર્ટ લાગવાથી મોત access_time 11:45 am IST\nભૂજમાં યોજાયેલ કોન્ફરન્સમાં ભાવનગર કોલેજની વિદ્યાર્થીની ભાગ લેશે access_time 11:49 am IST\nકાગવડ પાસે રોડ ક્રોસ કરતી વખતે બોલેરો હડફેટે પોપટભાઇ જાગાણીનું મોત access_time 10:20 am IST\nડુંગળીએ ખેડુતોને રડાવ્યા, સરકાર આર્થિક મદદ કરશે access_time 3:46 pm IST\nઆપણાં જીવનમાં પાનખરને બદલે વસંત ખીલે, જીવન હરિયાળું બને એજ ભગવાન પાસે પ્રાર્થના છે: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી access_time 1:11 pm IST\nચૂંટણી તૈયારી જારી : આજે અમિત શાહની અધ્યક્ષતામાં સંમેલન થશે access_time 8:30 pm IST\nઆ તે કેવી ક્રીએટિવિટી\n૩૩ વર્ષ પહેલાં ૯૦૦ રૂપિયામાં ખરીદેલી વિંટીના ઊપજયા ૬૮ કરોડ રૂપિયા access_time 10:22 am IST\nમોત બાદ જે કોફીનમાં સૂવાનું છે એ બહેને જાતે જ ખરીદી લીધું access_time 10:23 am IST\nએન. આર. આઈ. સમાચાર\nએચ-૪ના વીઝાના પ્રોગ્રામને રદ્દ કરવા માટેના કેસમાં અપીલ્સ કોર્ટમાં ૧પમી એપ્રીલ સુધીની મુદ્દત પડીઃ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીકયોરીટીના અધીકારીઓએ આ મુદ્દત સુધીમાં પોતાનો જવાબ રજુ કરવાનો રહેશેઃ લાંબા સમયથી આ કેસમાં એક યા અન્ય કારણોસર મુદ્દત પડતી આવેલ છે અને આ સમગ્ર કેસ પર તેની વિપરીત અસર જોવા મળે છે access_time 7:04 pm IST\nપાકિસ્તાનમાં આવેલા શીખોના તીર્થધામ ગુરૃદ્વારા દરબાર સાહેબને ભારત સાથે જોડવાનું શ્રેય લેતા ઇમરાન ખાનઃ ભારતના ગુરદાસપુર તથા પાકિસ્તાનના કરતારપુર વચ્ચે કોરિડોર બનાવીઃ વિશ્વના ૭૦ દેશોના નાગરિકો માટે વીઝા ઓન એરાઇવલ પધ્ધતિ અમલી બનાવીઃ UAEની મુલાકાત સમયે ઉદબોધન access_time 7:06 pm IST\nUKમાં પંજાબનું નામ રોશન કરતી ભારતીય મૂળની યુવતિ સુશ્રી ચહત શેખોનઃ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર પંજાબની સૌપ્રથમ યુવતિ તરીકેનો વિક્રમઃ ફ્રાંસમાં આવેલા સ્કોટલેન્ડ ગવર્મેન્ટના ફાઇનાન્સ ડીપાર્ટમેન્ટમાં નિમણુંક મળી access_time 7:51 pm IST\nઆઉટ થયા બાદ ફરી વાર બેટીંગ કરવા આવ્યો સ્ટોકસ access_time 3:57 pm IST\nજયારે ત્રીજા નંબર પર બેટીંગ કરવા કહેવાયું હુ પરેશાન હતો : વિજય શંકર access_time 11:04 pm IST\nખલીલ અહમદે રોહિત શર્માને લઈને આપ્યું બયાન.... access_time 6:30 pm IST\nખાસ સ્ક્રિપ્ટ લખાઇ રહી છે સલમાન માટે access_time 9:34 am IST\nઅજય દેવગણે સાઉથની આ 2 ફિલ્મોને નકારી... access_time 5:32 pm IST\nસાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે જ્હાન્વી access_time 9:33 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/18-01-2019/102576", "date_download": "2019-06-19T11:33:49Z", "digest": "sha1:HTFTN7QE246L3BPKXIOHZWFRRGJ5RKEW", "length": 15946, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "જામનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં સ્લમ વિસ્તારના શૌચાલય સહિત પ્રશ્નોએ વિપક્ષ વરસી પડયું", "raw_content": "\nજામનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં સ્લમ વિસ્તારના શૌચાલય સહિત પ્રશ્નોએ વિપક્ષ વરસી પડયું\nઆંગણવાડીમાં આર.ઓ. પ્લાન્ટ, સફાઈ કામદારોની ઘટ વગેરે પ્રશ્નોઃ કોર્પોરેટરોનો ભથ્થા વધારો મંજુર\nજામનગર, તા. ૧૮ :. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતુ જેમાં સ્લમ વિસ્તારમાં શૌચાલય અંગે વિપક્ષે સવાલોની છળી વરસાવી હતી.\nશહેરમાં ૨૯૭ આંગણવાડીમાંથી ૧૩માં જ આર.ઓ. પ્લાન્ટ મુદ્દે સવાલનું વિપક્ષે કહેલ હતું. બાળકોને શુદ્ધ પાણી મળે તે માટે વ્યવસ્થા કયારે થશે તેમજ શહેરમાં વિસ્તાર વધતા સફાઈ કામદારોની ઘટને લઈને કચરાનગર બન્યુ છે વગેરે સવાલ વિપક્ષના આગેવાનોએ કરેલ.\nફુડ શાખાના ભ્રષ્ટાચારને લઈને સત્તા પક્ષના નગર સેવકે એસીબી તપાસ માટે માંગ કરી હતી. મહાનગરપાલિકાના કોર્પોરેટરોના ભથ્થા વધારાને મંજુરી અપાઈ. માર્કેટીંગ યાર્ડમાં મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે યોગેશ કણઝારીયા નિમાયા છે.(૨-૧૭)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nરાજસ્થાનમાં ખેડૂતોના દેવામાફી મામલે મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા વચ્ચે વાક્યુદ્ધ : વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ દેવામાંફીને લંગડા આદેશ કહેતા ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોટએ મોરચો સાંભળ્યો : ગેહલોટએ કહ્યું કે લંગડી વિચારવાળા જ ખેડૂતોના દેવામાંફીને લંગડા આદેશ કહી શકે છે access_time 12:44 am IST\nઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડે માં 7 વિકેટથી ભારતનો ભવ્ય વિજય : 2-1 થી સિરીઝ જીતી લીધી : ધોનીએ અણનમ 87 રન , જાધવે 61 અને વિરાટ કોહલીએ 46 રન કર્યા : લેગ સ્પિનર ચહલએ 6 વિકેટ ઝડપી access_time 5:49 pm IST\nકોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST\nભારતમાંથી 1300 રોહિંગ્યા મુસલમાનોને મોકલાયા બાંગ્લાદેશ :સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી ટીકા access_time 12:00 am IST\n\" અક્ષયપાત્ર \" : દેશના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે જમાડતી સંસ્થા : આવતીકાલ ભુજ મુકામે ગુજરાતનું છઠ્ઠું અને દેશનું 42 મુ વિશાળ રસોડું ખુલ્લું મુકાશે : 50 હજારબાળકો એકસાથે બેસી ભોજન લઇ શકશે : NRI ગુજરાતી દંપતી શ્રી મનુભાઈ તથા શ્રીમતી રીકાબેન શાહનું કરોડો રૂપિયાનું ડોનેશન : ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય , સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવો હાજરી આપશે access_time 11:42 am IST\nસિંગાપોરમાં ભારતીય મૂળના 34 વર્ષીય એમ.ક્રિષ્નન ઉપર 40 વર્ષીય મહિલાની હત્યાનો આરોપ : બંને વચ્ચેના સબંધોનો ખટરાગ જવાબદાર હોવાનું અનુમાન access_time 6:04 pm IST\nભાડલામાં રજપૂત સગર્ભા જનકબેનને રાણીંગપરના ભાવેશે પેટમાં પાટુ માર્યુ access_time 2:51 pm IST\nકોંગ્રેસીઓનાં જ કામો થતા નથી પછી ભાજપમાં જ જાયને પ્રવિણ રાઠોડનું તડ ને ફડ access_time 3:50 pm IST\nકાલાવડ રોડ પર જીમમાં બેંક કેશીયર ઓમકારસિંહ ઝાલાને જીમ ટ્રેનરે માર માર્યો access_time 3:30 pm IST\nમોરબી રોટરીનગરના પ્લોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત access_time 10:13 am IST\nભાણવડના ધુમલી આશાપુરા મંદિરના પુજારીની હત્યા કરીને દાગીનાની લૂંટ access_time 2:56 pm IST\nજામનગરની પડાણા પ્રા.શાળાના આચાર્યએ ૧૯.૮૭ લાખની સરકારી ગ્રાન્ટની ઉચાપત કરી access_time 3:35 pm IST\nઅમદાવાદના ટ્રાઇબલી સંસ્કૃતિ મ્યુઝીયમમાં ગિરની ભરવાડ સંસ્કૃતિને સ્થાન મળ્યું access_time 3:23 pm IST\nડીસામાં પાર્લરનું પતરું તોડીને દુકાનમાં ઘુસી ચોરી કરીને તસ્કરો ફરાર ;ચકચાર access_time 10:19 pm IST\nવાયબ્રન્ટ ગુજરાતની સાથે સાથે access_time 9:06 pm IST\nઅહીંયા મૃત્યુ પછી પણ મૃતદેહને સંભાળીને રાખવામાં આવે છે access_time 6:09 pm IST\nપાળેલા મગરને ખવડાવવા ગયેલી મહિલાને જ મગર ખાઇ ગયો access_time 11:35 am IST\nનસકોરા બોલાવતા મહેમાનોને જગાડી દેતા હોવાથી ૧૨૩ રોબોની નોકરી ગઇ access_time 10:14 am IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા કાર્યરત \" પ્રથમ USA \" ના ઉપક્રમે 5 સપ્તાહમાં 7 લાખ ઉપરાંત ડોલરનું ફંડ ભેગું થઇ ગયું access_time 6:52 pm IST\n\" પ્રવાસી ભારતીય દિવસ (PBD) \" : ઉત્તરપ્રદેશના વારાણસીમાં 21 થી 23 જાન્યુ 2019 ના રોજ કરાયેલું આયોજન : 22 તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે : 23 જાન્યુ ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને હસ્તે એવોર્ડ વિતરણ સાથે સમાપન થશે : PBD માં આવેલા ભારતીયોને 24 તારીખે કુંભમેળામાં લઇ જવાની ખાસ વ્યવસ્થા : અત્યાર સુધીમાં 5802 NRI એ રજીસ્ટ્રેશન કરાવી લીધું : access_time 6:30 pm IST\nનાઈરોબીમાં આતંકી હુમલો : મૃતામ્તાઓને શાશ્વતી શાંતિ મળે તે અર્થે સ્વામિનારાયણ મંદિરે સામૂહિક પ્રાર્થના access_time 11:48 am IST\nરોહિત અને કાર્તિકે માણી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ઓપનની મજા access_time 3:27 pm IST\nઇંગ્લેન્ડ સામે 22 ફેબ્રુઆરીથી મેદાનમાં ઉતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ access_time 5:06 pm IST\nભારતીય ખેલ પ્રાધિકરણની ઓફિસ પર સીબીઆઈના દરોડા: 6 અધિકારીની ધરપકડ access_time 5:10 pm IST\nઆજથી 'વ્હાય ચીટ ઇન્ડિયા','ફ્રૌડ સૈંયા' અને 'રંગીલા રાજા'રિલીઝ access_time 9:36 am IST\nઉરી ફેઇમ વિક્કી કૌશલ હિરોઇન હરલીન સેઠીને કરી રહ્યો છે ડેટઃ હરલીને ઇન્‍સ્‍ટાગ્રામ પર તસવીર શેર કરી access_time 5:33 pm IST\nટોટલ ધમાલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ચાહકો access_time 9:35 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/01/02/ghazals/", "date_download": "2019-06-19T11:17:28Z", "digest": "sha1:J23WTMGZQ3RQSGNUUNWPLL37EKUZISGH", "length": 13131, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nJanuary 2nd, 2015 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : રાજેશ વ્યાસ 'મિસ્કીન' | 4 પ્રતિભાવો »\nઘણાં વર્ષો સુધી અંધારના હર ત્રાસમાં જીવ્યો,\nસવારે સૂર્ય મારો ઉગશે, વિશ્વાસમાં જીવ્યો.\nન જાણે શુંય સ્કૂલમાં શીખવ્યું – ગોખાવ્યું બચપણમાં,\nગુલામીના દિવસ સારા ગણી ઈતિહાસમાં જીવ્યો.\nમઝા એક જ પડી ઓ સંતજી સત્સંગ – કથાઓની,\nનદીના સ્વપ્ન લઈને હું ચિરંતન પ્યાસમાં જીવ્યો.\nજીવનનું પૂછતાં હો તો નિરંતર યુદ્ધ છે કિન્તુ,\nસતત રક્ષા કરે છે કોઈ એ અહેસાસમાં જીવ્યો.\nવહોરી પારકી પીડા ધબકતો ક્યાંક દેખાયો,\nઘણી ઓછી વખત મિસ્કીન રાજેશ વ્યાસમાં જીવ્યો.\nખૂબ શીખીને કરામત શું મળ્યું\nરોજ ઢાંકીને હકીકત શું મળ્યું\nતું ઘણો બાહોશ વેપારી હતો,\nબોલ કરવાથી ઈબાદત શું મળ્યું.\nખૂબ બુદ્ધિશાળી મિત્રો પૂછતાં,\nતે કરી સૌને મહોબ્બત શું મળ્યું.\nનામની તક્તીઓ ખંડિત ચોતરફ,\nરૂપ બદલાયા ગુલામીના ફક્ત,\nમન કરી સઘળે બગાવત શું મળ્યું.\nજેમને તાર્યા એ ડૂબાડી ગયા,\nસ્તબ્ધ થૈ પૂછે છે હિંમત, શું મળ્યું\nશ્વાસ મિસ્કીન બાણશૈયા થૈ ગયા,\nમૌન રહેવાની ઓ આદત \n– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\n(‘શબ્દસૃષ્ટિ’ સામયિક, એપ્રિલ ૨૦૧૧ના અંકમાંથી સાભાર)\n« Previous જાદુઈ લાકડી – પ્રણવ કારિયા\nહિંમત ન હારીએ – જયવતી કાજી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપપ્પાને જોઈએ પરિણામ – કર્દમ ર. મોદી\nપપ્પાને જોઈએ પરિણામ ને મમ્મીને જોઈએ હોમવર્ક છે ઘરમાં બધું જ છતાંય મને લાગે એ નર્ક પપ્પાને મોટો ઍન્જિનિયર ને મમ્મીને જોઈએ ડૉક્ટર હું તો છું દીકરો કે પછી હૅલિકોપ્ટર ભણવું મારે શું ભવિષ્યમાં એ નક્કી કરે છે કોણ ભણવું મારે શું ભવિષ્યમાં એ નક્કી કરે છે કોણ નથી હું એકલવ્ય પણ હું છું મારો દ્રોણ કોણ કહેતું’તું ગાંધીજીને કે રાષ્ટ્રપિતા કેમ બનાય મારે તો ���વું છે માણસ કહો પિતાજી, કેમ થવાય નથી હું એકલવ્ય પણ હું છું મારો દ્રોણ કોણ કહેતું’તું ગાંધીજીને કે રાષ્ટ્રપિતા કેમ બનાય મારે તો થવું છે માણસ કહો પિતાજી, કેમ થવાય સ્કૂલ છે કે કતલખાનાં આ જ્યાં લાગણી રોજ દુભાય સ્કૂલ છે કે કતલખાનાં આ જ્યાં લાગણી રોજ દુભાય લાગણી વગરનાં બાળકો ... [વાંચો...]\nફરી એકવાર મળીએ – ધૃતિ\nફરી એકવાર મળીએ સખી, ચાલને ફરી એકવાર મળીએ જે સપના જોયાં હતાં, ને વાયદા કર્યાં હતાં, એ યાદોના હિસાબ કિતાબ કરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ પેલા આથેલાં આમળાં, અને બરફનાં ગોળા, એ સ્વાદના ચટાકા ફરી ભરીએ, સખી, ચાલને ફરી એકવાર મળીએ ભણવાના બહાને, નવલિકા વાંચતા, ફરી એવું કૈં છાનુંછપનું કરીએ. સખી, ચાલને ફરી એકવાર મળીએ.\nથોડાક અક્ષરો – સંજીવ ચટ્ટોપાધ્યાય (અનુ. સુશી દલાલ)\nજો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું. જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું, અને જો વૃક્ષ મળી જાય તો એની ગાઢ છાયામાં બેસી રહું. અને કોઈ મળી જાય મનનો મીત તો દિલના તમામ દરવાજા ખોલી નાખું અને જો મળે કોઈ સાથી-સંગાથી તો એની સાથે જાઉં સાગરના સંગમ સુધી અને જો મળી જાય એક મંજિલ તો નિરુદ્દેશ યાત્રા પર નીકળી પડું. અગર ... [વાંચો...]\n4 પ્રતિભાવો : બે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:\nખરી વાત છે ‘મિસ્કીન’ … જીવનમાં પોતાના માટે આપણે કેટલું જીવતા હોઈએ છીએ સંતો, ધર્મ,કથાકારો… સૌ પણ એક જ લાલચ આપે છે કે …ભવિષ્યમાં સુખ મેળવવું હોય તો અત્યારે દુઃખ વેઠી લો… છેવટે સ્વર્ગમાં { સંતો, ધર્મ,કથાકારો… સૌ પણ એક જ લાલચ આપે છે કે …ભવિષ્યમાં સુખ મેળવવું હોય તો અત્યારે દુઃખ વેઠી લો… છેવટે સ્વર્ગમાં {} પણ સુખ મળશે} પણ સુખ મળશે કેવી છલના\nસચોટ ગઝલ આપવા બદલ આભાર.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nવ્યાસ સાહેબની ગઝલો વાંચવાથી ખૂબ જ પ્રેરણા મળે છે અને તરબતર થઇ જવાય છે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/myhotspot-windows-7/", "date_download": "2019-06-19T12:44:41Z", "digest": "sha1:6FHJIDVCAWZSXPLD6JKWOIHAEP3BVBPM", "length": 3270, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો MyHotspot Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nMyHotspot Windows 7 - બિલ્ટ-ઇન નેટવર્ક ઍડપ્ટર પર આધારિત ઍક્સેસ પોઇન્ટને ગોઠવવા માટેની એપ્લિકેશન. ઉપયોગિતામાં એક પગલું દ્વારા પગલું વિઝાર્ડ અને મેન્યુઅલ ગોઠવણી મોડ છે, તમને પરવાનગી સેટ કરવાની મંજૂરી આપે છે, બિલ્ટ-ઇન નિયમ સંપાદક અને નેટવર્ક સેટિંગ્સ આયાત કરવાની ક્ષમતા શામેલ છે.\nપ્રોગ્રામ SSL સર્ટિફિકેટ્સ, URL વ્હાઇટલિસ્ટ્સ, સામાન્ય એન્ક્રિપ્શન પ્રોટોકોલ્સના ઉપયોગને સપોર્ટ કરે છે, જેમાં ક્લાયંટ વેબ ઇંટરફેસ અને ઉલ્લેખિત IP ને રીડાયરેક્ટ કરવાની ક્ષમતા શામેલ છે. ઉપયોગિતા તમને કસ્ટમ ટ્રાફિક મર્યાદા સેટ કરવાની અને વ્યક્તિગત ઍક્સેસ કીનો ઉપયોગ કરીને અધિકૃતતા પરિમાણોને ગોઠવવાની મંજૂરી આપે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ MyHotspot સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: True Software\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/29078", "date_download": "2019-06-19T10:57:32Z", "digest": "sha1:TAVPDLXQ5XQ6HDS4MOGF5MSZZSH75RNB", "length": 7087, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "ભરતભાઈ રાઠોડનું વ્યાખ્યાન યોજાયું - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વી���િયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ભરતભાઈ રાઠોડનું વ્યાખ્યાન યોજાયું\nભરતભાઈ રાઠોડનું વ્યાખ્યાન યોજાયું\nભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બીસીએની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના ભરતભાઈ રાઠોડ-આઈટી-ટેકનીશ્યન ઈન ભાવનગર રેલ્વેનું હાવ ટુ મેક પ્રોજેક્ટ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં કોમ્પ્યુટરમાં પ્રોજેક્ટ કઈ રીતે બને છે. આજના ટેકનિકલ યુગમાં કોમ્પ્યુટરના અભ્યાસમાં પ્રોજેક્ટનું શું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.\nPrevious articleબારપટોળી ગામે ત્રણ દિવસમાં ત્રણ યુવાનોના અપમૃત્યુથી શોક\nNext articleરાજુલા સ્થિત કોવાયા આંગણવાડીમાં કિશોરી વાનગી સ્પર્ધા કાર્યક્રમનું આયોજન\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nચકમપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ\nશહેરમાં થયેલી લૂંટના ત્રણ આરોપી ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42910", "date_download": "2019-06-19T11:02:47Z", "digest": "sha1:OQXAYIQ3RBC3CRFHDVWXCTPTTGNXK26N", "length": 7449, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "રાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ ���ોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat રાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો\nરાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો\nરાજુલા ખાતે રહેણાંકી મકાનમાં પોલીસે દરોડો પાડીને ઈંગ્લીશ દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.\nરાજુલા પો.સ્ટ.ના ઈન્ચાર્જ પી.આઈ. ડી.એ.તુવરને મળેલી પુર્વ બાતમીના આધારે રાજુલા ખાતે સંદીપ ઉર્ફે વલકુ માણકુભાઈ વાળાના રહેણાંકી મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બનાવટની ૧૪ બોટલ કિ.રૂા. પ૬૦૦ તથા દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલી મોટર સાયકલ કિ.રૂા. ૧પ૦૦૦ મળી કુલ રૂા. ર૦,૬૦૦ના મુદ્દામાલ સાથે સંદીપ ઉર્ફે વકલુ રહે. મેઈનબજાર, રામજી મંદિર વાળાની ધરપકડ કરી પ્રોહીબીશન એકઠ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nPrevious articleજમનાકુંડ વાલ્મિકીવાસ આંગણવાડીમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિની થયેલી ઉજવણી\nNext articleનાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા\nકયા મંત્રીને કયું ખાતુ ફાળવાયું..\nનાથુરામ ગોડસેનો જન્મદિન ઉજવનાર આઠની અટકાયત\nઆઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ઃ સંપૂર્ણ કાર્યક્રમ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nદામનગરમાં ઉત્સાહભેર નીકળી ભગવાન રામલલ્લાની રથયાત્રા\nટોરેન્ટોમાં રાજેન્દ્ર પ્રસાદજીની શિવકથા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B:%E0%AB%A7%E0%AB%AF._%E0%AA%97%E0%AB%8B%E0%AA%96%E0%AA%B2%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B8%E2%80%94%E0%AB%A9", "date_download": "2019-06-19T11:08:37Z", "digest": "sha1:YR64ZVYRR5ISISQXEMDJBE2LNOFNIT56", "length": 14138, "nlines": 67, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩ - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૧૮. ગોખલે સાથે એક માસ—૨ સત્યના પ્રયોગો અથવા આત્મકથા\n૧૯. ગોખલે સાથે એક માસ—૩\nમોહનદાસ કરમચંદ ગાંધી ૨૦. કાશીમાં →\nકાલિ માતાને નિમિત્તે થતો વિકરાળ યજ્ઞ જોઈને બંગાળી જીવન જાણવાની મારી ઈચ્છા વધી. બ્રહ્મસમાજને વિષે તો ઠી ઠીક વાંચ્યું-સાંભળ્યું હતું. પ્રતાપચંદ્ર મજમુદારનું જીવન વૃત્તાંત થોડું જાણતો હતો. તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ગયો હતો. તેમનું લખેલ કેશવચંદ્ર સેનનું જીવનવૃત્તાંત મેળવ્યું અને અતિ રસપૂર્વક વાંચી ગયો. સાધારણ બ્રહ્મ સમાજ અને આદિ બ્રહ્મ સમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રીના દર્શન કર્યાં. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા પ્રો. કાથવટે અને હું ગયા. પણ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનાં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસમાજનો ઉત્સવ હતો તેમાં જવા અમને નોતરેલા તેથી અમે ગયા હતા, ને ત્યાં ઊંચા પ્રકારનું બંગાળી સંગીત સાંભળવા પામ્યા. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો.\nબ્રહ્મ સમાજનું બની શકે તેટલું નિરીક્ષણ કર્યા પછી સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું એમ તો બને જ કેમ અતિ ઉત્સાહ પૂર્વક હું બેલૂર મઠ લગી ઘણે ભાગે ચાલીને ગયો. પૂરો ચાલ્યો કે અરધો, એ મને અત્યારે યાદ નથી. મઠનું એકાંત સ્થાન મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, અને એઓ પોતાને કલકત્તાને ઘેર છે એમ ખબર સાંભળી નિરાશ થયો. ભગિની નિવેદિતાના રહેઠણના ખબર મેળવ્યા. ચોરંઘીના એક મહેલમાં તેમના દર્શન પામ્યો. તેમના દમામથી હું હેબતાઈ ગયો. વાતચીતમાં પણ અમારો બહુ મેળ ન જામ્યો. મેં આ વાત ગોખલે ને કરેલી. તેમણે કહ્યું : 'એ બાઈ બહુ તેજ છે, એટલે તમરો મેળ ન મળે એ હું સમજું છું.'\nફરી એક વાર તેમનો મેળાપ મને પેસ્તનજી પાદશાહને ઘેર થયેલો. પેસ્તનજીનાં વૃદ્ધ માતાને તે ઉપદેશ આપતાં હતાં, તેવામાં હું તેમને ત્યાં જઈ પહોંચેલો. એટલે હું તેમની વચ્ચે દુભાષિયો બન્યો હતો. ભગિનીનો હુંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જતો હતો એટલું તો, હું અમારો મેળ ન મળતાં છતાં, જોઈ શક્યો હતો. તેમના પુસ્તકોનો પરિચય પાછળથી કર્યો.\nદિવસના મેં વિભાગ પાડ્યા હતા.એક ભાગ દક્ષિણ અફ્રિકાના કામને અંગે કોલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતો, ને એક ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓ જોવામાં. એક દિવસ મેં, બોઅર લડાઈમાં હિંદી સારવાર-ટુકડીએ જે કામ કર્યું હતું, તેઉપર દા. મલિકના પ્રમુખ પણા હેઠળ ભાષણ આપ્યું. 'ઈંગ્લીશમૅન' સાથેનો મારો પરિચય આ વખતે પણ બહુ મદદગાર નીવડ્યો. મિ. સૉન્ડર્સ આ વેળા બિમાર રહેતા. પણ તેમની મદદ તો ૧૮૯૬ની સાલમાં મળેલી તેટલી જ મળી. આ ભાષણ ગોખલે ને ગમ્યું હતું. અને જ્યારે દા. રૉયે મારા ભાષણનાં વખાણ કર્યાં ત્યારે તે બહુ રાજી થયા.\nઆમ ગોખલેની છાયા નીચે રહેવાથી બંગાળમાં મારું કામ બહુ સરસ થઈ પડ્યું. બંગાળના અગ્રગણ્ય કુટુંબોની માહિતી હું સહેજે પામ્યો ને બંગાળ સાથે મારે નિકટ સંબંધ થયો. આ ચિરસ્મરણીય માસનાં ઘણાં સ્મરણો મારે છોડવા પડશે. તે માસમાં હું બ્રહ્મદેશ પણ ડૂબકી મારી આવ્યો હતો. ત્યાંના ફૂંગીઓની મુલાકાત કરી. તેમના આળસથી દુઃખી થયો. સુવર્ણ પૅગોડાના દર્શન કર્યાં. મંદિરમાં અસંખ્ય નાની મીણબત્તીઓ બળતી હતી તે ન ગમી. મંદિરના ગર્ભગૃહમાં ઉંદરોને ફરતા જોઈ સ્વામી દયાનંદનો અનુભવ યાદ આવ્યો. બ્રહ્મદેશની મહિલાઓની સ્વતંત્રતા, તેમનો ઉત્સાહ, ને ત્યાંના પુરુષોની મંદતા જોઈ મહિલાઓ ઉપર મોહ પામ્યો ને પુરુષોને વિષે દુ:ખ થયું. મેં ત્યારેજ જોયું કે, જેમ મુંબઈ હિંદુસ્તાન નથી તેમ રંગૂન બ્રહ્મદેશ નથી; અને જેમ હિંદુસ્તાનમાં અંગ્રેજ વેપારીઓના આપણે કમિશન એજન્ટ બન્યા છીએ તેમ બ્રહ્મદેશમાં આપણે અંગ્રેજોની સાથે મળીને બ્રહ્મદેશવાસીઓને કમિશન એજન્ટ બનાવ્યા છે.\nબ્રહ્મદેશથી પાછા ફરીને મેં ગોખલે પાસેથી વિદાયગીરી લીધી. તેમનો વિયોગ મને સાલ્યો, પણ મારું બંગાળનું - અથવા ખરી રીતે કલકત્તાનું - કામ પૂરું થયું હતું.\nધંધે વળગું તે પહેલાં મારો વિચાર હિંદુસ્તાનાનો નાનકડો પ્રવાસ ત્રીજા વર્ગમાં કરી, ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવાનો અને તેમનાં દુઃખો જાણી લેવાનો હતો. ગોખલે આગળ મેં આ વિચાર મૂક્યો. તેમણે પ્રથમ તો તે હસી કાઢ્યો. પણ જ્યારે મેં મારી આશાઓનું વર્ણન કર્યું, ત્યારે તેમણે ખુશીથી મારી યોજનાને સંમતિ આપી. મારે પહેલું તો કાશી જઈ વિદુષી એની બેસંટના દર્શન કરવાનું હતું. તેઓ તે વખતે બિમાર હતાં.\nઆ મુસાફરીને સારુ મારે નવો સામાન વસાવવાનો હતો. એક ડબ્બો પિત્તળનો ગોખલેએ જ આપ્યો ને તેમાં મારે સારુ મગજના લાડુ અને પૂરી મુકાવ્યાં. એક બાર આનાની કંતાનની પાકીટ લીધી. છાયા- (પોરબંદર નજીકનું ગામ)ની ઊનનો ડગલો બનાવડાવ્યો હતો. પાકીટમાં એ ડગલો, ટુવાલ, પહેરણ અને ધોતીયું હતાં. ઓઢવાને સારુ એક કામળી હતી. ઉપરાંત એક લોટો સાથે રાખ્યો હતો. આટલો સામાન લઈને હું નીકળ્યો.\nગોખલે અને દા. રૉય સ્ટેશન ઉપર મને વળાવવા આવ્યા. બન્નેને મેં ન આવવા વીનવ્યા. પણ બન્નેએ આવવાનો આગ્રહ પકડી રાખ્યો. 'તમે પહેલા વર્ગમાં જાત તો કદાચ હું ન આવત, પણ હવે તો મારે આવવું જ છે,' ગોખલે બોલ્યા.\nપ્લૅટફૉર્મ ઉપર જતાં ગોખલેને તો કોઈએ ન રોક્યા. તેમણે પોતાનો રેશમી ફેંટો બાંધ્યો હતો ને ધોતીયું તથા કોટ પહેર્યાં હતાં. દા. રૉયે બંગાળી પોશાક પહેર્યો હતો. એટલે તેમને ટિકિટ-માસ્તરે અંદર આવતાં પ્રથમ તો રોક્યા, પણ ગોખલેએ કહ્યું, 'મારા મિત્ર છે,' એટલે દા. રૉય પણ દાખલ થયા. આમ બન્નેએ મને વિદાય આપી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ૧૩:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00026.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42911", "date_download": "2019-06-19T11:18:14Z", "digest": "sha1:UPY4EDTVFIRY5NCNROFKLUMRB7XP2C77", "length": 8028, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "નાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થ�� અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat નાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા\nનાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા\nઆજરોજ અમરેલી એસઓજીના પોલીસ સબ ઇન્સ. આર.કે. કરમટા તથા ટીમ એસઓજીએ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઘોંસપુર ગામનાં ગૌચરની વીડમાં જાહેરમાં જુગાર રમતાં સાત ઇસમો સલીમખાન ઇસ્માઇલખાન બ્લોચ, ગૌતમભાઇ જયમતભાઇ વરૂ, હારૂનભાઇ મહમદભાઇ સુમરા, હરેશભાઇ પરશોતમભાઇ સોલંકી, રહીમભાઇ મહમદભાઇ મલેક, કરણસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, યુનુસભાઇ કુલભાઇ સમાને ઝડપી લીધા હતાં.\nજુગારની રેઇડ દરમ્યાન સાલમભાઇ નસીબભાઇ કુરેશી તથા દિલુભાઇ બદરૂભાઇ વરૂ નાસી છુટયા હતાં. ઉપરોકત આરોપીઓ જાહેરમાં પૈસા પાના વડે તીન પતીનો જુગાર રમતાં રોકડ રકમ રૂા.૫૮૨૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૨૮૦૦૦/- તથા બેટરી કિ.રૂ.૧૦૦/- તથા મોટર સાઇકલ-૦૩ કિ.રૂ.૬૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૬,૩૭૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય તેઓની સામે તેમજ નાશી ગયેલ ઇસમોની સામે ધોરણસર ફરીયાદ આપી નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોપી આપવામાં આવેલ છે.\nPrevious articleરાજુલામાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો\nNext articleરાજુલામાં ઓવરલોડિંગવાળા ૧૭ વાહનો ઝડપાયા\nકયા મંત્રીને કયું ખાતુ ફાળવાયું..\nનાથુરામ ગોડસેનો જન્મદિન ઉજવનાર આઠની અટકાયત\nઆઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ઃ સંપૂર્ણ કાર્યક્રમ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nરાજુલા ખાતે તળાવમાં ડુબતી મહિલાને પોલીસે બચાવી લીધી\nબોરતળાવની સપાટી રપ ફુટ નજીક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138482", "date_download": "2019-06-19T11:44:41Z", "digest": "sha1:37MX3JP7B747RCNOHASWJDATY7PNDQSD", "length": 17709, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "નવાઝ-મરીયમ લંડનથી રવાનાઃ સાંજે લાહોર પહોંચશેઃ તરત જ ધરપકડ", "raw_content": "\nનવાઝ-મરીયમ લંડનથી રવાનાઃ સાંજે લાહોર પહોંચશેઃ તરત જ ધરપકડ\nભ્રષ્ટાચારના કેસમાં ૧૧ વર્ષની સજા પડયા બાદ લંડનથી વાયા અબુધાબી લાહોર પહોંચતા જ ધરપકડ કરી હેલીકોપ્ટર મારફત બન્નેને જેલમાં લઈ જવાશેઃ સાંજે ૬.૧૫ કલાકે લાહોર પહોંચશેઃ લાહોરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાઃ નવાઝના પક્ષ દ્વારા મહારેલીનું આયોજનઃ હિંસા થવાના એંધાણ\nલંડન, તા. ૧૩ :. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પોતાની પુત્રી મરીયમ સાથે પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે. આજે સવારે તેઓ લંડનથી રવાના થયા છે. ડોન અખબારના જણાવ્યા પ્રમાણે નવાઝ અને મરીયમ લાહોરના અલ્લામાં ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે ૬.૧૫ કલાકે પહોંચશે. બન્ને ઈતિહાદ એરવેઝની ફલાઈટ ઈવી-૨૪૩થી વાયા અબુધાબી આવી રહ્યા છે. બન્ને લાહોર એરપોર્ટ પહોંચે કે તરત જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે અને હેલીકોપ્ટર થકી ઈસ્લામાબાદ લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ તેઓને અડીયાલા જેલમાં રાખવામાં આવશે. એનએબીની ટીમ બન્નેની ધરપકડ કરશે. દરમિયાન આજે સવારે નવાઝ શરીફના પૌત્ર જુનેદ સફદર અને જકારીયા હુસેનની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે પનામા પેપર લીક બાદ તેમની વિરૂદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના ૩ કેસમાંથી ૧ કેસમાં નવાઝ શરીફને થોડા દિવસ પહેલા જ એક ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે ૧૧ વર્ષની કેદની સજા ફરમાવી છે. પાકિસ્તાનમાં ૨૫મીએ ચૂંટણી છે અને આ ધરપકડની ચૂંટણી પર અસર પડશે તે નક્કી છે.\nઆજે સવારે લંડનથી નિકળતા પહેલા મરીયમે ટ્વીટર પર એક તસ્વીર જારી કરી છે. જેમાં બન્ને કુલસુમ નવાઝથી વિદાય લેતા દેખાય છે. કુલસુમ લંડનની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન લાહોરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૧૦,૦૦૦ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. નવાઝ શરીફના પક્ષના કાર્યકરોએ એરપોર્ટ સુધીની માર્ચનું એલાન કર્યુ છે. તકેદારીના પગલા રૂપે પોેલીસે તેમના પક્ષના ૧૦૦થી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે.\nનવાઝ શરીફે કહ્યુ છે કે, હું મારી બિમાર પત્નિને લંડનમાં અલ્લાહના ભરોસો છોડી રહ્યો છું. મને જેલમાં નાખવામાં આવે કે ફાંસી પર ચઢાવી દેવામાં આવે હું કોઈપણ પરવાહ કર્યા વગર પાકિસ્તાન પાછો ફરી રહ્યો છું. તેમને કહ્યુ છે કે, મને દુઃખ થાય છે કે બિમાર પત્નિને વેન્ટીલેટર પર છોડવી પડી રહી છે. હું વોટને સન્માન આપવાના વચનને પુરો કરવા મરીયમને લઈને આવી રહ્યો છું.\nપાકિસ્તાનમાં ૨૫મીએ સામાન્ય ચૂંટણી છે. નવાઝે કહ્યુ છે કે હું નિર્દોષ છું. મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. દરમિયાન નવાઝના પૌત્ર જુનેદ સફદર અને જકારીયા હુસેનની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી છે. બન્ને લોકોએ દેખાવો કર્યા હતા. જુનેદ મરીયમ નવાઝ અને જકારીયા હુસેનના પુત્ર છે. એવુ પણ જાણવા મળે છે કે નવાઝ અને મરીયમની અબુધાબી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવશે. બન્ને ત્યાં ૭ કલાક રોકાશે અને પછી ૬.૧૫ કલાકે લાહોર પહોંચશે અને બન્નેને અદીયાલા જેલ મોકલી દેવાશે. એક દિવસ અદીયાલા જેલમાં વિતાવ્યા બાદ બન્નેને અટોક ફોર્ટમાં ટ્રાન્સફર કરાશે.(૨.૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nદક્ષિણ આફ્રિકાના ધનવાન એનઆરઆઇ વ્‍યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રના હાઇપ્રોફાઇલ લગ્નને લઇને વિવાદ access_time 5:12 pm IST\nવડોદરામાં સ્‍કૂલ વાનની અટકાયતના વિરોધમાં સ્‍કૂલ વાન ચાલકોએ હડતાલ પાડતા વિદ્યાર્થીઓની મદદે આવી પોલીસ access_time 5:09 pm IST\nસુરતના પર્વતપાટીયા પાસે કન્ટેનરમાં ૩પ લાખનો ૪૦૦ પેટી દારૂ ઝડપાયો access_time 5:08 pm IST\nસુરતના વલથાણ ચોકડી ઉપર ૨ આશાસ્પદ યુવકોના મોત બાદ સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચારઃ ઓવરબ્રિજ બનાવવાની માંગણી access_time 5:07 pm IST\nઅમદાવાદમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલીઃ અનેક જગ્યાએ ગાબડા access_time 5:07 pm IST\nવડોદરામાં સીટી બસ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ સેવાનો પ્રારંભઃ રાજ્યમાં પ્રથમ વખત નવતર પ્રયોગ access_time 5:06 pm IST\n૨૦૨૧માં મહિલા આઇસીસી ક્રિકેટ વિશ્વકપઃ ન્યુઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી પ્રારંભ access_time 5:04 pm IST\nસુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST\nભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST\nજાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર access_time 11:59 am IST\nબેંગ્લુરૂમાં ૨૯ વર્ષીય યુવક ઝિકિર ખાને ૧૩ ફુટ લાંબા બાઇકનું નિર્માણ કર્યુઃ બે દિવસ માટે પ્રદર્શનમાં રખાશેઃ વન સીટર બાઇક બનાવવા સાડા સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યો access_time 6:02 pm IST\nપૂર્વ પત્નીનો આરોપ : ઇમરાન ખાનને ભારતમાં ૫ બાળકો : પુરૂષ સાથે રહ્યો છે લિવ-ઇનમાં access_time 11:02 am IST\nમોદી સિવાય કોઈ વડાપ્રધાન વિદેશી શક્તિ સામે ઝૂક્યા નથી :રાહુલ ગાંધી access_time 11:14 pm IST\nઆગામી ર૪ કલાકમાં રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદની ચેતવણીઃ સ્ટેન્ડ ટુના આદેશો access_time 11:46 am IST\nખંડણીખોર ઇભલો ૧૭મી સુધી રિમાન્ડ પરઃ બી-ડિવીઝન પોલીસે કબ્જો સંભાળ્યોઃ મદદગારી કરનારા સામે પણ ગુનો નોંધાશે access_time 4:32 pm IST\nમવડી વિસ્તારમાં શાળા-કોલેજ આસપાસ આરોગ્ય વિભાગના દરોડાઃ વાસી પફ, તમાકુ, સીગારેટનો નાશ access_time 4:12 pm IST\nતળાજાના દિહોર ગામે આખલાએ અડફેટે લેતા વૃદ્ધનુ મોત : access_time 10:07 pm IST\nકાલે અષાઢી બીજઃ કચ્છીમાડુઓનું નવું વર્ષ access_time 11:58 am IST\nજામકંડોરણામાં અષાઢી બીજની રથયાત્રાનું પ્રસ્થાન જયેશભાઇ રાદડીયા કરાવશે access_time 11:44 am IST\n૨૧ રાજયોમાં વરસાદનું એલર્ટ access_time 3:58 pm IST\nઅઢીયા એકેડમીનો કાલથી અમદાવાદમાં શુભારંભ access_time 4:10 pm IST\nઆજ રાતથી સમગ્ર અમદાવાદ પોલીસના પંજામાં access_time 3:37 pm IST\nકોન્ડમના વપરાશ માં બાવન ટકાનો ઘટાડો, ઇમર્જન્સી પિલ્સનું વેચાણ વધી ગયું access_time 3:47 pm IST\n નેલપોલીશથી પણ થઈ શકે છે કેન્સર access_time 10:18 am IST\nકોચીન એરપોર્ટ પર કતર એરવેઝ લપસ્યું access_time 6:36 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વોઇસ ઓફ સ્‍પેશ્‍યલી એબલ્‍ડ પિપલ (VOSAP)'': અમેરિકામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્‍શની ૧૧મી કોન્‍ફરન્‍સમાં VOSAPના ફાઉન્‍ડર શ્રી પ્રણવ દેસાઇનું બહુમાન કરાયું: દિવ્‍યાંગોના હકકો માટે કાર્યરત VOSAP મોબાઇલ એપ.ને વિશ્વના ૩૫૦ NGOનું સમર્થન મળ્‍યું access_time 10:21 am IST\nદક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકા ઓલઆઉટ access_time 3:40 pm IST\nગરીબીના કારણે ક્યારેક દૂધમાં પાણી નાખી પીતો હતો યુરોપનો આજનો મોંઘો ફૂટબોલર access_time 3:39 pm IST\nફિફા વર્લ્ડ કપ 2018: 68 વર્ષ પછી કોઈ નાના દેશે ફાઇનલ��ાં મેળવી હોય એન્ટ્રી access_time 3:39 pm IST\nડો.હાથીને દર હતો કે વજન ઉતારી દઈશ તો કામ નથી મળે access_time 2:48 pm IST\nગોલ્ડનું નવું સોન્ગ' ચઢ ગઈ હૈ' થયું લોન્ચ access_time 2:47 pm IST\nબોલીવુડમાં એવી એક્ટિંગ કરવી છે જે કોઇએ કરી ના હોય: વરુણ ધવન access_time 12:14 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/09/baa-maarisaathe/", "date_download": "2019-06-19T11:55:57Z", "digest": "sha1:KOHMVAK6J426VM4TXGR2N22MWKIH5KZ2", "length": 18903, "nlines": 132, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બા સતત મારી સાથે છે – ગાંધીજી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબા સતત મારી સાથે છે – ગાંધીજી\nFebruary 9th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ગાંધીજી | 4 પ્રતિભાવો »\n[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.]\n[22 ફેબ્રુઆરી, 1944ના રોજ યરવડા જેલમાં બા બાપુના ખોળામાં ચિરનિદ્રામાં પોઢી ગયાં. બાના મૃત્યુ પછી બાપુએ કાઢેલા ઉદ્દગારો કે લખેલા પત્રોમાંથી….]\n[1] મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.\n[2] બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ આ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો છે. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેરજીવન જેમ ઉજ્જવળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં અને મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે, મારામાં અને મારા કામમાં – સેવામાં ભેદ ન રહ્યો. તેમ તેમ બા તેમાં તદાકાર થવા લાગી. આ ગુણ હિન્દુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે.\nબામાં આ ગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો તેનું કારણ અમારું બ્રહ્મચર્ય હતું. મારા કરતાં બાને સારુ એ ઘણું વધારે સ્વાભાવિક નીવડ્યું. આરંભમાં બાને એની ગતાગમ પણ ન હતી. મેં વિચાર્યું અને બાએ એ ઊંચકી લીધું ને પોતાનું કરી મૂક્યું. પરિણામે અમારો સંબંધ સાચા મિત્રનો થયો. મારી સાથે રહેવામાં બાને સન 1906થી, ખરું જોતાં સન 1901થી, મારા કામમાં જોડાઈ જવા ઉપરાંત કે તેની બહાર કંઈ જ ન રહ્���ું. તે નોખી રહી શકતી હતી, નોખા રહેવામાં એને કશી હરકત ન આવત, પણ તેણે મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે અને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કર્મમાં સમાઈ જવામાં જ માન્યો. તેમાં મારી અંગત સેવાને બાએ અનિવાર્ય સ્થાન આપ્યું. એટલે મરતાં લગી મારી સગવડની દેખરેખનું કામ તેમણે છોડ્યું જ નહીં.\n[3] બા સતત મારી સાથે છે, જોકે તેનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો છે. આ સત્ય હું બુદ્ધિ અને હૃદય દ્વારા સમજું છું તેમ છતાં દુનિયાભરની સહાનુભૂતિને મેં મહામૂલી ગણી છે. એને લીધે મને પહેલાં કદી નહોતો થયો એવો ઈશ્વરની ભલાઈનો અનુભવ થયો છે.\n[4] બાના મૃત્યુ પછી હિન્દુસ્તાનના વાઈસરૉય લોર્ડ વેવેલને 9 માર્ચ, 1944ના રોજ પત્ર લખ્યો, તેમાં બાપુ લખે છે : ‘જો કે એના મૃત્યુને લીધે સતત વેદનાથી તે છૂટ્યાં એટલે એ ખાતર મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે. તો પણ મેં ધાર્યું હતું એના કરતાં આ ખોટથી મને વધારે લાગે છે. અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિતરૂપે સ્વીકાર્યો. આને લીધે અમારી ગાંઠ પહેલા કદી નહોતી એવી દઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઈચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઈચ્છાશક્તિવાળાં સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઈચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસરકારકની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં. આચરણનો આરંભ મારા પોતાના કુટુંબથી જ કર્યો. 1906માં જ્યારે મેં એને રાજદ્વારી ક્ષેત્રમાં દાખલ કર્યો ત્યારે એનું વધારે વિશાળ તથા ખાસ યોજેલું સત્યાગ્રહ નામ પડ્યું. દક્ષિણ આફ્રિકામાં હિંદી જેલયાત્રા શરૂ થઈ ત્યારે શ્રી કસ્તૂરબા સત્યાગ્રહીઓમાંનાં એક હતાં.’\n[5] કસ્તૂરબા ગાંધી સ્મારક નિધિ માટે એકઠાં કરેલાં નાણાંના વિનિમય અંગે બોલતાં કહ્યું : ‘કામ ઝપાટાભેર ચાલે એ માટે અધીરો છું તેમ છતાં આ નાણાં છૂટે હાથે ખર્ચાય અથવા બેપરવાઈથી વપરાય એવું નહીં થવા દઉં. એ નાણાં એક અભણ અને સરળ હૃદયની નારીને નામ એકઠાં કરવામાં આવ્યાં છે. મારી નિંદા કરનારા તો છે પણ બાના કોઈ નથી.’\n[6] બાના અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી થઈ ગયા પછી સૌ પાછાં ફર્યાં. બાપુ હૃદયમાં તીવ્ર વેદના અનુભવતા હતા. રાતે ખાટલામાં સૂતાં સૂતાં બાપુ દર્દભર્યા અવાજે બોલ્યા : ‘બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો હું ઈચ્છતો હતો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારી પાછળ એનું શું થશે. પરંતુ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદી ભરાઈ શકવાનું નથી.’\n« Previous વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા – ડૉ. કમલા ચૌધરી\nતારી આંખનો અફીણી – કલ્પના દેસાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકથાનિધિ ગિરનાર – નરોત્તમ પલાણ\nભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવાર્તાઓના તંતુ પણ ગિરનાર સાથે જોડાયેલા છે. એક અનુમાન એવું છે કે છેલ્લા ૨૫ હજાર વર્ષ આપણા પૌરાણિક સાહિત્યના છે. આ સાહિત્યમાં જૂનામાં જૂની કથાઓ સૂર્યપરિવાર સાથે સંકળાયેલી છે. ગિરનારનું એક નામ ‘રૈવંતગિરી’ સૂર્યનો અર્થ પણ ધરાવે છે. વૈદિક ... [વાંચો...]\nપ્રગતિનો પાયો : શંકા…\n(‘ફેસ ટુ ફેસ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી) આપણા ભારતીયોને જેટલો ઈતિહાસ કે પરંપરામાં રસ છે, તેટલો વિજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શિવાજી કે પ્રતાપ કે કોઈ ઋષિને ઓળખીએ છીએ, તેટલા સી.વી. રામન, રામાનુજમ કે જગદીશચંદ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણિતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. પશ્ચિમનું જગત તેના પર ફિદા છે. રામાનુજમે બનાવેલ ગણિતનાં સૂત્રો પર ... [વાંચો...]\nમુકામ પોસ્ટ-સુખનું સ્ટેશન – શાન્તિલાલ એમ. શાહ\nખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં દોડવું એ આંધળી દોટ છે. શ્રીખંડ ભાવે છે, આનંદ મળે છે અને સુખનો આભાસ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : બા સતત મારી સાથે છે – ગાંધીજી\nઆ બહુજ સ્રરસ લેખ – બા ના સ્વભાવ નુ સુન્દર આલેખન ગાન્ધિજિ દ્વરા જોવા મલે ચ્હે\nજીવનસાથીના પ્રેમ, સમર્પણ અને કાળજી બાબતનો સાચો અહેસાસ, હૃદયદ્રવ્ય હોય છે, લેખ અદભૂત લાગ્યો …..\nકસ્તુરબા ત્યાગ નિ મુર્તિ હતા.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/pinnacle-studio-windows-7/", "date_download": "2019-06-19T12:43:30Z", "digest": "sha1:RASHKJRG2RH27KH6PDMXWKSX2U4TIZGN", "length": 3352, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો Pinnacle Studio Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nPinnacle Studio Windows 7 - બિન-રેખીય વિડિઓ સંપાદન માટે એક વિધેયાત્મક સંપાદક. ઉપયોગિતામાં એક સરળ ગ્રાફિકલ ઇન્ટરફેસ છે, તેમાં સંક્રમણ પ્રભાવનો વ્યાપક ડેટાબેસ શામેલ છે, પ્લગ-ઇન્સ અને ઍડ-ઑન્સના એકીકરણને સપોર્ટ કરે છે, તેમાં વિગતવાર સહાય અને ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સની સિસ્ટમ શામેલ છે.\nપ્રોગ્રામ તમને મૂવી ક્લિપ્સ વચ્ચે સરળ સંક્રમણો, ઑડિઓ ટ્રેક્સની અસંખ્ય સંખ્યા, ઉપશીર્ષકો અથવા અન્ય ગ્રાફિક ઘટકો ઉમેરવા માટે, ડોલ્બી ડિજિટલ ધ્વનિ અને એવિડ ટેકનોલોજીને સપોર્ટ કરે છે. સંપાદક બ્લુ-રે ડિસ્ક પર સમાપ્ત પ્રોજેક્ટ્સને બાળી શકે છે અને પછીથી અપલોડ કરવા માટે ક્લિપ્સને YouTube પર રૂપાંતરિત કરી શકે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ Pinnacle Studio સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nતકનીકી માહિતી Pinnacle Studio\nસૉફ્ટવેર લાઇસન્સ: ટ્રાયલ સંસ્કરણ\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://mehsana.gujarat.gov.in/salt-udhyog-land-bhada?lang=Gujarati", "date_download": "2019-06-19T10:49:22Z", "digest": "sha1:B5YXSJKYDG643BWRBBU56TBIUQ625SIN", "length": 11071, "nlines": 300, "source_domain": "mehsana.gujarat.gov.in", "title": "મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે | મહેસૂલ | જન સેવા કેન્દ્ર ફોર્મ | મહેસાણા જિલ્લા કલેક્ટર - કચેરી", "raw_content": "\nમહેસાણા જિલ્લા કલેક્ટર - કચેરી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nચુંટણી - સ્થાનિક સંસ્થાઓ\nઆપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી\nચુંટણી - સ્થાનિક સંસ્થાઓ\nઆપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો\nજિલ્લા શહેરી વિકાસ એજન્સી\nસેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી\nઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન અને સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ\nદીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટી સંસ્થા\nગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી\nજન સેવા કેન્દ્ર ફોર્મ\nમીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે\nમીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે\nહું કઈ રીતે મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવી શકું\nજિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૪ મુજબ.\nનિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.\nમંડળીના સભ્યોની વિગત દર્શાવતું પત્રક.\nજમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.\nપ્રોસેસ ફી નું ચલન.\nમાંગણીવાળી જમીનના ગામ ન.નં. ૭/૧૨ ની પ્રમાણિત નકલો.\nમંડળી / પેઢીના કિસ્સામાં નોંધણી પ્રમાણપત્ર.\nસહકારી મંડળીના કિસ્સામાં બંધારણ તથા પેટા નિયમોની નકલ.\nઆવકવેરા અંગે કાયમી ખાતા નંબરનો આધાર (PAN).\nછેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હીસાબો.\nછેલ્લા ત્રણ વર્ષનું બેંક ખાતાનું શાખપત્ર.\nઅરજદારનો અનુભવ / પ્રવૃત્તિની વિગતો.\nમીઠા ઉદ્યોગ માટેનો સુચિત પ્રોજેક્ટ રીપોર્ટ.\nરજાઓ અને બિન કામદાર શનિવાર\nચુંટણી - સ્થાનિક સંસ્થાઓ\nજિલ્લા આપાતકાલીન પ્રતિભાવ કેન્દ્ર\nબચાવ અને રાહત ના કમિશનર\nછેલ્લે થયેલ સુધારો : મે 31 2019\nજમીનનો રેકોર્ડ જોવા માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/modi-s-ayushman-bharat-yojana-will-prove-to-be-game-changer-for-bjp-government/", "date_download": "2019-06-19T11:22:44Z", "digest": "sha1:XAGV6WZNHG23H2I5W5HWGYQ4HXXB4C2N", "length": 18004, "nlines": 156, "source_domain": "sambhaavnews.com", "title": "મોદીની આયુષ્માન યોજના ભાજપ સરકાર માટે ગેમ ચેન્જર સાબિત થશે? | Modi's ayushman bharat yojana will prove to be game changer for BJP government? - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહન�� રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમોદીની આયુષ્માન યોજના ભાજપ સરકાર માટે ગેમ ચેન્જર સાબિત થશે\nમોદીની આયુષ્માન યોજના ભાજપ સરકાર માટે ગેમ ચેન્જર સાબિત થશે\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૯ની સામાન્ય સંસદીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આયુષ્માન યોજનાનો એક મોટો જુગાર ખેલ્યો છે. મોદીએ દેશના ૧૧ કરોડ કરતાં વધુ પરિવારને દર વર્ષે રૂ.પાંચ લાખનું હેલ્થ કવચ આપીને મહત્ત્વાકાંક્ષી યોજના મિશન-ર૦૧૯ને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી દીધી છે.\nમોદીનું આ બાબતમાં પ્રી-પ્લાનિંગ હતું અને માટે જ તેમણે બજેટમાં આયુષ્માન યોજનાની જાહેરાત કરી દીધી હતી. હવે આ યોજનાનો અમલ પણ થઇ ગયો છે. મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં તેના ઉદ્ઘાટન દરમિયાન સ્વયં પોતાના હાથથી પાંચ ગોલ્ડ કાર્ડ લાભાર્થીઓને સોંપ્યાં હતાં.\nત્યાર બાદ તુરત જ જમશેદપુરના પશ્ચિમની સિંહભૂમ સદર હોસ્પિટલમાં રર વર્ષની પૂનમ મહાતોએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને આ રીતે તે આ કાર્યક્રમની પ્રથમ લાભાર્થી બની હતી.\nઆ યોજનાની શરૂઆતના કેટલાક કલાકની અંદર જ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (રિમ્સ)માં ચાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.\nઆ યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ પરિવારને વર્ષમાં પાંચ લાખ સુધીનું હેલ્થ કવરેજ આપવામાં આવશે, જેમાંથી ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ પહેલાંથી જ કરવામાં આવી ચૂકી છે. નેશનલ હેલ્થ એજન્સી દ્વારા વડા પ્રધાન વતી પ્રત્યેક લાભાર્થીને પત્ર મોકલવા���ાં આવી રહ્યા છે અને તેમને યોજનાની જાણકારી પણ આપવામાં આવી રહી છે.\nઆ પત્રમાં ક્યુઆર કોડ અને લ‌િક્ષત પરિવારોની અન્ય મા‌હિતી ઉપલબ્ધ છે. અત્યાર સુધી વડા પ્રધાન તરફથી ૪૦ લાખ પત્ર મોકલવામાં આવ્યા છે. આ પત્રને આરોગ્ય મિત્ર અથવા તાલીમ પામેલા લોકો હોસ્પિટલમાં સ્કેન કરશે અને લાભાર્થીઓને વે‌િરફાઇ કરીને તેમને હેલ્થ કેરની સુવિધા અપાવશે.\nઆ યોજના હેઠળ દેશના લગભગ ૧૧ કરોડ પરિવારને આવરી લેવામાં આવનાર છે. બીજી કે ત્રીજી શ્રેણી હેઠળની હોસ્પિટલમાં આ વીમાકવચ હેઠળના પરિવારના સભ્યો વાર્ષિક રૂ.પાંચ લાખ સુધીનો ઈલાજ કરાવી શકશે. આ યોજના હેઠળ લાભાર્થીઓએ હોસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધી કોઈ રકમ ભરવી પડશે નહીં.\nકેન્દ્ર સરકારે આ યોજનાને ઐતિહાસિક ગણાવી છે અને વિશ્વના કોઈ પણ દેશમાં આવી કોઈ યોજના હજુ સુધી ચાલુ નથી કરાઈ તેવો દાવો પણ કર્યો છે. દેશનાં પાંચ રાજ્યએ આ યોજના લાગુ કરવાનો ઈનકાર કર્યો છે. આ પાંચ રાજ્યમાં ભાજપની સરકાર નથી.\nસૌથી મહત્ત્વની વાત એ છે કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાંથી લગભગ આઠ લાખ પરિવાર જોડાશેે. આમ પણ શહેરી વિસ્તારમાં ભાજપનો દેખાવ લગભગ દરેક ચૂંટણીમાં સારો રહ્યો છે. સૌથી મોટી અસર ભાજપને ગ્રામીણ વિસ્તારમાં થતી હોય છે.\nહવે જો આઠ કરોડ પરિવારને આ યોજનાથી લાભ થાય તો ર૦૧૯માં ભાજપ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકશે એમ લાગી રહ્યું છે. ર૦૧૯ની ચૂંટણીને હજુ છ મહિનાની વાર છે. છ મહિનામાં જો આ યોજના સફળ થઈ ગઈ તો ભાજપને મોટી રાહત થઈ શકે તેમ છે.\nઆ યોજના કોઈ જાતિ કે વર્ગ માટે અનામત ન હોવાથી તમામ લોકો આનો લાભ લઈ શકશે. આ યોજનાથી સરકારના માથે કેટલો મોટો બોજ પડશે એ પછીની વાત છે, પરંતુ ત્યાં સુધીમાં તો ભાજપ ફરી પાછું સત્તા પર આવી ચૂક્યું હશે. હાલ ભાજપ પાસે લોકો સમક્ષ જવા માટે કોઈ મુદ્દો છે નહીં.\nત્રાસવાદ, કાળાં નાણાં, બેરોજગારી, મોંઘવારીના મુદ્દે ભાજપ લોકો પાસેથી ફરીથી મત માગી શકે તેમ નથી. રામમંદિર અને કલમ-૩૭૦ પણ હાલ ભાજપે અભરાઈ પર ચઢાવી દીધી છે એવામાં ગરીબો માટે ખાસ આ યોજના અમે લાવ્યા તેવો દાવો કરીને ભાજપ ફરીથી મત માગી શકે તેમ છે.\nબીજું આપણી જનતાની યાદદાસ્ત ખૂબ જ ઓછી હોય છે. ત્રાસવાદ, મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના ડામથી દાઝેલી જનતાને વીમાકવચના આ મલમથી રૂઝાઈ પણ શકે તેમ છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે બીજા વિપક્ષો ભલે કાગારો�� કરતા રહે, અત્યારના સમયે તો આ મુદ્દે આયુષ્માન ભારત યોજના ર૦૧૯માં ભાજપનું આયુષ્ય વધારનાર સાબિત થશે એમ કહીએ તો નવાઈ નહીં.\nજયલલિતાના નિધન પછી ભાજપ- AIADMKના સંબંધ વધુ મજબૂત બનશે\nદિવાળી પૂર્વે શેરબજાર નવી ઊંચાઈએ જોવાઈ શકે છે\nબિહારમાં બોલેરો ઘૂસી સ્કૂલમાં, 9બાળકોના ઘટનાસ્થળે જ મોત, 20 ઘાયલ\nસુરતઃ નેશનલ હાઇવે-8 પાસે અકસ્માત\nઓબેસિટીને નાથવા બ્રિટિશ સરકારે બર્ગર અને પિત્ઝાની સાઈઝ નાની કરવાનું કહ્યું\nવડોદરામાં પટેલોની અનામત મુદ્દે જંગી રેલી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE", "date_download": "2019-06-19T11:00:21Z", "digest": "sha1:6JYJGE4BVSV3YGL6POCZVZCLFKWOOWGP", "length": 6146, "nlines": 129, "source_domain": "gu.wikisource.org", "title": "કલ્યાણિકા - વિકિસ્રોત", "raw_content": "\nસ્વ. જાલભાઈ દોરાબજી ભરડાના પુણ્યસ્મરણને\nતલાવડી દૂધે ભરી રે\nઊડવાં આઘાં આઘાં રે\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ મે ૨૦૧૪ના રોજ ૧૦:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/property-tax-amc-interest/", "date_download": "2019-06-19T11:47:55Z", "digest": "sha1:CNBM5PEHX74DCVVMQULBNX3NQLIHXAOL", "length": 15245, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "પ્રોપર્ટી ટેક્સ જમા કરાવ્યા પછી પણ વ્યાજનું મીટર ફરે છે! | property tax AMC Interest - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.��૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપ્રોપર્ટી ટેક્સ જમા કરાવ્યા પછી પણ વ્યાજનું મીટર ફરે છે\nપ્રોપર્ટી ટેક્સ જમા કરાવ્યા પછી પણ વ્યાજનું મીટર ફરે છે\nઅમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ ગત તા. ૧ એપ્રિલ, ૨૦૧૫થી ઈ-ગવર્નન્સને રૂ. ૩૬ કરોડની જંગી રકમનાે કોન્ટ્રાક્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)ને આપ્યો છે, પરંતુ આ ટીસીએસ કંપનીની સાવ વાહિયાત પ્રકારની કામગીરીથી ખુદ તંત્ર કંટાળી ગયું છે. કોર્પોરેશનના મોટા ભાગના વિભાગોમાં ટીસીએસની ‘ટોટલ કમ્પ્લેન્ટ સર્વિસ’ એટલે કે ‘કાયમી ફરિયાદ સેવા’ જેવી શરમજનક ઓળખ થઈ છે.\nઅત્યારે માર્ચ એન્ડિંગ હોઈ મ્યુનિ. તિજોરી માટે પ્રોપર્ટી ટેક્સની આવક મેળવવાના િદવસો છે. આ સમયગાળામાં કોર્પોરેશનને દરરોજની ચારથી પાંચ કરોડની આવક થવી જ જોઈએ. કરદાતાઓ પણ ટેક્સ રિબેટ યોજનાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે તેમ છતાં કરદાતાઓના કમનસીબે ટીસીએસ કંપનીના લોચાઓ હજુ પણ યથાવત્ જ છે.\nઆજે પણ કરદાતાઓના ટેક્સબિલ પરની જમા રાશિ પર ચઢત વ્યાજનું મીટર ફરે છે. જેના કારણે કરદાતાઓ હેબતાઈ જઈને ટેક્સ વિભાગ પાસે ફરિયાદ કરવા દોડે છે. કરદાતાઓના ટેક્સિબલ ભરપાઈ થયા બાદ પણ કમ્પ્યૂટર સ્ક્રીન પર ‘નો પેઈડ ડિટેલ્સ’ જેવી નોંધ કરદાતાઓના ગભરાટમાં વધારો કરે છે.\nઈ-ગવર્નન્સમાં અગાઉ માઈકોટેક કંપની પાસે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો. માઈક્રોટેક કંપનીના છબરડાઓથી ત્રાસેલા સત્તાધીશોએ નવી ટીસીએસ કંપનીને ઈ-ગવર્નન્સની કામગીરી સોંપી છે. તા. ૧ એપ્રિલ ૨૦૧૬એ ટીસીએસ કંપનીના કોન્ટ્રાક્ટને એક વર્ષ પૂર્ણ થવા આવશે તેમ છતાં કંપનીની કામગીરી સંતોષજનક રહી નથી.\nટીસીએસ કંપનીનું ‘ટેક્સ મોડ્યુલ’ હજુ સુધી પૂરેપૂરું સફળ નિવડ્યું નથી. એક વર્ષના સમયગાળા બાદ પણ ટીસીએસના ‘ટેક્સ મોડ્યુલ’થી ટેક્સ વિભાગનો સ્ટાફ તો પરેશાન છે, પરંતુ ખુદ કમિશનર ડી. થારા પણ ખફા થયા છે. કોર્પોરેશન દ્વારા ટીસીએસ કંપનીને તેની કામગીરી અસરકારક બનાવવા છેલ્લા એક વર્ષમાં ત્રણથી ચાર વખત નોટિસ ફટકારાઈ છે. છેલ્લા વીસ િદવસમાં બે-બે વખત નોટિસની બજાવણી કરવી પડી છે. તાજેતરમાં કમિશનર ડી. થારાએ ટીવીએસ કંપનીના સંચાલકોને રૂબરૂ બોલાવીને ખખડાવી નાખ્યા હતા.\nઈ-ગવર્નસનો હવાલો સંભાળતા ડેય્પુટી કમિશનર કે.એલ. બચાણી કહે છે, ‘ટીસીએસ કંપનીને છેલ્લે પંદર દિવસ પહેલાં ઈ-ગવર્નન્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નોટિસ અપાઈ છે. ઈ-ગવર્નન્સની કામગીરી સંભાળ્યે ટીસીએસને હવે એક વર્ષ થવા આવશે તેમ છતાં કંપનીની કામગીરી તંત્રને સો ટકા સંતોષ અપાવી શકી નથી. તે બાબત નકારી નહીં શકાય એટલે જ કંપનીની કામગીરી સુધારવાની તાકીદ કરાઈ છે.”\nદિગ્વિજયનાં બીજા લગ્ન બાદ રાહુલ તાણ અનુભવે છે : સાધ્વી પ્રાચી\nફિલ્મ ‘ફેમસ’માં જોવા મળેલી શ્રિયાઅે હિન્દી ફિલ્મ માટે બમણી ફી માગી\nસૌથી વધુ મતદારો ઘાટલોડિયા, દસક્રોઈ અને સૌથી ઓછા અસારવા બેઠકમાં ઉમેરાયા\nForbesની ટોપ 100ની યાદીમાં સલમાન નંબર 1, વિરાટ ટોપ થ્રીમાં\nસિવિલ હોસ્પિટલમાં ત્યજી દીધેલા બાળકનું સારવાર દરમિયાન મોત\nફ્યુગેટીવ ઇકોનોમી ક્રાઇમ બીલને કેબિનેટ આપી મંજૂરી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%81%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF", "date_download": "2019-06-19T11:05:18Z", "digest": "sha1:6T35C5HPAETV3SA2JFPV6PLNT2YROWK3", "length": 3156, "nlines": 51, "source_domain": "gu.wikisource.org", "title": "\"મુકુન્દરાય\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"મુકુન્દરાય\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ મુકુન્દરાય સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઢાંચો:તાજી કૃતિઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nમુખપૃષ્ઠ ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Sushant savla ‎ (← કડીઓ | ફેરફાર)\nમુકુન્દરાય ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્ય:Sushant savla/મુખપૃષ્ઠ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/26/akhand-sang/", "date_download": "2019-06-19T11:46:56Z", "digest": "sha1:XHFH6S6RPKCNGQXCNXRBXN6PT6C4GV4C", "length": 33060, "nlines": 152, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)\nApril 26th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : નટુ પરીખ | 8 પ્રતિભાવો »\n[ જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ પોતાની જીવનસંગિની વિશે કહેલી વાતોના સુંદર લેખોનું આ પુસ્તક છે ‘મારી જીવનસંગિની’. પ્રસ્તુત લેખ આ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. તેનું સંપાદન રેખાબેન ભટ્ટે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]એ[/dc]ક વખત અચાનક મારા પિતાશ્રી સી.એન. સંસ્થાના કલાવર્ગમાં આવી પહોંચ્યા. કહ્યું ‘આવતા મે માસની પાંચમી તારીખે તારાં લગ્ન છે. 5-5-50.’ હું ત્યારે S.S.Cની પરીક્ષા આપી પૂ. રસિકભાઈ પાસે ચિત્ર શીખવા રહેલો (અમદાવાદ). હું વિવાહિત હતો એટલે મને બોર્ડિંગમાં ન રાખે. મેં મુ.શ્રી ઝીણાભાઈ દેસાઈને વાત કરી. મારે ચિત્ર શીખવું છે. રહેવાની મુશ્કેલી છે. તેમણે સવાલ કર્યો. ક્યાં રહીશ મેં કહ્યું કોઈ જગા નથી, તમારે ત્યાં રાખો. સાહેબે રહેવા જમવાનું ગોઠવી દીધું. મુ. વિદ્યાબેન પ્રેમથી જમાડે. હું ઘરની શોભાનાં નાનાં મોટા કામ કરી દેતો. બસ, હું ચિત્રને માર્ગે ચઢી ગયો. સવારથી સાંજ સુધી ચીતરતો.\nત્યાં લગ્નની વાત આવી, પાટો બદલાઈ ગયો. ત્યારે મારી ઉંમર 19 વર્ષની અને શારદાની 15 વર્ષની, બસ ઘેર જવાનું હતું. પિતાશ્રી એક ઘોડાગાડી લઈ આવ્યા. બધા સામાન સાથે એ ઘોડાગાડીમાં બેસી સી.એન. બહાર નીકળ્યો, એ દશ્ય પૂર્ણપણે યાદ છે. જાણે સિનેમાની એક ઘટના. સાત ધોરણ પૂરાં કરી અમદાવાદ આવ્યો ત્યારે થનાર પત્નીને બે પાંચ વખત જોયેલી. માત્ર જોયેલી. તે જમાનામાં મળાતું નહિ. વાત તો ક્યાંથી નાનકડી એ છોકરી સાથેના સહજીવનની ક્યારેક કલ્પનાઓ આવતી. સ્વપ્નવત તે વાગોળતો.\nઅમદાવાદ આવતા પૂર્વે દાદા અમરતલાલ મને ઉપરના માળે લઈ ગયા. બેસાડ્યો. લ���ટીમાં પાણી હતું. કહ્યું : ‘તું અમદાવાદ ભણવા જાય છે. ત્યાં તને છોકરીઓ પણ મળશે. પરિચય પણ થશે. નજીક આવે ત્યારે યાદ કરજે કે તું વિવાહિત છે. ચાલ હાથમાં પાણી લે કે શારદા સિવાયની કોઈ પણ છોકરી મારે મા બહેન સમાન છે.’ મેં પાણી મૂક્યું. આ સ્વીકૃતિ મારા મનમાં બેસી ગઈ ને સંગિની સહીસલામત થઈ ગઈ. નવમા ધોરણમાં હું ડીબેટને લીધે સ્ટેજ પર આવતો. ચિત્ર પણ સારું કરતો. વર્ગમાં મંત્રી તો ખરો જ અને પછી મહામંત્રી પણ થયો. ચિત્રમાં તો ઓળઘોળ હતો. ચિત્ર મારા જીવનનું ધ્યેય બની ચૂકેલું. છોકરીઓના પરિચય વધતા જતા હતા. મળવા હળવાનું વધ્યું. મિત્રતા પણ થઈ. ઘેર આવવાનાં નિમંત્રણ પણ મળતાં. ખાસ કરીને પ્રવાસ પર્યટનમાં નજીક આવવાનું સહજ બનતું. તારંગાના પ્રવાસથી ઘેર આવવાનું કોઈને ય મન નહોતું. ટાઉનહોલ પાસે સૌ છૂટાં પડ્યાં. એ અંધારામાં આવજો, આવજોના અવાજો ગુંજતા હતા. સ્નેહીજનો એકબીજાને પ્રત્યુત્તરો આપતા હતા. અવાજ માત્ર આવજો હતો.\n[stextbox id=”warning” float=”true” align=”right” width=”250″]પરણ્યા પછી ચાર વર્ષ જુદાં હતાં. મારો અભ્યાસ ચાલુ હતો. હું એને લાંબા લાંબા પત્રો લખતો. તે જવાબ ન આપે. હું અકળાઈ ઊઠતો, રોજ પોસ્ટમેનની રાહ જોતો. તેને માટે પત્ર લખવો ને નાખવા જવું બન્ને છાની ને શરમની વાત હતી. હું તે સમજી શકતો નહોતો. આજે મને લાગે છે કે મારી વધુ પડતી અપેક્ષા હતી. હું આદર્શઘેલો કાંઈ કાંઈ લખું તે શું સમજી શકે તે ઓછા બોલી હતી. હું બોલકણો. હું વક્તાને તે શ્રોતા. પણ તે કામગરી હતી. લગ્ન કરી અમે મોટરમાં બેઠાં તુરત તે પિયરથી આપેલી બધી વસ્તુઓ ગોઠવવા માંડી. મને તરત થયું કે આ મારું ઘર વ્યવસ્થિત રાખશે.[/stextbox] મુ. ઝીણાભાઈ અમને જીવન ઘડતર માટે સતત પ્રાર્થના મંદિરમાં નવી નવી વાર્તા કહે. શાળામાં આવતા મહેમાનો પણ જીવન ઘડતરની વાતો કરે. સાહિત્ય અને કલાની પણ વાત કરે. મુ. ઝીણાભાઈના આગ્રહથી મેં એક બાબત સ્વીકારી. રોજનીશી લખેલી ને સાચું લખવું. રોજ રાત્રે તે લખીને સૂઈ જતો. તે નવમા ધોરણથી લખતો. રોજનીશીમાં એક જગ્યાએ લખ્યું છે : ‘બીજી છોકરીઓ મારી નજીક આવે ત્યારે બન્ને વચ્ચે શારદારૂપી પડદો આવી જતો અને હું એક જગ્યાએ અટકી જતો.’ રોજનીશીમાં ઘણા પ્રસંગો છે જેમાં સામીપ્ય હોય પરંતુ મારે શારદાને પરણવાનું છે ને દાદાને વચન આપ્યું છે તે ભૂલાતું નહિ. ક્યારેક વિચારયુદ્ધ થતું પણ પાછો ભણતરમાં લાગી જતો. પ્રવૃત્તિ ખૂબ રહેતી એટલે સ્થિરતા રહેતી. પાછળથી લખ્યું છે ‘હું દૂર દરિયો ડહોળીશ ���ણ લાંગરીશ તો મારા બંદરે’ એ તો લખ્યું પાકટ વયે.\nપરણ્યા પછી અમે ચાર વર્ષ એક બીજાથી દૂર હતાં. માત્ર રજાઓમાં મળતાં. એ તો હજી નાની હતી. એની હાજરી મને ગમતી. આદર્શની થોડી વાતો કરતાં. તેમાં તેને એક પ્રસ્તાવ મૂક્યો. રોજ ગાંધીજીની આત્મકથાનું એક પ્રકરણ વાંચીને જ સૂવાનું. આજે લાગે છે કે મેં એની કેવી સજા કરી. પરંતુ તે સાથે જીવન ઘડતરની વાતો થતી. એ હતી ઓછા બોલી એટલે હું વક્તા ને તે શ્રોતા. મને ગુજરાત કોલેજમાં કલા વિભાગનાં ઈનામ મળતાં ત્યારે ક્યારેક તેને હાજર રાખતો. બહેનો જ તેને સંભાળી લેતી. આમાંથી તેને જીવનના વિશાળ ફલકનો અનુભવ મળતો. ભણેલા માણસોનો સંગ મળતો. એનું ભણતર તો આઠમા ધોરણ સુધીનું હતું પરંતુ આવા પ્રસંગોથી તે સહચારિણી બનતી રહી. જૂના સંબંધો હવે સ્વરૂપ બદલતા ગયા. ભૂંસાતા ગયા. નવો સંબંધ દ્રઢ થતો ગયો. તેને ભણાવવા પ્રયત્ન કર્યો પણ ઘરનાનોય સાથ ન મળ્યો ને તે બાબત પર વિરામચિહ્ન મુકાઈ ગયું. હા, તેને વાંચવાનો શોખ એટલે તેણે સરસ્વતીચંદ્ર જેવું પુસ્તક પણ વાંચેલું. કોણ જાણે કેમ પણ તે મને ઓછું ભણેલી છે તેવું લાગ્યું નથી. જરૂરી બધું જ સંભાળી લે. મનેય સાચવ્યો ને સંભાળ્યો. તે સરસ રસોઈ બનાવી જમાડે ને કોઈ ફરિયાદ નહિ. પૈસા ઓછા હોય ત્યારે હું ગુસ્સે થાઉં, તેવી પળોમાં કહે ચિંતા ન કરશો ‘મારી પાસે છે’ પિયરના પૈસા જ સ્તો. હું સતત મારા આદર્શને પહોંચવા મહેનત કરતો. ચિતરવાનો નશો આજ સુધી રહ્યો. પરિણામે હૂંફ સિવાય મને કોઈ અપેક્ષા જ નહોતી. હું ક્યારેક તેને કહેતો ‘તું મને ગમે છે એટલે સ્થિરતાને બળ મળે છે. ગમતી એટલે ક્યારેક મોડેલ તરીકે લેતો. તેના ખાસાં પોટ્રેઈટ કર્યાં. મારા પોટ્રેઈટ્સમાં ઉત્તમ પોટ્રેઈટ તેનું છે જે મારા પુસ્તક ‘કલાયાત્રી નટુ પરીખ’માં છાપ્યું.\nપરણ્યા પછી ચાર વર્ષ જુદાં હતાં. મારો અભ્યાસ ચાલુ હતો. હું એને લાંબા લાંબા પત્રો લખતો. તે જવાબ ન આપે. હું અકળાઈ ઊઠતો, રોજ પોસ્ટમેનની રાહ જોતો. તેને માટે પત્ર લખવો ને નાખવા જવું બન્ને છાની ને શરમની વાત હતી. હું તે સમજી શકતો નહોતો. આજે મને લાગે છે કે મારી વધુ પડતી અપેક્ષા હતી. હું આદર્શઘેલો કાંઈ કાંઈ લખું તે શું સમજી શકે તે ઓછા બોલી હતી. હું બોલકણો. હું વક્તાને તે શ્રોતા. પણ તે કામગરી હતી. લગ્ન કરી અમે મોટરમાં બેઠાં તુરત તે પિયરથી આપેલી બધી વસ્તુઓ ગોઠવવા માંડી. મને તરત થયું કે આ મારું ઘર વ્યવસ્થિત રાખશે. એ મારી જીવનસંગિની હતી એવો ખ્યાલ ત્યારે મન��� ન હતો. એ મારી ગૃહિણી હતી. એ બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલે. સરસ રસોઈ જમાડે. ભરવરસાદ હોય તો તે બાળકોને લેવા શાળાએ જાય. મારા મિત્રોને આવકારે ને જમાડે. તેની દાળ તો મિત્રો (ગજેન્દ્ર શાહ) આજે ય વખાણે. મારા ઘરને સુંદર રાખે. ઉતાવળમાં પીંછીંઓ રંગવાળી રહી હોય તો ધોઈ નાખે. એણે ઘરનો ભાર મારા પર કદી નાખ્યો નથી. બસ મારું કામ માત્ર ચિત્રકામ અને લેખન. તેનો શોખ વાચન, નવી સાડી ને કપડાં ખરીદવાં. મોડેલ તરીકે બેસે ત્યારે નવી સાડી માગે. એ બાબત મને ગમતી. વાચનમાં મારે ત્યાં નવચેતન આવતું. બસ વાર્તાઓ વાંચ્યા કરે, અમે ચર્ચા કરીએ. હું વાંચતો હોઉં ને કાંઈક સરસ આવે તો રસોડામાં પહોંચી જાઉં ને પેરેગ્રાફ સંભળાવું. હું આચાર્ય રજનીશનો ભક્ત. તેને ગમે કે ન ગમે પણ ઠેઠ પૂના સુધી આવેલી. હું સતત પરિવર્તનશીલ, કલ્પનામાં ઉડવાની ટેવ, તે વાસ્તવ જગત જોનારી. સમયે અમે સાથે થઈ ગયાં.\nનવચેતનનું ઈલસ્ટ્રેશન કરતો. છેલ્લા દિવસ સુધી કામ થયું ન હોય પછી ગૂંચવાઈ જઉં. આઈવરી પેપર લઈ તેને જરૂરી પોઝમાં બેસાડી પેન્સિલિંગ કરી લઉં. બોલાવું તો રસોડાનું કામ પડતું મૂકી આવવામાં તે જરાય આનાકાની ન કરે. બોલવાનું જ ઓછું પછી શું મેં પાંચેક વર્ષ ઈલેસ્ટ્રેશન કર્યું. પછી છોડ્યું ને પોટ્રેઈટ તરફ વળ્યો. તે રૂપાળી નહોતી. પણ ઘાટીલી હતી. ગોળમટોળ હતી. પોટ્રેઈટની કળા વિશે વાંચું ને અખતરા કરું. તે માટે મોડેલ જોઈએ અને એ બેસે. આજે મારી પાસે તેનાં ખાસાં પોટ્રેઈટ્સ છે. બસ, જીવનમાં સાથ અને સંગાથ સ્વાભાવિક હતો. ચિત્રકાર શાંતિ શાહના કહેવા મુજબ મારાં બધા પોટ્રેઈટ્સમાં શારદાનું પોટ્રેઈટ ઉત્તમ હતું. તે થોડી શ્યામ ખરી પણ ચામડી તેજસ્વી. કોલેજની કોઈ છોકરી ઘેર લઈ આવું ને પોટ્રેઈટ કરું તો મોડેલને પ્રેમથી જમાડે. જરાય મોં ન ચઢાવે, ટીકા પણ નહિ.\nઆજે એ નથી એટલે એની ખોટ સાલે છે. પણ એને યાદ કરું ત્યારે મેં એને ક્યાંક ક્યાંક દુઃખી કરેલી તેનું દુઃખ થાય છે. જેનું કારણ હતું મારો માલિકી ભાવ. જીવનમાં એવી પળો આવી કે મારા માલિકી ભાવને લીધે સંઘર્ષ થયો. હું સમજતો ને સમજાવતો કે માલિકી ભાવ એ પણ પ્રેમને લીધે જ છે. એ એનો જ વિકૃત આયામ છે. આચાર્ય રજનીશની ત્રણેક વર્ષ કેસેટ સાંભળ્યા પછી પૂના જઈ આવ્યાં – બધા. પછી એક દિવસ એને બેસાડી કહ્યું : ‘હવે તને જેમ જીવવું હોય તેમ જીવવાની છૂટ છે, કદી નહિ ટોકું.’ એ માત્ર હસી. એની બેનપણીએ કહ્યું : ‘થોડા વહેલા કહેવું હતું ને ’ હાલ હું 78 વર્ષનો છું. સમજું છું કે જીવનના વિશાળ વહેતા પ્રવાહમાં અવરોધો તો આવે જ. ક્યાંક નવા પ્રવાહો ખલેલ પણ કરે ત્યારે લાગણી નહિ પણ બુદ્ધિથી કે સન્મિત્રો દ્વારા મૂળ પ્રવાહને જાળવતાં શીખવું પડે. એક બીજાને માફ કરવાં ને ગમતાનો કરવો ગુલાલ જ મહત્વનું છે.\nચિત્રકાર તો સૌંદર્યનો ઉપાસક હોય. સતત તેથી તરબોળ રહેવા ઈચ્છતો હોય, ને તેની કદર પણ કરે. અમારે ક્યાંય ઉત્સવમાં કે લગ્ન પ્રસંગે જવાનું હોય ત્યારે અમે રિવાજ રાખેલો કે તૈયાર થયા પછી તે પહેલાં મારી પાસે આવે, સાડીમાં તે કેવાં લાગે છે અમે અવારનવાર પ્રવાસમાં જઈએ. ક્યાંક નહિ તો તારંગા તો ખરું જ. હું ચીતરું ને તે મદદમાં. ચીતરી લઉં એટલે બધું જ સમાલી લે. હું કૂતરાંથી બીઉં, વાંદરાંથી બીઉં, એ જંગલમાંય શાંતિથી બેસે, કાંઈ નહિ તો નવકાર ગણે, તારંગામાં વાંદરા આવે તો હું ગભરાઉં. તે કહે તમતમારે કામ કરો. હું બેઠી છું. એક સાંજે અમદાવાદ ફરવા ગયેલાં. ત્રણ ડાઘિયા ફરી વળ્યા. મને સ્વસ્થ રહેવા સૂચના આપી. તેણે કૂતરાંને ડચકાર્યાં, પંપાળ્યાં. અમે બચીને ઘેર આવ્યાં. તેણે મને જીવનભર સાચવ્યો.\n1972માં હું ટી.બી.નો ભોગ બનેલો, બે મહિના ઘેર રહ્યો. તેણે ખૂબ સેવા કરી. દવાઓ આપવી, માલિશ કરવી, લીમડાના પાણીથી નવડાવવો, મારી ચાદર ઉકાળીને ધોવી. ખબર જોનારને આવકારવા, ડૉક્ટરને ત્યાં સાથે આવવું. છેલ્લે ડૉ. તુલસીદાસ પટેલને કહ્યું, એને તપાસી લો, એ નરવી હતી. એવી ને એવી. તુલસીદાસ પટેલે કહ્યું સેવા કરનારને કશું ન થાય. બસ એક ઘટના બની ને જીવનભર તેની સામે ઝૂકી ગયો. એ નથી પણ એનો સ્નેહ ક્યારેક ક્યારેક આંસુરૂપે હાજર થાય છે. સંગ અખંડ છે.\n[કુલ પાન : 208. (મોટી સાઈઝ, પાકું પૂઠું) કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460.]\n« Previous બુનનો બ્રુનો – પુષ્પાબેન ગજેન્દ્રભાઈ ગોસ્વામી\nપ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશિયાળો, બા ને અમે બધાં – નરેન્દ્ર ગોસ્વામી યાળાનાં ઝાકળભીનાં તીવ્ર ઠંડીનાં મોજાંઓએ કાળા ડિબાંગ અંધકારને પોતાનો પર્યાય બનાવી, નગરને ક્યારનુંયે શાંત અને સ્થિર કરી દીધું છે સર્વત્ર સૂનકાર છે. બંગલાઓ ‘ઢીમ’ થઈ ગયા છે જાણે સર્વત્ર સૂનકાર છે. બંગલાઓ ‘ઢીમ’ થઈ ગયા છે જાણે સડકો પર ચૂપચાપ સૂનકાર વ્યાપી ગયો છે. સડકો પરની બત્તીઓના ઝગમગાટને ઝાકળ પૂરેપૂરું વીંટળાઈ ગયું છે સડકો પર ચૂપચાપ સૂનકાર વ્યાપી ગયો છે. સડ���ો પરની બત્તીઓના ઝગમગાટને ઝાકળ પૂરેપૂરું વીંટળાઈ ગયું છે મને યાદ આવે છે દૂર ... [વાંચો...]\nમૂળ સોતાં ઊખડેલાં – શંભુભાઈ યોગી\nરસ્તા પહોળા કરવાની કામગીરીમાં અનેક મોટાં વૃક્ષો આડે આવતા હોય છે ત્યારે, જેસીબીનાં ઉપકરણોથી અને અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટિંગ) અન્યત્ર કરવામાં આવે છે, જેનું ઉત્સાહજનક પરિણામ મળે છે. અચલ એવાં વૃક્ષોને તેમની શાખાઓ અને મૂળિયાં સહિત અન્યત્ર પુન: સ્થાપિત કરવાં એ ખૂબ આવકારદાયક અને આનંદની ઘટના હોય છે. માણસની બાબતમાં પણ આમ બને તો ભારતના ભાગલા પડયા ... [વાંચો...]\nલગ્ન માટે હા-ના કરવામાં વિલંબ કરશો તો પસ્તાશો હોં \nયુવાનીનો સૂરજ ઉંમરથી ઊગતો નથી, એમ ઉંમરથી આથમતો પણ નથી. યૌવન એ કોઈ એજ-ગ્રૂપ નથી. વ્યવસ્થા ખાતર ભલે આપણે શિશુઅવસ્થા, બાળવય, કિશોરાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા, ઘડપણ જેવાં ખાનાં બનાવ્યાં હોય અને એનું અનુસંધાન ઉંમર સાથે જોડી દીધું હોય; હકીકતમાં એ દરેક તબક્કાની આગવી ઓળખ હોય છે અને આ ઓળખ કદીયે ઉંમરને ગાંઠતી નથી. કોઈ તોફાની ગીત સાંભળતી વખતે પગ તાલ આપતો ... [વાંચો...]\n8 પ્રતિભાવો : અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)\nકોઈ જશે ચઢે ને કોઈ મૂંગે સહે\nપણ તાળી તો બે હાથે જ પડે\nસાચે જ, જ્યારે આપણી પાસેથી કોઇ નજીકન વ્યક્તિ દૂર ચાલી જાય છે ત્યારે તેની ખોટ ખૂબ જ વર્તાય છે. તેના ન હોવા પછી તે સમજાય છે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્ર��સ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bapanivato.abjibapanichhatedi.org/parcha/marvel-18/", "date_download": "2019-06-19T12:09:50Z", "digest": "sha1:BZBFJ5525K65BA3VZ4MCITK2DIJ3J7KQ", "length": 25756, "nlines": 653, "source_domain": "bapanivato.abjibapanichhatedi.org", "title": "Abjibapashri Ni Vato | 18 - Abjibapashri Ni Vato", "raw_content": "\nસંવત ૧૯૫૮ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં જતાં મોરબીથી નવલખીએ જઈને આગબોટમાં બેઠા. આગબોટ ચાલતી થઈને આગળ જતાં સામું વહાણ આવ્યું. તે વહાણનો શઢ આગબોટના થાંભલામાં ભરાયો તે આગબોટને આડી પાડી દીધી તેથી તેનો થાંભલો ભાંગી ગયો. પછી આગબોટ સમી થઈ ગઈ અને ચાલી તે ખારીરોલે ઊતર્યા. ત્યાં એક ઘેલાભાઈ પુરુષોત્તમ નામે ભાટિયા અંજારના રહીશ હતા. તેમણે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને પોતાના સિગરામમાં બેસાર્યા.\nતેને સ્વામીશ્રીએ પૂછ્યું જે, “તમે સત્સંગી છો\nત્યારે તેણે કહ્યું જે, “હું સત્સંગી તો નથી, પણ શેઠ કરમશીભાઈ દામજી તમારા સત્સંગી છે તેમનો મિત્ર છું. તે હું મુંબઈથી નીકળ્યો ત્યારે વિચાર કર્યો જે બૈરાં-છોકરાં અને બધી કમાણી સાથે છે. તે ખાડીમાં જઈએ તો હરકત ન આવે. એમ જાણી મુંબઈથી પાધરો આગબોટમાં ન આવ્યો ને અહીં આવ્યો. ત્યારે અહીં પણ ડૂબવાનું થયું, તેમાંથી ઊગર્યા. એથી મને વિચાર થયો જે આ સ્વામિનારાયણના સાધુ બહુ ધર્મવાળા છે તેમને પ્રતાપે આગબોટ બચી. એમ જાણી તમને સિગરામમાં બેસાર્યા છે.”\nપછી અંજાર ગયા. ત્યાં એમણે માણસ મોકલી પુછાવ્યું કે, “તમારે સીધું કેટલું જોઈએ\nત્યારે સ્વામીશ્રીએ કહેવરાવ્યું જે, “આજ તો આગબોટમાં બેઠા છીએ, માટે જમાય નહિ.”\nપછી બીજે દિવસે ગાડું મળ્યું તેમાં બેસીને ભુજ ગયા ને તેમણે સીધું મંદિરમાં મોકલાવ્યું, ત્યાં તો સ્વામીશ્રી આદિ નહોતા. પછી તે ઘોડાઘાડી લઈને ભુજ ગયા અને રસોઈ આપી ધોતિયાં ઓઢાડ્યાં.\nપછી તેને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “જેના પ્રતાપે થાંભલો ભાંગ્યો ને આગબોટ બચી છે તેમનાં દર્શને અમે જઈએ છીએ.”\nપછી તે સાથે ગયા ને બાપાશ્રી વૃષપુરના મંદિરમાં પગથિયેથી ઊતરતા હતા ત્યાં સામા મળ્યા ને સ્વામીશ્રી આદિ સંતોને મળીને બોલ્યા જે, “થાંભલો ન ભાંગ્યો હોત તો તમે ક્યાં હોત\nત્યારે સ્વામીએ કહ્યું જે, “તમારા ભેળા હોત.”\nપછી બાપાશ્રી બોલ્યા જે, “તમને ઉગારવાને માટે અમે થાં��લો ભાંગીને આગબોટ બચાવી અને એ થાંભલો ગોઠવીને મૂક્યો તે કોઈને વાગવા દીધો નહિ.” એમ બોલ્યા.\nતે સાંભળીને તે શેઠને ઘણું આશ્ચર્ય થયું. અને પ્રાર્થના કરી જે, “આપ મહાસમર્થ છો તેથી આપને પ્રતાપે મારો મોક્ષ કરજો.” એમ પ્રાર્થના કરી પોતાને ગામ ગયા.\nપછી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમને કમળી થઈ છે તેથી દેહ મૂકવાનો સંકલ્પ કરીને અહીં આવ્યા છો, પણ તમને મરવા દેવા નથી.” એમ કહીને બાજરાનો રોટલો જમવાનું કહ્યું.\nત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, “મને કાંઈ ભાવતું નથી.”\nપછી બાપાશ્રી કહે, “જમજો, હવે ભાવશે.”\nપછી ઠાકોરજીના થાળ થઈ રહ્યા એટલે પાસે બેસીને બાજરાનો રોટલો ચોથા ભાગનો સ્વામી ઈશ્વરચરણદાસજીને જમાડ્યો.\nએવી રીતે છ દિવસ સુધી સેવા-સમાગમથી સુખિયા કરીને કહ્યું જે, “તમે હવે જેતલપુર જાઓ અને ભુજ, મૂળી, અમદાવાદ ક્યાંય રોકાશો નહિ.”\nપછી સ્વામીશ્રી આદિ સંતો ભુજ ગયા. ત્યાં માનકુવાના હરિભક્ત સંતોને તેડવા ગાડાં લઈને આવ્યા હતા. ત્યાં પારાયણ થવાનું હતું, તેથી સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી તથા હરિભક્તો આગ્રહ કરીને માનકુવે લઈ ગયા.\nત્યાં બાપાશ્રી આવ્યા ને મળીને બોલ્યા જે, “તમને જેતલપુર જવાનું કહ્યું હતું અને અહીં કેમ આવ્યા\nત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “સંતોના ને હરિભક્તોના આગ્રહથી આવવું થયું. હવે તો આ કથા થઈ રહેશે ત્યારે જવાનું કરશું.”\nપછી બોલ્યા જે, “હવે તો આપણે વૃષપુર જઈશું; કેમ જે તમારી સાથે સ્વામી ભગવત્ચરણદાસજીના નવા સાધુ બળદેવચરણદાસ છે તે માંદા પડવાના હતા તેની તમારે ચાકરી કરવી પડે એટલા સારુ તમને રજા આપી હતી, પણ હવે તો નહિ જવાય. અને કાલે સ્વામી વૃંદાવનદાસજી તથા ધોળકાના મહંત બળદેવચરણદાસજી તથા કાણોતરના બાપુભાઈ તથા રનોડના પિતાંબરભાઈ આદિ હરિભક્તો આવશે એટલે સેવાની ફિકર નહિ રહે.”\nપછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી આદિ સૌ આવ્યા અને કથાની સમાપ્તિ સાત દિવસે થઈ રહી. પછી સ્વામીશ્રી આદિ સૌ વૃષપુર ગયા. ત્યાં તે સાધુ માંદા પડ્યા તેને મંદવાડમાં વાસના સ્ફુરી આવી.\nતેને દેહ મૂકવા સમયે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આ સાધુનો દેહ આજ પડશે, માટે તેને ઉપદેશ કરીને મૂર્તિમાં વૃત્તિ રખાવો.”\nપછી બન્ને સદગુરુઓએ ઘણો ઉપદેશ કર્યો, પણ તેમને કાંઈ સમજાયું નહિ અને વાસના પણ મૂકી નહિ.\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સ્થાનમાં દેહ મૂ���ે ને ભૂત થઈને ઘેર જઈને ધૂણે તો અમારી આબરૂ જાય. માટે એનું અધૂરું રહેવા દેશું નહિ.”\nપછી બાપાશ્રી તથા સંતો એની પાસે ગયા અને ખાટલો ઓરડામાં હતો તે ઓસરીમાં લાવ્યા ને બાપાશ્રીએ મહારાજનાં દર્શન કરાવીને દેહની વિસ્મૃતિ કરાવી દીધી.\nને સ્વામીશ્રી આદિ સંતોને કહ્યું જે, “તમો ઠાકોરજીને થાળ કરીને જમાડો.”\nપછી સંતોએ થાળ જમાડીને કહ્યું જે, “હવે એને દેહ મુકાવો.”\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજને પોઢવું છે; પછી લઈ જશે.”\nપછી દોઢ વાગ્યો ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હવે મહારાજ જાગ્યા હશે.”\nત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમે નાહી આવો.”\nપછી સ્વામીશ્રી આદિ સંતો નાહી આવ્યા ને કહ્યું જે, “હવે તેડી જાઓ.”\nત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મહારાજને કીર્તન સાંભળવાં છે તે કીર્તન બોલો.”\nપછી સંતો કીર્તન બોલ્યા.\nતે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હવે ત્રણ વાગ્યા અને સાંજ પડશે.”\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ કહે છે કે અમને ભૂખ લાગી છે તે કાંઈ જમાડો તો પછી લઈ જઈએ.”\nપછી સ્વામીશ્રીએ કહ્યું જે, “સુખડી કરી દઉં.”\nત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “એટલી વાર તો ખમે તેમ નથી, માટે કાંઈક ફળ જમાડીએ.”\nએમ કહીને પોતે જામફળી ઉપર ચઢીને ફળ ઉતારી લાવ્યા. તે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે સુધરાવીને પોતે મહારાજની મૂર્તિને જમાડતા હતા ત્યારે સ્વામીશ્રી પાસે ઊભા હતા, તેમને કહ્યું જે, “મહારાજ તો થાળ જમી રહ્યા ને સાધુને તેડવા ગયા. તમે જાઓ, નહિ તો ગોદડાં અભડાશે.”\nપછી સ્વામી ઈશ્વરચરણદાસજી ઉતાવળા ગયા ને સાધુને હેઠે ઉતાર્યા કે તરત દેહ મૂકી દીધો.\nપછી બીજે દિવસે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમો માંદા હતા ને તમારો વિચાર અહીં આવીને દેહ મૂકવાનો હતો, પણ તમે તો સાજા થઈ ગયા ને બીજા સાધુ દેહ મૂકી ગયા, માટે તમને હમણાં રાખવા છે.”\nપછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “એ સાધુને ક્યાં મૂક્યા\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી ઈશ્વરચરણદાસજીને બદલે લઈ ગયા, માટે બીજે ક્યાં મુકાય શ્રીજી મહારાજની મૂર્તિમાં મૂકી દીધા.” એમ બોલ્યા. II ૧૮ II\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42790", "date_download": "2019-06-19T11:10:06Z", "digest": "sha1:COWGD4GFHR4GALAQHFM6FA4XHYOEVEQR", "length": 5998, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleમોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો\nNext articleજૂનાગઢ પંથકના કેટલાક આંબામાં કાચી કેરી આવવા લાગી : મોટાભાગમાં મોર પણ આવ્યા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7", "date_download": "2019-06-19T11:02:57Z", "digest": "sha1:MJL6DZ4K7CKEU4NGBOF5KUDBROBEA7LZ", "length": 33460, "nlines": 112, "source_domain": "gu.wikisource.org", "title": "પત્રલાલસા/શરમાળ પુરુષ - વિકિસ્રોત", "raw_content": "\nપત્રલાલસા રમણલાલ દેસાઈ 1931\n૧૯૩૧ પરિણીત મંજરી →\nવહાલાની વાગે દૂર વાંસળી \nનાથ, આવો બોલો એક બોલ રે \nસ્નેહધામ સૂનાં સૂના રે \nબહુ જ શરમાઈને સનાતને જણાવ્યું કે પોતે પરણેલો નહોતો. તેને સમજાયું નહિ કે પરણવાની વાત કરતાં શા માટે શરમાવું જોઈએ. કુસુમે લગ્નની વાત કરતાં શરમાઈ જતાં પુરુષો જોયા જ નહોતા. તેનો પતિ તો વધારે વાર લગ્ન કરવાથી તેમાં રહે���ી મનોહર શરમ વીસરી જ ગયો હતો. એટલે સનાતનના મુખ ઉપર પ્રગટી નીકળેલો આ સુંદર શરમનો શેરડો કુસુમને ઘણો જ ગમ્યો. તેણે આગ્રહ કર્યો કે જ્યારે મુંબઈમાં કોઈ જ તેનું હોય નહિ તો સનાતને આ બંગલામાં જ રહેવું.\nસનાતને કુસુમનો ઉપકાર માન્યો, પરંતુ એ બંગલામાં રહેવાની આનાકાની કરી.\n'મને એકાંત બહુ પ્રિય છે. દિવસનો કેટલોક ભાગ હું મારા ખાનગી અભ્યાસમાં અને વિચારમાં ગાળું છું.'\n'એવું એકાંત તમને અહીં મળી શકશે.' કુસુમે જવાબ આપ્યો.\n'બંગલો ઘણો મોટો છે.'\n'પરંતુ જમવું અને સૂવું મને કોઈને ત્યાં ફાવતું જ નથી. બીજે મને બહુ જ અતડું લાગે છે.' સનાતને જવાબ આપ્યો. કુસુમ પણ વિચારમાં પડી.\nઆગ્રહ કર્યા છતાં પોતાના બંગલામાં રહેવાની આનાકાની કરનાર આ વ્યક્તિ પ્રથમ જ તેના જોવામાં આવી. ઘણા આગ્રહ વગર જ રહેતા; કેટલાક બંગલાનો ભાગ માગી લેતા; અને આ યુવક પોતાનો આગ્રહ છતાં રહેવાની ના પાડે એ વિચિત્ર હતું. કુસુમને લાગ્યું કે પોતાનો બંગલો મોટો છે એમ અભિમાનભર્યા સૂચનથી સનાતનને કદાચ ખરાબ લાગ્યું હોય. ભણેલાઓની સ્વમાનની લાગણી તેને ગમી.\n'બંગલો તમારો જ માનીને રહો. હું તમને બધી સ્વતંત્ર ગોઠવણ કરી [ ૧૦૯ ] આપીશ.'\n'જી, હું થોડા દિવસ આપને શીખવીશ, અને પછી આપને મારું શીખવવું ગોઠી જાય તો હું આપને ત્યાં રહેવાની તજવીજ કરીશ.' એમ કહી સનાતને પતાવ્યું.\nપગારની વાત તો કુસુમે કાઢી જ નહિ. સનાતનને પણ લાગ્યું કે પગાર સંબંધમાં વાત કરવી એ હલકાઈનું લક્ષણ છે, એટલે તેણે રજા માગી.\nકુસુમે તેને જવાની ન છૂટકે હા પાડી, અને સનાતન ત્યાંથી ચાલ્યો.\nતેને આ ધનવાન સ્ત્રીનો સ્વભાવ સહજ વિચિત્ર લાગ્યો. સ્ત્રીઓને કેળવણી આપવી જોઈએ એમ સનાતનની પૂરી માન્યતા હતી. પરંતુ તેમની રસિકતા સંતુષ્ટ ન થાય તો શું પરિણામ આવે તેનો વિચાર તેણે કદી કર્યો નહોતો. કેળવણી સ્વતંત્રતા માગી જ લે છે અને એ સ્વતંત્રતા પરાપૂર્વથી ચાલી આવતી રહેણીકહેણી કરતાં કાંઈ નવીન, સુંદર અને આકર્ષક જીવન ઉપજાવે છે. એ જીવનમાં ચોખ્ખી કડક જૂની નીતિ પોતાની કડકાઈ સહજ બાજુએ મૂકે છે.\nપરંતુ નીતિને ડર શો માટે કેળવણીથી પ્રાપ્ત થતી સ્વતંત્રતા નીતિને ન પોષે માટે કેળવણીથી પ્રાપ્ત થતી સ્વતંત્રતા નીતિને ન પોષે સનાતને આ પ્રયોગ પૂરો ઉતારવા નિશ્ચય કર્યો અને નિત્ય કુસુમને શીખવવા તેણે જવા માંડ્યું. ચિતરંજન ઘણે દૂર રહેતો હતો એટલે તેને ત્યાં દરરોજ જવું-આવવું ફાવે નહિ એ માટે તેણે એક જુદું મકાન રાખ્યું અને અઠવાડિ��ામાં એકાદ વખત ચિતરંજન પાસે જઈને તે પોતાની હકીકત કહેતો અને બુલબુલનું ગાન સાંભળી આવતો.\nકુસુમનો અભ્યાસ બહુ ઝડપથી વધ્યે જતો હતો. શિક્ષક સારો મળવાથી અંગ્રેજી તેમ જ ગુજરાતી વાંચન બહુ રસભરી રીતે થતું. કુસુમ સનાતનને ઘડી ઘડી પોતાની પાસે રહેવા આગ્રહ કરતી હતી. પરંતુ કોઈ ન સમજાય એવી બીકને લીધે તે રહેવાનું કબૂલ કરતો નહિ.\nમદનલાલને તો ઘરમાં રહેવાનો વખત ભાગ્યે જ મળતો. તેની પત્ની કુસુમ સનાતનની વિદ્વત્તાનાં ઘણાં જ વખાણ કર્યે જતી, છતાં ધનમદવાળા મદનલાલ તેનાં વખાણ સાંભળી 'એમ કે ' 'વાહ ' 'બહુ સારું' એવા એવા જવાબો આપી પોતાની શ્રેષ્ઠતાથી નીચે ઊતરતા નહિ. પૂતળીનાં વખાણ કરતાં બાળકને જોઈ કોઈ મોટી ઉંમરનો મનુષ્ય બાળકને ખુશ રાખવા ખાતર તેના વખાણમાં સામેલ થાય એવો ભાવ મદનલાલ બતાવતા.\nકુસુમે કેટલાંક વ્યાખ્યાન કર્યા; લેખો લખ્યા; કવિતાઓ પ્રગટ કરી, અને તે સર્વમાં તેને પ્રશંસા પ્રાપ્ત થઈ. ધનની કુસુમને પરવા ન હતી : તે તેની પાસે અખૂટ હતું એટલે તેને તેની નવાઈ નહોતી. પરંતુ તેના [ ૧૧૦ ] વ્યાખાનમાં કોઈ સુંદર વાક્યસમૂહ ઉપર તેને તાળીઓ મળતી ત્યારે તે કૃતાર્થ થઈ છે એમ માનતી. કોઈ કવિતાનાં વખાણ કરતું ત્યારે તેના હર્ષનો પાર નહોતો રહેતો. તેના લેખની માગણીઓ કરવામાં આવતી ત્યારે તેને ગર્વ થતો. પરંતુ આ સર્વેમાં સનાતનનો હાથ હતો એ તેનાથી ભૂલાતું નહિ. અને ધીમે ધીમે પોતાનાં વખાણ થાય કે તરત કહેતી : 'જુઓ સનાતન તમે સુધાર્યા પ્રમાણે કવિતા મોકલી ત્યારે કેટલી વખણાઈ તમે સુધાર્યા પ્રમાણે કવિતા મોકલી ત્યારે કેટલી વખણાઈ \nમદનલાલની પત્નીને મદનલાલ તરફ આકર્ષણ થવાના પ્રસંગો હતા જ નહિ અને તેમાં સનાતન આવતાં તેની વિદ્વત્તા, રસિકતા, સૌન્દર્ય અને મનને ગમે એવી શરમનો પરિચય થતાં તેમને સનાતનની જ રઢ લાગી.\nકુસુમને સનાતનની લાગેલી રઢ અનેક સ્વરૂપે વ્યક્ત થતી. સનાતનને ખુશ રાખવા તે પોતાનો અભ્યાસ પણ બહુ જ સારી રીતે કરતી. સનાતનને પણ આ સ્વરૂપવાન યુવતીમાં ઘણી નવીનતા લાગી, અને તેની રીતભાત, બોલચાલ અને વર્તનમાં નિર્દોષ અને મનોહર ભાસતી સ્વતંત્રતા નિહાળી સ્ત્રીવર્ગ માટે તેને જે માન હતું તે. એકદમ વધી ગયું. પરંતુ તેનું હૃદય સર્વથા સરખામણીમાં પડેલું જ રહેતું.\nએક દિવસ બપોર પછી શીખવવા માટે સનાતન આવી મદનલાલના બંગલામાં બેઠો. કુસુમ ઘરમાં નહોતી. મદનલાલ પણ નહોતા. તેણે પાછા જવા વિચાર કર્યો. પરંતુ ઘરમાંથી એક નોકરે જણાવ્યું કે બાઈસાહેબ તેને બેસવાનું કહી ગયાં હતાં. સનાતન બેઠો અને વિચારમાં ઊતરી પડ્યો.\nએના વિચારમાંથી મંજરી કદી પણ ખસી નહોતી. તેણે પોતાનો પાછલો ઇતિહાસ સંભાર્યો. મંજરી અને કુસુમની તેણે સરખામણી કરવા માંડી. સાથે સાથે અંધ બુલબુલ પણ સાંભરી. એકનું હૃદયમાધુર્ય, બીજીનું બુદ્ધિચાપલ્ય અને ત્રીજીનું કંઠસૌન્દર્ય એમ ત્રણેની વિશિષ્ટતા તેના મન આગળ તરી આવી. કયું વધારે સારું તેને શું વધારે ગમે તેને શું વધારે ગમે હૃદયને પસંદ કરે કે બુદ્ધિને હૃદયને પસંદ કરે કે બુદ્ધિને જગતમાં હૃદય તો ઘણાંનાયે સારાં હોય છે, પરંતુ બુદ્ધિની તીવ્રતા વિના સારાં હૃદય પણ વખત જતા અણગમતાં થઈ પડે છે જગતમાં હૃદય તો ઘણાંનાયે સારાં હોય છે, પરંતુ બુદ્ધિની તીવ્રતા વિના સારાં હૃદય પણ વખત જતા અણગમતાં થઈ પડે છે પરંતુ મંજરીમાં બુદ્ધિ નથી એમ કોણે કહ્યું પરંતુ મંજરીમાં બુદ્ધિ નથી એમ કોણે કહ્યું અલબત્ત, કુસુમ જેવી મનોહર ભભક તેનામાં ન હતી. પરંતુ એ અટપટી નવીનતા સદાય સુંદર લાગે ખરી અલબત્ત, કુસુમ જેવી મનોહર ભભક તેનામાં ન હતી. પરંતુ એ અટપટી નવીનતા સદાય સુંદર લાગે ખરી તેનો પણ કંટાળો આવે ત્યારે તેનો પણ કંટાળો આવે ત્યારે બહુ જ આગળ પડનારી બહુ જ બુદ્ધિમાન સ્ત્રીઓ ચોવીસ કલાક પોતાની શક્તિનું પ્રદર્શન કરે તો તેમના હૃદયની કુમાશ ભોગવવાનો અવસર ક્યારે \nપરંતુ બુલબુલ બિચારી બહુ સારી અને સાદી હતી. તે ગાતી ત્યારે [ ૧૧૧ ] જગતમાં સ્વર્ગ ઊભું થતું. તેનું સંગીત સાંભળી પાવન થવાતું, પવિત્ર થવાતું. રાગદ્વેષ અને વિકારથી પર રહેલી કોઈ ભૂમિકામાં ઊંચકાઈ અવાતું. પરંતુ બુલબુલ કોણ એક પતિત અંધ અંબળા એક પતિત અંધ અંબળા ત્યારે કુસુમ કોણ મદનલાલ સરખા ધનાઢ્ય ગૃહસ્થની પત્ની અને મંજરી સનાતનનું હૃદય પોકારી ઊઠ્યું : 'હા હા, એ જ મારી. એ જ મારી મંજરી.'\nબહાર મોટરનો અવાજ સંભળાયો, અને સનાતન તેના જાગૃત સ્વપ્નમાંથી ચમકી સ્વસ્થ થયો. પારકી સ્ત્રીઓના વિચાર અને સરખામણી શા માટે તેણે કરવાં જોઈએ તે તેને સમજાયું નહિ. સ્ત્રીઓના સૌંદર્યનું પૃથક્કરણ શા માટે તેણે કરવું જોઈએ તે તે સમજી શક્યો નહિ પરંતુ તેનું પુરુષહૃદય તેની શરમ અને નીતિની કડક ભાવના સામે બંડ ઉઠાવવાની તૈયારી કરતું હતું તે વાત સનાતન સમજી શક્યો. તેને પોતાના ઉપર ચીડ ચઢી. ચઢે યા ના ચઢે, પરંતુ પુરુષહૃદય સ્ત્રી સૌંદર્ય પાછળ એક ભિખારીની માફક ઘસડાયા કરે છે એમ ધીમે ધીમે સહુ કોઈ સમજે છે. સ્ત્રીઓ સહુથી પહેલી સમજી શકે છે, પછી એ સૌંદર્ય હૃદયનું હોય, બુદ્ધિનું હોય કે શરીરનું હોય.\nકુસુમ એકદમ ઓરડામાં દાખલ થઈ. સનાતનને જોતાં જ તેની આંખ હસી ઊઠી. હસતી આંખનો પડઘો આખા મુખ ઉપર પડ્યો, અને સ્મિતથી કુસુમનું મુખ ઊભરાઈ ગયું.\n'આજે બહુ વાર થઈ ગઈ. માફ કરજો, સનાતન ' સનાતનની પાસે બેસતાં કુસુમે જણાવ્યું. 'વહેલા આવવાનું બહુયે ધાર્યું, પણ લોકો ઊઠવા દેતા નથી. મને લાગ્યું કે તમે તો ગયા હશો ' સનાતનની પાસે બેસતાં કુસુમે જણાવ્યું. 'વહેલા આવવાનું બહુયે ધાર્યું, પણ લોકો ઊઠવા દેતા નથી. મને લાગ્યું કે તમે તો ગયા હશો \n'ના, જી.' સનાતને જણાવ્યું, 'હું જતો હતો, પણ આપના માણસે મને બેસવાનું કહ્યું.'\n'એ બહુ જ સારું કર્યું. આજે કાંઈ વાંચવું નથી, બહુ મોડું થયું છે, વાતો જ કરીશું.' કહી કુસુમ ઊભી થઈ અને પાસના મેજ ઉપર પડેલા કાગળો લીધા. 'સવારથી ટપાલ પણ જોઈ નથી.' કહી એકેએક કાગળો ફોડવા માંડ્યા. કાગળોમાં એક નાનું પારસલ સુવ્યવસ્થિત રીતે આવેલું તેણે ઉઘાડ્યું. તેમાંથી એક છબી બહાર કાઢી. થોડી વાર તેણે છબી સામું જોયું અને સહજ ન જણાય એવી રીતે ભમ્મરો ઊંચી કરી તેને પાછી મેજ ઉપર મૂકી દીધી. સનાતને નજર કરી. નજર કરવી ન જોઈએ એમ સારા માણસો કહે છે પરંતુ મનુષ્ય સારી રીતભાત કઈ વખતે બાજુએ મૂકતો નથી મનુષ્યસ્વભાવ જ એવો છે. અને સનાતન તેના અપવાદ રૂપ નહોતો. [ ૧૧૨ ] નજર કરતાં જ તે ચમકી ઊઠ્યો. એ તો મંજરીની છબી હતી મનુષ્યસ્વભાવ જ એવો છે. અને સનાતન તેના અપવાદ રૂપ નહોતો. [ ૧૧૨ ] નજર કરતાં જ તે ચમકી ઊઠ્યો. એ તો મંજરીની છબી હતી તેને ઘણી ઈચ્છા થઈ કે તે છબી માગી લઈને બરાબર જુએ. પરંતુ જેને તે પોતાની માનતો હતો તે મંજરીની છબી આ ઘરમાં કુસુમની પાસે માગી શકાય એમ નહોતું. વાચાળ પુરુષે કાંઈ બહાનું કાઢી છબી જોઈ લીધી હોત, પરંતુ શરમાળ અને સભ્ય સનાતન એવી અમર્યાદા બતાવી શક્યો નહિ. છબીમાં તેને મંજરીનો પૂરો ભાસ થયો, પરંતુ તે ખાતરી કેવી રીતે કરી શકે \nએ બહાર બીજી મોટર આવતી સંભળાઈ. ક્ષણવારમાં મદનલાલ અંદર આવ્યા. તેમના મુખ ઉપર ઉતાવળ હતી. સુંદર ચિત્રો, સુંદર સરસામાન, અને સુંદર સ્ત્રી તેમને આકર્ષી શક્યાં નહિ. સનાતન શેઠને આવતા જોઈ ઊભો થયો, અને તેણે નમસ્કાર કર્યા. ઉતાવળથી સામું હસી, ઉતાવળથી નમસ્કાર ઝીલી શેઠ બોલ્યા :\n ચાલવા દો. હું હરકત નહિ કરું. તમારાં બહુ વખાણ કરે છે.'\nએમ બોલી તેમણે આગળ ચાલવા માંડ્યું. કુસુમને આ ઉતાવળ ગમી નહિ.\n‘તમે જરા બેસો તો ખરા \n'હું તરત પાછો આવું છું. જરા કામ છે. પછી હું બે��ું છું.' શેઠે પોતાની પત્નીને વહાલથી જવાબ આપ્યો.\n'પછી નહિ, હમણાં જ બેસો. હું તમારી મિલો ને ઑફિસોને એક દિવસ સળગાવી મૂકવાની છું. આ શો રઘવાટ \nશેઠ સાહેબ કુસુમને સારું લગાડવા ખાતર હસ્યા. ખોટું હસવું સર્વદા કમકમાટ ઉપજાવે છે. કુસુમના મુખ ઉપર એ કમકમાટ સહજ ફરકી ગયો.\nસનાતનને પણ લાગ્યું કે આટલા વહાલથી આગ્રહપૂર્વક બેસાડવા છતાં મદનલાલ બેસતા નથી એ બરોબર નહિ. શેઠ હસી અંદર ગયા. કુરુમે ભાગ્યે જ પરખી શકાય એમ મોં મચકોડ્યું અને ચઢેલા મોં સાથે કાગળો વાંચી બાજુએ મૂક્યા. અંદરથી કેટલાક કાગળો લઈ મદનલાલ પાછા ઓરડામાં આવ્યા.\nકુસુમે આ વખતે તેમના સામું પણ જોયું નહિ અને તેમની સાથે વાતચીત પણ કરી નહિ. મદનલાલને લાગ્યું કે કુસુમને ખોટું લાગ્યું છે. એટલે બારણા સુધી જઈ પાછા આવી કુસુમ પાસે ઊભા. કુસુમે બીજી તરફ ફરી લખવાનું શરૂ કર્યું. સનાતનને લાગ્યું કે આ માનપમાનનો ખેલ પોતાના [ ૧૧૩ ] દેખતાં ભજવાવો ન જોઈ. એટલે તે ઊઠીને બહાર જવા લાગ્યો.\n આપણે હમણાં ફરવા જઈશું.' સનાતનને જતો જોઈ કુસુમે કહ્યું. શેઠ મદનલાલને લાગ્યું કે કુસુમને ખરેખર સમજાવવી જ જોઈએ. તેઓ ફરી હસ્યા, અને કુસુમને ખભે હાથ મૂકી સમજાવવા લાગ્યા:\n આજે હું અહીં બેસત, તારું વાચન સાંભળત અને આપણે બધાં ફરવા જાત, પરંતુ શું કરું જો કોઈ સારો માણસ મળે તો આ બધી જંજાળ જતી કરું. આજે બધી મિલોમાં હડતાલ પડી છે. મજૂરો વધારે પગાર માગે છે. હવે આપણી મિલમાં પણ એ જ તોફાન થવા સંભવ છે. મારે પાછા ત્યાં જવું જ જોઈએ, નહિ તો વાત હાથમાં નહિ રહે. તમારે ફરી આવવું હોય તો બીજી મોટર છે. હું એટલામાં પાછો આવું છું.'\nકુસુમ બોલી નહિ. મદનલાલને મિલની ચિંતા હતી, પરંતુ મિલમાં બેકારી ઘટાડવા જતાં તેમના જીવનમાં બેકારી વધી જશે તેનો તેમને ખ્યાલ નહોતો. મિલ ચાલશે તો લાખો રૂપિયાની આમદાની થશે. કુસુમ નહિ બોલે તો શું નુકસાન એટલો વખત બચશે. મિલની સાચવણી થશે અને લાખો રૂપિયા જતા અટકશે. કુસુમ આજે નહિ બોલે તો કાલે બોલશે. ફુરસદના વખતમાં તેને મનાવી લેવાશે. બહુ સારા શબ્દો વપરાશે, જરૂર પડ્યે માફી મંગાશે. આવો કાંઈ વ્યવહાર-વિચાર મદનલાલના મનમાં ચાલતો હતો.\nપરંતુ આવી બેદરકારીથી બંને હૃદયો કેવા જુદા જુદા પ્રવાહોમાં ખેંચાઈ જાય છે તેની આવા પતિને ખબર પડતી નથી. શરીર સાથે સાથે એક જ સ્થળે હોવા છતાં હૃદયનાં છેટાંનો પાર રહેતો નથી. પ્રત્યેક બેદરકારીએ બંને હૃદયો વધારે અને વધારે છૂટાં પડતાં જાય છે. ધનવાન અને બહુ કામમાં રોકાયેલા ગૃહસ્થોએ પત્નીની દૃષ્ટિનો વિચાર કરવા જેવો છે. જિંદગીની સહજ બેદરકારીનાં પરિણામ અણધાર્યા આવે છે.\nઅને તેમાં સનાતન સરખા મોહક યુવાન સાથે મૈત્રી થતાં કુસુમ સરખી યુવતીના, મદનલાલના સંસર્ગમાં દબાઈ કચરાઈ રહેલા હૃદયતરંગો મર્યાદા રહિત થઈ ઉછાળા મારે તો તેમાં કોનો દોષ \n‘ત્યારે જઉ છું.’ કહી મદનલાલે જવા માંડ્યું.\n'ઠીક.' કહી કુસુમે પ્રત્યુત્તર આપ્યો.\nહવે સનાતન પણ જવા તૈયાર થયો.\n'ચાલો, હું તમારી સાથે જ આવું છું. તમારા ઘર આગળ તમને મૂકી દઈશ અને પાછી આવીશ.' કહી કુસુમે મોટર મંગાવી. [ ૧૧૪ ] સ્ત્રીઓને સનાતન કદી અડક્યો નહોતો. તેને ભારે ડર લાગ્યો. મોટરમાં કુસુમની સાથે જ બેસવું પડશે તો શું થશે એ વિચારથી જ તે સંકોચાઈ ગયો. મોટરમાં બેસવા માટે અમુક જાતનું માનસિક વલણ જોઈએ : જગત તરફ તિરસ્કાર અને તોછડાઈ; પગે ચાલનાર તરફ દમામ અને દબદબા ભરેલી દયાવૃત્તિ; હવે બીજું કાંઈ જ દુનિયામાં મેળવવા જેવું રહ્યું નથી એવી માન્યતાવાળો સંતોષ; હાથ અને પગનો સુખમય વિસ્તાર; અને સાથે સ્ત્રી હોય તો કોઈની ટીકાને ન ગણકારતું છટેલપણું એ વિચારથી જ તે સંકોચાઈ ગયો. મોટરમાં બેસવા માટે અમુક જાતનું માનસિક વલણ જોઈએ : જગત તરફ તિરસ્કાર અને તોછડાઈ; પગે ચાલનાર તરફ દમામ અને દબદબા ભરેલી દયાવૃત્તિ; હવે બીજું કાંઈ જ દુનિયામાં મેળવવા જેવું રહ્યું નથી એવી માન્યતાવાળો સંતોષ; હાથ અને પગનો સુખમય વિસ્તાર; અને સાથે સ્ત્રી હોય તો કોઈની ટીકાને ન ગણકારતું છટેલપણું આટલાં વાનાની તૈયારી સિવાય મોટરમાં બેસી શકાતું નથી. આવું વાતાવરણ મોટર ઉત્પન્ન કરે છે કે કેમ એ પ્રશ્ન વિવાદગ્રસ્ત હશે, પરંતુ મોટરમાં બેસનાર સર્વને જોઈ સનાતનને એવો જ ખ્યાલ આવતો.\nછતાં તેનાથી ના પાડી શકાઈ નહિ. મોટર આવતાં કુસુમ બહુ જ છટાથી અંદર બેસી ગઈ. દુઃખમાં આવી પડેલો સનાતન શૉફરની સાથે બેસવા ગયો, તેની આવી અતિશય સરળતા જોઈ કુસુમને હસવું આવ્યું. વિવેકી અને શરમાળ માણસો પોતાને માટે ખરાબમાં ખરાબ જગા પસંદ કરે છે, અને સારું સ્થાન બીજાઓ માટે રહેવા દે છે.\n'ત્યાં ક્યાં બેસો છો અહીં આવો ને ' હસતી હસતી કુસુમ સનાતનની મુશ્કેલી વધારવા લાગી. મોટરમાં બેસવાથી ફેર આવે છે એવું બહાનું નીકળી શકતું હોત તો સનાતન જરૂર તેમ કહેત. પણ હવે તેનાથી કાંઈ જ બોલાય એમ નહોતું. કુસુમની સાથે તે બેસી ગયો.\nબેઠકની પોણાભાગની જગા કુસુમ અને તેનાં સુશોભિત વસ્ત્રોએ રોકી દીધી હતી. બેઠકની એક બાજુએ, કિનારી ઉપર, અઢલ્યા સિવાય ટટારપણે બેઠેલા સનાતનને લઈ મોટર ઊપડી. કુસુમનાં લૂગડાંનો ઊડતો ભાગ એને અડકતાં સનાતન ચમકી ઊઠતો. માલિકની સ્વતંત્રતા, શોખીનની સરળતા, અને મસ્તીખોરના સ્વચ્છંદથી બેઠેલી, મોટરથી ટેવાઈ ગયેલી કુસુમના હાથપગ ક્વચિત્ સનાતનને અડતા અને તે વધારે ચમકી ઊઠતો. કુસુમે સનાતનની અસ્વસ્થતા પારખી લીધી. નવવધૂની વિચિત્રતા ઉપર હસતી કોઈ મોટી સાહેલીની માફક કુસુમને હસવું આવતું. છેવટે તેનાથી રહેવાયું નહિ અને તે ખડખડાટ હસી પડી. સનાતન ઝંખવાણો પડી ગયો. તેને કોઈ પણ પૂછવાનો સમય મળે તે પહેલાં તો ચાલતી મોટરે સનાતનનો હાથ પકડી, ખભો પકડી તેની મરજી વિરુદ્ધ ગાદીએ અઢેલી શકાય એમ તેને બેસાડી દીધો.\nહસતે હસતે બેસાડતાં કુસુમ બોલી :\n'અરે તમે તે કેવા માણસ છો મોટરમાં આમ બેસાતું હશે મોટરમાં આમ બેસાતું હશે કોઈ તમને ખાઈ જવાનું નથી. આમ આરામથી બેસી ને કોઈ તમને ખાઈ જવાનું નથી. આમ આરામથી બેસી ને \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE/%E0%AA%96%E0%AB%87%E0%AA%A1%E0%AB%81_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A4", "date_download": "2019-06-19T11:44:41Z", "digest": "sha1:XZEHOXFPIQBKFCTQNYEQ7G7VEFI522YW", "length": 6175, "nlines": 122, "source_domain": "gu.wikisource.org", "title": "યુગવંદના/ખેડુ સ્ત્રીનું સંધ્યાગીત - વિકિસ્રોત", "raw_content": "\nયુગવંદના ઝવેરચંદ મેઘાણી 1931\n← દિઠી સાંતાલની નારી યુગવંદના\nકે સમી સાંજના તારલિયા \nસો સો બહેનીના વીર —\nકે તુજ ઊગ્યે પંખીડલાં\nકે તુજ ઊગ્યે ધણગાવડી\nવળી જાતી વાછરુ પાસ —\nકે તુજ ઊગ્યે ફૂલડાં તજી\nમધપૂડે પોઢ માખ –\nકે તુજ ઊગ્યે ઘર આવતા\nમજૂરોના લથબથ ઘેર —\nકે તુજ ઊગ્યે પનિયારી\nપિયુ-શું માંડે મદભર મીટ —\nકે તુજ ઊગ્યે વનિતા ઢળે\nકે તુજ ઊગ્યે વિખૂટાં સહુને\nફરી મળ્યાની આશ —\nકે હું એક જ હતભાગણી \nમારો દીઠો તેં દોષ —\nકે આઘાં ખેતર ખેડતો\nમારો ખેડુ ક્યાં રોકાય\nકે હળજૂત્યા મુજ વાછડાઃ\nક્યમ હજી ન ભાળું ખેપ\nકે બાળપણેથી જોતર્યાં :\nમને ડૂકી ગયાની બીક —\nકે દૂબળડા એ હાથની\nનવ દેખું રમતી રાશ —\nનવ ડચકારા સંભળાય —\nકે ભૂખ્યા પગની ડાંફ ભરતો\nનવ ભાળું ભરથાર —\nકે વરસ બધું રળવું છતાં\nનવ અધઘડીના વિશ્રામ —\nકે વ્રતઉત્સવ જગ ઊજવે,\nમારે ગળે ન આવે ગીત —\nકે ચંદન-છાંટી રાતડી :\nમારા હૈયામાં ન હુલાસ —\nકે આવડી વસમી શેં હશે\nઆ કાઠીડાની ખેડ્ય —\nકે દુશમન પણ નવ ખેડજો\nઆ દરબારીડો દેશ —\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૦:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A7_%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2019-06-19T12:04:41Z", "digest": "sha1:TDXMIPZKRSUZKOKW4YDDJN6ILTEBWDDI", "length": 30662, "nlines": 182, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૧ લો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૧ લો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક ચોથો: પ્રવેશ ૬ રાઈનો પર્વત\nઅંક પાંચમો: પ્રવેશ ૧\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક પાંચમો: પ્રવેશ ૨ →\nસ્થળ : કલ્યાણકામની હવેલી.\n[સાવિત્રી, કમલા, વંજુલ અને બીજાઓ રસ્તે પડતા રવેશમાં બેઠેલાં પ્રવેશ કરે છે. ઘણાં સ્ત્રી-પુરુષો રસ્તે બે બાજુએ ઊભાં છે. ]\nકમલા : સવારી અહીં આવી પહોંચતાં સુધી સૂર્ય રોકાય અને આથમે નહિ એવી સિદ્ધિ વંજુલમિશ્ર, તમારા બ્રહ્મતેજ વડે કરો કે જેથી સવારી અહીં આવે ત્યારે મહારાજનું મોં બરાબર જોઈ શકાય.\nસાવિત્રી: રુદ્રનાથથી સવારી નીકળી ચૂકેલી છે એમ ખબર આવી છે, તેથી અંધારું થતાં પહેલાં સવારી આ ઠેકાણે આવશે ને વંજુલના બ્રહ્મતેજનોઇ ખપ નહિ પડે.\nવંજુલ : નહિ તોયે ક્યાં કમલાદેવીને અમારા બ્રહ્મતેજ અપ્ર શ્રદ્ધા છે કોઈ દહાડો એમને ત્યાં ભોજન કે દક્ષિણા અમે પામ્યા નથી.\nકમલા :તમારું બ્રહ્મતેજ બતાવો. તે વિના શ્રદ્ધા શી રીતે થાય\nવંજુલ :અમારામાં તેજ હોયા વિના પ્રધાનજી અમને સંઘરતા હશે એ તો પ્રધાનજીને જરા એકાંતમાં વિચાર કરવાની ટેવ છે. બાકી, અમને સલાહ આપવાની તક આપતા હોય તો રાજકાર્યોમાં કાંઇ ન્યૂનતા ન રહે, પણ શ્રીમતી સ���વાય બીજું કોઈ એમના મનની ગૂંચવણ જાણે નહિ, એટલે શું કરીએ\nસાવિત્રી: રાજકાર્યોની મંત્રણામાં સ્ત્રીઓની સામેલગીરી ન કરવી જોઈએ એવો તારો મત છે\nવંજુલ : મારા મતનું તો શું ગજું પણ મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાજકાર્યોના મંત્ર સમયે બહેરાં, મૂંગાં, આંધળાં, લૂલાં, પાંગળાં, માંદાં, ઘરડાંખોખરાં અને સ્ત્રીઓ એ સહુને દૂર રાખવાં, કેમકે તેઓ છાની વાત ફોડી દે છે, અને સ્ત્રીઓમાં એ ખામી વિશેષ હોય છે.[૧]\nસાવિત્રી : એ તને ખરું લાગે છે\nવંજુલ : શસ્ત્રમાં કહ્યું એટલે અક્ષરેઅક્ષર ખરું. એમાં મને લાગવાનું ક્યાં રહ્યું \nસાવિત્રી : હું એમ પૂછું છું કે સ્ત્રીઓ એવા અવિશ્વાસને પાત્ર હોય છે એમ તને પોતાનો તારો અનુભવ લક્ષમાં લઈ વિચાર કરતા ખરું લાગે છે\nવંજુલ : મનુ ભગવાને દ્રોહભાવ અને અમૃત એ સ્ત્રીઓના ગુણ ઠરાવ્યા છે, તે પછી મારે વિચાર કરવાની શી જરૂર છે\nકમલા : મનુ ભગવાને તો એમ પણ કહ્યું છે કે સ્વર્ગ દારાધીન છે અને પત્ની વડે પતિને અને પતિના પિત્રોને સ્વર્ગ મળે છે.\nવંજુલ : એ તો અર્થવાદની અતિશયોક્તિ છે. હોમ કરતી વખતે છાણાં લાવી આપનાર જોઇએ ને ધુમાડામાં બીજું કોઈ ઊભું રહે નહિ, માટે, એ કામ બાયડીને માથે નાખ્યું; અને તે છાણાં લઈ ત્યાંને ત્યાં હાજર રહે માટે તેને હોમ વખતે પણ ધણી જોડે બેસવાનું ઠરાવ્યું. બાયડી વિના છાણાં આવે નહિ, છાણા વિના હોમ થાય નહિ અને હોમ વિના સ્વર્ગ મળે નહિ માટે, બાયડીને લીધે સ્વર્ગ મળે છે એમ કહ્યું છે. બાયડીઓ પોતાને ધર્મ પત્નીની મોટી પદવી મળે છે એમ સમજી હોમના ધુમાડામાંથી ખસી ન જાય , એ માટે આવાં વચન શાસ્ત્રમાં કહ્યાં છે.\nકમલા : કેવું અગાધ પાંડિત્ય ધર્મપત્ની એટલે છાણાં આપનારી એ હવે સમજાયું. મનુસ્મૃતિમાં નારીઓની પૂજા કરવાનું અને તેમને રાજી રાખવાનું કહ્યું છે તેનો અર્થ પણ આવો જ કંઈ હશે ધર્મપત્ની એટલે છાણાં આપનારી એ હવે સમજાયું. મનુસ્મૃતિમાં નારીઓની પૂજા કરવાનું અને તેમને રાજી રાખવાનું કહ્યું છે તેનો અર્થ પણ આવો જ કંઈ હશે \nવંજુલ : ઘરેણાં લૂગડાં અને ભોજન એ ત્રણ વડે જ સ્ત્રીઓની પૂજા કરવાનું મનુ ભગવાને કહ્યું છે. [૪]ઘરેણાં લૂગડાં વસાવ્યાથી આપણા ઘરની મિલકત થાય, અને વળી, તે સ્ત્રીઓ પાસેથી પાછાં લઈ લેવાં નહિ એવું મનુ ભગવાને ક્યાં કહ્યું છે અને , બાયડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે અને , બાયડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપ���ે વધતી ઓછી રાતબ નથી આપતા ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપણે વધતી ઓછી રાતબ નથી આપતા બાયડીઓ જાણે કે અમારું મન રખાય છે ને ફાયદો થાય ધણીઓનો એવો સ્મૃતિનો હેતુ છે. [૫]\nસાવિત્રી : ભગવન્ત તને રાજમહેલમાં પુરિહિતની પદવી અપાવે તો તારા શાસ્ત્રજ્ઞાનનો લાભ મહારાજને મળે, અને તે દ્વારા આખા દેશનો ઉદ્ધાર થઈ જાય.\nવંજુલ : ભગવન્તને મેં એક બે વખત એવી વિનંતિ કરેલી, પણ તેમણે કહ્યું કે રાજાના પુરોહિતને તો રાજા સાથે યુદ્ધમાં જવું પડે, તે તું જઈશ તેથી મેં વિચાર કરીને જવાબ દેવાનો બાકી રાખ્યો છે.\nકમલા : ઘેર તરવાર ઝાલવાનો અભ્યાસ કરો તો હિંમત આવવા માંડે.\nવંજુલ : તરવાર ઉઘાડી હોય તો મારાથી સામું જોવાતું નથી, ત્યાં તરવાર ઝાલવાની વાત ક્યાં કરો છો\nકમલા : આ સવારીમાં તો ઉઘાડી તરવારોવાળા ઘોડેસવારો ઘણા હશે.\nવંજુલ : એવું ટીખળ આપણાને ના ગમે. લડાઈમાં જઈને હથિયારની રમત કરવી હોય તો કરે, પણ, એ સિપાઇડાં વસ્તીમાં હથિયાર તાણી લોકોને શા સારુ બિવરાવતાં હશે.\nસાવિત્રી : જો સવરી આવી પહોંચી \nવંજુલ : ક્યાં છે હું તો હજી કોઈ માણસો આવતાં દેખતો નથી.\nકમલા : સવારીની આગળ આગળ ચાલતી સવારીની ખબર આવી પહોંચી છે. જુઓ -\nનેત્રનાં પોપચાં ખીલ્યાં, મુખના હોઠ ઉઘડ્યા,\nકી થઈ, માર્ગે ઊભા લોકની;\nકોલાહલ શમી ગયો. શાન્તિ બધે વ્યાપી ગઈ,\nસવારીના પૂર પર આશ્ચર્યને કુતૂહલ,\nકેવા વાયુ ફૂંકી રહ્યા, આવી લ્હેરો તેમની;\nપૂર ચાલે પૃથ્વી પર, લ્હેરો ચાલે મુખો પર,\nતેથી લ્હેર પરંપરા આવી પુરોગામિની. ૫૨\nકાન દો હવે તો વાજાં પણ સંભળાય છે.\nસાવિત્રી : અને, જો પણે ડંકો નિશાન આવતાં દેખાય છે.\nવંજુલ : હવે સવારી આવી એ વાત ખરી. બાકી પકવાન્નની સોરમથી પકવાન્ન આવ્યાની પ્રતીતિ આપની પેઠે મને થઈ શકે તેમ નથી. હું તો પકવાન્ન જોઉં તો જોયાનો સંતોષ થાય, ને ખાઉં તો ખાધાનો સંતોષ થાય.\nસાવિત્રી : જો, હવે સવારી આપણા બારણા આગળ આવી. તારા પકવાન્નનાં ગંધ રૂપ અને રસ એ ત્રણે પ્રત્યક્ષ થયાં. હવે, સૂંઘજેય ખરો, જોજેય ખરો, અને , ખવાય તો ખાજેય ખરો.\n[સવારી પ્રવેશ કરે છે અને ધીમે ધીમે પસાર થાય છે.]\nવંજુલ : મારાથી પકવાન્ન ન ખવાય એ અશક્ય છે. વંજુલમિશ્રની ખાવાની શક્તિ ઘાયલ થાય એવું હથિયાર મહારાજના સમસ્ત સૈન્યમાં કોઈ પાસે નથી. પણ, અહોહોહો પેલું કાળાં ઝાડનાં જંગલ જેવું શું આવે છે.\nસાવિત્રી: એ તો ઉઘાડી તરવારોવાળા ઘોડે સવારોનું લશકર આવે છે.\nવંજુલ : મારે એ નથી જોવું. હું તો જાઉં છું ઘરમાં. અંદર બેઠો બેઠો મંત્રોચ્ચાર કરીશ, એટલે તમારા બધાંનું અમંગલ દૂર થશે. એ કાળું કાળું જાય અને ધોળું ધોળું આવે ત્યારે મને બોલાવજો.\nસાવિત્રી : તું અહીં જ બેસી રહે અને આંખો મીંચી રાખ. અમે કહીએ ત્યારે ઉઘાડજે.\n[વંજુલ આંખો મીંચીને બેસી રહે છે.]\nસાવિત્રી:(કેટલીક સવારી ગયા પછી) વંજુલ આંખો ઉઘાડ. મહારાજનો હાથી આવે છે.\nવંજુલ : (આંખો ઉઘાડીને અને માર્ગ તરફ નજર કરીને.) અહો એક ભવ્ય યશ:પાલ હાથી, અને એ જ રત્નોથી ચળકતા શિખરવાળી સોનાની અંબાડી એક ભવ્ય યશ:પાલ હાથી, અને એ જ રત્નોથી ચળકતા શિખરવાળી સોનાની અંબાડી ગઈ દશેરાની સવારીમાં જોયેલાં તે આજે સવા છ મહિને પાછાં જોયાં. એ તો એનાં એ રહ્યાં, પણ, મહરાજ નવા થઈ ગયા \nસાવિત્રી : ધીમે બોલ, હાથી પાસે આવે છે.\n[પર્વતરાયનો હાથી ઉપર બેઠેલા રાઈ સાથે પસાર થાય છે.}\nકમલા : કેવું નવાઈ જેવું \nવંજુલ : મહારાજે આ તરફ જોઈ નમસ્કાર કર્યા તેથી આપને આશ્ચર્ય લાગ્યું એ તો મને નમસ્કાર કર્યા, આપને નથી કર્યા.\nકમલા : તારા સિવાય મહારાજ બીજા કોને નમસ્કાર કરે . અમને નમસ્કારથી આશ્ચર્ય નથી લાગ્યું. પણ મહારાજની મુખમુદ્રા જોઈ આશ્ચર્ય લાગ્યું.\nવંજુલ : મુખમુદ્રામાં શું આશ્ચર્ય જેવું છે\nસાવિત્રી : મહરાજની મુખમુદ્રા બદલાઈને કોના જેવી થઈ છે\nવંજુલ : પર્વતરાય મહારાજની મુખમુદ્રા હતી તે ની તે જ છે.\nસાવિત્રી: શા પરથી તને એવું લાગ્યું \nવંજુલ : એ જ મંદીલ, એ જ શિરપેચ, એ જ ઝભ્ભો, એ જ હાર, એ જ કમરબંધ, એ જ તોડો; બધું એનું એ જ છે.\nસાવિત્રી : વસ્ત્રાલંકાર જેવી બારીકાઈથી જોયા એવી બારીકીથી મુખની રેખાઓ ન જોઈ\nવંજુલ : ચામડી જેવી ચામડી, એમાં બારીકીથી જોવાનું શું માણસ કાણું કૂબડું હોય તો નિશાની યાદ રહે. પણ તે વગર તો આપ ચિત્ર ચીતરવા બેસો છો ત્યારે ગોળ મોં ને લંબગોળ મોં, અણિયાળું નાક ને સીધું નાક, લાંબી આંખ ને છલકાતી આંખ, પહોળાં પોપચાં ને ઊઘડેલા પોપચાં , કાળી ભમર ને કમાનદાર ભમર, ચોરસ કપાળ ને ઊપસેલું કપાળ, પાતળા હોઠ ને બીડેલા હોઠ; એવી એવી માથાકૂટ કરો છો, તેવું શું માણસનું મોં જોતી વેળા કરવું\nસાવિત્રી : એવી માથાકૂટ કર્યાં વગર પણ તને એમ ન લાગ્યું કે તે દિવસે એક ઘોડેસવાર પડી જવાથી તેને આપણા ઘરમાં આણી તેની સારવાર કરેલી, તેને બરાબર મળતું મહારાજનું મોં થયું છે એનું નામ રાઈ હતું.\nવંજુલ : એ માળીને મળતું મહારાજનું મોં થાય શી વાત કરો છો \nસાવિત્રી : શું થવું જોઈએ એ જુદી વાત છે અને શું થયું છે એ જુદી વાત છે. ખરેખરી રીત��, તને કંઈ મળતાપણું લાગ્યું \nવંજુલ : એ માળીને ફરી પાટાબાંધીને ખાટલા પર સુવાડો ત્યાં સુધી હું તો એને ઓળખું નહિ.\nકમલા : મને તો મહારાજનો ચહેરો આબાદ અમારા એક મિત્રના જેવો થયેલો લાગ્યો. તેમનું નામ ખબર નથી, પણ તે કેટલાક સમયથી અમારે ત્યાં આવે છે. એમના મુખ પર જે વિનીતતા, ઉદારતા અને પ્રતાપ વસે છે તેનો જ મહારાજના મુખ પર આવિર્ભાવ હતો.\nસાવિત્રી : આપણને બન્નેને જુદા જુદા ચહેરા સાથે મળતાપણું લાગે છે, ત્યારે આપણાં બન્નેની કલ્પના ખોટી હોવી જોઈએ.\nવંજુલ : મને કોઈ સાથે મળતાપણું ના લાગ્યું તે હું કેવો ડાહ્યો \nસાવિત્રી : તારા ડહાપણ વિશે શંકા છે જ નહિ. તારા ડહાપણને મહારાજના ચહેરા પરા કઈ વૃત્તિ વધારે જણાઈ – આનન્દ કે આશ્ચર્ય કે ચિન્તા \nવંજુલ : પણ, લોકો બારીએથી કે રસ્તામાંથી ‘પર્વતરાયા મહારાજકી જે’ પોકારતા હતા ત્યારે તો તે તરફ મહારાજ પ્રસન્ન દ્રષ્ટિથી જોતા હતા.\nવંજુલ : મારું ધ્યાન તો એવે વખતે ભગવન્ત મહારાજની પાછળ બેઠા બેઠા સોના રૂપાનાં ફૂલ નીચે ફેંકતા હતા તે કોના હાથમાં આવે છે તે જોવામાં જતું હતું. જુઓ, સવારી તો પૂરી થઈ ગઈ ને પડી રહેલાં ફૂલ સવારી ગયા પછી હાથમાં આવવાની મારા જેવા કોઈએ આશા રાખી હોય તો તે વ્યર્થ છે. રસ્તામાં તો કચરો જ રહ્યો છે.\nસાવિત્રી : કચરાની સોના રૂપા જેવી કિંમત કરી શકનાર કોઈ હોય તો કચરો પડ્યો ન રહે.\nવંજુલ : એવો હૈયાફૂટો કોણ હોય\nસાવિત્રી : દુનિયા કચરાની કદર કરતાં શીખશે ત્યારે જ એ પ્રશ્નનો ઉત્તર મળશે. ત્યારે જ દુનિયાને સમજાશે કે,\nકોનું આખું, કોનું હૈયું ફૂટેલું,\nકોની સાચી, કોનિ ખોટી પરીક્ષા:-\nએ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી,\nજેણે જોયો સાર નિઃસારમાંનો ૫૯\nનોકર : (નમન કરીને) શ્રીમતી ભગવન્તે કહેવડાવ્યું છે કે સવારી ઊતરતાં મહારાજ રાણીસાહેબને મળીને તરત પાછા આવી દરબારમાં પધારવાના છે. તેથી ભગવન્તને દરબાર પહેલાં ઘેર આવી જવાનો વખત નહિ મળે; અને, ભગવન્તે આજ્ઞા કરી છે કે દરબાર વખતે રાણીસાહેબ પોતાની ઇચ્છા મુજબ દરબારમાં બેસશે અથવા તો રણવાસમાં રહેશે, પણ તે વેળા રાણી સાહેબ જ્યાં હોય ત્યાં આપ તથા કમલાબેન તેમની પાસે જઈ બેસશો.\nસાવિત્રી : મહારાજે બહુ કૃપા કરી કે એ કાર્ય અમને સોંપ્યું.\nવંજુલ : ભગવન્તે મને કંઇ સંદેશો કહેવડાવ્યો છે કે\nનોકર : ના ભૂદેવ, મને કંઇ કહ્યું નથી.\nવંજુલ : ના કહ્યું હોય તોપણ મારે દરબારમાં જવું પડશે. મારા વિના તો દરબાર અધૂરો રહે.\nઅર્થ: જડ, મૂંગા, આંધળા, બહેરા, (પોપટ મ��ના વગેરે) પશુપક્ષીઓ, ઘરડા, સ્ત્રીઓ, મ્લેચ્છો, રોગી, અંગહીન (=અંગે ખોડા) એમને મંત્ર (રાજકાર્યોની સલાહ) ને સમયે દૂર કરવા.\nકારણ કે, તેઓ અપમાન પામે ત્યારે મંત્રનો ભેદ કરી દે છે. (= મંત્રની ગુપ્તતા ફોડી દે છે); પશુપક્ષીઓ પણ તેમ (કરે છે). અને, સ્ત્રીઓ વિશેષે કરી તેમ જ (કરે છે). તે માટે તેમાં (=તેમને દૂર કરવામાં)યત્નશીલ રહેવું.\nઅર્થ: શય્યાનું આસન, અલંકાર, કામ, ક્રોધ, કપટીપણું, દ્રોહભાવ અને નઠારા આચાર, (એ) મનુએ સ્ત્રીઓ માટે કલ્પ્યાં છે.\nસ્ત્રીઓને મંત્રોથી (કરવાની જાતકર્માદિ) ક્રિયા નથી એવી ધર્મ (શાસ્ત્ર)માં વ્યવસ્થિત (=મર્યાદા) છે; સ્ત્રીઓ નિરિન્દ્રિય (=ધર્મપ્રમાણ વગરની, અધર્મગજ્ઞ) અનએ અમંત્ર (મંત્ર વડે પાપ દૂર કરવા અસમર્થ છે) અને અસત્ય (જેવી અશુભ છે.)\nઅર્થ: અને જ્યાં નારીઓ પૂજય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન રહે છે; અને જ્યાં એઓ = (=નારીઓ)પૂજાતી નથી ત્યાં સર્વ ક્રિયાઓ (ધર્મક્રિયાઓ) અફળ (જાય છે.)\nજે કુલમાં સ્ત્રી સગામો શોક કરે છે તે કુલ જલદી નાશ પામે છે; જે કુલમાં એઓ શોક કરતી નથી તે કુલ સર્વદા વૃદ્ધિ પામે છે.\nઅર્થ: તેથી, સમૃદ્ધિ ઇચ્છનારા જનોએ એઓને (સ્ત્રીઓને) ભૂષણ, વસ્ત્ર અને ભોજનથી સત્કારોમાં (=હર્ષના પ્રસંગોમાં) અને ઉત્સવોમાં પૂજવી.\nઅર્થ:સંતાનની ઉત્પત્તિ, (અગ્નિહોત્ર વગેરે) ધર્મકાર્યો, સેવા, ઉત્તમ રતિ, પિત્રોનું અને પોતાનું સ્વર્ગ : (એ સર્વ) ભાર્યાઓને આધીન છે; અર્થાત્ ભાર્યાવડે મળે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/as-tribute-freedom-icon-sardar-vallabhbhai-patel-on-his-143r-042400.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:00:07Z", "digest": "sha1:U6TASTM7HCGOXV6PMHXWUNV3BSM4IICU", "length": 11811, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અનમોલ વિચારો | As a tribute to freedom icon Sardar Vallabhbhai Patel on his 143rd birth anniversary, here is Quotes, Iron Man Inspirational Quotes in Hindi. - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n51 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અનમોલ વિચારો\nલોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર આદર્શ વ્યક્તિ નહિ પરંતુ નિડર, સાહસિક અને પ્રખર વ્યક્તિ હતા જેમણે દેશને એક દોરીમાં પરોવી રાખવાના ભરપૂર પ્રયત્નો કર્યા. તેઓને તેમના મહાન કાર્યો માટે 'સરદાર'ની ઉપાધિ મળી. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહેલ વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની સફળતા પર ત્યાંની મહિલાઓએ સરદારની ઉપાધિ આપી હતી.\nઆ પણ વાંચોઃ #StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટા\nશક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે\nશક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે, વિશ્વાસ અને શક્તિ, બંને કોઈ મહાન કામ કરવા માટે જરૂરી છે.\nએવા બાળકો જે મને તેમનો સાથ આપી શકે છે, તેમની સાથે હંમેશા હું હસી-મજાક કરુ છુ. જ્યાં સુધી એક વ્યક્તિ પોતાની અંદરના બાળકને બચાવીને રાખી શકે છે ત્યાં સુધી જીવન તે અંધકારમયી છાયાથી દૂર રહી શકે છે જે વ્યક્તિના માથા પર ચિંતાની રેખાઓ છોડી જાય છે.\nમનુષ્યએ ઠંડા રહેવુ જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ\nમનુષ્યએ ઠંડા રહેવુ જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, લોખંડ ભલે ગરમ થઈ જાય પરંતુ હથોડાએ તો ઠંડા જ રહેવુ જોઈએ. નહિતર તે સ્વયં પોતાનો હાથ બાળી દેશે. કોઈ પણમ રાજ્ય પર પ્રજા ભલે ગમે તેટલી ગરમ થઈ જાય અંતમાં તો તેણે ઠંડા થવુ જ પડશે.\nઆપણે મુસીબતોથી ડરવુ ન જોઈએ\nકામ કરવામાં તો મઝા ત્યારે જ આવે છે જ્યારે તેમાં મુસીબત હોય છે. મુસીબતમાં કામ કરવુ બહાદૂરોનું કામ છે. આપણે મુસીબતોથી ડરવુ ન જોઈએ. મર્યાદાનો સાથ ન છોડવો જોઈએ. બોલતી વખતે ક્યારેય પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવુ જોઈએ. ગાળો દેવી તે તો કાયરતાની નિશાની છે.\nઆપણા દેશની માટીમાં કંઈ અનોખાપણુ છે...\nઆપણા દેશની માટીમાં કંઈક અનોખાપણુ છે ત્યારે જ તો આકરા અવરોધો છતાં હંમેશા મહાન આત્માઓનું નિવાસ સ્થાન રહ્યુ છે. ઉતાવળે ઉત્સાહી વ્યક્તિ પાસેથી મોટા પરિણામની આશા ન રાખવી જોઈએ.\nઆ પણ વાંચોઃ 'લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચો\nભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે બદલી દીધી દુનિયા...\n''જો ભગત સિંહ ના હોત તો અધુરી રહેતી આઝાદીની ગાથા''\nપાક.માં ભગતસિંહના નામનો વિવાદ, કોર્ટે સ્ટે લંબાવ્યો\nઅમદાવાદમાં આ જગ્યાએ યોજાશે CWC મિટિંગ, ગાંધી આશ્રમમાં કરશે પ્રાર્થના\n‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' દ્વારા દેશના બધા મુખ્યમંત્રીઓને એક મંચ પર લાવવાવી કોશિશ\nપાકિસ્તાનના જનક મૂળ હિંદુ હતા, જાણો મહમ્મદ અલી ઝીણા વિશેના રસપ્રદ તથ્યો\nપુણ્યતિથિ વિશેષ : એક વોટના બળે બન્યાં ‘સરદાર’\nસરદારે બેસતાં વર્ષે કરી હતી સોમનાથ જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા\nઅને વલ્લભ બની ગયાં ‘સરદાર ઑફ નેશન’\n...અને વ્યાકુળ થઈ ઉઠ્યાં સરદાર પટેલ\nfreedom fighter સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલ\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/ajab-gajab/interesting/news/frogs-married-off-in-grand-ceremony-in-karnataka-to-please-rain-gods-1560240235.html", "date_download": "2019-06-19T11:56:12Z", "digest": "sha1:KAGBLPDTQ4IMP5RBWG5HYGDPDSYJNDQL", "length": 5455, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Frogs married off in grand ceremony in Karnataka to please rain gods|કર્ણાટકમાં વરસાદ માટે ઈન્દ્રદેવને રીઝવવા દેડકા-દેડકીનાં હિન્દુ વિધિથી લગ્ન કરાયાં", "raw_content": "\nહટકે લગ્ન / કર્ણાટકમાં વરસાદ માટે ઈન્દ્રદેવને રીઝવવા દેડકા-દેડકીનાં હિન્દુ વિધિથી લગ્ન કરાયાં\nલગ્નમાં કુલ 100 મહેમાનોએ હાજરી આપી હતી\nલગ્નમાં હાજર દેડકાનું નામ 'વરુણ' અને દેડકીનું નામ 'વર્ષા' હતું\nઅજબ-ગજબ ડેસ્ક: ભારતમાં વરસાદના વધામણાં કરવા માટે અનેક પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકના ઉડ્ડપી શહેરમાં એક દેડકો અને દેડકીનાં લગ્ન કરવામાં આવ્યા છે. આ લગ્ન યોગ્ય વિધિ સાથે પંડિતની હાજરીમાં જ કરવામાં આવ્યા હતા. શનિવારે વરસાદની કાગડોળે રાહ જોતાં લોકોએ દેડકા-દેડકીના લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નનું આયોજન ઉડ્ડપી સિટિઝન ફોરમે કર્યું હતું.\nછેલ્લાં ઘણા સમયથી ઉડ્ડપીના શહેરીજનો પાણીની અછત અને ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે, દેડકા-દેડકીના લગ્ન કરાવવાથી તેઓ ઈન્દ્રદેવને વરસાદ માટે વિનંતી કરે છે. આ લગ્ન માટે બે અલગ ગામમાંથી દેડકા અને દેડકીને લાવવામાં આવ્યાં હતાં. આ લગ્નનો લ્હાવો લેવા માટે કુલ 100 મહેમાનોએ હાજરી આપી હતી.\nહિન્દુ ટ્રેડિશનથી દેડકા-દેડકીના લગ્ન થય��ં હતાં અને બંનેને તેમની સાઈઝના ટ્રેડિશનલ કપડાં પણ પહેરાવ્યા હતા. લગ્નમાં હાજર દેડકાનું નામ 'વરુણ' અને દેડકીનું નામ 'વર્ષા' હતું. લગ્ન સંપન્ન થયા બાદ દેડકા-દેડકીને હનીમૂન માટે મન્નાપલ્લા તળાવમાં મુક્ત કરવામાં આવ્યાં હતાં.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF:Angadvishti.pdf", "date_download": "2019-06-19T11:08:18Z", "digest": "sha1:4KMUCYNA7AACLAPDZLRJZ6GXCAU6GRDF", "length": 2802, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "સૂચિ:Angadvishti.pdf - વિકિસ્રોત", "raw_content": "\nપાનાં (key to પૃષ્ઠ સ્થિતિની સમજૂતિ)\n૦૧ ૦૨ ૦૩ ૦૪ ૦૫ ૦૬ ૦૭ ૦૮ ૦૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ ૬૩\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ ૦૦:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/11/04/u-turn/", "date_download": "2019-06-19T11:37:03Z", "digest": "sha1:T2EEUHDC5UYRW5ASQY55SXALYD4POFDL", "length": 25305, "nlines": 190, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો ! – રોહિત શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nચમત્કાર તો તમે પણ કરી જ શકો છો \nNovember 4th, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : રોહિત શાહ | 16 પ્રતિભાવો »\n(‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nએક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઊભો રહ્યો. એ વખતે કૅશિયર થોડે દૂર સ્ટાફના બીજા મિત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બિઝી હતો. પંદર-વીસ મિનિટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશિયર કેવો બિનજવાબદાર છે દૂરથી તેને ક���ઉન્ટર પાસે ઊભેલો આ માણસ દેખાતો હતો છતાં તેને કશી પરવા નહોતી. ડ્યૂટી-અવર્સ દરમ્યાન સ્ટાફમિત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નિયમવિરુદ્ધ હતું. પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વિચારી લીધું કે આ કૅશિયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દિવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશિયરના નામે બૅનકના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.\nતેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવિંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બેન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમિત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા, છતાં મને માત્ર પચ્ચીસ મિનિટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બેન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશિયરની બેફિકરાઈ અને બિનજવાબદારપણાને કારણી મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધૂરી મૂકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નિષ્ઠા અને સદ્ભા વ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજનિષ્ઠાને બિરદાવું છું.’\nપોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.\nએકાદ અઠવાડિયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશિયર ખૂબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બિહેવિયર નહિ કરવાની ખાતરી ઉચ્ચારી.\nગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નિયમો અને કાનૂન વિશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઊભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય ; પણ આ બધું કર્યા પછીયે કૅશિયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.\nઆવી જ એક બીજી ઘટના છે. એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ��ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’\nશોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક શબ્દો પણ.\nગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.\nકોઈ પણ વ્યક્તિને પોતાની અપ્રીસિએશન થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરૂર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ. દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સિમ્પલ લૉજિક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવિશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ.\n[કુલ પાન ૧૪૪. કિંમત રૂ.૧૦૦/- પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩, rohitshah.writer@gmail.com]\n« Previous સંત જ્ઞાનેશ્વર – અજ્ઞાત\nબિલાડીનો એક પગ.. તેનાલીરામની વાત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજગતને જોવાની મજા – એસ્થર ગ્રેહામ રેલગાડીમાં સફર કરતા એક માણસ અને તેના નાના પુત્રની પાછળની બેઠકમાં હું બેઠી હતી. પાટાની બેઉ બાજુ જે દશ્યો પસાર થતાં હતાં તેમાં એ છોકરાને ખૂબ રસ પડતો હોય એમ લાગ્યું, ને પોતે જે કાંઈ જુએ તેનું વર્ણન એ પિતાને મોઢે સતત કરતો જતો હતો. એક નિશાળના ચોગાનમાં રમતાં બાળકોની વાત એણે કરી, એક ... [વાંચો...]\nભક્તિ, જ્ઞાન અને યોગસાધનાનું ઉન્નત ગરવું શિખર સંત કવયિત્રી : ગંગાસતી – ડૉ. દલપત પઢિયાર\n(‘આનંદ ઉપવન’ સામયિકમાંથી સાભાર) ગંગાસતીનું નામ આપણા બહુજન સમાજમાં ખૂબ જ જાણીતું અને માનીતું છે. ભજનપ્રેમીઓ અને અધ્યાત્�� તેમ જ સંતસાહિત્યના અભ્યાસીઓના હ્રદયમાં તેમનું સ્થાન બહુ ઊંચું અને આદરણીય છે. ગુજરાતનાં ગામડે ગામડે તેમનાં ભજનો ઊલટથી ગવાય છે. કેટલાંક ‘વીજળીને ચમકારે મોતી રે પરોવો પાનબાઈ’, ‘મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે’, ‘શિલવંત સાધુને વારે વારે નમીએ’, ‘વચન વિવેકી જે ... [વાંચો...]\nબ્રિટિશ – અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા – રમેશ ચૌધરી\n(બ્રિટિશ અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા સંદર્ભે ‘શબ્દ સૃષ્ટિ’ ૨૦૧૫ વિશેષાંકમાં આ લેખ પ્રકાશિત થયો છે. વધુ અભ્યાસીઓ સુધી આ વાત પહોચે તે માટે ‘શબ્દસૃષ્ટિ’ના સૌજન્યથી પુન:મુદ્રણ માટે ડૉ. ચૌધરીએ રીડગુજરાતીને આ લેખ પાઠવ્યો છે. તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.) ૧. ડાયસ્પોરા એક અત્યંત સંકુલ સંજ્ઞા હોઈ તેની સાથે સૂક્ષ્માતિ-સૂક્ષ્મ અર્થ સંદર્ભો આંતર-બાહ્ય રીતે સંકળાયેલા છે. મૂળ ‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે ... [વાંચો...]\n16 પ્રતિભાવો : ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો \nસરસ્.લેખમા બન્ને દ્રશ્તાત જિવન્મા ઉપયોગેી બનેી શકે.ચમત્કાર વગર નમસ્કાર નહેી.\nનમે તે સૌને ગમે.\nઅત્યંત અસરકારક રજૂઆત, ખરેખર વાસ્તવિક જીવનમાં અમલમાં મુકવાલાયક…\nસાવ સાચું જ કહેવાયું છે , નમે તે સૌને ગમે…\nએતલેજ કહેવાયુ ચ્હે ક્ષમા વિરસ્ય ભુશનમ્\nકાણાને કાણો નવ કહિયે, કડવા લાગે વેણ\nહળવે રહીને પુછીએ ‘શેણે ખોયાં નેણ\nગુસ્સાને કાબુમાં લઈ વ્યંગ વગર કદરની ભાષા વાપરવી બહુ ઓછાને સાધ્ય હોય છે પણ વાપરી શકાયતો બંને પક્ષે મહદ અંશે સારું પરિણામ મળે છે.\nઘણી સારી વાત છે. ઉદાહરણથી સારો પ્રકાશ પાડ્યો છે. મને મારો એક સ્વાનુભવ યાદ આવે છે. અમારે ત્યાં બાથરૂમનું બારણુ બદલાવવાનુ હતુ. એને મટીરીઅલ પેટે નક્કી કરેલ કામના ૫૦% એડવાન્સમાં લીધા બાદ થોડુંક કામ કરીને તે નચિંત થઈ ગયો. તેની દુકાને કેટલીએ વાર ધક્કા ખાધા પણ ખોટા વાયદા સિવાય કામ આગળ ચાલતુ ન હતુ. આખરે એક દિવસ એની દુકાને જઈ મેં એને કહ્યું, ‘ આ લો હિસાબના બાકીના લેણા નીકળતા ૫૦%. તમને આવા નાના કામ માટે કારીગર મોકલવાનો સમય નથી મળતો. માલના પૈસા પહેલા આપી દીધા છે. બાકીના મજૂરીના લઈ લો કેમેકે તમારે માણસોને ચૂકવવાના તો હશેને જ્યારે ફુરસદ મળે ત્યારે કામ પૂરુ કરજો. મને કોઈ ઊતાવળ નથી. કદાચ સમય ના મળે તો કશો વાંધો નથી. બિચારા માણસોની મજૂરીના પૈસા શા સારું રોકવા જ્યારે ફુરસદ મળે ત્યારે કામ પૂરુ કરજો. મને કોઈ ઊતાવળ નથી. કદાચ સમય ના મળે તો કશો વાંધો નથી. બિચારા માણસોની મજૂરીના પૈસા શા સારું રોકવા\nએને પૈસા ન લીધા પણ હું ધરે પહોંચ્યો નથી ને કારીગરો ઘરે કામ પર આવી ગયા\nખરેખર … ગુસ્સો કરવા કરતા કઈક આવો ચમરત્કાર કરવો જોઇએ..\nખરેખર વાસ્તવિક જીવનમાં અમલમાં મુકવાલાયક…\nદરેક વ્યકિતએ શિખવા જેવુ જિન્દગિને સરલ બનવવાનિ સાદિ અને મફત સ્કિમ જિન્દગિને સરલ બનવવાનિ સાદિ અને મફત સ્કિમ\nપ્રેમ થિ અને સમજાવતટ થીૅ કામ સરળ બને છે\nગાંધી ગીરી. આજ કાલ આ ગાંધી ગીરી ખુબ પ્રખ્યાત થઈ ગઈ છે. માણસને સીધો કાન ન પકડાવતા ઉલટો કાન પકડાવવાથી વધુ અસર થશે. સેન્સીટીવ માણસને ખોટા વખાણથી શરમ લાગશે. સુંદર.\nવાત સાચી છે. અમે શાળામાં ભણતા હતા ત્યારે, ડેલ કાર્નેગી નું એક પુસ્તક વાંચ્યું હતું. ( How to Make Friends & win people ) જેનો ગુજરાતી અનુવાદ પણ હતો. આ પુસ્તક જીવનમાં ઉતારિયે તો અહીં દર્શાવેલા બે પ્રસંગ ની જેમ તમારા જીવનમાં રોજ ઘણા પ્રસંગો બનતા રહેશે. બંધ તમારા મિત્રો જ હશે, દુશ્મન શોધ્યો ય નહિ જડે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Aatmana_Aalap-Gujarati.pdf/%E0%AB%A7%E0%AB%AC%E0%AB%AD", "date_download": "2019-06-19T12:07:20Z", "digest": "sha1:6AMTUKOVECH55GAUBIA3WST7GSZEUH3U", "length": 5273, "nlines": 60, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૬૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે\n૧૯૪રના વરસની શરૂઆતમાં બંધ કરેલી “હરિજન' પત્રિકા મહાત્મા ગાંધીએ ફરી શરૂ કરી. ત્યાર પછી દિલ્હીમાં સ્ટેફર્ડ ક્રિસ સાથે તેમને વાટાઘાટે થઈ. વર્ધામાં મળેલી અખિલ હિંદ કાંગ્રેસની મહાસભામાં તેમણે પિતાના રાજકીય વારસદાર તરીકે જવાહરલાલ નહેરુને જાહેર કર્યા હરિજનના અંકમાં અંગ્રેજોએ ચાલ્યા જવું જોઈએએ ભાવ પ્રદ શિત કરતા મહાત્મા ગાંધીએ લેખ લખ્યા. અલાહાબાદમાં અખિલ ભારત કેંગ્રેસની સભામાં પાકિસ્તાનને સ્વીકાર કરવા અંગે રાજાએ મૂકેલ ઠરાવ ઊડી જવાથી તેમણે કાંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ સાથેના બધા સંબંધે સ્થગિત કરી નાખ્યા, કે ગ્રેસમાં કેટલાક ઉદ્દામવાદીઓ હતા તેઓ આ બનાવ પહેલાં જ સુભાષને માનતા હતા. ૧૯૩૯માં સુભાષ મદુરે આવ્યા ત્યારે “ફોરવર્ડ બ્લેક'નો સ્થાપના થઈ. તમિળનાડુના મુત્તરામલિંગમ દેવર તે પક્ષને ટેકે આપતા હતા. ૧૯૪૨ના ઑગષ્ટ મહિનાની ૮મી તારીખે અબુલકલામ આઝાદના પ્રમુખપણા હેઠળ ભરાયેલી અખિલ હિંદ કેંગ્રેસની મહાસભાની બેઠકે “અંગ્રેજે ચાલ્યા જાવ 'ને ઠરાવ. પસાર કર્યો. આ ઠરાવના પરિણામે સરકારે જુલમનો છૂટે દર મૂકી દીધો. મહાત્મા ગાંધી સાથે બધા જ નેતાઓની ધરપકડ કરીને જુદાં જુદાં સ્થળોએ તેમને પુરવામાં આવ્યા. કારોબારીના બધા જ સભ્યને પકડીને નજરકેદ રાખવામાં આવ્યા, કયા નેતાને ક્યાં\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૦૦:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/12-02-2019/98772", "date_download": "2019-06-19T11:33:44Z", "digest": "sha1:XLIQFYCLBEXAUM7BH3M7ELNA44HCLE7V", "length": 17492, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "સરકારી તંત્રથી ત્રસ્ત ૧પ થી ર૦ નાગરિકો દરરોજ આત્મ વિલોપનની ચીમકી આપે છે", "raw_content": "\nસરકારી તંત્રથી ત્રસ્ત ૧પ થી ર૦ નાગરિકો દરરોજ આત્મ વિલોપનની ચીમકી આપે છે\nમુખ્ય પ્રધાનના કાર્યાલયમાં દરરોજ નાગરીકોની અરજીના ઢગલા\nઅમદાવાદ તા. ૧ર :.. સરકારના જુદા જુદા વિભાગોમાં અટકી રહેલાં કામો, બદલીઓ, પેન્શન કે પોલીસ ફરીયાદ બાદ ઝડપી ઉકેલ જેવા પડતર પ્રશ્નો માટે આવતી અરજીઓમાં હવે અરજદારો આત્મ વિલોપનનો શસ્ત્ર તરીકે વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. પ્રજાકીય સમસ્યાઓના નિકાલ કે ઝડપી ઉકેલ માટે કામ કરતા વિભાગો માટે હવે 'આત્મવિલોપન' માથાનો દુખાવો બની ગયો છે.\nગાંધીનગરમાં મોદી સરકારના સમયથી સ્વર્ણીમ સંકુલ-૧ ખાતે મુખ્ય પ્રધાનનું સ્વાગત કાર્યાલય આવેલું છે. રાજયભરના અરજદારોએ તેમને જુદા જુદા સરકારી વિભાગોમાં પડી રહેલી મુશ્કેલીના ઉકેલ માટે સ્વાગત કાર્યાલયમાં અરજી કરેલ છે. આ કાર્યાલય અરજીઓનો અભ્યાસ કરીને જે તે વિભાગને ભલામણ કરવા ઉપરાંત અરજદારની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે જે તે અરજીને જે તે વિભાગ અને તાલુકા તેમજ જિલ્લા સ્થળે મોકલી આપે છે. વર્ષ ર૦૦૩ થી રાજય સ્વાગત ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં મહિને અંદાજે ૩૦૦૦, જેટલી જન ફરીયાદ આવે છે. જેમાં તાલુકા કક્ષાએ સૌથી વધુ અને ગ્રામ્ય કક્ષાએ ૩૦ ટકા જેટલી અરજીઓ આવે છે. આ અરજીઓના ઉકેલ માટે ગ્રામ્ય કક્ષાએ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ મહિને એક વાર યોજવાાં આવે છે, જેમાં તાલુકા કક્ષાએ દર મહિનાના ચોથા બુધવારે અને મુખ્યપ્રધાન ઓનલાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે., જેમાં ખુદ મુખ્ય પ્રધાન પોતે હાજર રહીને અરજદારની સમસ્યા અને રજૂઆત સાંભળે છે. જિલ્લા કક્ષાએ દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા કાર્યક્રમ કલેકટરની અધ્યક્ષતામાં યોજાય છે. તમામ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં જે તે વિભાગ અધિકારીઓને હાજર રાખવામાં આવે છે. જેથી જે તે વિભાગની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ લાવી શકાય. અરજીની ગંભીરતાના પગલે તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજીઓન સુનાવણી થાય છે. શહેરી વિસ્તારના લોકો તેમના પડતર પ્રશ્નોની રજુઆતની અરજી જિલ્લા કલેકટરમાં કરી શકે છ.ે\n'આત્મવિલોપન' કરી લેવાની અરજી આપનારાઓની સંખ્યામાં વધારો થયો છ.ે એકમાત્ર ગાંધીનગરના કાર્યાલયને રોજની આવી ૧પ થી ર૦ અરજીઓ મળે છ.ે લાંબા સમય સુધી સરકારી કચેરીઓના દોડા-ધકકા ખાધા પછી અરજદારો કંટાળીને સમસ્યાના ઝડપી ઉકેલ માટે આત્મવિલોપનની અરજી કરી રહ્યા છે. જેના કારણે તંત્ર દોડતું થયું છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશ���ને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nદેશમાં કરન્સી સરકયુલેશન પહોંચ્યુ રૂ. ર૦.૬પ લાખ કરોડઃ નોટબંધી પૂર્વે હતું રૂ. ૧૭.૯૭ લાખ કરોડ: દેશમાં રોકડનું સરકયુલેશન નવી ઉંચાઇએ પહોંચ્યુ છે. નોટબંધી પૂર્વ ચલણમાં રોકડ રૂ. ૧૭.૯૭ લાખ કરોડ હતી જે ૧૮ જાન્યુ. ર૦૧૯ના રોજ રૂ. ર૦.૬પ લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી ગયું છે. access_time 11:17 am IST\nઅમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST\nટીએમસી ધારાસભ્યની હત્યા મામલે આરોપી મુકુલ રોયે આગોતરા જમીન અરજી કરી :મુકુલ રોયના વકીલ શુભાશિષ દાસગુપ્તાએ કહ્યું કે આગોતરા જમીન અરજી જસ્ટિઝ જોયમાંલયો બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે તેવી આશા છે access_time 1:07 am IST\nસરહદ ઉપરના ગામડાઓમાં પાકિસ્તાનનો અંધાધુંધ ગોળીબાર access_time 3:14 pm IST\nદિલ્હીઃ હોટેલ અર્પિત પેલેસમાં ભીષણ આગમાં ૧૮ ભડથુ access_time 3:30 pm IST\nરાફેલ મામલે રાહુલનો નવો હુમલો access_time 3:12 pm IST\nપર્યાવરણ-બેટી બચાવો સંદેશ સાથે સાયકલ યાત્રાએ નિકળેલ જાવેદ અંસારી રાજકોટમાં : લાલચોકમાં ધ્વજ ફરકાવવા સંકલ્પ access_time 3:40 pm IST\nસ્થા.જૈન મોટા સંઘની ચૂંટણી જાહેરઃ મતદાન યોજાશે કે પછી બીનહરીફ\nપારડીના પુલ પાસે બાઇક સ્લીપ ���તાં શાપરના મનિષ ડઢાણીયાનું મોત access_time 10:15 am IST\nવિડીયો : કચ્છમાં યુવકને થાંભલા સાથે બાંધીને એક શખ્સ ઢોરમાર મારતો હોવાનો અને અત્યંત ખરાબ ગાળો બોલતો વિડીયો સોશ્યલ મીડીયામાં થયો વાયરલ access_time 5:21 pm IST\nઅલંગમાં રકતદાન કેમ્પ access_time 2:03 pm IST\nસ્મૃતિ ઇરાની સાંજે ભાવનગરમાં access_time 11:15 am IST\nસરકારી તંત્રથી ત્રસ્ત ૧પ થી ર૦ નાગરિકો દરરોજ આત્મ વિલોપનની ચીમકી આપે છે access_time 3:56 pm IST\nઅમદાવાદમાં રાજપથ ક્લબ ફરીવાર ચર્ચાના ચકડોળે :સૌથી મોટી વિન્ટર બમ્પર હાઉસી રદ access_time 12:58 am IST\nપંડિત દિનદયાળની પુણ્યતિથિ પર જુદા જુદા કાર્યક્રમ યોજાયા access_time 8:29 pm IST\nછેલ્લા બે વર્ષથી ૨૪ કલાક માથું હલાવ્યા કરતી હતી આ પાંચ વર્ષની છોકરી access_time 3:53 pm IST\n વાંચો રસોઈ બનાવવાના માટે સરળ ઉપયો access_time 9:18 am IST\nયુએઇમા ભારતીય મૂળના ૯૭ વર્ષીય શખ્સએ રીન્યુ કરાવ્યૂ ડ્રાઇવીંગ લાયસન્સ access_time 11:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપેપ્સીકોના પૂર્વ ceo ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી ઇન્દ્રા નુયીની CBRCમાં બોર્ડમાં નિમણુંકઃ કનેકટીકટ સ્ટેના આર્થિક વિકાસ માટે સલાહ સૂચન કરશે access_time 8:05 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાની હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડની સત્તાવાર ઘોષણાં: વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજીત કરવા હવે સાત ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા access_time 8:02 pm IST\n'' અહો આશ્ચર્યમ '' : નાગરિકો ઉપર ટેકસ નાખવામાં કોઇ વસ્તુુ બાકી ન રહેતા હવે '' વરસાદ ઉપર ટેકસ'' અમેરિકાના ન્યુજર્સીમાં ''રેઇન ટેકસ'' લદાવાની તૈયારી : ડેમોક્રેટ ગવર્નર ફિલીપ મરફીના આ નવા ગતકડાથી રિપબ્લીકન આગેવાનો તથા મધ્યમવર્ગીય પ્રજાજનો કોપાયમાન access_time 8:48 am IST\nજમૈકાના ઓલિમ્પિક રનર કેમોય કેમ્પબેલ 3000 મીટર દોડ દરમિયાન ટ્રેક પર પટકાતાં કોમામાં સરી પડયો access_time 4:58 pm IST\nઓસ્ટ્રેલિયન સિરિઝ માટે ૧૫મીએ ટીમની પસંદગી access_time 7:41 pm IST\nસચિનની કોહલી સાથે તુલના પર શેન વોર્ન બોલ્યા હું ઇન્તજાર કરીશ access_time 10:43 pm IST\nફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ access_time 7:24 pm IST\nઅક્ષય કુમારે શરૂ કરી 'સૂર્યવંશી'ની શૂટિંગ access_time 7:20 pm IST\nઅનિલ અને માધુરીની ધમાલ access_time 3:23 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/european-union", "date_download": "2019-06-19T11:08:45Z", "digest": "sha1:R7BCPJPGD7XGRHK3WLLRA6P6LKGEC4AS", "length": 5397, "nlines": 98, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest European Union News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nમરીન વિવાદઃ યૂરોપીય સંઘની ભારતને ચેતવણી\nરસેલ્સ, 20 માર્ચઃ બે ભારતીય માછીમારોની હત્યાના આરોપમાં ઘેરાયેલા ઇટલીના બે નૌસૈનિકોના કારણે ભારત અને ઇટલી વચ્ચે જારી વિવાદને લઇને ભારત દ્વારા ઇટલીના રાજદૂતને દેશ છોડીને નહીં જવાના અપાયેલા નિર્દેશને યૂરોપીય સંઘે ગેરકાયદે ગણાવ્યો છે. ગત સપ્તાહે...\nભારત-ઇટલી અંદરો અંદર કરી લે સમાધાન: યૂરોપીય સંઘ\nબ્રૂસેલ્સ, 16 માર્ચ: ભારતીય માછીમારોની હત્યાના આરોપી ઇટાલીયન મરિન્સને ભારત પરત નહી મોકલવાના ઇટ...\n'મોદીએ અપાવ્યો વિશ્વાસ, 2002 જેવા રમખાણોનું પુનરાવર્તન નહી થવા દઉં'\nનવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની યૂરોપીય દેશો સાથે સંબંધોમાં નરમ ...\nયુરોપીયન સંઘને નોબલ શાંતિ પુરસ્કાર\nઓસ્લો, 12 ઓક્ટોબર: સંકટમાં ઘેરાયેલા યુરોપીય સંઘને શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાની ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/19674-2/", "date_download": "2019-06-19T11:03:26Z", "digest": "sha1:XB3SC47U2SICX5Z6RTCQ4ENLDWHIGSYT", "length": 17424, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "ગુણોથી ભરપૂર આમળા | Gooseberry is best for health - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nશિયાળો અાવે અને બજારમાં શાકમાર્કેટમાં લારીઅો અાંબળાંથી ભરેલી દેખાવા લાગે. અા સિઝનમાં અાંબળાં બહુ અાવે છે અને ખવાય પણ બહુ છે. અઢળક લાભ અાપતા અા અાંબળાંમાંથી અલગ-અલગ વેરાઈટી બને છે.\nઅાંબળાંનો રસ પણ અેટલો જ ���ીવાય છે તો તેનું ચ્યવનપ્રાશ, મુરબ્બો, અાથેલાં અાંબળાં વગેરે પણ અલગ-અલગ રીતે ખવાય છે. અાંબળાં હળદળ અને મીઠામાં અાથીને ખાવાની પ્રથા અાપણે ત્યાં જૂની અને જાણીતી છે. અા સિઝનમાં કફનું પ્રમાણ વધતું હોવાથી અેને ઘટાડવા માટે મીઠું અને હળદર નાખીને અાંબળાં ખાવાની વર્ષો જૂની પરંપરા છે. જાેકે અે વધુ પડતા પાકીને નરમ થવા ન જાેઈઅે. અે અારોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.\nઅા અે અાૈષધિ છે જે વૃદ્વાવસ્થાને અાવતી રોકે છે અેને રસાયણ અાૈષધિ કહે છે. અાવી અાૈષધિઅોમાં અાંબળાંનું સ્થાન ટોચ પર છે. સાૈથી પહેલાં અાંબળાંનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ ચરકસંહિતામાં થયો હતો અને અે પછી તો અનેક ઋષિમુનિઅો અને યોગીઅોઅે અાંબળાંના પ્રયોગોથી કાયાકલ્પ કર્યો છે.\nઅા સિઝનમાં બને ત્યાં સુધી ફ્રેશ અને લીલાં અાંબળાંનું સેવન કરવું જાેઈઅે. અાપણા દેશમાં અાંબળાં બધે જ ઉપલબ્ધ થાય છે. જંગલોમાં તો અાંબળાંનાં ઝાડ કુદરતી રીતે ઊગે છે. અાંબળાંને સંસ્કૃતમાં અામલકી, ધાત્રીફલ, અમૃતફલ પણ કહેવાય છે. અત્યારે અાંબળાંની સિઝન ચાલી રહી છે ત્યારે બને અેટલાં વધુ લીલાં અાંબળાં ખાઈને અેના રસાયણ ગુણનો ફાયદો મેળવી લેવો જાેઈઅે. અે માટે રોજ સવારે ઊઠીને નરણા કોઠે અાંબળાંનો રસ લેવાનું સાૈથી ઉત્ત્મ છે.\nકેટલાંક લોકો અાથેલાં અાંબળાં ખાય છે. અાંબળાંને કાપા પાડીને મીઠા અને હળદરના પાણીમાં બોળીને અાથી નાખવામાં અાવે છે, અેને કારણે ફળ પોચું પડી જાય છે અને સરળતાથી ખાઈ શકાય છે. ડાયટિશિયન અેન્ડ ન્યુટ્રિશનિસ્ટ નેઇવીલ મહાદેવિયા કહે છે કે, અાંબળાંનો તાજાે રસ કાઢીને પીવો ઉત્ત્મ છે. શક્ય હોય તેટલો અા સિઝનમાં અાંબળાંનો રસ પી લેવો અને વિટામિન સી ભેગું કરી લેવું. તેમાં શિયાળામાં અાવતી લીલી હળદળ પણ ઉમેરો અને અાદુનો રસ પણ ઉમેરી શકાય. અાંબળાંની સાથે પાલકનો જ્યૂસ પણ અેડ કરી શકાય.\nવ્યક્તિની પ્રકૃતિ જાણીને તે પ્રમાણે જાે કોઈ પણ વસ્તુનું સેવન કરવામાં અાવે તો તે લાભદાયક રહે છે. ઘણી વાર પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઅોને અાંબળાંથી ડાયેરિયા થઈ જાય તેવું બને છે. તમને અાંબળાંનો રસ સદે છે કે નહીં, અે જાણવા માટે શરૂઅાત હંમેશાં અોછી માત્રાથી કરવી. સવારે બ્રશ કરીને તરત અેક ચમચી અાંબળાંના રસથી શરૂઅાત કરવી. રોજ અેક-અેક ચમચી વધારતા જવી અને વધુમાં વધુ ૨૫થી ૩૦ મિલીલિટર જેટલો અાંબળાંનો રસ લેવો. અાંબળાં અાથીને ખાવાથી અાંબળાંના પૂર્ણત: ગુણો મળ�� નથી શકતા. અાથેલાં અાંબળાં તેના રસની તોલે અાવતા નથી, પરંતુ રોજ રસ કાઢવાની માથાકૂટમાં ન પડવું હોય તો અા અાઈડિયા પણ સારો છે. અેમાં નાખવામાં અાવેલું મીઠું કફને ખોતરીને બહાર કાઢે છે. હળદરના ગુણ પણ અનેક છે. અૅન્ટિબૅક્ટેરિયલ, અૅન્ટિવાઈરલ, અૅન્ટિફંગલ-અૅન્ટિઈન્ફલેમેટરી ગુણો ધરાવતી હળદર પણ અાંબળાં સાથે ફાયદો કરે છે.\nક્યારેક અાથાવાળી ખાટી ચીજાે શિયાળામાં ખાવાને કારણે સાંધામાં દુખાવો હોય તો વધે છે. અતિશય ઠંડી પડતી હોય ત્યારે અાંબળાં ખાવા ખૂબ સારા. તે પાચન માટે જરૂરી પિત્ત પેદા કરે છે. અાંબળાં અાથવા માટે મીઠાના બદલે સિંધવનો ઉપયોગ કરો. સાવ ખાલી પેટે અાથેલાં અાંબળાં ન ખાવાં. જમ્યા પછી અથવા તો જમવાના અડધો કલાક પહેલાં અે ખાવાં.\nપિત્તપ્રકૃતિની વ્યક્તિને જાે અાંબળાંથી ડાયેરિયા થઈ જતો હોય તો તેમણે સાકરની ચાસણીમાં બોળીને સૂકવેલાં ગળ્યાં અાંબળાં કે મુરબ્બાનું સેવન કરી શકાય. રોજ અેક ચમચી મુરબ્બો લેવાથી પિત્તવાળી વ્યક્તને અાંબળાંના ફાયદા મળી શકે છે.\nસીબીએસઈના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનું ઓનલાઇન સબમિશન શરૂ\nસ્વ. પિતાની ધાર્મિક વિધિ બાદ મહેબૂબા શપથ લેશે\nમને લાગતું નથી કે મારી દીકરી મને ઓળખતી હોયઃ ધોની\nકપૂર ખાનદાનની આ કુડી જાહ્નવી સારાને આપશે ટક્કર\nબિલ્ડર, વિદ્યાર્થિની અને મહિલા સહિત ત્રણનાં અકસ્માતમાં મોતઃ અાઠને ઈજા\nતાલિમ લઇ રહેલ PSIએ યુવતી સાથે લગ્નની લાલચ આપી બાંધ્યા સંબંધો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હ���ાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\n79 વર્ષનાં રિટાયર્ડ પ્રોફેસરે આખી જિંદગીમાં…\nઅતિશય ગરમીથી તુવાલુમાં ત્વચાને બળતરા,…\nવર્ક આઉટ કરીને થાકી ચૂકેલા લોકો સિક્સ પેક…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42644", "date_download": "2019-06-19T10:51:59Z", "digest": "sha1:3I5GSM7CY4ITIXUGDSE3HEOGWHRNZSJ2", "length": 10400, "nlines": 132, "source_domain": "www.loksansar.in", "title": "રેલવેમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Gandhinagar રેલવેમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ\nરેલવેમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ\nઊ��ઝા શહેરથી દોઢ-બે કિ.મી. દૂર બનાવેલ નવીન રેલવે સ્ટેશનમાં થયેલ કૌભાંડની તપાસની માંગની સાથે-સાથે નવીન સ્ટેશને તમામ સગવડો તાત્કાલિક ઉભી નહી થાય તો આગામી ૧૭મી ફેબુ્રઆરી ૨૦૧૯ પછી રેલ રોકો આંદોલન કરવાની ચિમકી પૂર્વ ધારાસભ્યે આપી રેલવે સામે લાલ આંખ કરી છે.\nઆ સંદર્ભે ઊંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને ચિમકી આપેલ છે કે ઊંઝામાં શહેર નજીક જૂના રેલવે સ્ટેશને જરુરિયાત પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ હોવા ઉપરાંત ઊંઝાની રેલવે સ્ટેશન નહિ ખસેડવાની ઉગ્ર માંગણી અને વારંવાર રજૂઆતો છતાં ઊંઝાથી દોઢથી બે કિ.મી. મહેસાણા તરફ વગડામાં રેલવે સ્ટેશન નવીન ઉભુ કરવામાં આવેલ છે. જેમાં ૨૦૦ કરોડ કરતાં પણ વધુ નાણાનુ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરી પૂર્વ ધારાસભ્યે રેલવે સ્ટેશન માટે જમીન ગ્રહણ તેમજ બાંધકામમાં થયેલ કૌભાંડની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે.\nબીજી તરફ નવીન સ્ટેશનમાં તમામ સગવડોનો અભાવ હોવાછતાં ઉતાવળે જૂના સ્ટેશનેથી નવા સ્ટેશનમાં ખસેડવામાં આવતા હવે સગવડો માટે રેલવે સ્ટેશને માંગણીઓ શરુ થઈ છે. નવીન સ્ટેશને ખસેડવા શા માટે ઉતાવળ કરવામાં આવી તે તપાસનો મામલો બન્યો છે. નવીન રેલવે સ્ટેશને સલામતીથી લઈને અનેક પ્રશ્ને સગવડોનો અભાવ છે.\nરેલવે રિઝર્વેશન માટે નગરમાં પોસ્ટ ઓફીસે નવીન સગવડ ઉભી કરવા બાબતે પણ વારંવાર રજૂઆતો કરવા છતાં રેલવેતંત્ર તરફથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાથી ઉપરોક્ત સઘળી બાબતોએ તા.૧૭-૦૨-૨૦૧૯ સુધીમાં ઉકેલ નહિ મળે તો રેલ રોકો આંદોલન કરવાની પણ ચિમકી પૂર્વ ધારાસભ્યે આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. નવીન સ્ટેશન વગડામાં હોવાથી એકલતાનો લાભ લઈ કેટલાક મુસાફરો લુંટાયા હોવાની માહિતી પણ બહાર આવી હોવાથી મુસાફરોની સલામતીનો મામલો ગંભીર બન્યો છે. નવીન સ્ટેશને નગરજનોને બધી રીતે પ્રતિકૂળ હોવાથી રેલવેની આવકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.\nPrevious articleકોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે તૈયાર કામ નહિં કરનારને પાણીચું અપાશે\nNext articleસીબીએસઇના ધો-૧૦ના મેથ્સના પેપરમાં બે વિકલ્પ\nનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન\nસાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ\nસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારી���ર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nકમોસમી વરસાદથી ખેતરમાં પડેલી ડાંગર કોહવાઇ, એરંડાને ભારે નુકસાન\nગાંધીનગરના વાવોલમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AA%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%A8%E0%AB%80%E0%AA%B2%E0%AA%95%E0%AA%82%E0%AA%A0", "date_download": "2019-06-19T11:07:58Z", "digest": "sha1:2QEB5CENPALS2WBSM2HSUBDVC5VE5YL6", "length": 3055, "nlines": 73, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:મહિપતરામ રૂપરામ નીલકંઠ - વિકિસ્રોત", "raw_content": "\nસર્જક, સમાજ સુધારક, ચરિત્રકાર, નવલકથાકાર, શિક્ષણવિદ્દ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૩:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/government-office-work-stops-due-to-election/", "date_download": "2019-06-19T11:03:17Z", "digest": "sha1:TE43QIFTO5MZN5BHBG6PVA6YN4L5ES45", "length": 13237, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "બધા ચૂંટણીમાં વ્યસ્ત છે ૩૦ તારીખ પછી આવજો | government office work stops due to election - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nબધા ચૂંટણીમાં વ્યસ્ત છે ૩૦ તારીખ પછી આવજો\nબધા ચૂંટણીમાં વ્યસ્ત છે ૩૦ તારીખ પછી આવજો\nઅમદાવાદ: સામાન્ય રીતે સરકારી કામકાજ અર્થે સપ્તાહના બે દિવસ સોમવાર અને ગુરુવારના રોજ મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓને હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. જેના કારણે અરજદારો આ બંને િદવસ પોતાની કામગીરી અર્થે આવે તો તેમને ધરમ ધક્કા જ થાય. અરજદારોને કહેવામાં આવે છે કે બધા ચૂંટણીમાં બિઝી છે. ૩૦ તારીખ પછી આવજો.\nરવિવારના રોજ છ મનપાની ચૂંટણી સંપન્ન થયા બાદ મોટા ભાગના સરકારી કચેરીના કર્મચારીઓના સ્ટાફ મોડી રાત સુધી ફરજ પર હોવાથી સોમવારે ઉઘડતી કચેરીએ કર્મચારીઓની પાંખી હાજરીને કારણે અરજદારોને ધરમ ખક્કા થયા હતા. એટલું જ નહીં હજુ પણ સરકારી કચેરીઓ સહિત જિલ્લા પંચાયતની કચેરીઓ સુમસામ જોવા મળી રહી છે.\n૨૯મી ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગપાલિકાનું મતદાન હાથ ધરાયું છે. આ દિવસે પણ સરકારી તંત્ર ચૂંટણી કાર્યમાં રોકાયેલા હોવાથી આગામી સોમવારે પણ કામગીરી પર અસર થશે. જ્યારે ૨જી ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી હાથ ધરાઈ હોઈને ડિસેમ્બરના બીજા સપ્તાહથી સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમધમતી થશે. આરટીઓ કચેરીનો સ્ટાફ પણ ચૂંટણી કાર્યમાં રોકાયેલો હોઈને અરજદારોની લાઇસન્સ સહિતની અરજીના ઢગલા થયા છે. મત ગણતરી અને ચૂંટણી કાર્યમાં ફરજ બજાવ્યા પછીના વચ્ચેના ગેપમાં વર્ષની બાકી બચેલી રજાઓ અને વેકેશનના છેલ્લા દિવસો માણી લેવા કેટલાક કર્મીઓ રજા ઉપર છે.\nપ્રજાને રાબેતા મુજબની કામગીરી શરૂ થતાં સુધી એટલે કે ડિસેમ્બરનાં બીજાં સપ્તાહ સુધી રાહ જોવી પડશે.\nગોપાલ કૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવા વિપક્ષોની વિચારણા\nરેપનો ખોટો કેસ સહન કરનાર વ્યક્તિ બનશે ‘રેપ સર્વાઇવર’\nભાજપની કથની અને કરણીમાં ભેદ સાબિત કરે છે મોદીનું નિવેદન : માયાવતી\nકેજરીવાલનો જન્મદિવસ, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી\nરિવરફ્રન્ટ પરથી ઝંપલાવે તે પહેલાં રેસ્ક્યૂ ટીમે મહિલાને બચાવી લીધી\nસાલા એક મચ્છર મહાશક્તિ કો ભી… ઓલિમ્પિકમાંથી અમેરિકા જિકા વાઇરસના કારણે હટી જશે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://niravrjani.blogspot.com/2014/05/2014.html", "date_download": "2019-06-19T11:26:37Z", "digest": "sha1:GAPZFI2JDNK3I32JEBAYSEUP35B5ELIS", "length": 9367, "nlines": 110, "source_domain": "niravrjani.blogspot.com", "title": "Sanskritwala: મધર્સ ડે", "raw_content": "\nઆ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું.\nમમ્મી આજે તને \"મા\" કહેવાનું મન થાય છે.\nબધું જ છોડીને નાનું બાળક થઇ જવાનું મન થાય છે.\nમમ્મી , સોફો છોડીને તારા ખોળામાં બેસવાનું મન થાય છે,\nઓશીકું છોડીને તારા પગ પર માથું રાખીને સુવાનું મન થાય છે.\nમમ્મી, પંચ તારક હોટલ નું છોડીને તારા હાથોનું ખાવાનું મન થાય છે,\nચાઇનીઝ, પંજાબી છોડીને તારા હાથની શાક રોટલી ખાવાનું મન થાય છે.\nમમ્મી, ક્રિકેટ - ફૂટબોલ છોડીને તારી સાથે દોડ પકડ રમવાનું મન થાય છે,\nનોકરી છોડીને તારી જ પાસે બેસવાનું મન થાય છે.\nમમ્મી, આ ભવ્ય કહેવાતી મર્સિડીઝ માંથી બહાર નીકળી તારી આંગળી પકડી ચાલવાનું મન થાય છે,\nબી.એમ.ડબ્લ્યુ. ની સેફટી છોડી તારી આંગળી પકડી રસ્તો ક્રોસ કરવાનું મન થાય છે.\nમમ્મી, આ એ.સી. રૂમ છોડીને તારી સાથે બાલ્કનીમાં બેસવાનું મન થાય છે,\nઆ માથું પકાવતી મીટીંગ છોડી તારી સાથે કલાકો સુધી વાતો કરવાનું મન થાય છે.\nમમ્મી, આ હોલીવૂડ - બોલીવૂડ ની ફિલ્મો છોડી તારી મધુર શૈલી ની વાર્તાઓ સાંભળવાનું મન થાય છે,\nઘોન્ઘાટીયા ફિલ્મી ગીતો છોડી તારા કંઠેથી નીતરતા હાલરડાં સાંભળવાનું મન થાય છે.\nમમ્મી, છંદ - પ્રાશ વગરની કવિતા લખી આ લાગણી વ્યક્ત કરવાનું મન થાય છે,\nબસ એક વખત માટે \"પવન\" બની તારી સાડીના પાલવમાં વીંટળાઈ જવાનું મન થાય છે....\nમમ્મી, આજે તને \"મા\" કહેવાનું મન થાય છે....\nદુનિયાની તમામ માતાઓ ને સપ્રેમ અર્પણ.\nમિત્રો, આ બ્લોગ પર વિવિધ વિષયોની પોસ્ટમાં મારા પોતાના વિચારો રજુ કર્યા છે.\nઆશા રાખું કે એ તમને વાંચવા ગમશે.\n- સાથે સાથે સંસ્કૃત ભાષાને વ્યવસ્થિત સ્વરૂપે લોકો સુધી પહોચાડવા માટે આ બ્લોગ પર संस्कृतम् નામનું પેજ બનાવેલું છે.\n- સમગ્ર ગુજરાતનાં ભાષા શિક્ષકોને મુંજવતા સંસ્કૃત વિષયક પ્રશ્નોનાં સમાધાન અત્રે આપવા પ્રયાસ કર્યો છે.\n- પ્રારંભિક તબક્કામાં ધોરણ ૬ થી ૮ નાં સંસ્કૃત વિષયના દરેક યુનિટની સમજુતી માટેનાં એનિમેટેડ વિડીયો તથા તેની યુનિટ ટેસ્ટ મૂકવામાં આવી છે.\nઊઘડતાં દ્વાર અંતરનાં (83)\nગુજરાતી ભાષા નો આસ્વાદ માણો...\nનોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે... આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...\nવેદો અને ફિલ્મી ગીતો\nઆજે મેં ફિલ્મ \"Rockstar\" નું \"કુન ફાયા\" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋ��્વેદ ના \"नासदीय सूक्तम\" નું પારાય...\nઆજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢ નો પ્રથમ દિવસ... કવિ રાજ કાલીદાસ નો જન્મ દિવસ અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...\nઆ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું. મમ્મી આજે તને \"મા\" કહેવાનું મન થાય છે. બધું જ છોડીને ...\nઆજની બોધકથા. (2) આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે. એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું...\nતમે ક્યારેય \"તમને\" ચાહ્યા છે \n'અન્ય વ્યક્તિના પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ પોતાની જાતના પ્રેમમાં પડવું અઘરું છે' મને ખબર છે કે આ વાક્ય કેટલું સ્ફોટક છે કાર...\n એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...\nશ્રી સાંગાબાપા ગૌશાળા - સાવરકુંડલા\nસાવરકુંડલામાં વિજયનગર રોડપર આવેલી શ્રી સાંગાબાપા ગૌશાળા એટલે જાણે ગૌમાતા માટેનું સ્વર્ગ. શ્રી નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળ...\n વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે. આજે વાત કરવી છે એક સંસ્કૃ...\n પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું..... સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://docs.google.com/forms/d/e/1FAIpQLSeIh2L5n05E6hkYRTMs6G5MBPXkLrge636TyZXWWw3AXs8OfA/viewform", "date_download": "2019-06-19T11:50:54Z", "digest": "sha1:5IZCSFOSP6UAJ4GNSUZ2S3HTJD3ZDVVG", "length": 4410, "nlines": 74, "source_domain": "docs.google.com", "title": "Monitoring form for Distance education program", "raw_content": "\n1. મુલાકાત લેનારનું નામ *\n2. મુલાકાત લેનારનો હોદ્દો *\n3. મુલાકાત લેનારનું ઇ-મેલ આઇ.ડી\n4. મુલાકાત લેવામાં આવેલ શાળાનું નામ *\n7. શાળામાં કુલ ધોરણ *\n8. મુલાકાત દરમિયાન કયા ધોરણ અને વિષયનુંં પ્રસારણ ચાલુ હતું\n9. શાળાઓમાં ઓરડાઓ/ટીવીસેટ/ડિસની સુવિધાઓ ઉપલબ્ધ છે\n10. જો ના તો કારણ આપો *\n11. શિક્ષકો વંદે ગુજરાત ચેનલ અને તેની સાથે જોડાયેલ ધોરણ વિશે પરિચિત છે\n12.વંદે ગુજરાત ચેનલ પર 24 કલાક કાર્યક્રમોનું પ્રસારણ શરૂ છે આ સુવિધાથી વિદ્યાર્થીઓ પરિચિત છે\n13. શાળાના વિદ્યાર્થીઓને નિયમિત રીતે કાર્યક્રમો દર્શાવવામાં આવે છે\n14. જો ના તો કારણ આપો *\n15. વિદ્યાર્થીઓ ઘરે જઇ વંદે ગુજરાત ચેનલ ટીવી પર જુએ છે\n16. જો હા, તો શુ વધુ ગમે છે\n17. કયા ધોરણ અને વિષયના પાઠ તમને વધુ ઉપયોગી અને રસપ્રદ જણાયા\n18. પ્રસારિત થતા પાઠમાં તમને ગમે, જરૂરી હોય તેવી યોગ્ય ���્રયુક્તિનો ઉપયોગ થાય છે\n19. જો હા તો કઇ કઇ પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે\n20. શાળા દ્વારા કયા સમયમાં કાર્યક્રમો દર્શાવવામાં આવે છે\n21. પ્રસારિત કાર્યક્રમોનો સમય 30 મિનિટનો યોગ્ય છે\n22. જો ના, તો તમારા મતે કેટલો સમય રાખવો જોઇએ\n23. શાળાકક્ષાએ દૂરવર્તી શિક્ષણ દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમોની નોંધ રાખતું રજિસ્ટર નિભાવવામાં આવે છે\n24. જો ના, તો કારણ આપો *\n25. શાળામાં કયા શિક્ષક/આચાર્યશ્રીની પોતાની સૂઝ અને રસથી દૂરવર્તી કાર્યક્રમ જોવાય છે તે શિક્ષક/આચાર્યશ્રીનું નામ અને વિગત *\n26. ચેનલ નં 5 થી 8માં પ્રસારિત કરવામાં આવતુંં વિષયવસ્તુ વિદ્યાર્થીઓને અસરકારક લાગે છે\n27. જો ના, તો અસરકારક બનાવવાનાં આપનાં મંતવ્યો જણાવો *\n28. ચેનલ પર પ્રસારિત થતાં કાર્યક્રમો આપની જરૂરિયાત અને રસ મુજબ છે\n29. કાર્યક્રમોની ગુણવત્તા વધારવા માટેનાં આપનાં સૂચનો જણાવો. *\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Angadvishti.pdf/%E0%AB%A8", "date_download": "2019-06-19T11:02:46Z", "digest": "sha1:LBLYO7KDZHRQXOMQWIWZM773DCOW445J", "length": 4866, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Angadvishti.pdf/૨ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nદુહો. નિર્મળ નજર નિશ્ચળ કરી, ચાતુર નર ચિત્ત ચહાય; પ્રીછ્યો અંગદ પેર પ્રિય, પ્રીતે પ્રણમ્યો પાય. રાજ મુને શી આગન્યા, હુકમ ચડાવું શીશ; વાત તમારા મનતણી, ધારી મેં જગદીશ.\nકાવ્ય છંદ. અંગદકું કહે રામ, કામ કરનેકું જાઓ; રાવનસેં કર બાત, વિષ્ટિ કર બેગે આઓ. જ્યૌં બાઢે નહિ બેર, પેર ઐસી તુમ કીજે; રાજ કરો ગઢલંક, સીત લછમનકું દીજે. તકસિર બકસિર તોય, કોય નહિ બેર હમારે; ઐસી કર લે આજ, ચિત્ત જ્યોં ચાહ તુમારે.\nછપય. નતરુ ચઢે કપિરાજ, લાજ લોપે ગઢ ભેલે; જહં સુખસેજા ઠામ, ગામમેં બંદર ખેલે; બંશ વિપ્રકો તંન, મનસુ રાઢ ન સાંધે, નતરુ હર સબ જોર, ચોર કર પલમેં બાંધે. પુનિ રાવનકું રીઝાવ લ્યો, કહો સીત દેવે સહી; સામળ કહે ઐસી બાતમેં, રોષ દોષ દેવે નહીં.\nદુહા. અં-કહે અંગદ કર જોરકે, નિર્ગુનસો કહા નેહ; કહા અગર ખર કાકકું, જૈસા ઊખર મેહ. રામ-સ્વભાવ યહ સત બાતકો, અકલ બડીકો અંક; રામ કહે આપનો પ્રિછે, બડા ન કાઢે બંક.\nછપય. કહા કપૂત કું ધંન, મન કહા મૂરખા સંગા; કહા કાકકું કનક, કહા ગર્દભકું ગંગા; કહા ખરકું અગર, કહા નિર્ગુનસોં નેહા; કહા સુત્તકી સેવ, કહા ગરુની બિન ગેહા. પુનિ કહા બહેરેશું ગાન, કહા ચોરસોં ચાતરી; કહા રાવનસું રીઝબન, જૈસા દેવ ઐસી પાતરી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42646", "date_download": "2019-06-19T11:14:07Z", "digest": "sha1:EW5DGASCO454ISW3Z4GMJCJ6ULXX2OEU", "length": 10095, "nlines": 132, "source_domain": "www.loksansar.in", "title": "પતંગ-દોરીથી રંગાયેલ આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં, એ જોજો : સીએમ રૂપાણી - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Gandhinagar પતંગ-દોરીથી રંગાયેલ આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં, એ જોજો : સીએમ રૂપાણી\nપતંગ-દોરીથી રંગાયેલ આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં, એ જોજો : સીએમ રૂપાણી\nઉત્તરાયણનું પર્વ આવે એટલે એક તરફ પતંગ રસિયાઓ, વેપારીઓ પોતાની મોજ માટે ધાર દાર દોરીઓ અને અવનવા પતંગો તુક્કલોની ખરીદ વેચાણમાં વ્યસ્ત થઇ જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક જીવદયા પ્રેમીઓ પણ આ ઉત્તરાયણના પર્વે ખૂબ જ વ્યસ્ત થઇ ગયા છે. ઉત્તરાયણ પર્વે પક્ષી પ્રેમીઓ, જીવદયાના સમર્થનન માટેની ઝૂંબેશ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.\nપતંગ દોરીથી પક્ષીઓ ઘાયલ ના થાય તેમજ એમને યોગ્ય સારવાર મળી રહે એ માટે વન વિભાગ પણ લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરે છે. આ વર્ષે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અમદાવાદ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વન વિભાગે યોજેલા કરુણા અભિયાન નામના કાર્યક્રમમાં ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ હાજરી આપી. ૧૧ જાન્યુઆરી, શુક્રવારની સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને ઉપસ્થિત રહી વાઇલ્ડ લાઇફ કેર સેેન્ટરમાં આવતા ઘવાય���લા પક્ષીઓ, એમની સારવાર, ઓપરેશન રુમ્સની મુલાકાત લીધી.\nવન વિભાગના આ કેમ્પસમાં વૃક્ષા રોપણ પણ થયું. ત્યાર બાદ મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વને પર્વનો આપણે આનંદ માણીએ પરંતુ સાથે પતંગ-દોરીથી રંગાયેલું આ આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં એ પણ ધ્યાન રાખવું જોઇએ. ચાઇનીઝ બનાવટની દોરીઓ, સળગતી તુકક્લો, ઇજા થાય એવા ફટાકડાથી લોકોએ દુર રહેવું જોઇએ. ઉત્તરાયણના ઉત્સવની સાથે જ ઘવાયેલા પક્ષીઓને યોગ્ય સેન્ટરમાં સારવાર મળી રહે તો જ આપણી કરુણા સાર્થક થઇ કહેવાય.\nકરુણા અભિયાનના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીની સાથે વન ખાતાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, મેયર બિજલબેન તેમજ પશુ-પક્ષીઓ પ્રત્યે સંવેદના ધરાવતા સ્વયં સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.\nPrevious articleસીબીએસઇના ધો-૧૦ના મેથ્સના પેપરમાં બે વિકલ્પ\nNext articleગુજરાતને વધુ સમય આપવા રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં અહી આવી શકે : અમિત ચાવડા\nનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન\nસાત કામદારના મોત કેસમાં ડભોઇની દર્શન હોટલ સીલ\nસમગ્ર સૌરાષ્ટ-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઅમદાવાદ RTO કચેરીમાં સોફ્‌ટવેરમાં ચેડાં કરી બોગસ લાયસન્સ બનાવાયા\nકાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં, સ્વામી મહિલાને લઇને ફરાર થતાં પત્ર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/16-03-2019/27898", "date_download": "2019-06-19T11:27:36Z", "digest": "sha1:2EPNJCTX4OGAVQYEBQK5WB2KXMN42Q2R", "length": 12799, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "450 દિવસથી આ શખ્સ માત્ર ચિકન ખાઈ રહ્યો છે", "raw_content": "\n450 દિવસથી આ શખ્સ માત્ર ચિકન ખાઈ રહ્યો છે\nનવી દિલ્હી: લોકો કોઈ પણ વસ્તુને લઈને જયારે પાગલ બની જાય છે ત્યારે તે બીજું કશું પણ વિચારતા નથી આજકાલ સોશિયલ મીડિયા પર આ વાતની ખુબજ ચર્ચા થઇ રહી છે જેમાં એક શખ્સ ચિકનનો એટલો બધો દીવાનો થયો છે કે તેને 450 દિવસ��ી ચિકન સિવાય કશું ખાધું જ નથી દરરોજ તે ચિકન સાથે પોતાનો ફોટો શેર કરે છે. આ શખ્સને 11 હજારથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે અત્યારસુધીમાં તેને 1 લાખ 37 હજારનું ચિકન ખાઈ લીધું હોવાની માહિતી મળી રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nતળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST\nદેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST\nગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST\nરાસાયણીક કચરો ફેંકવાથી સેંકડો લોકો બીમારઃ ૧૧૧ સ્કૂલો બંધ access_time 3:37 pm IST\nટાયર ઉત્પાદકો ઉપર દેશભરમાં જીએસટીના દરોડા access_time 11:26 am IST\nકોલ કરી જણાવ્યૂઃ બીજેપીએ મારું નામ મતદાર યાદીમાંથીી હટાવ્યુઃ વિજય ગોયલ access_time 12:00 am IST\nહોટલ ઈમ્પીરીયલ પેલેસ વાળા વિમલભાઈ શેઠ અરિહંત શરણ પામ્યાઃ રાત્રે અંતિમયાત્રા access_time 3:41 pm IST\n૧.૭૫ લાખ ચાના કપ અને ૨૩૦ કિલો પ્લાસ્ટિક જપ્ત access_time 3:48 pm IST\nઆગામી ૬ એપ્રિલે વૈદેહી એન્ટરપ્રાઇઝ દ્વારા હેમુ ગઢવી હોલમાં નાટય પ્રયોગ 'સમુદ્ર મંથન' access_time 3:37 pm IST\nઉપલેટા-ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ લાલબાપુ જુનાગઢના પૂ. કાશ્મીરીબાપુની મુલાકાતે access_time 11:43 am IST\nજામનગરથી રીવાબાએ ચૂંટણી લડવાના આપ્યા સંકેત :કહ્યું ઉમેદવારી માટે કહેશે તો પાર્ટીના વિશ્વાસ પર ખરી ઉતરીશ. access_time 12:22 am IST\nકોટડાસાંગાણી : ડુંગળી વાવેતરના દાખલા મેળવવા ખેડૂતોને ધરમધક્કા access_time 11:39 am IST\nહિંમતનગર પોલીટેકનીક કોલેજ નજીક હોસ્ટેલમાંપબજી ગેમ રમતા સાત વિદ્યાર્થીઓની અટકાયત access_time 7:16 pm IST\nવડોદરામાં ગંદા પાણીની સમસ્‍યા સામે કોંગ્રેસનો આક્રોશઃ પાલિકા કચેરીઅે ઢોલ-નગારા વગાડીને રેલી access_time 4:33 pm IST\nકુલ ૨૬ લોકસભા ઉમેદવાર અંગે સૂચનો લેવાનું કામ પૂર્ણ access_time 9:22 pm IST\nહવે પપ્પાઓ પણ સંતાનોને બ્રેસ્ટફીડ કરાવી શકશે access_time 3:46 pm IST\nગ્વાદર બંદરગાહ અને અન્ય પરિયોજનાઓનું નિર્માણ કરતા પાક પર ચીનનું રૂ. ૬૮૯૬૩ કરોડનુ લેણુઃ યુએસ જનરલ access_time 11:02 pm IST\nઅફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહીમાં 50થી વધૂ આતંકવાદીઓના મોત access_time 6:54 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''કોહન સ્કોલર્સ'': યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆએ ૨૦૧૯ની સાલ માટે જાહેર કરેલી સ્કોલર્સની યાદીમાં સ્થાન મેળવતા સુશ્રી સોના ડઢાણીયા, તથા શ્રી ક્રિશ્ના પટેલ access_time 8:49 pm IST\n\"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા\" : અમેરિકાના કેલિફોર્નિયામાં \" બદ્રિકાશ્રમ \" ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 8:34 am IST\nઅમેરિકાના સાઉથ કોરીનમાં લૂંટના ઇરાદે વધુ એક ગુજરાતી યુવાન પર ફાયરિંગ access_time 9:05 pm IST\nઇન્ડિયન વેલ્સની સેમિફાઇનલમાં નડાલ-ફેડરર આમને સામને access_time 5:05 pm IST\nકેનેડા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા મોન્ટી દેસાઈ access_time 5:04 pm IST\nતીરંદાજી: એકેડમીના ખેલાડીઓએ મધ્યપ્રદેશને અપાવ્યું સુવર્ણ પદક access_time 5:04 pm IST\nહોલીવુડની સૌથી હોરર ફિલ્મ યુટ્યુબ પર મળશે જોવા.... access_time 4:55 pm IST\nરણબીર કપૂર સાથે બદલો લેવા માટે સલમાન ખાને બનાવ્યો માસ્ટર પ્લાન access_time 4:39 pm IST\nગીના ગ્રાન્ટના સાથે આનો પ્રચાર કરતી નજરે પડશે યા���ી ગૌતમ access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/16-03-2019/105843", "date_download": "2019-06-19T11:31:57Z", "digest": "sha1:62ZVYJ3K56SPLGGCKCRVBFSPCRK4ZJB7", "length": 15840, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ધોરાજીના ઝાંઝમેરમાં મકાનમાંથી ૧૪ર બોટલ દારૂ ઝડપાયો", "raw_content": "\nધોરાજીના ઝાંઝમેરમાં મકાનમાંથી ૧૪ર બોટલ દારૂ ઝડપાયો\nઉપલેટા, તા. ૧૬ : ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા તથા પી.એસ.આઇ. એચ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ધોરાજી વિસ્તારમાં હતા તે દરમ્યાન હકીકતના આધારે ઝાંઝમેર ગામે રહેતા કિરણબેન વિપુલ પુનિત, જોન્ટી રવજીભાઇ બગડા વાળાના કબજા ભોગવટા વાળા મકાનમાં ઇંગ્લીશ દારૂ અંગે રેઇડ કરતા જેમાં ધવલ રસીકભાઇ ચૌધરી ઉ.વ.૧૯ રહે. ડુમીયાણી તા. ઉપલેટા, નિલેશ રાજેશભાઇ પરમાર ઉ.વ.ર૦ રહે. ખાટલી તા.જામકંડોરણા, કિરણબેન વિપુ વી. પુનીત વિ. જોન્ટી રવજીભાઇ બગડા રહે. ઝાંઝમેર તા. ધોરાજી વાળા પાસેથી વિવિધ બાન્ડનો ઇંગ્લીશ દારૂ (૧) કેસીનોસ પ્રાઇડ વ્હીસ્કી ૯પ બોટલ કિંમત રૂપિયા ર૮પ૦૦ (ર) પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી ૧ર બોટલ કિંમત રૂ. ૩૬૦૦ (૩) મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી બોટલ નંગ ૩પ કિંમત રૂપિયા ૧૦પ૦૦ કુલ બોટલ ૧૪ર કુલ કિંમત રૂપિયા ૪ર૬૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો.\nઆ કાર્યવાહીમાં પીઆઇ એમ.એન. રાણા, પીએસઆઇ એચ.એ. જાડેજા, એએસઆઇ જશુબેન સિંધલ, પદમાબન વાઘેલા, હેડ કોન્સ. રમેશભાઇ બોદર, અનીલભાઇ ગુજરાતી, પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, ડ્રા.પો. કોન્સ. ભીખુભાઇ ગોહી સહિતના જોડાયા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાય�� દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nઆજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST\nરાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ થવો અયોગ્ય :નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ access_time 12:51 am IST\nછોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેઁશવાડી ગામે ઘટના : સેન્ટરીંગ અને મિક્સર મશીનનો સામાન ભરીને જતી વખતે અને શ્રમજીવીઓ ને લઈ જતો ટેમ્પો પલ્ટી માર્યો :એક શ્રમજીવી મહીલા ઘટના સ્થળે નું મોત નિપજયું : અન્ય 6 મજૂરો ઘાયલ : 4 મજૂરો ને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી માં ખસેડાયા: 2 મજૂરો ને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહયા છે access_time 2:10 pm IST\nસ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં સ્થાન મેળવ્યું ૪ વર્ષની આ બાળકીએ, IQ ૧૪૦ access_time 3:39 pm IST\nકર્ણાટકના લિંગાયત સમુદાયની પ્રથમ મહિલા જગદગુરૂ માતે મહાદેવીનુ નિધન access_time 12:00 am IST\nઆગામી ૬ એપ્રિલે વૈદેહી એન્ટરપ્રાઇઝ દ્વારા હેમુ ગઢવી હોલમાં નાટય પ્રયોગ 'સમુદ્ર મંથન' access_time 3:37 pm IST\nધોળકીયા સ્કૂલનું ફીનુ માળખુ જાહેરઃ ૫ કરોડથી વધુ ફી પરત કરવા નિર્ધારણ સમિતિનો આદેશ access_time 3:45 pm IST\nસંસ્થા દ્વારા ફંડફાળો લેવાતો નથી : નામ નોંધણી શરૂ access_time 3:39 pm IST\nરાજ્ય પુરસ્કાર મેળવનાર તથા શ્રેષ્ઠ ખરી કમાઇ કરનારનું કરાશે સન્માન access_time 11:44 am IST\nબાબરામાં રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવરની ગતિવિ��ીથી લતાવાસીઓમાં નારાજગી access_time 11:42 am IST\nચલાલા ગાયત્રી પરિવાર દ્વારા વિધવા બહેનોનેસાડી વિતરણ કરાયુ access_time 10:23 am IST\nસુરત: ઉત્રાણ રેલવે ગરનાળા નજીક ઝૂંપડીમાં સૂતી આંઠ વર્ષીય બહેનનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ access_time 6:34 pm IST\nરિલીફ રોડ પર મોબાઇલ માર્કેટમાં પ્રચંડ આગ લાગી : ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ access_time 8:41 am IST\nગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક :હાર્દિકનો કથિત વીડિયો પોસ્ટ :ભાજપ પ્રવક્તા બગ્ગાએ સ્ક્રિન શોટ ટ્વિટ કરીને રાહુલ ગાંધીને પૂછ્યો સવાલ access_time 11:51 pm IST\nધૂળેટી : આવો રમીએ પ્રાકૃતિક રંગોથી ધૂળેટી access_time 10:04 am IST\nસ્વાસ્થ્યવર્ધક દહીંનો કરો આવી રીતે અવનવો ઉપયોગ access_time 10:04 am IST\nઓસ્ટ્રેલીયન સાંસદે ન્યુઝીલેન્ડ હુમલા પર વંશીય ટીપ્પણી કરતા આલોચના access_time 11:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા\" : અમેરિકાના કેલિફોર્નિયામાં \" બદ્રિકાશ્રમ \" ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 8:34 am IST\n''કોહન સ્કોલર્સ'': યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆએ ૨૦૧૯ની સાલ માટે જાહેર કરેલી સ્કોલર્સની યાદીમાં સ્થાન મેળવતા સુશ્રી સોના ડઢાણીયા, તથા શ્રી ક્રિશ્ના પટેલ access_time 8:49 pm IST\n''ગાંધી ફોર ટેકસાસ'': યુ.એસ.માં ટેકસાસના ૧૦મા ડીસ્ટ્રીકટમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી કમ્પેન શરૂ કરતા ઇન્ડિયન અમેરિકન ડો.પ્રિતેશ ગાંધી access_time 8:51 pm IST\nપોતાનો ત્રીજો વર્લ્ડ કપ રમીને વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેશે દ.આફ્રિકી ખેલાડી જિન પોલ access_time 5:05 pm IST\nમુંબઈની સિનિયર સિલેકશન કમીટીના અજીત અગરકર, નિલેશ કુલકર્ણી સહિતનાએ રાજીનામુ ધરી દીધુ access_time 3:44 pm IST\nકેનેડા ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા મોન્ટી દેસાઈ access_time 5:04 pm IST\nહોલીવુડની સૌથી હોરર ફિલ્મ યુટ્યુબ પર મળશે જોવા.... access_time 4:55 pm IST\nસ્વામી વિવેકાનંદની બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા છે આશુતોષ રાણા access_time 4:56 pm IST\nફરાહ ખાનએ ગીતા કપૂરને આપી બીજી તક.... access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/winrar-windows-7/", "date_download": "2019-06-19T12:42:55Z", "digest": "sha1:ZPNFQG7PCVROAISUBCF27VCSNUYE6AZ2", "length": 3333, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો WinRAR Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nWinRAR Windows 7 - સૌથી વધુ જાણીતા કમ્પ્રેશન ફોર્મેટ્સ માટે સપોર્ટ સાથે ડેટા આર્કાઇવ કરવા માટેનો એક પ્રોગ્રામ. ઉપયોગિતા ઑપરેટિંગ સિસ્ટમ એક્સપ્લોરરમાં સંકલિત થાય છે, કોઈપણ કદની ફાઇલોને પૅક કરી શકે છે અને મલ્ટિવોલ્યુમ અને એન્ક્રિપ્ટ કરેલા આર્કાઇવ્સ બનાવવા સક્ષમ છે.\nએપ્લિકેશનમાં તેના પોતાના ફાઇલ મેનેજર, પૂર્વાવલોકન મોડ્યુલ, રિપોર્ટિંગ અને અસ્થાયી ફોલ્ડરમાં માહિતી કાઢવા શામેલ છે. યુટિલિટી કમ્પ્યુટરના હાર્ડવેર સંસાધનોનો ઉપયોગ કરે છે જ્યારે મોટા ડેટાને કમ્પ્રેશન અને ડિકમ્પ્રેસ કરતી વખતે, વપરાશકર્તા પ્રોફાઇલ્સ લોડ કરવામાં સહાય કરે છે, કમાન્ડ લાઇન દ્વારા સંચાલિત થાય છે અને દેખાવને કસ્ટમાઇઝ કરવા. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ WinRAR સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: RAR LAB\nWinRAR નવી પૂર્ણ સંસ્કરણ (Full) 2019\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/ajab-gajab/interesting/news/periscope-glasses-specially-for-people-with-short-height-1560151726.html", "date_download": "2019-06-19T11:21:56Z", "digest": "sha1:EM7OU2CA3LKTFXZF7AX64QNPIO6IULYG", "length": 4524, "nlines": 107, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Periscope glasses specially for people with short height|ઠીંગણા લોકો માટેના ‘પેરિસ્કોપ ગ્લાસીસ’, ભીડમાં પણ દૂરથી કાર્યક્રમને નિહાળી શકાશે", "raw_content": "\nઇનોવેશન / ઠીંગણા લોકો માટેના ‘પેરિસ્કોપ ગ્લાસીસ’, ભીડમાં પણ દૂરથી કાર્યક્રમને નિહાળી શકાશે\nકંપનીએ આ પેરિસ્કોપ ગ્લાસીસને ‘વન ફુટ ટોલર’ નામ આપ્યું\nઅજબ-ગજબ ડેસ્ક: ઓછી હાઈટવાળા લોકોને મોટેભાગે કોઈ કાર્યક્રમ હોય ત્યારે જોવામાં તકલીફ પડતી હોય છે. કારણકે, જો આગળ કોઈ ઊંચી વ્યક્તિ આવી ગઈ તો તેમને કંઈ જોવા મળતું નથી. આ સમસ્યાના ઉપાય માટે ઇંગ્લેન્ડની એક કંપનીએ ‘પેરિસ્કોપ ગ્લાસીસ’ બનાવ્યા છે. ‘ડોમિનિક વિલકોક્સ’ નામની કંપનીએ આ પેરિસ્કોપ ગ્લાસીસને ‘વન ફુટ ટોલર’ નામ આપ્યું છે. આ ચશ્માંની મદદથી ભીડમાં પણ ઓછી હાઈટવાળી વ્યક્તિ કોઈ લાંબા વ્યક્તિની પેલે પારનું પણ જોઈ શકશે.\n‘વન ફુટ ટોલર’ પેરિસ્કોપ ગ્લાસીસને 45 ડિગ્રી એન્ગલ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં મિરરવાળી એક્રેલિકની શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચશ્માંની મદદથી વ્યક્તિ છેલ્લે ઊભી રહીને પણ કોઈપણ કાર્યક્રમ આરામથી જોઈ શકશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8B:%E0%AA%98", "date_download": "2019-06-19T11:59:49Z", "digest": "sha1:QTBN7B7QEAR5CJOOQEABZ6IL5ULKDC4G", "length": 2278, "nlines": 55, "source_domain": "gu.wikisource.org", "title": "સુભાષિતો:ઘ - વિકિસ્રોત", "raw_content": "\nઘેલી માથે બેડલું મરકટ કોટે હાર\nજુગારી પાસે નાણું ટકે કેટલી વાર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૨:૦૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bapanivato.abjibapanichhatedi.org/bhag1/varta-211/", "date_download": "2019-06-19T11:14:41Z", "digest": "sha1:XJF65FLF6ESLFBYXOAKPALFBQCMQ2TBF", "length": 25359, "nlines": 622, "source_domain": "bapanivato.abjibapanichhatedi.org", "title": "Abjibapashri Ni Vato | Varta 211 - Abjibapashri Ni Vato", "raw_content": "\nભાદરવા સુદ-૧૧ને રોજ સવારે બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો છત્રીએ દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરીને બાપાશ્રી છત્રીના ઓટા ઉપર વિરાજ્યા.\nતે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ડાંગરવામાં શ્રીજી મહારાજ પધાર્યા હતા, ત્યાં જતનબાએ પોણો સો માણસની રસોઈ કરી, તે શ્રીજી મહારાજે ચાર સંતને જમાડી દીધી; અને જીવા ખાચરની હજાર મનુષ્યની રસોઈ એક સચ્ચિદાનંદ સ્વામી જમી ગયા, તે પરભાવનાને જમાડયા. એવા મોટા સંત મળે ને તેમને જમાડે તે મહારાજ ને મુક્ત જમી જાય; માટે હરકોઈ અભ્યાગત એને અન્ન આપવું; કેમ જે તેમાં મોટા મુક્ત આવ્યા હોય તો તે જમે તો બહુ ફળ થાય. બુધેજમાં શ્રીજી મહારાજે ખોડાભાઈની મા પાસે રોટલો માગ્યો, પણ આપ્યો નહિ તે એને બહુ ખોટ આવી.\n“અને જેતલપુરમાં કોઠાના ઊગમણા દરવાજા પાસે વાવ છે ત્યાં એક વડ છે તે વડ તળે શ્રીજી મહારાજ વનમાંથી આવતાં બેઠા હતા, ત્યાં ગંગામા આવીને કહેવા લાગ્યાં જે, ‘બાવા જમવા ચાલો.’ ત્યારે મહારાજે ચરિત્ર કર્યું જે, ‘અમે તો ચાલીને ક્યાંય જતા નથી.’ ત્યારે ગંગામાએ કહ્યું જે, ‘અહીં શી રીતે આવ્યા’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા સેવક લાવ્યા’, ત્યારે તેમણે કહ્યું જે, ‘સેવક ક્યાં છે’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા સેવક લાવ્યા’, ત્યારે તેમણે કહ્યું જે, ‘સેવક ક્યાં છે તમે એકલા છો ને તમે એકલા છો ને’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા સેવકો અદૃશ્ય છે, તે તમે દેખી શકો નહિ.’ ત્યારે ગંગામાએ જાણ્યું જે આ નાનું બાળક છે તે હઠ કરે છે, પણ ભૂખે મરશે; એમ જાણીને મહારાજને તેડીને લઈ ગયાં.\n“પછી ઓસરીમાં ઉતારીને શોળે થઈને જમવાનું કાઢી લાવ્યાં ને કહ્યું જે, ‘બાવા, જમો.’ ત્યારે મહારાજ બોલ્યા જે, હું તો દિશાએ ગયો નથી ને દાતણે કર્યું નથી ��ે નાહ્યો પણ નથી.’ ત્યારે ગંગામાએ કહ્યું જે, ‘જાઓ, દિશાએ જઈને તળાવમાં નાહી આવો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘જેને જમાડવા હોય તે લઈ જાય તો જઈએ, પણ તે વિના જવું પડતું નથી.’ ત્યારે ગંગામા કહે જે, ‘રોજ કોણ લઈ જાય છે’ પછી મહારાજ બોલ્યા જે, ‘જેને જમાડવાની ગરજ હોય તે લઈ જાય.’ પછી ગંગામાએ જાણ્યું જે આ તો ગાંડા છે તે એનાં મા-બાપે કાઢી મેલ્યા છે, પણ હવે ક્યાં જશે\n“એમ જાણીને તેડીને એક કોરે દિશાએ બેસાર્યા અને હાથે પાણી લેવાનું કહ્યું ત્યારે કહ્યું જે, ‘તમારે ગરજ હોય તો ધુઓ.’ પછી ગંગામાએ ધોયા ને દાતણ પણ પોતાને હાથે કરાવ્યું ને પછી નવરાવીને વસ્ત્ર પણ પોતે પહેરાવ્યાં અને ઉપાડીને ઓસરીમાં લઈ જઈને બેસાર્યા ને કહ્યું જે, ‘જમો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘અમારી સેવા કરવાની ગરજ હોય તો જમાડો.’ પછી પોતાના હાથે કોળિયા લઈને જમાડયા, એવી સેવા કરી તો બહુ લાભ મળ્યો; કેમ જે સાક્ષાત્ ભગવાનની સેવા થઈ. અને જો એવાં ચરિત્ર જોઈને સેવા ન કરી હોત તો બહુ ખોટ જાત. અને મહારાજે પણ એવી સેવાથી પ્રસન્ન થઈને પોતાની મૂર્તિમાં તેમની વૃત્તિ ખેંચી લીધી, તેથી તેમને મહારાજ સાથે હેત થઈ ગયું. તે મહારાજ ક્યાંઈક આઘા-પાછા જાય ત્યારે શોધી કાઢીને પોતાને ઘેર લાવે, એમ પંદર દિવસ થયા.\n“એવામાં રામાનંદ સ્વામી અમદાવાદમાં હીરાચંદ ચોકસીને ઘેર આવ્યા હતા, તેમણે ખબર મોકલી જે, ‘અમે અહીં આવ્યા છીએ ને બે દિવસ રહેવું છે માટે દર્શને આવવું હોય તો આવી જજો.’ પછી ગંગામાએ જાણ્યું જે હું દર્શને જઈશ ત્યારે આ બ્રહ્મચારી ક્યાંઈક જતા રહેશે, એમ જાણી ઘરમાં પૂરી તાળું દઈને અમદાવાદ ગયાં. ત્યાં શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન કરીને કહ્યું જે, ‘મારે ઘેર એક બ્રહ્મચારી આવ્યા છે, તેમને ઘરમાં પૂરીને આવી છું, તે જો હું રાત રહું તો મૂંઝાય, માટે મેં આપનાં દર્શન કર્યાં ને હવે રજા માગું છું.’ ત્યારે શ્રીરામાનંદ સ્વામીએ કહ્યું જે, ‘જાઓ, એ બ્રહ્મચારીની સેવા કરજો; બહુ મોટા છે.’\n“પછી તે જેતલપુર આવ્યાં ને તાળું ઉઘાડીને ઘરમાં જુએ તો મહારાજ ન મળે. પછી ગામમાં ફરીને સર્વેને પૂછી જોયું જે, ‘બ્રહ્મચારી દેખ્યા’ ત્યારે લોકોએ કહ્યું જે, ‘કોઈએ દેખ્યા નથી.’ પછી જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે ગઢડે ગયાં, ત્યારે મહારાજ ઊઠીને કોટે વળગી પડયા ને કહ્યું જે, ‘આ અમારી મા આવ્યાં. જેમ મા સેવા કરે તેમ અમારી સેવા જેતલપુરમાં એમણે કરી હતી, માટે આ અમારાં મા છે; એમને સર્વે મા કહીને બોલાવજો.’ એટલો બધો લાભ ગંગામાને મળ્યો. પછી તે મહારાજની રસોઈ સદાય કરતાં ને મહારાજ ગામોગામ વિચરતા ત્યાં પણ ભેળાં જાય. તે માર્ગમાં અડવાણે પગે શોળે રહીને માથે સગડી મૂકીને માર્ગમાં રસોઈ થતી આવે એમ ચાલતાં, એવી સેવા કરી.\n“તેમને એક દિવસે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમે અમને કેવા જાણો છો’ ત્યારે તેમણે કહ્યું જે, ‘તમે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છો ને શ્રી રામાનંદ સ્વામી પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા; તેના તે તમો છો, પણ શ્રી રામાનંદ સ્વામી ને શ્રીકૃષ્ણ ને તમે જુદા નથી; એક જ છો.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘મેર મૂંડી, માથે સગડી ઉપાડીને માથાની ટાલ તો બાળી મૂકી, તોપણ ઓળખ્યા નહિ. અમે તો શ્રીકૃષ્ણથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ, એથી પર વાસુદેવ બ્રહ્મ, એથી પર મૂળઅક્ષરના મુક્ત, ને એથી પર મૂળઅક્ષર, અને એથી પર તો શ્રી રામાનંદ સ્વામી અમારા મુક્ત હતા; અને અમે તો એવા અનંત મુક્તના સ્વામી છીએ, ને શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. અમે એક જ ભગવાન છીએ, પણ અમારી કોઈ જોડ નથી ને અમારા જેવો કોઈ થાય તેમ નથી.’ એમ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું.\n“માટે ભગવાન ને ભગવાનના મુક્તની સેવા જેવું સાધન નથી. પણ ભગવાનની ને સંતની સેવા કરવી તેમાં વિવેક રાખવો. આપણા સંત હૈદરાબાદ ગયા હતા, તે હરિભક્તે રસોઈ કરાવીને જમાડયા ને ધોતિયાં ઓઢાડયાં, અને વૈરાગીને પણ મોતૈયા જમાડીને ધોતિયાં ઓઢાડયાં, એમ ન કરવું; વાપરવામાં પણ વિવેક રાખવો. આપણું તન, મન, ધન છે તેના ધણી સ્વામિનારાયણ છે, તે સત્સંગ વિના બીજે ન વપરાય. સત્સંગમાં પણ ધર્મ વિનાના ને ધર્મવાળા હોય તેમને ઓળખીને ધર્મવાળાની સેવા કરવી અને સમાગમ પણ ઓળખીને કરવો. કોઈ દ્રવ્યના યારી હોય તેની તો કોઈ પ્રકારે સેવા કરવી નહિ, કેમ જે એ તો સ્વામિનારાયણનો છે જ નહિ; તેથી તેની કરેલી સેવા શ્રીજી મહારાજને પહોંચે નહિ; માટે સેવા કરવામાં પણ વિવેક રાખવો.\n“ભગવાનની વાર્તા કરવામાં પણ જેવી સભા તેવી વાત કરવી, પણ જે સમજવા માટે પૂછે તેને તો બરાબર કહેવું. કદાપિ તેમાં કોઈક ન સમજે ને કચવાય તે ભલે, પણ બરાબર કહેવું; કેમ જે મહારાજનો મહિમા ઓછો કહીએ તો મહારાજના ગુનેગાર થઈએ અને બીજા સંત કચવાય તેથી મહારાજ કચવાય તો મહારાજનો અપરાધ થાય; માટે મહારાજને ઓછો ન કહેવા.”\nએટલી વાત કરીને પછી સર્વેને મળ્યા ને આશીર્વાદ આપીને મંદિરમાં પધાર્યા. પછી બીજે દિવસે સ્વામી આદિ ભુજ થઈને અમદાવાદ પધાર્યા. II ૨૧૧ II\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/09/09/female-condition/", "date_download": "2019-06-19T11:48:07Z", "digest": "sha1:3SQT73YXEUGCBEY4335SWSFSSSBKKZXM", "length": 29910, "nlines": 154, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અબળાઓની અવદશા – પ્રવીણચંદ્ર પરમાર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅબળાઓની અવદશા – પ્રવીણચંદ્ર પરમાર\nSeptember 9th, 2016 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : | 7 પ્રતિભાવો »\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણચંદ્ર લક્ષ્મીદાસ પરમારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો laxmisons@hotmail.com પર સંપર્ક કરી શકો છો.)\nઅમે બે મિત્રો એક વખત આ દુનિયા દુઃખથી ભરેલી છે, તે વિષય ઉપર ચર્ચા કરતા હતા. તેમાં મારા મિત્રે એક ઘટસ્ફોટ કર્યો કે, “મારી દ્રષ્ટિએ આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર કોઈ પુરુષ જ હોવો જોઈએ.”\nઆવી વિચિત્ર અને કદી નહિ વિચારેલી વાત સાંભળી મારાથી જોરમાં હસી પડાયુ અને અંતરસ પણ આવી ગયો. જરા સ્વસ્થ થયા બાદ ગુસ્સો કરીને મેં તેને ખખડાવ્યો કે, “અલ્યા દોસ્ત, તારી બુદ્ધિ તો કંઈ બહેર મારી નથી ગઈ ને આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર કોઈ પુરુષ કે સ્ત્રી નથી, પણ નિરંજન નિરાકાર અદ્રશ્ય શક્તિએ તે બનાવેલું છે અને તે જ શક્તિ સમસ્ત દુનિયા ચલાવે પણ છે એમ આપણા શાસ્ત્રો કહે છે, અને તે વાત જ સત્ય છે એમ બધા માને છે. તારા જેવા પ્રાધ્યાપકે આવી અણસમજુ વાત કરતા શરમાવું જોઈ. બે વાર વિચાર કરીને બોલવું જોઈએ. સમજ્યો આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર કોઈ પુરુષ કે સ્ત્રી નથી, પણ નિરંજન નિરાકાર અદ્રશ્ય શક્તિએ તે બનાવેલું છે અને તે જ શક્તિ સમસ્ત દુનિયા ચલાવે પણ છે એમ આપણા શાસ્ત્રો કહે છે, અને તે વાત જ સત્ય છે એમ બધા માને છે. તારા જેવા પ્રાધ્યાપકે આવી અણસમજુ વાત કરતા શરમાવું જોઈ. બે વાર વિચાર કરીને બોલવું જોઈએ. સમજ્યો\n“જુઓ મુરબ્બી, મેં આ વાત અનેક વાર વિચારેલી છે. તમે પહેલા મારી વાત સાંભળો અને તે પછી તમારો અભિપ્રાય આપજો.” એમ કહીને તેણે બોલવાનું ચાલુ કર્યું,\nસમગ્ર પૃથ્વી પર તમે જોશો તો જણાશે કે સરેરાશ સ્ત્રીઓ કરતા પુરુષોની ઊંચાઈ વધારે જ હોય છે. સિંહ (પુરુષ)ને રૂઆબદાર કેશવાળી, મોરને નયનરમ્ય પીંછાવાળી કળા, કૂકડાને રંગબેરંગી પીંછા અને પાછી કલગી જુદી… તમે જોઈ શકશો કે સિંહણને, ઢેલને, મરઘીને (સ્ત્રીલિંગ)ને આવો કુદરતી શણગાર કુદરતે આપેલો નથી. વધુમાં મનુષ્ય સ્ત્રીને અપવિત્રતાનો ત્રાસ સહન કરવાનું આપ્યું છે તેવું પુરુષને કશું નથી, પુરુષને સદાનો પવિત્ર રાખ્યો છે. તેથી તમે આ દ્રષ્ટિએ બધું જોશો તો મારી વાત સાચી લાગશે… કારણ કે બધા જ કાયદા સ્ત્રીની વિરુદ્ધ અને પુરુષની ફેવરમાં બનાવેલા છે. મોટે ભાગે પૃથ્વી પર તો પુરુષનું જ રાજ ચાલતું હોય છે. તેમાં અમુક દેશોમાં તો સ્ત્રીઓની હાલત જનાવર કરતા પણ બદતર છે. કે જ્યાં એક નાનકડી ભૂલને માટે સ્ત્રીને સજામાં મોત છે જ્યારે તેવી જ ભૂલ માટે ત્યાંના પુરુષને કોઈ સજા નથી… હવે કુદરતનો જરા વધુ અન્યાયનો કરિશ્મા જોઈએ કે દરેક ધર્મવાળા ગાજી વગાડીને કહેતા ફરે છે કે આ દુનિયામાં દરેક લેણદેણનો હિસાબ ચૂકતે કરવો જ પડે છે. તે સિવાય બીજો કોઈ આરો ઓવારો નથી. તો સવાલ એ પેદા થાય છે કે, એક ઘરમાંથી એક કન્યાને (પરણીને) સાસરે લઈ આવવામાં આવે તેનું લેણદેણ ચૂકતે થાય છે કે કેમ કદી નહિ. એટલે કે આ ઋણ કદી પણ ચૂકતે થઈ શકતું જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો આમાં પણ કુદરતે પુરુષોનો પક્ષ લઈને સ્ત્રીઓને જ અન્યાય કરેલો છે. આ વિશ્વવ્યાપી અન્યાયને જરા વધારે વિસ્તારથી વિચારીએ તો, એક માબાપ ઘણા જ પ્રેમથી પુત્રીને ઉછેરે છે. કહેવાય છે કે પુત્ર કરતાં એક પુત્રી જ પોતાના પિતા અત્યારે કયા સંજોગો અને મનોવેદનામાંથીપસાર થઈ રહ્યા છે તે આંતરિક સૂઝથી સમજી જાય છે. પછી ભલે તે પિતા મોઢું હસતા રાખતા દેખાતા કેમ નહિ હોય કદી નહિ. એટલે કે આ ઋણ કદી પણ ચૂકતે થઈ શકતું જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો આમાં પણ કુદરતે પુરુષોનો પક્ષ લઈને સ્ત્રીઓને જ અન્યાય કરેલો છે. આ વિશ્વવ્યાપી અન્યાયને જરા વધારે વિસ્તારથી વિચારીએ તો, એક માબાપ ઘણા જ પ્રેમથી પુત્રીને ઉછેરે છે. કહેવાય છે કે પુત્ર કરતાં એક પુત્રી જ પોતાના પિતા અત્યારે કયા સંજોગો અને મનોવેદનામાંથીપસાર થઈ રહ્યા છે તે આંતરિક સૂઝથી સમજી જાય છે. પછી ભલે તે પિતા મોઢું હસતા રાખતા દેખાતા કેમ નહિ હોય તે પછી આગળ વધીએ તો તે પુત્રી પુરુષોએ બનાવેલા કાયદાને કારણે પોતાના વહાલસોયા માવતરને મૂકીને જિંદગીમાં જેને કદી જોયેલા નહિ તેવા સાસરાપક્ષમાં જાય છે, કે જ્યાં બધું જ નવેસરથી શીખવાનું હોય છે. અને કોઈક ઠેકાણે જો પોતાના પિતા ગરીબ હોવાને કારણે દહેજના પૈસા ન આપ��� શકે ત્યારે આત્મહત્યા પણ કરવી પડે છે.\nએ વાતને જરા બાજુએ મૂકીએ તો પણ પુરુષપ્રધાન આ આખી દુનિયામાં દરેક રીતે સ્ત્રીને જ દુઃખનો ભોગવટો કરવો પડતો હોય છે, તે જુઓ કે :\nપતિ મરણ પામે કે તુરત જ તેના કપાળનો ચાંદલો જબરજસ્તીથી ભૂંસી નાંખવામાં આવે. હાથમાં પહેરેલી કાચની બાંગડીઓ તુરત જ કાઢી નાંખવામાં આવે, સફેદ કપડાં જ પહેરવા પડે. કોઈ પણ સાથે હસવાનું બોલવાનું બંધ, કોઈ પણ માંગલિક પ્રસંગોમાં ભાગ લઈ શકાય નહિ. પહેરેલા દાગીના ઉતારી લેવામાં આવે તે સાથે કોઈ પણ પ્રકારનો શૃંગાર પણ બંધ. બાકીનું જીવન, આજીવન કારાવાસ સમાન બની રહે, સાથે સાથે જીવનભર માટે ફાઈનાન્સના પ્રોબ્લેમ ઊભા થઈ જાય તે તો જુદા. અને ઘરમાં ક્ષણે ક્ષણે અપમાન સહન કરવાનું આવે તે જૂદું…\nહવે સવાલ એ આવે છે કે એક સ્ત્રીનો પતિ કોઈ કારણથી મૃત્યુ પામ્યો. દાખલા તરીકે, દેશની સરહદ બચાવતા શહીદ થયા અથવા ધરતીકંપમાં મૃત્યુ થયું. અથવા પાણીમાં ડૂબતા કોઈને બચાવવા જતા અથવા અકસ્માત અથવા કોઈ મોટા રોગથી યા આતંકવાદમાં કે આવા બીજા કોઈ કારણે મૃત્યુ થયું તો તેમાં તેની બૈરીનો શું દોષ જાણે કે તેણીએ કોઈ મહાન ગુનો કર્યો હોઈ તેમ ક્ષણે ક્ષણે કડવા ઘૂંટડાઓ આખી જિંદગી પીવા પડે. કોઈ પુરુષની બૈરી મૃત્યુ પામે ત્યારે તે પુરુષે આવું કશું જ ભોગવવું પડતું નથી એ હકીકત છે.\nઆ મુસીબતો આજના જમાનાની છે પરંતુ વરસો પહેલાથી સ્ત્રીઓ દુઃખી થતી આવી છે. તેમાં સતી થવાનો વિચિત્ર રિવાજ હતો કે જેમાં મૃત પતિના શબ સાથે બળી જવું પડતું હતું. જોકે એક વાત ચોક્કસ છે કે હજુ સુધી કોઈ પણ પુરુષે પોતાની મૃત પત્ની સાથે આ પ્રયત્ન કર્યો નથી. આ વાત નજીકના ભૂતકાળની થઈ પરંતુ તેથી આગળ પાંચસો વરસ પહેલા વિધર્મીઓનું લશ્કર આપણા રાજ્યો જીતી લેતું ત્યારે તેમનાથી પોતાની પવિત્રતા બચાવવા હિંદુ સ્ત્રીઓ સ્વેચ્છાએ સામૂહિક રીતે બળી મરતી જેને ‘જૌહર’ કહેવામાં આવતું હતું. ઈતિહસ આ બાબતની સાક્ષી પૂરે છે.\nહવે આગળ વાંચો અને વિચારો:\nકોઈ એક સ્ત્રી કે જેનો પતિ મૃત્યુ પામેલો હોય, તેના નામની આગળ ટૂંકમાં ગં.સ્વ. (એટલે કે ગંગા સ્વરૂપ) લખવામાં આવે છે. મારો વાંધો એ છે કે કોઈ પુરુષની પત્ની મૃત્યુ પામેલી હોય તો તેના નામની આગળ કેમ કંઈ લખવામાં આવતું નથી કેવી રીતે જાણી શકાય કે તેની પત્ની છે કે નથી કેવી રીતે જાણી શકાય કે તેની પત્ની છે કે નથી ખરેખર તો પુરુષ માટેના કાયદા જુદા અને સ્ત્રી માટેના જુદા તેનું આ પરિણામ છે. બાકી મને તો હજુ જાણવામાં નથી આવ્યું કે આ શબ્દ ક્યાંથી આવ્યો છે અને ક્યારથી વપરાવા લાગ્યો છે\nએક વાત ચોક્કસ છે કે તે સ્ત્રીના પતિએ જો બીજા લગ્ન કર્યા હોય, ગૃહત્યાગ કર્યો હોય અથવા સંન્યાસ ગ્રહણ કર્યો હોય તો ગં.સ્વ. લખાતું નથી. પ્રિય વાચકો, એ એક હકીકત છે કે આપણી ગુજરાતી ભાષાના લખાણમાં જ આ શબ્દ વપરાતો જોવા મળે છે. બીજી કોઈ ભાષામાં તે જોવા મળતો નથી. દા.ત. હિંદી, મરાઠી, બંગાલી, મદ્રાસી, ઉર્દૂ, પંજાબી કે બીજી કોઈ જ ભાષામાં તે લખાતું જોવા મળતું નથી. ભારત દેશમાં થોડીક વિધવા સ્ત્રીઓ વિશ્વવિખ્યાત બની છે. તેના નામની સાથે ગંગા સ્વરૂપ લખવામાં આવતું નથી. દાખલા તરીકે, ગં.સ્વ. ઈંદિરા ગાંધી, ગં.સ્વ. સોનિયા ગાંધી, ગં.સ્વ. લીલાવતી લાલબહાદુર શાસ્ત્રી, ગં.સ્વ. મહારાણી લક્ષ્મીબાઈ. ગંગા સ્વરૂપ લખવાથી માલૂમ પડે કે સ્ત્રીનો પતિ હયાત નથી. આપણા ધર્મમાં પવિત્રતાની દ્રષ્ટિએ ગંગા નદીનું નામ સર્વશ્રેષ્ઠ છે જ એટલે કે વિધવા સ્ત્રી ગંગા નદી જેટલી પવિત્ર છે, એમ કહેવાનો આશાય હોઈ શકે છે. તો તે સાથે એક બીજી વાત પણ દરેકે જાણવા જેવી છે કે મહાભારતની કથામાં લખેલું છે કે ગંગાનદી સાથે શાંતનુ રાજાનું લગ્ન થયું હતું તેમાં તેમને આઠ પુત્રો થયા હતા. તેમાંના સાત પુત્રોને ગંગાજીએ પોતાના પ્રવાહમાં પોતે જ વહાવી દીધા હતા. જેમાનો છેલ્લો આઠમો પુત્ર શાંતનુરાજાની વિનંતીને કારણે બચ્યો હતો કે જે પાછળથી ગંગાપુત્ર ભીષ્મ પિતામહ તરીકે વિખ્યાત થયા. હવે આટલી વાત જાણ્યા બાદ મારો સવાલ એ છે કે આપણે લોકો એક વિધવા સ્ત્રીના નામની સાથે ગંગા સ્વરૂપ શબ્દ વાપરીએ છીએ તે યોગ્ય છે કે કેમ\nહવે અંતમાં એ પ્રશ્ન આવે કે ગંગા સ્વરૂપ લખાય તેમાં બગડી શું ગયું તો તે અંગે કહી શકાય કે બીજા માણસોને તો કંઈ ફરક નથી પડતો, પણ જે વિધવા માટે લખાય તેને આ વાંચતા જ માનસિક રીતે વ્યગ્રતા થતી હોય શકે કે: “મારો ધણી તો મરી ગયો છે. તેથી હું સક્ષમ નથી ન્યૂન છું, પરાધીન છું.” એમ વિચારી મન ખિન્‍ન બની જાય તો તે અંગે કહી શકાય કે બીજા માણસોને તો કંઈ ફરક નથી પડતો, પણ જે વિધવા માટે લખાય તેને આ વાંચતા જ માનસિક રીતે વ્યગ્રતા થતી હોય શકે કે: “મારો ધણી તો મરી ગયો છે. તેથી હું સક્ષમ નથી ન્યૂન છું, પરાધીન છું.” એમ વિચારી મન ખિન્‍ન બની જાય મારી દ્રષ્ટિએ ગંગા સ્વરૂપને બદલે શ્રીમતી શબ્દ લખવો જોઈએ કે જેથી તે વિધવાને પતિ મરી ગયો હોવાનો ખેદ નહિ થાય અને એવી લાગણી થશે કે હું એક અબળાની અવદશા જેવી નથી પણ એક સ્વમાન અને ગણનાપાત્ર વ્યક્તિ છું. જેવી કે દેશની બીજી મહાન સ્ત્રીઓ છે.\n« Previous ખાવું છે પણ વાવવું નથી.. – વિજય શાહ\nએક પુત્રનો પત્ર-માને – આશા વીરેન્દ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપંખીજગતનો પોલીસ : કાળો કોશી – પ્રકાશચન્દ્ર કા. સોલંકી ‘પ્રણય’\nપોલીસદાદાનું નામ પડતાં જ ખાખી વર્દીધારી મજબૂત શરીર, ભરાવદાર ચહેરો અને મોટી મોટી મૂછો ધરાવતી એક મનુષ્યાકૃતિનું દૃશ્ય આપણા મન-મસ્તિકપટ પર ખડું થાય તે સ્વાભાવિક છે. પરંતુ આપણે અહીં આપણા રક્ષક એટલે કે માનવજાતના પોલીસમેનની નહીં, પણ પંખીજગતના પોલીસમેનની વાત કરવાના છીએ. તમને થશે કે પંખીઓનો તો વળી પોલીસ હોતો હશે પરંતુ વ્હાલા વાચકમિત્રો સૃષ્ટિના સર્જક-જગતનિયંતા ઇશ્વરે નોખી ... [વાંચો...]\nગણિતવિહાર (ભાગ-2) – બંસીધર શુક્લ\nઅશક્ય કોયડો ગણિતના આ કોયડામાં સસલા અને કાચબાની પરંપરાગત દોડમાં સિદ્ધાંત પ્રમાણે સસલું કદી કાચબાને આંબી શકે નહિ. કોયડો : સસલાનો વેગ કાચબા કરતાં 10 ગણો છે. એટલે ન્યાય ખાતર દોડમાં કાચબાને એક કિલોમીટર આગળ રાખીને બંનેને એક સાથે દોડ ચાલુ કરવાનું કહેવામાં આવે છે. હવે કહો, સસલું કેટલા અંતરે કાચબાને વટાવી જશે સસલું કદી કાચબાને આંબી શકશે નહિ. તે ... [વાંચો...]\nઆંસુથી લખાયેલી નવલકથા – વંદના શાંતુઈન્દુ\nમીની તાળાબંધીમાં પુરાયેલો દેશ નામે અફઘાનિસ્તાન. વિશ્વ આખામાં જે બિનલાદેન અને તાલિબાનોના કરતૂતોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે તે દેશ અફઘાનિસ્તાન (હિન્દુ પુરાણો પ્રમાણે ત્યારનું ‘ગાંધાર’ અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીનો પિતૃદેશ ‘ગાંધાર’ – તે જ આજનું અફઘાનિસ્તાન.) જ્યારે વિચારોની તાળાબંધીમાં પુરાય છે ત્યારે ત્યાંના વિચારશીલો હચમચી જાય છે. વિચારોનું વાવાઝોડું ખેંચી જાય છે શબ્દના દેશમાં અને રચાય છે ‘A ... [વાંચો...]\n7 પ્રતિભાવો : અબળાઓની અવદશા – પ્રવીણચંદ્ર પરમાર\nસાંંમાજીક્-સાસારીક્ નિતિ નિયમો કે બન્ધનો કેવા એકપક્ષી અને સપુઋણ અન્યાય કર્તા. સ્ત્રિવર્ગને જન્મતા જ દુધ પિતીથિ માડિને અન્તે જીવતા જીવત સતી આ તમામ ક્ષેત્રે આધીપત્ય હમેશા પુરુવર્ગનુ જ રહ્યુ આ તમામ ક્ષેત્રે આધીપત્ય હમેશા પુરુવર્ગનુ જ રહ્યુ મોસાળમા જમવાનુ અને મા પિરસનારી મોસાળમા જમવાનુ અને મા પિરસનારી જ્યારે અહી તો પુરુશજાતિએ જાતે જ પિરસવાનુ પછી કસર શા માટે કરવાનિ જ્યારે અહી તો પુરુશજાતિએ જાતે જ પિરસવાનુ પછ�� કસર શા માટે કરવાનિ આ શુ કુદરત કે વિશ્વપિતાનિ અવળચન્ડાઈ ભરેલિ રચના કે બિજુ કાઈ \nઆપણો સમાજ ઘેટાઓનું ટોળું છે, ગાડરીઓ પ્રવાહ છે. મગજ દોડવાનું નહિ, કહેવાતા ધર્મના કહેવાતા લોકોને અનુસરવાનું. જે સ્ત્રી માતા છે, જે બહેન છે, દીકરી છે, પત્ની છે, તેની તો પુરુષને ક્યાં કદર જ છે. સ્ત્રી અને પુરુષ બંને સંસાર રથ ના પૈડાં છે. બંને જરૂરી છે. બંને નું મહત્વ સરખું જ છે. સ્ત્રીઓ ને અન્યાય કરવામાં આપણે માણસાઈ પણ ભૂલી જઇયે છીએ. આજની 21 મી સદીમાં આવું નથી. સમજ બદલાઈ છે. ચોક્કસ પરિવર્તન આવ્યું છે. હજી પણ વધારે જાગૃતિ ની જરૂર છે. નારી બળાત્કાર, નારી દમન, વગેરે ઘણું ઘણું સુધારવાનું બાકી છે. ભગવાન આપણને સદબુદ્ધિ આપે ધર્મ જડતા જેમ ઓછી થશે તેમ સુધારો થશે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/16-05-2019/114148", "date_download": "2019-06-19T11:25:49Z", "digest": "sha1:Q6YCGNQT5CELRXC2I7UCZIPZNO27OST6", "length": 5283, "nlines": 11, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર\nશાપરની શકિતમાન કંપનીના કર્મચારીના અકસ્માત મૃત્યુના કેસમાં ૬૩ લાખનું વળતર\nરાજકોટ તા.૧૫: શાપર નજીક આવેલ પ્રખ્યાત શકિતમાન કંપનીના કર્મચારીના વાહન અકસ્માત મૃત્યુના કેસમાં રૂ.૬૩,૦૪,૭૬૦નું જંગી વળતર મંજુર કરવાનો ટ્રીબ્યુનલને હુકમ કર્યો હતો.\nઆ અંગેની હકીકત એવી છે કે, ગઇ તા.૧૫-૦૩-૨૦૧૩ના રોજ રીબડા નજીક ગાડી નં. GJ-13Y-9537 માં પંચર પડેલ હોય જેની મદદ માટે ગુજરનાર રાજેશભાઇ દેવશંકરભાઇ ભટ્ટ રહે. રાજકોટ સંદીપભાઇ સુભાષભાઇ પાટીલ રહે. મહારાષ્ટ્ર ઉપરોકત ત્રણેય વ્યકિત શકિતમાન કંપનીમાં કામ કરતા હોય તેઓ કાર નં. GJ-03 AR-7937 લઇને રસ્તાની સાઇડમાં સીગ્નલ ચાલુ રાખી પાર્ક કરેલ હોય ત્યારે અકસ્માતમાં સંડોવાયેલ મહાસાગર ટ્રાવેલ્સની બસ નં. GJ-11X-616 ના ચાલકે ના ચાલકે પોતાની હવાલાવાળી બસને ખુબ જ પુરઝડપે, બેફીકરાઇથી, ગફલતભરી રીતે તેમજ ટ્રાફીકના નિયમોનું ઉલ્લધંન કરી ચલાવીને બંન્ને વાહનોને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જેલ. જેમા ઉપરોકત ત્રણેય કર્મચારીને ગંબીર ઇજાઓ થવાથી મૃત્યુ થયેલ.\nઆ કામે ગુજરનારના વારસાદારોએ અકસ્માત વળતર અંગેનો કેસ રાજકોટ ટ્રીબ્યુનલમાં દાખલ કરેલ. ઉપરોકત કર્મચારીના કેસોમાં વકીલશ્રી કલ્પેશ કે.વાઘેલા તથા રવિન્દ્ર ડી.ગોહેલે કર્મચારી શકિતમાન કંપનીમાં કામ કરતા હોય તથા હાલની મોંઘવારી તેમજ ગુજરનારના વારસો ગુજરનારની આવક ઉપર નિર્ભર હોય અને કંપનીના પગાર પત્રક રજુ કરતા ઉપરાંત સુપ્રિમ કોર્ટના લેટેસ્ટ જજમેન્ટ રજુ કરતા ટ્રીબ્યુનલ સમક્ષ કેસ ચાલી જતા અરજદાર વકીલની ઉપરોકત દલીલો ધ્યાને લઇ રાજકોટ ટ્રીબ્યુનલએ ગુજરનાર સંદીપભાઇ, સુભાષભાઇ પાટીલના કેસ રૂ.૧૫,૪૫૦૦ ગુજરનાર જયરામ બચ્ચાનંદ મોર્યના કેસમાં રૂ.૧૫,૫૦,૦૦૦ તથા ગુજરનાર રાજેશ દેવશંકરભાઇ ભટ્ટના કેસમાં રૂ.૯,૯૯,૦૦૦ કેસ દાખલ થયાની તારીખથી ૬ વર્ષના ૯ ટકાઙ્ગના વ્યાજ સાથે વિમા કંપનીને ચુકવવા હુકમ કરેલ.\nઆમ, ઉપરોકત ત્રણેય ગુજરનારના અકસ્માતના કલેઇમ કેસમાં કુલ મળી રૂ.૪૦,૯૪૦૦૦ના ૬ વર્ષના ૯ ટકાના વ્યાજ સાથે કુલ મળીને રૂ.૬૩,૦૪,૭૬૦ (ત્રેસઠ લાખ ચાર હજાર સાતસો સાંઇઠ) રૂપીયા મંજુર કરવામાં આવેલ હતો.\nઆ કામમાં અરજદારો વતી રાજકોટ ના અકસ્માત વળતર અંગેના કલેઇમ કેસના જાણીતા વકીલ શ્રી કલ્પેશ કે.વાઘેલા, રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ જે.ગોહીલ, ભાવીન આર.પટેલ, કુલદીપ ધનેશા, રોકાયેલ હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/sensex-down-further-early-trade-nifty-slips-as-well-042284.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:53:00Z", "digest": "sha1:U4YJCDQJ3SLLTWXKFHMY33I5AD3C42MY", "length": 10741, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "શેર બજારમાં સતત ઘટાડો, સેન્સેક્સ 300 પોઇન્ટ ગગડ્યો | Sensex down further in early trade Nifty Slips as well - Gujarati Oneindia", "raw_content": "\nપૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n9 min ago ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, નિયમો બદલાયા\n27 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n31 min ago માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે\n32 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશેર બજારમાં સતત ઘટાડો, સેન્સેક્સ 300 પોઇન્ટ ગગડ્યો\nશેર બજારમાં શુક્રવારે પણ ઘટાડો ચાલુ જ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સને એક મોટો ઝાટકો લાગ્યો હતો. નિફટી 51 પોઇન્ટ ગગડીને 10,074 સ્તરે કારોબાર કરી રહી હતી જયારે સેન્સેક્સ પણ 237 પોઇન્ટ ગગડીને 33,4523.06 પર ખુલ્યો અને થોડા જ સમયમાં 300 પોઇન્ટ સુધી સેન્સેક્સ ગગડી ગયો. શુક્રવારે બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.4 ટકા સુધી ગગડ્યો છે.\nઆ પહેલા ગુરુવારે સેન્સેક્સ 344 પોઇન્ટના ભારે ઘટાડા સાથે 33,690 પર બંધ થયો હતો. જયારે ગુરુવારે દિવસની શરૂઆત પણ 440 પોઇન્ટના ઘટાડા સાથે થઇ હતી. નિફટી પણ 99 પોઇન્ટ સુધી ગગડીને 10,124 પોઇન્ટ પર બંધ થઇ હતી. અમેરિકી અને એશિયાઈ બજારોમાં ચાલી રહેલી હલચલની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી રહી છે અને સેન્સેક્સ સતત ગગડી રહ્યો છે.\nઆ બેન્કોમાં ખોલી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ\nજયારે દિગ્ગજ શેરોમાં ઇન્ડિયાબુલસ હાઉસિંગ, એનટીપીસી, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ અને કોટલ મહિન્દ્રા શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયાની વાત કરવામાં આવે તો શુક્રવારે ડોલર સામે રૂપિયો 15 પૈસા કમજોર પડીને 73.42 પર ખુલ્યો છે. ગુરુવારે રૂપિયો શરૂઆતી મજબૂતી પછી 11 પૈસા ગગડીને 73.27 પ્રતિ ડોલર પણ બંધ થયો હતો. તેના પહેલા ડોલર સામે રૂપિયો 73.15 પર બંધ થયો હતો.\nદિવાળી પર મળતા બોનસનો આ રીતે કરો ઉપયોગ\nSensex એ ગુમાવ્યો 1300 પોઇન્ટનો ફાયદો, લાલ નિશાન પર બંધ\nધડામ થઈ જશે શેર બજાર, જો ફરી ન બની મોદી સરકાર\nસ્ટોક માર્કેટઃ સેન્સેક્સ ખુલતા જ 100 પોઈન્ટના વધારા સાથે મજબૂત શરૂઆત\nશેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 625 પોઈન્ટ ગગડ્યો\nશેર બજારમાં તેજી, સેન્સેક્સ 223 અંકના વધારા સાથે ખુલ્યો, રૂપિયો 11 પૈસાથી મજબૂત\nડૉલરના મુકાબલે 5 પૈસાના કડાકા સાથે ખુલ્યો રૂપિયો, સેન્સેક્સમાં પણ નરમી\nસતત ત્રીજા દિવસે વધારા સાથે ખુલ્યુ શેર માર્કેટ, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો\nશેર બજારમાં રોનક, સેન્સેક્સમાં 245 અંકનો વધારો, રૂપિયામાં સામાન્ય સુધારો\nશરૂઆતી વધારા પછી સેન્સેક્સ ગગડ્યું, રૂપિયો પણ 29 પૈસા ઘટ્યો\nશેરબજારમાં આજે રોનક, સેન્સેક્સ આજે 465 પોઇન્ટ સાથે ખુલ્યું\nશેરબજારમાં કોહરામ, 5 મિનિટમાં 4 લાખ કરોડ ડૂબ્યા\nસેંસેક્સે લગાવી 455 અંકોની છલાંગ, રૂપિયો પણ 24 પૈસા મજબૂત\nજયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/interesting-bollywood-rumors-2012-003395.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:49:15Z", "digest": "sha1:HAXN5XIJRXSIK72P5RGVOQ6T2LZ7DS7R", "length": 14429, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : જુઓ વર્ષ 2012ની ટૉપ ટેન બૉલીવુડ ગૉસિપ | Interesting Bollywood Rumors 2012 - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n40 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPics : જુઓ વર્ષ 2012ની ટૉપ ટેન બૉલીવુડ ગૉસિપ\nમુંબઈ, 31 ડિસેમ્બર : બૉલીવુડ અને ગૉસિપનો કાયમી સંગાથ રહ્યો છે. સૌ બૉલીવુડ હસ્તીઓ સાથે જોડાયેલ મસાલેદાર અને ચટપટી ગૉસિપ સાંભળવા માંગે છે. ક્યારે, કોનો, કોની સાથે અફૅર થયો, બ્રેકઅપ થયું કે કોણે કોને કિસ કરી. કોણ કોના ઘરે ગયું. આ પ્રકારની વાતો દરેક માટે મનોરંજક હોય છે અને દરેકને જાણવામાં રસ હોય છે.\nવર્ષ 2012ની સૌથી વધુ ચર્ચામાં રહેલી અફવાઓમાંની એક છે કિંગ ખાન શાહરુખ ખાન અને ટાઇગર સલમાન ખાન વચ્ચે પૅચઅપ. પહેલાં એમ કહેવાયું કે કૅટરીના કફ આ બંને વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, કારણ કે તેમના વચ્ચે આવેલ અંતરના કારણોમાં એક તેઓ પણ છે. પછી એમ કહેવાયું કે શાહરુખ-સલમાન વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનની પ્રીમિયર પાર્ટીમાં બંને એક-બીજા સાથે ડાંસ કરતાં પણ દેખાયાં, પરંતુ અફસોસ એવું કંઇ થયું નહોતું. બંને વાતે માત્ર વાર્તાઓ નિકળી.\nચાલો આપણે તસવીરો વડે જાણીએ વર્ષ 2012ની ટૉપ ટેન બૉલીવુડ ગૉસિપ.\nશાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે પૅચઅપની અફવા સાંભળી તેમના ફૅન્સ ખૂબ ખુશ હતાં, પરંતુ આ વાત સાચે જ અફવા સાબિત થઈ.\nઐશ્વર્યા રાય બીજી વાર સગર્ભા બનવાના સમાચાર પણ ચર્ચામાં રહ્યાં, પરંતુ હવે તો સૌ જાણી જ ચુક્યાં છે કે હકીકત શું છે.\nએક થા ટાઇગરના શુટિંગ દરમિયાન સમાચાર આવ્યાં કે સલમાન ખાન અને કૅટરીના કૈફ એક-બીજા સાથે રોમાંસ કરી રહ્યાં છે, પરંતુ ફિલ્મ ખતમ થતાં જ આ સમાચાર અફવા સાબિત થયાં.\nકરીના કપૂર સગર્ભા થવાનાં સમાચાર પણ અફવા સાબિત થયાં. સૌને ખબર પડી ગઈ કે આ માત્ર એક ફિલ્મના દૃશ્ય માટેની તૈયારી હતી.\nઆમિર ખાનની સસ્પેંસ થ્રિલર તલાશ ફિલ્મ અંગે અફવા ફેલાવાઈ કે આમિર જ તેમાં કાતિલ છે, પરંતુ એવું નહોતું.\nકહેવાયું કે યે જવાની હૈ દીવાની ફિલ્મના સેટ પર રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે વચ્ચે ફરી રોમાંસ શરૂ થયો હતો, પરંતુ આ વાત ખોટી સાબિત થઈ.\nસમાચાર વહેતા થયા કે રણવીર સિંહે સોનાક્ષી સિન્હા માટે અનુષ્કા શર્માનો સાથ છોડી દીધો. વાતમાં કોઈ દમ નહોતું.\nઐશ્વર્યા રાય અંગે સમાચાર આવ્યાં કે ઐશ શાહરુખ ખાન સાથે ફિલ્મ બાજીરાવ મસ્તાની દ્વારા બૉલીવુડમાં કમબૅક કરશે, પરંતુ હજુય આપણે ઐશના કમબૅકની રાહ જોઈ રહ્યાં છીએ.\nઅફવા વહેતી થઈ હતી કે હૃતિક રોશને પ્રિયંકા ચોપરાને અગ્નિપથ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં આમંત્રિત નહોતા કર્યાં, કારણ કે તેઓ બંને વચ્ચે નારાજગી હતી, પરંતુ આ વાત અફવા સાબિત થઈ. બંને હવે કૃષ 3માં સાથે કામ કરી રહ્યાં છે.\nદરમિયાન જાણવા મળ્યું કે સલમાન પોતાના પૂર્વ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી ફરી એક-બીજાની નજીક આવી રહ્યાં છીએ. પછી એમ પણ કહેવાયું કે તેઓ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી સાથે ડેટિંગ કરી રહ્યાં છે, પરંતુ આ તમામ સમાચારો અફવા સાબિત થઈ.\nસલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા\nમેડમ તુસાદમાં લાગ્યુ પ્રિયંકા ચોપડાનું વધુ એક સ્ટેચ્યુ, બારીકાઈથી બનાવાઈ વેડિંગ રિંગ\nસારા અલી ખાનના ઘરે પહોંચ્યો કાર્તિક આર્યન, બંને વચ્ચે ચક્કર હોવાની ચર્ચા તેજ\nVideo: ‘સાહો'નું ટીઝર રિલીઝ થતાં પડદા સામે નાચવા લાગ્યા લોકો, શ્રદ્ધાએ શેર કર્યો વીડિયો\nMeToo કેસમાં નાના પાટેકરને રાહત - કોર્ટે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા\nVideo: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન\nઆમિર ખાનની દીકરી ઈરાએ ખોલ્યો રાઝ, જણાવ્યુ, ‘કોની સાથે રિલેશનશિપમાં છુ'\nVideo: ઢીંચણમાં ઈજા છતાં પ્રિયંકા ચોપડાએ કર્યો ધમાકેદાર ડાંસ, ફેન્સને છૂટ્યો પરસેવો\nBox Office: ભારતનું પહેલું વિકેન્ડ કલેક્શન, સુપરહિટ સલમાન ખાન\nઅર્જૂન કપૂરે પોસ્ટ કર્યો બાળપણનો ફોટો તો મલાઈકાએ આ રીતે કર્યુ રિએક્ટ\nબોલિવુડ વિશે ફરીથી બોલી કંગનાની બહેન રંગોલીઃ બધા લાગ્યા છે સલમાનની ચાપલૂસીમાં...\nસુસ્મિતા સેને દીકરીઓને કહ્યુઃ દત્તક લીધી છે તમને, ઈચ્છો તો અસલી મા-બાપને શોધી લો\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/supreme-court-says-an-adult-girl-can-live-life-her-choice-c-037117.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:24:55Z", "digest": "sha1:OCWFCVFW3J2JZUNNO2YZBXYU5KM4ENGZ", "length": 10921, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "પુખ્ત વયની યુવતી પોતાના નિર્ણય પોતાની રીતે લઇ શકે છે | Supreme Court Says An Adult Girl Can Live Life Of Her Choice, Courts Are Not Their Super Guardians - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n4 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપુખ્ત વયની યુવતી પોતાના નિર્ણય પોતાની રીતે લઇ શકે છે\nસુપ્રિમ કોર્ટે એક અરજી પર સુનવણી કરતા યુવતીઓને પોતાનો નિર્ણય પોતે લેવાની છૂટ પર મોહર લગાવી છે. ઉચ્ચતમ ન્યાયલયે સાફ કહ્યું છે કે પુખ્ત વયની ઉંમરે યુવતી પોતાના જીવનના નિર્ણય પોતાની રીતે લઇ શકે છે. અને આ તેમનો હક છે તે માટે કોઇને પણ સુપર ગાર્ડિયન બનવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે એક માં��� તેની અરજીમાં પોતાની છોકરીની કસ્ટડી માંગી હતી. જેને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે તેની મરજીની માલિક છે.\nમુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની આગેવાનીમાં બોલવવામાં આવેલી બેંચમાં આ નિર્ણય થયો છે. કોર્ટે તિરુવનંતપુરમમાં રહેતી એક માંની અરજી પર આ નિર્ણય કહ્યો છે. ઉલ્લેખનીય છે કે માંએ તેની અરજીમાં કહ્યું છે કે તેની 19 વર્ષીય પુત્રી કુવૈતમાં પિતા સાથે રહે છે. તે મામલે માંએ દિકરીની કસ્ટડી માંગી હતી. જેને કોર્ટે ફગાવી છે. છોકરીએ કોર્ટમાં કહ્યું છે કે તે પિતા સાથે કુવૈતમાં જ રહીને કેરિયર બનાવવા માંગે છે. કોર્ટેમાં સ્પષ્ટ પણે યુવતીઓ પોતાનો વિચાર વ્યક્ત કરતા કોર્ટે પણ યુવતીની વાત માની અરજી ફગાવી હતી. જો કે કોર્ટે 13 વર્ષના પુત્રને ઉનાળાના વેકેશનમાં માં પાસે મોકલવાનો આદેશ કર્યો છે.\nપુડુચેરીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, કેબિનેટના ચુકાદા પર લગાવી રોક\nમદ્રાસ કોર્ટના ચુકાદા સામે કિરણ બેદીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી\nમુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ સુપ્રીમ કોર્ટનો સીબીઆઈને નિર્દેશ, ત્રણ મહિનામાં તપાસ પૂરી કરો\nચૂંટણી પ્રચાર કર્યા વિના જીતનાર રેપના આરોપી બસપા સાંસદને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો\nસારદા ચિટ ફંડ ગોટાળોઃ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ માટે લગાવી રોક\nરાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો\nઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nરાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની રાહત, બેવડી નાગરિકતાના મામલામાં અરજી ફગાવી\nકાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, શરતો સાથે વિદેશ જવાની મંજૂરી\nCJIને ક્લીન ચિટ પર ઈંદિરા જયસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ કૌભાંડ છે\nયૌન શોષણ મામલામાં CJIને ક્લીન ચિટ મળતા મહિલા કોપાયમાન, લગાવ્યા ગંભીર આરોપ\nયૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ\nsupreme court કુવૈત કેરળ યુવતી માં અરજી કોર્ટ karela girl mother\nજયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://web.khidkiapp.com/tag/Jamnagar/10", "date_download": "2019-06-19T11:30:59Z", "digest": "sha1:AHXPSLMPWPBFVOHJHZ3RC4NRC5J6UW4C", "length": 2264, "nlines": 56, "source_domain": "web.khidkiapp.com", "title": "Jamnagar - गीत संगीत", "raw_content": "\nકોન હે જો સપનો મે આયા ગાયક : પ્રવીણ કુમાર 09913790740\nએક હરણી હાવજ નો શિકાર કરી ગઈ 2019\n//એક હરણી હાવજનો શીકાર કરી ગઈ//2019//ન્યુ ગુજરાતી સોન્ગ //\nનારણ ભાઈ એ પણસારા\nવા તારી વફાદારી વાછેતારી દોસ્તી.\nબેબી મૂડ માં નથી\nજરા આખ નમાવી ને હા કરી ગઇ ઉમેશ બારોટ\n😎હું તારો આશિક તું મારી જાનુ👸\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/5-reasons-why-bjp-shivsena-strike-alliance-despite-hard-relation-044864.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:49:22Z", "digest": "sha1:K4XM6PIHQXFCPM6PJVX4YE5QALB2K2P2", "length": 14217, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "છૂટાછેડા સુધી પહોંચેલા શિવસેના અને ભાજપ કેમ થયા ભેગા, જાણો 5 કારણ | 5 reason why bjp shivsena strike alliance despite hard relation - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n40 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nછૂટાછેડા સુધી પહોંચેલા શિવસેના અને ભાજપ કેમ થયા ભેગા, જાણો 5 કારણ\nશિવસેના અને ભારતીય જનતા પાર્ટીના 2 દાયકાથી વધુ સમય એકબીજાની સાથે રહ્યા છે. પરંતુ પાછલા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. શિવસેનાએ દરેક વખતે ભાજપ અને કેન્દ્ર સરકાર એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા. એટલુંજ નહીં જ્યારે જ્યારે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા ત્યારે ત્યારે શિવસેનાએ પણ વિપક્ષનો સાથ આપ્યો. બંને પાર્ટી વચ્ચે સતત તણાવ વધતા લાગી રહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષ અલગ અલગ ચૂંટણી લડશે. પરંતુ તમામ અટકળોને ફગાવી દેતા, ભાજપ-શિવસેનાએ આગામી ચૂંટણી માટે ગઠબંધન કરી લીધું છે. હવે બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડશે.\nમહારાષ્ટ્રમાં ગઠબંધન, ભાજપ 25 તો શિવસેના 23 લોકસભા સીટ પર લડશે\nહિંદુ વોટ વહેંચાઈ જવાનો ખતરો\nશિવસેના અને ભાજપ વચ્ચે નોકજોક બાદ આખરે કેમ બંને પક્ષો વચ્ચે ગઠબંધન કેમ થયું તે જાણવું જરૂરી છે. દેશભરમાં વિપક્ષ સરકાર વિરુદ્ધ માહો��� બનાવી રહ્યો છે, ત્યારે ભાજપ ફરી એકવાર સત્તા મેળવવા માટે પોતાના જૂના સાથીઓની નારાજગી વહોરવા નથી ઈચ્છતી. ભાજપ માટે મહારાષ્ટ્ર પણ એક મહત્વની કડી છે. ફક્ત ભાજપ જ નહીં શિવસેના પણ ભાજપથી અલગ થઈને હિંદુ વોટ વહેંચવાનું જોખમ લેવા નથી ઈચ્છતી.\nએક જ મુદ્દે જુદા-જુદા લડવું ભારે પડશે\n1989માં બંને દળ એકબીજા સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યા છે. બંને પાર્ટી એકબીજાના રાજકીય મક્સદ મજબૂત કરી રહ્યા છે, તો ચૂંટણીમાં એકબીજાને સાથ આપી રહ્યા છે. જો કે ગઠબંધનમાં શિવસેના લાંબા સમયથી હાવી રહ્યું છે. પરંતુ 2014માં લોકસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે જબરજસ્ત જીત મેળવી અને એકલી સૌથી મોટી પાર્ટી બની, તે જોતા શિવસેના બેકફૂટ પર હતી. એટલે જ શિવસેનાએ મહારાષ્ટ્રમાં નાના ભાઈ તરીકે ગઠબંધન કર્યું હતું. પરંતુ શિવસેનાએ દરેક તક પર ભાજપની ટીકા કરવાનો કોઈ મોકો ન છોડ્યો. બંને પક્ષ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું રાજકારણ કરે છે. એટલે એક જ મુદ્દે બંને પક્ષ એકબીજા સામે ચૂંટણી લડવું મુશ્કેલ છે.\nઅલગ અલગ લડવામાં નુક્સાન\n2014માં ભાજપે લોકસભા ચૂંટણીમાં 24 બેઠક પર જીત મેળવી હતી અને શિવસેના 20 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષ જુદા જુદા લડ્યા હતા. પરંતુ લોકસભા ચૂંટણી બાદ શિવસેનાને લાગ્યું કે ગઠબંધનમાં ભાજપને વધુ લાભ થાય છે, એટલે બંને પક્ષ જુદા જુદા વિધાનસભા ચૂંટણી લડ્યા. પરંતુ ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટું પક્ષ બન્યો. એટલે બંને પક્ષે ગઠબંધન કરવું પડ્યું અને રાજ્યમાં શિવસેના-ભાજપની ગઠબંધન સરકાર બની.\nઆ તમામ વ્યક્તિગત મતભેદ ઉપરાંત શિવસેના અને ભાજપને એનસીપીની ચૂંટણી મહરાષ્ટ્ર્ અને રાષ્ટ્રીય સ્તર પર મળી રહ્યા છે. એનસીપી બંને પક્ષ માટે પડકાર બની રહ્યું છે. જે રીતે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કરાનો નિર્ણય લીધો છે એટલે ભાજપ અને શિવસેના પાસે ગઠબંધન સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.\nપીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહિત તમામ દળોએ સમર્થન કર્યું\nરાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર\nજેપી નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં ફેસલો\nરાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો\nઆવનારા 6 મહિના સુધી અમિત શાહ જ ભાજપા અધ્યક્ષ રહી શકે છે: સૂત્ર\nકોલકાતામાં ભાજપનું વિરોધ પ્રદર્શન, પોલીસે લાઠીચાર્જ કર્યો\nમારા પતિને દોઢ કલાક દોડાવ્યા પછી આંખમાં ગોળી મારી\nરાજકીય હત્યાને લઈ પશ્ચિમ બંગાળમાં ગરમાવો, ભાજપનો આજે 'કાળો દિવસ'\nTMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓની હત્યા કરી નાખી\nભાજપ નેતાઓની ઑડિયો ટેપ લીક, નિતિન ગડકરી માટે કહ્યા અપશબ્દો\nબંગાળના કુચબિહારમાં TMC કાર્યકર્તાની હત્યા, તૃણમૂલે ભાજપ પર લગાવ્યો આરોપ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amritsar-train-accident-pathankot-amritsar-dmu-train-driver-042134.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2019-06-19T11:25:32Z", "digest": "sha1:ZESSM2BYQADFB4UGR5UWHPDPLX2LQ4ZG", "length": 12959, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "60 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું? | amritsar train accident pathankot amritsar dmu train driver - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\njust now સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n5 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n60 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું\nઅમૃતસરઃ પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે ટ્રેન અકસ્માત સર્જાતાં 61થી વધુ લોકોના જીવ ગયા. રાવણ દહન જોવા ગયેલા લોકોએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય કે રાવણ દહનની સાથે તેમનું જીવન પણ અંધારમય થઈ જશે. એ સમયે તેજ આતશબાજી થવા લાગી, જેવો રાવણ સળગવાનું શરૂ થયું કે આજુબાજુમાં ધૂમાડો છવાઈ ગયો. દરમિયાન અહીંથી ટ્રેન પસાર થઈ. સવાલ ઉઠે છે કે આખરે લોકોની આટલી ભીડ શું ડ્રાઈવરને નહિ દેખાઈ હોય.\nડ્રાઈવરની ઓળખ જાહેર નથી કરી\nમીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રેનના ડ્રાઈવરે કહ્યું કે રાવણ દહનને કારણે આજુબાજુમાં ભારે ધુમાડો છવાઈ ગયો હતો, જેને કારણે ડ્રાઈવર કંઈપણ જોઈ જ ન શક્યો. મીડિયા રિપોર્ટ્��� મુજબ ટ્રેનના ડ્રાઈવરની ઓળખને જાહેર કરવામાં આવી નથી, ટ્રેનના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.\nઆ કારણે થયો અકસ્માત\nરેલવે વિભાગનું કહેવું છે કે રાવણ દહન જોવા માટે આવેલા લોકોનું પાટા પર એકઠા થવું સ્પષ્ટ રીતે અતિક્રમણ હતું અને રાવણ દહનના કાર્યક્રમ માટે રેલવે દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી. અમૃતસર પ્રશાસન પર આ દોષનો ટોપલો નાખતા ઓફિશિયલ્સે કહ્યું કે સ્થાનિય અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં નવજોત સિંહ સુદ્ધુની પત્ની પણ સામેલ હતી.\nરેલવે વિભાગે દોષનો પોટલો ઢોળ્યો\nરેલવે અધિકારીઓએ કહ્યું કે, \"આ મામલે અમને જાણકારી આપવામાં આવી નહોતી અને અમારા તરફથી કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી. આ અતિક્રમણનો સ્પષ્ટ મામલો છે અને સ્થાનિક પ્રશાસન તેના માટે જવાબદાર છે.\" બીજી બાજુ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે સ્થાનિય પ્રશાસનના કાર્યક્રમની સૂચના રેલવે વિભાગને નહોતી આપવામાં આવી. એમણે કહ્યું કે જો રેલવેને આ મામલે જાણકારી આપવામાં આવત તો તેમના વિભાગ વતી ગાઈડલાઈન્સ નિશ્ચિત રૂપે જારી કરવામાં આવત. ટ્રેનની સ્પીડ વિશે મનોજ સિન્હાએ કહ્યું કે સ્પીડ નિયંત્રણ ટેર્કની સ્થિતિના આધારે લગાવવામાં આવે છે, ન કે ભીડને જોઈને. કહ્યું કે અત્યાર તેમની પ્રાથમિકતા ઘાયલોને વધુમાં વધુ સારવાર અને બીજી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.\nઆપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો\nAmritsar Train Accident: નજરે જોનારાએ ટ્રેન ડ્રાઈવરને કહ્યો જૂઠ્ઠો\nઅમૃતસર ટ્રેન અકસ્માતઃ સિદ્ધુએ રેલવે પર ઉઠાવ્યો મોટો સવાલ\nઅમૃતસર ટ્રેન અકસ્માતઃ લોકોને બચાવવા રાવણ બનેલા આ શખ્સે પોતાનો જીવ આપી દીધો\nઅમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ઘાયલોને મળ્યા સીએમ અમરિંદર સિંહ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા\nકાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 45 યાત્રી ઘાયલ\nબિહારઃ વૈશાલીમાં સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 5નાં મોત કેટલાય ઘાયલ\nઅમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ પોતાના બાળકોના મૃતદેહની રાહ જોતી રહી માતા, ધ્રુજાવી દેતી 5 ઘટના\nઆપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરાઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો\nપંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોત\nમધ્ય પ્રદેશમાં રાજધાની એક્સપ્રેસ સાથે ટ્રકની ટક્કર, ડ્રાઈવરનું મ���ત\nઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનનો અકસ્માત, 5નાં મોત\nચિત્રકૂટ રેલ અકસ્માત : 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 3ના મોત\namritsar train accident train accident ટ્રેન અકસ્માત અમૃતસર ટ્રેન અકસ્માત\n‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/the-reality-behind-pooja-missra-molestation-case-025410.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:58:41Z", "digest": "sha1:IY4O7HI246MGZPWDL2CENE5YVCEZM5DO", "length": 11320, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું છે, પૂજા મિશ્રાની જાતીય સતામણી કેસનું સત્ય! | reality behind pooja missra molestation case - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n49 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશું છે, પૂજા મિશ્રાની જાતીય સતામણી કેસનું સત્ય\nપબ્લિસીટી સ્ટંટ કરવો તે કંઇ જેવા તેવાના કામ નથી. ત્યારે જ તો એક્ટ્રેસ, મોડેલ પૂજા મિશ્રાએ થોડાક સમય પહેલા સોનાક્ષી સિન્હાથી લઇને ઇશા કોપિકરનું નામ લઇને કરી હતી એફઆઇઆર. એટલું જ નહીં પૂજાનું કહેવું હતું કે તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી છે.\nનોંધનીય છે કે આ મામલે હાલ તપાસ ચાલુ છે. પણ બિગ બોસ 5ની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલી પૂજા મિશ્રાની સાથે છેડછાડ અને ચોરી થઇ હોય તેવા આરોપોની કોઇ પુષ્ટિ નથી થઇ. પોલિસે તેના રૂમની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેઝ ચેક કર્યા પણ તેમાં કોઇ પણ વ્યક્તિ રાતે તેના રૂમમાં આવી હોય તેવું સીસીટીવી કેમેરામાં જોવા નથી મળ્યું. વળી મેડિકલ રિપોર્ટ પણ પૂજાની વિરુદ્ધ ગવાહી આપે છે.\nનોંધનીય છે કે પૂજા મિશ્રાએ બુધવારે ઉદયપુરમાં અજ્ઞાત લોકો વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. વધુમાં આ મામલામાં પૂજા મિશ્રાએ 5 લોકોની સામે એફઆઇઆર પણ દાખલ કરી છે.\nપૂજાએ પોતાની ફર���યાદમાં કહ્યું છે કે તેના ડ્રિંકમાં ડ્રગ્સ મેળવીને તેને બહોશ કરવામાં આવી હતી. અને સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી છે.\nતમને જાણવી દઇએ કે શરૂઆતમાં આ કેસને એક પબ્લિસિટી સ્ટંટ માનવામાં આવતો હતો. વધુમાં પૂજાએ સોનાક્ષી પર પણ આરોપ લગાવતા કહ્યું છે કે \"પાછલા 10 વર્ષની આ લોકો મને હેરાન કરે છે. મારા વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું છે અને તે લોકો મારો દરેક જગ્યાએ પીછો કરે છે\". ત્યારે નોંધનીય છે કે પૂજા ઉદયપુરમાં એક કેલેન્ડર શૂટ માટે એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાઇ હતી.\nસલમાન પર રેપનો આરોપ લગાવીને ખરાબ રીતે ફસાઈ આ એક્ટ્રેસ\nShocking: સલમાન ખાન પર લાગ્યો બળાત્કારનો આરોપ...\nક્યારેક બળાત્કાર તો ક્યારેક મારપીટ, જાણો પૂજા મિશ્રાના વિવાદ\nવીડિયો: દિલ્હીની એક દુકાનમાં પૂજા બંદૂક બતાવી કરી મારપીટ\nસોનાક્ષી સિંહા કાળો જાદુ કરે છે: પૂજા મિશ્રા\n પાછી આવી ગઇ છે વિવાદીત એક્ટ્રેસ, કવરપેજ પર થઇ ટોપલેસ\nVideo: રેડીસન હોટલમાં ઊંઘમાં Bigg Boss સ્પર્ધક પર બળાત્કાર\nઈશાના પતિએ મારી છેડતી કરી : પૂજાનો સનસનાટીભર્યો આરોપ\nPics : વહુ બનવાનાં શમણાં સેવતાં પૂજાના કામણ\nબિકીનીમાં અફલાતૂન લાગી રહી છે હીના હરવાની, તસવીરોથી આગ લગાવી\nગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો\n18 વર્ષ નાની વિદેશી મોડલ સાથે રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન\npooja mishra model sonakshi sinha harassment પૂજા મિશ્રા મોડેલ સોનાક્ષી સિન્હા સતામણી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://niravrjani.blogspot.com/p/blog-page.html", "date_download": "2019-06-19T11:30:16Z", "digest": "sha1:STUH3CVNKXY6S5VZGEPA5S2ZPCWSB7QQ", "length": 11820, "nlines": 135, "source_domain": "niravrjani.blogspot.com", "title": "Sanskritwala: Sanskrit", "raw_content": "\nસંસ્કૃત ભાષાનાં આ ખાસ પેજમાં આપનું સ્વાગત છે.\n- નીચે ધોરણ વાઈઝ લીંક આપેલી છે. જે ધોરણની માહિતી જોઈતી હોય એ ધોરણ પર ક્લિક કરતા એક પેજમાં જે-તે ધોરણની સંપૂર્ણ માહિતી આવી જશે.\n- ખુલેલા પેજ પરથી આપ જે માહિતી મેળવવા માંગતા હોય તેના પર ક્લીક કરતા એ માહિતી ખુલશે અથવા pdf સ્વરૂપે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે.\nધોરણ ૬ - પ્રથમ સત્ર\nધોરણ ૬ - દ્વિતીય સત્ર\nધોરણ ૭ - ��્રથમ સત્ર\nધોરણ ૭ - દ્વિતીય સત્ર\nધોરણ ૮ - પ્રથમ સત્ર\nધોરણ ૮ - દ્વિતીય સત્ર\nસંસ્કૃત ભાષાનું કેટલુક જાણવાજેવું.\nનોંધ : ઉપર આપવામાં આવેલી તમામ લીંક છે.\nજેના પર ક્લિક કરતા માહિતીનું પેજ ખુલશે.\nઆ બ્લોગના દરેક ધોરણનાં પેજમાં નીચે મારો ફોન નંબર છે, મને વોટ્સએપ પર સંપર્ક કરો. સંસ્કૃત અધ્યાપન માટે આપને મદદ કરવી મને ગમશે.\nમિત્રો, આ બ્લોગ પર વિવિધ વિષયોની પોસ્ટમાં મારા પોતાના વિચારો રજુ કર્યા છે.\nઆશા રાખું કે એ તમને વાંચવા ગમશે.\n- સાથે સાથે સંસ્કૃત ભાષાને વ્યવસ્થિત સ્વરૂપે લોકો સુધી પહોચાડવા માટે આ બ્લોગ પર संस्कृतम् નામનું પેજ બનાવેલું છે.\n- સમગ્ર ગુજરાતનાં ભાષા શિક્ષકોને મુંજવતા સંસ્કૃત વિષયક પ્રશ્નોનાં સમાધાન અત્રે આપવા પ્રયાસ કર્યો છે.\n- પ્રારંભિક તબક્કામાં ધોરણ ૬ થી ૮ નાં સંસ્કૃત વિષયના દરેક યુનિટની સમજુતી માટેનાં એનિમેટેડ વિડીયો તથા તેની યુનિટ ટેસ્ટ મૂકવામાં આવી છે.\nઊઘડતાં દ્વાર અંતરનાં (83)\nગુજરાતી ભાષા નો આસ્વાદ માણો...\nનોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે... આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...\nવેદો અને ફિલ્મી ગીતો\nઆજે મેં ફિલ્મ \"Rockstar\" નું \"કુન ફાયા\" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋગ્વેદ ના \"नासदीय सूक्तम\" નું પારાય...\nઆજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢ નો પ્રથમ દિવસ... કવિ રાજ કાલીદાસ નો જન્મ દિવસ અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...\nઆ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું. મમ્મી આજે તને \"મા\" કહેવાનું મન થાય છે. બધું જ છોડીને ...\nઆજની બોધકથા. (2) આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે. એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું...\nતમે ક્યારેય \"તમને\" ચાહ્યા છે \n'અન્ય વ્યક્તિના પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ પોતાની જાતના પ્રેમમાં પડવું અઘરું છે' મને ખબર છે કે આ વાક્ય કેટલું સ્ફોટક છે કાર...\n એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...\nશ્રી સાંગાબાપા ગૌશાળા - સાવરકુંડલા\nસાવરકુંડલામાં વિજયનગર રોડપર આવેલી શ્રી સાંગાબાપા ગૌશાળા એટલે જાણે ગૌમાતા માટેનું સ્વર્ગ. શ્રી નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળ...\n વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે. આજે વાત ક���વી છે એક સંસ્કૃ...\n પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું..... સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/youth-zone/news/national-holder-in-the-100-meter-race-was-a-unique-conflict-struggle-once-more-the-male-hormone-was-suspended-1558530157.html?ref=hf", "date_download": "2019-06-19T11:20:08Z", "digest": "sha1:J6576C7N5V5MRQHP6AU5ZLZRD4EA7SCJ", "length": 8605, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "National Holder in the 100 meter race was a unique conflict struggle, once more the male hormone was suspended|100 મીટર રેસમાં નેશનલ હોલ્ડર દુતી ચંદની અનોખી સંઘર્ષગાથા, એક સમયે પુરુષ હોર્મોનનું પ્રમાણ વધુ હોવાથી સસ્પેન્ડ થઈ હતી", "raw_content": "\nસિદ્ધિ / 100 મીટર રેસમાં નેશનલ હોલ્ડર દુતી ચંદની અનોખી સંઘર્ષગાથા, એક સમયે પુરુષ હોર્મોનનું પ્રમાણ વધુ હોવાથી સસ્પેન્ડ થઈ હતી\nઓડિશાઃ દોડનું નામ પડે તો આપણને પી.ટી.ઉષા યાદ આવે. પરંતુ પી.ટી.ઉષા બાદ દોડમાં પોતાનું નામ કરી બતાવ્યું હોય તો એ છે ઓડિશાની 23 વર્ષીય દુતી ચંદ. 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર દુતીએ ગત વર્ષે એટલે કે 2018માં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારત માટે 100 મીટર અને 200 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.\nદુતી ચંદે વર્ષ 2013માં એશિયન ચેમ્પિયનશિપમાં 200 મીટરમાં બ્રોન્ઝ, 2017માં 100 મીટરમાં બ્રોન્ઝ, 2017 ચાર ગણી 100 મીટરમાં બ્રોન્ઝ અને 2019માં દોહામાં 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. 100 મીટરમાં તેનું બેસ્ટ પ્રદર્શન 11.24 સેકન્ડ છે. જોકે, અત્યારે દુતી સમાચારોમાં એટલે આવી છે કારણ કે, તાજેતરમાં તેણે પોતાના સજાતીય સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો છે. પોતાનો હોમોસેક્સ્યુઅલ રિલેશન કબૂલ કરનારી તે પ્રથમ ભારતીય મહિલા એથ્લિટ બની છે.\nદુતી ચંદે પોતાના પ્રેમનો એકરાર કરતાં કહ્યું કે, તે કેટલાંક વર્ષથી એક યુવતી સાથે સંબંધમાં છે. આ વિશે વધુ વાત કરતાં તેણે કહ્યું કે, 'મને કોઇ એવું મળી ગયું છે, જે મને પોતાનાથી પણ વધુ પ્રેમ કરે છે. મને એવું લાગે છે કે દરેક વ્યક્તિને આ વાતની આઝાદી હોવી જોઇએ કે તે કોની સાથે રહેવા માગે છે અને કોની સાથે પોતાનો સંબંધ બનાવવા માગે છે. મેં હંમેશાં એ લોકોનો સાથ આપ્યો છે, જે સમલૈંગિક સંબંધમાં રહેવા માગે છે.' પોતાની પાર્ટનર વિશે દુતીએ જણાવતાં કહ્યું કે, 'તે મારા ગામની 19 વર્ષની છોકરી છે અને છેલ્લાં પાંચ વર્ષથી અમે અમે રિલેશનમાં છીએ. તે ભુવનેશ્વરમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.'\nદુતીનાં માતા-પિતા ઓડિશાના ચાકા ગોપાલપુર ગા��માં રહે છે. તેઓ વણકર છે. દુતી ચંદ હાલ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહી છે. તે છેલ્લાં 10 વર્ષથી રેસિંગ કરી રહી છે. 2014માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દુતીને ઈન્ટરનેશનલ એથ્લેટિક્સ અસોસિએશનની હાઈપરએન્ડ્રોજેનિસ્મ પોલિસી હેઠળ પુરુષ હોર્મોન ટેસ્ટોટેરોનનું વધારે પ્રમાણ મળવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવી હતી. દુતી ચંદના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ કોઈપણ મહિલા એથ્લિટમાં માન્ય પ્રમાણ કરતાં વધારે છે. જોકે, એ સમયે તે હિંમત ન હારી અને તેણે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં પોતાનો કેસ લડ્યો અને આખરે CASએ તેને પોતાની કારકિર્દી ચાલુ રાખવાની મંજૂરી આપવી પડી. આ સમય દરમિયાન દુતી દોડની યોગ્ય તાલીમ નહોતી લઈ શકી. પરંતુ તેણે એક જ વર્ષની અંદર પોતાની અંદર રહેલું ટેલેન્ટ સાબિત કરી બતાવ્યું અને 100 મિટર રેસની નેશનલ ચેમ્પિયન હોલ્ડર બની ગઈ.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/43067", "date_download": "2019-06-19T10:52:30Z", "digest": "sha1:YLRBK2LOXYKZCZ4YQ6L56AFFWLLERAJA", "length": 6704, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "મહુવા તાલુકાના બિલડી ગામે યુવાન પર સિંહણનો હુમલો - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar મહુવા તાલુકાના બિલડી ગામે યુવાન પર સિંહણનો હુમલો\nમહુવા તાલુકાના બિલડી ગામે યુવાન પર સિંહણનો હુમલો\nમહુવા તાલુકાના બિલડી ગામે રહેતા પ્રવિણભાઈ ભાણાભાઈ બારૈયા (ઉ.વ.રર) નામનો યુવાન ગત રાત્રીના નેરૂભાઈ પાતુભાઈની વાડી પાસે હતો. ત્યારે અચાનક સિંહણે હુમલો કરતા પ્રવિણભાઈને તાત્કાલિક મહુવા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હો��્પિટલ ખસેડાયા છે.\nPrevious articleગુરૂગોવિંદસિંઘની શોભાયાત્રા નિકળી\nNext articleકાળીયાબીડની સિલ્વર બેલ્સનાં ગેરકાયદેસર દબાણો હટાવાયા\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nદ્વિતીય સોમવારે શિવાલયોમાં ભારે ભીડ\nશાળામાં ગેરહાજર રહેતા બાળકોના ઘરે શિક્ષકોનો હલ્લાબોલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/bollywood/news/saif-ali-khan-starer-film-lal-kaptaan-will-be-released-on-september-6-first-poster-is-out-1558335500.html?ref=hf", "date_download": "2019-06-19T11:19:24Z", "digest": "sha1:4DAH24RVU2Y2NUQONPPNVTRTU763OJ3D", "length": 6301, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Saif Ali Khan Starer film Lal Kaptaan will be released on September 6, first poster is out|સૈફ અલી ખાન સ્ટારર ‘લાલ કપ્તાન’ ફિલ્મનું પહેલું પોસ્ટર લોન્ચ, ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે", "raw_content": "\nફર્સ્ટ લુક / સૈફ અલી ખાન સ્ટારર ‘લાલ કપ્તાન’ ફિલ્મનું પહેલું પોસ્ટર લોન્ચ, ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે\nસૈફ અલી ખાન બદલાખોર નાગા સાધુના રોલમાં દેખાશે\nમેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો\nબોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર નવદીપ સિંહની ફિલ્મ ‘લાલ કપ્તાન’માં સૈફ અલી ખાન એક નાગા સાધુના રોલમાં જોવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં સૈફનો અડધો ચહેરો જ દેખાય છે અને તેના કપાળ પર સાધુ જેવું મોટું તિલક પણ છે. આ ફિલ્મને ઈરોસ ઇન્ટરનેશનલ અને આનંદ એલ રાય પ્રેઝન્ટ કરી રહ્યા છે. ‘લાલ કપ્તાન’ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.\nફિલ્મનાં કેરેક્ટર વિશે વાત કરતાં સૈફ અલી ખાને અગાઉ જણાવ્યું હતું કે, ‘હું એક બદલાખોર નાગા સાધુનો રોલ ભજવી રહ્યો છું. તેણે એક બ્રિટિશ સોલ્જરને મારી નાખ્યો હોય છે. તે કૂલ દેખાવા માટે માથા પર સ્કાર્ફ બાંધી રાખે છે.‘ વધુમાં સૈફે જણાવ્યું હતું કે, ‘મેકઅપ માટે 2 કલાકનો સમય લાગતો હતો. આ ગેટ અપ સાથે શૂટિં���માં જવાનું મારા માટે જાણે રોજ યુદ્ધમાં જવા બરાબર હતું. ફિલ્મનું શૂટિંગ કાદવ-કીચડમાં અને ખરા તડકામાં થયું હતું.’\nઘણા સમય પહેલાં સૈફ અલી ખાનનો આ ફિલ્મનો એક લુક વાઇરલ થયો હતો. નાગા સાધુ તરીકેનો સૈફનો લુક લીક થતાં ઘણા બધા લોકો તેને ‘પાઇરેટ્સ ઓફ ધ કેરિબિયન’ ફિલ્મના લીડ હીરો જેક સ્પેરો સાથે સરખાવતા હતા. આ સરખામણીને લઈને સૈફ અલી ખાને ચોખવટ કરી હતી કે, ‘ખુદ તેના દીકરા ઇબ્રાહિમ અને કરિશ્મા કપૂરના દીકરા કિઆનને પણ લાગતું હતું કે, તે જેક સ્પેરો જેવો લાગે છે.’\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://niravrjani.blogspot.com/", "date_download": "2019-06-19T11:29:04Z", "digest": "sha1:NFV6YXVO4EMHWHIGY77VEHU6EAGCOGM5", "length": 13253, "nlines": 93, "source_domain": "niravrjani.blogspot.com", "title": "Sanskritwala", "raw_content": "\nફાયર એસ્કેપ બાબત જાગૃતિ.\nસૂરતના ટ્યૂશન ક્લાસિસ અગ્નિકાંડની દૂઃખદ ઘટના બાદ લોકોમાં પણ “ફાયર ઍસ્કેપ” બાબતે જાગૃતિ જરૂરી છે.\nઘર, હૉટેલ, મૉલ જેવી બિલ્ડીંગની આગમાં ઘેરાઇ જાઓ ત્યારે નીચેની તકેદારી રાખો.\n(૧) સળગતી આગમાં ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ જાઓ બલ્કી તરત દિમાગ ચલાવીને બચવાના પ્રયાસો વિશે વિચારી લો. રઘવાયા થવાથી તમારા કાર્યક્ષમ નિર્ણયોના બદલે તમે અવળો નિર્ણય લઇ બેશો એની પૂરી શક્યતા છે.\n(૨) તરત જ નજીકના નિકાસ દ્વાર સુધી પહોંચો. નિકાસ દ્વાર પર જ જો આગ લાગી હોય તો તેનાથી દૂરના દરવાજા-બારીનો ઑપ્શન વિચારી લો.\n(૩) પાણીની સગવડ ઉપલબ્ધ હોય તો સમગ્ર કપડાં પલાળીને ભીના થઇ જાઓ જેથી આગમાં જલવાની શક્યતાને ઘટાડી શકાય. ભીના રૂમાલ/દુપટ્ટાને મોઢા આગળ વિંટાળી લો જેથી માથું સલામત રહી શકે અને ભીના રૂમાલ દ્વારા શ્વાસ લેવાથી ધુમાડો શ્વાસમા આવી જવાની ઘટનાથી બચી શકો.\n(૪) આગની દુર્ઘટના વખતે લોકો આગ થી નહીં પણ ધૂમાડાથી બેહોશ થઇને વધુ મરે છે. તેથી રૂમમાં ફેલાયેલા ધૂમાડાથી બચવા જમીન સરસા પડી જાઓ. ધુમાડો હંમેશા રૂમમા ઉપર તરફ ઘેરાયેલો હોય છે. ફ્લૉર લૅવલે તમને જરા વધુ શ્વાસ લેવાની શક્યતા મળશે. મગરની જેમ ક્રાઉલીંગ કરતા જઇને નિકાસ દ્વાર તરફ જાઓ.\n(૫) ઘરમાં / હોટલમાં હો તો બાથરૂમ તરફ જાઓ. શાવર અને ઍક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. બાથટબ હોય તો તેને પાણીથી પુરૂ ભરી દો જે તમને આગની જ્વાળાથી બચાવશે.\n(૬) અગ્નિશામક સાધનો/ ફાયર એક્સ્ટીંગ્વીશર વાપરતા ના આવડતું હોયતો તેનાથી આગ ઓલવવાના પ્રયત્નમ��ં સમય ના બગાડો, પણ જલ્દી તે આગવાળી જગ્યા છોડી દો.\n(૭) લિફ્ટ નહીં પણ સીડીનો ઉપયોગ કરો એ તો સૌથી વધુ કોમન સૂચના છે પરંતું યાદ રાખો કે ચાલુ આગમાં જેમ બને તેમ નીચેના ફ્લૉર પર જાઓ. ગ્રાઉન્ડ ફ્લૉર તરફ જવાથી બચવાના ચાન્સ વધુ રહે છે કારણકે ઉપરના માળ તરફ જવાથી તો આગની જ્વાળાઓ અને ધુમાડો વધુ ને વધુ ઉપરના માળે ફેલાશે.\n(૮) દરવાજો/બારી ખોલતા પહેલા ચોક્કસ થાઓ કે તેની પાછળ આગ લાગી નથી, અને પાછળ ધુમાડો નથી. કદાચ એવું બને કે દરવાજો /બારી ખોલતાવેંત આગની લપકતી જ્વાળા અથવા ધુમાડો અંદર ધસી આવે. આવા સંજોગોમાં ધુમાડો અંદર ના પ્રસરે તે માટે દરવાજાની નીચેની ફાટમાં પગલૂંછણીયું, કપડાં કે ન્યુઝપેપર ભરાવીને ફાટ પૂરી દો.\n(૯) પાટિયા, દોરડા, કપડાં, ચાદર, પડદા, દુપટ્ટા જેવા જે હાથ લાગે તે સાધનોથી લટકીને નીચેના માળ/સલામત જગ્યા તરફ જવાની કોશિશ કરો. બિલ્ડીંગમા ફીટ કરેલી પાણી/ગટરની પાઇપલાઇન પકડીને સાવચેતીથી સલામત સ્થળે સરકવાની કોશિશ કરો.\n(૧૦) કોઇ રસ્તો નથી બચ્યો અને તમારે જો અમુક ઊંચાઇએથી કુદવું જ પડે તેમ છે તો પ્રમાણમા ખૂલ્લી જગ્યા જોઇને એવી રીતે ઉભી દિશામા કૂદો કે તમારા પગ જમીન પર પહેલા આવે. જમીનને સ્પર્શ થતા વેંત તરત\nઘુંટણથી પગ bend કરી દો એનાથી ઘુંટણમાં ઈજા ઓછી થાય છે અને ગૂંલાટ મારીને રોલ થઇ જવાની માનસિક તૈયારી રાખીને કુદવું. તમારું પોતાનું વજન વત્તા ઉંચાઇથી મારેલો કુદકો આખરે તમારા શરીરનું તેજ મોમેન્ટમ બનાવે છે. જમીન પર પડતાવેંત ગુંલાટ મારી દેવાથી મોમેન્ટમા ભેગી થયેલી સમગ્ર ઉર્જા બિખેરાઇ જાય છે અને શરીર ને વધુ મોટા પ્રમાણમા અસ્થિભંગ થવાથી બચાવે છે.\nફાયર એસ્કેપના આ નિયમો વાંચીને યાદ કરી રાખો. ફેમિલી સાથે ચર્ચા કરો ને બધા પોઇન્ટ યાદ કરી રાખો.\nસાવચેતી એ જ સાવધાની.\nમિત્રો, આ બ્લોગ પર વિવિધ વિષયોની પોસ્ટમાં મારા પોતાના વિચારો રજુ કર્યા છે.\nઆશા રાખું કે એ તમને વાંચવા ગમશે.\n- સાથે સાથે સંસ્કૃત ભાષાને વ્યવસ્થિત સ્વરૂપે લોકો સુધી પહોચાડવા માટે આ બ્લોગ પર संस्कृतम् નામનું પેજ બનાવેલું છે.\n- સમગ્ર ગુજરાતનાં ભાષા શિક્ષકોને મુંજવતા સંસ્કૃત વિષયક પ્રશ્નોનાં સમાધાન અત્રે આપવા પ્રયાસ કર્યો છે.\n- પ્રારંભિક તબક્કામાં ધોરણ ૬ થી ૮ નાં સંસ્કૃત વિષયના દરેક યુનિટની સમજુતી માટેનાં એનિમેટેડ વિડીયો તથા તેની યુનિટ ટેસ્ટ મૂકવામાં આવી છે.\nઊઘડતાં દ્વાર અંતરનાં (83)\nગુજરાતી ભાષા નો આસ્વાદ માણો...\nનો���ધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે... આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...\nવેદો અને ફિલ્મી ગીતો\nઆજે મેં ફિલ્મ \"Rockstar\" નું \"કુન ફાયા\" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋગ્વેદ ના \"नासदीय सूक्तम\" નું પારાય...\nઆજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢ નો પ્રથમ દિવસ... કવિ રાજ કાલીદાસ નો જન્મ દિવસ અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...\nઆ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું. મમ્મી આજે તને \"મા\" કહેવાનું મન થાય છે. બધું જ છોડીને ...\nઆજની બોધકથા. (2) આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે. એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું...\nતમે ક્યારેય \"તમને\" ચાહ્યા છે \n'અન્ય વ્યક્તિના પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ પોતાની જાતના પ્રેમમાં પડવું અઘરું છે' મને ખબર છે કે આ વાક્ય કેટલું સ્ફોટક છે કાર...\n એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...\nશ્રી સાંગાબાપા ગૌશાળા - સાવરકુંડલા\nસાવરકુંડલામાં વિજયનગર રોડપર આવેલી શ્રી સાંગાબાપા ગૌશાળા એટલે જાણે ગૌમાતા માટેનું સ્વર્ગ. શ્રી નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળ...\n વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે. આજે વાત કરવી છે એક સંસ્કૃ...\n પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું..... સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/41808", "date_download": "2019-06-19T11:14:11Z", "digest": "sha1:4Z2HSJTH2N2HDFSD2YNY2HC7JY45W77J", "length": 16226, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "કોઈક પેટ બાળવા ચાલે છે, તો કોઈક પેટ પાળવા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અન�� હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh કોઈક પેટ બાળવા ચાલે છે, તો કોઈક પેટ પાળવા\nકોઈક પેટ બાળવા ચાલે છે, તો કોઈક પેટ પાળવા\nગમે છે તે મળતું નથી અને મળે છે તે ગમતું નથી. ધારીએ છે તે મળશે નહિ અને મળશે ત્યારે એની કોઈ ધારણા પણ નહિ હોય. આવી દરેક વાત આપણે આપણી આસપાસના લોકો પાસેથી સાંભળતા હોઈએ છે અને આપણા જીવનમાં પણ અનુભવતા હોઈએ છીએ. કર્મસિદ્ધાંત કહો નસીબ કહો કે પછી તમારું ભાગ્ય અથવાતો ભવિષ્ય આ બધીજ વસ્તુનો અર્થ એકજ છે. તમે અને હું માનીએ કે ન માનીએ પરંતુ આપણ જીવનની દરેક બનતી સારી અને ખરાબ ઘટના આપણા સુખ અને દુઃખ શાતા અને અશાતા આ દરેક પ્રકારની ઘટના આજે બની છે આવતીકાલે બનશે અને ભવિષ્યમાં બનશે તે બધુજ અગાઉથી નિર્ધારિત હોય છે માટે આપણે આપણી સાથે બનતી સારી અને ખરાબ વાતો માટે કોઈને દોષ દઈએ તે ઉચિત નથી માટેજ આપણા સારા અને ખરાબ સમય માટે ફક્ત ને ફક્ત આપણેજ જવાબદાર હતા છીએ અને રહીશું. આજના લેખને સંદર્ભે આપણે વાત કરીએ તો દુનિયાના દરેક દેશના દરેક રાજ્ય અને દરેક શહેરમાં અમીર અને ગરીબ તેમજ સુખી અને દુઃખી એમ બન્ને પ્રકારના લોકો વસે છે. કોઈક જન્મજાત અમીર હોય છે તો કોઈક જન્મથી લઈને અંતિમ સમાધિ સુહી બિચારો પોતાના નબળા કર્મના લીધે હંમેશા દુઃખ જ વેઠિયા રાખે છે કોઈકને સુખ જ સુખ તો કોઈને દુઃખજ દુઃખ તો વળી અમુક લોકોને સુખ-દુઃખ, સુખ-દુઃખ એમ બન્ને પ્રકારના સંજોગનો સામનો કરવો પડે છે. આપણને મળનારી દરેક સારી અને ખરાબ સ્થિતિ એટલે ભૂતકાળમાં આપણા દ્વારા કરેલ કોઈકને મદદ તો કોઈકને પહોંચાડેલ નુકશાન તે બધું પરસ્પર આપણા જીવનમાં ભાગ ભજવે છે. રોટી કપડા અને મકાન આ દરેક માણસની મુખ્ય અને આવશ્યક જરૂરિયાત છે એક વાર પૈસા ઓછા કે વધતા ચાલે પણ ખોરાક વગર જીવવું મુશ્કેલ છે કપડા વગર દરેક ઋતુ સામે રક્ષણ મેળવવું મુશ્કેલ છે રહેવા માટેનો આશરો આ દરેક વસ્તુ દરેક માટે આવશ્યક છે. રોટી,કપડા અને મકાન માટે માણસ દરેક મેહનત કરી જાણે છે ત્યારે તે નથી જોતો રાત કે દિવસ ઠંડી અથવા તો ગરમી પોતાનો અખૂટ પરિશ્રમ આપીને તે પોતાનું ગુજરાન ચાલવા માટે મેહનત કરે છે ત્યારે જઈને તે પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ અને ભરણપોષણ કરે છે તેથીજ કરીને આજે સમાજમાં એવા અનેક કિસ્સા બને છે જ્યાં લોકો એક બીજા પાસેથી છીનવીને કે પછી ચોરી કરીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. પેલા વાત કરી એમ દરેકને ધાર્યું મળતું નથી એમ કોઈને ઓછું કહેવાથી તબિયત સારી રહે છે તો કોઈને વધુ ખાવાથી સંતોષ અને તાકાત મળે છે વળી ઘણા લોકોને ઘરેણાં પેરવાનો શોખ હોય છે પણ ચોરીના બીકે પેહરી નથી સકતા અને જેને પેરવા છે તેની પાસે ખરીદવા માટે પૈસા આમ દરેકની સમસ્યા એક બીજા સાથે પરસ્પર વિરુદ્ધ છે જે જોયે છે તે મળતું અને મળે છે તે ગમતું નથી. આપણું સુખ આ કોઈકનું દુઃખ હોય છે અને આપણું દુઃખ કોઈના માટે સુખ હોય છે માટેજ જીવનમાં હંમેશા ક્યારે પણ હિમ્મત હારીને હથિયાર મૂકીને દેવા કેમ કે જયારે જયારે તમારું પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્ને મિક્સ થશે ત્યારેજ તમે સારા ફળની આશા રાખી શકો ચો અન્યથા ભગવાન પણ બેઠા બેઠા કોઈને આપી નથી દેતો બસ એટલું ચોક્કસ રાખો કે તમારા પુરુષાર્થમાં ક્યાંય પણ કચાસ ન રહે બાકી દુનિયા તમારા સારા કે ખરાબ બન્ને સમયમાં તમારો વાંક જ કાઢશે તમે ૫ લાખના લગ્ન રાખશો તો જેને ખામી દેખાય છે તે દાળમાં કે પાપડમાં પણ ખામી કાઢશે અને સંતોષી અને સદાચારી વ્યક્તિ ફક્ત તમારા મીઠા અઉંકારથી સંતોષીને તમારા પ્રસંગને શોભાવી દેશે. તો કરો આજથી શરૂવાત અને છોડો માત્ર વાત લાગી જાઓ તમે પણ પ્રયાસોની સીડીને ચડવા પછી ઈશ્વર પણ તમને નહિ દે પડવા. જીવનમાં જયારે જયારે પણ સમસ્યા અને સંગર્ષ સમયે તમે સિદ્ધિ પ્રાપ્ત કરીને ખુશ થાવ ત્યારે એક વસ્તુ હંમેશા મગજમાં યાદ રાખજો કે ” આ સમય પણ વીતી જશે ” એટલે કે સુખ પણ ક્ષણિક છે સામે છેડે દુઃખ પણ સુખમાં દુઃખની જંખીને ક્યારેય ભૂલવી નહિ અને દુઃખમાં બેબેક્ડ થઈને વિચારવાનું કે આ સમય પણ વીતી જશે બસ તો આ પખવાડયાના અંતિમ લેખ સાથે આપણે ફરી મળીશું બુધવારની સવારે તો તમે પણ આજથી ચાલુ કરો જો તમારું અદોદરુ અને મેલ વગરનું ને ચરબીયુક્ત શરીર હય તો આજથીજ અંતે બાળવા માટે થોડી થોડી કસરત અને વ્યામ પ્રત્યે પ્રીતિ કરો અને જે બિચારા ગરીબો છે કે જે પોતાના આખા દિવસના પરિશ્રમ પછી પણ એક ટંકનું ભોજન નથી પામી શકતા તો તેના અન્નદાતા બનીને તેની આંતરડી અને પેટ ઠારજો કેમ કુદરતનો એકજ નિયમ છે તમે ગમે તેટલા મંદિર કે મસ્જિદ કે દેરાસર બનાવશો પણ ક્યારેય એક માનવ પ્રત્યે પ્રેમ ભાવના નહિ રાખી હોય ને તો તમને ક્યારેય સુખ કે શાંતિ નહિ મળે અને એક વાર તમે કરુણા સ્નેહ અને પ્રેમના બીજા પોતાનામાં ઉતારી દીધાને પછી તમારે ક્યાંય ફંડ ફાળો કરવાની જરૂર નહિ પડે બસ એક માનવીને ખુશી આપીને તમને એટલો સંતોષ અને હાશક���રો મળશે જે કદાચ ૫૦ લાખની પોતાની મર્સીડીઝ કે બાંગ્લામાં પણ આનંદ નહિ આવે તો ચાલો નમસ્કાર, પ્રણામ, આદાબ,અભિનંદન અને આભાર, મુંબઈ,હૈદરાબાદ અમદાવાદ અને મારા લેખ વાંચવાવાળા દરેક વાંચકોનો ધન્યવાદ.\nPrevious articleખેલકુદ પ્રત્યેની ચેતના જનજનમાં જાગી છે – મુખ્યમંત્રી\nNext articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nજયેષ્ઠ માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ – વિવરણ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nતા.૦૧-૦૪-ર૦૧૯ થી ૦૭-૦૪-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/tag/sportstracker/", "date_download": "2019-06-19T11:03:22Z", "digest": "sha1:YTJNA5E4CF2FWCR365K3FJ2VAJJZT6AN", "length": 4166, "nlines": 75, "source_domain": "sambhaavnews.com", "title": "SportsTracker | cricket bcci lock lodha committee - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nક્રિકેટની રમત પર ‘અલીગઢી તાળું’ લગાવવા BCCI તૈયાર\nનવી દિલ્હીઃ લોઢા કમિટી સામે મૂછનો તાવ દઈ રહેલી બીસીસીઆઇ હવે બે ડગલાં આગળ જઈને ભારતીય ક્રિકેટ પર અલીગઢી તાળું લગાવવાની તૈયારી કરી રહી છે. બધું મળીને બીસીસીઆઇ કોઈ પણ કિંમતે ઝૂકવા તૈયાર નથી. નિશ્ચિત રીતે જ આ લડાઈમાં સૌથી વધુ નુકસાન ભારતીય…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://divya-bhaav.blogspot.com/2013/01/", "date_download": "2019-06-19T11:34:38Z", "digest": "sha1:KZEZDFGYG54CAKPMZEGRPZXEKJXRUG33", "length": 5702, "nlines": 63, "source_domain": "divya-bhaav.blogspot.com", "title": "દિવ્ય-ભાવ: January 2013 '; } } if( dayCount > fill[valxx]){ cell.innerHTML = ' '; cell.className = 'emptyCell'; } dayCount++; } } visTotal = parseInt(startIndex) + parseInt(fill[valxx]) -1; if(visTotal >35){ document.getElementById('lastRow').style.display = ''; } } function initCal(){ document.getElementById('blogger_calendar').style.display = 'block'; var bcInit = document.getElementById('bloggerCalendarList').getElementsByTagName('a'); var bcCount = document.getElementById('bloggerCalendarList').getElementsByTagName('li'); document.getElementById('bloggerCalendarList').style.display = 'none'; calHead = document.getElementById('bcHead'); tr = document.createElement('tr'); for(t = 0; t < 7; t++){ th = document.createElement('th'); th.abbr = headDays[t]; scope = 'col'; th.title = headDays[t]; th.innerHTML = headInitial[t]; tr.appendChild(th); } calHead.appendChild(tr); for (x = 0; x (')[1]; var selValue = bcList[r]; sel.options[q] = new Option(selText + ' ('+selCount,selValue); q++ } document.getElementById('bcaption').appendChild(sel); var m = bcList[0].split(',')[0]; var y = bcList[0].split(',')[1]; callArchive(m,y,'0'); } function timezoneSet(root){ var feed = root.feed; var updated = feed.updated.$t; var id = feed.id.$t; bcBlogId = id.split('blog-')[1]; upLength = updated.length; if(updated.charAt(upLength-1) == \"Z\"){timeOffset = \"+00:00\";} else {timeOffset = updated.substring(upLength-6,upLength);} timeOffset = encodeURIComponent(timeOffset); } //]]>", "raw_content": "\nતમારી દિવ્ય દ્રષ્ટીથી મારી ભાવનાનું વાંચન... ભાવનાઓ.. પ્રેમની,ત્યાગની,દર્દની,ખુશીની,મમતાની,ભક્તિની.. ને બીજી ઘણી જે સંકળાયેલી છે,આપણા જીવન સાથે...\nથોડી સ્થિરતા...ને વચ્ચે વચ્ચે થોડી ગુલાટ,\nઅમે બેવ ભલે અલગ અલગ ચગીએ છે,\nપણ આકાશ તો એક જ છે..\nલાગણીઓ ની દોરીથી એકબીજામાં લપેટાઈ રહ્યા છીએ..\nપેચ નથી હવે અમરા વચ્ચે,\nલપેટાઈને,ગુંચવાઈ ને બંધાયેલી ગાંઠ છે.\nહું.. દિગીશા શેઠ પારેખ\nનથી મુજ પાસે કોઇ ધન દોલત તોય ભાવનો આ ખજાનો લાવી છું..સજાવા આપના મન કેરા બાગને હું પંક્તિઓની ફૂલછાબ લાવી છું..\nતમારે ગુજરાતીમાં કોમેન્ટ લખવી છે તો પેજ ના અંતે આપેલ ગુજરાતી ટાઈપ પેડમાં ગુજરાતીમાં કોમેન્ટ લખી તમારા લખાણને ત્યાંથી કોપી કરી કોમેન્ટ વિભાગમાં પેસ્ટ કરો.\nગુજરાતી ભાષામાં રહેલા ભાવ ને તમારા કાન સુધી પંહોચાડવા..મુલાકાત લ્યો..\nઅર્પણ છે તુજને, મારી જનની આ સઘળું.., શ્વાસ આપી ખુદનાં તે મને ધબકતી કરી, અર્પણ છે તમોને, મારા પિતા આ સઘળું.., આશિષ ની છાયા નીચે વ્હાલ થી ઉછેરી, અર્પણ છે તુજને મારા વિરા આ સઘળુ��.., ખાટી- મીઠી મસ્તી સાથે મને તેં મિત્ર બનાવી.., અર્પણ છે તુજને મારા જીવન-સાથી આ સઘળું.., સાત ફેરા ફરી તમે જન્મોની ખુશી આપી, અર્પણ છે તમોને મારા પરિવાર આ સઘળું..., આદર અને પ્રેમ સાથે મુજને આવકરી, અર્પણ છે તુજને મારા અહેસાસ આ સઘળું.., દરેક લગણીઓ દર્શાવતું જ્ઞાન જેણે આપ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/43069", "date_download": "2019-06-19T11:16:58Z", "digest": "sha1:4Y4RGDDC7LXXOYSEZMJQVHVHLEPDWONV", "length": 8781, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "ઉત્તરાયણની પુર્વ સંધ્યાએ પતંગ રસીકો દ્વારા આકાશી યુધ્ધની તૈયારી - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ઉત્તરાયણની પુર્વ સંધ્યાએ પતંગ રસીકો દ્વારા આકાશી યુધ્ધની તૈયારી\nઉત્તરાયણની પુર્વ સંધ્યાએ પતંગ રસીકો દ્વારા આકાશી યુધ્ધની તૈયારી\nઅબાલ- વૃધ્ધ સૌના પ્રિય એવા ઉત્તરાયણ, મકરસંક્રાંતિ પર્વની ૧૪ જાન્યુઆરી સોમવારના રોજ ઉજવણી થનાર છે. ત્યારે તે પુર્વ રવિવાર રજાના દિવસે પતંગ રસીકો દ્વારા આકાશી યુધ્ધની તૈયારીના ભાગરૂપે ફીરકી તૈયાર કરાવવા તથા રંગબેરંગી પતંગોની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાં માંજાવાળાને ત્યાં રવિવારે સવારથી જ માંજો ચડાવવા માટે ધુમ ગીર્દી થવા પામી હતી જે કામગીરી મોડી રાત્રી સુધી શરૂ રહેવા પામી હતી. જયારે એમ.જી.રોડ, હેવમોર, પિરછલ્લા શેરી, વોરાબજાર સહિત બજારોમાં પતંગ રસીકોએ જાતભાતના પતંગોની ખરીદી કરી હતી સાથો સાથ તડકાથી બચવા માટે ગોગલ્સ, સનગ્લાસ, ટોપીની પણ ખરીદી કરાઈ હતી. મકરસંક્રાંતિએ દાન-પુણ્યનું મહાત્મય હોય શીંગ- તલ – મમરાના લાડવા, શેરડી, જામફળ, સહિતનું પણ બજારમાં ધુમ વેચાણ થયેલ સોમવારે સવારથી જ પતંગ રસીકો ધાબા ઉપર ચડીને પતંગન�� મોજ માણશે જયારે કેટલાક લોકો એ તો ધાબા ઉપર માઈક સેટ, ડી.જે. સહિતની પણ ગોઠવણ કરી છે જયારે મોડી સાંજે આતશબાજી કરવા માટે ફટાકડા તેમજ તુક્કલની પણ તૈયારીઓ કરી લીધી છે. આજે રવિવારે દિવસભર પતંગ-દોરા સહિતની ચીજવસ્તુની ખરીદી કરવા સહિતથી તૈયારીમાં પતંગ રસીકો વ્યસ્ત રહ્યા હતાં.\nPrevious articleકાળીયાબીડની સિલ્વર બેલ્સનાં ગેરકાયદેસર દબાણો હટાવાયા\nNext articleતા.૧૪-૧૧-ર૦૧૮ થી ૨૦-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nલાલભાનું રાહુલ ગાંધીના હસ્તે સન્માન\nમનોવિજ્ઞાન વિષયનું વ્યાખ્યાન યોજાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%AF_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-06-19T12:21:53Z", "digest": "sha1:UIJ2EDTOQ2KYMJIZLVG7Y6CT3UNYWWCD", "length": 8020, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "આત્મવૃત્તાંત/પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર - વિકિસ્રોત", "raw_content": "\nમણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત મણિલાલ દ્વિવેદી 1979\n← પંદર રૂપિયે કંકાસ ગયો મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત\n૧૯૭૯ ધર્મવિચારનો પ્રભાવ →\n[ ૧૦૭ ] ૮. પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર\nઆજ મારો જન્મદિવસ છે. પ્રાતઃકાળમાં ચાહા પીને બેઠો હતો તેવો જ અકસ્માત્ કોઈ માળી આવી કેવડાનું એક ભારે બંડલ, તથા કેટલાંક ફુલ મૂકી ગયો. તેને યોગ્ય પારિતોષિક આપી મારું મન પ્રસન્ન થયું. ટપાલ આવી તેમાં ખબર મળી કે ભાવનગર કોલેજનો પ્રિન્સીપાલ જે મારા શત્રુ જેવો છે, તેણે હાલમાં વળી બીજા એક પ્રોફેસર સાથે લડત ચલાવી છે ને તેની સામા થતાં મારે માટે એવા મતલબનું લખાણ કર્યું છે ક�� એ માણસનો પગાર વધારવો is just eclipsing Mr. Manilal of continental fame. પુષ્પપ્રાપ્તિથી તથા આ શત્રુવત્ માણસે પણ મારા પર ભાવ જણાવ્યાની ખબર મળવાથી મને સંતોષ થયો કે આ વર્ષારંભ બહુ ઠીક થયો. આખું વર્ષ સારું જ જશે એમ આશા બંધાઈ, અને આખો દિવસ પણ, મારૂં [ ૧૦૮ ] ઘર જ્યાં ઘડી પણ કંકાસ વિના ગુજરતી નથી, ત્યાં આનંદમાં ગયો. ઈશ્વરેચ્છાએ હવે જેમ નીપજે તેમ ખરું.\nપ્રકૃતિ જરા ઠીક છે. દવા સંબંધે બેવાર અમદાવાદ જઈ આવ્યો; એકવાર ચાણોદ જઈ આવ્યો; ને નગર તરફ જવાનો વિચાર ચાલે છે. ચાંણોદવાળાની લગભગ ૧ માસ થયાં ચાલી છે, તેથી જરા ઠીક છે. પણ તદન મટતું નથી.\nનોકરીની તો રજા હજુ અર્ધપગારે ચાલે છે. કચ્છ તરફ નવો બંદોબસ્ત થવાનો તેની આશા દૃઢ રીતે થઈ છે, પણ કાંઈ નિશ્ચય જણાયો નથી. રા. રા. મુ. મનઃસુખરામભાઈ તથા રા. નાનાસાહેબ એ સંબંધે પ્રયત્નપરાયણ જ છે. યુનિવર્સિટીમાં પરીક્ષક થવા અરજી કરી હતી. પણ તે મોડી પહોચવાથી, કે ગમે તે કારણથી આ વર્ષ મારી નિમણોક થઈ શકી નહિ.\nલખવાવાંચવાનો ક્રમ સારો ચાલે છે એથી મને બહુ આનંદ છે. સંબંધી મિત્રો વગેરે અહોનિશ પાસે ક્યાંથી હોય, એટલે પુસ્તક એ જ મારાં ખરાં સુખસ્થાન છે. આગસ્ટની ત્રીજીચોથી તારીખથી એક પુસ્તક લખવા માંડયું હતું તે સપ્ટંબરની ૭મીએ પૂરું કર્યું. હાલ છપાય છે. 'સુધારા'ની સામે કાંઈ લેખ રચવો એ કલ્પના થયેલી મેં આગળ કહી છે, તે જ સંકલ્પે એવું રૂપ લીધું કે બે પુસ્તક રચવાં; એક આર્યધર્મના આચારભાગનો ખુલાસો થઈ જાય ને બીજું આર્યધર્મના વિચારભાગનો ખુલાસો થાય તેવું. 'મેસ્મરીઝમ'ને ઉદ્દેશીને પ્રથમ પુસ્તક 'પ્રાણવિનિમય' નામે લખી, છપાવા માંડ્યું છે. વિચારભાગ વિષે બધી દુનીયાંના ધર્મનું અવલોકન કરી પછી તે સર્વને સરખાવી, આર્યધર્મ વિષે ખુલાસો કરવો ને અદ્વૈત સિદ્ધાંત બતાવવો એ ઉદ્દેશ રાખ્યો છે, ને 'સિદ્ધાંતસાર' નામે ગ્રંથ રચવાનો સંકલ્પ છે. આ સંબંધે કેટલુંક વાચન હાલ ચાલે છે; પણ પ-૭ દિવસમાં હવે એ ગ્રંથ લખવાનો આરંભ કરીશ.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૨:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Nari_Pratishtha.pdf/%E0%AB%AD", "date_download": "2019-06-19T11:44:39Z", "digest": "sha1:XUUNTGFOWODY4GP5OKRMAF5AZ5OJLFOL", "length": 7470, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૭ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nસુદર્શન ગદ્યગુચ્છ - ૨\nઈશ્વરી સ્વભાવ ઉપર નથી ગયો એમ જાણવું. એ વિનાના જેટલા વિકાર એનામાં જણાય છે તે એની પશુવૃત્તિમાંથી પેદા થયા છે એમ સમજતાં કાંઈ બાધ નથી. જેમ જેનામાં આ પ્રકારની વિશેષ પ્રેમવૃત્તિ તેમ તેનામાં અધિક ઐશ્વર્ય, તેમ તેનામાં ખરો, પુરુષાર્થ, તેમ તેનામાં વિશેષ ધર્મ અને સુખ. ટૂંકમાં કહેવાની મતલબ એવી છે કે મનુષ્યનું કર્તવ્ય પ્રત્યેક જાતની પ્રવૃદ્ધિ (progress) કરવી એવું છું; અને દિનપ્રતિદિન પ્રેમવૃત્તિને પ્રબલ કરી નીતિમાં સંપૂર્ણ થવાનું, તથા સ્વાર્થબુદ્ધિને પરમાર્થબુદ્ધિના તાબામાં લેઈ, અબાધ સર્વાધાર પરમતત્ત્વમાં નિશ્ચલ થઈ મોક્ષ પામવાનું છે.\nજ્યારે મનુષ્યનો ધર્મ પ્રેમવૃત્તિના બળે કરીને સ્વાર્થબુદ્ધિને પરમાર્થબુદ્ધિના તાબામાં લેવાનો જ છે, ત્યારે આપણે તપાસવું જરૂરનું છે કે આ પ્રેમવૃત્તિ શી રીતે પ્રબળ થાય, ક્યાંથી પુષ્ટિ પામે આ સવાલનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના માનસિક તફાવતની સૂક્ષ્મ દ્રષ્ટિએ શોધ કરવી જોઈએ. ‘સ્ત્રીનું રસેંદ્રિય (લાગણી Feeling) બહુ પ્રબળ છે. સ્ત્રીના કરતાં પુરુષ જેટલો શરીરબલમાં ચઢિયાતો છે તેટલી જ સ્ત્રી પુરુષના કરતાં પ્રેમવૃત્તિમાં ચઢિયાતી છે. આવી જાતિનું માનસિક બલ જ્યારે એનો સમાગમ–સંબંધ થાય ત્યારે અસર કરી શકે. પુરુષ અને પુરુષની મૈત્રી થાય, સ્ત્રી અને સ્ત્રીની મૈત્રી થાય તે કરતાં સ્ત્રી અને પુરુષની મૈત્રી વિશેષ જરૂરની અને વધારે દ્રઢ નીવડી શકે. શારીરબલપ્રધાન પુરુષને માનસિકબલપ્રધાન સ્ત્રી વિના, તેમજ માનસિકબલપ્રધાન સ્ત્રીને શારીરબલપ્રધાન પુરુષ વિના ક્ષણ પણ ચાલે તેમ નથી. બન્નેના સ્વભાવને પરિપૂર્ણ કરવા માટે એ બન્નેનો સંબંધ અવશ્યનો છે. સ્ત્રી અને પુરુષનાં બંધારણ શારીરિકમાનસિક જુદી જુદી જાતિનાં હોવાથી તથા તેમને કરવાનાં કાર્ય પણ ભિન્ન હોવાથી તેમની વચ્ચે કોઈ જાતની સ્પર્ધા ઉત્પન્ન થવાનો સંભવ આવતો નથી. જો બન્નેને એક જ કાર્ય કરવાનું હોય, અથવા બન્નેની દ્રષ્ટિ એક જ ઉત્કર્ષ ઉપર લાગુ થયેલી હોય તો તેમની વચ્ચે સ્પર્ધા થવાનો વધારે સંભવ અને તેથી મૈત્રીની વધારે શિથિલતા; વાસ્તે સ્ત્રી અને પુરુષ જેવાં સ્વભાવમાં ને તેથી કરીને વ્યવહારમાં કેવલ જુદાં પડતાં મનુષ્યનો સંબંધ અખંડ આનંદ પેદા કરે તેવો છે ને તેને ખંડિત થવાનો ભય અભાગ્યે જ આવી પડે છે. આવો સંબંધ જો અન્યોન્યની સંમતિથી ને ઇચ્છાથી થતો હોય તો પછી બાકી જ રહે નહિ.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૦૭:૪૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%A5", "date_download": "2019-06-19T11:25:32Z", "digest": "sha1:FUIZBBATXC66R33WWRMOP5QDUEJFRSXL", "length": 26753, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (ચિત્રદર્શનો/શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ) | આગળનું પાનું (નિરંજન/દાદર પર)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/'ઇન્ડિયન ઓપીનિયન'\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અંતનો આરંભ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અંતરની વિશેષ મુસીબતો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અહમદ મહમદ કાછલિયા\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ઇતિહાસ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ઉપસંહાર\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/કસોટી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/કોમ ઉપર નવા મુદ્દાનો આરોપ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ખાણના માલિકો પાસે અને પછી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોખલેનો પ્રવાસ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોખલેનો પ્રવાસ (ચાલુ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ગોરા સહાયકો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/જનરલ સ્મટ્સનો વિશ્વાસઘાત (\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સટોય ફાર્મ-૩\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સ્ટોય ફાર્મ-ર\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટૉલ્સ્ટોય ફાર્મ-૧\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટ્રાન્સવાલમાં પ્રવેશ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ટ્રાન્સવાલમાં પ્રવેશ (ચાલુ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/દેશનિકાલ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પકડાપકડી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પત્રોની આપલે\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પરિશિષ્ટ ૧\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પરિશિષ્ટ ૨\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલી ફૂટ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલી સમાધાની\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલો સત્યાગ્રહી કેદી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રકાશકનું નિવેદન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રાથમિક સમાધાની\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પ્રાસ્તાવિક\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ફરી ડેપ્યુટેશન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/બધા કેદમાં\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/બોઅર લડાઈ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/ભૂગોળ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મજૂરોની ધારા\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મરજિયાત પરવાનાની હોળી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ)\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડતની પુનરાવૃત્તિ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડતનો અંત\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/લડાઈ પછી\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વચનભંગ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વિલાયતમાં ડેપ્યુટેશન\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વિવાહ તે વિવાહ નહીં\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/વિવેકનો બદલો – ખૂની કાયદો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/શેઠ દાઉદ મહમદ વગેરેનું લડતમાં દાખલ થવું\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સત્યાગ્રહ વિ૦ પૅસિવ રિઝિસ્ટન્સ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સત્યાગ્રહનો જન્મ\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સમાધાનીનો વિરોધ - મારી ઉપર હુમલો\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સૂચિ\nદક્ષિણ આફ્રિક���ના સત્યાગ્રહનો ઇતિહાસ/સોરાબજી શાપુરજી અડાજણિયા\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સ્ત્રીઓ કેદમાં\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/હિંદીઓએ શું કર્યું\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/હિંદીઓએ શું કર્યું\nદક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/હિંદીઓએ શું કર્યું \nદયા કરીને મુંને પ્રેમે પાયો (પ્યાલો)\nદરશન આપો રે હવે દીનબંધુ\nદરિયો ડોલે રે માઝમ રાતનો…\nદરીયા અને નદીની વાત\nદળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું\nદવ તો લાગેલ ડુંગર મેં\nદાદા એને ડગલે ડગલે\nદાદા હો દીકરી, દાદા હો દીકરી\nદાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૧. સાચો સપૂત\nદાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૨. સોનાની પૂતળી\nદાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૩. મયૂર રાજા\nદાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૪. અજબ ચોર\nદાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૫. ચંદ્ર અને બુનો\nદાદાજીની વાતો/લોકસાહિત્યની નવી દુનિયા\nદાદાજીની વાતો/સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો\nદાદાજીની વાતો/૩. વિક્રમ અને વિધાતા\nદાદાજીની વાતો/૫. ફૂલસોદાગર ને ફૂલવંતી\nદીવડી/હું ફરી કેમ ન પરણ્યો\nદુખડા દિયે છે દાડી દાડી\nદુધે તે ભરી તલાવડી\nદૂધે તે ભરી રે તળાવડી\nદેખંદા કોઇ આ દલમાંય (ઝાલરી)\nદેવાયત પંડિત દા'ડા દાખવે\nદોરંગા ભેળા રે નવ બેસીએ\nધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા\nધન ધન છે ગોકુળિયું ગામ\nધન્ય તું ધન્ય તું રાયરણછોડજી\nધન્ય દુર્ગનગર શેરીએ શેરીએ\nધન્ય ધન્ય આજ અનુપમ ઉત્સવ\nધન્ય ધન્ય મારા મનને\nધન્ય ધન્ય રસના માયરી\nધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ\nધમ ધમક ધમ સાંબેલું…\nધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી(સ્વામી વિવેકાનંદ)\nધર્મ મહાસભા,સ્વાગત પ્રવચનનો પ્રત્યુતર(સ્વામી વિવેકાનંદ)\nધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણ\nધર્મકુંવર મહા બાંકો દેખ્યો\nધિક્ હૈ જગમેં જીવન\nધીમી ધીમી મોટર હાંકો\nધૂણી રે ધખાવી બેલી…\nધ્યાન ધણી કેરું ધરવું\nધ્યાન ધર, ધ્યાન ધર\nધ્યાન ધારણા કાયમ રાખવી\nન જાણશો તે અમો મોટા\nનંદલાલ નહિ રે આવું\nનદીને કિનારે રાયવર પતંગ ઉડાળે\nનમીયા સો સાહેબકું ગમીયા\nનમું કર જોડી, બુદ્ધિ છે થોડી\nનરવીર લાલજી/વીરોનો પણ વીર\nનર્મદા શું ગાવું શોભા સાંજની\nનવ કરશો કોઈ શોક\nનવ કાળ મૂકે કોઈને\nનવધા ભક્તિમાં નિર્મળ રહેવું\nનવલા તે આવ્યા માનાં નોરતા\nનવે નગરથી જોડ ચુંદડી\nનહિ ઐસો જનમ બારંબાર\nનહિ રે વિસારું હરિ\nનહીં મેલું રે સુંદર શ્યામ\nનાચતાં નાચતાં નયન નયણાં\nનાચે નાચે નંદનો નાનડિયો\nનાણાવટી રે સાજન બેઠું માંડવે\nનાણું આપે નરભો રે\nનાથ તુમ જાનત હો સબ ઘટકી\nનાથ રહો મારા નેણમાં\nનાના ગ્રાસ લેવત મનગમતા\nનાનીને ઘરે જાવા દે\nનારાયણનું નામ જ લેતાં\nનિત નિત નૌતમ રે\nનિરંજન/ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન''\nપાછળનું પાનું (ચિત્રદર્શનો/શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ) | આગળનું પાનું (નિરંજન/દાદર પર)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/lake-was-shrinking-due-to-increasing-desertification-007756.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:32:55Z", "digest": "sha1:DF6KO77Z4RSAR7FMEARXM2BFZGIKZRCA", "length": 12160, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "pics: રેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ | Crescent Lake was shrinking fast due to increasing desertification - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n7 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n11 min ago માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે\n12 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\npics: રેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nદરેક પ્રાચિન સાઇટની માફક ચીનના રણની મધ્યમાં આવેલા ફળદ્રુપ જમીનનનો નાનો ટૂકડો અને અર્ધચંદ્રાકારે તળાવ ધરાવતો આ વિસ્તાર ઇતિહાસના પન્નાઓમાં પોતાના નામને અંકિત કરાવી રહ્યો છે અને કદાચ જો ત્યાં પ્રવાસીઓની કતાર ના લાગતી હોત તો કદાચ તે ઇતિહાસમાં ક્યાંક ખોવાઇ પણ ગયુ હોત, પરંતુ સરકારના હસ્તક્ષેપના કારણે આજે પણ આ યુએયાકુઆન ક્રીસન્ટ લેક ટ્રાવેલ ગાઇડમાં પોતાનું નામ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.\nઆ પ્રાચિન તળાવ ચીનના શહેર દાન્હુઆંગથી છ કિમી દૂર દક્ષિણ તરફ આવેલું છે. પરંતુ 2000 વર્ષ જૂનુ આ આકર્ષણ સરકાર કોઇ ઉચિત પગલા ભરે તે પહેલા જ રેતીના ઢુવામાં ડુબવાની શરૂઆત થવા મંડ્યું છે. સરકાર દ્વારા 2006થી દર વર્ષે આ તળાવમાં પાણીને રીફિલ કરવામાં આવી રહ્યું છે. જો કે આ વખતે આ કામમાં થોડું મોડુ થયુ હોવાનો ગણગણાટ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી નીહાળીએ ડ્રેગનની ગોદમાં રણની વચ્ચે છૂપાયેલુ અર્ધચંદ્રાકારના તળાવના સૌંદર્યને.\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nરેતીના ઢુવામાં ડુબી રહ્યું છે ચીનનુ અર્ધચંદ્રાકર તળાવ\nદરેક પળ પિગળી રહી છે ગ્લેશિયર, ગરમી વધશે, નાસાએ આપી ચેતવણી\nચંડોળા તળાવ પાસેની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ , 250 વધારે ઝૂંપડા બળી ગયા\nઆ છે જયપુરના અજાણ્યા છતાં અત્યંત રમણીય સ્થળો\nમહારાષ્ટ્રમાં આવેલા આ સરોવર આપને ચોક્કસ આકર્ષિત કરશે...\nભારતના સ્વર્ગ કાશ્મીરમાં જાવ, તો આ સરોવરો જોવાનું ના ચૂકતા\nહિમાચલ પ્રદેશના સુંદર-મનમોહક સરોવર તસવીરોમાં...\nદુનિયાના આ બેસ્ટ અને સુંદર સરોવર ચોક્કસ આપનું મન મોહી લેશે\nઆતંકના ઓછાયામાં મુક્તપણે મહેકતી સુંદરતા\nરાજ્ય સરકારે બિંદુ સરોવરના વિકાસ માટે ખર્ચ્યા ૩પ કરોડ\nPics: વઢવાણા સરોવરમાં વિદેશી પંખીઓ પધરાણા\nબિશકેકમાં SCO સમિટમાં આતંકવાદ પર પીએમ મોદીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો\n'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો\n‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/parineeti-chopra-is-currently-shooting-for-yash-raj-films-meri-pyaari-bindu/", "date_download": "2019-06-19T11:01:52Z", "digest": "sha1:JV5HC36YD22TZBVQUZWT42TLC3FZWAGZ", "length": 12819, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "હવે ફરી અનહેલ્ધી નહીં બનુંઃ પરિણી‌િત | Parineeti Chopra is currently shooting for Yash Raj Films' 'Meri Pyaari Bindu' - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nહવે ફરી અનહેલ્ધી નહીં બનુંઃ પરિણી‌િત\nહવે ફરી અનહેલ્ધી નહીં બનુંઃ પરિણી‌િત\nલાંબા સમયથી મોટા પરદે ગાયબ રહેનાર પરિણી‌િત ચોપરા ટૂંક સમયમાં યશરાજ બેનરની અાયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં જોવા મળશે. પહેલાં કરતાં વધુ ફિટ દેખાતી પરિણી‌િત કહે છે કે જો મારે હવે કોઈ ફિલ્મ માટે વજન વધારવાનું હશે તો સારી સ્ક્રિપ્ટ હોવા છતાં પણ હું તે ફિલ્મ પસંદ નહીં કરું. તે કહે છે કે વજન ઘટાડવામાં મને ઘણી તકલીફ પડી છે. મારે ઘણી બધી મનગમતી વસ્તુઅોથી દૂર રહેવું પડ્યું છે, જેથી જો હું રોજ ખાવાનું પસંદ કરતી હતી તે હું મ‌િહનામાં માત્ર એક કે બે વખત જ ખાતી હતી.\nહેલ્ધી રહેવા માટે કેટલીક વસ્તુઅોથી દૂર રહેવું જરૂરી છે, પરંતુ કોઈ પણ વસ્તુ ખાવાનું સંપૂર્ણપણે દૂર કરી લેવું કોઈ ઇલાજ નથી, કમસે કમ હું તો તેમ નહીં કરું. મને જે ગમે છે તે હું ખાઈ લઉં છું, પરંતુ તે વસ્તુનું ધ્યાન રાખું છું કે અે દિવસે હું જિમ જવાનું ન ભૂલું. એવું કાંઈ પણ નથી, જે મેં સંપૂર્ણપણે ખાવાનું બંધ કરી દીધું હોય, કેમ કે હું જિમ જઈને એડ્જસ્ટ કરી દઉં છું.\nપરિણી‌િતને ફિટ બનતાં લગભગ એકાદ વર્ષ થયું છે. તે કહે છે કે જો મને વજન વધારવાની ફિલ્મની અોફર મળશે તો તે અોફર ઠુકરાવી દઈશ. કોઈ ફિલ્મ માટે હું હવે ફરી અનહેલ્ધી બનવા ઇચ્છતી નથી. હું ફિલ્મ કરતાં પહેલાં હજુ એક-બે વર્ષની રાહ જોઈશ. જો કોઈ એવો ડિરેક્ટર મળે કે ખૂબ જ કમાલની ‌િસ્ક્રિપ્ટ હોય તો હું તેના પર વિચારીશ, પરંતુ કારણ વગર અાવા કોઈ રોલ માટે હું હા નહીં કહું.\nકોલકાતાઃ પ્લેનને ટક્કર મારનાર બસ ૧૦૦ કલાક બાદ અલગ થઈ\nઅમેરિકામાં સ્નોઝિલા સુનામીનો કહેરઃ ૪૨ ઈંચ બરફ વર્ષા, મૃત્યુઆંક ૨૯\nલખુડી તળાવથી નવરંગપુરા ચાર રસ્તા, મીઠાખળી છ રસ્તાથી અાશ્રમ રોડનો રસ્તો ખોદી નખાશે\nબરફના તૂફાનની ચપેટમાં આર્મી પોસ્ટ, ત્રણ જવાન શહીદ\nસલમાન હીરો બન્યો ત્યારે બાળકી હતી આ હિરોઇનો..\nઅસ્થમાના દર્દીઓએ શું કરવું જોઇએ અને શું નહીં\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ �� પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nકેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં:…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nમને પણ ઘણા ખરાબ અનુભવ થયાઃ રિચા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/west-indies-pakistan-test-match/", "date_download": "2019-06-19T11:20:36Z", "digest": "sha1:JQLJTQ6NSSG5CMRHV4KBAQW3H3EQPTHZ", "length": 13158, "nlines": 168, "source_domain": "sambhaavnews.com", "title": "વેસ્ટ ઇન્ડીઝના ૩૧૨ સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૧૭૨ રન | west indies pakistan test match - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવેસ્ટ ઇન્ડીઝના ૩૧૨ સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૧૭૨ રન\nવેસ્ટ ઇન્ડીઝના ૩૧૨ સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૧૭૨ રન\nબાર્બાડોસઃ વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના ગઈ કાલે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે પાકિસ્તાને તેના પ્રથમ દાવમાં ત્રણ વિકેટે ૧૭૨ રન બનાવી લીધા હતા. ગઈ કાલે રમત બંધ રહી ત્યારે અઝહરઅલી ૮૧ રન અને કેપ્ટન મિસબાહ ઉલ હક સાત રને અણનમ રહ્યા હતા. અગાઉ વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ દાવ ૩૧૨ રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાન તરફથી મહંમદ અબ્બાસે ચાર, મહંમદ આમિરે ત્રણ અને યાસિર શાહે બે વિકેટ ઝડપી હતી.\nપાકિસ્તાનના દાવની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનિંગ બેટ્સમેન અઝહરઅલી અને અહેમદ શહઝાદે જોરદાર બેટિંગ કરીને પહેલી વિકેટની ભાગીદારીમાં ૧૫૫ રન ઉમેર્યા હતા. જોકે ત્યાર બાદ માત્ર છ રનના ઉમેરામાં પાકિસ્તાનની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી જતાં પાક. મુશ્કેલીમાં મુકાયું હતું, પરંતુ ત્યાર બાદ અઝહરઅલી અને કેપ્ટન મિસ્બાહે ધૈર્યપૂર્વકની બેટિંગ કરતાં બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં વિન્ડીઝને વધુ સફળતા મળી નહોતી.\nવેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવઃ\nબ્રાથવેઇટ કો. સરફરાઝ બો. આમિર ૦૯\nપોવેલ એલબી બો. આમિર ૩૮\nહેટમાયર કો. અઝહર બો. અબ્બાસ ૦૧\nહોપ કો. સરફરાઝ બો. યાસિર ૦૫\nચેસ કો. યુનુસ બો. આમિર ૧૩૧\nવી. એ. સિંઘ કો. યુનુસ બો. અબ્બાસ ૦૩\nડાવરિચ કો. યુનુસ બો. શાદાબ ૨૯\nહોલ્ડર કો. સરફરાઝ બો. અબ્બાસ ૫૮\nબિશુ કો. યાસિર બો. અબ્બાસ ૧૪\nજોસેફ બો. યાસિર ૦૮\nશહેઝાદ કો. હોપ બો. બિશુ ૭૦\nબાબર કો એન્ડ બો. ગેબ્રિયલ ૦૦\nકુલ ત્રણ વિકેટે ૧૭૨\nહાર્દિક પટેલ અને ‘પાસ’ના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ, ભાજપને હરાવવાની મુરાદ ફાવી નહીં\nડોલર સામે રૂપિયો ૬૮.૭૩ની સપાટીએ ખૂલ્યો\nસંયોગ વિયોગ કે ઈશ્વરેચ્છા બલિયસી\nપાક. ફરી તોડ્યું સીઝફાયર : નૌશેરામાં ગોળીબારથી એક જવાન શહીદ\nયુવરાજ ટીમ ઇન્ડિયાનો મેરાડોના છેઃ કપિલદેવ\n૬૭ વર્ષની મેરેથોન ચેમ્પિયન\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્��ને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE", "date_download": "2019-06-19T11:26:06Z", "digest": "sha1:N7LUVSNRSGZAX5XGEQK2TOO5HOFBXBH3", "length": 6500, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest સામ પિત્રોડા News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\n'1984 સિખ હુલ્લડો પર પિત્રોડાનું નિવેદન પાર્ટી લાઈનથી અલગ': રાહુલ ગાંધી\nકોંગ્રેસ નેતા સામ પિત્રોડાના 1984 સિખ નરસંહાર પર આપેલા નિવેદન પર હોબાળો ચાલુ છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસને ઘેરી રહી છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે નિવેદન જાહેર કર્યુ છે. તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે સામ પિત્રોડાએ ...\nએર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનાર સામ પિત્રોડાને કોંગ્રેસે આપી મોટી જવાબદારી\nલોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ તરફથી સામ પિત્રોડા ચૂંટણી પ્રચારની મોનિટરીંગ કમિટીના પ્રમુખ હ...\nપુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન\nપુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ...\nUSમાં ગમે ત્યાં જાઓ, ગુજરા���ીની મોટેલ મળશે: સામ પિત્રોડા\nકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યાં એક તરફ ઉત્તર ગુજરતના પ્રવાસે છે, ત્યાં બીજી બાજુ વરિષ્ઠ ક...\nગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સામ પિત્રોડા રાજ્યની મુલાકાતે\nગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રચાર અર્થે વિવિધ નેતાઓ એક પછી એક ગુજરાતની મુલાકા...\nગુજરાત ચૂંટણી : ...તો પછી રાહુલ ગાંધીનો વિશ્વાસ કરી શકાય\nગાંધીનગર, 11 ડિસેમ્બર : આજે કોંગ્રેસના યુવરાજ ગણાતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/land-slide-bangladesh/", "date_download": "2019-06-19T11:03:56Z", "digest": "sha1:DF6JEAR7N2IGMDYX5KBDE6S3JPF53NYM", "length": 12531, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "બાંગ્લાદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 53 લોકોનાં મોત | land slide in bangladesh - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nબાંગ્લાદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 53 લોકોનાં મોત\nબાંગ્લાદેશમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 53 લોકોનાં મોત\nનવી દિલ્હી : ઉત્તર – પૂર્વી બાંગ્લાદેશમાં મુશળધાર વરસાદનાં કારણે વિવિધ સ્થળો પર ભૂસ્ખલન થયું હતું. જેમાં 2 સૈન્ય અધિકારીઓ સહિત કુલ 53 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. હજી પણ મોટા પ્રમાણમાં લોકો દટાયેલા હોવાની આશંકા છે. અધિકારીઓનાં અનુસાર સૌથી વધારે જાનહાની રંગમાટી પર્વ��ીય જિલ્લામાં થઇ છે જ્યાં 36 લોકોનાં મૃત્યુનાં સમાચાર છે.\nમૃતકોમાં ઓછામાં ઓછા બે સૈન્ક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સેનાનાં એક પ્રવક્તાએ ઢાકામાં જણાવ્યું કે, અત્યાર સુધી અમે તે પૃષ્ટી કરી શકીએ છીએ કે અમારા બે સૈન્ય અધિકારીઓ ડ્યુટી પર હતા ત્યારે મૃત્યુ પામ્યા છે. જ્યારે કેટલાક ઘાયલ પણ થયા છે. તેમણે કહ્યું કે સેનાની એક ટીમ રંગામાટી બંદર શહેરોને જેડનાર માર્ગ ખોલવા માટે કામ કરી રહ્યા હતા.\nરાત્રે ભેખડો ધસવાનાં કારણે માર્ગ અવરુદ્ધ થયો હતો. જ્યારે સેનાની ટીમ રસ્તાને ખોલવા અંગે કામ કરી રહી હતી ત્યારે જ ફરી ભુસ્ખલન થયું અને બે સૈન્ય અધિકારીઓ માટીમાં દબાઇ ગયા હતા. ઢાકા ટ્રિબ્યુનલનાં સમાચાર અનુસાર ભારે વરસાદનાં કારણે રંગમાટી, બંદરબન અને ચટગાંવ જિલ્લામાં 53થી વધારે લોકોનાં મોત નિપજ્યા છે.\nભાજપના સાંકડા વિજયનું મૂલ્યાંકન ઓછું આંકવાની જરૃર નથી\nકેનેરા બેંકમાં વિવિધ જગ્યાઓ માટે થઇ રહી છે ભરતી, 28 હજાર મળશે પગાર\nપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે મૌન તોડી PM મોદી પર કર્યા આકરા પ્રહાર\nજલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો…\nપ્લાસ્ટિક બેગ પરના પ્રતિબંધના મામલે શાસકો અને વહીવટીતંત્ર વચ્ચે મડાગાંઠ\nમાછલીઅો વેચીને અાતંકીઅોને સેલરી અાપી રહ્યું છે અાઈઅેસઅાઈઅેસ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%A8", "date_download": "2019-06-19T11:07:36Z", "digest": "sha1:NPZJPHLT6ZZOLL4GD344NTA4H6H7FEY4", "length": 25150, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (ઠગ/ભોંયરામાં) | આગળનું પાનું (ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહામાયાનો રાસ)\nન જાણશો તે અમો મોટા\nનંદલાલ નહિ રે આવું\nનદીને કિનારે રાયવર પતંગ ઉડાળે\nનમીયા સો સાહેબકું ગમીયા\nનમું કર જોડી, બુદ્ધિ છે થોડી\nનરવીર લાલજી/વીરોનો પણ વીર\nનર્મદા શું ગાવું શોભા સાંજની\nનવ કરશો કોઈ શોક\nનવ કાળ મૂકે કોઈને\nનવધા ભક્તિમાં નિર્મળ રહેવું\nનવલા તે આવ્યા માનાં નોરતા\nનવે નગરથી જોડ ચુંદડી\nનહિ ઐસો જનમ બારંબાર\nનહિ રે વિસારું હરિ\nનહીં મેલું રે સુંદર શ્યામ\nનાચતાં નાચતાં નયન નયણાં\nનાચે નાચે નંદનો નાનડિયો\nનાણાવટી રે સાજન બેઠું માંડવે\nનાણું આપે નરભો રે\nનાથ તુમ જાનત હો સબ ઘટકી\nનાથ રહો મારા નેણમાં\nનાના ગ્રાસ લેવત મનગમતા\nનાનીને ઘરે જાવા દે\nનારાયણનું નામ જ લેતાં\nનિત નિત નૌતમ રે\nનિરંજન/ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન''\nનિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો\nનિર્દોષ ને નિર્મળ આંખ તારી\nનિશ્ચે કરો રામનું નામ\nનીંદ સે અબ જાગ બન્દે\nનીત નીત લાછવર લક્ષણ રૂડાં\nનૈનન મેં હો નૈનન મેં રહો\nનૈહરવા હમકા ન ભાવે\nન્હાના ન્હાના રાસ/અણમોલ ફૂલડાં\nન્હાના ન્હાના રાસ/અલી કોયલડી\nન્હાના ન્હાના રાસ/અષાઢી વાદળી\nન્હાના ન્હાના રાસ/આભનાં કુંકુમ\nન્હાના ન્હાના રાસ/આભને આરે ચાંદલો\nન્હાના ન્હાના રાસ/આયુષનાં પર્વ\nન્હાના ન્હાના રાસ/એ દિવસો\nન્હાના ન્હાના રાસ/એ રત\nન્હાના ન્હાના રાસ/કદંબનાં ફૂલ\nન્હાના ન્હાના રાસ/કાળની ખંજરી\nન્હાના ન્હાના રાસ/કાશ્મીરી શાલ\nન્હાના ન્હાના રાસ/જગતના ભાસ\nન્હાના ન્હાના રાસ/જરા થોભ\nન્હાના ન્હાના રાસ/જાવા દ્યો, જોગીરાજ\nન્હાના ન્હાના રાસ/ઝીણા ઝીણા મેહ\nન્હાના ન્હાના રાસ/ડોલતા ડુંગર\nન્હાના ન્હાના રાસ/ધર્મરાયના પાર્ષદને વિદાય\nન્હાના ન્હાના રાસ/નીર ડોલે\nન્હાના ન્હાના રાસ/નેણલનાં મહેમાન\nન્હાના ન્હાના રાસ/પાણીડાં કેમ ભરીએ\nન્હાના ન્હાના રાસ/પારકાં કેમ કીધાં\nન્હાના ન્હાના રાસ/પુનમની પગલીઓ\nન્હાના ન્હાના રાસ/પૂછશો મા\nન્હાના ન્હાના રાસ/પૂર્ણિમા પાછી ઉગીરે\nન્હાના ન્હાના રાસ/પોઢે છે\nન્હાના ન્હાના રાસ/પ્રીતિના પ્રાહુણા\nન્હાના ન્હાના રાસ/પ્રેમનગરના રાજવી\nન્હાના ન્હાના રાસ/બોલે છે મોર\nન્હાના ન્હાના રાસ/બ્રહ્મના બ્રહ્મમહેલે\nન્હાના ન્હાના રાસ/બ્હેનનાં શણગાર\nન્હાના ન્હાના રાસ/ભમ્મરને ટોડલે\nન્હાના ન્હાના રાસ/ભૂલી જજે\nન્હાના ન્હાના રાસ/ભેદના પ્રશ્ન\nન્હાના ન્હાના રાસ/મન્દિર દ્યો\nન્હાના ન્હાના રાસ/મળિયા મુજને નાથ\nન્હાના ન્હાના રાસ/માફ કરજે, બાલા\nન્હાના ન્હાના રાસ/માયા ઉતારી\nન્હાના ન્હાના રાસ/મોગરાની વેલ\nન્હાના ન્હાના રાસ/મ્હારા પ્રાણમાં\nન્હાના ન્હાના રાસ/મ્હારૂં પારેવું\nન્હાના ન્હાના રાસ/રાજકુમારીનું ગીત\nન્હાના ન્હાના રાસ/લોક-લોકના રાસ\nન્હાના ન્હાના રાસ/વનનાં આમંત્રણ\nન્હાના ન્હાના રાસ/વસન્ત લ્યો\nન્હાના ન્હાના રાસ/વસન્તના કિરણ\nન્હાના ન્હાના રાસ/વસન્તની વસન્તિકા\nન્હાના ન્હાના રાસ/વસન્તને વધામણે\nન્હાના ન્હાના રાસ/વસન્તમાં, સખિ\nન્હાન��� ન્હાના રાસ/વિશ્વ વધાવા\nન્હાના ન્હાના રાસ/વીરાનાં વારણાં\nન્હાના ન્હાના રાસ/વેલના માંડવા\nન્હાના ન્હાના રાસ/વ્હાલપની વાંસલડી\nન્હાના ન્હાના રાસ/શતદલ પદ્મ\nન્હાના ન્હાના રાસ/શરદનાં અજવાળિયાં\nન્હાના ન્હાના રાસ/સન્દેશ કહેજો\nન્હાના ન્હાના રાસ/સન્ધ્યાને સરોવરે\nન્હાના ન્હાના રાસ/સારસનો શબ્દ\nન્હાના ન્હાના રાસ/સૂનાં સૂનાં સ્નેહધામ\nન્હાના ન્હાના રાસ/હરિનાં દર્શન\nન્હાના ન્હાના રાસ/હરિની રમણા\nન્હાના ન્હાના રાસ/હું તો સંન્યાસિની\nન્હાના ન્હાના રાસ/હૈયાનાં હેત\nન્હાના ન્હાના રાસ/હૈયાની કુંજમાં\nન્હાના ન્હાના રાસ/હૈયાનું હોડલું\nન્હાના ન્હાના રાસ - ભાગ ૧\nન્હાના ન્હાના રાસ - ભાગ ૨\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આંખડીને વારજો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આગમની વાતો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આનન્દરંગ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આયુષ્યનો છોડ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આયુષ્યનો ભયો ભોર\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આવીગયો સામળો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આહીરિયા અજાણ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/એ હરિ \nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/કળાયેલ મોરલો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/કસુંબલા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ક્‌હાનડા ત્હારી બંસી મંહી\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ગહન મોરલી\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ગુજરાતણના બાણ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ગોરી ગરબે\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઘમ્મર વ્હલોણા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ચંપેરી જોગિયો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જગતનો દેવમુગટ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જગદીવડીઓ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જાણતલ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જીવનના જય\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જીવનના જળ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જીવન્‌સંગમ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જુગ જાગે\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/જુગપલટાના રાસ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઝરમર ઝાંઝરી\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઝાંઝરી ઝમકે છે\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઢેલબા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઢેલબાનો કન્થ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ઢોળાતી શરદ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/તેજઝૂમખડા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ત્રિલોકના તોરણ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દામ્પત્યના બોલ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દિલડોલાવણહાર છો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દૂધમાં સાકર\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દેવ મ્હેં તો દીઠા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/દેવોની કે દાન��ની\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ધર્મકુમાર\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ધીમેથી બોલજો\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/નથી આજ કુળનો મોરલો ઝરૂખવે\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/નવગીતા ગાજે\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/પુણ્યપાપના પગથિયા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/પેલે પાર\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/પ્રેમ પરવ\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/બ્રહ્મચારિણી\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/બ્રહ્માંડજહિની કવિતા\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ભમ્મરિયા કૂવાને કાંઠડે\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/ભૂલી આવી\nન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહાકાળનાં દુંદુભી\nપાછળનું પાનું (ઠગ/ભોંયરામાં) | આગળનું પાનું (ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહામાયાનો રાસ)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/vastu/news/JYOVST-VASTU-FACTR-IFTM-office-vastu-tips-gujarati-news-6003062-NOR.html", "date_download": "2019-06-19T11:25:31Z", "digest": "sha1:WNSJJIS5EXFOPII27EKH6ZG3V57Y3UV4", "length": 4782, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "office vastu tips|ઓફિસમાં કેવા પ્રકારના વાસ્તુ દોષની નકારાત્મકતા આવે?", "raw_content": "\noffice vastu tips / ઓફિસમાં કેવા પ્રકારના વાસ્તુ દોષની નકારાત્મકતા આવે\nધર્મડેસ્ક: કંપની એવા ટાર્ગેટ આપે કે જે અશક્ય હોય તો કાર્યકરો પોતાનો બળાપો અંતે ગ્રાહકો પર જ કાઢે. એમાં પણ સર્વિસ પ્રોવાયડર જો ધમકીઓ આપવા લાગે તો તે નકારાત્મકતાની પરાકાષ્ઠા ગણાય.\nવાસ્તુના પરીપેક્ષમાં આવું ત્યારે બને તે જોઈએ......\nમુખ્ય વ્યક્તિ અગ્નિમાં પશ્ચિમ મુખી બેસતી હોય તો.\nઅગ્નિના બે અક્ષ નકારાત્મક હોય તો.\nદક્ષિણના નકારાત્મક પદમાં દ્વાર હોય તો.\nપશ્ચિમનું નકારાત્મક દ્વાર હોય તો.\nવાયવ્ય અને પશ્ચિમનો મોટો દોષ હોય તો.\nઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો.\nઇશાનથી બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય તો.\nઇશાનમાં ઊંચા વૃક્ષો હોય અને એન્ટ્રીનો દોષ હોય તો.\nદીવાલના રંગો અસંતુલિત હોય તો.\nનાનપણમાં સફળતાની સાથે રોગ પણ આવે ત્યારે નકારાત્મકતા છે તેવું માની શકાય. પણ ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાઓનું નિરાકરણ છે. તેથી ગભરાવાની જરૂર નથી.\n(માહિતી- વાસ્તુ સાયન્ટિસ્ટ મયંક રાવલ)\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/certificates-of-79-students-of-surat-are-questionable/amp/", "date_download": "2019-06-19T11:42:33Z", "digest": "sha1:GEW66XGRJGJ7QIAFZU2FXLP765R3WXQ5", "length": 8888, "nlines": 60, "source_domain": "sambhaavnews.com", "title": "મેડિકલમાં પ્રવેશઃ સુરતના 79 વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ શંકાસ્પદ - Sambhaav News", "raw_content": "\nમેડિકલમાં પ્રવેશઃ સુરતના 79 વિદ્યાર્થીનાં સર્ટિફિકેટ શંકાસ્પદ\nઅમદાવાદ: મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈને થયેલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં ડોમિસાઈલ સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. પરંતુ વિદ્યાર્થીઓએ શંકાસ્પદ ડોમિસાઈલ સર્ટિફિકેટ રજૂ કર્યાં હોવાની ફરિયાદો બાદ એક કમિટીની રચના કરાઈ હતી. જેમાં ૬૪૫ ડોમિસાઈલ સર્ટિફિકેટની ફરી ચકાસણી\nકમિટીએ ૬૪૫ ડોમિસાઈલની ચકાસણી કરી તેનાં ૭૯ સર્ટિફિકેટ શંકાસ્પદ હોવાનું અને ૫૧૮ સાચાં હોવાનું બહાર આવ્યું છે. કમિટી સમક્ષ ૨૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આજે તપાસ કમિટી આ અંગે િરપોર્ટ સરકારમાં રજૂ કરશે. જ્યારે અમદાવાદની કમિટીએ ૭૦૦ ડોમિસાઈલની ચકાસણી કરી હતી તેમાં કોઇ પણ શંકાસ્પદ કેસ જણાયો નથી.\nમેડિકલ ક્વોટામાં એડમિશન માટે ફરજિયાત એવાં ડોમિસાઈલ સર્ટિફિકેટ બોગસ અપાયાં હોવાનું કૌભાંડ બહાર આવતાં સરકારે સુરતમાં તપાસ કમિટીની નિમણૂક કરી હતી.\nકમિટીએ તમામ ડોમિસાઈલની ઊલટતપાસ કરી હતી. જે બે દિવસ ચાલી હતી. િવદ્યાર્થીઓને તેમને ઈસ્યૂ કરાયેલાં ડોમિસાઈલ સર્ટિફિકેટની સાથે જરૂરી પુરાવા સાથે હાજર થવા જણાવાયું હતું પરંતુ કમિટી સમક્ષ ૨૪ વિદ્યાર્થી હાજર રહ્યા હતા. તમામ સર્ટિફિકેટનું ક્રોસ વેરિફિકેશન કરાયા બાદ ૫૧૮ સર્ટિફિકેટ સાચાં જણાયાં છે. જ્યારે ૭૯ સર્ટિફિકેટ શંકાસ્પદ જણાયાં હોવાના કારણે કમિટી તમામ પુરાવાની ઊલટતપાસ સાથે આજે સરકારને તેનો રિપોર્ટ મોકલશે.\nડોમિસાઈલની ચકાસણી માટે સરકારના ગૃહવિભાગે એક ઠરાવ કર્યો હતો અને તે મુજબ ચાર સભ્યની કમિટીનું ગઠન કરાયું હતું. ડોમિસાઈલ અંગે નિવેડો ન આવે ત્યાં સુધી એડમિશન પ્રક્રિયા હાલમાં સ્થગિત કરાઈ છે. આવા ડ઼ોમિસાઈલ સર્ટિફિકેટ સુરત પૂરતાં જ સીમિત નહીં રહેતાં વડોદરા, અમદાવાદ શહેરમાંથી પણ ઈસ્યૂ થયાં હોવાની આશંકા સેવાઈ હતી.\nસ્ટેટ કવોટા માટે ૪૭૭૫ કોપી સાઈટની ચકાસણીના આદેશ હાઈકોર્ટે આપ્યા છે. હાલમાં આ કામગીરી ચાલુ હોઈને આજ સાંજ સુધીમાં કમિટી સરકારને તેનો રિપોર્ટ રજૂ કરશે.\nNextજીમમાં પસીનો પાડવાના બદલે પ્રિયંકા પોતાને આ રીતે રાખે છે FIT »\nPrevious « વરસાદની સીઝનમાં ઘરે બનાવો ગરમાગરમ પનીર મકાઈ સમોસા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવ��ની પણ મંજૂરી ન અપાઇ\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત\nકેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ\nબોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nઅમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત\nઅમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nઅમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42920", "date_download": "2019-06-19T10:57:44Z", "digest": "sha1:KVGTXLMYXDKBIJUDSSUPOUP44ZE4Y6I2", "length": 8415, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "રાજુલામાં ઓવરલોડિંગવાળા ૧૭ વાહનો ઝડપાયા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat રાજુલામાં ઓવરલોડિંગવાળા ૧૭ વાહનો ઝડપાયા\nરાજુલામાં ઓવરલોડિંગવાળા ૧૭ વાહનો ઝડપાયા\nરાજુલા પંથકમાં કાર્યવાહી કરાઈ છે ત્યારે પીપાવાવ પોર્ટના રાજકીય ઓથ મેળવી આશરે ૧૦૦ જેટલા ટ્રેલરો કન્ટેનર ભરીને પોર્ટમાં તેમજ હાઈવે પર પરિવહન કરે છે આવા વાહનો સ્થાનિક તંત્રની ઢીલી નીતિથી દોડી રહ્યા છે. અસંખ્ય વખત અહીં અકસ્માતો થાય છે. નિર્દોષ વ્યક્તિઓના ભોગ પણ લેવાયા છે. આ બાબતે પીપાવાવ પોર્ટમાં દોડતા અને રાજકીય ઓથ ધરાવતા ટ્રેલરો પર તવાઈ આદરવા માંગણી ઉઠવા પામેલ.\nજેમાં જીજે ૧૪ ૧૯૦૩, ૩ર૪૩, જી.જે. ૧૯ ૬ર૦૮, જી.જે. ૭ ૭૯૬, જી.જે. ૧૧ વાય ૯૬૪૧, જી.જે. ડબલ્યુ ૬૯૭પ, જી.જે. ૧૪ ૧૯૦૧ નંબરના ટ્રકોને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં અનેક વાહનો દોડે છે ત્યારે આ કડક કાર્યવાહી થતા ભારે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.\nપીપાવાવમાં અસંખ્ય ટ્રલરો મોત બનીને પરિવહન કરે છે\nરાજુલા પંથકમાંથી ઓવર લોડિંગવાળા ૧૭ વાહનો ડીટેઈન થતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ રાજુલા પંથકમાં પથ્થરો ભરીને ચાલતા ટ્રકો ઉપર આજરોજ પીઆઈ તુવર તેમજ પીએસઆઈ પંડયાએ સપાટો બોલાવ્ય્‌ હતો. જેમાં ૧૭ ટ્રકો પકડ્યા હતાં. હજુ અસંખ્ય ટ્રેલરો મોત બનીને પરિવહન કરી રહ્યા છે.\nPrevious articleનાગેશ્રીના ઘોંસપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા\nNext articleશિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ\nકયા મંત્રીને કયું ખાતુ ફાળવાયું..\nનાથુરામ ગોડસેનો જન્મદિન ઉજવનાર આઠની અટકાયત\nઆઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૧૯ઃ સંપૂર્ણ કાર્યક્રમ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nબોટાદ પોલીસે દિવ્યાંગો સાથે ઉજવણી ઉત્તરાયણ\nસ્વાઈન ફ્લુ બેકાબૂ : નવા ૧૧ કેસ, બેના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/photographers/1269303/", "date_download": "2019-06-19T11:39:03Z", "digest": "sha1:P42YPYYAUUCOC6VVRNIYUGFAWOCOIV3Y", "length": 2977, "nlines": 77, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 48\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ, ફાઇન આર્ટ\nસેવાઓ લગ્નની ફોટોગ્રાફી, આલ્બમ, ડિજીટલ આલ્બમ્સ, લગ્ન પહેલાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી\nમુસાફરી કરવા સક્ષમ હા\nબધા ફોટા મોકલો હા\nકેટલા અગાઉથી કોઈએ વિક્રેતાનો સંપર્ક કરવો જોઈએ 2 Months\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 1 મહિનો\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી, મરાઠી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 48)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/21-05-2018/15237", "date_download": "2019-06-19T11:34:22Z", "digest": "sha1:BDXNOJGEB3P5C62KDKL4JGBXM3JTMYPJ", "length": 20484, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે ‘‘મધર્સ ડે'' ઉજવાયોઃ ઉજવણી અંતર્ગત ગુજરાત તથા ઝિમ્‍બાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોના શિક્ષણ માટે ચેરીટી ફંડ એકત્રિત કરાયું", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે ‘‘મધર્સ ડે'' ઉજવાયોઃ ઉજવણી અંતર્ગત ગુજરાત તથા ઝિમ્‍બાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોના શિક્ષણ માટે ચેરીટી ફંડ એકત્રિત કરાયું\nશેયરવિલઃ યુ.એસ.માં એશિઅન અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે ૧૧મે ૨૦૧૮ના રોજ મધર્સ ડેની ઉજવણી કરવાની સાથે ગુજરાત તથા ઝિંબાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોના અભ્‍યાસાર્થે ચેરીટી ફંડ એકત્રિત કરવાના શુભ આશયથી, મેડીકેર ઇન્‍સ્‍યુરન્‍સ એડવાઇઝર શ્રી ગટુભાઇ મિસ્‍ત્રીના સહયોગથી ‘‘ચિનગારી''નો ગીત, ગઝલ તથા ગરબાનો કાર્યક્રમ યોજાઇ ગયો.\nએન્‍ટારિઓ (કેનેડા)સ્‍થિત ગાયક શ્રી કિરીટભાઇ મિસ્‍ત્રી ‘‘સુર,સંગીત અને ગઝલ'' ગૃપના નેજા હેઠળ સુગમ સંગીત, નવા અને જુના ફિલ્‍મી ગીતો, ભજન સંધ્‍યા, અને નવરાત્રિ ગરબાના કાર્યક્રમો આપે છે. તેમણે ગીતોનો રસથાળ પીરસ્‍યો હતો. તેમજ જર્સી સીટી સ્‍થિત ગાયક પ્રિતી કુંડલર અને શેયરવિલ નિવાસી જાણીતા ગાયક શ્રી ચિરાગ ત્રિવેદી દ્વારા પણ રજુ કરાયેલા ગીતોને સહુઓ તાળીઓના ગળગળાટથી નવાજી પ્રોત્‍સાહિત કર્યા હતા. છેવટે શ્રી કિરીટભાઇ મિસ્‍ત્રીએ બહેનો માટે ગરબા રમાડી સનેડો રજુ કરતા ‘મધર્સ ડે''ની ઉજવણીનો સહુએ આનંદ માણ્‍યો હતો.\nસંસ્‍થામાં છેલ્લા ૧૫ વર્ષથી સેક્રેટરી તરીકે સેવા આપતા શ્રી મંજુલાબેન પટેલને પ્રમુખશ્રી સુભાષ દોશીએ કામગીરની પ્રશંસા રૂપ પ્‍લેક આપી સન્‍માનિત કરી આભાર માન્‍યો હતો. તે સાથે ગાયક શ્રી કિરીટભાઇ મિસ્‍ત્રી, તથા કાર્યક્રમના સહાયક મેડીકેર ઇન્‍સ્‍યુરન્‍સ એડવાઇઝર શ્રી ગટુભાઇ મિસ્‍ત્રીનો સહદય આભાર માન્‍યો હતો.\nઆ પ્રસંગે આમંત્રિત શ્રી દિપક શાહ શ્રી મુકુંદ ઠાકર, શ્રી રમણ શાહ, શ્રી પોપટ પટેલ, શ્રી સુભાષ શાહ, ટીવી એશિયાના શ્રી ઠાકોર બલસારા, જસ્‍ટ લાઇટ હોમના શ્રી નિલેશ પટેલ, શ્રી જી.કે.પટેલ, સુશ્રી સુશીલા પટેલ, શ્રી બાબુ પટેલ, શ્રી સુરેશ શહા, શ્રી બિપીન શુકલ, શ્રી કિર્તી શાહ, શ્રી કેશવજી ગડા, શ્રી વિઠલ પટેલ શ્રી આર ડી પટેલ, શ્રી નવિન અમિત, શ્રી અરવિંદ પટેલ, શ્રી ગોવિંદ શાહ, શ્રી પ્રવિણ તંબોલી, તથા અન્‍ય, હાજર સહુનો લાગણીસભર આભાર વ્‍યક્‍ત કર્યો હતો.\nઅંતમાં ખુશ્‍બુ રેસ્‍ટોરન્‍ટના મજેદાર ભોજનનો આનંદ માણી સહુ વિદાય થયા હતા. તેવું શ્રી ગોવિંદ શાહ દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nરાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST\nસુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST\nકર્ણાટકમાં ભાજપ કરશે કમબેક :કુમારસ્વામીના શપથ પહેલા જ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ડખ્ખો :નાયબ મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં પણ અસંતોષ ભભૂક્યો :બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે જનાધાર મજબૂત થવાની શકયતા ઓછી:ભાજપને વિશ્વાસ છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં 'મતભેદો'ને કારણે રાજ્યમાં કમબેક કરી શકે છે: કોંગ્રેસ-જેડીએસ પક્ષના ટોચના નેતાઓ વચ્ચે મતભેદોને કારણે તેમનો જનાધાર મજબૂત નહિ થાય access_time 1:59 pm IST\nપાકિસ્તાનને ફરી લવારો ઉપડયોઃ કાશ્મીર પેલેસ્ટાઇનમાં માનવાધીકારોનું ઉલ્લંઘન access_time 3:50 pm IST\nકર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારમાં રોટેશન નહીં હોય.;કુમારસ્વામી access_time 12:00 am IST\nદિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધી સાથે સ્વામીની વાતચીત access_time 10:50 pm IST\nજગદીશભાઇ અકબરી પરિવારના દ્વારે હંસદેવગીરીબાપુની પધરામણી access_time 4:25 pm IST\nકરૂર વૈશ્ય બેંકનું ૧૪ કરોડનું ફુલેકુ ફેરવનાર ગ્રીન ફાર્મ એગ્રો ના માલીકની આગોતરા જામીન અરજી રદ access_time 4:10 pm IST\nધોમધખતા તાપમાં એક તરફ વિજળી પુરવઠો બંધ, બીજી તરફ જનરેટર પણ ઠપ્પઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ-સ્ટાફમાં દેકારો access_time 3:53 pm IST\nશનીવારે 'પાસ' દ્વારા ધ્રાંગધ્રાના મોટી માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયત : ભાજપ - કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ access_time 11:09 am IST\nવઢવાણના સાંકળીમાં વિજ ચેકીંગ ટીમ ઉપર પથ્થરમારો access_time 3:56 pm IST\nરીબડાના સ્વ. રામદેવજીસિંહ જાડેજાની સ્મૃતિમાં ૧૭ મો રક્તદાન કેમ્પ યોજાયો SGVP ગુરુકુલના પુરાણી શ્રી બાલક્રુષ્ણદાસજી સ્વામીએ ૭૫મી વખત રક્તદાન કર્યું access_time 12:40 pm IST\nબનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેતા લોકોનો તંત્ર સામે રોષ access_time 5:30 pm IST\nસળગતા યુવકનો વાયરલ થયેલ વીડિયો સુરતનો નહીં પરંતુ પંજાબના લુધિયાણાનો હોવાનું ખુલ્યું access_time 7:28 pm IST\nકપડવંજ-નડિયાદ રોડ પર નર્મદા કેનાલના પુલ નજીક બે કાર સામ-સામે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ત્રણને ઇજા access_time 5:33 pm IST\nપાકિસ્તાનના કરાચી,સિંધુ પ્રાંતમાં લૂની ચેતવણી આપવામાં આવી access_time 6:55 pm IST\nકિલાઉનો લાવા ભયજનક સપાટીએઃ હાઈડ્રો.એસિડના વાદળો બંધાયા access_time 4:34 pm IST\nથાઈલેન્ડમાં વિસ્ફોટમાં ત્રણ ઘાયલ access_time 6:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવૈષ્‍ણવ સમાજ ઓફ મીડવેસ્‍ટ શિકાગોના સંચાલકો શ્રીજીદ્વાર હવેલીના દશાબ્‍દી પાટોત્‍સવની રંગેચંગે ઉજવણી કરશેઃ આગામી જુન માસની ૧૫મી તારીખથી ૧૭મી તારીખ દરમ્‍યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ ૧૬મી જુનના રોજ છપ્‍પન ભોગનું થનારૂ ભવ્‍ય આયોજનઃ વ્‍યાસ પીઠપર શ્રી વ્રજરાજકુમારજી ગોસ્‍વામી બીરાજમાન થશેઃ વૈષ્‍ણવ ભક્‍તોમાં અનેરા ઉત્‍સાહની લાગણીઃ access_time 11:59 pm IST\nUSના પ્‍લાનો ડલાસમાં ૩૨ એકરના વિશાળ કેમ્‍પસમાં આકાર લઇ રહેલું શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળઃ ૧૭ ઓગ.થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાશેઃ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે સંતોએ નૂતન સાધુ આશ્રમમાં ભગવાનની પ્રથમ મહાપૂજા કરી થાળ ધર્યા access_time 12:09 am IST\nજુન ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત ફકત રએ રબી તથા ત્રીજી કેટેગરી એકથી છ અઠવાડીયા આગળ વધેલ છે જયારે આ વિભાગમાં ૧લી અને ૪થી કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી વિશેષમાં રોજગાર આધારિત વિભાગમાં રજી કેટેગરી ફકત પાંચ દિવસ માટે આગળ વધેલ છે જયારે ૧લી, ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ એકપણ અઠવાડીયું આગળ વધેલ નથી. આ વિભાગની ચોથી અને પાંચમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે પરંતુ અરજદારોએ હાલના ઇમીગ્રેશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 11:54 pm IST\nકાલે પ્રથમ કવોલીફાયર : બુધવારે કોલકત્તા-રાજસ્થાન વચ્ચે એલીમીનેટર access_time 4:29 pm IST\n૧૯૯૮માં યોજાયેલો ફૂટબોલ વિશ્વકપ ફિક્સ હોવાનો ફ્રાન્સના પૂર્વ ફૂટબૉલરે કર્યો ખુલાસો access_time 3:41 pm IST\nમુંબઈ ઈન્ડિયન્સ વતી રમવાનું સપનું મારુ સાકાર થયું: હાર્દિક પંડ્યા access_time 3:41 pm IST\nસલમાન સાથે ફિલ્મ કરવા પ્રિયંકા ચોપડા સહમત થઇ access_time 1:08 pm IST\nજબરદસ્ત એક્શન ધરાવતી ફિલ્મની તૈયારી કરવાનો છું: જ્હોન અબ્રાહમ access_time 3:36 pm IST\nદિશા પાટની રિતિક રોશન સાથે જોડી જમાવવા તૈયાર access_time 1:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/2018-11-08/21643", "date_download": "2019-06-19T11:24:35Z", "digest": "sha1:EGUNVAP5YHVH5ZN426WNVBB4EBZXDQAF", "length": 15592, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "વિદેશી ખેલાડી ગમતા હોય તો ભારતમાં ના રહેશો :વિરાટ કોહલી", "raw_content": "\nવિદેશી ખેલાડી ગમતા હોય તો ભારતમાં ના રહેશો :વિરાટ કોહલી\nભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ કહે છે, \"જેમને વિદેશી બૅટ્સમૅન ગમે છે, તેમણે ભારતમાં ન રહેવું જોઈએ.\"\nવિરાટ કોહલીનો આ વીડિયો તેમના જન્મદિવસે લૉન્ચ કરાયેલી ઍપ પર અપલોડ કરાયો છે. આ વીડિયોમાં તેઓ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આવેલા મૅસેજીસ વાંચી રહ્યા છે.\nઆ દરમિયાન તેમણે એક મૅસેજ વાંચ્યો, જેમાં એક યૂઝરે વિરાટ કોહલીને 'ઓવરરેટેડ' ખેલાડી કહ્યા હતા.\nઆ યૂઝરે લખ્યું હતું, \"તમે ઓવરરેટેડ ખેલાડી છો. વ્યક્તિગત રીતે મને કઈ ખાસ દેખાતું નથી. મને ભારતીય બૅટ્સમૅનની તુલનામાં બ્રિટન અને ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ગમે છે.\"\nએના જવાબમાં વિરાટે કહ્યું, \"મને લાગે છે તમારે ભારતમાં ન રહેવું જોઈએ, બીજે ક્યાંય રહેવું જોઈએ.\"\nયૂઝરની કૉમેન્ટ પર વિરાટે કહ્યું, \"તમે અમારા દેશમાં રહીને અન્ય દેશોને કેમ પસંદ કરો છો તમે મને પસંદ નથી કરતા, કઈ વાંધો નહીં પણ મને એવું લાગે છે કે તમારે આપણા દેશમાં રહીને બીજા દેશની ચીજો ગમાડવી ન જોઈએ. તમારી પ્રાથમિકતા નક્કી કરો.\"\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌર��ષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nભરૂચઃ નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ વે પર બે અકસ્માત સર્જાયેલા નવા વર્ષે જ હાઈ વે લોહીથી ખરડાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી access_time 8:05 pm IST\n23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST\nભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST\nભારત આવતા વિદેશી પ્રવાસીઓને ઇ-વીઝાને બદલે પેપર વીઝા આપોઃ ઇ-વીઝાની મુદત ૬૦ દિવસની હોય છે જયારે પેપર વીઝા ૬ માસ માટેના હોવાથી વિદેશી હૂંડિયામણ વધુ મળી શકેઃ ટુરીઝમ મિનિસ્ટર શ્રી કે.જે. આલ્ફોન્સની હોમ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત access_time 1:02 pm IST\n19મીએ રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું ફગાવશે \nસુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છતાંય રાત્રે 10 વાગ્યા પછી પણ ફુટ્યા ફટાકડા access_time 2:05 pm IST\nદિવાળીની રાત્રે ફટાકડાને કારણે આગના ૧૨૦ બનાવઃ વિજય પ્લોટ, લાતી પ્લોટ, ૮૦ ફુટ રોડ પર ડેલાઓમાં ભિષણ આગ access_time 11:23 am IST\nલોહાનગરમાં ઘર પાસે મોટા અવાજવાળા ફટાકડા ફો���વા મામલે ડખ્ખોઃ દેવીપૂજકના ટોળાનો કોળી પ્રોૈઢ અને પડોશીઓ પર હુમલોઃ ઘરમાં તોડફોડ access_time 11:50 am IST\nરાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ ચોપડા સહિત લેપટોપનું કર્યું પૂજન access_time 10:23 pm IST\nસ્વાઇન ફલુથી માળિયા હાટીનાનાં વૃદ્ધે ખાનગી હોસ્પિટલમાં દમ તોડયોઃ કુલ મૃત્યાંક ૩૪ થયોઃ બે પુરૂષ સારવારમાં access_time 5:29 pm IST\nકોડીનારમાં સગીરાએ 35 વખત પ્રપોઝ નકાર્યું, માથાભારે યુવકે 35 ચાકૂના ઘા મારી કરી હત્યા\nસુરેન્દ્રનગર: પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ : પાંચ લોકોને ઇજા:જુના મનદુઃખને કારણે ધીંગાણું : તંગદિલી access_time 10:50 pm IST\nસુરતની સ્મીમેર હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં આગ ભભુકતા અફડાતફડી access_time 6:48 pm IST\nઅમદાવાદને કર્ણાવતી કરવા માટે કાયદાકીય અડચણો છે જે દુર કરવા પક્ષ પ્રયાસ કરે છેઃ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ access_time 3:31 pm IST\nવડોદરા: કંપનીના અધિકારીના મકાનમાં તસ્કરોએ 62 હજારની મતાનો હાથફેરો કર્યો: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 6:36 pm IST\nમાછીમારી દરિયામાં ડૂબતા 18 મહિનાના બાળકનો જીવ બચાવ્યો access_time 9:55 pm IST\nફ્રાન્સના ટુલોમાં રોબોટ બન્યો આકર્ષણનું કેન્દ્ર access_time 9:58 pm IST\nરોબિન ડેનહોમ હશે અમેરિકન ટેસ્લા કંપનીના આગામી ચેરમેન access_time 10:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં સિમી વેલ્લી મંદિર, કેલિફોર્નિયા મુકામે આવતીકાલ ૯ નવે. શુક્રવારે દિવાળી ઉત્સવ ઉજવાશે access_time 12:34 pm IST\nઅમેરિકામાં અલામેડા કેલિફોર્નિયા મુકામે ૧૦ નવે. શનિવારે દિવાળી ઉત્સવઃ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોનસ્ટોપ ભાંગરા, ડાન્સ તથા ડીજેની મોજ access_time 12:35 pm IST\nભારત આવતા વિદેશી પ્રવાસીઓને ઇ-વીઝાને બદલે પેપર વીઝા આપોઃ ઇ-વીઝાની મુદત ૬૦ દિવસની હોય છે જયારે પેપર વીઝા ૬ માસ માટેના હોવાથી વિદેશી હૂંડિયામણ વધુ મળી શકેઃ ટુરીઝમ મિનિસ્ટર શ્રી કે.જે. આલ્ફોન્સની હોમ ડીપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત access_time 1:02 pm IST\nહું 2019નો વર્લ્ડ કપ જરૂર ર્મિસ: રહાણે access_time 2:44 pm IST\nકાલથી શરૂ થશે મહિલા ટી-20 વર્લ્ડ કપ access_time 2:45 pm IST\nહોકી વિશ્વ કપ માટે ભારતીય ટીમ જાહેર : મનપ્રીત સિંહ કેપ્ટન access_time 8:19 pm IST\nઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ: 50 કરોડની શાનદાર ઓપનિંગ access_time 11:01 pm IST\nનીતુ ચંદ્રાએ બેકલેસ સાડી પહેરીને આપ્યો બોલ્ડ પોઝ access_time 12:04 pm IST\nરંગબાજની શૂટિંગમાં વ્યસ્ત સાકીબ સલીમ access_time 12:06 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42922", "date_download": "2019-06-19T11:29:22Z", "digest": "sha1:YB4CPDFATEEAVYQ4VP37WDVQO6Q7WQQY", "length": 9370, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "એકસેલ એકસપ્રેશનનો વિનર્સ શો યોજાયો - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar એકસેલ એકસપ્રેશનનો વિનર્સ શો યોજાયો\nએકસેલ એકસપ્રેશનનો વિનર્સ શો યોજાયો\nએકસેલ ક્રોપ કેર લિમીટેડ, ભાવનગર દ્વારા આજરોજ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર ખાતે અભિવ્યક્તિનો ઉત્સવની જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને બિરદાવવાનો કાર્યક્રમ વિનર્સ-શો યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અતિથિ વીશેષ તરીકે ઉત્પલભાઈ મોદી (જાણીતાગુજરાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક) ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટયથી કરવામાં આવેલ. ત્યાર બાદ ડો. એ.જી.મહેતા (જનરલ મેનેજર) દ્વારા સ્વાગત કરવામાં આવેલ અને સૈની દ્વારા એકસેલ એકસ્પ્રેશન વિશે ટુંકી માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં સુગમગીત, લોકગીત અને લોકનૃત્યની ઉત્કૃષ્ટ કૃતિઓ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમના રંગમંચ પર રજુ થયેલ આ વિનર્સ-શોમાં અતિથિવિશેષ ઉત્પલભાઈ મોદીએ વીદ્યાર્થીઓને પ્રેરણાદાયક તેમજ યુવાનોને નવી દિશાઓ સર કરવા માટે યોગ્ય દિશાસુચન તેમના ભાવવાહી વકતવ્યમાં કરેલ. આ પ્રસંગે ખાસ મુંબઈથી એકસેલ ક્રોપ કેર લિ.ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર નિનાદભાઈ ગુપ્તે, વાઈસ પ્રેસીડેન્ટ બોન્દ્રે તથા બાગલ સુનીલ જગતાપ વિગેરેએ હાજરી આપેલ. આ વિનર્સ શોમાં દરેક વિજેતાઓએ રજુ કરવા લાયક ઉતકૃષ્ટ કૃતિઓ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમના રંગમંચ પર રજુ કરેલ. શાળા તથા કોલેજના ૧પ૦૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવેલ. ખાસ નોંધનીય બાબત એ છે કે ખી.લ. બહેરા મુંગા શાળાની કૃતિ જયારે રંગમંચ પર રજુ થઈ ત્યારે ઉપસ્થ્ત તમામ શ્રોતાગણે ઉભા થઈ દાદઅ ાપેલ અને સરાહના કરેલ.\nPrevious articleશિશુવિહારમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ\nNext articleસિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ્વે ચેમ્પિયન\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nચિત્રા પેટ્રોલપંપ નજીક ગેસની લાઇન લીક થતા લાગેલી આગ\nરાજય પારિતોષિક સ્પર્ધામાં ઘનશ્યામનગર પ્રા. શાળાની મિતલ મકવાણા બીજા નંબરે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%B0%E0%AB%87%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%96%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B5/", "date_download": "2019-06-19T11:51:57Z", "digest": "sha1:M3Q47WLDPQTUGFZVNUYDPPUDSYS4YK6O", "length": 13440, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "રેપનો ખોટો કેસ સહન કરનાર વ્યક્તિ બનશે ‘રેપ સર્વાઇવર’ | - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથ��� ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nરેપનો ખોટો કેસ સહન કરનાર વ્યક્તિ બનશે ‘રેપ સર્વાઇવર’\nરેપનો ખોટો કેસ સહન કરનાર વ્યક્તિ બનશે ‘રેપ સર્વાઇવર’\nનવી દિલ્હીઃ કોર્ટે એક વ્યક્તિને રેપના અારોપોમાંથી મુક્ત કરતાં કહ્યું કે અારોપીની ગરિમા અને સન્માન પાછું અાપવું અથવા તો તેને જે દુઃખ, અપમાન, પરેશાની અને અાર્થિક નુકસાન થયું છે તે ભરપાઈ કરવું કદાચ શક્ય નથી. અદાલતે એક પરિણીત મહિલાઅે કરેલા રેપના ખોટા કેસમાં વ્યક્તિને મુક્ત કરતાં કહ્યું કે જો તે વ્યક્તિ ઇચ્છે તો તે ફરિયાદી વિરુદ્ધ વળતરનો કેસ કરી શકે છે.\nઅેડિશનલ સેશન જજ નિવેદિતા અનિલ શર્માઅે કહ્યું કે અે વાતને નજરઅંદાજ ન કરી શકાય કે અા કેસમાં અારોપીને ભલે છોડી દેવાયો હોય પરંતુ તેને ઘણા સમય સુધી કેદમાં રહેવું પડ્યું. અપમાન, દુઃખ, પરેશાનીની સાથે સાથે અાર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું. તેની ગરિમા અને સન્માન પાછું અાપવું અથવા તો તેને જે અપમાન, દુઃખ, પરેશાની અને અાર્થિક નુકસાન ભોગવાયું તેની ભરમાઈ કરી અાપવી શક્ય નથી પરંતુ તે છૂટી જતાં તેને થોડી રાહત મળી છે.\nહવે તે ઇચ્છે તો ફરિયાદ કરતાં વિરુદ્ધ નુકસાનની ભરપાઈ માટે દાવો કરી શકે છે. જજે એમ પણ કહ્યું કે અે વ્યક્તિને રેપના અારોપમાંથી મુક્ત કરાઈ છે પરંતુ અા અારોપને કારણે તેને લાંબા સમય સુધી તેને કેદમાં રહેવું પડ્યું તેથી તેને રેપ સર્વાઈવર કહેવાવો જોઈઅે.\nઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૧ નવેમ્બરના રોજ ફરિયાદી દ્વારા એવી ફરિયાદ કરાઈ હતી કે અારોપી તેના મકાનમાં ઘૂસી ગયો અને ચપ્પુ બતાવીને તેનો રેપ કર્યો. અારોપીઅે ધમકી અાપી હતી કે જો તેને ઘટના અંગે કોઈને કંઈ કહ્યું તો તે તેના પુત્રની હત્યા કરી દેશે. પરંતુ કોર્ટમાં ફરિયાદીઅે પોતાની વાત ફેરવી કાઢી અને કહ્યું કે તેને પોતાનાં પતિના દબાણમાં અાવીને ખોટું કહ્યું હતું. કેમ કે તેના પતિને અારોપી સાથે કોઈ નાણાકીય વિવાદ હતો.\nકુત્રિમ સ્વીટનર્સ ધરાવતું શુગર ફ્રી જોખમી\nએક ગેમથી બે દિવસમાં કંપનીની વેલ્યૂ ૫૦૦ અબજ વધી\n ઓસ્ટ્રેલિયાના બૉલર નિક ગુડેને પાંચ બોલમાં પાંચ વિકેટ ઝડપી\nAIIMSની પરિક્ષામાં ગુજરાતની નિશિતા પુરોહિતે આખા દેશમાં પ્રથમ\nરિયો ઓલિમ્પિકમાં જવા માટે શરૂ થઈ ફરિયાદોની ‘રમત’\nશિક્ષકે કરી છેડતી, પછી કરી નાપાસ, તો કિશોરીએ કરી આત્મહત્યા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લ��વ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Print_news/16-05-2019/105694", "date_download": "2019-06-19T11:34:57Z", "digest": "sha1:JGCQWCPZOKRNEUOVYI3RJU23RRSZUROP", "length": 5102, "nlines": 15, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાત", "raw_content": "\nત���. ૧૬ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૧૨ ગુરૂવાર\nવિદ્યાર્થીઓ ન મળતા જીટીયુ સંલગ્ન છ કોલેજો બંધ કરાશે\nએન્જિનિયરિંગની ૩૦ હજાર બેઠકો ખાલી : જીટીયુની બે ફાર્મસી અને બે મેનેજમેન્ટ કોલેજો ઉપરાંત ૧ એન્જિનીયરીંગ અને એક એમસીએ કોલેજ બંધ કરાશે\nઅમદાવાદ,તા.૧૫ : વિદ્યાર્થીઓ નહી મળવાના કારણે અને કોલેજ ટકાવી રાખવા મુદ્દે કફોડી હાલત ઉભી થતાં રાજયની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંલગ્ન બે ફાર્મસી અને બે એમબીએ કોલેજ સહિત કુલ છ કોલેજો ટૂંક સમયમાં જ બંધ થઇ જશે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની છ કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે. વિદ્યાર્થીઓ નહી મળતાં આ કોલેજોએ તેમની કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. એકસાથે છ કોલેજો બંધ થવાના આરે આવીને ઉભી હોવાથી શૈક્ષણિક સ્થિતિનો સાચો ચિતાર સામે આવ્યો છે. રાજયની જીટીયુ સંલગ્ન જે છ કોલેજો બંધ થવાની છે, તેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજને પણ તાળા વાગશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં ૩૦ હજાર જેટલી બેઠકો ખાલી રહેશે. આ વર્ષે સાયન્સમાં ૧.૪૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૯૫ હજાર જ પાસ થયા હતા. તે પૈકી છ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯ હજાર હતી. તેમાંથી ૪૫ ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે. ઉપરાંત ૩૯ હજારમાંથી કેટલાકને બીએસસીમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં ૬૧ હજાર બેઠકો સામે રાજ્યમાંથી ૩૯ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.\nકઈ કોલેજો બંધ થશે....\n* રત્નમણિ ફાર્મસી કોલેજ, ક્રિષ્ણા કેમ્પસ, શંખલપુર બેચરાજી, મહેસાણા\n* આઈકે પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હાજીપુર હિંમતનગર\n* ગોલ્ડન જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી સિધ્ધપુર, પાટણ\n* મુરલીધર ગ્રૂપ ઓફ ઈન્ટિટ્યુશન રાજકોટ\n* શ્રી બ્રહ્માનંદ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, જૂનાગઢ\n* એફ ડી મુબિન ડિગ્રી કોલેજ ઓફ એન્જિનીયરીંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/16-04-2019/107646", "date_download": "2019-06-19T11:35:26Z", "digest": "sha1:HIRI4MGRDDRQZX3RS6JAYAPSD3IONREH", "length": 19556, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ત્રંબા પંથકના પાંચ ગામોમાં કોળી સમાજની અવગણના થતાં ભાજપ કાર્યકરોમાં ભારે નારાજગીઃ મિટીંગ યોજાઇ", "raw_content": "\nત્રંબા પંથકના પાંચ ગામોમાં કોળી સમાજની અવગણના થતાં ભાજપ કાર્યકરોમાં ભારે નારાજગીઃ મિટીંગ યોજાઇ\nઆગામી દિવસોમાં સંમેલન યોજવાની તૈયારીઃ બીજા ગામો પણ જોડાય તેવી શકયતા\nરાજકોટ તા. ૧૬: લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટના ત્રંબા, કાળીપાટ ,વડાળી, ઢાંઢીયા અને ઢાંઢણી સહીતના પાંચ ગામોના કોળી સમાજના ભાજપના જ આગેવાનો કાર્યકરોમાં અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. આ ગામોમાં કોળી સમાજની અવગણના થયાની લાગણી સાથે સમાજની તાકીદની એક બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ સાથે છેડો ફાડવા સુધીની વાત પહોંચી જતા રાજકિય ભુકંપ સર્જાવાની શકયતા સેવાઈ રહી છે.ઙ્ગ\nજાણવા મળ્યા મુજબ ત્રંબા વીસ્તારના કોળી સમાજના આગેવાનોની ભાજપ પક્ષમાં સતત અવગણના થતી હોવાથી આ વીસ્તારના કોળી સમાજની એક બેઠક યોજાઈ હતી. જેમાં ભારે અસંતોષની લાગણી વ્યકત થઇ હતી. આ વાતની જાણ થતાં ભાજપના નેતાઓમા દોડધામ મચીજવા પામી છે. એક તરફ કુંવરજીભાઇ બાવળીયા કોંગ્રેસમાંથી ભાજપમા જોડાયા છે ત્યારે આ વીસ્તારમાં કોંગ્રેસે પોતાની પકડ વધુ મજબુત કરવા તેમના આગેવાનો-કાર્યકરોને દોડતા કરી દીધા છે. ત્રંબાઙ્ગ કાળીપાટ અને વડાળીના કોળી આગેવાનો અને ભાજપના હોદેદારો જી એન જાદવ, કાનજી બારૈય,ા છગન મેર સહીતનાની ભાજપ દ્વારા અવગણના કરાતી હોવાથી એક બેઠક યોજાઇ હતી.\nત્રંબા ભાજપ ના કાર્યકરોમાં જી. એન. જાદવ કોળી સમાજના પ્રમુખ અને રાજકોટ તાલુકા ભાજપના મિડીયા કન્વીનર પણ છે. બેઠકમાં કોળીસમાજ ઉપ પ્રમુખ મનોજભાઈ બાવળીયા, લાલજીભાઈ વિરજીભાઇ મકવાણા, કલ્પેશભાઇ પોપટભાઇ ડેરવાડીયા, અશ્વીનભાઇ ધીરૂભાઈ મેર, છગનભાઇ ચુરાભાઈ ડાંગર,ધીરજભાઇ જેસિંગભાઇ મેર, બાબુભાઈ મનજીભાઇ મોરવાડીયા, મનસુખભાઇ નાનજીભાઇ મકવાણા, શામજીભાઇ પરબતભાઇ મોરવાડીયા, વિજયભાઈ હિરાભાઇ ખોરાણી, વિનોદભાઈ છગનભાઇ મેર તેમજ કાળીપાટ ભાજપના આગેવાનો-કાર્યકરોઙ્ગ સરપંચ છગનભાઇ મેર-ભાજપ ઈન્ચાર્જ, જગદીશ ઉકાભાઇ જાદવ, શામજીભાઇ માવજીભાઇ મેર, રણછોડભાઈ વસરામભાઇ ગોવાણી, હંસરાજ ભાઇ નરશીભાઇ ગોવાણી, સંજયભાઈ વિઠ્ઠલભાઈ માલકિયા, ભરતભાઇ જસમતભાઇ મકવાણા, શૈલેષ ભાઇ બાબુભાઈ સરવૈયા, બચ���ભાઈ નાનજીભાઇ જાદવ, વિઠ્ઠલભાઈ નારણભાઈ મકવાણા, ગોપાલભાઈ નરશીભાઇ ઉતેરીયા, વિજયભાઈ રદ્યુભાઈ સાગઠીયાઙ્ગતેમજ વડાળી ભાજપ કાર્યકરો રાજકોટ તાલુકા ભાજપ સદસ્ય કાનજીભાઈ બારૈયા, રણછોડભાઈ રાજાભાઇ મેર, ગોરધનભાઈ સવસીભાઇ હાંડા, સુરેશભાઈ સવજીભાઇ મેર, મનસુકભાઈ સોથાભાઇ સોરાણી, રમેશભાઇ વસરામભાઇ બારૈયા, ધીરૂભાઈ નાનજીભાઇ કુકડીયા, બાબુભાઈ તળશીભાઈ સોલંકી, ધીરૂભાઈ પુનાભાઈ મેણીયા, નારણભાઈ નરશીભાઇ જાદવ, લાધાભાઇ જાદવ તેમજ મહિલાઓ મિટીંગમાં હાજર રહ્યા હતાં.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૦૨૧માં મહિલા આઇસીસી ક્રિકેટ વિશ્વકપઃ ન્યુઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી પ્રારંભ access_time 5:04 pm IST\nફ્રિલાન્સ ક્રિકેટર તરીકે રમવા માટે યુવરાજ સિંહે બીસીસીઆઇ પાસે મંજૂરી માંગી access_time 5:03 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nકુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST\nવૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી ��ાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST\nઅમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST\nયાત્રિયોના હિતોની સુરક્ષા કરવામાં આવશેઃ જેટ એરવેજના સંકટ પર સુરેશ પ્રભુની ટીપ્પણી access_time 10:18 pm IST\nબાલાકોટ હીરો વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા મોદીને મત અને ભાજપને સમર્થનનો દાવો પાયાવિહોણો ;તસ્વીર ખોટી access_time 12:21 pm IST\n'' ડિફેન્સ ઓફ ડેમોક્રેસી'' : ભારતની લોકસભાની ચૂંટણી બંધારણ તથા માનવ અધિકારોને રક્ષણ આપતી બની રહે : યુ.એસ.ના ન્યુયોર્કમાં આવેલી ભારતીય દુતાવાસ કચેરી ખાતે યોજાયેલી વિશાળ રેલીએ વિવિધતામા એકતાના દર્શન કરાવ્યા : હિન્દુ, શીખ, દલિત તથા મુસ્લિમ સહિત તમામ કોમોના અગ્રણીઓ તેમજ તમામ રાજકિય પાર્ટીના પ્રતિનિધીઓએ હાજરી આપી ચૂંટણી પર્વને સમર્થન આપ્યું. access_time 9:11 pm IST\nજેસીઆઈ રાજકોટ યુવા દ્વારા આવતીકાલે મતદાન જાગૃતિ રેલી access_time 3:58 pm IST\nકોઠારીયા સોલવન્ટમાંથી વિરનગરની કોળી સગીરાને યુપીનો રાહુલ યાદવ ભગાડી ગયો access_time 3:44 pm IST\nકેમીકલથી પકાવેલા ૧૮૦ કીલો ફ્રુટનો નાશઃ ૪૩ વેપારીઓને નોટીસ access_time 3:31 pm IST\nદામનગરમાં શ્રી રામ જન્મોઉત્સવઃ રામ લલ્લાની રથયાત્રા access_time 11:48 am IST\nપડધરીમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી access_time 9:34 am IST\nપડધરીના ખાખરાબેલામાં વૃક્ષ વૃદ્ધા ઉપર પડતા મોતઃ ૮ થી ૧૦ને ઈજા access_time 4:40 pm IST\nમોદી સાહેબ કેમેરા રાખીને બેઠા છે, કોણ કોને મત આપે છે તે જુએ છેઃ ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાનો વીડિયો વાયરલ access_time 5:43 pm IST\nસુરતના માંગરોળ તાલુકાના કુમાર છાત્રાલય છાત્રને માર મરાતા ચક્કાજામ access_time 4:12 pm IST\nસાબરકાંઠાના ઇડરમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા access_time 10:15 pm IST\nઆતો ગઝબ કહેવાય હો: ચીનની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી બની દીકરાની માતા access_time 6:47 pm IST\nજમ્યા પછી પૈસા ખૂટતાં માત્ર ૧૧ રૂપિયા માટે પિતા દીકરીને રેસ્ટોરામાં ગીરવી મૂકીને ગયો access_time 4:11 pm IST\nપાકિસ્તાન: પેશાવરમાં સુરક્ષાબળો તેમજ આતંકવાદીઓ વચ્ચે લડાઈ: પાંચ આતંકીના મોત access_time 6:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n'નમો અગેઇન' લખેલા ટી-શર્ટ પહેરી હાથમાં ત્રિરંગો લહેરાવી નમો નમો ધૂન સાથે અમેરિકાના હયુસ્ટનમાં ફલૈશ મોબ યાને કે અચાનક ડાન્સઃ OFBJP યુ.એસ.એ.ના સમર્થકોનો ડાન્સ જોવા લોકોના ટોળા ઉમટયાઃ ભારતની લોકસભાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવાનો હેતુ access_time 7:10 pm IST\nયુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્યુજર્સી મુકામે ૧૪ એપ્રિલના રોજ શ્રી યમુના મહારાણીજી જાહેર ઉત્સવ તથા રામનવમી ઉત્સવ ઉજવાયોઃ શ્રી યમુના મહારાણીજીના પદ, ધોળ, તથા કિર્તન, તેમજ મનોરથ દર્શનથી વૈશ્નવો ભાવવિભોર બન્યા access_time 9:14 pm IST\n'' બ્રહ્મ મહોત્સવ '' : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ USA ના ઉપક્રમે ન્યુજર્સીમાં ઉજવાઇ ગયેલો ઉત્સવઃ ૬ એપ્રિલ ર૦૧૯ થી શરૂ કરાયેલી ઉજવણીના ૯ દિવસ બાદ શ્રી સ્વામિનારાયણ તથા શ્રી રામ ભગવાનનો જન્મ દિવસ ઉજવાયોઃ હરિભકતોએ વિશેષ જપ-તપ માટેના સંકલ્પો કર્યા access_time 9:10 pm IST\n10 વર્ષમાં પીએસજીને મળી શર્મજનક હાર: લીલી ટીમે કરી 5-1થી પરાસ્ત access_time 5:12 pm IST\nવિશ્વકપ જોવા માટે ૩-ડી ગ્લાસીસ ઓર્ડર કર્યો છે : ટીમમાં પસંદ ન થવા પર રાયડૂ access_time 12:02 am IST\nસંતોષ ટ્રોફીમાં કર્ણાટક અને પંજાબની જીત access_time 5:11 pm IST\nસાઉથની સુપરહિટ ફિલ્મ KGFના હિન્દી વર્જનના ગીત ગલી ગલીએ બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવીઃ આ ગીત પર પાંચ છોકરીઓએ કરેલો વીડિયો યુટ્યુબ ઉપર છવાયો access_time 5:53 pm IST\nશાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહની શૂટિંગ પૂર્ણ access_time 6:30 pm IST\nબહેન અને માતા સાથે ઈશ્કોન મંદિરે પૂજા કરવા પહોંચી શિલ્પા શેટ્ટી access_time 6:32 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42923", "date_download": "2019-06-19T11:46:19Z", "digest": "sha1:ZYTR3EF5XK6WK7QOLN6CFAX6GJRY3EHT", "length": 9651, "nlines": 130, "source_domain": "www.loksansar.in", "title": "સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ્વે ચેમ્પિયન - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ���વે ચેમ્પિયન\nસિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ્વે ચેમ્પિયન\nભાવનગર શહેરમાં સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં નવનિર્મિત ઈન્ડોર સ્ટેડીયમ ખાતે ૬૯મી સિનિયર નેેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ જેમાં આજે અંતિમ દિવસે રમાયેલી ફાઈનલમાં મેન્સમાં પંજાબ, અને વુમન્સમાં રેલ્વે ચેમ્પીયન બન્યુ હતું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ અને પ્રાઈઝ વિતરણ સમારોહ યોજાયો હતો.\nગુજરાત બાસ્કેટબોલ એસોસીએશન અને ભાવનગર ભાવનગર બાસ્કેટબોલ એસોસીએશનના યજમાન પદે તા.૫ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી સુધી ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દેશભરના વિવિધ રાજ્યોની ૬૦ જેટલી ટીમના ૯૦૦ ઉપરાંત ખેલાડી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેની આજે ફાઈનલ મેચ રમાયેલ જેમાં મેન્સમાં આજે પંજાબ અને તામિલનાડુ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબનો વિજય થયો હતો જ્યારે વુમન્સમાં રેલ્વે અને તામીલનાડુ વચ્ચે રમાયેલી ફાઈનલમાં રેલ્વેનો વિજય થયો હતો. આમ મેન્સમાં પંજાબ અને વુમન્સમાં રેલ્વેની ટીમ ચેમ્પીયન બની હતી. નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતીમાં યોજાયો હતો જેમાં ચેમ્પિયન ટિમોને ૨.૫૦ લાખ રનર્સઅપને ૧.૫૦ લાખ અને ત્રીજા નંબરે આવેલી ટીમને ૧ લાખના રોકડ પુરસ્કાર તથા મેડલ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયર ઓફ વુમન પુષ્પાને તેમજ બેસ્ટ પ્લેયર ઓફ મેન અમરિતપાલસિંઘને જાહેર કરાયા હતા. સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.\nPrevious articleએકસેલ એકસપ્રેશનનો વિનર્સ શો યોજાયો\nNext articleપાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી અંતિમ દિન ૭ ફોર્મ ભરાયા\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nવિશ્વ યોગ દિન પર જાનવીએ કર્યુ અન્ડરવોટર યોગ\nઘોઘાના ઐતિહાસિક વાવનું રહસ્ય અકબંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/07/28/pankhar/", "date_download": "2019-06-19T11:42:10Z", "digest": "sha1:V34YQ4VIZDEDLTC6L4ETKBBLX3UY5JWI", "length": 36592, "nlines": 175, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પાનખરનો પમરાટ – વર્ષા તન્ના", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપાનખરનો પમરાટ – વર્ષા તન્ના\nJuly 28th, 2016 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : વર્ષા તન્ના | 10 પ્રતિભાવો »\n(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)\nઆંગણામાં આપણે ફૂલ છોડ વાવ્યાં હોય તો ઘરની શોભા વધી જાય છે. આ ફૂલ કરમાઈ જાય ત્યારે આંગણું પણ કરમાઈ ગયું હોય તેવું લાગ્યા કરે. આવું અમેરિકામાં લગભગ છ મહિના રહે. આપણે ભારતીયો ખૂબ નસીબદાર છીએ આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુઓનાં વરદાન મળ્યાં છે. જ્યારે અમેરિકા પર કુદરતની થોડી કૃપા ઓછી છે. ભૌગોલિક રીતે ઘણો મોટો દેશ હોવાથી અહીં ઋતુઓ બધે એકસરખી હોતી નથી. છતાં અહીં બે જ ઋતુ હોય છે. શિયાળો અને ઉનાળો. ચોમાસાને નામે મેઘરાજા ક્યારે પણ આંટો મારી જાય ભલે ને કડકડતો શિયાળો હોય કે પછી ધોમધખતો ઉનાળો. મેઘરાજાને કશું નડતું નથી. તે તો મન પડે ત્યારે આવે અને વરસી પાછો પેલા મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય પણ થઈ જાય ખરો \nઅહીં સમરમાં, સ્પ્રિંગ એટલે લોકો માટે રળિયામણો તહેવાર. કુદરતની રળિયાત મળે અને તેનાથી માનવીના મનની રળિયાત પણ વધે. રંગબેરંગી ફૂલો આખો દિવસ ગાતાં હોય. વૃક્ષો ચારેબાજુ ડોલતાં હોય અને તેને સાથ આપવા પક્ષીઓ પણ આવી મેઘધનુને આકાશમાંથી નીચે આણવાનો પ્રયત્ન કરે. પણ આ બધું તો ચાર દિનકી ચાંદની. અહીં ઠંડી વધારે સમય રાજ કરે છે.\nઅહીંનાં ઝાડ આમ તો લીલાંછમ પણ પાનખર આવવાની તૈયારી સાવ નોખી રીતે કરે. પાનખર આવે તે પહેલાં ફોલ આવે તેમ કહેવાય. અહીં ઠંડી એકદમ ત્રાટકતી નથી પણ બિલાડીની જેમ છાને પગલે આવે છે. આ પગલાંની છ���પ ઝાડ પર આપણને જોવા મળે છે. અહીં ઝાડના પાન એકદમથી ખરી જતાં નથી પણ પ્રથમ તેના રંગ બદલે છે. લીલાંછમ પાન ક્યારેક મરુન રંગની ઓઢણી ઓઢે છે તો ક્યારેક કેસરિયો સાફો બાંધી લે છે તો જાંબુડિયો રંગ અહીંનો ખાસ રંગ છે. કારણ કે અહીં ફૂલોમાં પણ જાંબુડિયા રંગની મેજોરિટી આખા અમેરિકામાં તમને જોવા મળશે. તો પાન પણ તે ફૂલો સાથે હરીફાઈમાં ઊતરતાં હોય તેમ જાંબુડી રંગનાં થઈ જાય છે અને ધરતીનો ભૂખરો કથ્થાઈ રંગ તો ખરો જ ફૂલો ખરી જાય પણ આખેઆખું મેઘધનુ આ પાન દરબારની શોભા જોઈ ચોક્કસ શરમાઈ જાય. મોરના થનગનાટની જેમ પાનની શોભા નૃત્ય કરતી ભાસે છે. શિયાળામાં અહીં રાત લાંબી છે. ચાર વાગે સાંજ પડી જાય અને પાંચ વાગે રાત. એટલે સૂરજદાદને અહીં ઝાઝું ગમતું નથી, એટલે જલદી જલદી એક ફેરો મારી જતા રહે છે. એટલે પાન જે લીલુડા રંગના હોય તે આપોઆપ હવે પોતાનો મૂળ રંગ ધારણ કરી લે છે. કારણ કે આ લીલો રંગ તો તેનો ખોરાક બનાવવા માટે જરૂરી છે. હવે તે ઝાડ મૂળ પાસેથી પોતાનું પોષણ મેળવે છે, કશા ઝઘડા વગર.\nઆ કુદરતી ક્રમ છે. તો લોકો પણ આવી જ રીતે ટેવાઈ ગયા છે અને કુદરતના ક્રમને અપનાવી લીધો છે. અહીં સંયુક્ત કુટુંબની પ્રથા નથી. અહીં આવેલા બીજા દેશના લોકો પણ સંયુક્ત રીતે રહેતા નથી. આખી જિંદગીમાં જેટલું કામ કરી શકો તેટલું કરો અને પછી આવી પાનખરમાં એક ઝાડ કેમ પોતાના મૂળ પાસેથી લઈ જીવે છે તેવી જ રીતે પોતે કરેલી બચતથી તેઓ સરસ રીતે પોતાની જિંદગી જીવે છે. સરકાર અહીં મા-બાપ અને તે આ વૃદ્ધોને નિભાવે છે. તેને કારણે લોકો પણ પાન જેમ પડવાનું છે ખરવાનું છે તેનું દુઃખ મનાવવાને બદલે પોતાની મનગમતી રીતે જીવનનો ઉત્સવ મનાવે છે. આમ અહીં પાનખર આવવાની તૈયારી છે પણ કકળાટ નથી. મૃત્યુ આવવાનું છે. એકલતાને પોતાના શોખથી પોતાના સ્વજન સાથે ઊજવે છે. અહીં વયનો છોછ નથી. અહીં પ્રેમનો છોછ નથી. અહીં છોછ છે તો માત્ર વેદનાનો. આ કુદરતી રીતે ઉલ્લાસિત થયેલા રંગોને પણ જોવા લોકો નીકળી પડે છે. આમ અહીં પાનખર એટલે કે વેદનાનું પણ વ્યાપારીકરણ કરી વેદનાનો ઉત્સવ ઊજવે છે. પોતાની એકલતાને અહીં લોકો આ ફોલ્સના રંગોમાં ભૂલી જાય છે અને કુદરતના ઓમકારે રંગાઈ જાય છે.\nપાનખર પોતાનો રંગ બદલે છે પણ તેને એક વખત ખરવું તો પડે જ છે. પછી વૃક્ષો સાવ એકલાં પાન વગરનાં ઠૂંઠાં થઈ જાય છે. પાન વગરનાં વૃક્ષોની કતારને જોઈએ તો નાગાબાવાની જમાત ઊભી હોય તેવું લાગે. આ ઝાડને એમ નહીં થતું હોય કે મારાં પાન ખર��� આ ધરતીમાં મળી ગયાં. મારી પર જેણે ઘર બનાવ્યું હતું તે બધા પક્ષીઓ, તેનાં બચ્ચાં ક્યાં ઊડી ગયાં તેનું નવું ઘર ક્યાં હશે તેનું નવું ઘર ક્યાં હશે તેઓ પાછાં આવશે કે નહીં તેઓ પાછાં આવશે કે નહીં આવશે તો ક્યારે આવા બધા પ્રશ્નો લઈ આ બોડું ઝાડ સાવ એકલા એકલા ઊભા ઊભા સુખડી બનાવતું હશે આપણે ભારતમાં ઋતુઓની મહેરબાની એટલે પાનખરમાં પણ વડ, પીપળો, આંબો કે આસોપાલવ તેનાં બધા પાન સાથે ખેરવી દેતાં નથી. તેઓને તેના પર બેઠેલાં પંખીઓના માળાની ચિંતા છે. તેઓને સૂરજના ક્રોધની ખબર છે એટલે છાંયાનું અમરત્વ પણ આપણા માટે પકડી રાખે છે. આપણે ત્યાં તો પાનખર આવે ત્યારે જોરજોરથી પવન ફૂંકાય, ફૂલ ખરી પડે અને ઘરમાં ખરી પડેલાં પાન સાથે ધૂળની ઢગલી થાય તેને પાનખર કહેવાય. કોઈક ઝાડ સાવ ઠૂંઠું થઈ જતું હશે જેમ કે બાવળ જેવાં કાંટાળાં ઝાડ. તેમ અહીં અમેરિકામાં આવાં કેટલાંય પાન વગરનાં ઝાડ જોયાં પણ ક્રિસમસ ટ્રી જેવાં લીલાછમ ઝાડ પણ આ મોસમમાં મલક્યાં કરે. આ બધાં તીક્ષ્ણ પાનવાળાં વૃક્ષ. જેના પર સૂરજનાં કિરણોને પણ ફરવું ન ગમે તો પછી રસોઈ તો તેની કેવી રીતે થાય આપણે ભારતમાં ઋતુઓની મહેરબાની એટલે પાનખરમાં પણ વડ, પીપળો, આંબો કે આસોપાલવ તેનાં બધા પાન સાથે ખેરવી દેતાં નથી. તેઓને તેના પર બેઠેલાં પંખીઓના માળાની ચિંતા છે. તેઓને સૂરજના ક્રોધની ખબર છે એટલે છાંયાનું અમરત્વ પણ આપણા માટે પકડી રાખે છે. આપણે ત્યાં તો પાનખર આવે ત્યારે જોરજોરથી પવન ફૂંકાય, ફૂલ ખરી પડે અને ઘરમાં ખરી પડેલાં પાન સાથે ધૂળની ઢગલી થાય તેને પાનખર કહેવાય. કોઈક ઝાડ સાવ ઠૂંઠું થઈ જતું હશે જેમ કે બાવળ જેવાં કાંટાળાં ઝાડ. તેમ અહીં અમેરિકામાં આવાં કેટલાંય પાન વગરનાં ઝાડ જોયાં પણ ક્રિસમસ ટ્રી જેવાં લીલાછમ ઝાડ પણ આ મોસમમાં મલક્યાં કરે. આ બધાં તીક્ષ્ણ પાનવાળાં વૃક્ષ. જેના પર સૂરજનાં કિરણોને પણ ફરવું ન ગમે તો પછી રસોઈ તો તેની કેવી રીતે થાય તેઓ તો મૂળ મારફત પોષણ મેળવ્યા કરે અને પોતાની લીલીછમ લાગણી ફેલાવ્યા કરે. આપણે કહીએ છીએ ને કે અમારે ત્યાં ક્રિસમસ ટ્રી થતું નથી પણ આપણે ત્યાં મબલખ ઠંડી ક્યાં \nઆપણાં ઘટાદાર વૃક્ષો પક્ષીઓનું ઘર છે અને સંયુક્ત કુટુંબ આપણા સંસ્કાર. એટલે તેના પર્ણ ખરે છે કે કોઈ નાના નિર્બળને સમાવી લે છે, નિભાવી લે છે. આમ ક્યાંય એકલતા વર્તાતી નથી. તેઓ જાણીતા અજાણ્યા બધાં પક્ષીઓને માળો આપે છે અને અજાણ્યાને છાંયો. જ્યારે અહીં સાવ બોડા થ��� જાય છે અને માળાઓ વીખરાઈ જાય છે. એકાદ ખિસકોલી કે એકાદ પંખીને આ બોડાં વૃક્ષ પર બેઠેલાં જોઈએ તો લાગે કે તેઓ પોતાની વેદનાની વાત ચૂપચાપ એકમેકના કાનમાં કહેતા હશે. એકસામટાં બધાં પાન જતાં રહેતાં ઝાડને ઉઘાડા પડવાની બીક નહીં લાગતી હોય. હજુ તો કાલ સુધી કલબલાટ કરી રમતાં ઝૂલતાં પાંદડાંઓ આમ સાવ છૂટી જાય તો ઝાડનું થડ નહીં તો પણ ડાળખી ચોક્કસ રડતી હશે. લાગે છે મનમાં ને મનમાં. એટલે જ જ્યારે બરફ પડે ત્યારે આ ઝાડ અને તેની ડાળીઓ આ બરફને પોતાનો કરી ઓઢી લે છે. આમ તે કદાચ પોતાની વેદના સંતાડે છે. આ બરફ મઢેલી ડાળીઓ ભલે લીલીછમ નથી છતાં ખૂબ સુંદર લાગે છે. આખા વાતાવરણનો રંગ શ્વેત શુભ્ર… ભૂખરી ધરતી પર.\nઅહીં હિમવર્ષા જ્યારે અટકી જાય અને વચ્ચે વચ્ચે જ્યારે થોડું વાતાવરણ સારું થાય ત્યારે ઠંડીથી ગભરાઈ ક્યાંક છુપાઈ ગયેલાં થોડાં પંખીઓ ઝાડ પર આવે છે. ‘દાદાનો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો’ આવું ગાતાં ગાતાં સૂરજદાદાનાં કિરણો સાથે રમવા લાગે. તેઓ આવે એટલે ઝાડને પાન નથી ફૂટતાં છતાં ચેતનાનો સંચાર થયો હોય તેમ લાગે છે. જેમ શહેરમાંથી પોતાના વતન આવે ત્યારે ચોરે કે પાનના ગલ્લા પર ભેગા થઈ જુવાનિયાઓ વાતો કરતા હોય તેમ થોડાં પંખીઓ ભેગાં થઈ એકમેકને પોતાના સુખદુઃખની વાત કરતાં હોય તેવું લાગે છે. હવે ક્યારે લીલુડાં પાનની લાગણી મલકાય અને ફરી પોતાનો માળો બંધાય એવી વાતો કરતાં હશે. અને ઝાડનો આભાર માનતાં હશે આવી બરફ વર્ષામાં પણ અડીખમ ઊભા રહેવા માટે. આમ પણ અહીં ‘થૅંક્સ ગીવિંગ’નો ઉત્સવ ઊજવાય છે તો પક્ષીઓ પણ આમ થૅંક્સ ગીવિંગ મનાવે છે.\nઆપણે જ્યારે રામ સીતાજીને લઈ અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે અયોધ્યાના લોકોએ અમાસ હોવાથી દીવડા પ્રગટાવી અમાસને અજવાળી હતી. અહીં ક્રિસમસમાં સાંતાક્લોઝનું સ્વાગત કરી આવી કડકડતી ઠંડીમાં આ બોડાં અને તીક્ષ્ણ પાનવાળાં વૃક્ષો પર નાની નાની લાઇટ લગાડીને કરે છે. સ્નોમેન બનાવી તે ઠંડીને પણ વધાવે છે. ભલે પાન ખરી ગયાં પણ આ પર્ણોએ આપેલા રંગની સૌગાદને પોતાના મનમાં ભરી આ ઠંડી અને પાનખરને હરાવે છે. આમ તો વેલેન્ટાઇન દિવસથી ઠંડી ઓછી થવાની શરૂઆત થાય છે પણ આજે પોલ્યુશનના રાક્ષસે તો આખી દુનિયા પર કબજો કર્યો છે એટલે ઋતુઓ રઝળી પડી છે. આજે અહીં બરફ પડવાની શરૂઆત હવે થાય છે. એટલે હજુ વસંત તો ઘણી દૂર છે. પણ અહીં ક્યાંક ક્યાંક દેખાતાં લીલાછમ વૃક્ષો બધી ઋતુઓને વધાવે છે અને લોકો પણ.\nશ્રી હરીન્દ્ર દવેએ ‘શબ્દથી ભીતર સુધી’ પુસ્તકમાં ‘પ્રભુને પત્રો’નું સંપાદન કર્યું છે. જેમાં નિર્દોષ બાળકોએ પ્રભુને પત્રો લખ્યા છે, તેમાં એક બાળકે લખ્યું છે કે, ‘હે ભગવાન, ખરાબ પાંદડાં તું ખેરવી નાખજે અને નવા ઉગાડજે.’ આ પ્રાર્થનામાં આ પાનખરની આખી ગતિ અને લય આવી ગયા છે. કોઈ પણ જગ્યાએ જઈએ બધી જગ્યાએ પાનખર સરખી જ હોય છે એટલે કે પાન ખરવાની ઋતુ. જો પાન ખરશે તો નવાં આવશે. એટલે પાનખરમાં પાન ખરે છે પણ તેના દ્વારા આવતી કાલની આશાનું એક નવું કિરણ ઉદિત થાય છે. પાનખર એ આપણને એક નવો રસ્તો દેખાડે છે, નવો મારગ આપણા માટે ચીતરે છે. આમ પાનખર એટલે નવતર તરફ પ્રયાણ.\n૧૦૧, વીંડરમેર, નૉર્થ એવન્યુ રોડ, શાંતાક્રુઝ (પ.) મુંબઈ-૪૦૦ ૦૫૪\n« Previous પપ્પાને લોટરી લાગી \nપ્રગતિનો પાયો : શંકા… – હરેશ ધોળકિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહોળી આઈ…ઉડે રે ગુલાલ…. – ‘અલિપ્ત’ જગાણી\nકેલેન્ડરમાં નજર પડી. અરે ફાગણ શરુ થઇ ગયો ફાગણના આગમનની જાણ કેલેન્ડર થી થાય એ ઘટના શરમની ગણાય. થોડા સમય પહેલા બાલારામ ગયો હતો. પરમેશ્વર સાથે પ્રકૃત્તિ દર્શન. જંગલમાં કેસુડાના ફૂલ જોવાની ઈચ્છા હતી પણ દેખાયા નહિ. શું હું બેધ્યાન હોઈશ ફાગણના આગમનની જાણ કેલેન્ડર થી થાય એ ઘટના શરમની ગણાય. થોડા સમય પહેલા બાલારામ ગયો હતો. પરમેશ્વર સાથે પ્રકૃત્તિ દર્શન. જંગલમાં કેસુડાના ફૂલ જોવાની ઈચ્છા હતી પણ દેખાયા નહિ. શું હું બેધ્યાન હોઈશ ના...ના.. એમ તો ન દેખાય એવું ન બને. કદાચ જંગલ મા ઊંડે સુધી ગયો હોત તો જોવા મળી જાત. ... [વાંચો...]\nઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા – મોહમ્મદ માંકડ\nવર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિઓમાં મોટા પાયે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આ બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને સરકારે ‘આર્થિક સુધારાઓ’ એવું નામ આપ્યું છે. આપણે એવી સામાજિક પરિસ્થિતિમાં જીવીએ છીએ કે ‘આર્થિક સુધારાઓ’ હોય કે ‘આર્થિક બગાડાઓ’ હોય, આપણે એમને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ આર્થિક સુધારાઓના ફાયદા કેટલાક લોકોને મળવાના છે. સામાન્ય લોકોને પણ એ વધુ-ઓછા પ્રમાણમાં મળશે. આર્થિક ... [વાંચો...]\nબળથી નહિ કળથી – જયવતી કાજી\nમારાં બા બહુ ભણ્યાં નહોતાં, પણ ગજબની હૈયાસૂઝ, વ્યવહારદક્ષતા અને કુનેહ એમનામાં હતી. મને યાદ છે, મિત્રો સગાંસ્નેહીઓ અને પાડોશીઓ પણ એમની સલાહ લેતાં. બા આશ્વાસન આપતાં કહેતાં : ‘સંજોગો તો આવે, આપણે તો રસ્તો કાઢવાનો હોય.’ અને એ કંઈ ને કંઈ રસ્તો કાઢી બતા��તાં. એમના શબ્દો તો સાવ સરળ હતા. માનવસંબંધો માટે કોઈ મોટી ‘ફૉર્મ્યુલા’ એમની પાસે નહોતી, પરંતુ ... [વાંચો...]\n10 પ્રતિભાવો : પાનખરનો પમરાટ – વર્ષા તન્ના\nમનસુખલાલ ગાંધી, U.S.A. says:\nસરસ લેખ. અમેરીકાના જે રાજ્યોમાં બરફ-સ્નો પડે છે તે જગ્યાઓનું સુંદર વર્ણન કર્યું છે.\n પાનખર અને પર્ણો નો જબરજસ્ત સમ્ન્વય\nતે દીવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નીર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવીહીન, આમથી તેમ અફળાતાં પાંદડાં.\nઆ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નીખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.\nહું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું, નીચેય એક પણ પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સુસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધી નામશેશ થઈ ગઈ છે.\nલ્યો… એની બાજુવાળા આ જનાબ હજી હવે પાનના રંગ ખીલવી, રંગીન મીજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પુરબહારમાં છે. બાજુના મહાશય તો સદાકાળ હરીતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વીચલીત કરી શકતી નથી. તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.\nએની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે ટુંટીયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા 60-65 વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા તેની બધી ખુમારી ઓસરી ગયેલી છે.\nદરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મીજાજ, એક રંગ, એક નીયત જીંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નીયતી પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વીખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.\nપાર્કથી થોડે દુર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઉડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો ��ડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઉતરી, અન્ય વૃક્ષોનાં મુળીયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવીત કુંપળોમાં રસ સીંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે, કોઈ બીજો જ રંગ મઘમઘાવશે.\nફરી જન્મ, ફરી મ્રુત્યુ. આ જ જીવનક્રમ હજારો વર્શોથી ચાલ્યો આવે છે , અને ચાલતો રહેશે.\nઅને આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચુક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્શક નીખાર તો નથી જ આપતો એક દીવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેશોને ઉડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમીયાન મારું પોશણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તીત્વ ઓગળી જશે. મને ખબર નથી કે, જેને હું ‘હું’ કહું છું, તેનું પછી શું થશે.\nઆ જ તો પાંદડાની, થડની, મારી અને તમારી સૌની નીયતી છે.\nશિયાળો પછી ઉનાળો પછી ચોમાસુ. ફરી થી તેનું પુનરાવર્તન. આ કુદરત નો ક્રમ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ. આકાશ. આ મૂળ પાંચ તત્વો છે. વરસાદ આવે, નદીઓ છલકાય, લોકો ની જીવન જરૂરિયાતો પુરી થાય. વગેરે વગેરે. કુદરતે આ પૃથ્વી પર આવતા લોકો , મનુષ્ય, પ્રાણીઓ, જીવ જંતુ બધાય નું એટલું ધ્યાન રાખેલું છે કે આપણને આશ્ચર્ય થાય. પણ કુદરત ને કોઈ પહોંચી શકે નહિ. આપણું કામ કુદરતનો આનંદ માનવાનું અને શક્ય એટલું કુદરતને સાચવાનું છે. નદી, પહાડ, સમુદ્ર, બાગ, બગીચા, ખીલતું ફૂલ, વરસતો વરસાદ, ઉગતો અને આથમતો સૂર્ય, બધે જ કુદરત જ કુદરત છે. બસ તેને માણતા શીખીયે.\nરુતુચક્ર નો સુંદર વર્ણન કર્યું છે અને અમેરિકા ની પાનખર વિશે જણવા મળ્યુ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/decoration/1148065/", "date_download": "2019-06-19T12:03:30Z", "digest": "sha1:Y5TFPQ6NJZOKRWTLQZP2AQ7R35TABIE3", "length": 2855, "nlines": 64, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 11\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફોટો બુથ, ફર્નીચર, ડિશ, ડોલી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 11)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/venues/425611/", "date_download": "2019-06-19T11:55:51Z", "digest": "sha1:ZUWGTVVROOWYSQJMDZTNNCOJW222VLWC", "length": 4899, "nlines": 67, "source_domain": "aurangabad.wedding.net", "title": "Vivanta By Taj, ઔરંગાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 1,100 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 1,300 માંથી\n1 ઇન્ડોર જગ્યા 225 લોકો\n2 આઉટડોર જગ્યાઓ 400, 725 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 13\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર, ઉનાળાનો વિસ્તાર, બગીચો, Hotel\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nકેટરિંગની બહાર લાવવાની મંજૂરી નહિ\nપાર્કિંગ 80 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધા��ાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, જીવંત સંગીત\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 8,000 માંથી\nખાસ લક્ષણો Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, અગાશી\nબેઠક ક્ષમતા 725 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 1,100/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,300/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 400 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 1,100/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,300/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 225 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 1,100/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,300/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/teacher/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-06-19T10:57:49Z", "digest": "sha1:WDLMJUMHHCCE5SH7QU6EIHL7UBZ2JSSR", "length": 12647, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Teacher News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઆ ગુજરાતી શિક્ષક બાળકોને ભણાવવા માટે સ્મશાન લઇ ગયો\nસુરત અગ્નિકાંડ ઘટનામાં 22 બાળકોની મૌત પછી રાજ્ય સરકારે અગ્નિશામક ઉપકરણો નહીં ધરાવતી ટ્યુશન ક્લાસીસ બિલ્ડીંગો સીલ કરી દીધી છે. સરકારે કહ્યું છે કે જ્યાં ફાયર સેફટી સુવિધા નથી ત્યાં બાળકોને ભણાવવામાં નહીં આવે. સરકાર ઘ્વારા ભરવામાં આવેલું પગલું યોગ્ય...\nપત્ની-પુત્રીને ઘરે છોડીને વિદ્યાર્થીની સાથે ભાગ્યો શિક્ષક, લગ્નના 11 વર્ષ પછી દગો આપ્યો\nઅવૈધ સંબંધોમાં પડેલા એક શિક્ષકએ તેની પત્ની અને પુત્રીને ઘરે છોડી દીધી અને વિદ્યાર્થીની સાથે ભ...\nશર્મનાક: હોમવર્ક નહીં કરવા પર શિક્ષકે બાળકીને 168 થપ્પડ મરાવ્યા\nમધ્યપ્રદેશના ઝાબુઆમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ શિક્ષકની ખરાબ વર્તનને કારણે ધ...\nIIT રુડકીમાં MeToo: 7 ફેકલ્ટી મેમ્બર સામે યૌન શોષણના આરોપ\nરાજકારણ, ફિલ્મ અને પત્રકારત્વ બાદ #MeToo હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પહોંચી ગયુ છે. આઈઆઈટી રુડકીમાં 3 મ...\nસ્કૂલ બાથરૂમમાં સેનેટરી પેડ મળ્યું તો શિક્ષકે છોકરીઓના કપડાં ઉતરાવ્યા\nપંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહએ ફઝીલ્કામાં એક સરકારી સ્કૂલમાં કેટલીક છોકરીઓના કથ...\nમહિલા ટીચર મર્ડર કેસ: પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ હત્યા કરાવી\nસોમવારે સવારે બવાનામાં સ્કૂલ ટીચર સુનીતાની હત્યાની પહેલી પોલીસે ઉકેલી નાખી છે. પોલીસ અનુસાર સ...\nશિક્ષકે બીજા ધોરણના માસૂમ સાથે ક્રૂરતા કરી, આંખમાંથી લોહી નીકળી આવ્યું\nસ્કૂલમાં બાળકો પ્રત્યે શિક્ષકોનો વર્તાવ સુધારવાનું નામ નથી લઇ રહ્યો. મધ્યપ્રદેશના દમોહમાં ફર...\nલંપટ શિક્ષકે 5 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, થઈ ધરપકડ\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક સ્કૂલમાં સગીર વિદ્યાર્થિની સાથે યૌન શોષણનો મા...\nશિક્ષકે ધોરણ 10ના વિદ્યાર્થીનાં કપડાં ઉતરાવીને કરાવી કેટવોક\nનવી દિલ્હીઃ નોઈડાના દાદરીમાં પીટી શિક્ષકે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યુ...\nTeacher's Day: બાળકોને ભણાવવા આ શિક્ષક ખેડે છે 370 કિમીની સફર\nદેશના પહેલા ઉપ-રાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે. ત્યારે ...\nઆ સ્કૂલમાં માત્ર એક વિદ્યાર્થીને ભણાવે છે 2 શિક્ષકો\nગુજરાતમાં શિક્ષણનું સ્તર ઉતરવા લાગ્યું છે, કેટલીય શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો સુદ્ધાં ન...\nઆંધ્રપ્રદેશમાં રેપના આરોપી શિક્ષકને નગ્ન કરી રસ્તા પર ફેરવ્યો\nઆંધ્રપ્રદેશમાં એક વિધાર્થીની સાથે બળાત્કારના આરોપીની પીટાઈ કરી તેને નગ્ન કરીને રસ્તા પર ફેરવ...\nગુજરાતઃ બોર્ડનું પેપર ખોટુ ચેક કરનાર શિક્ષકોના નામ છાપશે શિક્ષણ વિભાગ\nગુજરાત સરકારે દર મહિને એ તમામ શિક્ષકોના નામ ખુલ્લા પાડવાનો નિર્ણય કર્યો છે જે બોર્ડ પરીક્ષા દર...\nલગ્ન વિશે પિતાએ પુત્રને આપી એવી સલાહ, સાંભળીને ચોંકી જશો\nશિક્ષકઃ એક ટોપલામાં 10 કેરી છે, એમાંથી 2 કેરી સડી ગઈ, બતાવો કેટલી કેરી બચીસંજૂઃ સર, 10 કેરી. શિક્ષકઃ ...\nબાળકે ખોલ્યા સની લિયોનીના રાઝ\nક્લાસમાં શિક્ષક બાળકોને પૂછે છે.શું કોઈ એ કહી શકે કે દુનિયામાં સૌથી મુશ્કેલ જોબ કોની છે\nસ્કૂલમાં મોડો આવ્યો બાળક, શિક્ષકે પૂછ્યો સવાલ, જવાબ સાંભળીને બેભાન\nએક દિવસ એક બાળક સ્કૂલમાં મોડો પહોંચ્યો.શિક્ષકઃ આજે તુ સ્કૂલે મોડો કેમ પહોંચ્યો\nબાળકે જણાવી પપ્પાની ઉંમર, પપ્પા થયા બેભાન\nએક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજીએરિક તમ નપામ્રધૂ.અરિક તમ નપાદ્યમ.આ શ્લોકનો અર્થ ...\nવિદ્યાર્થિનીએ શિક્ષકના ચહેરા પર ચપ્પલો મારી, જુઓ પિટાઈનો વિડિયો\nમહબોના ચરખારી કોતવાલી વિસ્તારમાં બીટીસીની વિદ્યાર્થીનીને કોચિંગના નામ પર 3000 રૂપિયાની છેતરપિ...\nટીચરે ખુબ માર્યો, શરીરના ઘા જોઈને પરિવાર પણ હેરાન\nબાળકોને સ્કૂલમાં નહીં મારવાના આદેશ મળ્યા પછી પણ ટીચરો સ્કૂલમાં બાળકોની પીટાઈ કરી રહ્યા છે. કંઈ...\nજીન્સ પહેરનાર મહિલાઓ કિન્નર ને જન્મ આપે છે\nમહિલાઓના પહેરવેશ પર ઘણા વિવાદિત નિવેદનો આવતા રહે છે. પરંતુ આ વખતે જે ગંદુ નિવેદન સામે આવ્યું છે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/decoration/1291211/", "date_download": "2019-06-19T11:05:34Z", "digest": "sha1:WQO3RDMR2FH4PGXI3RSDZ2WSYZKENTWX", "length": 2770, "nlines": 61, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 9\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફર્નીચર, ડોલી\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી, મરાઠી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 9)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/5-tips-for-buying-suitable-health-insurance-020790.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:01:46Z", "digest": "sha1:GVHNLKMWPRD3AFG2XDV47JAGOZL73IOF", "length": 11635, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "બેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની 5 ટિપ્સ | 5 tips for buying suitable health insurance - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n53 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની 5 ટિપ્સ\nજો આપ સ્વાસ્થ્ય વીમો લેવા જઇ રહ્યા છો તો આપે થોડી સાવધાની દર્શાવવાની જરૂર છે. કારણ કે આ આપના સ્વાસ્થ્ય અને નાણા સાથે સંકળાયેલી બાબત છે. વીમા માર્કેટની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં કુલ 23 વીમા કંપનીઓ કાર્યરત છે. જે વિવિધ પ્રકારના વીમા ઓફર કરે છે. આ તમામ કંપનીઓ પોતાની વીમા પોલિસીમાં વિવિધ પ્રકારની સુવિધાઓ આપે છે. આ કારણે આપના માટે કઇ વીમા પોલિસી બેસ્ટ છે તે જાણીને જ પોલિસી ખરીદવી જોઇએ જેથી આપ શ્રેષ્ઠ લાભ મેળવી શકો.\nવ્યક્તિગત રીતે આપના માટે કઇ વીમા પોલિસી બેસ્ટ છે તે જાણવા માટેની ટિપ્સ અહીં આપી રહ્યા છીએ...\n1 વય સંબંધિત બાબત\nઆપ કોઇ પણ વીમા પોલિસી ખરીદો ત્યારે તેમાં વય સંબંધિત શું જોગવાઇઓ છે તે ખાસ જાણી લેવી જોઇએ. તેમાં ખાસ કરીને એ બાબત જાણવી જોઇએ કે તે કઇ ઉંમર સુધી રિન્યુ થઇ શકે છે. વીમા કંપનીઓ નિર્ધારિત ઉંમર બાદ પોલિસી રિન્યુ કરવાની છૂટ આપતી નથી.\n2 કેવી સુવિધા પ્રદાન કરે છે\nસ્વાસ્થ્ય વીમા પોલિસી લેતા સમયે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપ જે વીમા પોલિસીઓ લઇ રહ્યા છો તે કઇ કઇ બિમારીઓને કવર કરે છે. આ ઉપરાંત તે કેવા પ્રકારના ઇલાજ અને હોસ્પિટલની સુવિધા પ્રદાન કરે છે. દરેક વીમા પોલિસી સાથે આ અંગેની એક યાદી જોડાયેલી હોય છે.\n3 આપને કઇ બિમારીઓ છે તે મુજબ પસંદગી\nકંપની કઇ કઇ બિમારી કવર કરે છે તે જોવાને બદલે આપને કઇ કઇ બિમારી છે અને તે કઇ કંપની કવર કરે છે તે જોઇને વીમા પોલિસી લેવી જોઇએ.\n4 બેસ્ટ હોસ્પિટલ્સનો સમાવેશ\nહેલ્થ વીમા પોલિસી લેતા પહેલા એ પણ જોવું જરૂરી છે કે વીમા કંપનીએ જે હોસ્પિટલ્સની યાદી આપી છે તેમાં બેસ્ટ સરકારી અને બિન સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે કે નહીં.\n5 ક્લેમિંગ પ્રક્રિયા સરળ\nવીમા પોલિસી લેતા સમયે જે તે કંપની વીમા ક્લેમ કરવામાં કેટલી કસ્ટમર ફ્રેન્ડલી છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આમ કરવાથી આપને ક્લેમના નાણા ઝડપથી અને ટેન્શન વિના મળી રહે છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ ���ચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\npersonal finance investment health insurance tips પર્સનલ ફાઇનાન્સ રોકાણ હેલ્થ ઇન્શ્યોરન્સ ટિપ્સ\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/rare-weird-photos-bollywood-superstars-032791.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:51:22Z", "digest": "sha1:VT7LONEJJ7U4ZTVCTWAW2WQ6ZOJXKRDQ", "length": 14823, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "માનો કે ન માનો, થોડું ગાંડપણ તો સુપરસ્ટાર્સ ત્યારે પણ કરતાં.. | rare weird photos of bollywood superstars - Gujarati Oneindia", "raw_content": "\nપૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n8 min ago ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, નિયમો બદલાયા\n26 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n29 min ago માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે\n30 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમાનો કે ન માનો, થોડું ગાંડપણ તો સુપરસ્ટાર્સ ત્યારે પણ કરતાં..\nજૂની ફિલ્મો નો પોતાનો અલગ જ ચાર્મ હતો. '90નો એરા રોમાન્સ અને ગીતો માટે ફેમસ છે, '80નો એરા વધુ સંવેદનશીલ અને મીનિંગફુલ મૂવિઝ માટે ફેમસ છે. પરંતુ બોલિવૂડમાં દરેક એરામાં કેટલાક ચિત્ર-વિચિત્ર એક્સપરિમેન્ટ થયેલા જોવા મળે છે. જૂની ફિલ્મો પર નજર નાંખો તો તમને એવા ઘણા વિરલ ફોટોઝ-વિડીયોઝ મળી આવશે, જે જોઇને પહેલો સવાલ એ જ થાય કે, શું વિચારીનો આવો ફોટો લીધો હશે કોનો આઇડિયા હશે એક્ટર્સ કઇ રીતે માન્યા જે-તે સીન કે ફોટો જોયા પછી પણ એમ ના થયું, કે આમાં કંઇક કાચું કપાયું છે, તો આને જાહેર ન થવા દઇએ...\nફિલ્મફેર માટેનું શાહરૂખનું આ પોસ્ટર અત્યંય ફની છે. શાહ��ૂખનો લુક જોઇને જ ખ્યાલ આવી જાય છે કે, કુછ કુછ હોતા હે ફિલ્મની આસપાસના સમયનું આ ફોટોશૂટ હશે. પરંતુ એમાં શાહરૂખે આવો મુર્ખામીપૂર્ણ પોઝ આપવાની શું જરૂર હતી.. આખરે કયા કોનસેપ્ટ કે થીમને આધારે તેમણે આ ફોટો લીધો અને ભલે લીધો, પરંતુ કવરપેજ માટે ફાઇનલ કઇ રીતે કર્યો\nજીતેન્દ્રની કમર રહી ગઇ હશે...\nઆ ફોટોમાં કદાચ જીતેન્દ્ર અધવચ્ચે ભૂલી ગયા કે તેમણે શ્રીદેવીને ઉંચકવાની છે કે પછી એમની કમરમાં અચાનક પીડા થઇ હશે.. કારણ ગમે તે હોય, જીતેન્દ્રએ શ્રીદેવીને ઉંચકી છે તેનો ભાર તેમના મોઢાના હાવ-ભાવમાં સ્પષ્ટ જોઇ શકાય છે. જાણે તેઓ શ્રીદેવીને મનોમન કહી રહ્યાં હોય કે, તારે ડાયટની જરૂર છે...\nજેકી શ્રોફનો હોટ અંદાજ\nજેકી શ્રોફ પોતાના સમયના હોટ અને હેન્ડસમ હીરો ગણાતા. પરંતુ એનો અર્થ એ નથી કે તેમને બીચ પર સાવ આમ ઊભા રહેવા માટે મજબૂર કરવામાં આવે જેકી શ્રોફનો આ ફોટો કદાચ તેમના ફેન્સને પણ ખાસ પસંદ નહીં આવે.\nજયા બચ્ચનનો કોબીજ પ્રત્યેનો પ્રેમ\nરમુજી વિન્ટેજ એડમાંથી આ ફોટો મળ્યો છે અને આ એડને જોઇને એકસાથે ઘણા સવાલો થાય છે. પહેલા તો કોઇએ પણ કોબીજની એડ કરવાની શું જરૂર છે કોબીજ જાણે જયાનું ખોવાયેલું બાળક કે પ્રેમી હોય એવા હાવભાવ કેમ છે કોબીજ જાણે જયાનું ખોવાયેલું બાળક કે પ્રેમી હોય એવા હાવભાવ કેમ છે કોબીજની આવી એડનો અર્થ શું કાઢવો કોબીજની આવી એડનો અર્થ શું કાઢવો જયા બચ્ચન કોબીજને ગાલ પર કેમ લગાવી રહી છે જયા બચ્ચન કોબીજને ગાલ પર કેમ લગાવી રહી છે કોબીજને જયા બચ્ચન પર ઘરેણાં માફક કેમ સજાવવામાં આવી છે\nઅવકાશ યાત્રીઓ - ગોવિંદા અને જૂહી ચાવલા\nગોવિંદા અને જૂહી ચાવલાએ આ ફોટોશૂટ ક્યારે અને કેમ કરાવ્યું એ સવાલ જવા દઇએ. પરંતુ ફોટોશૂટની આ થીમ કોણે નક્કી કરી અને આ બંન્ને આવા કલરફુલ ફોઇલ પહેરવા માટે રાજી કઇ રીતે થયા એ પહેલો સવાલ છે. આ બંન્ને ક્યાં જઇ રહ્યાં છે, કોઇ અવકાશ યાત્રાએ જૂહી ચાવલાના હાવભાવ આ રહસ્યમાં ઉમેરો કરે છે.\nઅમરીશ પુરીએ પોતાના ફિલ્મી કરિયરમાં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા હશે. પરંતુ તેમનો આ ગેટઅપ જોઇને તેમને પોતાને કે ડિરેક્ટરને ઓડ નહીં લાગ્યું હોય અમરીશ પુરી મોટેભાગે વિલનના રોલમાં જોવા મળ્યાં છે. પરંતુ આ ફોટામાં તેઓ કોઇ ભયાનક વિલન નહીં, સ્કૂલ ગર્લના મેકઅપમાં ફેઇલ ગયેલા કોમેડિયન લાગી રહ્યાં છે.\nરેખા અને કાજોલનો રોમાન્સ\nતદ્દન નવીન અને કદાચ સૌથી વિચિત્ર એક્સપરિમેન્ટ કહી શકાય. રેખા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાજોલની સિનિયર છે. એ બંન્નેના આવા ફોટોગ્રાફની જરૂર શું હતી વધુમાં તે બંન્ને આમ એક જ ટી-શર્ટમાં પોઝ આપવા માની કેમ ગયા\nના હાઇટ, ના દેખાવ, ના બોડી; તો પણ છે સુપરસ્ટાર\nપપ્પા સુપરસ્ટાર પણ પુત્ર સુપર ફ્લોપ, 10 સ્ટાર કિડ્સ જે થઈ ગયા ગાયબ\nભાજપ જોઈન કરી શકે છે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ\nવિવાદો વચ્ચે રિલીઝ થઈ રજનીકાંતની ફિલ્મ, ફેન્સ પર ‘કાલા’ નો ફિવર\n12 સુપરસ્ટાર કિડ્સ..બોલ્ડ & ગ્લેમરસ, પોપ્યૂલારિટીમાં ઝીરો\nશું ખરેખર રજનીકાંત બનશે ભારતના રાષ્ટ્રપતિ\nપોતાની પહેલી ફિલ્મમાં કંઇક આવા લાગતા હતા SuperStars\n#RarePhotos: આ જોઇને કદાચ સ્ટાર્સ જાતે પણ શરમાઇ જાય\nના હાઇટ, ના દેખાવ, ના બોડી; તો પણ છે સુપરસ્ટાર\n'શતકવીર' બૉલીવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય\nકોંગ્રેસ નેતાના ભાઈની ગુંડાગિરી, બજાર વચ્ચે મા-દીકરીને બેલ્ટથી મારી\nVideo: મુંબઈના રસ્તાઓ પર લૂલિયા સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા સલમાન\nઆમિર ખાનની દીકરી ઈરાએ ખોલ્યો રાઝ, જણાવ્યુ, ‘કોની સાથે રિલેશનશિપમાં છુ'\n‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%9D", "date_download": "2019-06-19T10:48:32Z", "digest": "sha1:3WRIAEEHPOKNMWEM5ZQYOEBLLH7S335J", "length": 11524, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest ન્યુઝ News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nઓક્ટોબર 3, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો...\nઓક્ટોબર 2, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nઓક્ટોબર 1, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 29, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 28, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 27, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 26, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 25, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 24, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 23, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 22, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 19, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 15, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 12, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 11, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 10, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 9, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nસપ્ટેમ્બર 8, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બ...\nક્રાઈમ ન્યુઝ ઓફ ગુજરાત : સપ્ટેમ્બર 6, 2014\nઅમદાવાદ, 6 સપ્ટેમ્બર : ગુજરાતમાં થયા ગુનાઓ સંબંધિત સમાચારની ટૂંકી પણ વિગતવાર નોંધ જાણવા માટે આગ...\nક્રાઈમ ન્યુઝ ઓફ ગુજરાત : સપ્ટેમ્બર 5, 2014\nઅમદાવાદ, 5 સપ્ટેમ્બર : ગુજરાતમાં થયા ગુનાઓ સંબંધિત સમાચારની ટૂંકી પણ વિગતવાર નોંધ જાણવા માટે આગ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/34330", "date_download": "2019-06-19T11:06:06Z", "digest": "sha1:ON7SQQXWTEK6GZYDFBBSMNMNQPUTNX3R", "length": 5923, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleસમભાવ દ્રષ્ટિથી સંવેદના જાગે છે\nNext articleભારતની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં દીપિકા ટોપ પર\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kutchno_Kartikey.pdf/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AA", "date_download": "2019-06-19T12:06:30Z", "digest": "sha1:CUJPNKXJYJ2S6KNLEGSNDSCO7TFHEUA5", "length": 7063, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૦૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nશિવજીને અનેકશ: ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે: “શિવજીભાઈ, અમારી આપત્તિની વેળામાં પણ અમારા પ્રતિ તમો આવી સદ્‌ભાવના ધરાવો છો; એક વાર તમોએ અમારા પ્રાણ બચાવ્યા છે અને આજે પણ અમારા સંકટને નિવારવા માટે તૈયાર થયા છો, એ તમારા ઉપકારોમાટે જો અમો તમને ધન્યવાદ ન આપીએ, તો તે અમારી કૃતઘ્નતા જ કહેવાય. અસ્તુ: તમારા એ ઉપકારોનો બદલો યોગ્ય સમય આવતાં તમને અવશ્ય મળશે. અત્યારે તો તમારી ઇચ્છા અનુસાર તે દુષ્ટોને ભોળવીને અહીં લાવો એટલે તેમને તેમનાં દુષ્કૃત્યોની યોગ્ય શિક્ષા અહીં જ મળી જાય. ત્યારપછી તમો અમારી સાથે જ રહેજો અને અમારા સહાયક થજો.”\nશિવજી ગામભણી જવાને રવાના થયો અને તેના જવા પછી છાવણીમાં સૈનિકોને સાવધ રહેવાની અને શિત્રજી નામના લુહાણા વિના અન્ય જેટલા અજ્ઞાત મનુષ્યો છાવણીમાં આવે તે સર્વને ચતુર્ભુજ કરીને ખેંગારજી સમક્ષ લઈ આવવાની સૂચના છચ્છરે આપી દીધી. લગભગ ઉષઃકાળમાં સર્વ સૈનિકો તેમ જ ખેંગારજી તથા સારબજી પણ મીઠી ઊંઘમાં પડ્યા હશે એમ ધારીને ચામુંડરાજે શિવજીના અનુમોદનથી પોતાના સાથીઓ સહિત છાવણીમાં પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ છાવણીના મધ્યભાગમાં આવ્યા એટલે અચાનક સાવધ રહેલા સૈનિકોએ તેમને પકડી, હાથમાં બેડીઓ પહેરાવીને ખેંગારજી સમક્ષ હાજર કરી દીધા. ચામુંડરાજ તથા તેના બીજા સાથીઓએ કચ્છમાં અનેક પ્રકારના અત્યાચાર તથા માનવહત્યા જેવા દુષ્ટાચાર કરેલા હોવાથી ખેંગારજીની આજ્ઞાથી સૈનિકોએ તત્કાળ તેમનો શિરચ્છેદ કરી નાખ્યો અને શિવજી ખેંગારજી તથા સાયબજીનો એક વિશ્વાસપાત્ર અંગરક્ષક નીમાયો.\nપ્રથમ મંજિલમાં જ નરહત્યાકાંડનો આરંભ થયો અને એક ભયાનક વિઘ્ન તો અનાયાસ ટળી ગયું. પ્રભાતમાં સૈન્ય પોતાના માર્ગમાં આગળ વધ્યું અને મંજિલ દર મંજિલ મુકામ કરતી ખેંગારજીની એ સેના સાતમે કે આઠમે દિવસે મોરબીની સીમામાં આવી પહોંચી.\nઅત્યારનું મોરબી નગર મચ્છુ નદીને તીરે રાજકોટથી ઉત્તરે પાંત્રીસ માઈલપર આવેલું છે અને આપણી નવલકથાના સમયમાં પણ એ જ મોરબી નગર હતું. જૂનું મોરબી ગામ કે જે મોર-મયૂર જેઠવાએ વસાવેલું કહેવાય છે તે મચ્છુ નદીના પૂર્વ તીર પ્રાન્તમાં હાલના મોરબી નગરથી લગભગ અડધો ગાઉ દૂર છે. તે ગામ પ્રથમ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ એપ્રિલ ૨૦૧��ના રોજ ૦૭:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/13-02-2018/14125", "date_download": "2019-06-19T11:33:07Z", "digest": "sha1:A7UAB5XX2VO7DNQGEI5WZNRRQAIB4F2D", "length": 15592, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "USIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો\nવોશીંગ્‍ટન : અમેરિકામના પૂર્વ આસીસ્‍ટન્‍ટ સેક્રેટરી ઓફ સ્‍ટેટ ફોર સાઉથ / સેન્‍ટ્રલ એશિયા તથા USIBCના વર્તમાન પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાલએ કાઉન્‍સીલના ર૦૧૮ની સાલના નવા બોર્ડ ઓફ ડીરેકટર્સની યાદી બહાર પાડી છે.\nયુ.એસ. ઇન્‍ડિયા બિઝનેસ કાઉન્‍સીસ (USIBC) ના આ નવા બોર્ડ ઓફ ડીરેકટર્સમાં Akin Gump પાર્ટનર શ્રી પ્રકાશ એચ. મહેતા, એમ વે પ્રેસિડન્‍ટ શ્રી સમીર બેરલ, બાયોકોન ચેર શ્રી કિરણ મઝુમદાર ફેડરલ એકસપ્રેસ કોર્થના શ્રી રાજેશ સુબ્રમણ્‍યમ, હર્મન ઇન્‍ટશેનલનના શ્રી દિનેશ પાલીવાલ, ઇનફીનાઇટ કોમ્‍યુટરના શ્રી સંજય ગોવિલ, IDFC બેંકના શ્રી રાજીવ લાલ તથા વેસ્‍ટર્ન ડીજીટલ કોર્પો.ના શ્રી શિવા શિવરામનો સમાવેશ કર્યો છે.\nનવું ડીરેકટર બોર્ડ ર૦૧૮ની સાલમાં ભારત તથા ય.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધોને વધુ દૃઢ બનાવશે તેવી સુશ્રી નિશા બિશ્વાલએ આશા વ્‍યકત કરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST\nઅંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST\nછત્તીસગઢની રમણસિંઘ ભાજપ સરકાર માટે રાહતના સમાચારઃ વીઆઈપીઓ માટે ઓગષ્ટા હેલીકોપ્ટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રિમ કોર્ટે રદબાતલ કરી છે : આ પીઆઈએલ (પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન) દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંઘના પુત્રના વિદેશી બેન્ક ખાતાઓમાં ઠલવાયેલ નાણા સંદર્ભે તપાસની માંગણી થયેલ access_time 11:38 am IST\nબપોરે ૧-૩૫ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:36 pm IST\nસેના માટે હથિયારોની જંગી ખરીદીને લીલીઝંડી અપાઈ access_time 10:16 pm IST\nશ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ access_time 12:41 pm IST\nઅલ્કેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ભવ્ય ઉજવણી access_time 3:47 pm IST\nકડવા પાટીદાર નિકુંજભાઇ આંકોલાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી access_time 12:51 pm IST\nપ્રેમ હૈ દ્વાર પ્રભુકા...ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે વેલેન્ટાઇન ધ્યાનોત્સવ access_time 3:47 pm IST\nગોંડલમાં દારૂ - વરલીની બદ્દીનું વધતું જતું દૂષણ access_time 11:24 am IST\nપૂ. મોરારીબાપુ પ્રેરીત સુપ્રસિધ્ધ 'કાગ' એવોર્ડ જાહેર access_time 11:33 am IST\nવિંછીયાના શિક્ષકનું સન્માન access_time 11:53 am IST\nઅમદાવાદમાં ઝાડા ઉલ્ટીના ���ાત્ર ૧૦ દિનમાં ૧૬૧ કેસો access_time 8:24 pm IST\nરતનપોળ ખાતે ચાલવું જોખમી બન્યુ : ફ્રેક્ચર થવાનો પણ ભય access_time 10:18 pm IST\nકલોલના ઇસંડ નજીક કારની હડફેટે સાયકલ સવાર ઈસમનું ઘટનાસ્થળેજ મોત access_time 6:41 pm IST\nસારવાર માટે વિદેશીઓમાં મનપસંદ બની રહ્યું છે ભારત access_time 12:55 pm IST\nબિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ access_time 1:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\nફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન access_time 4:55 pm IST\nવિન્ટર ઓલમ્પિકમાં રશિયાની 15 વર્ષીય એલિના ઝેગિટોવા છવાઈ access_time 4:55 pm IST\nકતર ઓપનના પહેલા રાઉન્ડમાં મળી શારાપોવાને હાર access_time 4:56 pm IST\nસલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા access_time 5:01 pm IST\nદીપિકા અને ક્રિતી તેમના નવા મિત્રો સાથે access_time 3:34 pm IST\nબાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ access_time 9:48 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/planners/1282473/", "date_download": "2019-06-19T10:52:57Z", "digest": "sha1:CKAJNJRE4OTOUPW7HE5QPVOHNNGTZ3YX", "length": 3818, "nlines": 58, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બ��ાવો\nફોટાઓ અને વિડીયો 5\nલગ્નના આયોજક Saga Events,\nસેવાઓની કિમત એક જ ભાવ, ફી\nવિધીના પ્રકાર નિખાલસ, યુરોપિયન\nપૂરું પાડવામાં આવતુ મનોરંજન જીવંત સંગીત, ડાન્સર્સ, હોસ્ટ, ડાન્સર્સ, DJ, આતશબાજી, સેલિબ્રિટી પ્રદર્શનો\nભોજન સેવાઓ મેનુ પસંદ કરવુ, બાર, કેક, વેઈટર્સ\nમહેમાનોનું વ્યવસ્થાપન આમંત્રણો મોકલવા, શહેર થી બહારના લગ્ન મહેમાનો (આવાસ, પરિવહન)\nકેરેજ પૂરુ પાડવું વાહનો, ડોલી, કેરેજ, ધોડા, હાથી\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nસ્ટાફ વેલ્વેટ પાર્કીંગ, સુરક્ષા\nપસંદ કરવામાં સહાય સ્થળો, ફોટોગ્રાફર્સ, ડેકોરેટર્સ, લગ્ન આમંત્રણો, કાર્ડ, વગેરે.\nવધારાની સેવાઓ બ્રાઈડલ સ્ટાઇલીંગ, વ્યક્તિગત ખરીદી, તે દિવસનું સંકલન, અતિથીઓ માટે ભેટ, લગ્ન પહેલાની આયોજન સેવાઓ, લગ્ન પહેલાની ફોટોગ્રાફી, હનીમુન પેકેજ, કોરિઓગ્રાફી (પ્રથમ ડાંસ), પરંપરાગત ભારતીય લગ્ન સમારંભ, આંશિક લગ્ન આયોજન\nકેટલા અગાઉથી કોઈએ વિક્રેતાનો સંપર્ક કરવો જોઈએ 2 Months\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 5)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%AB", "date_download": "2019-06-19T11:19:58Z", "digest": "sha1:F4B3IDR3ZZ6NXOK4JULFRFJ3LOY74BO2", "length": 29230, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહાકાળનાં દુંદુભી) | આગળનું પાનું (ભદ્રંભદ્ર/૧૩. જામીન પર–વિધવાવિવાહ)\nફાગુન કે દિન ચાર\nફૂલડે ગરકાવ ફૂલ્યા ફૂલડે ગરકાવ\nફૂલનો ધરીયો રે મુગટ\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૦ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૧ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૨ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૩ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૪ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૫ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૧૬ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૨ જું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૩ જું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૫ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૬ ઠ્ઠું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૭ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૮ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/ પ્રકરણ ૯ મું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/પ્રકરણ ૧ લું\nફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર/પ્રકરણ ૪ થું\nબંગડીનો રંગ છે ગુલાબી\nબંસરી/છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી\nબંસીવારા આજ્યો મ્હારે દેસ\nબંસીવાલા આજો મોરે દેશ\nબરસે બદરિયા સાવન કી\nબસો મોરે નૈનનમેં નંદલાલ\nબહાદુર શાહ ઝફર ની રચનાઓ\nબહાદુર શાહ ઝફર પર આરોપનામું\nબા, મને ચપટી વગાડતાં આવડી ગઈ\nબા મેં તો બાગમાં બાંધી નિશાળ\nબાંહ ગ્રહે કી લાજ\nબાગમાં છંટાવો કાજુ કેવડો\nબાપુનાં પારણાં/આગેવાન આંધળા જેના\nબાપુનાં પારણાં/ખુદા આબાદ રાખે\nબાપુનાં પારણાં/તારાં પાતકને સંભાર\nબાપુનાં પારણાં/ધરતી માગે છે ભોગ\nબાપુનાં પારણાં/નિવેદન - દુલા ભગતનાં\nબાપુનાં પારણાં/માતા તારો બેટડો આવે\nબાપુનાં પારણાં/મૃત્યુ પ્રહરી બન્યું\nબાપુનાં પારણાં/વાણિયો ખેડે વેર\nબાપુનાં પારણાં/સો સો વાતુંનો જાણનારો\nબારે પધારો સોળે હો સુંદરી\nબાલ મેં વૈરાગણ હૂંગી\nબીત ગયે દિન ભજન બિના\nબીરબલ અને બાદશાહ/અકબરનો પ્રપંચ\nબીરબલ અને બાદશાહ/અકલ શું નથી કરી શકતી \nબીરબલ અને બાદશાહ/અકલની કસોટી \nબીરબલ અને બાદશાહ/અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો\nબીરબલ અને બાદશાહ/અધર લટકતો મહેલ\nબીરબલ અને બાદશાહ/અમારા બેમાંથી કોણ મ્હોટું \nબીરબલ અને બાદશાહ/અમારા બેમાંથી ખાનદાન કોણ \nબીરબલ અને બાદશાહ/અવગુણ ઉપર ગુણ\nબીરબલ અને બાદશાહ/અવલોકનની ખુબી\nબીરબલ અને બાદશાહ/આ ઘોડો શું કહે છે \nબીરબલ અને બાદશાહ/આ ચોર કે શાહુકાર \nબીરબલ અને બાદશાહ/આ બંને ઉદાશ કેમ \nબીરબલ અને બાદશાહ/આ બેમાંથી ચોર કોણ \nબીરબલ અને બાદશાહ/આ સ્વપ્નું કેવું \nબીરબલ અને બાદશાહ/આંધળો અને શાહ\nબીરબલ અને બાદશાહ/ઈનસાફની ખુબી\nબીરબલ અને બાદશાહ/ઊતરન��� જવાબ\nબીરબલ અને બાદશાહ/એ પણ ખોયું અને તે પણ ખોયું\nબીરબલ અને બાદશાહ/એક અકલવાન હજારને હરાવે\nબીરબલ અને બાદશાહ/ઓરમાન ભાઈઓનો ઝઘડો\nબીરબલ અને બાદશાહ/કંકણ અને કેસની ગણત્રી\nબીરબલ અને બાદશાહ/કયો દેશ બેશરમી હશે \nબીરબલ અને બાદશાહ/કરણી તેવી ભરણી\nબીરબલ અને બાદશાહ/કવીની કલ્પના\nબીરબલ અને બાદશાહ/કવીની બલીહારી\nબીરબલ અને બાદશાહ/કાં પુતળું બાંધો કાં પુતળાં લો\nબીરબલ અને બાદશાહ/કાળી અને બીરબલ\nબીરબલ અને બાદશાહ/કીયા ન હોતો કર દેખો \nબીરબલ અને બાદશાહ/કીર્તિને કાળ ન ખાય\nબીરબલ અને બાદશાહ/ખરા નામની ખુબી\nબીરબલ અને બાદશાહ/ખરાઅને ખોટા વચે કેટલો અંતર છે\nબીરબલ અને બાદશાહ/ગપીદાસનો ગપ ગોલો\nબીરબલ અને બાદશાહ/ગળે પડુ ચાકરડી\nબીરબલ અને બાદશાહ/ચંદ્રાકાંતા અને બીલબલની ભેટ\nબીરબલ અને બાદશાહ/ચપટીમાં ઉરાડવું\nબીરબલ અને બાદશાહ/ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન\nબીરબલ અને બાદશાહ/ચાર ગુણવાળી સ્ત્રી\nબીરબલ અને બાદશાહ/ચાર પહેલવાનોની માંગણી\nબીરબલ અને બાદશાહ/ચારમાંથી ચોર કોણ \nબીરબલ અને બાદશાહ/ચીઠીઓ મુકવાની યુક્તી\nબીરબલ અને બાદશાહ/ચોરની છત્રીશ કળા\nબીરબલ અને બાદશાહ/ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં\nબીરબલ અને બાદશાહ/છેક હાથથી ગયો\nબીરબલ અને બાદશાહ/જાત વિના ભાત પડે નહીં\nબીરબલ અને બાદશાહ/જેનું ખાવું તેનું ગાવું\nબીરબલ અને બાદશાહ/જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ\nબીરબલ અને બાદશાહ/જેવી વાત તેવી રીત\nબીરબલ અને બાદશાહ/ઠગવા જતાં ઠગાણી\nબીરબલ અને બાદશાહ/તમારો ગુરૂ કોણ \nબીરબલ અને બાદશાહ/તર્કશક્તિની ચમત્કૃતિ\nબીરબલ અને બાદશાહ/તેરી ચુપ ઓર મેરી બી ચુપ\nબીરબલ અને બાદશાહ/દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ\nબીરબલ અને બાદશાહ/દાન કરતી વખતે કોનો હાથ નીચે\nબીરબલ અને બાદશાહ/દીકરાની વાત માએ કબુલ રાખી\nબીરબલ અને બાદશાહ/દીવા નીચે અંધારૂં\nબીરબલ અને બાદશાહ/દુરીજનની દુષ્ટતા\nબીરબલ અને બાદશાહ/દેવા અને ભીમાનો ઝઘડો\nબીરબલ અને બાદશાહ/નદી શા માટે રડે છે \nબીરબલ અને બાદશાહ/નફટ નોકર અને શેઠ\nબીરબલ અને બાદશાહ/નીમકહરામ કોણ \nબીરબલ અને બાદશાહ/પરીક્ષકોની બલીહારી \nબીરબલ અને બાદશાહ/પાંચ સવાલના જવાબ\nબીરબલ અને બાદશાહ/પાણી અને અગ્નિ\nબીરબલ અને બાદશાહ/પાનમાં પાન કયું મહોટું \nબીરબલ અને બાદશાહ/પાપનો પ્રકાશ\nબીરબલ અને બાદશાહ/પૃથ્વીનો મધ્ય ભાગ કયો \nબીરબલ અને બાદશાહ/પેઠેલું લાકડું પાછું કઢાવ્યું\nબીરબલ અને બાદશાહ/પોતાની માને કોણ ડા��ણ કહેશે \nબીરબલ અને બાદશાહ/પ્રાણ વ્હાલો કે પ્યાર \nબીરબલ અને બાદશાહ/ફાંસીને બદલે માન\nબીરબલ અને બાદશાહ/ફુલમાં કયું ફુલ મ્હોટું \nબીરબલ અને બાદશાહ/બગડી એ કેમ સુધરે \nબીરબલ અને બાદશાહ/બગડેલી બાજી સુધારી\nબીરબલ અને બાદશાહ/બહુ તરનારો પાણીમાંજ ડુબે\nબીરબલ અને બાદશાહ/બહુ રૂપી ઠગ\nબીરબલ અને બાદશાહ/બીન અકલી હજામ\nબીરબલ અને બાદશાહ/બીરબલ અને ગંગ કવી\nબીરબલ અને બાદશાહ/બીરબલ સરસ કે તાનસેન \nબીરબલ અને બાદશાહ/બુદ્ધિની બાજી\nબીરબલ અને બાદશાહ/બુદ્ધિનું પરાક્રમ\nબીરબલ અને બાદશાહ/બુદ્ધિવાન તેજ બળવાન\nબીરબલ અને બાદશાહ/બુધીશાળી કોને કેવો \nબીરબલ અને બાદશાહ/બે ઘડીની મોજ\nબીરબલ અને બાદશાહ/બે ભેદ ભરેલા મુસાફરો\nબીરબલ અને બાદશાહ/બે સ્ત્રીઓનો ઝઘડો\nબીરબલ અને બાદશાહ/બોલનો તોલ\nબીરબલ અને બાદશાહ/બ્રજ ભાષાની બલીહારી\nબીરબલ અને બાદશાહ/ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય \nબીરબલ અને બાદશાહ/ભાટનો દીકરો જન્મથીજ ભાટ\nબીરબલ અને બાદશાહ/મનની મનમાં રહી\nબીરબલ અને બાદશાહ/મનની મહોટાઈ\nબીરબલ અને બાદશાહ/મને મારો માલ અપાવો\nબીરબલ અને બાદશાહ/મરતાને બચાવે તે બહાદુર\nબીરબલ અને બાદશાહ/મશ્કરીની મજાહ\nબીરબલ અને બાદશાહ/મહાન પુરુષની માન્યતા\nબીરબલ અને બાદશાહ/માટીમાંથી નીકળવું અને માટીમાં સમાવું\nબીરબલ અને બાદશાહ/મીઠી મસકરી\nબીરબલ અને બાદશાહ/મુર્ખની મીત્રતાઈ\nબીરબલ અને બાદશાહ/મ્હોટામાં મ્હોટું કોણ \nબીરબલ અને બાદશાહ/રંડીયોકા યાર સદા ખુવાર\nબીરબલ અને બાદશાહ/રમલ જોનારનું અપમાન\nબીરબલ અને બાદશાહ/રાઘુ તો મહા તપશ્વિ છે \nબીરબલ અને બાદશાહ/રાજાના માથાનો મલ્યો\nબીરબલ અને બાદશાહ/રાજાનો હજામ પણ ચાલાક હોય છે\nબીરબલ અને બાદશાહ/રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ\nબીરબલ અને બાદશાહ/રામ રાખે તેને કોણ ચાખે \nબીરબલ અને બાદશાહ/રૂપનું પુતળુ\nબીરબલ અને બાદશાહ/લંપટ વ્યસની\nબીરબલ અને બાદશાહ/લક્ષમીપતી તે લાખેણો\nબીરબલ અને બાદશાહ/લાડ અને કપુર\nબીરબલ અને બાદશાહ/વગર વિચાર્યું કરનાર પસ્તાય છે\nબીરબલ અને બાદશાહ/વણીક કળા-૧\nબીરબલ અને બાદશાહ/વણીક કળા -૨\nબીરબલ અને બાદશાહ/વનો વેરિને વશ કરે છે\nબીરબલ અને બાદશાહ/વાણી-વીનોદ ૧\nબીરબલ અને બાદશાહ/વાણી વીનોદ-૨\nબીરબલ અને બાદશાહ/વાણી વીનોદ-૩\nબીરબલ અને બાદશાહ/વિસામો કોને નથી \nબીરબલ અને બાદશાહ/શહાણાઓની પરીક્ષા\nબીરબલ અને બાદશાહ/શાહ અને વાણીઆઓ\nબીરબલ અને બાદશાહ/શીપાઈ રૂપ શીશી\nબીરબલ અને બાદશાહ/શું ��� ધર્મશાળા છે \nબીરબલ અને બાદશાહ/શું પ્રીયા રીસાઈ જાય છે \nબીરબલ અને બાદશાહ/સત્યનો જય\nબીરબલ અને બાદશાહ/સબસે બડા કોણ \nબીરબલ અને બાદશાહ/સબસે બડી ચુપ\nબીરબલ અને બાદશાહ/સમય સુચકતા\nબીરબલ અને બાદશાહ/સમસ્યા સમજવી સહેલ નથી\nબીરબલ અને બાદશાહ/સમો વરતે તે સાવધાન\nબીરબલ અને બાદશાહ/સવા ગજની ચાદર\nબીરબલ અને બાદશાહ/સવાલ જવાબ\nબીરબલ અને બાદશાહ/સોનીની ચાલાકી\nબીરબલ અને બાદશાહ/સોબત તેવી અસર\nબીરબલ અને બાદશાહ/સ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે \nબીરબલ અને બાદશાહ/હજામની પરીક્ષા\nબીરબલ અને બાદશાહ/હથેલીમાં હાથી ડુબ્યો\nબીરબલ અને બાદશાહ/હસાવતો ઈનામ લે\nબીરબલ અને બાદશાહ/હાજર જવાબ\nબીરબલ અને બાદશાહ/હાનિકારક હાંશી\nબીસર ગઈ મેરો હાર\nબુદ્ધ અને મહાવીર/બુદ્ધ/કેટલાક પ્રસાંગો અને અન્ત\n મારા રૂદિયામાં લાગી રે\nબેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં\nબોધકથા:આ સર્વ તારું જ છે\nબોધકથા:લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ના મરે\nબોલ બોલ રે પ્રીતમ\nબોલ મા બોલ મા\nબોલ્યા શ્રી હરિ રે\nબ્રહ્મમાં ભળવું હોય તો\nબ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય…\nભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું\nભક્તિ શૂરવીરની સાચી રે,\nભક્તિ હરિની પદમણી પ્રેમદા\nભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે\nભજ લે રે મન ગોવિંદ ગુણા\nભજન કર મનજી રામ\nભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૪ થો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૪ થો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૫ મો\nપાછળનું પાનું (ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/મહાકાળનાં દુંદુભી) | આગળનું પાનું (ભદ્રંભદ્ર/૧૩. જામીન પર–વિધવાવિવાહ)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%AC", "date_download": "2019-06-19T11:09:40Z", "digest": "sha1:D6XPTC5WUBLVEPOZGXQKPGO622IPYLWU", "length": 28634, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્���ોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/હીરલો જળમાં પડ્યો) | આગળનું પાનું (ભદ્રંભદ્ર/૬. માધવબાગમાં સભા)\nબંગડીનો રંગ છે ગુલાબી\nબંસરી/છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી\nબંસીવારા આજ્યો મ્હારે દેસ\nબંસીવાલા આજો મોરે દેશ\nબરસે બદરિયા સાવન કી\nબસો મોરે નૈનનમેં નંદલાલ\nબહાદુર શાહ ઝફર ની રચનાઓ\nબહાદુર શાહ ઝફર પર આરોપનામું\nબા, મને ચપટી વગાડતાં આવડી ગઈ\nબા મેં તો બાગમાં બાંધી નિશાળ\nબાંહ ગ્રહે કી લાજ\nબાગમાં છંટાવો કાજુ કેવડો\nબાપુનાં પારણાં/આગેવાન આંધળા જેના\nબાપુનાં પારણાં/ખુદા આબાદ રાખે\nબાપુનાં પારણાં/તારાં પાતકને સંભાર\nબાપુનાં પારણાં/ધરતી માગે છે ભોગ\nબાપુનાં પારણાં/નિવેદન - દુલા ભગતનાં\nબાપુનાં પારણાં/માતા તારો બેટડો આવે\nબાપુનાં પારણાં/મૃત્યુ પ્રહરી બન્યું\nબાપુનાં પારણાં/વાણિયો ખેડે વેર\nબાપુનાં પારણાં/સો સો વાતુંનો જાણનારો\nબારે પધારો સોળે હો સુંદરી\nબાલ મેં વૈરાગણ હૂંગી\nબીત ગયે દિન ભજન બિના\nબીરબલ અને બાદશાહ/અકબરનો પ્રપંચ\nબીરબલ અને બાદશાહ/અકલ શું નથી કરી શકતી \nબીરબલ અને બાદશાહ/અકલની કસોટી \nબીરબલ અને બાદશાહ/અદલ ઈનસાફને હરતાલના પાણીમાં ધોઈ નાંખો\nબીરબલ અને બાદશાહ/અધર લટકતો મહેલ\nબીરબલ અને બાદશાહ/અમારા બેમાંથી કોણ મ્હોટું \nબીરબલ અને બાદશાહ/અમારા બેમાંથી ખાનદાન કોણ \nબીરબલ અને બાદશાહ/અવગુણ ઉપર ગુણ\nબીરબલ અને બાદશાહ/અવલોકનની ખુબી\nબીરબલ અને બાદશાહ/આ ઘોડો શું કહે છે \nબીરબલ અને બાદશાહ/આ ચોર કે શાહુકાર \nબીરબલ અને બાદશાહ/આ બંને ઉદાશ કેમ \nબીરબલ અને બાદશાહ/આ બેમાંથી ચોર કોણ \nબીરબલ અને બાદશાહ/આ સ્વપ્નું કેવું \nબીરબલ અને બાદશાહ/આંધળો અને શાહ\nબીરબલ અને બાદશાહ/ઈનસાફની ખુબી\nબીરબલ અને બાદશાહ/ઊતરનો જવાબ\nબીરબલ અને બાદશાહ/એ પણ ખોયું અને તે પણ ખોયું\nબીરબલ અને બાદશાહ/એક અકલવાન હજારને હરાવે\nબીરબલ અને બાદશાહ/ઓરમાન ભાઈઓનો ઝઘડો\nબીરબલ અને બાદશાહ/કંકણ અને કેસની ગણત્રી\nબીરબલ અને બાદશાહ/કયો દેશ બેશરમી હશે \nબીરબલ અને બાદશાહ/કરણી તેવી ભરણી\nબીરબલ અને બાદશાહ/કવીની કલ્પના\nબીરબલ અને બાદશાહ/કવીની બલીહારી\nબીરબલ અને બાદશાહ/કાં પુતળું બાંધો કાં પુતળાં લો\nબી��બલ અને બાદશાહ/કાળી અને બીરબલ\nબીરબલ અને બાદશાહ/કીયા ન હોતો કર દેખો \nબીરબલ અને બાદશાહ/કીર્તિને કાળ ન ખાય\nબીરબલ અને બાદશાહ/ખરા નામની ખુબી\nબીરબલ અને બાદશાહ/ખરાઅને ખોટા વચે કેટલો અંતર છે\nબીરબલ અને બાદશાહ/ગપીદાસનો ગપ ગોલો\nબીરબલ અને બાદશાહ/ગળે પડુ ચાકરડી\nબીરબલ અને બાદશાહ/ચંદ્રાકાંતા અને બીલબલની ભેટ\nબીરબલ અને બાદશાહ/ચપટીમાં ઉરાડવું\nબીરબલ અને બાદશાહ/ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન\nબીરબલ અને બાદશાહ/ચાર ગુણવાળી સ્ત્રી\nબીરબલ અને બાદશાહ/ચાર પહેલવાનોની માંગણી\nબીરબલ અને બાદશાહ/ચારમાંથી ચોર કોણ \nબીરબલ અને બાદશાહ/ચીઠીઓ મુકવાની યુક્તી\nબીરબલ અને બાદશાહ/ચોરની છત્રીશ કળા\nબીરબલ અને બાદશાહ/ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં\nબીરબલ અને બાદશાહ/છેક હાથથી ગયો\nબીરબલ અને બાદશાહ/જાત વિના ભાત પડે નહીં\nબીરબલ અને બાદશાહ/જેનું ખાવું તેનું ગાવું\nબીરબલ અને બાદશાહ/જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ\nબીરબલ અને બાદશાહ/જેવી વાત તેવી રીત\nબીરબલ અને બાદશાહ/ઠગવા જતાં ઠગાણી\nબીરબલ અને બાદશાહ/તમારો ગુરૂ કોણ \nબીરબલ અને બાદશાહ/તર્કશક્તિની ચમત્કૃતિ\nબીરબલ અને બાદશાહ/તેરી ચુપ ઓર મેરી બી ચુપ\nબીરબલ અને બાદશાહ/દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ\nબીરબલ અને બાદશાહ/દાન કરતી વખતે કોનો હાથ નીચે\nબીરબલ અને બાદશાહ/દીકરાની વાત માએ કબુલ રાખી\nબીરબલ અને બાદશાહ/દીવા નીચે અંધારૂં\nબીરબલ અને બાદશાહ/દુરીજનની દુષ્ટતા\nબીરબલ અને બાદશાહ/દેવા અને ભીમાનો ઝઘડો\nબીરબલ અને બાદશાહ/નદી શા માટે રડે છે \nબીરબલ અને બાદશાહ/નફટ નોકર અને શેઠ\nબીરબલ અને બાદશાહ/નીમકહરામ કોણ \nબીરબલ અને બાદશાહ/પરીક્ષકોની બલીહારી \nબીરબલ અને બાદશાહ/પાંચ સવાલના જવાબ\nબીરબલ અને બાદશાહ/પાણી અને અગ્નિ\nબીરબલ અને બાદશાહ/પાનમાં પાન કયું મહોટું \nબીરબલ અને બાદશાહ/પાપનો પ્રકાશ\nબીરબલ અને બાદશાહ/પૃથ્વીનો મધ્ય ભાગ કયો \nબીરબલ અને બાદશાહ/પેઠેલું લાકડું પાછું કઢાવ્યું\nબીરબલ અને બાદશાહ/પોતાની માને કોણ ડાકણ કહેશે \nબીરબલ અને બાદશાહ/પ્રાણ વ્હાલો કે પ્યાર \nબીરબલ અને બાદશાહ/ફાંસીને બદલે માન\nબીરબલ અને બાદશાહ/ફુલમાં કયું ફુલ મ્હોટું \nબીરબલ અને બાદશાહ/બગડી એ કેમ સુધરે \nબીરબલ અને બાદશાહ/બગડેલી બાજી સુધારી\nબીરબલ અને બાદશાહ/બહુ તરનારો પાણીમાંજ ડુબે\nબીરબલ અને બાદશાહ/બહુ રૂપી ઠગ\nબીરબલ અને બાદશાહ/બીન અકલી હજામ\nબીરબલ અને બાદશાહ/બીરબલ અને ગંગ કવી\nબીરબલ અને બાદ���ાહ/બીરબલ સરસ કે તાનસેન \nબીરબલ અને બાદશાહ/બુદ્ધિની બાજી\nબીરબલ અને બાદશાહ/બુદ્ધિનું પરાક્રમ\nબીરબલ અને બાદશાહ/બુદ્ધિવાન તેજ બળવાન\nબીરબલ અને બાદશાહ/બુધીશાળી કોને કેવો \nબીરબલ અને બાદશાહ/બે ઘડીની મોજ\nબીરબલ અને બાદશાહ/બે ભેદ ભરેલા મુસાફરો\nબીરબલ અને બાદશાહ/બે સ્ત્રીઓનો ઝઘડો\nબીરબલ અને બાદશાહ/બોલનો તોલ\nબીરબલ અને બાદશાહ/બ્રજ ભાષાની બલીહારી\nબીરબલ અને બાદશાહ/ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય \nબીરબલ અને બાદશાહ/ભાટનો દીકરો જન્મથીજ ભાટ\nબીરબલ અને બાદશાહ/મનની મનમાં રહી\nબીરબલ અને બાદશાહ/મનની મહોટાઈ\nબીરબલ અને બાદશાહ/મને મારો માલ અપાવો\nબીરબલ અને બાદશાહ/મરતાને બચાવે તે બહાદુર\nબીરબલ અને બાદશાહ/મશ્કરીની મજાહ\nબીરબલ અને બાદશાહ/મહાન પુરુષની માન્યતા\nબીરબલ અને બાદશાહ/માટીમાંથી નીકળવું અને માટીમાં સમાવું\nબીરબલ અને બાદશાહ/મીઠી મસકરી\nબીરબલ અને બાદશાહ/મુર્ખની મીત્રતાઈ\nબીરબલ અને બાદશાહ/મ્હોટામાં મ્હોટું કોણ \nબીરબલ અને બાદશાહ/રંડીયોકા યાર સદા ખુવાર\nબીરબલ અને બાદશાહ/રમલ જોનારનું અપમાન\nબીરબલ અને બાદશાહ/રાઘુ તો મહા તપશ્વિ છે \nબીરબલ અને બાદશાહ/રાજાના માથાનો મલ્યો\nબીરબલ અને બાદશાહ/રાજાનો હજામ પણ ચાલાક હોય છે\nબીરબલ અને બાદશાહ/રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ\nબીરબલ અને બાદશાહ/રામ રાખે તેને કોણ ચાખે \nબીરબલ અને બાદશાહ/રૂપનું પુતળુ\nબીરબલ અને બાદશાહ/લંપટ વ્યસની\nબીરબલ અને બાદશાહ/લક્ષમીપતી તે લાખેણો\nબીરબલ અને બાદશાહ/લાડ અને કપુર\nબીરબલ અને બાદશાહ/વગર વિચાર્યું કરનાર પસ્તાય છે\nબીરબલ અને બાદશાહ/વણીક કળા-૧\nબીરબલ અને બાદશાહ/વણીક કળા -૨\nબીરબલ અને બાદશાહ/વનો વેરિને વશ કરે છે\nબીરબલ અને બાદશાહ/વાણી-વીનોદ ૧\nબીરબલ અને બાદશાહ/વાણી વીનોદ-૨\nબીરબલ અને બાદશાહ/વાણી વીનોદ-૩\nબીરબલ અને બાદશાહ/વિસામો કોને નથી \nબીરબલ અને બાદશાહ/શહાણાઓની પરીક્ષા\nબીરબલ અને બાદશાહ/શાહ અને વાણીઆઓ\nબીરબલ અને બાદશાહ/શીપાઈ રૂપ શીશી\nબીરબલ અને બાદશાહ/શું આ ધર્મશાળા છે \nબીરબલ અને બાદશાહ/શું પ્રીયા રીસાઈ જાય છે \nબીરબલ અને બાદશાહ/સત્યનો જય\nબીરબલ અને બાદશાહ/સબસે બડા કોણ \nબીરબલ અને બાદશાહ/સબસે બડી ચુપ\nબીરબલ અને બાદશાહ/સમય સુચકતા\nબીરબલ અને બાદશાહ/સમસ્યા સમજવી સહેલ નથી\nબીરબલ અને બાદશાહ/સમો વરતે તે સાવધાન\nબીરબલ અને બાદશાહ/સવા ગજની ચાદર\nબીરબલ અને બાદશાહ/સવાલ જવાબ\nબીરબલ અને બાદશાહ/સોનીની ચાલાકી\nબીરબલ અને ���ાદશાહ/સોબત તેવી અસર\nબીરબલ અને બાદશાહ/સ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે \nબીરબલ અને બાદશાહ/હજામની પરીક્ષા\nબીરબલ અને બાદશાહ/હથેલીમાં હાથી ડુબ્યો\nબીરબલ અને બાદશાહ/હસાવતો ઈનામ લે\nબીરબલ અને બાદશાહ/હાજર જવાબ\nબીરબલ અને બાદશાહ/હાનિકારક હાંશી\nબીસર ગઈ મેરો હાર\nબુદ્ધ અને મહાવીર/બુદ્ધ/કેટલાક પ્રસાંગો અને અન્ત\n મારા રૂદિયામાં લાગી રે\nબેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં\nબોધકથા:આ સર્વ તારું જ છે\nબોધકથા:લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ના મરે\nબોલ બોલ રે પ્રીતમ\nબોલ મા બોલ મા\nબોલ્યા શ્રી હરિ રે\nબ્રહ્મમાં ભળવું હોય તો\nબ્રહ્માંડમાં બ્રહ્માંડકર્મી સરજનહારી કો હોય…\nભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું\nભક્તિ શૂરવીરની સાચી રે,\nભક્તિ હરિની પદમણી પ્રેમદા\nભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે\nભજ લે રે મન ગોવિંદ ગુણા\nભજન કર મનજી રામ\nભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૪ થો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૪ થો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૫ મો\nભદ્રંભદ્ર/૧૬. રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર\nભદ્રંભદ્ર/૧૮. શોધ કરવામાં બનેલું સાહસ\nભદ્રંભદ્ર/૨૦. ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન\nભદ્રંભદ્ર/૨૧. રાત્રિમાં થયેલા અનુભવ\nભદ્રંભદ્ર/૨૨. સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર\nભદ્રંભદ્ર/૨૩. તંદ્રાચંદ્રનો અને જોશીનો મેળાપ\nભદ્રંભદ્ર/૨૫. કોર્ટમાં 'કેસ' ચાલ્યો\nભદ્રંભદ્ર/૩૦. જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા\nભદ્રંભદ્ર/૪. આગગાડીના અનુભવ (ચાલુ)\nપાછળનું પાનું (ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/હીરલો જળમાં પડ્યો) | આગળનું પાનું (ભદ્રંભદ્ર/૬. માધવબાગમાં સભા)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://niravrjani.blogspot.com/2015/05/6.html", "date_download": "2019-06-19T11:54:00Z", "digest": "sha1:JXSCLQMUB3E4Y5EGS7JXXVEIZCV2VELD", "length": 9218, "nlines": 110, "source_domain": "niravrjani.blogspot.com", "title": "Sanskritwala: બોધકથા - 6", "raw_content": "\nએક માણસને રાક્ષસ ઉપાડી ગયો.\nએના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...\nઅને પછી એની પાસે કામ કરાવવા લાગ્યો.\nસાચ���-ખોટાં, કાયદાની કલમમાં ન હોય એવાં, પરિપત્રોની બહારનાં...\nબધા જ કામ કરાવવા લાગ્યો.\nપરિણામે માણસ ખુબ જ ટેન્શનમાં આવવા લાગ્યો.\nહાઈ બી.પી., લો બી.પી., ટેન્શન વગેરે જેવા જે જે વધવા જોઈએ એ બધા જ રોગો તેને વધવા લાગ્યા...\nકામમાં જરાપણ આનાકાની કરે તો 'હાઉ...' 'હાઉ...' કરીને બીવડાવે,\nઅને ક્યારેક ક્યારેક તો 'ખાઈ જઈશ' ની ધમકી પણ આપે \nએણે વિચાર્યું કે એક વખત તો મરવાનું જ છે,\nતો પછી આ રોજ રોજ મરવા કરતાં એક જ વાર મરવું શું ખોટું \nએમ વિચારીને તેણે એક દિવસ હિંમત એકઠી કરીને રાક્ષસને કહ્યું \"ખાઈ જા...\n- અને રાક્ષસ ડઘાઈ ગયો...\nઆપણા નોકરીનાં સ્થળનું પણ આવું જ છે...\nઆપણા નેતાઓ અને અધિકારીઓની વચ્ચેનો તાલમેળ 'બદલી' અથવા 'બઢતી' નાં ભયથી જ હોય છે...\nપેલાને મૌખિક હુકમો આપવાનાં હોય અને કાયદાનાં સકંજામાં તો 'સાહેબ' જ આવે...\nઆપણા 'સાહેબો' માં સ્પષ્ટ પણે 'ના' કહેવાની હિંમત હોતી નથી અને પરિણામે તેઓ સજા ભોગવે છે (જેમ કે, ડી.જી. વણઝારા એન્ડ કંપની).\nઆપણામાં અને આપણા 'સાહેબો'માં યોગ્ય સમયે 'નાં' કહેવાની હિંમત આવે એવી પ્રાર્થના સાથે...\nશિક્ષણ અને રાજકારણને 'આડેહાથ' લ્યો છો...\nમિત્રો, આ બ્લોગ પર વિવિધ વિષયોની પોસ્ટમાં મારા પોતાના વિચારો રજુ કર્યા છે.\nઆશા રાખું કે એ તમને વાંચવા ગમશે.\n- સાથે સાથે સંસ્કૃત ભાષાને વ્યવસ્થિત સ્વરૂપે લોકો સુધી પહોચાડવા માટે આ બ્લોગ પર संस्कृतम् નામનું પેજ બનાવેલું છે.\n- સમગ્ર ગુજરાતનાં ભાષા શિક્ષકોને મુંજવતા સંસ્કૃત વિષયક પ્રશ્નોનાં સમાધાન અત્રે આપવા પ્રયાસ કર્યો છે.\n- પ્રારંભિક તબક્કામાં ધોરણ ૬ થી ૮ નાં સંસ્કૃત વિષયના દરેક યુનિટની સમજુતી માટેનાં એનિમેટેડ વિડીયો તથા તેની યુનિટ ટેસ્ટ મૂકવામાં આવી છે.\nઊઘડતાં દ્વાર અંતરનાં (83)\nગુજરાતી ભાષા નો આસ્વાદ માણો...\nનોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે... આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...\nવેદો અને ફિલ્મી ગીતો\nઆજે મેં ફિલ્મ \"Rockstar\" નું \"કુન ફાયા\" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋગ્વેદ ના \"नासदीय सूक्तम\" નું પારાય...\nઆજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢ નો પ્રથમ દિવસ... કવિ રાજ કાલીદાસ નો જન્મ દિવસ અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...\nઆ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું. મમ્મી આજે તને \"મા\" કહેવાનું મન થાય છે. બધું જ છોડીને ...\nઆજની બોધકથા. (2) આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી ત��ત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે. એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું...\nતમે ક્યારેય \"તમને\" ચાહ્યા છે \n'અન્ય વ્યક્તિના પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ પોતાની જાતના પ્રેમમાં પડવું અઘરું છે' મને ખબર છે કે આ વાક્ય કેટલું સ્ફોટક છે કાર...\n એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...\nશ્રી સાંગાબાપા ગૌશાળા - સાવરકુંડલા\nસાવરકુંડલામાં વિજયનગર રોડપર આવેલી શ્રી સાંગાબાપા ગૌશાળા એટલે જાણે ગૌમાતા માટેનું સ્વર્ગ. શ્રી નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળ...\n વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે. આજે વાત કરવી છે એક સંસ્કૃ...\n પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું..... સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%AD", "date_download": "2019-06-19T11:08:22Z", "digest": "sha1:FHI7CHLP4MRDSG377VWUDU5L6OQOAWIW", "length": 35040, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (પ્રભુ પધાર્યા/બર્માનાં ઉદ્ધારકો) | આગળનું પાનું (મામેરૂં/કડવું ૧૪)\nભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું\nભક્તિ શૂરવીરની સાચી રે,\nભક્તિ હરિની પદમણી પ્રેમદા\nભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે\nભજ લે રે મન ગોવિંદ ગુણા\nભજન કર મનજી રામ\nભજો રે ભૈયા રામ ગોવિંદ હરિ\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૧ લો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૪ થો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૧ લો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૨ જો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૩ જો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૪ થો\nભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૫ ��ો\nભદ્રંભદ્ર/૧૬. રસોઈ, રસોડું અને ભદ્રંભદ્ર\nભદ્રંભદ્ર/૧૮. શોધ કરવામાં બનેલું સાહસ\nભદ્રંભદ્ર/૨૦. ભદ્રંભદ્રે દીઠેલું અદ્ભુત દર્શન\nભદ્રંભદ્ર/૨૧. રાત્રિમાં થયેલા અનુભવ\nભદ્રંભદ્ર/૨૨. સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર\nભદ્રંભદ્ર/૨૩. તંદ્રાચંદ્રનો અને જોશીનો મેળાપ\nભદ્રંભદ્ર/૨૫. કોર્ટમાં 'કેસ' ચાલ્યો\nભદ્રંભદ્ર/૩૦. જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા\nભદ્રંભદ્ર/૪. આગગાડીના અનુભવ (ચાલુ)\nભદ્રંભદ્ર/૮. હરજીવન અને શિવભક્ત\nભાળ તું ભાળ તું સંમુખે શામળા\nભૂલી પંથ ભમું દિનરાત\nભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા કેમ ઉતરશો પારે\nભોજન ટાણે યજમાન બિરદાવળ\nમંગળપ્રભાત/૧૦. સર્વધર્મ સમભાવ - ૧\nમંગળપ્રભાત/૧૧. સર્વધર્મ સમભાવ - ૨\nમંગળપ્રભાત/૧૬. પરિશિષ્ટ - આશ્રમનાં વ્રતો\nમંદિર આવો માણીગર માવા\nમણિયારો તે હલું હલું\nમણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત\nમત કર મોહ તુ\nમત જા મત જા મત જા જોગી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુ હનીફા અલ દીનવરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુલ બકા કમાલુદ્દીન અલ દમીરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુલ વફા અલ બુઝજાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ અલ ઈદ્રિસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ અલ જૈયાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અલી હસન ઈબ્ને હિશામ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક અલ ઝરકાલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક અલ ફઝરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ બિન જુન્દુબ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઉબૈદ અલ બાકરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઉસ્માન અમ્ર અલ જાહિઝ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ કામિલ સુજાઆ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ જાફર મુહમ્મદ અલ ખાઝિન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મરવાન અબ્દુલ્લાહ ઈબ્ને ઝુહર\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મશર અલ બલ્ખી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મહમૂદ અલ ખુજન્દી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મહમ્મદ અલ હમદાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મુહમ્મદ જાબિર ઈબ્ને અફલહ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મોહમ્મદ અબ્દુલ જબ્બાર અલ ખરકી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ યાહ્યા ઝકરીયા અલ કઝવીની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ રેહાન અલ બિરૂની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ સઈદ એહમદ સિજિસ્તાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ હામીદ અલ ગરનાતી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂબક્ર અલ કરજી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂબક્ર મોહમ્મદ ઝકરીયા અલ રાઝી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ અબ્બાસ અલ ફરગાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ કાસિમ અલ ઝહરાવી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ કાસિમ અલ મજરિતી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ ફત્હ અલ ખાઝિની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ ફિદા ઈસ્માઈલ ઈબ્ને અલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ સક્ર અલ કબીશી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ કલસદી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મજૂસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મવરદી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મસૂદી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ માલિક અલ અસ્મઈ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ રહમાન અલ સૂફી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ રહેમાન ઈબ્ને ખલ્દુન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્બાસ ઈબ્ને ફરનાસ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ કુર્તબી, ઉરેબ બિન સ'અદ અલ કાતિબ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ કુહી, અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ખલીલી, શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લાહ મુહમ્મદ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ખ્વારિઝમી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ જુરજાની, અબૂલ ફાઝિલ ઈસ્માઈલ ઈબ્ને હુસૈન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ નૈરેઝી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ફઝીરી, અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ ઈબ્ને સુલેમાન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ફારાબી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ માહાની, અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ ઈબ્ને ઈસા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ મિસરી, એહમદ ઈબ્ને યુસુફ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલી ઇબ્ને રબ્બન અલ તબરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલી બિન ઈસા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને અલ જઝ્ઝર\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને અલ નફીસ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને સીના\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇસ્હાક ઇબ્ને હુનૈન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને અલ અવ્વામ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને તુફૈલ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને બતૂતા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને બાજહ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને મિસ્કવાયહા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને વાફિદ, અબુલ મુતાઆરરીફ અ. રહેમાન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્રાહીમ ઈબ્ને કુર્રા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઉમર અલ ખૈયામ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/કમાલુદ્દીન અલ ફારિસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/કાઝીઝાદા અલરૂમી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ગ્યાસુદ્દીન જમશેદ અલકાશી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/જાબિર ઈબ્ને હૈયાન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/તકીઉદ્દીન મા'રૂફ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/નવબખ્ત ફઝલ બિન નવબખ્ત\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/નસરૂદ્દીન અલ તુસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/બનૂ મૂસા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/મોહીયુદ્દીન અલ મગરિબી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/યાકૂબ ઇબ્ને તારીક\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/યાકૂબ ઈબ્ને ઇશ્હાક અલ કિન્દી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/શિહાબુદ્દીન એહમદ ઈબ્ને માજિદ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સનદ બિન અલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સાબિત ઇબ્ને કુર્રા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સુલેમાન ઈબ્ને જુલજુલ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હબશ અલ હાસિબ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હુનૈન ઈબ્ને ઈસ્હાક\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હૈબતુલ્લાહ અબૂલ બકરાત અલ બગદાદી\nમન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં\nમન તુંહી તુંહી બોલે રે\nમન તુમ ભજન કરો\nમન તોહે કેહિ બિધ કર સમજાઉં\nમન ના રંગાયે જોગી\nમન ભજી લે મોહન પ્યારાને\nમન મરિયું તેને ત્યાગી કહીએ રે\n પરસિ હરિ કે ચરન\nમન લાગો મેરો યાર ફકીરી મેં\nમન વસિયો રે મારે\nમન વૃત્તિ જેની સદાય નિર્મળ\nમનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં\nમનડાને સ્થિર કરે જાગીને જાણે\nમનડું મૂર્તિમાં વળગી રહ્યું\nમનવા રામનામ રસ પીજૈ\nમને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે\nમને તો ગમે મારી સારી કુહાડી\nમને લાગી કટારી પ્રેમની\nમરણ દુ:ખ અતિ કારમું રે\nમરમ વચન કહ્યાં ભાભીએ\nમરમાળી મૂરતિ માવની પ્યારી\nમરી જાવું માયાને મેલી\nમહી લૂંટે, મોહન મહી લૂંટે\nમહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી\nમા, તું પાવાની પટરાણી\nમા પાવા તે ગઢથી\nમાં -રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદઃ ઝવેરચંદ મેઘાણી)\nમાં અંબા તે રમવા નીસર્યા\nમાઈ, મને મળિયા મિત્ર ગોપાલ\nમાઈ મોરે નયન બસે રઘુબીર\nમાઈ રી મૈં તો ગોવિન્દ લીન્હો મોલ\nમાએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ\nમાણવો હોય તો રસ\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૧. ’કોણ ચોર કોણ શાહુકાર \nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૨. દાજી મુસલમાન\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૩. ઇચ્છાબા\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૪. ગાંધીજીની સભ્યતા\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૫. માણસાઈની કરુણતા\nમાણસાઈના દીવા/એક હવાઇએ જલાવેલ જિંદગી\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૧.રસાળ ધરતીનો નાશ\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૨.’મર્માળાં માનવી’ ક્યાં \nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૩.મહીના શયનમંદિરમાં\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૪.ઘી-ગોળનાં હાડ \nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૫.ક્ષુદ્રની સંગતે મહાનનું મોત\nમાણસાઈના દીવા/જનતા જનેતા બની\nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૧.કામળિયા તેલ\nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૨.’જંજીરો પીઓ \nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૩.પાડો પીનારી ચારણી \nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૪.તોડી નાખો પુલ \nમાણસાઈના દીવા/ત્રીજી આવૃત્તિ વેળા\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૧.નાવિક રગનાથજી\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૨.નૌજવાનનું પાણી ઉતાર્યું\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૩.નાક કપાય\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૪.મર્દ જીવરામ\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૫.બંદૂકની સામે બ્રાહ્મણ\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૬.ગોળીઓના ટોચા\nમાણસાઈના દીવા/નમું નમું તસ્કરના પતિને\nમાણસાઈના દીવા/પહેલી આવૃત્તિનું નિવેદન\nમાણસાઈના દીવા/પહેલી હવા/૧. કાળજું બળે છે\nમાણસાઈના દીવા/પહેલી હવા/૨. કરડા સેવક નથી\nમાણસાઈના દીવા/પહેલી હવા/૩. ’નિર્મૂલી’ અને સરકાર\nમાણસાઈના દીવા/પહેલી હવા/૪. પગને આંખો હોય છે\nમાણસાઈના દીવા/પહેલી હવા/૫. લક્ષ્મી સ્વપ્નામાં આવી\nમાણસાઈના દીવા/પહેલી હવા/૬. મોતી ડોસા\nમાણસાઈના દીવા/બીજી આવૃત્તિ વેળા\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૧. ધર્મી ઠાકોર\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૨. ’ક્ષત્રિય છું’\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૩. સ્વયંસેવકની શી જરૂર છે \nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૪. ઘંટી તો દીધી સરકારને\nમાણસાઈના દીવા/’આપણી ન્યાતની ઇજ્જત’\nમાણસાઈના દીવા/’ક્યાં પરસેવો ઉતાર્યો હતો \nમાણસાઈના દીવા/’બ....હુ....ઉ લાંબું દેખું છું’\nમાણસાઈના દીવા/’રોટલો તૈયાર રાખજે \nમાણસાઈના દીવા/’હું આવ્યો છું, બહારવટું શીખવવા—’\nમાથે મટુકી મહીની ગોળી\nમાધવ રે મારે ઘેર આવો\nમાને પાંચે તે ગરબા મનગમતા\nમાને વા'લા લાગો રાજ પ્યારા\nમાનો ગરબો રે રમે રાજ ને દરબાર\nપાછળનું પાનું (પ્રભુ પધાર્યા/બર્માનાં ઉદ્ધારકો) | આગળનું પાનું (મામેરૂં/કડવું ૧૪)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/1522", "date_download": "2019-06-19T11:28:27Z", "digest": "sha1:YOHYILQYBGW7LP64UFOW3OHBM6547Y2H", "length": 11009, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "કમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરતી ભાવનગર મહાપાલિકા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષ���ત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar કમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરતી ભાવનગર મહાપાલિકા\nકમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરતી ભાવનગર મહાપાલિકા\nભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે સ્વચ્છ હોસ્પિટલ અને રહેણાંકીય સોસાયટી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ સાથો સાથ ભાવનગર શહેરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ.\nભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉપક્રમે ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમના મીની થીએટરમાં ંતા. ૧પ-૯-ર૦૧૭ થી તા. ર-૧૦-ર૦૧૭ દરમિયાન સ્વચ્‌ઋતા એ જ સેવા પખવાડિયાની ઉઝવણીના ભાગરૂપે શહેરની વિવિધ સોસાયટીઓ તથા અગ્રણી હોસ્પિટલો, નર્સિંગ હોમની વચ્ચે સ્વચ્છતા માટેની હરિફાઈનું આયોજન કરવામાં આવેલ. આ હરિફાઈમાં ભાગ લીધેલ શહેરની તમામ હોસ્પિટલો, નર્સિંગ હોમની ચકાસણી કરવામાં આવેલ. જેમાં સ્વચ્છતા અંગેના પાલન થયેલ માપદંડોની નોંધ કરવામાં આવેલ અને તેને રેન્કીંગ આપવામાં આવેલ જેમાં સ્વચ્છતામાં પ્રથમ ત્રણ સ્વચ્છ હોસ્પિટલોને શ્રેષ્ઠ હોસ્પિટલ ઘોષિત કરી એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ તેમજ રહેણાંકીય સુવિધા ધરાવતી સોસાયટી, ફલેટમાં સ્વચ્છતાના માપદંડો ચકાસી સૌથી સ્વચ્છ સોસાયટીઓને પણ ૧ થી ૩ રેન્ક આપવામાં આવેલ તેમજ તેઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર વિજેતાઓને મોમેન્ટો અર્પણ કરી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાંશ હેરના મેયર, મહાપાલિકાના કમિશ્નર, વિવિધ કમિટિના ચેરમેન કોર્પોરેટર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, શહેરના પ્રતિષ્ઠીત નાગરિકો, સ્પર્ધામાં ભાગ લેનાર ડોકટર્સ હોસ્પિટલોના સંચાલકો, વિવિધ સોસાયટીઓના ચેરમેનો તેમજ વસાહતીઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ. પાશ્વ ગાયક કમલેશભાઈ અવસ્થી ઉપસ્થિત રહીને સ્વચ્છતા સંદેશાની અપીલ કરેલ અને આઈ.પી.એલ. પ્લેયર શેલ્ડન જેકશન હરિયાણા ખાતે રણજી ટ્રોફીને મેચ રમવા દરમિયાન વિડીયો કલીપીંગથી પોતાનો સ્વચ્છતા સંદેશ મોકલેલ. આમ કમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને મહાપાલિકાના સ્વચ્‌ઋતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજેનર આર.જી.શુકલાએ કરેલ.\nPrevious articleસિહોરની વિદ્યામંજરી સ્કુલ દ્વારા સફાઈ અભિયાન\nNext articleઇડર ખાતે શિક્ષક સાનિધ્ય-સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nપતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ ઈજાગ્રસ્ત\nએએનસી મધરને પ્રોટીન પાવડરનું વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%AE", "date_download": "2019-06-19T11:06:19Z", "digest": "sha1:7AN7EIQOUEYTH5RXFWDPXY6DYU6EIXBR", "length": 37926, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (બંસરી/ભેદી મકાન) | આગળનું પાનું (મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં મુસલમાન ભાઇઓના રોજા)\nમંગળપ્રભાત/૧૦. સર્વધર્મ સમભાવ - ૧\nમંગળપ્રભાત/૧૧. સર્વધર્મ સમભાવ - ૨\nમંગળપ્રભાત/૧૬. પરિશિષ્ટ - આશ્રમનાં વ્રતો\nમંદિર આવો માણીગર માવા\nમણિયારો તે હલું હલું\nમણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત\nમત કર મોહ તુ\nમત જા મત જા મત જા જોગી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુ અબ્દુલ્લાહ અલ બત્તાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુ હનીફા અલ દીનવરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુલ બકા કમાલુદ્દીન અલ દમીરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબુલ વફા અલ બુઝજાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ અલ ઈદ્રિસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ અલ જૈયાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અબ્દુલ્લાહ યઈશ અલ ઉમવી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ અલી હસન ઈબ્ને હિશામ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક અલ ઝરકાલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક અલ ફઝરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ બિન જુન્દુબ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઉબૈદ અલ બાકરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઉસ્માન અમ્ર અલ જાહિઝ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ કામિલ સુજાઆ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ જાફર મુહમ્મદ અલ ખાઝિન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મરવાન અબ્દુલ્લાહ ઈબ્ને ઝુહર\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મશર અલ બલ્ખી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મહમૂદ અલ ખુજન્દી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મહમ્મદ અલ હમદાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મુહમ્મદ જાબિર ઈબ્ને અફલહ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ મોહમ્મદ અબ્દુલ જબ્બાર અલ ખરકી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ યાહ્યા ઝકરીયા અલ કઝવીની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ રેહાન અલ બિરૂની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ સઈદ એહમદ સિજિસ્તાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ હામીદ અલ ગરનાતી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂબક્ર અલ કરજી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂબક્ર મોહમ્મદ ઝકરીયા અલ રાઝી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ અબ્બાસ અલ ફરગાની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ કાસિમ અલ ઝહરાવી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ કાસિમ અલ મજરિતી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ ફત્હ અલ ખાઝિની\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ ફિદા ઈસ્માઈલ ઈબ્ને અલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ વલીદ મુહમ્મદ ઈબ્ને રૂશ્દ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ સક્ર અલ કબીશી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ કલસદી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મજૂસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મવરદી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂલ હસન અલ મસૂદી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ માલિક અલ અસ્મઈ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ રહમાન અલ સૂફી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ રહેમાન ઈબ્ને ખલ્દુન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્બાસ ઈબ્ને ફરનાસ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્બાસ ઈબ્ને સઈદ અલ જોહરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ કુર્તબી, ઉરેબ બિન સ'અદ અલ કાતિબ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ કુહી, અબુ સહલ વયજાન ઈબ્ને રુસ્તમ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ખલીલી, શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લાહ મુહમ્મદ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ખ્વારિઝમી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ જુરજાની, અબૂલ ફાઝિલ ઈસ્માઈલ ઈબ્ને હુસૈન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ નૈરેઝી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ફઝીરી, અબૂ ઈશ્હાક ઈબ્રાહીમ ઈબ્ને સુલેમાન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ ફારાબી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ માહાની, અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ ઈબ્ને ઈસા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલ મિસરી, એહમદ ઈબ્ને યુસુફ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલી ઇબ્ને રબ્બન અલ તબરી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અલી બિન ઈસા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને અલ જઝ્ઝર\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને અલ નફીસ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇબ્ને સીના\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઇસ્હાક ઇબ્ને હુનૈન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને અલ અવ્વામ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને તુફૈલ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને બતૂતા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને બાજહ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને મિસ્કવાયહા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને યુનુસ, અબુલ હસન અલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્ને વાફિદ, અબુલ મુતાઆરરીફ અ. રહેમાન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઈબ્રાહીમ ઈબ્ને કુર્રા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ઉમર અલ ખૈયામ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/કમાલુદ્દીન અલ ફારિસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/કાઝીઝાદા અલરૂમી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/ગ્યાસુદ્દીન જમશેદ અલકાશી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/જાબિર ઈબ્ને હૈયાન\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/તકીઉદ્દીન મા'રૂફ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/નવબખ્ત ફઝલ બિન નવબખ્ત\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/નસરૂદ્દીન અલ તુસી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/બનૂ મૂસા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/મોહીયુદ્દીન અલ મગરિબી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/યાકૂબ ઇબ્ને તારીક\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/યાકૂબ ઈબ્ને ઇશ્હાક અલ કિન્દી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/શિહાબુદ્દીન એહમદ ઈબ્ને માજિદ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સનદ બિન અલી\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સાબિત ઇબ્ને કુર્રા\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સુલેમાન ઈબ્ને જુલજુલ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હબશ અલ હાસિબ\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હુનૈન ઈબ્ને ઈસ્હાક\nમધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હૈબતુલ્લાહ અબૂલ બકરાત અલ બગદાદી\nમન તુ રામ ભજી લે રાણા તારે ગુણ ગોવીંદ ના ગાણાં\nમન તુંહી તુંહી બોલે રે\nમન તુમ ભજન કરો\nમન તોહે કેહિ બિધ કર સમજાઉં\nમન ના રંગાયે જોગી\nમન ભજી લે મોહન પ્યારાને\nમન મરિયું તેને ત્યાગી કહીએ રે\n પરસિ હરિ કે ચરન\nમન લાગો મેરો યાર ફકીરી મેં\nમન વસિયો રે મારે\nમન વૃત્તિ જેની સદાય નિર્મળ\nમનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં\nમનડાને સ્થિર કરે જાગીને જાણે\nમનડું મૂર્તિમાં વળગી રહ્યું\nમનવા રામનામ રસ પીજૈ\nમને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે\nમને તો ગમે મારી સારી કુહાડી\nમને લાગી કટારી પ્રેમની\nમરણ દુ:ખ અતિ કારમું રે\nમરમ વચન કહ્યાં ભાભીએ\nમરમાળી મૂરતિ માવની પ્યારી\nમરી જાવું માયાને મેલી\nમહી લૂંટે, મોહન મહી લૂંટે\nમહીડું મથવાને ઊઠ્યા જશોદારાણી\nમા, તું પાવાની પટરાણી\nમા પાવા તે ગઢથી\nમાં -રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદઃ ઝવેરચંદ મેઘાણી)\nમાં અંબા તે રમવા નીસર્યા\nમાઈ, મને મળિયા મિત્ર ગોપાલ\nમાઈ મોરે નયન બસે રઘુબીર\nમાઈ રી મૈં તો ગોવિન્દ લીન્હો મોલ\nમાએ કાચા સુતરનો બાંધ્યો હિંચકો રે લોલ\nમાણવો હોય તો રસ\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૧. ’કોણ ચોર કોણ શાહુકાર \nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૨. દાજી મુસલમાન\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૩. ઇચ્છાબા\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૪. ગાંધીજીની સભ્યતા\nમાણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ/૫. માણસાઈની કરુણતા\nમાણસાઈના દીવા/એક હવાઇએ જલાવેલ જિંદગી\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૧.રસાળ ધરતીનો નાશ\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૨.’મર્માળાં માનવી’ ક્યાં \nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૩.મહીના શયનમંદિરમાં\nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૪.ઘી-ગોળનાં હાડ \nમાણસાઈના દીવા/કદરૂપી અને કુભારજા/૫.ક્ષુદ્રની સંગતે મહાનનું મોત\nમાણસાઈના દીવા/જનતા જનેતા બની\nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૧.કામળિયા તેલ\nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૨.’જંજીરો પીઓ \nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૩.પાડો પીનારી ચારણી \nમાણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૪.તોડી નાખો પુલ \nમાણસાઈના દીવા/ત્રીજી આવૃત્તિ વેળા\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૧.નાવિક રગનાથજી\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૨.નૌજવાનનું પાણી ઉતાર્યું\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૩.નાક કપાય\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૪.મર્દ જીવરામ\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૫.બંદૂકની સામે બ્રાહ્મણ\nમાણસાઈના દીવા/દધીચના દીકરા/૬.ગોળીઓના ટોચા\nમાણસાઈના દીવા/નમું નમું તસ્કરના પતિને\nમાણસાઈના દીવા/પહેલી આવૃ��્તિનું નિવેદન\nમાણસાઈના દીવા/પહેલી હવા/૧. કાળજું બળે છે\nમાણસાઈના દીવા/પહેલી હવા/૨. કરડા સેવક નથી\nમાણસાઈના દીવા/પહેલી હવા/૩. ’નિર્મૂલી’ અને સરકાર\nમાણસાઈના દીવા/પહેલી હવા/૪. પગને આંખો હોય છે\nમાણસાઈના દીવા/પહેલી હવા/૫. લક્ષ્મી સ્વપ્નામાં આવી\nમાણસાઈના દીવા/પહેલી હવા/૬. મોતી ડોસા\nમાણસાઈના દીવા/બીજી આવૃત્તિ વેળા\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૧. ધર્મી ઠાકોર\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૨. ’ક્ષત્રિય છું’\nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૩. સ્વયંસેવકની શી જરૂર છે \nમાણસાઈના દીવા/હૈડિયા વેરાનાં સ્મરણો/૪. ઘંટી તો દીધી સરકારને\nમાણસાઈના દીવા/’આપણી ન્યાતની ઇજ્જત’\nમાણસાઈના દીવા/’ક્યાં પરસેવો ઉતાર્યો હતો \nમાણસાઈના દીવા/’બ....હુ....ઉ લાંબું દેખું છું’\nમાણસાઈના દીવા/’રોટલો તૈયાર રાખજે \nમાણસાઈના દીવા/’હું આવ્યો છું, બહારવટું શીખવવા—’\nમાથે મટુકી મહીની ગોળી\nમાધવ રે મારે ઘેર આવો\nમાને પાંચે તે ગરબા મનગમતા\nમાને વા'લા લાગો રાજ પ્યારા\nમાનો ગરબો રે રમે રાજ ને દરબાર\nમારા ઉરે કોઈ અબૂઝ વેદના\nમારા નખના પરવાળા જેવી\nમારા નીરખીને નેણાં લોભાણાં રે\nમારા મનડા હર્યા રે મારા માવા ની મોરલીયે (મોરલી)\nમારાં પુણ્ય ઉદય થયાં પાછલાં રે\nમારાં ભાગ્ય ફળ્યાં રે\nમારી બેનીની વાત ન પૂછો\nમારી માતા ની તોલે કોઈ ના’વે\nમારી વેણીમાં ચાર ચાર ફૂલ\nમારી સગી નણંદના વીરા\nમારી હુંડી સ્વીકારો મહારાજ રે\nમારું વનરાવન છે રૂડું\nમારે ઘેર આવજે માવા\nમારે જાવું હરિ મળવાને\nમારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે\nમારે તે ગામડે એક વાર આવજો\nમારે મોલે આવો રે મીઠુડા માવા\nમારે લગની લાગી છે\nમારે વર તો ગિરિધરને વરવું છે\nમારે સ્વામિનારાયણ ભજવા રે\nમારો કર ધરની, હરિવર…\nમારો જેલનો અનુભવ/ ૩૪. અનુભવ બીજો : કોર્ટમાં\nમારો જેલનો અનુભવ/ ૩૫. અનુભવ બીજો : બીજા સત્યાગ્રહીઓ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : અંત\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : અરજી\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : કામની બદલી\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : કોટડીમાં\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ખોરાક\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ગવર્નર પાસે ત્રણ માગણી\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ઘીની માંગણી\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : જેલમાં કામ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : જેલમાં મળેલું કામ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ડિરેક્ટરની મુલાકાત\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : તામીલનો અભ્યાસ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ત્રણ માસની સજા\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : દરોગા સાથેનો સંબંધ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : પ્રસ્તાવના\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : પ્રિટોરિયાની જેલમાં\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : પ્રિટોરિયામાં\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : ફ્રેંચ વિપ્લવ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : મિત્રોનો મિલાપ\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : વાંચન\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : સહન કરવામાં સાર છે\nમારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : હાથબેડી\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : અંત\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કવાયત\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કાફરા ને હિન્દી એક \nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કેટલાક નિયમો\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કેદખાનું\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કેદીઓમાં વધારો\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : ખોરાક\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : જગાની તંગી\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : તપાસ\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : દરદીઓ\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : ધર્મનો અભ્યાસ\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : પ્રસ્તાવના\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : બીજા હિન્દી કેદી\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : મુલાકાત\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : રહેઠણ\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : વાંચન\nમારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : સફાઈ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : એક ધર્મ સંકટ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કાફરો સાથે\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કાફરોના ટંટા\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કેદ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કેદખાનું કે છાવણી\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કોટડી\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : કોર્ટમાં\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : ખોદવાનું કામ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : ખોરાક\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલ ન જવું કે જવું\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલ વિશે કેટલીક ફરિયાદ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલનાં કપડાં\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલનું કઠણ કામ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જે���માં એક દુઃખદ અનુભવ\nમારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં કોણ જઇ શકે\nપાછળનું પાનું (બંસરી/ભેદી મકાન) | આગળનું પાનું (મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : જેલમાં મુસલમાન ભાઇઓના રોજા)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%AF", "date_download": "2019-06-19T11:04:31Z", "digest": "sha1:NLCL5X2ZWA6TOIENX276O772AQ7OLYR6", "length": 22165, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૧.કામળિયા તેલ) | આગળનું પાનું (રાઈનો પર્વત/અંક બીજો:પ્રવેશ ૩)\nયદુવર લાગત હૈ મોહે પ્યારો\nયમુનામેં કૂદ પડ્યો કનૈયો\nયા હોમ કરીને પડો\nયુગવંદના/કવિ. તને કેમ ગમે \nયુગવંદના/ઘણ રે બોલે ને –\nયુગવંદના/તોય મા તે મા \nયુગવંદના/ધરતી માગે છે ભોગ \nયુગવંદના/માતા. તારો બેટડો આવે \nયોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો\nરંગનો ભીનો રે જોઈ\nરંગે રમે આનંદે રમે\nરચનાત્મક કાર્યક્રમ/તંદુરસ્તીના નિયમોની કેળવણી\nરચનાત્મક કાર્યક્રમ/નવી તાલીમ અથવા પાયાની કેળવણી\nરમતો જોગી રે કયાંથી આવ્યો\nરમીએ તો રંગમાં રમીએ\nરમો રમો રામદેવ ખેલો કુંવર\nરસધાર ૨/કરપડાની શૌર્યકથાઓ/વિસામણ કરપડો\nરસધાર ૨/ઢેઢ કન્યાની દુવા\nરસધાર ૩/ઘોડી અને ઘોડેસવાર\nરસધાર ૩/દિલાવર સંસ્કાર - પ્રવેશક\nરસધાર ૩/પરિશિષ્ટ ૧ : સોરઠી ભાષાનો કોશ\nરસધાર ૩/પરિશિષ્ટ ૨ : કાઠી અને ચારણી ભાષાની ખાસિયતો\nરસધાર ૩/હજાર વર્ષ પૂર્વે\nરસિયા પાટણ શહેરને પાદર\nરા' ગંગાજળિયો/'હું ક્ષુદ્ર છું'\nરા' ગંગાજળિયો/ આઇ નાગબાઇ\nરા' ગંગાજળિયો/મું સાંભરીશ મંડળિક\nરાંદલ છે દયાળી દડવાવાળી રાંદલ છે દયાળી\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૧ લો\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૨ જો\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૩ જો\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૪ થો\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૫ મો\nરાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૬ ઠ્ઠો\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૧ લો\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૨ જો\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૩ જો\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૪ થો\nરાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૫ મો\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૧ લો\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૨ જો\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૩ જો\nરાઈનો પર્વત/અંક ત્રીજો/ પ્રવેશ ૪ થો\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૧ લો\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૨ જો\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૩ જો\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૪ થો\nરાઈનો પર્વત/અંક પહેલો/ પ્રવેશ ૫ મો\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૧ લો\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૨ જો\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૩ જો\nરાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૪ થો\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૧ લો\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૨ જો\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૩ જો\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૪ થો\nરાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૫ મો\nપાછળનું પાનું (માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૧.કામળિયા તેલ) | આગળનું પાનું (રાઈનો પર્વત/અંક બીજો:પ્રવેશ ૩)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/articles?state=tripura", "date_download": "2019-06-19T11:14:43Z", "digest": "sha1:6A4EHBL4NJO7ACHNK2IGVND7ALMRBKWF", "length": 17271, "nlines": 287, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\nએગ્રોસ્ટાર એન્ડ્રોઇડ એપ મેળવો\nએગ્રોસ્ટાર એન્ડ્રોઇડ એપ મેળવો\nમહત્તમ નારિયેળ ઉપજ માટે ભલામણ કરેલ ખાતર આપો\nખેડૂતનું નામ: શ્રી સંગ્રામ થોરાટ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: નારિયેળના વૃક્ષ દીઠ 50 કિલો છાણીયું ખાતર, 800 ગ્રામ યુરિયા, 500 ગ્રામ ડીએપી, 1200 ગ્રામ પોટાશ અને લીંબોળી...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nઅત્યાધુનિક શેરડી હાર્વેસ્ટર મશીન\nમૂળભૂત રીતે 1920 ના દાયકામાં વિકસાવવામાં આવ્યું હતું, તેની કામ અને ડિઝાઇનમાં સંયુક્ત સમાન છે. હાર્વેસ્ટર મશીન જે શેરડીને નીચેથી કાપે છે,શેરડીના ટુકડા કરી અન્ય મશીનમાં...\nઆંતરરાષ્ટ્રીય કૃષિ | Come to village\nવર્મી કમ્પોસ્ટનું મહત્વ જાણો\nઆ અળસિયાથી તૈયાર જૈવિક ખાતર છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nફ્લાવરમાં જીવાતનો ઉપદ્રવ અને પોષક તત્વોના અભાવને કારણે ઉત્પાદનમાં ઘટાડો\nખેડૂતનું નામ: શ્રી જુનૈદ રાજ્ય: ઝારખંડ સલાહ : સ્પિનોસેડ 45% એસસી પંપ દીઠ @ 7 મીલી છંટકાવ કરવો અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ પણ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્���િલેન્સ\nહા કે નાકૃષિ જ્ઞાન\nશું તમારા વિસ્તારમાં ચોમાસુ પાકની વાવણી શરૂ કરી છે\nજો હા, તો ઉપર આપેલા પીળા અંગૂઠાની નિશાની પર ક્લીક કરો.\nકેપ્સિકમ મરચામાં ચુસીયા જીવાતનો ઉપદ્રવ\nખેડૂતનું નામ: શ્રી આનંદરાવ સાલુનખે રાજ્ય: મહારાષ્ટ્ર ઉપાય: ઇમીડાકલોપ્રીડ 17.8% એસએલ 15 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nઔષધીય પાક અશ્વગંધાની ખેતી પધ્ધતિ (ભાગ-1)\nઅશ્વગંધાને તેના વિવિધ ઔષધીય ગુણધર્મોના કારણે એક અજાયબ છોડ(જડીબુટ્ટી) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શરીરમાં ચેતનાનો સંચાર કરે છે. અશ્વગંધાના પાન માંથી ઘોડાના પેસાબ જેવી...\nસલાહકાર લેખ | અપની ખેતી\nભીંડામાં ચૂસિયાં જીવાતના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરશો\nથાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડબલ્યુ.જી. ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nપૂરની સ્થિતિ માં પશુઓની સંભાળ\nપૂરની શક્યતા પર પશુ સંરક્ષણ માટે પગલાં • પશુઓને બાંધી ન રાખવું, તેમને ખુલ્લું રાખવું. • પૂરની શક્યતા હોય ત્યારે પશુઓને તાત્કાલિક ઊંચી અને સલામત સ્થળ પર લઈ જવા. • પશુઓને...\nપશુપાલન | પશુ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ.\nનિંદામણમુક્ત અને તંદુરસ્ત રીંગણનું ખેતર\nખેડૂતનું નામ: શ્રી. ધીરજ સિંહ પરમાર રાજ્ય: ગુજરાત સલાહ : એકર દીઠ 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ અને પંપ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષણતત્વોનો પણ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nબીજામૃત એ છોડ, રોપાઓ અથવા રોપણી માટેની સારવાર છે. બીજામૃત દ્વારા બીજનો ઉગાવો સારો મળે છે અને છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીજામૃત થી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ...\nજૈવિક ખેતી | શ્રી. સુભાષ પાલેકર ના લેખમાંથી\nદાડમની ઉચ્ચ ગુણવત્તા માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન\nખેડૂતનું નામ - શ્રી રાહુલ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ: 13:0:45 પ્રતિ એકર @ 5 કિલો ટપક સિંચાઇ દ્વારા આપવું જોઇએ.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nવિકસિત અને સ્વસ્થ તુરીયાનું ખેતર\nખેડૂતનું નામ - શ્રી. બાસુ મામનિ રાજ્ય - કર્ણાટક સલાહ - પ્રતિ એકર 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું અને અને 20 ગ્રામ સૂક્ષ્મ પોષણતત્ત્વો નો પણ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nશ��ં તમે જાણો છો\n1. નરેન્દ્ર સિંહ તોમર દેશના નવા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે. 2. કેળ ને સૌથી વધુ પાણી ની જરૂરિયાત પડે છે. 3. વિશ્વમાં શાકભાજી પાક ઉત્પાદનમાં બટાકા પ્રથમ સ્થાન...\nઆંબામાં આ નુકસાનને ઓળખો\nઆ ગોલમીંજ નામના કિટકોથી નુકસાન થયેલ છે. ઉપદ્રવની શરુઆત થતા ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nકપાસના છોડને રોગ જીવાત મુક્ત રાખવા માટે જંતુનાશક નો છંટકાવ કરો\nખેડૂતનું નામ: શ્રી. પ્યારે કુમાર રાઠોડ રાજ્ય: રાજસ્થાન સલાહ : થાયોમેથોક્ઝામ 25% ડબલ્યુજી @ 10 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકોબીજ ની સારી ગુણવત્તા માટે સૂક્ષ્મ પોષણતત્ત્વો નો છંટકાવ કરો\nખેડૂતનું નામ: શ્રી પી.એન. મંજુ રાજ્ય: આંધ્ર પ્રદેશ સલાહ : પંપ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષણતત્ત્વો નો છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nએક આંબા પર ત્રણ અલગ પ્રકારની કલમ\nઆંબાના વિકાસ માટે, આપણે તેને રોપણી બીજ અથવા તે કલમ દ્વારા વિકસાવવામાં આવે છે.બીજ થી ઉગાડવા માટે ઘણો સમય લાગે છે. આના માટે, આંબા માં કલમ પદ્ધતિ ખુબ સારી છે. આ વિડિઓ...\nઆંતરરાષ્ટ્રીય કૃષિ | બુડીદાયા તનમન બોહ\nચોળી અને મગમાં શીંગ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ\nએમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૪ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે જીવાતની શરુઆત...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nરીંગણ ના સ્વસ્થ વિકાસ માટે ભલામણ કરેલ ખાતર આપો\nખેડૂતનું નામ: શ્રી દિનેશ ગામીત રાજ્ય: ગુજરાત સલાહ : એકર દીઠ 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ, અને 20 ગ્રામ સૂક્ષ્મ પોષણ તત્વો નો પણ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%BF/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%AA", "date_download": "2019-06-19T12:21:28Z", "digest": "sha1:RQSXVYV5AS7ZT4VGJWXPUUVX6WHC4ZVK", "length": 25757, "nlines": 142, "source_domain": "gu.wikisource.org", "title": "હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૪ - વિકિસ્રોત", "raw_content": "\nહૃદયવિભૂતિ રમણલાલ દેસાઈ 1940\n← પ્રકરણ ૩ હૃદયવિભૂતિ\n૧૯૪૦ પ્રકરણ ૫ →\nમાનસીંગ પ્રથમ સ્તબ્ધ બની ઊભો રહ્યો. સૂર્યમાંથી અગ્નિ વરસી જગતને બાળી દે કૂવ���માંથી જવાળામુખી જાગી માનવજાતને ભસ્મ કરે કૂવામાંથી જવાળામુખી જાગી માનવજાતને ભસ્મ કરે પવનની લહરીમાં ઝંઝાવાત ઊપડી દૃશ્ય સમસ્તને અદૃશ્ય કરે પવનની લહરીમાં ઝંઝાવાત ઊપડી દૃશ્ય સમસ્તને અદૃશ્ય કરે આવા ભાવ અનુભવી રહેલા માનસીંગના વિચારો જ શૂન્ય બની ગયા.\nબેમાંથી કોઈ હાલતું ચાલતું ન હતું જગત જાગતું હતું પરંતુ આ બે માનવીને તેનું ભાન ન હતું. બેભાનીમાં જ બન્નેને ઝટકાવી નાખ્યાં હોય તો જગત જાગતું હતું પરંતુ આ બે માનવીને તેનું ભાન ન હતું. બેભાનીમાં જ બન્નેને ઝટકાવી નાખ્યાં હોય તો બસ કોઈને ખબરેય ન પડે, અને અભાનમાં જ જિંદગીનો અંત આવે.\nપરંતુ ખારીલો માનવી બેભાનને મારવામાં મઝા જોતો નથી. એને સામાનો જીવ લેવો છે પરંતુ જીવ આપનારને ખબર પડે કે તેનો જીવ લેવાય છે, ત્યારે એ જલ્લાદને ઔર મોજ આવે છે \nવળી ઊંઘતાને મારવામાં પાપ રહેલું છે ખૂન કરવું છે પણ એને જગાડીને. અને ખારીલાપણાનો બચાવ કરવા માટે પાપપુણ્યની ભાવનાને સહાયમાં લેવી છે. પાપ ખૂન કરવું છે પણ એને જગાડીને. અને ખારીલાપણાનો બચાવ કરવા માટે પાપપુણ્યની ભાવનાને સહાયમાં લેવી છે. પાપ જગતભરમાં કોઈ પુણ્ય કરે છે ખરું જગતભરમાં કોઈ પુણ્ય કરે છે ખરું \nમાનસીંગે ધાબળાને લાત મારી નિદ્રિત હરિસીંગે સહજ પાસું બદલ્યું. માનસીંગે બીજી લાત મારી. હરિસીંગે ધાબળો ખસેડ્યો, આંખો ચોળી અને બેસીને જરા આળસ મરડ્યું. એકાએક તેણે માનસીંગને ધારિયું લેઈ સામે ઊભેલો જોયો. એની આંખમાંથી ખૂન વરસતું હતું. હરિસીંગને લાગ્યું કે માનસીંગ તેને ધારિયાનો ઝટકો મારશે. ઝટકો કેમ ઝીલવો તેનો ઝપડભર્યો વિચાર કરતા હરિસીંગને માનસીંગે કહ્યું :\n'હાલીશ ચાલીશ નહિ. બેઠો છે ત્યાં જ બેસી રહે.'\n‘તારું રાજ ચાલે છે, નહિ' હરિસીંગે હસીને પૂછ્યું.\nમંગી ઝબકીને જાગી. ધાબળો ખસી જતો હતો. અને બોલાચાલ એને જલદી જગાડી દેતી હતી. જાગૃત થતાં જ તેણે સ્થિતિ પારખી. તે બેઠી થઈ અને તેણે કહ્યું :\n‘તને બોલતાં શરમ નથી આવતી \n ના, ના. જા નથી આવતી \nહરિસીંગને લાગ્યું કે મંગી જાણી જોઈને પોતાના ઉપર આફત નોતરે [ ૧૬૩ ] છે - હરિસીંગને બચાવવા.\n‘આજ તમારે બન્નેને મરવાનું છે પહેલું કોણ મરે એ જ હું વિચારું છું.' માનસીંગે કહ્યું.\n'લોહીની જ તરસ લાગી હોય તો મને પહેલી માર.’ મંગીએ કહ્યું.\n તારી નજર આગળ પહેલો હરિસીંગને મારીશ; પછી તારો વારો.' માનસીંગે કહ્યું.\n કે એમ ને એમ...' મંગી બોલી. એ વાક્ય પૂરું કરે તે પહેલાં તો માનસીંગે ધા��િયું ઊંચક્યું અને હરિસીંગ ઉપર જબરજસ્ત ઝટકો માર્યો. મંગીએ ભયાનક ચીસ પાડી પોતાની આંખો મીંચી દીધી. મંગીને લાગ્યું કે બીજો ઝટકો તેના ઉપર જ પડવાનો છે. મૃત્યુ આવતું જ હોય તો તેણે વાર ન કરવી જોઈએ; મૃત્યુ કરતાં પણ મૃત્યુનો ઝઝૂમી રહેલો ઓળો વધારે ભયંકર છે \nમંગીની ચીસનો પડઘો હજી સમ્યો ન હતો. હરિસીંગ જમીન ઉપર ઢળી પડ્યો. ખભાથી ગરદન સુધી તેને ઘા પડ્યો અને લોહી ધગધગ વહેવા લાગ્યું, છતાં જમીન ઉપર ઢળી પડેલા હરિસીંગના મુખ ઉપર સ્મિત હતું. માનસીંગ ઝટકો મારી અટકી ગયો. બીજો ઝટકો મારવાની તેની ઇચ્છા એકાએક અદૃશ્ય થઈ ગઈ. ફાટી આંખે તે બન્નેને જોઈ રહ્યો.\n પછી એને... ઝટકો માર.’ હરિસીંગ ધીમેથી બોલ્યો. મંગીએ આંખો ઉઘાડી અને માનસીંગ તરફ તેણે જોયું.\n શાની વાર કરે છે ..’ મંગી ચીસ પાડી ઊઠી.\nમાનસીંગે ધારિયું વેગળું ફેંકી દીધું અને બાવરો બની ઊભો. હરિસીંગ આંખને ઈશારે તેને પાસે બોલાવ્યો. માનસીંગ નીચે બેસી ગયો. મંગીએ ઊછળી તેનું ગળું દાળ્યું, તેના વાળ પીંખ્યા, અને તેના મુખ ઉપર નખ માર્યો.\n છેવટે આ કર્યું તેં ' માનસીંગ ઉપર નિષ્ફળ પ્રહારો કરી થાકેલી મંગીએ કહ્યું.\n છોડ એને. જો... માનસીંગ ... તને મારવો હોત... તો ક્યારનો માર્યો હોત.. ઊજળી... પણ રડે છે ... તને મારવો હોત... તો ક્યારનો માર્યો હોત.. ઊજળી... પણ રડે છે ... હટ્‍ બાયલા ... રડતાં પ્રાણી બે... માનવી અને કૂતરું...' હરિસીંગે પાસે બેઠેલા માનસીંગને કહ્યું.\nમાનસીંગે પોંચાવડે આંખ લૂછી નાખી. તેના કંઠમાં ઉચ્ચાર આવ્યો એટલે તેણે કહ્યું:\n'મને સમજ નથી પડતી કે મેં શું કર્યું ' [ ૧૬૪ ] 'હવે ગભરા નહિ. અડધા... કલાકમાં... મારો જીવ જશે. ઝૂંપડી સાથે મને.. સળગાવી દેજો.'હરિસીંગે કહ્યું અને તેની જીભ લથડી.\nમંગીએ લૂગડા વડે તેનું રુધિર લૂછવા માંડ્યું. સૂર્યનું પ્રથમ કિરણ આકાશમાં ચમકી રહ્યું.\n જરા ઘાબાજરિયું લાવ; ખેતરમાં જ છે.' માનસીંગે કહ્યું.\n તું બોલીશ જ નહિ. હું જો જીવતી રહી તો તને જ ખાવાની છું.’ મંગીએ કહ્યું - છતાં તે ઊભી થઈને ઘાબાજરિયું લેવા ગઈ.\nમાનસીંગ હરિસીંગ તરફ જોઈ રહ્યો. હરિસીંગ તરફડતો હતો, અર્ધ બેભાન હતો. તેનાથી બોલાતું ન હતું. ક્વચિત્ તે આંખો ખોલતો હતો ત્યારે માનસીંગ તરફ જોઈ હસતો હતો. જાણે સર્વ અપરાધની તે ક્ષમા ન આપતો હોય \nપરંતુ માનસીંગ ખરેખર અપરાધી હતો ખરો મંગી અને હરિસીંગને જે સ્થિતિમાં સૂતેલા તેણે જોયાં એ સ્થિતિ કોઈ પણ સ્વમાનવાળા યુવાનને શું ખૂન કરવા ન પ્રેરે મંગી અને હરિસીંગને જે સ્થિતિમાં સૂતેલા તેણે જોયાં એ સ્થિતિ કોઈ પણ સ્વમાનવાળા યુવાનને શું ખૂન કરવા ન પ્રેરે તેના પિતાએ આજ્ઞા આપી હતી કે મંગીનું નાક આવા સંજોગોમાં કાપી લેવું.\nપણ એ તો એનાથી બન્યું નહિ ઊજળીનું મુખ જોયા પછી એને લાગ્યું કે સ્ત્રીનું નાક કાપવા કરતાં સ્ત્રીની ગરદન કાપવી એ વધારે સારું ઊજળીનું મુખ જોયા પછી એને લાગ્યું કે સ્ત્રીનું નાક કાપવા કરતાં સ્ત્રીની ગરદન કાપવી એ વધારે સારું અને મંગીને તો તે મારી પણ શક્યો નહિ અને મંગીને તો તે મારી પણ શક્યો નહિ\n મંગી તેની કશી જ સગી ન હતી. સગી થાત જો તેનો પિતા જીવતો હોત તો, પિતા ન જીવ્યો. શું આખી જિંદગીભર એ મંગીની નીતિનો રખવાળ બનવાનો હતો મંગી ઉપર શું એટલો બધો હક્ક તે કરી શકે \nઅને..અને..હરિસીંગ કે મંગી બેમાંથી કોઈ ગુનેગાર ન હોય તો સ્ત્રીપુરુષ સાથે સૂવું એ શું સદાય ગુનો ગણાય સ્ત્રીપુરુષ સાથે સૂવું એ શું સદાય ગુનો ગણાય મંગીએ માનસીંગનું માથું ખોળામાં ઘણીયે વાર લીધું હતું મંગીએ માનસીંગનું માથું ખોળામાં ઘણીયે વાર લીધું હતું કદાચ આજના જેવી ટાઢમાં હરિસીંગને બદલે માનસીંગ પહેલો આવ્યો હોત તો કદાચ આજના જેવી ટાઢમાં હરિસીંગને બદલે માનસીંગ પહેલો આવ્યો હોત તો મંગી જેવી ભલી અને હસમુખી સ્ત્રીએ માનસીંગને પણ સાથે જ સુવાડ્યો હોત \nમાનસીંગ થરથર્યો. હરિસીંગને વાચા આવી:\n'મરવાનો મને ડર નથી.. આજ નહિ તો.. કાલ... આપણે આમ જ મરવાનું... ઠીક... તારે હાથે.... પણ....' હરિસીંગના ભાન અને વાચા બન્ને અટકી ગયાં.\nમંગી ઘાબાજરિયું લઈ આવી. ઘા ઉપર કપડા વડે તેલ નાખ્યું અને [ ૧૬૫ ] ઘાબાજરિયું પણ ઘા ઉપર મૂક્યું. માનસીંગે પણ એનો ઘા સાફ કરવામાં મદદ કરવા માંડી. હરિસીંગ જીવે તો કેવું સારું, એમ એને તીવ્ર ઈચ્છા થઈ. પણ એ જિવાડવા માટેના ઉપચાર આ જંગલમાં ક્યાંથી થાય મોટાં મોટાં દવાખાનામાં આવા ઘા કદાચ રૂઝી શકે. પણ હરિસીંગ માટે કયું દવાખાનું ખુલ્લું હોય મોટાં મોટાં દવાખાનામાં આવા ઘા કદાચ રૂઝી શકે. પણ હરિસીંગ માટે કયું દવાખાનું ખુલ્લું હોય સાચા ચોરને સંતાવાનું; છુટ્ટા ફરે ઊજળા ચોર; એમને માટે દવાખાનાં ખુલ્લાં. વળી ડૉક્ટરો પણ તેમની પાસે લાવી શકાય. અત્યારે આ સીમ અને જંગલમાં ડૉક્ટરને ક્યાંથી બોલાવાય સાચા ચોરને સંતાવાનું; છુટ્ટા ફરે ઊજળા ચોર; એમને માટે દવાખાનાં ખુલ્લાં. વળી ડૉક્ટરો પણ તેમની પાસે લાવી શકાય. અત્યારે આ સીમ અને જંગલમાં ડૉક્ટરને ક્યાંથી બોલાવાય એ ડૉક્ટરો શહેરમાં શોભે; ગ���મડામાં એ મહાશહેરી જાત આવે પણ શાની \nઅને તે એક ગુનેગાર માટે\n માનસીંગ પોતે જ ને ડૉક્ટર પાસે જઈને શું કહેવાનું ડૉક્ટર પાસે જઈને શું કહેવાનું કહેવા આવનારે ધારિયું માર્યું અને એ માર મટાડવા ડૉક્ટરને નોતરું પણ તે જ કરે કહેવા આવનારે ધારિયું માર્યું અને એ માર મટાડવા ડૉક્ટરને નોતરું પણ તે જ કરે હરિસીંગનો જીવ જવાનો એ ચોક્કસ. ખૂની તરીકે માનસીંગ નહિ પકડાય એમ કેમ કહેવાય હરિસીંગનો જીવ જવાનો એ ચોક્કસ. ખૂની તરીકે માનસીંગ નહિ પકડાય એમ કેમ કહેવાય અને પકડાય તો ફાંસી સિવાય બીજી શી શિક્ષા થાય \nમાનસીંગને ફાંસીના વિચારે કમકમી આવી શું હરિસીંગની માફક માનસીંગને પણ મૃત્યુનો ભય તો હતો જ નહિ. ત્યારે કમકમી શાની \nલાંબા સમયના સાથીને આમ મારવામાં તેણે કેટલી ભારે ભૂલ કરી હતી મંગીનું મન મંગી જાણે, શા માટે એ પારકી પંચાતમાં પડ્યો મંગીનું મન મંગી જાણે, શા માટે એ પારકી પંચાતમાં પડ્યો માનસીંગને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો.\nહરિસીંગ જરા હાલ્યો. મંગી પાણી લઈ આવી. માનસીંગે તેને પાણી પાયું. ઘામાં ખૂબ દુખાવો થઈ આવ્યો. હરિસીંગના મુખ ઉપર વેદનાની વિકૃતિ દેખાઈ. એ વેદનાએ તેને પાછું ભાન આવ્યું.\n ભાગી જા અહીંથી.' હરિસીંગે કહ્યું. તેના મુખ ઉપર વિકળતા હતી.\n હું તારો ગુનેગાર છું. તને તરફડતો મૂકી...'\n એને મારીને કાઢ અને મારા મર્યાની ખબર પડે તો માનસીંગનું નામ ન...'\n તું મને ઘા કર એટલું જોર લાવ. આપણે બે સાથે મરીએ.’ માનસીંગ શિથિલ બની બોલ્યો.\n‘હજી તેજલ...' [ ૧૬૬ ] ‘મારે કોઈ નહિ જોઈએ.’\n'હું તને મૂકીને ડગલું ખસવાનો નથી \n'મને સુખે મરવા દે. તેજલ.. મોતીજીને હાથ...જશે... તો હું ભૂત... થઈ તને વળગીશ.'\n'એ બધી વાત ભૂલી જા.' મંગી બોલી.\n... માનસીંગ... વચન આપ. તેજલને મોતીજી પાસેથી... ઝૂંટવી લે... તો મને કરાર વળે. એ માટે હું જીવતો હતો...'\n એનો તો જીવ તેં લીધો. હવે એને મરતી વખતે તો...' મંગીએ કહ્યું.\n'હું વચન આપું છું.' માનસીંગે હરિસીંગના હાથમાં હાથ આપ્યો.\n‘જીવતો હોત તો... હું તેજલ તને જ.. અપાવત... હવે તું... એકલો... પણ વચન પાળજે.'\n'તો હવે અહીંથી ભાગ.'\n'મારા વચનનો...વિચાર...કર...મંગીનો... નહિ... જા અહીંથી...' અશક્ત હરિસીંગથી હાથ પણ ખસેડી શકાયો નહિ; માનસીંગના મુખ ઉપર ઘેરા વિષાદની છાયા ફરી વળી. એણે મંગી સામે જોયું, હરિસીંગ સામે જોયું. મંગી એને ડાકણ સરખી દેખાઈ હરિસીંગ એને ભૂત સરખો દેખાયો.\n'અને... બને તો... કાકાની મિલકત બાળી દેજે...' હરિસીંગે કહ્યું અને બળ કરી તેણે હાથ ખસેડ્યો. તેના ઘામાંથી ફરી રુધિર વહી રહ્યું. માનસીંગ ફાટી આંખે જોઈ રહ્યો. હરિસીંગે હસી આંખવડે જવાનો ઇશારો કરી આંખ મીંચી દીધી.\nમાનસીંગ ઊભો થયો અને ત્યાંથી દોડ્યો. થોડે દૂર તે ગયો અને મંગીની ફાટી ચીસ તેણે સાંભળી. માનસીંગના દેહમાં થરકાટ ઊપડ્યો. તે ઊભો ઊભો થરથર ધ્રુજવા લાગ્યો.\n ઊભો ન રહીશ. દોડ મૂક ' મંગીનો [ ૧૬૭ ] અકુદરતી ફાટેલો ઘાંટો તેણે સાંભળ્યો. આખું વાતાવરણ તેને આગળ ધકેલી રહ્યું. જોકે તેની પોતાની વૃત્તિ જોરથી તેને ઝૂંપડી તરફ ખેંચતી હતી. તે આગળ દોડ્યો ખરેખર, તેણે દોટ જ મૂકી ' મંગીનો [ ૧૬૭ ] અકુદરતી ફાટેલો ઘાંટો તેણે સાંભળ્યો. આખું વાતાવરણ તેને આગળ ધકેલી રહ્યું. જોકે તેની પોતાની વૃત્તિ જોરથી તેને ઝૂંપડી તરફ ખેંચતી હતી. તે આગળ દોડ્યો ખરેખર, તેણે દોટ જ મૂકી એકે શ્વાસે દોડતાં દોડતાં તેણે કેટલીયે મજલ કાપી હશે તેનું તેને ભાન રહ્યું નહિ. રસ્તામાં કોઈ માણસ તેને મળ્યું નહિ.\nપરંતુ પહેલું જ માણસ તેને દેખાયું અને તે અટક્યો. તેને શ્વાસ ચડ્યો હતો. જંગલ અને મેદાનના દ્રશ્યમાં માત્ર એક ગરનાળુ માનવીના સુધારાની સાક્ષી આપતું હતું. માનસીંગ એ ગરનાળા ઉપર બેઠો.\nએકલવાયો એક માણસ દૂરથી ચાલતો ચાલતો તેની પાસે આવ્યો. તે પણ ગામડિયો હતો. તેણે માનસીંગને બેઠેલો જોઈ કહ્યું :\n' માનસીંગે પણ જવાબ આપ્યો.\n‘અહીં શું કરો છો \n‘જરા થાક્યો છું તે બેઠો.'\n‘આમ... આગળ. તમારે ક્યાં જવું \n‘જરા શહેર ભણી જવું છે. વચમાં ચીમન નવાબને મળવું છે.'\n‘સારો માણસ છે, મળો એને.'\n દુનિયામાં કોઈ સારું જ નથી. એ તો શું કરીએ કામ પડે એટલે કાંઈ ચાલે કામ પડે એટલે કાંઈ ચાલે \n'થોડા તલ વેચવાના છે. હોટેલમાં તેલ તો જોઈએ ને \nકહી પેલા માણસે આગળ રસ્તો લીધો. માનસીંગે બીતે બીતે તેના ભણી જોયું. સૂર્યનું તેજ જગતને સ્પષ્ટ કરતું હતું. દૂર દૂર મેદાન મૂકીને આવેલાં ઝાડનાં ઝુંડમાંથી ધૂણીનો એક સ્તંભ આકાશમાં ચડી ઓસરી જતો દેખાયો. માનસીંગની આંખ એના ઉપર ચોંટી રહી.\nથોડી વાર સુધી ધૂમ્રસ્તંભને નિહાળી રહેલા માનસીંગે આંખો ફેરવી લીધી. તેની આંખમાં જાણે ધૂણી પ્રવેશી ન હોય એમ આંખો ચોળી અને મુખ ઉપર બન્ને હાથ ઢાંકી દીધા.\nકદી આંસુ ન પાડનાર માનસીંગ ડૂસકે ભરાઈ ગયો. [ ૧૬૮ ] અલબત્ત, એને નિહાળનાર કોઈ અહીં ન હતું.\nઅને એનું રુદન બતાવવા માટે ગોઠવેલું પ્રદર્શન ન હતું.\nકદાચ કોઈએ તેને નિહાળ્યો હોત તો તેનું રુદન અટકી પણ જાત, અત્યારે તો તેની આંખમાં આંસુ સમાયાં નહિ.\nચોર, લૂંટારા, ડાક���, ખૂની, ઠગ, ફાંસિયા, એ સહુને કોઈ વાર તો સાચું રડવું આવે છે. રડતી વખતે એ સર્વ મનુષ્ય બની જાય છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ ૨૧:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/11315", "date_download": "2019-06-19T10:54:54Z", "digest": "sha1:GSNTT5ZKGHCARNO7V2JKGAVPD6NOKUIE", "length": 7746, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "ગણેશગઢમાં તળાવ ઉંડા કરવાના કામની મુલાકાતે મંત્રી - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ગણેશગઢમાં તળાવ ઉંડા કરવાના કામની મુલાકાતે મંત્રી\nગણેશગઢમાં તળાવ ઉંડા કરવાના કામની મુલાકાતે મંત્રી\nભાલ પ્રદેશના ગણેશગઢ ગામે મંત્રી વિભાવરીબેન દવેએ રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. ગામના સરપંચતથા તલાટી અને મનરેગા અંતર્ગત ચાલતા કામોની વિગતો મેળવતા અધિકારી દ્વારા અધુરી વિગતો આપતા અસંતોષ વ્યકત કર્યો હતો. તેમજ ગામના લોકોને રોજગારી મળે અને ગામના તળાવ ઉંડા થાય વરસાદ આવે તળાવો ભરાય જેથી કુવાના પાણીના તળ ઉંચા આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારો પાણી વિહોણા અને દુષ્કાળ ગ્રસ્ત હોવાથી આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ચેકડેમો ઉંડા ઉતારવાથી લોકોને પાણીનો લાભ ખેતીમાં, પીવામાં ઉપયોગ કરી શકાશે. મનરેગા યોજનામાં ચાલતા કામો થકી લોકોને ૧૦૦ દિવસનુ કામ મળે રોજગારી ગામના લોકોને મળે અને સમયસર કામનુ મહેનતાણુ ચુકવાય તેની કાળજી રાખવા અને જોબકાર્ડ મુજબ ચકાસણી કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.\nPrevious articleખો-ખોની સ્પર્ધામાં જિલ્લામાં ચેમ્પિયન\nNext articleકર્ણાટકના રાજ્યપાલના વિરોધમાં ધંધુકામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરાયું\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nટાણા ગામે નવી ૧૦૮ વાન અર્પણ\nઇવીએમ સીલીંગની કામગીરી શરૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/07/23/rajasthan-poem/", "date_download": "2019-06-19T11:15:13Z", "digest": "sha1:USLZC6WJKEHX6XQJUYBXUOB4L6BRLEDB", "length": 10394, "nlines": 137, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રાજસ્થાન – જયન્ત પાઠક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરાજસ્થાન – જયન્ત પાઠક\nJuly 23rd, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : જયન્ત પાઠક | 4 પ્રતિભાવો »\nઅરધા ડુંગર, અરધી રેતી,\nવચમાં વચમાં થોડીક ખેતી.\nથોડાં બકરાં, થોડાં ઘેટાં,\nપ્રજા ઉઘાડી અરધી ઢાંકી.\nરેત અને પથ્થરના વ્હેળા\nવહે રુધિરના રેલા ભેળા.\nસૂનો મહેલ, છતોને માથે,\nકાળ લટકતો ઊંધે માથે.\nટેકરીઓ પર ઊગે ભાણ,\nચેતક ઠેકે પ્હાણે પ્હાણ.\nભાલા, તીર, બખ્તર ને ઢાલ:\n« Previous સરદારની દીકરી – પરાજિત પટેલ\nઅદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઝાકળ ભીની પરોઢ – નિખિલ જોશી\nઝાકળ ભીની પરોઢ ઓઢી જઈને બેઠા સરવર એક સ્મરણની હોડી હાલે છાતીને સમંદર એક ત્વચાની ભાષા ઉઘડે આંગળીઓના છેડે શ્વાસોનું ઓજારપછી આ રૂંવાડાને ખેડે કંઈ કેટલા અર્થ ઉગ્યા છે સ્પર્શ લિપીની અંદર હૂંફાળી એક રાત ટપીને પહોંચ્યા સૂરજ દેશ હું પદ છોડી ધર્યો અમે તો લાગણીઓનો વેશ જાત સમૂળગ�� વીસર્યા એવું થયું શું જંતરમંતર\nલઈ ખિસ્સામાં તડકો – મનોજ શુક્લ\n આંખ અદીઠી દેખે છે ગંધ, બાવળ શૂળે ઝૂલે છે પંડ. ખીલે બાંધ્યા વાછરડા જ્યમ સૌ સૌના પડછાયે છે બંધ. ભાંભરડાને વ્યર્થ ન સમજો, ભાગ્ય ભુવનમાં બેઠો છે કંસ. વાત કરું શું, હે રે વનચર માનવ કરતો કોનો છે સંગ. મોતી થઈ ગયા કંકર કંકર ક્યાં શોધું જે સ્વપ્ને છે હંસ માનવ કરતો કોનો છે સંગ. મોતી થઈ ગયા કંકર કંકર ક્યાં શોધું જે સ્વપ્ને છે હંસ મૃગજળ મૃગજળ તું છો મારા મનનું એક અભેદ્ય સપનું તારું જન્મીને વરાળ બની વહેવું અને આ સુક્કા રણમાં ... [વાંચો...]\nબારમાસી – પુરુરાજ જોષી\nકારતકમાં શી કરી ઝંખના માગશરમાં મન મોહ્યાં સાજન માગશરમાં મન મોહ્યાં સાજન પોષે રોષ કીધા કંઈ કપરા માઘે મબલખ રોયાં સાજન પોષે રોષ કીધા કંઈ કપરા માઘે મબલખ રોયાં સાજન ફાગણમાં હોળી પ્રગટાવી ખુદને આપણા ખોરોયાં સાજન ફાગણમાં હોળી પ્રગટાવી ખુદને આપણા ખોરોયાં સાજન ચૈતરમાં ચંપો મૂરઝાયો વૈશાખી વા જોયાં સાજન ચૈતરમાં ચંપો મૂરઝાયો વૈશાખી વા જોયાં સાજન જેઠે આંધી ઊઠી એવી નેણ આષાઢી લ્હોયાં સાજન જેઠે આંધી ઊઠી એવી નેણ આષાઢી લ્હોયાં સાજન શ્રાવણનાં શમણાનાં મોતી ભાદરવે ક્યાં પ્રોયાં સાજન શ્રાવણનાં શમણાનાં મોતી ભાદરવે ક્યાં પ્રોયાં સાજન આસોમાં સ્મરણોના દીવા રુંવે રુંવે રોયાં સાજન \n4 પ્રતિભાવો : રાજસ્થાન – જયન્ત પાઠક\nકવિ એ બહુજ ઓછા શબ્દો્ મા રાજસ્થાન નુ ચિત્ત હરતુ વણર્ન કરી ને કમાલ કરી છે.\nરાજ્સ્થાનની પ્રકૃતિનુ આબેહુબ વણૅન કવિ જયન્તે કર્યુ છે………..\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્ર��ર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0", "date_download": "2019-06-19T11:33:23Z", "digest": "sha1:K5HBOL4HRZDIB4ZQAPXAQW4C6UGG7WRL", "length": 46374, "nlines": 388, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (વનવૃક્ષો/જાળ્ય) | આગળનું પાનું (સરસ્વતીચંદ્ર ભાગ ૧/પ્રમાદધન અને કુમુદસુંદરી)\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૧. આજ્ઞાસૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૧. સામાયિક આવશ્યક/૨. કાઉસ્સગ્ગ સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૨. ચૌવીસંત્થો આવશ્યક\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૩. વંદના આવશ્યક/૩. દ્વાદશાવર્ત્ત ગુરુવંદના સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૦. પાંચમું અણુવ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૧. છઠ્ઠું દિશા પરિમાણ વ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૨. સાતમું વ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૩. આઠમું વ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૪. નવમું સામાયિક વ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૫. દસમું દેશાવગાસિક વ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૬. અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૭. બારમું અતિથિ સંવિભાગવ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૮. સંથારો-સંલેખના સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૧૯. અઢાર પાપસ્થાનક સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૦. પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૧. ચૌદ પ્રકારના સંમૂર્ચ્છિમ જીવ\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૨. માંગલિકનો પાઠ\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૩. પહેલું શ્રમણસૂત્ર - શય્યા સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૪. બીજું શ્રમણસૂત્ર - ગોચરચર્યા સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૫. ત્રીજું શ્રમણસૂત્ર-કાલપ્રતિલેખના\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૬. ચોથું શ્રમણસૂત્ર - અસંયમ સૂત્ર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૭. પાંચમું શ્રમણસૂત્ર-પ્રતિજ્ઞા\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૮. પહેલા ખામણા\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૪. જ્ઞાનના અતિચાર\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૫. દર્શન સમ્યક્ત્વ\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૬. પહેલું અણુવ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૭. બીજું અણુવ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૮. ત્રીજું અણુવ્રત\nશ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૯. ચોથું અણુવ્રત\nશ્રાવ્ય પુસ્તક:મેઘાણીની નવલિકાઓ ખંડ ૧\nશ્રાવ્ય પુસ્તક:મેઘાણીની નવલિકાઓ ખંડ ૨\nશ્રાવ્ય પુસ્તક:સોરઠી બહારવટીયા - ભાગ પહેલો\nશ્રાવ્ય પુસ્તક:સોરઠી બહારવટીયા - ભાગ બીજો\nશ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૧\nશ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૨\nશ્રાવ્ય પુસ્તક:સૌરાષ્ટ્રની રસધાર ૩\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી અજિતનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી અનંતનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી અભિનંદનનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી અરનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી ઋષભદેવ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી કુંથુનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી ચંદ્રપ્રભ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ���રી ધર્મનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી નમિનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી નેમિનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી પદ્મપ્રભ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી પાર્શ્વનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી મલ્લિનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી મહાવીર સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી મુનિસુવ્રત સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી વાસુપુજ્ય સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી વિમલનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી શાંતિનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી શીતલનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી શ્રેયાંસનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી સંભવનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી સુપાશ્વનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી સુમતિનાથ સ્વામી\nશ્રી આનંદધન ચોવીશી/શ્રી સુવિધિનાથ સ્વામી\nશ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭\nશ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન\nશ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન\nશ્રી રામચરિત માનસ/ અગિયારમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ અઢારમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ આઠમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ એકવીસમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ ઓગણીસમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ ચૈદમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ ચોથો વિશ્ચામ\nશ્રી રામચરિત માનસ/ છઠ્ઠો વિશ્ચામ\nશ્રી રામચરિત માનસ/ તેરમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ ત્રીજો વિશ્ચામ\nશ્રી રામચરિત માનસ/ ત્રેવીસમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ દસમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ નવમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ પંદરમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ પહેલો વિશ્ચામ\nશ્રી રામચરિત માનસ/ પાંચમો વિશ્ચામ\nશ્રી રામચરિત માનસ/ બાવીસમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ બીજો વિશ્ચામ\nશ્રી રામચરિત માનસ/ વીસમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ સત્તરમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ સાતમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/ સોળમો વિશ્રામ\nશ્રી રામચરિત માનસ/૧. બાલ કાન્ડ\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ પ મો લોગસ્સ (ચૌવીસંથ્થો)\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૧ લો નમોક્કાર મંત્ર\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૨ જો ગુરુવંદના\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૩ જો ઈરિયાવહિયા\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૪ થો તસ્સ ઉત્તરીકરણ\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતે\nશ્રી સામાયિક સૂ��્ર (સ્થાનકવાસી)/પાઠ ૭ મો નમોત્થુણં\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૮ મો સામાયિક પાળવાનો વિધિ\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/સામાયિક આદરવાનો અને પાળવાનો વિધિ\nશ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/સામાયિકમાં ટાળવાના ૩૨ દોષો\nસંગત તેને શું કરે\nસંત પારસ ચંદન બાવના\nસંતન કે સંગ લાગ રે\nસંતો જીવત હી કરો આશા\nસંતો ભાઇ ભુવન જીત્યા ભવ સારા\nસગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ\nસત ગુરુ સાહેબ સહી કર્યા જેને પ્રેમ જ્યોતી પ્રકાશી રે\nસતગુરુ સાહેબ સોઇ મળ્યા જેને અમ્મર નામ ઓળખાયો\nસત્ય વસ્તુમાં જેનું ચિત્ત\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/પૂર્ણાહુતિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/પ્રસ્તાવના\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧. કરી કમાણી એળે ગઈ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૦. એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૧. અંગ્રેજોના ગાઢ પરિચયો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૨. અંગ્રેજી પરિચયો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૩. ’ઇંડિયન ઓપીનિયન’\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૪. ’કુલી લોકેશન’ એટલે ઢેડવાડો \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૫. મરકી—૧\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૬. મરકી—૨\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૭. લોકેશનની હોળી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૮. એક પુસ્તકની જાદુઈ અસર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૯. ફિનિક્સની સ્થાપના\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨. એશિયાઈ નવાબશાહી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૦. પહેલી રાત\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૧. પોલાકે ઝંપલાવ્યું\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૨. ’જેને રામ રાખે’\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૩. ઘરમાં ફેરફારો ને બાળકેળવણી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૪. ઝૂલુ ’બળવો’\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૫. હૃદયમંથન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૭. ખોરાકના વધુ પ્રયોગો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૮. પત્નીની દૃઢતા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૯. ઘરમાં સત્યાગ્રહ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩. કડવો ઘૂં���ડો પીધો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૦. સંયમ પ્રતિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૧. ઉપવાસ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૨. મહેતાજી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૩. અક્ષરકેળવણી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૪. આત્મિક કેળવણી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૫. સારાનરસાનું મિશ્રણ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૬. પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૭. ગોખલેને મળવા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૮. લડાઈમાં ભાગ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૯. ધર્મનો કોયડો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪. વધતી જતી ત્યાગવૃત્તિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૦. સત્યાગ્રહનું છમકલું\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૧. ગોખલેની ઉદારતા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૨. દર્દને સારુ શું કર્યું \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૩. રવાના\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૪. વકીલાતનાં કેટલાંક સ્મરણો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૫. ચાલાકી \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૬. અસીલો સાથી થયા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૪૭. અસીલ જેલમાંથી કેમ બચ્યો \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૫. નિરીક્ષણનું પરિણામ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૬. નિરામિષાહારને બલિદાન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૭. માટી અને પાણીના પ્રયોગ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૮. એક સાવચેતી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૯. બળિયા સાથે બાથ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧. તોફાનના ભણકારા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૦. બોઅર યુદ્ધ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૧. શહેરસુધરાઈ-દુકાળફાળો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૨. દેશગમન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૩. દેશમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૪. કારકુન અને ’બેરા’\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૫. મહાસભામાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૭. ગોખલે સાથે એક માસ—૧\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૮. ગોખલ��� સાથે એક માસ—૨\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨. તોફાન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૦. કાશીમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૧. મુંબઈમાં સ્થિર થયો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૨. ધર્મસંકટ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૩. પાછો દક્ષિણ આફ્રિકા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૩. કસોટી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૪. શાંતિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૫. બાળકેળવણી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૬. સેવાવૃત્તિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૭. બ્રહ્મચર્ય—૧\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૮. બ્રહ્મચર્ય—૨\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૯. સાદાઈ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧. જન્મ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૦. ધર્મની ઝાંખી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૧. વિલાયતની તૈયારી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૨. નાતબહાર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૩. આખરે વિલાયતમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૪. મારી પસંદગી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૫. ’સભ્ય’ વેશે\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૬. ફેરફારો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૭. ખોરાકના પ્રયોગો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૮. શરમાળપણું—મારી ઢાલ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૯. અસત્યરૂપી ઝેર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨. બચપણ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૦. ધાર્મિક પરિચયો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૧. निर्बल के बल राम\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૨. નારાયણ હેમચંદ્ર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૩. મહાપ્રદર્શન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૪. બારિસ્ટર તો થયા—પણ પછી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૫. મારી મૂંઝવણ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૩. બાળવિવાહ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૪. ધણીપણું\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૫. હાઈસ્કૂલમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૬. દુ:ખદ પ્રસંગ—૧\nસત્યના પ્રય��ગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૭. દુ:ખદ પ્રસંગ—૨\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૮. ચોરી અને પ્રાયશ્ર્ચિત\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૯. પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧. પહેલો અનુભવ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૦. કસોટીએ ચડ્યા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૧. ગિરમીટની પ્રથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૨. ગળીનો ડાઘ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૩. બિહારી સરળતા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૫. કેસ ખેંચાયો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૬. કાર્યપદ્ધતિ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૭. સાથીઓ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૮. ગ્રામપ્રવેશ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૯. ઊજળું પાસું\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨. ગોખલેની સાથે પૂનામાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૦. મજૂરોનો સંબંધ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૧. આશ્રમની ઝાંખી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૨. ઉપવાસ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૩. ખેડામાં સત્યાગ્રહ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૪. ’ડુંગળીચોર’\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૫. ખેડાની લડતનો અંત\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૬. ઐક્યની ઝંખના\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૭. રંગરૂટની ભરતી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૮. મરણપથારીએ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩. ધમકી એટલે \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૦. એ અદ્‌ભુત દૃશ્ય \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૧. એ સપ્તાહ \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૨. એ સપ્તાહ \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૩. 'પહાડ જેવડી ભૂલ'\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૪. 'નવજીવન' ને 'યંગ ઈંડિયા'\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૫. પંજાબમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૬. ખિલાફત બદલે ગોરક્ષા \nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભા�� પાંચમો:૩૭. અમૃતસરની મહાસભા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૮. મહાસભામાં પ્રવેશ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૯. ખાદીનો જન્મ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪. શાંતિનિકેતન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪૦. મળ્યો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪૧. એક સંવાદ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪૨. અસહકારનો પ્રવાહ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪૩. નાગપુરમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૫. ત્રીજા વર્ગની વિટંબણા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૬. મારો પ્રયત્ન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૭. કુંભ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૮. લક્ષ્મણ ઝૂલા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૯. આશ્રમની સ્થાપના\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧. રાયચંદભાઈ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૧. ખ્રિસ્તી સંબંધો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૨. હિંદીઓનો પરિચય\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૩. કુલીપણાનો અનુભવ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૪. કેસની તૈયારી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૫. ધાર્મિક મંથન\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૬. को जाने कल की\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૭. રહ્યો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૮. કાળો કાંઠલો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨. સંસારપ્રવેશ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૦. બાલાસુંદરમ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૧. ત્રણ પાઉંડનો કર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૨. ધર્મનિરીક્ષણ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૩. ઘરકારભાર\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૪. દેશ ભણી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૫. હિંદુસ્તાનમાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૭. મુંબઈમાં સભા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૮. પૂનામાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૯. 'જલદી પાછા ફરો'\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બ���જો:૩. પહેલો કેસ\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૪. પહેલો આઘાત\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૫. દક્ષિણ આફ્રિકાની તૈયારી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૬. નાતાલ પહોંચ્યો\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૭. અનુભવોની વાનગી\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૮. પ્રિટોરિયા જતાં\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૯. વધુ હાડમારી\nસત્યનામ કા સુમિરન કર લે\nસત્યવીર શ્રદ્ધાનંદ/ધર્મવીરને છેલ્લી વંદના\nસત્યવીર શ્રદ્ધાનંદ/રાષ્ટ્રીય શિક્ષણનો પિતા\nસદગુરુના વચનના થાવ અધિકારી\nસમજણ વિના રે સુખ નહીં જંતને રે\nસમરૂં તો સુધરે મનખા\nસમીરે સાંજના સોડમાં સુતા\nસમુદ્ર સરીખા મારા વીરા\nસરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/पञ्चदशीના શ્લોક\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/અમાત્યને ઘેર\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/ઉન્મત્તપણાનું પરિણામ\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/કારભારી અને કારભાર : દિગ્દર્શન\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/ખટપટનાં શસ્ત્ર અને કારભારીયોની યુદ્ધકળા\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના.\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/દરબારમાં જવાની તૈયારીયો\nસરસ્વતીચંદ્ર ભાગ ૧/પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.\nપાછળનું પાનું (વનવૃક્ષો/જાળ્ય) | આગળનું પાનું (સરસ્વતીચંદ્ર ભાગ ૧/પ્રમાદધન અને કુમુદસુંદરી)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%BF/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%AB", "date_download": "2019-06-19T11:09:26Z", "digest": "sha1:SQGT4SQW2OLBWU6QICGQFY5ZOD3CB2HN", "length": 42925, "nlines": 190, "source_domain": "gu.wikisource.org", "title": "હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૫ - વિકિસ્રોત", "raw_content": "\nહૃદયવિભૂતિ રમણલાલ દેસાઈ 1940\n← પ્રકરણ ૪ હૃદયવિભૂતિ\n૧૯૪૦ પ્રકરણ ૬ →\nસંઝેરમાં કસુંબા ઘોળાતા હતા, ચાપાણી થતાં હતાં, હુક્કામાંથી ગડાકુની વરાળ નીકળે જતી હતી અને સવારસાંજ લાપસીનાં ભોજન ચાલતાં હતાં. ઘેમરમુખીની દીકરી તેજલનાં અખાત્રીજે લગ્ન લેવાયાં હતાં; આખો મહેવાસ ઉત્સાહમાં આવી ગયો હતો. તેજલના લગ્ન મોતીજી સાથે નક્કી હતાં. મોતીજી એટલે તખતાજીનો દીકરો: અને તખતાજી એટલે ઘેમરમુખીની બરોબરીના ઠાકોર. સંઝેરથી દસેક ગાઉ દૂર આવેલા ગામમાં તખતાજીની હાક વાગતી હતી. ભાઈને મારી, ભત્રીજાને કાઢી મૂકી, ભાભી અને મિલકતને પચાવી પડેલા તખતાજીનો પાછલો ઇતિહાસ ભુલાઈ ગયો હતો. મોતીજી થોડું��ણું ભણ્યો પણ હતો, અને નાનપણમાં સાહેબનો ડ્રેસ પહેરીને ગામમાં ફરતો હતો. તેજલને માટે એના કરતાં વધારે લાયક વર ભીલવાડામાં દેખાતો ન હતો - જોકે એની ઊંચાઈ તેજલ કરતાં ઓછી હતી. અને ઘોડે બેસતાં હજી તે ગભરાતો હતો એવી વાયકા હવામાં કદી કદી ફેલાતી પણ ખરી.\nઢોલી, શરણાઇયા, માળી અને બારોટો પણ સંઝેરમાં ભેગા થયા હતા. આખા ગામમાં ઉજાણીનો દેખાવ થઈ રહ્યો હતો. ઘેમરમુખીની દીકરી પરણે એ ગામ માટે ઘણો મહત્ત્વનો બનાવ હતો. રાત્રે દારૂની પણ છોળ ઊડતી. દારૂ ગાળનારા ગામમાંથી મળી રહેતા. એ પ્રસંગે ગામને સીમાડે, લાલાપીરને વડે કે કુશ્પીની રેતીમાં ભળભાંખળે કે સંધ્યાકાળે એક ચુડેલ ફર્યા કરતી હતી એવી વાત ઘેમરમુખીને કાને આવી. તપાસ કરતાં એમ પણ સમજાયું કે મધરાતે કે ખરે રણતડકે પણ એની ઝાંખી કોઈ કોઈને થતી. એ ચુડેલ વળી પુરુષનો પણ વેશ કોઈ કોઈ વાર લેઈ ગામમાં મધરાતે ફરતી પણ હતી.\n‘આ સંઝરિયા ઠાકોરો આવા નમાલા થયા હશે એની મને ખબર નહિ. ચુડેલ હોય તો હાંકી કાઢો ગામમાંથી; મારા સુધી વાત શાના લાવો છો \n‘ખરી વાત છે. એમાં શા વેદ ભણવા'તા' એક વૃદ્ધે વર્તમાન યુગના યૌવન ઉપર તિરસ્કાર દર્શાવી કહ્યું.\n'અને ગામ છે, ભૂતપ્રેત હોય ખરાં આપણે રહેવા જોઈએ ત્યારે એમને પણ રહેવા જોઈએ ને આપણે રહેવા જોઈએ ત્યારે એમને પણ રહેવા જોઈએ ને બહુ બહુ તો વાઘેણી માતાને એક બકરો [ ૧૭૦ ] વધેરો બહુ બહુ તો વાઘેણી માતાને એક બકરો [ ૧૭૦ ] વધેરો ' બીજા વૃદ્ધે કહ્યું. બલિ વધેરવામાં ગામના ઘરડા તરીકે તેમને ઠીક પ્રસાદ મળ્યા કરતો હતો.\n તમે બીજી એક વાત જાણો છો \n'કોઈ કોઈ વાર પેલી મંગીવાળું ખોલડું ઊઘડેલું હોય છે \n‘અને અભાજીવાળી ઝૂંપડીમાં કદી કદી હું દીવો જોઉ છું \n'વળી કુશ્પીની રેતીમાંથી કદી કદી ગીત પણ સંભળાય છે \n'આજે વાત, તપાસ કરીએ. એમાં થઈ શું ગયું કોઈ જીવ અવગતિયો થયો હોય તો તેનું મન મનાવીશું.' ઘેમરમુખી બોલ્યા.\n‘એક અભાજી કમોતે મરી ગયો. એ વખતે ફરતો હોય ' બીજા કોઈએ કહ્યું.\n'જે હોય તે, એનો રસ્તો કરીશું.’ મુખીએ કહ્યું.\nમુખી પાસે અનેક રસ્તા હતા. દેવ, દાનવ કે માનવ એ સર્વનો મુખીની મુઠ્ઠીમાં સમાસ થતો હતો. તેમણે વડ ઉપર કુશ્તીને મંદિરે, નદીના પટમાં, સીમાડે અને બીજા યોગ્ય સ્થળે નાકાબંદી કરી પહેરા ગોઠવી દીધા. વડ ઉપરની નાકાબંદી કરનાર ટોળીએ અધ્ધર જમીનમાંથી બે વ્યક્તિઓ નીકળી આવતી જોઈ.\n‘ધારતી જ હતી કે તું આવીશ. હું તને શોધ્યા કરું છું.' સ્ત્રીનો અવાજ આવ્યો. સહુએ ધાર્યું કે એ જ ચુડેલ હશે, જોકે એના હાથમાં ચૂડા ખખડતા ન હતા.\n'મને લાગ્યું કે તું બળી મરી હોઈશ. હું એ જગાએ જઈ આવ્યો. લોકો વાતો કરતા હતા કે બે જણ - એક મરદ અને એક સ્ત્રી - બળી મૂઆં.’ પુરુષનો ભર્યો અવાજ સંભળાયો.\n‘એ વાત જતી કર મુખીને ઘેર કાલે જ લગન છે.'\n‘જાણું છું, માટે તો આવ્યો છું.’\n'કાંઈ નહિ. લગન થઈ જવા દે.'\nએકાએક વડ ઉપર સંતાયલી ટોળી નીચે કૂદી પડી અને તેમણે બન્નેને પકડી લીધાં. પરંતુ પુરુષ બળ કરી તેમના હાથમાંથી છૂટી અદૃશ્ય થઈ ગયો. સ્ત્રીએ છૂટવા માટે બહુ તરફડિયાં માર્યાં, પણ તેનાથી છુટાયું નહિ. અંતે તેણે છૂટવાના પ્રયત્નો છોડી દીધા. પકડનાર પુરુષો તેને વડની છાયા [ ૧૭૧ ] નીચેથી બહાર ખેંચી લાવ્યા.\nસ્ત્રીના વાળ ઊડતા હતા; તેનું કપડું ફાટેલું હતું, ઘેરવાળા ઘાઘરામાં પચાસેક થીંગડાં હતાં, તેના પગ ઉઘડા હતા. પકડનાર પુરુષો તરફ તે ફાટેલી આંખે જોઈ રહી. એના મુખ ઉપર અંધકારમાં પણ ઘેલછા દેખાતી હતી.\n' કહી સ્ત્રી ખડખડાટ હસી પડી. એના હાસ્યે સંઝેરના મજબૂત ઠાકરડાઓના પગ પણ થથરાવ્યા.\n' કહી ભય શમ્યા પછી સહુએ એ સ્ત્રીને આગળ ધકેલી.\n‘ગામમાં લેઈ જઈ શું કરશો જેના ઉપર નજર પડશે તેને હું ખાઈ જઈશ.’ કહી પેલી સ્ત્રીએ ફરી ક્રૂરતાભર્યું અટ્ટહાસ્ય કર્યું.\n' ફરી એક જણે પૂછ્યું.\n ડાકણ થઈને આવી છું.' દાંત પીસી મંગીએ જવાબ આપ્યો. મંગીના પકડેલા હાથ સહુએ છોડી દીધા. મૃત્યુ કરતાં પણ મંત્રજંત્ર અને ભૂતપ્રેતનો ભય સંઝેરમાં વધારે હતો. મંગી છુટ્ટી થઈ સહુની સામે ઊભી રહી.\n‘અહીં શું ખાવા આવી છે ' એક જણે પૂછ્યું.\n‘બધા સંઝેરિયાઓને ખાવા આવી છું. જો મને અડક્યા છો તો...' કહી મંગીએ આંખ કાઢી ઝડપથી બીજી બાજુએ પગલાં માંડ્યા.\nમંગીને પકડવાની શક્તિવાળા એ ટોળીમાં હતાં જ, મંગી કરતાં વધારે ઝડપથી દોડનાર માણસો પણ તેમાં હતા. છતાં કોઈએ મંગીને પકડવાની હિંમત કરી નહિ. સહુ પુરુષો થરથર કંપી ઊઠ્યા - અને ભય અસહ્ય થઈ પડતાં એક પળમાં જ સહુએ ગામ તરફ જીવ લેઈને દોટ મૂકી. પાછળ મંગીનું હાસ્ય તેમનો પીછો લેઈ રહ્યું હતું.\n’ હાસ્યની પાછળ ચીસ પડી.\nકોઈએ પાછળ નજર જ ન નાખી સીધા તેઓ કુશ્પીની ભેખડે ચડી ગયા; ભેખડે ચડી સહુએ શ્વાસ નીચો મૂક્યો. બીતે બીતે પાછળ જોયું તો મંગી આવતી દેખાઈ નહિ.\n‘આપણે કહીશું શું મુખીને ' શ્વાસ વળતાં એક જણે પૂછ્યું. મુખીનો ભય પણ ડાકણ કરતાં ઓછો ન હતો.\n'ખરી વાત. કહી દેવી એ જ ઠીક છે.' [ ૧૭૨ ] ‘એ હં. એમ કહેવું કે મંગી પડાઈ ખરી, પણ હાથમાંથી માખી બનીને નીકળી ગઈ \n‘એમાં ખોટું પણ શું છે થયું તો એવું જ ને થયું તો એવું જ ને નહિ તો આપણા હાથમાંથી કોઈ છટકે નહિ તો આપણા હાથમાંથી કોઈ છટકે \n‘આ ક્યાં સાચી માખી હતી ડાકણ ફાવે તે બને, અને ફાવે ત્યારે બને.'\nમુખીને સમજાવવા માટે કરેલી યોજના સફળ થશે કે કેમ એવી શંકા સહુના મનમાં હતી જ, છતાં એકમત થવાના ફાયદા સહુએ સમજી લીધા. અંધારામાં ગામપ્રવેશ કરી મુખીના ચોતરા પાસે એ ટોળી આવી. પાછલી રાતના દીવા ઝાંખા થયા હતા, જોકે મધરાત સુધી ઘેમરમુખીના આંગણામાં તો પેટ્રોમેક્સ પણ બળતું હતું.\nપરંતુ અંધારામાં અગ્નિ કરતાં વધારે શોષક અને પ્રકાશ કરતાં વધારે તીવ્ર વાતાવરણ ફેલાયું હોય એમ દેખાયું. ચોતરે બેસી મુખી હુક્કો પીતા હતા, પરંતુ તેમની આંખમાં દાવાનળ દેખાયો. સહુને લાગ્યું કે મુખી આખા ગામને બાળી મૂકશે. આવેલા માણસોએ બોલવાની પણ હિંમત ન કરી. જરા રહી મુખીએ આડું જોઈ પૂછ્યું : 'તમે શું ધોળી આવ્યા\n પેલી મંગી ખરીને...' એક જણે કહ્યું.\n‘તે ભસ ને બરાબર એનું છે શું\n'એ ડાકણ બની છે.'\n‘એમાં તે શું કહ્યું એમ તો તારી માયે ડાકણ છે એમ તો તારી માયે ડાકણ છે પણ મંગીને લાવ્યા કેમ નહિ પણ મંગીને લાવ્યા કેમ નહિ \n માખી થઈને હાથમાંથી ઊડી ગઈ.' મુખીને બધા તરફથી જવાબ મળ્યો.\nમુખીએ થોડી વાર કશો જવાબ ન આપ્યો. ધીમે રહીને ચોતરા ઉપરથી નીચે ઊતર્યા અને હુક્કો પાસેના એક ચોકિયાતના હાથમાં મૂક્યો. નાસીને પાછી આવેલી ટોળી પાસે જઈ તેમણે ગંભીરતાથી પૂછ્યું :\n‘મંગી માખી થઈને હાથમાંથી ઊડી ગઈ \nજવાબ આપનાર વાક્ય પૂરું કરે તે પહેલાં તેના મુખ ઉપર ઘેમરમુખીની લોખંડી ધોલ વીજળી વેગે ઊતરી આવી. તેમની ક્રૂર મુખમુદ્રાએ જીભને પણ કરવત બનાવી દીધી. ધોલ ખાનારની મા બહેનને [ ૧૭૩ ] નિર્લજ્જતાભરી રીતે યાદ કરી ધોલથી અડબડિયું ખાઈ ગયેલા તે પુરુષને મુખીએ કહ્યું :\n‘મંગી તો માખી બનીને ઊડી ગઈ, પણ જો તમે હવે એને લીધા વગર આવ્યા તો માખી બનીને મસળાઈ જશો : બધાયને કહું છું \nઆટલું કહી મુખી પોતાના પીંઢરિયા નિવાસમાં ગયા. તોરણથી શણગારેલું તેમનું ઘર પહેલી રાતે ગીતથી ગાજી રહ્યું હતું. અત્યારે તેમાં ભારે શાંતિ ફેલાઈ હતી. એ શાંતિમાંથી ક્વચિત્ ચીસ અને થોડાં ડૂસકાં સંભળાતાં હતાં.\n‘શી મોંકાણ અહીં મંડાઈ છે ' ધોલ ખાનારને ખૂણે બેઠેલો રહેવા દઈ તેની ટોળીના એક માણસે ત્યાં ઊભેલા બીજા માણસને પૂછ્યું. લગ્નપ્રસંગને મોંકાણ કહેવામાં ગ્રામ્ય સંસ્કૃતિ ખાસ ગભરાતી લાગતી. નથી.\n‘એને મોતીજી સાથે પરણવું નથી.'\n‘ત્યારે કોની સાથે પરણવું છે એના બાપ...' સામાન્ય થતી વાતચીત ઘેમરમુખીને લાગુ પાડવામાં જોખમ રહેલું સમજી, વિચારી એ. પ્રશ્ન પૂછનાર વાક્ય અરધુ રાખી. અટકી ગયો.\n‘એને તો પેલા માનિયા જોડે પરણવું છે \n... હાં.... હાં.... પેલા અભાજીનો દીકરો. નાનપણમાં ભેગાં રમતાં તે આજ સાંભરી આવ્યું હશે.'\n‘નાનપણ તો ઠીક. હમણાં કંઈ શહેરમાં ભેગાં થઈ ગયાં... અને લોકોને તો વહેમ છે કે એકબે રાતથી એ માનિયો જ તેજલને મળવા આવે છે.'\n જાન તો કાલે સવારમાં આવશે. મુખી કાંઈ રસ્તો તો કરશે જ ને \n‘કોઈનું સાંભળતી નથી, એટલે તો મુખી દાઝે બળે છે ને \nએવામાં એક બાજુએથી ખડખડ હસવાનો અવાજ સંભળાયો. એ હાસ્યમાં ભયાનકતા હતી. વાઘવરુના ચિત્કારથી ન બીતા સંઝરના ઠાકોરો આ હાસ્યથી અસ્થિર બન્યા. એક બાઈ હતી. અને દોડતી [ ૧૭૪ ] આવતી હતી. એ જ મંગી ડાકણ છે એમ થોડા માણસોએ જાણ્યું. તેની પાછળ માણસોનું એક ટોળું હતું. 'પકડો, પકડો ' 'ડાકણ છે 'ની બૂમો પાછળ પડતી હતી. સ્ત્રીના મુખ ઉપર ઘેલછાભરેલી સ્વસ્થતા હતી, તેની ફાટી આંખો તેના ચગડોળે ચઢેલા હૃદયનું પ્રતિબિંબ પાડતી હતી. તેના મુખ ઉપર લોહીના રેલા હતા, તેના વાળ ઊડતા ફરફરતા અતિશય ધૂળથી ધોળાશ પડતા બની ગયેલા હતા. તે આવી અને ચૉકમાં ચૉતરા સામે ઊભી રહી. ત્યાં તે ફરીથી હસી અને તેના મુખની વિકરાળતા હુના હૃદયને કંપાવી રહી. તેના બેત્રણ દાંત તૂટી ગયા હતા અને તેના ઘેલા હાસ્યને વધારે ભયાનક બનાવતા હતા. આખું ટોળું શાન્ત પડી ગયું. દીવા પણ હાલતા બંધ થઈ ગયા લાગ્યા. જરા રહી મંગીએ ગાંભીર્ય ધારણ કર્યું. શાંતિથી તેણે પૂછ્યું :\n'ક્યાં છે તમારા ઘેમરમુખી \n એ આવશે ત્યારે જ તને ખબર પડશે \n મેં ઓછો મુખીનો બાપ માર્યો છે \n કર્કશા...' ઘેમરમુખી ટોળામાં થઈને માર્ગ કરતા આવ્યા અને મંગીનો બોલ સાંભળી જવાબ આપવા તેની સામે ધસ્યા. પરંતુ મંગીના મુખ તરફ જોતાં જ તેમનું વાક્ય અધૂરું રહી ગયું. રાત-મધરાત, વાઘ-વરુ, રેલ કે આગ, ખૂન કે ઘા કશાથી ન બીતા ઘેમરમુખી એક ક્ષણવાર સ્થિર થઈ ઊભા રહ્યા.\n‘એ તો હું મંગી મને ના ઓળખી ' કહી મંગીએ બેફાટ હાસ્ય કર્યું.\n'તું કેમ અહીં આવી છે \n'તમે મને બોલાવી માટે. આ બધા મને પકડવા આવ્યા. ઘેમરમુખી બોલાવે અને હું ન આવું પણ જુઓ મોટા મને મારી છે તે મેં નથી તમારું કાંઈ બગાડ્યું. મેં નથી ગામનું બગાડ્યું મેં નથી તમારું કાંઈ બગાડ્યું. મેં નથી ગામનું બગાડ્યું તોય જુઓ આ લોહીના રેલા તોય જુઓ આ લોહીના રેલા જુઓ આ બે દાંત તોડી પાડ્યા તે જુઓ આ બે દાંત તોડી પાડ્યા તે ગામની વહુદીકરી હોય, ગામને આશરે આવેલી કોઈ અપરાધી હોય, એની આ દશા કરવાની ગામની વહુદીકરી હોય, ગામને આશરે આવેલી કોઈ અપરાધી હોય, એની આ દશા કરવાની ઘેમરમુખીના રાજમાં આ ન્યાય ઘેમરમુખીના રાજમાં આ ન્યાય’ મંગી નીચે બેસી ગઈ અને તેણે લૂગડું ઢાંકી આંખમાંથી આંસુનો વરસાદ વરસાવ્યો. ફાટેલા વસ્ત્રમાંથી મંગીના અંગ દેખાતાં હતાં. તેનું તેને ભાન ન હતું. છતાં મંગીની બેસવાની લઢણે ઘણા ઘણા યુવકોને જૂની રસિક મંગીની સ્મૃતિ તાજી કરાવી. તેના રુદને ઘણાય હૃદયમાં ધબકાર વધાર્યા. ઘેમરમુખી જાતે જ ગળામાં ડચૂરો બાઝતો [ ૧૭૫ ] અનુભવી રહ્યા.\n' ઘેમરમુખીએ આંખો લૂછી મુખ ઉઘાડતી મંગીને કહ્યું.\n'મંગી તો મરી ગઈ \n'તો તું કોણ છે\n'હું મંગીનું ભૂત છું... આ જુઓ મોટા પેલો રત્નો એની જોડે ઘર માંડવાનું મને કહેનારો અને આજે વધારેમાં વધારે ડાંગો મને કોઈએ મારી હોય તો એ રત્નાએ... હા... હા... હા... હા... હા....' મંગી હસી પડી. તેના રુદનથી સહુને ઉત્પન્ન થયેલી દયાની આછી લાગણી તેના હાસ્યથી ઓસરી ગઈ.\n'એ બધાને હું જોઈ લઈશ. પણ કહે ને, તારે અહીં શું કરવું છે \n મારે શું કરવું છે કહું .. સાંભળો. સહુથી પહેલાં તમે મને ડાકણ કહી. એ હવે હું તમને ખાવાની.' મંગીની ખૂનભરી આંખો આખી મેદનીને ચમકાવી રહી. ઘેમરમુખી જોડે લાંબી વાતચીત કરવાની હિંમત કોઈ પુરુષમાં પણ ન હતી. આ તો એક સ્ત્રી ઘેમરમુખીને ભક્ષ કરવાની સામે મોંએ ધમકી આપતી હતી.\n તારા જેવી કૈંક ડાકણોને મેં જીવતી બાળી મૂકી છે, સમજી ' ઘેમરમુખી બોલી ઊઠ્યા. સામનો થયે મુખીની શક્તિ પૂરી ખીલી ઊઠી.\n'કહો તો એ બધાં નામ ગણાવી જાઉ.' મંગીએ ઘેમરમુખી તરફ નજર તાકીને કહ્યું.\n‘કાલ સવારે ગામનો સીમાડો છોડી તું જવાની કે નહિ \n‘હું તો તેજલનું લગન મહાલવા આવી છું ખબર છે ને કે તેજલ મારી નાની બહેનપણી હતી તે ખબર છે ને કે તેજલ મારી નાની બહેનપણી હતી તે ' મંગી બોલી અને હસી.\n‘લાવ, આની જીભ કાપી નાખું.' કહી ઘેમરપટેલે તેની પાસે જઈ લાત ઉગામી. મંગીને હવે લાત, લાકડી કે ડાંગનો ડર રહ્યો જ ન હતો; તેણે ઘેમર સામે જોયું અને ઘેમરનો પગ પાછો પડ્યો.\nએક ઘોડેસ્વાર દોડતે ઘોડે આવી પહોંચ્યો.\n જુઓ, આ સમાચાર આવ્યા. ઘડીમાં જાનના રથ આવી પહોંચશે. સામૈયાની તૈયારી કરો.’ મંગીએ ઘોડેસ્વારને ઓળખી કહ્યું. ઘોડેસ્વાર એ જ સમાચાર લાવ્યો હતો.\nજીવનમાં પહેલી વાર ઘેમરમુખીએ મૂંઝવણ અનુભવી. તેજલ [ ૧૭૬ ] લગ્નની જ ના પાડતી હતી. માનસીંગ અને મંગીની આ અસર ઘટી ગઈ હોવી જ જોઈએ એમ માનતા મુખીએ. ���ેવટની ઘડીએ એ અસરને સજીવન થતી જોઈ. તેજલના પક્ષપાતની સહજ શંકા પડતાં જ તેમણે અભાજીને વિદાય કરી દીધો અને ધરમચંદને ત્યાં મંગીને ધકેલી મૂકી; માનસીંગ આપોઆપ અદ્રશ્ય થઈ ગયો હતો. એ ઘટમાળ પાછી. છેલ્લી ક્ષણે જાગે એ અસંભવિત સ્થિતિ તેમને અસહ્ય થઈ પડી.\n'હા હા, કરો તૈયારી. શું છે અને આને અહીંથી ઘસડી જાઓ.’ મુખીએ કહ્યું.\n‘હું મરીશ તોય અહીંથી ખસીશ નહિ.' મંગીએ કહ્યું.\n ખાડો ખોદ, અને આ ડાકણને જીવતી અને જીવતી. અહીં જ દાટી દે ' મુખીએ આજ્ઞા આપી.\n'પણ હું ખાડામાંથી નીકળી આવીશ, હોં મોટા લગન વખતે જ ' જાણે પોતાનામાં એવી જાદુઈ શક્તિ ભરી હોય એમ ખાતરીથી મંગી બોલી. કોઈ પણ જાદુઈ શક્તિવાળા સ્ત્રીપુરુષે ઘેમરમુખી સામે આવી બેફિકરાઈ બતાવી ન હતી. મુખીને શંકા પડી કે કદાચ મંગી એવી શક્તિ મેળવીને તો બેઠી ન હોય એવી જ શંકા મુખીની જ ઉંમરના તેમના એક મિત્રને આવી. તેમણે મુખીને દૂર બોલાવી કશી વાત કરી, અને તેમને ઘરમાં મોકલી દીધા, આજુબાજુ ભેગાં થયેલાં ટોળાંને વિખેરી નાખ્યાં, અને ખાસ અંગનાં માણસો રહ્યાં એટલે તેમણે કહ્યું :\n તારે ઢંગથી વાત કરવી છે કે આમ ને આમ \n‘હું તો ઢંગથી જ વાત કરું છું. મને ડાકણ તમારે કરવી છે એટલે હું ડાકણ થઈ. મને ગામ બહાર કરવી છે તો હું ગામમાં આવતી નથી. હવે તમારે શું જોઈએ મારી નાખવી હોય તો તેમ કરો. મારું કોઈ નથી જે તમારી વચ્ચે આવે.' મંગીએ કહ્યું.\n'એ બધી વાત જવા દે. તારે લગન થવા દેવું છે કે નહિ \n‘મેં કયે દહાડે ના પાડી અને મારી ના પાડવાથી તેજલનું લગન કાંઈ અટકવાનું છે અને મારી ના પાડવાથી તેજલનું લગન કાંઈ અટકવાનું છે \n‘હા હા, તું જ વચ્ચે આવે છે ' કહી ઘેમરપટેલ વળી વચ્ચે આવ્યા.\n‘મને વચ્ચેથી કાઢવા તો આ બધું થાય છે તો કરી જુઓ બધુંયે.’\n‘જો, તું કાંઈ રસ્તો બતાવે તો અમારે કાંઈ કરવું નથી.’ મુખીના મિત્રે કહ્યું.\n લગન કાંઈ અટકવાનું નથી, તેજલ ના પાડતી હોય તો [ ૧૭૭ ] એને બાજુએ મૂકો અને બીજી કન્યા લાવી. એને તેજલનું નામ આપો, ઘેમરમુખીને એ શીખવવું પડશે ' મંગી હસીને બોલી, છતાં તેના મુખ ઉપર સહુને જ્ઞાન દેખાયું. આ જ માર્ગ ઘેમરમુખી લેવાના હતા.\n‘અરે, પણ એ તે કાંઈ બને તેજલને ક્યાં રાખવી \n‘તેજલને ઝેર પાઈ સુવાડી દેવી કે પછી એ બોલે જ નહિ. કેમ મોટા ખોટું કહું છું ' મંગીએ તીણી આંખ કરીને કહ્યું.\nખરે, ઘેમરમુખીએ આ જ માર્ગ શોધી કાઢ્યો હતો. તેજલની જક લાંબી ચાલે એ મુખી માટે અસહ્ય હતું. અને તેમની ધારણા પ્રમાણે વર્તન ન કરનાર પુત્રીને ઝેર આપી દૂર કરવામાં મુખીના મનને બહુ દુઃખ થાય એમ ન હતું. સગાંસંબંધી કે મિત્ર એ સર્વ ઘેમરમુખીની બાજીમાં માત્ર સોગઠાં જ હતાં. મંગીએ આ હકીકત ક્યાંથી જાણી ઘેમરમુખીને પૂરેપૂરા ઓળખી ગયેલી ચબરાક મંગીની એ સાચી કલ્પના હતી ઘેમરમુખીને પૂરેપૂરા ઓળખી ગયેલી ચબરાક મંગીની એ સાચી કલ્પના હતી કે એ ડાકણને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી કે એ ડાકણને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી મુખી અબઘડી અંદર જઈ ઝેરનો પ્યાલો જોઈ આવ્યા હતા; માત્ર તેજલની મા એ ઝેર તેજલને પાવામાં વાર કરતી હતી. તેજલને સમજાવી લેવાની તેને આશા હતી.\n અહીંથી આઘા ખસો, સામૈયાની તૈયારી કરો.' મુખીએ બૂમ પાડી અને બધા જ ચાલ્યા ગયા. માત્ર મુખી અને તેમના મિત્ર મંગી સામે ઊભા રહ્યા. મંગીને લાગ્યું કે કદાચ મુખી તેને ઝટકાવી પણ નાખે પરંતુ એને મૃત્યુનો તો ભય હતો જ ક્યારે પરંતુ એને મૃત્યુનો તો ભય હતો જ ક્યારે કેટલીયે વાર એણે મૃત્યુની કરાલ દૃષ્ટિ નિહાળી હતી.\n પણ કાંઈ તેજલ માને એવું તારાથી થાય એમ છે તે નજરબંધી કરી હોય તો તું હવે એ છોડ.' મિત્રે કહ્યું.\n એમાં મોટી વાત શી છે મને આટલા સારુ બોલાવી હતી મને આટલા સારુ બોલાવી હતી તો મને પહેલેથી કહ્યું શું નહિ તો મને પહેલેથી કહ્યું શું નહિ ' મંગી.એ ઉત્સાહથી કહ્યું.\n‘તો તેજલ પાસે લગ્નની હા કહેવડાવ.'\n‘હું ગામમાં ફાવે તેમ પડી રહું, મને કોઈ હરકત ન કરે.'\n એમાં શો વાંધો છે\n‘તો મોકલો તેજલને અહીં. હું અબઘડી હા કહેવરાવું. કાલે લગન અને મુખીની ફ્તેહ \nમુખીના મિત્રે વળી પાછા મુખીને બાજુએ લઈ જઈ સમજાવ્યા. તે [ ૧૭૮ ] અંદર જઈ તેજલને બોલાવી લાવ્યા. સારાં કપડાંઘરેણાં પહેરી આવેલી તેજલના મુખ ઉપર ગ્લાનિ હતી અને દૃઢતા હતી. ઝેરનો પ્યાલો તે હાથમાં ઝાલી ચૂકી હતી. જોડે તેની મા અને ભોજાઈઓ, ભાઈઓ અને મુખી પણ હતાં.\n‘એકલી તેજલને આવવા દો, દગદગો ન રાખો. ઝેર મારી પાસે નથી.' મંગીએ કહ્યું. અંધારું ઓસરવા માંડ્યું હતું. દીવા બળતા હતા છતાં પ્રભાતનું સૂચન આપતી ઝાંખપ એ દીવાને લાગી ચૂકી હતી. તેજલને એકલી મોકલતાં જરા ડર તો સહુને લાગ્યો. પરંતુ એક પાસ તેજલને આપવાનું ઝેર હતું અને બીજી પાસ તેજલના જીવિતની નિશ્ચિતતા અને લગ્નની સંમતિ હતાં. બિહામણી મંગી પાસે તેજલને મોકલી સહુ કોઈ પચીસ-ત્રીસ ડગલાં દૂર ઊભાં રહ્યાં.\nતેજલ પાસે આવતાં મંગીએ પોતાના કપાળે હજી નીતરતા રુધિરમાં આંગળી બોળી અને તેજલને તેનો ચાંદલો કર્યો. સામે ઊભેલાં સહુ કોઈ થરથરી ઊઠ્યાં.\n હું તો ડાકણે નથી અને શાકણે નથી. તારે માનસીંગ જોઈએ એ જ વાત છે ને ' મંગીએ બહુ જ ધીમેથી પૂછ્યું. પૂછતી વખતે તેના મુખ ઉપર અકલ્પ્ય મૃદુતા દેખાઈ.\n'તો આ લગનની હા કહે.'\n'મરી જાઉ તો ભલે, પણ...' તેજલ બોલી.\nતેને અટકાવી દઈ મંગીએ કહ્યું: ‘જો, લગન થશે પણ તારે રહેવાનું અહીં અને બેચાર માસમાં તને ગમે ત્યાં માનસીંગ ઉપાડી જશે. લગ્નની ના કહીશ તો જીવથી જઈશ, અને માનસીંગ તને ભૂલી બીજી કરશે એ પણ ચોક્કસ. એક વખત હા પાડ. ઘેમરમુખીને આ વખતે ખબર પાડવી છે.\n તું મને દગો દે છે\n'બધાને દગો દઈશ, માત્ર તને અને માનસીંગને નહિ. તમને ભેગાં જોવા માટે હું જીવું છું. કહે હા, વાર ન કર \n'કબૂલ તું કહે તેમ. માનસીંગ એમ મળશે \nઅને મંગી હસી. તેનું અશબ્દ હાસ્ય પણ સહુને ભયાનક લાગ્યું. તેણે સહુને ઇશારત કરી પાસે બોલાવ્યાં.\n આ તમારી દીકરી હા પાડે છે. લગન લીધાં છે તે કરી નાખો.' મંગીએ કહ્યુ. [ ૧૭૯ ] ‘એમ ખરી વાત ’ તેજલની માતાએ આગળ ધસી આવી પૂછ્યું. પુત્રીની જીવનદોરી લગ્નને દિવસે જ તોડવા તત્પર થયેલા ઘેમરમુખીને તેમનાં પત્નીએ મહા મહેનતે રોકી રાખ્યા હતા.\n'જાઓ, અંદર જઈને પૂછો.' મંગીએ કહ્યું, અને પોતાનાં જ પહેલાં ફાટેલાં કપડાં વડે મંગીએ દેહ ઉપર ઝમતું લોહી લૂછી નાખ્યું અને મુખીના ચોતરા ઉપર તે સૂતી. સૂતે સૂતે તેણે એક સૂચના આપી :\n તેજલે હા તો કહી, પણ એનું એક વેણ રાખજો.’\n‘એને લગન કરીને તરત સાસરે વિદાય ન કરશો.'\n‘દશરાને દહાડે. કુશ્પી માનો મેળો પૂરો થાય ત્યાર પછી.’\n'એ એમ. માતાજીનો હુકમ છે ' કહી તેણે આંખ મીંચી અને લગભગ તે આખોય દિવસ ત્યાં જ પડી રહી. લગ્નની જાન આવી ત્યારે તે ચૉતરેથી ઊઠી એક ખૂણે જઈ બેઠી; તેની આંખમાં ઊંઘ ન હતી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ ૨૧:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/sopcast-windows-7/", "date_download": "2019-06-19T12:38:59Z", "digest": "sha1:WXTIUYAJG6OSPDDJLZGUVNBD3AY3MUPD", "length": 3197, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો SopCast Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nSopCast Windows 7 - ઈન્ટરનેટ દ્વારા ટીવી ચેનલો જોવા માટે અરજી. આ કાર્યક્રમમાં સ્થાનિક અને વિદેશી ચેનલો અને રેડિયો સ્ટેશનોની એક વ્યાપક સૂચિ શામેલ છે, કેટેગરીઝમાં ભંગાણ સાથે ટૅબ્ડ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને તમને પસંદ કરેલા પ્રોગ્રામ્સની સૂચિ બનાવવા દે છે.\nયુટિલિટી ઓટોમેટિક અથવા મેન્યુઅલ મોડમાં બ્રોડકાસ્ટ છબીઓની ગુણવત્તાને સમાયોજિત કરવામાં સક્ષમ છે, જેમાં તેજ અને વોલ્યુમ સેટિંગ્સ શામેલ છે, ઉલ્લેખિત સમય ઝોનના સંદર્ભ સાથે પ્રોગ્રામ માર્ગદર્શિકા બતાવે છે. ટીવી પ્લેયર પ્રોક્સી સર્વર દ્વારા કાર્ય કરી શકે છે અને ઇન્ટરનેટ કનેક્શનની બેન્ડવિડ્થ પર માંગ કરી રહ્યું નથી. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ SopCast સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nSopCast નવી પૂર્ણ સંસ્કરણ (Full) 2019\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8/%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%B6%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%BE", "date_download": "2019-06-19T11:37:06Z", "digest": "sha1:6UWTZG7HDF3MASMJLJECMWPWMWQVZAV7", "length": 4242, "nlines": 74, "source_domain": "gu.wikisource.org", "title": "ન્હાના ન્હાના રાસ/પૂછશો મા - વિકિસ્રોત", "raw_content": "ન્હાના ન્હાના રાસ/પૂછશો મા\n< ન્હાના ન્હાના રાસ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ન્હાનાલાલ કવિ\n← ફૂલડાંકટોરી ન્હાના ન્હાના રાસ - ભાગ ૧\nન્હાનાલાલ કવિ જગતના ભાસ →\nપૂછશો મા, કોઇ પૂછશો મા.\nમારા હૈયાની વાતડી પૂછશો મા.\nદિલના દરિયાવ મહીં કાંઇ કાંઇ મોતી :\nગોતી ગોતીને ત્હેને ચૂંથશો મા :\nમ્હારા હૈયાની વાતડી પૂછશો મા.\nટહુકે છે કોકિલા, પુકારે છે બપૈયો :\nકારણોના કામીને સૂઝશો મા :\nમારા હૈયાની વાતડી પૂછશો મા.\nઆંસુનાં નીરના કો આશાના અક્ષરો\nઆછા-આછા ત્હો યે લૂછશો મા :\nમ્હારા હૈયાની વાતડી પૂછશો મા.\n એક આટલું સુણી જજો :\nપ્રારબ્ધનાં પૂર સ્હામે ઝૂઝશો મા :\nમારા હૈયાની વાતડી પૂછશો મા.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૮:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/unlucky-swara-bhaskar-campaingning-for-those-all-defeated-see-delhi-bihar-047241.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:24:59Z", "digest": "sha1:BDVWLKV2KDY6VXRUHBNRGXZLLU5OJUY3", "length": 12665, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ ફેમસ બોલિવૂડ અભિનેત્રીએ જેનો પણ પ્રચાર કર્યો તેઓ બધા હાર્યા | Lok Sabha Election results 2019: Unlucky Swara Bhaskar, campaigning for those all defeated - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n4 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ ફેમસ બોલિવૂડ અભિનેત્રીએ જેનો પણ પ્રચાર કર્યો તેઓ બધા હાર્યા\nલોકસભા ચૂંટણી 2019 પરિણામો આવી ગયા છે. મોદીની સુનામી આગળ કોઈ પણ ટકી શક્યું નહીં. દેશે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીના હાથમાં સત્તા સોંપી છે. લોકસભા ચૂંટણીમાં કેટલાક એવા ચહેરાઓ હાર્યા જેમના માટે ઘણા પ્રચાર કરવામાં આવ્યા, બોલિવૂડનો તડકો લાગ્યો તેમ છતાં કઈ કામ નહીં આવ્યું. ચૂંટણી પરિણામો સામે આવ્યા પછી ફરી સ્વરા ભાસ્કરને સોશ્યિલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. મોદીની જીત પછી તેમનો વિરોધ કરતી સ્વરા ભાસ્કરને ટ્રોલ કરવામાં આવી છે. લોકોએ સોશ્યિલ મીડિયા પર તેને પનોતી ગણાવવામાં આવી રહી છે.\nઆઝાદી બાદ ગુજરાતની આ સીટ પર જે અત્યાર સુધી જીત્યુ તેની જ બની કેન્દ્રમાં સરકાર\nસોશ્યિલ મીડિયા પર સ્વરા ભાસ્કર ટ્રોલ થઇ\nબોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે લોકસભા ચૂંટણી 2019 માટે ખુબ જ આગળ વધીને ભાગ લીધો. ઘણા રોડ શૉ પણ કર્યા. પોતાના બિર્થ ડે દિવસે પણ સ્વરા ભાસ્કરે રેલીઓ કરી, પરંતુ તેમની મહેનત કામ નથી આવી. ચૂંટણી પરિણામ સામે આવ્યા પછી સાફ થઇ ગયું છે કે સ્વરા ભાસ્કરે જે નેતાઓ માટે પ્રચાર કર્યો તેમાંથી કોઈ પણ જીતી શક્યું નથી.\nઅનલકી સાબિત થઇ સ્વરા\nસ્વરા ભાસ્કરે કોંગ્રેસના દિગ્વિજય સિંહ, સીપીઆઇ પાર્ટીના કન્હૈયા કુમાર અને આમ આદમી પાર્ટીના આતિશી અને રાઘવ ચઢ્ઢા માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ તેમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહીં.\nસ્વરા ભાસ્કરે તેનો પ્રચાર કર્યો તેઓ બધા જ હાર્યા\nસ્વરાએ ભોપાલથી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ માટે રોડ શૉ અને ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ તેઓ ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સામે હારી ગયા. ધ્યાન આપવા જેવી બાબત છે કે સ્વરા આ લોકો માટે ગુડ લક લાવવામાં નિષ્ફળ રહી, જેમના માટે તેમને ઘણો પ્રચાર કર્યો હતો.\nસ્વરા ભાસ્કરે લોકોને જવાબ આપ્યો\nચૂંટણી પરિણામો પછી સોશ્યિલ મીડિયા પર ટ્રોલ થયા પછી સ્વરા ભાસ્કરે લોકોને જવાબ આપ્યો. સ્વરા ભાસ્કરે કહ્યું કે તેને ચાર નહીં પરંતુ 6 લોકો માટે પ્રચાર કર્યો હતો, કોઈને ટ્રોલ કરતા પહેલા પોતાના તથ્યો તપાસી લો.\nમાયાવતીએ સપા સાથે ગઠબંધન તોડ્યુ, પેટાચૂંટણી એકલા લડવાનું એલાન\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nમોદી કેબિનેટઃ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, રાજનાથને મળ્યુ સંરક્ષણ મંત્રાલય\nમોદી કેબિનેટમાં માત્ર 3 મહિલાઓ, ગઈ વખત કરતા અડધી થઈ સંખ્યા\nનવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાત\nમોદીને કેવી રીતે મળ્યું આટલું વિશાળ મૅન્ડેટ સામે આવ્યા આંખો ખોલતા આંકડા\nઆ 7 ખાસ વાતોના કારણે 2014થી અલગ છે મોદીનો શપથ ગ્રહણ સમારંભ\nVideo: શપથ ગ્રહણ પહેલા વાજપેયીને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, બાપુને પણ કર્યા નમન\nઅમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને કનિમોઝીએ આપ્યુ રાજ્યસભામાંથી રાજીનામુ\nઅરુણ જેટલીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી- મારી તબિયત ખરાબ, ના બનાવો મંત્રી\nજે ભાજપ કાર્યકર્તાઓની થઈ હત્યા, તેમના પરિજનોને પીએમ મોદીએ શપથગ્રહણમાં બોલાવ્યા\nજયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/piyush-goyal-on-fdi-into-india-private-capital-opportunities-039696.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:57:55Z", "digest": "sha1:ZPUBBYOAQG3M7YUOGNQAEAIUUHUDE2R2", "length": 16412, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "UK-India Week 2018: ભાજપ 2014 પહેલાના કોંગ્રેસ મોડેલને બદલી રહી છેઃ પિયુષ ગોયલ | Piyush Goyal on FDI into India Private capital opportunities - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n49 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએ��� મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nUK-India Week 2018: ભાજપ 2014 પહેલાના કોંગ્રેસ મોડેલને બદલી રહી છેઃ પિયુષ ગોયલ\nલંડનમાં આયોજિત કરવામાં આવી રહેલ પાંચમાં વાર્ષિક યુકે-ઈન્ડિયા લીડરશીપ કોન્કલેવમાં રેલવે અને કોલસા મંત્રી પિયુષ ગોયલે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેકેઆરના સીઈઓ સંજય નાયર સાથે વાતચીત કરી. કોન્ક્લેવમાં વાત કરતા ગોયલે કહ્યુ કે અમે ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર વિકસિત કરવા સક્ષમ છીએ. ભારત આજે વૈશ્વિક રોકાણકારો માટે વધુમાં વધુ આકર્ષક બની રહ્યુ છે. આ વાતચીતમાં એફડીઆઈમાં ખાનગી મૂડીની તકો, દીર્ઘકાલિન આધારભૂત સંરચનાની આવશ્યકતાઓ માટે સ્થાનિક મૂડીગત પુલ બનાવવો, રોકાણમાં લાંબા ગાળાની બચતને સ્થાનાંતરિત કરવા જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ.\nરોકાણકારોને આકર્ષિત કરવાનું બીજુ કારણ ભારતની ઈમાનદાર ઈકોનોમી છે. તમારે ઉચ્ચ સ્થાનોમાં ભ્રષ્ટાચાર વિશે ચિંતા કરવાની જરૂર નથી. સ્થિર, પૂર્વાનુમાનિત, સરળીકૃત નીતિ ઢાંચો ભારતને બદલવામાં મદદ કરશે.\nસ્વચ્છ ભારતનું નિર્માણ એજન્ડાનો હિસ્સો છે. આજે આપણી સામે એક એવો દેશ છે જે દુનિયા સાથે ઈમાનતદાર અર્થવ્યવસ્થા રૂપે જોડાઈ રહ્યો છે. અમારો નીતિગત ઢાંચો એ સુનિશ્ચિત કરે છે કે અમારા દેશમાં આવનારા પૈસા સ્વચ્છ ધન છે. આ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ભારતને ભવિષ્યમાં તૈયાર કરવાનું છે.\nસંજય નાગરે પિયુષ ગોયલને ખાનગી અને સરકારી રોકાણ વિશે પૂછ્યુ તો ગોયલે જણાવ્યુ કે અમે આખા દેશની માનસિકતા બદલી રહ્યા છે. ભૂતકાળમાં દીર્ઘકાલિન દર્દને જોયા વિના અમે અલ્પાવિધ રોકાણ વિશે વિચારતા હતા. ભાજપ 2014 પહેલાના મોડેલને બદલી રહી છે. સંજય નાગરે પિયુષ ગોયલને ભારતીય બેંકિંગ સેક્ટરમાં સમસ્યાઓ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે અમે બેંકિંગને કારપેટની નીચે ફેંકી દબાણ નથી કરતા. એ મહત્વપૂર્ણ છે તે ભારતીય બેંકિંગ ક્ષેત્રને જે સહાયતાની આવશ્યકતા હોય તે પ્રાપ્ત થાય. અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે કે ભારતીય બેંકિંગ પ્રણાલી મજબૂત અને વ્યવહાર્ય હોય. સરકાર જે પણ નિર્ણય લે છે તે બેંકિંગ વ્યવસ્થાના હિતોમાં હોય ���ે. વળી તેમણે બેંકોના ખાનગીકરણને નકારી દીધુ.\nઆ સેશનમાં વાતચીત કરતા ભારતી એન્ટરપ્રાઈઝના વાઈસ ચેરમેન રાકેશ ભારતી મિત્તલે કહ્યુ કે, ભારતીય એફડીઆઈ દુનિયામાં સૌથી વધુ ઉદારીકૃત નીતિઓમાંની એક છે. ભારત સરકાર રોકાણકારોને આમંત્રિત કરી રહી છે જ્યારે ઘણી સરકારો સુરક્ષાવાદની વાત કરી રહી છે. ભારતમાં રાજ્ય સરકારો જરૂરતથી પરે જઈને રોકાણકારો માટે કામ કરી રહી છે.\nમિત્તલે કહ્યુ કે એવા ઘણા સકારાત્મક પાસા છે જે વિદેશી રોકાણકારોને ભારતમાં આવવા અને રોકાણ કરવા માટે આકર્ષિત કરશે. વળી, ખાનગી ક્ષેત્રને ભારતની પ્રાથમિક કૃષિમાં રોકાણ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી મોદીજી કે જે ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે, તેમને ખાનગી ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર છે.\nવળી, કોન્ક્લેવમાં કેકેઆરના સીઈઓ સંજય નાયરે કહ્યુ કે ભારત સરકારે સબસિડી ના આપવાનું સારુ કામ કર્યુ છે. તેમને બેંકના ખાનગીકરણ પર કામ કરવાની જરૂર છે. નાયરે કહ્યુ કે જ્યારે લોકોના મગજમાં મુદ્રાસ્ફિતિની અપેક્ષા હોય છે ત્યારે લોકો રિયલ એસ્ટેટ અને આભૂષણો પર ખર્ચ કરે છે. જ્યારે મુદ્રાસ્ફિતિ વધુ હોય છે ત્યારે તે રૂપિયાની સ્થિતિ પર અસર કરે છે. એવામાં નિકાસ એક મોટી ભૂમિકા નિભાવે છે. દરેક ક્ષેત્ર અવિકસિત છે. આપણી પાસે જવા માટે લાંબો રસ્તો છે.\nસેશનમાં શામેલ અક અન્ય પેનલિસ્ટ શ્રુતિ સિંહ (ઉપ સચિવ, ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ, ભારત સરકાર) એ કહ્યુ કે 2025 માં ભારતીયોની સરેરાશ વય 29 વર્ષ હશે. આ નવુ ભારત છે. ભારતની અર્થવ્યવસ્થા 7.4 ટકા વધશે. આપણે ત્રીજી મોટી વ્યાપાર અર્થવ્યવસ્થા હોઈશુ. પ્રધાનમત્રી મોદી ઈચ્છે છે કે યુવા ભારતીય નોકરી બનાવનાર હોય ન કે માંગનારા. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારત રક્ષા, એરોસ્પેસ, દવા ક્ષેત્રોમાં વિસ્તાર કરી રહ્યુ છે. મેક ઈન ઈન્ડિયાના ત્રીજા સ્તંભમાં ઈન્ફ્રા ચેન્જ શામેલ છે. સ્માર્ટ શહેરોમાં ઈન્ફ્રા વિકાસ અને હરિત ઉર્જા પર જોર આપવામાં આવ્યુ છે. દિલ્હી-મુંબઈ કોરિડોરમાં 100 અબજ ડૉલરના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.\nUK-India Week 2018: શિલ્પા શેટ્ટીને ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ\nUK-India Week 2018: યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝની યાદીમાં દેખાશે એક વિનિંગ પાર્ટનરશીપ\nUK-India Week 2018: ભારતીય વિદ્યાર્થીઓ બધે જઈ રહ્યા છે સિવાય યુકે\nUK India Week 2018: કોન્ક્લેવમાં ડેલી હન્ટ પ્રેસિડેન્ટ ઉમંગ બેદી\nUK India Week 2018: આધાર અને જીએસટી ઘ્વારા ડિજિટલ ટેક્સ મજબૂત થશે\nગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેટલાય મંત્રીઓ સામેલ થયા\nભાજપની ચૂંટણી પંચ સામે માંગ, બંગાળમાં જ્યાં હિંસા થઇ ત્યાં ફરી મતદાન કરાવો\nપિયુષ ગોયલ પર રિતેશ દેશમુખનો પલટવાર, તમે 7 વર્ષ મોડા છો\nમુંબઈ બ્રિજ દૂર્ઘટના પર શરૂ થયુ રાજકારણ, કોંગ્રેસે પિયુષ ગોયલનું માંગ્યુ રાજીનામુ\nશિવસેના બાદ AIADMK સાથે ગઠબંધન પર ભાજપની નજર, પીએમ મોદી સંભાળશે કમાન\nમોદી સરકારનો દાવો, 2017 થી 2019 વચ્ચે 3.79 લાખ સરકારી નોકરીઓ આપી\nબજેટ 2019: ટ્રેનનું ભાડું નથી વધ્યું, કોઈ નવી ટ્રેન પણ ના વધી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/index/16-11-2018", "date_download": "2019-06-19T11:32:10Z", "digest": "sha1:WUU4TUJK26I5K35ZFQCO6WOJAGD3HZ5U", "length": 34589, "nlines": 201, "source_domain": "www.akilanews.com", "title": "Saurastra Kutch News Online in Gujarati(સૌરાષ્ટ્ર કચ્છ ન્યૂઝ) – Akila News", "raw_content": "\nભુણાવાથી રાજકોટ જિલ્લા 'એકતા રથયાત્રા'ના બીજા તબકકોનો પ્રારંભ: access_time 12:07 pm IST\nવાંકાનેર શ્રી ફળેશ્વર મંદિરમાં શ્રી જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી: access_time 12:11 pm IST\nજેતપુરમાં એકતા યાત્રાનું સ્વાગતઃ સાંજે જયેશભાઇ રાદડિયાના હસ્તે સમાપન: access_time 1:47 pm IST\nસોમનાથથી બીજા તબકકાની એકતા રથયાત્રાનો પ્રારંભ: આજોઠા, રામપરા, પંડવા, કોડીદ્વા, ગુણવંતપુર અને મંડોર ગામને આવરી લેવાયા access_time 1:48 pm IST\n'સારહિના સેવાધારી'ઓનો સન્માન: સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણમાં સેવા આપનાર access_time 1:51 pm IST\nકોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન-વા.ચેરમેન વરાયા: access_time 11:17 am IST\nકુંભકર્ણ નિંદ્રામાંથી વડિયામાંથી વડિયામાં તંત્ર જાગ્યું : સફાઇ અભિયાન હાથ ધર્યું : access_time 12:03 pm IST\nમોરબી જિલ્લા પાટીદાર સમાજમાં ઘડિયા લગ્નને આવકાર : એક માસમાં ૨૦થી વધુ લગ્નો: access_time 1:15 pm IST\nકચ્છ ભાજપ દ્વારા સોમવારે સ્નેહમિલન : access_time 12:04 pm IST\nવાંકાનેરના રાણેકપરની સીમમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી: access_time 12:08 pm IST\nબોટાદના ગૌરક્ષકે વાછરડીને કચડી નાખનાર ટ્રક ચાલકને ઝડપી લીધો: access_time 12:07 pm IST\nઅંજારમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મના બે આરોપીઓ ઝડપાયા: access_time 12:52 am IST\nદ્વારકા જલારામ મંદિરે જલારામ જયંતિની અન્નકુટ દર્શન સાથે ઉજવણી: access_time 11:07 am IST\nભાણવડમાં રોગચાળો ફેલાવતા ગટરોના ઉભરાતા પાણી: access_time 12:27 pm IST\n��ાલે ગઢડા તાલુકાના શિયાનગર શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે: access_time 11:09 am IST\nભાણવડ તાલુકા આહીર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: access_time 12:17 pm IST\nઉનાના ખાણ ગામે ગાળો બોલવાની ના પાડતા સળિયા વડે હુમલો : ૩ને ઇજા: access_time 12:13 pm IST\nજુનાગઢમાં શ્રી હાટકેશ્વર મહિલા મંડળ દ્વારા રવિવારે 'ઠાકોરજી'ના લગ્ન: સોમવારે કેશોદમાં તુલસીજી સાથે વિવાહ પ્રસંગ access_time 12:29 pm IST\nકેશોદમાં નાસ્તો કરવા ગયેલા વેપારીની દુકાનમાંથી રૂ. ૪૭૭૫૦ની રોકડની ચોરી: ભરડીયાના શ્રમિકનો ગળાફાંસો access_time 1:10 pm IST\nગોંડલમાં નદીના પટ્ટમાં આધેડનો ફાંસોખાઇ આપઘાત: મીલમાં મશીનના પટ્ટામાં આવી જતા પરપ્રાંતીય આઘેડનું મોત access_time 1:13 pm IST\nગોંડલ પાસે પિકઅપવાનમાંની ર૧૧ બોટલ દારૂ પકડાયોઃ સેટ વિજીલન્સનો દરોડો: મોઇન ભટ્ટી તથા ચંદુગીરીની ધરપકડઃ ૪.૨પ લાખનો મુદામાલ કબ્જે access_time 1:14 pm IST\nકેશોદમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની ઉજવણીઃ સુખ શાંતિ માટે પોલીસની વૈચારિક આપ-લે: access_time 1:46 pm IST\nગિરનાર પરિક્રમાનું કાઉન્ટ-ડાઉનઃ ભાવિકોનું ભવનાથમાં અવિરત આગમનઃ કાલથી સત્તાવાર 'જંગલ પ્રવેશ': સવારે ૬ વાગ્યે પરિક્રમાર્થીઓ માટે ઇટવા ગેટ ખોલાશેઃ વન વિભાગની તૈયારીઓ પુર્ણ-પોલીસ બંદોબસ્તઃ પ૦ જેટલા સિંહોને પરિક્રમા રૂટથી દુર ખસેડાયા access_time 1:49 pm IST\nરાજુલાના પટવાની સીમમાં ઢોર ચરાવતા યુવાનનું સિંહની ત્રાડથી હૃદય બેસી ગયું: access_time 1:50 pm IST\nપડધરી પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં રાજકોટના પ્રવિણભાઇનું મોત: access_time 1:52 pm IST\nબોટાદના મહિલાનું સ્વાઇન ફલુથી મોત: access_time 3:15 pm IST\nવંથલી પાસે બળદ બાઇક સાથે અથડાતા હાજીભાઇ રેવરનું મોત: છ દિવસ પહેલા અકસ્માત થતા મુસ્લીમ યુવાને રાજકોટમાં દમ તોડયો access_time 3:15 pm IST\nજામનગરનાં વકિલ કિરીટ જોશીની હત્યાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઇ: મુખ્ય કાવતરાખોર અને હત્યા કરનારા દેશ છોડીને જતા રહેતા તપાસ અન્ય એજન્સીને access_time 3:53 pm IST\nભુજની જી,કે,હોસ્પિટલમાં એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવા આવેલા બે યુવાનોના મોત :તબીબની બેદરકારીનો આરોપ access_time 1:12 am IST\nફરી સિંહની પજવણી: અમરેલીમાં સિંહ પાછળ કાર દોડાવી ઉતાર્યો વીડિયો;સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 10:54 pm IST\nપાક નિષ્‍ફળ જતા સાયલાના નાગડકાના ખેડૂતનો આપઘાત access_time 12:50 pm IST\nલીંબડી - અમદાવાદ હાઇવે ઉપર અકસ્‍માત : ૨ના મોત access_time 11:06 am IST\nસાયલામાં ૧૫ ખેડૂતો જ મગફળી વેચવા આવ્‍યા : તળાજામાં જુના બારદાનનો ઉપયોગ access_time 11:58 am IST\nમો��બીમાં ઉઘરાણી પ્રશ્ને પટેલ કારખાનેદારનું ફાયરીંગઃ પ કોન્‍ટ્રાકટરોને હોકીથી લમધારી નાંખ્‍યા access_time 11:38 am IST\nઆટકોટમાં ટ્રક અને બસ વચ્‍ચે અકસ્‍માતમાં ટ્રક જીવનભાઇ પટેલ પર ફરી વળતા મોત access_time 12:02 pm IST\nવાંકાનેર પેલેસમાંથી ૩૪ લાખની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરોએ માત્ર ૧૦ લાખમાં વેચી મારી'તી\nતળાજા વિસ્તારમાં જ્યાં કેનાલ પસાર થાય છે ત્યાં શિયાળે આવ્યા પૂર access_time 12:04 pm IST\nજૂનાગઢમાં દાતારના આંગણે ઉર્ષની ઉજવણી :રવિવારે ચંદનવિધિથી મહાપર્વની શરૂઆત access_time 1:40 pm IST\nમોરબીના નાની વાવડી ગામે અધિકારીઓ ગેરહાજર, ગ્રામસભાનો બહિષ્કાર access_time 1:17 pm IST\nખંભાળીયામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો વિરોધઃ રસોઇ બનાવીને ખેડુતોએ રોષ ઠાલવ્‍યો access_time 4:09 pm IST\nગીરનાર પરિક્રમા માટે રાજકોટ - જૂનાગઢ વચ્ચે ૫ વધારાની ટ્રેનો દોડશે access_time 3:54 pm IST\nભાણવડ તાલુકાના વેરાડ ની સેન્ટ્રલ બેક ના એટીએમ ને તોડવા નો પ્રયાસ:સીસી ટીવી કુટેજ માં તસ્કર કેદ access_time 6:03 pm IST\nપોરબંદર પાસે કારની હડફેટે ગાડા ચાલકને ગંભીર ઇજા : બળદનું મોત access_time 11:12 am IST\nસોમવારથી સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો access_time 11:13 am IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર access_time 12:28 pm IST\nસાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર access_time 1:14 pm IST\nમીઠાપુર ટાટા કેમિકલ્સ દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં ગૌમાતા અને ગૌવંશની મદદે access_time 12:15 pm IST\nભાણવડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ access_time 12:19 pm IST\nશ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા શ્રી જલારામ જયંતિની ઉજવણી સંપન્ન : પૂ.જલારામ બાપાના જીવન અને કવન ઉપરની ક્વીઝ આકર્ષણનું કેન્દ્ર : આ નિમિત્તે થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું પણ આયોજન : સરસ્વતી સન્માન સમારોહ access_time 5:46 pm IST\nમુન્દ્રાના ધ્રબ ગામે લગ્ન પ્રસંગે હુમલો: access_time 12:12 pm IST\nવાંકાનેર લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની પ્રેરક ઉજવણીઃ ગાય અને પક્ષીના ચણ માટે ૨.૧૬ લાખ એકત્ર કર્યા: access_time 11:12 am IST\nઓખાના દરિયા કિનારે બિહારી પરિવાર દ્વારા સુર્ય પુજા સાથે છઠ મહાપર્વની ઉજવણી : access_time 12:02 pm IST\nઉના-ગીરગઢડા વણકર સમાજનું સ્નેહમિલન: access_time 12:09 pm IST\nકેર યુ.કે. દ્વારા સર્વ જ્ઞાતિના તારલાઓનું સન્માન સમારોહ : access_time 12:10 pm IST\nલખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામેથી એકતા યાત્રાના બીજા તબકકાનો પ્રારંભઃ : access_time 11:17 am IST\nટંકારા તાલુકાના વિરપર ગામે એકતા રથયાત્રાનું સ્���ાગત: access_time 1:18 pm IST\nજામનગર-જુનાગઢના ભીયાળમાં શ્રી લાલવડરાયજી મંદિરે ચાર દિવસીય ધર્મોત્સવ: access_time 1:51 pm IST\nજેતપુર પંથકમાં પિયત માટે સુરવો-૧ ડેમમાંથી પાણી આપવા શિવજીને આવેદન: access_time 1:48 pm IST\nલાઠીના ઇંગોરાળા ગામે બીજા તબક્કામાં એકતા યાત્રા: access_time 1:50 pm IST\nખેલ મહાકંુભની રાજયકક્ષા ખોખો સ્પર્ધા વડીયા મુકામે : access_time 1:49 pm IST\nજસદણ તાલુકા પંચાયતના ટીડીઓની કામગીરીથી સંતુષ્ટ થતા ગ્રામજનો access_time 11:08 am IST\nદ્વારકાધીશ જગત મંદિરે તુલસી વિવાહ: access_time 11:08 am IST\nગોંડલ જલારામ મંદિરે અન્નકોટ access_time 11:10 am IST\nવાંકાનેરમાંથી મનીષા પરછોડા ચાર દિ'થી ગુમ: access_time 12:41 pm IST\nભાવનગર રેલ્વેના કલાસ-ર ઓફીસરના ઘરમાંથી અઢી લાખની ચોરી : તસ્કરો રોકડ-ઘરેણા અને રેલ્વેના લેપટોપ પણ ચોરી ગયા access_time 12:13 pm IST\nરાણાવાવના દોલત ગઢમાં યુવાનની હત્યા સંબંધે ૩૯ શખ્સોની અટકાયત: access_time 12:29 pm IST\nબોટાદના મહિલાનું સ્‍વાઇન ફલુથી મોત: access_time 11:13 am IST\nસોમવારે ગોંડલમાં શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું ભૂમિપૂજન: મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ. હરિચરણદાસજી મહારાજના અધ્યક્ષતામાં કાર્યક્રમ access_time 1:09 pm IST\nલીંબડીમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠિયા ૧.૬૦ લાખની ૩૦ વિંટી લઇ છૂ: દુકાન માલિકે ઘરેણાં ગોઠવ્યા ત્યારે ચોરીની જાણ થતાં ફરિયાદ કરી access_time 1:16 pm IST\nસાવરકુંડલા એસ.ટી. તંત્ર દ્વારા વિવિધ પ્રકારના કોન્ટ્રાકટ કામોમાં દે ધનાધન: access_time 1:50 pm IST\nમોટી કુંકાવાવ નજીક મોટર સાયકલ સાથે બોલેરો કાર અથડાતા મહિલાનું મોત: access_time 1:51 pm IST\nદ્વારકાના ભીમપરા નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા ગઢડા (સ્વામી)ની મહિલાનું મોત: access_time 1:52 pm IST\nસાજડીયાળી સહકારી મંડળીનાં ડેપો સંચાલકનો કેસ રદ કરતી લેબર કોર્ટ: access_time 3:15 pm IST\nવાંકાનેર નજીક ટ્રેનની ઠોકરે જીનપરામાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ કરશનભાઇ કોળીનું કરૂણમોત access_time 12:28 am am IST\nમાળીયા હાટિનાના પીપળવા ગામે ખેડૂતની આત્મહત્યા : ચીમનભાઈ સોલંકીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું access_time 12:23 am am IST\nમોરબીમાં પગાર ચૂકવણી મુદ્દે મજૂરોનો પથ્થરમારો : ફેકટરી માલિકે છ રાઉન્ડ ફાયરીંગ કરતા ૩ લોકો ઈજાગ્રસ્ત access_time 5:43 pm am IST\nસુખી-સ્‍વસ્‍થ બાળક ઉત્તમ માતૃપ્રેમની નિશાનીઃ પૂ. કનૈયાલાલ ભટ્ટ access_time 11:37 am am IST\nહનુમાનજી મહારાજ સ્વયં શિવજીના અવતારઃ ડો.ગિરીશભાઈ શાસ્ત્રી ભાવનગરમાં શિવગાથા જ્ઞાનયજ્ઞનું સમાપનઃ મહાનુભાવોના હસ્તે મહાઆરતી access_time 11:18 am am IST\nપત્‍નીએ કહ્યું, હું શું કરૂં મારો પતિ મને સમય નથી આપતો એટલે મેં સોશ્‍યલ મીડિયા દ્વારા ��ન્‍ય પુરૂષ સાથે સંબંધો બાંધ્‍યા access_time 12:06 pm am IST\n''ઉના યાર્ડની ચુંટણીમાં ૧૪ બેઠકો માટે ૫૫ ઉમેદવારો'' access_time 12:10 pm am IST\nજામકંડોરણામાં વરલીના આંકડા લેતો બાબુ રાઠોડ પકડાયો access_time 12:06 pm am IST\nવાંકાનેર પાલિકા દ્વારા વિકાસના કામો ન થતા ૧૧ સભ્યોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવતા રાજકીય ગરમાવો access_time 12:09 pm am IST\nએશિયાટિક સિંહો નિહાળવા સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટ્યા : 75 હજારથી વધુ ટુરિસ્ટો આવ્યા :એક કરોડથી વધુની આવક access_time 12:45 pm am IST\nમુળી તાલુકાના છેવાડાના ૧૫ ગામોમાં પાણી સમસ્યા access_time 1:18 pm am IST\nસુરેન્દ્રનગર જીલ્લાના સરદાર સરોવર નર્મદા નિગમ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલના કાર્યપાલક ઇજનેર વર્ગ-૧ તથા જુનીયર કલાર્ક વર્ગ-૩ ના રૂ. ર૦૦૦ ની લાંચ લેતા પકડાયા access_time 1:12 pm am IST\nરિલાયન્સ ફાઉન્ડેશન CENTA સાથે ભાગીદારી કરી શિક્ષણને વેગ આપશે અને 'રિલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડ'ની જાહેરાત access_time 1:11 pm am IST\nસરકારે મગફળી ખરીદીમાં ભાવાંતર યોજના ચાલુ રાખવા માંગ જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇની કૃષિ મંત્રીને રજુઆત access_time 11:09 am am IST\nખોડલધામના દર્શને કેન્દ્રીય મંત્રી માંડવિયા access_time 1:13 pm am IST\nધ્રાંગધ્રાના ભરડામાં ખાત્રી મળતા હિજરત નહી કરે access_time 1:16 pm am IST\nકોડીનાર શિંગોડા નદીમાંથી લાશ મળી access_time 12:14 pm am IST\nસફેદરણની પરમીટ હવે ઓનલાઇન access_time 12:17 pm am IST\nઅમરેલી જિલ્લામાં બીજા અરણની એકતાયાત્રાનો મંડવીયના હસ્તે પ્રારંભ access_time 1:50 pm am IST\nદેશની એકતા માટે યથાશકિત યોગદાનનો સંકલ્પ એ જ સરદારને સાચી શ્રધ્ધાંજલિ access_time 1:52 pm am IST\nગોંડલમાં મંગળવારથી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ access_time 3:23 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nસાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST\nજો ઓસ્ટ્રેલિયા સ્લેજિંગ કરશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે : આ પ્રવાસ શાંતિપૂર્ણ રહે એવી આશા ભારતીય કેપ્ટને વ્યકત કરી : કોહલી access_time 1:16 pm IST\nમોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST\nMP : વોટ માંગવા નીકળેલા ભાજપના ઉમેદવારને લોકોએ ગાળો આપી ભગાડયા access_time 11:03 am IST\nમહિલાઓ પર દુષ્કર્મ મામલે સરકારનો મોટો નિર્ણય : દેશમાં 1023 સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા મંજૂરી access_time 11:41 pm IST\nમુંબઇના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને એટીએમની જેમ પિઝાનું વેન્ડિંગ મશીન મુકાયુ access_time 4:52 pm IST\nચુનારાવાડના મહેશભાઇ કોળીનું દારૂ પીવાની ટેવને કારણે મોત access_time 3:02 pm IST\nઅરીહંત ડીસ્ટ્રીબ્યુટર્સની લેણી રકમ સંબંધે થયેલ દાવાને મંજુર કરતી કોર્ટ access_time 3:13 pm IST\nઘંટેશ્વરના બુટલેગર બનારસ ચોહાણને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવાયો access_time 3:03 pm IST\nકાલે ગઢડા તાલુકાના શિયાનગર શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે access_time 11:09 am IST\nજેતપુર પંથકમાં પિયત માટે સુરવો-૧ ડેમમાંથી પાણી આપવા શિવજીને આવેદન access_time 1:48 pm IST\nશ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા શ્રી જલારામ જયંતિની ઉજવણી સંપન્ન : પૂ.જલારામ બાપાના જીવન અને કવન ઉપરની ક્વીઝ આકર્ષણનું કેન્દ્ર : આ નિમિત્તે થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું પણ આયોજન : સરસ્વતી સન્માન સમારોહ access_time 5:46 pm IST\nઆપણે બધા માયકાંગલા છીએ.:ચૂંટણીમાં પીએમ મોદીએ આવવું પડે તો આપણે કેટલા નગુણા છીએ એ સાબિત થાય :પરેશ રાવલ access_time 10:22 pm IST\nડિજિટલ ઇન્ડિયાના વિઝનને દિપ ફાઉન્ડેશને સાર્થક કર્યું છે access_time 9:55 pm IST\nહવે કેવડિયાને રેલવે નેટવર્ક સાથે જોડવા માટેની તૈયારી access_time 9:30 pm IST\nઆયરલેન્ડની મહિલાઓ ટવિટર પર પોતાની અન્ડરવેઅરની તસવીરો કેમ પોસ્ટ કરી રહી છે \nબાળકોને મોબાઈલ અને ટીવીથી રાખો દૂર access_time 11:00 am IST\nઆયર્ન અને વિટામીન-સીથી ભરપુર આમળાના ફાયદા access_time 10:59 am IST\nએન. આર. આઈ. સમાચાર\nપસેઇક કાઉન્ટી ન્યુજર્સીના સીનીયર સીટીઝને એસોસીએશન દ્વારા આયોજીત વાર્ષિક દિવાળી કાર્યક્રમ, સંગીત સંધ્યા, તેમજ ભવ્ય ભોજન સમારંભનું કરવામાં આવેલું આયોજન : ૪પ૦ જેટલા સભ્ય ભાઇ બહેનોએ આપેલી હાજરી : પસેઇક સીટી કાઉન્સીલના મેમ્બર સલીમ પટેલનું કરવામાં આવેલું બહુમાનઃ સીનીયર એસોસીએશનના અગ્રણી યાકુબભાઇ પટેલે સીનીયરોને ઉદારદીલે અનુદાન આપવા કરેલી હાકલ : પ્રમુખ અમ્રતલાલ ગાંધી તેમજ મુકેશ પંડયા અને અન્ય સીનીયર સંસ્થાના અગ્રણીઓએ પ્રવચનો કર્યા : સીધ્ધી ઇવેન્ટ સરગમ ગ્રૃપના કલાકારોએ રજુ કરેલો સંુદર સંગીતનો કાર્યક્રમઃ સીનીયર ભાઇ બહેનો ખુશખુશાલ થયા. access_time 10:19 pm IST\nયુ.એસ.માં કોલમ્બીઆ સર્કિટ કોર્ટ જજ તરીકે સુશ્રી નેઓમી રાવની નિમણુંકને માન્યતા આપવા સેનેટ સમક્ષ પ્રસ્તાવ મુકાયોઃ ૧૩ નવેં.ના રોજ દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નિમણુંક આપ્યાની ઘોષણાં કરી હતી access_time 9:55 am IST\nઇન્ડિયન અમેરિકન કેબ ડ્રાઇવર ગગનદીપ સિંઘના હત્યારા તરીકે વોશીંગ્ટનનો ૨૧ વર્ષીય યુવાન ગૂનેગાર સાબિતઃ ઓગ.૨૦૧૭માં ચાકુ મારી હત્યા કરી હતીઃ ૩ જાન્યુ.૨૦૧૯ના રોજ સજા સંભળાવાશે access_time 9:55 am IST\nઅમ્પાયરના નિર્ણય સામે નારાજગી દર્શાવવા બદલ રૂટને મળી ચેતવણી access_time 3:19 pm IST\nસાનિયા મિર્જાએ પતિ અને બાળક સાથે ઉજવ્યો 32મોં જન્મદિવસ access_time 3:56 pm IST\nપંકજ અડવાણીએ સતત જીત્યું ત્રીજું આઈબીએસએફ બિલિયર્ડ્સ ટાઇટલ access_time 3:58 pm IST\nઅભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા થઇ 7 વર્ષની : દાદાએ શેયર કર્યો ખાસ ફોટો access_time 3:48 pm IST\nકંગના રનોૈતની ફિલ્મ 'પંગા'નું કામ થયું શરૂ access_time 10:53 am IST\nડાન્સ-માસ્ટર બની પ્રીતિ ઝિંટા access_time 3:22 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loveshayarihindi.com/2018/03/good-morning-shayari-gujtati.html", "date_download": "2019-06-19T11:56:18Z", "digest": "sha1:BCLVRWAVJVWFXX5RF5YWFKKDD7K6Z5LT", "length": 94513, "nlines": 1710, "source_domain": "www.loveshayarihindi.com", "title": "સુપ્રભાત - Good morning in Gujarati | Love Shayari in Hindi – Top Collection of Romantic Love Shayari", "raw_content": "\nજેમ જોડી રાખે છે અનેક વાર (Days), એમ\nવર્ષે આવતો એક તહેવાર,\nતમને અને મને બાંધી રાખે છે બની એક પર��વાર.\nઆવો, ફરી અનેક વાર ને જોડી નવો રવિવાર કરીએ સાકાર,\nમન થી આવકાર આપી\nતહેવારો ને પરિવાર નો મોટો કરીએ આકાર.\nઅનુભવ એ એક એવો કાંસકો છે\nજે કુદરત આપણે ત્યારે જ આપે છે\nજયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે\nઅન્ય દ્વારા થતી આપણી ટીકાથી આપણે\nઆપણી આંતરિક શક્તિને જાણી\nતેનો વિકાસ કરી શકીએ છીએ\nદુધ દહી ઘી છાસ માખણ બધા\nએક જ કુળ ના હોવા છતા\nદરેકની કિંમત અલગ અલગ હોય છે.\nકેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ\nપોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.\nઅવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,\nસપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,\nભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,\nકેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે\nઆ જગતમાં જે પણ થાય છે તે આપને જે\nઈશ્વરમાં વિશ્વાસ રાખીએ છે\nતેની મરજીથી જ થાય છે.\nગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,\nપવન ની જેમ શીતળતા રેલવતા રહો,\nમળ્યુ છે અમુલ્ય માનવજીવન,\nસદા હસતા રહો ને હસાવતા રહો,\nઆજની આપણી સમસ્યાઓ એ\nકાંઈ આજની જ ઉપજ નથી હોતી.\nઆવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા\nગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.\nજિંદગી કેટલી છે કોને ખબર …..\nકયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….\nજીવી લો થોડા પલ પ્રેમ થી ….\nઆ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …\nઆંસુ ત્યારે નથી આવતા જયારે\nઆપણે કોઈક ને ભૂલી જઈએ છે,\nએ આંસુ તો ત્યારે આવે છે\nજયારે કોઈક ને ભૂલી નથી સકતા\n✍️ જેમ પગ માંથી\nએમ મન માંથી અહંકાર\nઆજનું લખાણ ખુબ નાનું છે પણ એને\nસમજવા મગજ નહિ સમજ ની જરૂર છે.\nખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે, જયારે\nએ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.\nઆજે ઓફિસોમાં કામ સિવાય ખુબ\nચર્ચિત રહેશે એક વાત,\nકાલ ની ક્રિકેટ મેચ માં ખુબ મઝા પડી ગઈ યાર.\nરનોની સાથે ચોક્કા અને\nછક્કાઓ ની તો જાણે થઇ વરસાદ\nછેલ્લા વરસાદ થી નોંધ થઇ ગઈ આજ.\nઆજે કઈક એવું કરી લઈએ,\nકાર્ય શક્તિ થી કામ ને હંફાવી દઈએ.\nબતાવી દઈએ આજના કામને,\nએની પૂર્ણતા માટે દુઃખ દર્દ ને પણ નેવે મૂકી દઈએ.\nચાલો, આજના કામ ને\nપરિપૂર્ણ સાથે મળીને કરી લઈએ.\nઅત્તર થી કપડા મહેકાવવા એ\nકોઈ મોટી વાત નથી....,\nમજા તો ત્યારે આવે\nજ્યારે સુગંધ તમારા કીરદાર માંથી આવે.......\nઆજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,\nકાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ\nઆજની મળેલી નિષ્ફળતા થી શું,\nઆખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો\nમળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો, તો\nનિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.\nઆપણા મનનો ડર આપણા કાર્ય��ે\nસફળ રીતે પૂર્ણ કરવામાં\nઅવરોધ ઊભો કરે છે\nઆપણી વાણી રૂપે ની લાઠી,\nએં અસર કરે છે બીજા પર માઠી.\nલોકો તમારા સંબંધો તોડવાની કોશીશ\nબીજા નું સાંભળી ને\nકોઈ કિંમતી માણસ ને\nશુભ સવાર રામ રામ\nઆપણે ગમે તે દાવ-પેંચ કરીએ પણ\nહુકમ નો એક્કો તો કુદરત જ ફેંકી જાય છે\nઆશા એ તો જીવનનું લંગર છે.\nતેનો સહારો છોડી દેવાથી\nમાણસ ભવસાગરમાં ડૂબી જાય છે.\nએકલી આશા રાખવાથી જ કામ નહી ચાલે.\nએ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને\nબોલાયેલ શબ્દ ફરી પાછા નથી\nઆવતા પરંતુ સમય દરેક નો આવે છે.\nપરંતુ વ્યવહાર અને વાણી ઉપર\nસંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે\nદુનિયાની કોઈ પણ વસ્તુ તમને\nગમે તેટલી કીંમતી લાગે,\nપણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ,\nઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....\n💐 *શુભ સવાર* 🙏🏻\nએક બાજીના રમનારા બે,\nએક જીતે તો એક હારે.\nપણ પ્રેમની બાજી રમનારામાં\nતો બેયની જીત થાય\nએક હકારાત્મક વિચાર, નકારી નાખે છે\nનકારાત્મક વલણને ચપટી માં આમ,\nસફળતા ના અપાવે તો કઈ નહિ,\nપણ મનને તસલ્લી જરૂર આપે છે એં કામ.\nએકલા ભણતરથી કાંઈ થતુ નથી.\nકેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ\nસબળ અને જીવંત પરિબળ છે\nજરુરિયાત મુજબ જિંદગી જીવો,\nકારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે,\nઅને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.....\nકંઈક ખોટું થઇ જશે એમ વિચારી કોઈ\nકામ નાં કરવું એ આપણી તે\nકામ પ્રત્યેની કાયરતા છતી કરે છે\nકર્યા વગર કઈ મળતું નથી.કરેલું ફોગટ જતું નથી.\nકામ કરવાની શક્તિ તારામાં છે,\nકામ કરતો જા, હાક મારતો જા.મદદ તૈયાર છે.\nનિરાશ થઈશ નહિ.લઘુ ગ્રંથી બાંધીશ નહિ.\nસવારના ફૂલો ખીલી ગયાં\nપંખિ ઓ સફર પર નિકળી ગયા\nસુરજ નાઆવતા જં તારા છુપાઈ ગયા\nસુ આપ મીઠી નિંદર માંથી જાગી ગયા\nતો તમને મારા તરફથી\nકવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે.\nજે કવિતા લખી શકે છે, સમજી શકે છે,\nઅનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે,\nઅને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે\nતેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ,\nદર્દ કે ગમ, સુંદરતા,\nજેવા ભાવો હમેશા સાચા જ હોય છે.\nએમાં કૃત્રિમતા હોતીજ નથી.\nકામ, ક્રોધ, લોભ મોહ અને સ્વાર્થ વગેરે\nજેવા દુર્ગુણોનો રામબાણ ઈલાજ સંતોષ છે\nકેટલાક લોકો કમાલ હોય છે,\nઆંખોમાં ચમક ને ચહેરા\nખુશ ખુશાલ હોય છે,\nએવા લોકો ને જરા ધ્યાન થી જો જો,\nએમના ખિસ્સા માજ ભીના રૂમાલ હોય છે.\n*\"મારુ ને તારુ\" કરનાર લોકો,*\n*\"જતુ\" કરનાર લોકો જ,*\nકોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર\nઅભિમાન ન કરવું જોઈએ,\nકારણ કે બહુ રૂપી આકાશ હર પળે\nહજારો રંગ બદલે છે.\nકોઈ માનવી વર્તમાનમાં જીવે એવું કદાચિત હોય છે.\nક્યાંતો એ ભૂતકાળથી પીડિત હોય છે\nક્યાંતો એ ભવિષ્ય અંગે ચિંતિત હોય છે\nજિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ\nસેટ થઇ ગયો છે\nઅપને તો ફક્ત આપણું\nબેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે\nકોઈપણ ક્ષેત્રના નીયમને જો જાણી લઈએ તો\nનીયમની વીરુધ્ધ ક્યારેય આશા જાગતી જ નથી.\nક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ..\nમલે તો ક્યાંય એકાંત માં રડી લેવી જોઈએ..\nખુબ ઓછુ આપ્યું છે. ઈશ્વરે ” જીવન ”\nજીવાય એટલું બસ મોજ થી જીવી લેવું જોઈએ\nગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને\nઆજનો દીવસ બોજા રૂપ લાગશે.\nગમતી વ્યક્તિ થી તમને દુખ પહોચે તો\n૧ વાત યાદ રાખજો તે\n“વ્યક્તિ” મહત્વની છે તો થયેલું દુખ ભૂલી જાવ.\nજો “દુખ” મહત્વનું છે તો તે વ્યક્તિ ને ભૂલી જાવ.\nગુજરાતી સુવિચાર ટીમ આપને અને\nઆપણા પરિવારજનોને દીપાવલી ની શુભેચ્છાઓ\nતથા સર્વેનું આવનારું નવું વર્ષ મંગલમય અને\nશુભદાયી નીવળે તેવી આશા રાખે છે.\nગુલાબ એ સુંદર પુષ્પ છે તેથી ભગવાને તેના\nરક્ષાં માટે કંટક આપ્યાછે તમે પણ\nતેનામાં વિશ્વાસ રાખજો તમારા સુભ કાર્ય માટે તે\nહમેશા ત્યાં ઉભો જ હોય છે\nપણ તમારી ડગુમગુ થતી શ્રધાને લીધે\nતે તમને દેખાતો નથી\nગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,\nપવન ની જેમ શીતળતા રેલવતા રહો,\nમળ્યુ છે અમુલ્ય માનવજીવન,\nસદા હસતા રહો ને હસાવતા રહો,\nચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,\nવિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,\nજીવન એટલું પણ મજબુર નથી હોતું ,\nજીગર થી જીવો તો જલસા પડી જશે ,\nજગતમાં માણસ સિવાય જેમ\nબીજું કોઈ મોટું નથી,\nતેમ માણસના ચારિત્ર્ય સિવાય\nબીજું કાંઈ પણ મોટું નથી.\nજયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે છે\nત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી પણ દે છે\nપરંતુ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં\nસુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ.\nબીજી તરફ નજર જ નાખતા નથી.\nજયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને\nજયારે બધું જ હોય ત્યારે\nતમારું વર્તન તમારી સફળતાનો આયનો છે\nજિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે\nઅપને તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે\nજીંદગીમા કેટલું જીવયા તે મહતવ નું નથી\nકેવું જીવયા તે મહતવનું છે.\nજીભ “તોતડી” હશે તો ચાલશે..\nજીભ “તોછડી” હશે તો નહિ ચાલે.\nજીવન તો એક પ્રવાસ છે ….,\nઓછા સમય માં જીવવાનો પ્રય��સ છે ….,\nલેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની મીઠાશ છે …..,\nમૂકવા જેવી ચીજ હોય તો મન ની કડવાશ છે …\nજીવન તો નદી ની માફક વહેતું જ રહેવા નું ..\nતમે પણ જો વહેશો તો જીવશો અને\nઅટકશો તો ડૂબી જાસો..\nજીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો,\nકોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો,\nપણ સંબંધ રાખે જે\nદિલથી તેને જીવનભર નિભાવજો\nજે આનંદ આપણે મેળવીએ છીએ\nતેનો થાક લાગે છે,\nપરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ\nતેનો થાક લાગતો નથી.\nજે પરિસ્થિતિમાં આપણે સુખની ઈચ્છા અને\nઆશા કરીએ તે પરિસ્થિતિમાં\nઆપણને દુઃખની અનુભૂતિ થાય છે\nજે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.\nપણ જે માણસ દયાળુ હોય છે\nતે ઈશ્વર ના હૃદય માં રહે છે.\nજે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ\nતાકાત છીનવી અહી શકે\nઆ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે.\nજેમ ટ્રેન ને સાચા માર્ગે વાળવા પાટા\nએક-બીજા સાથે જોડાય એ જરૂરી છે,\nતેમ દેશ ને સાચા માર્ગે વાળવા લોકો\nએક-બીજા સાથે જોડાય એ જરૂરી છે\n*સુપ્રભાત કોઈ સામાન્ય શબ્દ નથી*\n*બહુજ અર્થ પૂર્ણ છે...*.\n*સુ-સવારથી સાંજ સુધી આપ*\nજન્મ અને મૃત્ય તો ઈશ્વરના હાથમાં છે,\nમાણસના હાથમાં તો ખાલી\n*જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....*\n*\"સંબંધ હોય, કે સમસ્યા\"*\n*\"બસ ..મન મોટું રાખજો\"*\n*\"બાકી દુનિયા તો નાની જ છે\"*\n*સમજુ માણસ ઘણું બધું*\n*છતાં પણ અજાણ ની જેમ*\n*વરતન કરતો હોય છે.....*\n*ના બોલવું-એ તેની* *કમજોરી નથી હોતી*\n*પણ મૌન રહેવું એજ*\n*તેની તાકાત હોય છે...*\nદુનિયાની કોઈ પણ વસ્તુ તમને\nગમે તેટલી કીંમતી લાગે,\nપણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ,\nઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....\nઅવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,\nસપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,\nભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,\nકેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં\nજિંદગી કેટલી છે કોને ખબર …..\nકયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….\nજીવી લો થોડા પલ પ્રેમ થી ….\nઆ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …\nઆજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,\nકાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ\nઆજની મળેલી નિષ્ફળતા થી શું,\nઆખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો\nમળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો,\nનિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.\nએક બાજીના રમનારા બે,\nએક જીતે તો એક હારે.\nપણ પ્રેમની બાજી રમનારામાં\nતો બેયની જીત થાય\nકેટલાક લોકો કમાલ હોય છે,\nઆંખોમાં ચમક ને ચહેરા\nખુશ ખુશાલ હોય છે,\nએવા લોકો ને જરા ધ્યાન થી જો જો,\nએમના ખિસ્સા માજ ભીન�� રૂમાલ હોય છે.\nક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ..\nમલે તો ક્યાંય એકાંત માં રડી લેવી જોઈએ..\nખુબ ઓછુ આપ્યું છે. ઈશ્વરે ” જીવન ”\nજીવાય એટલું બસ મોજ થી જીવી લેવું જોઈએ\n\"માણસ ની આ નાદાની પણ ...\nઅંધારુ હૃદય મા છે અને...\nદીવો મંદિરમાં જલાવે છે \".\nકાંચ નો ટુકડો બની ને રહેશો,\nતો કોઈ અડશે પણ નહી,\nજે દિવસ અરીસો બની જશો,\nતો કોઈ જોયા વિના રહેશે પણ નહી \n“સમય” પણ શીખવે છે\n“શિક્ષક” પણ શીખવે છે,,\nબંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,\n“શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે...\n“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે\nબંને એક જ વસ્તુ છે.\nજેમ કાલનું દૂધ આજે દહીં બને છે,\nઆજે નસીબ બનીને પ્રગટ થાય છે\nત્યાં સુધી જ તમે ઓળખાશો,\nજયાં સુધી તમે કામ આવશો સાહેબ....\nબાકી તો લોકો દીવા સળગાવી ને\nદીવાસળી ફેકી જ દે છે....\nજીંદગી બધા માટે એક જ છે\nપણ ફરક માત્ર એટલો જ છે\nકે કોઈ પોતાની ખુશી માટે જીવે છે\nતો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે\n\" માં-બાપ\" પર પણ એટલો જ વિશ્વાસ રાખો\nજેટલો દવા પર રાખો છો.\nજરૂર થોડાક કડવા હશે\nપણ તમારા ફાયદા માટે જ હશે.\nએક વાર અર્જુને કૃષ્ણ ને કહયું કે\nઆ દિવાલ પર કંઈક એવું લખો કે\nસુખમાં વાંચુ તો દુખ થાય અને\nદુખ વાંચું તો સુખ થાય કૃષ્ણ એ લખ્યું ....\n\"* આ સમય જતો રહેશે .\"\nસંબંધો પતંગિયા જેવા હોય છે,\nજોરથી પકડો તો મરી જાય,.\nછોડી દો તો ઉડી જાય.\nને જો પ્રેમથી પકડો તો\nતમારા હાથમાં પોતાના રંગ છોડી જાય છે.\nસંજોગો સામે લડતા શીખો,\nઆંસુ પીને હસતાં શીખો,.\nદુનિયા માં રહેવું હોય તો\nદુનિયા થી ડરો નહિ,\nઆ દરિયા મા તરતા શીખો...\n♡\"ફૂલ છું પણ પાંદડા પર\nઝીંદગી છું પણ મોત નો\nજીવન માં એકજ ભૂલ\nજ બધાને યાદ કરું છું\nઅપમાન ના કડવા ઘુટડા પિતા શિખો,\nકારણ કે અપમાન એજ લોકો કરે છે\nજે તમારી સફળતા જોય નથી શકતા....\n*સામે ચાલી ને આવવાની*\n*કોઈ ને ખોટા સમજતા પહેલા*\n*સમજવાની કોશિશ જરૂર કરજો*\n*પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*\n*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*\n*જિંદગી ની \"સફર\" માં અનેક \"લોકો\" મળે છે*\n*કોઇ આપણો \"ફાયદો\" ઉઠાવે છે*\n*કોઇ આપણને \"આધાર\" આપે છે*\n*ફરક એટલો જ છે કે\"*\n*ફાયદો લેનારો \"મગજ\" માં રહે છે*\n*અને \"આધાર\" આપનારો હ્રિદય માં બિરાજે છે*\n*જમાનો ભલે ખરાબ છે પણ*\n*મિત્રો મારા Befst*  *છે...*\n*ચમકે નહી ઍટલું જ ; બાકી*\n*અંજામ ની ખબર તો સાથઁ. ...*\n*કર્ણ ને પણ હતી.....*\n*પણ વાત ​​મિત્રત્તા નિભાવવા ની હતી....​​*\n*જીદંગી મા સુખી થવુ હોય તમારે તો ....*\n*મિત્રો સાચવતા શીખો, વાપરતા નહી....*\n*રિસ્ક હંમેશા મોટું લો,*\n*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*\n*હારી જશો તો સલાહકાર*.\nજે વસ્તુ તમને *ચેલેન્જ* કરી શકે છે,\nએ જ તમને *ચેન્જ* કરી શકે છે.....\nપોતાના માટે નહી તો\nનિષ્ફળ જોવા માંગે છે..\n*હિંમત રાખવી સહેલી છે.*\n*નમ્રતા રાખવી બહુજ મુશ્કેલ હોય છે.*\n*કોઈપણ સમય સારો નથી,,*\n*ભુલ ને સુધારવી હોય તો,*\n*જે માણસ તમને જીવનમાં સાચી સલાહ આપતો હશે...*\n*એ પોતાના જીવનમાં ઘણું બધું ગુમાવી ચુક્યો હોય છે..*\n*જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય\nતેની વિચારધારા એવી હોય કે,*\n*\" મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,*\n*મને મળેલું સુખ બધાને મળે.\"*\n*\" કર્મ \" જ અેક એવી હોટલ છે,*\n*જ્યાં આપણે ઓર્ડર નથી આપવો*\n*આવે છે. જે આપણે રાંધ્યું હોય છે...*\n*સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો*\n*કે આવે અને જતો રહે ,*\n*સાચો સંબધ તો પવન જેવો હોય છે,*\n*જે દેખાતો નથી પણ હમેશા*\n*તમારી પાસે જ રહે છે*\nલીફ્ટ ક્યારેક બગડી શકે છે,\nપગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે...\nસંબંધો પતંગિયા 曆 જેવા હોય છે\nજોરથી પકડો તો મરી જાય,\nછોડી દો તો ઉડી જાય\nતમારા હાથમાં પોતાના રંગ\n*રાત્રે ફૂલની કળી ને પણ ક્યાં ખબર છે,\nકે સવારે મંદિર જવાનુ છે કે કબર પર,\nએટલે જિંદગી જેટલી પણ\nજીવો મોજ થી જીવો.\n*\"હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે\nએમાં દુઃખની ગેરહાજરી છે,*\n*પણ એનો અર્થ એ છે કે એમનામાં*\n*પરિસ્થિતિને સંભાળવા ની ક્ષમતા છે.*\n*\"માં\" ની \"મમતા\" અને*\n*\"પિતા\" ની \"ક્ષમતા\" જયારે*\n*\"દિકરો\" સમજી જાય ને ત્યારે*\n*\"સ્વર્ગ\" ને પણ \"ધરતી\" પર* *\n* ઉતરવું પડે છે.*\n\" *ભીડ* માં બધા *સારા લોકો* નથી હોતા......\n*સારા લોકો* ની *ભીડ* નથી હોતી.\"\n✨ *માફ કરતા રેહજો*\n✨ *જિંદગી માં દોસ્તો ની* ✨\n*કમી પૂરી કરતા રેહજો ,*\n✨ *કદાચ હું ના ચાલી શકું* ✨\n*તમારી સાથે તો તમે* ✨\n✨ *સાથ આપતા રેહજો…*\n*જીંદગી ત્યારે સારી લાગે છે*\n*જીવનમાં આપણે ખુશ હોઇએ*\n*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*\n*લોકો આપણાથી ખુશ હોય*\nઆજકાલ લોકો અહેસાસ નહીં,\nમાત્ર અહેસાન કરે છે સાહેબ \n*સંબંધ સાચવવા માટે હોય છે.*\n*પૈસા વાપરવા માટે હોય છે..*\n*પરંતુ આજ ની દુનિયા માં લોકો.*\n*સંબંધ ને વાપરે છે.*\n*જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,*\n*જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,*\n*આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,*\n*પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...\n*કળિયુગ નો માનવ દરરોજ સવારે મંદિરમાં*\n*ડંકો વગાડે છે સાહેબ,*\n*આંખો પોતાની બંધ છે*\n*ને ભગવાન ને જગાડે છે...\n*જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,*\n*જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,*\n*આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,*\n*પોતાની અંદર જુઓ - આત્મવિશ્વા�� મળશે...\nતાળું તોડી કોઈ લૂંટે,\nએટલી તો જિંદગી અમીર પણ નથી…\nમૈત્રી ભાવો કદી ખૂટે,\nએટલો ” હું ” ગરીબ પણ નથી…\nદુનિયા ભલે \"રૂપિયાની\"દિવાની હોય\nઆપણે તો \"દોસ્તો\"ના દિવાના છીએ\n*જિંદગી ની \"સફર\" માં અનેક \"લોકો\" મળે છે*\n*કોઇ આપણો \"ફાયદો\" ઉઠાવે છે*\n*કોઇ આપણને \"આધાર\" આપે છે*\n*ફરક એટલો જ છે કે\"*\n*ફાયદો લેનારો \"મગજ\" માં રહે છે*\n*અને \"આધાર\" આપનારો હ્રદય માં બિરાજે છે*\n*કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું*\n*પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને*\n*જીતી લેવી એ જ સાચી સફળતા છે...\n*બધુ જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો*...\n*કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી;*\n*પણ સ્વીકારી લેવાની હોય છે.*\n*બધાને ભેગા કરવાની તાકત*\n*\" વિશ્વાસ \" માં હોય છે*\n*બધાને જુદા કરવાની તાકત*\n*\" વહેમ \" માં હોય છે*....\n*જલેબીમાં પણ એક સંદેશ છૂપાએલો છે.\nપોતે ગમે એટલા ગુંચવણ માં હોવ પણ\nબીજા ને હમેંશા મીઠાસ આપો....\n*_સારા સમયની સાથે રહેવા કરતા,_*\n*_સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ_ _કરવુ.,._*\n*_સારો સમય સારી વ્યક્તિ નહીં_ _આપે.,._*\n*_પરંતુ સારો વ્યક્તિ સારો સમય_ _જરૂર આપશે._*\n*_જે થઇ ગયું, તે બહુ વિચારવુ નહિ,_*\n*_જે મળ્યું, તેને ખોવુ નહિ,_*\n*_સફળતા એને જ મળે છે,_*\n*_જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી._*\nસાહેબ વરસાદ ના મંકોડા પણ\nઆપણ ને એ શીખવે છે કે,\nજે લોકો ને પાંખો આવી જાય તે\nદિવસના જ મહેમાન હોય છે...\n*કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે\n\"મારા પર ભરોસો રાખો\"...*\n*પણ એવુ નથી કહ્યુ કે\n\"મારા ભરોસે બેસી રહો\"...*\n*દરેક સંબધો માં એક વાર તો\nપાનખર આવવી જ જોઈએ સાહેબ,*\n*જેથી ખબર પડે કે કેટલા\nખરી ગયા અને કેટલા ટકી ગયા*.\n*જીવનના બે રસ્તા છે....*\n*જે મળ્યુ છે તેને સ્વિકારી લો*\n*જે નથી મળ્યુ તેને ભૂલી જાવ અને ખુશ રહો*\n*તેની ઈચ્છા ન રાખો ફરિયાદ ન કરો*\n*સામે ચાલી ને આવવાની*\nકાચિંડા એ આપઘાત કર્યો,\nઆખરીનોંધમાં લખતો ગયો કે\n\"હારી ગયો છું રંગ બદલવામાં માણસની સામે\n*કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે\n\"મારા પર ભરોસો રાખો\"...*\n*પણ એવુ નથી કહ્યુ કે\n\"મારા ભરોસે બેસી રહો\"...*\n*જો કોઈ ઉદાસ ચેહરા પર હસી આવે અને\nએ હસી નું કારણ તમે હો.....\nતો સમજી લેજો કે આ દુનિયા માં તમારા થી\nવધુ અમીર કોઈ નથી...*\n*કેટલો તફાવત છે એક\n\"પંખી\" અને \"માણસ\" માં સાહેબ.....*\n*પંખીઓ રોજ એક એક\n\"સળી\" ભેગી કરીને \"માળો\" બનાવે છે....*\n*જ્યારે માણસ \"સળી\" કરીને કોઈક નો\nબધી કળાઓ માં શ્રેષ્ઠ કળા છે,\nહળીમળી ને સાથે રહેવાની,\nબાકી તો છુટા પાડવાની કળા\nસારા સંસ્કાર કોઈ *\"મોલ\"* માંથી નહી ,....\nપરી��ારના *\" માહોલ \"* માંથી મળે છે....\nકોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો...ને\nતો એમ સમજી લો કે એજ તમારુ હિલસ્ટેશન છે.....\nસમય , તબિયત , અને સંબધ\nઆ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું*\n*જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે\nતેની સાચી કિંમત સમજાય છે.*\n''જીદગી' નું દરેક ડગલું પુરી\nકારણકે જયાં આપણી હાજરી નથી હોતી,\nત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..\nઝરમરતું ભીનું ગુલાબ મુબારક,\nઆભેથી વરસતું વ્હાલ મુબારક,\nએક બીજા ની ધોધમાર યાદ મુબારક,\nમોસમમો પેહલો વરસાદ મુબારક.\n*એ ખબર જ છે, ફુલને...\n*તો ય રોજ સવારે...*\n*હસતાં હસતાં ખીલે છે...\n*બસ એનુ જ નામ છે...*\n*પરીવારના \" માહોલ \" માંથી મળે છે...*.\n*જેણેે મોટા કર્યાં ને સાહેબ,*\n*એની સામે મોટા ન થતા...\n* જય શ્રી કૃષ્ણ*\nદિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે,\nઆંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે,\n*ખુશનસીબ* છે જેને સાચા સમજનારા મળે છે,\nબાકી સાચી લાગણી માટે લાખો તરસે છે. ...\n*વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,*\n*\"નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો,\nકારણ કે સખત ઉનાળામાં આપણે\nતેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા\"*\n*અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન*\n*જિંદગી ની \"સફર\" માં અનેક \"લોકો\" મળે છે*\n*કોઇ આપણો \"ફાયદો\" ઉઠાવે છે*\n*કોઇ આપણને \"આધાર\" આપે છે*\n*ફરક એટલો જ છે કે\"*\n*ફાયદો લેનારો \"મગજ\" માં રહે છે*\n*અને \"આધાર\" આપનારો હ્રિદય માં બિરાજે છે*\n*સરસ* ને બદલે *સરળ*\nસરસ માત્ર *આંખો* સુધી પહોંચે છે\nજ્યારે સરળ *હ્રદય* સુધી*\n*જીંદગી ત્યારે સારી લાગે છે*\n*જીવનમાં આપણે ખુશ હોઇએ*\n*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*\n*લોકો આપણાથી ખુશ હોય*\n*જીદંગી ના અમુક વણાંક એવા હોય છે*\n*જ્યા સત્ય અને સમજણ હોવા છતાં\nનિર્ણય લઈ શકાતો નથી*.\n*દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ*,\n*જીત ના બેજ માર્ગ છે*.\n*જે તમારી સાથે થવું ન જોઈએ.*\n*બીજા સાથે ના કરો.*\n*યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,*\n*સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,*\n*એકલા બેસીને વિચારી તો જુઓ,*\n*પરિવાર અને મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....*\nઆજ કાલ *માહોલ* એવો થઈ ગયો\nના કોઈને *કાયદો* ગમે\nના કોઈને *વાયદો* ગમે\nઅહીં બધા ને પોત પોતાનો *ફાયદો* ગમે\nજિંદગી મા ભલે સાત *વાર* આવતા હોય..\nપરંતુ તેના શિવાય બે વાર છે .\nજે સાચવે એ જ આગળ ચાલે છે ..\n*તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય\nબીજી વખત પાછુ નહી આવે.\n*જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો,\nતેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.\n*જીવન માં જ્યાં સુધી ખરાબ માણસ નો અનુભવ ના થાય ,*\n*ત્યાં સુધી સારા માણસો ની કદર નથી થતી......\nગામડામાં રહેનારની નજર શહેર તરફ છે\nશહેર માં રહેનારની નજર વિદેશ તરફ છે\nવિદેશ માં જનાર ની નજર વિશ્વ તરફ છે\nઆ બધાય દુ:ખી છે પણ સાહેબ જેની\nનજર પોતાના પરિવાર તરફ છે\n*\"એ સૌથી વધુ સુખી છે\"\n*કોઇ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો,*\n*એ આપણ ને શિખવે છે કે,\nવિશ્વાસ સમજી વિચારી ને કરવો.*\n*સંબંધ* હોય કે *સફર*\n*જવાબ* મળતો *બંધ* થાય એટલે સમજવું કે\n*વળાંક* લેવાનો સમય આવી ગયો છે.\n*સમય સમય ને માન છે સાહેબ...*\n*\"જેમણે રણ છોડયું\" હતું*\n*એમણે જ રણ માં*\n*શોખ મને ક્યાં છે,*\n*સારી રીતે ઓળખે એજ ઘણું છે\n*માફ કરતા શીખો સાહેબ*...\n*વેર* *વાળ્યા નો આનંદ*...\n*એકાદ બે દિવસ ટકશે*...\n*માફ* *કરી દીધાનો આનંદ*....\n✨ શુભ સવાર ✨\nકુટુંબ મા કપટ ના હોય……..\nદોસ્તી મા દગો ના હોય……\nઅને ખુમારી ખાનદાની મા હોય……\nઅેના વાવેતર ના હોય…….\n” જવાબદારી નામની મજબુરી નડે છે સાહેબ…\nદુનિયા નો કોઈ બાપ પોતાની ઢીંગલી ને\nપારકાં ઘરે વિદાય ના કરે….\nમાં એ નાનપણ માં\nએક વાત કહી હતી,\nતો આમંત્રણ વગર જાવું નહીં\nઅને દુ:ખી હોય તો નિમંત્રણ\nની વાટ જોવી નહી…✍\nજીવન માં બની શકે તો….\nમાગણી કરતા લાગણી ને વધારે માન આપજો….\nસંબંધો ને હંમેશા સાચવવાના હોય છે….\nસાહેબ…. વાપરવા ના નહીં….\nનવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…\nપણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…\nકેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ”અત્તર” બને છે..\n‍સ્થાન ” મસ્તક” નું છે ,,\n સ્થાન “હ્રદય ” નું છે ,,\nઅેટલે જ તો કહેવાય છે\n “” માતૃદેવો”” ભવ : \n‍ “” પિતૃદેવો “” ભવ: \nટુતેલા સંબંધો ગણુ બધુ સીખવાડતા હોય છે પણ\nતેની ફી બહુ ઉંચી હોય છે.\nજીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,\n’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..\n‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર \nકુટુંબ મા કપટ ના હોય……..\nદોસ્તી મા દગો ના હોય……\nઅને ખુમારી ખાનદાની મા હોય……\nઅેના વાવેતર ના હોય…….\n“સવાર ની ચાય☕ અને\nવડીલ ની રાય નિયમિત લેતા રેજો\nપરંતુ ગરીબ ની હાય અને\n“નવરા” ની રાય કદીય ના લેતા” \nપણ ગર્વ કદી ના કરતા.\nડબ્બા મા મુકવામા આવે છે,\nજીવન ખૂબ સુંદર છે\nએક બીજા ને સમજી ને લગાવ રાખો.\nજયારે સમય સારો હોય\nત્યારે ભુલ ને પણ\nહસી કાઢવામાં આવે છે,\nજયારે સમય ખરાબ હોય\nત્યારે તમારા હાસ્ય માંથી\nપણ ભુલ કાઢવામાં આવે છે.\nદિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.\nસાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.\nપ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે\nઅભિમાન ન આવી જાય\nદુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે\nઆસ્થા ન ચાલી જાય.\nસુંદર દિવસની સુંદર શુભેચ્છા\nમનગમતા લોકો ની એક ખૂબી હોય છે\nતેમને ક્યારેય યાદ કરવા નથી પડતા\nએ તો યાદ આવી જ જાય છે.\nજેમણે તમારી મહેનત જોઇ છે.,\nએજ તમારી સફળતા ની કિંમત જાણે છે.\nબીજા નાં માટે તો તમે માત્ર નસીબદાર માણસ જ છો.\nસારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,\nજેની આમ કોઇ કિંમત નથી, પણ\nતે જેની સાથે જોડાય જાય છે\nતેની કિંમત વધી જાય છે....\nમન નું મન માં રાખતા નહીં,\nતક મળે ત્યાં બોલી દેજો\nઘુંચ બનવા ની રાહ ના જોતા,\nગાંઠ મળે ત્યાં ખોલી લેજો\nનોકરી જેવા થઈ ગયા છે,\nસારી ઓફર મળતા જ\nસમજાતી નથી જીંદગીની રીત....\nએક બાજુ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે.\nસમય કોઇની રાહ જોતો નથી...\nબાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા,\nમજા તો ત્યારે આવે\nજ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે \nહું તો શાયરી મૂકી ને ઉભો રહી જાઉં છું\nચાહવા વાળા માટે કોપી કરવા લાગી જાય છે...\nદુનિયાનો ભાર દિલથી ઉતારી દો,\nનાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો \nસ્વપ્ન ની દુનિયા થી\nજિંદગી શરૂ થઈ જાય છે વ્હાલા\nફક્ત જવાબદારી દેખાઈ જાય છે...\n\"સોનાનો ભાવ\" ઓછો થયો,\nએનુ રોજ ધ્યાન રાખે છે લોકો,\n\"કુટુંબ પ્રત્યેનો ભાવ\" કેટલો ઘટયો\nએનુ ધ્યાન કોણ રાખે છે.\nજીંદગી હસાવે ત્યારે સમજવુ કે\n\"સારા કમઁ નું ફળ મળ્યુ છે\",\nજીંદગી રઙાવે ત્યારે સમજવુ કે\n\"સારા કમઁ કરવાનો સમય આવ્યો છે\".....\nપાછળ ફરી ને જોવું જરૂરી છે..\nસાથે કોણ નથી એના માટે નહી..\nપણ કોણ છૂટી ગયું છે એના માટે...\nજે તમને સમજે છે,\nતેને તમારી કોઇપણ ચોખવટની જરુર નથી\nઅને જે તમને જ નથી સમજતા,\nતે તમારી ચોખવટને શું સમજશે..\nમન ગમતુ બઘું મળી જાય તો\nજીવવા ની શુ મજા..\nજીવવા માટે એકાદ કમી પણ\nએટલી સસ્તી નથી જિંદગી,\nકે કોઈ ની પાછળ ગુજારી દઉં.\nછતાં પણ તને જોઈને એમ થાય છે,\nકે ચાલ ને ફરી એક વાર વિચારી લઉં.\nથોડોક સમય વડીલો સાથે પણ ગાળજો.\nબધું જ્ઞાન ગૂગલ પર નથી મળતું.\n\"ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી ...\nસવાર પડે એટલે ગમતા લોકોની યાદ તો\nઆવી જ જાય છે.....\"\nગજબ ના લોકો હોય છે.\nઅગરબતી ભગવાન માટે ખરીદે છે\nઅને સુગંધ પોતાને ગમતી પસંદ કરે છે...\nમાણસ એકજ કારણ થી\nપોતાના ને છોડવા ની\nસલાહ પારકા પાસે થી લે છે...\nભુલ એના થી જ થાય છે\nજે સારું કરવા ઇચ્છે છે\nબાકી કંઈ નહિ કરવા વાળા તો\nભુલો જ શોધ્યા કરતા જ હોય છે.\nલોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો સાહેબ\nકેમ કે ઘુંટણ છોલાયા વગર .....\nકોઈને સાઇકલ પણ…….નથી આવડતી \n​કે દિલ ની વાત એવી રીતે સમજી જાય.​\n​જેવી રીતે ડોક્ટર એ લખેલી દવા​\n​મેડિકલ વાળો સમજી જાય છે...\nકહે છે લોકો મને કે તારો જમાનો છે,\nપણ એમને ક્યાં ખબર છે કે\nમારે મિત્રોનો ખજાનો છે \nમારા ભાઇબંધ ઘડિયાળ ના કાંટા જેવા છે\nભલે એક ધીમો હોય ......\nભલે એક ફાસ હોય......\nપણ કોક ના બાર વગાડવા હોય ત્યારે બધા ભેગા હોય..\nતમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,\nબધા પાસેથી મળે એટલો \"પ્રેમ\" પણ સસ્તો નથી.\nજિંદગી માં એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરજો ​\n​હૃદયના​ દરવાજા ત્યાં જ ખુલે છે\nજયાં ​લાગણીઓ​ સ્વાગતમાં ઉભી હોય છે\nજીવનમાં રવિવારના બે તબક્કા\nબાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર...\nઅત્યારનો રવિવાર એટલે થાક ઊતારવાનો રવિવાર...\nબેંક માં બેલેન્સ રાખો કે ના રાખો,\nસંબંધો માં બેલેન્સ જરૂર રાખજો.\nનથી “પૈસા” કે નથી “ડોલર” પણ…\nતમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…\n“રુપ”, “રુપીયો” ને “રજવાડુ” કાલ જતુ રહેશ.\nપણ “ભાવ” થી બાંધેલી “ભાઈબંધી”\nગમતી વ્યક્તિ થી તમને દુખ પહોચે તો\n૧ વાત યાદ રાખજો તે\n“વ્યક્તિ” મહત્વની છે તો થયેલું દુખ ભૂલી જાવ.\nજો “દુખ” મહત્વનું છે તો તે વ્યક્તિ ને ભૂલી જાવ.\nચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,\nવિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,\nજીવન એટલું પણ મજબુર નથી હોતું ,\nજીગર થી જીવો તો જલસા પડી જશે ,\nજીવન તો એક પ્રવાસ છે ….,\nઓછા સમય માં જીવવાનો પ્રયાસ છે ….,\nલેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની મીઠાશ છે …..,\nમૂકવા જેવી ચીજ હોય તો મન ની કડવાશ છે …\nજે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે,\nજે આનંદ આપણે બીજાને આપીએ છીએ\nતેનો થાક લાગતો નથી.\nદરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,\nપણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,\nતો એં સફળતા થી કઈ કમ નથી.\nપૈસો આજે સંબંધો વચ્ચે એટલો આવતો થઇ ગયો છે,\nકે કોઈ તમને પગે લાગે એં પહેલા જ\n“કેટલા રૂપિયા આપવા પડશે\nએનો વિચાર આવતો થઇ ગયો છે\nદિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.\nસાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.\nપ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે\nઅભિમાન ન આવી જાય અને\nદુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે\nઆસ્થા ન ચાલી જાય.\nસુંદર દિવસની સુંદર શુભેચ્છા...\nભૂલા પડવાનો એકજ ફાયદો છે\nનવા માર્ગ નો પરિચય થાય છે.\nઅજાણ્યા નો સંગ થાય છે\nજાણીતા ની પરખ થાય છે.....\nતુલસી ને કદી વુક્ષ ના સમજવું જોઈએ,\nગાય ને કદી પશું ના સમજવું,\nઅને માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા.\nએ ત્રણે સાક્ષાત ભગવાન નું રુપ છે.\nપલ પલથી બને છે એહસાસ,\nએહસાસથી બને છે વિશ્વાસ,\nવિશ્વાસથી બને છે સબંધ,\nઅને સબંધથી બને કોઈ ખાસ,\n\"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે\nએટલા માટે એને ખુશ રાખો\nપછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...\nસમજવું કે સારા કર્મોનું\nજિંદગી રડાવે ત્યારે સમજવું\nકે સારા કર્મો કરવાનો\nઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,\nવિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,\nપરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે\nઅને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.\nસાલૂં સવાર માં ઉઠી ને કાચ મા મારૂ મોઢૂ જોયૂ\n*તો એક વિચાર આવ્યો કે, *\nદુનિયા મા હજીય ભોળા માણસો છે . .\n*મારી પાસે કયાં એટલી આવડત છે\nકે નસીબનું લખેલું જોઇ શકુ,*\n*બસ મારા \"મિત્રો\" ને જોઇ માની લઉં છું કે*\nપોતાની આદત પ્રમાણે ચાલવા માં\nએટલી ભુલ નથી થતી....*_\n_*જેટલી દુનિયા નો ખ્યાલ અને\nલોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે...*_\nકોઈક ના સારાપણાં નો એટલો ફાયદો ન ઉઠાવો કે એ\n\"ખરાબ\" બનવા પર મજબુર થઇ જાય,*\n*\"ખરાબ\" હંમેશા એજ બને છે કે જે\n\"સારો\" બની બની ને તૂટી ગયો હોય..*\n*તમારાથી કોઈ ડરે નહી તો *\n*કોઈ વાંધો નહી સાહેબ*\n*તમારી શરમ રાખે અથવા તો*\n*તમને આદર આપે તો માનજો કે*\n*તમે ઘણું મેળવ્યું છે...*✍ ❜❜\n*શબ્દ પર થી માણસ ની કિંમત\nક્યારે પણ ન કરી શકાય.\nલીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે\nપણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો\nલાંબા સમયે જ અનુભવ થાય છે*\n_બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા હળીમળીને\n_બાકી *છુટા* પડવાની કળા તો\nબધાય પાસે હોય જ..._\n*ઈશ્વર બદલી ના શક્યો*\n*કોઈ માણસને આજ સુધી.*\n*સેંકડો ઈશ્વર બદલી નાખ્યા*\n*જેટલું મોટું સપનું હસે ને*\n*એટલી મોટી તકલીફ હસે\nઅને જેટલી મોટી તકલીફ હસે ને\nસાહેબ એટલી જ મોટી સફળતા હસે*\n*જે નિરાશા ને કદી જોતાં નથી,*\n*તે આશા કદી ખોતા નથી,*\n*જે પ્રયત્નો પર જીવી જાણે છે,*\n*તે કદી કિસ્મત પર રોતા નથી.*\n*આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે*\n*ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે*\n*સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે.*\n*ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે..*\n\"\" *શુભ સવાર* \"\"\n*સફળતા પ્રાપ્ત કરવા માટે\nખુદને છોલાઈ જાવુ પડે સાહેબ,\nકોઈએ ઉડાવેલી ઠેકડી પણ\nહસતા મોઢે સહન કરવી પડે...\nમજબૂરી હોઈ છે સાહેબ એટલે\nવેલૂ ઉઠ્વુ પડે બાકી ...\nનિંદર તો અમને પણ આવે છે ....\nજો તમને કોઈ યાદ ના કરતુ હોય.\nતો તમે યાદ કરી લો સાહેબ...\nસંબંધ માં મુકાબલો થોડો કરાય કે એ ☝\nયાદ કરે તો જ હું કરુ..\n*✍.કદાચ કોઈ તમારી \"ઉપેક્ષા\" કરી*\n*કડ���ા વેણ કહે તો પણ મન માં ન લેતા.*\n*કારણ જગત માં \"પોણા\" ભાગ નું પાણી \"ખારૂ\" જ છે.*\n*છતાંય આપણને \"મીઠું\" પાણી મળી જ રહે છે ને\n*\"મર્યાદા\" રાખવી બહુ જરૂરી છે*\n*પૈસાની કમી હોય ત્યારે \"ખર્ચામાં\"*\n*જ્ઞાનની કમી હોય ત્યારે \"ચર્ચામાં\"*\n*\" જે સાંભળ્યું છે એને માની લેવાની\nઉતાવળ ક્યારેય ન કરવી સાહેબ*\n*સત્ય કરતાં જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે..\nજ્યાં સુધી સિક્કો હવામાં ઉછળેલો હોય\nત્યાં સુધીમાં નિર્ણય લઈ લેવો\nએક વાર તે જમીન પર પડે પછી\nતમારે નિર્ણય માનવો જ પડશે.\n*જેની લાગણી મળી છે એને*\n*જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા*\n*મળશે દુનીયા મા કેટલાય*\n*અપરીચીત લોકો .....પણ જે*\n*તમારા બની જાય એમને*\n*જે નિરાશા ને કદી જોતાં નથી,*\n*તે આશા કદી ખોતા નથી,*\n*જે પ્રયત્નો પર જીવી જાણે છે,*\n*તે કદી કિસ્મત પર રોતા નથી.*\n*કેવી છે નસીબ ની બલિહારી*\n*ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ*\n*પસંદગી કરવી પડે છે.*..\nખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં,\nતમે શું શોધ્યું એ મહત્વનું હોય છે \n*જીવન ની એક સાચી હકીકત છે.*\n\"શંકા\" કરીને બરબાદ થઇ જવું એના કરતા,\n\"વિશ્વાસ\" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.\n*\"રૂપ\" ગમે તેટલું સુંદર હોય પણ\nતેનો \"પડછાયો\" તો કાળો જ હોય છે સાહેબ.....*\nચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,\nસામેવાળાને બોલવાની વધારે તાકાત આપે છે \n*હોય તો ​ભૂલ​ માથી પણ\nઘણુ બધુ શીખી શકાય છે*\n*દુનિયા નો નિયમ છે જ્યાં સુધી*\n*કામ છે ત્યાં સુધી નામ છે*\n*નહિ તો દૂર થી સલામ છે સાહેબ.*\n*વરસાદના છાંટા શીખવે છે કે*\n*જિંદગીની સૌથી અદભુત ક્ષણો*\n*ફક્ત માણી શકાય છે*\nતમારી પીઠ પાછળ તમારા વિશે\nખરાબ બોલનારને ગણકારો જ નહીં,\nકારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,\nજઇશું તો થાકી જઈશું,\nમાણસોમાં સારુ શું છે તે શોધીશું,\nસવારનો ધુમ્મસ પણ એ\nશીખવાડે છે કે, બહુ\nઆગળનું જોવું નક્કામું છે.\nધીમે ધીમે આગળ વધતા\nનસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે..\nત્યારે જ બોલવું પડે છે,\nસમજવા તૈયાર નથી હોતા ...\nદીવો માટીનો હોય કે સોનાનો\nતેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,\nમીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,\nસંકટ સમયે કેટલો ઉપયોગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/easytune-windows-7/", "date_download": "2019-06-19T12:43:59Z", "digest": "sha1:MIBOIMR2SQVQZHOQEZX4OP2LEZ237PPZ", "length": 3248, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો EasyTune Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nEasyTune Windows 7 - કમ્પ્યૂટર રૂપરેખાંકનના વિગતવાર પૃથ્થકરણ, ઑપરેશનના ઑપ્ટિમાઇઝેશન અને સેન્ટ્રલ પ્રોસેસરના ઓવરક્લોકિંગ, ટ્રાંસિટિંગ બસના મૂલ્યો, RAM ના ઑપરેટિંગ પરિમાણો અને વિડિઓ પ્રવેગક માટે ઉપયોગિતા. એપ્લિકેશન ઇન્ટરફેસ સાહજિક છે, તેમાં ઇન્સ્ટોલ કરેલ તાપમાન સેન્સર્સ, વોલ્ટેજ અને કૂલર્સની પરિભ્રમણ ગતિ માટે મોનિટરિંગ સાધનો શામેલ છે.\nપ્રોગ્રામ ઝડપથી સાચવેલી ગોઠવણી વચ્ચે સ્વિચ કરી શકે છે અને સેટિંગ્સને ફેક્ટરી સેટિંગ્સ પર ફરીથી સેટ કરી શકે છે. ઉપયોગિતામાં ઘટકોના અદ્યતન ડેટાબેસ શામેલ છે, ઓવરહિટિંગ સામે રક્ષણની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને મહત્તમ વર્તમાન લાક્ષણિકતાઓને ઓળંગી જાય છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ EasyTune સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Chhayanat.pdf/%E0%AB%AD%E0%AB%AA", "date_download": "2019-06-19T11:12:54Z", "digest": "sha1:WDAUQ6H3AJOOGNVS7QJUZLHAPKFKNILE", "length": 5192, "nlines": 78, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Chhayanat.pdf/૭૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nગૌતમ ક્ષણભર ચોંકીને ઊભો રહ્યો. ‘ભાઈ, કેમ ઊભા રહ્યા ' અલકનો અવાજ તેને કાને પડ્યો. સ્વપ્નમાંથી જાગ્રત થયેલો. ગૌતમ હસ્યો. બહેનને તેણે કહ્યું :\n‘નાનપણમાં માએ કહેલી કેટલીક વાત યાદ આવી ગઈ.’\n'અર્થ વગરની છતાં હૃદયમાં ચોંટી રહેલી.'\n‘મને એ આવડે છે. પણ... પણ. એ ભુલાઈ જાય તો બહુ સારું.’\n‘નવીન જગત રચવામાં એ વચ્ચે આવે છે.'\n' દેવની ઘંટડી વગાડતાં સુનંદાએ આગળ આવેલા ભાઈને પૂછ્યું.\nપાસેના ઘરમાંથી એક ગ્રામોફોન વાગી રહ્યું. નવીન સંસ્કાર \n'નાચો નાચો પ્યારે મનકે મોર.'\n નવીન સંસ્કારોનું એ પ્રતીક પાંચ વર્ષના બાળકથી માંડીને પચાસ વર્ષ સુધીના અનુભવીઓને મુખે ચડી ગયેલો એ ભાવ \nમાંકડાને ડુંગડુગીથી નચાવતા મદારીનું દૃશ્ય ગૌતમની આંખ આગળ ખડું થયું.\nબહેનોને આખો દિવસ રાજી રાખી, આખી રાત તેમની સાથે વાતો કરી. બીજે દિવસે તેમને રડાવી, ગૌતમ પાછો ફર્યો.\nબહેનોને છોડી જતાં તેનું હૃદય પણ રડી ઊઠ્યું. સાચામાં સાચો પ્રેમ બહેનનો નહિ રેલગાડીમાં તેણે એક દૃશ્ય જોયું. બહેનને ત્રીજા વર્ગમાં બેસાડી એક શેઠસાહેબ સેકન્ડ ક્લાસનો આરામ ભોગવતા હતા.\nએ ભાઈના વૈભવની વાત અત્યંત આનંદપૂર્વક તેમની બહેન એક બીજી સ્ત્રીમુસાફરને કહેતી હતી \nએ જ ડબ્બામાં ગૌતમ બેઠો હતો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છ���\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૧:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-06-19T11:19:35Z", "digest": "sha1:CFDW2D43AAJY7K2TSK5QV6GFH5AYUSYG", "length": 2963, "nlines": 71, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:નવલરામ ત્રિવેદી - વિકિસ્રોત", "raw_content": "\nગુજરાતી વિવેચક, હાસ્યલેખક, સંપાદક.\nકલાપી (૧૯૪૪) (કવિ કલાપીનું જીવનચરિત્ર)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૧૯:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%BF/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%95/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%AD", "date_download": "2019-06-19T11:07:44Z", "digest": "sha1:6OSSXB2MRSR5WZ3AHLYDXICF2ISZZ7VF", "length": 26996, "nlines": 144, "source_domain": "gu.wikisource.org", "title": "હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૭ - વિકિસ્રોત", "raw_content": "\nહૃદયવિભૂતિ રમણલાલ દેસાઈ 1940\n← પ્રકરણ ૬ હૃદયવિભૂતિ\n૧૯૪૦ પ્રકરણ ૧ →\nછસાત માણસો કુશ્પીના સૂકા બની ગયેલા પ્રવાહને ઓળંગી આવતાં હતાં. તેમણે સંઝેર ગામ તરફ દૃષ્ટિ કરી.\n‘પેલું દેવળ હજી ઊભું છે, નહિ \n‘હા, એ જ મહત્વનું છે. કુશ્પી અને સંઝેરનો બીજો તપાસ થયો, પરંતુ આ મંદિરની કારીગરી જોવાની રહી ગઈ.' બીજાએ જવાબ આપ્યો.\n‘મને એ જ ક્યારનું ખૂચતું હતું. ચાલો દસ વર્ષે પણ આપણે એટલું નક્કી કરીશું તો કુશાન થાણાંની વધારે વિગતો સમજાશે. એ મંદિર અતિ પ્રાચીન છે એમ ત્યારે પણ લાગતું હતું.' ત્રીજા ગૃહસ્થે કહ્યું.\nકૅમેરા સઘળું કહેશે. મૂર્તિ અને મંદિરનું બાંધકામ બન્નેને જુદાં ચકાસવાં પડશે.\nસવારના આઠ નવના સુમારમાં એ. સર્વ ગૃહસ્થો કુશ્પીની ટેકરી ચઢી. મંદિર પાસે આવ્યા. તેમની પેટીઓ, બિસ્તરા અને બીજો સામાન લઈ મજૂરો આગળથી આવી પહોંચ્યા હતા. ભણેગણે તે સાહેબ બને અને ના ભણે તે મજૂરી કરે. ગામડાના લોકો મજૂરી કરવાની શક્તિથી આગળ વધ્યા લાગતા ન હતા.\nમંદિરને ઓટલે એક ભિખારણ સરખી સ્ત્રી બેસી રહી હતી. એની દૃષ્ટિ નદીના પટ ઉપર એકાગ્ર થયેલી હતી. તેને નવ��� આવનાર માણસોમાં જરાય રસ ન હતો; તેમના આવ્યાની તેને જરાય ખબર હોય એમ પણ. લાગ્યું નહિ.\n‘કોણ છે આ બાઈ ' મંદિરને અડીને આવેલી ધર્મશાળા તરફ વળતાં. એક જણે પૂછ્યું.\n‘એના ભણી જોશો જ નહિ, સાહેબ ' એક પ્રતિષ્ઠિત લાગતા ગામડિયાએ કહ્યું.\n'અરે વાત જવા દો ને એ તો... ડાકણ... છે એ તો... ડાકણ... છે ' ધીમે રહીને પેલા ગામડિયાએ કહ્યું,\nદસ વર્ષ બાદ સંઝેર ગામ અને કુશ્પી નદીમાં સમાયેલા પ્રાચીન જ્ઞાનની ખાણ ખોદવા આવેલા વિદ્વાન પુરાત્ત્વવિદોના અગ્રણીને આ [ ૧૮૯ ] સાંભળી નવાઈ લાગી. ભૂતપ્રેત, ડાકણ શાકણની માન્યતા ઐતિહાસિક અને વિદ્વત્તાની દૃષ્ટિએ તેઓ સમજી સમજાવી શકતા હતા, પરંતુ જીવંત વર્તમાનમાં એ માનવવિકૃતિ શક્ય હોય એમ તેમણે કદી માનેલું નહિ. તેમણે વધારે વાત એ સંબંધમાં ન કરતાં પૂછ્યું : 'પેલા જૂના મુખી નથી કે\n'હા, હા, જરા જોરદાર હતા અને જેમણે અમને આ ગામલોકોના રોષમાંથી બચાવી લીધા હતા તે.'\n‘એ તો વરસદહાડાથી ખાટલે પડ્યા છે. “આજ મરું કાલ મરું\"માં છે. હવે મુખી હું છું.'\n'પેલી બેઠી છે તે જોયું ને ' નવા મુખીએ ત્રાટક કરતી મંગી તરફ આંગળી ચીંધી.\n‘ઘેમરસંગનું કાળજું એ ખાઈ જાય છે.'\n‘તમે ઘેમરસંગના શા સગા થાઓ \n‘હું એમનો દીકરો છું. જુઓ સાહેબ આ ધર્મશાળામાં મુકામ રાખ્યો છે. બે માણસો આપની પાસે બેસી રહેશે, જરૂર પડ્યે હું હાજર છું. આપ બધે ફરો. જુઓ અને છબીઓ પાડવી હોય તો પાડો. પણ... કોઈ બૈરીની નહિ. અને... પેલી મંગીને છેડશો નહિ.'\nશોધકોને મૂકી મુખી ગામમાં ગયા. શોધકોએ પડેલી ધર્મશાળામાં પોતાનો મુકામ કર્યો. શોધખોળનું કામ કાંઈ સુખવાસીઓનું કામ નથી. ભારે અંગમહેનત, દૃઢ નિશ્ચય અને સાહસ માગતું ઐતિહાસિક શોધનું કાર્ય બધા કરી શકતા નથી, ધગશ અને ધ્યેયલક્ષીપણા વગર એ કદી ન બને.\nઆખો દિવસ તેમણે ફેરણી કરી. તેમણે મંદિર જોયું. મંદિરની તસુએ. તસુ જગા જોઈ; મંદિરની દીવાલ અને મંદિરની છત જોઈ. મંદિરના ખૂણે ખૂણા શોધ્યા; બહારથી તેમ જ અંદરથી માતાની મૂર્તિ પણ નિહાળી અને સર્વની છબીઓ પાડી લીધી. બહાર પડેલી ઇંટો, પથરા, ઈંટપથરાના રંગ અને માપ પણ તપાસ્યાં. કોઈ પણ રીતે આ સ્થળ પ્રાચીન કાળની સાથે સંકળાયેલું પુરવાર કરવાના તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા. શોધખોળ માટે એક દિવસ બસ ન થાય. સંધ્યાકાળે સર્વ વિદ્વાનોએ ટેકરા ઉપર બેસી આથમતા સૂર્યની શોભા નિહાળી. ઉત્તર ધ્રુવપ્રદેશની સંધ્યા વિષે વાંચેલાં [ ૧૯૦ ] વર્ણનો યાદ કર્યા. પ્રાચીન કાળનો પ્રકાશ ઉઘાડતા આ વિદ્વાનોને વર્તમાન યુ��નો અંધકાર સલામતીભર્યો ન લાગ્યો. એટલે આછા આછા તારાઓ ઊઘડતાં તેઓ પશ્ચિમ આકાશનું લાલિત્ય જોવું છોડી દઈને ધર્મશાળા તરફ પાછા વળ્યા.\nસવારથી બેઠેલી મંગી હજી ત્યાં જ બેસી રહી હતી - સરકારી રાહે આવેલા વિદ્વાનોની ખાતરબરદાસ કરવા મુખી સાંજે પાછા આવ્યા. થોડીઘણી વાતો કર્યા પછી એક વિદ્વાને પૂછયું : 'આ બાઈ અહીંથી ખસતી જ નથી શું - સરકારી રાહે આવેલા વિદ્વાનોની ખાતરબરદાસ કરવા મુખી સાંજે પાછા આવ્યા. થોડીઘણી વાતો કર્યા પછી એક વિદ્વાને પૂછયું : 'આ બાઈ અહીંથી ખસતી જ નથી શું \n‘અહીં શું જોયા કરે છે \n‘એનું નામ જ જવા દો ને એ મરે કે ગામમાંથી જાય તો જ આ ગામ સુખી થાય. આ તો એને લીધે આખું ગામ ઉજ્જડ થવા બેઠું છે એ મરે કે ગામમાંથી જાય તો જ આ ગામ સુખી થાય. આ તો એને લીધે આખું ગામ ઉજ્જડ થવા બેઠું છે \n‘અમને તો કાંઈ હરકત નથી ને ' અંધારી રાતે વિદ્વાનોએ પોતાની સલામતીની ખાતરી કરી લીધી. સાહસ અને શૌર્ય જરૂરનાં છે, પરંતુ શોધખોળમાં સલામતી પણ જરૂરની છે.\n અજાણ્યાને - પરદેશીને એ કશું કરતી નથી. એને વેર છે ગામ જોડે.' કહી મુખી વિદાય થયા.\nવિદ્વાનોના રસોઇયાએ રસોઈ કરી, નોકરે પથારીઓ કરી. ગામડામાં, ગામડાની ધર્મશાળામાં દુઃખ તો પાર વગરનું પડે. પરંતુ નોકરરસોઈયાની સહાય વડે વર્તમાન યુગના વિદ્વાનો ઘણી ઘણી મુસીબતોનો સામનો કરી આદર્શ સિદ્ધ કર્યે જાય છે.\n‘પેલી બાઈ હજી જમી પણ નથી ' જમ્યા પછી એક વિદ્વાનને પારકું દુઃખ દેખાયું.\n'કશું વધ્યું હોય તો આપો.' બીજા વિદ્વાને આજ્ઞા કરી. વર્તમાન વિદ્વાનો પણ વર્તમાન ધનિકો માફક વધેલી વસ્તુ જ અર્પણ કરે છે; અને એને દાન, સેવા તથા પરોપકાર કહે છે.\n‘પણ એની પાસે જવાની ના પાડી છે ને ' ત્રીજા વિદ્વાને કહ્યું.\n‘એમ બીવાનું કારણ નથી. મોકલો નોકરને.’ ચોથા વિદ્વાને કહ્યું. અજાણ્યાને એ બાઈ હેરાન કરતી નથી એવી ખાતરી મળ્યા પછી વિદ્વાનો પણ ભયનો સામનો કરે છે - તેમાંયે મોખરે બીજાને મોકલવાની સગવડ હોય તો તેઓ ભયને ઓળખતા જ નથી. [ ૧૯૧ ] નોકર ખાવાનું લેઈ ગયો, પરંતુ તત્કાળ તે પાછો આવ્યો : 'વધેલું કે અજીઠું ખાવાની એ બાઈ ના કહે છે.’\nખરે, વધ્યાઘટ્યા ખોરાકનો વધીવટી વિદ્ધતા જેટલો જ ગ્રામજીવનને તિરસ્કાર હોય છે.\n‘પછી એ ખાશે શું ' એક વિદ્વાને પૂછ્યું. જાતની કાળજી પૂરી થયા પછી બીજાની કાળજી લેવાનું શક્ય બને છે.\n‘કાંઈ કરે છે ખરી, બે ઈંટો મૂકી લાકડું સળગાવ્યું છે.' નોકરે જવાબ આપ્યો.\n‘એ કેમ ત્યાં બેસી રહે છે ' બીજા વિદ્વાનને જિજ્ઞાસા થઈ.\n‘કોઈની રાહ જુએ છે એમ કહે છે.' નોકરે કહ્યું.\n‘આપણે બધા જ જોઈએ.’ જિજ્ઞાસા એ વિદ્વાનોનું લક્ષણ છે. જોખમ વહેંચાઈ જતું હોય તો જવાબદારી ઠીક લઈ શકાય; અને સમૂહમાં વિદ્વાનો પણ વીર બની શકે છે. ડાકણનો પણ ડર રાખ્યા વગર વિદ્વાનો ધર્મશાળાની બહાર નીકળ્યા. દસ ડગલામાં મંદિર આવ્યું. મંદિર સાથે જડાયલી મંગી ચૂલાનો અગ્નિ સંકોરી રહી હતી. આસપાસના અંધકારમાં મંગીનો ચૂલાનો અગ્નિ અને આકાશના તારા સિવાય બીજું તેજ દેખાયું ન હતું.\nચૂલા ઉપર કાંઈ તળાતું હતું અડદના લોટનું વડું હશે \n' એક વિદ્વાને સભ્યતાપૂર્વક વાત શરૂ કરી.\n'મંગી'.. કોઈના તરફ નજર કર્યા વગર મંગીએ જવાબ આપ્યો.\n'શું કરે છે અંધારામાં \n‘ઘેમરમુખીનું કાળજું તળીને ખાઉ છું.' મંગીએ જવાબ આપ્યો, અને એકાએક ભયાનક હાસ્ય તૂટી પડ્યું.\nશાંત જગતને એ હાસ્યે હલાવી નાખ્યું. પાસે આવેલા ગામનાં કૂતરાંએ રુદન શરૂ કર્યું, સીમનાં શિયાળ પણ કુહુ કુહુ કરી ઊઠ્યાં. વિદ્વાનોનાં હૃદય થાકી ગયાં.\n‘કેમ કોઈનું કલેજું ખાય છે \n‘મારું કાળજું હતું ત્યાં સુધી તે ઉપર ચલાવ્યું; હવે મને ડાકણ કહેનાર બધાયનાં કાળજાં...' કહી મંગી એ વાક્ય પૂરું કરતાં પહેલાં હાસ્યનો બીજો ફુવારો ઉરાડ્યો.\n'મુખી જોડે કાંઈ વેર છે તારે ' [ ૧૯૨ ] ‘વેર ' [ ૧૯૨ ] ‘વેર છે તો બધા જોડે છે; તમારી જોડે પણ છે તો બધા જોડે છે; તમારી જોડે પણ આખું જગત મારું દુશ્મન છે. હું કુશ્પીમાને રોજ વીનવું છું કે આખા જગત ઉપર એ ફરી વળે અને એકેએક જીવતા જીવને ગૂંગળાવી ડુબાડી દે.'\n બેસો નીચે. હું તમને કારણ બતાવું..' કહી મંગીએ બીજું વડું તળવું બાજુએ રાખી પોતાના વીતકની આખી કહાણી આ વિદ્વાનોના સમૂહને રણકતા અવાજે કહી સંભળાવી.\nવાત કહેતાં તે રડી, હસી, ગુસ્સે થઈ. તેના મુખ ઉપર એકેએક ભાવ અંધકારમાં પણ ઊપસી આવતો. વાત કહેતાં તેની સૌંદર્યરખાઓ પણ ઊઘડી આવતી, અને તેની આંખમાં માર્દવના ફુવારા પણ ઊડી રહેતા અને ક્રોધનો ધગધગતો અગ્નિ પણ જગતભરને બાળતો તેની વાણીમાં પ્રજળી ઊઠતો. પ્રાચીન સિક્કાઓ, પ્રાચીન મૂર્તિઓ, પ્રાચીન ખંડેરો જે ભાવ આ વિદ્વાનોમાં ઉપજાવી શકતાં હતાં, તે સર્વ ભાવ મંગીની કથનીએ તેમના હૃદયમાં ઉપજાવ્યા.\nનહિ; એ કરતાં પણ વધારે જીવતા ભાવ એ કથનીએ ઉપજાવ્યા. મંગી ચલણી સિક્કો મટી ગઈ હતી, પરંતુ એનામાં તાવીજની મારણશક્તિ હતી. એની મૂર્તિ ખંડિત હતી, પરંતુ ખંડનનો ઇતિહાસ કહી શકતી જ મૂર્તિ જીવંત હતી. એનું હૃદય ખંડેર હતું, પરંતુ એ ખંડેરની ભૂતાવળ ��જી તેની કથની ગાવા જેટલી જાગ્રત હતી. એકાગ્રતાપૂર્વક સાંભળી રહેલી વિદ્વાન મંડળીને મંગીએ પૂછ્યું :\n હું હવે આખા જગતમાં માનવીને ખાઈ જાઉ તો મારો વાંક છે\nવિદ્વાનોની પાસે એનો જવાબ ન હતો. પ્રાચીન જગતનાં ખંડેરી કરતાં અર્વાચીન જગતનાં ખંડેરો શું ઓછું પુનર્વિધાન માગે છે \nઅને એ પુનર્વિધાનની શક્તિ વિદ્વાનોમાં હતી ખરી ખંડેર જગતના વિદ્વાનો પણ શું એ ખંડેર જગતનો જ ભાગ ન હતા ખંડેર જગતના વિદ્વાનો પણ શું એ ખંડેર જગતનો જ ભાગ ન હતા તે પણ ખંડેરને લાગેલા લૂણા સરખા - નિરુપયોગી તે પણ ખંડેરને લાગેલા લૂણા સરખા - નિરુપયોગી વર્તમાન જીવન જ ખંડનભર્યું હોય ત્યાં પ્રાચીન જગતને શું જોવું\n તું અહીં આખો દિવસ અને રાત કેમ બેસી રહે છે ' એક વિદ્વાને પૂછ્યું. મંગીના મુખ ઉપર માનવતાની ચાંદની ખીલી નીકળી,\n માનવીનાં કૃત્યો જોતાં એ શબ્દ બદલી નાખવાને પાત્ર છે એમ એ વિદ્વાનોને લાગ્યું. મંગીએ જવાબ આપ્યો : [ ૧૯૩ ] ‘મારો દીકરો અને વહુ આવવાનાં છે ને \nએ જવાબમાં ગાંભીર્ય હતું, શ્રદ્ધા હતી, ખાતરી હતી.\n‘વાત તો હમણાં કહી, એટલામાં ભૂલી ગયા માનસીંગ મારો દીકરો અને તેજલ એની વહુ માનસીંગ મારો દીકરો અને તેજલ એની વહુ ' મંગીએ સ્મિત કરીને કહ્યું. એ સ્મિતમાં મંગી ડાકણના ખંડેર બની ગયેલા દેહનાં કોઈ ભૂતસૌન્દર્યનો પડછાયો પ્રગટ થયો.\nબન્ને ખોટી વાત હતી, નહિ માનસીંગ એનો દીકરો હતો માનસીંગ એનો દીકરો હતો સગો નહિ અને ઓરમન પણ નહિ સગો નહિ અને ઓરમન પણ નહિ અભાજી સાથે મંગીનું લગ્ન ક્યારે થયું હતું \nઅને તેજલ પણ માનસીંગ સાથે ક્યાં પરણી હતી એ બન્ને તો નાસી. ગયેલાં મનાય \nપરંતુ જગતની દૃષ્ટિ અને મંગીની દૃષ્ટિના કોણ જુદા હતા; માટે જગતમાં ખંડન \n‘પણ ઘેમરમુખીએ બન્નેને તીરથી વીંધી નાખ્યાં હતાં ને ' એક વિગત શોખીન વિદ્વાનથી ન રહેવાયું એટલે તેમણે પૂછ્યું.\n કુશ્પીમાની મેં તે જ ઘડીએ બાધા રાખી. માએ બન્નેને બચાવી લીધાં છે.'\n'કુશ્પીમાએ જાતે મને કહ્યું.'\n'કે માનસીંગ અને તેજલ પાછાં આવે છે. એમનો મારગ જોઈ રાખ.'\n‘પણ આટલા બધા દિવસ વીતી ગયા છે ને \n મને લાગે છે કે.... વરવહુ... દીકરો લેઈ આવે છે... આવે કે હું માને નાળિયેર વધેરું... જુઓ, આ રાખી મૂક્યું છે.' કહી મંગીએ ઓટલા નીચે સંતાડેલું નાળિયેર સહુને બતાવ્યું.\nવિદ્વાનોને લાગ્યું કે મંગીના હૃદયની રાખ વધારે ઉરાડવાની જરૂર ન હતી.\nમોતી અને હીરા, ચાંદી અને સોનું એ જગતની વિભૂતિઓ બાળી ભસ્મ કરી તેની ઔષધિ બનાવાય છે. હૃદયન�� ભરી ભરી વિભૂતિઓ બાળ્યા કરે છતાં જગતને સજીવન કરતી ભસ્મ હજી માનવ જાતને કેમ લાધી નથી [ ૧૯૪ ] સવારે અભ્યાસી વિદ્વાનોએ અભ્યાસ સમેટી લીધો, અને સંઝેર ગામ છોડ્યું. સંઝેરની વ્યુત્પત્તિ, કુશ્પીનાં મૂળ અને ઠાકરડાઓના ઐતિહાસિક સંબંધો વિષે તેમને કશું સંશોધન કરવાની વૃત્તિ રહી નહિ.\nનદીમાં જતે જતે તેમણે કુશ્પીના ટેકરા ઉપર દૃષ્ટિ નાખી. મંગી બેઠી બેઠી કુશ્પીના લંબાતા પટ સામે મીટ માંડી બેઠી હતી.\n'ભગ્ન માનવહૃદયના કરતાં વધારે ભવ્ય બીજું કયું ખંડેર હોઈ શકે \n'પણ એ ખંડેર બનાવનાર માનવતામાં રહેલો શયતાન...'\n મંગીને ગામે ભલે ડાકણ ઠરાવી; મંગીએ પોતાને ભલે ડાકણ માની લીધી. એની હૃદયવિભૂતિ ઉપર નજર નાખીએ. તો \n'આપણી એ નજર જ ક્યાં ઊઘડી છે \nમંગીનો લંબાયેલો પડછાયો ટૂંકો બનતો ગયો. દિવસ ચડે તેમ પડછાયો ઘટે. પણ... પણ એ ગામ ઉપર અને ગામની મુલાકાત લેનાર ઉપર મંગીની મૂર્તિ વજલેપ બની ગઈ હતી.\nએ કુરૂપ બનેલી મૂર્તિ મૂળ સૌન્દર્ય સાચવી રહી હોત તો \nપણ માનવ જાતને સૌન્દર્યનો ખપ ક્યાં છે નહિ તો દેહના અને હૃદયના સૌન્દર્યની આટલી આટલી રાખ ઊડે ખરી \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ ૨૧:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/illegal-construction-restaurant-ravindra-jadeja-demolished-031340.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:50:19Z", "digest": "sha1:HNM7VNYMUBXPUNJQ4X3XIRG4WHJITQBL", "length": 9789, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજકોટમાં રવિન્દ્ર જાડેજાની રેસ્ટોરાંનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું | illegal construction of restaurant of ravindra jadeja demolished - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n41 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજકોટમાં રવિન્દ્ર જાડેજાની રે���્ટોરાંનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું\nરાજકોટમા રવિન્દ્ર જાડેજાની જાદૂઝ ફૂડ ફિલ્ડના નામે એક રેસ્ટોરાં આવેલી છે. જો કે આ રેસ્ટેરાંનો પાછળનો કેટલોક ભાગ ગેરકાયદેસર રીતે બનાવેલો હતો. જેથી કોર્પોરેશને આશરે 200 ફૂટનું બાંધકામ તોડી પાડ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ મળી હતી કે આ રેસ્ટોરાંની પાછળનું બાંધકામ ગેરકાયદે થયેલું છે.\nઉલ્લેખનીય છે કે જાણીતા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 12-12-2012 ના રોજ રાજકોટમાં કાલાવાડ રોડ પર પોતાની રેસ્ટોરાં ખોલી હતી. રવિન્દ્ર જાડેજા 12 ના આંકડાને પોતાના માટે લકી માને છે. રેસ્ટોરાંનું નામ તેણે જાદૂઝ ફૂડ ફીલ્ડ રાખ્યુ હતુ. આ રેસ્ટોરાં ક્રિકેટની થીમ પર બનાવવામાં આવેલી ખૂબ જ સ્પેશિયસ રેસ્ટોરાં છે.\nભારત ભ્રમણ કરવા નીકળ્યા સવા ફૂટના સાધુ, જાણો આખો મામલો\nરાજકોટના RTI કાર્યકર્તા બાદ તેના દીકરાની પણ હત્યા\nરાજકોટઃ 3.6 લાખના માર્જિનથી મોહનભાઈ કુંડારિયાની જીત, ભાજપના વોટ શેરમાં વધારો થયો\n'રાજકોટમાં એક EVM બદલી દેવાયું', કહી કોંગ્રેસી કાર્યકર્તાઓએ મતગણતરી અટકાવી\nફેલ થવાની બીકે વિધાર્થીએ આત્મહત્યા કરી, 10માં પાસ થયો\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nVIDEO: ગુજરાતના હાઇવે પર દેખાયો મગર, કાબુ કરતા થાકી રેસ્ક્યુ ટીમ\nVIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ\nગુજરાતમાં 12 સાયન્સનું પરિણામ જાહેર, વાળંદ અને ચોકીદારના પુત્રએ કર્યુ ટૉપ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nચૂંટણી પહેલા આટકોટમાંથી ઝડપાયો 3.7 લાખનો દારૂ, એક આરોપીની ધરપકડ\nરાજકોટઃ મોદી સરકારે મંજૂર કર્યો 1400 કરોડનો ગ્રીનફિલ્ડ એરપોર્ટ\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/west-item-concept-cafe/", "date_download": "2019-06-19T11:14:08Z", "digest": "sha1:6UCSNYDYIIYAMTWM2AHUEXBLVKW2WK5Z", "length": 15267, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "વેસ્ટ આઇટમના કૉન્સેપ્ટ પર બનતાં કૅફે | West item concept cafe - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવેસ્ટ આઇટમના કૉન્સેપ્ટ પર બનતાં કૅફે\nવેસ્ટ આઇટમના કૉન્સેપ્ટ પર બનતાં કૅફે\nકૅફે બિઝનેસ દિવસે ને દિવસે વિકસી રહ્યો છે. સ્પર્ધાના આ વ્યવસાયમાં ટકી રહેવા માટે કૅફેમાલિકો પોતાનાં કૅફેને અલગ દેખાવ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વેસ્ટ આઇટમનું બેસ્ટ ક્રિએશન કરીને કૅફે ડિઝાઇન કરવાનો કૉન્સેપ્ટ ફૂલ્યોફાલ્યો છે. જે બજેટમાં તો સસ્તું પડે જ છે. સાથે કૅફેનો દેખાવ આકર્ષક લાગે છે. સાથે જ આવનાર લોકોને પણ કોઇક અલગ જગ્યાએ આવ્યા હોવાનો અહેસાસ થાય છે.\nકૅફેને ડિઝાઇન કરવા માટે ઇસ્ત્રી, વિવિધ વાહનોના સ્પેરપાર્ટ્સ, જૂની એન્ટિક વસ્તુઓ અને આર્ટ પીસનો સહારો આજકાલ કૅફે ઓનર્સ લઇ રહ્યા છે. જે સસ્તા ભાવે કબાડી માર્કેટ કે જૂની વસ્તુઓના વેપારીઓ પાસેથી મળી રહે છે. તેની ખરીદી કર્યા બાદ તેને કૅફેના ઇન્ટીરિયર સાથે મેચ કરવા માટે એક્સપર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે જેનાથી કૅફેનો દેખાવ અલગ લાગે.\nએન્ટિક સ્કૂટર, ખાટલા, ફાનસ જેવા વૈવિધ્યસભર એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને કૅફે તૈયાર કરવાનો કૉન્સેપ્ટ વિકસી રહ્યો છે. ત્યારે જૂની વસ્તુઓને રિયુઝ કરીને કૅફે ડિઝાઇન કરતા ડિઝાઇનર પરાગ કંસારા કહે છે કે, “હાલ જૂની વસ્તુઓને રિયુઝ કરવાનો કૉન્સેપ્ટ ખૂબ જ વિકાસ પામ્યો છે. જેવી સજાવટ તેવું જ મેનુકાર્ડ પણ રાખવામાં આવે છે. દેખાવમાં થોડંુ જૂનું હોય પણ લાઇટ્સ અને કલર ઇફેક્ટથી તેને એકદમ હટકે લુક અમે આપતા હોઇએ છીએ. મારી સાથે કેટલાક સેપ્ટના વિદ્યાર્થીઓનું ગ્રૂપ છે. જેમની મદદથી અમે આવાં કૅફે તૈયાર કરીએ છીએ. પહેલાં અમે જગ્યા જોઇએ છીએ. ત્યારબાદ ઓનરનું બજેટ પૂછી અને થીમ પ્રમાણે કૅફે તૈયાર કરી આપીએ છીએ.”\nશહેરના એક જાણીતા કૅફેમાં આવી જ વસ્તુઓનો રિયુઝ કરીને કૅફે ડિઝાઇન કરનાર ઓનર હેમલ કડિયા કહે છે કે, “હું ઘણા લાંબા સમયથી મારા કૅફેને નવો ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલમાં મેં ગરાજ થીમ પર બનાવેલું ઇન્ટીરિયર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. તેને બનાવવામાં અમને ૩ મહિનાનો સમય લાગ્યો હતો.”\nતો શહેરના જાણીતા કૅફેના માલિક નિશાંત દવે કહે છે કે, “મને નાનપણથી જ એન્ટિક વસ્તુઓનો ખૂબ શોખ હતો. આથી જ્યારે મેં કૅફેનું ઇન્ટીરિયર બનાવવાનો વિચાર કર્યો ત્યારે મેં એન્ટિક થીમ વિચારી. એન્ટિક વસ્તુઓ ભેગી કરતા મને છ મહિના લાગ્યા. જેની પાછળ સારો એવો ખર્ચ પણ થયો. પણ આજે જ્યારે લોકો મારા કૅફેની થીમને વખાણે છે ત્યારે મારા પૈસા વસૂલ થયા તેમ મને લાગે છે.” ઓછા બજેટમાં યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે ત્યારે વેસ્ટ આઇટમનો રિયુઝ કરીને તૈયાર થતાં કેફે યુવાનોની નવી વિચારધારાનું જ એક પરિણામ છે.\nનીટ 2017 હાઇકોર્ટે પરીક્ષાનાં પરિણામો પર લગાવ્યો કામચલાઉ પ્રતિબંધ\nઅરુણાચલ પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ માટે ગરર્નર પાસેથી વધારે સમય માંગશે CM નબામ તુકી\nમેટ્રો ડાયરીઃ કાળીગામના ગરનાળુ ખુલ્લી ગટરમાં ફેરવાયું\nમહિલા મુસાફરની નજર ચૂકવી ગઠિયો રૂ. પાંચ લાખનાં ઘરેણાં તફડાવી ફરાર\nલાંબા સમય સુધી તણાવની પરિસ્થિતિ યાદશક્તિ ઘટાડે છે\nISISએ લીધી સંસદ અને તેહરાન હૂમલાની જવાબદારી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકો��ે સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\n79 વર્ષનાં રિટાયર્ડ પ્રોફેસરે આખી જિંદગીમાં…\nઅતિશય ગરમીથી તુવાલુમાં ત્વચાને બળતરા,…\nવર્ક આઉટ કરીને થાકી ચૂકેલા લોકો સિક્સ પેક…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/bank-account-can-be-block-if-your-kyc-isn-t-done-040717.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:00:36Z", "digest": "sha1:AIUPZUCLRNZRQE2VTZNTS7PROCW7SFA4", "length": 11884, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ! | bank account can be block if your kyc isn't done - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n51 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nSBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ\nસ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પોતાના ગ્રાહકોને સતત SMS મોકલી રહી છે જે અંતર્ગત આ મેસેજને જે લોકો હળવાશમાં લેશે તેમનું બેંક અકાઉન્ટ બ્લૉક થઈ જશે. જણાવી દઈએ કે બેંક પોતાના ગ્રાહકોને KYC પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહી રહી છે. જે કોઈપણ ગ્રાહક આ કામ નહીં કરે તેઓ કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. જણાવી દઈએ કે રિઝર્વ બેંકે તમામ બેંક અકાઉન્ટ માટે કેવાઈસી જરૂરી બનાવી દીધું છે.\nબેંક મોકલી રહી છે મેસેજ\nભારતીય રિઝર્વ બેંકના દિશા-નિર્દેશો મુજબ તમારા ખાતામાં કેવાઈસી દસ્તાવેજોને અપડેટ કરવાનું રહેશે. આના માટે તમે દસ્તાવેજોને લઈને તમારી નજીકની એસબીઆઈની બ્રાન્ચે જઈ શકો છો. કેવાઈસી પ્રક્રિયા પૂર્ણ ન કરવા પર તમારા ખાતામાંથી ભવિષ્યમાં થનાર લેણ-દેણ પર રોક લગાવી દેવામાં આવી શકે છે.\nKYC એટલે કે Know Your Customer જેનો મતલબ થાય છે કે ગ્રાહક વિશે પૂરી માહિતી. સૌ લોકો માટે કેવાઈસી કરાવવું જરૂરી છે. કેવાઈસી બેંક અને કસ્ટમર વચ્ચે એક ભરોસાનો સંબંધ બનાવે છે. જો તમે ક્યારેય ક્યાંક રોકાણ કરવા માગો છો અને તમે કેવાઈસી નથી કરાવ્યું તો તમે રોકાણ પણ નહીં કરી શકો.\nબેંકમાં ખાતું ખોલાવવું, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ, બેંક લોકર્સ લેવા પર અથવા તો જૂની કંપનીનું પીએફ ઉપાડવા જેવા લેણ-દેણ વખતે કેવાઈસી વિશે પૂછવામાં આવે છે. કેવાઈસી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે કે ગ્રાહક ક્યાંક બેંકિંગ સેવાઓનો દુરુપયોગ તો નથી કરી રહ્યોને.\nઆ દસ્તાવેજોની જરૂરત પડશે\nજો તમે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક છો અને તમારું કેવાઈસી પૂરું કરવા માંગો છો તો તમને જણાવી દઈએ કે આના માટે તમારે નિમ્ન દસ્તાવેજોની જરૂરત પડશે.\nજો ગ્રાહક અવયસ્ક અથવા સગીર છે એટલે કે એની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેવા વ્યક્તિનું માત્ર ઓળખ પત્ર આપવાનું રહેશે.\nઆજે એસબીઆઈનો મેગા ઓક્શન, સસ્તામાં મળશે ઘરો\nSBI પહેલી બેન્ક છે જે તેના ગ્રાહકોને આ સારા સમાચાર આપવા જઈ રહી છે\nSBI ગ્રાહકો માટે સારા સમાચાર, ATM કાર્ડ વિના કેશ ઉપાડો\nSBI નવું ATM કાર્ડ, ON-OFF કરવાની સુવિધા, સુરક્ષિત રહેશે તમારા પૈસા\nકોઈ પણ SBI ની આ ફેલોશિપ લઈ શકે છે, મળશે લાખો રૂપિયા\nSBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ\nSBI ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે સસ્તી લોન આપશે\nઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક\nSBI ઘ્વારા ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ સુવિધા લોન્ચ કરવામાં આવી\nPNB એકાઉન્ટ ધારક સાવધાન 61 લોકોના ખાતામાંથી 15 લાખ રૂપિયા ગાયબ થયા\nSBI ની બમ્પર ઓફર, હોમ લોન લેનારાઓને મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ\nSBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે\nsbi state bank of india bank account kyc એસબીઆઈ કેવાઈસી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/smrecorder-windows-7/", "date_download": "2019-06-19T12:45:06Z", "digest": "sha1:HZBATOKFUJ24BLFX2EK6UCOVCJGRUG4U", "length": 3361, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો SMRecorder Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nSMRecorder Windows 7 - ડેસ્કટોપ કમ્પ્યુટર પર ક્રિયાઓ રેકોર્ડ કરવા માટે ઉપયોગિતા. ઉપયોગિતા સંપૂર્ણ સ્ક્રીન અથવા ઉલ્લેખિત ક્ષેત્રને કેપ્ચર કરવા માટે સક્ષમ છે, તમને કોઈપણ વેબકાસ્ટ ઑડિઓ અથવા વિડિઓ ફોર્મેટને સાચવવાની મંજૂરી આપે છે, માઇક્રોફોનથી અવાજના એકીકરણને સપોર્ટ કરે છે અને કનેક્ટ કરેલા વેબ-કૅમેરાથી રેકોર્ડિંગને સમર્થન આપે છે.\nપ્રોગ્રામની કાર્યક્ષમતામાં કેપ્ચર સેટિંગ્સ, અંતિમ ફાઇલની અવધિ અને કદને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા શામેલ છે, તમને શૂટિંગ શરૂ કરવા અને રોકવા માટે શૉર્ટકટ્સ સેટ કરવાની, સાચવવાની સ્થાન અને વિડિઓ ફોર્મેટનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે. એપ્લિકેશન છુપા મોડમાં કાર્ય કરી શકે છે અને ઓએસ શરૂ થાય ત્યારે ચાલે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ SMRecorder સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/youth-zone/interesting/news/mymbacirclecom-startup-started-to-solve-problem-of-students-1560171358.html", "date_download": "2019-06-19T11:33:49Z", "digest": "sha1:EDWGOC3LLNOPCQ6KQRMQN2A7Q7FBPCG5", "length": 11237, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "MyMBACircle.com startup started to solve problem of students|ભણીએ કે નોકરી કરીએ? માત્ર એક ક્લિક પર આ સમસ્યાનું સમાધાન MyMBACircle.com સ્ટાર્ટઅપ કરી રહ્યું છે", "raw_content": "\nસ્ટાર્ટઅપ / ભણીએ કે નોકરી કરીએ માત્ર એક ક્લિક પર આ સમસ્યાનું સમાધાન MyMBACircle.com સ્ટાર્ટઅપ કરી રહ્યું છે\nઅમેરિકાઃ દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે ક્યાં તો કોલેજ પત્યા પછી આગળ ભણવા માટે તેને કોઈ ટોપ કોલેજમ���ં એડમિશન મળે અથવા તો કોઈ મોટી કંપનીમાં જોબ મળે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ એ વાત નક્કી નથી કરી શકતા કે તેમને હજી આગળ ભણવું જોઇએ કે પછી નોકરીમાં લાગી જવું જોઇએ. તેઓ જાણતા નથી કે તેમનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું. આવી પરિસ્થિતિમાં સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. જે તમને આગળ શું કરવું એ સમજાવી શકે અને તમારી વાત સાંભળી સૌથી સારો નિર્ણય લેવામાં સહાયતા કરે.\nઆજના યુવાનોની આ સમસ્યા જોઇને અમેરિકાના શિકાગોમાં રહેતા નકુલ ગુપ્તાએ MyMBACircle.com સ્ટાર્ટઅપ શરૂ કર્યું. નકુલ આ વિશે વાત કરતાં જણાવે છે કે, 'અમારો ધ્યેય સૌથી મોટી અને સુલભ કારકિર્દી અને શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પ્લેટફોર્મ બનાવવાનું છે, જે નોકરી અને ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને સસ્તી મેન્ટરશિપ પ્રદાન કરી શકે.' આ પ્લેટફોર્મ પોતપોતાના ફીલ્ડના ટોચના માર્ગદર્શકોને એ અરજદારો સાથે જોડે છે જે ઉચ્ચ શિક્ષણ અને પોતાની કારકિર્દી વિશે વધુ માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે, પરંતુ નેટવર્ક સારું ન હોવાના કારણે અને નાણાંના અભાવને કારણે યોગ્ય દિશા મેળવી નથી શકતા. અમારા મેન્ટર્સના લિસ્ટમાં વર્તમાન વિદ્યાર્થીઓ અને વિશ્વભરના ટોચના એમબીએના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.\nવર્ષ 2018માં શિકાગો સ્થિત સ્થપાયેલું આ સ્ટાર્ટઅપ મહત્ત્વપૂર્ણ કન્ટેન્ટ ફ્રીમાં પ્રદાન કરે છે. તેમજ આ સિવાય સસ્તું અને તાત્કાલિક પર્સનલ કોચિંગ પણ આપે છે. MyMBACircle.com ભારત સહિત વિશ્વભરની મોટી યુનિવર્સિટીઓ અને કંપનીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતમાં MyMBACircle.com લોકોને MBB (મેકકિન્સે એન્ડ કંપની, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને બેઇન એન્ડ કંપની)માં કન્સલ્ટિંગ જોબ અને ટેક જોબ અપાવવા સિવાય ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ વગેરે સંસ્થાઓમાં જવા માટે મદદ કરે છે. આ સ્ટાર્ટઅપનો દાવો છે કે તેની ટીમે અત્યાર સુધી લગભગ 300 ભારતીય ગ્રાહકોનું કાઉન્સેલિંગ કર્યું છે.\nનકુલે બિઝનેસ સ્કૂલ જુઆન પાબ્લો ઈસ્ટર્ન અને કેટી ઓરોવેઝ સાથે પોતાના મિત્રો જોડે મળીને આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે પહેલાં બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ અને ડેલોઇટ વગેરે જેવી કન્સલ્ટિંગ ફર્મ્સમાં કામ કરી ચૂક્યાં હતાં અને ગૂગલ, વીમોક અને શિપબોબ વગેરે કંપનીમાં પ્રોડક્ટ મેનેજમેન્ટનું કામ સંભાળતા હતા. MyMBACircle.com શરૂ કર્યા પહેલાં નકુલે વિવિધ દેશોના કુલ 250 કેન્ડિડેટ્સને કોચિંગ આપ્યું છે, જેમાં ટોચની કંપની�� અને બી-સ્કૂલોમાં 15 લોકોને મોકલવામાં પણ સફળ રહ્યો છે. હાલ MyMBACircle.com સ્ટાર્ટઅપમાં 10 સભ્યોની ટીમ કામ કરે છે.\nઆ સ્ટાર્ટઅપ કેવી રીતે કામ કરે છે\nMyMBACircle.comના બે પ્રકારના કસ્ટમર્સ છે મેન્ટર્સ અને મેન્ટિઝ. આ પ્લેટફોર્મ એક ફ્રીમિયમ મોડલ પર ઓપરેટ થાય છે. કસ્ટમર્સ ફોન પર 15 મિનિટ સુધી મેન્ટર્સ સાથે વાત કરી શકે છે. આ પહેલાં સાઇન અપ દરમિયાન કસ્ટમર્સે રેઝ્યૂમ અને ઈ-મેઇલ આઈડી આપવાનું હોય છે. મેન્ટર્સ મદદ લેનારા વ્યક્તિની નોકરી મેળવવાની પ્રક્રિયાથી લઇને કોલેજમાં એડમિશન લેવાના દરેક સ્ટેપ માટે મદદ કરે છે. મદદ લેનારા દરેક કસ્ટમર્સને તેની મનપસંદ કંપનીઓ અને કોલેજોમાં જવા માટે મદદ કરવામાં આવે છે. મેન્ટર્સ કોઈ કાર્યક્રમની પસંદગી કરવામાં પણ પોતાના કસ્ટમર્સની મદદ કરી શકે છે અને તેને સમજાવી શકે છે કે વર્તમાન કાર્યક્રમ કેમ ઉપયોગી છે.\nઅડધો કલાકનાં કોચિંગ લેવા માટે વ્યક્તિગત માર્ગદર્શનની કિંમત 59 ડોલર રાખવામાં આવી છે, જેમાંથી મોટા ભાગની રકમ માર્ગદર્શકોને જાય છે. MyMBACircle.com GMAT ક્લબ, એપ્લિકન્ટ લેબ, કેસ ઇન્ટરવ્યૂ અને પ્રેપ્લાઉન્જ કંપનીઓ સાથે સ્પર્ધામાં છે. આ વિશે નકુલ કહે છે કે, 'અમે અમારા સ્પર્ધકો કરતા કંઇક અલગ રજૂ કરીએ છીએ, કારણ કે અમે આંતરરાષ્ટ્રીય અરજદારો માટે એક વિશેષ મેન્ટર્સના સમૂહના માધ્યમથી માર્ગદર્શન આપી શકાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.'\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/automobile/news/hyundai-will-launch-n-performance-brand-in-india-1560239238.html", "date_download": "2019-06-19T11:24:15Z", "digest": "sha1:46OBEYYTY64Y3LC5ZRD7HIAPUVIZJJVA", "length": 7042, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Hyundai will launch N Performance Brand in India|હ્યુન્ડાઈ ભારતમાં N પર્ફોર્મન્સ બ્રાન્ડ લાવશે, કારના વેચાણ માટે અલગ ડિલરશીપ ચેઈન સ્થાપશે", "raw_content": "\nતૈયારી / હ્યુન્ડાઈ ભારતમાં N પર્ફોર્મન્સ બ્રાન્ડ લાવશે, કારના વેચાણ માટે અલગ ડિલરશીપ ચેઈન સ્થાપશે\n2020 દિલ્હી ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત થાય તેવી શક્યતા\nકંપની ભારતમાં આ બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે\nઓટો ડેસ્ક. હ્યુન્ડાઈ પોતાની બ્રાન્ડને વધુ રોમાંચક અને આકર્ષક બનાવવા માટે ભારતમાં N બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વિશ્વભરમાં N બ્રાન્ડ હ્યુન્ડાઈની પર્ફોર્મન્સ કાર માટે વખણાય છે. એટલે જ કંપની હવે ભારતમાં આ કાર લોન્ચ કરે તેવા અહેવાલો સામે આવ્યા છે. સામાન્ય કારનાં બેઝ પ્રોડ���્શન મોડલ કરતાં અલગ N બેઝ વાળી કાર હાઈપર્ફોર્મન્સ આપે છે. જોકે, આ કારના વેચાણ માટે તેની કિંમત મહત્ત્વની હોય છે. કંપની તેની આ બ્રાન્ડ માટે અલગ ડિલરશીપ અને રિટેઈલ ચેનનો ઉપયોગ કરી શકે તેમ છે. 2020 દિલ્હી ઓટો એક્સ્પોમાં N-બ્રાન્ડનાં ઉત્પાદનો જોવા મળે તેવી શક્યતા છે.\nહ્યુન્ડાઈએ ભારતમાં પહેલાથી જ કેટલાંક કસ્ટમર ક્લિનિક શરૂ કર્યા છે, જેના થકી N અને N-લાઈન કાર્સ વેચવામાં આવશે. શરૂઆતમાં મળેલી સારી પ્રતિક્રિયાના આધારે N ની બિઝનેસ ઓપરેટર ટીમનાં અધિકારીએ જણાવ્યું કે, આ એક ડગલું છે જેનાથી એ બાબતની જાણ થશે કે ભારતમાં N વાહનોને કેવી રીતે લાવી શકાય અને તેમાં વધારો કરી શકાય. N બેઝ વાળી કારને સામાન્ય મોડેલ કરતાં થોડા ફેરફાર સાથે લાવવામાં આવશે. N બ્રાન્ડ વાળી કારમાં સંપૂર્ણપણે નવું એન્જિન લગાવવામાં આવશે. કંપની દ્વારા N બ્રાન્ડ માટે અલગથી જ એન્જિન બનાવવામાં આવશે, જે વધુ પાવરના ટ્યૂનિંગ સાથે આવશે.\nહ્યુન્ડાઈનું પહેલું N પ્રોડક્શન i30 N હતું, જેમાં હવે i30 ફાસ્ટબેક N અને વેલોસ્ટર N સામેલ છે. N લાઈનની વાત કરીએ તો આ રેન્જમાં i30 N લાઈન, i30 ફાસ્ટબેક N લાઈન અને ટૂર્સો N લાઈન સામેલ છે. કંપની આગામી સમયમાં i20, કોના અને ક્રેટાના પણ N મોડેલ ભારતમાં લાવી શકે છે. મારુતિ સુઝુકીએ પણ તેની મોસ્ટ પોપ્યુલર હેચમેક બલેનોનું પર્ફોર્મન્સ વર્ઝન બલેનો આરએસ લોન્ચ કર્યું હતું. જેમાં કંપનીએ 1.0 લિટરનું બૂસ્ટરજેટ એન્જિન લગાવ્યું છે. ફોક્સવેગન પોલો જીટીના નામ સાથે એક પર્ફોર્મન્સ કાર લોન્ચ કરી ચૂકી છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00076.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/41813", "date_download": "2019-06-19T11:27:53Z", "digest": "sha1:POVDSGZBSUBO2L2JDX7XM6VKNNNZFNES", "length": 5981, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleકોઈક પેટ બાળવા ચાલે છે, તો કોઈક પેટ પાળવા\nNext articleજ્યારે જવાબદારી માથે પડે છે ત્યારે બધુ જાતે જ થઈ જાય છેઃ અમૃતા સિંહ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/planners/1282377/", "date_download": "2019-06-19T11:25:41Z", "digest": "sha1:PNVZQB7EU2RI5FOLVIB6D2Z5FGHAKOUJ", "length": 3792, "nlines": 54, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 3\nસેવાઓની કિમત એક જ ભાવ\nપૂરું પાડવામાં આવતુ મનોરંજન જીવંત સંગીત, ડાન્સર્સ, હોસ્ટ, ડાન્સર્સ, DJ, આતશબાજી, સેલિબ્રિટી પ્રદર્શનો\nભોજન સેવાઓ મેનુ પસંદ કરવુ, બાર, કેક, વેઈટર્સ\nમહેમાનોનું વ્યવસ્થાપન આમંત્રણો મોકલવા, શહેર થી બહારના લગ્ન મહેમાનો (આવાસ, પરિવહન)\nકેરેજ પૂરુ પાડવું વાહનો, ડોલી, કેરેજ, ધોડા\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nસ્ટાફ વેલ્વેટ પાર્કીંગ, સુરક્ષા\nપસંદ કરવામાં સહાય સ્થળો, ફોટોગ્રાફર્સ, ડેકોરેટર્સ, લગ્ન આમંત્રણો, કાર્ડ, વગેરે.\nવધારાની સેવાઓ બ્રાઈડલ સ્ટાઇલીંગ, વ્યક્તિગત ખરીદી, તે દિવસનું સંકલન, અતિથીઓ માટે ભેટ, લગ્ન પહેલાની આયોજન સેવાઓ, લગ્ન પહેલાની ફોટોગ્રાફી, કોરિઓગ્રાફી (પ્રથમ ડાંસ), પરંપરાગત ભારતીય લગ્ન સમારંભ, આંશિક લગ્ન આયોજન\nકેટલા અગાઉથી કોઈએ વિક્રેતાનો સંપર્ક કરવો જોઈએ 1-2 Months\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન��દી, મરાઠી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 3)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/05/19/swarg-nark/", "date_download": "2019-06-19T11:18:54Z", "digest": "sha1:JGAVX2BSBTTE4X5AHCWYIPTAJWY4OTHT", "length": 28075, "nlines": 292, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સ્વર્ગ અને નર્ક – ડૉ. આઈ. કે. વીજળીવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસ્વર્ગ અને નર્ક – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nMay 19th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. આઈ. કે. વીજળીવાળા | 37 પ્રતિભાવો »\n[ મોતીચારો ભાગ-5 : ‘પ્રેમનો પગરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nએક દાદા અને એમનો વફાદાર કૂતરો એક સાંજે ફરવા નીકળ્યા હતા. અચાનક જ ટ્રક કે કોઈ એવા જ વાહન સાથે અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. આ બધું ઝાંખુંઝાંખું યાદ હોવા છતાં દાદાને લાગ્યું કે પોતે અને કૂતરો હજુ ચાલ્યા જ જાય છે. ચાલતા ચાલતા બંને એક વિશાળ દરવાજા પાસે પહોંચ્યા. એ દરવાજો પૂરેપૂરો સોનાથી મઢેલો હતો. એના પર ઠેકઠેકાણે હીરાઝવેરાત લગાવેલાં હતાં. દરવાજો બંધ હતો, પરંતુ બાજુની એક નાનકડી બારી ખુલ્લી હતી. એમાં એક માણસ બેઠોબેઠો પોતાનું કામ કરી રહ્યો હતો.\nદાદાએ એ માણસને પૂછ્યું : ‘ભાઈ, અમે ક્યાં આવી ચડ્યા છીએ એ કહેશો તમે આ જગ્યાને શું કહો છો તમે આ જગ્યાને શું કહો છો \nપેલા માણસે બારીમાંથી ડોકું કાઢીને કહ્યું : ‘આ સ્વર્ગ છે. તમે બંને અત્યારે સ્વર્ગના દરવાજા પાસે જ ઊભા છો \n મને આ દરવાજો જોઈને ખૂબ આનંદ થાય છે ’ દાદાએ આશ્ચર્યથી એ વિશાળ દરવાજા સામે જોયું. પછી પેલા માણસ સામે ફરીને કહ્યું : ‘ભાઈ, અમને તરસ લાગી છે. તમારી પાસેથી પાણી મળી શકશે ખરું ’ દાદાએ આશ્ચર્યથી એ વિશાળ દરવાજા સામે જોયું. પછી પેલા માણસ સામે ફર��ને કહ્યું : ‘ભાઈ, અમને તરસ લાગી છે. તમારી પાસેથી પાણી મળી શકશે ખરું \n’ પેલા માણસે કહ્યું : ‘તમે અંદર આવો. હું હમણાં જ તમારા માટે બરફના પાણીની વ્યવસ્થા કરું છું.’ એ સાથે જ પેલો સોનાનો દરવાજો ધીમે ધીમે ખૂલવા માંડ્યો.\n‘પરંતુ હું આ મારા કૂતરાને અંદર લાવી શકીશ ને મારા પાછલાં થોડાં વરસોનો એ સાથીદાર છે મારા પાછલાં થોડાં વરસોનો એ સાથીદાર છે ’ દાદાએ કૂતરા સામે આંગળી ચીંધતા પૂછી લીધું.\n એ શક્ય નહીં બને અમે પ્રાણીઓને અંદર નથી આવવા દેતા અમે પ્રાણીઓને અંદર નથી આવવા દેતા કૂતરાને તમારે બહાર જ છોડી દેવો પડશે.’ પેલા માણસે જવાબ આપ્યો.\nદાદાએ ઘડીક વિચાર કર્યો. પછી દૂર સુધી જતા રસ્તા ઉપર પોતાના કૂતરાની સાથે ચાલવાનું શરૂ કરી દીધું. ઘણુંબધું ચાલ્યા પછી એક કાચો, ધૂળિયો રસ્તો આવ્યો. એના પર બંને આગળ વધતા રહ્યા. થોડી વાર પછી એક લીલુંછમ્મ ખેતર આવ્યું. એને તૂટીફૂટી વાડ હતી. એવો જ તૂટેલો ઝાંપો હતો. ઝાંપો ખસેડીને દાદાએ અંદર ડોકિયું કર્યું. લાંબી સફેદ દાઢીવાળો એક માણસ ઝાડના છાંયડે પડ્યો પડ્યો એક મોટી ચોપડી વાંચી રહ્યો હતો.\n‘ખલેલ બદલ માફ કરજો, પરંતુ તમારી પાસેથી પીવાનું પાણી મળી શકશે ’ દાદાએ પેલા લાંબી સફેદ દાઢીવાળાને પૂછ્યું.\n ચોક્કસ મળી શકશે. એમાં વળી ખલેલ શાની આવો, આવો અંદર આવી જાઓ. જો સામે છાંયડામાં હાથેથી ચલાવવાનો એક પંપ છે. તમારી જાતે સીંચીને પાણી પી લો અને આરામ કરવો હોય તો ઘડીક આરામ પણ કરી લો.’ એ માણસે જવાબ આપ્યો. પછી હસતાં હસતાં બોલ્યો, ‘અને જો અહીં જ રહેવું હોય તો પણ મને કશો જ વાંધો નથી.’\n‘પરંતુ આ મારો મિત્ર અંદર આવી શકશે ખરો ’ પોતાના કૂતરા સામે આંગળી ચીંધતા દાદાએ પૂછ્યું.\n એ પણ તમારી જોડે અંદર આવી જ શકશે. અમારે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ નથી. તમે બંને જણ અંદર આવતા રહો અને જુઓ, એને પાણી પીવા માટે એ પંપની બાજુમાં નાનકડું એક વાસણ પડ્યું હશે. એ ભરીને તમે એને પણ પાણી પીવડાવી શકશો.’ દાઢીવાળાએ જવાબ આપ્યો. વાત કરતી વખતે એ ખૂબ જ પ્રેમથી બોલતો હતો અને સતત મંદમંદ હાસ્ય વેરતો હતો. દાદા એના કૂતરા સાથે વાડીમાં પ્રવેશ્યા. પંપ પરથી પાણી સીંચીને પોતે ધરાઈને પીધું તેમ જ કૂતરાને પણ પીવડાવ્યું. બંને જણ ધરાઈ ગયા. પછી ઝાડના છાંયડામાં મોટી ચોપડી લઈને વાંચતા પેલા માણસની બાજુમાં જઈને ઊભા રહ્યા.\n‘તમારો ખૂબ આભાર ભાઈ પરંતુ હું પૂછી શકું કે તમે આ જગ્યાને શું કહો છો પરંતુ હું પૂછી શકું કે તમે આ જગ્યા���ે શું કહો છો \n’ પેલા માણસે જવાબ આપ્યો.\n‘પરંતુ થોડી વાર પહેલાં આની પહેલાંના રસ્તા પર એક જગ્યાએ અમને એક માણસ મળેલો. એ પણ એની જગ્યાને સ્વર્ગ તરીકે ઓળખાવતો હતો આ બધું ગૂંચવાડાભર્યું નથી લાગતું આ બધું ગૂંચવાડાભર્યું નથી લાગતું \n પેલા હીરા જડેલા સોનાના દરવાજાવાળી ’ દાઢીવાળા માણસે પૂછ્યું, પછી કહ્યું : ‘ના ભાઈ ના ’ દાઢીવાળા માણસે પૂછ્યું, પછી કહ્યું : ‘ના ભાઈ ના એ સ્વર્ગ નથી, એ તો નર્ક છે એ સ્વર્ગ નથી, એ તો નર્ક છે \n‘તો પછી તમે એ લોકોને જૂઠું બોલવાની ના કેમ નથી પાડતા ’ દાદાને નવાઈ લાગી.\n ઊલટાનું અમે એના ખોટા બોલવાથી ખુશ છીએ એ લોકો અમારા માટે ફાયદારૂપ અને મદદરૂપ બની રહે છે. એમના કારણે એવા માણસો ત્યાં જ રોકાઈ જાય છે જે પોતાના મિત્રો તેમ જ સગાંવહાલાંઓને છોડીને પણ એકલા સ્વર્ગમાં જવા માગતા હોય એ લોકો અમારા માટે ફાયદારૂપ અને મદદરૂપ બની રહે છે. એમના કારણે એવા માણસો ત્યાં જ રોકાઈ જાય છે જે પોતાના મિત્રો તેમ જ સગાંવહાલાંઓને છોડીને પણ એકલા સ્વર્ગમાં જવા માગતા હોય પોતાના મિત્રો કે સગાના ભોગે પોતે એકલા જ સગવડતા ભોગવવા માગતા હોય એવા લોકોનું અમારે અહીંયા કાંઈ કામ નથી હોતું પોતાના મિત્રો કે સગાના ભોગે પોતે એકલા જ સગવડતા ભોગવવા માગતા હોય એવા લોકોનું અમારે અહીંયા કાંઈ કામ નથી હોતું \nહજુ એ સફેદ દાઢીવાળા માણસના ચહેરા પર મંદમંદ હાસ્ય ફરકી રહ્યું હતું, પરંતુ હવે એ પુરુષ દૈવી લાગવા માંડ્યો હતો. દાદા અને એમનો કૂતરો એની બાજુમાં જ બેસી પડ્યા \n[કુલ પાન : 88. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’. રૉયલ ઍપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]\n« Previous કથાદ્વયી – હરિશ્ચંદ્ર\nરીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-લેખન સ્પર્ધા : 2011 – તંત્રી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંબંધોના હિસાબ-કિતાબ – પંકીત પરીખ\nને કદી માપી શકાતું નથી પરંતુ ધારો એટલું આપી શકો એવી કોઈ ચીજ હોય તો તે છે પ્રેમ. માણસોની લાગણીઓ માપવા માટે કોઈ ફૂટપટ્ટી હજુ સુધી શોધાયી નથી અને સંબંધમાં રહેલી મીઠાશની અનુભૂતિની ગણત્રી માટે કોઈ મીટર પણ હજુ સુધી શોધાયું નથી. બસ, તમારા દિલમાં જેટલી લાગણીઓ જાગે તેને વ્યક્ત કરતા રહો. લોકો આપોઆપ તેનું માપ કાઢી લઈ શકે છે. ... [વાંચો...]\nહાથે લોઢું હૈયે મીણ – મીરા ભટ્ટ\nપુત્રનાં લક્ષણ પારણામાં માનભાઈ દેખાવે એક સાવ સામાન્ય, સર્વ સાધારણ માણસ લાગે, પહેલી નજરે જ નહીં, વર્ષો સુધ��� એમના અંગે આ જ અભિપ્રાય ઘૂંટાતો રહે, પરંતુ જેમ જેમ એમને નજીકથી દેખતાં ઓળખતાં થઈએ, તેમ એમનામાં રહેલી કેટલીક વિશિષ્ટતાઓ, કેટલીક લાક્ષણિકતાઓ અસામાન્ય બનીને સામે આવીને ઊભી રહે. આમેય એમના દેહની ઊંચાઈ છ ફૂટથી વધારે ઊંચી તો છે જ, ઘણા બધા લોકો વચ્ચે ... [વાંચો...]\nઘર એટલે…. – સં. કાન્તિ પટેલ\nસદમાતાનો ખાંચો – નટવર પંડ્યા ‘ઉશનસ્’ હું ને મારો ભાઈ રમણ (કવિ સનાતન) સિદ્ધપુરથી સાવલી આગળ ભણવા માટે આવ્યા હતા. બા ને બાપાથી દૂર અમારા બાપીકા વતન સાવલીના સદમાતાના ખાંચાના ઘરમાં આવ્યા હતા. એટલે કે સિદ્ધપુરના ‘રુદ્રમાળ’ના ખાંચામાંથી હવે અમે સાવલીના સદમાતાના ખાંચામાં આવ્યા હતા. હવે માબાપની જગ્યાએ ગં.સ્વ. ઈચ્છાફોઈ હતાં જે આ ઘરમાં રહેતાં ને ઘરને સંભાળતાં હતાં. મને આ ... [વાંચો...]\n37 પ્રતિભાવો : સ્વર્ગ અને નર્ક – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nમને અપના દરેક પુસ્તકો મને ખુબ જ સરસ લગિયા તમે સારા લેખક 6o……\nખુબ સરસ .મને ડૉ. આઈ. કે.વીજળીવાળા દ્વારા લિખિત સાથિદારની શોધમા અને ખજાના વાળૂ પુસ્તક પણ જોઇએ . જો તમારી પાસે હોઇ તો મને તેમનિ લિક મોકલો. આભાર.\nવાહ વાહ ……….. ખુબ જ સરસ ….\nખુબ સુંદર……માણસે સ્વાર્થી કે સ્વકેદ્રી તો ન જ બનવું જોઇએ.\nખુબ સરસ. સ્વાર્થ્ બાજુ મુકો તો બધે સ્વર્ગ જ છે ને.\nખૂબ જ સુંદર કલ્પના, સ્વર્ગ અને નર્કનો તફાવત સમજાવતી સુંદર કૃતિ.\nહિન્દુ ધર્મ ની માન્યતા મુજબ મોહ હોય તો સ્વર્ગ શક્ય જ નથી , આપણે ભરત રાજા નુ ઉદાહ્રરર્ણ જાણીઍ છીઍ. હ્રરર્ણ ના\nબચ્ચા મા મોહ થયો તો પછી તેમને સ્વર્ગ મા જવા ના મલ્યુ અને બે જન્મ ધરવા પડેલા. માટે આ વાર્તા મા સહમતી સિધ્ધાતં ની રીતે જોવા જઈએ તો શક્ય નથી. બાકી વાર્તા ની રીતે તો સરસ \nસુંદર વાર્તા. વાર્તાનો મર્મ સ્વકેન્દ્રિતાને દૂર કરવાનો છે. બાકી યુધિષ્ઠિરે પણ શ્વાન સાથે જ સ્વર્ગારોહણ કર્યુ હતુ ને.\nવાસના, મોહ સાથે મોક્ષ મળવો અશક્ય છે. ભરત અને ઋષ્યશૃંગ મુનિ તેનુ ઉદાહરણ છે. ત્યાગીને ભોગવનાર કૃષ્ણ હોય કે સર્વ પ્રત્યે મમતાભાવ રાખનાર બુદ્ધ હોય, તેમનો મોક્ષ થયેલો જ છે.\nમનુષ્ય ઇશ્વરનુ સર્જન છે અને તેનો જો સ્વીકાર થઈ શકે છે તો શ્વાન પણ તેનુ જ સર્જન છે ને. અહીં વાત સૌના સ્વીકારની છે.\nખરેખર એટલિ બધિ સરસ વર્તા છે કે તેનિ વાત ના થાય. પેલુ કહેવાય છે ને કે નાનુ છે પન નાગ નુ બચ્ચુ એવિ વર્તા છે.\nઆપનો આ લેખ સ્વર્ગ અને નર્ક ખુબ સરસ છે અને સમજવા લાયક પણ છે\nખુબજ સરસ વાત, આ વાત સમજવા અને જીવનમાં ઉતારવા જેવી છે.\nડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબ આપે ખુબ જ સુંદર વાત કહી છે .\nસ્વર્ગ અને નર્ક એ સ્થળ નથી પણ સ્થીત છે \nમે તમારા પુસ્તક ના બધા જ ભાગો વાંચયા છે ખુબ જ સરસ છે અદભુત \nડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબ ને હુ ૩૦ સાલ પહેલા મળેલો જયારે તેઑ\nમહુવા મા હતા ખુબજ સરસ વાત,જીવનમાં ઉતારવા જેવી છે\nદિનેશ ભટ ના નમકાર\nબોવ જ સારુ તમારા વિચારો ગમ્યા ખુબજ આભાર\nમે તમારા પુસ્તક ના બધા જ ભાગો વાંચ્યા છે ખુબ જ સરસ છે \nસ્વર્ગ અને નર્ક અથવા મોક્ષ આ બધી કાલ્પનિક વાતો છે. માણસને ધર્મ સાથે બાંધી રાખવા માટે. ખરેખર તો આપણું જીવન શરુ થાય તે પહેલા શૂન્ય હતું અને આપણું જીવન પૂરું થયા બાદ પણ શૂન્ય જ છે, આપણા માટે. જો આપણે સ્વર્ગ કે મોક્ષ મેળવવા માંગતા હોઈએ અથવા નર્ક થી દૂર રહેવા માંગતા હોઈએ તો તે બધું આ જીવન દરમ્યાન જ શક્ય છે. આપણે જીવન દરમ્યાન માં જ સ્વર્ગ કે મોક્ષ નો અનુભવ કરવો રહ્યો. આપણે બધાય એવું જીવન જીવીએ કે સ્વર્ગ કે મોક્ષ નો સંતોષ આ જીવન માં જ મળે. મૃત્યુ બાદ સ્વર્ગ મળશે અથવા મોક્ષ મળશે તેવી કલ્પના થી દૂર રહેવું.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/08/06/koik-poem/", "date_download": "2019-06-19T11:18:37Z", "digest": "sha1:F6T6IWOSGRZECSVIMLQMRNPPUPWDTPSH", "length": 11147, "nlines": 142, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કોઈક – રેણુકા દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકોઈક – રેણુકા દવે\nAugust 6th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : રેણુકા દવે | 4 પ્રતિભાવો »\nકોઈક તો એવું જોઈએ\n……….. જેની સાવ અડોઅડ હોઈએ\nઆમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ\nએક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ\nશ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,\nતાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું\n……….. કોઈક તો હોવું જોઈએ\n……….. જેની સાવ અડોઅડ હોઈએ\nઆમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ\nપ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ\nમઝધારે એક નાવનું હોવું\nઆમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાનના જેવું\n……….. કોઈક તો હોવું જોઈએ\n……….. જેની સાવ અડોઅડ હોઈએ\n« Previous આરઝૂ – આબિદ ભટ્ટ\nઅક્ષરે અક્ષર બરફ…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબિયું – મહેશ શાહ\nબિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય, બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને પારેવાં કેવાં હોય ઊડતાં પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં પોતાની મોટપને મેલી ન શકતા ઈ છાંયડા વિનાના ભાઈ તાડ થાય. દરિયાએ સૂરજનો તડકો પીધો ને દીધાં મીઠાં પાણીનાં કૈંક ઝૂમખાં ડાળીઓ ડોલીને ફૂટી કૂંપળ તો એમાં જે ફૂલ હતાં, ફૂલોનાં લૂમખાં. પોતે બીજાને ... [વાંચો...]\nઉઘાડ – પુરુરાજ જોષી\n કેટકેટલા યુગોના અંતરાલ પછીથી આજે ઘરની ભેજલ ભીંત પર ઊગ્યો તારી પાંખોનો પડછાયો નસોમાં થીજી ગયેલી નદીઓ ફરીથી વહેવા માંડી વેગે મને હતું કે સદીઓ લાગી અટકશે જ નહીં વરસાદ અને ટપકતું છપ્પર કોઈ પણ ક્ષણે તૂટી પડશે વહી જશે છત, ભીંતો ને એની વચ્ચે સતત ઝૂરતું વિશ્વ વહેતા જળની સાથે ખળ ખળ..... પણ સાવ અચિંત્યો નીકળ્યો છે ઉઘાડ તારી પાંખોના ફરફરાટે ખરતા કૂણા કૂણા તડકે રંગાઈ રહી છે ભીંતો ચીં....ચીં.... રવના તણખે તણખે અંધ ઝુમ્મરો ઝળહળ ઝળહળ ચકલી તારો કેટલો માનું ... [વાંચો...]\nસંત-સમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જો ને; જે ધાતુને પારસ પરશે, તે તો હોય હેમ જો ને. કથીર કાંસું હેમ ન હોય, કોટિ પારસ પરસે જો ને; શૂન્ય છીપ તે ઉપર ના’વે, સો મણ સ્વાતિ વરસે જો ને. અચેતને ઉપદેશ ન લાગે, શિવ-બ્રહ્મા સમજાવે જો ને; જેનાં અવળાં અંતઃકરણો, તેને સમજણ ના’વે જો ને. કુબુદ્ધિ કાળપ જેને રુદે, તેને ન લાગે રંગ જો ને; અડદ ... [વાંચો...]\n4 પ્રતિભાવો : કોઈક – રેણુકા દવે\nખુબ સરસ, ખરેખર કોઈક તો હોવું જ જોઈએ\nઆખરે તો ભગવાન જ હોય ને \nસરસ મઁતવ્ય છે .આભાર \nખુબ સરસ રચના કોક તો એવુ જોઇએજ …..\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/27/kevi-ajabjevi/", "date_download": "2019-06-19T11:18:50Z", "digest": "sha1:OCGAGPGYVS253RXQIWZ45MHKMSQH7TR2", "length": 23904, "nlines": 140, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કેવી અજબ જેવી વાત છે ! – ભગીરથ બ્રહ્મભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેવી અજબ જેવ��� વાત છે \nFebruary 27th, 2012 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ભગીરથ બ્રહ્મભટ્ટ | 4 પ્રતિભાવો »\nઆ સૃષ્ટિ એક મોટું વિસ્મય છે, સર્જનમાત્ર વિસ્મય છે. એ વિસ્મયનો પાર પામવાનું ક્યાં સરળ છે પરંતુ વિસ્મયો ચમત્કારી હોય છે. ધરતીમાંથી બીજ ઉદ્દભવે છે, એ વિસ્મય ઓછો ચમત્કાર છે પરંતુ વિસ્મયો ચમત્કારી હોય છે. ધરતીમાંથી બીજ ઉદ્દભવે છે, એ વિસ્મય ઓછો ચમત્કાર છે બીજનું છોડમાં રૂપાંતર થવું પછી એને ફળ-ફૂલ આવવાં આ ઘટના યાંત્રિક થોડી છે બીજનું છોડમાં રૂપાંતર થવું પછી એને ફળ-ફૂલ આવવાં આ ઘટના યાંત્રિક થોડી છે એમાં સંવેદનાની ગતિવિધિ છે…. ફૂલના રંગો અને આકાશના રંગો, ફૂલની સુગંધ અને ધરતીની સુગંધ એને આપણે એક કહીશું કે અલગ અલગ એમાં સંવેદનાની ગતિવિધિ છે…. ફૂલના રંગો અને આકાશના રંગો, ફૂલની સુગંધ અને ધરતીની સુગંધ એને આપણે એક કહીશું કે અલગ અલગ અર્થોના મહાલયોને પામવાનો ભાષા પણ ક્યાં નાનો ચમત્કાર છે અર્થોના મહાલયોને પામવાનો ભાષા પણ ક્યાં નાનો ચમત્કાર છે ચમત્કારો દેખાય ત્યાં વિસ્મય હોવાનું…. વિસ્મય જ જીવનનો શ્વાસ છે – એ શ્વાસ પણ એક પ્રકારનું વિસ્મય જ છે. કીડીથી શરૂ કરીને કુંજર સુધીની જીવસૃષ્ટિનું વિસ્મય…. તૃણથી શરૂ કરી વટવૃક્ષ સુધીનું વિસ્મય… શબ્દથી શરૂ કરી મહાકાવ્યો સુધીનું વિસ્મય કેવી અજબ જેવી વાત છે \nબાળક મોઢામાં ચૉકલેટ નાખે, મમળાવે. મોંમાં ચૉકલેટ મૂક્યા પછી હોઠ ભીડી દે. એ ભીડેલા હોઠની અંદર રસ ઝરે…. રસ બહાર ન નીકળી જાય એટલે હોઠ ભીડે…. એ રસઝરણાં બાળકને જેમ પ્રિય છે – એવો જ રસ વિસ્મયમાંથી પેદા થાય છે. આંખો – અનેરું આશ્ચર્ય આંખો દશ્ય નિહાળે છે કે આંખોમાં દશ્ય પુરાય છે આંખો દશ્ય નિહાળે છે કે આંખોમાં દશ્ય પુરાય છે આંખો દશ્યને જુએ છે કે આંખો દશ્યોને ગટગટાવે છે આંખો દશ્યને જુએ છે કે આંખો દશ્યોને ગટગટાવે છે એ દશ્યોમાંથી પણ રસ ઝરે છે – એ રસ જીવન છે. બાળકનાં બધાં વિસ્મયો આંખ દ્વારા જન્મે છે – આંખ દ્વારા દેખાય છે. આંખ નાની-મોટી પણ ક્યાં થાય છે એ દશ્યોમાંથી પણ રસ ઝરે છે – એ રસ જીવન છે. બાળકનાં બધાં વિસ્મયો આંખ દ્વારા જન્મે છે – આંખ દ્વારા દેખાય છે. આંખ નાની-મોટી પણ ક્યાં થાય છે એની સરહદમાં પ્રેમપૂર્વક પ્રવેશ કરનાર એમાં પુરાઈ જાય છે, એટલું જ નહીં, આત્મીય બની જાય છે.\nકાળીડિબાંગ રાત્રિ છે, ઘોર અંધારું છે, એમાં ટ્યૂબલાઈટ થાય તો અંધારાની શાંતિ જોખમાય છે. ટ્યૂબલાઈટની વાણી અંધારાને માંજે છે, અંધારાને શ��ગારે છે. એમાં અંધારું વધારે સારું લાગે એના મૂળ રૂપમાં અંધારાની શાંતિ જોખમાય છે. ટ્યૂબલાઈટની વાણી અંધારાને માંજે છે, અંધારાને શણગારે છે. એમાં અંધારું વધારે સારું લાગે એના મૂળ રૂપમાં આપણે મૂળ રૂપનાં પરિવર્તનો ઝંખીએ છીએ- એ પરિવર્તનો રૂપાંતરોને જ વિસ્મયની ગંગોત્રી કહેવી પડે. અંધારાની ઉપર પેલી પ્રકાશવાણીનું લીંપણ થાય છે. શાંતિ ઉપર શબ્દની સવારી આવે છે. બંધ ઘરની બારી ખોલીએ ત્યાં અંદરથી કશુંક બહાર જાય છે એવું કશુંક બહારથી અંદર પણ આવે છે. આ અવરજવર કેવી છે અને શાની છે આપણે મૂળ રૂપનાં પરિવર્તનો ઝંખીએ છીએ- એ પરિવર્તનો રૂપાંતરોને જ વિસ્મયની ગંગોત્રી કહેવી પડે. અંધારાની ઉપર પેલી પ્રકાશવાણીનું લીંપણ થાય છે. શાંતિ ઉપર શબ્દની સવારી આવે છે. બંધ ઘરની બારી ખોલીએ ત્યાં અંદરથી કશુંક બહાર જાય છે એવું કશુંક બહારથી અંદર પણ આવે છે. આ અવરજવર કેવી છે અને શાની છે આ વિસ્મય છે. જન્મ-મરણ પણ એવા જ પ્રકારની અવરજવર છે… અવાજ વગરની અવરજવર… – અંધારાની સામે પ્રકાશ જુધ્ધે ચઢે છે કે પ્રકાશને પછાડવાનું અંધારું કાવતરું ઘડે છે – આવાં તો કેટકેટલાં વિસ્મયો આ વિસ્મય છે. જન્મ-મરણ પણ એવા જ પ્રકારની અવરજવર છે… અવાજ વગરની અવરજવર… – અંધારાની સામે પ્રકાશ જુધ્ધે ચઢે છે કે પ્રકાશને પછાડવાનું અંધારું કાવતરું ઘડે છે – આવાં તો કેટકેટલાં વિસ્મયો અંધારાની સામે પ્રકાશ આદિકાળથી ઝઝૂમે છે – અંધારા અજવાળાનું આ શાંતયુદ્ધ આજનું થોડું છે અંધારાની સામે પ્રકાશ આદિકાળથી ઝઝૂમે છે – અંધારા અજવાળાનું આ શાંતયુદ્ધ આજનું થોડું છે પાંડવકાળથી ચાલ્યું આવે છે – સમય એનો સાક્ષી છે.\nપવનના ઝરણામાં ભીના થઈ જવાથી પુષ્પો પવિત્ર થતાં હોય છે, પ્રત્યેક સજીવ ઉપર પવનની લહેરખી પાવિત્ર્ય છાંટે છે. એ પાવિત્ર્ય કોનું પવનનું કે પદાર્થનું પુષ્પોના દલેદલમાં સુવાસનું સામ્રાજ્ય ક્યાંથી આવે છે પુષ્પોના દલેદલમાં સુવાસનું સામ્રાજ્ય ક્યાંથી આવે છે એ સવારી નાકને તરબતર ક્રએ છે. આંખોના દરબારમાં ફૂલોનો કયો વૈભવ પ્રવેશ કરે છે એ સવારી નાકને તરબતર ક્રએ છે. આંખોના દરબારમાં ફૂલોનો કયો વૈભવ પ્રવેશ કરે છે આકારનો કે રંગનો એના સ્વાગતની તૈયારીઓ થાય છે. પુષ્પનો આટલો બધો મહિમા હોવા છતાં એના ચહેરા ઉપર સંયમપૂર્વક સ્મિતનો શાંત કોલાહલ છે. પુષ્પોનો પરિચય આત્મીયતા અર્પે છે. પવનના પાલવમાં સૃષ્ટિ નહાય છે કે સૃષ્ટિના ખોળામાં પવન ક્રીડા ક��ે છે પવન નિરાકાર છે – છતાં સાકાર થવાના એના પ્રયત્નો એ ઝાડ, પાન, ડાળ, સજીવ-નિર્જીવ વગેરે પદાર્થો તો નહીં હોય \nઈશ્વરની જેમ જળ પણ નિરાકારી છે. એ પણ વૃક્ષ, પાન, ડાળ, અરે, પ્રત્યેક સજીવમાં અસ્તિત્વ ધરાવે છે છતાં એ ક્યાં છે એની શોધ થોડી કરાય એની શોધ થોડી કરાય આપણે આકારોથી ટેવાયા છીએ, અને નિરાકારને સાકાર કરવાની આદત પડી છે આપણને…. ખરેખર તો બધું જળની જેમ નિરાકાર છે… પણ થંભી ગયેલા જળને- જંપી ગયેલા જળને આપણે જડ કહીએ છીએ. માણસ આકારોમાં જીવન શોધે છે. જીવન જીવવાની પદ્ધતિ આકારો દ્વારા ગોઠવે છે. ભૂખને ઠારવા રોટલાનો આકાર અને તરસને ઠારવા ગ્લાસમાં લીધેલા જળનો આકાર, ટેરવાંને ઠારવા ઈચ્છિત પદાર્થોનો આકાર માનવી શોધે છે, એને માફક આવે છે આકાર એના અસ્તિત્વનો આધાર. મંદિરો, મસ્જિદો, ઘર એ બધું આકારિત કરીને જ માણસ જંપે છે.\nજગતના પદાર્થો સાથે પ્રથમ પરિચય નજરથી થાય છે. નજરના માધ્યમથી જે કંઈ હૃદયસ્થ થાય એ અનુભૂતિ વિગલન પામીને ભાષાના માધ્યમ દ્વારા બહાર આવે તે અભિવ્યક્તિમાં વિસ્મય નથી અભિવ્યક્તિ કેટકેટલા પ્રકારની શબ્દ સંગીત સાથે સંયોજાઈને બહાર આવે એનું વિસ્મય શબ્દ મર્મને સ્પર્શે, શબ્દ ઑગાળી નાખે, શબ્દ વીંધી નાખે… આ અભિવ્યક્તિનું વૈવિધ્ય ક્યાંથી આવે છે શબ્દ મર્મને સ્પર્શે, શબ્દ ઑગાળી નાખે, શબ્દ વીંધી નાખે… આ અભિવ્યક્તિનું વૈવિધ્ય ક્યાંથી આવે છે ભાવોનું વૈવિધ્ય અભિવ્યક્ત કરવાની મથામણોમાં જ પેલી વાણીની અભિવ્યક્તિ રહેલી છે…. લયાત્મકતાનું વિસ્મય સૌંદર્યનો પર્યાય બને છે. રાત-દિવસ, ઋતુચક્રો એ લયાત્મકતાનું પરિણામ બને છે…. આંખો દશ્યો જન્માવે છે કે જુએ છે ભાવોનું વૈવિધ્ય અભિવ્યક્ત કરવાની મથામણોમાં જ પેલી વાણીની અભિવ્યક્તિ રહેલી છે…. લયાત્મકતાનું વિસ્મય સૌંદર્યનો પર્યાય બને છે. રાત-દિવસ, ઋતુચક્રો એ લયાત્મકતાનું પરિણામ બને છે…. આંખો દશ્યો જન્માવે છે કે જુએ છે નાનકડી આંખમાં સમગ્ર સૃષ્ટિનાં રૂપો કેવી રીતે સમાવિષ્ટ થતાં હશે નાનકડી આંખમાં સમગ્ર સૃષ્ટિનાં રૂપો કેવી રીતે સમાવિષ્ટ થતાં હશે પર્વત થંભી ગયેલા, થીજી ગયેલા જળની સાથે સરખાવીએ તો કેવું વિસ્મય થાય \nનાની મારી આંખ એ તો જોતી કાંક કાંક\nએ તો કેવી અજબ જેવી વાત છે \nજગતના સકલ પદર્થો તો અત્રતત્ર છવાયેલા છે, પરંતુ એની સાથે સૌપ્રથમ જોડાય છે આંખ. આંખ દ્વારા જ એ પદાર્થનો પરિચય થાય છે. આંખ ન હોત તો એ પદાર્થ વણ ઓળખાયેલો રહ્યો હોત. ��પેક્ષિત હોત. આંખમાં જ અચંબો સર્જાય છે. કૃષ્ણ ભગવાને માટી ખાધી, યશોદામૈયાએ તેના મુખમાં જે દર્શન કર્યાં ત્યાં અચંબો છે. વિસ્મય છે. એ સાક્ષાત્કાર ભલે મુખ મારફતે થયો – પણ એનો ખરો યશ તો આંખને જ. આંખના નાનકડા વિશ્વમાં કેટલાં મોટાં વિશ્વો નિવાસ કરતાં હોય છે. કોઈ કવિએ અમસ્તું ગાયું હશે….\nદુનિયા સમાય છે આખી બે આંખો મહીં પરંતુ\nજીરવી નથી શકાતી એક ધૂળની કણીને.\nજગતના સકલ પદાર્થોનો પરિચય તો શક્ય નથી, પણ આંખ જેના ઉપર મંડાય છે એનો પરિચય કેળવાય છે. આંખો દ્વારા જ પદાર્થનાં રૂપો હૃદયમાં સ્થિર થતાં હોય છે. પ્રણયના વિષયમાં પણ આંખ જેટલી મહત્વની ભૂમિકા બીજા કોઈ અંગની હોતી નથી. ખરો યશ આંખને અપાતો હોય છે. વાણીનું કામ પણ ક્યારેક તો આંખ કરી લેતી હોય છે. આંખ પાસે જે ભાષા છે તે ભાષા ધ્વનિયુક્ત ભાષા કરતાં વધારે બળવાન અને વધુ અસરકારક છે. ભાષા એ હૃદયના ભાવની અભિવ્યક્તિ હોય તો બીજી રીતે એમ કહેવાય કે આંખની સમૃદ્ધિ છે. આમ, સમગ્ર સૃષ્ટિ વિસ્મયનો મહાસાગર છે. આપણે આપણી શક્તિ-મતિ પ્રમાણે એમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવીએ.\n« Previous એ જ ભીડમાં…. – વિમ્મી સદારંગાણી (અનુ. હુંદરાજ બલવાણી)\nસરવણી – નયનાબેન શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવન સંગીત – સુરેશ દલાલ\nકાળ અખંડ છે. અનાદિ છે. પુરાતન અને સનાતન છે. આપણે ત્યાં ત્રણ ત્રણના ઘટક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સત્વ, રજસ અને તમસ. કાળના પણ ત્રણ ઘટક છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. વિગત, સાંપ્રત અને અનાગત. ગઈ કાલ, આજ અને આવતી કાલ. સમય એ કાળનું અત્યારે દેખાતું સ્વરૂપ છે. આ સમયના પણ આપણે કટકેકટકા કર્યા છે. ... [વાંચો...]\n‘જવાની’ કે ‘જુવાની’ ને ‘દીવાની’ કહીને આધેડ વયે પહોંચેલા માણસો યુવાનોની ઠીક ઠીક ઠેકડી ઉડાડતા આવ્યા છે. ‘જવાની’ ને ‘એ તો જવાની જ’ એટલે કે ચાલી જવાની એવું કહીને પણ આધેડો આશ્વાસન લેતા રહ્યા છે. સમયે સમયે યુવાનો ઉપર આ કે એવાં આળ મૂકવામાં સમાજ એક છૂપો આનંદ લેતો આવ્યો છે. આવો આનંદ સાચા અર્થમાં આનંદ નથી પણ એવા સમાજનું ... [વાંચો...]\nઅમૃતબિંદુ તો આપણી અંદર છે \nએક ભાઈએ પ્રશ્ન કર્યો છે : ‘મને ખબર નથી પડતી કે હું નાની નાની બાબતોમાં કેમ ગુસ્સે થઈ જાઉં છું એક નાનીઅમથી વાતમાં જ હું ચિઢાઈ જાઉં છું, પછી મને મારી પોતાની જાતને જ ઠપકો આપવાનું મન થાય છે, ત્યારે તો નક્કી કરી નાખું છું કે હું હવે પછી તદ્દન નાની, નજીવી વાતોમાં ગુસ્સે થઈ જવાનો, ચિઢાઈ જવા��ો મારો ... [વાંચો...]\n4 પ્રતિભાવો : કેવી અજબ જેવી વાત છે \nકુદરતની આ સન્સાર રચના અદભૂત અને આપણી સમજ બહારનો વિષય જરુર છે.\nવિશ્વપિતાએ જ પેદા કરેલા નાના જીવોને ભોગે જ કેમ મોટા જીવો જીવી શકે છે\nજ્યારે સન્સારી પિતાઓ તો પોતાના નબળા નીસહાય સન્તાનોની વિશેષ કાળજી રાખે છે.\nઆ અજબ જેવી વાતને સમજવા માટે અબજો વર્ષનું આયુષ્ય પણ ઓછું પડે \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆ શ્રુષ્ટિ ની રચના ભગવાને કરી. બધું જ ખુબ જ પરફેક્ટ છે. ક્યાય કશી જ કચાસ નથી. આપણી કાચી સમજણ હોવા થી આપણને આખી રચના સમજ માં આવતી નથી. કોય પણ જાતની શંકા કાર્ય વગર આપણે સાચા હૃદય થી આ રચના ને સ્વીકારીએ તો ખુબ જ આનંદ આવશે. આપણે આપણી જાત ને સારી રીતે સમજી શું તો કુદરતની રચના આપણને ખુબ જ સારી રીતે સમજાશે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/after-gst-gold-purchase-may-be-hike/", "date_download": "2019-06-19T11:12:22Z", "digest": "sha1:AX6KVIWV6OWYINXMDXYWGAELX5K4LRYB", "length": 12917, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "જીએસટી બાદ સોનું ખરીદવું મોંઘું પડી શકે | after gst gold purchase may be hike - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nજીએસટી બાદ સોનું ખરીદવું મોંઘું પડી શકે\nજીએસટી બાદ સોનું ખરીદવું મોંઘું પડી શકે\nઅમદાવાદ: જીએસટી હેઠળ સોનાને ૧૨ ટકા ટેક્સ સ્લેબમાં રાખવાની અરવિંદ સુબ્રમણ્યમની ભલામણ સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં જીએસટીની અમલવારી બાદ સોનાની ખરીદી મોંઘી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે સોનાની આયાત ડ્યૂટી ૧૦ ટકા જેટલી છે અને તેના પર ૧૨ ટકા જીએસટી લાદવામાં આવે તો ૨૨ ટકા જેટલું ટેક્સનું ભારણ થઇ જશે, જેના કારણે ફિઝિકલી સોનાની ખરીદી મોંઘી થઇ શકે છે.\nઉલ્લેખનીય છે કે દુનિયામાં બીજા ક્રમની સોનાની માગ ભારતમાં જોવા મળી રહી છે. હાલ દેશનાં વિવિધ રાજ્યોમાં એક ટકો વેટ અને એક ટકો એક્સાઇઝ ડ્યૂટી સોના પર લાદવામાં આવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં સોનું મોંઘું થઇ શકે છે. આગામી ૧૮-૧૯ એપ્રિલે શ્રીનગર ખાતે જીએસટી કાઉન્સિલની મળનાર બેઠકમાં કોમોડિટીના દરને અંતિમ રૂપ અપાશે.\nનોંધનીય છે કે સમગ્ર દેશમાં સોના પર મહારાષ્ટ્ર અને કેરળ સિવાય એક ટકો વેટ છે. મહારાષ્ટ્રમાં ૧.૨ ટકા, જ્યારે કેરળમાં પાંચ ટકા વેટ છે. જો કાઉન્સિલ સોના પર ઊંચા દર રાખવામાં આવે તો અસંગઠિત ક્ષેત્રે જ્વેલરીનો કારોબાર સ્થળાંતરિત થવાનો ભય સેવાઇ રહ્યો છે.\nઆ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે વિવિધ કોમોડિટી સહિત સોના પર કેટલો જીએસટી લાદવામાં આવશે તે અંગે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ જે મોટા ભાગના દેશમા�� વેટનો દર છે તેના કરતાં જો ઊંચો જીએસટી લદાય તો કારોબારીઓ માટે કારોબાર કરવો મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે.\nટ્વિટર પર સેહવાગની ધમાકેદાર બેટિંગ: બ્રિટિશ પત્રકારની બોલતી બંધ\nવિંબલડન ક્વાર્ટરન ફાઇનલમાં સાનિયા-હિંગસની હાર\nસ્કોર્પિયો ગાડીને નડેલો અકસ્માતઃ બે યુવાનોનાં મોત, ચારને ગંભીર ઇજા\nમુંબઈ પહેલાં દિલ્હી અને બેંગલુરુને સળગાવવાનો પ્લાન હતોઃ હેડલી\nવરસાદમાં પગને ખાસ સાચવજો\nમોદી સરકારે આ મંત્રીઓ પાસે રાખી છે આટલી રોકડ: રિપોર્ટ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ ��િસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Gujaratni_Gazalo.pdf/%E0%AB%A9", "date_download": "2019-06-19T11:02:27Z", "digest": "sha1:E6LYABHUV5WPDNJ47KKSIJRNKNWTTXTG", "length": 3063, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n\"સસ્તું સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચુ સાહિત્ય\"\nદી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ♣\nભિક્ષુ અખંડાનંદની પ્રસાદી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૧૪:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/how-indian-account-holder-exited-14000-crore-black-money-from-switzerland-s-banks-022759.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:57:07Z", "digest": "sha1:GPVUU23LLHAOS6RU67HN36SXA62VCBKQ", "length": 10877, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો : ભારતીય ખાતેદારોએ સ્વીસ બેંકોમાંથી 14000 કરોડ કેવી રીતે કાઢી લીધા? | How Indian account holder exited 14000 crore black money from switzerland's banks - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n48 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો : ભારતીય ખાતેદારોએ સ્વીસ બેંકોમાંથી 14000 કરોડ કેવી રીતે કાઢી લીધા\nનવી દિલ્હી, 31 ઓક્ટોબર : સ્વીત્ઝરલેન્ડની બેંકોમાં સચવાયેલા ભારતીયોના કાળા નાણા દેશમાં પરત લાવવાની દિશામાં ભારત સરકારે આ���રેલા સક્રિયા પગલાંને જોતા કાળા નાણા ધરાવતા ખાતેદારોએ વિદેશી બેંકો ખાસ કરીને સ્વીત્ઝરલેન્ડની બેંકોના ગુપ્ત ખાતાઓમાં જમા કરવામાં આવેલી રકમ કાઢવાનું શરૂ કરી દીધું છે.\nઆ અંગે એનડીટીવીના એક અહેવાલમાં સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો હતો. એનડીટીવીને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ સંદર્ભમાં મહત્વની જાણકારી પ્રાપ્ત થઇ છે.\nભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ભારત સરકારના આકરા વલણને પગલે સ્વીત્ઝરલેન્ડના બેંક ખાતાઓમાંથી ભારતીય ખાતાધારકોએ કરોડોની રકમ કાઢી લઇને સગે વગે કરી દીધી છે.\nવાસ્તવમાં ભારતે વર્ષ 2010માં સ્વીત્ઝરલેન્ડને સ્વીસ બેંકોમાં ગેરકાયદેસર રીતે ગુપ્ત ખાતુ રાખનારા ભારતીયોની જાણકારી માંગી હતી. આ માહિતી માંગ્યા બાદ અત્યાર સુધીમાં અંદાજે 14000 કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે.\nસ્વીત્ઝરલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2006માં સ્વીસ બેંકોમાં ભારતીયોના અંદાજે 23000 કરોડ રૂપિયા જમા હતા. હવે વર્ષ 2010 બાદ માત્ર 9000 કરોડ રૂપિયા જ જમા છે.\nસ્વિટ્ઝર્લેન્ડની બેન્કમાં કાળુ નાણું રાખનાર 50 લોકોના નામનો ખુલાસો, જાણો કોણ છે\nમોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે\nહવે બેંકોથી કેશ ઉપાડવું પડશે મોંઘુ, આપવો પડશે વધુ ટેક્સ\nરાયપુરમાં ચેકીંગ દરમિયાન પોલીસને પૈસાથી ભરેલી કાર મળી\nગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ, RTI નો ખુલાસો\nલાખો રૂપિયા ભરેલી બેગ કચરાપેટીમાં નાખીને ભાગી ગઈ મહિલા\nસ્વિસ કોર્ટનો મોટો નિર્ણય: ટેક્સ ચોરી મામલે ભારતને જાણકારી આપી શકે છે\nમોદી સરકારમાં સ્વિસ બેંકોમાં ભારતીયોના પૈસા 80% ઘટ્યાઃ કાળા નાણા પર પિયુષ ગોયલ\nસ્વિસ બેંકમાં ભારતીયોના પૈસામાં ગયા વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો\nસરકારની નવી યોજના, બેનામી સંપત્તિવાળાની માહિતી આપો, 1 કરોડ લો\nમોદી સરકારના 4 વર્ષઃ નોટબંધી, જીએસટી જેવી યોજનાઓથી રહ્યા ચર્ચામાં\nબધા ભ્રષ્ટ એક થયા છે, 2019 માં કાળા અને સફેદ નાણાંની લડાઈઃ રાજ્યવર્ધન રાઠોડ\naccount holder black money switzerland banks ભારતીયો ખાતેદાર કાળા નાણા સ્વીત્ઝરલેન્ડ બેંકો\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-cliams-bjp-is-trying-to-buy-congress-legislators-in-madhya-pradesh-047135.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:51:09Z", "digest": "sha1:4TFNKSZQKAW2VFP5RRSZVIQLNWTGV5OC", "length": 12007, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાજપ અમારા ધારાસભ્યોને 50 કરોડ ઓફર કરી રહી છેઃ કોંગ્રેસ | Congress cliams BJP is trying to buy Congress legislators in Madhya Pradesh - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n42 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભાજપ અમારા ધારાસભ્યોને 50 કરોડ ઓફર કરી રહી છેઃ કોંગ્રેસ\nલોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલ આવ્યા બાદથી મધ્ય પ્રદેશના રાજકારણમાં રાજકીય હોબાળો મચી ગયો છે. વિપક્ષી પાર્ટી ભાજપ દાવો કરી રહ્યા છે કે રાજ્યની કમલનાથ સરકાર અલ્પમતમાં છે. આ દરમિયાન કમલનાથ સરકારમાં ખાદ્યમંત્રી પ્રદ્યુમનસિંહે ભાજપ પર ધારાસભ્યોના ખરીદ-વેચાણ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે સોમવારે ગવર્નરને પત્ર લખીને કહ્યુ હતુ કે કમલનાથ સરકાર અલ્પમતમાં છે. બહુમત સાબિત કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.\nમંગળવારે કમલનાથ સરકારના ખાદ્યમંત્રી પ્રદ્યુમનસિંહે કહ્યુ કે ભાજપ કોંગ્રેસ ધારાસભ્યોના ખરીદ-વેચાણની કોશિશમાં છે. તે એક એક ધારાસભ્યને 25 કરોડ રૂપિયા ઓફર કરી રહી છે. ના પાડવા પર તે 50 કરોડ રૂપિયા આપવા માટે પણ તૈયાર છે. પરંતુ અમારા કોઈ સાથી વેચાવાના નથી. પ્રદ્યુમન સિંહે એ પણ કહ્યુ કે વ્યાપમ, ઈ-ટેંગરિંગ સહિત ઘણા ગોટાળામાં ભાજપના ઘણા નેતાઓ મપાવાના છે. આ ડરના કારણે હવે સરકાર પડી ભાંગવાની કોશિશ કરવામાં આવી રહી છે.\nતમને જણાવી દઈએ કે રાજ્યમાં કમલનાથ સરકારની રચના થઈ ત્યારથી જ ભાજપ નિશાન સાધતી રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ ભાજપે પ્રચાર કર્યો કે લોકસભા ચૂંટણી બાદ કમલનાથ સરકાર પડી ભાંગશે. આ દરમિયાન એક્ઝીટ પોલના પરિણામોમાં એનડીએને બહુમત મળતો જોઈને એક વાર ફરીથી રાજ્યમાં સરકાર પાડી દેવાના દાવા શરૂ થઈ ગયા અને હવે ભાજપ અને કોંગ્રેસ આ મામલે સામ સામે આવી ગયા છે. હવે ખરીદ-વેચાણના આરોપ લાગી રહ્યા છે. આ પહેલા વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી દરમિયાન પણ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ભાજપના મોટા નેતાઓ પર કોંગ્રેસ ધારાસભ્યોને ઓફર આપવાના આરોપ લગાવ્યા હતા.\nઆ પણ વાંચોઃ સટ્ટા બજાર નથી માનતુ, ભાજપની થશે એક્ઝીટ પોલ જેટલી મોટી જીત\nપીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nરાહુલ ગાંધીના જન્મદિવસે કોંગ્રેસે તેમની 5 સારી વાતો જણાવી\nસંસદમાં શપથ દરમિયાન રાહુલ ગાંધીથી થઈ આ ભૂલ, રાજનાથ સિંહે યાદ અપાવ્યુ\nકોંગ્રેસ નેતાના ભાઈની ગુંડાગિરી, બજાર વચ્ચે મા-દીકરીને બેલ્ટથી મારી\nરાજસ્થાનઃ 16માંથી 8 સીટ પર કોંગ્રેસની જીત, ભાજપે 5થી જ સંતોષ માનવો પડ્યો\nહવે મોદી નહીં, ભાજપ પર નિશાન, કોંગ્રેસે બદલી વ્યૂહરચના\nઅલીગઢની ઘટનાથી ગુસ્સામાં પ્રિયંકા ગાંધી, ટ્વીટ કરીને કહી આ વાત\nતેલંગાણામાં કોંગ્રેસને મોટો ઝાટકો, 12 ધારાસભ્યો TRSમાં સામેલ થશે\nભાજપના 303 સામે મુકાબલો કરવા માટે આપણા 52 પૂરતા છેઃ રાહુલ ગાંધી\nઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ\nલોકસભામાં શર્મનાક હાર બાદ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત\nનવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાત\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://help.grindr.com/hc/en-us/articles/360008990693-%E0%AA%95%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%9A-%E0%AA%86%E0%AA%88-%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%87%E0%AA%AA-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-", "date_download": "2019-06-19T11:51:36Z", "digest": "sha1:CENMRZML34CTWCQ4U7HQHZPM5N3QVLJA", "length": 3889, "nlines": 37, "source_domain": "help.grindr.com", "title": "કયા કારણોથી મને એચ.આઈ.વી. નો ચેપ લાગો શકે છે? – Help Center", "raw_content": "\nમને મદદ ક્યાંથી મળી શકે\nબધા ગુપ્તરોગોની સંપૂર્ણ તપાસ કરાવવા માટે મારે શું પૂછવુ જોઇએ\nકેટલી વાર મારે એચ.આઈ.વી / ગુપ્તરોગની તપાસ કરાવવી જોઈએ\nહું એચ.આઈ.વી / ગુપ્તરોગની તપાસ ક્યાં કરાવી શકું\nશું મારા ડૉક્ટરને મારી લૈંગિકતા અથવા જાતિ ઓળખ વિશે જાણવાની જરૂર છે\nશું એચ.આઇ.વી. ની દવાઓ અથવા PrEP, ટ્રાન્સ હાર્મોન્સ સાથે લઇ શકાય\nએચ.આઈ.વી. સં���્મિત લોકોએ કેટલીવાર તેમના શરીરમા હાજર વિષાણુઓની સંખ્યાની તપાસ કરાવવી જોઇએ\nવ્યક્તિમા એચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલી છે સ્થિતિમા કયારે કહેવાય\nશું મુખ મૈથુનથી એચ.આઈ.વી. નો ચેપ લાગી શકે છે\nકયા કારણોથી મને એચ.આઈ.વી. નો ચેપ લાગો શકે છે\nકયા કારણોથી મને એચ.આઈ.વી. નો ચેપ લાગો શકે છે\nચુંબન, પરસ્પર હસ્તમૈથુન, અને સાથે સુવાથી એચ.આઇ.વી. નો ચેપ લાગવાનુ કોઈ જોખમ નથી. મુખ મૈથુન, ગુદાદ્વાર ચાટવાથી અથવા કોન્ડોમ સાથે ગુદા મૈથુન કરવાથી એચ.આઇ.વી. થવાનુ જોખમ ખૂબ જ ઓછું રહે છે. કોન્ડોમ વિના ગુદા મૈથુન કરવાથી સક્રિય સાથી (ટોપ) ને એચ.આઇ.વી. થવાનુ મધ્યમ જોખમ રહે છે, જયારે નિષ્ક્રિય સાથી (બોટોમ) ને એચ.આઇ.વી થવાની શક્યતા ઘણો વધારે હોય છે..\nઆ ફક્ત એચ.આઇ.વી. માટે લાગુ પડે છે, અન્ય ગુપ્તરોગો જેમ કે સિફિલિસ, ગોનોરિયા, ક્લેમીડીયા અથવા હીપેટાઇટિસ માટે લાગુ પડતુ નથી.\nએચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલી સ્થિતિમા હોવા = એચ.આઈ.વી. નો ચેપ ના લગાવી શકવુ, એટલે શુ\nબધા ગુપ્તરોગોની સંપૂર્ણ તપાસ કરાવવા માટે મારે શું પૂછવુ જોઇએ\nમને મદદ ક્યાંથી મળી શકે\nકેટલી વાર મારે એચ.આઈ.વી / ગુપ્તરોગની તપાસ કરાવવી જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Aatmana_Aalap-Gujarati.pdf/%E0%AB%AA%E0%AB%AB", "date_download": "2019-06-19T11:05:28Z", "digest": "sha1:D6YUQKOO4LIOMUY2R52RQ4NBJUQ3RWPB", "length": 6109, "nlines": 60, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૪૫ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે\n૪૦ આમાના આલાપ -- ડી. હેાય છે. તમારું નામ તેમની યાદીમાં હશે જ ને ” સોનીએ તેને ચેતવણી આપી. ઘેર આવી, દાતણ કરી ને ધોઈને તે જતો હતો ત્યાં ટાઢે ભાત ખાઈને જવાનું માએ કહ્યું. ટાઢે ભાત, દહીં અને નારંગી તેને અમૃત જેવાં મીઠાં લાગ્યાં. વાડામાં ચાર ભાડવાત વચ્ચે એક જ નળ હોવાથી અને તેને લીધે બરાઓની ભીડ હોવાથી જાઉં છું ત્યાં જ નહાવાની વ્યવસ્થા કરવી પડશે, તેને લાગ્યું. ટાઢા ભાત અને દહીંમાં એક અનોખી શક્તિ હોય છે. સાંજ સુધી ભૂખ લાગતી નથી. ભાગિયાને મળી, વાતચીત કરી તિવાદપુરમમાં કામ પતાવીને મેરમાં પણ કેટલાંક લોકોને તે મળે. તેમાંના એકે તેને બપોરે પિતાને ત્યાં જમવા આવવા જણવ્યું. ગામની પશ્ચિમના બંધમાંથી કસમાં પાણું છોડયું હતું. ત્યાં જઈને તે નહાયે. અને ત્યાં જ ધતી સૂકવીને તેણે પહેરી લીધી. બપોરનું ભોજન પતાવીને મિત્રના ઘરના ઓટલા પર બેસીને વાત કરતા હતા ત્યારે મેલૂરના કાર્યકરો���ે કેટલીક વાતો અને ઉત્સાહી કાર્યક્રમ અંગે સમજ આપી. તેઓ તેના કરતા મેટા હતા, પરંતુ દુનિયામાં શું બની રહ્યું છે, એ જાણવાની ત્યાં સગવડ ન હોવાથી, તેમ જ તેમને દોરવણી. આપનારા બેત્રણ આગેવાને જેઓ બહારની દુનિયા સાથે સંબંધ ધરાવતા હતા તેઓ વેદારણ્યનાં મીઠાને સત્યાગ્રહ કરીને જેલમાં. ગયેલા હોવાથી રાજારામનને તેમને સમજાવવાની જરૂર પડી. | મેલૂરમાંથી તે મદુરે પાછો ફર્યો ત્યારે અંધારું થઈ ગયું. ઘેર જઈને માને સમાચાર જણાવીને વાંચનાલયમાં જવાને તેને વિચાર હતા. પરંતુ ઘરમાં દાખલ થતાં માએ તેને જણાવ્યું, “ ઘેર આવે ત્યારે વાંચનાલયમાં ન આવવાનું તને સોનીએ કહ્યું છે. પાંચ વાગે મુત્તિર્લીપન અને ગુરુસામી આવ્યા હતા. પિલીસ તેમને પકડી ગઈ છે. તું આવે નહિ, એમ જણાવી સોની જલદી, જલદી ચાલ્યા ગયા.'\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૦૦:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6", "date_download": "2019-06-19T11:32:28Z", "digest": "sha1:TMBM6PQ7ANOBSQQ44LAZYNSXKJJUTH34", "length": 5059, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "\"સર્જક:નર્મદ\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"સર્જક:નર્મદ\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ સર્જક:નર્મદ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઢાંચો:તાજી કૃતિઓ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિસ્રોત:સભાખંડ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિસ્રોત:સર્જકો ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Amvaishnav ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિસ્રોત:પુસ્તકો ‎ (← કડીઓ | ફેરફાર)\n ‎ (← કડીઓ | ફેરફાર)\nડાંડિયાની ડાંડિ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિકિસ્રોત:પરિયોજના સહકાર્��� ‎ (← કડીઓ | ફેરફાર)\nસર્જક:નર્મદાશંકર દવે (કવિ નર્મદ) (દિશાનિર્દેશ કરેલ પાનું) ‎ (← કડીઓ | ફેરફાર)\nબ્‍હેનોને ‎ (← કડીઓ | ફેરફાર)\nનીતિની સાડી ‎ (← કડીઓ | ફેરફાર)\nઆકાશવાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nસ્હાંજની શોભા ‎ (← કડીઓ | ફેરફાર)\nસભ્યની ચર્ચા:Kjthaker ‎ (← કડીઓ | ફેરફાર)\nસર્જક ચર્ચા:કવિ નર્મદ ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/પ્રવેશ ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક પેલો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક બીજો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક ત્રીજો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક ચોથો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક પાંચમો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક છઠ્ઠો ‎ (← કડીઓ | ફેરફાર)\nસાર-શાકુંતલ/અંક સાતમો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/india-women-cricket-team-captain-mithali-raj-two-world-record/", "date_download": "2019-06-19T11:05:00Z", "digest": "sha1:I3PR2OZXUH5TNWLYB5VAJD36AIO4EM6V", "length": 14498, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના એક જ દિવસમાં બે વર્લ્ડ રેકોર્ડ | india women cricket team captain mithali raj two world record - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના એક જ દિવસમાં બે વર્લ્ડ રેકોર્ડ\nમહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના એક જ દિવસમાં બે વર્લ્ડ રેકોર્ડ\nલંડનઃ ભારતમાં ક્રિકેટ કે ક્રિકેટરની વાત કરવામાં આ‍વે તો બધાની નજર પુરુષ ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ તરફ ટકેલી રહે છે, પરંતુ શું તમે જાણો છો કે ઈંગ્લેન્ડમાં હાલ મહિલા વર્લ્ડકપ રમાઈ રહ્યો છે અને એ ટૂર્નામેન્ટની ઉદ્ઘાટન મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી. એ જીત દરમિયાન ભારતીય ટીમની મહિલા ખેલાડીએ એ રેકોર્ડ સર્જી દીધો, જે મહિલા ક્રિકેટ ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીના નામ પર નહોતો.\nભારતે ઈંગ્લેન્ડ સામે ૩૫ રનથી શાનદાર જીત નોંધાવી. એ જીતમાં ભારતીય મહિલા બેટ્સવુમન પૂનમ રાઉત, સ્મૃતિ અને મિતાલી રાજની બેટિંગનું જબરદસ્ત યોગદાન રહ્યું, પરંતુ એ મેચ ભારતીય કેપ્ટન મિતાલ માટે બહુ જ ખાસ બની ગઈ. તેણે એ મેચમાં ૭૧ રનની ઇનિંગ્સ રમી. વન ડે ક્રિકેટમાં એ તેની સતત સાતમી અર્ધસદી હતી. મિતાલી હવે દુનિયાની પહેલી એવી મહિલા ક્રિકેટર બની ગઈ છે, જેણે સતત સાત વન ડે મેચમાં અર્ધસદી ફટકરી હોય. તેણે ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સની સાથે ઓસ્ટ્રેલિયાની લિન્ડસે રિલર અને એલિસ પેરીનો પણ પાછળ છોડી દીધી છે. આ ત્રણેયના નામે સતત છ અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો હતો.\n૩૪ વર્ષીય મિતાલીનું બેટ હાલના દિવસોમાં રન મશીન સાબિત થઈ રહ્યું છે. તેણે પોતાની સાત વન ડે ઇનિંગ્સમાં ૭૦*, ૬૪, ૭૩*, ૫૧*, ૫૪, ૬૨* અને ૭૧ રનની ઇનિંગ્સ રમી છે. મિતાલીની વન ડે કરિયરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ૧૭૮ મેચમાં ૫૨.૨૫ની સરેરાશથી મિતાલીએ કુલ ૫૮૫૨ રન બનાવ્યા છે. તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધીમાં પાંચ સદી ફટકારી છે. આ ઉપરાંત તેણે રેકોર્ડ બ્રેક ૪૭ અર્ધસદી પણ ફટકારી છે.\n‘તમે આવો સવાલ ક્યારેય પુરુષ ક્રિકેટરને પૂછ્યો છે\nમિતાલીને એક પત્રકારે ‘ભારત-પાક.ના પુરુષ ખેલાડીઓમાંથી કયા પ્લેયરો તમારા ફેવરિટ છે’ એવો સવાલ પૂછ્યો ત્યારે તેણે ફટ દઈને મિતાલી રાજે કહી દીધું કે, ‘તમે આવો જ સવાલ ક્યારેય કોઈ પુરુષ ક્રિકેટરને પૂછ્યો છે’ એવો સવાલ પૂછ્યો ત્યારે તેણે ફટ દઈને મિતાલી રાજે કહી દીધું કે, ‘તમે આવો જ સવાલ ક્યારેય કોઈ પુરુષ ક્રિકેટરને પૂછ્યો છે તમે ક્યારેય તેને પૂછો છો કે કઈ મહિલા ક્રિકેટર તમારી ફેવરિટ ખેલાડી છે તમે ક્યારેય તેને પૂછો છો કે કઈ મહિલા ક્રિકેટર તમારી ફેવરિટ ખેલાડી છે મને ઘણી વાર આવો સવાલ પુછાતો હોય છે, પરંતુ મારી પત્રકારોને સલાહ છે કે પુરુષ ખેલાડીઓને કઈ મહિલા પ્લેયર તમારી ફેવરિટ એવો પ્રશ���ર્ન પૂછવો જોઈએ.’\nશિક્ષકોના અભાવે કથળતું કચ્છનું શિક્ષણ\nક્રેડિટ કાર્ડ પરથી સરચાર્જ હટાવવાની ભલામણ\nટેનિસ સ્ટાર મારિયા શારાપોવા પર બે વર્ષનો પ્રતિબંધ\nસરકારની મંજુરી વગર મહિનો બહાર રહેનાર અધિકારી નોકરી ગુમાવશે\nબેન્ક અને મેટલ શેર તૂટ્યા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/inflation-rises-0-73-per-cent-december-costlier-food-items/", "date_download": "2019-06-19T11:05:14Z", "digest": "sha1:V2WFR3Q7BFHI4JSB2GJOZVP7RYV76CFZ", "length": 12695, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "મોંઘી થઇ ખાણી-પીણીની વસ્તુઓ, ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંધવારી દર | Inflation rises to 0 73 per cent in December on costlier food items - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nમોંઘી થઇ ખાણી-પીણીની વસ્તુઓ, ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંધવારી દર\nમોંઘી થઇ ખાણી-પીણીની વસ્તુઓ, ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંધવારી દર\nનવી દિલ્હી: જનતાને મોંઘવારીથી કોઇ પણ રાહત મળતી દેખાઇ રહી નથી. મોંઘવારી દર ડિસેમ્બરમાં સતત ચોથા મહિનામાં વધી છે. દેશમાં ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ મૂલ સૂચકાંક (ડબ્લ્યૂપીઆઇ) પર આધારિત મોંઘવારી દર 0.73 ટકા રહી, જ્યારે નવેમ્બરમાં આ દર -1.99 ટકા હતી.\nકેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરેલ જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકના આંકડા અનુસાર, દાળ, શાકભાજી ખાસકરીને ડુંગળીના ભાવમાં ઉછાળો ચાલું છે. ડિસેમ્બરમાં વાર્ષિક ખાદ્ય મોંધવારી દર 8.17 ટકા રહી છે, જ્યારે ઓઇલ અને ઉત્પાદીત વસ્તુઓનો દર નકારાત્મક છે. ઓઇલની દર નકારાત્મક 9.15 ટકા અને ઉત્પાદિત વસ્તુઓનો દર નકારાત્મક 1.36 ટકા છે.\nડિસેમ્બરમાં નોન ફૂડ આર્ટિકલ્સની મોંઘવારી દર વધીને 7.70 ટકા થઇ છે જ્યારે ડિસેમ્બરમાં નોન ફૂડ આર્ટિકલ્સની મોંઘવારી દર 6.33 ટકા રહ્યો હતો. ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારીનો દર વધીને 20.56 ટકા થઇ છે જ્યારે નવેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 14.08 ટકા રહ્યો છે.\nઆ સતત 14મો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી શૂન્યથી નીચે છે. આ દૌર ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયો છે જ્યારે જથ્થાબંધ મૂલ્યવાળી મોંઘવારી દર શૂન્યથી નીચે ગયો હતો. જથ્થાબંધ સૂચકાંક પર આધારિત મુદ્રાસ્ફીતિ ગત વર્ષે ઓક્ટોબરમાં 1.66 ટકા હતો.\nકાર પલટી ખાતાં એક પરિવારની ત્રણ વ્યક્તિનાં મોતઃ બે ગંભીર\nબજેટ પૂર્વે કેટલીક કંપનીઓ IPO લાવવાની તૈયારીમાં\nઅસુરક્ષીત લઘુમતી વાળુ નિવેદન રાજનીતિક શેલ્ટર શોધવાનો પ્રયાસ\nઝારખંડમાં બે મુસ્લિમ વેપારીની હત્યા કરી ઝાડ પર લટકાવ્યા\nભારતીય યુવકની હત્યા પર અમેરિકાએ ભારતને સોંપ્યો રિપોર્ટ\nદૃશ્યમ્ઃ ખુરશીમાં જકડી રાખે તેવું દિલધડક થ્રિલર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને ��પ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/43078", "date_download": "2019-06-19T10:56:32Z", "digest": "sha1:DNZBYJBS75N2LLJSFAQAJ4BV26K26LLV", "length": 27001, "nlines": 152, "source_domain": "www.loksansar.in", "title": "તા.૧૪-૧૧-ર૦૧૮ થી ૨૦-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh Rashi Bhavisya તા.૧૪-૧૧-ર૦૧૮ થી ૨૦-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૧૪-૧૧-ર૦૧૮ થી ૨૦-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાંતિનો શુભ દિવસ બંધનયોગના કપરા સમયમાં પણ સુર્ય ગ્રહનું કર્મસ્થાનમાં એક માસ માટેનું ભ્રમણ કાર્ય્‌ સફળતાના યોગ આપી શકે છે. માત્ર આપની અપેક્ષા પ્રમાણેની સફળતા મેળવવા માટે નિરપેક્ષ ભાવનાથી કાર્યો કરવા જરૂરી બનશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. મિલ્કત અને વિવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગ��દારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોની તબીયત માટે સમય શુભ નથી. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિનો શુભ દિવસ સુર્યગ્રહના બંધનયોગથી મુક્તિ આપે છે. તેથી કાર્ય્‌ સફળતાના યોગ મળશે. નવા કાર્યોનું આયોજન હવે સફળ થશે . વિદેશથી શુભ સમાચાર મળશે. માત્ર શનિગ્રહની પનોતી શરૂ છે. તેથી મહત્વના નિર્ણયોમાં ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્ય લાભ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રગતિ મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રતઅને નિત્ય હનુમાન ચાલીશાના પાઠક કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકળ સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિનુ શભુ દિવસથી એક માસ માટે સુર્યગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્યો છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાથી કાર્યસફળતા મળી શકે છે. વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાથી કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં સહિ સક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકરસંક્રાતિની શુભ દિવસથી સુર્યગ્રહનું ભ્રમણ જન્મના ચંદ્ર સાથે પ્રતિપુતી કરશે. અને રાહુ ગ્રહ અપની ન રાશીમાં છે. તેથી અશુભ ગ્રહણ યોગ એક માસ માટે મળી રહ્યો છે. જે ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી છે. તેથી ધીરજ ધીરવ�� જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યમાં અન્યની સલાહથી લાભ રહેશે, પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે સોમવારના વ્રત અને સુર્ય ચંદ્રનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકરસંક્રાતિના શુભ દિવસી રાશી પત્ની સુર્ય ગ્રહ એક માસ માટે કેતુગ્રહ સાથે રહીને સ્થાન બળ પામે છે. તેથી અશુભ સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળી છે. કપરા કાર્ય્‌ પણ સરળ બનાવી શકેશો. કાલ્પની ભયનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં મહત્વના નિર્ણયો જાતે લેવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ -બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મ્ક કાર્ય્માં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ઉત્તરાયણનો શુભ દિવસ આનંદ ઉલ્લાસમાં ઉજવી શકવાનું સુચવો છે. સુર્યગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. અને જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહના બંધનયોગથી મુક્તિ મળે છે. આજે જન્મના ચંદ્ર ઉપરમંગળગ્રહની દ્રષ્ટિથી શુભ લક્ષ્મીયોગ મળી શકે છે. માત્ર શનિગ્રહની પનોતી છે. તેથી ધીરજ ધરવાથી લાભ રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનીચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મકરાંક્રાતિના શુભ દિવસથી એક માસ માટે સુખ સ્થાનમાં ભ્રમણ કરશે જે બંધનયોગ આપે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાની આપી શકે છે. સંતોષી નર સદા સુખીએ વાકય યાદ રાખશો તો જ સફળતા મળી શકે છે. મિલ્કત અને વાસરઈ કાર્યોમાં સિક્કાની બાબતોનમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ સમય મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિના શુભ દિવસથી સુર્યગ્રહનું ભ્રમણ એક માસ માટે પરાક્રમ સ્થાનમાં સ્થાન બળ પામશે. તેથી સ્વહસ્તે કરેલા કાર્ય્‌ અને નિર્ણયો કાર્યસફળતાના યોગ આપશે. આત્મવિશ્વાસમા વૃધ્ધી થશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. મિલ્કત અને વારસાઈ કાર્ય્નું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોન્નો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં પ્રગતિ થશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મકરસંક્રાતિના શુભ દિવસથી ધન સ્થાનમાં એક માસ માટે સુર્યગ્રહનું ભ્રમણ મૌન રહેવાથી કાર્ય સફળતાના યોગ આપી શકે છે. શનિગ્રહની પનોતી અને બંધનયોગના અશુભ સમયમાં પણ વાણી ઉપર નિયંત્રણ રાખશો તો સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસના કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકરસંક્રાતિનો શુભ દિવસ જન્મના ચંદ્ર ઉપર સુર્યગ્રહન અને સાતમા સ્થાનમાં રાહુગ્રહનું ભ્રમણ અશુભ ગ્રહણયોગનું નિર્માણ કરે છે. સાથે શનિગ્રહની પનોતીનો કપરો સમય આવશે અને ઉશકેરાટથી દુર રહેવાથી સફળતા સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યની સલાહ લાભદાયટી રહેશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથ�� વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મકરસંક્રાતિના શુભ દિવસથી એક માસ માટે સુર્યગ્રહનો બંધનયોગ મળી રહ્યો છે. તેથી કાલ્પનીક ભય અને વધુ પડતો આત્મ વિશ્વાસ નરાશા અને નિષ્ફળતા આપી શકે છે. સરળ કાર્યોમાં પણ નિષ્ફળતા મળી શકે છે. માટે એક માસ ધરીજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યન અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મકર સંક્રાતિનો શુભ દિવસ આપના માટે શુભ બની રહેશે. એક માસ માટે લાભ સ્થાનમાં સુર્યગ્રહનું ભ્રમણ કોઈપણ કપરા કાર્યોને સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપી શકે છે. અચાનક કાર્ય સફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી પ્રતિષ્ઠામાં વૃધ્ધી થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.\nPrevious articleઉત્તરાયણની પુર્વ સંધ્યાએ પતંગ રસીકો દ્વારા આકાશી યુધ્ધની તૈયારી\nNext articleGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nતા.૧૭-૦૬-ર૦૧૯ થી ૨૩-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૧૦-૦૬-ર૦૧૯ થી ૧૬-૦૬-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૦૩-૦૬-ર૦૧૯ થી ૦૯-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કા���ીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nતા.૦૨-૭-ર૦૧૮ થી ૦૮-૭-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૨૯-૧૦-ર૦૧૮ થી ૦૪-૧૧-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/youth-zone/achievement/news/manipur-man-detects-whatsapp-bug-enters-facebooks-hall-of-fame-1560332128.html", "date_download": "2019-06-19T11:46:20Z", "digest": "sha1:AVTCFS2VGWPV7Q25GM3MH2TDHS3QSRQR", "length": 6389, "nlines": 117, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Manipur man detects WhatsApp bug, enters Facebook’s ‘Hall of Fame’|મણિપુરના 22 વર્ષના યુવકને વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ ફેસબુકના 'હોલ ઓફ ફેમ' લિસ્ટમાં સ્થાન મળ્યું", "raw_content": "\nસિદ્ધિ / મણિપુરના 22 વર્ષના યુવકને વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ ફેસબુકના 'હોલ ઓફ ફેમ' લિસ્ટમાં સ્થાન મળ્યું\nફેસબુકે ઝોનેલને પોણા ચાર લાખ રૂપિયાનું ઇનામ આપ્યું\n94 લોકોના લિસ્ટમાં ઝોનેલ 19મા ક્રમ પર છે\nયૂથ ઝોન ડેસ્ક: વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ કેરળના યુવક બાદ ફેસબુકે 22 વર્ષના ઝોનેલ સૌગાઈજામને 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપીને તેનું સન્માન કર્યું છે. આ યુવકે વોટ્સએપ યુઝરની પ્રાઇવસીને અસર કરતા બગનું સોલ્યુશન શોધ્યું હતું.\nઝોનેલ સિવિલ એન્જિનિયર છે. ફેસબુકે તેને 5000 ડોલર એટલે કે પોણા ચાર લાખ રૂપિયાનું ઇનામ આપીને 'ફેસબુક હોલ ઓફ ફેમ 2019'માં સ્થાન આપ્યું છે. આ લિસ્ટમાં અત્યાર સુધી દુનિયાના 94 લોકોનું નામ સામેલ થઈ ગયું છે, જેમાં ઝોનેલ 19મા ક્રમ પર છે.'હોલ ઓફ ફેમ' એટલે ફેસબુક દ્વારા કોઈ ટેલેન્ટેડ યુવા વ્યક્તિને તેના પર્ટિક્યુલર ક્ષેત્રમાં નિપુણતા બદલ સન્માન આપવામાં આવે.\nન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ઝોનેલે કહ્યું કે, વોટ્સએપમાં વોઇસ કોલ દરમિયાન તેમાં હાજર બગ રિસીવરને જાણ કર્યા વગર વોઇસ કોલને વીડિયો કોલમાં અપગ્રેડ કરી દેતો હતો. આ બગના કારણે કોલ કરનાર વ્યક્તિ રિસીવર વ્યક્તિ જે કરી રહ્યો છે, તેની પર નજર રાખે તે શક્ય હતું.\nમાર્ચ મહિંનામાં આકરી મહેનતના અંતે ઝોનેલને આ બગને ફિક્સ કરવામાં સફળતા મળી હતી. વધુમાં તેણે કહ્યું કે, મારા આપેલા સોલ્યુશનની મદદથી કંપનીના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટે વોટ્સએપનો બગ માત્ર 15થી 20 દિવસમાં સોલ્વ કરી દીધો હતો.\nઆની પહેલાં વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ ફેસબુકે કેરળના 19 વર્ષીય અંનતકૃષ્ણાને 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપીને સન્માન કર્યું હતું. અનંત હાલ કેરળ પોલીસને સાઇબર ટેક્નોલોજી ક્ષેત્રે પણ મદદ કરે છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%AA_%E0%AA%A5%E0%AB%8B", "date_download": "2019-06-19T11:36:55Z", "digest": "sha1:6BEJQF2I3I7G6JG5XQ4X5LPR5XJS6N5V", "length": 11339, "nlines": 101, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૪ થો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૪ થો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક ચોથો: પ્રવેશ ૩ રાઈનો પર્વત\nઅંક ચોથો: પ્રવેશ ૪\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક ચોથો: પ્રવેશ ૫ →\nસ્થળ : કનકપૂરનો રાજમાર્ગ.\n[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]\nશીતલસિંહ : આપ બહુ વિચારમાં મગ્ન દેખાઓ છો. આપણે મહેલમાંથી નીકળ્યા પછી આપ એક અક્ષર પણ બોલ્યા નથી.\nરાઈ : આ મુશ્કેલીનો શો ઈલાજ કરવો તેના વિચારમાં છું.\nશીતલસિંહ : કઈ મુશ્કેલી \nરાઈ : રાણી લીલાવતી બાબતની.\nશીતલસિંહ : રાણી લીલાવતી બાબત મને કાંઈ મુશ્કેલી નથી લાગતી. એ પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આપને મળવા તલસી રહ્યાં છે.\nરાઈ : મને મળવા \nશીતલસિંહ : પોતાના પતિને મળવા એટલે આપને મળવા.\n આ શી વિપરીત વાત કરો છો હું એનો પતિ નથી.\nશીતલસિંહ : આપ પર્વતરાય તરીકે પ્રગટ થશો.\nરાઈ : ત્યારે જ મુશ્કેલી થશે. હું પર્વતરાય છું, પણ લીલાવતીનો પતિ નથી. એમ શી રીતે પ્રતિપાદન કરવું એ સૂઝતું નથી.\nશીતલસિંહ : એ પ્રતિપાદન થાય જ કેમ આપ પર્વતરાય થશો તો બધા સંબંધો અને બધા વ્યવહારોના પર્વતરાય થશો. પર્વતરાય તરીકે આપ રાજ્યના ધણી થશો તેમાં જ લીલાવતીના ધણી થશો અને અમૃતમય સુખના અધિકારી થશો.\n એવા શબ્દ મારે કાને ન સંભળાવાશો.\nશીતલસિંહ : રાણીનું સૌંદર્ય અનુપમ છે.\nરાઈ : તેથી શું \nશીતલસિંહ : એવી અનુપમ સુંદરીના ધણી થવાનો આપણે વાંધો શો છે \nરાઈ : વાંધો એ છે કે હું તેનો ધણી નથી.\nશીતલસિંહ : એ આપને પોતાના ધણી તરીકે કબૂલ કર��ે, પછી શું \nરાઈ : એ તો માત્ર છેતરાઈને – હું ખરેખરો પર્વતરાયા છું એમ માનીને કબૂલ કરે. મારે શું અનીતિને માર્ગે જવું અને રાણીને અનીતિને માર્ગે દોરવી\nશીતલસિંહ : પર્વતરાય રૂપે પર્વતરાયની ગાદીએ બેસવામાં અનીતિ નથી, તો પર્વતરાયની રાણીના પતિ થવામાં અનીતિ શાની \nરાઈ : (સ્વગત) એ ખરું કહે છે, પણ અવળી રીતે કહે છે. બન્ને કાર્ય સરખાં અનીતિમય છે. (પ્રકટ) શીતલસિંહ આ વાત તમારા સમજવામાં નથી આવતી કે લીલાવતી રાણી સાથે મારું નહીં પણ મરહૂમ પર્વતરાયનું લગ્ન થયું હતું; અને, લગ્નથી જ પતિ પત્નીનો સંબંધ થાય છે.\nશીતલસિંહ : લગ્નની ક્રિયા વિના લીલાવતીના પતિ થવામાં આપને સંકોચ થતો હોય તો એવી ક્રિયા કરાવજો. જુવાની આવ્યા પછી લગ્નની ક્રિયાનો ઉલ્લાસ ખરેખરો અનુભવાશે એમ રાણીને સમજાવી એ ક્રિયા ફરી થઈ શકશે.\nરાઈ : એવી કપટ ભરેલી ક્રિયાથી અનીતિ તે નીતિ થાય\nશીતલસિંહ : તે દિવસે નગરમાં એક દુઃખી વિધવા રોટી હતી અને અનાથ દશાનાં સંકટ કહેતી અહતી, ત્યારે આપે કહ્યું હતું કે એ ફરી લગ્ન કરે એવી છૂટ હોય તો એ ફરી સંસાર માંડી શકે અને સુખી થઈ શકે.\nરાઈ : હા, મારો એવો મત એવો છે કે વિધવાઓ માટે પુનર્લગ્નનો માર્ગ ખુલ્લો હોવો જોઈએ કે જેની ઈચ્છા હોય તે ફરી વિવાહિત જીવનમાં પ્રવેશ કરી શકે અને ફરી સૌભાગ્ય મેળવી શકે. પુનર્લગ્ન એ લગ્નના જેવો જ સ્વાતંત્રયનો વિષય છે. અને, સ્ત્રીનું સ્વાતંત્ર્ય શા માટે લઈ લેવું જોઈએ \nશીતલસિંહ : રૂઢિ વિરુદ્ધ એમ હદપાર જવાનું પાપ કહો છો તો લીલાવતી રાણીના પુનર્લગ્નમાં અનીતિ શી\nરાઈ : સમજી ને સ્વેચ્છાથી કરવાના પુનર્લગ્નનો હું પક્ષ કરું છું, કપટથી કરવાના પુનર્લગ્નનો હું પક્ષ કરતો નથી. હું પર્વતરાય છું. એમ જાણી લીલાવતી મારી સાથે લગ્નની ક્રિયા કરે એ પુનર્લગ્ન કહેવાય નહિ.\nશીતલસિંહ : પર્વતરાય હયાત છે અને આપ પર્વતરાય છો એ વાતો તો નિશ્ચળ છે અને ફેરવાય એવી નથી. હવે એ વાતનો આપ ઇનકાર કરો તો કેવો ઉત્પાત થાય આપણો કેવો ઉપહાસ થાય અને વિનાશ થઈ જાય\nવિનાશ રોકવો શાનો , એ જ ચિન્તા ઘટે ખરે;\nબાકીનાં પરિણામો તો અનુષંગિક ગૌણ છે.\nશીતલસિંહ : મારે જાલકાને બધો વૃત્તાંત કહેવાનો છે, તે શું કહું\nરાઈ : જે બન્યું છે તે કહેજો, અને કહેજો કે હું વિચારમાં છું.\nશીતલસિંહ : કાલે રાત્રે આપણે ભોંયરામાં દાખલ થવાનું છે. તેડવા ક્યાં આવું \nરાઈ : કિસલવાડીમાં. હું ત્યાં જ જઈશ.\nશીતલસિંહ : અત્યારે અહીં એકલા પડી આપ વધારે વ્યગ્ર થશો માટે વાડીએ જઈન��� નિદ્રા લેશો.\nરાઈ : જે મળશે તે લઈશ. મારી ફિકર ના કરશો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/18-01-2019/108515", "date_download": "2019-06-19T11:38:33Z", "digest": "sha1:KORX2IZ47QXJPPEQMRDRZVF76XJTDEYD", "length": 16805, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "મેટોડાનો દેવગામ વીજ ફીડર સૂર્યશકિત કિસાન યોજના હેઠળ આવરી લેવાયોઃ ૬૬ ખેડૂતોને ડાયરેકટ લાભ મળશે", "raw_content": "\nમેટોડાનો દેવગામ વીજ ફીડર સૂર્યશકિત કિસાન યોજના હેઠળ આવરી લેવાયોઃ ૬૬ ખેડૂતોને ડાયરેકટ લાભ મળશે\nખેડૂતોએ માત્ર પ ટકા ભરવાનાં: ૬૦ ટકા કેન્દ્ર-રાજ્યની સબસીડીઃ ૩૫ ટકાની સરકાર પોતે લોન અપાવશે : સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ ફીડર શરૃઃ ખેડૂતોને પોતાને મળતી વીજળી વેચી પણ શકશેઃ જબરી યોજના\nરાજકોટ તા.૧૮: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અભુતપૂર્વ નિર્ણય લઇ સૂર્યશકિત કિસાન યોજના (સ્કાય) અમલમાં મુકેલ છે. આ યોજના થકી ખેડૂત પોતાના ખેતરમાં સૌર પેનલ દ્વારા વિજળી ઉત્પાદન કરી જરૂરીયાત મુજબ વીજવપરાશ કરી અને બાકીની વધારાની વીજળી વહેંચી અને વધારાની આવક મેળવશે. જેના અનુસંધાને પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં આવેલ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સૌપ્રથમ ખેતીવાડી ફીડર રાજકોટ જિલ્લાના મેટોડા વિભાગીય કચેરી હેઠળના દેવગામ ફીડરને સ્કાય યોજના હેઠળ આવરીને તારીખ ૩૧-૧૨-૧૮ના રોજ કામગીરી પુર્ણ કરી ચાલુ કરેલ છે. આ ફીડરના સમાવિષ્ટ કુલ ૬૬ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલ છે.\nઆ યોજનામાં ખેડૂતે ઓછામાં ઓછી કુલ ખર્ચની પ % રકમ ભરપાઇ કરવાની રહેશે બાકીની ૩૦ % રકમ કેન્દ્ર સરકાર, ૩૦% રાજ્ય સરકાર (ઇબીઆઇ) દ્વારા સબસીડી આપવામાં આવે છે. અને ૩૫% રકમ ખેડૂતો વતી સરકાર દ્વારા સસ્તા દરની લોન લેવામાં આવે છે. આ યોજનામાં પ્રથમ સાત વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. તથા વીમો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.સૂર્યશકિત કિસાન યોજનામાં જોડાયેલા ખેતી વિષયક ગ્રાહકોને નીચે મુજબના લાભો થશે.વીજ બીલમાં રાહત મળશે. ગ્રીડમાં વધારાની વિજળી વેચવાથી કાયમી આવક મળશે, દિવસ દરમ્યાન ૧૨ કલાક વીજ પુરવઠો, લોન ભરપાઇ થાય બાદ સોલાર સ્ીસ્ટમની માલિકી ખેડૂતની થશે, સોલાર સીસ્ટમનો વીમો રાજ્ય સરકાર લેશે, સાત વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૦૨૧માં મહિલા આઇસીસી ક્રિકેટ વિશ્વકપઃ ન્યુઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી પ્રારંભ access_time 5:04 pm IST\nફ્રિલાન્સ ક્રિકેટર તરીકે રમવા માટે યુવરાજ સિંહે બીસીસીઆઇ પાસે મંજૂરી માંગી access_time 5:03 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nકર્ણાટકની ગઠબંધન સરકાર ઉપર ફરીથી ખતરાના એંધાણ : કોંગ્રેસ પાર્ટીએ શક્તિ પ્રદર્શન માટે બોલાવેલી મિટિંગમાં 4 અસંતુષ્ટ ધારાસભ્યો ગેરહાજર : ભાજપ દ્વારા સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનો આક્ષેપ access_time 8:26 pm IST\nઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડે માં 7 વિકેટથી ભારતનો ભવ્ય વિજય : 2-1 થી સિરીઝ જીતી લીધી : ધોનીએ અણનમ 87 રન , જાધવે 61 અને વિરાટ કોહલીએ 46 રન કર્યા : લેગ સ્પિનર ચહલએ 6 વિકેટ ઝડપી access_time 5:49 pm IST\nપત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા બદલ રામરહીમ સહીત ચારે આરોપીઓને આજીવન કેદ : CBI કોર્ટએ આજ ગુરુવારે રામ��હીમ,નિર્મલ,કુલદીપ,અને કિશનલાલને ફરમાવેલી સજા access_time 7:21 pm IST\nભાજપને બહુમતી નહિ મળે : સ્થિર સરકાર નહિ આવે access_time 10:19 am IST\n૧લી માર્ચે ચૂંટણીનું રણશિંગુ ફુંકશે ચૂંટણી પંચ\n૧૩ નવા કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોને મંજુરી : ૩ વર્ષમાં થશે નિર્માણ access_time 12:00 am IST\nઓશો નિર્વાણ દિનઃ ઉર્જારૂપે નિરંતર ધબકાર ઓશો નિર્વાણ દિને કાલે સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક શિબિર access_time 3:27 pm IST\nરવિવારે રાજકોટમાં સાયકલ રેલી access_time 3:33 pm IST\nજુનાગઢના પ્રૌઢ અને વૃધ્ધાના રાજકોટમાં સ્વાઇન ફલૂથી મોતઃ કુલ મૃત્યુઆંક ૮ access_time 3:51 pm IST\nભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો access_time 11:49 am IST\nઉના પાસે બાઇક ઉપર ૧૧ બોટલ દારૂ લઇ જતા ર ઝડપાયા access_time 11:49 am IST\nજામનગરમાં પિતા - પુત્રએ બીભત્સ માંગણી કરી મહિલાઓને માર માર્યો access_time 3:37 pm IST\nવાયબ્રન્ટ સમિટ થકી વડોદરા અને નેધરલેન્ડ વચ્ચે મોબિલીટી મેનેજમેન્ટ સહિત ગુજરાત સાથે ૧૦ જેટલા કરારો access_time 5:29 pm IST\nવડોદરાના માંજલપુરમાં વેપારીએ રોડ પર પાર્ક કરેલ કાર લઇ ટોળકી ફરાર access_time 5:40 pm IST\nજીઓ ગુજરાતને ડિજિટલી કનેક્ટ બેસ્ટ રાજ્ય બનાવશે જ : મુકેશ અંબાણી access_time 9:16 pm IST\n૧૧૦ વર્ષ જૂના ઝાડને કપાતું બચાવવા મહિલાએ એમાં લાઇબ્રેરી બનાવી દીધી access_time 11:34 am IST\nપતિએ ફોનનો પાસવર્ડ ન જણાવતા પત્નીએ જીવતો સળગાવી દીધો access_time 6:08 pm IST\nચીન જવા માટે દરરોજ યુનાઇટેડ એરલાઇન્સના પ૦ ટીકીટ બુક કરે છે એપલ access_time 11:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\" પ્રવાસી ભારતીય દિવસ (PBD) \" : ઉત્તરપ્રદેશના વારાણસીમાં 21 થી 23 જાન્યુ 2019 ના રોજ કરાયેલું આયોજન : 22 તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે : 23 જાન્યુ ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને હસ્તે એવોર્ડ વિતરણ સાથે સમાપન થશે : PBD માં આવેલા ભારતીયોને 24 તારીખે કુંભમેળામાં લઇ જવાની ખાસ વ્યવસ્થા : અત્યાર સુધીમાં 5802 NRI એ રજીસ્ટ્રેશન કરાવી લીધું : access_time 6:30 pm IST\nયુ.એસ.ના ઓરેગોનમાં શીખ સ્ટોર ક્લાર્ક હરવિન્દર સિંઘને ક્રૂરતા પૂર્વક મારવા બદલ 24 વર્ષીય યુવાન એન્ડ્ર્યુ રામસે વિરુધ્ધ ' હેટ ક્રાઇમ 'આરોપ : વસ્તુ ખરીદવા આવેલ યુવાન પાસે આઇ ડી કાર્ડ માંગતા હુમલો કરી ઈજાઓ પહોંચાડી access_time 7:12 pm IST\nનાઈરોબીમાં આતંકી હુમલો : મૃતામ્તાઓને શાશ્વતી શાંતિ મળે તે અર્થે સ્વામિનારાયણ મંદિરે સામૂહિક પ્રાર્થના access_time 11:48 am IST\nવર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2018 માટે વિનેશ ફોગટનું નામ નોમિનેટ access_time 5:09 pm IST\nસાયના અને શ્રીકાંત કવાર્ટર ફાઈનલમાં access_time 11:55 am IST\nચહલન��� તરખાટ ૬ વિકેટો : કાંગારૂ ૨૩૦માં ઓલઆઉટ access_time 8:06 pm IST\n8 માર્ચના રિલીઝ થશે જોયા અખ્તરની વેબ સિરીઝ 'મેડ ઈન હેવન' access_time 5:29 pm IST\n૧૯૬૨માં ચીન સાથે થયેલા યુ્દ્ધ વખતે અેકલાહાથે ૭૨ કલાક સુધી ચીનની સેનાને રોકી રાખનાર જાંબાઝ યોદ્ધા જશવંતસિંહ રાવતની બાયોપિક ફિલ્મ ૭૨ અવર્સ-માર્ટિયર હુ નેવર ડાઇડ આજે રિલીઝ થઇ access_time 5:32 pm IST\nબોલો લ્યો... કરણી સેનાને પડ્યો ફિલ્મ 'મણિકર્ણિકા'સામે વાંધો... access_time 5:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/gadgets/latest/news/users-can-now-command-amazon-alexa-in-hindi-1559991058.html", "date_download": "2019-06-19T11:21:47Z", "digest": "sha1:TFR27PVBI54Q3WFW67HZUMCILMBYOLNH", "length": 6424, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Users can now command Amazon alexa in Hindi|ટૂંક સમયમાં યુઝર્સ એમેઝોન એલેક્સાને હિન્દી ભાષામાં કમાન્ડ આપી શકશે", "raw_content": "\nઅપડેટ / ટૂંક સમયમાં યુઝર્સ એમેઝોન એલેક્સાને હિન્દી ભાષામાં કમાન્ડ આપી શકશે\nકંપની યુઝર્સને હિન્દી સિવાય તમિળ, મરાઠી, કન્નડ, બંગાળી, તેલુગુ અને ગુજરાતી જેવી ભાષાની સુવિધા પણ આપશે\nગેજેટ ડેસ્ક: એમેઝોન કંપનીનું એલેક્સા ડિવાઇસ હવે હિન્દી ભાષામાં પણ યુઝરના કમાન્ડને સમજશે અને તેનું પાલન કરશે. લાસ વેગાસમાં ચાલી રહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સમાં કંપનીએ એલેક્સા ડિવાઇસમાં નવા ફીચરને અપડેટ કરવાની વાત કહી હતી. કંપનીનું કહેવું છે કે, ભારતમાં ક્ષેત્રીય ભાષા સમજવાની ક્ષમતાઓ વધી રહી છે. ટૂંક સમયમાં આ અપડેટ સાથે એમેઝોન એલેક્સા માર્કેટમાં લોન્ચ થશે.\nએમેઝોન કંપનીએ એલેક્સા વોઇસ અસિસટન્ટ સિસ્ટમને વર્ષ 2017માં ભારતના માર્કેટમાં લોન્ચ કર્યું હતું. ત્યારબાદ કંપની એલેક્સાને વધારે સારું બનાવવા માટે અમુક ભારતીય ફીચર્સ જોડી ચૂકી છે. હાલમાં જ કંપનીએ જાહેર કર્યું છે કે, ભારતમાં એલેક્સામાં અમુક સ્થાનિક ભાષા ઉમેરવામાં આવશે, જેમાં મુખ્ય રૂપે હિન્દી ભાષા સામેલ છે.\nવધુમાં કંપનીએ કહ્યું કે, હાલ અમે હિન્દી ભાષા ઉમેરવાના ફીચર પર જ કામ કરી રહ્યા છે, પરંતુ તેમાં એક સમસ્યા છે. હિન્દી ભાષા તો એક છે, પણ દેશની અલગ-અલગ જગ્યાએ તેનું ઉચ્ચારણ પણ અલગ થાય છે. આ સમસ્યાને કારણે દરેકની હિન્દી ભાષા સમજતું ડિવાઇસ બનાવવું થોડું મુશ્કેલ કામ છે.\nએમેઝોન કંપનીનો મુખ્ય હેતુ છે કે, એલેક્સાને સ્વાભાવિક અને માણસો કરતાં વધારે સંવેદાત્મક બનાવવામાં આવે. ફીચરની સમસ્યા ભાષાઓ સાથે નહીં, પણ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અમે ગ્રાહકોને એક પરફેક્ટ ���િવાઇસ આપવા માગીએ છીએ. હાલ એલેક્સા હિંગ્લિશ એટલે કે હિન્દી + ઇંગ્લિશ કમાન્ડને સમજે છે, પણ તે ઘણું સીમિત છે.\nટૂંક સમયમાં એમેઝોન કંપની યુઝર્સને હિન્દી સિવાય તમિળ, મરાઠી, કન્નડ, બંગાળી, તેલુગુ અને ગુજરાતી જેવી ભાષાની સુવિધા પણ આપશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/powerdvd-windows-7/", "date_download": "2019-06-19T12:41:43Z", "digest": "sha1:5SGRKPWPBLNS7Z37O2DDC22UPYVFFMOG", "length": 3016, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો PowerDVD Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nPowerDVD Windows 7 - એક મલ્ટિમીડિયા પ્લેયર જે ઘણા સંગીત અને વિઝ્યુઅલ ફોર્મેટ્સને સપોર્ટ કરે છે. તેની સાથે, તમે કોઈપણ વિડિઓ, નક્કર ડીવીડી ટ્રેક અને છબીઓ જોઈ શકો છો. બિલ્ટ-ઇન વિડિઓ એન્હેન્સમેન્ટ તકનીક તમને નાના ખામી અને \"અવાજ\" દૂર કરવા દે છે.\nઆ એપ્લિકેશન સોશિયલ નેટવર્ક્સ સાથે વાતચીત કરવા સક્ષમ છે, જે વપરાશકર્તાઓને મૂવીઝ જોવા અથવા સંગીત સાંભળવાની તેમની છાપ શેર કરવાની તક આપે છે. કાર્યક્રમની ડિઝાઇન એક સરળ શૈલીમાં બનાવવામાં આવી છે અને વિવિધ રંગ યોજનાઓ દ્વારા પૂરક છે જે કાર્યત્મક ફેરફારો કરતું નથી. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ PowerDVD સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: CyberLink Corp\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/14-09-2018/22695", "date_download": "2019-06-19T11:31:28Z", "digest": "sha1:L2QH6ZZ74GXG27A7TDQKBZUMYLL3IIR7", "length": 13024, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "પરિવારે સોનાલી વગર ઉજવણી કરી ગેનશ ચતુર્થીની", "raw_content": "\nપરિવારે સોનાલી વગર ઉજવણી કરી ગેનશ ચતુર્થીની\nમુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે આંતયરે કેન્સરની બીમારીનો ઈલાજ ન્યુયોર્કમાં કરી રહી છે ત્યારે તેના પરિવારે સોનાલી વગર પહેલી વખત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સોનાલીને ખુબ યાદ કરી હતી તો બીજી તર સોનાલીએ પણ પોતાના પરિવારને યાદ કરી સોશ્યલ મીડિયા પર ઈમોશનલ મેસેજ સાથે ફોટો શ્યેર કર્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધ���ં, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nવડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST\n ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST\nનવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST\nયુ.એસ.માં ફલોરિડા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી આકાશ પટેલનો ‘‘અર્લી લર્નીગ કોલિશન''માં સમાવેશઃ ૨૦૨૧ની સાલ સુધી હિલ્‍સબરો ખાતેના કોલિશનમાં ચેરમેન પદ સંભાળશે access_time 10:07 pm IST\nઘુસણખોરી રોકવા ભારતે સરહદે બનાવી અદ્રશ્ય દિવાલઃ સુરંગ ખોદાશે તો પકડાશે access_time 11:58 am IST\nકર્ણાટક રાજભવનમાં ગણેશોત્સવ ઉજવતા વજુભાઇ વાળા access_time 12:03 pm IST\nઓબીસી સમાજને લઘુઉદ્યોગો માટે ૧૦ લાખ સુધીની લોન મળશે access_time 4:02 pm IST\nત્રિકોણ બાગે ગજાનન ભકિત : આજે હાસ્ય દરબાર અને કાલે બાળકોનો ટેલેન્ટ શો access_time 4:05 pm IST\nરાજકોટની શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પૂર્વ પ્રમુખ ઝડપાયો access_time 12:07 pm IST\nઅમરેલી, બાબરા અને સાવરકુંડલા તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણીનો કાર્યક્રમ access_time 12:38 pm IST\nપડધરીના મેટોડાની વાડીમાં સંગીતાબેન સોલંકીનો ઝેરી દવા પી આપઘાત access_time 12:16 pm IST\nભેસાણના ગોરખપુર ગામે રૂ.૧૫.૯૫ લાખના ખર્ચે પેયજળ વિતરણ સુવિધાનું નવિનિકરણ access_time 12:38 pm IST\nગણેશ મહોત્સવનો રંગેચંગે આરંભ : શ્રદ્ધાળુ ઉત્સાહિત access_time 7:17 pm IST\nભરૂચઃ યુવા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી :પોલીસે પુતળું છીનવી લીધું access_time 12:23 am IST\nજૂની અદાવતનો ખાર રાખીને સગીર નાનાભાઈને મુંઢમાર માર્યો :હોસ્પિટલમાં દાખલ:થરાદના ભાચર ગામનો બનાવ access_time 9:54 pm IST\nબાળકે ઊંઘમાં કંઈક કર્યું આવું વિડીયો થયો વાયરલ access_time 4:49 pm IST\nતમારા ચહેરા પર પણ કામનો થાક દેખાય છે\nબાળકના માથામાં ઘુસી ગયો ધાતુનો સળીયો access_time 4:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવતીકાલ ૧પ સપ્‍ટે. શનિવારના રોજ શાષાીય સંગીતનો જલસોઃ શ્રી રંગા રામાનુજ ફાઇન આર્ટસના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 10:04 pm IST\n‘‘ગોલ્‍ડ સ્‍મિથ ફલોશીપ ર૦૧૮ '': હાવર્ડ બિઝનેસ સ્‍કૂલએ બહાર પાડેલી યાદીમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું access_time 10:00 pm IST\nયુ.એસ. માં H-1B વીઝા ધારકોને ઓછુ વેતન આપવા બદલ રેડમન્‍ડ સ્‍થિત પીપલ ટેક ગૃપ કંપનીને દંડ :૧ર કર્મચારીઓને તફાવતની રકમ પેટે ૩ લાખ ડોલર ચૂકવવા સાથે ૪પ હજાર ડોલરની પેનલ્‍ટી ફટકારતું યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ લેબર વેઇજ ડીવીઝન access_time 10:02 pm IST\nકોહલીએ ઘણું શીખવાનું બાકી છે.:સુનીલ ગાવસ્કર access_time 11:30 pm IST\nઝીરો ગ્રેવિટીમાં પણ સૌથી ઝડપી દોડ્યો યુસૈન બોલ્ટ access_time 10:43 pm IST\nસારી પહેરી, ચાંદલો ચોળીને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કિન્નરોને આપ્યું સન્માન access_time 5:52 pm IST\nપરિવારે સોનાલી વગર ઉજવણી કરી ગેનશ ચતુર્થીની access_time 5:00 pm IST\nમને કોઇ કલાકાર સાથે કામ કરવામાં વાંધો નથી: રિચા ચઢ્ઢા access_time 5:01 pm IST\nKBC 10 : ટીચર બનવા સ્વપ્ન જોયું,કરી પટાવાળાની નોકરી : હવે 'કરોડપતિ' બદલશે સોનાલીની કિસ્મત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A3", "date_download": "2019-06-19T11:04:19Z", "digest": "sha1:MVEI3GKV6WOJYZ5IUO6G5RGYLLHUF5CE", "length": 35946, "nlines": 144, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/ટિપ્પણ - વિકિસ્રોત", "raw_content": "\n← ગીતોનું વિભાગીકરણ એકતારો\nઆમાંનાં ઘણાંખરાં ૧૯૩૬ થી ૧૯૪૦ સુધીના ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં. તે સિવાય ‘શબ્દોના સોદાગરને’ ૧૯૩૬ ના 'શરદ' વાર્ષિકમાં, ‘કાંતનારાં’ જન્મભૂમિના ૧૯૩૪ ના દીપોત્સવીઅંકમાં, ‘શૉફરની દિવાળી' 'નૂતન યુગના જોગંદર જગદીશને' 'સાહિત્યની બારમાસી’ ‘અનાદર પામેલી લેખિનીને પત્ર” અને 'જુદાઈના [ ૧૧૦ ] જંગલમાંથી’ એટલાં ‘જન્મભૂમિ’ માં પ્રકટ થયેલાં. 'વર્ષા' ૧૯૩૫માં ‘બે ઘડી મોજ’માં છપાયું હતું.\n'વીર જતીન્દ્ર' 'યજ્ઞધૂપ’ અને 'મોતનાં કંકુઘોળણ' વર્ષો પર એક નાના સંગ્રહમાં મૂકેલાં, પણ એવા ત્રણેક નાના સંગ્રહો વિખેરી નાખીને એનાં આ બે સિવાયનાં બધાં ‘યુગવંદના’માં ઉમેરી દીધેલાં; આ ત્રણ રખડુ મેંઢાં બહાર રહી ગયેલાં એને આજે આ વાડામાં પૂરવામાં આવે છે.\n'તકદીરને ત્રોફનારી’, ‘ગરજ કોને' અને 'વધુ ન માગ્યું' એ ત્રણે અપ્રકટ નવલાં છે.\nઅનુવાદો ફક્ત પાંચ છે : 'કાંતનારાં’ ‘ધરણીને દેવ સમાં વરદાન’ ‘અનાદર પામેલ લેખિની’, ‘નૂતન યુગના જોગંદર જગદીશને’ અને 'ગરીબોદ્ધારની ચાલાકીઓ’. આની અસલ કૃતિઓ આજે હાથવગી હોત તો સરખામણી સમજવા માટે અહીં શામિલ કરત. એ ન સાચવ્યાની બેદરકારી સાલે છે.\n'લોકેશ્વરનો સેતબંધુ’ ફૈઝપુરની પ્રથમ પહેલી ગામડે ભરાયેલી મહાસભાનું સ્મરણ અંકિત કરે છે. કેટલાંક ગીતો ચિત્રો પરથી રચાયાં છે : 'પૃથ્વીનાં સાવકાં બાળ’ એ શ્રી. કનુ દેસાઈના 'ભાઈ બહેન’ પરથી; 'મને વેચશે મા' એક ગરીબના યુરોપી ચિત્ર પરથી : 'દ્યો ઠેલા' એક યુરોપી ચિત્ર પરથી; 'કેમ કરે કાયદે નૈ' એક હાથ કપાયેલા, રાજસ્થાની કારખાનાના મજૂરની છબી પરથી : 'હસતા હિમાદ્રિને' હિમાલયના નંગા શિખર પર [ ૧૧૧ ] પરદેશીઓના આરોહણ પરથી : 'હજુ કેટલાં ક્રંદનો બાકી છે’ એ સ્પેનીશ જાદવાસ્થળીમાં ખપેલા એક પુત્રના શબ ઉપર આક્રંદ કરતી માતાની તસ્વીર પરથી : 'કાળનું વંદન’ સ્વ. તિલક મહારાજની, ચોપાટી પરની પ્રતિમા પરથી : 'ફાટશે અગ્નિથંભો’ એ એક જાતે દેરેલા કાર્ટૂન પરથી ઉતારેલ છે. ‘પુત્રની વાટ જોતી' રાજકોટના સ્વ. ઠાકોર ધર્મેન્દ્રિસિંહજીના એક કાર્ટ્રન પરથી : 'અસહ્ય વાત’ એક ચીનાઈ જનેતાના ચિત્ર પરથી : 'બંદૂકની આડશે’ એક કાર્ટુન પરથી : 'મોરપીંછનાં મૂલ’ આ સંગ્રહમાં મૂકેલા મુખપૃષ્ટના ચિત્ર પરથી : 'ધીમાં ધીમાં લોચન ખોલો’ શ્રી દેવીપ્રસાદ રાયચૌધરીના, મોડર્ન રીવ્યુના જુલાઈ ૧૯૪૦ ના અંકમાં આવેલી શિલ્પકૃતિ 'Shiva The Destroyer' પરથી.\n‘દૂબળાની નારી’ જો કે ‘યુગવંદના’માં મૂકેલ 'સાંથાલની નારી'ની અનુકૃતિ છે છતાં એ પણ હરિપુરા મહાસભાનું વિઠ્ઠલન���ર બાંધવામાં માટીનો ટોપલો વહેતી એક યુવતીની તસ્વીર પરથી છે.\nશબ્દોના સોદાગરને (પા. ૧) : “ખાંપણમાં ય તારે ખતા પડશે’ = તારા શબને કફન પણ નહિ મળે. હોથલની લોકકથામાં એક કચ્છી દુહો છે. તેમાં એ પ્રયોગ છે:\n ઘડી એક મુંજા ઘટમાં,'\n'તો ખાંપણમાં ય ખતા, મરણ સજાયું નહ મળે.”\n (પા. પ) : હંસલા=જીવાત્મા. ચુગો=ચણો. બરો=રૂવાબ. અનહદ=અનંતતા. હે જીવ તારી ભૂલથી પણ એક વાર [ ૧૧૨ ] જો તું બહાર નીકળી જ પડેલ છે તે હવે નિષ્કપટ, નિર્દંભી રહીને નિ:સીમ સૃષ્ટિમાં ઉદ્યમ ખેડજે.\nહજી શું બાકી હશે (પા. ૭) : અસલનું એક આગમ-ભજન છે:\n'દેવાયત પંડિત દા'ડા દાખવે\n'સુણો તમે દેવલદે નાર\n'આપણા ધણીએ સત ભાખિયાં\n'જૂઠડાં નહિ રે લગાર\n‘લખ્યા રે ભાખ્યા રે એ દિન આવશે.”\nએ ભજનમાં 'ઓતર થકી રે સાયબો આવશે’ એવા કોઈ પૃથ્વીપાપ ધોવા આવનાર પુરૂષની આગાહી છે.\nસર્જનસંહારની જોડલી (પા.૮) : સર્જનને, રચનાશક્તિને અહીં ‘બાળી' એટલે બાલિકારૂપે કલ્પી છે. એટલે જ એ પા પા પગલાં-નાનાં પગલાં માંડે છે. રચનાકાર્યને હમેશાં સમય લાગે છે. આખરે 'સંહાર ધા દેતો ધાયો,' કેમ કે એણે કરેલા વિનાશ પર તો સર્જનશક્તિએ નવનિર્માણ કર્યું. આખરે તો એ પોતે ય નાસીને જાય કયાં ચોમેર સર્જનનાં યશોગાન સંભળાયાં. પોતે પરાજય પામ્યો એટલું જ નહિ પણ નાસી જઈ ન શકવાથી સર્જનને જ શરણે આવ્યો.\nઅદીઠી આગના ઓલવનારા (પાનું ૧૦) : શરાબખોરી એ કલેજાને જલાવતી અદૃશ્ય આગ છે. એને ‘ભીતરની ભઠ્ઠી’ કહી, ‘આત્માની તુરંગ (જેલ)’ કહી. ‘જમરખ (દીવડો)'=યમથી રક્ષા કરનાર.\nહિન્દીજન (૧૪) : “વૈષ્ણવ જન તો તેને કહીએ' એ સુપ્રસિદ્ધ પદની હળવી અનુકૃતિ ('પેરોડી) છે. અસલની કેટલીક કડીઓનું અનુકરણ કર્યું છે તે મેળવી જોવા જેવું છે. [ ૧૧૩ ] વર્ષા (પા. ૧૭) : વર્ષોને કાઠિયાણી રાજબાળા કલ્પી છે. 'સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘેડલાની જોડ્ય’=વર્ષાના દિનની સંધ્યાવેળાએ પશ્ચિમ દિશાને આભઆારે રચાતી કોઈ ઘોડેસવાર જોદ્ધાની વાદળી–આકૃતિ. બેલાડ્ય ચડી=એક ઘોડેસવારની પીઠ પાછળ બીજું ચડે તે 'બેલાડ્ય ચડ્યું' કહેવાય. વરસી રહેલી ઋતુ રાજબાળાને એવા કોઈ પિયુ સાથે ન્હાસી જતી કલ્પવામાં આ વર્ષાસંધ્યાઓની વાદળ આકૃતિઓ વિષેની નરી Phantasy છે. વીજળી–સનકાર=વીજળી રૂપી નયન–ઈસારો.\nધરણીને દેવ સમાં વરદાન (પા. ૧૯) : 'પૂર્વ પચ્છમને ગગન કેડલે...' એ પહેલી કડીમાં વૈજ્ઞાનિક હકીકત છે, કે આકાશવાણીની સ્વર–લહરો (Sound–waves) પણ પૂર્વમાંથી પશ્ચિમમાં ગતિ કરે છે. સર્જનહારે અમરોને દીધેલ વરદાન મર્ત્યભૂમિન�� ય દીધેલ છે, એટલે કે સૂર્યદેવના રથને જે ગતિ–દિશા દીધી છે તે જ ગતિદિશા ધરતીની આ સ્વરવાહક વૈજ્ઞાનિક શક્તિઓને દીધી છે.\nનધણીઆાતી નથી (૨૧) : સૌરાષ્ટ્રની તાલુકદારી વસ્તીને ગાય કલ્પીને, તેને પોતાને તાબે કરવા મથતા રાજવીઓ રૂપી ગોવાળોની તાણાખેંચના રૂપકમાં મૂકેલ છે. આથેય=કોઈ પણ. નાદાર= તાકાતહીન, ગોકળી=ગોવાળ, ચામ=ચામડું. ગેલા = ઘેલા. વાંભ= ગોવાળ ધણીનો પશુને બોલાવતો સાદ.\nદ્યો ઠેલા (પા. ૨૫) : સમાજરચનાના અત્યારે ખોટકોઈને અધવચ્ચે અટકી પડેલા યંત્ર–વાહનને ધકેલા દઈ દઈ મુકામ પર પહોંચાડવાની શ્રમજીવીઓની તમન્નાને બિરદાવતું નાદપ્રધાન ગીત. 'હમ્બેલા’ શ્રમોત્તેજક સ્વર માત્ર : જેમ ધોતા ધોબીનું 'શીયોરામ’, જેમ નાવિકોનું 'હબ્બેશ’ વગેરે.\nગરીબોદ્ધારની ચાલાકીઓ (પા. ૩૮) : 'એનાં બાળોને એક નિશાળ બાળો, બાળો નસ થોડી...બાળો=તિરસ્કારપૂર્વક આપો. [ ૧૧૪ ] કાંતનારાં (પા. ૩૩) : આમાં એક પૌત્રી (પોતરી) અને એક દાદી, બે કંગાલ પાત્રો વચ્ચેનો મધ્યરાત્રિ વેળાએ રેંટીઆની મજૂરી કરતે કરતે થયેલો વાર્તાલાપ છે. અંતર પુરાયલાં હતાં=અભેદ વ્યાપી રહ્યો હતો, કેમકે કંગાલીઅતે બેઉની હાડપીંજરવત્ સ્થિતિ કરી નાખી હતી.\n‘અહીં કાંતું, તહીં કોને... = દેહદૌર્બલ્ય અને રાત્રિના થાકને કારણે તૂટી જવા લાગેલા કાંતણ–તાર, કોઈ દ્વેષી હરીફ સ્ત્રીની નજર લાગતાં તૂટતા હોય, ને અહીં કાંતેલા સૂતરની છલોછલ કોકડી (શગ) એ કોઈ બીજીને રેટિયે ચડતી હોય તેવો વહેમ. ‘નક્કી આ પૂણીના રૂની ગોઝારી.. '= ત્યાં પણ એવી જ એક લોકમાન્યતા સૂચવાઈ છે : આ પૂણી બરાબર ન કંતાવાનું કારણ, તેનું રૂ જ્યાં ઊગેલ હશે તે ખેતરની ધરતી પૂર્વે કોઈક નિર્દોષોની હત્યાઓમાંથી રેડાયેલાં રુધિરે ભીંજાઈ હશે તે હોવાનું એ યુવતી માને છે.\nઆમાં થોડા માત્રામેળના ભંગો છે તે આ મુજબ સુધારવા\nઅંતર પુરાયલાં હતાં = અંબાયાં અંતરો હતાં\nજીવનમૃત્યુની પૂણીઓ = પૂણી જીવનમૃત્યુની\nતોપના ગલોલા = ગોળલા તોપના\nવરસિયા હશે ત્યાં = વરસિયા ત્યાં હશે\nસીંચતાં હતાં જ્યાં અમીનાં દૂધલાં = સીંચતાં જ્યાં હતાં થાનથી દૂધલાં\nરહેલી ધરામાં વાવિયાં હશે બી = રહેલી ધરામાં હશે વાવિયાં બી\nઅહીં કો વાંઝણી = કો અહીં વાંઝણી\nમચ્યા'તા કેર = કેર મચ્યા હતા\nચિતાઓ ત્યાં બધે = ત્યાં ચિતાઓ બધે [ ૧૧૫ ]\nઅભૂલ્યું ભૂલવા ભજું છું નાથને = ભૂલવા એ બધું છું ભજું નાથને\nઆછી વણાવી છ ચુંદડી = વણવી આછી ચૂદડી.\nકાંતનારીના છૈયાને ખાંપણમાં ય ખતા પડી = કાંતનારી ���ણે દ્વારે, ખત્તા ખાંપણની પડી\nપ્રભુ–સરજ્યાં માનવી = પ્રભુ સર્જેલ માનવી\nપ્રાર્થના કરી છે = પ્રાર્થના છે કરી\nરડી છું પ્રાર્થના = છું રડી પ્રાર્થના\nરટી છે પ્રાર્થના = છે રટી પ્રાર્થના\nપ્રાર્થના રહી મૃત્યુની = પ્રાર્થના મૃત્યુની રહી\nરૂડેરા શ્રીહરિ = રૂડલા શ્રીહરિ\nજુએ છે વાટડી = છે જુએ વાટડી\nજાણવા છતાં ઝંખાય ઉરદીવડી = જાણતી તોય ઝંખાય ઉર–દીવડી\nનર જ્યાં ચગદાઈ મરે = નર છૂંદાઈ જ્યાં મરે\nભલે તે પ્રાર્થના સૂણો ભગવાન હે = તો ભલે પ્રાર્થના સૂણ ભગવાન હે\nઉચ્ચ શિરે ઊભા રહિયે = ઊભીએ મસ્તકે ઊંચા\nએહવાં નિર્મળાં તેજે આાંખડીઓ અમ આાંજજે = અહીં 'આાંખડી' જ જોઈએ. 'ઓ' વધારાનો છે.\nબજો બજો...(પા. ૩૯) : આમાં પણ પહેલી આઠ પંક્તિઓના શુદ્ધ વંશસ્થના માત્રામેળમાં મૂકવી હોય તો નીચે મુજબ પાઠ લેવો— [ ૧૧૬ ]\n'તમે ગીતા પાઈ, પચાવી નૈ અમે\n'તમે ગયા ગાઈ ભૂલી ગયા અમે\nતમે ત્યજ્યાં શસ્ત્ર–સમર્થની છટા,\nઅમે ય નિ:શસ્ત્ર–અશક્તની અદા \nબજાવી તેં વેણુ ન સાંભળી અમે \nચરાવી તેં ધેનુ, પૂજયા ખીલા અમે.'\nહસતા હિમાદ્રિને (પા. ૪૧) : અહીં વૃત્ત શુદ્ધ વંશસ્થનું લીધું નથી, પણ થોડી મોકળાશ આપવા નવો પ્રયોગ કર્યો છે.\nફાટશે અગ્નિથંભો (પા. ૪૨) : આમાં કડી ત્રીજીથી પ્રહલાદકથાનું રૂપક પરોવાયું છે, પણ અવતાર રૌદ્ર કોઈ નૃસિંહનો નહિ, કલ્યાણી અંબાનો, જગજ્જનીનો વાંચ્છ્યો છે.\nહજુ કેટલાં ક્રંદનો... (પા. ૪૪) : આમાં પણ માત્ર શુદ્ધિ આટલી કરવી:-\n'પુત્રોને ઝેરના ખ્યાલા, પીવાડીને સુવાડજો.'\n'કાં તો આાંસુ જલાવી દૈ, ચેતાવો અગ્નિ–ઝાળને'\n'ઝંઝેડો તખ્ત ને તાજો, પ્રલયંકર ચંડિ હે \nકેમ કરે કાયદઓ નૈ (પા. ૨૬) : ‘કંપનસન’ એટલે કોમ્પેન્સેશન, કારખાનામાં ઈજા પામનાર મજૂરને અપાતી નુકશાની. માજન=મહાજન કહેવાતા શેઠીઆ.\nજન્મભોમના અનુતાપ (પા. પ૩) : ગાંધીજી રાજકોટના પ્રજાસંગ્રામમાં ઊતર્યા, રાજ–કોલ પળાવવા ઉપવાસ કર્યા, એ પ્રતાપ પોતે દેશી રાજ્યની પ્રજાનાં યુદ્ધોમાં સાથ નથી પૂરતા એવાં મેણાંટોણાંનો હતો. નુગરી=ગુરુ વગરની, એ શબ્દમાં પ્રજાનું શ્રદ્ધાહીન [ ૧૧૭ ] માનસ ધ્વનિત થાય છે. ઓરતા=ન બની શક્યું હોય તેના અફસોસ, 'જાકારો સામે કહાવિયો...’='આંહીં આવશો નહિ.’ એવું અધિકારીએ કહાવી દીધેલું. વશિયલ ભોરીંગડા–વિષધર નાગો. સમાધ=દેહપાત. ખાંપણ=કોઈક બોલેલું કે ગાંધી રાજકોટને ટીંબે દેહ પાડશે તો ખાંપણ તૈયાર છે. અલખના આરાધ = અલક્ષ્ય (ઈશ્વર)નું સ્તવન.\nજતીન્દ્રનાં સંભારણાં (પા. પ૬) : રાજકેદી જતીન્દ્ર��� બંદીવાનોની દશા સુધરાવવા માટે બોતેર દિવસનું મરણાંત અનશન ઉપાસ્યું હતું. સને ૧૯૨૯. બાણપથારી ભીષ્મની=મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ શરશય્યા પર સૂતેલા. દધીચિનાં વપુદાન=અસુરોના બીજી રીતે અશક્ય એવા સંહાર સારૂ દધીચિ ઋષિએ પોતાનાં હાડકાં અસ્ત્ર કરવા આપેલાં. મોરધ્વજે કરવત સહ્યાં=મોરધ્વજ રાજાને જીવતા કરવત વડે ઊભા વેરી નાખ્યા હતા.\nઅગમ સંદેશા (પા. ૬૫) : સમૈયા=સંતોના ઉત્સવને જૂની ભજનવાણીમાં ‘સમૈયો’ કહે છે. રૂશનાઈ=શાહી. આદુની સમાન્યું કેરા ટીંબા.”=જુના લોકસેવક સંતોની કબરોને “સમાત્ય’ (સમાધિ) કહે છે. એના પોપડા જાણે કે ફાટે છે, ને સંતો ઊઠે છે. રામાપીર= રણમાં આવેલા ગામ રૂણેચાના મારવાડી રાજપુત્ર સંત રામદે પીર, જેમણે અસ્પૃશ્યોને ઈસ્લામમાં વટલતા અટકાવી સવર્ણો બનાવેલા. એનું મૃત્યુ જુવાનીમાં જ થયું હતું. ઘોડો અને લીલો વાવટો, એ બે આ સતનાં ખાસ ચિહ્નો છે. પરબ=એ નામનું એક પુરાતન ધર્મસ્થાનક કાઠિયાવાડમાં છે. જેના સ્થાપક રબારી સંત દેવીદાસે મુખ્ય જીવનકાર્ય રક્તપીતિયાં કોઢિયાંને સાચવવાનું કરેલું. એની વધુ વિગતો માટે જુઓ મારૂં ‘પુરાતન જ્યોત' નામે પુસ્તક. આકાશી ઝોળી=સંત દેવીદાસ પોતાના આ ધર્મકાર્યને માટે કોઈ પાસેથી ખેતર વાડી કે પૈસા દાણાની બાંધેલી આવક ન લેતા, પણ ગામેગામથી રોટીના ટુકડા [ ૧૧૮ ] ભીખી લાવતા. ‘આકાશી’ એટલા માટે કે એ ઝોળીમાં થતી પ્રાપ્તિ અનિશ્ચિત પ્રકારની હતી; મળે, ન મળે, વત્તું ઓછું મળે. આકાશવૃત્તિ.\nસાહિત્યની બારમાસી (પા. ૬૭) : ‘રઘુપતિ રામ રૂદેમાં રેજો રે' એ જૂનો રાસડો છે, જેમાં પંદર તિથિઓના આધારે રામાયણ વર્ણવી છે. એના 'મહિમા’ બનાવીને 'પેરોડી’ કરી છે. કનુભાઈ=ચિત્રકાર કનુ દેસાઈ. જનાબ બુખારી–મુંબઈ રેડીઓ સ્ટેશનના ઉત્સાહી સંચાલક.\nતકદીરને ત્રોફનારી (પા. ૭૪) : જોગી ગોપીચંદનની પીઠ રાજમહેલના ચોકમાં ગૌડ બંગાળાના યુવાન રાજા ગોપીચંદ નહાતા હતા, રૂપસુંદરી રાણીઓ એને મર્દન કરતી હતી, તે વખતે ઉપરના ગોખમાં બેઠેલી માતા મેનાવતી રડતી હતી, તેનું ઊનું આંસુ ગોપીચંદની પીઠ પર પડેલું, એણે માતાને રડતી દીઠી, કારણ પૂછ્યું, માએ કહ્યું, આવી કંચનવરણી તારી કાયાનો આખરે નાશ થશે એ વિચારી આંસુ આવ્યાં માટે એ નાશમાંથી બચવા ભેખ લઈને અમરત્વ પ્રાપ્ત કર ને તેમાંથી જ ગોપીચંદને જોગી બનવાના સંજોગો પેદા થયા હતા. અહીં ગોપીચંદની પીઠ માતાનાં આંસુએ ઝરડેલી, કાંટા પેઠે ઉઝરડેલી કહી છે. લાડુડા=ત્રાજવાં પાડ��ા માટે રંગનાં ટપકાં. સૂરતા=નજર. કાંકણી=કંકણ\nશૉફરની દિવાળી (પા.૮૨) : આ ગીત મુંબઈની દિવાળીની મુલ્કમશહૂર નગરરોશની નજરે દીઠા પછી, બેશક કલ્પનામાંથી જ પ્રસંગ ઉપજાવીને, પણ મુંબઈના મોટર–શોફરોની દશાના મૂંગા અનુભવમાં જ ઘૂંટીને રચેલું.\n –આ પદ ભાવનગર સાહિત્યસભાના આશ્રયે તા. ૨૧-૯-૪૦ની સાંજના સમારંભ પાસે ગાયા પછી, તે સભાના પ્રમુખ શ્રી નટવરલાલ સૂરતીએ 'ચોરાશી વૈષ્ણવની વારતાઓ'માંથી [ ૧૧૯ ] પ્રભુની ને ગોવિંદસ્વામીની વાર્તા બતાવી. વાર્તા આામ છે કે શ્રીનાથજી પ્રભુ પોતાના ભક્ત ગોવિંદસ્વામી સાથે દડે રમતા હતા, દાવ શ્રીનાથજીને માથે હતો, એવામાં મંદિરમાં પ્રભુ–દર્શનની ટકોરી વાગી, શ્રીનાથજી ઝબક્યા, પોતે હાજર થઈ જ જવું જોઈએ એટલે મંદિર તરફ નાઠા. 'પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં એટલે મંદિર તરફ નાઠા. 'પૂરો દાવ દીધા વગર જઈશ ક્યાં ’ એમ કહીને પાછળ દેડેલા ગોવિદસ્વામીએ પ્રભુની પીઠમાં દડો માર્યો. પૂજારીઓએ આવીને ગોવિંદસ્વામીને પીટ્યા. પછી ભોગ ધરવાના ટાણે પ્રભુ થાળ જમ્યા નહિ, રુદન કરતા બેઠા. પૂજારીઓએ કારણ પૂછતાં કહ્યું કે ગોવિંદસ્વામીને તમે વગર વાંકે માર્યા છે, એ ભૂખ્યા દુ:ખ્યા બેઠા છે, દોષ તો હતો મારો કે હું અધૂરે દાવે અંદર દોડ્યો આવ્યો, એને જમાડો તે પછી જ જમીશ.\nમેં જીવનમાં પહેલી જ વાર સાંભળેલો આ પ્રસંગ અહીં બરાબર બંધ બેસે છે. હરિને મેં માનવનો પ્રેમી મિત્ર કલ્પ્યો છે, માનવને પોતાના પૂર્ણત્વમાં તદાકાર કરવા માટે કિરતાર સર્જનના પ્રારંભથી તલસતો મથી રહ્યો છે. માછલડું બનીને...(કડી ૯–૧૦) પુરાણભાખ્યા દસ પ્રભુઅવતારો, અને ડારવીનનો ઉત્ક્રાંતિવાદ (Theory of evolution) આંહીં સૂચિત છે.\nબંદૂકની આડશે...(પા. ૯૦) : ઈંગ્લાંડના રાજા કેન્યૂટની કથા એવી છે કે ખુશામદખોર હજૂરિયા એને કહેતા 'આ દરિયો પણ આપને તાબેદાર છે ’ ડાહ્યો કેન્યૂટ એ ખુશામદખોરની જબાનોને જૂઠી પાડી દેખાડીને જીવનભરને માટે ચેતી ગયો હતો. આ કાવ્યમાં રાજવીઓ પરસ્પર વાતો કરી એકબીજાની ચિંતા, ગભરામણ, ભય, ભીતતા વગેરેને ચુપ કરવા મથી રહેલા કલ્પાયા છે.\nસલામ...(પી. ૯૩) : શુદ બીજનો ચાંદ ઈસ્લામીઓને માટે પુનિત ચિહ્ન છે. એને અલ–હિલાલ કહે છે. જમીં=જમીન. આાસ્માં= [ ૧૨૦ ] આસ્માન. ચમન=બગીચો, સબક=પવિત્ર શબ્દ. નુરેવરલ=મિત્રતાનું તેજ. મિસ્કિનો=ગરીબો. ગરૂરી=મગરૂબી.\nમોરપીંછનાં મૂલ(૯૪) : અહીં સર્જનહાર રૂપી ચિતારો. છૂબીયું=છબિઓ માટેને ગ્રામ્ય શબ્દ. પોતાનાં સંપત્તિસોંદર્ય સરજાવવા દોડતાં આત્મલુબ્ધ ટોળાંથી અલગ રહેલો ભજનિક ગાયક તો વાંચ્છે છે પોતાની કલા–સંપત્તિનાં જ શણગારસમૃદ્ધિને. એની પાસે બદલામાં દેવાનું બીજું કંઈ નથી, કિરતારદીધી કલાને જ એ કિરતાર પાસે ધરી દેવા ઈચ્છે છે.\nજુદાઈનાં જંગલમાંથી (૧૦૨) : આમાંની પ્રત્યેક કડી છૂટું મુક્તક છે. ચારણ કવિ બ્રહ્માનંદના ‘રેખતા’ મશહૂર છે. લાવન=વાતો.\nધીમાં ધીમાં લોચન ખોલો (૧૦૪) : આ પદનો ઢાળ જે મથાળે લખ્યો છે તે નહિ પણ આ ભજનનો છે.\n“ગરનારીના ઉતારા રે ભાઈ \n'ભમ્મરથી......' = સંહાર સ્વરૂપી વિરાટનો ભૃભંગ થાય ત્યાં તો ભૂકમ્પો ચાલે. એની પાંપણ હલે તે જાણે વિરાટનું સૂપડું સોવાય ને સૃષ્ટિ રૂપી અન્ન ઝટકાઈને મહીંથી પાપ દુષ્ટતા રૂપી ફોતરી કાંકર ઝટકાઈ જૂદી પડે. 'મીટુમાં માંડો...' = એની નયન–મીટને વિરાટ–તુલા કલ્પી છે. એમાં ચૌદ બ્રહ્માંડનું વજન તોળાય છે. સાંધણ=બેઉ પલ્લાં વચ્ચે અણસમતોલતા. 'દૃગ રે ટાઢી...” = એની દૃષ્ટિ હિમાચલ શી શીતળ છે છતાં એ દૃષ્ટિપાત થતાં તે દરિયમાં પણ આગ લાગે છે. એ તો આજના મહાયુદ્ધનું તાદૃશ સત્ય છે ધણી=માલિક. ભોરીંગો ને વાસંગી=લોકક્ષય કરનાર હિંસાવૃત્તિઓરૂપ ફણીધર સાપો ને વાસુકીઓ. એને વશ રાખવાનો દાવો કરનાર શાસકો ને રાજનીતિજ્ઞો રૂપી વાદીઓ ને ગારુડીઓ.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ માર્ચ ૨૦૧૮ના રોજ ૨૧:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/narendra-modi-became-the-second-most-popular-politician-on-facebook-018428.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:52:06Z", "digest": "sha1:KZW4LK4HXECTX2FPNKOEFSPEWDHTAKCR", "length": 11011, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદી ફેસબુક પર બીજા સૌથી લોકપ્રિય રાજનેતા | Narendra Modi became the second most popular politician on facebook - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n43 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનરેન્દ્ર મોદી ફેસબુક પર બીજા સૌથી લોકપ્રિય રાજનેતા\nવૉશિંગ્ટન, 21 મે : નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના કોઇ પણ ચૂંટાયેલા નેતાની દ્રષ્ટિએ સૌથી ઝડપથી લાઇક થયું ફેસબુક પેજ છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો વિશ્વના તમામ રાજનેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે થઇ ગઇ છે. આ માહિતી સત્તાવાર રીતે ફેસબુકના એક અધિકારીએ આપી છે.\nફેસબુકના અધિકારી એન્ડી સ્ટોને જણાવ્યું કે ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાભરમાં કોઇ પણ રાજનેતા કે નિર્વાચન અધિકારીના (પ્રથમ દિવસ, સપ્તાહ અને મહિનાની દ્રષ્ટિએ) સંદર્ભમાં સૌથી ઝડપથી લોકપ્રિયતા તરફ વધતું પેજ છે.\nભારતીય લોકસભા ચૂંટણીના પહેલા ચરણમાં ફેસબુક પર નરેન્દ્ર મોદીને ફોલો કરનારાઓની સંખ્યા અંદાજે 1.24 કરોડ હતી. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમને ભારતના નવા વડાપ્રધાન નિયુક્ત કર્યા તો ફેસબુક પર તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા 1.52 કરોડથી વધારે થઇ ગઇ છે.\nઅમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ નરેન્દ્ર મોદી ફેસબુક પર દુનિયાના સૌથી લોકપ્રિય રાજનેતા બની ગયા છે. જોકે ફેસબુક પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 1.171 ટકા વધી ગઇ છે. જ્યારે બરાક ઓબામાના કિસ્સામાં આ પ્રમાણ માત્ર 0.305 ટકા જ છે.\nપીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામ��લ, પહેલા નહોતા કર્યા શામેલ\nnarendra modi popular politician facebook us president barack obama નરેન્દ્ર મોદી લોકપ્રિય રાજનેતા ફેસબુક ભારત યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/gaming-consoles/mitashi-game-in-smarty-curve-price-pm0oc.html", "date_download": "2019-06-19T12:04:20Z", "digest": "sha1:4C5ZOVFZZK45VOA53CD2VLSS27DG7VDL", "length": 13514, "nlines": 332, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં મિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે નાભાવ Indian Rupee છે.\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે નવીનતમ ભાવ Jun 18, 2019પર મેળવી હતી\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વેફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે સૌથી નીચો ભાવ છે 1,999 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 1,999)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી મિતાષી ગમે ઈન સ્મા��્ટી કર્વે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 15 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે વિશિષ્ટતાઓ\n( 1 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 12 સમીક્ષાઓ )\n( 2 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 28 સમીક્ષાઓ )\n( 20 સમીક્ષાઓ )\nમિતાષી ગમે ઈન સ્માર્ટી કર્વે\n4.1/5 (15 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42932", "date_download": "2019-06-19T11:22:44Z", "digest": "sha1:RPFQMZYOPUCLTAYMUJKNJBLJLJDAND4P", "length": 9006, "nlines": 130, "source_domain": "www.loksansar.in", "title": "પાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી અંતિમ દિન ૭ ફોર્મ ભરાયા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar પાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી અંતિમ દિન ૭ ફોર્મ ભરાયા\nપાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી અંતિમ દિન ૭ ફોર્મ ભરાયા\nપાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં.૩ની આગામી તા. ર૭ના રોજ યોજાનાર પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે કોંગ્રેસ, ભાજપ, જીજેપી, અપક્ષો સહિત સાત ફોર્મ ભરાયા હતાં.\nપાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં. ૩માં કોંગ્રેસના નગરસેવક ફિરોજભાઈ રસુલભાઈ રાઠોડને ર૦૦પ પછી ત્રણ બાળક હોવાથી સીપીઆઈ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ હોય જેથી ફિરોજભાઈને ચૂંટણી પંચ દ્વારા બરતરફ કરતા હાલ વોડ નં. ૩માં તા. ર૭-૧ને રવિવારે મતદાન યોજવાનું છે. ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મહ��બુબભાઈ કુરેશીએ ફોર્મ ભર્યુ હતું. તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અનવર મહમદભાઈ કાઝી અને ડમી ઉમેદવાર તરીકે દિલાવરભાઈ ઉસ્માનભાઈ કાઝીએ ફોર્મ ભર્યુ હતું. જયારે જન ચેતના પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતનભાઈ મનસુખભાઈ ડાભીએ ફોર્મ ભર્યુ હતું. તેમજ અપક્ષ ઉમેદવાર આરિફભાઈ હબીબભાઈ લાખાણી અબ્દુલભાઈ ભિખુભાઈ બેલીમએ ફોર્મ ભર્યુ હતું. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ કુલ ૧૦ ફોર્મ ભરાયા હતાં. ફોર્મ ચકાસણી તા. ૧પ-૧-ર૦૧૯ના રોજ થશે તેમજ ફોર્મ પરત ખેચવાની તા. ૧૬-૧ના રોજ છે. મતદાન તારીખ ર૭-૧ના રોજ તેમજ મત ગણતરી તા. ર૯-૧-ર૦૧૯ના રોજ થશે. ઉમેદવારી પત્રો ભરવા સમયે રાજકીય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.\nPrevious articleસિનિયર નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ મેન્સમાં પંજાબ, વુમન્સમાં રેલ્વે ચેમ્પિયન\nNext articleવિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nમોતીતળાવ અલંગના ડેલામાં વિકરાળ આગ\nચિત્રા સીદસર રોડ પર જાહેરમાં જુગાર રમતાં ૧૧ પત્તાબાજ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%80%E0%AA%AA-%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-06-19T11:35:38Z", "digest": "sha1:OBDHBJ6HWLGDV75X6JD45USCDY46QETX", "length": 12341, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest દિલીપ કુમાર News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nનિમોનિયા થતાં દિલીપ કુમારને લીલાવતી હોસ્પિટલે દાખલ કરાયા\nમુંબઈઃ બૉલીવુડના પીઢ અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી એકવાર લથડી છે. રવિવારે સાંજે એમને હોસ્પિટલે દાખલ કરાવવામાં આવ્યા છે. દિલીપ કુમારને નિમોનિયા થયો હતો. કુમારના ફેમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ સોમવારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ જાણકારી...\n��િલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી\nજાણીતા અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્...\nદિલીપ કુમારની હાલત કથળી, ડૉક્ટરોએ કરી પુષ્ટિ\nલોકપ્રિય અભિનેતા દિલીપ કુમારને બુધવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 94 વર્ષીય અભ...\nદિલીપ કુમારની તબિયત ફરી બગડી, આઈસીયુમાં દાખલ\nબોલીવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી બગડી છે. બુધવારે સવારે તબિયત બગડતા તેમને લીલ...\nઅભિનેતા દિલીપકુમારની તબિયત બગડી, હોસ્પિટલમાં ભરતી\nહિન્દી સિનેમાના મહાન કલાકાર અને ટ્રેજેડી કિંગના નામથી પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારની હાલત ફર...\nHappy B'day : દિલીપ કુમાર હૉસ્પિટલમાંથી ડિસચાર્જ, જન્મ દિવસ ઉજવ્યો\nમુંબઈ, 11 ડિસેમ્બર : બૉલીવુડના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગના નામે જાણીતા દિલીપ કુમાર હૉસ્પિટ...\nદિલીપ કુમારની આત્મકથાના લોકાર્પણે ઉમટ્યું બૉલીવુડ : જુઓ તસવીરો\nમુંબઈ, 10 જૂન : બૉલીવુડના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગના નામે જાણીતા દિલીપ કુમારની ઑયોબાયોગ્ર...\nદિલીપ કુમાર બાદ હવે અમિતાભ બચ્ચન બનશે ‘લીડર’\nમુંબઈ, 5 મે : મોટા પડદા ઉપર ફરી આવી રહ્યો છે લીડર. 1964માં દિલીપ કુમારની ફિલ્મ લીડર તો બધાને યાદ જ હશે ...\nPics : મિત્રો-તબીબો સાથે જન્મ દિવસ ઉજવતાં દિલીપ\nમુંબઈ, 12 ડિસેમ્બર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે બુધવારે પોતાનો 91મો જન્મ દિવસ પોતાના નજ...\n8:9:10:11:12:13એ સાયરાનું દિલીપને ‘હૅપ્પી બર્થ ડે’\nમુંબઈ, 11 ડિસેમ્બર : આજનો દિવસ ખાસ છે. આજે 11 તારીખ, 12મો મહીનો અને 13મો વર્ષ છે એટલે 11-12-13. આ દિવસને લોકો પો...\nB'day Special : ફરી ચુમ્મો આપવા ન આવી ‘જુમ્મા’\nમુંબઈ, 11 ડિસેમ્બર : જુમ્મા ચુમ્મા દે દે... જુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા... ટાઇગર હાથમાં કપ લઈ જુમ્મા પા...\nBirthday Special : વાંચો દિલીપ-સાયરાની લવ-સ્ટોરી\nમુંબઈ, 11 ડિસેમ્બર : આજે ભારતીય સિનેમાના અભિનય સમ્રાટ અને ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો જન્મ દિવસ ...\nExclusive : ડિસેમ્બરે આપ્યાં ત્રણ-ત્રણ સુપરસ્ટાર્સ\nમુંબઈ, 27 નવેમ્બર : બૉલીવુડમાં આજકાલ તો સૌને સુપરસ્ટાર તરીકે સંબોધી દેવાય છે, પરંતુ એક જમાનો હતો ક...\nખુલશે રહસ્ય.... મધુબાલા સાથે યુસુફે કેમ ન કર્યા લગ્ન\nમુંબઈ, 9 ઑક્ટોબર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર તાજેતરમાં જ બીમાર થતા હૉસ્પિટલમાં દાખલ થ...\nતસવીરો : ઘરે પહોંચ્યાં દિલીપ કુમાર, સાયરાએ ફૅન્��ને કહ્યું થૅંક્સ\nમુંબઈ, 27 સપ્ટેમ્બર : દિલીપ કુમાર ગઈકાલે સાંજે પોતાના ઘરે પહોંચી ગયાં. તેઓ હૉસ્પિટલમાંથી બહાર નિ...\nઅને લીલાવતી હૉસ્પિટલે થયો ‘અશ્વિની-વિજય’નો મેળાપ\nમુંબઈ, 24 સપ્ટેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચને સોમવારે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે અભિનય સમ્ર...\nદિલીપ કુમાર હજીય આઈસીયૂમાં, હાલત સ્થિર\nમુંબઈ, 18 સપ્ટેમ્બર : જાણીતા અને પીઢ અભિનેતા દિલીપ કુમારને બુધવારે પણ હૉસ્પિટલના સઘન સારવાર કક્ષ...\nહજુ બે દિવસ ઑબ્ઝર્વેશનમાં રહેશે અભિનય સમ્રાટ દિલીપ કુમાર\nમુંબઈ, 17 સપ્ટેમ્બર : અભિનય સમ્રાટ દિલીપ કુમાર આગામી બે દિવસ સુધી હૉસ્પિટલમાં તબીબોની નિગરાની હે...\n‘ટ્રેજેડી કિંગ’ દિલીપ કુમારનું સ્વાસ્થ્ય લથડ્યું, સાયરાએ કહ્યું દૂઆ કરો\nમુંબઇ, 16 સપ્ટેમ્બરઃ બૉલીવુડ અભિનેતા દિલીપ કુમારને હૃદય રોગનો હુમલો થયા બાદ હોસ્પિટલમાં દાખલ ક...\nPics : અભિનય સમ્રાટ, બિગ બી અને કિંગ ખાન એક સાથે\nમુંબઈ, 11 એપ્રિલ : મુંબઈના બાંદ્રા ખાતે આવેલ ઓસ્કોબારમાં ગઈકાલે સાંજે દરેકની આંખો સ્ટેજ ઉપર ચોંટ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/youth-zone/crime/news/crime-story-vadodara-it-inspector-killed-wife-part-2-1560166421.html", "date_download": "2019-06-19T11:22:41Z", "digest": "sha1:FTNTDKLGJI7EVCTDX5QZPG5J7MFWESWZ", "length": 10676, "nlines": 122, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Crime Story: Vadodara IT inspector killed wife part-2|પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નીની હત્યાની કબૂલાત કરી", "raw_content": "\nવડોદરા IT ઇન્સપેક્ટર વાઈફ હત્યા ભાગ-2 / પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નીની હત્યાની કબૂલાત કરી\nપતિ રાત્રે તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો હોવાનું બહાર આવ્યું હતું\nપોલીસ ખાડો ખોદાવતા ખાડામાંથી ગંધ આવતા પતિ ઉંધો ફરી બેસી ગયો હતો\nવડોદરાઃ મુનેશના ભાઇ પ્રભંજનકુમારે કહ્યું કે 12 એપ્રિલે બનેવી લોકેશ કુમારે તેને કોલ કરી મૂનેશ હોસ્ટેલમાં નથી, એટલે તું ત્યાં જઇ આવ. હું જયપુર સ્થિત પીજીમાં ગયો તો તેની રૂમમેટ આશા યાદવે કહ્યું કે, મુનેશ તો તેના પતિ લોકેશના કોઇ જરૂરી કામથી નીકળી છે. જ્યારે લોકેશ અજાણ હોવાનું કહેતો હતો. એટલું જ નહીં ધરપકડના બે દિવસ પહેલા સુધી લોકેશ અમારા સંપર્કમાં હતો. મુનેશની શોધખોળ કરવાનો ડોળ કરતો હતો. પોલીસ અધિકારીઓને ફોન કરે, સીસીટીવીની ચકાસણી કરવા સહિતની કામગીરી કરતો હતો.\nલોકેશકુમારની ઘનિષ્ઠ પૂછતાછમાં હત્યાનો ભાંડો ફૂટ્યો\nજયપુરની ગાંધીનગર પોલીસના એએસપી કવેન્દ્રસિંહ સાગરે મોબાઇલ કોલ ડ��ટેઇલ મેળવી હતી. જેમાં મુનેશે 11 એપ્રિલે રાત્રે 8 વાગે છેલ્લો કોલ લોકેશને કર્યો હતો. આ ઉપરાંત લોકેશ રાત્રે રાત્રે તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો હોવાનું બહાર આવ્યું હતું. જયપુરની ગાંધીનગર પોલીસના શંકાના દાયરામાં ખુદ પતિ લોકેશકુમાર આવી જતાં તેની ઘનિષ્ઠ પૂછપરછમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. જયપુર પોલીસ હત્યાના 10 દિવસે વડોદરા આવી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને હરણી પોલીસને સાથે લઇ મકાન પાછળના બગીચામાં ખાડો ખોદાવતા મુનેશની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આરોપી પ્રવેન્દ્ર શર્માની ભાવનગરથી ધરપકડ કરી હતી.\nદોરી નીકળતા પુરાવો હાથ લાગ્યાનો હાશકારો થયો\n22 એપ્રિલે સવારે 10:50 કલાકે જયપુર પોલીસ રવિવારે સવારે લોકેશકુમારને લઇ વડોદરા આવી હતી. 11:20 કલાકે મકાન બંધ હોવાથી તાળુ તોડીને પ્રવેશ કર્યો તો રૂમમાં ગાદલુ, ઓશિકા-ધાબળો હતા. બપોરે 12:30 વાગે ઘર પાછળના બગીચામાં ખાડો ખોદવા બે મજૂરો બોલાવ્યા હતા. બપોરે 1:05 કલાકે મામલતદારની હાજરીમાં ખોદવાનું શરૂ કરાયું હતું. 2: 10 કલાકે અઢી ફૂટ ખાડો કરવા છતાં કશું ન નીળકતા પોલીસે લોકેશ કુમારની ફરી પૂછપરછ કરી હતી. ખાડો ખોદીને પોલીસ 2 કલાકે થાકી ગઇ હતી અને અકળાઇને લોકેશને કહ્યું હતું કે, 'દ્રશ્યમની જેમ જો કૂતરું નીકળ્યું તો તને ધોઇ નાખીશું' 3:09 કલાકે ચાર ફૂટ 3 ઇંચ ખાડો થયા બાદ દોરી નીકળતા પુરાવો હાથ લાગ્યાનો હાશકારો થયો હતો.\nપીઆઈએ જાતે ખાડામાં પાવડો ચલાવ્યો હતો\n3:43 ખાડામાંથી ગંધ આવતા લોકેશકુમાર ઉંધો ફરી બેસી ગયો હતો. 3:52 કલાકે મુનેશના મૃતદેહનો સાધારણ ભાગ દેખાયો, મજૂરે પેટનો ભાગ છે તેવું કહ્યું હતું. 3:56 કલાકે FSL અધિકારીએ ખાડાની માપણી કરતાં 5 ફૂટ 6 ઇંચ હોવાનું નોંધાયું હતું. 4:27 કલાકે મૃતદેહના પેટના ભાગે આંતરવસ્ત્રો દેખાયા હતા. જોકે દુર્ગંધથી ત્રસ્ત બંને મજૂરે ચાલતી પકડી હતી. અને આખરે પોલીસે જેસીબી મંગાવી ખાડો પહોળો કર્યો હતો. 5:14 કલાકે અન્ય 4 મજૂરોમાંથી એક મજૂરને તો ઉલટી થઇ ગઇ હતી જેથી હરણી પીઆઇ રાણાએ જાતે ખાડામાં પાવડો ચલાવ્યો હતો. 6:40 કલાકે આખરે મૃતદેહને બહાર કાઢી કોફીનમાં મૂકાવી દીધો હતો.\nખાડો ખોદાતો ગયો, તેમ ટેપથી માપ લેવાતું ગયું\nમજૂરો જેમ જેમ ખાડો ખોદતા ગયા તેમ પોલીસ તેનું માપ લેતી ગઇ હતી. 4.3 ફૂટે દોરી મળ્યા બાદ વધુ એક ફૂટ ખોદકામ કરતાં 5.6 ફૂટે લાશ દેખાઇ હતી. પોલીસે દોરીનું માપ કરતાં 17 ફૂટ લાંબી નીકળી હતી. જયપુર અને વડો���રાના 25 પોલીસોની ટીમે સાડા પાંચ કલાકે પત્ની મુનેશની લાશને કાઢી હતી. પોલીસ ખાડો ખોદાવી રહી હતી, ત્યારે લોકેશ હાથ પકડીને સતત ત્યાં ઉભો રહ્યો હતો.\n(આવતી કાલે વડોદરા IT ઇન્સપેક્ટર વાઈફ હત્યા ભાગ-3માં વાંચો, પોલીસને આડાપાટે ચઢાવવા માટે લોકેશે 12 પ્લોટ ઉભા કર્યાં, રીઢા ગુનેગારને પણ ટક્કર મારે તેવો પતિએ પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો)\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42933", "date_download": "2019-06-19T11:40:01Z", "digest": "sha1:W4MNI6I2SI27EJLJV3KMZ3V2U2UZMDYW", "length": 6617, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "વિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar વિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન\nવિવેકાનંદના જીવન પરનું પોસ્ટર પ્રદર્શન\nદક્ષિણામુર્તિ ગિજુભાઈ કુમાર મંદિર અને ભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘના ઉપક્રમે આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નરેન્દ્ર સે સ્વામી વિેકાનંદ તક પોસ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકોને માહિતગાર કરાયા હતાં.\nPrevious articleપાલિતાણા ન.પા. વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી અંતિમ દિન ૭ ફોર્મ ભરાયા\nNext articleસેંકડો પંખીઓ માટે મોતનો વાર અને આપણા માટે કાલે તહેવાર\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લ���ટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nવેરાવળમાં રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ સાથે અથડામણ\nCISF દ્વારા ગરીબોને ધાબળા વિતરણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/modi-will-meet-sri-lankan-president-today-after-that-he-visit-tirupati-temple-in-andhra-pradesh-1560055825.html", "date_download": "2019-06-19T11:23:24Z", "digest": "sha1:MBAS23FM2QUZL4KRSPMEJCJUKQSSZISJ", "length": 11330, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Modi will meet Sri Lankan President today, after that he visit Tirupati temple in Andhra Pradesh|મોદીએ કહ્યું- વિદેશોમાં કોઈ ભારતીયને ફરિયાદ હોય એવી કોઈ ઘટના ધ્યાનમાં નથી", "raw_content": "\nમંત્રણા / મોદીએ કહ્યું- વિદેશોમાં કોઈ ભારતીયને ફરિયાદ હોય એવી કોઈ ઘટના ધ્યાનમાં નથી\nવડાપ્રધાન મોદીએ ઇસ્ટર બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી\nમોદી બોમ્બ વિસ્ફોટ પછી શ્રીલંકા જનારા પહેલાં વિદેશી નેતા\nશ્રીલંકામાં ઇસ્ટરના દિવસે વિસ્ફોટમાં 11 ભારતીય સહિત 258 લોકો માર્યા ગયા હતા\nનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદી રવિવારે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચ્યા. જ્યાં તેઓએ ઇસ્ટરના દિવસે વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોને ચર્ચમાં શ્રદ્ધાંજલિ આપી અને રાષ્ટ્રપતિ ભવનમાં છોડ પણ વાવ્યો. મોદીએ કોલંબો સ્થિત ઈન્ડિયન હાઉસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. મોદીએ કહ્યું, \"આજે વિશ્વમાં ભારતની સ્થિતિ ઘણી જ મજબૂત છે. જેનો સૌથી વધુ શ્રેય વિશ્વના ખૂણે ખૂણે રહેતાં ભારતીયોને જાય છે. તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાવ, ભારતીયો પ્રત્યે કોઈને કંઈ ફરિયાદ હોય એવી કોઈ જ ઘટના મારા ધ્યાનમાં નથી આવી.\"\nકોલંબો એરપોર્ટ પર વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ મોદીનું સ્વાગત કર્યુ હતું. જે બાદ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના ઉપરાંત વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને તમિલ રાષ્ટ્રી. ગઠબંધનના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ ત્યાં જનારા તેઓ પહેલાં વિદેશી નેતા છે. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલાં વિસ્ફોટોમાં 11 ભારતીય સહિત 258 લોકોનાં મોત નિપજ્યા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISએ લીધી હતી.\nભારતીયો જે દેશમાં રહે છે, ત્યાંના વડાપ્રધાનના વિચાર રાખે છેઃ મ���દીએ કહ્યું કે, \"વિશ્વમાં ભારતનું ગૌરવ અને સંસ્કૃતિ વધારવામાં તમારું મોટું યોગદાન છે. આજે વિશ્વમાં ભારતની સ્થિતિ ઘણી જ મજબૂત છે. જેનો સૌથી વધુ શ્રેય વિશ્વના ખૂણે ખૂણે રહેતા ભારતીયોને જાય છે. ભારતીયોએ દરેક જગ્યાએ સિદ્ધિ મેળવી છે. ભારતીય વ્યક્તિ જે દેશમાં રહે છે તેમના વિચાર તે દેશના વડાપ્રધાન જેવાં જ હોય છે. આ આપણી સૌથી મોટી તાકાત છે અને આ શક્તિ આપવા માટે હું તમારો આભારી છું.\"\nભારતીયોએ બહુમતીવાળી સરકાર આપીને ઘણો જ મોટો સંદેશ આપ્યો છે- મોદીઃ વડાપ્રધાને કહ્યું કે, \"તમે ટીવી તો જોતાં જ હશો. ભારતીયોએ બહુમતીવાળી સરકાર આપીને ઘણો જ મોટો સંદેશ આપ્યો છે. જો ચીનને છોડી દઈએ તો વિશ્વના કોઈ દેશની જનસંખ્યાથી વધુ લોકોએ મતદાન કર્યુ હતું. આઝાદી પછી આ અત્યાર સુધીનું સૌથી મોટું વોટિંગ હતું. મહિલાઓએ પણ આઝાદી પછી આટલી મોટી સંખ્યા મતદાન કર્યુ હતું. ભારતમાં લોકશાહીની કોઈ વ્યવસ્થા નથી પણ લોકતંત્ર એક સંસ્કાર છે. વિશ્વ આ વાત નથી સમજી શકતી. દુનિયા આજે પણ વ્યવસ્થાના લોકતંત્ર સાથે જોડાયેલી છે અને ભારત સંસ્કારના લોકતંત્ર સાથે જોડાયેલું છે. માત્ર મતદાન સુધી જ કોઈને ઓછા, તો કોઈને ક્યાંકથી વધુ મત મળે છે. પરંતુ ચૂંટણી પછી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પૂરો દેશ એક હોય છે. 130 કરોડ દેશવાસીઓનું કલ્યાણ જ સરકારનું લક્ષ્ય હોય છે. અમારે આગામી પાંચ વર્ષમાં ઘણો જ વિકાસ કરવો છે.\"\nવડાપ્રધાન તરીકે મોદી ત્રીજી વખત શ્રીલંકાની મુલાકાતેઃ વડાપ્રધાન પદે રહેતાં મોદી ત્રીજી વખત શ્રીલંકા પહોંચ્યા છે. આ પહેલાં તેઓ 2015 અને 2017માં શ્રીલંકાની મુલાકાત ગયા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદીની આ મુલાકાત શ્રીલંકા સરકારને તે બતાવવાની છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં અમે તેમની સાથે ઊભા છીએ. મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે આતંકવાદના સામના માટે ભારત સરકાર શ્રીલંકાને પૂરી મદદ કરશે.\nશનિવારે ગુરુવાયુરપ્પન મંદિર ગયા હતા મોદીઃ આ પહેલાં મોદી શનિવારે કેરળના ત્રિશૂર સ્થિત ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા. આ મંદિર 5 હજાર વર્ષ જૂનું છે અને તેને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવાય છે. અહીં તેઓ મંદિરના પારંપારિક વેશભૂષામાં નજરે પડ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓની અભિવન સભામાં તેઓએ કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં માત્ર રાજનીતિ માટે મેદાનમાં ન હતા, પરંતુ જનસેવા જ આપણું લક્ષ્ય છે. ભલે જ અહીં આપ��ું ખાતું ન ખુલ્યું, પરંતુ જનતાનો આભાર વ્યકત કરવા માટે આવ્યો છું. આ આપણાં વિચાર અને સંસ્કાર છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/BUS-ECON-HDLN-decline-in-prices-of-petrol-and-diesel-on-consecutively-3rd-day-on-20th-october-gujarati-news-5971971-NOR.html", "date_download": "2019-06-19T11:19:19Z", "digest": "sha1:DYCLZKGNUHKWNL2TFCTOTKQAGB2AN23S", "length": 4854, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Decline in prices of Petrol and diesel on consecutively 3rd day on 20th October|સતત ત્રીજા દિવસે ઘટ્યા ઇંધણના ભાવઃ દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા, ડીઝલ 12 પૈસા સસ્તું", "raw_content": "\nસતત ત્રીજા દિવસે ઘટ્યા ઇંધણના ભાવઃ દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા, ડીઝલ 12 પૈસા સસ્તું\nડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ.\nનવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા સસ્તું થઈને 81.99 રૂપિયા થયું. મુંબઈમાં 38 પૈસા ઓછું થયું. હાલ મુંબઈમાં ભાવ 87.46 રૂપિયા/લીટર થઈ ગયો. ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ. દિલ્હીમાં 3 દિવસમાં પેટ્રોલ 84 પૈસા અને ડીઝલ 33 પૈસા સસ્તું થયું.\nનવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા સસ્તું થઈને 81.99 રૂપિયા થયું. મુંબઈમાં 38 પૈસા ઓછું થયું. હાલ મુંબઈમાં ભાવ 87.46 રૂપિયા/લીટર થઈ ગયો. ડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ. દિલ્હીમાં 3 દિવસમાં પેટ્રોલ 84 પૈસા અને ડીઝલ 33 પૈસા સસ્તું થયું.\nશહેર શુક્રવારે ભાવ (રૂ./લીટર) શનિવારે ભાવ (રૂ./લીટર) ઘટાડો\nશહેર શુક્રવારે ભાવ (રૂ./લીટર) શનિવારે ભાવ (રૂ./લીટર) ઘટાડો\nડીઝલની કિંમતો 12થી 13 પૈસા ઓછી થઈ.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.bbc.co.uk/learningenglish/portuguese/course/how-do-i-gujarati-2/unit-1/session-3", "date_download": "2019-06-19T10:57:25Z", "digest": "sha1:VE5HV6VX2NATKBYY66BFEKJXJAQARMCG", "length": 17213, "nlines": 426, "source_domain": "www.bbc.co.uk", "title": "BBC Learning English - Course: How do I Gujarati 2 / Unit 1 / Session 3 / Activity 1", "raw_content": "\nસાંભળો અને જાણો કે તમે બે થી વધારે વસ્તુઓની તુલના કઈ રીતે કરશો.\nઆજનાં ઍપિસોડમાં અમે આ ભોજનો વિશે ચર્ચા કરીશું.\nતમારો અભિપ્રાય પ્રમાણે ઉપર જણાવેલ ભોજનને શ્રેષ્ઠથી ખરાબનાં ક્રમમાં મૂકો. પછી ઍપિસોડ સાંભળો અને જાણો કે પોતાનો અભિપ્રાય અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો.\nતમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.\n ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ\nમિત્રો, આજે અમે ચર���ચા કરીશું કે બે થી વધારે વસ્તુઓ હોય તો તમે એની તુલના કઈ રીતે કરશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો જે કોઈ વસ્તુ ઉપર પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે.\n બધાં ભોજન વિશે વાત કરી રહ્યાં છે. બરાબરને સેમ ત્રણેય વિશ્વનાં અલગ-અલગ cuisine એટલે કે રાંધણકળા વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.\nહા અને તુલના કરવા માટે ત્રણેય વ્યક્તિઓ વિશેષણનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે ‘nice’ એટલે કે સરસ, ‘tasty’ એટલે કે સ્વાદિષ્ટ, ‘delicious’ એટલે કે સ્વાદિષ્ટ, ‘good’ એટલે સારું અને ‘bad’ એટલે ખરાબ.\nOk. તો એક સ્વરવાળાં વિશેષણ જેમ કે ‘nice’ અને બે સ્વરવાળા વિશેષણ જેમ કે ‘tasty’ માટે નિયમ છે કે વિશેષણ પહેલાં અંગ્રેજી શબ્દ ‘the’ ઉમેરો. સાથે-સાથે અંતમાં ‘-est’ ઉમેરો. મિત્રો, ‘nice’ નો અંત ‘e’ સાથે થાય છે અને એટલા માટે આ શબ્દની સાથે ‘-st’ નો ઉપયોગ કરીશું.\nમિત્રો, ‘delicious’ ની જેમ બેથી વધારે સ્વરવાળા શબ્દ સાથે શું ઉપયોગ કરીશું\nતેના બદલે વિશેષણની આગળ બે શબ્દો 'the most' ઉમેરીશું.\nહા, બેexceptions એટલે કે અપવાદો છે જેના વિશે આજે અમે વાત કરી રહ્યાં છે અને આ બહુ મહત્ત્વનાં અપવાદો છે. મિત્રો, આ પ્રકરાનાં વિશેષણો સાથે અંગ્રેજી શબ્દ ‘the’ નો ઉપયોગ કરીશું.\nઅને આ અપવાદ એટલા માટે છે કારણકે આ શબ્દો મૂળ ક્રિયાપદો ‘good’ અને ‘bad’ જેવું સંભળાતા કે દેખાતાં નથી. અને આપણે ‘-est’ નો ઉપયોગ કરીશું નહીં.\nNow it's time for some practice. તમને ‘alone with a book’, ‘in class’ અને ‘online’ વચ્ચે અંગ્રેજી શીખવાની સૌથી સરળ રીતની પસંદગી કરવી છે. જવાબ આપતી વખતે વિશેષણ ‘cheap’ નો ઉપયોગ કરવાનો છે. પોતાનો જવાબ સેમના જવાબ સાથે સરખાવો.\n હવે તમે નક્કી કરો કે ત્રણેયમાંથી સૌથી રસપ્રદ કઈ છે. જવાબમાં વિશેષણ 'interesting' નો ઉપયોગ કરો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.\n1) હું એક જ વિશેષણનો ઉપયોગ કરીને બે થી વધુ વસ્તુઓની તલુના કઈ રીતે કરું\nએક અને બે શબ્દોવાળા વિશેષણો પહેલાં 'the' નો ઉપયોગ કરીશું અને શબ્દનાં અંતમાં '-est' નો ઉપયોગ કરીશું.\nબે શબ્દોથી લાંબો વિશેષણ હોય તો વિશેષણ પહેલાં 'the more' આવશે અને અંતમાં કઈ આવશે નહીં.\n2) શું નિયમોમાં કોઈ અપવાદ છે\n આ ત્રણ વિશેષણો અપવાદ છે અને એટલા માટે તેમણે યાદ રાખજો.\nખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.\nખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.\nયાદ રાખો કે 'long' એ ��ક સ્વરવાળો વિશેષણ છે.\n કારણકે 'long' એ એક સ્વરવાળો વિશેષણ છે. આપણે શબ્દનાં અંતમાં '-est' ઉમેરીશું અને 'most' નો ઉપયોગ કરશું નહીં.\nખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.\nયાદ રાખો કે 'lovely' એ બે સ્વરવાળો વિશેષણ છે અને તે ‘y’ સાથે પૂર્ણ થાય છે.\n ક્યારેક તમે મૂળ નિવાસીઓને 'the most lovely' અને 'the loveliest' કહેતાં સાંભળ્યું હશે.\n કારણકે 'lovely' એ ‘y’ સાથે પૂર્ણ થાય છે અને શબ્દનાં અંતમાં 'most' નો ઉપયોગ કરીશું નહીં.\nખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.\n'delicious' એક લાબું વિશેષણ છે તો એની સાથે શું આવશે\n તો નિયમ છે કે વિશેષણ પહેલાં 'the most' આવશે.\nખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.\nયાદ રાખો 'good' અને 'bad' અપવાદો છે\n આ સામાન્ય અપવાદો છે. એટલા માટે 'the best' અને 'the worst' તરીકે યાદ રાખવાનો પ્રયાસ કરો.\nઅમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમારા મુજબ વિશ્વની સૌથી સારું ભોજન ક્યું છે.\nઆવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/24/antar-amizarna/", "date_download": "2019-06-19T11:42:59Z", "digest": "sha1:5FRJCXPVM7UUBLARSEG27N5H4XYFPQL7", "length": 35369, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અંતરનાં અમીઝરણાં – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅંતરનાં અમીઝરણાં – સંકલિત\nFebruary 24th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 8 પ્રતિભાવો »\n[1] પ્રેરણાના પુષ્પ – સનત વાયડા\n[ રીડગુજરાતીને આ બંને પ્રેરણાદાયી પ્રસંગો મોકલવા માટે શ્રી સનતભાઈનો (ભરૂચ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825613262 અથવા આ સરનામે sanat.vayeda@yahoo.in સંપર્ક કરી શકો છો.]\n[અ] મનુષ્યમાં ઈશ્વરનું દર્શન : આ વાત એક સત્યઘટના પર આધારિત છે. હું એક શૈક્ષણિક સંસ્થાના સંચાલન મંડળમાં કામ કરું છું. અમારા ટ્રસ્ટ અંતર્ગત વિવિધ કૉલેજો ચાલે છે. થોડા વર્ષો પૂર્વે એક સંદીપ નામના યુવાને અમારે ત્યાં ચાલતા 3 વર્ષના એમ.બી.એ. પાર્ટ ટાઈમના અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું. એક જ વર્ષ બાદ કૌટુંબિક કારણોસર તેણે અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડેલો. નિયમ મુજબ તેના મૂળ માર્કશીટ તથા પ્રમાણપત્રો અમારી કૉલેજ પાસે હતાં.\nછ-આઠ મહિના બાદ જ્યારે બીજી કોઈ નોકરી શોધવાની જરૂર પડી ત્યારે તેને પોતાના સર્ટીફિકેટની યાદ આવી. તેણે કૉલેજના આચાર્યને આ બાબતે જાણ કરી પરંતુ તેણે અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો હોઈને કૉલેજે તેના પાસેથી નિયમ મુજબ બાકીના વર્ષની ફી ભરી જવા જણાવ્યું. વિદ્યાર્થીની આર્થિક હાલત બિલકુલ કંગાળ હોઈ, તેણે પોતાની અસમર્થતા બતાવી. જેથી આખી વાત મારી પાસે આવી. મેં તેને પોતાનો આખ્ખો કિસ્સો પત્ર દ્વારા લખી મોકલવાનું કહ્યું. પત્રમાં જે વિગત હતી તેનો સાર કંઈક આ પ્રમાણે હતો :\nએ યુવાનની બહેનના લગ્ન થયા બાદ બનેવી તરફથી તેને શારીરિક ઈજા કરવામાં આવતી હોઈને તે પોતાના પિયર પરત આવેલી. આ અંગેનો કોર્ટમાં કેસ ચાલતો હોઈને તેના પેટે આશરે ત્રણેક લાખ સુધીનો ખર્ચ થયો હતો. છેવટે, છુટાછેડા થઈ જતાં આખીયે વાતનો અંત આવેલો. આ યુવાનનો પરિવાર મહારાષ્ટ્ર બાજુનો હતો. તેઓ સામાન્ય ખેડૂત હતા તેથી છૂટાછેડાની ઘટના બાદ પૈસાની જોગવાઈ નહીં હોવાને લીધે ફરી અભ્યાસ ચાલુ કરવો શક્ય નહોતું. કોર્ટમાં પૈસા ખર્ચ્યા બાદ ખાવાના પણ સાંસા હતા. મેં તેઓની સાથે ફોન પર વાત કરીને એ યુવાનની આર્થિક પરિસ્થિતિ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી જોયો અને મને ખાત્રી થઈ કે તે વ્યક્તિ ખરેખર જ ખૂબ જરૂરિયાતમંદ છે.\nમેં મારી ફરજના ભાગરૂપે એક પ્રપોઝલ તૈયાર કરી અને અમારા ટ્રસ્ટીઓને મોકલી કે જેમાં વિદ્યાર્થીની આર્થિક હાલત ખૂબ જ નાજુક હોઈને બાકીના બે વર્ષની ફી માફી કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. સદભાગ્યે અરજી મંજુર થઈ ગઈ અને મેં યુવાનને કૉલેજનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો મેળવી લેવાની સુચના આપી. આ આખીયે ક્રિયાવિધિ માત્ર ફોન અને ઈ-મેઈલના માધ્યમથી થઈ હોવાને કારણે હું એ વિદ્યાર્થીને રૂબરૂ ઓળખતો ન હતો. જે દિવસે તેણે પોતાના દસ્તાવેજ કૉલેજમાંથી પરત મેળવ્યા તે જ દિવસે તે મને મળવા ખૂબ જ આતુર હતો. લગભગ ચાર થી પાંચ વખત તેણે ફોન કરીને ખાત્રી કરી કે હું ઑફિસમાં જ છું ને એ પછી મને મળતાવેંત તેણે સૌપ્રથમ મારા પગમાં પડીને વંદન કર્યાં અને કહ્યું, ‘મારી માએ આપને ખાસ પગે લાગવાનું કહ્યું છે કારણ કે આપ મને બિલકુલ ઓળખતા ન હોવા છતાં અમારા માટે તો ભગવાન રૂપ જ છો.’ આ બે ઘડીના પ્રસંગે મને અંદરથી ઝંઝોળી નાંખ્યો. મેં મારી જાતને પૂછ્યું કે ‘શું હું ભગવાન છું એ પછી મને મળતાવેંત તેણે સૌપ્રથમ મારા પગમાં પડ��ને વંદન કર્યાં અને કહ્યું, ‘મારી માએ આપને ખાસ પગે લાગવાનું કહ્યું છે કારણ કે આપ મને બિલકુલ ઓળખતા ન હોવા છતાં અમારા માટે તો ભગવાન રૂપ જ છો.’ આ બે ઘડીના પ્રસંગે મને અંદરથી ઝંઝોળી નાંખ્યો. મેં મારી જાતને પૂછ્યું કે ‘શું હું ભગવાન છું ’ જવાબ મળ્યો : ‘ના.’ પણ એ સાથે એક વાત સમજાઈ ગઈ કે જ્યારે લોકોને અણીના સમયે કામમાં આવીએ છીએ ત્યારે એને કેટલી ખુશી થાય છે અને એ વખતે કદાચ આપણને પણ કંઈક વિશેષ કર્યાનો સંતોષ મળે છે. મને મારું ટ્રસ્ટની ઑફિસમાં કામ કરવું સાર્થક લાગ્યું.\n[બ] મા એટલે માસ્તર : મેં મારી માની અંદર એક અદ્દભુત કૌશલ જોયું છે. તે પોતે જ પોતાની ઓડિટર પોતાને જ પ્રશ્ન પૂછીને જવાબ શોધે. સાથોસાથ પોતાની જાતને બદલે પણ ખરી. કંઈ કેટલાય અશક્ય લાગતા પ્રશ્નોના સમાધાન તેમણે જાતે જ શોધ્યા છે. ખાસ ભણેલી નહીં પરંતુ ગણતરમાં અવ્વલ. સતત આજુબાજુના પ્રસંગોમાંથી શીખતી, બદલતી અને આગળ વધતી.\nઅસહ્ય કારમી ગરીબીમાં કુનેહપૂર્વક ઘરનું સંચાલન કરતી અને ‘આખર તારીખ’ ને બને તેટલી દૂર હડસેલવાની ખેવના રાખતી. કદાચ આજુબાજુમાં અવલોકન કરીને શીખી લેવાની કળા તેની મા (મારા નાનીબા) પાસેથી મળી હોવી જોઈએ. મારી માએ કહેલો એક પ્રસંગ યાદ આવે છે, જે મારા નાની વિશેનો છે. એ જમાનામાં ખૂબ જ કારમી મોંઘવારી વચ્ચે ભર્યાભાદર્યા ઘરનો વહીવટ ચલાવવો મારા નાની માટે તો મા કરતાં પણ કઠીનકાર્ય હતું. મારા નાનીનો વસ્તાર મોટો અને નાનાને સામાન્ય ગુમાસ્તાની નોકરી. ઘરના બે છેડા ભેગા કરવાનું બિલકુલ અશક્ય લાગે, તેને કારણે ઘરમાં બપોરની ચા બનાવવાનો કે પીવાનો જાણે કે રિવાજ જ નહીં.\nએક દિવસ મારા નાની પડોશમાં કંઈક કામે ગયા. પડોશીની પણ સ્થિતિ પણ એક સાંધતાં તેર તૂટે એવી. પરંતુ બહારની કોઈ વ્યક્તિને આમ જણાઈ ન આવે તે રીતે તેઓ જીવનનિર્વાહ ચલાવતાં. નાની આવ્યા એટલે એમણે પોતાની દીકરીને જેમતેમ કરીને ચા મૂકવાનું કહ્યું. ચા પીધા પછી નાની ઘરે જવા નીકળતા હતાં ત્યારે તેમણે જોયું કે રસોડામાં ઊભી ઊભી એ ચા બનાવનાર દીકરી ચાની ગળણીને ઊંચેથી પકડીને તેમાંથી ટપકતું ટીપું ચાટી રહી હતી. બે ચાર સેકન્ડનું આ દ્રશ્ય જોઈને નાની તો ત્યાંથી પસાર થઈ ગયાં પરંતુ ઘરે આવીને તેમણે નિયમિત બપોરની ચા બનાવવાનો સંકલ્પ કર્યો જેથી પોતાનાં બાળકો ચાની તલપથી તલસતા ન રહી જાય. બધી જ વિપરિત પરિસ્થિતિઓ છતાં આ નિર્ણય તેમણે છોડ્યો નહીં. પરિસ્થિતિને પલકવારમાં માપી લેવાની શ���્તિ મારી માને કદાચ નાની પાસેથી જ મળી હશે.\nમા એ પણ પલકવારમાં જાતને બદલી નાખવાની મહારત હાંસલ કરી છે. અમે ચાર ભાઈઓ અને બધા જ પરણીને ઠરીઠામ થયા. પહેલી વહુના ઘરમાં આવ્યા બાદ જે અનુભવો થયા તેમાં માનો બદલાવ સૌથી પહેલો. તેઓ એમ માનતા કે ‘નવી વહુ ઘરમાં આવે એટલે એને ઘર અને વર પોતાનાં લાગે તેથી પોતાને ગમતો વ્યવહાર કરે, જ્યારે મા અને દીકરો પણ ઘરને પોતાનું માને અને પોતાની રીતે ચલાવવા પ્રયત્ન કરે – ઘર્ષણ આને લીધે જ ઊભું થાય.’ આના ઉકેલ રૂપે માએ પોતાનો હક્ક જતો કરીને આવનારી નવી વહુ માટે જગ્યા કરી આપી. માની દલીલ એવી કે મેં તો દીકરાનું ધ્યાન આટલા વર્ષ રાખ્યું જ છે ને હવે હું અહીંથી બાજુ પર હટીશ તો જ નવી વ્યક્તિને પોતાનું સ્થાન મળશે. આ વાતો સહેલી છે પરંતુ વાસ્તવિક રીતે તેનો અમલ ખૂબ જ મુશ્કેલ છે જે માએ સહજ સ્વસ્થતાથી કરી બતાવ્યું છે. પાછલી જિંદગીમાં મારા માતાપિતા અમારા વતનમાં રહેતા હતા ત્યારે પણ માનું એવું દ્રઢપણે માનવું કે વૃદ્ધાવસ્થામાં બને તેટલી જરૂરિયાત ઓછી કરી નાખવી, અત્યારથી માયા મૂકશો તો છેલ્લે અઘરું નહીં પડે. વહુઓને જગ્યા કરી આપવી અને સંસારની માયાને મૂકતા જવું – એમ કરતાં માને અમે નજરે જોઈ છે. એટલે જ મને એવું લાગે છે કે મા એટલે માસ્તર, જીવતી જાગતી નિશાળ.\n[2] માનવતાની જાત્રા – નીલા ત્રિવેદી\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નીલાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9328273228 અથવા આ સરનામે priyangu_trivedi@rediffmail.com સંપર્ક કરી શકો છો.]\nવાત છે ઈ.સ. 1990ની ફેબ્રુઆરી માસની. મારા માતુશ્રી, દીકરો અને દીકરી સાથે સારંગપુર, ગઢડા, ગોંડલ થઈને ઘોઘાવદરમાં રહેતાં અમારા એક સંબંધીને ત્યાં જવાનું નક્કી કર્યું. વડોદરાથી સારંગપુર, બોટાદ થઈને ગઢડા તો સુખરૂપ પહોંચી ગયા. રાત રોકાઈને ઘોઘાવદર જવા માટે અમારે ગઢડાથી ઢસા જંકશન જવાનું હતું. ઢસાથી ગોંડલ કે રાજકોટની બસ મળે. અમે બપોરે 2:00 વાગ્યે નીકળ્યા ઢસા જવા માટે.\nઢસા તો ત્રણ વાગ્યે પહોંચી ગયા. ત્યાં પૂછતા ખબર પડી કે 4, 4:30 અને 5:00 વાગ્યે બસ છે. અમે રસ્તા પર ચાની કેબિન પાસે ઊભા રહ્યાં. એક બાંકડા પર માતુશ્રીને બેસાડીને હું બાળકો સાથે બસની રાહ જોવા લાગી. થોડીવારમાં મુસાફરો આવવા લાગ્યાં એટલે થોડીક હાશ થઈ પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોને ખબર પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોને ખબર એ દિવસે ચાર વાગ્યા છતાં બસ ન આવી. આ દરમ્યાન એક બાવીસ-પચ્ચીસ વર્ષનો યુવાન અમારી આગળ-પાછળ આંટા માર્યા કરે અને હું મનમાં ગભરાયા કરું. મારી સાથે મમ્મી અને યુવાન દીકરી, લબરમુછિયો દીકરો…. શું થશે એ દિવસે ચાર વાગ્યા છતાં બસ ન આવી. આ દરમ્યાન એક બાવીસ-પચ્ચીસ વર્ષનો યુવાન અમારી આગળ-પાછળ આંટા માર્યા કરે અને હું મનમાં ગભરાયા કરું. મારી સાથે મમ્મી અને યુવાન દીકરી, લબરમુછિયો દીકરો…. શું થશે એક તો બસ પણ આવતી નથી એક તો બસ પણ આવતી નથી પાંચ વાગ્યા એટલે મુસાફરો અંદરોઅંદર વાતે વળગ્યા કે બસ બગડી હશે પાંચ વાગ્યા એટલે મુસાફરો અંદરોઅંદર વાતે વળગ્યા કે બસ બગડી હશે પરંતુ બસ બગડી હોય તો બીજી તો આવે ને પરંતુ બસ બગડી હોય તો બીજી તો આવે ને બસ તો શું એકેય વાહન કેમ નથી આવતું બસ તો શું એકેય વાહન કેમ નથી આવતું હું વાતો સાંભળું અને ચિંતા વધે. હવે શું થશે હું વાતો સાંભળું અને ચિંતા વધે. હવે શું થશે ગઢડા પાછા જવાનો વિચાર કરીને પૂછપરછ કરી તો મોટાભાગના મુસાફરોએ કહ્યું કે : ‘ગઢડા પાછા જવા કાંઈ નો મળે, એના કરતાં શાંતિથી બેસો. બસ મોડી મોડી પણ આવશે જ.’ હું મનમાં ને મનમાં પ્રાર્થના કરતાં ઊભી રહી.\nથોડા વખતે ફરી પૂછપરછ શરૂ કરી કે, ‘ઘોઘાવદર કઈ રીતે જવાય ’ એક જણે કહ્યું કે : ‘એક્સપ્રેસ બસ ઘોઘાવદર ના ઊભી રહે.’ કોઈકે વળી સૂચન કર્યું કે રાજકોટ જતાં રહો. વળી એક નવી ચિંતા કે રાજકોટ જઈને રાત રોકાવવું ક્યાં ’ એક જણે કહ્યું કે : ‘એક્સપ્રેસ બસ ઘોઘાવદર ના ઊભી રહે.’ કોઈકે વળી સૂચન કર્યું કે રાજકોટ જતાં રહો. વળી એક નવી ચિંતા કે રાજકોટ જઈને રાત રોકાવવું ક્યાં આ સઘળામાં મારી નજર તો પેલા યુવક પર ખરી જ. એણે આસપાસ ફરતાં ફરતાં નજીક આવીને મને પૂછ્યું : ‘ઘોઘાવદર જવું છે આ સઘળામાં મારી નજર તો પેલા યુવક પર ખરી જ. એણે આસપાસ ફરતાં ફરતાં નજીક આવીને મને પૂછ્યું : ‘ઘોઘાવદર જવું છે \nટૂંકમાં જવાબ : ‘હા. તમારું નામ શું \nએણે જવાબ ન આપ્યો.\nફરી મેં ટૂંકો જવાબ આપ્યો, ‘હા’ અને ઉમેર્યું, ‘તમને ક્યાંથી ખબર પડી ગઈ \nતે કહે : ‘બેગ પર લખેલું છે.’\nમને થયું કે કાર્ડ મૂકવાનું દોઢ ડહાપણ ન કર્યું હોત તો આ તો બહુ પાક્કો નીકળ્યો આ તો બહુ પાક્કો નીકળ્યો મન ફટક્યું, ‘ક્યાં વળી આ સમયે ફરવા નીકળી પડી મન ફટક્યું, ‘ક્યાં વળી આ સમયે ફરવા નીકળી પડી ’ પરંતુ થયું કે ના…ના… ફરવા નહીં, માતુશ્રીને જાત્રા કરાવવા નીકળી છું. ઈશ્વરને પ્રાર્થના કરી : ‘હે ભગવાન ’ પરંતુ થયું કે ના…ના… ફરવા નહીં, માતુશ્રીને જાત્રા કરાવવા નીકળી છ��ં. ઈશ્વરને પ્રાર્થના કરી : ‘હે ભગવાન રક્ષા કરજો. સાથે રહેજો. સાચો માર્ગ સૂઝાડજો.’\nહવે રાત પડવા આવી હતી. શિયાળાનો સમય એટલે અંધારું જલદી થઈ જાય અને ઠંડી વધતી જાય. લગભગ સાતેક વાગ્યે એ યુવાન ફરી આવતો દેખાયો. નજીક આવીને કહે, ‘રસ્તામાં ઝાડ પડી ગયું હતું એટલે રસ્તો બંધ હતો. ગોંડલની બસ નહીં આવે. રાજકોટની હમણાં આવશે. તમે મારી સાથે આટકોટ ઊતરી જજો, ત્યાંથી રિક્ષામાં ઘોઘાવદર જવાય છે, હું રિક્ષા કરી દઈશ.’ પાછી એક નવી વિમાસણ એ કહે, ‘તમને થશે કે આ માણસ કેમ ઓળખાણ વગર મદદ કરે છે પરંતુ આપ બાઈ માણસ છો અને છોકરાંવ નાના છે. ખાસ તો તમે અમારાં જસદણના રાણીમાનાં ગામનાં છો. અમારા મહેમાન કહે વાવ. તમને મદદ ન કરું તો મારો ધરમ લાજે.’ મેં એ ભાઈને ફરી પૂછ્યું કે તમારું નામ એ કહે, ‘તમને થશે કે આ માણસ કેમ ઓળખાણ વગર મદદ કરે છે પરંતુ આપ બાઈ માણસ છો અને છોકરાંવ નાના છે. ખાસ તો તમે અમારાં જસદણના રાણીમાનાં ગામનાં છો. અમારા મહેમાન કહે વાવ. તમને મદદ ન કરું તો મારો ધરમ લાજે.’ મેં એ ભાઈને ફરી પૂછ્યું કે તમારું નામ પરંતુ તે સાંભળ્યું-ન-સાંભળ્યું કરીને ‘બસની તપાસ કરી આવું’ કહેતો ફરી એ જતો રહ્યો. વળી મારું મન વિચારે ચઢ્યું કે કશી ખબર નથી અને આ અજાણ્યા ગામે સાવ અજાણ્યો માણસ \nહું અવઢવમાં હતી એટલામાં બસ આવી. પેલો યુવાન મારો સામાન ઊંચકીને આગળ ચઢતાં બોલ્યો, ‘જલ્દી જલ્દી બસ વાંહે ગરી જાવ….’ ભગવાનનું નામ લેતાં બસમાં અમે સૌ ચઢ્યાં. બસમાં ટિકિટ લેવાની થતાં કંડકટર કહે કે રાજકોટની લઈ લ્યો, સવારે બસ મળશે. પરંતુ એટલામાં પેલો યુવક બોલ્યો, ‘શારદા બા, મહેમાન વડોદરાનાં છે, એમને કહો કે આટકોટની ટિકિટ લ્યો….’ અને એક જ્વાજ્લ્યમાન સન્નારી પાસે બેઠાં હતાં, તેમણે મને કહ્યું : ‘બેનાં, હું અહીં નિશાળમાં આચાર્યા છું. આ સાચું કહે છે, આટકોટથી રિક્ષામાં બેસાડવાની જવાબદારી અમારી….’ પછી તેણે કંડકટરને કહ્યું : ‘ચાર આટકોટની ટિકિટ દઈ દયો.’ મેં પણ હવે હૈયાધારણ મળતાં આટકોટની ટિકિટ લઈ લીધી. આટકોટ ઊતર્યા એટલે એ યુવક રિક્ષા લઈને આવ્યો અને કાળજીપૂર્વક બેસાડીને ‘મે’માન છે, પુગાડી ફોન કરજે.’ની તાકિદ કરી. એ શારદાબહેન પણ ગયા. ફરી મેં એ યુવકને નામ પૂછ્યું પરંતુ રિક્ષાના અવાજમાં કંઈક ‘ફોટોગ્રાફર’ કે એવું સંભળાયું. રસ્તામાં રિક્ષા ચાલકે ફોડ પાડતાં કહ્યું કે : ‘એ યુવકનું નામ ‘નુરૂદ્દીન ફોટોગ્રાફર’ છે. ભલો માણસ છે. પરંતુ સાચું કહેજો બે’ન, જો પહેલાં કહ્યું હોત તો તમે મારી રિક્ષામાં બેસત ’ અને સુમસામ રસ્તા પર એક અકળ મૌન વચ્ચે રિક્ષા દોડવા લાગી. રાત્રે દસ વાગ્યે સંબંધીને ત્યાં પહોંચ્યાં. પૈસા આપતાં રિક્ષાચાલકને મેં નામ પૂછ્યું. તેણે કહ્યું : ‘મારું નામ કાનાભાઈ. ચલો બેન જાઉં…. મોડું થ્યું છે… હજી નુરૂદ્દીનને ઘેર થઈ ને સમાચાર દેવાના છે.’\nહું હજુ એ જ વિચાર કરું છું કે શું ખરેખર એ યુવકનું નામ જાણ્યા બાદ હું ભરોસો કરતી કે એણે બતાવેલ માર્ગ કે રિક્ષા લેતી કે એણે બતાવેલ માર્ગ કે રિક્ષા લેતી મને ત્યારે જ થયું કે આ યાત્રા તો સફળ મને ત્યારે જ થયું કે આ યાત્રા તો સફળ માનવતાના આવા ઉમદા દર્શન બીજે ક્યાં થાય માનવતાના આવા ઉમદા દર્શન બીજે ક્યાં થાય અને મેં શરૂ કરી અમારી માનવતાની યાત્રા….\n« Previous પંખીજગતનો પોલીસ : કાળો કોશી – પ્રકાશચન્દ્ર કા. સોલંકી ‘પ્રણય’\nઆજ તું – અંજુમ ઉઝયાન્વી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું ન હોય પ્રેમ સિવાય… – જનક નાયક\n(‘સંવેદન’ સામયિકના માર્ચ-૨૦૧૫માંથી) દર ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે આવે અને પ્રેમનો ઊભરો પશ્ચિમમાંથી ધસમસતો આવે. આમ પણ આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ. એટલે દરરોજ કોઈક ને કોઈક તહેવાર હોવો જ જોઈએ એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. સોડાની બાટલી ખોલીએ ને જેવો ઊભરો આવે, અથવા ગેસ પર દૂધ ગરમ થઈને ઊભરાય પછી જે રીતે ઉભરો શમી જાય એમ જ આપણો ઉત્સવ જે તે દિવસ ... [વાંચો...]\nબાળક એક ગીત (ભાગ-૬) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nગઇકાલે મેં એક વેબસાઇટમાં જોયું કે ૧૫માં અઠવાડિયામાં ગર્ભનો કેટલો વિકાસ થયો હોય. ધીમું ધીમું પેટમાં દુખે છે. તારા હાથ-પગ તો આવી ગયા છે એટલી જગ્યામાં તને ફાવતું નહિ હોય એ સ્વાભાવિક છે. તને ટુંટિયું વાળીને સુવામાં તકલીફ પડતી હશે ને મને ખબર છે એટલે જ તું વારે વારે હાથ-પગ હલાવે છે ને મને દુખે છે. હું'ય બહુ વાર બેસી ... [વાંચો...]\nદાદાજીનો પૌત્રને પત્ર – ડૉ. વર્ગીસ કુરિયન (અનુ. હર્ષદ દવે)\nલ્લે મેં તને ક્યારે પત્ર લખ્યો હતો એ મને બરાબર યાદ પણ નથી આવતું. આજના ઝડપી પ્રગતિના વિશ્વમાં આપણે તત્કાલ સંદેશાની આપ-લે કરવાથી એટલા તો ટેવાઈ ગયા છીએ કે આપણે ટેલિફોનનો ઉપયોગ કરવાનું જ પસંદ કરીએ છીએ. પરંતુ ટેલિફોન પર વાતચીત કરવામાં આપણે આનંદનો અલપ-ઝલપ અણસાર જ પામી શકીએ. લખવાની તો વાત જ અલગ છે, ભલે પછી તે પત્ર ... [વાંચો...]\n8 પ્રતિભાવો : અંતરનાં અમીઝરણાં – સંકલિત\nએક અજબ જ લાગણી થયી આવી….આ ખરેખર અમીઝરણાં કે પછી અંતર ને વલોવી નાખનાર વલોણા\nએક અજબ જ લાગણી થઈ આવી …આ ખરેખર અમી ઝરણા અને અંતર ને વલોવી નાખનાર વલોણા નુ મીશ્રણ છે.\nવાર્તા સરસ છે…….આ ખરેખર અમી ઝરણા …….\nખુબ ખુબ ધન્યવાદ મ્રુગેશભાઈ પ્રથમ પ્રયાસ ને પ્રગટ કરવા બદલ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/nvidia-inspector-windows-7/", "date_download": "2019-06-19T12:38:44Z", "digest": "sha1:FDEEK3RHKFTNEDO6RZWROI2RUU7BB2W2", "length": 3260, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો NVIDIA Inspector Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nNVIDIA Inspector Windows 7 - NVIDIA વિડિઓ ઍડપ્ટર્સની કમ્પ્યુટિંગ પાવર વધારવા માટેની એપ્લિકેશન. કાર્યક્રમ વિડિઓ મેમરી, સ્થાપિત કોર અને બસની આવર્તન લાક્ષણિકતાઓના પ્રકાર વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે.\nઉપયોગિતામાં તાપમાન અને વોલ્ટેજ સેન્સર્સની રીડિંગ સાથેનો વિભાગ શામેલ છે, ચાહકોની ગતિ પ્રદર્શિત કરી શકે છે અને સમગ્ર રીતે કૂલિંગ સિસ્ટમ પર લોડની ટકાવારી પ્રદર્શિત કરી શકે છે, સાચવેલી વપરાશકર્તા ગોઠવણી વચ્ચે ઝડપી સ્વિચિંગને સપોર્ટ કરે છે. કાર્ડના પ્રકારને આધારે પ્રોગ્રામ, તમને કૂલર્સને નિયમન અથવા સંપૂર્ણપણે અક્ષમ કરવા માટે કોર અને વિડિઓ મેમરીની આવર્તન ��ાક્ષણિકતાઓને બદલવાની મંજૂરી આપે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ NVIDIA Inspector સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nતકનીકી માહિતી NVIDIA Inspector\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://divya-bhaav.blogspot.com/2012/05/", "date_download": "2019-06-19T11:34:25Z", "digest": "sha1:2GR72ZF7F47WNX4K2NYPFR4GEZFG57PT", "length": 8333, "nlines": 99, "source_domain": "divya-bhaav.blogspot.com", "title": "દિવ્ય-ભાવ: May 2012 '; } } if( dayCount > fill[valxx]){ cell.innerHTML = ' '; cell.className = 'emptyCell'; } dayCount++; } } visTotal = parseInt(startIndex) + parseInt(fill[valxx]) -1; if(visTotal >35){ document.getElementById('lastRow').style.display = ''; } } function initCal(){ document.getElementById('blogger_calendar').style.display = 'block'; var bcInit = document.getElementById('bloggerCalendarList').getElementsByTagName('a'); var bcCount = document.getElementById('bloggerCalendarList').getElementsByTagName('li'); document.getElementById('bloggerCalendarList').style.display = 'none'; calHead = document.getElementById('bcHead'); tr = document.createElement('tr'); for(t = 0; t < 7; t++){ th = document.createElement('th'); th.abbr = headDays[t]; scope = 'col'; th.title = headDays[t]; th.innerHTML = headInitial[t]; tr.appendChild(th); } calHead.appendChild(tr); for (x = 0; x (')[1]; var selValue = bcList[r]; sel.options[q] = new Option(selText + ' ('+selCount,selValue); q++ } document.getElementById('bcaption').appendChild(sel); var m = bcList[0].split(',')[0]; var y = bcList[0].split(',')[1]; callArchive(m,y,'0'); } function timezoneSet(root){ var feed = root.feed; var updated = feed.updated.$t; var id = feed.id.$t; bcBlogId = id.split('blog-')[1]; upLength = updated.length; if(updated.charAt(upLength-1) == \"Z\"){timeOffset = \"+00:00\";} else {timeOffset = updated.substring(upLength-6,upLength);} timeOffset = encodeURIComponent(timeOffset); } //]]>", "raw_content": "\nતમારી દિવ્ય દ્રષ્ટીથી મારી ભાવનાનું વાંચન... ભાવનાઓ.. પ્રેમની,ત્યાગની,દર્દની,ખુશીની,મમતાની,ભક્તિની.. ને બીજી ઘણી જે સંકળાયેલી છે,આપણા જીવન સાથે...\nઅદંર જે હતુ,એ હોઠો પર ના આવી શક્યું,\nને આપાણા વચ્ચે પડી ગઈ હતી અંટશ,\nતને આંખો વાચતા ના આવડ્યું..\nતો મેં આંશુઓ માં ભાષાતંર કરી આપ્યું,\nપણ તુ એ આંશુઓ ને અંધકારમાં પૂરી જતો રહ્યો હતો,\nઆજે વર્ષો..ઘણા વર્ષો પછી,\nવૃધ્ધાશ્રમમાં મળી ગયા અચાનક આમ સામ-સામે,\nતને બેતાળાના ચશ્મામાં જોયા પછી મને થયું,\nઆને હજી આંખો વાંચતા નહિ આવડ્યું હોય..\nશરકાવી દૌ પાલવની જેમ,\nતોય ટેવ મુજબ પહેરાઈ જાય,\nહું રોજ બાદ કરતી જાંઉ,\nને એ બેગણા ઉમેરાઈ જાય,\nજઈ બેઠા છે એ કેટલા અંદર,\nકે પડછાયામાં પણ દેખાઈ જાય,\nખોદીને જાણે હ્ર્દય માંરૂ માપશે હવે,\nકે ક્યાં સુધી એની ગહેરાઈ જાય.\n***એક હળવી ફૂંકથી શહેનાઈ ગુંજી ઉઠે છે,\nપણ એ હળવાશમાં કેટલી કસક છે..\nએ શહેનાઈ જ ઓળખી શકે છે.\n***ખળભળ્યા વગર વહેવુ ફાવતુ નથી,\nલખું છું એટલે કે ચુપ રહેવું ફાવતુ નથી.\n***આ પારકા શહેરમાં ખાલી ગઝલ વાંચે રાખી..\nને એમાજ જીવન પિગાળ્યું,\nખેંચી લાવ્યા સૂરજ ને કલમની અંદર..\nને જતા જતા થોડું અજવાળુ ઊગાડ્યું.\nન દગાખોરી લખવી છે,\nન લાગણીઓ હણાય��લી લખવી છે,\nપશવારી હોય પ્રેમથી ક્યારેક,\nએવી એક અમર પળ લખવી છે,\nઅજવાળી શકાતી હોય જો રાત શબ્દોથી,\nઅમાસી રાતે મારે ચંદ્રતા લખવી છે,\nન કાવ્યમાંની કરામત લખવી છે,\nન ગઝલની કોઈ બાંધણી લખવી છે,\nસૂરોથી ભરપૂર હોય એવા મૌનની,\nમધુર એક રાગણી લખવી છે,\nમારા પછી પણ લોક વાંચી જાણે,\nબસ એવી મારી જુબાની લખવી છે.\nહું.. દિગીશા શેઠ પારેખ\nનથી મુજ પાસે કોઇ ધન દોલત તોય ભાવનો આ ખજાનો લાવી છું..સજાવા આપના મન કેરા બાગને હું પંક્તિઓની ફૂલછાબ લાવી છું..\nતમારે ગુજરાતીમાં કોમેન્ટ લખવી છે તો પેજ ના અંતે આપેલ ગુજરાતી ટાઈપ પેડમાં ગુજરાતીમાં કોમેન્ટ લખી તમારા લખાણને ત્યાંથી કોપી કરી કોમેન્ટ વિભાગમાં પેસ્ટ કરો.\nગુજરાતી ભાષામાં રહેલા ભાવ ને તમારા કાન સુધી પંહોચાડવા..મુલાકાત લ્યો..\nઅર્પણ છે તુજને, મારી જનની આ સઘળું.., શ્વાસ આપી ખુદનાં તે મને ધબકતી કરી, અર્પણ છે તમોને, મારા પિતા આ સઘળું.., આશિષ ની છાયા નીચે વ્હાલ થી ઉછેરી, અર્પણ છે તુજને મારા વિરા આ સઘળું.., ખાટી- મીઠી મસ્તી સાથે મને તેં મિત્ર બનાવી.., અર્પણ છે તુજને મારા જીવન-સાથી આ સઘળું.., સાત ફેરા ફરી તમે જન્મોની ખુશી આપી, અર્પણ છે તમોને મારા પરિવાર આ સઘળું..., આદર અને પ્રેમ સાથે મુજને આવકરી, અર્પણ છે તુજને મારા અહેસાસ આ સઘળું.., દરેક લગણીઓ દર્શાવતું જ્ઞાન જેણે આપ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/format-factory-windows-7/", "date_download": "2019-06-19T12:43:41Z", "digest": "sha1:CN5IKMNCRA2PNI37L56VWSVBTTLJLVWI", "length": 3409, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો Format Factory Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nFormat Factory Windows 7 - મલ્ટીમીડિયા પ્રોગ્રામના ફોર્મેટને બદલવા માટે શક્તિશાળી, શ્રેષ્ઠ રીતે યોગ્ય. છબીઓ, વિવિધ વિડિઓ સામગ્રી, ટ્રેક, ચિત્રો સાથે કામ કરે છે. મોટા ભાગના આધુનિક બંધારણોને ઓળખે છે. તે તમને તમામ પ્રકારની પોર્ટેબલ ગેજેટ્સ પર સામગ્રીને ચલાવવાની મંજૂરી આપે છે, તમારે ફક્ત એક વિશિષ્ટ ઉપકરણ પસંદ કરવાની જરૂર છે.\nએપ્લિકેશન સાથે કાર્ય કરવાનું આશ્ચર્યજનક સરળ છે: તમારે અનુરૂપ ફાઇલને વિંડોમાં ખેંચવાની જરૂર છે અને પછી ચોક્કસ પરિમાણોનો ઉલ્લેખ કરો. વપરાશકર્તાને ગુણવત્તા, વજન, કદ પસંદ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અદ્યતન સેટિંગ્સમાં ડિલેવ કરી શકે છે અને દરેક દસ્તાવેજ માટે પરિમાણોની સંખ્યામાં વધારો કરી શકે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ Format Factory સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજ���ાતીં.\nતકનીકી માહિતી Format Factory\nસૉફ્ટવેર લાઇસન્સ: ટ્રાયલ સંસ્કરણ\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: Format Factory\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/indian-movies-about-hips-boobs-priyanka-chopra-ripped-apart-for-old-comment-amid-quantico-row-039471.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:48:20Z", "digest": "sha1:G5CVKNTMX7EF2TCNJ43MO76JEWCLU4GD", "length": 14613, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "VIDEO: પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મોની ઉડાવી મજાક, માત્ર હિપ્સ અને… | In an old video, from Emmy Awards 2016, Priyanka was asked by a reporter to show some Indian movie dance moves. PeeCee then said Indian movies are all about \"hips and boobs\". - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n39 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVIDEO: પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મોની ઉડાવી મજાક, માત્ર હિપ્સ અને…\nબોલિવુડથી હોલિવુડ સુધીની સફર પસાર કરનારી પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મો અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયંકા ચોપડા પોતાના વિવાદિત નિવેદનોના કારણે વિવાદોમાં છે. પહેલા પોતાના શો ક્વોન્ટિકોમાં ભારતીય હિંદુઓને આતંકવાદી કહેવા અંગે તે વિવાદોમાં ફસાઈ તો હવે પ્રિયંકા બોલિવુડ ફિલ્મોની મજાક ઉડાવી છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જો કે તે વીડિયો 2 વર્ષ જૂનો છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.\nપ્રિયંકાએ ઉડાવી હિંદી ફિલ્મોની મજાક\n2 વર્ષ પહેલા થયેલા એમી એવોર્ડઝ 2016 માં પ્રિયંકાએ બોલિવુડ ફિલ્મ્સ અને ગીતો અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટરે પ્રિયંકાને બોલિવુડ ફિલ્મોના ડાંસ મુવ્ઝ કરવા કહ્યુ તો તેના જવાબમાં પ્રિયંકા કહે છે કે બોલિવુડની ફિલ્મોમાં બધુ હિપ્સ અને બુબ્ઝ પર થાય છે. તેણે અમુક ડાંસ મુવ્ઝ પણ કરીને બતાવ્યા. પ્રિયંકાએ કહ્યુ કે ભારતીય ફિલ્મો હિરોઈનના હિપ્સ અને બુબ્ઝની આસપાસ ઘુમે છે. આ વીડિયો અંગે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.\nપ્રિયંકાના નિવેદનથી બોલિવુડ અભિનેત્રીઓ થઈ શકે છે નારાજ\nઆ વીડિયોના વાઈરલ થવાથી લોકો પ્રિયંકાનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો પ્રિયંકાને બૉયકૉટ કરવાની પણ માંગ કરી દીધી છે. એક યુઝર્સે પ્રિયંકાના નિવેદનની ટીકા કરતા લખ્યુ કે ભારતીય ફિલ્મો અંગે પ્રિયંકા ચોપડાના આ વિચાર છે જે ફિલ્મોના કારણે તે આજે હોલિવુડમાં છે.\nઅમેરિકન શો ક્વોન્ટિકોના એક સીનના કારણે વિવાદોમાં ફસાઈ\nઆ પહેલા પ્રિયંકા ચોપડા પોતાના અમેરિકન શો ક્વોન્ટિકોના એક સીનમાં હિંદુઓને આતંકવાદી કહીને વિવાદોમાં ફસાઈ હતી. શો માં હિંદુઓને આતંકવાદી બતાવવામાં આવ્યા હતા. આના કારણે પ્રિયંકા અને તેના શો ની ખૂબ નિંદા કરવામાં આવી હતી. ત્યારબાદ ક્વોન્ટિકો મેકર્સ એનબીસી નેટવર્ક અને પ્રિયંકા ચોપડાએ માફી માંગી હતી.\nડ્રેસને કારણે ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા\nઘણી વાર પોતાના ડ્રેસના કારણે પ્રિયંકા ચોપડા ટ્રોલ થઈ છે. હાલમાં જ તેણે સફારી સૂટ પહેર્યુ હતુ જેમાં તેણે સ્કર્ટ પહેર્યુ હતુ પરંતુ સફારી શર્ટમાં ઉપરની જગ્યાએ કટ હતા. પ્રિયંકાના આ ડ્રેસ માટે સોશિયલ મીડિયામાં તેની ખૂબ મજાક ઉડી હતી. બ્લૂ રંગના આ સુટના ઉપરના ભાગમાં કટ હોવાના કારણે તે ટ્રોલ થઈ રહી છે.\nમેડમ તુસાદમાં લાગ્યુ પ્રિયંકા ચોપડાનું વધુ એક સ્ટેચ્યુ, બારીકાઈથી બનાવાઈ વેડિંગ રિંગ\nપ્રિયંકા ચોપડાએ છેવટે સલમાન ખાનને માર્યો જોરદાર ટોણો, સાંભળીને ચોંકી જશો\nકેટરીના કૈફ અને જેકલીન ફર્નાન્ડીઝ, કોણ કરશે પીટી ઉષાની બાયોપિક\nઅલગ અલગ આઉટફિટમાં પ્રિયંકાએ ફેન્સને આપ્યા જિંદગીના 5 સબક કહ્યુ - ફની હું મે\nVideo: ઢીંચણમાં ઈજા છતાં પ્રિયંકા ચોપડાએ કર્યો ધમાકેદાર ડાંસ, ફેન્સને છૂટ્યો પરસેવો\nPics: પ્રિયંકાએ કરાવ્યુ બ્લાઉઝ વિનાની સાડીમાં હૉટ ફોટોશૂટ, ફેન્સ ભડક્યા કહ્યુ, ‘બેશરમ'\nનિક જોનસ સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા, કપડા જોઈને તમારા હોશ ઉડી જશે\nભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા, કહ્યુઃ નિક બને અમેરિકી રાષ્ટ્રપતિ\nPics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ\nGala Met 2019- દીપિકા પાદુકોણ-પ્રિયંકા ચોપડાનો જલવો, લુક જોઈને નજર નહિ હટે\nPics: મુંબઈમાં મતદાનઃ ઉર્મિલા, રેખા, કંગના, માધુરી, પ્રિયંકા સહિત ઘણા કલાકાર���એ આપ્યો મત\nમુંબઈના વર્સોવામાં પ્રિયંકા ચોપડાએ આપ્યો મત, ‘દરેક મત એક અવાજ છે જે કાઉન્ટ થશે'\npriyanka chopra bollywood films hollywood પ્રિયંકા ચોપડા બોલિવુડ ફિલ્મ હોલિવુડ\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8/", "date_download": "2019-06-19T11:43:19Z", "digest": "sha1:YPMG6W4N36ZR7X6EZC5S6Y65TRBQNQMU", "length": 15271, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક ભાગમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરાઈ | - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઅમદાવાદ, ગાંધીનગર સહિત અનેક ભાગમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરાઈ\nઅમદાવાદ, ગાંધીનગર સહિત અનેક ભાગમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરાઈ\nઅમદાવાદ : હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ગઇકાલે લાદવામાં આવેલા મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધને અમદાવાદ અને ગાંધીનગર સહિત ઘણા વિસ્તારમાં આજે ઉઠાવી લેવામાં આવતા મોબાઇલ ઇન્ટરનેટ સેવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લાખો લોકોને મોટી રાહત થઇ હતી.ગઇકાલે હિંસા શરૂ થયા બાદ સરકારે સાવચેતીના પગલારુપે અમદાવાદ ���હિત રાજ્યના ઘણા ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મુકી દેતા આને લઇને પણ નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. આજે અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.\nઆ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્ટનેટ સેવા શરૂ કરવામાં આવી ચુકી છે. વડોદરામાં બપોરે અને અમદાવાદમાં પણ બપોર બાદ ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ પટેલ સમુદાય દ્વારા જ્યાં વધુ પ્રમાણમાં આક્રમક વિરોધ પ્રદર્સન કરવામાં આવ્યા છે તે સુરત અને રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં સેલફોન ઉપર ઇન્ટરનેટ સેવા હજુ બંધ રહેશે. સુરતમાં જ્યાં આંદોલનકારીઓએ રેલી યોજવાના પ્રયાસ કર્યા હતા ત્યાં સેલફોન ઇન્ટરનેટ સર્વિસ આવતીકાલે બપોર સુધી બંધ રહે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.\nબીજી બાજુ આવતીકાલે બપોર સુધી જો સ્થિતિ સામાન્ય બની જશે તો સુરતમાં પણ ઇન્ટરનેટ સર્વિસ રાબેતા મુજબ કરી દેવામાં આવશે. પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરવા બદલ પાટીદાર નેતા હાર્દિક પટેલની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ગઇકાલે મોડી રાત્રે તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો હતો. તેની ધરપકડના કારણે હિંસા અને દેખાવના છુટાછવાયા બનાવો બન્યા હતા. વિરોધ પ્રદર્શનનો અંત લાવવા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાના હેતુસર ગઇકાલે બપોરે ૧૨ વાગ્યાથી મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી.\nમોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો જે મોબાઇલનો વધારે ઉપયોગ કરે છે તે લોકો અટવાઈ પડ્યા હતા.\nસુરતમાં હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલા રુપે સરકાર દ્વારા તરત જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ અફવાઓને રોકવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે પણ ગયા મહિનામાં એક સપ્તાહ સુધી લાદવામાં આવેલા મોબાઇલ ઇન્ટરનેટ પ્રતિબંધને યોગ્ય ઠેરવીને સરકારની તરફેણ કરી હતી.\nRBIને નિર્ણય લેવાની આઝાદી મળેઃ રાજન\nજુલિયા રોબર્ટ્સનો ફ્લેટ ૨૯ કરોડમાં વેચવા મુકાયો\nઆસારામ આશ્રમમાંથી આઠ વર્ષનો બાળક રહસ્યમય રીતે ગુમ\nઅમદાવાદ સહિત દરેક જિલ્લામાં રૂ.300 કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા નખાશે\nજન્મ-મરણ પ્રમાણપત્રની કમ્પ્યૂટરાઇઝડ ભૂલ સુધારવા ધક્કા ખાવા નહીં પડે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/powerstrip-windows-7/", "date_download": "2019-06-19T12:38:36Z", "digest": "sha1:3GMPGICXHRPXFHT3GWCHS6IK5VHJ5B7X", "length": 3172, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો PowerStrip Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nPowerStrip Windows 7 - હાર્ડવેર સ્તર પર મોનિટર સેટિંગ્સને ગોઠવવા માટેની એપ્લિકેશન. ઉપયોગિતા વિભિન્ન ઉત્પાદકો તરફથી વિડિઓ ઍડપ્ટર્સની વિસ્તૃત સૂચિને સપોર્ટ કરે છે, તમને રંગ, ભૂમિતિ, ફ્લિકર આવર્તન અને સ્ક્રીન સ્વીપનાં મૂલ્યોને બદલવા, વિડિઓ મેમરીના પરિમાણો અને વિડિઓ કાર્ડ દ્વારા ઉપયોગમાં લેવાતા કોરને બદલવાની મંજૂરી આપે છે.\nપ્રોગ્રામમાં એક પગલું દ્વારા પગલું વિઝાર્ડ શામેલ છે અને એક વિગતવાર માર્ગદર્શિકા, હોટ કીઝનો ઉપયોગ સપોર્ટ કરે છે અને બનેલા બધા ફેરફારોને ઝડપથી સેટ કરવામાં સક્ષમ છે. ઉપયોગિતા ઘણી બધી RAM વાપરે છે અને તે પૃષ્ઠભૂમિમાં કામ કરી શકે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ PowerStrip સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: EnTech Taiwan\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/summon-issued-to-sania-mirza-by-service-tax-department-over-non-payment-032104.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:47:57Z", "digest": "sha1:AQQR4GEMHXC7VUTPIE2GN3TUEF6VKYYB", "length": 10999, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સર્વિસ ટેક્સની ચૂકવણીમાં ગોટાળો, સાનિયા મિર્ઝાને મળી નોટિસ | summon issued to Sania Mirza by service tax department over non payment - Gujarati Oneindia", "raw_content": "\nVideo: શહીદ મેજર કેતનના મા પૂછી રહ્યાં છે, મારો દીકરો ક્યાં ગયો\n19 min ago એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\n10 hrs ago જાહ્નવી કપૂરના ડાંસને જોઈ લોકોએ મજાક ઉડાવી, કહ્યું શતુરમૂર્ગ ડાંસ કરી રહ્યું છે Video\n10 hrs ago સપના ચૌધરીએ બનાવ્યો નવો રેકોર્ડ, 45 કરોડ વખત જોવાયો આ Video\n11 hrs ago 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસર્વિસ ટેક્સની ચૂકવણીમાં ગોટાળો, સાનિયા મિર્ઝાને મળી નોટિસ\nટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આરોપ છે કે, તેમણે સર્વિસ ટેક્સ જમા કરવામાં હેરફેર કરી છે. સર્વિસ ટેક્સ ઓફિસના પ્રિન્સિપલ કમિશ્નરે ટેનિસ સ્ટારને 6 ફેબ્રુઆરીના રોજ સમન મોકલ્યું છે અને તેમને 16 ફેબ્રુઆરીના રોજ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'ફાઇનાન્સ એક્ટ 1994 હેઠળ સર્વિસ ટેક્સ જમા ન કરવા બદલ કે તેમાં હેરફેર કરવા બદલ તમારી વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.'\nસેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ 1944 હેઠળ નોટિસ\nસાનિયા મિર્ઝાને મોકલવામાં આવેલા સમનમાં કહેવામાં આવ્યું છે કે, 'સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ 1944ના સર્વિસ ટેક્સના મામલા હેઠળ ફાઇનાન્સ એક્ટ 1994ના આધારે તમને સમન મોકલવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીના રોજ તમારે હાજર થવાનું રહેશે અને સાથે જ જરૂરી દસ્તાવેજો અને તથ્યો પણ રજૂ કરવાના રહેશે. મને આશા છે કે તમારી પાસે એવા દસ્તાવેજો અને તથ્યો છે જે તપાસ માટે મહત્વપૂર્ણ છે.'\nIPC ની ધારાઓ હેઠળ થઇ શકે કેસ\nટેનિસ સ્ટારને ચેતવણી પણ આપવામાં આવી છે કે, તેઓ કોઇ કાયદાકીય કારણો સિવાય સમનમાં જણાવેલી તારીખે હાજર નહીં થાય કે દસ્તાવેજ કે તથ્યો રજૂ ના કરે, તો આઇપીસી સંબંધિત કલમો હેઠળ તેમની વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે.\nઅહીં વાંચો - ભારત વિ. બાંગ્લાદેશઃ શું ધોનીના અપમાનનું વેર વાળશે વિરાટ\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nBabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મ\nસાનિયાના પિતાનો ખુલાસો, વર્ષના આ મહિનામાં થશે બાળકનું આગમન\nVideo: સલમાન ખાનના 'સ્વૈગ' પર ડાન્સ કર્યો સાનિયા મિર્ઝાએ\nસની લિયોન સંબંધિત સીરિઝના પ્રમોશન માટે સાનિયાનો આવો ફોટો\nમિયામી ઓપન: સાનિયા અને બારબોરા પહોંચ્યા મહિલા ડબલ્સ ફાઇનલમાં\nPics: એકસાથે 2 સુપરસ્ટાર, શાહરુખ અને સાનિયાની ધમાલ...\nવિશ્વની 100 પ્રેરણાદાયક મહિલાઓમાં, 7 ભારતીય મહિલાઓનું નામ\nPics: સાનિયા મિર્ઝાના બર્થ ડેમાં ઉમટ્યું બોલીવૂડ, સલમાનથી ફરાહ સુધી\nતસવીરો: સાનિયા મિર્ઝા બહેનની સગાઇ પર દુલ્હનની જેમ સજી\n'ખેલ રત્ન' મેળવનાર સાનિયા મિર્ઝા પહેલી મહિલા ટેનિસ ખેલાડી\nમાત્ર ટેનિસ કોર્ટ પર નહીં, એડ વર્લ્ડમાં પણ છે સાનિયાનો ડંકો\nsania mirza service tax payment finance illegal summon સાનિયા મિર્ઝા સર્વિસ ટેક્સ ચુકવણી ફાઇનાન્સ ગેરકાયદેસર સમન\nકસ્ટમર્સ સાથે સુવાની ના પાડતા બાર ડાન્સરના કપડાં ઉતાર્યાં\nનાની બહેનના કારણે પણ મોટાપો આવી શકે છે: રિસર્ચ\nત્રણ કલાકથી વધુ સમય માટે ખાલી રહેશે ATM તો બેન્કોને થશે દંડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/whatsapp-windows-7/", "date_download": "2019-06-19T12:39:49Z", "digest": "sha1:YEAFORSAFE4IHUZNUXS33IVUVPJ5AVXK", "length": 3038, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો WhatsApp Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nWhatsApp Windows 7 - મોબાઈલ અને સ્ટેશનરી સિસ્ટમ પ્લેટફોર્મ પર કામ કરવા માટે સક્ષમ, એકદમ લોકપ્રિય આધુનિક ઇન્સ્ટન્ટ મેસેન્જર્સમાંનું એક. તેની સાથે, તમે ઇન્સ્ટન્ટ ટેક્સ્ટ સંદેશાઓનું વિનિમય કરી શકો છો. પ્રોગ્રામમાં સ્ટીકરો અને સ્મિતની વિશાળ શ્રેણી છે, જેને વિવિધ સ્રોતોથી નવી આવૃત્તિઓ ડાઉનલોડ કરીને અપડેટ કરી શકાય છે.\nઉપયોગિતા વિષયોના જૂથો અને સ્વાયત્ત બૉટોની રચનાને સપોર્ટ કરે છે જે તમામ પ્રતિભાગીઓને માહિતીના સમૂહ વિતરણને ગોઠવી શકે છે. પ્રોગ્રામ લઘુતમ જથ્થોનો ઉપયોગ કરે છે, કારણ કે તેમાં ઉત્તમ ઑપ્ટિમાઇઝેશન છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ WhatsApp સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: WhatsApp Inc.\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%A8%E0%AA%B3%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82_%E0%AB%AC%E0%AB%A8", "date_download": "2019-06-19T11:00:52Z", "digest": "sha1:FYEVSQJKJWHQSWSAKUOWCLDXMWLYLGPG", "length": 3157, "nlines": 50, "source_domain": "gu.wikisource.org", "title": "\"નળાખ્યાન/કડવું ૬૨\" ને જોડતા પાનાં - વિકિસ્રોત", "raw_content": "\n\"નળાખ્યાન/કડવું ૬૨\" ને જોડતા પાનાં\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ નળાખ્યાન/કડવું ૬૨ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nનળાખ્યાન ‎ (← કડીઓ | ફેરફાર)\nચર્ચા:નળાખ્યાન ‎ (← કડીઓ | ફેરફાર)\nનળાખ્યાન/કડવું ૬૧ ‎ (← કડીઓ | ફેરફાર)\nનળાખ્યાન/કડવું ૬૩ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bhushanbhai-bhatt-bjp-candidate-from-jamalpur-khadia-assembl-036559.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:58:28Z", "digest": "sha1:MANR2Z6P7EVKENBW67NLI54WOSVMLCZV", "length": 10735, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો તમારા ઉમેદવારને: જમાલપુર-ખાડિયાથી ભાજપના ભુષણભાઈ ભટ્ટ | bhushanbhai bhatt bjp candidate from jamalpur khadia assembly seat. - Gujarati Oneindia", "raw_content": "\nપૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n15 min ago ડ્રાઇવિંગ લાયસન્સ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, નિયમો બદલાયા\n33 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n36 min ago માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે\n38 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો તમારા ઉમેદવારને: જમાલપુર-ખાડિયાથી ભાજપના ભુષણભાઈ ભટ્ટ\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ભુષણભાઈ ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. તો ભુષણભાઈ ભટ્ટ વિષે થોડુ જાણીએ. ભુષણભાઈનો જન્મ 27 સપ્ટેમ્બર,1963ના રોજ અમદાવાદમાં થયો હતો. ભુષણભાઇ ભટ્ટના પિતાનું નામ અશોકભાઈ ભટ્ટ છે. તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે 2nd બી.કોમ, સુધી અભ્યાસ કર્યો છે. તેઓ સૌ પ્રથમ 2007માં વિધાનસભાની ચૂંટણીમાં પસંદગી પામ્યા હતા.\nભુષણભાઈ ભટ્ટ વર્ષ 2012ની વિધાનસભામાં પણ અમદાવાદની જમાલપુર-ખાડિયા વિસ્તારમાંથી વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના સમિરખાન શીપીને હાર આપી હતી અને ભુષણભાઈ ભટ્ટ 2012ની ચૂંટણીમાં 48,058ના જંગી મતોથી વિજેતા થયા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમની પત્નીનું નામ પારૂલબેન છે અને તેઓ ગૃહિણી છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો મુખ્ય વ્યવસાય સમાજ સેવાનો છે.\nજાણો તમારા ઉમેદવારને: ઉમરેઠથી ભાજપના ગોવિંદભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: બોટાદથી ભાજપના સૌરભભાઈ પટેલ\nજાણો તમારા ઉમેદવારને: ગઢડાથી ભાજપના આત્મારામભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર દક્ષિણથી ભાજપના જીતુભાઈ વાઘાણી\nજ���ણો તમારા ઉમેદવારને: ભાવનગર પૂર્વથી ભાજપના વિભાવરીબેન દવે\nજાણો તમારા ઉમેદવારને: ભાવનગર ગ્રામીણથી ભાજપના પરસોત્તમભાઈ સોલંકી\nજાણો તમારા ઉમેદવારને: ગારીયાધારથી ભાજપના કેશુભાઈ નાકરાણી\nજાણો તમારા ઉમેદવારને: મહુવાથી ભાજપના રાઘવજીભાઈ મકવાણા\nજાણો તમારા ઉમેદવારને: રાજુલાથી ભાજપના હિરાભાઈ સોલંકી\nજાણો તમારા ઉમેદવારને: અમરેલીથી ભાજપના બાવકુભાઈ ઊંઘાડ\nજાણો તમારા ઉમેદવારને: ધારીથી ભાજપના દિલીપભાઈ સંઘાણી\nજાણો તમારા ઉમેદવારને: દ્વારકાથી ભાજપના પબુભા માણેક\n‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\nજયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/07/twitter-duniya/", "date_download": "2019-06-19T11:17:41Z", "digest": "sha1:75CN4FOKIEETHL5SXGOWOWLZ55D6ZUNL", "length": 23753, "nlines": 137, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ટ્વિટરની દુનિયામાં ડોકિયું – વિકાસ ઘનશ્યામ નાયક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nટ્વિટરની દુનિયામાં ડોકિયું – વિકાસ ઘનશ્યામ નાયક\nAugust 7th, 2012 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : વિકાસ ઘનશ્યામ નાયક | 5 પ્રતિભાવો »\n[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર. આપ શ્રી વિકાસભાઈનો આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો.]\n[dc]ચા[/dc]લો આજે બ્લોગને ઝરૂખેથી ટ્વિટરની દુનિયામાં ડોકીયું કરીએ જે વાચકમિત્રો ‘ઈન્ટરનેટ સેવી’ એટલે કે ઈન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વપ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વિટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કિંગનું એક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો, પણ માત્ર 140 અક્ષરોની મર્યાદામાં રહીને જે વાચકમિત્રો ‘ઈન્ટરનેટ સેવી’ એટલે કે ઈન્ટરનેટની દુનિયાથી વિશેષ પરિચિત નથી એમના માટે સર્વપ્રથમ ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ. ટ્વિટર એક એવી વેબસાઈટ છે અથવા તો કહો કે સોશિયલ નેટવર્કિંગનું ���ક શક્તિશાળી માધ્યમ છે, જેના દ્વારા તમે દુનિયાને તમારા વિશે સતત કંઈક ને કંઈક કહેતા રહી શકો, પણ માત્ર 140 અક્ષરોની મર્યાદામાં રહીને છે ને રસપ્રદ આજે ટ્વિટર માત્ર તમારા પોતાના વિચારો વ્યક્ત કરવાનું એક માધ્યમ ન બની રહેતાં માર્કેટિંગનું કે પ્રચારનું પણ એક સશક્ત સાધન બની ગયું છે.\nનવાં ઉત્પાદનો કે નવી સેવા કે નવી ફિલ્મ વિશેની માહિતી કે નવા વિચારો દુનિયાભરમાં વિનામૂલ્યે વહેતા કરવાનું હાથવગું સાધન. લગભગ દરેક સેલિબ્રિટી પોતાના લાખો ફોલોવર્સ સાથે આખો દિવસ કંઈક ને કંઈક લખ્યા કરી, ટ્વિટ અપડેટ્સ દ્વારા સતત સંપર્કમાં રહેવાનું શીખી ગયા છે. યા તો કહો કે તેમને એમ કરવાની આદત પડી ગઈ છે. ફોલોવર્સ એટલે શું એ જાણવા ટ્વિટર કઈ રીતે કામ કરે છે તે થોડું વધુ વિગતમાં સમજીએ.\nબીજી કોઈ પણ વેબસાઈટની જેમ જ ટ્વિટર પર રજિસ્ટર કર્યા બાદ તમારા એ ઑનલાઈન એકાઉન્ટમાં લોગ-ઈન કરી તમે વધુમાં વધુ 140 અક્ષરોમાં કંઈ પણ લખી શકો અને એ લખ્યા બાદ ટ્વિટ બટન પર ક્લિક કરો એટલે તમારો સંદેશો પહોંચી જાય ઈન્ટરનેટના મહાસાગરમાં ફેસબુક પર તમે જેમ મિત્રો બનાવો છો તેમ અહીં ફોલોવર્સ હોય છે. તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત @Vikas Nayak) ક્લિક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ફોલો કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ફોલો કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લિશ થાય. આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લૅડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વિટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધું, શું પીધું, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છે અને એવું બધું તમે તેના ટ્વિટ્સ દ્વારા જાણી શકો ફેસબુક પર તમે જેમ મિત્રો બનાવો છો તેમ અહીં ફોલોવર્સ હોય છે. તમારું આઈડી (રજિસ્ટર કરતી વેળા તમે જે નામ પસંદ કરો છો તે દા.ત @Vikas Nayak) ક્લિક કરી તમારા મિત્રો, સ્વજનો કે કોઈ પણ તમને ફોલો કરવા કે અનુસરવાની સ્વતંત્રતા ધરાવે છે. એ તમને ફોલો કરવાનું શરૂ કરે એટલે તમે જે કંઈ લખો એ તેના હોમપેજ પર દેખાય કે પબ્લિશ થાય. આમ તમે શાહરૂખ ખાનને કે સલમાન રશ્દીને કે ટોમ ક્રૂઝને કે લૅડી ગાગાને ફોલો કરતા હોવ તો એ લોકો જે કંઈ પણ ટ્વિટ કરે એ વાંચી તમે સતત જાણતા રહી શકો કે એ જે તે વ્યક્તિએ શું ખાધું, શું પીધું, તે શું કરી રહી છે, ક્યાં છે, કેવા મૂડમાં છ��� અને એવું બધું તમે તેના ટ્વિટ્સ દ્વારા જાણી શકો આ બધું તમે તમારા પોતાના વિશે પણ ટ્વિટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો આ બધું તમે તમારા પોતાના વિશે પણ ટ્વિટ કરી તમારા ફોલોવર્સને જણાવી શકો કોઈના ટ્વિટને તમે જવાબ પણ આપી શકો અથવા કોઈનો ટ્વિટ તમને ગમી જાય તો તમે તેને ‘રિટ્વિટ’ પણ કરી શકો છો.\n140 અક્ષરોની મર્યાદાને કારણે ક્યારેક એમ લાગે કે ટ્વિટર દ્વારા લાગણી વ્યક્ત કરવી ખૂબ અઘરું કામ છે, પણ એટલે જ અંગ્રેજી સ્પેલિંગ્ઝનો અને ગ્રામરનો કચ્ચરઘાણ વાળી ટ્વિટરપ્રેમીઓએ જાણે એક નવી ભાષા શોધી કાઢી છે, જે કોઈ નવાસવાને તો સમજાય જ નહીં વધુમાં વધુ વાત માત્ર 140 અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે વધુમાં વધુ વાત માત્ર 140 અક્ષરોમાં કહેવી હોય તો એટલી તો છૂટ લેવી જ પડે દા.ત., 88 અક્ષરોના મૅસેજની ‘I am a great fan of sanjay Leela Bhansali and I am looking forward to see his new movie’ ની વાત ટ્વિટરની નવી ભાષામાં ‘I m a grt fan of snjy leela bhnsli & lukin fwd to his new movie’ એમ અક્ષરોમાં પતી ગઈ કદાચ ભાષા કે વ્યાકરણપ્રેમીઓને આ ન રુચે, પણ આજકાલની પેઢી તો હવે સામાન્ય લેખિત વ્યવહારમાં પણ આ મિતાક્ષરી ભાષાનો ઉપયોગ કરવા માંડી છે \nસેલિબ્રિટીઓ, ચાહકો પોતાના ઓડિયન્સના સતત ટચમાં રહી પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા ટ્વિટરનો ઉપયોગ કરે છે, તો ક્યારેક જાણી જોઈ ચર્ચાસ્પદ ટ્વિટ કરી કે અન્ય સેલિબ્રિટીને ટાર્ગેટ બનાવી ઓનલાઈન ટ્વિટર યુદ્ધ ચલાવી મીડિયામાં મોખરે રહે છે ચેતન ભગત જેવા સેલિબ્રિટી યુવા લેખકના ટ્વિટર પર 6 લાખ ફોલોવર્સ છે. તે પોતાના નવા પુસ્તકની તારીખ કે પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનવાની કે તે ફિલ્મમાં કોણ કલાકાર કામ કરવાના છે તેવી અગત્યની જાહેરાત ટ્વિટર પર કરે છે. અમિતાભ બચ્ચન કે માધુરી દીક્ષિતથી માંડીને સચીન તેંડુલકર કે પછી આપણા વડા પ્રધાન મનમોહન સિંઘ કે શશિ થરૂર જેવા રાજકારણી નેતાઓ પણ પોતપોતાના ખાસ ચાહક-ફોલોવર્સનો આગવો વર્ગ ધરાવે છે. ટ્વિટર પર તમે તસવીરો પણ મૂકી શકો છો. ચર્ચાસ્પદ તસવીરો અપલોડ કરી લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કરનાર પૂનમ પાંડે જેવા લોકો પણ ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરે છે. ટ્વિટરના સદુપયોગ થયાનાં પણ અનેક ઉદાહરણ ટાંકી શકાય એમ છે. મુંબઈમાં છેલ્લા આતંકવાદી બૉમ્બધડાકા થયા ત્યારે દાદરમાં બૉમ્બવિસ્ફોટ થયેલો ત્યારે બસ સ્ટૉપ પાસે ફસાયેલ એક નાગરિકે ટ્વિટ કરી મદદ મેળવી હતી અને તે હેમખેમ ઘરે પહોંચ્યાના અહેવાલ અખબારમાં મેં વાંચ્યાનું મ���ે યાદ છે. કોઈ જગાએ આગ લાગે કે દુર્ઘટના સર્જાય ત્યારે પણ ટ્વિટર દ્વારા એની જાણ લોકોને સૌપ્રથમ થઈ જાય છે અને આ ટ્વિટ જો સમયસર વાંચવામાં આવે અને ત્વરિત પગલાં લેવાય તો મોટું નુકશાન કે મોટી જાનહાનિ નિવારી શકાય છે. ટ્વિટ કરીને માનસિક રીતે બીમાર વ્યક્તિ પોતાનું દુઃખ દુનિયા સાથે શૅર કરી હળવું કરી લે છે અને તેને રાહત મળે છે. કોઈ પ્રેરણાત્મક સેલિબ્રિટીના ફોલોવર બની તમે દૈનિક જીવનમાં પ્રેરણા મેળવી સારી રીતે જીવી શકો છો.\nટ્વિટરનાં પ્રચાર અને પ્રસાર વિશે તો ઑલરેડી આપણે વાત કરી. હવે ટ્વિટર અસરકારક રીતે યુઝ કરવાની બીજી પણ એક અગત્યની ટીપ અંતમાં જણાવી દઉં. કૉમ્પ્યુટર કીબોર્ડની ‘હેશ’ (#) કી પાછળ તમે તમારા ટ્વિટના સારસમો શબ્દ કે શબ્દસમૂહ (જેને ‘ટ્વિટર’ની ભાષામાં ‘હેન્ડલ’ કહે છે) મૂકી તમારા ટ્વિટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો છો. જેમ કે આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ વિશે ટ્વિટ કરતી વેળાએ શરૂઆતમાં, અંતમાં કે ટ્વિટ સંદેશમાં વચ્ચે કોઈ પણ જગાએ ‘#SMJ’ લખો એટલે તમારો ટ્વિટ સંદેશ વર્ગીકૃત થઈ જાય અને પછી કોઈ પણ ટ્વિટર કે ગુગલ પર શબ્દો દ્વારા સર્ચ કરે એટલે તમારો સંદેશ પણ એ સર્ચ રિઝલ્ટમાં ટોપ પર દેખાય \nટ્વિટર પર ઘણા લોકો પોતાના અંગત જીવનની વાતો શૅર કરતા હોય છે, તો ઘણા લોકો માત્ર જૉક્સ, સુવાક્યો કે મહાન વ્યક્તિઓ દ્વારા કહેવાયેલી વાતો ટ્વિટ કરતા હોય છે. તમારી મનપસંદ સેલિબ્રિટીઝ કે મિત્રો વગેરેને ફોલો કરી તમે તેમના સતત સંપર્કમાં રહી શકો છો, તો તમારા પોતાના વિચારો પણ જગત સાથે અતિટૂંકાણમાં સરળતાથી શૅર કરી શકો છો. આ બ્લોગ વાંચીને તમે ટ્વિટર પર આઈડી બનાવો તો મને ચોક્કસ જાણ કરજો \n« Previous અંધારી અમાસના તેજસ્વી તારલા : સુધા ચન્દ્રન – ડૉ. જનક શાહ\nહિગ્સ-બોઝોન વિશે ડૉ. પંકજ જોશીની મુલાકાત – માધવી મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજાણવા જેવું – સંકલિત\nપુત્રીના નામથી પ્રખ્યાત બની કાર – હિતેશ જોશી વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ... [વાંચો...]\nશિક્ષણ-વિમર્શ – નારાયણ દેસાઈ\nશિક્ષણ-વિમર્શ આપણે સહેજ ���્યાપક ફલક પર કરીએ. એનાં ત્રણ પરિમાણોનો વિચાર કરીએ. વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને સ્પર્શ કરતા શિક્ષણવિચારને આવરી લઈએ. પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલે એવું વિધાન કર્યાનું કહેવાય છે કે દુનિયાના બધા પ્રશ્નો ત્રણ પ્રશ્નમાં આવરી લઈ શકાય. Man with himself, man with fellowmen and man with nature. આપણને આ પરિષદમાં જે. કૃષ્ણમૂર્તિ તથા વિમલાતાઈના વિચારોના જે ... [વાંચો...]\nતોફાની બાળક વધુ તોફાની કઈ રીતે બને છે – ડૉ. રઈશ મનીઆર\nજીવંત તાંડવ સમાન તોફાની બાળકો સૌએ જોયાં હશે. ક્યાં નવું જન્મેલું ભોળપણ અને કુતૂહલથી ભર્યું ભર્યું નવજાત બાળક અને ક્યાં જીદ, હઠ અને તોફાનથી ઘરને ગજવતું બાળક આ બાળકને કોણે તોફાની બનાવ્યું આ બાળકને કોણે તોફાની બનાવ્યું અથવા કહો કે એક તોફાની બાળક કઈ રીતે વધુ ને વધુ તોફાની બને છે અથવા કહો કે એક તોફાની બાળક કઈ રીતે વધુ ને વધુ તોફાની બને છે આપણે ત્યાં બાળકને નાનપણમાં જ લાડ કરાવાના ભાગરૂપે બીજા પર હાથ ઉપાડતાં ... [વાંચો...]\n5 પ્રતિભાવો : ટ્વિટરની દુનિયામાં ડોકિયું – વિકાસ ઘનશ્યામ નાયક\nટ્વિટર એટલે ૧૪૦ અક્ષરનું હાઇકુ\nટ્વિટર સારામા સારિ સાઇટ્…..\nટ્વિટરની દુનિયામાં ડોકિયું ખુબ સરસ લેખ છે.પરંતુ આપ ફેસબુક અને વોટ્સએપ ની દુનિયામાં ડોકિયું પર મને મહીતી આપો તેવી આશા છે.. હાલમાં હું “An Analytical Study of Mental Health, Frustration Tolerance and Psychological Well Being of Graduates And Post-Graduate Students Using Facebook And WhatsApp.” વિષય પર સંશોધન કાર્ય કરું છું , તો આપના દ્વારા મને facebook અને whatsapp વિશે માહિતી આપવા નમ્ર વિનંતી છે..(ભાવિક કામદાર- ભાવનગર)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્��ાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/free-video-dub-windows-7/", "date_download": "2019-06-19T12:42:48Z", "digest": "sha1:OVJEOZL3FTCEN7XO23FBCHEK47BBPNGP", "length": 2804, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો Free Video Dub Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nFree Video Dub Windows 7 - વિડીયો પ્રોસેસિંગ માટે રચાયેલ મલ્ટિફંક્શનલ યુટિલિટી. તેની સાથે, તમે એક વ્યાપક વિડિઓ સંપાદન કરી શકો છો, નવી અસરો ઉમેરી શકો છો, અનેક વિડિઓઝને એક ક્લિપમાં જોડી શકો છો અને નવા ઑડિઓ સ્ટ્રીમ્સ શામેલ કરી શકો છો. એપ્લિકેશન ઇન્ટરફેસમાં ત્રણ મુખ્ય ઘટકો છે જે પ્રોગ્રામની સામાન્ય સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.\nપ્રોગ્રામ નવા કોડેક્સ સહિત, મોટા ભાગના આધુનિક વિડિઓ ફોર્મેટ્સને સપોર્ટ કરે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ Free Video Dub સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nતકનીકી માહિતી Free Video Dub\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2014/02/05/", "date_download": "2019-06-19T10:51:02Z", "digest": "sha1:XMYEGOAHV6MDCKCON3VBQF6TKXSTNPNY", "length": 7497, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "Oneindia Gujarati Archive page of February 05, 2014 - gujarati.oneindia.com", "raw_content": "\nઆર્કાઇવ્સ ગુજરાતી આર્કાઇવ્સ 2014 02 05\nભાગ-5 : સપનામાં આપે જે જોયું, તેનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે\nPics : લૉરિયલ પેરિસની નવા પ્રોડક્ટમાં કૅટનો હૉટ તડકો\nPics : સિદ્ધાર્થને ઇશ્ક માટે પરિણીતી નહીં, દીપિકા-કરીના જોઇએ\nPics : અભિષેક થયાં 38ના, આપો શુભેચ્છાઓ\nPics : મિશન સપને માટે હજામ બનતાં સલમાન ખાન\nBollywood Roundup : મહિલાઓને વહારે અક્ષય, શાહરુખ બોલ્યાં મારૂ કામ જ મને સમજે\nભારતમાં જન્મેલા સત્યા નાડેલા બન્યા માઇક્રોસોફ્ટના CEO\nમાઇક્રોસોફ્ટના નવા CEO સત્યા નાડેલ વિશેની 10 રસપ્રદ વાતો\nરોજ સવારે ઉઠતાં જ લો પ્રભુનું નામ અને દિવસ બનાવો આસાન\nજાણો: રાહુલ ગાંધીએ બનાવટી નામ રાખીને શું કર્યું હતું\nમાત્ર 11,123માં સેમસંગના હોશ ઉડાવવા આવી ગયો આ સ્માર્ટફોન\nઇશરત કેસ: સીબીઆઇએ કાયદા મંત્રાલયને સોંપ્યા દસ્તાવેજ\nસાબરમતીના કિનારે નિર્માણ પામશે નવું ગ���ંધીનગર\nગામડાની દીકરીઓએ બનાવી દીધો 100 સેકન્ડમાં વિશ્વ રેકોર્ડ\nમારી ભેંસો ક્વીન વિક્ટોરિયા કરતા વધુ પ્રચલિતઃ આઝમ ખાન\nઅજબ પહેલીઃ ડોક્ટર કહે છે મૃત, શિષ્યોના મતે બાબા છે સમાધીમાં\nઇકબાલના ટેકે ટકી સરકાર, બિન્નીએ પાછું ખેંચ્યું સમર્થન\nપ.બંગાળને બખ્ખા, અહીં મમતા, કેન્દ્રમાં હું ને રાષ્ટ્રપતિ પ્રણવ દાઃ મોદી\nકોલકતામાં મોદીની રેલીમાં જનસૈલાબ, જુઓ તસવીરો\n'આપ'ની સાથે કપિલ દેવની નવી પારી, સિદ્ધૂ આઉટ\n'કેશ ફોર વોટ' કાંડની ફાઇલો ખોલશે કેજરીવાલ સરકાર\nકેજરીવાલે માંગ્યો હતો દિલ્હીના ભગવાનદાસ રોડ પર બંગલો\nઅંબાણીના બહાને કેજરીવાલે મોદી પર તાક્યું તીર\nલોકસભા ચૂંટણી પહેલાં 11 પાર્ટીઓએ મિલાવ્યો હાથ\nPics : સિદ્ધાર્થ કન્નનના લગ્નમાં ઉમટ્યું ટેલીવુડ-બૉલીવુડ\nનેતાઓનું જન્મ સ્થળ કહેવાય છે મહારાષ્ટ્રનું આ શહેર\nલુપ્ત થઇ ગયેલા ભારતના પાવર હબ ગણાતા શહેરો\nયુવાનો માટે સચિન કરતા સારો આદર્શ કોઇ હોઇ જ ના શકે: ધોની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Aatmana_Aalap-Gujarati.pdf/%E0%AB%AC%E0%AB%A9", "date_download": "2019-06-19T11:06:27Z", "digest": "sha1:32PH2IFYVB2XRNHRPPUYJZKNINF4X3HX", "length": 3877, "nlines": 60, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૬૩ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે\nપ૮ આત્માનો આલાપ શક્યો હોત. હવે મેં ન જોઈ શકે એવો તું બિચારો બની ગયે...” પ્રહદીશ્વરને કહ્યું. “ઉત્તરક્રિયા કરવી પડશે ને પેરોલ પર છૂટવું છે પેરોલ પર છૂટવું છે ' ના, નથી છૂટવું. હું જઈશ તે પણ તે હવે પાછી નહિ આવે – રાજારામને કહ્યું. બોલતાં બોલતાં તેનું ગળું ભરાઈ આવ્યું. નેત્રો ભીનાં થઈ ગયાં. મહામહેનતે તે રુદન ખાળી રહ્યો છે એ પ્રહદીશ્વરને જોયું. તે આખે દિવસ રાજારામને ખાધું નહિ. કોઈની સાથે બોલ્યો નહિ. પ્રહદીશ્વરને તેને ઘણું આશ્વાસન આપ્યું. બીજે દિવસે તેમના અત્યંત આગ્રહ પછી તેણે કહેવા પૂરતું જ ખાધું. સમય જતાં તેનું મન શાંત પડતું ગયું. એક અઠવાડિયા પછી તેની ફરી મળવા આવી ગયા. સમય વહી ગયે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૦૦:૧૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://niravrjani.blogspot.com/2015/05/2.html", "date_download": "2019-06-19T11:13:27Z", "digest": "sha1:JIPXO2SRON32K34YXDKCQRNOW4NNG6AR", "length": 10073, "nlines": 91, "source_domain": "niravrjani.blogspot.com", "title": "Sanskritwala: બોધકથા - 2", "raw_content": "\nઆજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે.\nએક ખુબ વિશાળ અને એકદમ ઘાટું જંગલ હતું. તે જંગલ માં સિંહ, વરુ અને શિયાળ ખુબ જ સારા મિત્રો હતા. હંમેશા સાથે જ શિકાર કરતા અને પેટ ભરતા. પણ સ્વભાવ મુજબ સિંહને જંગલનો રાજા હોવાનું અભિમાન હતું. અને તેથી જ એ દોસ્તીમાં સિંહની ખુશી કે કૃપા જ દોસ્તી ટકવા કે વિકસવામાં પાયારૂપ હતા.\nએકવાર સિંહે ગધેડો-હરણ અને સસલાનો શિકાર કર્યો,\nઅને વરુને પૂછ્યું કે \"આની ભાગબટાઈ કેવી રીતે કરીશું \nવરુ એ 'મિત્રતા' અને 'કદ' ને નજર સમક્ષ રાખી એકદમ વ્યવહારુ સલાહ આપી અને કહ્યું કે \"મહારાજ, તમે ગધેડો, હું હરણ અને શિયાળ સસલું રાખી લે...\"\nજોહુકમી નેતાઓ ક્યારેય વ્યવહારુ સલાહ ને સહન જ નથી કરી શકતા, કારણ કે એમને તો હા જી હા કરનારા જ ગમે. અને તેથી જ સિંહે વરુ ની આ સોના જેવી સાચી અને વ્યવહારુ વાત થી ગુસ્સે ભરાઈ ને વરુ ને એક પંજો મારી ને ખતમ કરી નાખ્યો. પછી એ જ વાત શિયાળ ને પૂછી - શિયાળે સત્યનાં શું હાલ થાય છે એ નજરે જોયું હતું - એટલે એ તરત જ બોલ્યું,\n\"મહારાજ, સવારે શિરામણમાં સસલું લેજો, ભોજનમાં ગર્દભ (ગધેડો), વાળું માં વરુ અને વરાંઠડી (મોડી રાત્રિનું જમણ) માં હરણ લેજો. હું તો તમારું વધ્યું-ઘટ્યું 'પ્રસાદ' રૂપે લઈશ...\nરાજા સિંહને શિયાળની વાત ગમી તેથી ધન્યવાદ આપ્યા અને શિયાળની બઢતીની વાત પણ કરી અને ઉપરથી તેના સીઆર પણ સારા ભર્યા...\nઆજકાલ શિક્ષકો અને પટ્ટાવાળાઓ પણ આચાર્યનાં 'સારા' સ્વભાવને કારણે તેમને સાચી સલાહ નથી આપી શકતા. અને આચાર્યની 'હા માં હા' અને આચાર્યની 'ના માં ના' કરતા રહેવું પડે છે. કેમ કે એવું ન કરે તો તેને 'ટકવું' મુશ્કેલ થઇ પડે...\nખાસ સુચન : કોઈને લાગતું વળગતું હોય તો પોતાની જાતે જ 'ટોપી પહેરી લેવાની' છૂટ. બીજા એ સિરિયસ લેવાની જરૂર નથી...\nમિત્રો, આ બ્લોગ પર વિવિધ વિષયોની પોસ્ટમાં મારા પોતાના વિચારો રજુ કર્યા છે.\nઆશા રાખું કે એ તમને વાંચવા ગમશે.\n- સાથે સાથે સંસ્કૃત ભાષાને વ્યવસ્થિત સ્વરૂપે લોકો સુધી પહોચાડવા માટે આ બ્લોગ પર संस्कृतम् નામનું પેજ બનાવેલું છે.\n- સમગ્ર ગુજરાતનાં ભાષા શિક્ષકોને મુંજવતા સંસ્કૃત વિષયક પ્રશ્નોનાં સમાધાન અત્રે આપવા પ્રયાસ કર્યો છે.\n- પ્રારંભિક તબક્કામાં ધોરણ ૬ થી ૮ નાં સંસ્કૃત વિષયના દરેક યુનિટની સ��જુતી માટેનાં એનિમેટેડ વિડીયો તથા તેની યુનિટ ટેસ્ટ મૂકવામાં આવી છે.\nઊઘડતાં દ્વાર અંતરનાં (83)\nગુજરાતી ભાષા નો આસ્વાદ માણો...\nનોંધ : એક સમયે મેં એવું માની લીધું હતું કે આ મારી છેલ્લી પોસ્ટ છે... આકાશને ક્યાં આદિ,અંત,મધ્ય હોય છે, જે સત્ય હો, તે તો સળંગ સત્ય હો...\nવેદો અને ફિલ્મી ગીતો\nઆજે મેં ફિલ્મ \"Rockstar\" નું \"કુન ફાયા\" ગીત સાંભળ્યું, એ પહેલા આપણાં ઋગ્વેદ ના \"नासदीय सूक्तम\" નું પારાય...\nઆજે અષાઢ મહિનાની અજવાળી એકમ અર્થાત અષાઢ નો પ્રથમ દિવસ... કવિ રાજ કાલીદાસ નો જન્મ દિવસ અને સાથે સાથે સંસ્કૃતોત્સવ તો ખરો જ...\nઆ મધર્સ ડે નિમિત્તે કેટલીક પંક્તિઓ આપ સૌ સાથે વહેચું છું. મમ્મી આજે તને \"મા\" કહેવાનું મન થાય છે. બધું જ છોડીને ...\nઆજની બોધકથા. (2) આજની બોધકથા શિક્ષણ જગત તથા સરકારી તંત્રને ધ્યાનમાં રાખીને મુકવામાં આવે છે. એક ખુબ વિશાળ અને એકદમ ઘાટું...\nતમે ક્યારેય \"તમને\" ચાહ્યા છે \n'અન્ય વ્યક્તિના પ્રેમમાં પડવું સહેલું છે પરંતુ પોતાની જાતના પ્રેમમાં પડવું અઘરું છે' મને ખબર છે કે આ વાક્ય કેટલું સ્ફોટક છે કાર...\n એક માણસને રાક્ષસ ઉપાડી ગયો. એના બળ-બુદ્ધિ-કાયદા-આત્મબળ અને આત્મગૌરવ સહીત તેનું અપહરણ કરી ગયો...\nશ્રી સાંગાબાપા ગૌશાળા - સાવરકુંડલા\nસાવરકુંડલામાં વિજયનગર રોડપર આવેલી શ્રી સાંગાબાપા ગૌશાળા એટલે જાણે ગૌમાતા માટેનું સ્વર્ગ. શ્રી નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળ...\n વારંવાર રજાઓ પાડી દેતી આજની શાળાઓમાં શિક્ષણકાર્ય ક્યારેય પણ સ્થગિત કરી દેવામાં આવે છે. આજે વાત કરવી છે એક સંસ્કૃ...\n પ્રેમ કરવો એટલે પ્રેમ કરવો બીજું કઈ નાં કરવું..... સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો. પોતાના હાથના અંગૂઠા પર લીધ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80", "date_download": "2019-06-19T10:51:18Z", "digest": "sha1:RI25LIWAGUQI3C24SNRXUEKPHZOWWKDL", "length": 9877, "nlines": 128, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest વિદ્યાર્થિની News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nનશાની ગોળી ખવળાવી મુંબઈમાં બ્રાઝિલની વિદ્યાર્થિની પર રેપ\nનવી દિલ્હીઃ મુંબઈના કોલાબાના કફ પરેડ પોલીસે બ્રાઝિલની 19 વર્ષની એક વિદ્યાર્થિની સાથે રેપના આરોપમાં 52 વર્ષના પદમાકર નાંદેકર નામના એક આરોપીની ધરપકડ કરી છે. પદમાકર કફ પરેડ રેડિમેંટ્ એસોસિએશનનો અધ્યક્ષ છે. વિદ્યાર્થિની મુજબ 15 એપ્રિલે પદ્માકરે તેને...\nવિદ્યાર્થિનીએ ઈન્��્પેક્ટરનો કોલર પકડીને જાહેરમાં ફટકાર્યો\nલખનઉઃ ઉત્તર પ્રદેશમાં લખનઉના તેલીબાગ વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટર સાથે મારપીટ કરી ...\nવિદ્યાર્થિનીઓને સશક્ત બનાવી રહ્યો છે મોદી સરકારનો પ્રોજેક્ટ 'ઉડાન'\nનવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે વિદ્યાર્થિનીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે કેટલીક પહેલ...\nAIIMSમાં વધુ એક મોત, હોસ્ટેલમાં મળ્યો વિદ્યાર્થિનીનો મૃતદેહ\nનવી દિલ્હી: અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનમાં વધુ એક મોતનો મામલો સામે આવ્યો છે. AIIMSમાં ગર્લ્સ ...\nVideo: વિદ્યાર્થિનીને મોદીનો જવાબ- 'ચીનથી પરેશાન લાગે છે\nટોક્યો, 2 સપ્ટેમ્બર: એશિયા અને વિશ્વમાં શાંતિ માટે ભારત અને જાપાનના સંબંધોને મહત્વ ગણાવતા વડાપ...\nનાઇજીરિયામાં 200 છાત્રાઓનું અપહરણ\nમાઇદુગુરી, 16 એપ્રિલઃ નાઇજીરિયામાં 200 કરતા વધુ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનું અપહરણ કરવા...\nકૉલેજની 30 લાખ ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર\nવૉશિંગ્ટન, 12 માર્ચ: એક દિકરી પોતાના પિતાને આવીને એમ કહે કે તે એક પોર્ન સ્ટાર બની ગઇ છે તો વિચારો એ...\nઆગરામાં કોલેજની લેબમાં વિદ્યાર્થિનીની હત્યા, રહસ્ય અકબંધ\nલખનઉ, 17 માર્ચ: ઉત્તર પ્રદેશમાં ન્યૂ આગરામાં સ્થિત દયાલબાગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટની લેબમાં એક ...\nPics: કેમરુન-આમિરે જીત્યું દિલ્હીની વિદ્યાર્થિઓનું દિલ\nનવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને મંગળવારે પોતાના રાજનૈતિક કાર્ય...\nગેંગરેપથી દેશ શરમજનક સ્થિતિમાં, ચીને માર્યું મેણું\nબેઇજીંગ, 1 જાન્યુઆરી: નવી દિલ્હીમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી 23 વર્ષીય પેરા-મેડિકલની વિદ્...\nદિલ્હી ગેંગરેપની તપાસ કરશે ખાસ પંચ: ચિદમ્બરમ\nનવી દિલ્હી, 26 ડિસેમ્બર: કેન્દ્ર સરકારે રાજધાની દિલ્હીમાં ગયા અઠવાડિયે એક મેડિકલની વિદ્યાર્થિન...\nબળાત્કાર પીડિત વિદ્યાર્થિનીએ લખ્યું- 'મારે જીવવું છે મમ્મી'\nનવી દિલ્હી, 19 ડિસેમ્બર: દિલ્હીમાં રવિવારે ગેંગરેપનો શિકાર બનેલી વિદ્યાર્થિનીની હાલત નાજુક છે, ...\nપાટણઃ વિદ્યાર્થી બસ પલટતાં એકનું મોત, સાતની હાલત ગંભીર\nપાટણ, 6 નવેમ્બરઃ પાટણ જિલ્લાના રાધનપુર પાસે વિદ્યાર્થિનીઓને લઇ જઇ રહેલી બસ અચાનક પલ્ટી ખાઇ જતા...\nઅપહરણ કરાયેલી વિદ્યાર્થિનીને શોધવા ફેસબુક પર ઝૂંબેશ\nપટણા, 31 ઓક્ટોબર: બિહારમાં અપહરણ કરાયેલી 12 વર્ષની વિદ્યાર્થિનીને શોધવા તેના મિત્રોએ સોશિયલ નેટવ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/26-04-2019/26760", "date_download": "2019-06-19T11:29:53Z", "digest": "sha1:YPDRC34ZLJKJ4QBNU3KT55NMDNSWMOLZ", "length": 14099, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "અર્જુન કપૂરે મલાઈકા અરોડા સાથે લગ્નને લઈને કર્યો મોટા ખુલાસો", "raw_content": "\nઅર્જુન કપૂરે મલાઈકા અરોડા સાથે લગ્નને લઈને કર્યો મોટા ખુલાસો\nમુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોડા ની લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે આ બન્ને લવ બર્ડ ટૂંક સમયમાં લગ્ન કરી લેવાના છે અને તેના માટે તેઓ તૈયારીઓ પણ કરી રહયા છે હવે ખુબ અર્જુન કપૂરે એક ઈન્ટર્વ્યૂહમાં આ વાતને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈન્ટર્વ્યૂહમાં અર્જુન કપૂરને પૂછવામાં આવેલ સવાલ આ વર્ષે મલાઈકા અરોડા સાથે લગ્ન કરી લેશે તો તેના જવાબમાં અર્જુને કહ્યું કે તે હજુ 33 વર્ષનો છે અને તે લગ્ન કરવા માટે કોઈ ઉતાવળ કરવા માંગતો નથી. જો કે આ જવાબ પર થી તો એક વાતનો નક્કી થઇ ગઈ કે અર્જુન કપૂરે મલાઈકાને લઈને પોતાના સંબંધને લઈને હકારાત્મકતા રાખે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો ��ંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nમની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST\nલોકતંત્ર એક ઉત્સવ છે : ફરી કાશીના લોકોના આર્શીવાદ મળ્યા : વારાણસીમાં ફોર્મ ભર્યા બાદ નરેન્દ્રભાઈનું નિવેદન : કાશીવાસીઓનો માન્યો આભાર access_time 3:04 pm IST\nમનોહર પરિકરની ગોવાના પણજી બેઠક પરથી પુત્ર ઉત્‍પલ પરિકર ચૂંટણી લડશે access_time 4:37 pm IST\nસગીર પૌત્રને કસ્ટડીમાં લીધાના આઘાતમાં ૭૦ વર્ષના દાદાનું મૃત્યુ access_time 11:30 am IST\nરિફંડ બે મહિનામાં પણ મળવું મુશ્કેલ access_time 3:40 pm IST\nમોદી સાથે ચાલી રહેલા આ ઉઘાડપગા ધોતીધારીને ઓળખો છો નાસા અને પેન્ટાગોનના સલાહકાર રહી ચુકેલા ડો. સંભાજી ભીંડે જ સાચા દેશ સેવક access_time 3:07 pm IST\nકોર્પોરેશનનું પાણી વેચનાર ટેન્કર કોન્ટ્રાકટરને ૧ લાખના દંડની નોટીસ access_time 3:14 pm IST\nસગીરાની અપહરણ - બળાત્‍કાર કેસમાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો access_time 4:09 pm IST\nગુજરાતી ફિલ્‍મ ‘‘પાત્ર'': ચિત્રકારનું જીવન ફિલ્‍મી પડદે આલેખાયું access_time 4:11 pm IST\nપોરબંદરમાં કાળઝાળ ગરમીને લીધે ફુલોના ભાવમાં વધારો access_time 3:15 pm IST\nઉપલેટાના ઢાંકમાં પ્રેમલગ્ન કરનારની હત્યાનો પ્રયાસઃ પ ની ધરપકડ access_time 3:16 pm IST\nઉપલેટા ટોલ પ્લાઝામાં ધોરાજી-ઉપલેટા વિસ્તારનાં લોકલ વાહનના આવક જાવકના રૂ. ૯૦ જેવા તોતીંગ ભાવ સામે ભાજપના જ પ્રખર ગૌસેવક આંદોલન કરશે access_time 11:49 am IST\nસુરતમાં ફેસબુક પર મિત્ર બની યુવતીએ યુવાન પાસેથી ગિફ્ટના બહાને 2.81 લાખ પડાવી લેતા ફરિયાદ access_time 5:25 pm IST\nપાટણમાં વિજય જયંતસેન સુરીશ્વરજી મહારાજની પુણ્યતિથી નિમિતે ૧૯ દિક્ષાર્થીઓની શોભાયાત્રા access_time 3:13 pm IST\nRTI હેઠળ ર.પ૦ લાખ અરજીઓઃ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળે તેને શાળા પસંદગીની બીજી તક access_time 4:14 pm IST\nશ્રીલંકા ધમાકામા થયેલ મોતનો આંકડો ૩પ૯ થી ઘટી રપ૦ થયો access_time 11:25 pm IST\nશ્રીલંકાની રાજધાની કોલંબોમાં સિરિયલ બ્લાસ્ટમાં મૃતકોમાં 11 ભારતીયોનો સમાવેશ access_time 6:46 pm IST\nજીવનસાથીને ખુશ રાખવાથી થઇ છે લાબું આયુષ્ય: સંશોધન access_time 6:43 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાને લઇ બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને શ્રીલંકાન�� પ્રવાસ ટાળવાની સલાહ આપી access_time 12:45 pm IST\nમુદત પુરી થઇ ગયા પછી પણ રોકાઈ જતા વિઝા ધારકોની સંખ્યામાં ઘટાડો કરો : અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને પ્રેસિડન્ટ ટ્રમ્પનો આદેશ access_time 12:45 pm IST\nઅમેરિકામાં ર૦ર૦ ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂ઼ટણી લડવા પૂર્વ પ્રેસિડન્ટ જો બિડન પણ હવે મેદાનમાં: વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મહાત કરવા ડેમોક્રેટ પાર્ટી સૌથી વધુ સક્ષમ ઉમેદવાર હોવાનું રાજકિય પંડિતોનુ મંતવ્ય access_time 9:22 pm IST\nવિનોદ કાંબલીએ સચિન તેંડુલકરના જન્મદિને તેરે જૈસા યાર કહા ગીત ગાયુ access_time 4:48 pm IST\nઓમાન અને અમેરિકાને મળ્યું વનડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજ્જો access_time 6:04 pm IST\nઆઇપીએલમાં પહેલી સિઝન રમી રહેલા રિયાન પરાગે મહેન્‍દ્રસિંહ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ ફટકાર્યા access_time 4:46 pm IST\nએ સમયે હું પ્રેગનન્ટ હતી તેથી ફિલ્મના સીનની ખૂબ જ ચિંતા સતાવતી હતીઃ મૌસમી ચેટરજીએ જન્મદિને રાઝ ખોલ્યુ access_time 4:52 pm IST\nમહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ અને ફિટનેસના ક્લાસ શરૂ કરશે બિપાસા બાસુ access_time 5:51 pm IST\nમારા દુઃખી રહેવાથી કોઇને ફરક પડતો નથી માટે બેહતર છે ખુશ રહું: કેટરીના કૈફ access_time 10:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/30-05-2018/15358", "date_download": "2019-06-19T11:34:11Z", "digest": "sha1:M3WWHHDMTCRVKEQDHDHBYNBAJQCHLZQK", "length": 14423, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં ‘‘ન્‍યુયોર્ક મેયર એડવાઇઝરી બોર્ડ''ના નવનિયુક્‍ત ૧૯ મેમ્‍બર્સમાં સ્‍થાન મેળવતા શ્રી દેવેન પારેખ તથા શ્રી વિજય દાદાપાની", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ‘‘ન્‍યુયોર્ક મેયર એડવાઇઝરી બોર્ડ''ના નવનિયુક્‍ત ૧૯ મેમ્‍બર્સમાં સ્‍થાન મેળવતા શ્રી દેવેન પારેખ તથા શ્રી વિજય દાદાપાની\nન્‍યુયોર્કઃ યુ.એસ.ના ન્‍યુયોર્ક સીટી મેયરએ ‘‘ન્‍યુયોર્ક સીટી બોર્ડ ઓફ એડવાઇઝર્સ'' તરીકે નવનિયુક્‍ત કરેલા ૧૯ મેમ્‍બર્સમાં ૨ ઇન્‍ડિયન અમેરિકનનો સમાવેશ કર્યો છે.\nજેમાં હોટલ એશોશિએશન ઓફ ન્‍યુયોર્ક સીટી પ્રેસિડન્‍ટ એન્‍ડ ચિફ એકઝીકયુટીવ ઓફિસર શ્રી વિજય દાદાપાની તથા ઇનસાઇટ વેન્‍ચર પાર્ટનર્સના મેનેજીંગ ડીરેકટર શ્રી દેવેન પારેખનો સમાવેશ થાય છે.\nનવનિયુક્‍ત ૧૯ મેમ્‍બર્સ નોનપ્રોફિટ મેયર્સ ફંડને મદદરૂપ થવા કાર્યરત રહેશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉ���ક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST\nસાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST\nબ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST\n‘‘ગાલા કોમ્‍યુનિટી રિકોગ્નીશન એન્‍ડ એવોર્ડ બેન્‍કવેટ'': યુ.એસ.માં GOPIO સેન્‍ટ્રલ ન્‍યુજર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુન ૨૦૧૮ ના રોજ યોજાનારો ૧૦મો વાર્ષિક પ્રોગ્રામઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું એવોર્ડ આપી સન્‍માન કરાશેઃ ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલશ્રી સંદીપ ચક્રવર્તી ચિફ ગેસ્‍ટ તરીકે હાજરી આપશે access_time 11:47 pm IST\nયુએનએસસીની ચૂંટણીમાં ભારત માટે દુવિધા access_time 5:18 pm IST\nભારત-પાકિસ્તાન વચ્ચે DGMO લેવલે હોટલાઇન પર વાતચીત access_time 12:00 am IST\nરમજાન માસ નિમિત્તે રાત્રીના કોઇ દુકાનો બંધ કરાવે તો જાણ કરોઃ સંઘાર access_time 4:08 pm IST\nશું તમારા પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાય છે\nબોગસ લોન કોૈભાંડમાં પકડાયેલા ત્રણ શખ્સોના ૧૦ દિવસના રિમાન્ડ મંગાશે access_time 1:02 pm IST\nમોરબી જેતપર ખાતે ડાકસેવકોની હડતાલ-વિરોધ યથાવત access_time 12:06 pm IST\nમહિલાને માર મારીને ખૂનની ધમકી :ચોટીલા પાલિકા પ્રમુખ સહિત ૩ સામે ફરીયાદ access_time 3:57 pm IST\nકચ્છના અંજારમાં ખાણ માલિકને અધધ રૂ. ૧૯.૭૦ કરોડનો દંડ access_time 12:13 pm IST\nનામ સાથે 'સિંહ' લખવાનો વિવાદ ચગ્યો : ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સરકારને આપ્યું ૪૮ કલાકનું અલ્ટિમેટમ : કહ્યું ' અસામાજીકોની ધરપકડ કરો, નહી તો અમને પણ હાથ તોડતા આવડે છે' access_time 8:32 am IST\nઝઘડિયાના રાજપારડીમાં સિંચાઇના સાધનોની ચોરી કરતા ત્રણ આરોપી ઝડપાયા:મુદામાલ કબ્જે access_time 7:50 pm IST\nમાલધારીઓ આંદોલનના માર્ગે:હજારો ગાયો લઈને વિધાનસભાને ઘેરાવની ચીમકી access_time 1:26 am IST\nઅહીંયા કુંવારા છોકરા માટે લગ્ન કરવા માટે તરશે છે યુવતીઓ access_time 6:24 pm IST\nબેલ્જીયમમાં ગોળીબારીમાં 3ના મોત access_time 6:26 pm IST\nજાપાનમાં પર્યટકોને 77 હજાર બૌદ્ધ મંદિરમાં રહેવા માટે સુવિધા મળશે access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ'': યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ દલાસ મુકામે ૧૭ થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન ઉજવાનારો ભવ્‍ય ઉત્‍સવઃ પૂજ્‍યપાદ ગુરૂવર્ય દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા સંતોના સાનિધ્‍યમાં શ્રીમદ સત્‍સંગીજીવન પારાયણ, સત્‍સંગ વ્‍યાખ્‍યાનમાળા, તથા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો ૧૧ ઓગ.થી શરૂ access_time 11:46 pm IST\n‘‘ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાયરે ગોરમા'': અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૨૫ થી ૨૯ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રત'' ઉજવાશે access_time 12:35 am IST\nભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંઘાને ''મેરીટોરીઅસ સર્વિસ મેડલ'' : નોનપ્રોફિટ ''શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા સન્માન access_time 6:51 pm IST\nકોહલી સીએટ ક્રિકેટર ઑફ ધ યરનો એવોર્ડ જીત્યો :રોહિત શર્માએ એવોર્ડ સ્વીકાર્યો access_time 12:45 am IST\nતિરૂપતિના શરણે IPLની ટ્રોફી access_time 4:25 pm IST\nપોર્ટુગલની મેચ ડ્રો : ફ્રાન્સની આયર્લેન્ડ પર શાનદાર જીત access_time 4:28 pm IST\nબોલીવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદા પર બલીનો આરોપ મૂકીને ફસાયા ગાયક જુબિન ગર્ગ access_time 7:55 pm IST\nટ્વીન્કલ ખન્નાની નવી ફિલ્મ 'ફ��્સ્ટ પિરિયડ' ટૂંક સમયમાં થશે રિલીઝ access_time 4:58 pm IST\nમુંબઈમાં થશે સુપર 30ના બીજા શિડ્યુલનો પ્રારંભ access_time 5:02 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/21-05-2018/96555", "date_download": "2019-06-19T11:27:18Z", "digest": "sha1:3VIFJ6CNLX5RPOB2RPP32BACNPEWCKUA", "length": 23004, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "ચમાર યુવાનની હત્યામાં શાપર-વેરાવળના કારખાનેદાર જયસુખ રાદડીયા અને તેના બે સાળા સહીત પાંચની ધરપકડ", "raw_content": "\nચમાર યુવાનની હત્યામાં શાપર-વેરાવળના કારખાનેદાર જયસુખ રાદડીયા અને તેના બે સાળા સહીત પાંચની ધરપકડ\nકચરો વિણતા મુકેશ વાણીયા પર ચોરીનો આળ મુકી કારખાનામાં ગોંધી પ શખ્સો તૂટી પડતા મોત થયું'તું: દલીત યુવાનને માર મારતો વિડીયો વાયરલ થતા તમામની ઓળખ મેળવી દબોચી લેવાયાઃ એક આરોપી સગીર\nતસ્વીરમાં મુકેશ વાણીયાનો નિષ્પ્રાણ દેહ, વિગતો જણાવતાં રાજકોટના કમલેશભાઇ મકવાણા તથા અન્ય કાર્યકરો અને મુકેશને માર મારવામાં આવ્યો તેનો વિડીયો વાયરલ થયો હતો તેના દ્રશ્યો જોઇ શકાય છે\nજામનગરનો સગીર ભરવાડ શાપર સ્થિત મામાને ઘરે આવ્યો'તો અને કારખાનેદાર સાથે ચમાર યુવકને માર મારવામાં સામેલ થઇ ગયો'તો\nરાજકોટ, તા., ર૧: શાપર-વેરાવળમાં રાદડીયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ચમાર યુવાનને ગોંધી રાખી માર મારી મોતને ઘાટ ઉતારી દીધાના બનાવમાં પોલીસે કારખાનેદાર પટેલ યુવાન તથા તેના બે સાળા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પાંચ શખ્સોમાં એક સગીર આરોપી છે.\nપ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં શિતળા માતાજીના મંદિર નજીક મારૂતી પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો મુકેશ સવજીભાઇ વાણીયા (ઉ.વ.૪૦) તેની પત્ની જયાબેન અને કાકીજી સાસુ સવિતાબેન ગઇકાલે વ્હેલી સવારે ત્યાં નજીકમાં આવેલી રાદડીયા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે કચરો વીણતા હતા ત્યારે પાંચેક શખ્સો ધસી આવ્યા હતા અને ચોરીનું આળ મુકી ત્રણેયને ધોકા અને પટ્ટાથી માર માર્યો હતો. આ હુમલો થતા જયાબેન અને સવિતાબેન ભાગી ગયા હતા. જયારે મુકેશને આ પાંચેય શખ્સોએ કારખાનામાં લઇ જઇ ગોંધી રાખી બાંધીનેધોકા-પટ્ટાથી ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પત્ની જયાબેન ફરી કારખાને આવતા પતિ મુકેશભાઇ બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.\nશાપર પોલીસે મૃતકના પત્ની જયાબેનની ફરીયાદ પરથી ગુન્હો દાખલ કર્યોહતો. દર��િયાન ચમાર યુવકને ગોંધી રાખી માર માર્યાની ઘટનાનો વિડીયો વાયરલ થતા ગોંડલ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ તથા શાપરના પીએસઆઇ સિન્ધુએ વિડીયોના આધારે માર મારનાર કારખાનેદાર જયસુખ દેવરાજભાઇ રાદડીયા (ઉ.વ.૩૯) (રહે. આશ્રમ પાસે, શાપર-વેરાવળ) તથા તેના બે સાળા સીરાજ વિઠ્ઠલભાઇ વોરા અને દિવ્યેશ કિશોરભાઇ વોરા (રહે. કાંગશીયાળી) અને મજુર તેજસ કનુભાઇ તથા એક ભરવાડ સગીરને ઝડપી લઇ ધરપકડ કરી હતી.\nપોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ પાંચ શખ્સો પૈકી સગીર ભરવાડ કે જે જામનગરનો છે તે શાપરમાં રહેતા તેના મામાને ત્યાં આવ્યો હતો અને જયાં બનાવ બન્યો છે તે કારખાનાની સામે પાનની કેબીને આવ્યો'તો ત્યારે કારખાનામાં ચમાર યુવકને માર મરાતો હોય શું કામ મારો છો તેવું પુછતા કારખાનેદાર જયસુખ રાદડીયા સહિતનાઓએ આ શખ્સ ચોરી કરે છે તેવું કહેતા પોતે પણ લાકડી લઇ ચમાર યુવકને મારવામાં ચોટી ગયો હતો\nપકડાયેલ તમામ શખ્સોની ડીવાયએસ ચૌહાણ તથા શાપરના પીએસઆઇ સિન્ધુએ પુછપરછ હાથ ધરી છે અને હત્યામાં વપરાયેલ ધોકા તથા પટ્ટા સહિતની વસ્તુઓ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે. (૪.૧)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nઋષિકેશ-ચારધામ યાત્રામાં 90 નવી બસ સામેલ કરાશે : ચારધામ યાત્રા જોરશોરથી શરુ છે એવામાં પરિવહન વિભાગ પણ પોતાની તરફથી યાત્રાના સફળ સંચાલન માટે ગંભીર છે ચાર ધામ યાત્રામાં આવેલા યાત્રિકોને કોઈ સમસ્યા થાય નહીં એટલા માટે પરિવહન નિગમ બસનો નવો કાફલો જોડવા જઈ રહયું છે access_time 5:43 am IST\nધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST\nબુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST\nદિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધી સાથે સ્વામીની વાતચીત access_time 10:50 pm IST\nઓબામા કેર એક્‍ટને નાબુદ કરવા માટે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓના ધમપછાડાને એક વર્ષ પૂર્ણ થઇ ગયેલ છે પરંતુ આ કાયદો હાલમાં અડીખમ ઉભો છે અને પ્રજાના હૃદયમાં તેટલો જ લોકપ્રિય રહેવા પામેલ છેઃ રીપબ્‍લીક પાર્ટીના નેતાઓ મધ્‍યવર્તી ચૂંટણીમાં અમેરીકન પ્રજા ઓબામાકેર અંગે પ્રશ્નોનો મારો ચલાવે તો મીટીંગમાં તેના પ્રત્‍યુત્તરમાં ગલ્લા તલ્લા કરે છે અને પોતાનું મોઢુ મતદારોને બતાવી શકતા નથીઃ આગામી નવેમ્‍બર માસમાં યોજાનારી ચૂંટણીના પરિણામ તરફ તમામ મતદાતાઓનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે access_time 11:56 pm IST\nપાકિસ્તાનને ફરી લવારો ઉપડયોઃ કાશ્મીર પેલેસ્ટાઇનમાં માનવાધીકારોનું ઉલ્લંઘન access_time 3:50 pm IST\nઆલ્ફ્રેડ હાઇસ્કૂલ ૩ માસ બાદ નામશેષઃ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રમાં પરિવર્તીત થશે access_time 4:41 pm IST\nઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયર્સ દ્વારા 'વર્લ્ડ ટેલીકોમ્યુનીકેશન ડે' ની ઉજવણી access_time 4:37 pm IST\nખેતરમાં કપાસ વીણવાનું કામ કરતી સગીરા ઉપરના બળાત્કાર કેસ��ાં કૌટુંબિક કાકાને દશ વર્ષની સજા access_time 4:10 pm IST\nજામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને નડ્યો અકસ્માત : રોન્ગ સાઇડમાં આવેલી બાઇકે રીવાબાની ગાડીને ટક્કર મારી : પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો : એક શખ્શે વાળ ખેંચી લાફા માર્યા : રીવાબાને ઇજા : એસપી ઓફિસે પહોંચ્યા રિવાબા : સારવાર માટે ડોક્ટરને એસપી ઓફિસે બોલાવાયા : હુમલો કરનાર કોન્સ્ટેબલ સંજય આહીરને પકડી લેવાયો : કડક કાર્યવાહીનો એસપી પ્રદિપ સેજુલનો નિર્દેશ\nગીર સોમનાથના વેરાવળમાં યુવતી સાથે પાંચ શખ્શોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ :બીભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર બળાત્કાર કર્યો access_time 7:51 pm IST\nજેતપુરમાં દુકાનમાં ભીષણ આગ લાગતા છ લાખનું નુકશાન access_time 3:40 pm IST\nપ્રાતિજના પિલુદ્રા પાટિયા નજીક અચાનક કાર પલ્ટી ખાતા યુવક સહીત બાળકનું મોત access_time 5:30 pm IST\nગાંધીનગરમાં સરકારી આવાસ પર કબ્જો જમાવી બેઠેલ 100 જેટલા નિવૃત કર્મીઓને નોટિસ ફટકારાઇ access_time 5:32 pm IST\nઅમરાઇવાડીમાં ૩૫.૪૬ લાખનો દારૂનો જથ્થો જપ્ત access_time 7:59 pm IST\nકેનેડામાં ભીષણ આગમાં 150 લોકો બેઘર થયા access_time 6:56 pm IST\nચંદ્રમાના રહસ્યમયી ક્ષેત્રોથી પડદો ઉઠાવશે ચીનનું રીલે સેટેલાઇટ access_time 6:58 pm IST\nતમે પણ નવી નવેલી દુલ્હન બનવાના છો\nએન. આર. આઈ. સમાચાર\nસેન્‍ટ્રલ અમેરિકાના રાજયો જેમાં એલસાલ્‍વાડોર, ગ્‍વાટેમાલા અને હોન્‍ડુરસનો સમાવેશ થાય છે તેમાં વસવાટ કરનારાઓ પર અપહરણ વ્‍યભીચાર તથા ગુંડાગીરીનો ભય સતત પ્રમાણમાં સતાવી રહ્યો હોવાથી તેઓના ટોળેટોળાં સામુહિક રીતે હિજરત કરીને મેકસીકોન માર્ગે પ્રયાણ કરી અમેરીકાની સરહદે આવી લાગેલ છે અને તેઓ હવે અમેરીકામાં શરણાર્થીઓનો આશ્રય મેળવવા માટે સરહદો ઓળંગી રહ્યા છેઃ અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્ર સામે અનેક પ્રકારના પડકારો આ પ્રશ્ર અંગે ઉભા થયેલા છેઃ મધ્‍યવર્તી ચુંટણી તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલ જોવા મળે છે access_time 12:47 am IST\nદરિયા કિનારે સેલ્‍ફી લેવા જતા જાન ગુમાવ્‍યોઃ ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત ભારતીય સ્‍ટુડન્‍ટ અંકિતનું કરૂણ મોત access_time 8:35 pm IST\nUSના પ્‍લાનો ડલાસમાં ૩૨ એકરના વિશાળ કેમ્‍પસમાં આકાર લઇ રહેલું શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળઃ ૧૭ ઓગ.થી ૧૯ ઓગ.૨૦૧૮ દરમિયાન નૂતન મંદિરનો મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાશેઃ અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે સંતોએ નૂતન સાધુ આશ્રમમાં ભગવાનની પ્રથમ મહાપૂજા કરી થાળ ધર્યા access_time 12:09 am IST\nઆઇપીઅેલ ક્રિકેટની ફાઇનલ મેચમાં ક્રિકેટ ફાઇનલ્સ પાર્ટી તો બનતી હૈ-નામથી રંગારંગ કાર્યક્રમઃ સલમાન ખાન, જેકલીન, કરિના અને સોનમ કપૂર જમાવટ કરશે access_time 7:20 pm IST\n22મી વખત એવરેસ્ટ પાર કર્યો નેપાળના શેરપાએ access_time 3:40 pm IST\nમહેન્‍દ્રસિંહ ધોની પણ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે આઇપીઅેલમાં ચેન્નઇ સુપર કિંગ્સે પંજાબને હરાવ્યા બાદ આપ્યા સંકેત access_time 7:20 pm IST\nદિશા પાટની રિતિક રોશન સાથે જોડી જમાવવા તૈયાર access_time 1:09 pm IST\nસનીની ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થશે access_time 9:26 am IST\nહું અને બેબો પાછલા ૧પ વર્ષથી ફ્રેન્ડસ છીઅેઃ કરિના કપૂર અને સોનમ કપૂરના અણબનાવના સમાચાર વચ્‍ચે સોનમ કપૂરનો રદીયો access_time 7:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/05-06-2018/89117", "date_download": "2019-06-19T11:25:05Z", "digest": "sha1:W3SA7WNB2ZG4IZUP66AZCMDAFODLLULF", "length": 15324, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "મથાવડા દુષ્કર્મ પ્રકરણના મદદકર્તા આરોપી શિક્ષક નહીં ઝડપાય તો જેલભરો આંદોલન", "raw_content": "\nમથાવડા દુષ્કર્મ પ્રકરણના મદદકર્તા આરોપી શિક્ષક નહીં ઝડપાય તો જેલભરો આંદોલન\nતળાજા મામલતદારને આવેદન આપવાના સમયે આગેવાનોએ મૌખીકમાં ઠાલવ્યો રોષ\nભાવનગર તા. પ :.. મથાવડા ગામની સરકારી પ્રા. શાળાના શિક્ષક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મના મામલે મદદકર્તા આરોપી શિક્ષક પચ્ચીસ દિવસ થયે ફરીયાદ થયાને ન ઝડપાતા રેલી યોજી મામલતદારને આપવામાં આવેલ આવેદન પત્ર સમયે ઘટતુ કરવામાં નહીં આવે તો જેલ ભરો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.\nમથાવડાના સરપંચની આગેવાનીમાં નિકળેલ રેલી મામલતદાર કચેરીએ પહોંચી ઇન્ચાર્જ મામલતદાર રાજેન્દ્રસિંહ સરવૈયાને આવેદનપત્ર પાઠવ્યું હતું.\nપોલીસ પ્રસાશન દ્વારા ચાર દિવસ પહેલા યોજાયેલ રેલીમાંથી બોધપાઠ લઇ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. રેલીમાં સંખ્યા ઓછી અને શાંતીપૂર્વક આવેદન પત્ર આપવામાં આવતા પોલીસે પણ હોંશકારો અનુભવ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશ��� access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nસ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST\nસીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST\nમંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST\nછોકરીઓની છેડતી કરી તો લાગશે ૩૦૦૦ વોલ્ટનો કરંટ access_time 4:09 pm IST\nદેશના વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનો માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ access_time 2:07 pm IST\nફેરારી કાર લેવાનો પ્લાન બનાવી રહ્યા હતાં અને મિત્રની ગાડીની ટેસ્ટ ડ્રાઇવ વખતે જ ભયાનક અકસ્‍માત સર્જાતા કોલકાતાના શિબાજી રોયનું મોત access_time 6:13 pm IST\nનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં રાજકોટના છાત્રોનું શાનદાર પ્રદર્શનઃ ૩ ગોલ���ડ-૨ સિલ્વર- ૧૦ બ્રોન્ઝ જીત્યા access_time 3:55 pm IST\nરૂ.૧૭.૫૦ લાખનો ચેક રિટર્ન થતા રાધાક્રિષ્ન ટ્રેડર્સના ભાગીદારો સામે ફરિયાદ access_time 3:54 pm IST\nહોમિયોપેથીના બોગસ માર્કશીટ કૌભાંડમાં ડાંગર કોલેજના પ્રિન્સીપાલ જોષી, ટ્રસ્ટી જનક મેતા-દિપક ડાંગરની ધરપકડ access_time 3:42 pm IST\nકૃષિ, ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો સર કરવા પ્રાકૃતિક સંપદાનું કરીએ સંરક્ષણ સંવર્ધન access_time 11:28 am IST\nમોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં વ્યસનમુકિત કાર્યક્રમ યોજાયો access_time 11:26 am IST\nનાઘેડી-લાખાબાવળ ફેકટરી ઓનર્સ એસોસીએશનના ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને રાજય સરકારની મંજૂરીઃ પ્રોજેકટની શરૂઆત થતા આ વિસ્તાર ઔદ્યોગિક હબ બનશે access_time 12:39 pm IST\nનડિયાદ તાલુકાના કમળા ગામે ઉછીના પૈસા માંગતા બે પરિવારો બાખડયા access_time 5:36 pm IST\nઅમદાવાદના રાણીપમાં જીઅેસટી ફાટક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજનું ઉદ્ઘાટન ન કરાતા લોકોઅે જ ઓવરબ્રિજ ખુલ્લો મુકી દીધો access_time 6:26 pm IST\nકરોડો રૂપિયાના બિટકોઇન પ્રકરણમાં નલિન કોટડીયાને ઝડપી લેવા દેશના પ૭૧ પોલીસ સ્ટેશનોની મદદ લેવાઇ access_time 6:23 pm IST\nપાકિસ્તાનમાં બે અલગ-અલગ ઘટનામાં 14 લોકોના મોત access_time 6:52 pm IST\nસ્વસ્થ રહેવા માટે ઘરમાં લગાવો આ છોડ access_time 10:01 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્મા ચૂંટણીના મેદાનમાં : પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલમાં ડેમોક્રેટ તરીકે ચૂંટણી લડશે : જો ચૂંટાઇ આવશે તો ૧ વર્ષનું એક જ ડોલરનું વળતર લેશે access_time 11:58 am IST\n‘‘ઓવરસીઝ વોલન્‍ટીઅર્સ ફોર બેટર ઇન્‍ડિયા (OVBI)'' : ભારતના ખેડૂતોનું જીવનધોરણ ઊંચુ લાવવા તથા ખેતી માટે નડતી પાણીની સમસ્‍યા દૂર કરવા અમેરિકામાં શરૂ થયેલું નવું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : પ્રથમ ફંડરેઇઝીંગ પ્રોગ્રામમાં ૨,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 9:36 pm IST\nખુદા દેતા હૈ તો છપ્‍પર ફાડકે દેતા હૈ'': UAEમાં વસતા ભારતીય મૂળના ડિકસન અબ્રાહમને ૧૮ કરોડ રૂપિયાની લોટરી લાગી access_time 9:33 pm IST\nવર્લ્ડ કપ ફૂટબોલની જર્મનીની ટીમ જાહેર access_time 5:09 pm IST\nહવે મેડમ તુષાદ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનું સ્ટેચ્યુ: છઠીએ અનાવરણ access_time 12:47 pm IST\nઆઇપીએલ સટ્ટાકાંડમાં ફસાયો સાજિદ ખાન:સોનૂ જાલાને લીધું નામ ; સમન્સ મોકલાય તેવીશકયતા access_time 11:21 pm IST\nરણવીર ન હોત તો સિમ્બા ન બનાવી હોતઃ રોહિત access_time 10:02 am IST\nબોલ્ડનેસનું બીજુ નામ... કરિશ્મા શર્મા access_time 10:02 am IST\nઆ વખતે ઇન્સ્પેકટર નહિ, ઉદ્યોગપતિના રોલમાં છે અનિલ access_time 10:03 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/17-11-2018/21775", "date_download": "2019-06-19T11:34:53Z", "digest": "sha1:2CPOHSLUPKR7RPAZTASIY33X2XWMASGP", "length": 16602, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ટી-૨૦ ક્રિકેટમાં રોહીત અને વિરાટને પણ પાછળ છોડી મિતાલી રાજ આગળ નીકળી ગઇ", "raw_content": "\nટી-૨૦ ક્રિકેટમાં રોહીત અને વિરાટને પણ પાછળ છોડી મિતાલી રાજ આગળ નીકળી ગઇ\nનવી દિલ્હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટી-20ના ટોપ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ રેકોર્ડ પર નજર નાખીએ તો ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાના મામલામાં આ બંને બેટ્સમેનો મહિલા ક્રિકેટર મિતાલી રાજથી પાછળ છે. મહિલા ક્રિકેટમાં ટીમની ‘સચિન તેંદુલકર’ કહેવાતી મિતાલી રાજના નામે ટી-20 ઈન્ટરનેશનલમાં 2283 રન છે, જ્યારે રોહિત શર્માના નામે 2207 રન છે. રોહિત પુરુષ ક્રિકેટમાં સૌથી વધારે બનાવવાના મામલામાં બીજા ક્રમે છે, જ્યારે ભારત તરફથી ટોચને બેટ્સમેન છે.\nઆટલું જ નહીં રોચક વાત એવી પણ સામે આવી છે કે મિતાલી રાજે રોહિતની બરાબર 80 ઈનિંગ રમી છે અને વધારે રન બનાવ્યા છે. મહિલા અને પુરુષ ક્રિકેટમાં તે ભારતની ટોપ બેટ્સમેન છે. તેણે મહિલા વર્લ્ડ ટી-20માં પાકિસ્તાન સામે રમેલી 56 રનની ઈનિંગની મદદથી રોહિતને પાછળ છોડ્યો. મહિલા ક્રિકેટની વાત કરીએ તો મિતાલી ચોથા ક્રમે છે. તેનાથી આગળ ન્યૂઝીલેન્ડની સૂજી બેટ્સ (2996 રન), વેસ્ટ ઈન્ડીઝની સ્ટેફની ટેલર (2691 રન) અને ઈંગ્લેન્ડની એડવર્ડ (2605 રન) છે.\nમિતાલીના નામ પર 17 અડધી સદી છે, જ્યારે રોહિત શર્માના નામે 4 સદી અને 15 અડધી સદી ફટકારી છે. ઈન્ટરનેશલન લેવલ પર ટી-20માં સૌથી વધારે રનોના મામલે ભારત તરફથી ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે. તેણે 58 ઈનિંગમાં 2102 રન બનાવ્યા છે. આ બાદ મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનો નંબર આવે છે. 5મા ક્રમે સુરેશ રૈના છે, જ્યારે છઠ્ઠા નંબરે ધોની છે.\nઉલ્લેખનીય છે કે ગુરુવારે મિતાલી રાજે અડધી સદીની ઈનિંગ તથા સ્પિનરોનની સારી બોલિંગની મદદથી ભારતે આયરલેન્ડને 52 રનથી હરાવ્યું હતું. આ સાથે જ આઈસીસી મહિલા વર્લ્ડ ટી20ની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. મિતાલીએ 56 બોલમાં 51 રન બનાવ્યા. ભારતે આ મેચમાં આપેલા 145 રનનો ટાર્ગેટ સામે આયરલેન્ડની ટીમ 93 રન જ બનાવી શકી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવ��કાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nઅમદાવાદ :260 કરોડ ફ્રોડનો મામલો : વિનય શાહના કોટક બેંક સહિત અનેક બેંક એકાઉન્ટ અંગે CID ને મળી માહિતી: પૂર્વ કર્મચારી પૂજા શાહની પણ CID ક્રાઈમે કરી પૂછપરછ: વિનય શાહના ઘરે સર્ચમાં દરમ્યાન લોટના ડબ્બામાં,ફર્નિચર,બેડ અને કબાટમાં સંતાડેલા હતા રૂપિયા access_time 11:13 pm IST\nદ્વારકા :પોરબંદર રોડ પર સલાયા જૂનાગઢ રુટની એસ ટી બસ પલટી મારી ૩૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત:ઇજાગ્રસ્તો ખંભાળીયા હોસ્પિટલ લઈ જવાયા access_time 12:00 pm IST\nબદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બંધ થશે : ઉત્તરાખંડ સ્થિત ચાર ધામોમાંના એક વિશ્વ પ્રસિધ્ધ બદ્રીનાથ ધામના કપાટ ૨૦ નવેમ્બરને મંગળવારના રોજ વિધિ-વિધાન સાથે શીતકાળના કારણે બંધ થશે. જે ૬ માર્ચ સુધી અગાઉ ભાઇબીજના દિવસે કેદારનાથના અને ત્યારબાદ યમુનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવેલ. access_time 3:43 pm IST\nઆજે એન્જિન વિનાની 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ થશે: 150 કિમીની ઝડપે દોડશે access_time 12:46 pm IST\nરીઝર્વ બેન્ક ઉપર બાજ નજર ઈચ્છે છે સરકારઃ વધી શકે છે વિવાદ access_time 11:55 am IST\nબિહાર :સીટ વહેંચણીને લઈને કુશવાહનું ભાજપને અલ્ટીમેટમ access_time 7:41 pm IST\nGPSC સહિત વિવિધ ક્ષેત્રે નોકરીની તકો ઉપલબ્ધઃ જલ્દી અરજી કરવા માંડો access_time 3:09 pm IST\nબામણબોરના ડોસલીધુનામાં ખાણમાં પડી જતાં મજૂર ચંદ્રેશને ગંભીર ઇજા access_time 3:24 pm IST\nકિસાન ગોશાળા પાસે વાડીમાંથી કમળાપુરની સગીરાને અરવલ્લીનો લાલો ભગાડી ગયો access_time 3:10 pm IST\nરાજુલા-જાફરાબાદ તાલુકાનાં કોંગ્રેસના માળખાની જાહેરાતઃ વિધાનસભા પરિવારનું સ્નેહમિલન યોજાયું access_time 1:46 pm IST\nમાળિયાના ખેડૂતો સિંચાઇના પાણી માટે ફરીથી કરશે ઉપવાસ access_time 11:11 am IST\nગાંધીધામ પીએસઆઇ જયરાજ ગઢવી સસ્‍પેન્‍ડ access_time 12:13 pm IST\nગુજરાતના મુખ્ય આયકર આયુકત તરીકે અજય દાસ access_time 3:05 pm IST\nઅમરાઇવાડીમાં ઘરમાં ઘૂસી યુવકને દોરી વડે ફાંસી આપી access_time 9:40 pm IST\nગુજરાતનો આ સમ્રાટ નાસ્તામાં ખાતો ૧૫૦ કેળા : જમવામાં ૩૫ કિલો માંસ\nટીવી સ્ટાર એકટ્રેસ સોફિયા વરગારા ૩૦૦ કરોડની કમાણી સાથે નંબર વન પર યથાવત રહી access_time 3:16 pm IST\nસ્કૂબા ડાઇવર્સે સમુદ્રમાંથી શોધી કાઢ્યો એકે 26 ફૂટ લાંબો જીવ access_time 2:27 pm IST\nકેલિફોર્નિયા આગ મૃતકોની સખ્યા ૭૧ : ૧૦૦૦ થી વધારે લોકો લાપત્તા, ૯૭૦૦ ઘર ભસ્મીભૂત access_time 11:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nH-1B વિઝાધારકોના જીવનસાથીનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા યુ.એસ. કોંગ્રેસમાં પ્રસ્તાવ રજૂ : પ્રેસિડન્ટ ટ્રમ્પના આ અધિકાર છીનવી લેવાના નિર્ણયને ફટકો access_time 6:52 pm IST\nબ્રિજવોટર સીનીયર્સ કાઉન્સીલ દ્વારા બ્રીજવોટર રેરીટન મિડલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની થયેલી શાનદાર ઉજવણીઃ કે.બી.બ્રહ્મભટ એન્ટરટેઇનમેન્ટ ગૃપ દ્વારા રજુ થયેલો સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ સ્થાનિક અન્ય કલાકારોએ પણ આપેલો સાથઃ પિયુષ પટેલ, કનુભાઇ પટેલ, મુકુન્દ ઠાકર, રમણભાઇ પટેલ અતુલ શાહ, દિપક શાહનું કરવામાં આવેલુ સન્માનઃ સીનીયરોએ આનંદ અને ઉલ્લાસથી દિવાળી પર્વની કરેલી ઉજવણી access_time 8:41 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 11:37 pm IST\nસેન્ચુરીને બદલે ડબલ સેન્ચુરીમાં કન્વર્ટ કરનારા બેસ્ટ પ્લેયરો access_time 3:12 pm IST\nસેન્ચુરીથી ડબલ સેન્ચુરીના કન્વર્ઝન રેટમાં જાડેજા સર ડોન બ્રેડમેન કરતાં પણ આગળ access_time 3:14 pm IST\nપ્રો કબડ્ડી લીગ 2018:ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ અને બેંગલુરૂ બુલ્સ વચ્ચેની રોમાંચક મેચ 30-30થી ટાઈ access_time 12:43 am IST\nસારાની ફિલ્મ 'કેદારનાથ'નું બીજું ગીત લોન્ચ access_time 6:14 pm IST\nબીગબી અને અભિષેકએ આરાધ્‍યાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી access_time 12:26 pm IST\nએડ ગુરુ એલેક પદ્મસીનું 90 વર્ષે નિધન access_time 5:18 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-48429113", "date_download": "2019-06-19T11:31:49Z", "digest": "sha1:5MAY3GQQEKUQBVIUNA2E7UACZVVAVU5E", "length": 14963, "nlines": 142, "source_domain": "www.bbc.com", "title": "TOP NEWS: યૂપીમાં લઠ્ઠાકાંડ: બારાબંકીમાં 10 લોકોનાં મૃત્યુ - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nTOP NEWS: યૂપીમાં લઠ્ઠાકાંડ: બારાબંકીમાં 10 લોકોનાં મૃત્યુ\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nઉત્તર પ્રદેશના બારાબંકીમાં લઠ્ઠાકાંડને કારણે મૃત્યુ પામનારાંઓની સંખ્યા 10 થઈ ગઈ છે, જ્યારે અન્ય કેટલાક હૉસ્પિટલ્સમાં સારવાર લઈ રહ્યાં છે.\nબારાબંકીના પોલીસવડા અજય કુમાર સાહનીએ બીબીસીના સમીરાત્મજ મિશ્રને જણાવ્યું, \"બારાબંકીમાં નવ લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે સારવાર દરમિયાન લખનૌમાં એકનું મૃત્યુ છે.\"\nપોલીસે દુકાનદાર સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે સરકારે ચાર અધિકારીઓ સહિત અનેક પોલીસવાળાને સસ્પેન્ડ કરી દીધા છે.\nઆ અંગે તપાસ કમિટી નિમવમાં આવી છે, જે આગામી 48 કલાકની અંદર રિપોર્ટ સુપ્રત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે ઝેરી શરાબ પીવાને કારણે લોકોની તબિયત કથળવા લાગી હતી.\nકૉંગ્રેસના છ પ્રદેશાધ્યક્ષોનાં રાજીનામા\nલોકસભા ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસમાં હાલ રાજીનામાં આપવાનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં કુલ 6 રાજ્યોના પ્રદેશ પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં છે.\nઝારખંડમાં કૉંગ્રેસના ધબડકા બાદ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય કુમારે રાજીનામું રાહુલ ગાંધીને મોકલી આપ્યું છે.\nસોમવારે આસામ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરા અને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ સુનિલ જાખરે પોતાનાં રાજીનામાં કૉંગ્રેસ અધ્યક્ષને મોકલી આપ્યાં છે.\nઆ પહેલાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણ, ઓડિશાના કૉંગ્રેસના અધ્યક્ષ નિરંજન પટનાયક અને ઉત્તર પ્રદેશ યુનિટના અધ્યક્ષ રાજ બબ્બરે પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દીધાં છે.\nગયા અઠવાડિયે કર્ણાટક કૉંગ્રેસ પ્રદેશ કૅમ્પેન કમિટીના અધ્યક્ષે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.\nઅલ્પેશ ઠાકોરની નીતિન પટેલ સાથે મુલાકાત\nઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ગુજરાતના ઉપમુખ્ય મંત્ર��� નીતિન પટેલ સાથે સોમવારે મુલાકાત કરી હતી.\nલોકસભાની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ભાજપમાં જોડાવાના છે એવા અહેવાલો સ્થાનિક મીડિયામાં વહેતા થયા હતા.\nઅલ્પેશે નીતિન પટેલની સાથેસાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ મુલાકાત કરી હતી.\nકૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અલ્પેશે રાજીનામાં પહેલાં ભાજપ સાથે વાટાઘાટોની વાત સ્વીકારી હતી.\nચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં તેમણે કૉંગ્રેસ સામે જ પ્રચાર કર્યો હતો.\nડૉ. પાયલ તડવીઃ આદિવાસીઓની સેવાના સપનાનો દુઃખદ અંત\nજ્યારે જવાહરલાલ નહેરુ ગુસ્સામાં કૅમેરામૅનની પાછળ દોડ્યા\nબોલીવૂડના સ્ટંટ ડિરેક્ટર વીરુ દેવગણનું 85 વર્ષે નિધન\nસુરતની આગનો રિપોર્ટ સરકારને સોંપાયો, કેવી રીતે લાગી હતી આગ\nસુરતમાં 22 લોકોનો ભોગ લેનારી આગ પાછળનાં કારણોને શોધવા માટે નિમવામાં આવેલી કમિટીએ સરકારને તેનો પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કરી દીધો છે.\nશહેરી વિકાસ સચિવ મુકેશ પુરીની તપાસમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા વીજવિભાગની કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.\nપુરીએ કહ્યું હતું કે પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.\nજાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપટમાં આવી ગઈ હતી.\nતેની ઉપર લગાડવામાં આવેલાં ફ્લૅક્સ બેનર્સે આગ પકડી, જે ઉપર ત્રીજા અને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.\nદરમિયાન નીચેની આગ મીટર રૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઉઠ્યું હતું.\nપહેલા તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી.\nમોદીની શપથવિધિમાં પાકિસ્તાનને આમંત્રણ નહીં\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTECના રાષ્ટ્રાધ્યક્ષો સહિત 8 દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.\nએવું માનવામાં આવે છે કે ભારતની 'પાડોશી પહેલાં'ની નીતિ અંતર્ગત આ આમંત્રણ આપવામાં આવ્યું છે.\nઅત્યાર સુધી એ મામલે કોઈ માહિતી મળી નથી કે આ શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાને આમંત્રણ આપવામાં આવશે કે નહીં.\nન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ BIMSTECના સભ્યોના નેતાઓ 30મેના રોજ યોજાનારા સમારોહમાં હાજરી આપશે.\n2014માં પ્રથમ વખત ચૂંટાયા બાદ મોદીની શપથવિધિમાં SAARCના નેતાઓને આમંત્ર�� આપવામાં આવ્યું હતું.\nજેમાં એ સમયના પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ હાજર રહ્યા હતા. જોકે, પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી છે.\nબ્રાઝિલની જેલોમાં ગૅંગવૉર, 42 કેદીઓનાં મોત\nઅધિકારીઓના જણાવ્યા પ્રમાણે બ્રાઝિલની જુદી જુદી જેલોમાં 42 કેદીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ પહેલાં એક જેલમાં ગૅંગવૉરમાં કુલ 15 કેદીઓ માર્યા ગયા હતા.\nવિવિધ જેલોમાં થયેલી હિંસામાં અનેક કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.\nજેલના અધિકારીઓને રોજિંદી તપાસ વખતે આ મૃતદેહો મળી આવ્યા હતા. હાલ જેલમાં થઈ રહેલી હિંસાને કાબૂમાં લેવા માટે એક ટાસ્ક ફોર્સને કાર્યરત કરવામાં આવી છે.\nરવિવારે કેદીઓના મુલાકાતના સમયે બ્રાઝિલના અનિસિઓ જોબીમ જેલના કૉમ્પલેક્ષમાં હિંસા ફાટી નીકળી હતી.\nઅધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેદીની હત્યા ધારદાર ટૂથબ્રશ અને ગળું દબાવીને કરવામાં આવી હતી.\nકેદીઓ વચ્ચે આ પ્રકારની હિંસા કેવી રીતે ફાટી નીકળી તે અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\n'ચેન્નાઈને હવે તો વરસાદ જ બચાવી શકશે'\nગુજરાત રાજ્યસભા ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણીપંચને નોટિસ\nસૅન્ડવિચ જનરેશન શું છે અને તમે એના વિશે કેટલું જાણો છો\nશું ભારતીયોનો રસીકરણ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે\nજીવસટોસટનો જાદુનો ખેલ કરવા જતાં ભારતીય જાદુગરનું મૃત્યુ\nઑસ્ટ્રેલિયા : સ્પર્મ ડોનર ગણાશે બાળકોના પિતા, કોર્ટનો ચુકાદો\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/40588", "date_download": "2019-06-19T10:59:52Z", "digest": "sha1:CEHWQUMQ64D6Q4GUVMUQFRKZFYTDTYGH", "length": 5903, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભ���ાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleજીવનનો એક જ પોઇન્ટ પ્રેમ, પરિવાર કે પગ રાખો હંમેશા\nNext articleઅદા શર્મા મનાલીનું ઉજવશે નવું વર્ષ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/47.5-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T10:59:56Z", "digest": "sha1:FTDO36GX2ORYI3PKOJEF5RCXMGSOSBWD", "length": 3788, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "47.5 Cm માટે In એકમ પરિવર્તક | 47.5 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n47.5 સેન્ટીમીટર માટે ઇંચ\n47.5 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 47.5 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 47.5 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 475000.0 µm\n47.5 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n46.8 cm માટે ઇંચ\n46.9 સેન્ટીમીટર માટે in\n47 સેન્ટીમીટર માટે in\n47.1 સેન્ટીમીટર માટે ઇંચ\n47.2 સેન્ટીમીટર માટે ઇંચ\n47.3 સેન્ટીમીટર માટે in\n47.4 cm માટે ઇંચ\n47.6 સેન્ટીમીટર માટે in\n47.7 cm માટે ઇંચ\n47.8 સેન્ટીમીટર માટે in\n47.9 સેન્ટીમીટર માટે ઇંચ\n48 સેન્ટીમીટર માટે ઇંચ\n48.1 સેન્ટીમીટર માટે in\n48.2 સેન્ટીમીટર માટે ઇંચ\n48.3 સેન્ટીમીટર માટે in\n48.4 સેન્ટીમીટર માટે in\n48.5 સેન્ટીમીટર માટે in\n47.5 cm માટે ઇંચ, 47.5 cm માટે in, 47.5 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/10/01/achchandas/", "date_download": "2019-06-19T11:19:23Z", "digest": "sha1:MT6JBJELFDB5Q62O4NRMDOJG3DRLLQ67", "length": 34035, "nlines": 371, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પાંચ અછાંદસ રચનાઓ.. – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપાંચ અછાંદસ રચનાઓ.. – સંકલિત\nOctober 1st, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 18 પ્રતિભાવો »\n(Madhuben and Bhanubhai Patel Women Institute of Engineering for Studies and Research in Computer and Communication Technology (એમબીઆઈસીટી), આણંદ ખાતે ગુજરાત દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ સ્પર્ધાની વિજેતા કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. કૃતિઓ રીડગુજરાતીને પાઠવવા બદલ કોપ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બ્રિન્દા ઠક્કરનો ખૂબ આભાર.)\n૧. હું સ્ત્રી છું – બ્રિન્દા ઠકકર\nદુનિયાના અસ્તિત્વને ટકાવી રાખવા,\nમાત્ર હું જ જવાબદાર છું, હું સ્ત્રી છું…\nહું સીતા છું, સાવિત્રી છું, ને\nક્યારેક અહલ્યા પણ છું,\nહજીયે ‘દિલ્હી’ જેવી ઘટનાઓમાં\nને હજીયે દ્રૌપદીના ખુલ્લા કેશમાં,\nવિલાપ કરું છું હું,\nને સમય આવ્યે હું દુર્ગા પણ છું, હું સ્ત્રી છું…\nનહીં રોકી શકો તમે,\nહવે મને આગળ વધતાં,\nહું તૂટેલા બંધનું ધસમસતું વહેણ છું, હું સ્ત્રી છું…\nવાસ્તવિકતા પણ નિષ્ઠુર છે,\nએક માત્ર એ કીધેલી\nગીતાનું હું કહેણ છું, હું સ્ત્રી છું…\nમારી મર્યાદા એ જ મારી ગરિમા છે,\nહજી હમણા જ ખીલેલું એક ફૂલ છું, હું સ્ત્રી છું…\n આ છે મારું ધબકતું ગુજરાત – પ્રો. સંગ્રામ દામોર\nગિરનાર, પાવાગઢ, ચોટીલા જેવા ડુંગરોથી શોભતું ;\nસાબરમતી, મહિસાગર, નર્મદા, તાપી જેવા નદીઓની ધારાથી પવિત્ર થતું,\nભાવનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છના દરિયાથી ક્ષિતિજને આંબતું ;\nવસંત, પાનખર અને દરેક ઋતુનો આહલાદ્ક અહેસાસ કરાવતું,\n આ છે મારું ગુજરાત.\nભારતને સત્ય અને અહિંસાના માર્ગે સ્વતંત્રતા અપાવનાર મહાન રાષ્ટ્રપિતા ગાંધીજી આપતું,\nસરદાર વલ્લભભાઈ પટેલના સાહસે અખંડ નિર્માણ કરાવતું ;\nનરસિંહ મહેતા, ઉમાશંકર જોષી, ઝવેરચંદ મેઘાણીના સાહિત્યોથી રસપાન કરાવતું,\nજય વસાવડા, ભૂપત વડોદરિયા, ચંદ્રકાંત બક્ષીના ચિંતનલેખો દ્વારા મનોમંથન કરાવતું ;\n આ છે મારું ગુજરાત.\nપટેલના સાહસ, વાણિયાના વેપાર પર વિકાસ પામતું,\nઅલક મલકનાં લોકોના જીવન સહવાસથી ઉભરાતું ;\nડાંગ, છોટાઉદેપ��ર, પંચમહાલ, સાબરકાંઠાની આદિવાસી સંસ્કૃતિનો પરિચય કરાવતું,\nઅલગ અલગ લોકોના અલગ અલગ રિવાજોને માન આપતું,\n આ છે મારું ગુજરાત.\nઅતિથિ દેવો ભવઃ ના સ્લોગન પર સંબંધો સાચવતું,\nમોરારીબાપુ, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોનો વારસો આપતું;\nધર્મોના પવિત્ર સ્થાનોથી આશીર્વાદ આપતું,\nદરેક ગુજરાતીના જીવનમાં શ્રદ્ધાથી નવી આશા જગાવતું,\n આ છે મારું ગુજરાત.\nએશિયાના સિંહોની વિકરાળ ગર્જનાઓનો આવાસ ધરાવતું,\nસાપુતારા, ચાંપાનેર અને ગિરના પ્રાકૃતિક સૌંદર્યોનું ખજાનો ધરાવતું;\nસુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરોથી સુશોભિત,\nઅઢળક અને સ્વચ્છ ગામડાઓનાં જાળાથી ગુંથાયેલું,\n આ છે મારું ગુજરાત.\nસિધ્ધાર્થ રાન્દેરીયા, સંજય ગોરડિયા જેવા નાટયકલાકારોથી પિરસતા ગુજરાતી નાટકો ભજવતું,\nગુજરાતી સમાજ વ્યવસ્થાનો દરેક ગુજરાતીને પરિચય કરાવતું,\nએક ડાળના પંખી જેવી સિરિયલથી પારિવારિક સંબંધો કેળવતું,\n“હા અમે ગુજરાતી” ના નારાથી એકતા કેળવતું,\n આ છે મારું ગુજરાત.\nરિલાયન્સ ફાઉન્ડેશનના પિતા શ્રી ધીરુભાઈ અંબાણીને જન્મ આપતું,\n“અમુલ ડેરી” દ્વારા શ્વેત ક્રાંતિનો દુનિયામાં ડંકો વગાડતું ;\nગુજરાત વિદ્યાપીઠ ; એમ.એસ. યુનિવર્સિટી, જી.ટી.યુ., નિરમા યુનિવર્સિટી\nજેવી શૈક્ષણિક સંસ્થા દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતું,\nઆઈ.એસ.આર.ઓ., પી.આર.એલ. અને આઈ.પી.આર. દ્વારા વૈજ્ઞાનિક અને અવકાશીય સંશોધન આપતું,\n આ છે મારું ગુજરાત.\nગુજરાતની અસ્મિતાની ઓળખ આખી દુનિયાને કરાવનાર વ્યક્તિ આપતું,\nભારત સરકારને એક સફળ, મજબૂત મનોબળ ધરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપતું,\n આ છે મારું ગુજરાત.\nશું ફક્ત આ જ છે મારું ગુજરાત \n આ તો છે મારું ધબકતું ગુજરાત…\n૩. મારો છે આ સાદ – શિવાંગિની પટેલ\nઆવી કહેવા આજ, તમને મારા મનનો હાલ\nજોયેલું બોલું છું અહીં ધ્યાનથી ઝીલજો સાદ,\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nથઈ એક સવાર જ્યારે જન્મી હું અહીં,\nઆજ ઘરે ઘરે વહેંચી જલેબી, ખુશીનો આ તહેવાર.\nમોટા થયા જોયું, નથી હોતો બધે આ સાદ.\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nકોઈને બેટી નડે છે, કહેવાય છે ત્યાં બોજ\nકહેવું મારે એટલું, નડતર જ કરશે પોષણ,\nમોટા થઈ ભણતર સાંભળ્યુ, જવું મારે ત્યાં\nભણતરથી ઘડતર કરીશ, લાગી એવી પ્યાસ\nજોયું આજુબાજુ, નથી બુઝતી સૌ નારીની પ્યાસ\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nપુરુષ કરતાં ઘડતર વધુ હોય છે નારીમાં\nજો ભણાવશો નારીને બનશે સૌની શાન.\nકપડાન�� પોટલા પણ ફાટેલા છે આ\nતો પણ કરું સોયદોરા પેરવા\nએને આજ બચાવું છું બાપુજીના પૈસા,\nઆમ ને આમ માંગ્યું મેં આપને\nદેજો ભણતર, ઉંચું આકાશ,\nસાંભળજો આ ધ્યાનથી મારો છે સાદ.\nમોટા થઈ ફરવું ગમે, ફરવા જઈએ બહાર\nકહેવું સૌનું સાંભળું “આ તો છે રખડેલ”\nપુરુષ ફરે રાતભર, કેમ નથી કંઈ વાત \nએક જ ઉંમર ના બંને તો પણ અંતર આભ-જમીન\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nફરે દીકરો ફરે દીકરી, તો પણ ફરક છે કેમ \nબદનામ રખડેલ, શીદ છે માત્ર નારી,\nએક નારી છું પણ હું છું નારી શક્તિનો તેજ\nઆપીને તો જો કરી દઈશ કામ અનેક\nકરવા માગું કામ હું તો તો પણ ના મળે\nઆજ સાંભળ્યું મે તો આજ કે કામ એ નારીથી ના થાય\nકારણ પુછ્યું મે તો કહેવાય હું નારી, કેમ રાખ્યો ફરક,\nજ્યારે આવડત વધુ જોવાય\nસાંભળજો ધ્યાનથી મારો છે આ સાદ\nઈચ્છે પ્રાણ ખેંચીને લાવે, ઈચ્છે ઉડે ઊંચે આકાશ\nઈચ્છે રમત રમી બતાવે, બાકી રહ્યું કંઈ \nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nનારી છે પ્રેમનું પ્રતીક આપો અમને પ્રેમ,\nજો આપશો થોડો વ્હાલ અમને થશે ખુશી અપાર\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nકેમ નથી જાણતા મનની અમારી વાત\nજોઈએ છે થોડો સમય તમારો, રાખો છો શીદ આમ \nનિભાવ્યા સંબંધ મેં તો ભાઈબહેનના,\nસાથે ક્યારેક દીકરી ક્યારેક બહેન, ક્યારેક બની બહેનપણી\nતોપણ કેમ ચૂકવી ગયા નિભાવતા સંબંધ \nકર્યું મારું જ શોષણ મારી મને..\nઆજ સાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nબીક ન લાગે મારી તો શું મોટી વાત\nહું છું એક નારી પણ ચંડી છે ભગવાન\nનાની ઉંમરે ઢીંગલીને બદલે મહેંદી મુકાઈ\nજો રાખવી નહોતી ઘર આંગણે તો આપ્યો જન્મ શીદ \nકહેવાય દીકરી બાપુની લાડલી ને માંની દુલારી\nઆજે પૂછું બાપુજીને કેમ કરે છે આમ \nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nદીકરી એ નારીનું પ્રતીક, રાખજો ધ્યાનમાં આ જ\nઉંમર વગરના લગ્ન પાછળથી પછતાવે\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nઉછેરી મોટા કર્યા માતા એ દીકરો,\nખરાબ કામના કારણે માતાને ખખડાવી\nમાતા પણ છે નારી બિંદુ એનો પણ આ સાદ\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nમાતાના સંસ્કાર છે, દીકરી રાખે ધ્યાન\nદીકરો એક સ્ત્રી માટે ત્યાગે છે માને\nઆ જ બાપુજીના મરણ પર કરે દીકરો અગ્નિસંસ્કાર\nઘરે બેઠી વ્હાલી દીકરીનો જીવ કેમ કપાય \nકેમ રાખ્યો ફરક જ્યારે દીકરો બાપુજીનો ના થાય,\nદીકરી વ્હાલી તોય દૂર રહી જાય\nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ.\nદીકરીના હાથથી જો અગ્નિસંસ્કાર થાય\nબાપુજીના બધા દુઃખદર્દ દૂર થઈ જાત,\nઉડવું છે મારે આઝાદ પંખી માફક પછી કેમ બાંધ્યા મારા પગ \nકેમ બન્યા પથ્થર એવો નથી કોઈ ડર.\nઆવું જ રાખશે મારીને, તો દૂર નથી વિનાશ\nએટલું વિચારજો શું કરશો નર્કમાં કામ\nકારણ છે બસ એટલું છે પથ્થરો અબજો\nને નર્ક છે બહુ નાનું, કેમ લેશો સ્થાન \nસાંભળજો ધ્યાનથી મારો છે સાદ\nસાદ છે મારો કહેજો સૌને કાલ\n૪. મને દૂર ના કરો – પ્રો.જય રાવલ\nદીકરી જ તો છું સાપનું બચ્ચુ નથી, મને દૂર ના કરો,\nહું પણ બનીશ તમારી આંખનો તારલો, મને દૂર ના કરો.\nહું જ સીતા, હું જ રાધા, હું જ લક્ષ્મીને સરસ્વતી,\nસતત અત્યાચાર કરી મહાકાળી બનવા મને મજબુર ના કરો.\nએવા જ હાથ, એવા જ પગ ને લાગણીથી ભરેલું મારું દિલ,\nતોય તમારા દીકરાની જેમ, મને પ્યાર કેમ ના કરો \nસદીઓથી પીતી આવી છું ઝેરના કટોરા પણ હવે,\nદહેજ, બળાત્કાર ને ગર્ભપાતના ઝેરથી મને મુક્ત કેમ ના કરો \n૫. શાન ગુજરાતની ગુજરાતી – અંતરા દુર્ગેશ ઓઝા\nઆખુંય વિશ્વ હોય જ્યારે આંગળીના ટેરવે,\nત્યારે તું અંગ્રેજીનું શબ્દવાહન ભલે ફેરવે.\nઅંગ્રેજી કે બીજાનો નથી ઇન્કાર\nપણ ગુજરાતી ભાષાને કર દિલથી પ્યાર\nઆંખો ખોલ, ગુજરાતીમાં બોલે ને ડોલે, ન થા રુક્ષ\nઆ ભાષા તો સદા મીઠાં ફળ આપતું છે વૃક્ષ\nજીવશે એ તો જીવશો તમે ખરા અર્થમાં ભવ્ય\nગુજરાતી ભાષા બનાવે છે આપણને ધન્ય\nભાષાઓ તો છે અનેકગણી, એમાં ગુજરાતી છે અનેરી\nસંસ્કૃતમાંથી ઊતરી આવી એવી ગુજરાતી છે સોનેરી\nમાતૃભાષા ગુજરાતની, ધરાવે છે ખૂબ જ નામ\nનાનીસુની ગણો ના એને, આપો મહત્વનું સ્થાન.\nગુજરાતી છે ગૌરવ ગુજરાતનું, છે એની આ સાચી ઓળખ ને શાન\nગુજરાતીની ગુંજથી, જળવાય ગુજરાતીઓનું સ્વમાન\n– અંતરા દુર્ગેશ ઓઝા\n« Previous ગિરનારી પરંપરાના પ્રાણવાન ગાયકઃ પ્રાણલાલ વ્યાસ – ડૉ. બળવંત જાની\nવેન્ટીલેટર – પ્રફુલ્લ કાનાબાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રેરણાની પરબ – સંકલિત\nએક દાતણ વેચવાવાળીની વાત – અરવિંદ ગજ્જર સને 1960 આસપાસના સમયની વાત છે. જ્યારે સમાજનો બહોળો વર્ગ બાવળના દાતણથી સવારે મોં સાફ કરતો હતો. બહુ થોડા સુખી અને શોખીન લોકો ટૂથપાઉડર અથવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હતા. આજે જે દેવીપૂજક કહેવાય છે તે કોમના પુરુષ સવારે સીમમાં જતા અને બાવળના ઝાડ પરથી સોટીઓ કાપી લાવતા. બપોર પછી આ સોટીઓના કાંટા છોલી, ... [વાંચો...]\nઢોંસાભોજન અને વ્યક્તિત્વદર્શન – સ્વાતિ મેઢ\n(‘જનક્લ્યાણ’ સામયિકમાંથી સાભાર) ટેલિવિઝનમાં રસોઈજ્ઞાન વિતરણના રોચક કાર્યક્રમો રોજેરોજ રજૂ થાય છે. એમાં મોટે ભાગે તો વિવિધ વાનગીઓ બનાવવાની રીતો વિશેન��� માહિતીસભર દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શનો હોય છે. પણ ઘણીવાર એ રસોઈ નિષ્ણાતોને આહારશાસ્ત્રના જ્ઞાનનું વિતરણ કરવાનું મન થાય અથવા રસોઈ ‘શીખનારી’ બહેન પોતાનું અને દર્શકોનું જ્ઞાન વધારવા માગતી હોય ત્યારે પોષણની દ્રષ્ટિએ વિવિધ વાનગીઓનું કેટલું અને કેવું મહત્વ છે એ વિશે પણ ... [વાંચો...]\nકોશેટો તૂટવાની પળ- સોનલ પરીખ\n‘મુજે ભી કુછ કરના હૈ. આઈ ઓલ્સો વૉન્ટ ટુ ડુ સમથિંગ.’ ‘વૉટ સ્ટૉપ્સ યુ ’ એટલી સહજતાથી આ સવાલ પૂછાય છે કે પ્રેક્ષક જો સજાગ અને સંવેદનશીલ હોય તો તરત તેના મનમાં પ્રકાશ થાય માણસને રોકનાર બીજું કશું નથી, તેનું પોતાનું જ મન છે. અસીમ અનંત બ્રહ્માંડ. તેમાં અનેક આકાશગંગા. દરેકમાં અનેક સૂર્યમાળા. તેમાં અનેકાનેક ગ્રહોની વચ્ચે કયાંક આપણી પૃથ્વી અને ... [વાંચો...]\n18 પ્રતિભાવો : પાંચ અછાંદસ રચનાઓ.. – સંકલિત\nસ્ત્રિનુ મહત્વ ક્યરેય ઓચ્હુ ન આકશો દુખિ થૈ જશો\nનારેી તુ નારાયનેી.સ્ત્રેી અબલા નહેી સબલા ચ્હે.\nગુજરાતી ભાષા બોલતી વખતે ગૌરવ થાય. ગુજરાતીની સમૃદ્ધ લાક્ષણીકતાઓ જીવનમાં ખીલે, માતૃભાષા પ્રત્યે ખુદ જાગી લોકોને પણ એનું મહત્વ ને એમાં રહેલો ભાષાવૈભવ બતાવી જગાડીએ તો ઉત્તમ. ‘ શાન ગુજરાતની ગુજરાતી ‘સરસ રચના.અંતરા ઓઝા.. અભિનંદન.આગળ વધો..બ્રીન્દાબેન ઠાકરની રચના ‘ સ્ત્રી’ પણ સરસ. સ્ત્રીનો આદર થાય,એનાં સહજ પ્રેમનો ને એનાં સ્ત્રીત્વનો ખુલ્લા દિલે સ્વીકાર થાય તો દરેક ઘર મંદિર બની જાય. બ્રીન્દાબેન આપને અભિનંદન તેમ જ શુભકામનાઓ..\nThank you so much…. વિસરાતી જતી આપણી ગુજરાતી ને નવી દિશા આપવાનો એક નાનકડો પ્રયાસ…\nમારો છે આ સાદ મા બહુ સરસ રિતે સ્ત્રિ ને દર્શવિ છે .જે આમારા ર્હ્દય ને સ્પર્શિ છે.\nતમારો ખુબ્ ખુબ અભાર ગુજરાતી ભાષા મા સ્ત્રી ને માન અાપવા માટે,મને તમરી કવિતા ખુબ ગમી,અને હુ બહુ ખુશ છુ કે અજે પણ તમે ગુજરતિ ભાષા ને ચાહો છો.\nસ્ત્રિ એક આદિશકિત છે. કહેવુ મારે એટલુ કહેજો સૌને મારો છે આ સાદ્…\nઅમને તમારી કવિતા ખુબ જ પસંદ આવી,અમને ખુબ જ ગર્વ છે\nકે તુ અમારી મિત્ર છુ.\nબધાની કવિતા ખૂબજ સરસ છે. કવિતા આમારા ર્હ્દય ને સ્પર્શી છે. બ્રિન્દા અને જય રાવલ સર ની કવિત ખરેખર સ્ત્રિ નુ અસ્તિત્વ બતાવે છે.\nઆભાર બ્રિન્દા ને આવી સ્પર્ધા યોજવા માટે. અમને ગરર્વ છે એના ઉપર.\nthank you Nirali & Aanan… ગુજરાતી મા લખવા ઘણી મહેનત કરી લાગે છે… સરસ…\nમેં આકશ ઇચ્છયું મને ચાર દિવાલ અને ઉપર છત મળી..\nમેં ઉડ્ડ્યન ઝંખ્યુ અને મને મળ્યો ઉંબરો..\nર���ોડું કે શયનખંડ જ મારો પરિચય કેવેી રિતે દઈ શકે\nમારાથેી પરિચિત થવું હોય તો મારા આંગણાના પરિજાત પિવા પડે..\nThanks palak… પણ રસ્તો કેવો અને કઇ બાજુ નો મળે એ આપણને ક્યાં ખબર પડતી હોય છે… થોડું આગળ વધીએ ને વળાંક મળી જાય છે, અને વળી જવું પડે છે…\nમાતા- પિતા ની ઇચ્છાઓ પુરી કરવાની સાથે સાથે પોતાની જાતે એક અલગ રસ્તો બનાવી ને તેમા હંમેશા સફળતા પ્રાપ્ત કરવા બદલ બ્રિન્દા ને ખૂબ ખૂબ અભિનંદન… આ જ રીતે આગળ વધતા રહો એવા અંતર ના આશિર્વાદ…\nthank you…. mummy- pappa… તમારા સાથ સિવાય કંઇ શક્ય જ નથી.. મારી દરેક સફળતા નો શ્રેય તમને જ જાય છે…\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nનવોદિતોની કવિતાઓ સારી રહી. જોકે છંદબધ્ધ કવિતાઓ લખાય તો વાચકોને વધુ રસ પડે, અને જે “ગવાય તે સચવાય” ના ન્યાયે તેવી કવિતાઓ મન-મગજમાં ચિરંજીવી બને.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AB%81/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-06-19T11:06:23Z", "digest": "sha1:XUGJBOJSZYP7EQPZPOKYBZYUBIMEO43Q", "length": 34715, "nlines": 141, "source_domain": "gu.wikisource.org", "title": "કાંચન અને ગેરુ/બાલહત્યા - વિકિસ્રોત", "raw_content": "\n< કાંચન અને ગેરુ\nકા���ચન અને ગેરુ રમણલાલ દેસાઈ\n← રખવાળ કાંચન અને ગેરુ\nરમણલાલ દેસાઈ ઝેરનો કટોરો →\nદવાખાનામાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો. નર્સો રૂપાળી રૂપાળી દેખાવાનો પ્રયત્ન ચાલુ રાખીને પણ દોડધામ કરતી હતી. સ્ત્રી ડૉક્ટરો સાથે પુરુષો ડૉક્ટરો પણ આવતા જતા અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા દેખાતા હતા. દર્દીઓનાં ટોળાં પણ, પાટાપટ્ટી બાંધેલાં હોવા છતાં અવરજવર કરી ટોળે વળતાં હતાં. દવાખાનામાં આવેલા અલગ પ્રસૂતિવિભાગમાં કોઈ અણકલ્પ્યો બનાવ બની ગયો હોય એમ લાગતું હતું. બાલજન્મનો પ્રસંગ નિત્ય પ્રસંગ ગણાય. બાલમરણ પણ છેક અજાણ્યું તો નહિ જ. કદી નૂતન માતાની ગંભીર સ્થિતિ કે મૃત્યુ માણસોને આકર્ષે એ સાચું. પરંતુ કોઈ દેવ કે દાનવના જન્મની જાહેરાત થઈ હોય એવો દેખાવ ત્યાં થઈ રહ્યો તેમ પણ નહિ દેવજન્મમાં આવી ગંભીરતા ન હોય; એમાં ઉત્સાહ હોય \nથોડી વારે પોલીસ અમલદાર અને સિપાઈઓ પણ આવી પહોંચ્યા.\nકોઈ બાળકની ફેરબદલી થઈ [ ૧૧૪ ] કોઈ ધનિકનું બાળક ચોરાઈ ગયું \nદ્વાર પાસે જ દવાખાનાના મુખ્ય ડૉકટર અને પ્રસૂતિવિભાગનાં સ્ત્રી ડોકટર પોલીસ અમલદારને મળ્યાં. ટોળાબંધ ભેગાં થતાં માણસને તેમણે દૂર ખસેડ્યાં અને ત્રણે અંદરના એક ઓરડામાં ગયાં. તરતનું જન્મેલું પરંતુ નિર્જીવ બનેલું એક બાળક એક સ્થળે મૂકેલું દેખાયું. એક યુવતી ખાટલામાં પડી રહી હતી. એની નિર્બળતાનો પાર ન હતો, છતાં એનું મુખ અને એની આંખ કાઈ ભયંકરતાથી ભરેલાં દેખાતાં હતાં. પોલીસ અમલદારને પણ પાસે જતાં સહજ વિચાર આવ્યો. સુંદર સ્ત્રી ભયંકર બને છે ત્યારે ભલભલા યોદ્ધાઓ પણ સંભાળપૂર્વક તેની પાસે જાય છે. યુવતીએ બન્ને ડોકટર તથા પોલીસ અમલદાર તરફ અશક્તિભરી આંખે જોયું અને તે ફિક્કું હસી. એ હાસ્યમાં પણ ભયાનકતા હતી \n આ પોલીસ અમલદાર તમને મળવા આવ્યા છે.' સ્ત્રી ડોકટરે અત્યંત નરમાશથી કહ્યું.\n'મારે કોઈનું કામ નથી... હવે તમારું પણ નહિ.' સ્ત્રીએ સૂતે સૂતે જવાબ આપ્યો.\nપરંતુ પોલીસ અમલદારને આગળ બોલતો અટકાવી પેલી સ્ત્રીએ શરીર સહન ન કરે એવા બળથી કહ્યું : 'હજી એ બાળકને અહીં રાખ્યું છે લઈ જાઓ. લઈ જાઓ. નહિ તો...' અશક્ત સ્ત્રીથી આગળ બોલાયું નહિ.\n'તમે જરા શાંત થાઓ... ' સ્ત્રી ડૉક્ટરે કહ્યું.\n; નિર્બળ શરીર હસી શકે એટલું ખડખડાટ હસી સ્ત્રીએ સામે પૂછ્યું.\n'અશાંતિમાં તો તમે ન કરવાનું કરી બેઠાં.' ડૉક્ટરે જરા દમામથી કહ્યું.\n'ન કરવાનું મેં શું કર્યું' સૂતેલી સ્ત્રીએ સહેજ વિસ્મય [ ૧૧૫ ] પામી પૂછ્યું.\n'હા, ��ા, એ બાળકને મેં જ માર્યું એને ગળે તમારા દેખતાં જ મેં આંગળીઓ દાબી હતી. હજી એ જીવે છે એને ગળે તમારા દેખતાં જ મેં આંગળીઓ દાબી હતી. હજી એ જીવે છે ’ કહી ઊઠવાનો પ્રયત્ન કરતી એ સ્ત્રી ખાટલામાં પછડાઈ પડી અને એના આખા શરીરને ખેંચતું તાણ એના દેહમાં વ્યાપી ગયું. ત્રણે જણ એકબીજ સામે જોતાં ઊભાં રહ્યાં.\nવ્યક્તિગત વિટંબણા રોજની સામાન્ય વ્યવસ્થાને બહુ અવરોધે નહિ જ. યુવતીની સારવાર કરવામાં આવી ખરી, પરંતુ કાયદાએ પણ પોતાનો માર્ગ લીધો.\nપોલીસ અમલદારે સ્થળ સ્થિતિનો પંચક્યાસ કર્યો. જાણકાર વ્યક્તિઓના જવાબ લીધા અને કાગળ ઉપરથી પ્રથમ દર્શનીય સાબિતી થઈ ચૂકી કે એક અજાણી યુવતીએ દવાખાનામાં એક બાળકને જન્મ આપ્યો, અને બાળકને તેની સોડમાં મૂકતાં બરોબર અકલ્પ્ય બળપૂર્વક તેણે બાળકનું ગળું દાબી તેને અત્યંત ક્રૂરતાપૂર્વક મારી નાખ્યું.\nઅશક્ત માનતા દેહમાં આટલું બળ ક્યાંથી આવ્યું બાળકને મારવાની નિર્દયતા કયાંથી આવી બાળકને મારવાની નિર્દયતા કયાંથી આવી બાળકને માર્યાનો અપરાધ કબૂલ કરવાની ધૃષ્ટતા તેણે કેમ દર્શાવી બાળકને માર્યાનો અપરાધ કબૂલ કરવાની ધૃષ્ટતા તેણે કેમ દર્શાવી સ્ત્રી ડોકટર સ્તબ્ધ બની ગઈ. એણે મુખ્ય ડૉકટરને બોલાવ્યા અને જોતજોતામાં આખા દવાખાનાનું વાતાવરણ કુતુહલ અને આશ્ચર્યથી તંગ બની ગયું. બાળકને મારનાર માતા હોય તો ય તે ગુનેગાર જ ગણાય - ભયંકર ગુનેગાર ગણાય. પોલીસનો પ્રવેશ જરૂરી બની ગયો અને ગુના બદલ પોલીસને ખાતરી થતાં એ પ્રસંગ અદાલતને લાયક બની ગયો.\nમાતાએ બાળકનું ખૂન કેમ કર્યું એનો જવાબ માતાએ ન [ ૧૧૬ ] ડૉક્ટરને આપ્યો, ન પોલીસને. માતાએ અસ્થિર માનસને પરિણામે આમ કર્યું હોય એવો બચાવ કદાચ થઈ શકે. પરંતુ જેમ જેમ તેનામાં શક્તિ આવતી ગઈ તેમ તેમ તેની વાત જાણવા, મંથન કરતા સહુ કોઈને ખાતરી થઈ ગઈ કે બીજું તો જે કાંઈ હોય તે ખરું પણ સ્ત્રીનું માનસ અસ્થિર હતું જ નહિ, ને બાળકનું ખૂન જાણી વિચારીને તેણે કર્યું હતું. આવી નિર્દય સ્ત્રી ગમે એટલી દેખાવડી હોય કે કુમળી દેખાતી સ્ત્રીજાતિની હોય, છતાં તેને ન્યાયની અદાલતમાં જરૂર ખડી કરવી જોઈએ વર્તમાનપત્રોમાં એ બાઈ વિષે કાંઈ કાંઈ પતંગો ચગી ચૂક્યા. એની તબિયત સુધરી એ હરી ફરી શકે એવી સ્થિતિમાં આવી; એનું મન 'ખેંચાણ' વેઠી શકશે એવી ડૉકટરોએ ખાતરી આપી: એટલે પોલીસે એ બાઈનો હવાલો લીધો. ફાંસીને લાયક દેહ બનાવીને પછી જ ફાંસી આપી શકાય એવી આપણી ન્યાયયોજના જાણીતી ���ે. પોલીસે એ બાઈને અદાલત આગળ અંતે ઊભી કરી.\nદવાખાના જેટલો જ ઉશ્કેરાટ ન્યાયની કચેરીમાં ફેલાઈ ગયો. બાઈને કોઈ વકીલની જરૂર ન હતી, છતાં આપણી ન્યાયપદ્ધતિ આ ભાડૂતી યોદ્ધાઓ વગર કોઈનો ન્યાયપ્રવેશ સ્વીકારતી જ નથી. સરકારખર્ચે એક વકીલની તેને મદદ મળી. પરંતુ પોલીસે બનાવેલા કાગળો સિવાય વકીલને પણ એ બાઈએ કશી હકીક્ત કહી નહિ. ગુનાની કબૂલાત તો તે કરતી જ હતી. પરંતુ ગુનાનું કારણ આપવાની તેણે ઘસીને ના પાડી. બહુ આગ્રહ થતાં તેણે કહ્યું કે એ પ્રશ્નનો જવાબ પોતે છેલ્લે આપશે. ન્યાયાધીશ ના ઇલાજે કામ આગળ ચલાવ્યું. શાંતિથી પિંજરામાં ઊભાં ઊભાં તે સાક્ષીઓની હકીકત સાંભળતી હતી. એ હકીકતમાંથી એટલું તત્ત્વ પ્રગટ થયું કે એ બાઈ પરદેશી હતી; કોઈ ભલો માણસ તેને દવાખાને ઉતારી [ ૧૧૭ ] ચાલતો થયો; તત્કાળ સારવારની એ બાઈને બહુ જરૂર હતી; એકાદ દયાળુ પરિચારિકાની નજરે તે ચડી ગઈ; એણે એને ઊંચકી ખાટલે સુવાડી અને સ્ત્રી ડૉક્ટરને તત્કાળ આવવાની વિનતિ કરી; સ્ત્રી ડૉક્ટર પણ લાંબા વૈદકીય વ્યવસાયથી રીઢી બનેલી ન હોવાથી માયા અને મીઠાશ હજી સુધી સાચવી શકી હતી; તેણે તુરત આવી પરિચારિકાઓની મદદથી બાળકનો પ્રસવ કરાવ્યો; અતિ કષ્ટ સહન કરી રહેલી એ સ્ત્રીએ એક અરેકારો પણ ન કર્યો; અને બાળકને સાફ કરી હોંશપૂર્વક માતા પાસે મુકતાં બરોબર એક વાઘણની ક્રૂરતા મૂખ ઉપર લાવી એ બાઈએ પોતાનો દેહ ઊંચકી બાળકને ગળે આંગળીઓ દબાવી તેને મારી નાખ્યું બાઈ ખાટલામાં પાછી પડી; એના દેહે તાણનો અનુભવ કર્યો; મુખ્ય ડૉક્ટરને ખબર મોકલાવતાં તેઓ આવ્યા, અને પોલીસને ખબર આપી; પોલીસે આવીને તપાસ કરતાં એ બાઈ ફરી મૂર્છિત બની. સહુની આગળ એ બાઈ ગુનો કબૂલી લેતી હતી; પોતાની ઓળખાણ કે પોતાના બચાવ માટે એ તદ્દન ઉદાસીન હતી. આ બધી જુદી જુદી વ્યક્તિઓ દ્વારા અપાયલી હકીક્ત તેણે દૃઢતાપૂર્વક સાંભળી બાળકનું ગળું દાબી મારી નાખ્યાનું વર્ણન આપતાં પરિચારિકા અને સ્ત્રી ડૉક્ટર બન્ને અશ્રુભીનાં બન્યાં, પરંતુ બાળકના ખૂન માટે માતાને દૂષિત કરાવવા જે ન્યાય પ્રયોગ ચાલતો હતો તેમાં માતાએ એકે ક્ષણે આંસુનું એકે બિંદુ પણ ટપકવા ન દીધું. એની તરફેણના વકીલને લાગ્યું કે ભાનસાન વગરની આ બાઈ ગુનો કબૂલ કરતી હોય છતાં પોતાના કૃત્ય માટે જવાબદાર નથી એમ પુરવાર કરવું સહેલું થઈ પડશે.\nપરંતુ બાઈની જુબાની...જવાબ લેવાનો પ્રસંગ છેક છેલ્લે આવ્યો અને વકીલની એ શ્રદ્ધા ધટી ગઈ. ગુનાની કબૂલાત કરતી વખતે તેણે કારણ છેલ્લે કહેવા જણાવ્યું હતું એટલે ગુનેગારની ઈચ્છાનુસાર તેને કારણ જણાવવાનું કહેવામાં આવ્યું. નામદાર ન્યાયાધીશે જવાબની નોંધ લેતાં પૂછયું : 'બાઈ તમારું નામ શું ' [ ૧૧૮ ] 'મારું મુસ્લિમ નામ ખદીજા અને હિંદુ નામ પાર્વતી... એક પયગંબરની પત્નીનું નામ, એક મહાદેવની પત્નીનું નામ.' બહુ સ્પષ્ટતાપૂર્વક સહુને ચમકાવતો જવાબ બાઈએ આપ્યો.\n' પ્રશ્ન આગળ વધ્યો.\n'બાપનું નામ બોળાઈ ગયું.'\nઆખો સમુદાય શાંત તો હતો, પરંતુ હવે હતો એથી યે વધારે શાંત બની ગયો. અદાલતના અમલદારે જરા મૂંઝવણ અનુભવી અને ન્યાય સરળ બને એ અર્થે કરડાકીમાં પૂછયું: 'બાઈ એમ નહિ ચાલે. પ્રશ્નોના સીધા જવાબ આપવા એ તમારા લાભની વાત છે.'\n'હુ જરૂર જવાબ આપીશ.’\n'ઉડાઉ જવાબ નહિ આપો તો ચાલશે.'\n'હું જવાબ આપું તે લખી લો. પછી મને કહેજો કે મેં જવાબ ઉડાઉ આપ્યા.\n'સહુને લાગ્યું કે બાઈ હવે સીધા જવાબ આપશે. '\n'હું ધર્મમાં માનતી નથી.'\n'માનવીનો એકેએક ધર્મ અધર્મ બની ગયો છે માટે.'\n'કલકત્તાથી શરૂ કરો. પછી નોઆખલી, ગઢમુકતેશ્વર, પંજાબ અને સરહદ; બધે હું રહી છું.'\n'અત્યારે ક્યાં રહો છો\n'તમારું રાજ્ય રાખે ત્યાં.'\n'બોલો, ઈશ્વરને માથે રાખી સાચું જ કહીશ...જોકે સોગન ઉપર કાંઈ પણ કહેવાની તમારે માથે ફરજ નથી.' [ ૧૧૯ ] 'ઈશ્વર અદશ્ય થઈ ગયો છે. હોય તો એ શયતાન હોવો જોઈએ. એને માથે રાખ્યા વગર પણ હું સાચું જ કહીશ.'\nસોગન ઉપર લેવાના અગર ન લેવાના જવાબ આ રીતે લેવાય કે કેમ એ બદલ બન્ને પક્ષના વકીલો વચ્ચે લાંબી તકરાર જામી, અને એક ગુણ ભરાય એટલી ચોપડીઓના ઉલ્લેખ વંચાયા. અંતે એમ ઠર્યું કે નાસ્તિકને પણ ન્યાય તો મળવો જ જોઈએ. પ્રતિજ્ઞા ઉપર કહે અગર ન કહે એ લેખી શકાય; પછી ભલે તે ઈશ્વરમાં ન માને અને ઈશ્વર પણ પ્રત્યેક ધર્મમાં જુદા જુદા જ હોય છે ને અને ઈશ્વર પણ પ્રત્યેક ધર્મમાં જુદા જુદા જ હોય છે ને માનવીનો ઈશ્વર પણ ક્યાં એક છે માનવીનો ઈશ્વર પણ ક્યાં એક છે છતાં ગુનેગારને અન્યાય ન થાય એ અર્થે ન્યાયાધીશે પણ કાયદેસર સમજ બાઈને આપી.\n હવે તમે જે જવાબ આપશો તે તમારી વિરુદ્ધ વપરાશે. કાયદો કહેતો નથી કે તમારે ગુનો કબૂલ કરવો જોઈએ. છતાં તમારી વાણીનો લાભ સામો પક્ષ જરૂર લેશે.'\n'તમારા વિરુદ્ધ બાળહત્યા...મનુષ્યવધનો આરોપ મુકાયો છે, એ તમને કબૂલ છે\n'તમે ફરી વિચારા કરો. ખૂનની શિક્ષા ફાંસી સુધીની છે એ જાણો છો' ન્યાયાધીશે ચેતવણી આપી.\n'હા જી; હું જાણું છું.'\n'તમે બાળકને કેવી રીતે માર્યું\n'સાક્ષીઓએ જે હકીકત કહી છે એ બરાબર છે.'\n તમે ભાનમાં છો ખરાં ' જરા ચમકીને ન્યાયાધીશે પૂછ્યું. કદાચ એ બાઈની આંખમાં કશી વિચિત્રતા પ્રવેશેલી તેમણે નિહાળી હશે.\n'શા માટે બાળકને માર્યું —તમારું જ બાળક ' [ ૧૨૦ ] સાહેબ એ વાત ન પૂછો તો નહિ ચાલે એ વાત ન પૂછો તો નહિ ચાલે\n'કારણ જાણવું જોઈએ; તે સિવાય ન્યાય આપી શકાય નહિ.'\n'તમે ન્યાય આપવાના છો' યુવતીએ ઝીણી આંખ કરી પૂછ્યું.\n'અદાલતો એટલા માટે જ છે.' ન્યાયાધીશે ભાર મૂકી કહ્યું.\n... હા..એ બાળક મારે જોઈતું ન હતું.'\n'ન જોઈતાં હોય એ માનવીઓને મારી નાખી શકાય નહિ.'\n'મેં ન જોઈતાં બધાં માનવી માર્યા નથી. મેં એક મારુ જ બાળક માર્યું છે.'\n'બાળક જન્મતાં બરોબર સામાજિક મિલકત બની જાય છે. તમારી ફરજ તેને માતા તરીકે ઉછેરવાની છે, નહિ કે મારવાની.' ન્યાયાધીશે માતાને માતૃત્વનો બોધ આપ્યો.\n એ કાયદો કોઈ એવા સમાજમાં ફેલાવો કે જ્યાં માતાને વણમાગ્યાં બાળકો આપવાનો ગુનો પુરુષો કરે નહિ.'\n'તમારા સમાજમાં દંભી અદાલત સ્થાપી તમે કાયદો તોળવા બેઠા છો તમે જાણો છો ...હિંદ જેવા કમનસીબ દેશમાં જન્મેલી સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરી ધર્મભક્ત અને દેશભકત તરીકેનું અભિમાન લેતા પશુથી યે બદત્તર પુરુષસમાજમાં ગુના સિવાય બીજું બને છે શું \n'એ જુદો પ્રશ્ન છે. એ ગુનો કરનારનાં નામ આપો. હું તેમને પકડીશ. પરંતુ આ ગુના માટે તો...'\n સહુથી પહેલાં પકડો એ ગુંડાઓને કે જેમણે ધર્મને નામે પાકિસ્તાન માગ્યું પછીથી પકડો પેલા હિંદુ નિર્માલ્ય નેતાઓને કે જેમણે પાકિસ્તાન અપાવા દીધું પછીથી પકડો પેલા હિંદુ નિર્માલ્ય નેતાઓને કે જેમણે પાકિસ્તાન અપાવા દીધું છે તાકાત તમારી કે તમારા ન્યાયશાસનની ' [ ૧૨૧ ] 'બાઈ' [ ૧૨૧ ] 'બાઈ મને સમજાતું નથી કે તમારા ગુનાને અને રાજકારણને સંબંધ છે મને સમજાતું નથી કે તમારા ગુનાને અને રાજકારણને સંબંધ છે\n'હું સંબંધ બતાવું..' કહી પેલી સ્ત્રીએ પોતાની કથની ટુંકાણમાં કહી. તેના મુખ ઉપર ક્ષોભ ન હતો, ઘેલછા ન હતી; એના મુખ ઉપર તિરસ્કાર વરસી રહ્યો હતો – જેમાં ઈશ્વર, પાકિસ્તાન, હિંદુસ્તાન ઈસ્લામ, આર્યતા, ન્યાય અને અદાલત ઉપર એણે અગ્નિભર્યા વાકબાણ ફેંક્યાં.\nપતિની એ પ્રિય પત્ની હતી. એને બે બાળકો હતાં. ભર્યા કુટુંબમાં એ રહેતી હતી. અને એકાએક ધર્મ-કોમનો રાક્ષસી ઝગડો સળગી ઊઠ્યો, એના ઘરને ગુંડાઓએ ભસ્મ કરી નાખ્યું. બચવા મથતાં બે બાળકોને ભડભડ બળતા ઘરમાં ફેંકી તેની નજર આગળ બાળી નાખ્યાં. ઘરને અને પત્નીને બચાવવા મથતા તેના પતિને તેની આંખ આગળ કાપી નાખ્યો. પછી ગુંડાઓએ તેને ઉપાડી તેના ઉપર અત્યાચાર આદર્યો, અને તેને ધર્માંતરનું નામ આપ્યું — એમાં ધર્મ જેવી કશી વસ્તુ રહી હોય તો — એમાં ધર્મ જેવી કશી વસ્તુ રહી હોય તો ધર્માંતરમાંથી સ્થળાંતર કર્યું. સ્ત્રીઓનાં બક્ષિસ વેચાણ થયાં, જેમાં તેનું પોતાનું નામ વેચાણ થયું.\nજે સ્થળે બળજબરીનો ધર્મપલટો કરી તેને માથે નવો સંસાર લાદ્યો હતો એ સ્થળે અન્ય ધર્મીઓએ–એટલે હવે બાઈના મૂળ ધર્મવાળાઓએ બદલો લીધો. જે ઘરમાં એને રાખી હતી એ ઘર એ ધર્મનિષ્ઠોએ બાળ્યું, ઘરનાં માણસોને બાળ્યાં, અને બદલાયેલા પહેરવેશને અંગે તેના મૂળ સ્વધર્મીઓએ તેના ઉપર ફરી અત્યાચાર આદરી એમ માન્યું કે તેનું ધર્માન્તર કરી નાખ્યું, અને પરધર્મ ઉપર વિજય મેળવ્યો \nઆમ હિંદુ સ્ત્રી ઉપર અત્યાચાર કરી ઈસ્લામે માન્યું કે તે ખૂબ ખીલ્યો ઇસ્લામી સ્ત્રી ઉપર અત્યાચાર કરી આર્યધર્મે માન્યું કે, [ ૧૨૨ ] તેનો દિગ્‌વિજય થયો.\nઅત્યાચારની આ પરંપરાએ તેને બાળક આપ્યું પશુતા, શયતાનિયત, હેવાનિયતના પરિણામે પ્રાપ્ત થયેલું બાળક કેમ કરીને જીવતું રખાય પશુતા, શયતાનિયત, હેવાનિયતના પરિણામે પ્રાપ્ત થયેલું બાળક કેમ કરીને જીવતું રખાય કોને માટે જીવતું રખાય કોને માટે જીવતું રખાય એને જીવંત રાખી શું શું યાદ કરવાનું એને જીવંત રાખી શું શું યાદ કરવાનું ખરું જોતાં એ બાળકની ગરદન મરડી એ બાઈએ સર્વ અત્યાચારીઓની ગરદન મરડી નાખ્યાનો ક્રૂર સંતોષ મેળવ્યો હતો.\n'મને નથી લાગતું કે મેં કશો ગુનો કર્યો હોય. સાહેબ ન્યાયાસને આપ બેઠા છો ન્યાયાસને આપ બેઠા છો પાકિસ્તાન અને હિંદુસ્તાનનાં રાજરમકડાં બનાવી પ્રધાનો રાજ્યાસને બેસી ગયા છે પાકિસ્તાન અને હિંદુસ્તાનનાં રાજરમકડાં બનાવી પ્રધાનો રાજ્યાસને બેસી ગયા છે આપને અને એ પ્રધાનોને હું એમ પૂછું છું કે આપની કે એમની સગી બહેન, પત્ની કે પુત્રી હોત તો આપને અને એ પ્રધાનોને હું એમ પૂછું છું કે આપની કે એમની સગી બહેન, પત્ની કે પુત્રી હોત તો ' કથની પૂરી કરતાં પેલી સ્ત્રીએ પૂછ્યું.\nઅવાક્ બનેલી અદાલતને મરતી મરતી થોડી વારે વાચા આવી. ન્યાયાધીશે મુખ બાજુએ ફેરવી ધીમેથી કહ્યું : 'એવી બહેન, પત્ની કે પુત્રી જીવતી ન રહે એમ હું ઇચ્છું.' ન્યાયાધીશનો નીતિઘમંડ કદી ઊતરતો જ નથી.\n મેં મારા બાળકને કેમ માર્યું એનો આપે જ જવાબ આપ્યો હુ પણ કોઈની બહેન, પત્ની કે પુત્રી રહી નથી હુ પણ કોઈની બહેન, પત્ની કે પુત્રી રહી નથી ન્યાયની પણ નહિ અને ર���જ્યની પણ નહિ. માટે જ મેં મારું સાચું નામ અદાલતને આપવાની આનાકાની કરી છે. આથી મારા સરખી મા પણ કઈ બાળકને ન હજો ન્યાયની પણ નહિ અને રાજ્યની પણ નહિ. માટે જ મેં મારું સાચું નામ અદાલતને આપવાની આનાકાની કરી છે. આથી મારા સરખી મા પણ કઈ બાળકને ન હજો નહિ \n'તો પણ આ તો તમે બાળકને માર્યું \n મારે મરવું જોઈએ, ખરું ને જે પ્રદેશના પુરુષ સ્ત્રી ઉપરના અત્યાચાર જોઈ, વાંચી–વાંચી, સાંભળી જીવતા રહે અને..વળી પાછા નીતિ ન્યાયની ખુરશી ઉપર બેસી શકે, એ પ્રદેશની સ્ત્રીઓએ જરૂર મરવું જ રહ્યું. આપ હવે મને ઘટતી સજા–ફાંસી આપો, અને સજા આપ્યા પછી મને કહેજો કે મને પુરુષ [ ૧૨૩ ] ક્રરતાં વધારે સારું મરતાં આવડે છે કે નહિ જે પ્રદેશના પુરુષ સ્ત્રી ઉપરના અત્યાચાર જોઈ, વાંચી–વાંચી, સાંભળી જીવતા રહે અને..વળી પાછા નીતિ ન્યાયની ખુરશી ઉપર બેસી શકે, એ પ્રદેશની સ્ત્રીઓએ જરૂર મરવું જ રહ્યું. આપ હવે મને ઘટતી સજા–ફાંસી આપો, અને સજા આપ્યા પછી મને કહેજો કે મને પુરુષ [ ૧૨૩ ] ક્રરતાં વધારે સારું મરતાં આવડે છે કે નહિ \nબાઈ પાસે ઝેર હશે સહુ વિચારમાં પડ્યા. ન્યાયાધીશ પુસ્તકનાં પાનાં ઊથલાવવા લાગ્યા. બંને પક્ષના વકીલો બેસી ગયા. ભેગી થયેલી મેદનીમાં વાતની ચણભણ ચાલી, એકાએક પેલી સ્ત્રી બોલી ઊઠી : 'અને સાહેબ સહુ વિચારમાં પડ્યા. ન્યાયાધીશ પુસ્તકનાં પાનાં ઊથલાવવા લાગ્યા. બંને પક્ષના વકીલો બેસી ગયા. ભેગી થયેલી મેદનીમાં વાતની ચણભણ ચાલી, એકાએક પેલી સ્ત્રી બોલી ઊઠી : 'અને સાહેબ મને ફાંસીની સજા નહિ કરો તો હું હજી બીજાં બે ખૂન કરવાની છું. એની પણ આપ નોંધ લો.'\n'મારા ઉપર અત્યાચાર કરનાર સર્વને મેં રહેંસી નાખ્યા છે, છતાં હજી એક બાકી રહ્યો છે. સજા નહિ કરો અગર મને જીવતી રાખશો તો હું એને જહન્નમમાંથી શોધી લાવી ઝબ્બે કરીશ.'\n જેનું ખૂન કરવા તમે ધારો છો તે \n'બીજું ખૂન મારું. પછી મારે શયતાનિસ્તાન કે કાયરસ્તાનમાં જીવવું નથી. એમાં જીવજો તમે પુરુષો \nતિરસ્કારના તણખા ઉડાડતી એ આંખ સામે થોડી ક્ષણો સુધી કાઈ જઈ શકયું નહિ.\nઅને હજી બેચાર મુદત પડ્યા છતાં કામનો ફેંસલો આવ્યો નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૧ જૂન ૨૦૧૮ના રોજ ૦૭:૧૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Puratan_Jyot.pdf/%E0%AB%A7%E0%AB%A7%E0%AB%AE", "date_download": "2019-06-19T11:27:29Z", "digest": "sha1:QAT52SICD72NGM74NNFSK3MCO2J2PTEW", "length": 4712, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૮ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nરોઈ રોઈ કેને સંભળાવું \nઊંડાં દુઃખ કેને સંભળાવું \nપણ ગાવાથી વેદના વધતી. એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા.\nકૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઊતરીને ખોદે છે, 'સત દેવીદાસ અમર દેવીદાસ 'ના શબ્દ પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી.\nમાણસો માનતાં હતાં કે શાદુળ ભગતનાં સત પાણી કાઢશે.\nભગત જાણતા હતા કે હજી મનનાં પરિભ્રમણ પૂરાં નથી થયાં. કુદરતના કાળમીંઢ પથ્થરોને વીંધી નાખે એવી આત્મશક્તિની શારડી મને મળી નથી. પાતાળમાં વહેતાં ઝરણાં જોડે મારા મનની ખરી મહોબ્બત ક્યાં બંધાઈ છે હું તો હજુ ઝૂરતો નર છું. પાણી નહીં નીકળે.\nએવામાં કોઈક ખબર લાવ્યું કે ઘોઘાવદરવાળા સંત ‘દાસી જીવણ' પાડોશના ગામમાં પધાર્યા છે.\n'દાસી જીવણ' તરીકે જાણીતા જીવણદાસજી જાતના ચમાર હતા. શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો : એને લઈ આવું \nબીજો વિચાર જગ્યાના અભિમાનનો આવ્યો : મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૨૧:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/riteish-deshmukh-welcome-their-second-child/", "date_download": "2019-06-19T11:17:41Z", "digest": "sha1:EVMFNGWT3GQ5QHMYBOY7T54TR7UGG4GY", "length": 12783, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "બીજી વખત મા બની જેનેલિયા, રિયાનનો ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી રિતેશે | riteish deshmukh welcome their second child - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની ���ણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nબીજી વખત મા બની જેનેલિયા, રિયાનનો ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી રિતેશે\nબીજી વખત મા બની જેનેલિયા, રિયાનનો ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી રિતેશે\nમુંબઇ: રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસૂઝાએ બુધવારે સવારે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. તેની જાણકારી તેના પતિ દેશમુખે પોતાના ટ્વિટર ઓકાઉન્ટ પર આપી હતી. રિતેશે જે અંદાજથી આ વાતની જાણકારી આપી તે સારી છે.\nમંગળવારે જેનેલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિતેશની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જે તેના બેબી બમ્પ સાથે ફોટોશૂટનો ફોટો હતો. જેનેલિયાએ આ ફોટો પર ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું હતું Thank you GOD for blessing me much more than I deserve.\nજણાવી દઇએ કે જેનેલિયા અને રિતેશના વર્ષ 2012માં લગ્ન થયાં હતા અને આ તેમનું બીજું બાળક છે. તેમના મોટા બાળકનું નામ રિયાન છે. જેનો જન્મ 24 નવેમ્બર 2014માં થયો હતો. રિયાન એક વર્ષનો થયો છે.\nઘરમાં આ ખુશખબરી આવતા પહેલા રિતેશે પોતાના ફિલ્મો પ્રોજેક્ટમાંથી બ્રેક લીધો હતો. કારણ કે તે કેટલોક સમય જેનેલિયા સાથે નિકાળી શકે. રિતેશ આ પહેલા પણ પોતાની પત્ની અને બાળક માટે ગમે તેમ કરીને સમય નિકાળી દેતો હતો. જો રિતેશને ઘરે જવાનો સમય ના મળે તો તે જેનેલિયા અને રિયાનને પોતાના ફિલ્મના સેટ પર બોલાવી દેતો હતો.\nપાકિસ્તાનમાં 9 વર્ષ બાદ રમાશે આંતરરાષ્ટ્રીય મેચ\nફૂલોથી ડેન્ગ્યુના મચ્છર ઝડપથી અાકર્ષાય છે\nફરી શહીદ થયો સેનાનો વધારે એક જવાન : પાક.નો સતત ગોળીબાર\nમોદીએ ચા વેચેલા રેલવે સ્ટેશનની કાયા પલટ થશે\nમિત્રના whatsapp પર આવી રીતે કરો પોતાને અનબ્લોક\nજીએસટી પોર્ટલથી બીજે દિવસે પણ રજિસ્ટ્રેશન થઈ ન શક્યાં\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nકેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં:…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nમને પણ ઘણા ખરાબ અનુભવ થયાઃ રિચા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/evga-precision-x-windows-7/", "date_download": "2019-06-19T12:39:17Z", "digest": "sha1:JLHXUW27Y6LDRETSHYWXZM2BYVW25J4J", "length": 3135, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો EVGA Precision X Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nEVGA Precision X Windows 7 - ઉપયોગ વિડિઓ કાર્ડ ની લાક્ષણિકતાઓ સાથે કામ કરવા માટે અરજી. યુટિલીટી એનવીઆઈડીઆઈએ એડેપ્ટરોને ટેકો આપે છે, તેમાં વિડિઓ તા���માનના મુખ્ય ઘટકો પર લાગુ પાડવામાં આવતી કોર તાપમાનના પરિમાણોની દેખરેખ રાખવા, ચાહક ગતિ અને વોલ્ટેજને ઠંડક કરવાની ક્ષમતાઓ શામેલ છે.\nપ્રોગ્રામ રમતોમાં અને લોજિટેક કીબોર્ડ્સ પર એફપીએસ અથવા સેન્સર મૂલ્યો બતાવી શકે છે, જેમાં મધ્ય કોરના ઝડપથી ફેરફાર કરવાની ક્ષમતા શામેલ છે. ઉપયોગિતા, વપરાશકર્તા પ્રોફાઇલને સાચવવા અને સ્વિચ કરવા, આઉટપુટ પરિમાણોને સમાયોજિત કરવા અને મોનિટર્સના રંગ પ્રદાનને ટેકો આપે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ EVGA Precision X સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nતકનીકી માહિતી EVGA Precision X\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: EVGA Corporation\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%86_%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1_!/%E0%AB%A7%E0%AB%A7%E0%AB%AF._%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87", "date_download": "2019-06-19T11:03:54Z", "digest": "sha1:HRV4N3WKUHMWWOMMNC3LKRYYG7RKOQUW", "length": 5417, "nlines": 62, "source_domain": "gu.wikisource.org", "title": "આ તે શી માથાફોડ !/૧૧૯. પિતા વિષે - વિકિસ્રોત", "raw_content": "આ તે શી માથાફોડ \n< આ તે શી માથાફોડ \nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nઆ તે શી માથાફોડ \n← ૧૧૮. આમ નહિ, પણ આમ. આ તે શી માથાફોડ \nગિજુભાઈ બધેકા ૧૨૦. બા , હું તને અબોટ કરાવું \nધીરી અને વિનુ ઓટલે બેસી વાતો કરતાં હતાં: \"બાપુજીને કશું યે આવડતું નથી. વાળતાં, કપડાં ધોતાં, વાસણ માંજતાં, રસોઈ કરતાં, સીવતાં, અથાણું કરતાં, બાવાં પાડતાં, દાણા સાફ કરતાં, શાક સુધારતાં: કશુંયે આવડતું નથી.\"\n“બાપુ તો બેઠા બેઠા છાપાઓ અને ચોપડાઓ વાંચ્યા કરે છે. સારાકાકા અને નાનાલાલ આવે છે તેની સાથે નરી વાતો જ કર્યા કરે છે ” એક ખુરશીમાં બેસતાં અને વાતો કરતાં આવડે છે. આપણે જરા તાણીને બોલીએ તો ' એ ય, ગડબડ નહિ કરો ” એક ખુરશીમાં બેસતાં અને વાતો કરતાં આવડે છે. આપણે જરા તાણીને બોલીએ તો ' એ ય, ગડબડ નહિ કરો ' આપણે એમની ઓરડીમાં જઈએ તો 'ચાલ્યાં જાઓ છોકરાઓ ' આપણે એમની ઓરડીમાં જઈએ તો 'ચાલ્યાં જાઓ છોકરાઓ અહીં કેમ આવ્યાં ' એમ બોલતા ને ધમકાવતાં આવડે છે. આપણે નિશાળે ન જવું હોય તો યે પરાણે મોકલતાં અને નિશાળે થી આવીએ કે તુરત જ પાઠ કરવા બેસાડતાં આવડે ��ે. અને વારે ઘડીએ પાણી લાવો, ચા લાવો, આ લાવો ને તે લાવો એમ મંગાવતાં જ આવડે છે; ને જરાકે મોડું થાય તો બા ઉપર અને આપણી ઉપર ખિજાતાં આવડે છે. બાકી તો બાપુને કશું યે આવડતું નથી અને એટલા જ માટે બા તો એમને કશું કાંઈ ચીંધતી જ નહિ હોય, અને બધું પોતે જ કર્યા કરતી હશે \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૪:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AB%8B:%E0%AB%AA%E0%AB%A9._%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82", "date_download": "2019-06-19T11:04:54Z", "digest": "sha1:5THQHT3H6MTP3EHUCUUSQPW3EKY4HYVK", "length": 8747, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪૩. નાગપુરમાં - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૪૩. નાગપુરમાં\n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મોહનદાસ કરમચંદ ગાંધી\n← ૪૨. અસહકારનો પ્રવાહ સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી પૂર્ણાહુતિ →\nમહાસભાની ખાસ બેઠકમાં થયેલ અસહકારના ઠરાવને નાગપુરમાં ભરાયેલી વાર્ષિક બેઠકે બહાલ રાખવાનો હતો. જેમ કલકત્તામાં તેમ નાગપુરમાં અસંખ્ય માણસો એકઠા થયા હતા. હજુ પ્રતિનિધિઓની સંખ્યા અંકાઈ નહોતી, એટલે મને યાદ છે તે પ્રમાણે ચૌદ હજાર પ્રતિનિધિઓ હાજર થયા હતા. લાલાજીના આગ્રહથી વિદ્યાલયો વિશેના ઠરાવમાં એક નાનો ફેરફાર મેં કબૂલ રાખ્યો. દેશબંધુએ પણ કંઈક ફેરફાર કરાવ્યો હતો. અને છેવટે શાંતિમય અસહકારનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો.\nઆ જ બેઠકમાં મહાસભાના બંધારણનો ઠરાવ પસાર કરવાનો હતો. એ બંધારણ મેં ખાસ બેઠકમાં રજૂ તો કર્યું જ હતું. તેથી તે પ્રગટ થઈ ચર્ચાઈ ગયું હતું. શ્રી વિજયરાઘવાચાર્ય આ બેઠકના પ્રમુખ હતા. બંધારણમાં વિષયવિચારિણી સભાએ એક જ મહત્ત્વનો ફેરફાર કર્યો. મેં તો પ્રતિનિધિઓની સંખ્યા ૧,૫૦૦ કલ્પી હતી, તેને બદલે વિષયવિચારિણી સભાએ ૬,૦૦૦ કરી. મારી માન્યતા પ્રમાણે આ વગરવિચાર્યું પગલું હતું. આટલાં વર્ષના અનુભવે પણ મને એ જ લાગે છે. ઘણા પ્રતિનિધિઓથી વધારે સારું કાર્ય થાય અથવા પ્રજાતત્ત્વ વધારે સચવાય એ કલ્પના હું છેક ભૂલભરેલી માનું છું. પંદરસો પ્રતિનિધિઓ જો ઉદાર મનના, પ્રજાહકરક્ષક ને પ્રામાણિક હોય તો છ હજાર આપખુદ પ્રતિનિધિઓ કરતાં પ્રજાતત્ત્વની વધારે સારી રક્ષા કરે. પ્રજાતત્ત્વ સાચવવાને સારુ પ્રજામાં સ્વતંત્રતાની, સ્વમાનની અને ઐક્યની ભાવના અને સારા ને સાચા જ પ્રતિનિધિઓને પસંદ કરવાનો આગ્રહ હોવો જોઈએ. પણ સંખ્યા ઉપર મોહિત થયેલી વિષયવિચારિણી સભાને તો છ હજારથી પણ વધારે પ્રતિનિધિઓ જોઈતા હતા. એટલે છ હજારથી માંડ પત્યું.\nમહાસભામાં સ્વરાજના ધ્યેય ઉપર ચર્ચા થઈ હતી. બંધારણની કલમમાં સામ્રાજ્યમાં અથવા તેની બહાર જેમ મળે તેમ સ્વરાજ મેળવવાનું હતું. સામ્રાજ્યમાં રહીને જ સ્વરાજ મેળવવું એવો પક્ષ પણ મહાસભામાં હતો. તે પક્ષનું સમર્થન પંડિત માલવીયાજી તથા મિ. ઝીણાએ કર્યું, પણ તેમને ઘણા મત ન મળી શક્યા. શાંતિ ને સત્યરૂપ સાધનો દ્વારા જ સ્વરાજ મેળવવું એ બંધારણની કલમ હતી. તે શરતનો પણ વિરોધ થયો હતો. મહાસભાએ તેનો અસ્વીકાર કર્યો ને આખું બંધારણ મહાસભામાં સુંદર ચર્ચા થયા પછી પસાર થયું. મારો અભિપ્રય છે કે આ બંધારણનો અમલ પ્રામાણિકપણે ને હોંશથી લોકોએ કર્યો હોત તો તેથી પ્રજા ભારે કેળવણી પામત ને તેના અમલમાં સ્વરાજ મળવાપણું હતું પણ એ વિષય અહીં પ્રસ્તુત નથી.\nઆ જ સભામાં હિંદુમુસ્લિમ ઐક્ય વિશે, અંત્યજ વિશે ને ખાદી વિશે પણ ઠરાવો થયા. અને ત્યારથી અસ્પૃશ્યતા દૂર કરવાનો ભાર મહાસભાના હિંદુ સભ્યોએ ઉપાડ્યો છે, ને ખાદી વડે મહાસભાએ પોતાનું અનુસંધાન હિંદુસ્તાનના હાડપિંજરની સાથે કર્યું છે. ખિલાફતના સવાલને અંગે અસહકાર એ જ હિંદુમુસ્લિમ ઐક્ય સાધવાનો મહાસભાનો મહાન પ્રયાસ હતો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૬ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૦૦:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/utility/news/expert-advice-about-loan-and-emi-1560083114.html", "date_download": "2019-06-19T11:27:33Z", "digest": "sha1:75JKCXMQIIQX7VXRIJZZGZPC4HBTAUMS", "length": 7899, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "expert advice about loan and EMI|સમયસર ઇએમઆઇ ચૂકવીને ડિફોલ્ટર થવાથી બચો, ક્રેડિટ સ્કોર પણ સારો રહેશે", "raw_content": "\nએક્સપર્ટ વ્યૂ / સમયસર ઇએમઆઇ ચૂકવીને ડિફોલ્ટર થવાથી બચો, ��્રેડિટ સ્કોર પણ સારો રહેશે\nયુટિલિટી ડેસ્ક: જ્યારે પણ તમે લોનની ઇએમઆઇની ચૂકવણીમાં વિલંબ કરો છો ત્યારે માત્ર લેટ પેમેન્ટ ચાર્જ નથી લાગતો, પરંતુ તમારો ક્રેડિટ સ્કોર પણ અમુક અંક નીચે આવી શકે છે. ઇએમઆઇની વારંવાર ચૂકવણી ન કરવી લોન ડિફોલ્ટનું કારણ બની શકે છે જેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે અને ભવિષ્યમાં લોન મળવાની શક્યતા પણ પ્રભાવિત થાય છે. લોન ડિફોલ્ટરના ખતરાથી બચવાના ઉપાય paisabazaar.comના સીઈઓ નવીવ કુકરેજાએ જણાવ્યા છે.\nઆ વાતનું ધ્યાન રાખો\nજો તમને તમારી હાલની લોનના ઇએમઆઇ ચૂકવવામાં તકલીફ પડી રહી છે તો બેલેન્સ ટ્રાન્સફરની મદદથી કોઈ બીજા ક્રેડિટર પાસે જઈ પોતાની લોન ઇએમઆઇનો ભાર ઘટાડવાનો એક ઉપાય હોઈ શકે છે.\nકોઈ બીજા ક્રેડિટર પાસે જતા પહેલાં સારું રહેશે કે તેનો વ્યાજ દર, ક્રેડિટ પિરિયડ, પ્રોસેસિંગ ફી વગેરેની તુલના કરી લ્યો. એવા ક્રેડિટર્સ પાસે જાઓ જે ઓછા વ્યાજ દર પર સારી સેવા ઓફર કરતું હોય.\nબેલેન્સ ટ્રાન્સફરની વિકલ્પ પસંદ કરતાં પહેલાં ધ્યાન રાખો કે નવો ક્રેડિટર આને એક નવી લોનનું આવેદન માનશે અને પ્રોસેસિંગ ફી થતા એડમિનિસ્ટ્રેટિવ ફી જેવા અમુક ખર્ચ લગાવી શકે છે. વ્યાજમાં સારી બચત અને નવી લોનના ખર્ચ તમારા ખિસ્સા ખાલી ન કરી દે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.\nખર્ચ વધવા અથવા ફરી માસિક આવકમાં ઘટાડો થવાથી તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઇ શકે છે. જેને કારણે લોનની ઇએમઆઇ ચૂકવવામાં મુશ્કેલી થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારા હાલના ક્રેડિટરને લોનનો સમય વધારી દેવા માટે રિકવેસ્ટ કરી શકો છો.\nએક લાંબો લોન પિરિયડ તમારા ઇએમઆઇમાં ઘટાડો લાવી શકે છે, જેનાથી તમે સરળતાથી ઇએમઆઇની ચૂકવણી કરી શકો. સાથે જ આનાથી લોન ડિફોલ્ટર બનાવની સંભાવનાથી પણ બચી શકાય છે.\nયાદ રાખો કે લોનનો સમય લંબાવવાથી તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.\nકોઈ પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવા માટે જરૂરી છે કે, તમે ઇએમઆઇ સહિત નિયમિત માસિક ખર્ચના આશરે 6 ગણા બરાબરનું ઇમર્જન્સી ફંડ ભેગું કરો.\nનોકરી છૂટવી કે ગંભીર બીમારી જેવી પરિસ્થિતિ માટે આ ફંડની ઘણી જરૂર પડે છે. કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિ તમારી લોન ચૂકવવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય આ લોન ડિફોલ્ટનું કારણ પણ બની શકે છે.\nપર્યાપ્ત ઇમર્જન્સી ફંડ તમને ઇમર્જન્સી પરિસ્થિતિઓથી બચાવે છે. જ્યારે કોઈ સમસ્યાને લીધે ઇએમઆઇ ચૂકવવામાં મુશ્કેલી થાય, ત્યારે ઇમર્જન્સ�� ફંડનો ઉપયોગ ઇએમઆઇ ચૂકવવા માટે કરવો.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/bajaj-auto-launches-two-new-colour-variants-of-the-avenger-street/", "date_download": "2019-06-19T11:47:58Z", "digest": "sha1:Z5KQ3E3OMB67METK5EORN36NSELPWNFS", "length": 12362, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "બે ખાસ કલર ઓપ્શનમાં આવી Avenger Street | Bajaj auto launches two new colour variants of the Avenger Street - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nબે ખાસ કલર ઓપ્શનમાં આવી Avenger Street\nબે ખાસ કલર ઓપ્શનમાં આવી Avenger Street\nનવી દિલ્હી: ગત વર્ષે સ્વદેશી કંપની બજાજ ઓટોએ Avenger સીરીઝની નવી બાઇક્સ- Avenger 220 ક્રૂઝ, 220 સ્ટ્રીટ અને 150 સ્ટ્રીટ લોન્ચ કરી હતી. નવા લુક્સની સાથે લોન્ચ કરવામાં આવેલી બાઇક્સ યંગસ્ટર્સને આકર્ષવવામાં સફળ રહી છે.\nબજાજ ઓટોએ Avenger Street સીરીજની બાઇક્સને નવા કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. Avenger Street 150 હવે નવા કોસ્મિક રેડ શેડમાં પણ મળશે. જેની કિંમત 75,500 રૂપિયા છે. સાથે Avenger Street 200 હવે મેટ વાઇલ્ડ શેડ કલરમાં મળશે અને તેની કિંમત 85,497 રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) છે.\nનવા કલર રેંજ વિશે જણાવતં બજાજ મોટરસાઇકલ બિઝનેસના પ્રેસિડેન્ટ એરિક વાસે કહ્યું કે ‘એવેઝર વર્લ્ડ ક્લાસ સ્ટાઇલિંગ અને કમ્ફર્ટ માટે જાણીતિ છે. બે ખાસ કલર વેરિએન્ટ કલર લોન્ચિંગ સાથે સ્ટાઇલના મામલે મોટરસાઇકલ ઇન્ડસ્ટ્રીમાં નવા લેવલ પર જશે.\nAvenger 220 ક્રોમ હાઇલાઇટ્સની સાથે આવે છે જેને પહેલાંથી જ સા��ી કરવા માટે તેમાં એડિએડર, રિડિઝાઇન્ડ સાઇડ ગ્રૈબ્સ, સ્ટાઇડલાઇઝ્ડ સાઇલેંસર અને બિલકુલ નવી રીતે હેંડલબાર આપવામાં આવશે. આ બધુ નવા ફિચર્સ તેને ઇન્ટરનેશનલ ક્રૂઝ બાઇકનો લુક આપે છે. આ બાઇકમાં કંફર્ટેબલ પૈડેડ બૈકરેસ્ટ અને એક ઓપ્શનલ વિંડશીલ્ડ પણ આપવામાં આવ્યો છે જે તેને હાઇવે પર પણ આરામદાયક બનાવે છે.\nપૂર્વ નાણાંમંત્રીના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાને ઇડીના દરોડા\nભાજપ સરકારની મહિલા સુરક્ષાની વાતો ફક્ત માર્કેટિંગ છેઃ રાહુલ\nબેન્કમાં ખાતું ખોલવા માટે આધાર જરૂરીઃ RBIનો નવો નિયમ..\nજાણો 5 સપ્ટેમ્બરનું રાશિભવિષ્ય\nECની સર્વદળીય બેઠકમાં કોંગ્રેસે 30 ટકા VVPAT મશીનની તપાસની કરી માંગ\nસવારે ઊઠીને તરત સ્મોકિંગ કરવાની આદત હોય તો કેન્સરનું રિસ્ક વધે\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nદેશની સૌથી નાની કારનું 18મીએ લોન્ચિંગ\nટાટા નેનો ઈતિહાસ બની જશેઃ માર્ચમાં એક પણ કાર…\nઆધુનિક ટેકનિક ન્યૂરલ નેટવર્ક સિસ્ટમથી ચાલશે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/cid-crime-captures-cctv-footage-in-the-murder-case-of-jayanti-bhanu-singh/", "date_download": "2019-06-19T11:58:50Z", "digest": "sha1:4YN7KG74CQ7W53OMDRHIO7JZI3NJKKP2", "length": 14461, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં CID ક્રાઈમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા | CID Crime captures CCTV footage in the murder case of Jayanti Bhanu Singh - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nજયંતી ભાનુશાળીની હત્યા કેસમાં CID ક્રાઈમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા\nજયંતી ભાનુશાળીની હત્યા કેસમાં CID ક્રાઈમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા\nઅમદાવાદ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં સ્પેશિયલ ઇન્વસ્ટિગેશન ટ��મે તપાસ તેજ કરીને અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. ભાનુશાળીની હત્યાનું કારણ અને કાવતરું છે તે હજુ સુધી ખબર પડી નથી. જયંતી ભાનુશાળીની હત્યા રાજકીય છે કે પછી અન્ય કોઇ કારણસર થઇ છે તે મામલે એસઆઇટીએ અલગ અલગ ‌િદશામાં તપાસ શરૂ કરી છે. ગઇ કાલે એસઆઇટીની ટીમે ભૂજથી મા‌િળયા સુધીના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. સીસીટીવી ફૂટેજમાં ટ્રેનમાં બેસનાર પેસેન્જરોની એના‌િલ‌િસસ કર્યા બાદ લઇ શૂટરો કોણ છે તેની જાણ થશે.\nકચ્છના અબડાસાના જયંતીભાઈ ભાનુશાળી હાલ અમદાવાદ રહેતા હોય અને કચ્છ ગૌશાળાના કાર્યક્રમમાં હાજરી આપી સોમવારે રાત્રીના ભૂજ-દાદર ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ટ્રેન રાત્રીના સામ‌િખયાળી કટારીયા પહોંચી ત્યારે તેના એસી કોચમાં અજાણ્યા ઈસમોએ જયંતી ભાનુશાળી પર પાંચ રાઉન્ડ જેટલા ફાયરીંગ કર્યા હતા, જેમાં એક ગોળી છાતીમાં અને એક આંખમાં વાગતાં તેમનું મોત થયું હતું. જયંતી ભાનુશાળીની સામેની સીટ પર બેઠેલા પવન મૌર્યએ રેલવેતંત્રને જાણ કરી હતી. રેલવેતંત્રએ આ મામલે પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.\nભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં તેની સાથે એસી કોચમાં મુસાફરી કરી રહેલા પવન મૌર્ય નામના વેપારીની પોલીસે પૂછપરછ કરી હતી. જયંતી ભાનુશાળીના પરિવાર દ્વારા રાજકીય હત્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં છબીલ પટેલ સામે સીધા આક્ષેપો થયા હતા. પોલીસે આ મામલે છબીલ પટેલ, તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, ઉમેશ પરમાર અને જયંતી ઠક્કર વિરુદ્ધમાં આક્ષેપો કરતા ફરિયાદ કરી છે. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે કે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય શૂટર ગુજરાતના છે કે પછી અન્ય કોઇ રાજ્યના તે હજુ સુધી જાણી શકાયું નથી.\nપૂર્વ જન્મનાં પાપ આ જન્મમાં વ્યાધિરૂપે પ્રગટે\nઆરોપી પાકિસ્તાની ડોક્ટર સામે એટ્રોસિટીની કલમ ઉમેરાશે\n‘દાદા થઇ ગયો છે’ કહીને ત્રણ શખ્સોએ એક યુવક પર કર્યો હુમલો\n58 રન પર થઇ ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ, 130 વર્ષ બાદ બનાવ્યો શર્મનાક રેકોર્ડ\nઅંતરિક્ષમાં છોડ ઉગાડવા માટે સામાન્ય વિદ્યાર્થીઓની મદદ મેળવતું નાસા\nનોટબંધી અત્યાર સુધીની સૌથી મોટી મની લોન્ડરિંગ સ્કીમઃ અરુણ શૌરી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/14-03-2018/83754", "date_download": "2019-06-19T11:33:14Z", "digest": "sha1:LWU3JSNF4RHTTUUB46XQO5T4EC3S5TAQ", "length": 13429, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ટંકારા પાસે રાજકોટનો મહેબુબ ર૩ બોટલ દારૂ સાથે પકડાયો", "raw_content": "\nટંકારા પાસે રાજકોટનો મહેબુબ ર૩ બોટલ દારૂ સાથે પકડાયો\nટંકારા, તા. ૧૪ : ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીકથી વિદેશી દારૂ સાથે રાજકોટના શખ્સને ટંકારા પોલીસે ઝડપી લીધો હતો.\nમળતી વિગત મુજબ ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી નજીક ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ત્યાંથી પસાર થતા હીરો હોન્ડા બાઈક શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તલાસી લેતા વિદેશી દારૂ બોટલ નંગ-૨૩ કીમત રૂ.૨૩૦૦ અને બાઈક કીમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મુદામાલ ૨૭૩૦૦ સથે રાજકોટ ગણેશનગર શેરી-૧૦માં રહેતો મહેબુબ કરીમભાઈ કચરોટીયા (ઉ.૨૧) ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(૯.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST\nનાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત, અમરીશ ડેરને ગૃહમાંથી ૩ વર્ષ માટે અને બલદેવ ઠાકોરને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે access_time 6:16 pm IST\n''ભાજપા'' નહિ, હવે 'આજપા'' :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી \nલોકસભામાં નાણાં બિલને કોઇપણ ચર્ચા વગર પસાર કરાયુ જે લોકતંત્રની હત્યા સમાનઃ વિપક્ષ દ્વારા ભારે હંગામો access_time 8:20 pm IST\nપીએફની રકમ જાણવા હવે માત્ર એક મિસ્ડ કોલ જરૂરી access_time 5:44 pm IST\n૨૦૧૪માં મોદી સરકાર સંઘના કારણે સત્તામાં આવી : ભૈયાજી જોષી access_time 11:58 am IST\nરાજકોટની પારિજાત સોસાયટીના ધર્મેન્દ્રસિંહ પરમારને યુનિ,પોલીસે પિસ્તોલ સાથે પકડ્યો access_time 10:24 pm IST\n૧૫૦ ફુટ રીંગરોડ ઉપરના મિલેનીયમ પ્રોજેકટની જમીનના વિવાદી કેસમાં દાવો રીસ્ટોર કરવા હુકમ access_time 4:26 pm IST\nવિશ્વમાં ૮ કરોડ લોકોને ઝામર, ૧ કરોડ અંધ થઈ ગયા access_time 4:47 pm IST\nપડવલામાં દરબારના બે જૂથ વચ્ચે અથડામણઃ ફાયરીંગ-સશસ્ત્ર હુમલોઃ ૪ને ઇજાઃ ૬ સકંજામાં access_time 1:40 pm IST\nરંઘોળા અકસ્માત પ્રકરણઃ ડ્રાઇવર જેલહવાલેઃ ટ્રક માલિક પરેશ કુવાડીયાની ધરપકડ access_time 4:42 pm IST\nજૂનાગઢ માંગનાથ રોડ પર કપડા બદલવા જેવી નજીવી બાબતે ચાર શખ્સોએ વેપારી બંધુને માર માર્યો access_time 4:21 pm IST\nસારા પુસ્તકો સમાજ જીવનમાં માર્ગદર્શક બને છે : રાજ્યપાલ access_time 9:41 am IST\nદરિયાઈ મત્સ્ય ઉત્પાદનને લઇ રાજ્ય સરકાર કટિબદ્ધ : ફળદુ access_time 9:43 am IST\nઅરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહીના પગલે દરીયા કિનારે ૧ નંબરનું સિગ્નલઃ નજીકના બંદરો ઉપર બોટો લાંગરી દેવાઇ access_time 7:07 pm IST\nધર્મવિરુદ્ધ બોલવા મામલે ત્રણ અરબી ભાઈઓ વિરુદ્ધ કેસ દાખલ access_time 8:30 pm IST\nશ્રીલંકામાં પર્યટક વિઝા પર કામ કરી રહેલ 23 ભારતીયોની ધરપકડ access_time 8:38 pm IST\nમોબાઇલ પર ગેમ રમતાંબાળકોની આંખો પડે છે નબળી access_time 4:30 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના કન્સાસમાં ૯ માર્ચના રોજ નીકળેલી ''પીસ રેલી''ની આગેવાની સ્વ.કુચીભોટલાના પત્નીએ લીધીઃ હેટ ક્રાઇમનો ભોગ બનવાથી મૃત્યુ પામેલા ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર સ્વ.કુચીભોટલાની ૩૪મી જન્મ જયંતિએ કરાયેલા આયોજનમાં સેંકડો લોકો જોડાયા access_time 10:38 pm IST\nયુ.��સ.માં ''સિલીકોન વેલી વિઝનરી એવોર્ડ ૨૦૧૮'' માટે શ્રી વિવેક વઢાવાની પસંદગીઃ ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે access_time 10:37 pm IST\nવિદેશોમાંથી ભારતમાં રોકાણો માટે જંગી રકમ મોકલતા ૫૦ NRIને EDની નોટીસઃ આવકના સ્ત્રોત અંગે ખુલાસો માંગ્યો access_time 10:34 pm IST\nજો બાંગ્લાદેશ જીતે તો લીગના અંતિમ મેચના આધારે ભારતના ફાઈનલનો નિર્ણયઃ રોહિત સેનાએ એડી ચોટીનું જોર લગાવવુ પડશે : યુવા ખેલાડીઓને તક access_time 12:48 pm IST\nઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપનો પ્રારંભ access_time 6:24 pm IST\nઅમોલ મઝુમદાર બન્યો રાજસ્થાન રોયલ્સ ટીમનો બેટીંગ કોચ access_time 4:45 pm IST\nજગદીપની દિકરી મુશ્કાન આવશે બોલીવૂડમાં access_time 10:35 am IST\n'વો કોન થી'ની રીમેક બનાવશે પ્રેરણા અરોરા access_time 8:22 pm IST\nરણવીર સિંહ સામે સેલ્ફી પડાવવા જતા ચાહકને ગુસ્સાનો સામનો કરવો પડ્યો access_time 8:22 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42519", "date_download": "2019-06-19T11:59:48Z", "digest": "sha1:6EFIP37PKOSLSW7BY4ADFOTW354VAPHC", "length": 8920, "nlines": 132, "source_domain": "www.loksansar.in", "title": "ફોટોગ્રાફર્સ, મલાઈકાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરોઃ અર્જુન કપૂર - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Bollywood Hollywood ફોટોગ્રાફર્સ, મલાઈકાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરોઃ અર્જુન કપૂર\nફોટોગ્રાફર્સ, મલાઈકાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરોઃ અર્જુન કપૂર\nઅર્જુન કપુર અને મલાઈકા અરોરા ખાનનું નામ છેલ્લા ઘણા સમયથી એકસાથે જોડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને સતત સાથે જ દેખાઈ રહ્યાં છે. ત્યાં સુધી કે જ્યારે પણ અર્જુન કપુર કોઈ જાહેર ઈવેંટમાં હાજરી આપવા પહોંચે છે ત્યારે ત્યારે મલાઈકા તેની સાથે જ હોય છે. બંને ટૂંક સમયમાં જ લગ્નની ગ્રંથીથી જોડાય તેવા પણ અહેવાલ છે.\nબંનેના પ્રણ�� ફાગની ચારેકોર છે ચર્ચા છે. માધ્યમોમાં તો ખાસ આ વાતને લઈને ગણગણાટ છે. આ મામલે અર્જુન કપુરે સમાચાર ફોટોગ્રાફર્સને સલાહ આપતા કહ્યું છે કે, તેઓ મલાઈકાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરે.\nઅહેવાલ અનુસાર અર્જુન કપુરના પીઆરએ આ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હા, અર્જુને ફોટોગ્રાફર્સને વિનંતી કરી છે કે, આમ કરવાથી બિલ્ડિંગના બાકીના રહેવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે ખુશી સાથે અર્જુનની વાત માની પણ લીધી છે.\nફોટોગ્રાફર્સ રાત આખી મલાઈકાના ઘરની બહાર ઉભા રહેતા હતા. આ મામલે અર્જુને કહ્યું હતું કે, બહાર નિકળતા જ ફોટા પાડવા સુધી તો ઠીક છે, પણ રાત આખી કોઈના ઘરની બહાર ઉભા રહેવુ અયોગ્ય બાબત છે. અર્જુને કહ્યું હતું કે, ફોટોગ્રાફર્સ પ્લીઝ કલાકારોના ઘરોથી દૂર રહે.\nPrevious articleસોનાક્ષી સિંહાએ ’કલંક’નું શૂટિંગ પૂરું કર્યું\nNext articleઓસ્ટ્રેલિયા આવશે ભારતના પ્રવાસે બે ટી-૨૦ અને પાંચ વન-ડે રમાશે\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nઅર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન\nઇન્સ્ટાગ્રામ પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસાફસુથરુ પારિવારીક કોમેડી ફિલ્મનું ટ્રેંડ સેટ કરશે ’બધાઈ હો’\nજેના અનેક જવાબો હોય છે તેવા પ્રશ્ન ‘શું થયું’ની અદ્‌ભૂત રજૂઆત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://showtop.info/speed-slow-laggy-android-smartphone-eg-htc-one-samsung-galaxy-tablet/?lang=gu", "date_download": "2019-06-19T11:30:19Z", "digest": "sha1:NJJGH5SE46HU2ETGKYZV2NIJVDGAHSRX", "length": 13697, "nlines": 131, "source_domain": "showtop.info", "title": "તમારા ધીમી અને laggy Android સ્માર્ટફોન અપ ઝડપ (દા.ત.. એચટીસી એક, સેમસંગ ગેલેક્સી) અથવા ગોળી | બતાવો ટોચના", "raw_content": "જાણકારી, સમીક્ષાઓ, ટોચના યાદી આપે, કેવી રીતે વિડિયોઝ કરવા & બ્લોગ્સ\nતમારા ધીમી અને laggy Android સ્માર્ટફોન અપ ઝડપ (દા.ત.. એચટીસી એક, સેમસંગ ગેલેક્સી) અથવા ગોળી\nતમારા ધીમી અને laggy Android સ્માર્ટફોન અપ ઝડપ (દા.ત.. એચટીસી એક, સેમસંગ ગેલેક્સી) અથવા ગોળી\nથોડા મહિના પછી તમે તમારા એક વખત ઝડપી સ્માર્ટફોન અથવા ગોળી નીચે ધીમો પડી જાય છે અને laggy નહીં કે શોધી શકો છો. જ્યારે હું તેને ખરીદી મારા એચટીસી એક M7 ઝડપી ફોન હતો, જ્યાં હું લોન્ચ અને કોઈ હતાશા સાથે એક એપ્લિકેશન બ્રાઉઝ શકે. થોડા મહિના બાદ અને તે પણ એક ફોન કૉલ એક હતાશા બન્યા બનાવે. હું હોમસ્ક્રીન અને ડાયલર માટે રાહ પર ફોન ચિહ્ન સ્પર્શ કરશે અને લાંબા સમય સુધી લાંબા સમય સુધી લઇ રહ્યો હતો. આ wrting એચટીસી એક M7 સ્માર્ટફોન ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તમે પણ કોઇ સ્માર્ટફોન અથવા ટેબ્લેટ પર જ કાર્યવાહી અરજી કરી શકો છો.\nહું ગયું હતું સ્વચ્છ માસ્ટર ફોન બુસ્ટ, બે સપ્તાહ જે એક મહાન સોદો મદદ કરી પરંતુ હું હું એક વખત આ એપ્લિકેશન ચલાવવા માટે હતી મળી અથવા.\nમુખ્ય સમસ્યા હું મળી ઉપકરણ પર bloatware હતી. Bloatware એપ્લિકેશન્સ ઘણા લક્ષણો ધરાવે છે અને નોંધપાત્ર ઉપકરણો સ્રોતો વાપરે. તેથી ઉકેલ બધા bloatware અનઇન્સ્ટોલ કરવા માટે સરળ છે, ખાસ કરીને એપ્લિકેશન્સ કે હું ઉપયોગ કર્યો ન હતો. સમસ્યા એ છે કે bloatware સૌથી એપ્લિકેશન્સ કે એચટીસી ઉપકરણ પર પ્રિ-ઇન્સ્ટોલ્ડ હતી છે. એપ્લિકેશન્સ આ પ્રકારના દૂર કરી શકાતી નથી. તેથી જવાબ કોઇ પ્રિ-ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન્સ કે હું ઉપયોગ કર્યો ન હતો નિષ્ક્રિય કરવામાં આવી. પણ કોઇ bloatware કે હું ઉપયોગ કર્યો ન હતો અનઇન્સ્ટોલ.\nશોધો અને bloatware અનઇન્સ્ટોલ:\nRAM ની alot ઉપયોગ તે કોઈપણ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરો\nઉદાહરણ તરીકે, એચટીસી એક M7 Zoodles સાથે આવે છે (કિડ સ્થિતિ), જે બાળકો માટે એક એપ્લિકેશન છે. તે પૃષ્ઠભૂમિમાં ચલાવવાની ઉપયોગ જ્યારે હું ફોન પર સ્વિચ છતાં પણ હું તે બધા પર ઉપયોગ ન હતી. અન્ય વેબ બ્રાઉઝર છે. એચટીસી એક M7 Google સાથે આવે છે ક્રોમ અને , Android સ્ટોક બ્રાઉઝર. હું, Android સ્ટોક બ્રાઉઝર ઉપયોગ ક્યારેય કારણ કે ગૂગલ ક્રોમ એચટીસી એક M7 પર એક સુંદર સારું બ્રાઉઝર છે. Android સ્ટોક બ્રાઉઝર ફરીથી સ્ટાર્ટઅપ પર ચાલે છે અને અનઇન્સ્ટોલ કરી શકાતી નથી. જ્યાં નીચેની એપ્લિકેશન્સ નિષ્ક્રિય કરવા જે તમે અનઇન્સ્ટોલ કરી શકો છો પર પગલાંઓ બતાવે છે.\nઅહીં પગલાંઓ છે કેવી રીતે અક્ષમ કરો એપ્લિકેશન્સ કે જે અનઇન્સ્ટોલ કરી શકાતી નથી:\nઅધિકાર સ્વાઇપ આ બધા શ્રેણી પર જાઓ\nતમે અનઇન્સ્ટોલ કરી શકે છે કે જે એપ્લિકેશન ટચ\nહું તેમને ઉપયોગ ન હતી તરીકે હું નિષ્ક્રિય કે એપ્લિકેશન્સ યાદી:\nમદદ કામગીરી કરે છે અ��ંગ એપ્લિકેશન્સ:\nGoogle Play ચલચિત્રો & ટીવી\nએચટીસી સેન્સ માટે LinkedIn\nહું નિષ્ક્રિય કે અન્ય એપ્લિકેશન્સ:\n, Android લાઈવ વૉલપેપર્સ\nગૂગલ લખાણ ટુ ભાષણ એન્જિન\nHolo સર્પાકાર લાઈવ વોલપેપર\nસંગીત દ્રશ્ય લાઈવ વોલપેપર\nતબક્કો બીમ લાઈવ વોલપેપર\nહું મળી ત્યાં definately મારા ફોન માટે કામગીરી બુસ્ટ. કામગીરી હવે જ્યારે ફોન તદ્દન નવું હતું જ છે. હું માત્ર કે હું ફોન પર જરૂર એપ્લિકેશન્સ છે, જે કરતાં વધુ હોવા જ જોઈએ 50 એપ્લિકેશન્સ પરંતુ કામગીરી ખૂબ જ સારી છે. બેટરી જીવન ભારે વધારો થયો છે અને હવે ફોન સરળતાથી સમગ્ર દિવસ સુધી ચાલે છે.\nટૅગ્સ: , Android એચટીસી એચટીસી એક M7\n, Android કેવી કરો અવર્ગીકૃત કોઈ ટિપ્પણીઓ Bish Jaish\n← વિન્ડોઝ પર ટોચ પર હંમેશા રહેવાની વિન્ડો પિન 8 અને 8.1 , Android સ્માર્ટફોન અથવા ગોળી પર નિષ્ક્રિય એપ્લિકેશન સૂચનો →\nGoogle Play વંશાવલિ OS માં સેવાઓ બંધ થઈ ગયું છે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેવી રીતે 15.1\nકેવી રીતે ROM સ્થાપિત કર્યા પછી, Android bootloop સુધારવા માટે\nનવીનતમ સંસ્કરણ પર TWRP અપડેટ કરવા માટે કેવી રીતે\nએક જવાબ છોડો જવાબ રદ\nતમારી ભાષા પસંદ કરો\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\nઆકર્ષણ ડિઝાઇનર આકર્ષણ ફોટો , Android Android લોલીપોપ Android સ્ટુડિયો એન્ડ્રોઇડ અપડેટ ascii પાઉન્ડ Chome Cmder ડેબિયન ડિજિટલ કરન્સી ડિસ્ક સફાઇ ફ્લેશ Google તે 2 એચટીસી એચટીસી એક M7 HYIP આઇઓએસ જાવા જાવાસ્ક્રિપ્ટ LeEco X800 LeTV X800 Linux માઈક્રોસોફ્ટ બાઇ પ્રમાણન OnePlus એક પ્રભાવ માહિતી અને સાધનો PowerShell ઝડપ ઉપર વિન્ડોઝ 8.1 ભેજવાળા નોંધો Ubuntu VirtualBox Virtualisation વર્ચ્યુઅલ મશીન વાઉચર કોડ્સ વેબ ડિઝાઇન વિન્ડોઝ વિન્ડોઝ 7 વિન્ડોઝ 8 વિન્ડોઝ 8.1 વિન્ડોઝ 10 વિન્ડોઝ અનુભવ ઈન્ડેક્સ વિન્ડો કીબોર્ડ વર્ડપ્રેસ વર્ડપ્રેસ સંપાદક વર્ડપ્રેસ પ્લગઈન\nઈમેઈલ મારફતે બ્લોગ પર સબ્સ્ક્રાઇબ કરો\nઆ બ્લોગ પર સબ્સ્ક્રાઇબ કરો અને ઇમેઇલ દ્વારા નવી પોસ્ટ્સ ના સૂચનો મેળવવા માટે તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો.\nજોડાઓ 54 અન્ય સબ્સ્ક્રાઇબર્સ\nકૉપિરાઇટ © 2014 બતાવો ટોચના. સર્વહક સ્વાધીન.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/gadgets/?FN-GADG", "date_download": "2019-06-19T11:25:43Z", "digest": "sha1:HNNVR4O3NF4ZVFQQSFKZVFTI26ZEYQAQ", "length": 8764, "nlines": 137, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Technology News Samachar in Gujarati:Gadgets News in Gujarati,Latest Gadgets News Headlines - Divya Bhaskar", "raw_content": "\nન્યૂ ફીચર / Truecaller એન્ડ્રોઈડ એપનું વોઈસ કોલિંગ ફીચર લોન્ચ, તબક્કાવાર યુઝર્સને મળશે\nન્યૂ ફોન / રોટેટ કેમેરા કેમેરા સાથેનો Asus 6z સ્માર્ટફોન આજે ભારતમાં લો��્ચ થશે\nસેલ / રેડમી Note 7 Proનો આજે સેલ યોજાશે, 48MPનો કેમેરા આ સ્માર્ટફોનની ખાસિયત છે\nતકેદારી / વોટ્સએપમાં ફરતા મેસેજ ક્યાંથી આવ્યા તેની માહિતી કંપનીએ ટ્રેસ કરવી પડશે\nઅપડેટ / માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે 10 ભારતીય ભાષાઓમાં ફોનેટિક ઈન્ડિક કી બોર્ડ્સનો ઉમેરો કર્યો\nસ્માર્ટ બ્રેસલેટ / યુઝર્સની ખરાબ આદતો પર 'પેવલોક બ્રેસલેટ' 350 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોક આપશે, કિંમત 14,000 રૂપિયા\nન્યૂ લોન્ચ / ગેમિંગ સ્માર્ટફોન નુબિયા રેડ મેજિક 3 લોન્ચ, 8GB રેમ વેરિઅન્ટની કિંમત 35,999 રૂપિયા\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\nન્યૂ ફીચર / Truecaller એન્ડ્રોઈડ એપનું વોઈસ કોલિંગ ફીચર લોન્ચ, તબક્કાવાર યુઝર્સને મળશે\nનોઇડા / પોલીસે 15 લાખ રૂપિયાના દાગીના ભરેલું પર્સ કેબનું લોકેશન ટ્રેસ કરીને યુવતીને પરત સોંપ્યું\nનોર્વે / સોમારોય દ્વીપના લોકોએ ટાઈમ ઝોનથી મુક્તિ મેળવવા માગ કરી, અહીં 69 દિવસ સુધી સૂરજ ડૂબતો નથી\nસાવચેતી / માર્ગ અકસ્માતમાં થતા મોત માટે સૌથી વધુ જવાબદાર 5 કારણો\nક્લીન ચિટ / વિદ્યુત જામવાલને 12 વર્ષ અગાઉના મારામારીના કેસમાંથી ક્લીન ચિટ મળી\n19 જૂનનું રાશિફળ / કુંભ રાશિના જાતકો માટે પરિવારની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, મીન રાશિના જાતકોને કામનું ભારણ રહેશે\nબહાદુર મહિલા / ખેતરમાં પોતાના પશુઓને ખૂંખાર જરખથી બચાવવા એકલાં હાથે લડેલી મહિલાએ તેને સાડીમાં લપેટી મારી નાખ્યું\nજાગૃતતા / અકસ્માતમાં ખોઈ દીધેલ પત્નીનાં મૃત્યુ બાદ ટ્રાફિક પોલીસ રેપ સોન્ગ ગાઈને લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત કરે છે\nનુકસાન / જો ગુસ્સો કરશો તો વજન વધશે, ગુસ્સો અનેક રોગો થવાનું કારણ પણ બને છે\nઅપકમિંગ / હ્યુન્ડાઈ ક્રેટાની નેક્સ્ટ જનરેશન e-Sim ફીચર અને BS-6 એન્જિન સાથે આવશે, 7 સીટર લેઆઉટમાં લોન્ચ થશે\nસેલ / સેમસંગ ગેલેક્સી M40નો ભારતમાં પ્રથમ સેલ યોજાયો, લોકોને મીડનાઈટ બ્લૂ ખૂબ પસંદ આવ્યો\nન્યૂ લોન્ચ / જૂના ટીવીના બદલામાં ફ્રીમાં મળશે 6 હજારની કિંમતનો લાવા Z62 સ્માર્ટફોન\nન્યૂ પ્રોગ્રામ / ‘એમેઝોન ફ્લેક્સ’થી નવરાશના સમયમાં પેકેજ ડિલિવરી કરીને પૈસા કમાઈ શકશો\nમીડરેન્જ ફોન / જૂન મહિનામાં રૂપિયા 10 હજારની કિંમતે ખરીદવા માટેનાં ટોપ 5 સ્માર્ટફોન\nસેલ / ટ્રિપલ રિઅર કેમેરા વાળા Honor 20iનો આજે લોન્ચ ઓફર સાથે સેલ યોજાશે, કિંમત 14,999 રૂપિયા\nસેલ / ફિલપકાર્ટ પર 17થી 21 જૂન સુધી મોબાઈલ બોનાન્ઝા, ડિસ્કાઉન્ટ સાથે ફોન ખરીદવાની તક\n3 ટેક્નિક / વ્હીલચેર સીડી ચડી શકશે, ચાલવામાં રોબોટિક સ્યૂટ મદદરૂપ થશે અને અલ્ટ્રાસોનિક સ્ટિક જોખમની ચેતવણી અંધ વ્યક્તિને આપશે\nફાધર્સ ડે / આ વખતે પપ્પાને 10 ટેક ફ્રેન્ડલી વસ્તુ શીખવાડો, સાચેમાં તમને કહેશે-થૅંક યૂ બેટા\nફોલ્ડેબલ ફોન / સેમસંગે ગેલેક્સી ફોલ્ડનું લોન્ચિંગ ફરી ટાળ્યું, પ્રી-બુકિંગ કરનારાઓને કંપની નાણા પરત કરી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Kutchno_Kartikey.pdf/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AA", "date_download": "2019-06-19T11:01:55Z", "digest": "sha1:TEG2HDYHW5Z3EYMM6DSRLQCHEPFNFJSU", "length": 6785, "nlines": 63, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૭૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nવિપત્તિના મેઘોની એક નવીન ઘટા\nછુપાયેલા ખેંગારજી તથા સાયબજીને, તેમના ભેદને જાણવા છતાં પણ, શિવજીએ જાણી જોઇને જામ રાવળના પંજામાંથી બચાવ્યા હતા, તે વેળા એ શિવજી બીજો હતો અને આજે તે જ ખેંગારજી તથા સાયબજીને મારી નાખવામાટેનું બીડું ઝડપીને અમદાવાદ જવામાટે તૈયાર થયેલો શિવજી બીજો હતો અથવા તો શિવજીની તે સમયની ભાવના બીજી હતી અને અત્યારની ભાવના બીજી હતી અથવા તો શિવજીની તે સમયની ભાવના બીજી હતી અને અત્યારની ભાવના બીજી હતી શું તે સમયનો દયાળુ, અનુકંપાશીલ, ન્યાયપરાયણ અને નિસ્પૃહ શિવજી અત્યારે પિશાચના પ્રપંચજાળમાં કિંવા માયાના મોહજાળમાં સપડાઈને દયાહીન, અનુકંપારહિત, અન્યાયપરાયણ અને સ્વાર્થલોલુપ થતાં ધર્મ તથા અધર્મ, નીતિ તથા અનીતિ અને સત્કર્મ તથા કુકર્મના વિવેકને સર્વથા ભૂલી ગયો હતો અને પાપના પંકમાં અવિચારથી ડુબી ગયો હતો શું તે સમયનો દયાળુ, અનુકંપાશીલ, ન્યાયપરાયણ અને નિસ્પૃહ શિવજી અત્યારે પિશાચના પ્રપંચજાળમાં કિંવા માયાના મોહજાળમાં સપડાઈને દયાહીન, અનુકંપારહિત, અન્યાયપરાયણ અને સ્વાર્થલોલુપ થતાં ધર્મ તથા અધર્મ, નીતિ તથા અનીતિ અને સત્કર્મ તથા કુકર્મના વિવેકને સર્વથા ભૂલી ગયો હતો અને પાપના પંકમાં અવિચારથી ડુબી ગયો હતો આ શંકાના સમાધાનમાં અમો કેવળ એટલું જ જણાવી શકીએ તેમ છીએ કે કેટલીક વાર અત્યંત અધર્માચારી પુરુષો કોઈ એક કારણથી ક્ષણ માત્રમાં જ પરમ ધર્માત્મા થઈ જાય છે અને કેટલીક વાર પરમધાર્મિક પુરુષ પણ માયામોહનીમાં સપડાઈને અધર્મ તથા પાપના અનન્ય ઉપાસક બની જાય છે એટલે શિવજીના હૃદયનું પણ જો એવા કોઈ કારણથી અચાનક પરિવર્તન થઈ ગયું હોય, તો તેમાં વિશેષ આશ્ચર્ય પામવા જેવું કાંઈ પણ નથી. છતાં પણ અત્યારે, શ���વજી અવશ્ય પાપાત્મા જ થયો હતો, એમ નિશ્ચયપૂર્વક તો આપણાથી કહી શકાય તેમ નથી; કારણ કે, કેટલીક વાર એવો પ્રસંગ આવી પડે છે કે જે પ્રસંગે મનુષ્યને પોતાની વાણી અને ભાવનાને અથવા તો વાચા અને કૃતિને ભિન્ન કરી નાખવી પડે છે. અર્થાત્ ભવિષ્યમાં શિવજીના હસ્તથી જે કૃતિ થશે, તે કૃતિના આધારે આપણાથી તેની પાપિષ્ઠતા કિંવા ધર્મશીલતાનો નિર્ણય કરી શકાશે, એ કારણથી અત્યારે તો એ વિષયમાં મૌનને ધારણ કરી લેવામાં જ અધિક સાર સમાયલો છે.\nબીજે દિવસે ચામુંડરાજ, શિવજી અને અન્ય ચાર રાજકર્મચારીઓ તેમ જ તેમના છ અનુચર મળીને બાર મનુષ્ય કચ્છની નવીન રાજધાનીમાંથી અમદાવાદ ભણી જવાને રવાના થયા અથવા અન્ય શબ્દોમાં કહીએ, તે ખેંગારજી તથા સાયબજીના શિરપર વિપત્તિના મેઘોની એક નવીન ઘટા ઘેરાવા લાગી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૦૭:૨૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00112.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/14/mulsota-ukhdela/", "date_download": "2019-06-19T11:15:26Z", "digest": "sha1:AGDCFEENIYKJC333WYVYZCNXHT32V7RS", "length": 53053, "nlines": 189, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા\nDecember 14th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : શરીફા વીજળીવાળા | 16 પ્રતિભાવો »\n[ શરીફાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સંબંધોનું આકાશ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે, જેમાં તેમણે સૂરતમાં આવેલા પૂર અંગે પોતાનો સ્વાનુભવ ખૂબ જ રસાળ શૈલીમાં હૃદયસ્પર્શી રીતે આલેખ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n‘પણ ભાઈ તું ચિંતા કાં કરે અમારી કૉલેજ સો વરસ જૂની છે અને હજી સુધી કોઈ દા’ડો પાણીએ અમારા કૅમ્પ���માં પગ નથી દીધો. ને ભાઈ, મેંય હવે તો સૂરતની ત્રણ-ચાર રેલ જોઈ છે…. એટલે તું તારે નિરાંતજીવે સૂઈ જા અને મને લખવા દે…..’ 6 ઓગસ્ટ, 2006ની મધરાતે હું ટી.વી. જોઈને ચિંતામાં પડેલા મારા ભાઈને ફોન પર ધરપત દેતી’તી. રક્ષાબંધન અને રવિવારની રજાને જોડીને હૉસ્ટેલની બધી છોકરીયું ઘર્યે ગઈ’તી. આમેય આ ભેંકાર હૉસ્ટેલમાં ભૂતની જેમ રે’વા હું ટેવાયેલી હતી. એ ભૂતિયા મકાનની સ્મશાન જેવી શાંતિમાં હું નિરાંતજીવે લખતી’તી ને રાત્યના દોઢેક વાગ્યે બારીમાંથી બૂમ પડી ‘મેડમ જાગો છો કે અમારી કૉલેજ સો વરસ જૂની છે અને હજી સુધી કોઈ દા’ડો પાણીએ અમારા કૅમ્પસમાં પગ નથી દીધો. ને ભાઈ, મેંય હવે તો સૂરતની ત્રણ-ચાર રેલ જોઈ છે…. એટલે તું તારે નિરાંતજીવે સૂઈ જા અને મને લખવા દે…..’ 6 ઓગસ્ટ, 2006ની મધરાતે હું ટી.વી. જોઈને ચિંતામાં પડેલા મારા ભાઈને ફોન પર ધરપત દેતી’તી. રક્ષાબંધન અને રવિવારની રજાને જોડીને હૉસ્ટેલની બધી છોકરીયું ઘર્યે ગઈ’તી. આમેય આ ભેંકાર હૉસ્ટેલમાં ભૂતની જેમ રે’વા હું ટેવાયેલી હતી. એ ભૂતિયા મકાનની સ્મશાન જેવી શાંતિમાં હું નિરાંતજીવે લખતી’તી ને રાત્યના દોઢેક વાગ્યે બારીમાંથી બૂમ પડી ‘મેડમ જાગો છો કે જરા બારા તો નીકળો… પાણી આવ્યું છે જરા બારા તો નીકળો… પાણી આવ્યું છે \nલખવાનું પડતું મેલીને મેં હૉસ્ટેલનું બારણું ઉઘાડ્યું. બાજુની હૉસ્ટેલના બે-ચાર છોકરાઓ અને સાથે પીયૂષ…. (આમ તો કૉલેજનો પટાવાળો પણ છેલ્લાં સોળેક વર્ષથી ઘરના છોકરા જેવો જ.) રસ્તાની બેઉ નીકમાંથી ફૂંફાડા મારતું પાણી વેતું હતું. કૅમ્પસની બારા નીકળીને જોયું તો રસ્તા પર તો રીતસરની નદી જ વેતી’તી. આ પાણીએ કૅમ્પસમાં ક્યાંકથી જરાક જેટલો પગપેસારો કર્યો હોય એવું મને લાગ્યું. બાજુના ઘરમાં રે’તા પટાવાળાઓના ઘરનાને રાડ્યું પાડી પાડીને ઊઠાડ્યા. પછી હું ને પીયૂષ હૉસ્ટેલમાં પાછા આવ્યા. મને કાયમ પથારા પાથરીને લખવા બેસવાની ટેવ. લખવાના ખાટલા પર નજર નાખી તો ચારે બાજુ કાચા-પાકા લખાયેલા લેખ, ને ચોપડીયુંના ઢગ ખડકાયેલા હતા. ઘરમાં નજર કરી તો બાવાજીની લંગોટીની જેમ સુરતના છેલ્લા દોઢ દાયકાના નિવાસે માયાનું જગત કેટલું વિસ્તર્યું હતું એનું ભાન થયું. પાણી હૉસ્ટેલના ચાર પગથિયાં ચડશે ખરું શું ચડાવું ઉપર છેલ્લા પંદર વર્ષથી વાંકી તો વળી નો’તી. મારી જેમ જ નીચે રહેતી મારી 36 છોકરીયુંના સામાનનું શું થશે કંઈ સૂઝ પડતી નો’તી ને એમાં લાઈટ ગઈ. કાળાડિબાંગ અંધારામાં મેં અને પીયૂષે બેટરીના અજવાળે બૅંકની ચેકબૂક, પાસબૂક, પ્રમાણપત્રોની ફાઈલો અને રેડિયો એટલું ઉપર ચડાવ્યું ને એક રૂમનું તાળું તોડી બધું અંદર મૂક્યું.\nઉપરવાળા પર ભરોસો મૂકવા સિવાય હવે બીજો કોઈ રસ્તો હતો જ નંઈ. નિંદર તો હવે મારી ફરે…. અજવાળું થાય તેની વાટ જોતા હું અને પીયૂષ આંટા મારતા રહ્યા. જરાક અજવાળું થયું એટલે ઉતાવળે મેં હૉસ્ટેલનું બારણું ઉઘાડ્યું. ઉઘાડતાવેંત મારી તો રાડ્ય જ ફાટી રઈ. પાણી ચારેય પગથિયાં ચડી ગ્યું’તું આખાય કૅમ્પસમાં નાખી નજરે બસ પાણી જ પાણી હિલોળાઈ રહ્યું’તું. પાણી માલીપા છાલક મારે એને બસ અર્ધાએક ફૂટની જ વાર હતી. મેં અને પીયૂષે સફાળી હડી જ કાઢી. પીયૂષે ફટાફટ ચોપડાનાં આઠેય કબાટોની નીચેના એક ખાનાનાં ચોપડાં કબાટ પર ચઢાવવા માંડ્યાં. મેં લખવાના ખાટલા પરથી કાગળિયાં ને ચોપડીયુંના ઢગલાને ટેબલ ઉપર ચડાવ્યાં. પાંચ-સાત જોડી કપડાં ને સાડીયુંના પોટલાં વાળ્યા. પીયૂષ દોડતો’ક બધું ઉપરની રૂમમાં મૂકી આવ્યો. હજુ તો અમે દાળ-ચોખા, તેલ, ગેસનો ચૂલો વગેરે ઉપર લઈ જવાનો મેળ કરીએ ત્યાં તો સામેના દસેદસ ટોઈલેટોમાંથી ઉછળેલાં પાણી આખીય લોબીમાં ફરી વળ્યાં. ઘૂંટણભેર પાણી થયાં ત્યાં સુધી મેં અને પીયૂષે કાંદા-બટાકા, ચા-ખાંડ, મસાલા ઉપર ચડાવ્યા. પણ પછી ન તો પાણીનો વેગ સહન થતો’તો ન વાસ. થાકી હારીને અમે બેઉ ઉપર બેઠા. એક એક ચીજવસ્તુને, ચોપડીને પોતાની નિશ્ચિત જગ્યાએ મૂકનારી હું નજર સામે ઘરમાં ફરી વળતાં પાણીને જોઈ રહી. હૈયું ફાટી જતું’તું પણ આ કુદરતી કેર સામે શું કરી શકાય એમ હતું \nઉપરના માળે ખાલી બાથરૂમ જ છે અને ટોઈલેટ નથી એનું ભાન મને છેક આટલા વર્ષે થયું અને મારી ખાવાની ઈચ્છા મરી ગઈ. ઉપર ઊભી ઊભી હું ધસમસતા પાણીને જોતી-સાંભળતી હતી ત્યાં જ અમારા રસોડાના ત્રણેય છોકરા હૉસ્ટેલ ઉપર ચડી, આંબાના ઝાડ પર થઈને પાણીમાં પડ્યા. આગળનું બારણું હવે આમેય પાણી ઊતરે તો જ ખોલવા જવાય એમ હતું. હવે મારે અને પીયૂષે રાંધવાની કડાકૂટમાં નંઈ પડવું પડે ઈ વાતે હું રાજી થઈ પણ કમિશનર રાવ રેડિયા પર એકધારા બૂમો પાડી રહ્યા’તા : ‘પાણી હજી ચડશે, મે’રબાની કરી બધા 20 ફૂટ ઉપર ચાલ્યા જાવ…. 20 ફૂટ… 20 ફૂટ ઉપર….’ પીયૂષ, નગીન, ભાણો અને સુરેશ ચારેય મારી સામે જોયે રાખે. છેલ્લે નગીને કહ્યું, ‘બેન, પાણી ચડશે તો અમે તો આંબા પર ચડી જાશું પણ તમે ’ કૅમ્પસમાં રે’તા આચાર્ય, ઉપાચાર્ય કુટુંબ સાથે સવારથી જ ઈજનેરી કૉલ���જના બીજા માળે ચડી ગયેલા. કૉલેજની છત પરથી એકધારી રાડ્યું નાખી નાખીને એ લોકો મનેય હૉસ્ટેલ છોડવા કહી રહ્યા’તા.\nઆમ તો એ કૉલેજ માંડ 25-30 ડગલાં આઘી હતી પણ હવે રસ્તા પર છ ફૂટથીયે વધારે પાણી હતાં. જવું કેમનું ને આ ચારેય છોકરાઓએ મને ત્યાં મૂકી આવવાનું બીડું ઝડપ્યું. હૉસ્ટેલના પાછલા બારણેથી ઈજનેરી કૉલેજ માંડ દસ-ડગલાં દૂર હતી. એટલે અમે ત્યાંથી જ નીકળવાનું નક્કી કર્યું. વર્ષોથી આ બારણે એંઠવાડ અને તમામ ગંદવાડાના ઢગલા થતા એ હું જાણતી’તી ને તોય ત્યાંથી ગયા વગર છૂટકો નો’તો. અમે નીચેની લોબીમાં આવ્યા ત્યારે કમર સમાણાં પાણી હતાં પણ બારણું ઉઘાડી જેવો બારો પગ દીધો કે મારા પગ હેઠળની જમીન જ સરકી ગઈ ને આ ચારેય છોકરાઓએ મને ત્યાં મૂકી આવવાનું બીડું ઝડપ્યું. હૉસ્ટેલના પાછલા બારણેથી ઈજનેરી કૉલેજ માંડ દસ-ડગલાં દૂર હતી. એટલે અમે ત્યાંથી જ નીકળવાનું નક્કી કર્યું. વર્ષોથી આ બારણે એંઠવાડ અને તમામ ગંદવાડાના ઢગલા થતા એ હું જાણતી’તી ને તોય ત્યાંથી ગયા વગર છૂટકો નો’તો. અમે નીચેની લોબીમાં આવ્યા ત્યારે કમર સમાણાં પાણી હતાં પણ બારણું ઉઘાડી જેવો બારો પગ દીધો કે મારા પગ હેઠળની જમીન જ સરકી ગઈ ને એ ગંધાતા પાણીમાં હું આખેઆખી જ ગરક થઈ ગઈ. થોડું ઘણું પાણી પણ પી ગઈ. પણ એમ છૂટકારો થોડો જ થાય ને એ ગંધાતા પાણીમાં હું આખેઆખી જ ગરક થઈ ગઈ. થોડું ઘણું પાણી પણ પી ગઈ. પણ એમ છૂટકારો થોડો જ થાય છોકરાઓને તરતાં આવડતું’તું. નગીને મારું માથું પકડીને બારું કાઢ્યું. પીયૂષે હાથ પકડ્યા. સુરેશ અને ભાણાએ પગ અને કમરથી ઊંચી કરી. જીવતેજીવ એ ચારેયના ખભે ઊંચકાઈને હું બીજે માળે પહોંચી ત્યારે મોવાળા અને કપડાંમાં જાતભાતની જીવાત ચડી ગયેલી. સ્લિપર ક્યારે તણાઈ ગયાં એની તો મને સરતેય નો’તી રઈ. છોકરાઓ તો મને મૂકીને પાછા નીકળી ગયા. મેં જોયું કે એક લોબીમાં બે કુટુંબ ઉપરાંત ચાર-પાંચ વૉચમેન તથા કૅમ્પસમાં કામ કરતા 20-25 મજૂર એમ કુલ 35-40 માણસ ઊભરાતાં’તાં. નીચે નજર નાખો’તો ધસમસતાં, ડહોળાં પાણી ફૂંફાડા મારતા’તા. પણ અહીં ઉપર કોઈ જાતનું પાણી જ નો’તું. આચાર્યશ્રી બે હાંડા લઈને ચડેલા એના ઉપર જ હવે બધાનો આધાર હતો. મને પારાવાર પસ્તાવો થયો. હું જ્યાં હતી ત્યાં સુખી હતી. ખાટલો-ગોદલું, ખાવું-પીવું બધુંય હતું ને અહીં છોકરાઓને તરતાં આવડતું’તું. નગીને મારું માથું પકડીને બારું કાઢ્યું. પીયૂષે હાથ પકડ્યા. સુરેશ અને ભાણાએ પગ અને કમરથી ઊંચી કરી. જી��તેજીવ એ ચારેયના ખભે ઊંચકાઈને હું બીજે માળે પહોંચી ત્યારે મોવાળા અને કપડાંમાં જાતભાતની જીવાત ચડી ગયેલી. સ્લિપર ક્યારે તણાઈ ગયાં એની તો મને સરતેય નો’તી રઈ. છોકરાઓ તો મને મૂકીને પાછા નીકળી ગયા. મેં જોયું કે એક લોબીમાં બે કુટુંબ ઉપરાંત ચાર-પાંચ વૉચમેન તથા કૅમ્પસમાં કામ કરતા 20-25 મજૂર એમ કુલ 35-40 માણસ ઊભરાતાં’તાં. નીચે નજર નાખો’તો ધસમસતાં, ડહોળાં પાણી ફૂંફાડા મારતા’તા. પણ અહીં ઉપર કોઈ જાતનું પાણી જ નો’તું. આચાર્યશ્રી બે હાંડા લઈને ચડેલા એના ઉપર જ હવે બધાનો આધાર હતો. મને પારાવાર પસ્તાવો થયો. હું જ્યાં હતી ત્યાં સુખી હતી. ખાટલો-ગોદલું, ખાવું-પીવું બધુંય હતું ને અહીં ચોપાસ ગંદકી, માખી-મચ્છરનાં ઝૂંડ અને સાવ અજાણ્યું અંધારું…. હું જમીન પર બેસી કે સૂઈ ના શકું એટલે આખો દા’ડો આંટા મારું, ગપાટા મારું, પાણી જોયે રાખું અને રાત પડ્યે વર્ગની પાટલી પર આવડી મોટી કાયાને સમાવવાની મથામણ કરું. કાયમ દા’ડામાં બે વાર ના’વાની મને ટેવ…. ને હવે આ ગંધાતાં કપડાંમાં ખબર્ય નંઈ કેટલા દા’ડા કાઢવાના હતા ચોપાસ ગંદકી, માખી-મચ્છરનાં ઝૂંડ અને સાવ અજાણ્યું અંધારું…. હું જમીન પર બેસી કે સૂઈ ના શકું એટલે આખો દા’ડો આંટા મારું, ગપાટા મારું, પાણી જોયે રાખું અને રાત પડ્યે વર્ગની પાટલી પર આવડી મોટી કાયાને સમાવવાની મથામણ કરું. કાયમ દા’ડામાં બે વાર ના’વાની મને ટેવ…. ને હવે આ ગંધાતાં કપડાંમાં ખબર્ય નંઈ કેટલા દા’ડા કાઢવાના હતા પણ માણસ ગજબનું પ્રાણી છે. રોજ્ય સવાર પડતી’તી ને રોજ્ય રાતેય થાતી’તી. વૉચમેને બનાવેલા કાચા-પાકા દાળ-ચોખા ગળા હેઠળ ઉતારનારા બધાયને ઉપરવાળાએ એક લેવલે લાવી મૂકેલા…… અહીં કોઈ મજૂર નો’તા તો કોઈ માલિક નો’તા. આખો દા’ડો હું વારંવાર પાણી ઊતરે છે કે નંઈ ઈ જ જોયે રાખતી. હવે શા માટે જીવવાનું પણ માણસ ગજબનું પ્રાણી છે. રોજ્ય સવાર પડતી’તી ને રોજ્ય રાતેય થાતી’તી. વૉચમેને બનાવેલા કાચા-પાકા દાળ-ચોખા ગળા હેઠળ ઉતારનારા બધાયને ઉપરવાળાએ એક લેવલે લાવી મૂકેલા…… અહીં કોઈ મજૂર નો’તા તો કોઈ માલિક નો’તા. આખો દા’ડો હું વારંવાર પાણી ઊતરે છે કે નંઈ ઈ જ જોયે રાખતી. હવે શા માટે જીવવાનું એવો વિચાર પણ વચ્ચે વચ્ચે ઝબકી જાતો’તો. ચોથા દા’ડે પાણી અને ખાવાનું બધુંય ખૂટ્યું. મારા ભાઈ અને મિત્ર કિરીટ દૂધાત બેઉ ત્રણ દા’ડાથી મથામણ કરતા હતા જેથી હૅલિકૉપ્ટર અમને કંઈક આપી શકે. (અત્યાર સુધીમાં હૅલિકૉપ્ટર અમારી છત ��ર ચારેક માણસોને બચાવીને મૂકી ગયેલું.) મારો પથરા જેવો મોબાઈલ પાણીમાં ગયા પછી હજીયે ચાલતો’તો અને બેટરીની છેલ્લી દાંડી હજીયે બચેલી હતી. ચોથા દા’ડે સંદેશો આવ્યો કે ‘બધા છત પર જાઓ, જેથી હૅલિકૉપ્ટર તમને શોધી શકે….’ બધા ઉપર ભાગ્યા. ભૂખ માણસ પાસે શું ન કરાવે એવો વિચાર પણ વચ્ચે વચ્ચે ઝબકી જાતો’તો. ચોથા દા’ડે પાણી અને ખાવાનું બધુંય ખૂટ્યું. મારા ભાઈ અને મિત્ર કિરીટ દૂધાત બેઉ ત્રણ દા’ડાથી મથામણ કરતા હતા જેથી હૅલિકૉપ્ટર અમને કંઈક આપી શકે. (અત્યાર સુધીમાં હૅલિકૉપ્ટર અમારી છત પર ચારેક માણસોને બચાવીને મૂકી ગયેલું.) મારો પથરા જેવો મોબાઈલ પાણીમાં ગયા પછી હજીયે ચાલતો’તો અને બેટરીની છેલ્લી દાંડી હજીયે બચેલી હતી. ચોથા દા’ડે સંદેશો આવ્યો કે ‘બધા છત પર જાઓ, જેથી હૅલિકૉપ્ટર તમને શોધી શકે….’ બધા ઉપર ભાગ્યા. ભૂખ માણસ પાસે શું ન કરાવે છેલ્લા પંદર વરસથી હું વાંકી નો’તી વળી પણ હૅલિકૉપ્ટરે ફેંકેલા પાણીના પાઉચ, બિસ્કિટ, ચેવડાનાં પડીકાં લેવા હું વાંકી વળી ત્યારે મેં જોયું કે અમારા આચાર્ય પણ….. છેક 11-8ની સાંજે પાણી તસુભાર ઊતરતાં દેખાયાં ને મેં તરત જ પીયૂષના નામની બૂમો પાડવા માંડી. છએક વાગ્યે એ ચારેય છોકરા આવ્યા ને હું ઉપરવાળાનું નામ લઈને પાણીમાં ઊતરી. હજીયે ગળા સુધી પાણી હતાં એટલે અમે બધા આંકડા ભીડીને ચાલતા હતા.\nહૉસ્ટેલમાં પગ મૂકતાવેંત મેં પેલું કામ મારી રૂમના બારણાં ઉઘાડવાનું કર્યું. હૈયું બેસી જાય એવું દશ્ય હતું. ખાટલાં-ખુરશીથી માંડીને તમામ ઘરવખરી તણાઈને ઉંબરે ભેળી થઈ’તી. છેલ્લી ઘડીએ દોડતા દોડતા જે ટેબલ પર લખવાનું ને ફાઈલો ને ચોપડિયું ખડકી ગયેલી ઈ ટેબલ પાણીમાં રહકાબોળ હતું. મારા આઠેય કબાટનાં ચાર-ચાર ખાનાં પાણીમાં ગયેલાં. માત્ર ઉપલાં બે ખાનાં જ બચ્યાં;તાં. ઘર આખામાં ગંધાતા કાદવના થર જામ્યા’તા. રસોડામાંથી માથું ફાડી નાખે એવી વાસ આવતી’તી. બંધ પડેલા ફ્રિજમાં જીવડાં ચાલતાં’તાં. અચાનક જ મારા ગુડા ગળી ગયા. આ જિંદગી હવે કદીયે પાટે ન ચડે એવી જાતને ખાતરી થઈ ગઈ. બે-ત્રણ વરસની મહેનતથી લખાયેલા લેખ કોરા કાગળ કે માવો થઈ ગયેલા. એક જ ઝાટકે જિંદગી ખબરનંઈ કેટલાં વરસ પાછળ ચાલી ગયેલી હવે આમાંથી બારા કેમના નીકળવું હવે આમાંથી બારા કેમના નીકળવું સાવ હારી ગયેલી જાત જોકે ‘શા માટે નીકળવું સાવ હારી ગયેલી જાત જોકે ‘શા માટે નીકળવું ’ એવુંય પૂછતી’તી. મારા ઘરની હાલતથી મને મારી નીચે રેતી છ��કરીયુંના રૂમોના હાલ-હવાલ વગર જોયે સમજાઈ ગયા. અમારો વીઘા એકનો બગીચો મારું અને મારી છોકરીયુંનું સહિયારું સર્જન હતો. પણ અત્યારે તો કાદવના ઘૂંટણડૂબ થરમાં લીલીછમ લોન કે ગુલાબ કે રજનીગંધા ક્યાં દટાઈ ગ્યા’તાં તેની કંઈ ગમ પડતી નો’તી. કાળો મેશ થઈ ગયેલો બગીચો કબ્રસ્તાનથી યે વધુ ભયાનક લાગતો’તો. છાતીનાં પાટિયાં બેસી જાય એવી હાલત હતી અંદરને બાર બધેય…. ‘કલ ચમન થા આજ યહાઁ વિરાં હુઆ….’ એવું ગાનારાના ભાગે આવી કારમી પીડા વેઠવાની નંઈ આવી હોય. ક્યાંય ઊભા રે’વાય એવું નો’તું. હોસ્ટેલની બરાબર સામે કાદવના થરમાં એક ભેંસ ફૂલીને ફાટી ગઈ’તી અને એની દુર્ગંધ હૉસ્ટેલની અંદરની દુર્ગંધને હંફાવી દે એવી હતી. કાંઈ સળ સૂઝતી નો’તી. ચારેય છોકરાઓ પૂરના પાણીથી જ હૉસ્ટેલના રસોડાને ધોવા મથી રહ્યા’તા. હું ઉપર ચડી. પાંચમે દા’ડે ગંધાતાં કપડાં બદલ્યાં અને ઊંઘની બે ગોળી લઈને બસ મરી જ ગઈ. ખુલ્લ-ફટાક, ગંધાતી હૉસ્ટેલમાં હું મડદાની જેમ જો ઘોંટાઈ ન જાઉં તો માથાં પછાડવાનું મન થતું’તું.\nબીજી સવારે ઊઠી ત્યારે પીયૂષ અને પેલા ત્રણેય છોકરાઓએ નીચેની બધી રૂમોનાં તાળાં તોડી કાદવ ધોઈ કાઢેલો. છોકરીઓનો સામાન રહકાબોળ હતો. અમે બધી રૂમોમાંથી ગંધાતા-નીતરતાં ગાદલાં-ગોદડાં હૉસ્ટેલની બારા ફેંક્યા. ચોપડીયું-નોટો, પ્રમાણપત્રો વગેરે શોધી શોધીને અમે ઉપરની લૉબીમાં પાથરવાનું શરૂ કર્યું. સાડા-દસ અગિયાર થયા ત્યાં મિત્ર જવાહર પટેલ કો’કની બાઈક પર સવાર થઈને આવી પહોંચ્યા. હું જાણે કે વાટ જ જોતી’તી કો’કની રોવા માટે….. પેલા છોકરાઓએ મને કાયમ વાઘ જેવી જ જોયેલી. મારા આમ પોક મૂકવાને કારણે એ ચારેય તો ડઘાઈ જ ગયા. ચોથા માળે રે’તા જવાહરભાઈને તો મારે ત્યાં મૂકેલી કાર સિવાય બીજું કંઈ નુકશાન નો’તું ગયું. ‘ચાલો ઘેર’ એ મિત્ર આટલું જ બોલી શક્યા. પણ આમ બધું ઉઘાડું ફટાક મૂકીને હું કેમની જાઉં બારણાં એવાં ફૂલી ગયેલાં કે હૉસ્ટેલ બંધ થતી જ નો’તી. મારી ઉપરની 60 છોકરીયુંનો સામાન પણ નો જ બચે જો હું બંધ કર્યા વગર જાઉં તો. ‘સાંજે પાછો આવું છું’ કહીને એ મિત્ર બીજાની મદદે ઉપડી ગયા. બપોર થયા ત્યાં મારી બે-ત્રણ છોકરીયું એમનાં મા-બાપ સાથે ગામડેથી આવી પોંચી કાદવ ખૂંદતી….. બધાના હાથમાં ટિફિન, પાણીના બાટલા અને દૂધની બરણીયું હતી…. હું અવાચક…. નીતરતી આંખે આટલે દા’ડે પેટ ભરીને ખાધું. છોકરાઓએ રગડા જેવી ચા બનાવી. બધાએ પીધી. ‘તમે ચિંતા ના કરો બે’ન. કાલે અ���ે માણસો લઈને આવીશું. બીજું જોઈતું-કરાવતું હોય તો બોલો….. અમે બધું લઈને આવશું. હૉસ્ટેલને પાછી હતી એવી કરી દેશું બે’ન…. બસ તમે રડો નંઈ….’ પૂર્વી અને ભાવિકાના પપ્પા કોઈક રીતે મને શાંત પાડવા મથતા હતા….. ને ખરેખર જ બીજા દા’ડે એ લોકો ટ્રેકટરમાં પાણીની ટાંકીઓ ગોઠવી, ખાવાનું, કપડાં, અનાજ ને બીજી કેટલીયે જીવનજરૂરી ચીજો લઈ મજૂરો સાથે આવી પહોંચ્યા. મારી બીજી 10-15 છોકરીઓ પણ ટિફિન અને ઘરના વડીલો સાથે આવી પહોંચી. બધા જે હાથે ચડ્યું તે કામ કરવા મચી પડેલા…. દરેક પોતાની રૂમ સાફ કરતું’તું એવું નોતું. ઉપર રેતી છોકરીઓ પણ આવેલી…. બધાય ભેળા થઈ એક પછી એક રૂમ સાફ કર્યે જતાં’તાં. બપોરે બધા ઉપર જઈ ભેળા ખાવા બેઠા ત્યારે પૂર્વીના પપ્પાએ કહ્યું : ‘બેન, આ પાણી આવ્યું તેમાં અમને તમારી ભેળા બેહીને ખાવાની તક મળી… વાતો કરી…. અમારી દીકરીયું પાસેથી સાંભળીને ઘણુંય મન થતું તમને મળવાનું પણ…. તમારી બીક બઉ લાગતી….’ મોટા ભાગનાં મા-બાપ ભાઈએ એમની વાતને ટેકો આપ્યો એટલે આટલા દા’ડે છેક આજે અમે બધાં ખડખડાટ હસ્યા….. ખાઈને અમે ટાંકીઓમાં વધેલું પાણી-ખાવાનું અને કપડાં વહેંચવા પડોશમાં રહેનારાઓને બૂમ પાડી. કૅમ્પસમાં રહેતા પટાવાળાઓના તેરેય ઘર પર પાણી ફરી વળેલાં. અમે પેલા બધાને પાણી લઈ જવા કહ્યું. કપડાં-ખાવાનું વહેંચતી વખતે મેં બધાની આંખમાં એકસરખી પીડા અને કારમી લાચારી જોઈ અને સાવ અચાનક જ મને ટકવા માટેનો જાણે કે રસ્તો દેખાઈ ગયો બારણાં એવાં ફૂલી ગયેલાં કે હૉસ્ટેલ બંધ થતી જ નો’તી. મારી ઉપરની 60 છોકરીયુંનો સામાન પણ નો જ બચે જો હું બંધ કર્યા વગર જાઉં તો. ‘સાંજે પાછો આવું છું’ કહીને એ મિત્ર બીજાની મદદે ઉપડી ગયા. બપોર થયા ત્યાં મારી બે-ત્રણ છોકરીયું એમનાં મા-બાપ સાથે ગામડેથી આવી પોંચી કાદવ ખૂંદતી….. બધાના હાથમાં ટિફિન, પાણીના બાટલા અને દૂધની બરણીયું હતી…. હું અવાચક…. નીતરતી આંખે આટલે દા’ડે પેટ ભરીને ખાધું. છોકરાઓએ રગડા જેવી ચા બનાવી. બધાએ પીધી. ‘તમે ચિંતા ના કરો બે’ન. કાલે અમે માણસો લઈને આવીશું. બીજું જોઈતું-કરાવતું હોય તો બોલો….. અમે બધું લઈને આવશું. હૉસ્ટેલને પાછી હતી એવી કરી દેશું બે’ન…. બસ તમે રડો નંઈ….’ પૂર્વી અને ભાવિકાના પપ્પા કોઈક રીતે મને શાંત પાડવા મથતા હતા….. ને ખરેખર જ બીજા દા’ડે એ લોકો ટ્રેકટરમાં પાણીની ટાંકીઓ ગોઠવી, ખાવાનું, કપડાં, અનાજ ને બીજી કેટલીયે જીવનજરૂરી ચીજો લઈ મજૂરો સાથે આવી પહોંચ્યા. ��ારી બીજી 10-15 છોકરીઓ પણ ટિફિન અને ઘરના વડીલો સાથે આવી પહોંચી. બધા જે હાથે ચડ્યું તે કામ કરવા મચી પડેલા…. દરેક પોતાની રૂમ સાફ કરતું’તું એવું નોતું. ઉપર રેતી છોકરીઓ પણ આવેલી…. બધાય ભેળા થઈ એક પછી એક રૂમ સાફ કર્યે જતાં’તાં. બપોરે બધા ઉપર જઈ ભેળા ખાવા બેઠા ત્યારે પૂર્વીના પપ્પાએ કહ્યું : ‘બેન, આ પાણી આવ્યું તેમાં અમને તમારી ભેળા બેહીને ખાવાની તક મળી… વાતો કરી…. અમારી દીકરીયું પાસેથી સાંભળીને ઘણુંય મન થતું તમને મળવાનું પણ…. તમારી બીક બઉ લાગતી….’ મોટા ભાગનાં મા-બાપ ભાઈએ એમની વાતને ટેકો આપ્યો એટલે આટલા દા’ડે છેક આજે અમે બધાં ખડખડાટ હસ્યા….. ખાઈને અમે ટાંકીઓમાં વધેલું પાણી-ખાવાનું અને કપડાં વહેંચવા પડોશમાં રહેનારાઓને બૂમ પાડી. કૅમ્પસમાં રહેતા પટાવાળાઓના તેરેય ઘર પર પાણી ફરી વળેલાં. અમે પેલા બધાને પાણી લઈ જવા કહ્યું. કપડાં-ખાવાનું વહેંચતી વખતે મેં બધાની આંખમાં એકસરખી પીડા અને કારમી લાચારી જોઈ અને સાવ અચાનક જ મને ટકવા માટેનો જાણે કે રસ્તો દેખાઈ ગયો મારી 36 છોકરીઓ અને આ 13 કુટુંબોને ફરી વસાવવા જાતે હામ ભીડી ને મારી દોસ્તાર રીટા, મારા ભાઈ, અમદાવાદથી રાજેન્દ્ર પટેલ અને બીજા કેટલાય મિત્રોએ ત્રણ જ દિવસમાં મારા હાથમાં બે લાખ રૂપિયા ભેળા કરી આપ્યા. કોઈ રસીદ નહીં, કશું જ નહીં….. ‘બસ તમારા હાથમાં આપ્યા… તમે જ્યાં વાપરો ત્યાં……’ હવે આંખ્યું ઊભરાણી પણ હરખના આંસુથી.\nપૈસા તો આવ્યા પણ ચીજ-વસ્તુ લાવવી ક્યાંથી સૂરત તો 90 ટકા પાણીમાં ગયેલું. વળી ચમત્કાર… વલસાડથી હિમાંશી શેલતે તથા ભરૂચથી મીનળ દવેએ બીડું ઝડપ્યું ચીજવસ્તુ પહોંચાડવાનું. સૌથી મોટી મદદ કરી મિત્ર કિરીટ દૂધાતે. પૂરરાહતની એક ટ્રક અમારી બાજુ વાળીને…. એવી જ મદદ કરી વર્ષા ચૌધરીએ…. લગભગ 35 પેકેટ પૂરરાહતમાંથી અમને આપીને…. છોકરીઓ તડામાર હૉસ્ટેલ સાફ કરતી’તી. મારી કૉલેજના પાંચ-સાત છોકરાં ઊગતાથી આથમતા સુધી મારી સાથે અનાજ-લોટ-તેલ-દાળ-ચોખા વગેરેની વહેંચણી કરતા હતા, હિસાબો રાખતા હતા…. ઘરદીઠ શેતરંજી, ટુવાલ, સાબુ, પાવડર, ડોલ… વગેરેની વહેંચણી પણ એમના માથે જ હતી. સાંજ પડ્યે બધા પોતપોતાના ઘરે જતા અને હું ભેંકાર હૉસ્ટેલ વચાળે ઊભી રહી ‘હવે શું સૂરત તો 90 ટકા પાણીમાં ગયેલું. વળી ચમત્કાર… વલસાડથી હિમાંશી શેલતે તથા ભરૂચથી મીનળ દવેએ બીડું ઝડપ્યું ચીજવસ્તુ પહોંચાડવાનું. સૌથી મોટી મદદ કરી મિત્ર કિરીટ દૂધાતે. પૂરરાહતની એક ટ્રક અમાર��� બાજુ વાળીને…. એવી જ મદદ કરી વર્ષા ચૌધરીએ…. લગભગ 35 પેકેટ પૂરરાહતમાંથી અમને આપીને…. છોકરીઓ તડામાર હૉસ્ટેલ સાફ કરતી’તી. મારી કૉલેજના પાંચ-સાત છોકરાં ઊગતાથી આથમતા સુધી મારી સાથે અનાજ-લોટ-તેલ-દાળ-ચોખા વગેરેની વહેંચણી કરતા હતા, હિસાબો રાખતા હતા…. ઘરદીઠ શેતરંજી, ટુવાલ, સાબુ, પાવડર, ડોલ… વગેરેની વહેંચણી પણ એમના માથે જ હતી. સાંજ પડ્યે બધા પોતપોતાના ઘરે જતા અને હું ભેંકાર હૉસ્ટેલ વચાળે ઊભી રહી ‘હવે શું ’ ના ચકરાવે ચડું એની પહેલાં જવાહરભાઈ આવી ચડતા લેવા માટે. આખો દા’ડો ઊભા રઈ રઈને પગ તો થાંભલા થઈ જતા…. ખાવા-પીવાના રોજ ઠેકાણાં ના પડતાં એટલે રાતે એમના ઘરે પહોંચી, નાઈ-ધોઈ, ખાઈને ઊંઘની દવા લઈ હું લાકડાની જેમ સૂઈ જતી. કામ અને ઊંઘને હવાલે જાતને સોંપી બેઠેલી હું કશો વિચાર કરવા જ નો’તી માગતી જાણે. મને ઊંઘ ન આવે ત્યાં સુધી ગીતાબહેન-જવાહરભાઈ બેઉ મારી પાસે બેસી રે’તાં. લગભગ 20 દિવસ આ બેઉ જણે મને આમ સાચવેલી. જો આ બેઉની હૂંફ ના હોત તો કદાચ હું ગાંડી થઈ ગઈ હોત.\nબધી છોકરીયું માટે નોટ-ચોપડાંથી લઈને તમામ ચીજવસ્તુ વસાવ્યા પછી બરાબર 17-8 એટલે કે 10 દિવસ પછી મેં મારા ઘર તરફ નજર કરી. વચ્ચે આટલા દા’ડા ગયેલા એટલે હૈયું જરાક કાઠું પણ થયેલું. હળદર ને મીઠાથી જિંદગીને ફરીથી માંડવાની હતી. 10-15 છોકરીયું ઘરને ધોવા-સાફ કરવા મંડાયેલી હતી. છોકરાઓ ચોપડાના કબાટ ખાલી કરવા પાછળ લાગ્યા હતા. ચોપડીયું પલળીને એવી ફૂલી ગઈ હતી કે ત્રિકમ અને કોદાળીથી કાઢવી પડી. 8 કબાટના ત્રણ ખાનાં લેખે 24 ખાનાંનાં ચોપડાં અને એક કબાટ સામાયિકનું – આ બધાનો ઢગલો કર્યો ત્યારે વળી એકવાર આંખ્યું નીતરી પડી. હાથના દુઃખાવાને કારણે કાયમ હું શાહીવાળી પેન વાપરતી પણ મને એની બઉ મોટી સજા મળી. 1992થી લખતી આવેલી એ બધી નોટ્સ ભૂરાં કાગળિયાં બની ગયેલી. અર્ધા લખાયેલા, પૂરા થઈ ગયેલા બધા લેખ ફરી લખી શકાય એવા કોરા કાગળ બની ગયેલા. અંધારામાં હાથ લાંબો કરું તોય ચોપડી મળે એવી હું વ્યવસ્થિત. એના બદલે હતી નરી અરાજકતા. નીતરતી આંખ્યે, પલળેલા લેખ, નોટ્સ, સામાયિકોને અગ્નિને હવાલે કર્યા ત્યારે જાત ‘શું ગયું’ની ગણતરી છોડીને ‘શું બચ્યું છે’ની ગણતરી માંડી બેઠેલી. આ બધું ફરી લખાશે લખાયેલું એવું જ લખાશે લખાયેલું એવું જ લખાશે જાત પૂછતી હતી. તાપી જિંદગીને કેટલાં વરસ પાછળ મૂકતી ગઈ એનો હિસાબ કરવાની હામ તો ક્યાં બચી હતી જાત પૂછતી હતી. તાપી જિંદગીને કેટલાં વરસ પાછળ મૂકત��� ગઈ એનો હિસાબ કરવાની હામ તો ક્યાં બચી હતી આના કરતાં ધરતીકંપ સારો એવું જાત કે’તી હતી. કૉલેજની, શહેરની સો વર્ષ જૂની લાઈબ્રેરીઓ ખલાસ થઈ ગઈ’તી. અચાનક જ આખુંય શહેર જાણે સાવ કંગાળ થઈ ગયું’તું આના કરતાં ધરતીકંપ સારો એવું જાત કે’તી હતી. કૉલેજની, શહેરની સો વર્ષ જૂની લાઈબ્રેરીઓ ખલાસ થઈ ગઈ’તી. અચાનક જ આખુંય શહેર જાણે સાવ કંગાળ થઈ ગયું’તું છેલ્લાં કેટલાં વર્ષોથી મન જરાક ઉદાસ થાય કે હું તાપીના કાંઠે જઈને ઊભી રેવા ટેવાયેલી. તાપીનાં પાણી, એમાં ડૂબકાં ખાતો સૂરજ વગેરે જોઉં ને મારી અંદર ખદબદતું બધું શમી જતું. પણ જ્યારથી તાપી ઘરમાં ઘૂસીને મને મૂળિયામાંથી ઉખેડી ગઈ ત્યારથી મેંય એની સામે દુઃખ ઠાલવવાનાં બંધ કરી દીધાં છે.\nઆજે પાંચેક વરસ પછી ચોથા માળે બેસીને જ્યારે આ લખી રહી છું ત્યારે માણસ જાતની ટકી જવાની, વળી-વળીને મૂળિયાં રોપવાની ટેવ માટે માન થાય છે. રડવાનું છોડી માણસજાત કેટલી જલદી લડવા માંડે છે પરિસ્થિતિ સામે પાટેથી ઊતરી ગયેલી મારી જિંદગી ફરી પાટે તો ચડી છે પણ આ ભૂતાવળ જેવાં પાણી મને કેટલાં વર્ષ પાછળ ધકેલી ગયાં એ તે શેં ભૂલાય \n[કુલ પાન : 71. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમરોડ, દિનેશ હૉલ રોડના છેડે. સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-380009. ફોન : +91 9427606956. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]\n« Previous ચિંતન સરવાણી – રેણુકા દવે\nવાચકમિત્રોને નોંધ – તંત્રી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાંચન સમાધિ – નરેશ પંડ્યા\nચનનો જીવનમાં ઘણો મહિમા છે. હું વાંચનને સમાધિ સાથે સરખાવું છું. સમાધિગ્રસ્ત માણસ ઇશ્વરમાં ખોવાઇ જાય છે, તેમ વાંચનમાં ડૂબેલો માણસ પણ કયાંક ખોવાઇ જાય છે. સમાધિમાંથી જાગેલો કોઇ અલૌકિક આનંદ અનુભવે છે. વાંચન સમાધિમાંથી જાગેલાની અનુભૂતિ પણ એવી જ હોય છે. સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના સુઅવસરે ‘વાંચે ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને વાંચતું કરવા માટે સરકાર દ્વારા અભિયાન છેડવામાં આવેલું. વાંચવા ... [વાંચો...]\nગુજરાતી ભાષા…બકરી બેં – ડો. ગુણવંત શાહ\nકેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિન્દીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ જેવા કાઠિયાવાડી શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિન્દીમાં ઉતારવા પ્રયત્ન કરી જોજો. સુરત બાજુ ... [વાંચો...]\nસંસ્કૃત લઘુકાવ્ય : સંસ્કૃતસત્ર-12 (ભાગ-1) – મૃગેશ શાહ\nપ્રતિવર્ષ મહુવા ખાતે કૈલાસ ગુરુકૂળના રમણીય પરિસરમાં, મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાતા સંસ્કૃતસત્રનું આ બારમું વર્ષ હતું. તા. 18 થી 20-સપ્ટેમ્બર, દરમિયાન યોજાએલા આ સત્રમાં ઉપસ્થિત રહીને જે માણવાનું મળ્યું તે અહીં શબ્દરૂપે આપ સૌની સાથે વહેંચવાનો અનેરો આનંદ છે. વર્તમાન સત્રનો વિષય હતો ‘સંસ્કૃત લઘુકાવ્ય’. અહીં લઘુકાવ્ય એટલે અનેક પ્રકારના સુપ્રસિદ્ધ સ્તોત્ર, શતક અને મધુર સંવાદને લગતાં કાવ્યો. સંસ્કૃત સાહિત્યમાં જેઓએ ... [વાંચો...]\n16 પ્રતિભાવો : મૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા\nખુબ સરસ. જાણે જાતે અનુભવ કર્યો હોય એવું લાગ્યું.\n મુળિયા રોપવાનિ ટેવને લિધે જ માણસ્ ટકિ રહ્યો ૬એ. તમારા લેખો મને ખુબ જ ગમે ૬એ.\nઆ પુરમા મારિ પત્નિ અને એક વરસ નો છઓકરો ફસાઇ ગયા હતા. ચાર દિવસ સુધિ અમને ઉન્ઘ નતિ આવિ.\nખૂણો ભીનો થઇ ગયો વાંચતા વાંચતા…તાપીના પ્રકોપ સામે સુરત લાચાર હતું…અનુભવોનું તાદ્રશ નિરૂપણ…સુરત બધું ભૂલી શકશે પણ પુર નહિ…અને પૂરગ્રસ્ત લોકો સિવાય આ વસ્તુને કોઈ કદાચ સમજી પણ શકશે નહિ. Water water every where but no water to drink. ફટકડી ભેળવીને પાણી સાફ કરતા હતા મોઢું ધોવા માટે. આપવીતી કોને કેહવી, બધાની કહાની એક સરખી.\nઆ લેખ આ અગાઉ ક્યાંક વાંચ્યાનું સ્મરણમાં છે. આપાતકાલિન સ્થિતિ વખતે જ માણસ કેવો છે તેની ખબર પડે છે. પણ આ લેખ ભાવનગરી ભાષામાં લખવાનું કારણ સમજાયું નહી બેન.\nએક બેઠકે–એકી શ્વાસે–લેખ વાંચી ગયો.વરસોથી પૂર જોયું નથી– તે આ લેખમાં જોવા મળ્યું. તાપીનો કિનારો.મારી હોસ્ટેલ – યાદ આવી ગયું–અહીં ન્યૂ યોર્કમાં બેસીને એ પૂરની ભિષણતા ટી.વી.માં જોઈ હતી.\nજીવનની એક હકિકત એ છે કે વિનાશ પછી થતું સર્જન પહેલાં કરતાં વધારે સારું થાય છે.એટલે શરિફાજીએ ચિંતા કરવા જેવું જ નહોતું.કેટલું બધું નવું લખાયુ \nતે વખ્તે મારા કાકા ત્ય હતા, આભાર શરેીફાબેન્\nઆ સમય નો કહેર હતો.મે ખુદ અનુભવેલો એતલે સમજાઇ. મારિ પસે પન ઘના સન્સ્મરનો ચે પન કોને કહેવા.\nજેમ જેમ વાંચતી ગઇ એમ જીવ અધ્ધર થવા લાગ્યો હતો….હોસ્ટેલ નજર સામે દેખાવા લાગી….હોસ્ટેલના આવા હાલ અને એમા તમે કેવી રિતે રહ્યા એ સમયનુ વર્ણન વાંચીને જો રુંવાડા ઉભા થઇ જતા હોય તો તમારી હાલત શુ થઇ હશે એની કલ્પના કરવી પણ અઘરી છે….\nલેખ વાચતા ભુતકાલ���ા થયેલા ધરતેીકમ્પ્નેી હોનારતના દ્રશ્યો નજર સમક્ષ દેખાવા લાગ્યા.\nલેખ વાચેી સુરત હોનારત નિ કરુનતા દેખાઈ\nઅગાઉ “સંબંધોનું આકાશ”માંના બધા સ્મરણ લેખો વાંચેલા ત્યારે તમારા ગદ્યથી ખૂબ પ્રભાવિત થયેલો. આજે ફરી એવો અનુભવ થયો તમારુ લખાણ વારંવાર વાંચવું ગમે છે.\nનરેન કે સોનાર says:\nગત માસના ત્રીજા ગુરુવારે જયારે શરીફાબેન ભરૂચ બુક લવર્સમીટમાં આવેલા ત્યારે મેં એમની એ વેદના ખમવાની હિમતને વંદન કર્યા હતા ..નવનીત સમર્પણમાં પણ એમના એ અમુલ્ય લેખો જે ફરીથી લખી શકાય એવા કોરા કાગળ થઈ ગયેલા.એક મિત્ર તરીકે મીનળબેન તથા હિમાંશી શેલતજી પણ ઢાલ બનીને આગળ આવવા બદલ વંદન.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ajay-devgn-will-be-seen-bajirao-singham-avatar-simmba-041817.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:49:47Z", "digest": "sha1:66Z32UGTVWBGHYVIZEQYDGEO43R6DLJB", "length": 14601, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "અજય દેવગનનો સિંઘમ અવતાર, બે સુપરસ્ટારનો ધમાકેદાર એક્શન સીન | Ajay Devgn will be seen in Bajirao Singham avatar in Simmba - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n41 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ ���હ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅજય દેવગનનો સિંઘમ અવતાર, બે સુપરસ્ટારનો ધમાકેદાર એક્શન સીન\nછેલ્લા ઘણા દિવસથી રણવીર સિંહની ફિલ્મ સિમ્બા વિશે ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ એકવાર ફરી સમાચારોમાં છે. પરંતુ આ વખતે તેની કારણ રણવીર સિંહ નહીં પરંતુ ફિલ્મમાં એન્ટ્રી લેનાર નવા સ્ટાર વિશે છે. આ વાત પહેલાથી સામે આવી ચુકી હતી કે અજય દેવગન આ ફિલ્મમાં એક શાનદાર કેમિયો કરી શકે છે. હવે આ ફિલ્મમાં તેમના રોલ અંગે એક માહિતી આવી છે, જે અજય દેવગન ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે.\nમળતી માહિતી અનુસાર અજય દેવગન આ ફિલ્મમાં બાજીરાવ સિંઘમ રોલમાં જ કેમિયો કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ સીનમાં રણવીર સિંહ અને અજય દેવગન શાનદાર એક્શન કરતા જોવા મળશે. એટલું જ નહીં પરંતુ આ બંને સ્ટાર સાથે અનિલ કપૂર પણ કંઈક આવો જ રોલ કરતા જોવા મળશે.\nરણવીર સિંહની સિમ્બા ફુલ મસાલેદાર બોલિવૂડ ફિલ્મ છે. રણવીર સિંહ આ ફિલ્મમાં એક દબંગ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે રણવીર સિંહ એ પોતાની બોડી પર પણ ખુબ જ કામ કર્યું છે. આ ફિલ્મ 28 ડિસેમ્બર 2018 દરમિયાન રિલીઝ થશે. જાણો કેમ સિમ્બા બની શકે છે 2018ની સુપરહિટ ફિલ્મ...\nઆ ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલા રણવીર સિંહ એક્શન તો કરી ચૂક્યા છે. પરંતુ તેમનું આવું ફિઝિક પહેલીવાર દેખાઈ રહ્યું છે.\nપદ્માવત બાદ રણવીર સિંહ સિમ્બામાં અલગ જ રોલમાં દેખાઈ રહ્યા છે. દમદાર એક્શન કરતા રણવીરને સ્ક્રીન પર જોવા રસપ્રદ રહેશે.\nસિમ્બા એક હાર્ડકોર એક્શન ફિલ્મ હશે. પોલીસના રોલમાં રણવીર સિંહ દબંગ અંદાજમાં એક્શન કરતા દેખાશે. ફિલ્મમાં પોલીસનો રોલ કરી રહેલા રણવીર સિંહના પાત્રનું નામ છે સંગ્રામ ભાલેરાવ.\nરોહિત શેટ્ટીએ ડિરેક્ટર્સમાંના એક છે, જેમની પોતાની જ ફેન ફોલોઈંગ છે. જ્યારે રોહિત શેટ્ટી કોઈ ફિલ્મ કરે છે, તો લોકોની ઈંતેજારી પણ વધી જાય છે.\nસેફ અલી ખાનની પુત્રી સારા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. કોઈ શંકા નથી કે રણવીર સાથે તેનો ડેબ્યુ ધમાકેદાર હ��ે.\nખાસ છે રિલીઝ ડેટ\nપહેલા આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ક્લેશ થતી હતી. પરંતુ રોહિત શેટ્ટીએ ફિલ્મને એક અઠવાડિયું પોસ્ટપોન્ડ કરી. હવે ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે. નવા વર્ષનો ઉત્સાહ અને રોહિત શેટ્ટીની ફિલ્મ. બોક્સ ઓફિસ હિટ તો ફાઈનલ છે.\nઆંખ મારે ઓ લડકા આંખ મારે\n90sના સુપરહિટ ગીત આંખ મારે ઓ લડકા આંખ મારે પર આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન ડાન્સ કરતા દેખાશે. જેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા છે. આ ગીત ફિલ્મને વધુ ધમાકેદાર બનાવી રહ્યું છે. ગીતને રિમિક્સ કરવાની જવાબદારી તનિષ્ક બાગચી સંભાળી રહ્યા છે.\nઆ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ ટેમ્પરની રીમેક છે. તેલુગુ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.\nફિલ્મ સિમ્બા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે. એટલે ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત હશે.\nતાજેતરમાં જ સામે આવ્યું છે કે સિમ્બામાં અજય દેવગણની સાથે અનિલ કપૂર પણ કેમિયો કરતા દેખાશે. જી હાં, રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં હવે અનિલ કપૂરની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. રણવીર સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.\nઅજય દેવગણના પિતા અને ફેમસ એક્શન ડાયરેક્ટર વીરુ દેવગણનું નિધન\nઅજય દેવગનથી સલમાન ખાન સુધી, કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર, હવે વધુ એક 200 કરોડી ફિલ્મ\nવૉટ્સએપ નંબર સાર્વજનિક કરતા ભડકી કાજોલ, અજય દેવગણની લીધી ક્લાસ\nધાંસૂ ફર્સ્ટ લૂક, હવે 2019માં થશે મોટો ધડાકો, જોતા રહી જશો\nઅજય દેવગણ ની આઠમી 100 કરોડી ફિલ્મ, જાણો કોણ કોણ છે આગળ\nઅજય દેવગણ ની રેડ, 10 દિવસમાં 100 કરોડ પાર\nBox Office રિપોર્ટ : અજય દેવગણે અમિર ખાનને પછાડ્યો\nદિવાળીમાં બોલીવુડ સ્ટાર્સના ઘરની સજાવટ..જુઓ તસવીરો..\nશિવાય ફિલ્મ રિવ્યૂ: ધમાકેદાર એક્શન દ્રશ્યો, સુંદર ગીતો, મિશ્ર પ્રતિભાવ\nભારત સહિત 60 દેશોમાં રિલીઝ થશે ‘શિવાય’.. બંપર ધમાકા..\nComing Soon: આવી હશે અજય દેવગનની આગામી ફિલ્મો\nઅજય દેવગણ ઉપર ફિદા થઈ ગયાં તમન્ના ભાટિયા\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bombay-high-court-quashes-physical-attack-fir-after-victim-accused-get-married-046873.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:50:40Z", "digest": "sha1:4O4W7OH5PTJHNTEBYPLLXB6PIA5IWFCP", "length": 11850, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેપ પીડિતા અને આરોપીએ કર્યા લગ્ન, ત્યારબાદ કોર્ટે સંભળાવ્યો આ ચુકાદો | bombay high court quashes physical attack fir after victim and accused get married - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n41 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરેપ પીડિતા અને આરોપીએ કર્યા લગ્ન, ત્યારબાદ કોર્ટે સંભળાવ્યો આ ચુકાદો\nબોમ્બે હાઈકોર્ટે બળાત્કારના એક કેસમાં પીડિતાની અપીલ પર એફઆઈઆર રદ કરી દીધી છે. વાસ્તવમાં, પીડિતાનું કહેવુ છે કે તેણે અને રેપના આરોપી વ્યક્તિએ લગ્ન કરી લીધા છે. પીડિતાએ કોર્ટને અપીલ કરીને કહ્યુ કે તે બંને ખુશી ખુશી એકસાથે રહી રહ્યા છે. તેણે કોર્ટને આ કેસમાં નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની અપીલ કરી હતી.\nપીડિતા મુજબ ઘરવાળાઓના સમજાવ્યા બાદ બંનેએ પરસ્પર સમજૂતીથી લગ્ન પણ કરી લીધા છે. જસ્ટીસ રંજીત મોરે અને જસ્ટીસ ભારતી ડાંગરેની ખંડપીઠે ગયા મહિને આપેલ એક આદેશમાં મહિલા દ્વારા નોંધવામાં આવેલ એફઆઈઆર રદ કરી દીધી. આ કેસમાં પીડિતાએ મુંબઈના પોલિસ સ્ટેશનમાં આરોપી સામે આઈપીસીની કલમ 376 અને કલમ 420 હેઠળ બળાત્કાર અને છેતરપિંડીના આરોપ લગાવ્યા હતા.\nમીડિયા રિપોર્ટસ મુજબ ગયા મહિને દંપત્તિએ કોર્ટમાં જઈ કહ્યુ હતુ કે બળાત્કારની કથિત ઘટના સમયે તે પરસ્પર સંમતિથી સંબંધમાં હતા અને મહિલાએ વ્યક્તિ સામે ત્યારે કેસ કર્યો જ્યારે તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે પરિવારના સભ્યો અને નજીકના લોકોએ સમજાવ્યા અને પરસ્પર સંમતિથી આ વિવાદને ઉકેલી દીધો.\nઆ વર્ષે જાન્યુઆરી મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. પીડિતાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યુ કે તે અને આરોપી ખુશી ખુશી એકસાથે રહી રહ્યા છે. કોર્ટે પીડિતાની બધી દલીલો સાંભળી અને ત્યારબાદ કહ્યુ કે આ પરિસ્થિતિમાં આરોપી સામે કેસ ચાલુ રાખવાનો કોઈ અર્થ રહેતો નથી અને કોર્ટે બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં નોંધા��ેલ એફઆઈઆર રદ કરી દીધી.\nઆ પણ વાંચોઃ યુપીના સોનભદ્રમાં પીએમ મોદીઃ દેશના દરેક ગરીબની જે જાતિ, એ જ મારી પણ જાતિ\nકોમામાં ગયેલી પુત્રીને મળવા નથી દેતા જમાઈ, મૌસમીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો\nકોર્ટનો ઐતિહાસિક ફેસલો, કોઈને પણ 'નામર્દ' કહેવા પર થઈ શકે જેલ\nસોહરાબુદ્દીન કેસમાં ડીજી વણઝારા સહિત 5 અધિકારીને રાહત\nભીમા કોરેગાંવઃ મહારાષ્ટ્ર પોલીસની પ્રેસ કોન્ફરન્સ પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા\nહિન્દૂ પિતાની સંપત્તિ પર ઇસ્લામ કબૂલ કરી ચુકેલી દીકરીનો પણ હક\nઆધાર કાર્ડ વિરુદ્ધની અરજી લઇ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા જ્હોન અબ્રાહમ\nગેરકાયદેસર હથિયારના મામલે સંજય દત્તને ફરી થઇ શકે છે જેલ\nબિલકિસ બાનો કેસમાં કોર્ટે ફગાવી અરજી, જાણો વિગતવાર\nઅ'વાદમાં રાધે માં સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ નોંધાઇ ફરિયાદ\nરાધે માં છોકરા છોકરીઓને ભ્રમિત કરીને કરાવતી હતી દેહવેપાર\nલગ્ન પહેલા સેક્સ આજકાલ મોટા શહેરોમાં સામાન્ય થઇ ગયું છે: બોમ્બે હાઇ કોર્ટ\n3200 કરોડના ટ્રાન્સફર પ્રાઇસિંગ કેસમાં બોમ્બે હાઇકોર્ટે વોડાફોનના પક્ષમાં આપ્યો ચૂકાદો\nbombay high court fir crime rape બોમ્બે હાઈકોર્ટ એફઆઈઆર ગુનો બળાત્કાર\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nહવે, નકલી બિલ બનાવી ટેક્સ ચોરી કરનારની ખેર નહીં, નિયમો બદલાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B6%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE", "date_download": "2019-06-19T11:25:37Z", "digest": "sha1:2QPWTXZWNPI4KGORLCU2226GDUMQ7QFH", "length": 11121, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest શશિકલા News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nચેન્નઇ: આયકર વિભાગની રડારમાં વી કે શશિકલા, સર્મથકોએ કર્યો વિરોધ\nઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મુનેત્ર કડગમ એટલે કે એઆઇડીએમકે ના નેતા વી.કે. શશિકલા અને તેમના પરિવારજનોને ત્યાં શુક્રવાર સાંજથી મોડી રાત સુધી આયકર વિભાગની રેડ પાડવામાં આવી હતી. આયકર વિભાગે પોસ ગાર્ડનમાં રેડ પાડી હતી. જે દરમિયાન શશિકલા અને જયલલિતાના...\n'ટોપી' અને 'વીજળીના થાંભલા'માં વહેંચાયું AIADMK\nજયલલિતા ના નિધન બાદ તેમની પાર્ટી એઆઇએડીએમકે અને તમિલનાડુના રાજકારણમાં થયેલા વિવાદો હવે શાંત ...\nશશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન\nજયલલિતા ના નિધન બાદ એઆઇડીએમકે પાર્ટી અને તેની ચૂંટણી ચિહ્ન પર દાવો કરી રહેલાં શશિકલા અને ઓ.પન્...\nપલાનીસ્વામી બન્યા તમિલનાડુના નવા મુખ્યમંત્રી\nઅનેક રાજકારણીય ઉહાપોહ બાદ તમિલનાડુને તેમના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. રાજ્યપાલ સી.વિદ્યાસાગ...\nશશિકલા કેદી નં.9934, જેલમાં કરશે આ કામ\nઓલ ઇન્ડિયા અન્ના મુદ્રક કડગમ(એઆઇએડીએમકે) ના મહાસચિવ શશિકલા એ બુધવારે સાંજે કોર્ટ સમક્ષ આત્મસમ...\nVideo:જેલ જતાં પહેલાં અમ્માની સમાધિ પર આ શું કર્યું શશિકલાએ\nતમિલનાડુ ની સત્તા સંગ્રામને સુપ્રીમ કોર્ટના ચૂકાદાએ નવો વળાંક આપ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્...\nશશિકલા જેલના સળિયા પાછળ, દીપાનો રાજકારણમાં પ્રવેશ\nતમિલનાડુ માં ચાલી રહેલા રાજકાણીય સંકટમાં એક પછી એક ચહેરાઓ અને મુદ્દાઓ ઉમેરાતા જાય છે. મંગળવારન...\nતમિલનાડુમાં જ્યારે બે લોકોના ઝગડામાં ત્રીજો ફાવી ગયો..\nસુપ્રીમ કોર્ટ તરફથી શશિકલા ને જેલની સજા આપવામાં આવ્યા બાદ તમિલનાડુના રાજકારણમાં વધુ એક નાટકી...\nસુપ્રિમ કોર્ટનો ચુકાદો, શશિકલા નહીં બની શકે CM\nતમિલનાડુમાં ચાલી રહેલા રાજકાણીય દંગલ વચ્ચે એઆઇએડીએમકે ના મહાસચિવ શશિકલા પર ચાલતા આવકથી વધુ સ...\nતમિલનાડુના રાજ્યપાલને મળી શક્તિ પરીક્ષણ કરાવવાની સલાહ\nતમિલનાડુ ની સત્તાની જંગમાં જીત મેળવવા માટે એઆઇએડીએમકેના મહાસચિવ શશિકલા અને તમિલનાડુના અસ્થા...\nશશિકલાએ જયલલિતાના છેલ્લા શબ્દો અંગે કર્યો ખુલાસો\nતમિલનાડુ નું રાજકારણીય યુદ્ધ દિવસેને દિવસે વધુ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. એઆઇએડીએમકે ના મહા...\nમગરના આંસુ દેખાડવાથી કોઇ ફાયદો નહીં થાય - પન્નીરસેલ્વમ\nતમિલનાડુમાં શરૂ થયેલાં રાજકારણીય દંગલમાં હવે વાકયુદ્ધ શરી થઇ ચૂક્યું છે. એઆઇએડીએમકે હાલ બે દળ...\nભાવુક થયા શશિકલા, કહ્યું, અમ્માનો સાથ નહીં છોડી શકું\nતમિલનાડુ માં પોતાની સરકાર બનાવવાની હોડમાં લાગેલા શશિકલા અને પન્નીરસેલ્વમ વચ્ચેનો વિવાદ વકરત...\nતમિલનાડુઃ રાજકારણમાં નવો વળાંક, રાજ્યપાલની મુશ્કેલીઓ વધી\nતમિલનાડુ ના રાજકારણીય સંકટ અંગે ટિપ્પણી કરતાં ભાજપના એમપી સુબ્રમણ્યમ સ્વામી એ કહ્યું કે, તેઓ ત...\nરાજ્યપાલને મળ્યા પન્નીરસેલ્વમ, શશિકલાએ કર્યો સરકાર બનાવવાનો દાવો\nતમિલનાડુ ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(એઆઇ...\nશશિકલા બનશે તમિલનાડુના મુખ્યમંત્રી, પન્નીરસેલ્વમે આપ્યું રાજીનામુ\nતમિલનાડુ ના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે પોતાના પદ ��રથી રાજીનામુ આપી દીધું છે, તેમણે પોતાનું ર...\nશશિકલા સંભાળશે AIADMKની કમાન, બની પાર્ટીની મહાસચિવ\nતમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કડંગમના અધ્યક્ષ રહેલા જયલલિત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/photo/news/sonam-kapoors-different-looks-in-cannes-film-festival-1558416429.html", "date_download": "2019-06-19T11:22:13Z", "digest": "sha1:VI7OS35ER2RBH6CNWI3FQVILF43PSTGH", "length": 4059, "nlines": 124, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Sonam Kapoor's different Looks in 'Cannes Film Festival'|‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સોનમ કપૂરના અલગ-અલગ લુક્સ", "raw_content": "\n‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સોનમ કપૂરના અલગ-અલગ લુક્સ\nસોનમ આ વર્ષનાં 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશનમાં ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે.\nફર્સ્ટ લુકમાં સોનમ કપૂરે ‘Valentino’ બ્રાન્ડનો રેડ ડ્રેસ પહેર્યો હતો. સોનમે આ ડ્રેસ પહેરી ‘Chopard’ પર્ફ્યૂમનું માર્કેટિંગ કર્યું હતું.\nસેકન્ડ લુકમાં પ્રેસ કોન્ફરન્સ માટે સોનમે ‘Elie Saab’નો બ્લુ આઉટફિટ પહેર્યો હતો. જ્વેલરી ‘Chopard’ બ્રાન્ડની હતી.\n‘Chopard’ ડિનર પાર્ટી માટે સોનમે ઇન્ડિયન ડિઝાઈનર ‘અબુ જાની- સંદીપ ખોસલા’નો સિલ્વર આઉટફિટ પહેર્યો હતો.\nહાલ ફ્રાન્સના કાનમાં ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ ચાલી રહ્યો છે જેમાં સોનમ તેની બહેન રિયા કપૂર સાથે ગઈ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00114.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0_%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%93", "date_download": "2019-06-19T11:16:43Z", "digest": "sha1:3KOUHW4CHYPCP2BGSYJID54LQMSZT4AB", "length": 3211, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:મુખપૃષ્ઠ ઢાંચાઓ - વિકિસ્રોત", "raw_content": "\nગુજરાતી વિકિસ્રોતનાં મુખપૃષ્ઠ પર વપરાયેલા ઢાંચાઓ\nશ્રેણી \"મુખપૃષ્ઠ ઢાંચાઓ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૧૪ પૈકીનાં નીચેનાં ૧૪ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૧૨:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/12/13/supermoon-article/", "date_download": "2019-06-19T11:13:46Z", "digest": "sha1:7MNKFGUU77TESZPZLKWA5LLTZAMATDSI", "length": 25455, "nlines": 133, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ‘સુપરમૂન’ – રશ્મિન મહેતા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n‘સુપરમૂન’ – રશ્મિન મહેતા\nDecember 13th, 2012 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : રશ્મિન મહેતા | 3 પ્રતિભાવો »\n[ યુવા-કિશોરવર્ગને રસપડે તેવી માહિતી અને જ્ઞાનથી સભર તાજેતરમાં પ્રકાશિત થયેલ વિજ્ઞાન વિષયક પુસ્તક ‘વિજ્ઞાન-વૈભવ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]\n[dc]પૃ[/dc]થ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,84,400 કિ.મી છે, પરંતુ 19મી માર્ચ,2011ના રોજ ચંદ્ર પૃથ્વીથી 4 લાખ 56 હજાર 577 કિ.મી. દૂર હતો. એ દિવસે ફાગણ સુદ પૂનમ હતી. ચંદ્રની સપાટીના ભાગ પરનું ગુરુત્વાકર્ષણ એ પૃથ્વીની સપાટીના ગુરુત્વાકર્ષણના છઠ્ઠા ભાગ જેટલું સામાન્ય રીતે હોય છે. કેટલાક ભવિષ્યવેત્તાઓએ એવી આગાહી કરી હતી કે પૃથ્વીની નજીક આવવાથી ચંદ્રનું પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ વધશે અને તેના કારણે ભૂકંપ, વાદળોનું તોફાન અને જ્વાળામુખી ફાટવા જેવા ઉપદ્રવોનો પૃથ્વીવાસીઓએ સામનો કરવો પડશે.\nજાણીતા જ્યોતિષી રિચર્ડ નોહેએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવવાની ઘટનાને ‘સુપરમૂન’ તરીકે ઓળખાવી હતી. ‘સુપરમૂન’ની પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ એટલે કે 11મી માર્ચ, 2011ના રોજ જાપાનમાં 8.9ની તીવ્રતા ધરાવતો ભારે ભૂકંપ આવ્યો. એણે કરેલા વિનાશની વિગતો બહાર આવે તે પહેલાં ‘સુનામી’એ હાહાકાર મચાવ્યો. (જાપાની ભાષામાં ‘ત્સુનામી’ (TSUNAMI) એ સાચો શબ્દ છે.) ભૂકંપ પછી ઉદ્દભવેલી ‘સુનામી’એ લગભગ 30,000 લોકોનો ભોગ લીધો. જહાજો અને વિમાનો તણાઈ ગયાં. ટ્રેનો ઊથલી પડી અને તેના ડબ્બાઓ વેરણછેરણ થઈ ગયા. આવું પ્રલયકારી નુકશાન ‘સુપરમૂન’ના કારણે જ થયું હશે તેવું સામાન્યજનોને લાગ્યું હશે.\nદરિયામાં જ્યારે મોટો ભૂકંપ થાય તે પછી કેટલીક વખત ‘સુનામી’ પણ આવે છે. તેનું કારણ એ છે કે ધરતીની એક વિશાળ પ્લેટ બીજી પ્લેટ તળે સરકવાથી પૃથ્વીની ભીતરમાં પ્રચંડ દબાણ સર્જાય છે, જેના પરિણામે અત્યંત વિશાળ પોપડો ધસી પડે છે, જે દરિયાના પેટાળમાં પ્રચંડ તાકાતથી પછડાય છે. તેના કારણે દરિયાનું પાણી ચોમેર ધકેલાય છે અને ‘સુનામી’ સર્જાય છે. જોક���, દરિયાની સપાટી પર ‘સુનામી’ની પ્રચંડ તાકાત દેખાતી નથી, પરંતુ દરિયાનું પાણી જમીન નજીક પહોંચતાં તે પાણીની અનેક ફૂટ ઊંચી વિશાળ દીવાલનું રૂપ ધારણ કરે છે. દરિયાના કાંઠા નજીક પાણી છીછરું હોવાથી દરિયાનાં મોજાં બહુ ઊંચાં ઊછળે છે અને તેના પ્રચંડ પ્રવાહમાં અવરોધક ઘણી વસ્તુઓ, ઝૂંપડાં, નબળી ઈમારતો, વૃક્ષો, પ્રાણીઓ, વાહનો અને માનવીઓ પણ દરિયા તરફ ખેંચાઈ જાય છે. બધું જ જમીનદોસ્ત થઈ જાય છે. ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક 2011ની સાલમાં જ આવ્યો એવું નથી બન્યું. આ અગાઉ 1995, 1974, 1992 અને 2005ની સાલમાં પણ ચંદ્ર પૃથ્વીની નજીક આવ્યો હતો, પરંતુ ત્યારે કોઈ ભયંકર હોનારત થઈ નહોતી. માત્ર હવામાનમાં ફેરફારની ઘટનાઓ બની હતી. જાપાનમાં 11મી માર્ચ, 2011ના રોજ ભૂકંપ અને સુનામીની ઘટના થઈ તે દિવસે હકીકતમાં તો ચંદ્ર પૃથ્વીથી તેના સરેરાશ અંતર કરતાં દૂર હતો. પૃથ્વી અને ચંદ્રનું આકર્ષણ જોતાં 11મી માર્ચનો દિવસ અન્ય સાધારણ દિવસ જેવો જ હોવાથી ચંદ્ર અને જાપાનમાં થયેલા ભૂકંપ વચ્ચે કોઈ સંબંધ જોડી શકાય તેમ નથી. જાપાન મૂળતઃ ભૂકંપપ્રવણ ક્ષેત્રમાં છે, તેથી ત્યાં અવારનવાર ભૂકંપ થાય છે. ચંદ્ર પૃથ્વીની નજીક આવવાથી જાપાનમાં ભૂકંપનું પ્રમાણ વધ્યું હોવાનો કોઈ આધારભૂત ઈતિહાસ નથી.\nઘણી વખત એવું બને છે કે એકાદ ખગોળશાસ્ત્રીય ઘટના અંગે લોકોમાં ખોટી અથવા ભીતિ ફેલાય તેવી અફવાઓ વહેતી મૂકીને તેનો ગેરલાભ ઉઠાવવાનો કેટલાંક તત્વો પ્રયત્ન કરે છે. સુપરમૂનની બાબતમાં, વ્યવસાયે જ્યોતિષી એવા રિચર્ડ નોહે પ્રસિદ્ધિ મેળવવા માટે આવો પ્રયત્ન કર્યો હોવાની શંકા જાગે છે. તેના કારણે 19મી માર્ચ, 2011ના દિવસે દેખાનારા સુપરમૂનનું દર્શન કરવાના બદલે લોકોમાં ડરની ભાવના પેદા થઈ હતી. ખરેખર તે બીક છોડીને મોટું દેખાતું ચંદ્રબિંબ અને તેની વધુ તેજસ્વિતા નિહાળવાની તક ઝડપી લેવા સામાન્યજનોને અનુરોધ કરવાની વિવિધ માધ્યમોની ફરજ હતી.\nચંદ્રની પૃથ્વીની આજુબાજુ પૂર્ણ ગોળાકારે નહિ, પરંતુ લંબવર્તુળાકાર કક્ષામાં આંટો મારે છે તેવું 400 વર્ષ પહેલાં કૅપ્લર નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું હતું. ચંદ્ર પૃથ્વીની સામાન્ય રીતે નજીક આવે ત્યારે તેનું અંતર ઓછામાં ઓછું 3,56,400 કિલોમીટર હોઈ શકે છે, જ્યારે વધુમાં વધુ અંતર 4,06,700 કિ.મી. હોઈ શકે છે. ચંદ્રની કક્ષા અનેકવિધ કારણોસર બદલાતી હોવાથી પૃથ્વી અને ચંદ્રનું અંતર સતત બદલાતું જણાય છે. વૈજ્ઞાનિકોએ – ખગોળશાસ્ત્રીઓએ પૃથ��વી-ચંદ્ર અંતરનો 400 વર્ષ સુધી અભ્યાસ કરીને નોંધ લીધી હતી કે, તા. 4થી જાન્યુઆરી, 1912ના રોજ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક એટલે કે 3,56,375 કિ.મી.ના અંતરે આવ્યો હતો. તે પૃથ્વીથી દૂરમાં દૂર એટલે 4,06,726 કિ.મી.ના અંતરે તા. 3જી ફેબ્રુઆરી, 2124ના રોજ પહોંચશે.\nપૂર્ણિમા-અમાસ તેમજ ચંદ્રનું પૃથ્વી નજીક આવવાનું ગ્રહણ પ્રમાણે જ એક ચક્ર હોય છે. દર 413 દિવસે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે પૂર્ણિમા-અમાસ થાય છે. તેનો અર્થ એ થયો કે દર 413 દિવસે ‘સુપરમૂન’ દેખાય છે, પરંતુ આ સ્થિતિથી પૃથ્વી પર કોઈ બહુ મોટું માઠું પરિણામ આવતું નથી. કારણ કે ચંદ્રના વધેલા ગુરુત્વાકર્ષણનો પૃથ્વી સામનો કરી શકે છે. નોહેની સુપરમૂનની વ્યાખ્યા પ્રમાણે ઘણી વખત સુપરમૂન દેખાય છે, પરંતુ તેના કારણે પૃથ્વી પર ઉત્પાત થતો નથી. ‘નાસા’ના વૈજ્ઞાનિકોએ પણ ખાતરીપૂર્વક કહ્યું છે કે સુપરમૂનથી ગભરાવાનું કોઈ કારણ નથી.\n19મી માર્ચ, 2011ના રોજ ચંદ્ર અને પૃથ્વીનું અંતર સરેરાશ અંતર કરતાં આઠ ટકા ઓછું થયું હતું, એટલે કે ચંદ્ર રાબેતા મુજબ પૃથ્વીની નજીક આવે છે; તેના કરતાં બે ટકા વધારે નજીક આવ્યો હતો. આ અગાઉનાં વર્ષોમાં ચંદ્ર 1955, 1974, 1992 અને 2005માં જરા વધારે નજીક આવ્યો હતો. હવે પછી 14મી નવેમ્બર, 2016ના રોજ જ્યારે ચંદ્ર પૃથ્વીથી વધારે નજીક આવશે ત્યારે તે હંમેશના કરતાં 14 ટકા મોટો અને 30 ટકા તેજસ્વી દેખાશે. અલબત્ત, એ ફરક નરી આંખે સામાન્યજનોને જણાશે નહિ. દર પૂર્ણિમાએ ચંદ્રનું બિંબ હંમેશના કરતાં મોટું દેખાય છે. જેમજેમ તે ક્ષિતિજ પર ઊંચે ચડતો જાય છે તેમતેમ તેનું પ્રતિબિંબ નાનું દેખાતું જાય છે. સુપરમૂન જોવો એ પણ એક લહાવો છે. આશંકા સેવવાની જરૂર નથી. સુપરમૂન દુર્ઘટનાઓ કરવા માટે પૃથ્વીની નજીક આવતો નથી.\n[કુલ પાન : 182. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous વાજસુર, તું ક્યાં છો – રજનીકાન્ત ધીરજલાલ ભટ્ટ\nસૂત્રો : પોથીમાંનાં રીંગણાં – રોહિત શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nત્રણ પાળીમાં ચાલતું બજાર – ગાયત્રી જોષી\nગભગ 15મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબાના નામ પરથી અમદાવાદની વચ્ચોવચ્ચ આવેલા ચોકનું નામ ‘માણેકચોક’ પડ્યું. અહીં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહીં શાક-બકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે અને રાતે ખાણીપીણીનું બજાર મોડી રાત સુધી ચાલતું હોય છે. આ માર્કેટ ચો��ીસેય કલાક ખુલ્લું હોય છે. આ બજાર એ રાણીના હજીરાની અડીને ઉભી હરોળમાં આવેલું છે વચ્ચે ... [વાંચો...]\nહિગ્સ-બોઝોન વિશે ડૉ. પંકજ જોશીની મુલાકાત – માધવી મહેતા\nમાધવી : હિગ્સ-બોઝોન અથવા એના જેવા કણની શોધને વિશ્વના વૈજ્ઞાનિકોએ સમર્થન આપ્યું છે. આ કણને શા માટે ‘ગોડ પાર્ટિકલ’ કહેવાય છે પંકજભાઈ : ‘ગોર્ડ પાર્ટિકલ’ નામ કંઈક ગેરમાર્ગે દોરનારું છે. આ શોધ ઈશ્વરના અસ્તિત્વનો પુરાવો કે એવું કશું નથી. પરંતુ હા, પાર્ટિકલ ફિઝિક્સના સંશોધનમાં અતિ મહત્વના કણની શોધ થઈ છે. અણુમાં જે ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે કણો છે તેને ફર્મીઓન કહેવાય ... [વાંચો...]\nબુફે ભોજન પ્રથા દ્વારા થતો બગાડ અટકાવી શકાય \nપીરસણીયા પ્રથા જ શ્રેષ્ઠ – અમૃત મોરારજી જમણમાં ખોરાકના વધ-ઘટ બગાડનો આધાર ખાસ તો પીરસનારાંઓ પર રહે છે. પીસરસનારાંઓ જમણમાં જમનારાંઓને જરૂરત પ્રમાણે વધુ-ઓછું આપવામાં જેટલાં કાબેલ તેટલો બગાડ ઓછો થાય અને જમનારાંઓને પણ સંતોષ. બુફે ભોજનમાં એવું છે કે જમનાર જરૂરત પ્રમાણે વધુ-ઓછી વાનગી અને જે જરૂર હોય તે જ વાનગીની માંગ કરે છે. માટે ખોરાક બગડવાની શક્યતા ઓછી ... [વાંચો...]\n3 પ્રતિભાવો : ‘સુપરમૂન’ – રશ્મિન મહેતા\nખગોળશાસ્ત્રની સાચી માહિતી આપવાને બદલે મોટા ભાગના કહેવાતા જ્યોતિષીઓ જનતાને કંઇક અમંગળ થવાનું છે કહી બિવડાવતા હોયછે તેવા માહોલમાં આપે બહુ સારી અને સાચી માહિતી આપી. … આભાર.\nઆ શ્રુષ્ટિ ને સમજવી ખુબ અઘરી વાત છે. જો આપણે શ્રુષ્ટિ નો ક્રમ સમજીશું તો આપણને ઘણું બધું સમજાઈ જશે. ભગવાન ગીતા માં કહે છે કે સર્જન , વિસર્જન અને પોષણ બધું જ મારા હાથ માં છે. પાંચ તત્વો ની બનેલી આ શ્રુષ્ટિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આમાં થી જ બધું ઉત્પન થાય છે અને અંતે બધું આમાં જ ભળી જઈ છે. આપણે મન થી કુદરત માં ભાઈ જૈયે તો ઘણું બધું સમજાઈ જશે. કુદરત તરફ ફરિયાદ રહેશે નહિ. ઉગતા સૂર્ય માં , ફૂલ ના ખીલવા માં, બાળક ના હાસ્ય માં , સમુદ્ર , પહાડ, દરેક માં આપણને ઈશ્વર ના દર્શન થશે. જો આમ થાય ત્યારે કદાચ મંદિર નહિ જાવ તો પણ ચાલશે.\nથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,84,400 કિ.મી છે, પરંતુ 19મી માર્ચ,2011ના રોજ ચંદ્ર પૃથ્વીથી 4 લાખ 56 હજાર 577 કિ.મી. દૂર હતો.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/madhu-rye/news/what-is-the-oct-champs-1560307249.html", "date_download": "2019-06-19T11:16:49Z", "digest": "sha1:2QSG3VQONXLP3NRORCCTF5ISLYMX5IW6", "length": 11375, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "What is the 'oct-champs'?|‘ઓક્ટો–ચેમ્પ્સ’ વળી શી બલા છે?", "raw_content": "\nનીલે ગગન કે તલે / ‘ઓક્ટો–ચેમ્પ્સ’ વળી શી બલા છે\nઈંગ્લેન્ડના ‘ટાઇમ્સે’ કે ઓક્સફર્ડે કે એવી કોઈ ‘હેવી’ સંસ્થાએ આગાહી કરેલી છે કે ઇંગ્લિશ બોલનારાં સૌથી વધુ લોકો હાલ અમેરિકામાં છે, પણ દસેક વરસમાં ઇન્ડિયામાં હશે. એક વરતારા મુજબ સૌથી વધુ ઇંગ્લિશ બુક્સો પણ ઇન્ડિયામાંથી પબ્લિશ થશે. યાને આજે જેમ અમેરિકન ઇંગ્લિશની પાસે બાકીની દુનિયા કુર્નિશ બજાવે છે તેમ મિસ્ટર એન્ડ મિસિસ વાચક આપણા તડપતા તિલમિલાતા ઇંગ્લિશને દુનિયા ‘નમસ્તે, ગુડ મોર્નિંગ’ વિશ કરશે. ઇન્ડિયાનો સૂરજ ચોવીસ કલાકમાં ક્યહીં ભી નહીં આથમે, કેમ કે દશે દિશામાં આપણી ઇંગરેજીની હાક હશે ને ધાક હશે. સોર્રી, જરા લેંગ્વેજની વાત આવે એટલે ગગનવાલા સનેપાતે ચડી જાય છે. મતલબ કે વિલાયતની ક્રિકેટ તો આપણે હજમ કરી ગયા છીએ. આપણે ઇન્ડિયામાં અઢારમી સદીના વ્યાકરણવાળું ઊલટું–સીધું ઇંગ્લિસ્તાની બોલીએ છીએ અને પાટા ઉપરથી ઊતરી ગયેલી ટ્રેનની ગતિથી આપણી પોતાની ભાષાઓને ‘દાદી લેંગ્વેજ’ બનાવીને વી પીપલ મોડન મોડન ઇંગ્લિશમાં સીટિયું\nએ બધું તો છે જ, પણ મોડન મોડન ઇંગ્લિશ વર્ડિંગના વ��લ્કાનો જેવા અમેરિકા જેવા કન્ટ્રીમાં હાર્ડ હાર્ડ ઇંગલિશ વર્ડિંગના સ્પેલિંગ કડકડાટ બોલી બતાવવાની હરીફાઇયું થાય છે, ડૂ યુ નોવ તેમાં લાસ્ટ બાર વરસથી ચેમ્પિયન્સો કોણ બને છે તેમાં લાસ્ટ બાર વરસથી ચેમ્પિયન્સો કોણ બને છે ટોટલી ઇન્ડિયન ચિલ્ડ્રન્સો જ ઓફ કોર્સ ટોટલી ઇન્ડિયન ચિલ્ડ્રન્સો જ ઓફ કોર્સ હોલ વર્લ્ડમાંથી આવેલા 350થી વધુ સ્પર્ધકોની સામે ઇન્ડિયન બાળકો નયણાં નચાવતાં નચાવતાં અમેરિકાની ભારે ઇજ્જતદાર ‘સ્ક્રિપ્સ સ્પેલિંગ બી’ નામક નેશનલ કોન્ટેસ્ટ જીતતા આવ્યા છે. ગયા અઠવાડિયે તેના 94 વર્ષના ઇતિહાસમાં અમેરિકાની અભૂતપૂર્વ ઘટના બની છે: તેના એક કે બે નહીં, પણ આઠ ચેમ્પિયન જાહેર થયા છે. આઠ-આઠ બાળકોએ મારા ડાડા જેવી ડિક્શનેરિયુની સામે શિંગડાં લડાવ્યાં ને છેવટે પરીક્ષકશ્રીએ જાહેર કર્યું કે હવે કોઈ અઘરા શબ્દો ડિક્શનેરીમાં બચ્યા નથી હોલ વર્લ્ડમાંથી આવેલા 350થી વધુ સ્પર્ધકોની સામે ઇન્ડિયન બાળકો નયણાં નચાવતાં નચાવતાં અમેરિકાની ભારે ઇજ્જતદાર ‘સ્ક્રિપ્સ સ્પેલિંગ બી’ નામક નેશનલ કોન્ટેસ્ટ જીતતા આવ્યા છે. ગયા અઠવાડિયે તેના 94 વર્ષના ઇતિહાસમાં અમેરિકાની અભૂતપૂર્વ ઘટના બની છે: તેના એક કે બે નહીં, પણ આઠ ચેમ્પિયન જાહેર થયા છે. આઠ-આઠ બાળકોએ મારા ડાડા જેવી ડિક્શનેરિયુની સામે શિંગડાં લડાવ્યાં ને છેવટે પરીક્ષકશ્રીએ જાહેર કર્યું કે હવે કોઈ અઘરા શબ્દો ડિક્શનેરીમાં બચ્યા નથી આ 12થી 14ની વયનાં ‘વિજયાષ્ટક’ બચ્ચાંઓએ તત્કાળ પોતાના માટે શબ્દ બનાવ્યો છે, ‘Octo-Champs.’ તે આઠમાંથી કોઈ ઇન્ડિયન ખરું કે આ 12થી 14ની વયનાં ‘વિજયાષ્ટક’ બચ્ચાંઓએ તત્કાળ પોતાના માટે શબ્દ બનાવ્યો છે, ‘Octo-Champs.’ તે આઠમાંથી કોઈ ઇન્ડિયન ખરું કે યસ્સ્સ્સ્ (તે સેવનમાંથી ગુજરાતી ખરું કે જીસ્મીરો) ટોટલ 562 સ્પર્ધક હતા. ટોટલ 20 રાઉન્ડ્ઝ હતા.\nઆ હરીફાઈ સ્પર્ધકોનાં પેરેન્ટ્સ માટે એક ઇલાયદો હોબી બની જાય છે. પેરેન્ટ્સ પોતપોતાનાં લિસ્ટ બનાવે છે, કેટલાક પ્રાઇવેટ કોચ રોકે છે અને કેટલાક ઇન્ડિયામાં પોતાનો બાબો જીતે તે માટે હોમ–હવન (નો જોક) કરાવે છે\nબકનેલ યુનિવર્સિટીના ફિલોસોફર બંને હાથ ફેલાવી રસુઘોષ મજમુંદાર ગેલમાં આવી રાજીપો બતાવે છે, કે દેખીતી રીતે ડિક્શનેરીના બધા અઘરા શબ્દોના સ્પેલિંગ કડકડાટ બોલી જવા તે હુનરનો કોઈ પ્રેક્ટિકલ ઉપયોગ નથી, પરંતુ તેમ છતાંયે એ બાળકોને ફક્ત વર્ડ્ઝની એક લિજ્જત આકર્ષે છે તે હર્ષની વાત છે.\nનોર્થવેસ્ટ યુનિવર્સિટીનાં સ્કોલર શાલિની જણાવે છે કે અમેરિકા વસતાં ભારતીય કપલ્સ ભણેલાંગણેલાં પ્રોફેશનલ્સ હોઈ પૈસેટકે ઓરરાઇટ હોય છે. તે સમજે છે કે ભણતર ખુદ પોતે એક આનંદનો વિષય છે. ભલે આખી ડિક્શનેરી મોઢે હોય તેથી કોઈ બીજો શુક્કરવાર વળતો નથી, પરંતુ તે કારણે જીવનમાં એક શિસ્ત બંધાય છે અને ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ હોય તો જીવનના દરેક ક્ષેત્રમાં તરક્કી થાય છે. હવે આ ડિજિટલ એજમાં જાણે બાળકો રમતગમત ને ધીંગામસ્તીથી મોટું કરવાને બદલે બાળઉછેરનું ફોકસ જઈ રહ્યું છે આ પ્રકારના બૌદ્ધિક વ્યાયામ તરફ\nગુરનેક બેઇન્સ નામે એક લેખક કહે છે કે સાહિત્ય લખાતું થયું તેની પહેલાં બોલાતું હતું અને તે મૌખિક સાહિત્ય શિક્ષાર્થીઓના કંઠાભરણથી પેઢી દર પેઢી સચવાતું હતું. તેના સ્મૃતિઉત્તેજક ખાસ 15 નિયમો બન્યા જેના કારણે મહાભારત, રામાયણ આદિ સાહિત્ય અકબંધ રહ્યું છે. ‘યુનેસ્કો’એ 2003માં તે નિયમોને મનુષ્ય જાતની એક અપૂર્વ સિદ્ધિ તરીકે સન્માનિત કરેલ છે.\nઆ વર્ષના આઠ વિજેતાઓએ છેલ્લે સુધી અઘરામાં અઘરા 47 શબ્દોના સ્પેલિંગ કહી બતાવ્યા. તે છે, સોહમ સુખાન્તનકર, અભિજય કોડાલી, ઋષિક ગાંધાશ્રી, શ્રુતિકા પાધી, રોહન રાજા, ક્રિસ્ટોફર સેરારો, સાકેત સુંદર અને ઇરિન હાવર્ડ. તે દરેકને $ 50,000નું રોકડ ઇનામ તેમજ સ્ક્રિપ્સ કપ એનાયત થયાં. હવે કોઈ ગુજરાતી વિજેતા થશે કે કે પછી હજી ગુજરાતી ડન્કિન ડોનટ કે સબવે કે સેવન ઇલેવનની ફ્રેન્ચાઇઝમાં ચકચૂર રહેશે કે પછી હજી ગુજરાતી ડન્કિન ડોનટ કે સબવે કે સેવન ઇલેવનની ફ્રેન્ચાઇઝમાં ચકચૂર રહેશે જય અષ્ટઋષિ\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/db-column/pt-vijayshankar-mehta/news/if-you-can-catch-the-mind-then-there-will-be-joy-in-the-dough-1560131209.html", "date_download": "2019-06-19T11:24:21Z", "digest": "sha1:ZUU5UVPWGV7SO2Q2PCLWDYBGIZCMPNGP", "length": 5550, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "If you can catch the mind, then there will be joy in the dough|મનને પકડી શકશો તો કણકણમાંં હશે ખુશી", "raw_content": "\nજીવન-પથ / મનને પકડી શકશો તો કણકણમાંં હશે ખુશી\nજે ભાવનાઓ તમને દરેક ઉંમરમાં ખુશ રાખી શકે તેમને પકડો. યુવાવસ્થાની ભાવનાઓ આપણી વૃધ્ધાવસ્થામાં નહીં રહે. વૃદ્ધાવસ્થા જે ભાવનાઓ સાથે જીવીએ છીએ, બની શકે છે કે તે યુવાવસ્થામાં તે ન રહે.પોતાની ભાવનાઓને પકડવા માટે આપણે આપણી અંદરના મુખ્ય કેન્દ્ર સુધી જવું પડે.કેન્દ્રનો અર્થ અહીં ચક્રથી છે. આપણા શરીરમાં મેરૂદંડના નીચલા ભાગથી લઇને મસ્તિષ્કના ઊપરી ભાગ સુધી સાત ચક્ર હોવાનું મનાય છે. થોડું ધ્યાન લગાવીને અભ્યાસ કરો તો સમજમાં આવશે કે તમારું મૂળ ચક્ર કયું હશે. ઉદાહરણ તરીકે જો તે નાભિનું ચક્ર છે તો પ્રતિદિન આંખો બંદ કરીને પોતાની પૂરી ચેતના નાભિ પર કેન્દ્રિત કરો. અહીં જે ભાવનાઓ પકડમાં આવશે તે જ તમારી ખુશીનું કારણ બની જશે. આ કોઇ કપરી ક્રિયા અથવા ઊંડી ફિલોસોફી નથી, જીવવાનો સરળ, સીધો ઉપાય છે.વૃદ્ધ વ્યક્તિ સ્મૃતિજીવી હોય છે. જુની સ્થિતિયોની યાદમાં જીવવા લાગે છે, મારટે સંભવત:વર્તમાન તેને ઓછું પસંદ આવે છે. ‘આપણા સમયમાં એવું થતું હતું, એમ થતું હતું. આ અનેક વૃદ્ધ લોકોનો આદર્શ વાક્ય બની જાય છે જે તેમની ખુશીઓ છીનવી લે છે. યુવા કૃતિજીવી હોય છે.તે વર્તમાનમાં જીવે છે, પણ તે તેના માટે સ્ટ્રેસનું કારણ બની જાય છે. તમે કોઇ પણ ઉંમરના હો, મનોવૈજ્ઞાનિક રૂપથી એક-બીજાની ભાવનાઓના કેન્દ્રને ઓળખો. જો એકબીજાને ઓળખી લીધા, પોતાના કેન્દ્રને પકડી લીધું તો કોઇપણ સ્થિતિમાં તમારી ખુશીને કોઇ રોકી નહીં શકે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/18/hasta-hasta/", "date_download": "2019-06-19T11:19:07Z", "digest": "sha1:CIEJNNGN4LYBHRGJJ6WJHWPRHQUERN4E", "length": 37349, "nlines": 192, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હસતાં હસતાં સાચું બોલવાનું…. – વિનોદ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહસતાં હસતાં સાચું બોલવાનું…. – વિનોદ ભટ્ટ\nApril 18th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 12 પ્રતિભાવો »\n[ ‘મારું સત્ય’ નામના પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં અનેક સાહિત્યકારોએ પોતાના જીવનના અનુભવ, પ્રસંગોને આધારે પોતપોતાના સત્ય વિશે વાત કરી છે. અહીં પ્રસ્તુત લેખમાં શ્રી વિનોદભાઈ એક હાસ્યલેખક તરીકે પોતાનું સત્ય એકદમ હળવી શૈલીમાં રજૂ કરે છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nએક સત્યઘટનાથી શરૂઆત કરીશ. વર્ષો પૂર્વે છાપામાં કૉલમ લખતો હતો. મારો એવો દુરાગ્રહ કે હું જે લખું છું એ બ્રહ્મવાક્ય. એ પ્રમાણે તે ઉત્તમ. કોઈએ કોઈ ચેકચાક નહીં ક���વાની, હૃસ્વ ઈ, દીર્ઘ ઈ જે છે તે જ. મને આવડે છે તે લખ્યું છે. છાપાઓમાં ભૂલો આવે એનું કારણ આ જ છે. લેખકોનો દુરાગ્રહ.\nકોઈ એક બપોરે સંપાદકનો ફોન આવ્યો. છાપાના મૅગેઝિન સેકશનના સંપાદકનો હતો :\n‘વિનોદભાઈ, તમારા લેખમાં ટાઈટલ બદલવું પડશે.’\nમેં પૂછ્યું : ‘કેમ \n‘મારી નોકરીનો સવાલ છે.’\n‘તારી નોકરીનો સવાલ છે કેવી રીતે \n‘ભાઈ, તમારા લેખની બરાબર ઉપર શેઠનો ફોટો છે. એ શેઠ રાષ્ટ્રપતિ પાસેથી ઍવોર્ડ લઈ રહ્યા છે એવો ફોટો છે અને નીચે તમારો લેખ છે. એ લેખની ઉપર તમારું હેડિંગ છે.’\nએ વખતે હું ભૂલી ગયો હતો કે શું હેડિંગ છે એટલે મેં કહ્યું : ‘શું હેડિંગ છે \n‘સાહેબ, હેડિંગ એવું છે કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન.’\nમેં એને કહ્યું : ‘ભાઈ, તું કાઢી કાઢ. કારણ તારી નોકરી ને મારું ગૌરવ બેઉ જશે.’\nઆ છાપાનું સત્ય કહેવાય. છાપાનું બીજું સત્ય એ છે અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં અમારા આ ગામમાં છાપાના માલિકને તંત્રી કહેવાનો રિવાજ છે. તેમ છતાં હું દાવા સાથે કહેવા તૈયાર છું કે છાપામાં કંઈ બધું જ ખોટું નથી આવતું. એટલિસ્ટ બે ચીજો સાચી આવતી હોય છે. એક તો માલિક-તંત્રીનું નામ અને બીજું બેસણાની જાહેરખબરો. સત્ય આમ તો સાત્વિક હોય છે. દરેકનું સત્ય એકબીજાથી અલગ હોય છે. ગાંધીબાપુનું સત્ય આકરું હોવાને કારણે તેમના પોતાના માટે જીવલેણ નીવડ્યું. ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકર નામના એક લેખક થઈ ગયા. (નવી પેઢી માટે કહું છું.) એ પેટલી ગામના. ચરોતર બાજુના અને ત્યાં ‘ળ’ને બદલે ‘ર’ બોલાય છે. ‘ળ’ ચઢતો નથી એટલે ‘ર’ બોલાય છે. એટલે મને ઘણી વાર કહે કે, ‘વિનોદ, ગાંધીજીને ત્રણ ગોરીઓ વાગી’તી. ત્રણ ગોરી. આમ તો ગાંધીબાપુ એક જ ગોરીના ઘરાક હતા પણ ગોડસેએ તેમના પર બે નહીં, ચાર નહીં પણ ત્રણ જ ગોરીઓ કેમ છોડી કારણ એ જ કે ગાંધીબાપુએ ત્રણ વાંદરા પાળેલા હતા.\nગાંધીજીએ એક વખત મને ઠપકો ખવડાવ્યો હતો. મારો બહુ કંઈ વાંક ન હતો. વાત એવી હતી, મુ. મોરારજીભાઈ ભારતના વડા પ્રધાન હતા. એમણે એક પ્રસંગ કહેલો, જે છાપાના ચોકઠામાં આવેલો. મોરારજીભાઈએ એમ કહ્યું કે, હું અને ગાંધીબાપુ તીથલમાં સાથે હતા. બાપુની હજામત વધી ગઈ હતી અને મોરારજીભાઈએ કહ્યું કે, ‘બાપુ, તમારી હજામત વધી ગઈ છે. હું કરાવી નાખું.’ એટલે બાપુએ કહ્યું કે, ‘તમે એક કામ કરો. એક એવો નાઈ શોધી કાઢો જે ખાદીનાં વસ્ત્રો પહેરતો હોય, હું હજામત એની પાસે કરાવીશ.’ મોરારજીભાઈએ આગળ કહ્યું કે, ‘હું ગામમાં ફરી આવ્યો પણ કોઈ ખાદી ���સ્ત્રો પહેરે એવો નાઈ મળતો નથી. પણ મેં ખાદીનાં વસ્ત્રો પહેર્યા છે. મને હજામત કરતાંય આવડે છે તો હું કરી આપું ’ અને મોરારજીભાઈએ ગાંધીબાપુની હજામત કરી. એમણે આટલું કહ્યું હતું તે એક ચોકઠામાં છપાયું પણ આટલું વાંચ્યા પછી વિનોદ ભટ્ટ ઝાલ્યો રહે ’ અને મોરારજીભાઈએ ગાંધીબાપુની હજામત કરી. એમણે આટલું કહ્યું હતું તે એક ચોકઠામાં છપાયું પણ આટલું વાંચ્યા પછી વિનોદ ભટ્ટ ઝાલ્યો રહે મેં માત્ર દોઢ લીટીમાં લખ્યું કે, ‘ગાંધીબાપુ ખરેખર મહાન હતા. માણસની એમને પરખ હતી, કોની પાસેથી શું કામ લેવાય તેની.’ હવે એ લેખ છપાયો એ દહાડે મારા દુર્ભાગ્યે મોરારજીભાઈ વિદ્યાપીઠમાં ઊતરેલા. એમણે છાપું વાંચીને ફોન કરીને કહ્યું કે, ‘આ વિનોદ ભટ્ટ કોણ મૂઓ છે મેં માત્ર દોઢ લીટીમાં લખ્યું કે, ‘ગાંધીબાપુ ખરેખર મહાન હતા. માણસની એમને પરખ હતી, કોની પાસેથી શું કામ લેવાય તેની.’ હવે એ લેખ છપાયો એ દહાડે મારા દુર્ભાગ્યે મોરારજીભાઈ વિદ્યાપીઠમાં ઊતરેલા. એમણે છાપું વાંચીને ફોન કરીને કહ્યું કે, ‘આ વિનોદ ભટ્ટ કોણ મૂઓ છે ’ એમ કહીને મારું આયુષ્ય વધારી આપ્યું. એટલે દરેક વાર હું માનું છું કે આ સત્ય લખું છું, પણ સત્ય ઘણી વાર સત્ય નથી હોતું ’ એમ કહીને મારું આયુષ્ય વધારી આપ્યું. એટલે દરેક વાર હું માનું છું કે આ સત્ય લખું છું, પણ સત્ય ઘણી વાર સત્ય નથી હોતું લાગતું હોય તો જ લખ્યું હોય ને નહીં તો બોલ્યા હોય.\nઆવું જ સત્ય પોલીસનું પણ હોય છે. પોલીસનું સત્ય પણ જૂદું હોય છે. એ પણ મને હમણાં અનુભવ થયો. હું એક પોલીસના કાર્યક્રમમાં ગયો. હું તો દરેક કાર્યક્રમમાં જાઉં છું. સારો માણસ બોલાવે ત્યાં બધે જ જતો હોઉં છું. પછી પોલીસ હોય તો પણ વાંધો નહીં. હજુ કોઈ ખિસ્સાકાતરુએ બોલાવ્યો નથી. બોલાવશે તો ત્યાં પણ જઈશ, પ્રૉમિસ. તમે માહિતી આપી શકો છો.\nએક પોલીસ ઈન્સ્પેક્ટર અમારા વિસ્તારમાં રહે છે. એ માણસ મારી આગળ ડૉ. સુરેશ જોશી, સિતાંશુ યશશ્ચંદ્ર (હવે તો પદ્મશ્રી થયા છે, એ વખતે નહોતા) લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા – આ બધા જ મારા મિત્રો છે, પણ પોલીસ ઈન્સ્પેક્ટર આ બધાની કવિતાઓ મારી આગળ કડકડાટ બોલી ગયા. આ કવિતાઓ વાંચતા અમને તકલીફ પડે છે. સમજાતી તો ક્યારે પણ નથી અને આ પોલીસનો માણસ બધી કડકડાટ બોલે છે. મેં કહ્યું :\n તમને આ બધી કવિતા કેવી રીતે યાદ રહે છે \nપેલા પોલીસ ઈન્સ્પેક્ટર બોલ્યા, ‘ટ્રેડ સિકરેટ.’\n‘ટ્રેડ સિકરેટ કહો તો ખરા \n‘ના કહેવાય.’ એણે કહ્યું. આપણને થયું કે માહિતી તો મેળવવી જ પડે. એટલે તપાસ કરતાં ખબર પડી કે જ્યાં એમનું પોસ્ટિંગ થયું હતું તે વિસ્તાર ગુંડાઓ અને બદમાશોનો વિસ્તાર. બધા ભયંકર ગુનેગારો. એટલે આ ઈન્સ્પેક્ટર ગુનેગારોને પકડી લાવે અને ગુનો કબૂલ કરાવે. થર્ડ ડિગ્રી સુધી પહોંચવું પડે. ઊંધા લટકાવે, પથ્થરની પાટે સૂવડાવે. મારા બેટા ગુનેગારો એટલા રીઢા કે માને જ નહીં. પછી બાપુ પેલી કવિતાઓ કામ આવે. એમાં ફાયદો એક જ થાય કે તમે મારો, લાકડી મારી હોય તો સૂજી ગયું હોય, લોહી નીકળ્યું હોય, પેલો કોર્ટમાં જાય, જજસાહેબને કહે પણ ખરો કે મને બહુ માર્યો. પણ અહીં તો ખબર જ ના પડે કે આ તો કવિતાનો માર છે. આ પણ કવિતાની સાક્ષીએ પુરવાર થયેલું સત્ય છે.\nઅને યાર, હું તો તદ્દન અકવિ. નાનપણથી જ કવિતા, વિદ્યા, મા સરસ્વતી એવા અઘરા શબ્દોથી ત્રાહિમામ પોકારી ગયો છું. વિદ્યા તો મારા ભાગ્યમાં લખાઈ જ નથી અને નાનપણમાં બાપાની ધાકને કારણે સ્કૂલે જવું પડતું. સ્કૂલમાં માસ્તર મારે. મારા બાપા મારી પરીક્ષાના પરિણામના બે દિવસ પહેલાં મારવાનું શરૂ કરે. એમને ખબર જ હોય કે દીકરો શું કરવાનો છે અને મને કહેવા દો કે હું એક આજ્ઞાંકિત પુત્ર હોવાને કારણે મારા પિતાશ્રી એમની માન્યતામાં ક્યારે પણ ખોટા ન પડે એવો પ્રામાણિકપણે પ્રયત્ન કરતો હતો. એક વખત એવું બન્યું કે પરિણામ આવવાની અઠવાડિયાની વાર હતી. બાપાએ મને બોલાવ્યો. મારી બા ગભરાઈને દોડી આવી :\n‘કેમ મારો છો વિનીયાને શો છે વાંકગુનો \n‘હજુ અઠવાડિયાની વાર છે. અત્યારથી કેમ મારો છો \n‘અરે હું કાલે બહારગામ જાઉં છું. એનું પરિણામ આવશે પછી આવીશ. ક્વોટા અધૂરો કેમ રહેવો જોઈએ \nઅમે ચાર ભાઈ ને એક બહેન. સૌથી મોટો હું એટલે બાપાને મારા પ્રત્યે પક્ષપાત બહુ. વધુમાં વધુ માર મને પડતો. અને ભણવામાં પણ એવું જ અને વળી આ તો મારી ઉજ્જ્વળ કારકિર્દીની વાત કરી રહ્યો છું એટલે… કોઈ વિષયમાં 27, કોઈ વિષયમાં 23, કોઈકમાં 25, કોઈકમાં 32 એવું બધું આવે. મારા સદભાગ્યે મારા સગા મામા સ્કૂલમાં – ન્યૂ હાઈ સ્કૂલમાં ટીચર હોવાને કારણે દસ દિવસ પહેલાંથી પ્રમોશનના નિયમો ગોઠવવા માંડે કે કયો નિયમ લાગુ પાડીએ તો ભાણો ઉપલા ધોરણમાં જાય. મારા પ્રગતિપત્રકમાં કાયમ ઉ.ચ. અર્થાત ઉપર ચઢાવ્યા છે એવું લખાયેલું હોય. દયાના ધોરણે ભણતો-ગણતો હું મૅટ્રિક સુધી પહોંચ્યો. મને સ્કૂલમાં એક પણ સર્ટિફિકેટ મળ્યું ન હતું. સૉરી, ‘મારું સત્ય’ની વાત ચાલી રહી છે માટે સાચું કહું છું કે એક સર્ટિફિકેટ મળ્યું હતું, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ. એ પણ રાજી થઈને. મૅટ્રિકમાં પહેલા ટ્રાયલે મામાની મદદ વગર 35 ટકા માર્ક્સથી હું મૅટ્રિકમાં પાસ થયો. મારી બા તો રાજીની રેડ થઈ ગઈ. બાએ મારા બાપુને કહ્યું કે, આપણો વિનું મેટ્રિકનો ખાડો કુદાવી ગયો છે. હવે તો આપણી પોળમાં આઈસ્ક્રીમની પાર્ટી આપીએ.’\nબાપા કહે છે, ‘શું વાત કરે છે 35 ટકા માર્ક્સે પાર્ટી 35 ટકા માર્ક્સે પાર્ટી એનો અર્થ એવો થયો કે આપણે વિનિયાના 65 ટકાના અજ્ઞાનને ઊજવી રહ્યા છીએ.’\nબા કહે : ‘પહેલી વાર આટલા બધા માર્ક્સ લાવ્યો છે.’\nબાપા કહે : ‘એ ખરું, આટલા માર્ક્સ પહેલી વાર જ લાવ્યો છે. એક કામ કરો અઠવાડિયું ખમી જાવ. રિઝલ્ટમાં ફેરફાર નહીં આવે તો જોઈશું.’ આ કિસ્સો 1955માં બનેલો હતો. હજુ સાહેબ આજની તારીખમાં પણ છાપાઓમાં પેલું ચોકઠું વાંચવા મળે કે એસ.એસ.સી.નો છબરડો પકડાયો ત્યારે ચોક્કસ ફાળ પડે છે કે આપણી વાત તો નહીં હોય ને યાર…..\nએટલે વિદ્યા સાથે પહેલેથી જ આડગેપ…. પછી તો કૉલેજમાં ગયો. ઈન્ટર કૉલેજમાં બે વખત નાપાસ થયો. ટૂંકમાં પતાવું છું. પછી તો આર્ટ્સમાં હવાફેર કરવા માટે ગયો. યશવંતભાઈ શુક્લની કૉલેજમાં. એમણે છ મહિનામાં કાઢી મૂક્યો. વાંક એમનો ન હતો, મારો હતો. પછી પસ્તાતા હતા કે શા માટે કઢ્યો ભણવા દીધો હોત તો ઠીક રહેત. ગમે ત્યારે ભણત તો ખરો. એક વાર એવું બન્યું કે એક કાર્યક્રમમાં યશવંતભાઈ પ્રમુખ હતા અને હું આજે છું એવો જ એક સામાન્ય વક્તા હતો. એટલે હું મંચ પર બેઠો હતો અને સંચાલક આવ્યા. આજે જેમ અંકિત ત્રિવેદી છે એમ પેલા સંચાલકે કહ્યું કે, ‘શ્રી વિનોદ ભટ્ટનું પુષ્પગુચ્છથી વિદ્યાબહેન સ્વાગત કરશે.’ વિદ્યાબહેન આવ્યાં જ નહીં – પછી કોઈક રેખાબહેન આવ્યાં. હું ઊભો થયો બોલવા માટે. મેં કહ્યું શુક્લસાહેબ, તમે ખોટો જીવ બાળો છો. આ તમે જોયું ને વિદ્યા પહેલેથી મારા નસીબમાં છે જ નહીં. આ ફૂલનો ગુચ્છો આપવા પણ ન આવી.’\nહવે પેલું હાસ્યલેખકનું સત્ય – ‘મારું સત્ય.’ અમારા લોકોનું એવું છે કે અમે હ્યુમરવાળા માણસો એટલે હસતાં હસતાં સાચું બોલવાનું. આ સત્યને આંચ ન આવવી જોઈએ. કારણ કે આમ અમને સહેજ હસવું આવે કે ન પણ આવે. પીડા પણ થાય સાંભળીને કે વાંચીને. કારણ કે પીડામાંથી જ હાસ્યનો જન્મ થતો હોય છે. કોઈ પણ વાત સાંભળીને કે જોઈને કે વાંચીને અંદરથી હલબલી ગયા હોઈએ. જ્યાં સુધી કાગળ ઉપર ન ઉતારીએ ત્યાં સુધી અંદરથી ચેન ન પડે. દા.ત. પેલું પ્લેન હાઈજેક થયું હતું અને અપહરણકારો લઈ ગયા હતા, એ પ્લેનને. અને આતંકવાદીઓએ શરત કરી હતી કે અમારા ત્રણ જણને છોડો તો જ અમે 185 જણને છોડીશું. નહીં તો મારી નાખીશું. રડી પણ ન શકાય. ટીવી પર જોયા કરીએ કે શું થયું…. શું થયું…. ને પછી આ બધું પત્યું એટલે મને થયું કે આના વિશે લખવું તો જોઈએ. એક વ્યંડળનો ઈન્ટરવ્યૂ લીધો. કિન્નરનો ઈન્ટરવ્યૂ. માત્ર એક જ સવાલ. આ વ્યંડળને પૂછ્યું કે, ‘હેં બહેન, આ જ્યારે દશ્ય જોયું હશે કે પેલા વિદેશમંત્રી ત્રણ આતંકવાદીઓને ત્યાં કંદહાર મૂકવા જતા હતા – આપણે ત્યાં જુદી કહેવત છે કે, પત્ની નાતરે જતી હતી અને પતિ ઘીનો દીવો લઈને એને મૂકવા જતો હોય – લાઈક ધિસ. પેલો વિદેશમંત્રી પેલા ત્રણેય જણને મૂકવા જતો હતો. આ દશ્ય જોઈને તને પહેલું રિએકશન શું આવ્યું હતું ને પછી આ બધું પત્યું એટલે મને થયું કે આના વિશે લખવું તો જોઈએ. એક વ્યંડળનો ઈન્ટરવ્યૂ લીધો. કિન્નરનો ઈન્ટરવ્યૂ. માત્ર એક જ સવાલ. આ વ્યંડળને પૂછ્યું કે, ‘હેં બહેન, આ જ્યારે દશ્ય જોયું હશે કે પેલા વિદેશમંત્રી ત્રણ આતંકવાદીઓને ત્યાં કંદહાર મૂકવા જતા હતા – આપણે ત્યાં જુદી કહેવત છે કે, પત્ની નાતરે જતી હતી અને પતિ ઘીનો દીવો લઈને એને મૂકવા જતો હોય – લાઈક ધિસ. પેલો વિદેશમંત્રી પેલા ત્રણેય જણને મૂકવા જતો હતો. આ દશ્ય જોઈને તને પહેલું રિએકશન શું આવ્યું હતું \nઅને વ્યંડળે કહ્યું : ‘સાચું કહું ભાઈ, મને પહેલી વાર લાગ્યું કે હું વ્યંડળ છું.’\n1993માં મુંબઈમાં બૉમ્બ ધડાકા બહુ જોરદાર થયા. એ વખતે એવો કંઈક ઉલ્લેખ કર્યો હતો કે, બૉમ્બેડાઈંગ જાહેરાત નથી હકીકત છે. છાપામાં ન્યૂઝ આવ્યા કે, ઘણાં બધાં શબ રસ્તામાં રખડતાં પડ્યાં હતાં. એના નિકાલ માટે બેસ્ટની મદદ લેવી પડતી હતી. આ સંદર્ભમાં મેં લખ્યું કે, ‘એ દિવસે બેસ્ટની બસમાં ઢગલાબંધ મુસાફરો હશે તેમ છતાં કંડકટરે એક પણ ટિકિટ કાપી નહીં હોય \nકટોકટીની વસંત ચાલતી હતી એ વખતે અમને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, ‘ભાઈ જુઓ, એક વાત સમજી લો કે તમને અને અમને (માલિક-તંત્રીને) ચટાપટાવાળાં કપડાં સારાં નહીં લાગે અને જેલમાં ડાયાબિટીસની ગોળીઓ પણ આપતા નથી એટલે લખવામાં તમે જરા પ્લીઝ કંટ્રોલ કરો ને. એ વખતે જુવાની હતી. મારા એકલામાં કટોકટી લાદી હોય એવું લાગતું એટલે કંઈક આડુંઅવળું લખીએ ને પકડાઈ જવાય નહીં પણ પ્રજાને ખબર પડવી જોઈએ કે શું લખ્યું છે એનું ધ્યાન રાખતો હતો. એકવાર એવું લખ્યું હતું કટોકટીનો એટલો બધો પ્રભાવ હતો કે પાગલ લોકો પર ડાહ્યાપ���ાના હુમલા આવી જતા હતા. એ વખતે એક પાગલ માણસનો પ્રસંગ લખ્યો હતો. એક પાગલ માણસ બહેનના બંગલાની બહાર ઊભો રહીને બૂમો પાડવા માડ્યો, ‘માત્ર ને માત્ર એક વ્યક્તિને કારણે આખો દેશ બરબાદ થઈ રહ્યો છે.’ બધા ભેગા થઈ ગયા. પોલીસે આવી એને પકડ્યો, ફટકારતાં, ફટકારતાં લઈ ગયા. પોલીસ ઈન્સ્પેક્ટરે પોલીસ સ્ટેશને એને માર્યો ધોઈ નાખ્યો પછી કહ્યું : ‘સાચું બોલ, મારા કાનમાં બોલ. એ કઈ વ્યક્તિ છે જેના કારણે આખો દેશ બરબાદ થઈ રહ્યો છે એ વ્યક્તિનું નામ તું મારા કાનમાં ધીમેથી બોલ.’ પેલાએ કહ્યું : ‘હિટલર.’\n‘અલ્યા ગધેડા આ પહેલાથી બોલ્યો હોત તો આટલો માર ખાવો પડ્યો હોત જતો રહે જા. ફરી વખત આવું ના કરતો, બૂમાબૂમ ના કરતો.’\nપેલો આગળ જઈને ઊભો રહી ગયો. આંખ મીંચકારીને પૂછ્યું : ‘હેં સાહેબ, સાચું કહેજો… એ વખતે તમારા મનમાં કોનું નામ હતું \n[કુલ પાન : 225. (પાકું પૂઠું.) કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]\n« Previous સુગંધ અને સ્મૃતિ – વીનેશ અંતાણી\nમારા દાદાગુરુ – આશા વીરેન્દ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાંદડે પાંદડે રવિ – મહેશ દવે\nશાંતિનિકેતન – પ્રથમ દર્શન બાર વર્ષ સુધી કિશોર રવીન્દ્રને બહાર જવાનું મળ્યું નહોતું. બાર વર્ષે તેમને જનોઈ આપી. માથે મુંડન કરાવ્યું હતું તે સમયે પિતા દેવેન્દ્રનાથ હિમાલયના પ્રવાસે જવાના હતા. તેમણે રવીન્દ્રને બોલાવ્યો ને અચાનક પૂછ્યું : ‘રવિ, મારી સાથે હિમાલય આવવું તને કેવુંક ગમશે ’ ‘કેવુંક એટલું બધું કે આખુંય આકાશ ભરાઈ જાય તેવો પોકાર પાડી રવીન્દ્રને કહેવાનું ... [વાંચો...]\nબાળકો અને કલામચાચા – નટવર ગોહેલ\n(૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ આપણી વચ્ચેથી ચિરવિદાય લીધેલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારતરત્ન’ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પોતાના વૈજ્ઞાનિક કાર્યોથી, વિચારોથી અને પુસ્તકોના માધ્યમથી આજે પણ આપણી વચ્ચે શ્વસી રહ્યા છે. આ લેખ થકી રીડગુજરાતી.કોમ ભારતના સ્વપ્નદ્રષ્ટાને, મિસાઈલમેનને શબ્દસુમન અર્પે છે. પરમ પિતા પરમેશ્વર તેમના આત્માને શાંતિ બક્ષે. ૐ શાંતિ… તેમના જન્મદિવસને (૧૫ ઓક્ટોબર) ‘WORLD STUDENTS DAY’ તરીકે જાહેર કરાયો છે. ... [વાંચો...]\nસાહિત્ય સરવાણી – સંકલિત\nમાતૃવેદના – બાબુલાલ ગોર તે હિ નો દિવસો ગતા આ સૂત્ર જ્યારે મારા વાંચવામાં આવે છે ત્યારે સ્વગત મારાથી નિઃસાસો નંખાઈ જાય છે કે ખરે જ એ સુખના દિવસો ગયા અને એનું એક કારણ છે બાની સ્મૃતિ. બા એટલે મા, જનની, પોતાની કૂખે જન્મ દેનારી જન્મદાત્રી. બચપણથી જ મારી પ્રકૃતિ બીકણ. જરા અમથી નાનકડી ફોલ્લી થાય તો ય જાણે કેન્સરનું દર્દ ... [વાંચો...]\n12 પ્રતિભાવો : હસતાં હસતાં સાચું બોલવાનું…. – વિનોદ ભટ્ટ\nહીટલર તથા ગાંધીબાપુ ની ત્રણ ગોળી (ગોરી) વાળી વાત બહુજ ગમી……\nએક્દુમ સુન્દર, મઝ્ઝ્ઝઝ્ઝ્ઝઆ આવિ ગઈ\nરમુજેી લેખ્ . મજા આવેી ગઈ.\nસત્ય હમેશા કદવુ લાગે.\nર્હસવાનુ અધુરુ રહી ગયુ\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://groupsforyou.com/amesabarkanthavala.html", "date_download": "2019-06-19T11:51:59Z", "digest": "sha1:BIZNP75QPCT47DXJIOSSTCRYQEAA4QKK", "length": 2395, "nlines": 35, "source_domain": "groupsforyou.com", "title": " Ame Sabarkanthawala - Groupsforyou.com", "raw_content": "\n' અમે સાબરકાંઠાવાળા ' ગ્રુપમાં આપ સહુ નું... સ્વાગત છે.આ ગ્રુપ હવે સાબરકાંઠાવાળા અને અરવલ્લીવાળા બંનેનું સંયુક્ત ગ્રુપ છે. આવો બધા સાથે મળીને સાબરકાંઠા અને અરવલ્લી વાળાઓનું ગૌરવ વધારીએ.\nસદભાવના અને સમભાવની લાગણી જળવાઈ રહે એવા તમામ લેખો લખનારને અમો પૂરો આદર અને સન્માન આપીશું. બધા કરતાં જુદું જ અને આદર્શ ગ્રુપ બની રહે તે માટે સહુને સક્રિય થવા વિનંતી છે.\nભાજપી, કોંગ્રેસી કે કોઈપણ રાજકીય વિચારધારાવાળા, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અબાલ, યુવાન, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી, તમામને જાતપાતના ભેદ સીવાયના આ પેજના સભ્ય થવા નિમંત્રણ છે.\nઆપણે કોઈની ટીકા ટીપ્પણી નહિ કરીએ. કોઈને માટે ઘસાતું નહિ લખીએ માત્ર આપણામાની 'સારપ' વહેચવા ભેગા થઇએ . અનેકતામાં એકતાનું સુત્ર સાચું કરી બતાવીએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/adobe-flash-player-windows-7/", "date_download": "2019-06-19T12:43:09Z", "digest": "sha1:I2ITCQDM4OEJ4WLMA5OI3TXCQVP5L6AC", "length": 3326, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો Adobe Flash Player Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nAdobe Flash Player Windows 7 - ફ્લેશ સામગ્રી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝર એક્સ્ટેંશન. એપ્લિકેશન સૌથી વધુ જાણીતા બ્રાઉઝર્સને સપોર્ટ કરે છે, એફએલવી અને એસડબલ્યુએફ એક્સ્ટેંશનને આપમેળે શોધી અને ચલાવી શકે છે, ઓપન API સ્ટેજ 3 ડીનો ઉપયોગ કરે છે, 3D ગ્રાફિક્સ રેન્ડર કરી શકે છે.\nઉપયોગિતામાં સ્વચાલિત અપડેટ મોડ્યુલ શામેલ છે, થોડી RAM નો ઉપયોગ કરે છે અને બાહ્ય વેબકૅમ અને માઇક્રોફોનને ઍક્સેસ કરવામાં સક્ષમ છે. પ્રોગ્રામ બ્રાઉઝરના અસ્થાયી ફોલ્ડર્સનો ઉપયોગ કરે છે, તમને ફ્લેશ ડેટા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી વખતે હાર્ડવેર પ્રવેગકને અક્ષમ કરવા અને સુરક્ષા સેટિંગ્સને સમાવવાની મંજૂરી આપે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ Adobe Flash Player સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nસૉફ્ટવેર લાઇસન્સ: ટ્રાયલ સંસ્કરણ\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: Adobe Systems\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/sectors", "date_download": "2019-06-19T10:54:08Z", "digest": "sha1:SLOAIVLUOJCZ2CBFMFSTPD7AIZVW7SPY", "length": 5007, "nlines": 95, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Sectors News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nજાણો : વર્ષ 2015માં રોકાણ કરવા માટે કયા સેક્ટર્સ બેસ્ટ રહેશે\nમુંબઇ, 1 જાન્યુઆરી :ભારતીય સ્ટોક માર્કેટ માટે પાછલું વર્ષ એટલે કે 2014 ખુબ સારું રહ્યું. સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારાઓને સરેરાશ 29 ટકા જેટલું વળતર મળ્યું હતું. કેટલાક સ્ટોક્સમાં અભૂતપૂર્વ રિટર્ન મળ્યા હતા. જેમાં કેટલાક ઇન્ડેક્સના સ્ટોક્સમાં 5થી...\nટૂંકા ગાળાના રોકાણ માટે આ સેક્ટર્સ છે બેસ્ટ\nછેલ્લા બે દિવસથી ગ્લોબર માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. જેના કારણે વૈશ્વિક શેર માર્કેટ્સમાં ચ...\nવડોદરામાં ટીમ લીઝ સિકલ્સ યુનિવર્સિટી ઉભી કરવામાં આવશે\nવડોદરા, 6 એપ્રિલ : ગુજરાત સરકારે ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન રાજયમાં કૌશલ્ય આધારિત શિક્ષણ આપતી, ય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/bill-gates-funded-world-bank-to-take-aadhaar-to-other-countries/", "date_download": "2019-06-19T11:53:51Z", "digest": "sha1:GDKCKI7YZTKZPOCOQBJKYKZG6UZEQ4WJ", "length": 14430, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "આધારને દુનિયામાં ફેલાવવા માટે બિલ ગેટ્સે વર્લ્ડ બેંકને આપ્યું ફંડ | bill-gates-funded-world-bank-to-take-aadhaar-to-other-countries - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nઆધારને દુનિયામાં ફેલાવવા માટે બિલ ગેટ્સે વર્લ્ડ બેંકને આપ્યું ફંડ\nઆધારને દુનિયામાં ફેલાવવા માટે બિલ ગેટ્સે વર્લ્ડ બેંકને આપ્યું ફંડ\nમાઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આધારથી એટલા બધા પ્રભાવિત થયા છે કે તેઓ આધારને બીજા દેશોમાં લાગુ કરવા ઈચ્છે છે અને તેના માટે પૈસા પણ આપી રહ્યાં છે.\nઆધાર ટેકનોલોજીમાં ગોપનીયતાની સમસ્યાને ફગાવતાં તેમણે કહ્યું કે, ”બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આધારને બીજા દેશોમાં ફેલાવવા માટે વિશ્વબેંકને નાણાં ઉપલબ્ધ કરાવ્યાં છે. કારણકે આ એક સારી બાબત છે.” 62 વર્ષના અબજપતિ ઉદ્યોગસાહસિક અને ચેરિટીના કાર્યક્રમોમાં લાગેલા ગેટ્સે કહ્યું કે, ”ઈન્ફોસિસના સંસ્થાપક નંદન નિલેકણિ આ પરીયોજના પર વિશ્વબેંકને પરામર્શ અને મદદ કરી રહ્યાં છે.”\nનિલેકણિને આધારનું માળખું તૈયાર કરવા માટે ઓળખાય છે. ”શું ભારતની આધાર ટેક���લોજી બીજા દેશોમાં અપનાવવું ઉપયોગી સાબિત થશે”આ પ્રશ્ન પર બિલ ગેટ્સે કહ્યું, ”હાં, ”ગેટ્સે કહ્યું, ”આધાર-ઓળખનો લાભ ઘણો વધારે છે. ભારતમાં 1 અબજથી વધારે લોકોએ આધાર માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.”\nઆ વિશ્વની સૌથી મોટી બાયૉમેટ્રીક આઈડી પ્રણાલી છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ”દરેક દેશોએ આ ટેકનોલોજીને અપનાવી જોઈએ. કારણકે શાસનની ગુણવત્તા ઘણી મહત્વપૂર્ણ છે. કેટલી ગતિ સાથે દેશ પોતાની અર્થવ્યવસ્થાને આગળ વધારે છે અને પોતાના લોકોને સશક્ત કરે છે તેની સાથે આ ક્રમ જોડાયેલો છે.” ગેટ્સે કહ્યું, ”આધારને બીજા દેશોમાં લઈ જવા માટે અમે વિશ્વબેંકને ફંડ ઉપલબ્ધ કરાવ્યું છે.”\nએવું માનવામાં આવી રહ્યુ છે કે, કેટલાંક દેશોએ ભારત પાસે આ અંગે મદદ માટે સંપર્ક સાધ્યો છે. જેમાં ભારતના પાડોશી દેશ પણ સામેલ છે. ભારતમાં કેટલીક પાર્ટીઓ દ્વારા આધારની ગોપનીયતા પર ઉઠાવેલા સવાલો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું, ”આધારની ગોપનીયતાને લઈને કોઈ સમસ્યા નથી. કારણકે આ ફક્ત બાયૉમેટ્રીક ઓળખ ચકાસણી યોજના છે.”\nઆધાર 12 આંકડાનો વિશિષ્ટ ઓળખ નંબર છે, જે વ્યક્તિની જૈવિક ઓળખ પર આધારીત છે. જાન્યુઆરી 2009માં ભારત સરકાર દ્વારા રચાયેલી વૈધાનિક સંસ્થા ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI) આ આંકડા જાન્યુઆરી 2009થી સંગ્રહ કરી રહ્યું છે.\nઅહીં કાચ પર બાળકીઓ ગરબા રમે છે, પણ કોઈ ઈજા થતી નથી\nસંતરાના બોકસ નીચેથી રૂ.ર૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઇ, 2ની ધરપકડ\nદલિત કુવો ખોદે પણ પાણી ન પી શકે મુર્તિ બનાવે પણ દર્શન ન કરી શકે : ગહલોત\nતાપસીની તમન્ના પૂરી થશે\nદુષ્કાળની અસરઃ બીડમાં પાણી ભરવા ગયેલી બાળકીનું મોત\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં ક���ાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/helicopter-crashes-near-katra-in-jammu-kashmeer/", "date_download": "2019-06-19T11:27:06Z", "digest": "sha1:2FGHTN6HFQ3LZPLCBUTL5D4KW47SWC6G", "length": 12427, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "વૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર દુર્ઘટના: 6 શ્રદ્ધાળુઓનાં મોત | helicopter crashes near katra in jammu kashmeer - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nવૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર દુર્ઘટના: 6 શ્રદ્ધાળુઓનાં મોત\nવૈષ્ણોદેવીમાં હેલિકોપ્ટર દુર્ઘટના: 6 શ્રદ્ધાળુઓનાં મોત\nકટરા : જમ્મુ – કાશ્મીરમાં વૈષ્ણોદેવી જઇ રહેલ એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. હેલિકોપ્ટરે કટરાથી સાંઝીછત જવા માટે ઉડ્યન કરી હતી. આ દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓ અને એક મહિલા પાયલોટનું મોત નિપજ્યું હતું. હેલિકોપ્ટર હિમાલય હેલી સર્વિસ કંપનીનું હતું.\nદુર્ઘટનાં બાદ જમ્મૂ -કાશ્મીરનાં ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે ઘટનાંસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે હેલિકોપ્ટરનાં પાયલોટ અનુભવી હતા અને હેલિકોપ્ટરમાં પણ કોઇ ટેક્નિકલ ખામી જણાતી નહોતી. નિર્મલસિંહે કહ્યું કે હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું ત્યાંથી એક મૃત પક્ષી પણ મળી આવ્યું છે.શક્ય છેકે પક્ષીનાં કારણે દુર્ઘટનાં બની હોઇ શકે છે. દુર્ઘટનાંના કારણો જાણવા માટે એક ટીમની રચનાં કરવામાં આવી છે.\nતપાસ બાદ જ દુર્ઘટનાના કારણો સ્પષ્ટ થઇ શકશે. જણાવાઇ રહ્યું છે કે કટરાથી સાંઝીછત જઇ રહેલા હિમાલયન કંપનીનાં હેલિકોપ્ટરમાં 6 લોકો બેઠેલા હતા. અચાનક તે આગનો ગોળો બનીને નીચે પટકાયું હતું. હાલ તો શબોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.\nસાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ\nવેટ ઓડિટ તથા વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત એક મહિનો વધી\nજાપાનનો નિક્કી ૮૦૦, જ્યારે હેંગસેંગ ૮૧૯ સહિત એશિયાનાં તમામ બજાર તૂટ્યાં\nસ્વસ્થ ભારતનું સ્વપ્ન થશે સાકરા, આવો છે સરકારનો એક્શન પ્લાન\nહાર્દિક પટેલની આણંદ નજીકથી ધરપકડ : અજાણ્યા સ્થળે લઇ જવાયો\nપાક.ની ધમકી પર સુબ્રમણ્યમનો વળતો જવાબ: કહ્યું,”હિંમત હોય તો કરી જુઓ સર્જીકલ…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સર���ારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42941", "date_download": "2019-06-19T11:01:24Z", "digest": "sha1:ASSQCQWGZFSHMGJZCREZCUNUONPX7D57", "length": 9714, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન શ્રેષ્ઠ - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન શ્રેષ્ઠ\nમકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન શ્રેષ્ઠ\nમિત્રો આગામી તા. ૧૪-૧-૧૯ને સોમવારે સુર્ય ગ્રહ ધનરાશીમાંથી મકર રાશીમાં પ્રવેશ કરે છે. તેથી મકર સંક્રાતિ કહેવાય છે. અને આ શુભ દિવસથી જ શુભ કાર્યોની શરૂઆત પણ જાય છે. અને આ દિવસે વ્રત દાન તપ જાય કરવાથી પુણ્ય મળે છે. અને સંપુર્ણ વર્ષ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે રક્ષણ મળે છે. બારેય રાશી માટે પાંચવાર કાળા તલનો પ્રયોગ કરવાથી લાભ થાય છે. પણ ખાસ કરીને જે જાતકોને શનીગ્રહની પનોતી હોય રાહુ ગ્રહનો અશુભ બંધનયોગ હોય અથવા શાપીત દોષ, કાળશર્પ યોગ અથવા ગ્રહણ યોગ હોય તેમના માટે આ પ્રયોગથી ખુબ જ શુભફળ મળે છે.\nમિત્રો અત્યારે વૃષભ – બ-વ-ઉ, કન્યા – પ-ઠ-ણ રાશિ માટ નાની પનોતી છે. વૃશ્વિક ન-ય, ધન ભ-ફ-ધ-ઢ, મકર ખ-ઝ રાશી માટે મોટી પનોતીનો અશુભ સમય છે. અને મેષ -અ-લ-ઈ સિંહ મ-ટ રાશિ માટેર ાહુગ્રહનો અશુભ બંધનયોગ શરૂ છે. તેમના માટે ખાસ આ પ્રયોગ લાભ રહેશે.\nમિત્રો સોમવારે મકર સંક્રાતીના શુભ દિવસે વહેલા ઉઠીને કાળા તલના તેલનું માલીશ નખ શીખ સુધી કરવું ત્યાર પછી સ્નાન કરવાની ડોલમાં ચપટી કાળ તલ પધારાવીને તે પાણીથી સ્નાન કરવું ત્રાંબાના કળશમાં શુધ્ધ પાણી, અબીલ-ગુલાલ- કંકુ- કાળાતલ અને ફુલ પધરાવીને સુર્યને અર્ધ આપવો ત્યારે સુર્યમંત્ર અથવા ગાયત્રી મંત્રના જાય કરવા ત્યાર પછી પીવાના પાણીમાં પણ ચપટી કાળા તલ પધરાવી દેવા જેથી ઘરના સભ્યો તેમાંથી જ પાણી પીવે અને એક કાળા તલનો લાડુ તમારા હાથે ગાયને દાન આપવો.\nઅ રીતે પાંચવાર કાળાતેલનો પ્રયોગ કરવો અને દિવસ દરમ્યાન યાશક્તિ ગરિબો અને બ્રાહ્મણો દાન આપવું. જે જાતકોને પોનતી હોય તેમને હનુમાન ચાલીશાના પાઠ કરવા શની મંત્રો કરવા અને રાહુ ગ્રહનો બંધનયોગ હોય ગ્રહણ યોગ હોય તેમને આ મંત્ર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ના જાય દિવસ દરમિયાન કરવો.\nPrevious articleસેંકડો પંખીઓ માટે મોતનો વાર અને આપણા માટે કાલે તહેવાર\nNext articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nજયેષ્ઠ માસનાં કૃષ્ણપક્ષનાં પખવાડિયાનાં દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ – વિવરણ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pakistan-recovers-again-in-scam-of-fixing/", "date_download": "2019-06-19T11:07:31Z", "digest": "sha1:NPX24OT6IZ6WGUUYMZEBIL5G5NR5UM5P", "length": 12040, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "ફરી ફિક્સિંગના કીચડમાં ફસાયું પાકિસ્તાનઃ જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ | Pakistan recovers again in scam of fixing - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nફરી ફિક્સિંગના કીચડમાં ફસાયું પાકિસ્તાનઃ જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ\nફરી ફિક્સિંગના કીચડમાં ફસાયું પાકિસ્તાનઃ જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ\nલાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પોટ ફિક્સિંગમાં કેસમાં ડાબોડી ઓપનિંગ બેટ્સમેન નાસિર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. નાસિર પર પાકિસ્તાન સુપર લીગમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. નાસિર જમશેદ પર ખેલાડીઓ અને બુકી વચ્ચે કડી બનવાનો આક્ષેપ થયો હતો. જોકે જમશેદે બધા આરોપોને નકારી કાઢ્યા હતા.\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વકીલ તફ્ફાજુલ રિઝવીએ કહ્યું, ”ફિક્સિંગ કેસમાં જમશેદ પર કોઈ ચાર્જ હજુ નથી લાગ્યો, કારણ કે તેના પર એક અન્ય ફિક્સિંગ આરોપની તપાસ હાલ ચાલી રહી છે. બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સીએ જમશેદ અને અન્ય એક વ્યક્તિની ફેબ્રુઆરીમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં પાંચ દિવસ માટે ધરપકડ કરી હતી.\nએ સમયે નાસિર પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો હતો. જમશેદની સાથે ફાસ્ટ બોલર મોહંમદ ઇરફાન પર પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ લગાવ્યો છે.\nનડાલને પરાસ્ત કરી ફેડરર મિયામી ઓપનમાં ચેમ્પિયન\nબિનકાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલોઃ બુરહાનનાં પોસ્ટર લાગ્યાં\nસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદીની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં નવાઝ શરીફ\nIPL: આ વર્ષે હરાજીમાં પંજાબ કિંગ્સ ઈલેવન સૌથી વધુ નાણાં ખર્ચશે\nબુલંદશહર ગેંગરેપઃ અાઈપીઅેસ બનવા ઇચ્છે છે પીડિત બાળકી\nઅગ્રણી પાંચ કંપનીની માર્કેટ કેપમાં રૂ. ૪૭,૪૪૫ કરોડનું ધોવાણ થયું\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/encouragement-to-increase-contact-with-the-maldives-for-the-first-time-allowed-to-operate-the-passenger-ferry-boat-from-kochi-1560059389.html", "date_download": "2019-06-19T11:53:14Z", "digest": "sha1:472AJNUUUYV45DKD3OPRUE6IJETNUSR7", "length": 7484, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Encouragement to increase contact with the Maldives, for the first time allowed to operate the passenger-ferry boat from Kochi|માલદીવ સાથે સંપર્ક વધારવામાં આવશે, પહેલી વખત કોચ્ચિથી માલે સુધી ફેરી બોટ ચલાવવા માટે મંજૂરી", "raw_content": "\nજાહેરાત / માલદીવ સાથે સંપર્ક વધારવામાં આવશે, પહેલી વખત કોચ્ચિથી માલે સુધી ફેરી બોટ ચલાવવા માટે મંજૂરી\nકોચ્ચિથી માલે વચ્ચેનું અંતર 700 કિમી, કુલ્હુધૂફુશી એટોલ થઈને માલદીવની રાજધાની પહોંચશે આ બોટ\nબે દિવસના માલદીવ પ્રવાસ પર ગયા હતા મોદી, તેમને પ્રતિનિધિઓને આપવામાં આવતા સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા\nમાલેઃ ભારત અને માલદીવ વચ્ચે પહેલી વખત ફેરી બોટ ચલાવવા માટે સહમતી બની છે. આ બોટ કેરળના કોચિનથી માલદીવની રાજધાની માલે સુધી(કુલ્હૂધુફુશી એટોલ થઈને)આવશે. મળતી માહિતી પ્રમાણે આવું કરવાથી બન્ને દેશોના સંબંધમાં મજબૂતાઈની સાથે સાથે પર્યટન ક્ષેત્રે પણ વધારો થશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે માલદીવના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભારત અને માલદીવે બોટ ચલાવવા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોચ્ચિ અને માલે વચ્ચેનું અંતર 700 કિમી છે જ્યારે કોચ્ચિથી કુલ્હૂધુફુશીના વચ્ચેનું અંતર 500 કિમી છે.\nબોટ ચલાવવા અંગે મોદીએ ખુશી વ્યક્ત કરીઃ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે શનિવારે અધિકારીઓને બન્ને દેશો વચ્ચે બોટ સેવા શરુ કરવાની દિશામાં કામ આગળ વધારવા માટે કહ્યું છે. મોદીએ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચે બોટ સેવા શરૂ થવાથી ઘણો ખુશ છું. વિદેશ સચિવ વિજય ગોખલેના જણાવ્યા પ્રમાણે મોદી અને સોલિહ વચ્ચેની ચર્ચા દરમિયાન બોટ સેવા પર ચર્ચા થઈ હતી. તેમણે એવું પણ કહ્યું કે આ પહેલી વખત છે જ્યારે ભારતથી માલદીવની રાજધાની સુધી યાત્રી અને ફેરી બોટ ચલાવવામાં આવશે.\nમોદીને નિશાન ઈજ્જુદ્દીન સન્માનિત કરાયાઃ બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદી પહેલી વિદેશ યાત્રા પર શનિવારે માલદીવ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે મોદીને નિશાન ઈજ્જુદ્દીનથી સન્માનિત કર્યા હતા. આ વિદેશી પ્રતિનિધીઓને આપવામાં આવતું માલદીવનું સૌથી મોટું સન્માન છે. મોદીએ માલદીવની સંસદ મજલિસને પણ સંબોધિ હતી.\nતેમણે કહ્યું કે, આતંકવાદની સ્ટેટ સ્પોન્સશિપ સૌથી મોટો ખતરો છે. લોકો હાલ પણ ગુડ ટેરેરિઝમ અને બેડ ટેરેરિઝમનો ભેદ કરવાની ભૂલ કરી રહ્યા છે. હવે હદ થઈ રહી છે. આતંકવાદના પડકાર સામે લડવા તમામ માનવતાવાદી શક્તિઓને એકજૂથ થવું જરૂરી છે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42942", "date_download": "2019-06-19T11:16:39Z", "digest": "sha1:YNCZYQSOORHWIWPEUP4P23GBC62NY6UL", "length": 5938, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleમકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન શ્રેષ્ઠ\nNext articleઅરવિંદ કેજરીવાલની પુત્રીનાં અપહરણની ધમકી\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/photographers/1372131/", "date_download": "2019-06-19T11:21:12Z", "digest": "sha1:VWUMCQMF45ADGV4D3JOHRDI37JUGMK7E", "length": 2557, "nlines": 80, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 258\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 25)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00121.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/tag/arjun/", "date_download": "2019-06-19T11:31:59Z", "digest": "sha1:C4W6UO55IKXOSPVJTKOJFFWANIJRPNTX", "length": 6468, "nlines": 84, "source_domain": "sambhaavnews.com", "title": "Arjun | Lord Krishna provided proper funeral rights to Karna himself - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો ��દ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપોતાના હાથમાં જ શ્રીકૃષ્ણએ કર્યો હતો કર્ણનો અંતિમ સંસ્કાર\nકર્ણ મહાભારતનું એક એવું પાત્ર હતું જે દેવ પુત્ર હોવા છતાં પણ સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો અને તેને સમાજમાંથી અસ્વીકાર કરવામાં આવેલ હતા. કર્ણ એક મહાન યોદ્ધા અને દાનેશ્વરી રાજા હતા. પણ કર્ણે કુરુક્ષેત્રમાં પોતાના ભાઈઓ (પાંડવો) ને…\nબોલીવુડમાં ‘મોસ્ટ વોન્ટેડ’ છે અર્જુન કપૂર\nઅર્જુન કપૂરની છેલ્લી ફિલ્મ 'મુબારકાં' એટલી ન ચાલી જેટલી આશા રાખવામાં આવી હતી. 'હાફ ગર્લફ્રેન્ડ' પણ પીટાઇ ગઇ. તેની આવનારી ફિલ્મોમાં 'સંદીપ ઔર પિન્કી ફરાર', 'નમસ્તે ઇંગ્લેન્ડ' અને 'ફર્જી' મુખ્ય છે. અર્જુન અને પરિણી‌િત ચોપરાએ ફિલ્મ…\nલગ્નના 20 વર્ષ બાદ અલગ થયા અર્જુન અને મહેર, સુઝૈન આવી વચ્ચે\nઅભિનેતા અર્જુન રામપાલ અને તેની પત્ની મેહરે લગ્નના 20 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં અનબન વિશે અહેવાલો આવતા હતા. અહેવાલો અનુસાર, હૃતિક રોશનની એક્સ-પત્ની સુઝૈન ખાન આ બંને વચ્ચેના અંતર માટે જવાબદાર…\nપત્ની મહેર સાથે નથી રહેતો અર્જુન કપૂર, થઈ શકે છે Divorce\nઅર્જુન રામપાલ અને તેમની પત્ની મેહર જેસીયાના સંબંધો અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હૃતિક રોશનની એક્સ-પત્ની સુઝેન ખાનને આ બંને વચ્ચેના અંતર માટે જવાબદાર ગણવામાં આવે છે. તાજેતરની રિપોર્ટ અનુસાર, અર્જુન અને મેહર એક સાથે નથી રહેતા.…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/isro-will-projection-on-july-15th-60-days-of-travel-15-minutes-will-be-special-1560369536.html", "date_download": "2019-06-19T11:23:55Z", "digest": "sha1:WTBAJMKIGY6GV3X2KKHDLEA3BBZ2Q7EL", "length": 8867, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ISRO will Projection on July 15th, 60 days of travel, 15 minutes will be special|ઈસરો 15 જુલાઈએ પ્રક્ષેપણ કરશે, 60 દિવસનો પ્રવાસ, 15 મિનિટ ખાસ હશે", "raw_content": "\nચંદ્રયાન-2 મિશન / ઈસરો 15 જુલાઈએ પ્રક્ષેપણ કરશે, 60 દિવસનો પ્રવાસ, 15 મિનિટ ખાસ હશે\nચંદ્ર પર પગ મૂકવાની દિશામાં ભારતનું બીજું મહત્ત્વપૂર્ણ પગલું\nબેંગ્લુરુ: ચંદ્ર પર પગ મૂકવાની દિશામાં ભારતે તેનું બીજું મહત્વપૂર્ણ પગલુું ઉઠાવ્યું છે. આ માટે ભારત તેનું બીજું મિશન ચંદ્રયાન-2 15 જુલાઈએ લોન્ચ કરશે. તે ચંદ્રની સપાટી પરના ખનીજ (મિનરલ્સ) અને પાણીની ઉપલબ્ધતાની તપાસ કરશે. આ પહેલાં ઓક્ટોબર 2008માં ઈસરોએ તેના પહેલા ચંદ્રયાન મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઈસરો 11 વર્ષ પછી ફરી એક વખત ચંદ્રની સપાટી શોધવા માટે તૈયાર છે.\nઈસરોના અધ્યક્ષ ડો. કે. સિવને બુધવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 15 જુલાઈએ વહેલી સવારે 2:51 વાગ્યે કરાશે. તેનું પ્રક્ષેપણ 3.8 ટન વજનના જીએસએલવી-એમકે3 પ્રક્ષેપણ યાનથી કરાશે. ચંદ્રયાન-2 પ્રક્ષેપણના 52 અથવા 54 દિવસ પછી ચંદ્રની સપાટી પર 6 અથવા 7 સપ્ટેમ્બરે પહોંચશે. કે. સિવને જણાવ્યું કે અમારા માટે આ મિશનનો સૌથી મુશ્કેલ ભાગ ચંદ્રની સપાટી પર સફળ અને સલામત ઉતરાણ કરાવવાનો છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર 30 કિ.મી.ની ઊંચાઈ પરથી નીચે આવશે. ચંદ્રની સપાટી પર આવતા તેને 15 મિનિટ લાગશે. આ 15 મિનિટ ઈસરો માટે ખૂબ જ મુશ્કેલ હશે.\nચંદ્રયાન-2 16 દિવસમાં પૃથ્વીનાં પાંચ ચક્કર લગાવશે\nલોન્ચ થયા પછી ચંદ્રયાન-2 આગામી 16 દિવસમાં પૃથ્વીની ચારે બાજુ પાંચ વખત ઓર્બિટ બદલશે. એટલે કે તે 16 દિવસમાં ધરતીનાં પાંચ ચક્કર લગાવશે. ત્યાર પછી 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2નું ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પાસે ઉતરાણ થશે. ત્યાર પછી રોવરના લેન્ડરથી બહાર નીકળવામાં 4 ક્લાક લાગશે. રોવર 1 સેમી પ્રતિ સેકન્ડની ગતિથી અંદાજે 15થી 20 દિવસ સુધી ચંદ્રની સપાટી પરથી ડેટા જમા કરી લેન્ડર મારફત ઓર્બિટર સુધી પહોંચાડતું રહેશે. ઓર્બિટર ફરી તે ડેટા ઈસરોને મોકલશે.\nચંદ્રયાન-2ના ત્રણ મુખ્ય ભાગ: ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)\nઓર્બિટર: ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવતા લેન્ડર-રોવર પર નજર રાખશે. રોવરથી માહિતી ઈસરોને મોકલશે. તે ચંદ્રથી 100 કિ.મી. દૂર ઈસ��ોનું મોબાઈલ કમાન્ડ સેન્ટર હશે. તેમાં 8 પેલોડ છે. તે ઈસરોને મળેલા કમાન્ડને લેન્ડર-રોવરને પહોંચાડશે. તેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.એ બનાવી 2015માં ઈસરોને સોંપ્યું હતું.\nલેન્ડર: લેન્ડર ચંદ્ર પર ઉતરી ત્યાં ભૂકંપ આવે છે કે નહીં અને તાપ-ઘનત્વની તપાસ કરશે. ભારતીય અવકાશ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈના નામ પર તેનું નામ રખાયું છે. તેમાં 4 પેલોડ છે. તે 15 દિવસ સુધી પ્રયોગ કરશે. તેની શરૂઆતની ડિઝાઈન ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદે બનાવી હતી. તે તિરંગો લઈ ચંદ્ર પર જશે.\nરોવર: રોવરનાં પૈડાં અશોકચક્રની ડિઝાઈનનાં હશે. તે ચંદ્રની સપાટીની રાસાયણિક તપાસ કરશે. તેમાં ચંદ્રની સપાટી, વાતાવરણ અને માટીની તપાસ મુખ્ય છે. તેમાં 2 પેલોડ છે. તે ચંદ્ર પરથી પ્રાપ્ત માહિતી વિક્રમ લેન્ડરને મોકલશે, જે ઓર્બિટરને ડેટા મોકલશે. આ પ્રક્રિયામાં 15 મિનિટ લાગશે. આ માહિતીને 15 મિનિટમાં ધરતી પર આવશે.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/freespacer-windows-7/", "date_download": "2019-06-19T12:38:02Z", "digest": "sha1:ZMF3TDK5VBIHCPRTBLLUVGDM3FQIWIIQ", "length": 2955, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો FreeSpacer Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nFreeSpacer Windows 7 - સિસ્ટમનું વિશ્લેષણ કરવા અને બિનજરૂરી કચરોમાંથી તેને સાફ કરવા માટે રચાયેલ એક નાની એપ્લિકેશન. પ્રોગ્રામ સિસ્ટમ ફોલ્ડરોને સ્કેન કરવામાં સક્ષમ છે, જૂના ડેટાને શોધવા, ઇન્સ્ટોલ કરેલી ફાઇલોના પાથને ટ્રૅક કરે છે. વપરાશકર્તાઓ તેમના પોતાના પર બિનજરૂરી ફાઇલોને પસંદ કરી શકે છે, અને ઉપયોગિતા તરત જ તેમને કાઢી નાખશે.\nએપ્લિકેશનમાં એક સરળ સુલભ ઇન્ટરફેસ છે જે ઘણા વિધેયાત્મક ઝોનમાં વહેંચાયેલું છે. પ્રોગ્રામ કાયમીરૂપે કાઢી નાખવા અને ટ્રૅશમાં ખસેડવા સહિત, વિવિધ રીતે ફાઇલોને કાઢી શકે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ FreeSpacer સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: Gabsalihov R\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Print_news/11-08-2018/22096", "date_download": "2019-06-19T11:26:06Z", "digest": "sha1:AT6A5YLGLEOCDA7YQBJIAPQWND3RIJAB", "length": 1563, "nlines": 8, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ જગત", "raw_content": "\nતા. ૧૧ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - અમાસ શનિવાર\nઅર્જુન-કરીનાને લઈને અનુરાગ બાસુ બનાવશે 'લ���ઈફ ઈન એ મેટ્રો'ની સિક્વલ\nમુંબઈ:બોલીવુડના જાતિના નિર્દેશક અનુરાગ બસુ પોતાની સુપરહિટ ફિલ્મ લાઈફ ઈન એ મેટ્રોની સિક્વલ બનાવવાની તૈયારીમાં છે.આ ફિલ્મની સ્ક્રીપટનું કામ પૂરું થઇ ગયું છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમકામાં અર્જુન કપૂર અને કરીના કપૂર ખાન નજરે પડશે.\nઆ ફિલ્મના પહેલા ભાગમાં ચાર અલગ અલગ કહાની બતાવવામાં આવી હતી. જેમાં શિલ્પા શેટ્ટી, સાઇની આહુજા, ઈરફાન ખાન, કોકના સેન, શરમન જોશી, કંગના રનોત, ધર્મેદ્ર જેવા કલાકરો જોવા મળ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/22-06-2018/136649", "date_download": "2019-06-19T11:32:20Z", "digest": "sha1:2SQCNYI5OXI7GZY6THBZ2BIVALXVJSGN", "length": 14613, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "''દેવ સ્નાન પૂજા'' : યુ.એસ.માં યોજાનારી ''ગ્રેટર હયુસ્ટન રથયાત્રા'' પૂર્વેની ધાર્મિક વિધિ : ૨૭ જુનના રોજ ભગવાન જગન્નાથ,બલભદ્રજી તથા સુભદ્રાદેવીને ૧૦૮ નદીઓના પવિત્ર જલથી સ્નાન કરાવી પૂજા કરાશે", "raw_content": "\n''દેવ સ્નાન પૂજા'' : યુ.એસ.માં યોજાનારી ''ગ્રેટર હયુસ્ટન રથયાત્રા'' પૂર્વેની ધાર્મિક વિધિ : ૨૭ જુનના રોજ ભગવાન જગન્નાથ,બલભદ્રજી તથા સુભદ્રાદેવીને ૧૦૮ નદીઓના પવિત્ર જલથી સ્નાન કરાવી પૂજા કરાશે\nહયુસ્ટન : અમેરિકામાં સતત સાતમાં વર્ષે યોજાનારી ''ગ્રેટર હયુસ્ટન રથયાત્રા'' ની ઉજવણીના ભાગ રૂપે આગામી ૨૭ જુન ૨૦૧૮ ના રોજ વુડલેન્ડમાં આવેલા ચાર ધામ મંદિરમાં ''દેવ સ્નાન પૂજા'' વિધિ યોજાશે. જેનો સમય સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીનો રહેશે.\nઆ દેવ સ્નાન પૂજા વિધિ અંતર્ગત જેઠ મહિનાની પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્રજી, તથા સુભદ્રાદેવીને સ્નાન કરાવી તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું મહત્વ એટલા માટે છે કે તે દિવસે ભગવાન જગન્નાથનું પ્રાગટ્ય થયું હતું. તેથી ત્રણે દેવોને ૧૦૮ પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવે છે.\nઆગામી ૧૪ જુલાઇના રોજ ચાર ધામ ટેમ્પલના ઉપક્રમે અષાઢી બીજ સ્થપાત્રા નીકળશે. જેનો સમય સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીનો રહેશે. જેમાં સ્કાય ફાઉન્ડેશન, ઇસ્કોન હયુસ્ટન સહિતની ધાર્મિક સંસ્થાઓ જોડાશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nમુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST\nમેહુલીયાએ બનાસકાંઠાનાં અમીરગઢ પંથકમાં કરી હાઉકલી : ભારે પવન સાથે પડ્યો વરસાદ : ગરમીથી લોકોને મળી રાહત access_time 5:39 pm IST\nસાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST\nભાજપ હિન્દુઓની સાથે પણ ઝઘડા કરાવે છે ;મમતા બેનર્જી access_time 9:31 am IST\nઆકાશ અંબાણીને શ્લોકા મહેતાની સગાઇમાં પ્રર્ફોર્મ કરશે શાહરૂખખાન access_time 10:47 am IST\nદક્ષિણમાં ભારે વરસાદથી એલચી, ચા સહિતના પાકને જંગી નુકસાન access_time 11:15 am IST\nબે લાખની ગાડીમાં 'દેશી' દારૂની પાંચ બાટલી સાથે અનિલ પકડાયો access_time 12:44 pm IST\nરામનાથપરામાં ચાર મકાનમાંથી ધોળે દિવસે ચોરીઃ તસ્કર નવાગામનો શાહુદ શેખ પકડાયો access_time 12:46 pm IST\nકાલાવડ રોડ ઉપર આવેલ કરોડોની જમીન અંગેનો દાવો રદ કરતી કોર્ટ access_time 4:03 pm IST\nઅલંગમાં લાંગરેલા જહાજમાં બ્લાસ્ટઃ પરપ્રાંતીય મજુરનું મોતઃ ર ને ઇજા access_time 4:51 pm IST\nમોરબીમાં રસોઈ બનાવતા દાઝી જતા સારવાર દરમિયાન પરપ્રાંતીય મહિલાનું મોત access_time 10:12 pm IST\nપોરબંદરના કોળી વૃધ્ધા મોંઘીબેનનો બિમારીથી કંટાળી સળગીને આપઘાત access_time 11:28 am IST\nભરૂચના ઝાડેશ્વર ચોકડી નાઇજક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂના જાથતાહ સાથે શખ્શ ઝડપાયો access_time 7:26 pm IST\nસાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, ઇડર અને વડાલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ડાંગ, તાપી,અને બનાસકાંઠામાં હળવો વરસાદ access_time 11:51 pm IST\nપાકિસ્તાન છોડીને આવેલા સગીર બાળકો સહીત 90 અરજદારોને ભારતીય નાગરિકત્વ અપાયું access_time 1:22 am IST\nસરગવાના બીજથી પણ પાણીને શુધ્ધ કરી શકાશે : સંશોધન access_time 10:13 am IST\nમૂડીઝે પાકિસ્તાની રેટિંગને નકારી access_time 6:58 pm IST\nઆ દેશ એટલોબધો ગરીબ છે કે લોકો કીચડમાં મીઠું મેળવીને બનાવે છે રોટલી access_time 12:02 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની સાયન્‍ટીફીક ઓપ્‍ટીકલ સોસાયટી દ્વારા પસંદ કરાયેલા ૧૬૯ મેમ્‍બર્સમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ દૃષ્‍ટિ વિજ્ઞાન તથા ફોટોનિકસ ક્ષેત્રે માર્ગદર્શન અપાશે access_time 9:36 pm IST\nદૈનંદિન જીવનમાં યોગાને સ્‍થાન આપી શારિરીક તંદુરસ્‍તી તથા માનસિક સ્‍વસ્‍થતા મેળવો : અમેરિકામાં પતંજલિ યોગપીઠ તથા આર્યસમાજ ગ્રેટર હયુસ્‍ટનના ઉપક્રમે દર શનિ-રવિ વિનામૂલ્‍યે યોગા ક્‍લાસનું આયોજન access_time 9:32 pm IST\nવિદેશોમાં આવેલી ભારતીય દૂતાવાસ ઓફિસોએ ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ઉજવ્‍યોઃ ઇસ્‍લામાબાદ, અમેરિકા,યુ.કે UAE, શ્રી લંકા, સાઉદી અરેબિઆ, નેપાળ, મોંગોલિઆ, ઇટાલી, જર્મની,ફ્રાન્‍સ, ડેન્‍માર્ક, ઓસ્‍ટ્રલિયા સહિતના દેશોમાં કોન્‍સ્‍યુલ જનરલની આગેવાની હેઠળ કરાયેલી ઉમંગભેર ઉજવણી access_time 9:31 pm IST\nશું હોય છે યો - યો ટેસ્ટ\nવન-ડેમાં બે નવા બોલના ઉપયોગનો નિયમ વિનાશકારી : સચિન તેંડુલકર access_time 11:15 pm IST\nટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કરોડો કમાશે:;ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા BCCIએ નવા કરારને મંજૂરી આપી access_time 12:42 am IST\nનાની ઉમરે જ નામના મેળવી લીધી દેવ જોષીએ access_time 10:15 am IST\nદબંગ 3માં વિલનના રોલમાં નજરે પડશે સકીબ સલીમ access_time 4:49 pm IST\n'લવરાત્રિ'નું મોશન પોસ્ટર લોન્ચ access_time 4:47 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/mtech-trendy-coffee-price-pm0M59.html", "date_download": "2019-06-19T11:04:26Z", "digest": "sha1:G6CJKSL6V5F4Z56FJSR7CBPN4Q5VRM6Z", "length": 13499, "nlines": 339, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેમટેચ ટ્રેન્ડી કોફી ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nમટેચ ટ્રેન્ડી કોફી ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં મટેચ ટ્રેન્ડી કોફી નાભાવ Indian Rupee છે.\nમટેચ ટ્રેન્ડી કોફી નવીનતમ ભાવ Jun 10, 2019પર મેળવી હતી\nમટેચ ટ્રેન્ડી કોફીશોપકલુએટ્સ માં ઉપલબ્ધ છે.\nમટેચ ટ્રેન્ડી કોફી સૌથી નીચો ભાવ છે 1,299 શોપકલુએટ્સ, જે 0% શોપકલુએટ્સ ( 1,299)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nમટેચ ટ્રેન્ડી કોફી ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી મટેચ ટ્રેન્ડી કોફી નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nમટેચ ટ્રેન્ડી કોફી - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nમટેચ ટ્રેન્ડી કોફી - ઇતિહાસ\n તમે લગભગ ત્યાં જ છો.\nમટેચ ટ્રેન્ડી કોફી વિશિષ્ટતાઓ\nઅદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ Voice Input\nરેર કેમેરા Yes, 0.3 MP\nફ્રોન્ટ કેમેરા Yes, 0.3 MP\nઇન્ટરનલ મેમરી 32 MB\nએક્ષટેન્ડેબલ મેમરી microSD, upto 16 GB\nઓપરેટિંગ ફ્રેક્યુએનસી GSM: 900/1800 MHZ\nમ્યુઝિક પ્લેયર Supports MP3\nઓડિયો જેક 3.5 MM\nડિસ્પ્લે સીઝે 2.4 inch\nબેટરી ટીપે 1600 mAh\n( 21424 સમીક્ષાઓ )\n( 52 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 30 સમીક્ષાઓ )\n( 97 સમીક્ષાઓ )\n( 709 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 7 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/smart-phone-stock-treading-business/", "date_download": "2019-06-19T11:29:23Z", "digest": "sha1:EGESADHPPLKVWIXOUUARMW3T6ZWVAYX6", "length": 11909, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "સ���માર્ટ ફોન પર શેર ટ્રેડિંગના કારોબારમાં વધારો | smart phone stock treading business - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસ્માર્ટ ફોન પર શેર ટ્રેડિંગના કારોબારમાં વધારો\nસ્માર્ટ ફોન પર શેર ટ્રેડિંગના કારોબારમાં વધારો\nમુંબઈ: દેશમાં સ્માર્ટ ફોન વપરાશકારની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને યુવા વર્ગમાં સ્માર્ટ ફોનનો ક્રેઝ વધ્યો છે. સ્માર્ટ ફોનના વધતા જતા ઉપયોગના કારણે મોબાઇલ ઉપર શેર ટ્રેડિંગ કરવું વધુ સરળ થતાં મોબાઇલ શેર ટ્રેડિંગના કારોબારમાં પણ વધારો થયો છે. છેલ્લા ૨૦થી ૨૪ મહિનામાં રિટેલ રોકાણકાર દ્વારા સ્માર્ટ મોબાઇલ ફોન થકી મોબાઇલ ટ્રેડિંગનું ટર્નઓવર બમણું થઇ ગયું છે.\nજાણકારોના જણાવ્યા પ્રમાણે રિટેલ રોકાણકારો કેશ સેગ્મેન્ટમાં ૩૦ ટકા જેટલું ટ્રેડિંગ મોબાઇલ ફોન દ્વારા કરે છે, જ્યારે એફએન્ડઓ સેગ્મેન્ટમાં ૩૫ ટકા જેટલો રિટેલ કારોબાર મોબાઇલ સ્માર્ટ ફોન દ્વારા થાય છે.\nનાનાં ગામડાંમાં શેર ટ્રેડિંગ કારોબારીઓની શાખાઓ ન હોવાના કારણે સ્માર્ટ મોબાઇલ ફોન થકી કારોબાર કરવો વધુ સરળ થતાં મોબાઇલ પર શેર ટ્રેડિંગ કારોબાર વધારી રહ્યા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી એકથી બે વર્ષમાં કુલ ટ્રેડિંગમાં મોબાઇલ આધારિત ટ્રેડિંગનો હિસ્સો વધીને ૪૦થી ૫૦ ટકા થઇ જશે.\nકમરતોડ ટોલટેક્સના વાંકે એસટીના મુસાફરો દંડાશે\nભારતમાં ��ધુ આર્થિક સુધારાની જરૂરિયાતઃ HSBC\nમોદી વ્હોર્ટન સ્કૂલની મુલાકાત નહી લે : અગાઉ થઇ હતી સ્પિચ રદ્દ\nટીવી સિરિયલના નિર્માતા પણ બની ગયા યોગગુરુ બાબા રામદેવ\nશું તમે રણવીરની આ વાતો જાણો છો..\nહવે દુશ્મનની ખેર નથીઃ ભારતના ભાથામાં INS અરિહંત\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી…\nશે���બજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bapanivato.abjibapanichhatedi.org/bhag1/varta-102/", "date_download": "2019-06-19T10:54:22Z", "digest": "sha1:UTNYOF7IT3NNC56LHN7VNIR7DWHK5EJB", "length": 21571, "nlines": 628, "source_domain": "bapanivato.abjibapanichhatedi.org", "title": "Abjibapashri Ni Vato | Varta 102 - Abjibapashri Ni Vato", "raw_content": "\nભાદરવા વદ-૩ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ભક્તચિંતામણિના પરચામાં ‘ઝીણાભાઈને શ્વેતદ્વીપમાં દીઠા’ એમ લખ્યું છે એનું શું કારણ હશે\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે; પણ પરોક્ષ શ્વેતદ્વીપ છે ત્યાં દીઠા એમ ન જાણવું. વેદ તે પણ આવા મુક્તનાં વચન જાણવાં. આ મુક્ત શ્રીજી મહારાજના વેદ છે; તેમના મુખમાંથી વચન નીકળે તે વેદ સમજવા. વૈરાજના મુખમાંથી નીકળ્યા છે તે વેદ તો અવરભાવના છે, એમાં મૂળપુરુષથી પરની ઉપાસના નથી કહી. આ શ્રીજી મહારાજના મુક્તરૂપી વેદ છે, તે શ્રીજી મહારાજની ઉપાસના સમજાવે છે અને શ્રીજી મહારાજની પ્રાપ્તિ કરાવે છે; તેમ જ કર્મ ને જ્ઞાન તે પણ શ્રીજી મહારાજ સંબંધી કરાવે છે. આ તો પરભાવના વેદ છે. આ વાત અવશ્ય સમજવાની છે.\n“કેટલાક સાધુઓને મહારાજની ઉપાસના ન સમજાણી હોય તે સભામાં વાત કરે તોપણ વૈરાજ કે પ્રધાનપુરુષ કે પ્રકૃતિપુરુષથી બહાર નીકળતા નથી; એમાં ઘૂંચાઈ રહે છે. પરા, પશ્યંતિ, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી તથા પરોક્ષ શાસ્ત્ર એ બધું ક્ષરમાં એટલે કે માયામાં છે; માટે એકાંતિકને તે કાંઈ જોઈએ જ નહિ. આપણા દેહના પ્રારબ્ધ તે પણ શ્રીજી મહારાજ પોતે જ છે. એક મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ; એવું કરી નાખવું. જો ઉપાસના પાકી હોય તો સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યાં જે પાંચ સાધન તે સિદ્ધ થાય ને શ્રીજી મહારાજની પ્રસન્નતા થાય, ને શ્રીજી મહારાજ જેવો થાય.\n“આજ તો એ પાંચ સાધન પણ સિદ્ધ ન થયાં હોય ને ઉપશમ અવસ્થા પણ દૃઢ ન કરી શક્યો હોય તોપણ જો સ્થૂળ દેહે નિયમ પાળે તો તેનું કલ્યાણ અમારા હાથમાં છે.”\nપછી વળી સ્વામીએ પૂછ્યું જે, “નિયમ કયા જાણવા\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃત એમાં કહ્યા પ્રમાણે વર્તવું એ નિયમ જાણવા ને તે પાળવા. પણ વાડ ઊઠીને ખેતરને ખાય તો તે ખેતરમાં શું પાકે ભેળાઈ જાય. આજ્ઞા પાળવી ને અનુવૃત્તિમાં રહેવું, તો મોટા રાજી થાય. પણ જીવથી એ���લુંય ન થાય ને મનનું ધાર્યું કરે. કેટલાક જપ, તપ કરે તેમાં તો આખી ઉમર નીકળી જાય તોપણ કલ્યાણ ન થાય ને લૂખો ને લૂખો રહે; પણ જો મોટા પુરુષ કહે તેમ કરે તો મોટા પ્રસન્ન થાય. મોટા કહે જે, ‘આ કર’ તો તે ન કરે ને ‘આ ન કરીશ’ કહે તો તે કરે, તો મોટા પ્રસન્ન થાય નહિ; માટે પ્રસન્નતાનાં સાધન કરવાં. અમારે તો આજ્ઞા પળાવીને ચોખ્ખું ચણક કરાવવાનું તાન બહુ છે, માટે આજ્ઞા યથાર્થ પાળે તો જ સુખી થાય.\n“આ સંપ્રદાયમાં આવીને સ્ત્રી-દ્રવ્યમાં આસકત થાય ને લોકોનો માર ખાય તે પોતાનુંયે બગાડે અને બીજાનુંયે બગાડે. આ લોકમાં હરાયાં ઢોરાંને ટોકરો બાંધે છે તે ખણખણાટ થાય છે; માટે તેવું હરાયા ઢોર જેવું થાવું નહિ. કેટલાક દ્રવ્ય રાખે છે ને ચૈતન્ય માયામાં બગડે છે. આ સત્સંગમાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજર છે. ઓ કહે છે મને લો, ને ઓ કહે છે કે મને લો, તોપણ દ્રવ્યરૂપી પાપ રાખે છે, તેનું તો ધર્મામૃતમાં શ્રીજીએ લખ્યા પ્રમાણે પાપ લાગે છે. કોઈ સાધુ યાત્રાએ જાય તેને ખાત્રી કરીને ટિકિટ કરાવી આપવી, પણ જે ઘણા પાસેથી લેતો હોય એવી ખબર પડે તો ટિકિટ પણ કરાવી આપવી નહિ. સાધુએ તો પ્રગટની જ યાત્રા કરવી. ગોર યજમાનનું સરાવવા વાડીએ ગયો હતો, તે પોતાના છોકરાને છાનો રીંગણીમાં રીંગણા લેવા મૂકીને સરાવવા લાગ્યો. ત્યારે છોકરાનું માથું દેખાણું એટલે ગોરે સમસ્યા કરી જે, ‘છૈયા અરકે, અરકે, કેશ ફરકે, યજમાન બરકે; દો તોયરા દો મોયરા, દો ગોરી ગાયરા, દો તોરી માયરા’ એમ સાધુએ કદી ન કરવું.\n“એ દ્રવ્ય તો કાળા નાગ જેવું છે, તે સોડ્યમાં લઈને સૂએ તો કરડયા વિના રહે જ નહિ. માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, જેથી મહારાજ રાજી થાય. મહારાજની આજ્ઞા લોપીને પાપ ભેળું કરે તે પાપમાં કાંઈ નહિ વળે; એ પાપ તો ફગાવી દેવું. અને ધોતિયાં કોઠારમાં દેવસેવામાં આપી દેવાં ને મૂર્તિ રાખવી. એ પાપને સંભારે તોપણ મુખ ગંધાય એવું છે, માટે હવે એને નહિ સંભારીએ.\n“શ્રીજી મહારાજની મૂર્તિ લો. શ્રીજી મહારાજ તો આ દ્વિભુજવાળા બેઠા. ક્યાં અનાદિમુક્ત ને ક્યાં મહારાજ તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે માટે ખોખાને મૂકીને જુદા પડ્શો ત્યારે બધુંએ સમજાવશું ને દેખાડશું.”\n’ એવો શબ્દ બોલીને પછી બોલ્યા જે, “કથા સાંભળતાં રે હરે હરે કહી બોલે.”\nપછી વળી સ્વામીએ કહ્યું જે, “મહારાજની મૂર્તિ સદા ભેળી દેખાય એવી કૃપા કરો.”\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ તો આ રહી. મૂર્તિનો વાંક નથી, પણ મૂર્તિને લેનારાની ખોટ છે તેથી સમજાતી નથી ને દેખાતી નથી.”\nપછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એનો ઉપાય શો હશે\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાને વિષે ને મહારાજને વિષે આત્મબુદ્ધિ હોય તો સદાય આ સભા ભેળી રહે, પણ આત્મબુદ્ધિ આવવી તે ઘણી કઠણ છે. આ ટાણે દિવસ છે, પણ અમો રાત્રિ કહીએ તો તે મનાય કે નહિ જો રાત્રિ મનાય તો આત્મબુદ્ધિ થઈ જાણવી. વિશ્વાસ હોય તોપણ આત્મબુદ્ધિ ન થાય. જો આત્મબુદ્ધિ થાય તો જેમ કહીએ તેમ કરે.” II ૧૦૨ II\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/fatwa", "date_download": "2019-06-19T11:07:23Z", "digest": "sha1:LU3BZCWU25VUWDKTJENV45T3RCODSUKB", "length": 6692, "nlines": 107, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Fatwa News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nદારુલ ઉલૂમનો નવો ફતવો, ‘ઈદમાં ગળે મળવુ ઈસ્લામનો નિયમ નથી'\nઆજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમ સાથે મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી છે. દેશભરની મસ્જિદોમાં આજે નમાઝ અદા કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈદના તહેવારે ઈસ્લામિક...\nસોશ્યલ મીડિયા પર મુસ્લિમ પુરુષ અને મહિલાએ આ કરવું હરામ છે\nઇસ્લામિક સંસ્થાન દારુલ ઉલૂમ દેવબંધે સોશ્યલ મીડિયા પર ફોટો મૂકવા અને શેયર કરવાને હરામ કરાર કર્...\nઇન્ડિયન આઇડલ ફેમ નાહિદ આફરિન વિરુદ્ધ 46 ફતવા જાહેર\nઇન્ડિયન આઇડલ ફેમ નાહિદ આફરિન વિરુદ્ધ કટ્ટરપંથીઓએ ફતવા જાહેર કર્યા છે. અનેક આલોચનાઓ અને ધમકીઓ બ...\nફતવો જારીઃ મંગળ ગ્રહ પર નહીં જઇ શકે મુસ્લિમ\nનવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ જ્યાં એક તરફ વૈજ્ઞાનિક મંગળ ગ્રહ પર જીવનની શોધ કરી લોકોને ત્યાં મોકલવા...\nરોક બેન્ડમાં સામેલ કાશ્મીરી યુવતીઓ સામે ફતવો\nશ્રીનગર, 4 ફેબ્રુઆરી: શ્રીનગરના મુખ્ય મુફ્તી બશીરૂદ્દીને રોક બેન્ડમાં સામેલ યુવતીઓની સામે ફતવ...\nવધુ એક ફતવોઃ મહિલાંઓ નહીં બની શકે રિસેપ્શનિસ્ટ\nમુજ્જફરનગર, 5 ડિસેમ્બરઃ દારૂલ ઉલૂમ દેવબંદે મુસ્લિમ મહિલાંઓને રિસેપ્શનિસ્ટ બનાવવાને લઇને એક ફ...\nહિનાનો પ્રેમ તેના રાજનૈતિક કરિયરનો અંત આણી શકે છે\nબેંગલોર, 28 સપ્ટેમ્બર: કોઇ રોમેન્ટિક ફિલ્મી વાર્તાની જેમ હિના રબ્બાની ખાર અને બિલાવલની લવસ્...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00125.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://divya-bhaav.blogspot.com/2012/06/", "date_download": "2019-06-19T11:54:43Z", "digest": "sha1:ZAA766ZE43FL5RHWQRQLNOUC3FVKFFYA", "length": 7947, "nlines": 87, "source_domain": "divya-bhaav.blogspot.com", "title": "દિવ્ય-ભાવ: June 2012 '; } } if( dayCount > fill[valxx]){ cell.innerHTML = ' '; cell.className = 'emptyCell'; } dayCount++; } } visTotal = parseInt(startIndex) + parseInt(fill[valxx]) -1; if(visTotal >35){ document.getElementById('lastRow').style.display = ''; } } function initCal(){ document.getElementById('blogger_calendar').style.display = 'block'; var bcInit = document.getElementById('bloggerCalendarList').getElementsByTagName('a'); var bcCount = document.getElementById('bloggerCalendarList').getElementsByTagName('li'); document.getElementById('bloggerCalendarList').style.display = 'none'; calHead = document.getElementById('bcHead'); tr = document.createElement('tr'); for(t = 0; t < 7; t++){ th = document.createElement('th'); th.abbr = headDays[t]; scope = 'col'; th.title = headDays[t]; th.innerHTML = headInitial[t]; tr.appendChild(th); } calHead.appendChild(tr); for (x = 0; x (')[1]; var selValue = bcList[r]; sel.options[q] = new Option(selText + ' ('+selCount,selValue); q++ } document.getElementById('bcaption').appendChild(sel); var m = bcList[0].split(',')[0]; var y = bcList[0].split(',')[1]; callArchive(m,y,'0'); } function timezoneSet(root){ var feed = root.feed; var updated = feed.updated.$t; var id = feed.id.$t; bcBlogId = id.split('blog-')[1]; upLength = updated.length; if(updated.charAt(upLength-1) == \"Z\"){timeOffset = \"+00:00\";} else {timeOffset = updated.substring(upLength-6,upLength);} timeOffset = encodeURIComponent(timeOffset); } //]]>", "raw_content": "\nતમારી દિવ્ય દ્રષ્ટીથી મારી ભાવનાનું વાંચન... ભાવનાઓ.. પ્રેમની,ત્યાગની,દર્દની,ખુશીની,મમતાની,ભક્તિની.. ને બીજી ઘણી જે સંકળાયેલી છે,આપણા જીવન સાથે...\nઘરની બહાર કોંક્રિટથી બનેલા રોડ પર..અમે કુંડાળા બનાવતા,\nસ્કૂલમાંથી લઈ આવેલા નાના ચૉકના ટુકડા માંથી,\nને પછી કાંકોટી બનાવતા,\nવિણી લાવેલા તૂટેલા માટલા ને રકાબીઓ માંથી,\nકાંકોટી ફેંકીને દાવ લેવા જતા..પડતા આખડતા..\nઘુંટણ કેવા છોલાઈ જતા,\nમાટી વાળા હાથ પગ ને મેલાઘેલા કપડા વાળા..\nમમ્મી પાસે દોડી જતા,\nબે-ચાર ઠપકા આપતી આપતી મમ્મી..\nતરત ડૅટોલ અને સૉફ્રામાઈસીન લગાવી આપતી,\nશાંત થઈ જા હવે...બહાર ના જતી રમવા..\nકહી ને ચૂપ કરાવતી..\nજીવનમાં અનેક કુંડાળા દોરાઈ ગયા છે,\nઘુંટણ શિવાય હવે અંદર ઘણૂ છોલાય છે,રોજ...\nડૅટોલ અને સૉફ્રામાઈસીનથી ફરક પડશે મમ્મી...\nકે રમવા ના જઉ તો ચાલશે મમ્મી...\nપર્સનલ ઈનબોક્સમાં સાચવી રાખેલ,\nતારા એક એક ઈ-મૅલ હું એક પછી એક વાંચતી ગઈ,\nજાણે લૅપટૉપની સ્ક્રીનમાં ખુદને કેદ કરતી ગઈ,\n\"લવ લેટરની જગ્યા એ હતા લવ ઈ-મૅલ\"\nરોજ સવારે ઑફિસ પહોંચી..\nહું પહેલો જ તારો મૅલ વાંચતી,\nઅને ત્યાર પછી જ મારા દિવસની શરૂઆત થતી,\nને એક આચકાથી હું ખુદને આ બધામાંથી બહાર ખેંચી લાવી..\nહવે આ બધુ સાચવી રાખવાનો શું ફાયદો..\nસિલેક્ટ ઑલ કરી પરાણે હુ કર્સર ડિલીટ તરફ લઈ ગઈ,\nને થોડી જ ક્ષણોમાં ઉપર લખાણ આવી ગયું,\nયૉર ઑલ કનર્વરસૅજન હેવ બીન મુવ્ડ ટુ ધ ટ્રેશ ,\nસબંધ....,જે ક્યારનોય ડિલીટ થઈ ગયો હતો,\nએ અંતે આજે ટ્રેશ થઈ ગયો..\nહું.. દિગીશા શેઠ પારેખ\nનથી મુજ પાસે કોઇ ધન દોલત તોય ભાવનો આ ખજાનો લાવી છું..સજાવા આપના મન કેરા બાગને હું પંક્તિઓની ફૂલછાબ લાવી છું..\nતમારે ગુજરાતીમાં કોમેન્ટ લખવ��� છે તો પેજ ના અંતે આપેલ ગુજરાતી ટાઈપ પેડમાં ગુજરાતીમાં કોમેન્ટ લખી તમારા લખાણને ત્યાંથી કોપી કરી કોમેન્ટ વિભાગમાં પેસ્ટ કરો.\nગુજરાતી ભાષામાં રહેલા ભાવ ને તમારા કાન સુધી પંહોચાડવા..મુલાકાત લ્યો..\nઅર્પણ છે તુજને, મારી જનની આ સઘળું.., શ્વાસ આપી ખુદનાં તે મને ધબકતી કરી, અર્પણ છે તમોને, મારા પિતા આ સઘળું.., આશિષ ની છાયા નીચે વ્હાલ થી ઉછેરી, અર્પણ છે તુજને મારા વિરા આ સઘળું.., ખાટી- મીઠી મસ્તી સાથે મને તેં મિત્ર બનાવી.., અર્પણ છે તુજને મારા જીવન-સાથી આ સઘળું.., સાત ફેરા ફરી તમે જન્મોની ખુશી આપી, અર્પણ છે તમોને મારા પરિવાર આ સઘળું..., આદર અને પ્રેમ સાથે મુજને આવકરી, અર્પણ છે તુજને મારા અહેસાસ આ સઘળું.., દરેક લગણીઓ દર્શાવતું જ્ઞાન જેણે આપ્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/8.9-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T11:45:33Z", "digest": "sha1:MFUFP6VNU6T6APYE5CPSSPAFYTXYLTHL", "length": 3710, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "8.9 Cm માટે In એકમ પરિવર્તક | 8.9 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n8.9 સેન્ટીમીટર માટે ઇંચ\n8.9 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 8.9 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 8.9 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 89000.0 µm\n8.9 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n7.9 cm માટે ઇંચ\n8.2 સેન્ટીમીટર માટે ઇંચ\n8.3 સેન્ટીમીટર માટે ઇંચ\n8.4 cm માટે ઇંચ\n8.6 સેન્ટીમીટર માટે ઇંચ\n8.7 cm માટે ઇંચ\n8.8 સેન્ટીમીટર માટે in\n8.9 સેન્ટીમીટર માટે in\n9 cm માટે ઇંચ\n9.1 સેન્ટીમીટર માટે in\n9.2 સેન્ટીમીટર માટે ઇંચ\n9.3 સેન્ટીમીટર માટે in\n9.4 સેન્ટીમીટર માટે ઇંચ\n9.6 cm માટે ઇંચ\n9.7 સેન્ટીમીટર માટે in\n9.8 સેન્ટીમીટર માટે ઇંચ\n9.9 સેન્ટીમીટર માટે ઇંચ\n8.9 સેન્ટીમીટર માટે ઇંચ, 8.9 cm માટે ઇંચ, 8.9 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/pics-pm-modi-attends-harbhajan-singh-s-high-profile-wedding-reception-027781.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:34:53Z", "digest": "sha1:YVICZW7V3XJOZ3DHHVOD4TNFPTBCYUG7", "length": 14074, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો નરેન્દ્ર મોદીએ હરભજન સિંહને તેના રિસેપ્શન શું કહ્યું? | Pics PM Modi attends harbhajan singh high profile wedding reception - Gujarati Oneindia", "raw_content": "\nપૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\n9 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n13 min ago માર્કેટમાં 70 હજાર રૂપિયે કિલો છે, આ ખીરાની કિંમત, સમુદ્રના તળિયે મળે છે\n14 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો નરેન્દ્ર મોદીએ હરભજન સિંહને તેના રિસેપ્શન શું કહ્યું\nભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બોલર હરભજન સિંહે બોલીવૂડની અભિનેત્રી ગીતા બસરા જોડે સપ્તપદીના સાત પગલા ભરી લીધા છે. ત્યારે દિલ્હીની જાણીતી હોટલેમાં ભજ્જી અને ગીતાનું ગ્રાન્ડ રિસેપ્શન રવિવારે યોજવામાં આવ્યું હતું. જેમાં રાજનિતી, ખેલ જગત અને બોલીવૂડના અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી નવ વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા.\nઆ પ્રસંગે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભજ્જીના રિસેપ્શનમાં હાજરી આપી હતી. ત્યાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હરભજનના લગ્નમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટર અને કેપ્ટન અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટાર પ્લેયર આર.અશ્વિન સમતે કપિલ દેવ અને તેની પત્નીએ પણ આ રિસેપ્શનમાં હાજરી આપી ઝલસો પાડ્યો હતો.\nજો કે આ રિસેપ્શનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી ત્યારે કેટલાક ખાસ દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ હરભજન સિંહ અને ગીતા બસરાએ વડાપ્રધાન જોડે ખાસ વાત પણ કરી હતી. તો શું કહ્યું હતું નરેન્દ્ર મોદીએ હરભજન સિંહ અને ગીતા બસરા તેમના રિસ્પેશનમાં તે વિષે જાણો અહીં...\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં યોજાયેલા ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને ગીતા બસરાના રિસેપ્શનમાં હાજરી આપી હતી.\nઆ પ્રસંગે સ્ટેજ પર હરભજન સિંહે પગે લાગીને અને ભેટીને મોદીના આશીર્વાદ લીધા હતા.\nગીતાને મોદી કહ્યું સુખી રહો\nએટલું જ નહીં ભજ્જીની પત્ની ગીતા બસરાએ પણ જ્યારે નરેન્દ્ર મોદીને પગે લાગી ત્યારે મોદીએ બન્ને નવ વર વધૂની સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા હતા.\nત્યારે ભજ્જીના રિસેપ્શનના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીએ ત્યાં હાજર લોકોમાં ભારે આકર્ષણ ઉપજાવ્યું હતું.\nએટલું જ નહીં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ હરભજન સિંહના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી.\nનોંધનીય છે કે તેમના રિસેપ્શનમાં હરભજન અને ગીતા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.\nગીતા બસરા તેના ��િસેપ્શનનમાં બ્લુ આભલા ભરેલી ચણિયા ચોળી પહેરી હતી. અને હરભજન બ્લુ રંગની જેકેટ પહેર્યું હતું.\nત્યારે હરભજનના લગ્નમાં ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ હાજરી આપી હતી.\nત્યારે રિસેપ્શનમાં હાજર તમામ લોકોએ આ ક્યૂટ લાગતી જોડીને મનથી આશીર્વાદ આપ્યા હતા. ત્યારે અમારું પણ તે જ કહેવું છે કે બેસ્ટ ઓફ લક હરભજન અને ગીતા\nપીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\nએક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તમામ પક્ષો સાથે પીએમ મોદી આજે કરશે બેઠક\nપોતાની સંખ્યા અંગે વિપક્ષને ચિંતા કરવાની જરૂર નથી: પીએમ મોદી\n17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર\nનીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ\nSCO સમિટઃ પીએમ મોદી અને પાક પીએમ ઈમરાન ખાન વચ્ચે થયા દુઆ-સલામ\nSCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ\nઅંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી\nબીજા કાર્યકાળની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા પીએમ મોદી\nકેરળના ગુરુવાયૂર મંદિરમાં પીએમ મોદીએ વિશેષ પૂજા કરી, માત્ર હિંદુઓને જ અહીં પ્રવેશ મળે છે\nબંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે\nરાજનાથ સિંહ છેવટે ચાર મહત્વની કેબિનેટ કમિટીઓમાં થયા શામેલ, પહેલા નહોતા કર્યા શામેલ\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\n‘શાહરુખને મારાથી ડર હતો કારણકે એ ખોટો હતો..અમે 16 વર્ષ સુધી વાત ન કરી': સની દેઓલ\nજયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AA%97%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-06-19T10:54:55Z", "digest": "sha1:O6ZGVEBOLHZ74KDZRRXD4OZOZQAEGSYW", "length": 10175, "nlines": 134, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest પોલીસગિરી News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nPics : આ તો દબંગ 3 છે ભાઈ : પોલીસગિરી રિવ્યૂ\nમુંબઈ, 5 જુલાઈ : સંજય દત્ત જેલ ગયા બાદ તેમની પ્રથમ ફિલ્મ પોલીસગિરી આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં સંજય દત્ત અને પ્રાચી દેસાઈ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ જોયા બાદ લોકોના પ્રથમ પ્રત્યાઘાત છે કે દબંગ 3માં આ જ વાર્તા યૂઝ કરી ...\nPics : પોલીસગિરી જામશે કે દિલ લૂંટી લેશે લુટેરા\nમુંબઈ, 4 જુલાઈ : આ શુક્રવારે મોટા પડદે બે ફિલ્મો આવી રહી છે. એક બાજુ છે જેલ યાત્રા કરી રહેલાં બૉલીવ...\nPics : પોલીસગિરી જોઈ હિબકે ચડ્યાં માન્યતા\nમુંબઈ, 3 જુલાઈ : આગામી 5મી જુલાઈના રોજ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરી દસ્તક આપનાર છે. આ ફિલ્મ...\nયરવડા જેલમાં પોલીસગિરી જોશે સંજય દત્ત\nમુંબઈ, 2 જુલાઈ : ભલે સંજય દત્ત જેલની અંદર હોય, પણ તેમના ફ્રન્સ તેમના માટે કંઇક ને કંઇક કરવાનો જરૂર ...\nઆયટમ ગર્લે વાંધાજનક દૃશ્ય બદલ માફી માંગી\nમુંબઈ, 18 જૂન : બૉલીવુડ અભિનેત્રી અને પોલીસગિરી ફિલ્મમાં આયટમ સૉંગ કરનાર કવિતા વર્માએ ફિલ્મના પો...\nPics : ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’\nમુંબઈ, 29 મે : ભાઈ એટલે કે આપણાં ભાઈ મુન્નાભાઈ તો જેલમાં છે અને તેમની ગેરહાજરીમાં તેમની પ્રથમ ફિલ્...\nસંજયને યાદ કરી લાગણીશીલ બની ગયાં રાહુલ અગ્રવાલ\nમુંબઈ, 28 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા રાહુલ અગ્રવાલે જણાવ્યું કે તેઓ પોલીસગિરી ફિલ્મના પ્રમોશન દ...\nVideo : ડીસીપી રુદ્ર વગર પોલીસગિરીનું ટ્રેલર લૉન્ચ\nમુંબઈ, 28 મે : બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું અધિકૃત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ...\n‘બંદા ગુડ હૈ, દિલ કા શુદ્ધ હૈ’ : પોલીસગિરીમાં મુન્નાના દિલની વાત\nમુંબઈ, 16 મે : બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર જોતાં ...\nઆંસુઓ અને દુઆઓના તબક્કામાંથી પસાર થતાં સંજય\nમુંબઈ, 12 એપ્રિલ : સંજય દત્ત હાલ આંસુઓ અને દુઆઓ-પ્રાર્થનાઓના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. સુપ્ર...\nPics : સંજયની વિરુદ્ધ 25, તો ટેકામાં માત્ર 2 જ અપીલો\nમુંબઈ, 5 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા અને 1993ના મુંબઈ બૉમ્બ ધડાકા પ્રકરણમાં આર્મ્સ એક્ટ હેઠળ સુપ્રીમ ...\nPics : ચહેરા ઉપરથી ગાયબ છે પોલીસગિરી\nમુંબઈ, 29 માર્ચ : પોતાના વાયદા પ્રમાણે બૉલીવુડ અભિનેતા સંજય દત્ત ગઈકાલે કમાલિસ્તાન સ્ટુડિયો પહો...\nમેરે ભૈયા, મેરે ચંદા... એક હજારોં મેં મેરી બહના હૈ...\nમુંબઈ, 28 માર્ચ : સુપ્રીમ કોર્ટ દ્વારા સજા ફરમાવાયા બાદ પ્રથમ વાર મીડિયા સામે આવનાર બૉલીવુડ અભિન...\nઆત્મસર્મપણ કરીશ પણ સજા માફી નહી માંગું: સંજય દત્ત\nમુંબઈ, 28 માર્ચ : સંજય દત્ત જેલ જતા અગાઉ ત્રણ ફિલ્મો ઝંજીર, પોલીસગિરી તથા પીકે પૂર્ણ કરી લેશે. સંજય ...\nઝંજીર, પીકે અને પોલીસગિરી કરી જેલ જશે સંજય દત્ત\nમુંબઈ, 25 માર્ચ : સંજય દત્ત જેલ જતા અગાઉ ત્રણ ફિલ્મો ઝંઝીર, પોલીસગિરી તથા પીકે પૂર્ણ કરી લેશે. તેમા...\nPics : સંજય જેલ જાય તો પીકે-પોલીસગિરીનો બેડો પાર\nમુંબઈ, 23 માર્ચ : સામાન્ય રીતે જોવામાં આવે છે કે કોઈ પણ ફિલ્મ અથવા તેનો કોઈ પણ એક કલાકાર સુદ્ધા પણ જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1%E0%AA%95%E0%AA%AA", "date_download": "2019-06-19T10:51:06Z", "digest": "sha1:FCXWUD2CYMQYZ3QW75XOOOKZEDWZWN6C", "length": 9270, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest વર્લ્ડકપ News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nવર્લ્ડકપ પહેલા બોલ્યા કોહલી- લગ્ન બાદ કપ્તાનીમાં સુધારો આવ્યો\nટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપ શરૂ થતા પહેલા વિરાટ કોહલીએ એક મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીનું કહેવું છે કે અનુષ્કા શર્મા સાથે લગ્ન થયા બાદ ન માત્ર તેમની ગેમમાં જ બદલાવ આવ્યો છે, બલકે તેમની કપ્તાની પણ સુધરી છે. જણાવી દઈએ ...\nT- 20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન...\n20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીના નામ જાહેર થઇ ચુક્યા છે. ટીમ ઇન્ડિયામાં એ બધા નામ સામીલ ...\nજો ઇન્દ્રદેવ પ્રસન્ન થયા તો મેચ રમ્યા વગર જ ઇન્ડિયા પહોંચી જશે ફાઇનલમાં\nસિડની, 24 માર્ચ: વિશ્વકપની પહેલી સેમીફાઇનલમાં વરસાદના કારણે મેચને 43 ઓવરની કરવી પડી છે. જ્યારે હવા...\nતો આ છે ઇન્ડિયાની વર્લ્ડકપ 2015ની ફાઇનલ ટીમ\nબેંગ્લોર, 5 જાન્યુઆરી: વર્લ્ડકપ 2015નો જોરદાર આગાજ આગામી મહિને 14 તારીખથી થવા જઇ રહ્યો છે જેના માટે ...\nહવે કદાચ જ ટીમ ઇન્ડિયા માટે રમી શકીશ: યુવરાજ સિંહ\nનવી દિલ્હી, 30 ઓક્ટોબર: યુવરાજ સિંહે કહ્યું કે તેમના મગજમાં એ વિચાર આવે છે કે કદાચ તે હવે ફરીથી ક્...\nઆર્જેન્ટીનાને 1-0થી હરાવી 24 વર્ષ બાદ જર્મની બન્યું વર્લ્ડ ચેમ્પિયન\nરિયો ડી જનેરિયો, 14 જુલાઇ: બ્રાઝીલમાં વર્લ્ડ કપની યાત્રા જર્મનીની જીત સાથે પૂરી થઇ છે. જર્મનીએ ફા...\nહવે નરેન્દ્ર મોદીને નહી મળે જર્મન ચાન્સલર એજેંલા માર્કેલ\nનવીદિલ્હી, 9 જૂલાઇ: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જૂલાઇના રોજ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ...\n ફીફા વર્લ્ડકપમાં વેશ્યાવૃત્તિ બની પાર્ટ ટાઇમ જોબ\nરિયો ડિ જિનારિયો: બ્રાજીલ સહિત ફીફા વર્લ્ડકપ 2014ની દિવાનગી આખી દુનિયામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. ...\nઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમશે ટીમ ઇન્ડિયા\nમેલબર્ન, 23 જૂન: 2015 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાવાનો છે અને એવામાં ટીમ ઇન્ડિયા મ...\nતાંત્રિકનો દાવો, રોનાલ્ડો રમી શકશે નહી વર્લ્ડકપ\nલિસ્બન, 7 જૂન: બ્રાજીલમાં આગામી અઠવાડિયાથી શરૂ થનાર વર્લ્ડકપ ફૂટબોલ શરૂ થવા જઇ રહ્યો છે. આ દરમિય...\nભારતે પાકિસ્તાનને હરાવી જીત્યો કબડ્ડી વર્લ્ડકપ\nલુધિયાણા, 15 ડિસેમ્બર: ભારતે શનિવારે રાત્રે અહીં ગુરૂ નાનક સ્ટેડિયમમાં ચોથા વર્લ્ડકપ કબડ્ડી સ્...\nરેકોર્ડ: ભારત 200 વન-ડે મેચ રમનાર ચોથો દેશ બન્યો\nમુંબઇ, 1 ફેબ્રુઆરી: ભારતીય મહિલા ટીમ 200થી વધુ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનાર દુનિયાની...\nમહિલા વર્લ્ડ કપ : ભારત V/S વેસ્ટઇન્ડિઝ વચ્ચે જામશે જંગ\nમુંબઇ, 31 જાન્યુઆરી: પુરૂષ ક્રિકેટરોની જેમ કોઇપણ પ્રકારનો હોબાળો નથી પરંતુ ભારતની મહિલા ક્રિકે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/22-04-2019/28586", "date_download": "2019-06-19T11:30:56Z", "digest": "sha1:JGB6LNOAFQTBSIIYAAJN6IV275FGENJC", "length": 15039, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "બન્ને હાથ ન હોવા છતાં ૧૦ વર્ષની છોકરી જીતી નેશનલ હેન્ડરાઇટિંગ સ્પર્ધા", "raw_content": "\nબન્ને હાથ ન હોવા છતાં ૧૦ વર્ષની છોકરી જીતી નેશનલ હેન્ડરાઇટિંગ સ્પર્ધા\nન્યુયોર્ક તા ૨૨ : જયારે ભગવાને જન્મથી જ શારીરીક ઉણપ આપી હોય ત્યારે બાળકો કેટલી સહજતાથી એનો સ્વીકાર કરીને એ ખામીઓને કારણે આવતી મર્યાદાઓને ઓળંગી જતા હોય છે. એનો પ્રેરણારૂપ દાખલો છે, અમેરિકાના મેરિલેન્ડ રાજયના ફ્રેડરિક ટાઉનમાં રહેતી ૧૦ વર્ષની સારા હિનેસ્લી. સારા જન્મી ત્યારથી જ તેના બન્ને હાથ અવિકસીત છે. પંજા અને કાંડા છ ે જ નહીં બન્ને હાથ પર બે-ત્રણ હાડકાના ઢીમચા જેવું છે, જેનો આ બાળકી આંગળીની જેમ ઉપયોગ કરી લે છે. હાથ ન હોવા છતાં તે નોર્મલ બાળકોની જેમ લખે છે. માત્ર લખે છે એટલું જ નહીં તેનાં હમઉમ્ર બાળકોની ઝડપે અને સુઘડતાથી લખે છે. હાથમાં પાંચેય આંગળીઓ ધરાવતા લોકોને પણ કર્સિવ રાઇટિંગમાં મુશ્કેલી પડે છે, જયારે સારા એકેય આંગળી ન હોવા છતાં બન્ને હાથનો ઉપયોગ કરીને એટલી ચીવટપૂર્વક મોતીના દાણા જેવા અક્ષરે લખે છે. સેન્ટ જોન્સ રીજનલ કેથ્લિક સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણતી સારાએ તાજેતરમાં ૨૦૧૯ની નિકોલસ મેકિસમ કર્સિવ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને તે એવોર્ડ પણ જીતી હતી. આ એવોર્ડ દર વર્ષે બે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.\nસારાએ જન્મથી જ કદી નકલી હાથ પહેર્યો નથી. તેની સામે કોઇ પણ ચેલેન્જ ફેંંકે તો તે બહુ ઉત્સાહથી ઉાઠાવી લે છે. પેઇન્ટિંગ અને માટીના સ્કલ્ચર બનાવવાનું કામ પણ સરસ રીતે કરે છે. પંજા અને કાંડા વિના તે આ બધું જે સહેલાયથી કરી લે છે એ માટે તે સ્કુ�� અને ટાઉનમાં સ્ટાર છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nક્રુડના ભાવ વધારાની અસરઃ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ડાઉન : ક્રુડના ભાવ વધારાએ શેર બજારની તેજીને બ્રેક લગાવી ર.૧પ કલાકે સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૮૩૦ અને નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:53 pm IST\nચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST\nઇન્દોરમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ;ગરમીના દિવસોમાં પણ સ્વાઈનફ્લૂનો ફૂફાડો : દર બીજા દિવસે એક દર્દીનું મોત : 35 વર્ષીય મહિલાના મોટ બાદ આ ઘાતક બીમારીથી મૃતકોની સંખ્યા વધીને 60 ના આંકે પહોંચી : છેલ્લા સાડા ત્રણ મહિનામાં સ્થાનિક હોસ્પિટલમાં 206 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા access_time 1:04 am IST\nવિશેષ નિરીક્ષક નાયકના આરએસએસ બીજેપી સાથે સબંધ એમને હટાવો : ટીએમસીનો ચૂંટણી આયોગને પત���ર access_time 9:36 pm IST\nબે દિવસના રાયબરેલી-અમેઠીના પ્રવાસે સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધી access_time 11:53 am IST\nલોકસભા ચૂંટણી ૨૦૧૯: આ વખતે મહિલાઓ જેની સાથે, સત્તા તેના હાથમાં access_time 11:48 am IST\nહેન્ડીક્રાફટ પ્રદર્શન access_time 4:00 pm IST\nબુધવારે શ્રીમદ્દ રાજચંદ્રજી દેહોત્સર્ગદિન નિમિતે ભકિત મૌનરેલી : ચાર દિવસ ભકિત-સ્વાધ્યાય access_time 3:40 pm IST\nગુજરાતના ખેડૂતોને ૨૬ કરોડની ચુકવણીઃ રાજકોટ- સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનું ચાલુ access_time 3:39 pm IST\nહડમતિયા ગામના મોભી સૌથી વયોવૃદ્ધ ૧૦૮ વર્ષના ભીમાબાપાનો દેહવિલય: માલધારી સમાજમાં શોક access_time 7:49 pm IST\nભાવનગર જિલ્લામાં કુલ ૬૭૩૮ દિવ્યાંગ મતદારો કરશે મતદાનઃ જિલ્લામાં પાંચ સ્પેશિયલ પોલિંગ બુથ ઊભા કરાશે access_time 11:41 am IST\nધોરાજીના બાલધા ચોરાપાસે આવેલ સાંઇબાબાના મંદિર ખાતે દિંગબર લાલુગિરિજી મહારાજની હાજરીમાં ઉજવાયો ભવ્ય પાટોત્સવ access_time 11:53 am IST\nસ્વામિનારાયણ મંદિરે છઠ્ઠી ઉત્સવ access_time 4:13 pm IST\nઅગાઉ સુરતમાં મહિલાએ ડોક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા ડોકટરે બ્લેકમેલ કર્યું હોવાનું સામે આવ્યું access_time 5:37 pm IST\nઆઇપીએલ મેચોને લઇ સટ્ટો રમાડતાં ત્રણ શખ્સો ઝડપાયા access_time 9:11 pm IST\nપાકિસ્તાનમાં દેશવ્યાપી પોલિયો અભિયાન શરૂ access_time 6:36 pm IST\nઅલાસ્કાના પ્રિંસ વિલિયમ સાઉંડ વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 6:40 pm IST\nબન્ને હાથ ન હોવા છતાં ૧૦ વર્ષની છોકરી જીતી નેશનલ હેન્ડરાઇટિંગ સ્પર્ધા access_time 3:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમલેશિયાની રાજધાની કુઆલા લમ્પુરમાં આયંબિલની આરાધના સંમ્પન્ન access_time 3:49 pm IST\nભારતના બોકસરો શિવ, સરિતા અને અમિત પહોંચ્યા કવોર્ટર ફાઈનલમાં access_time 3:37 pm IST\nIPL- 2019: પંતના પાવરફુલ 78 રન અને ધવને ફિફટી ફટકારી : રાજસ્થાનને 6 વિકેટે હરાવી દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચે પહોંચ્યું access_time 1:01 am IST\nIPL 2019: ફાયનલ મેચ ચેન્નઈને બદલે હૈદરાબાદમાં રમાશે: પ્લેઓફની તારીખો પણ જાહેર access_time 11:49 pm IST\nઅજાણ્‍યા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છુ, પણ ચુંટણી લડવાનો નથીઃ અક્ષયકુમાર access_time 10:55 pm IST\n1975માં રિલીઝ થયેલ સુપરહિટ ફિલ્મ 'ચુપકે ચુપકે'ની રીમેકમાં નજરે પડશે રાજકુમાર રાવ access_time 5:33 pm IST\nમાલદીવમાં વેકેશન ઇન્જોય કરી પરત આવ્યું બચ્ચન ફેમેલી: મુંબઈ એરપોર્ટ પર થયું સપોર્ટ access_time 5:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/01/31/balak-geet11/", "date_download": "2019-06-19T11:15:54Z", "digest": "sha1:2SKC5RZCOXGR3LAGSD3FTT2OU6UDJODL", "length": 30278, "nlines": 182, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nJanuary 31st, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હીરલ વ્યાસ | 3 પ્રતિભાવો »\n[‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો ઘણો અંશ આપણે જુદા જુદા ભાગ રૂપે (ભાગ-૧ થી ૧૦) અગાઉ માણ્યો છે. એ જ શ્રેણીમાં આજે વધુ એક લેખ પ્રગટ કર્યો છે. આપ હીરલબેનનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]\nલગ્નની ધમાલમાં તારી સાથે વાત પણ થઇ નથી. લગ્ન સરસ રીતે પતી ગયા છે. રિશેપ્શનમાં નિશિતમામા અને મામી સાથે હું જ સ્ટેજ પર ઉભી રહી હતી. એ પહેલાં ફોટોગ્રાફર અંકલે મારા ને તારા પપ્પાના સરસ ફોટા પાડ્યા છે.\n૧લી તારીખે પાછા અમદાવાદ આવ્યા ત્યારે શનિવાર હતો અને ઓફિસમાં અડધો દિવસ. પણ ઓફિસમાં કામ જ એટલું હતું કે આખો દિવસ ઓફિસનું કામ કરવું પડ્યુ. રવિવારે પણ ઓફિસ જવુ પડ્યુ. વિચારુ છું કે આજકાલમાં રજાઓ માટે ઇ-મેઇલ કરી દઉ. જો અગાઉથી રજાઓ માટે કહીશ તો રજાઓ આપે છે કે પછી રાજીનામુ માંગે છે જોઇએ હવે.\nબે દિવસ પહેલા ગેસ જતો રહ્યો એટલે રોટલી પણ નીચે મકાન માલિક ને ત્યાં બનાવવી પડી. છે ને જીંદગી જાતજાતાના પ્રશ્નો અને જવાબો થી ભરેલી\nજ્યારે મેં ઓફિસમાં રજાઓ માટે વાત કરી તો મને પૂછવામાં આવ્યું કે તમે ઘરેથી કામ કરશો કે કેમ જ્યારે મેં પહેલાં પૂછ્યુ હતુ ત્યારે મને કંપનીવાળાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને હવે જ્યારે એમને મારી જરુર છે ત્યારે નિયમોમાં બાંધછોડ કરવા તૈયાર છે. કેવી નવાઇની વાત છે. મને ખબર નથી કે આ વિકલ્પ કેટલા સમય સુધી આપશે અને પછી રાજીનામુ મુકાવશે કે કેમ. ખબર નથી પડતી કે આમાં કેટલુ આગળ વધવુ તે. બેઠા બેઠા મને કમરનો દુખાવો વધવા લાગ્યો છે અને બેસવામાં પણ ખાસ્સી તકલીફ પડે છે. ઉંઘ પણ જબ્બરજસ્ત આવે છે. થોડુ વધારે બોલુ કે ચાલુ તો શ્વાસ ચઢે છે અને ભૂખ પણ ગમે ત્યારે લાગે છે. મારી બધી જ શક્તિ તારામાં આવી ગઇ છે. બસ હું ઇચ્છુ કે તું શક્તિશાળી બને અને સારી રીતે જીંદગીમાં આવતી મુશ્કેલીઓ સામે લડી શકે\nબસ હવે ત્રણ દિવસ જ રહ્યા છે આણંદ જવા માટે. મેં તો આણંદ જઇ ને શું શું કરીશ તે પણ વિચારી રાખ્યું છે. જોઉ છું હવે એમાના કેટલા કાર્યો કરી શકુ છું.\nઆજકાલ તારુ તોફાન જરા ઓછુ થઇ ગયું છે…બધુ બરાબર તો છે ને મેં જાનકીમાસી અને માનસીમામીને બતાવ્યુ હતુ કે તું કેટલું તોફાન કરે છે…. એમને તો એ જોવાની બહુ મઝા આવી ગઇ.\nગઇકાલે ડોક્ટર કિરણ દેસાઇને ત્યાં છેલ્લી વાર બતાવવાનું હતું. સોનોગ્રાફી કરી અને તારું વજન પણ જાણવા મળ્યુ. ડોક્ટર અંકલનુ માનવું છે કે ૩૦મા અઠવાડિયે બાળકનું વજન જેટલું હોવુ જોઇએ તેના કરતા વધારે છે. પણ મારા શરીર પ્રમાણે બાળકનું વજન બહુ વધારે વધવાની શક્યતા નથી. એટલે હવે તારું વજન તો તું આવશે પછી જ ખબર પડશે. અને સાચુ કહું તો આપણા વજન કરતાં આપણી વાતનું વજન વધારે હોવુ જોઇએ ખરી વાત છે ને મારી\nતારા આવતા પહેલાનો ઓફિસનો છેલ્લો દિવસ છે આજે. હવે ઘરેથી કામ કરવાનું છે. કાલે હું અમારી નેટવર્ક ટીમની જગ્યા પર ગઇ હતી એ જાણવા માટે કે ઘરેથી કામ કેવી રીતે કરવું. એમની જગ્યા પર એક સરસ વાક્ય લખ્યું હતુ…”એક ન આપેલી શાબાશી સો સારા કામ થતા અટકાવે છે.” આ વાત કેટલી સાચી છે. જ્યારે કોઇ કંઇ સારુ કામ કરે અને જો કોઇ એને વખાણે તો કામ કરનારને પણ વધારે સારુ કરવાનુ પ્રોત્સાહન મળે અને કામ કરવાનો ઉત્સાહ વધે.\nકાલે હું, તારા પપ્પા, નિતિન અંકલ અને સૃજના આંન્ટી બહાર જમવા ગયેલા. સોમવારથી હું આણંદ જવાની છું એટલે આણંદ જતા પહેલાનું આ મારું છેલ્લું ભોજન એટલે કે “ધ લાસ્ટ સપર” છે એમ કહેવાય. જ્યારે ઇસુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવવાના હતા તેની આગલી રાત્રે તેઓ એમના અનુયાયીઓ સાથે ભોજન લેવા બેઠા હતા. અને આવુ એક ચિત્ર પણ એક ચિત્રકારે દોર્યું છે જે “ધ લાસ્ટ સપર”ના નામથી ઓળખાય છે.\nઆજકાલ સવારે ૪-૫ વાગે આંખ ભૂખને લીધે ખૂલી જાય છે. પછી હું તારા પપ્પાને પરાણે પરાણે ઉઠાડુ છું. તારા પપ્પા મને કંઇ પણ ખાવાનુ રસોડામાંથી લાવી આપે અને હું ખઇ લઉ ત્યાં સુધી કંપની પણ આપે. અનિયમિત ઉંઘ ને લીધે તારા પપ્પાની આંખોની આસપાસ કાળા કુંડાળા પડી ગયા છે. તને હસુ આવે એવી એક વાત કરું..એ કાળા કુંડાળા કેવા લાગે છે ખબર છે જાણે કોઇ ઉડતી રકાબી અવકાશમાંથી આવીને ધરતી પર ખાડો પાડી દીધો હોય એવા લાગે છે.\nહું તારા પપ્પાના ટિફીનમાં દરરોજ એક નાની ચિઠ્ઠી મુકુ છું જેમાં કંઇક સરસ લખ્યું હોય. એટલે બપોરે તારા પપ્પા ટિફીન ખોલે ને એક સરપ્રાઇઝ મળે. એ ચિઠ્ઠી જોઇને તારા પપ્પાના ચહેરા પર સ્મિત આવી જાય. મેં પરમ દિવસે એક ચિઠ્ઠી મુકેલી અને મુકતી વખતે ખબર હતી કે એનો અર્થ તારા પપ્પાને સમજાવાનો નથી, અને ખરેખર બન્યું પણ એવું જ ચિઠ્ઠીમાં મેં લખ્યું હતું “તને એકલતા ડંખશે ચિઠ્ઠીમાં મેં લખ્યું હતું “તને એકલતા ડંખશે\nઆપણે તો બે જણ છીએ ને એકબીજા સાથે વાત કરીએ છીએ પણ તારા પપ્પા તો અમદાવાદમાં સાવ એકલા જ હશે ને\nઆજે સવારથી ઘરમાં ધમાલ ધમાલ છે. આજે મારુ શ્રીમંત છે. ઘર મહેમાનોથી ભરેલું છે અને સમય પ્રમાણે બધી વિધિ શરુ થશે. આ વિધિમાં મારે મારા પિયરમાંથી આવેલી સાડી પહેરવાની હોય એટલે ગીતાબા જે સાડી લાવશે તે મારે પહેરવાની છે. ગીતાબા મારા માટે ફૂલોનો સરસ સેટ પણ બનાવી લાવવાના છે. શ્રીમંતની વિધિ પતી ગયા પછી મેં ને તારા પપ્પા એ એક પ્રાથના કરી તારા માટે.\nકાલે રાત્રે તારા વિચારોમાં ઉંધ પણ આવી નહિ ત્યારે રાત્રે ૩ વાગ્યે મેં આ પ્રાર્થના લખી છે.\nઅમારુ બાળક શારિરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય.\nઅમારુ બાળક ખોટા વહેમ, અંધશ્રધ્ધા અને પૂર્વગ્રહોથી પર હોય\nઅમારુ બાળક કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેનારું હોય\nઅમારુ બાળક કોઇની પણ સાથે અન્યાય ન કરે તેમજ અન્યાય સહન ન કરે તેવું હોય.\nઅમારુ બાળક શ્રી સરસ્વતી દેવીનું વરદાન થઇ ને આવે. તેના જ્ઞાન થી માત્ર પોતે જ નહિ આસપાસના વાતાવરણને પણ તરબતર કરી દે તેવુ હોય\nઅમારુ બાળક વિનમ્ર હોય.\nઅમારુ બાળક કોઇ પણ વાતને આંધળી રીતે અનુસરવાની જગ્યાએ તેને પોતાની રીતે તોલી માપીને અનુસરે તેવુ હોય.\nઅમારું બાળક ઇશ્વરીય અંશ હોય.\nહવે આજે હું આણંદ જઇશ. મારે ને તારા પપ્પાએ બે મહિના અલગ રહેવું પડશે..પણ એ તારા માટે જ છે ને એટલે વાંધો નહિ.\nહવે હું આણંદમાં જ છું અને અહીં મારે કંઇ કામ કરવાનુ હતુ નહી એટલે થોડી આળસુ થઇ ગઇ છું. સવારે ઉઠવામાં પણ મોડુ થઇ જાય છે. અહીં ડોક્ટરને બતાવ્યું છે. એમણે પણ સોનોગ્રાફી કરી અને બધુ બરાબર છે એમ કહ્યુ છે. આપણા અમદાવાદવાળા ડોક્ટર અંકલે જ એમનું નામ આપ્યુ હતુ. નવા ડોક્ટરનું નામ નીના શાહ છે. બસ હવે દર પંદર દિવસે બતાવવા જવાનુ છે અને ગોળીઓ ચાલુ રાખવાની છે. વિચાર્યું તો ઘણુ કે રજા પર હોઇશ ત્યારે શું શું કરીશ પણ એમાનું કંઇ થઇ નથી રહ્યું.\nઆજે ગીતાબા સાથે યોગ કરવા પણ ગઇ. ત્યાં જે ભાઇ આવે છે તેમણે મને કહ્યું છે ��ે આવતીકાલે તે મને ગર્ભાવસ્થામાં થઇ શકે એવા યોગ શીખવાડશે.\nરાત્રે બહુ ભૂખ લાગી હતી એટલે ઉઠી ને ઇડલી ખાધી ને પાછી સૂઇ ગઇ. મારી દિનચર્યા હવે નાના બાળક જેવી થઇ ગઇ છે.\nજાણે કે તું મારામાં ને હું તારામાં\nકાલે ગીતાબા અને દાદાની લગ્નતિથિ હતી. સવારે ઓફિસનું થોડું કામ કર્યુ એટલે સમય સરસ રીત પસાર થઇ ગયો. મને થોડા દિવસથી એવું થાય છે કે હવે આમાંથી છૂટુ તો સારુ. મારા જ કહેવાતા લોકો જ્યારે સ્વાર્થી અને લાલચી છે એ જાણ્યા પછી મારી જીવવાની ઇચ્છા જ મરી પરવારી છે. લોકોની દુનિયા પૈસા પર કેટલી અવલંબે છે એના અનુભવો થોડા થોડા દિવસે થતા રહે છે. લોકોને રુપિયાના ઢગલા કરવામાં જ રસ છે. ગુજરાતીમાં એક કહેવત છે “નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ.”. એટલે કે જ્યારે નાથા પાસે નાણા હોય ત્યારે લોકો એને નાથાલાલ કહી ને માન આપીને બોલાવે અને જ્યારે નાણા ન રહે ત્યારે નાથિયો કહી ને બોલાવે. મેં તો એવા લોકોને પણ જોયા છે જે પૈસા આપતા ભગવાનને પૈસા ન આપતા ભગવાનની જગ્યાએ મૂકી દે છે, આવા લોકો માટે માણસ તો શું વિસાતમાં છે.\nઆ દુનિયામાં જો કોઇ નિસ્વાર્થ પ્રેમ કરતું હોય તો તે માત્ર મા-બાપ જ હોય છે જે બાળકની દરેક ભૂલો ને માફ કરી ને પ્રેમ કરે છે અને સાથે રહે છે.\nઆજે તારી મમ્મીની વર્ષગાંઠ છે. જેવી રીતે તું આ પૃથ્વી પર આવીશ એવી જ રીતે આજના દિવસે મમ્મી જન્મી હતી. કાલ રાતથી જ બધાએ મને શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધુ હતુ. આપણો જન્મદિવસ એટલે આપણો પોતાનો દિવસ. આપણે તો જાણે એક દિવસના રાજા. જમવામાં આપણી ભાવતી વસ્તુ બને, બધા થોડું વધારે વ્હાલ કરે અને થોડું પંપાળે પણ ખરા અને એમાં’ય મઝા આવે.\nબાળકનો જન્મદિવસ મા-બાપ માટે સૌથી યાદગાર હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ દિવસ ગીતાબા અને દાદા માટે કેટલો યાદગાર હશે. મારા અને તારા પપ્પા માટે પણ તું આવશે એ દિવસ સૌથી યાદગાર હશે.\nનંદિનીમાંમીએ મારા ને તારા પપ્પાના ફોટા વાળો એક ગ્લાસ મને ભેટમાં આપ્યો છે. સાંજે રીટાબા, અતિતમામા, માનસીમામી, જાનકીમાસી, આધારમાસા બધાને જમવા આવવાનુ કહ્યું હતુ. જમવામાં ઉંધિયું, પૂરી અને ગુલાબજાંબુ બનાવ્યા હતા.\nમોડી રાત્રે ઉંઘ ઉડી ગઇ, પછીતો ઉઠીને નાસ્તો કર્યો અને મોબાઇલ પર સુડોકુની રમત પણ રમી. પછી છેક વહેલી સવારે ઉંઘ આવી.\nતારા જન્મની સાથે જન્મશે કેટલા’ય સપના\nકાલે ગીતાબા, દાદા, મામા અને મામી વડતાલ ગયા હતા અને હું રીટાબાના ઘરે. તારા પપ્પા મોડા મોડા પણ આવ્યા ખરા. પણ મને આખો દિવસ સુસ્તી લાગતી હતી એટલે અમે જાણે સાથે ન હોઇએ એવું જ લાગ્યુ. હમણા હમણાથી બહુ ખરાબ વિચારો આવે છે, લાગે છે કે જાણે જીવનથી કંટાળી ગઇ છું અને કોઇ સાચો રસ્તો મળતો નથી.\nઆજે સવારે બહુ વહેલી આખ ખૂલી ગયેલી. ચા-પાણી કરી આંટો મારવા પણ ગઇ. સવારે થોડુ ઓફિસનું કામ પણ કર્યુ. ઘરે રહીને લાગે છે કે હું ઘણી આળસુ થઇ ગઇ છું. જો નોકરી છોડી દઇશ તો ખબર નહિ કેટલી આળસુ થઇ જઇશ. પણ મને લાગે છે કે તું આવીને મારું બધુ આળસ ભૂલાવી દઇશ…ખરી વાત છે ને મારી\n« Previous સમજફેર – રાઘવજી માધડ\nવૃદ્ધાવસ્થાનું નવયૌવન – મીરા ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરાજી થવાનું અઘરું નથી – રોહિત શાહ\nજી થવા માટે એ જરૂરી નથી કે આપણું ઈચ્છેલું બધું જ આપણને મળી જાય. ઈચ્છેલું બધું જ મળી જાય તો પછી અપેક્ષા અને પ્રતીક્ષા બંને ખતમ થઈ જાય. હવે ઘડીભર કલ્પના તો કરી જુઓ કે જીવનમાં આપણને કશી અપેક્ષા જ ન હોય- આપણું કોઈ ખ્વાબ જ ન રહ્યું હોય તો પછી પ્રતીક્ષા શેની કરવાની અને પ્રતીક્ષા વગર જીવન જીવવાનો ... [વાંચો...]\nરે તરફ નજર કરીએ, છાપાં વાંચીએ, ટી.વી. જોઈએ, તો શું નજરે પડે છે લાગે છે કે ચારે તરફ ધુમ્મસ જેમ ‘લઘુતાગ્રંથિ’ પ્રસરી ગઈ હોય તેવો આભાસ થાય છે. ‘લઘુતાગ્રંથિ’ એટલે શું લાગે છે કે ચારે તરફ ધુમ્મસ જેમ ‘લઘુતાગ્રંથિ’ પ્રસરી ગઈ હોય તેવો આભાસ થાય છે. ‘લઘુતાગ્રંથિ’ એટલે શું એટલે સતત પોતાનો પ્રચાર કરવો. સતત પોતાનો સ્વીકાર થયા કરે તે માટે હવાતિયાં માર્યાં કરવાં. ‘હું છું, હોં’ ની જાહેરાત કરવી. સતત ક્યાંયથી પણ સન્માન થાય તેની હાયવોય કર્યા કરવી. ... [વાંચો...]\nસલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ\nયરો આજે મોજમાં હતો. ગણેશચોથ હતી. જમવાનું બાપુ તરફથી દરબારગઢમાં હતું. સવારમાં કારભારી, જીવલો, મા’રાજ, કાસમ જમાદાર, રૂપચંદ શેઠ, દલપતરાય વૈદ્ય, મેરામણ દરજી – બધાં એક પછી એક આવી ગયા. ચા-પાણી પીવાઈ ગયાં. નાસ્તા હારે ફરી પિવાણાં. કસૂંબો કાઢવામાં આવ્યો. સામસામી તાણું થઈ. આગ્રહ થયા, ‘મારા સમ, તારા સમ’ થયું અને કસૂંબો લેવાઈ ગયો. બંધાણીઓએ માથે બીડિયું ટેકવી, ભૂંગળિયુંવાળાએ ભૂંગળિયું ... [વાંચો...]\n3 પ્રતિભાવો : બાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nઓહ્,થોડા અઘરા પાઠ પણ છે ‘બાળક એક ગેીત્ મા’.. છતા સુન્દર લખ્યુ છે…\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅ��્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00128.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42670", "date_download": "2019-06-19T11:00:28Z", "digest": "sha1:TQVAUSEALXBAFYSCHBA3F7ARC5R5A3K3", "length": 8615, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "અરશદ વારસી અને સૌરભ શુક્લા એક સાથે નજરે ચડશે! - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Bollywood Hollywood અરશદ વારસી અને સૌરભ શુક્લા એક સાથે નજરે ચડશે\nઅરશદ વારસી અને સૌરભ શુક્લા એક સાથે નજરે ચડશે\nઆગામી કોમેડી ફિલ્મ ફ્રૉડ સૈયા રિલીઝ થવાના હવે દિવસો બાકી છે ત્યારે સૌરભ શુકલા અને અરશદ વરસી ફરી એક વાર લોકોને હસાવતા જોવા મળશે. અરશદ ફિલ્મમાં કોનમેનની ભૂમિકા ભજવે છે અને સૌરભ ગુનામાં સંપૂર્ણ ભાગીદાર બનાવે છે. સૌરભ શુક્લા, સ્ત્રીઓની વિરૂદ્ધની મુસાફરીમાં અરશદ જોડાય છે.\nસૌરભ સાથે કામ કરતાં, અરશદ કહે છે, “હું આ પાત્રને ભજવી ભાગ્યશાળી છું કારણ કે મેં મારી કોઈપણ ફિલ્મોમાં ભોલા પ્રસાદ ત્રિપાઠી જેવા કોઈ પણ વ્યક્તિનું પાત્ર ભજવ્યું નથી. સૌરભ સાથે કામ કરવું આનંદદાયક છે, તે એક વિચિત્ર અભિનેતા છે જે મને વધુ સારો દેખાવ કરવામાં મદદ કરે છે. સ્ક્રિપ્ટ આનંદદાયક છે, મુખ્યત્વે કારણ કે તેમાં અનન્ય રમૂજી સંવેદનશીલતા અને પરિસ્થિતિઓ છે. મારી પાસે ખૂબ જ મજબૂત લાગણી છે”\nપ્રકાશ ઝા પ્રોડક્શન્સમાં ડ્રામા કિંગ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન, દ્વારા”ફ્રોડ સૈયાયન” પ્રેજેન્ટ કરવામાં આવી છે.દિશા પ્રકાશ ઝા અને કનિષ્ક ગંગવાલ દ્વારા નિર્મિત,અને સૌરભ શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આર્ષદ વારસી, સૌરભ શુક્લા તેમજ સારા લોરેન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને ૧૮ મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ દેશભરમાં રિલીઝ થશે.\nPrevious articleમોટા રોલ કરવાની હાલમાં ગૌહર ખાનની ખુબ ઇચ્છા\nNext articleમણિરત્નમની ફિલ્મમાં એશ અને અમિતાભ નજરે પડશે\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nઅર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન\nઇન્સ્ટાગ્રામ પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઅજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે\nસ્ટાર ઇમરાનની ચીટ ઇન્ડિયા જાન્યુઆરીમાં રજૂ કરી દેવાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%95%E0%AA%82%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2019-06-19T11:09:13Z", "digest": "sha1:7KR6HEJDM4XQUB2SZMQYANT2U3WEJZB4", "length": 6885, "nlines": 91, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:બાલાશંકર કંથારીયા - વિકિસ્રોત", "raw_content": "\nગુજરાતી, સંસ્કૃત ભાષા, ફારસી, અરબી ભાષા, વ્રજ ભાષા\nબાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા[૧]નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં ન���ીઆદમાં સઠોદર નાગર કુળમાં થયો હતો.[૨][૩]\nતેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.[૨]\nઅભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૨]\nઅર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૨]એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.[૪]\nતેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.[૨]\n'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૩]તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૨]\n'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.[૫]\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ ૨૨:૫૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khabarchhe.com/news_views/world/man-wrongfully-jailed-got-rupees-4-crore-67-lakh-payout.html", "date_download": "2019-06-19T11:44:51Z", "digest": "sha1:YFGD6XKG4S4ZFPYJB5Y7IJCI7SMG77FO", "length": 4481, "nlines": 76, "source_domain": "khabarchhe.com", "title": "News & Views :: કોઈપણ ગુનો કર્યા વિના આ ભાઈ 25 વર્ષ સુધી રહ્યા જેલમાં, મળ્યું કરોડોનું વળતર", "raw_content": "\nકોઈપણ ગુનો કર્યા વિના આ ભાઈ 25 વર્ષ સુધી રહ્યા જેલમાં, મળ્યું કરોડોનું વળતર\nએક વ્યક્તિને ભૂલમાં આશરે 25 વર્ષો સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યો. તેના પર 18 વર્ષની એક યુવતીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ, તે હંમેશાં પોતાને નિર્દોષ જણાવતો હતો. આખરે તેને નિર્દોષ કરાર આપતા 4 કરોડ 67 લાખ રૂપિયા વળતર આપ���ાનો આદેશ કોર્ટે આપ્યો છે.\nઆ મામલો ચીનનો છે. હવે 50 વર્ષના થઈ ગયેલા લિઉ ઝોંગલિનને આશરે 2 કરોડ રૂપિયા માનસિક નુકસાન પહોંચાડવા માટે મળશે. મળતી માહિતી અનુસાર, લિઓયુઆન ઈન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે સોમવારે તે વ્યક્તિને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.\nલિઉ અને તેના વકીલે આશરે ચાર ગણી વધુ રકમની માંગણી કરી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે કે, લિઉ ચીનમાં ખોટી રીતે સૌથી લાંબી સજા ભોગવનારો વ્યક્તિ બની ગયો છે. તે આશરે 9217 દિવસ જેલમાં રહ્યો. લિઉની ઓક્ટોબર, 1990માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તે માત્ર 22 વર્ષનો હતો. હુઈમિન ગામની નદીમાં એક 18 વર્ષની યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ જ કેસમાં તેને આરોપી બનાવવામાં આવ્યો હતો.\nબાદમાં લિઉને મહિલાની હત્યાનો દોષી પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ બાદમાં સજા આજીવન કારાવાસમાં તબ્દિલ કરવામાં આવી. પહેલીવાર તેને જાન્યુઆરી, 2016માં છોડવામાં આવ્યો હતો, બાદમાં એપ્રિલ, 2018માં પુરાવાઓના અભાવમાં છોડી દેવામાં આવ્યો હતો.\nગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp\nઅમે નવા રંગરૂપમાં આવી રહ્યા છીએ. નવો લૂક જોવા માટે અહિયાં ક્લિક કરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/topics/azam-khan/gallery/", "date_download": "2019-06-19T11:16:20Z", "digest": "sha1:L3KVOSIYNBYS2NBJPHQAMY6M5B6F2FCR", "length": 4461, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Azam Khan Images, Azam Khan Photos, Azam Khan Pictures, Azam Khan Photo Gallery", "raw_content": "\nસપા સાંસદ આઝમ બોલ્યા- મદરેસાઓની પ્રકૃતિ ગોડસે અને પ્રજ્ઞા જેવા લોકો ઉભા કરવાની નથી\nપ્રતિબંધ હટતાં જ આઝમ ખાન ચૂંટણી સભામાં ઈમોશનલ થયા, કહ્યું ‘મારી સાથે આતંકવાદી જેવું વર્તન થઈ રહ્યું છે’\nઆઝમ સહિત 4 નેતાઓ પર કાર્યવાહીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- લાગે છે ચૂંટણી પંચને તેની શક્તિઓ પાછી મળી ગઈ\nજયાપ્રદાએ આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, દોષિત સાબીત થશે તો સજા થઈ શકે છે\nવિવાદિત નિવેદન મુદ્દે આઝમ ખાનનો ટ્રેક રેકોર્ડ છે બહુ જૂનો, મોદીને કહ્યાં હતા પાકિસ્તાનનાં એજન્ટ\nજયાપ્રદા મામલે યોગી બોલ્યા- આઝમ ખાન જેવા લોકો માટે જ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવી\nખાખી અંડરવેરવાળી ટિપ્પણી પર આઝમ ખાન વિરૂદ્ધ FIR, જયાપ્રદાએ કહ્યું શું માતા-પત્ની માટે આવું જ બોલો છો\nમોદી જ બને PM / મુલાયમના આશીર્વાદ પછી BJPનું થેન્ક-યૂ, અમર સિંહે કહ્યું- ખાણ તપાસથી બચવા માંગે છે\nપ્રણવ દાને સંઘના કાર્યક્રમમાં હાજર રહેવાનું ઈનામ- આઝમ ખાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00129.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/icc-odi-rankings-rohit-sharma-moves-to-no-2/", "date_download": "2019-06-19T11:27:32Z", "digest": "sha1:BBCCE4UZVMHWDHZMDSURIPLIQM5OELHM", "length": 11829, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "ICC રેન્કિંગ: કોહલી ટોપ પર, રોહિત શર્માં પહોંચ્યો બીજા નંબરે… | ICC ODI rankings: Rohit Sharma moves to No. 2 - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nICC રેન્કિંગ: કોહલી ટોપ પર, રોહિત શર્માં પહોંચ્યો બીજા નંબરે…\nICC રેન્કિંગ: કોહલી ટોપ પર, રોહિત શર્માં પહોંચ્યો બીજા નંબરે…\nઆઇસીસીએ પોતાની વન ડે રેન્કિંગ જાહેર કરી છે. વન ડે રેન્કિંગમાં ભારતને એશિયા કપ જીતાડનાર સુકાની રોહિત શર્મા 842 પોઇન્ટ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. આઇસીસી વન ડે બેટસમેનની રેન્કિંગમાં ટોપ બે પોઝીશન પર હવે ભારતીય ખેલાડીઓ છે.\nરેન્કિંગમાં ભારતીય સુકાની વિરાટ કોહલી 884 પોઇન્ટ સાથે ટોપ પર છે. આ બીજી વખત છે જ્યારે રોહિત શર્મા રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચ્યો છે. રોહિત શર્મા આ વર્ષે જુલાઇમાં પણ બીજા નંબરે પહોંચ્યો હતો. એશિયા કપમાં રોહિત શર્માએ 317 રન બનાવી ટૂર્નામેન્ટનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.\nએશિયા કપમાં સૌથી વધારે 342 રન બનાવનાર શિખર ધવન રેન્કિંગમાં ચાર સ્થાનના સુધારા સાથે પાંચમા નંબરે પહોંચી ગયો છે. શિખર ધવનના 802 પોઇન���ટ છે.\nબોલરની ટોપ 5 રેન્કિંગમાં ભારતના ડાબોડી બોલર કુલદીપ યાદવ પણ સામેલ થયો છે. કુલદીપ રેન્કિંગમાં ત્રણ સ્થાન આગળ આવી કેરિયરના સર્વશ્રેષ્ટ ત્રીજા સ્થાને પહોંચ્યો છે.\nરાજકોટમાં વ્યાજખોરોએ પૈસા ન આપતાં યુવકનું કર્યું અપહરણ, પોલીસે છોડાવ્યો\nઅમિત શાહની રાણે સાથે ગુપ્ત મુલાકાત, જોડાઇ શકે છે BJPમાં\nગુજરાત યુનિવર્સિટીની કેન્ટીન પાછળ જ કચરાના ઢગલા\nઆતંકવાદીઓનો પોલીસ સ્ટેશન પર હૂમલો : 2 જવાન ઘાયલ\nઆ સેક્સી ટ્રીકથી તમારા વેલેન્ટાઇન ડેને બનાવો યાદગાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમ��ાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/suicide-drug-predatory/", "date_download": "2019-06-19T11:17:19Z", "digest": "sha1:6PYXAT22QBLXVD4GC6XR57L5ZZKFZ4GJ", "length": 12025, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "યાત્રાધામ પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં હીરા દલાલે ઝેરી દવા પી આપઘાત કર્યો | Suicide Drug Predatory - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nયાત્રાધામ પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં હીરા દલાલે ઝેરી દવા પી આપઘાત કર્યો\nયાત્રાધામ પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં હીરા દલાલે ઝેરી દવા પી આપઘાત કર્યો\nઅમદાવાદ: યાત્રાધામ પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં સુરતના હીરા દલાલે ઝેરી દવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પાવાગઢ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.\nમળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા જયંતી જીવરાજ ઝાલાવ‌ા‌િડયા (ઉવ.પ૮) રપ ઓક્ટબરના રોજ પાવાગઢ આવ્યા હતા. હિન્દુસ્તાન ગેસ્ટ હાઉસમાં ચાર નંબરની રૂમ ભાડે રાખી રહ્યા હતા. બપ���ર સુધી રૂમનો દરવાજો બંધ રહેતા હોટલ સંચાલકને શંકા ગઈ હતી.\nદરવાજો ખખડાવતા કોઈ પ્રતિઉત્તર મળ્યો ન હતો. રૂમની બીજી ચાવીથી રૂમ ખોલતા જયંતીભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ પાવાગઢ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે પોહચી લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનોનો નિવેદન લેવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.\nસાબરમતીમાં યુવાનનો ગળાફાંસો ખાઈ અાપઘાત\nવેકેશન દરમિયાન કામ કરતા BLOને ૧૦થી ૧૨ પ્રોત્સાહન રજા મળશે\nબજેટથી ખેડૂતો ખફાઃ સાતમી ફેબ્રુઆરીથી દેશવ્યાપી આંદોલન\nશાસ્ત્રીનાં કોચ પદ અને સચિન -સૌરવનાં કમિટીના સભ્યપદ પર સવાલ\nખાનગી લકઝરી બસ નાળામાં ઊતરી જતાં અકસ્માતઃ તમામ મુસાફરોનો અદ્દભૂત બચાવ\nરિયો ઓલિમ્પિક: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને અપાશે ‘જિકા વાયરસ’ વિરોધી કોન્ડોમ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમે���િકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00131.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:2500_Varsh_Purvenu_Hindustan.pdf/%E0%AB%A8%E0%AB%A9%E0%AB%A6", "date_download": "2019-06-19T11:08:51Z", "digest": "sha1:UDAJKTXRE2GIGSDYER2YZILSR7O2JJ5Z", "length": 7221, "nlines": 65, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nમુરાદેવી કહેવા લાગી કે, “આર્ય, ચન્દ્રગુપ્ત મારો પુત્ર છે, એમ આપે કહ્યું છે, ત્યારથી.……………...\"\n“એમાં આપે કહ્યું, એમ હવે શા માટે બોલે છે હવે તો તારી ખાત્રી થઈ ને હવે તો તારી ખાત્રી થઈ ને” ચાણક્યે તેને વચમાં જ બોલતી અટકાવીને કહ્યું.\n“આપ કહો છો તેમ જ સહી. પણ એ બીના જાણતાં જ મારા મનની કાંઈક વિચિત્ર સ્થિતિ થઈ ગઈ છે. હવે હું શું કરું મહારાજને જવા દઉં તેનો ઘાત થવા દઉં શું - હવે હું કરું શું શું - હવે હું કરું શું બાઈ મને તો કાંઈ પણ સૂઝતું નથી.” મુરાદેવીએ એ શબ્દો ઉચ્ચારીને સ્ત્રીજાતિની સ્વાભાવિક નિર્બળતાનું દર્શન કરાવ્યું.\n“એમાં સૂઝવું તે શું હતું જો તારા મનમાં તારા પુત્રને રાજ્ય અપાવવાની ઇચ્છા હોય, તો ગુપચુપ બેસી રહે અને તારા પુત્રનો તે વેળાએ ઘાત ન થયો તે અત્યારે કરાવવો હોય, તો ભલે આ બધી વાત જઈને રાજાને કહી દે. તું મને એને લઈને ન્હાસી જવાનું કહે છે તો ખરી, પણ હું કાંઈ એમ જવાનો નથી. એને હું નંદના સિંહાસનપર બેસાડીશ, અથવા તો મારા પ્રાણનું બલિદાન આપીશ, એવી મારી પ્રતિજ્ઞા છે. મારો વ્યૂહ સિદ્ધ થાય, તો જ મારી પ્રતિજ્ઞા સિદ્ધ થવાનો સંભવ છે. જો તારી આ ભયભીતતાથી મારો વ્યૂહ ધસી પડશે, તો રાજા અવશ્ય મારો જીવ લેશે, તેમ જ ચન્દ્રગુપ્તનો પણ ઘાત કરશે. મારે મન તો બન્ને વાતો સરખી જ છે. પ્રતિજ્ઞા સિદ્ધ ન થાય તો પ્રાણ આપવાનો મારો નિશ્ચય છે - અર્થાત્ રાજા મારા પ્રાણ લેશે, એટલે એ નિશ્ચય પૂરો થશે. સંભાળ માત્ર તારે તારા પુત્રના પ્રાણરક્ષણ માટે રાખવાની છે. હવે તને જે માર્ગ યોગ્ય લાગે, તેમાં વિચર. ગમે તો પુત્રનો ઘાત કરાવ ને ગમે તો તેને રાજયાસન અપાવ. જો તું મૌન ધારી બેસી રહીશ તો એને રાજ્ય મળ્યું જ સમજવું અને વાત ફૂટી તો એના પ્રાણ ગયા જ સમજવા. હવે તારે જે કાંઈ પણ કરવું હોય તે શાંતિથી કર. હું હવે અહીં વધારેવાર રોકાઈ શકું તેમ નથી. મારી વેળા નકામી જાય છે.” એમ કહીને ચાણક્ય ખરેખર ચાલ્યા ગયા.\n“હવે મારાં વચનોનું એના હૃદયમાં સારું પરિણામ થવાનું જ. હવે રાજ્યલોભથી નહિ, તો પુત્રના પ્રાણલોભથી તો એ અવશ્ય સ્વસ્થ રહેવાની જ.” એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય થઈ ગયો હતો અને તેથી જ તે તત્કાળ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ચાણક્ય નિશ્ચિંત થયો અને મુરાદેવીના મનમાં પ્રબળ ચિન્તાએ વાસ કર્યો. “ચંદ્રગુપ્ત મારો પુત્ર છે અને તેને તત્કાળ રાજ્યલાભ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ૨૧:૩૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/bizarre/when-crocodile-grabs-baby-elephant-s-trunk-033118.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:51:36Z", "digest": "sha1:VBQS3ECPRZA6MBXAYL24H6AD25HCA75T", "length": 10138, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: જ્યારે મગરના મોઢામાં આવી ગઇ નાનકડા મદનિયાની સૂંઢ | when crocodile grabs baby elephant's trunk - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n42 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVideo: જ્યારે મગરના મોઢામાં આવી ગઇ નાનકડા મદનિયાની સૂંઢ\nજંગલોમાં પ્રાણીઓની લડાઇના વીડિયો તમે જોયા હશે. પરંતુ હાથી અને મગર નો આ વીડિયો જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. માલવીના લિવાંદે નેશનલ પાર્કનો આ વીડિયો છે, જ્યાં હાથીઓનું એક ઝૂંડ પાણી પીવા આવ્યું હતું. આ ઝૂંડમાં એક નાનકડું મદનિયું પણ હતું, જે પાણી પીવા માટે તળાવના કિનારે ચાલી રહ્યું હતું.\nથોડી વાર બાદ જ્યારે મદનિયાએ પાણી પીવા માટે સૂંઢ તળાવમાં નાંખી કે તરત શિકારની ઘાતમાં તૈયાર બેઠેલા મગરે તેની પર હુમલો કર્યો. મગરના મોઢામાં હાથીની સૂંઢ આવી ગઇ, જે છોડવા મગર તૈયાર નહોતો.\nઅહીં જુઓ - Viral Video:તરસ્યા કોબરાને જ્યારે પોલીસે ધરી પાણીની બોટલ..\nમદનિયું પીડાથી આમ-તેમ થવા માંડ્યું, અનેક પ્રયત્નો છતાં તે પોતાની સૂંઢ મગરની પકડમાંથી છોડાવી ન શક્યું. મદનિયાની હાલત જોઇ પહેલા તો બાકીના હાથી પાછળ ખસી ગયા, પરંતુ પછી તેના બચાવમાં આગળ આવ્યા. એક હાથીએ મદનિયાને સૂંઢ છોડાવવામાં મદદ કરી અને અન્ય હાથીએ મગરને ત્યાંથી ભગાડવાનું કામ કર્યું. આખરે મદનિયું મગરની પકડમાંથી છૂટી શક્યું ખરું, જો કે આ પ્રયત્નમાં તેને ખાસી ઇજા પણ પહોંચી.\nઆ સમગ્ર ઘટનાનો વીડિયો જુઓ અહીં..\nVIDEO: ગુજરાતના હાઇવે પર દેખાયો મગર, કાબુ કરતા થાકી રેસ્ક્યુ ટીમ\nમોત સાથે રમે છે 3 વર્ષની બાળકી, મગરમચ્છનો મેકએપ કરે, અજગરને કરાવે બ્રશ\nઑસ્ટ્રેલિયામાં ભયંકર વરસાદ, રસ્તા પર દેખાયા મગરમચ્છ અને સાપ\nદાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે\nકેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ\nખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા અને અચાનક આવી પહોંચ્યો 7 ફીટ લાંબો મઘર\nમૌતનો બદલો લેવા ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરો કત્લેઆમ કરી\nVideo: જ્યારે પૂરના કારણે આંગણે, અતિથિ બન્યો મગર\nViral: મગરની પીઠ પર સવારી કરતા માણસનો રોમાંચક વીડિયો\nભરૂચની નદીમાં મહિલાને મગર ખેંચી ગયો, મહિલાનું મોત\nVideo : 17 ફૂટ, 1000 કિલો વજનનો મગર પકડાયો\nવડોદરામાં રાતના અંધારામાં જ્યારે દેખાયો 12 ફૂટ લાંબો મગર\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nLIC પૉલિસી ધારક ભૂલથી પણ ન કરો આ કામ, બધા પૈસા ગુમાવી દેશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:2500_Varsh_Purvenu_Hindustan.pdf/%E0%AB%A8%E0%AB%A8%E0%AB%AF", "date_download": "2019-06-19T11:29:47Z", "digest": "sha1:VTZHUWHJTZWSOHFWVG7E4FYNDAGESM4O", "length": 7197, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૯ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.\nમારા એ કથનથી તું પણ ભૂલાવામ���ં પડી જઇશ, એવી મારી ધારણા હતી નહિ. તથાપિ જે દિવસે તું શંકા કરે, તે જ દિવસે એ સઘળો ભેદ તને જણાવવાનો મેં વિચાર કરી રાખ્યો હતો. પણ આજ સુધી તેવો અવસર જ આવ્યો નહિ.” ચાણક્યે ચાતુર્ય બતાવ્યું.\nમુરાદેવી ચાણક્યનું એ ભાષણ ધ્યાનપૂર્વક સાંભળતી હતી કે નહિ, એની શંકા જ હતી. કારણકે, તેનું ચિત્ત ચાણક્યના બોલવામાં હોય, એમ દેખાતું નહોતું. “ચાણક્ય કહે છે, તે વાત ખરી હશે કે ચન્દ્રગુપ્ત મારો પુત્ર હશે કે ચન્દ્રગુપ્ત મારો પુત્ર હશે કે કે આ વેળાએ હું ચાણક્યથી વિરુદ્ધ ન થાઉં, તેટલા માટે એણે આ યુક્તિ શોધી કાઢી હશે કે આ વેળાએ હું ચાણક્યથી વિરુદ્ધ ન થાઉં, તેટલા માટે એણે આ યુક્તિ શોધી કાઢી હશે” એવી એવી અનેક શંકાઓ તેના મનમાં આવવા લા૦ગી. તેથી તેણે એકાએક ચાણક્યને કહ્યું કે, “આપ એને મારો પુત્ર કહો છો, પણ તેની સત્યતા માટે આપ પાસે આધાર શો છે” એવી એવી અનેક શંકાઓ તેના મનમાં આવવા લા૦ગી. તેથી તેણે એકાએક ચાણક્યને કહ્યું કે, “આપ એને મારો પુત્ર કહો છો, પણ તેની સત્યતા માટે આપ પાસે આધાર શો છે\n તારા અને એના સ્વરૂપમાં રહેલું સામ્ય \n“એ આધાર તો દૃઢ આધાર કહેવાય નહિ. એથી પણ વધારે પ્રબળ જો બીજો કોઈ આધાર હોય તો બતાવો.” મુરાદેવીએ પુનઃ શંકા કાઢી.\n એવા આધારો જાણવાની આ વેળા છે કે \n“વેળા ગમે તેવી હોય, પણ મારા મનની સ્થિતિ અત્યારે ચમત્કારિક થઈ ગઈ છે; એટલે આધાર જાણવા ન માગું તો શું કરું” મુરાદેવીએ પોતાનો મનોભાવ જણાવ્યો.\n“તને આધાર જોઇતો જ હોય, તો આ શું છે તે જો. એ વસ્તુ એ નવા જન્મેલા બાળકના મણિબંધમાં હતી. એ બાળકને હિમાલયના એક અરણ્યમાં નાંખી દેવામાં આવ્યો હતો અને ત્યાંના ગોવાળીઆઓને એ એક દિવસે ચાંદરણી રાત્રે ત્યાંથી મળી આવ્યો હતો. ભગવાન ચંદ્રમાએ જ પોતાનાં શીત કિરણોવડે એનું સંરક્ષણ કર્યું હતું. એ કારણથી તે ગોવાળિયાએાએ એનું ચન્દ્રગુપ્ત એવું નામ પાડ્યું.”\nએમ કહીને આર્ય ચાણક્યે તે રક્ષાબંધન મુરાદેવીને આપ્યું. તેને જોતાં જ અંધકારમાં સબડતા પડેલા મનુષ્યને એકાએક દીપકનો પ્રકાશ દેખાતાં જ તેની આંખે અંધારાં આવવા માંડે છે, તેવી જ મુરાદેવીની પણ દશા થઈ ગઈ, સંશય – અંધકારમાં ઘેરાયલી મુરાદેવીને એ રક્ષાબંધન એક ઉજ્જવલ દીપક સમાન દેખાવા લાગ્યું. આશ્ચર્ય, હર્ષ અને કિંચિત ઉદ્વેગ એ ત્રણ વિકારોની પ્રબળતાથી તે નિઃસ્તબધ બની ગઈ. એવી રીતે કેટલોક સમય નીકળી ગયો. એને થોડીકવાર શાંતિમાં જ બેસી રહેવા દેવાનું શ્રેયસ્કર જાણીને ચાણક્ય પણ ચ���પ બેસી રહ્યો. થોડીવાર પછી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ૨૧:૨૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Buddha_Ane_Mahavir.pdf/%E0%AB%AB%E0%AB%AA", "date_download": "2019-06-19T11:07:40Z", "digest": "sha1:2TEH45H6Z6CA52TPOC3AOVCRGYWNZURR", "length": 4534, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nઆવી છે. એક વાર કૂટદંત નામે એક બ્રાહ્મણ એ વિષે બુદ્ધની સાથે ચર્ચા કરવા આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું, \"શ્રેષ્ઠ યજ્ઞ કયો, અને તેનો વિધિ શો \nપ્રાચીન કાળમાં મહાવિજિત નામે એક મોટો રાજા થઇ ગયો. એણે એક દિવસ વિચાર્યું, 'મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એકાદ મહાયજ્ઞ કરવામાં તેનો હું વ્યય કરૂં તો મને ઘણું પુણ્ય લાગશે.' એણે એ વિચાર પોતાના પુરોહિતને જણાવ્યો.\nપુરોહિતે કહ્યું, 'મહારાજ, હાલ આપણા રાજ્યમાં શાન્તિ નથી. ગામો અને શહેરોમાં ધાડો પડે છે; લોકોને ચોરોનો બહુ ત્રાસ છે. આવી સ્થિતિમાં લોકો ઉપર (યજ્ઞ માટે) કર બેસાડવાથી આપ કર્તવ્ય વિમુખ થશો. કદાચ આપને એમ લાગશે કે ધાડપાડુ અને ચોરોને ફાંસીએ ચડાવવાથી, કેદ કરવાથી કે દેશપાર કરવાથી શાન્તિ સ્થાપી શકાશે; પણ તે ભૂલ છે. એ રીતે રાજ્યની અંધાધુંધીનો નાશ નહિ થાય; કેમકે એ ઉપાયથી જે તાબામાં નહિ આવે તે ફરીથી બંડો કરશે.\nહવે એ તોફાન શમાવવાનો ખરો ઉપાય કહું. આપણા રાજ્યમાં જે લોકો ખેતી કરવા ઇચ્છે\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-dalits-stop-disposing-animal-carcasses-want-equal-treatment-046999.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T10:50:34Z", "digest": "sha1:D66EPQQIM6LAJ3TSJRSDHB4MYUXWP3US", "length": 15278, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો | Gujarat: dalits stop disposing animal carcasses, want equal treatment - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગં��ુ કામ\n41 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહેસાણાઃ દલિતોએ જાનવર ઉઠાવવાની ના પાડી દીધી, સમાજમાં બરાબરીનો હક માંગ્યો\nમહેસાણાઃ ગુજરાતમાં અવારનવાર દલિત સમુદાયના લોકો સાથે ભેદભાવના અહેવાલ મળતા રહે છે. ઉનાની ઘટના બાદ આવા પ્રકારની ઘટનાઓને લઈ દેશભરમાં વિવાદ છવાયો હતો. આવી ઘટનાઓ બાદ દલિત સમુદાયના લોકોમાં ભારે ગુસ્સો છે. આ કારણે જ દલિત સમુદાયના લોકોએ જાનવરોના શબ ઉઠાવવા જેવા કામ કરવા બંધ કરી દીધાં છે. મહેસાણાના લોર ગામમાં પણ આવા પ્રકારનો મામલો સામે આવ્યો છે. ઉચ્ચ જાતિના લોકો પર ભેદભાવનો આરોપ લગાવતા લોરમાં દલિતોએ મૃત જાનવરોને ઉઠાવવાના પ્રથાગત કામને બંધ કરી દીધું છે. તેમનું કહેવું છે કે આ બહુ ગંદી અને અવૈતનિક નોકરી છે જે તેમણે મજબૂરીમાં કરવી પડે છે.\nજાનવરોના મૃતદેહ નથી ઉપાડતા દલિતો\n6 મહિના પહેલા વિક્રમ ઠાકોરની ભેંસનું મૃત્યુ થયું હતું. તે મૃતદેહને ટ્રેક્ટરથી મહેસાણાના લો ગામના બાહરી વિસ્તારમાં એક નિર્જન જગ્યાએ લઈ ગયો. વિક્રમે જણાવ્યું, કે મૃતદેહને ઠેકાણે લગાવવાનું કામ મેં ખુદ કર્યું. ગામના દલિતોએ બે વર્ષ પહેલા જ જાનવરોના મૃતદેહ ઉઠાવવાનું કામ બંધ કરી દીધું હતું. થોડા મહિના પહેલા મારા ઘરની બાજુમાં એક કુતરાનું મોત થઈ ગયું હતું અને મારે આવી રીતે જ એ મૃતદેહને પણ ઉઠાવવો પડ્યો હતો.\nસવર્ણોએ દલિતોના સામાજિક બહિષ્કારનો ફેસલો કર્યો હતો\nદલિતોએ આ ફેસલો એટલા માટે લીધો છે કેમ કે સવર્ણોએ દલિતોના સામાજિક બહિષ્કાર કરવાનો ફેસલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે એક દલિત વરરાજાએ ઘોડા પર જાન કાઢી તો ગામના સવર્ણોએ 8મી મેના રોજ દલિતોના સામાજિક બહિષ્કારનું આહ્વાન કર્યું. ફરિયાદના આધારે પોલીસે આ મામલે ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત 5 સવર્ણો વિરુદ્ધ કેસ દાખલ કર્યો.\nમહેસાણાના લોર ગામનો મામલો\nલોરમાં ઠાકોરોની બહુમતિ છે અને તેમની વસ્તી 1600થી પણ વધુ છે. વિક્રમ ઠાકોર સહતના સમાજના કેટલાક અગ��રણીઓએ સંકેત આપ્યા હતા કે તેઓને દલિતોનો મૃતદેહ ન ઉઠાવવાનો નિર્ણય પસંદ નથી, પરંતુ તેમને મજબૂર ન કરી શકાય. આ મુદ્દો કથિત બહિષ્કાર સાથે જોડાયેલો હોવાના આરોપોને વિક્રમ ઠાકોરે ફગાવી દીધો હતો. જેના પર મુકેશ શ્રીમાલીએ કહ્યું કે, 'અમારી જૂની પેઢી જાનવરોના મૃતદેહને ઉઠાવતી હતી અને આ પ્રથા વર્ષોથી ચાલતી આવી રહી છે. આના માટે કાંઈ વેતન નહોતું મળતું, લાંબા સમયથી પરંપરાગત પ્રથા તરીકે આ કામ કરતા આવ્યા છીએ. તેમને લાગે છે કે દલિતોએ આ કામ કરવું પડશે.'\nકોઈપણ આ કામ મજબૂરીમાં કરતા હોય છે, આ બહુ ગંદુ છે. અમારા સમુદાયમાંથી ગામમાં 4-5 ડૉક્ટર છે. અમારા લોકોમાંથી એક પ્રોફેસર છે, એક હેડ કોન્સ્ટેબલ અને એક વકીલ છે. અમારી યુવા પેઢી આ કામ કરવા તૈયાર નથી. માટે અમારા નેતાઓએ નક્કી કર્યું કે હવે જાનવરોના મૃતદેહને નિપટાવવાનું કામ નહી કરીએ. તાલ-સહ-મંત્રી વર્ષા ઠાકોરે કહ્યું કે, સમજૂતી માટે બેઠક દરમિયાન બિન દલિતોની એક મુખ્ય ફરિયાદ રહી હતી કે દલિતો હવે જાનવરોના મૃતદેહને નથી ઉઠાવતા. જેમના લગ્ન બાદ દલિતોએ કથિત રીતે સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો તેમનું કહેવું છે કે અમે સામાજિક મજબૂરીમાં આ કામ કરતા હતા, મેં મૃત જાનવરો ઉઠાવ્યાં હતાં. જ્યારે અમે મૃત જાનવરોને ઉઠાવતા હતા ત્યારે બિનદલિતોએ અમારી સાથે ધિક્કારજનક વ્યવહાર કર્યો.\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nદલિત યુવકને મંદિરમાં ઘુસવા પર દોરડાથી બાંધીને માર માર્યો\nગુજરાતમાં એક સાથે 11 દલિત વરરાજાઓ ઘોડી ચડ્યા, વીડિયો વાયરલ\nગુજરાતમાં દલિતનો વરઘોડો રોકવા પથ્થર માર્યા, ઘોડો મૃત્યુ પામ્યો\n'મંદિરમાં દલિતોના લગ્ન પર વાંધો કેમ' આવી પોસ્ટ લખી તો, 200 સવર્ણોએ દંપતીને ઘરમાં ઘુસી માર્યા\nગુજરાત: દલિતો પર 4 વર્ષમાં રેપ-હત્યા અને ઘર સળગાવાના કેસો 35% વધ્યા\nગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR\nદલિત વરરાજાઓ સાથે મારપીટની ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં રાજપૂતોની દરિયાદિલી\nગુજરાતમાં નીચલી જાતિના વરરાજાની જાન કાઢવા દેવામાં નથી આવતી, 3 દિવસમાં 4 ઘટનાઓ\nદલિતની જાન રોકવા માટે ઉપલી જ્ઞાતિના લોકોએ રસ્તો રોક્યો, કરવા લાગ્યા ભજન-યજ્ઞ\nઉંચી જાતિના લોકો સામે ખાવાનું ખાવા પર દલિત યુવકની હત્યા\nદલિતોના પગ ધોઈને શું ચૂંટણી કુંભ પાર કરી શકશે પીએમ નરેન્દ્ર મોદી\n10% ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટ, સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઈ શકે છે મોદી\ndalit gujarat mahesana દલિત ગુજરાત મહેસાણા\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nસાનિયા મિર્ઝાએ વીણા મલિકને આપ્યો જડબાતોડ જવાબઃ હું પાકિસ્તાન ક્રિકેટ ટીમની મા નથી\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/girl-slapped-police-inspector-lucknow-042602.html?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2019-06-19T11:03:12Z", "digest": "sha1:VCX3G36CJ7LE3BOWT3XIH4AGGRY3RKND", "length": 13080, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટરનો કોલર પકડીને જાહેરમાં ફટકાર્યો | girl slapped police inspector in lucknow - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n54 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટરનો કોલર પકડીને જાહેરમાં ફટકાર્યો\nલખનઉઃ ઉત્તર પ્રદેશમાં લખનઉના તેલીબાગ વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટર સાથે મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિની પોતાની મા સાથે સ્કૂટર લઈને બજારમાં જઈ રહી હતી, ત્યારે વિદ્યાર્થિની નો એન્ટ્રીમાં ઘૂસી ગઈ હતી. પોલીસ ઑફિસરે રોકવાની કોશિશ કરી તો બંને વચ્ચે બોલાચાલી થઈ. જ્યારે વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે પોલીસે તેને ફટકારી બાદમાં સ્કૂટીને ધક્કો પણ આપ્યો જેથી તેની મમ્મી નીચે પડી ગઈ હતી. લોકોએ વિદ્યાર્થિની સાથે મળીને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણીને લઈ ઘણા સમય સુધી હંગામો મચાવ્યો હતો.\nવિદ્યાર્થિનીએ પોલીસનો કાઠલો પકડી લીધો\nઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યૂપીની રાજધાની લખનઉના તેલીબાગનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નો એન્ટ્રીમાં બેરિકેડિંગ લગાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન વિદ્યાર્થિની બેરિકેડિંગ હટાવીને નો એન્ટ્રીમાં ઘૂસી ગઈ હતી. પોલીસે રોકવાની કોશિશ કરી. ચોકી ઈન્ચાર્જે છાત્રાને રોકવી ભારે પડી ગયું. વિદ્યાર્થિની પોલીસ સામે ઝઘડવા લાગી અને એટલું જ નહિં પોલીસની સાથે મારપીટ પર પણ ઉતરી આવી હતી.\nપોલીસની વરદી ફાડી નાખી\nભારે ગરમાગરમી બાદ વિદ્યાર્થિનીએ પોલીસનો કાઠલો છોડ્યો. ત્યાં સુધીમાં તેલીબાગ ચોકી ઈન્ચાર્જે મહિલા પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. આ ઝઘડામાં પોલીસની વરદી પણ ફાટી ગઈ હતી. બીજી બાજુ વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે ચોકી ઈન્ચાર્જે એને ધક્કો આપ્યો હતો. વિદ્યાર્થિનીએ કહ્યું કે તેઓ પોલીસકર્મીઓને નો એન્ટ્રીમાં જવાથી નહોતા રોકી રહ્યા.\nબબાલની સૂચના મળતા જ સીઓ તનુ ઉપાધ્યાય, ઈન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ પણ પહોંચી ગયા. ત્યાં સુધીમાં તો ચોકી ઈન્ચાર્જ ઘટના સ્થળેથી જતા રહ્યા હતા. વિદ્યાર્થિનીનો આરોપ છે કે એણે જ્યારે કાર્યવાહીની માગણી કરી તો સીઓએ કહ્યું કે તેં ચોકી ઈન્ચાર્જની વરદી પર લાગેલ સ્ટાર્સ નોંચી કાઢ્યા અને કોલર પકડ્યો એટલે તારી વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. જે બાદ વિદ્યાર્થિનીએ લેખિતમાં કોઈ અરજી ન આપી. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે વિદ્યાર્થિની રોંગ સાઈડ પર જઈ રહી હતી, ધક્કો આપવા પર પડી ગઈ અને ઉલટી તે ચોકી ઈન્ચાર્જ સાથે જ અભદ્રતાથી વ્યવહાર કરવા લાગી.\nછત્તીસગઢમાં પહેલા ચરણનો ચૂંટણી પ્રચાર થમ્યો, 18 સીટ પર સોમવારે વોટિંગ\nસમગ્ર ભારત ગરમીથી ત્રસ્ત, આકાશમાંથી વરસી રહ્યા આગના ગોળા, પારો 48ને પાર\nભીષણ ગરમીથી શેકાયુ ભારત, ચુરુમાં પારો 48ને પાર, આજે અહીં થઈ શકે વરસાદ\nએક્ઝીટ પોલ પછી માયાવતીના ઘરે પહોંચ્યા અખિલેશ યાદવ\nઆજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રા\nમોદીએ પોતાના રાજકીય સ્વાર્થ માટે પત્નીને છોડી દીધીઃ માયાવતી\nમાયાવતીનો હુમલોઃ જન્મથી OBC નથી મોદી, હોત તો RSS પીએમ ના બનાવતા\nપ્રેમિકાની હત્યા કરીને ઘરમાં જ લાશ દાટી, 6 મહિના પછી ખુલાસો\nવધતા તાપમાનને કારણે અહીંની સ્કૂલોનો સમય બદલ્યો\nશક્તિ પ્રદર્શન કરીને રાજનાથ સિંહે કર્યુ નામાંકન, ભાજપના ઘણા નેતાઓ રહ્યા હાજર\nઆઝમના ‘ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ\nVideo: શાળામાં જનસભા દરમિયાન ફૂવડ ડાંસ મામલે હેમા માલિનીને નોટિસ\nબસપા સુપ્રીમો માયાવતી પર ફિલ્મ લીડ રોલમાં જોવા મળી શકે છે આ અભિનેત્રી\nlucknow police girl છોકરી વિદ્યાર્થિની લખનઉ પોલીસ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સ���ંસદે કહી આ વાત\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/10-facts-you-should-know-about-canada-s-new-defence-minister-harjit-sajjan-027832.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:59:30Z", "digest": "sha1:LEZRETZQL2AEPOOTBG54ZDYPLPK5VA27", "length": 13883, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "બલ્લે બલ્લે: ભારતીય સીખ સિરીયામાં ઉડાવશે ISISના હોશ | 10 Facts you should know about canada new defence minister harjit sajjan - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n50 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબલ્લે બલ્લે: ભારતીય સીખ સિરીયામાં ઉડાવશે ISISના હોશ\nબુધવારે ભારતમાં જન્મેલા ભારતીય સીખ હરજીત સજ્જને કેનેડામાં પહેલા સીખ રક્ષા મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે કેનેડામાં શપથ ગ્રહણ કર્યા અને આ તરફ સોશ્યિલ મિડીયા પર તેમના ફોટો વાઇરલ થવા લાગ્યા અને દરેક ભારતીય બસ તેમની જ વાત કરવા લાગ્યો.\nનિશ્ચિત રીતે જ આ સમાચાર દરેક ભારતીયની સાથે સીખો માટે પણ એક મોટા સન્માનના સમાચાર છે. હરજીતને તેમના જાણીતા લોકો \"દુશ્મનો માટે કહેર\" કહીને બોલાવે છે.\nહરજીત અંગે એવી ઘણી વાતો છે, જે તેમને રાજનેતાઓ કરતા અલગ કરે છે. અને સૌથી મોટી વાત એ છેકે તેઓ રાજનિતી નહિં પરંતુ રક્ષા ક્ષેત્રમાંથી આવે છે.\nકનેડિયન આર્મ્ડ ફોર્સીસમાં લેફ્ટનેંટ કર્નલ હરજીત સજ્જન અંગે જાણો કેટલીક ખાસ વાતો અને જુઓ તેમની કેટલીક ખાસ તસવીરો. અમે આ ફોટોગ્રાફ્સ હરજીતના ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પરથી લીધા છે.\nહાલમાં સજ્જનની ઉંમર 45 વર્ષની છે. જ્યારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર કેનેડા જતો રહ્યો હતો.\nસજ્જન, વૈંકુવર સાઉથમાંથી પસંદ થયા છે. તેમજ તેઓ વૈંકુવર પોલીસની સાથે તેમની ગેંગ ક્રાઇમ યુનિટમાં એક જાસુસ તરીકે કામ કરતા હતા.\nજંગના મેદાનમાં દુશ્મનોના હોશ ઉડાવ્યા\nસજ્જન એક કામ્બેટ વેટરેન છે. તેઓ બોસ્નિયા અને ���ફઘાનિસ્તાનમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.\nસીખ તરીકે પહેલી ઉપલબ્ધિ\nહરજીત પહેલા ભારતીય સીખ હતા કે જેમને કેનેડિયન આર્મીની રેજીમેન્ટને કમાંડ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.\nઘણાં પુરસ્કાર મળ્યા છે\nહરજીતને ઘણાં મિલીટ્રી સન્માનોથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 2013માં તેમને કંધારમાં તાલિબાનીઓ વિરૂદ્ધ કાર્યવાહીને લઇને મૈરિટોરિયસ સર્વિસ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથે જ તેમને કેનેડિયન પીસકીપિંગ સર્વિસ મેડલથી નવાજવામાં આવ્યા છે.\nવૈંકુવર પોલીસ ડીપાર્ટમેન્ટ એટલે કે વીપીડીમાં બ્રિગેડિયર જનરલ ડેવિડ ફ્રેઝરનું માનીએ તો હરજીત વીપીડીની ઇન્ટેલીજેન્સમાં બેસ્ટ જાસૂસ હતા. તેમની બહાદુરી અને કર્તવ્ય નિષ્ઠાનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે.\nISIS વિરૂદ્ધ લડાઇમાં મહત્વ\nજ્યારે તેમણે આ પદની જવાબદારી લીધી જ છે, ત્યારે તેમના પર પ્રધાનમંત્રી જસ્ટીન ટૂડૂયની સાથે મળીને ઇરાક અને સિરીયામાં ISIS વિરૂદ્ધ કેનેડાના કામ્બેટ મિશન માટે રણનિતી ઘડવાની છે.\nજો કે સજ્જનની સાથે કેટલાક રાજનૈતિક વિવાદ પણ જોડાયેલા છે. તેમછતા તેમની બહાદુરી માટે કોઇને શક નથી.\nસજજ્ન એક હેપ્પી ફેમિલી ધરાવે છે. તેમના લગ્ન એક ડૉક્ટર સાથે થયા છે. અને તેમના બે બાળકો પણ છે.\nપત્ની એક ડૉક્ટર પણ છે, અને સાથે જ સમાજસેવા પણ કરે છે.\nનાગરિકતા વિશે ઉઠેલા સવાલ પર હવે અક્ષય કુમારે આપ્યુ મોટુ નિવેદન\nકેનાડા આગામી 3 વર્ષમાં આપશે 10 લાખથી વધુ લોકોને શરણ\nકેટલા કરોડની સંપત્તિ પોતાના પુત્રો માટે છોડી ગયા છે કાદર ખાન\nકાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યા\nVideo: કાબુલથી મુંબઈ આવ્યા હતા બોલિવુડમાં કોમેડીના બાદશાહ અને અસલી ‘કાબુલીવાલા'\nહોસ્પિટલમાં છે કાદરખાન, પુત્રએ નિધનના સમાચારોને ગણાવ્યા અફવા\nઅમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર\nબ્રા નહીં પહેરવા પર કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકી\nકેનેડાના ટોરંટોમાં ગોળીબારી, 1 વ્યક્તિની મૌત અને 9 ઘાયલ\nભારત પ્રવાસ એ ‘બધા પ્રવાસનો અંત’ છેઃ કેનેડાના પીએમ ટ્રુડો\nકેનેડાના ઓંટારિયોમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 18 ઘાયલ, 3 ગંભીર\nટોપ 10 દેશ, જ્યાં થાય છે સોનાનું મબલખ ઉત્પાદન\ncanada defence minister harjit sajjan sikh isis syria iraq terrorist કેનેડા રક્ષા મંત્રી હરજીત સજ્જન આઇએસઆઇએસ સિરીયા ઇરાક આતંકવાદી\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\nજાદુગર હાથ-પગ બાંધીને ડૂબ્યો પરંતુ નીકળ્યો નહીં, ક્યાં ભૂલ થઇ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/social-networking-site", "date_download": "2019-06-19T11:50:06Z", "digest": "sha1:EWLPOY2DMA4NOTYDS44G7SWJAJXS33YA", "length": 8291, "nlines": 119, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Social Networking Site News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nFacebook પર અપલોડ કરો Video અને થઇ જાવ માલામાલ\nનવી દિલ્હી, 5 જુલાઇ: શું આપ કલાકો સુધી ફેસબુક પર ટાઇમ વિતાવો છો. આપના મિત્રોની સાથે ચેટિંગ કરો છો. જો હા તો ફેસબુક પર યૂઝર્સ હવે વીડિયો અપલોડ કરીને રૂપિયા કમાઇ શકે છે. {image-12-1418386394-facebook03.jpg gujarati.oneindia.com}ફેસબુકના નવા ફિચર્સ...\nન્યૂડ સેલ્ફી પોસ્ટ કરનારી શિક્ષિકા પર છેડાઇ બબાલ\nતવેર(રશિયા), 22 ઓગષ્ટ: એક રશિયન સંગીત શિક્ષિકાએ ભૂલથી પોતાની નગ્ન સેલ્ફી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ...\nફેસબુકના 73 ટકા યૂઝર્સમાં 13 વર્ષના માસૂમ બાળકો\nનવી દિલ્હી, 8 મે: ફેસબુકને લઇને રોજ નવા નવા આંકડાઓ સામે આવી રહ્યા છે. એક નવા ખુલાસામાં સામે આવ્યું...\nvideo: મંત્રીજીનો ઇમોશન અત્યાચાર, કુરાનની સોગંધ આપી મંત્રીજી માંગી રહ્યાં છે વોટ\nશ્રીનગર, 31 માર્ચ: લોકસભાની ચૂંટણી શરૂ થવાને થોડા દિવસો બાકી છે, બધી જ રાજકીય પાર્ટીઓ વોટરોને આકર...\n10 વર્ષ પહેલા આજના દિવસે જ જન્મ્યુ હતું Facebook, જાણો રસપ્રદ તથ્યો\nસોશિયલ નેટર્વિંક વેબસાઇટ ફેસબુક આ અઠવાડીએ પોતાની દસમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ એક દાયકામાં ત...\nફેસબુક પર સોનિયા-મનમોહનને બદનામ કરનારાઓની ખેર નથી\nમુંબઇ, 3 નવેમ્બર: સોશિયલ નેટવર્કિંગ સાઇટો પર મનમોહન સિંહ અને સોનિયા ગાંધીના વાંધાજનક ફોટા અપલો...\nફેસબુકના પ્રોફાઇલ ફોટા દ્વારા જાણો વ્યક્તિત્વ\nગાંધીનગર, 25 જુલાઇ: શું તમે ફેસબુક પર નવા મિત્રોની શોધમાં તેમની પ્રોફાઇલના ફોટાને જોઇને કરો છો\nFacebook : ભારતમાં 12 મહિનામાં 50 ટકા યુઝર્સ વધ્યા\nનવી દિલ્હી, 8 મે : ભારતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના માસિક સક્રિય યુઝર્સનો આંક આ વર્ષના પહ...\nફેસબુકના સહારે બાળકનું કર્યું અપહરણ, 3 પકડાયા\nલખનઉ, 21 માર્ચઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ જ્યાં લોકો એકબીજા સાથે જોડાવાનું કામ કરે છે, ત્યાં બીજી ત...\nફેસબુક પર વાંધાજનક ટિપ્પણી કરનાર વિરૂદ્ધ કેસ દાખલ\nભુનેશ્વર, 22 જાન્યુઆરી: ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લામાં પોલીસે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આપ...\nહવે તમે ફેસબુક ફ્રેંડને ફ્રીમાં ફોન કરી શકશો \nલંડન, 7 જાન્યુઆરી: ફેસબુક જલ્દી જ પોતાના વપરાશકર્તાઓને ફ્રીમાં વોઇસ કોલ કરવાની સુવિધા આપવાની ત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42676", "date_download": "2019-06-19T10:57:49Z", "digest": "sha1:NSGXLCRLD2PRWIKYDO2EBTJ2AMJKMOWX", "length": 8923, "nlines": 132, "source_domain": "www.loksansar.in", "title": "કરીના-અનુષ્કા પર બીભત્સ કોમેન્ટ કરતા રણવીર વિવાદમાં સપડાયો - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Bollywood Hollywood કરીના-અનુષ્કા પર બીભત્સ કોમેન્ટ કરતા રણવીર વિવાદમાં સપડાયો\nકરીના-અનુષ્કા પર બીભત્સ કોમેન્ટ કરતા રણવીર વિવાદમાં સપડાયો\nભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ટીવી શો ’કોફી વીથ કરન’માં મહિલાઓ અંગે આપત્તિજનક ટિપ્પણી કરીને વિવાદમાં ફસાયો છે. આ મામલો શાંત નથી થયો ત્યારે બોલિવૂડ અભિનેતા રણવીર સિંઘનો એક જૂનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંઘ અને અનુષ્કા શર્મા ’કોફી વીથ કરણ’માં નજરે પડી રહ્યા છે.\nસામે આવેલી એક વીડિયો ક્લિપમાં રણવીર સિંઘ તેની સાથે શોમાં ભાગ લઈ રહેલી અનુષ્કા શર્મા અંગે બીભત્સ કોમેન્ટ કરે છે. આવી કોમેન્ટ સાંભળીને અનુષ્કાને આઘાત લાગે છે, તેમજ તેણી રણવીર સિંઘ તરફ પોતાનો અણગમો બતાવીને તેની સાથે આવી રીતે વાત નહીં કરવા કહી રહી છે.\nઅન્ય એક ક્લિપમાં રણવીર સિંઘ જણાવી રહ્યો છે કે, તે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરના સૌદર્યથી ખૂબ જ અભિભૂત હતો. ક્લિપમાં રણવીર સિંઘ કહી રહ્યો છે કે, તેણી જ્યારે ક્લબમાં સ્વિમિંગ માટે આવતી હતી ત્યારે તે તેને જોતો હતો. રણવીર કહે છે કે બાળપણથી યુવાની સુધી તેણે આવી જ રીતે કરીનાને જોઈ હતી.\nરણવીર સિંઘની આવી ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયામાં અનેક લોકો તેનાથી નારાજ થયા છે. આ મામલે યૂઝર્સ રણવીરની આ ક્લિપિંગ્સ શેર કરીને તેના પર આકરી ટિપ્પણી પણ કરી રહ્યા છે.\nPrevious articleગુજરાત-સ્પ્રિન્ટ ૨૦૨૨ઃમુખ્યમંત્રી આગામી ચાર વર્ષના વિકાસ માટેનો ગુજરાતનો રોડ મેપ આપશે\nNext articleમોટા રોલ કરવાની હાલમાં ગૌહર ખાનની ખુબ ઇચ્છા\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nઅર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન\nઇન્સ્ટાગ્રામ પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઅતુલ શ્રીવાસ્તવના સફળતાપૂર્વક બોલીવુડમાં દશ વર્ષ પુરા થયા\nઋત્ત્વિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’નું પોસ્ટર રિલીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80_%E0%AA%9A%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C_%E0%AA%A0%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AB%81%E0%AA%B0", "date_download": "2019-06-19T11:03:43Z", "digest": "sha1:LDUKTO4KTCAZM26UH4O6NDSG5BBSLVRO", "length": 2514, "nlines": 56, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:વિશનજી ચતુર્ભુજ ઠક્કુર - વિકિસ્રોત", "raw_content": "\nશ્રેણી \"વિશનજી ચતુર્ભુજ ઠક્કુર\" ના પાનાં\nઆ શ્રેણીમાં ફક્ત નીચેનું પાનું છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૩ માર્ચ ૨૦૧૯ના રોજ ૧૮:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42677", "date_download": "2019-06-19T11:12:25Z", "digest": "sha1:ETAH62XBWUGVQCU4K7Z7PEQQXYCCQPRW", "length": 8518, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "મોટા રોલ કરવાની હાલમાં ગૌહર ખાનની ખુબ ઇચ્છા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્��જનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Bollywood Hollywood મોટા રોલ કરવાની હાલમાં ગૌહર ખાનની ખુબ ઇચ્છા\nમોટા રોલ કરવાની હાલમાં ગૌહર ખાનની ખુબ ઇચ્છા\nમોડલિંગની દુનિયાથી લઇને હિન્દી ફિલ્મોસુધી તમામને પ્રભાવિત કરનાર મોડલ અને અભિનેત્રી ગૌહર ખાન બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને તે ચિંતિત નથી. સારા રોલ કરવા માટેની ઇચ્છા છે. હાલમાં ગૌહરે પોતાની કેટલક ઇચ્છા અંગે વાત કરી હતી. તે ખુબ જ આશાસ્પદ દેખાઇ રહી છે. તે પોતાની કેરિયરમાં ટીવી, થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. દરેક પ્રકારના રોલ પણ તે કરી રહી છે. તે એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે લીકથી હટીને રોલ કરવામાં વિશ્વાસ રાખે છે. નિર્ણય લેવામાં પણ તે અન્યો કરતા વધારે સાવધાન રહે છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતી ગૌહર મહિલાઓના અસલી સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે. રોકેટ સિંહ ફિલ્મમાં કામ કર્યા બાદ મુંબઇ છોડીને થિયેટર શો જંગુરા માટે ગુડગાવ જતી રહી હતી. ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહી હતી. ગૌહર લખનૌ સાથે ખાસ સંબંધ ધરાવે છે. છેલ્લા થોડાક દિવસ પહેલા તે એક ફેશન સાથે સંંબંધિત કાર્યક્રમમાં નજરે પડી હતી. તેનુ કહેવુ છે કે ઉત્તરપ્રદેશ સાથે તેમના ખાસ સંબંધ રહેલા છે. લખનૌમાં તે નિયમિત રીતે આવતી જતી રહે છે.\nPrevious articleકરીના-અનુષ્કા પર બીભત્સ કોમેન્ટ કરતા રણવીર વિવાદમાં સપડાયો\nNext articleઅરશદ વારસી અને સૌરભ શુક્લા એક સાથે નજરે ચડશે\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nઅર્થની રિમેકથી જેક્લીનનો પત્તો કપાઇ ગયો : સ્વરા ઇન\nઇન્સ્ટાગ્રામ પર કૃતિ સેનનના ૨૨ મિલિયન ફોલોઅર્સ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આર��પીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nહુમા કુરેશી પણ હાલ કોઇ મોટી ફિલ્મ કરી રહી નથી\nબોલીવુડ સુપર સ્ટાર રિતિક રોશન સામે છેતરપિંડીની ફરિયાદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/aimp-windows-7/", "date_download": "2019-06-19T12:44:48Z", "digest": "sha1:AV6ISPVHI53U5JUKLGOYT3KQOSFK62AK", "length": 3135, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો AIMP Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nAIMP Windows 7 - કાર્યાત્મક ઓડિયો પ્લેયર. એપ્લિકેશન તમને મોટાભાગના ઑડિઓ ડેટા ફોર્મેટ્સને ખોલવા, પ્લેબૅકને સપોર્ટ કરવા અને ઇન્ટરનેટ સ્રોતો, બાહ્ય માઇક્રોફોન્સ, કનેક્ટેડ ઉપકરણોથી સ્ટ્રીમિંગ અવાજની રેકોર્ડિંગ કરવાની મંજૂરી આપે છે.\nઉપયોગિતામાં ફોર્મેટ કન્વર્ટર અને વિધેયાત્મક ઑડિઓ ગ્રેબર, મેટા ટૅગ એડિટર અને પ્રીસેટ્સનો સેટ સાથે મલ્ટિબૅંડ બરાબરી શામેલ છે; તે બેચ મોડમાં ફાઇલોનું નામ બદલી શકે છે. પ્રોગ્રામ તમને પ્લગ-ઇન્સ અને હોટ કીઝના સંયોજનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, તેમાં કસ્ટમ વપરાશકર્તા ઇન્ટરફેસ અને બિલ્ટ-ઇન કાર્ય શેડ્યૂલર છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ AIMP સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: AIMP DevTeam\nAIMP નવી પૂર્ણ સંસ્કરણ (Full) 2019\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AB%E0%AB%87%E0%AA%B0%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0", "date_download": "2019-06-19T11:06:38Z", "digest": "sha1:QHPQ24HIXZGEANWWAYUZC5MTH2OBSLLM", "length": 5783, "nlines": 79, "source_domain": "gu.wikisource.org", "title": "આની સાથે જોડાયેલા ફેરફાર - વિકિસ્રોત", "raw_content": "\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nપાનાં સાથે જોડાયેલા ફેરફારો જોવા માટે પાનાનું નામ દાખલ કરો. (શ્રેણીના સભ્યો જોવા માટે, શ્રેણી:શ્રેણીનું નામ દાખલ કરો). Changes to pages on તમારી ધ્યાનસૂચિમાં હોય તેવા ફેરફારો ઘાટા અક્ષરોમાં દેખાશે.\nતાજા ફેરફારોના વિકલ્પો છેલ્લાં ૧ | ૩ | ૭ | ૧૪ | ૩૦ દિવસમાં થયેલા છેલ્લાં ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦ ફેરફારો દર્શાવો\nનોંધણી કરેલા સભ્યો છુપાવો | અનામી સભ્યો છુપાવો | મારા ફેરફારો છુપાવો | બૉટો બતાવો | નાના ફેરફારો છુપાવો | પાનાનું વર્ગીકરણ બતાવો | દર્શાવો વિકિડેટા\n૧૬:૩૬, ૧૯ જૂન ૨૦૧૯ પછી થયેલા નવા ફેરફારો બતાવો\nનામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો સંકળાયેલ નામસ્થળ\nપાનાનું નામ: આને બદલે આપેલા પાનાં સાથે જોડાયેલા લેખોમાં થયેલા ફેરફારો શોધો\nઆ ફેરફાર દ્વારા નવું પાનું નિર્મિત થયું (નવા પાનાઓની યાદી પણ જુઓ)\nઆ એક નાનો ફેરફાર છે\nઆ ફેરફાર બોટ દ્વારા કરાયો હતો\nપાનાનું કદ આપેલા અંકો જેટલાં બાઈટ્સ જેટલું બદલ્યુ છે.\nવિકિસ્રોત:શ્રાવ્ય પુસ્તકો‎; ૧૨:૫૭ -૩‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎\nવિકિસ્રોત:શ્રાવ્ય પુસ્તકો‎; ૧૨:૫૦ +૩૫૮‎ ‎Sushant savla ચર્ચા યોગદાન‎\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/02/01/zini-vaat/", "date_download": "2019-06-19T11:23:03Z", "digest": "sha1:TOTG6HNJV6BCVKR7TGMB3JMKERQBHUUN", "length": 23410, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ઝીણીવાત – નવનીત શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઝીણીવાત – નવનીત શાહ\nFebruary 1st, 2013 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : નવનીત શાહ | 9 પ્રતિભાવો »\nજમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું બદલાવું એટલે પ્રગતિ કરવી બદલાવું એટલે પ્રગતિ કરવી બદલાવું એટલે ખોટે માર્ગે જવું બદલાવું એટલે ખોટે માર્ગે જવું જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું તે આજે નજરે પડતું નથી અને નવી પેઢી તે અપનાવતી નથી. માણસ પોતાની મર્યાદામાં રહી પોતાની દષ્ટિથી બધું માપે છે. જૂની પેઢીને આપણે છાશવારે બોલતા સાંભળીએ છીએ : ‘અમે યુવાન હતા ત્યારે’, ‘અમારા જમાનામાં’, પણ એવું વારંવાર રટણ કરવાનો શો અર્થ જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું ત�� આજે નજરે પડતું નથી અને નવી પેઢી તે અપનાવતી નથી. માણસ પોતાની મર્યાદામાં રહી પોતાની દષ્ટિથી બધું માપે છે. જૂની પેઢીને આપણે છાશવારે બોલતા સાંભળીએ છીએ : ‘અમે યુવાન હતા ત્યારે’, ‘અમારા જમાનામાં’, પણ એવું વારંવાર રટણ કરવાનો શો અર્થ બદલાવવું એ સમાજનો સ્વભાવ છે. પરિવર્તન સ્વાભાવિક છે અને તે જરૂરી પણ છે.\nઆજની જૂની પેઢી એકવાર નવી પેઢી હતી. જૂની પેઢી નવી પેઢી હતી ત્યારે તે જૂની પેઢીનું બધું જ અપનાવતી નહોતી. સમય અને વાતાવરણ બદલાય છે એટલે જરૂરિયાતો પણ આપોઆપ બદલાઈ જાય છે. આજે વીજળી આપણે માટે અનિવાર્ય છે. એ વેરણ થાય ત્યારે દીવો સળગાવીએ છીએ પણ વીજળી હોય ત્યારે વીજળી બંધ રાખી આપણે દીવાનો ઉપયોગ નથી કરતા. એ તો જેવો જમાનો અને જેવી સુવિધાઓ. નવા જમાનાને કોઈ નીતિનિયમ કે આદર્શ નથી એમ એની ખોટી ખણખોદ કરીએ એ ઉચિત નથી. દરેક વસ્તુને બે પાસાં હોય છે. જૂનું બધું ખરાબ નથી એમ નવું બધું સારું નથી એનો આપણને અનુભવ થાય છે. જૂનું જો ખપનું હશે, આજના સંદર્ભમાં જો તે પ્રસ્તુત હશે તો માણસ, આજનો માણસ, તેને જરૂર અપનાવશે. નવાને પણ આપણે આવકાર આપવો પડશે. તેનાથી જ આપણે બીજા પ્રગતિશીલ દેશોની હરોળમાં બેસી શકીશું.\nઅમારા વખતમાં જે સુખ અને શાંતિ હતાં તે આજે નજરે ચઢતાં નથી એમ કહેનાર દેશની પ્રગતિને જોઈ શકતા નથી. પરંપરાને પકડી રાખીએ તો આપણે આગળ દોડી શકીશું નહિ. આપણે આગળ દોડી શકીશું નહિ તો આપણે દુનિયાના અનેક દેશોથી પાછળ પડી જશું. તેમાં આપણને જ ગેરલાભ થશે. આપણી નવી પેઢી તેનાથી પાંગળી બની જશે, આગળ વધી નહિ શકે. પ્રાચીનતાની પીપૂડી વારંવાર વગાડ્યા કરવાનો શો અર્થ અને એને સાંભળશે પણ કોણ અને એને સાંભળશે પણ કોણ આ દોડતો જમાનો આ પ્રાચીનતાની પીપૂડીનો અવાજ રોકી સાંભળશે નહિ. હા, આ દોટ આંધળી ન હોવી જોઈએ, ઠેસ વાગે, અહિત જેવું લાગે, તો અટકી જવું જોઈએ. કેટલાક લોકો પોતાની જાતને આધુનિકતામાં ખપાવવા માટે સ્વચ્છંદી બની જાય છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. જમાનો જૂનો હોય કે નવો હોય, પ્રાચીન હોય કે અર્વાચીન હોય, જીવનમાં જે સનાતન મૂલ્યો છે તેની તો જાળવણી કરવી જ રહી. જમાનો બદલાય ત્યારે આપણે પણ ઉચિત રીતે બદલાવું જોઈએ.\nમાણસની સરેરાશ ઉમ્મર વધી છે, પણ તેને કારણે તેની બીજી ઉપાધિઓ પણ વધી છે. ઉમ્મર વધે એટલે શારીરિક તંદુરસ્તી ઘટે, થયેલ રોગોમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે એકલવાયું પણ વધે છે. દોડતી દુનિયા પ્રૌઢો અને વૃદ્ધો સાથે નિરાંતે બેસી કેવી ���ીતે શકે ને પ્રૌઢો તથા વૃદ્ધો દોડતી દુનિયા સાથે દોડી પણ કેવી રીતે શકે ને પ્રૌઢો તથા વૃદ્ધો દોડતી દુનિયા સાથે દોડી પણ કેવી રીતે શકે તનનો બન્નેનો મેળ નહિ એ તો ખરું જ, પણ બન્નેના મનનો મેળ પણ ક્યાંથી હોય તનનો બન્નેનો મેળ નહિ એ તો ખરું જ, પણ બન્નેના મનનો મેળ પણ ક્યાંથી હોય ને દોડતી દુનિયા વૃદ્ધો તથા નિવૃત્ત માણસો સાથે બેસીને શું કરે ને દોડતી દુનિયા વૃદ્ધો તથા નિવૃત્ત માણસો સાથે બેસીને શું કરે ઘરમાં કુટુંબીજનો તથા વૃદ્ધો વચ્ચે બોલચાલ ક્રમશઃ ઓછી થતી જાય છે. બન્ને વચ્ચેનો ઉષ્માનો તંતુ પણ ક્ષીણ થતો જાય છે. ઔપચારિકતાઓ વધે છે. વૃદ્ધ પિતા યુવાન પુત્રને કંઈ પૂછે તો યુવાન પુત્ર કશો જવાબ ન આપે. વધુ પૂછે, વારંવાર પૂછે તો તેમને કચકચ કરવાનું બંધ કરે તેમ ગુસ્સાથી કહે. પુત્રી હોય, કુંવારી કે પરણેલી, તેને વૃદ્ધ મા-બાપ પ્રત્યે ભાવ ખરો, પ્રેમ ખરો. આમ હોવા છતાં માણસને પુત્ર પ્રાપ્તિની ઝંખના, પુત્રી પ્રાપ્તિની ઝંખના કરતાં વધુ રહે છે.\nવૃદ્ધ સ્ત્રી ઘરના કામમાં મગ્ન રહે, પડોશમાં જઈને બેસે, એટલે તેને એકલવાયું લાગે નહિ. પણ વૃદ્ધ નિવૃત્ત પુરુષ આડોશપાડોશમાં ભળે નહિ, એટલે તેને એકલવાયું ખાવા જાય. તેમાંય જો તેની પત્ની હયાત ન હોય તો અંદર અંદર હિઝરાય. પોતાનું દુઃખદર્દ પ્રકટ ન કરે, આવા પત્ની વગરના એકલવાયામાં બહુધા પતિ વધુ જીવતો નથી, મૃત પત્ની પાછળ એ પણ મૃત્યુને શરણે જાય છે. પુત્રની પત્ની સારી હોય, સમજુ હોય, આમન્યા રાખનારી હોય તો નસીબ નહીં તો એનાં મહેણાંટોણાંનાં તીર નિવૃત્ત જીવથી સહન થતા નથી. પણ લાચારી તે આનું નામ નહીં તો એનાં મહેણાંટોણાંનાં તીર નિવૃત્ત જીવથી સહન થતા નથી. પણ લાચારી તે આનું નામ કોને શું કહે સ્ત્રીઓની આપણે ભારોભાર પ્રશંસા કરીએ છીએ અને તેમનાં દુઃખોનો આપણે વિચાર કરીએ છીએ તે સારી વાત છે, પણ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગમાંથી નરકમાં લાવી દે છે એવું પણ જોવા-અનુભવવા મળે છે.\nનિવૃત્ત વ્યક્તિઓની સમસ્યાઓ કોઈ સમજે તે જરૂરી છે. જો તેમની તંદુરસ્તી સારી હોય અને શારીરિક રીતે તેઓ જો કોઈને ભારરૂપ ન થતા હોય તો તે તેમને માટે સ્વયં આધાર છે. સમાજ અને ઘરનાં સભ્યો તેમને તો એમ જ કહેવાનાં : ‘બસ, તમે બહુ કર્યું. હવે જંપો. આવા શોખ તમને શોભે ઈશ્વર ભજન કરોને તમારે હવે કેટલા દિવસો ’ બસ, ફક્ત તેમને અને બીજા લોકોએ તેમના મરણની જ રાહ જોવાની ’ બસ, ફક્ત તેમને અને બીજા લોકોએ તેમના મરણની જ રાહ જોવાની ઘરમાં કોઈ તૂટેલું ફૂટેલું ફર્નિચર પડ્યું હોય નકામું, તેવા તેઓ નકામા ઘરમાં કોઈ તૂટેલું ફૂટેલું ફર્નિચર પડ્યું હોય નકામું, તેવા તેઓ નકામા ઉમ્મર વધી એટલે ઉપાધીઓ પણ વધી.\n« Previous મારો પોશાક એ જ મારો સંદેશ – દિનેશ શુક્લ\n – હર્ષદ ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n એ તો ગઈ…… – મણિલાલ હ. પટેલ\nજીવનનો અસલ આનંદ તો પ્રકૃતિની ગોદમાં જ મળે છે. યુરોપ અને અમેરિકાના દેશો પ્રકૃતિનો મંત્ર જાણતા ને પ્રમાણતા આવ્યા છે. પૂર્વની આપણી સંસ્કૃતિ તો પ્રકૃતિના પારણામાં ઊછરેલી છે. વળી પ્રકૃતિની કૃપા એ જ તો આપણું સાચું જીવન છે. છતાં યંત્રોના આક્રમણને આપણે વહાલું ગણતા રહ્યા અને પ્રકૃતિએ આપેલા જીવનમંત્રને ભૂલતા રહ્યા છીએ. પરિણામે ઋતુ-ઋતુના પર્વો-તહેવારોનો અસલ અર્થ અને ખરો આનંદ ... [વાંચો...]\nદે’રીની બહાર બેઠેલો ઈશ્વર – રીના મહેતા\nમારી ચારે દિશામાં અત્યારે ખૂબ સાદગીપૂર્ણ રમણીયતા છવાયેલી છે. મંદિરને નામે એક નાનકડી દે’રીનો પતરાનો બનાવેલો દેશી ઝાંપો ખોલ્યા વિના સરળતાથી હું અંદર આવી શકી છું. દે’રીની ચારે તરફ મોટું વિશાળ મેદાન છે. દે’રીની નજીક નીલગીરી, લીમડો ને પીપળાની ગોળ ફરતી વાડ છે. દે’રીના બારણાં બંધ છે. હું તેની નાની પાળી ઉપર બેસી રહું છું. દે’રીના દરવાજા ખોલી અંદર જઈ ... [વાંચો...]\nઆંબો – માવજી મહેશ્વરી\nહાર કેરી વેચવા નીકળેલો બૂમો પાડે છે. મને ખબર છે કે નિરાશ જ થવાનું છે. છતાં હું મને રોકી શકતો નથી. હું પાકવા આવેલી એક કેરી ઉપાડી સૂંઘું છું. વેચનાર યુવાનના ગાલે મીઠાં ખંજન પડે છે. એ કહે છે- ‘સાહેબ, હુંગવાના જમાના ગયા. અવે તો બસ રંગ જોઈને લઈ લેવી. ખાટીના નીકળે એની ગારંટી મારી.’ મને એ યુવાનની વેપારી કુશળતા ગમી ... [વાંચો...]\n9 પ્રતિભાવો : ઝીણીવાત – નવનીત શાહ\nસાચી વાત… દુનિયાને દોડતી જોઇને થાક મને લાગ્યો. કઈ પ્રાપ્તિ માટે દોડાદોડ એ તો દોડનાર જાણે…\nઆ લખનાર શ્રીમાન નવનીતજીને મારે એટલું પૂછવું છે કે તેઓ જે “સારી પુત્રવધુ”ની વાત કરે છે એ સારી પુત્રવધુ ની વ્યાખ્યા તેમના માટે અને આજના જમાના પ્રમાણે શું હોવી જોઈએ\nએજ કે સસરાજી ના કહ્યા મુજબ સાંજે તેમના દીકરા સાથે પણ મોડે સુધી બહાર ફરવું નહિ એમ, કે પછી તેમને તકલીફ ના પડે તેમ ઘરમાં બધું arrengement કરીને જવું\nનજિકમા નિવ્રુત્ત થનારા અને થયેલાઓને સુંદર શીખ આપતો લેખ.\nસાથે સાથે નિવ્રુત્તી એટલે વધુ ધન ભેગુ કરવાની લાલસા પણ ત્યજાવી જોઇએ.\nસુપુત્ર વીપરીત સંજોગોમા પણ ��ા-બાપની સાર સંભાળ લેશે \n“પુત કપુત હો યા સપુત, ધન સંચય ક્યો \nમાતાપિતા એજ ભગવાન છે એ સમજ દરેક પેઢી માટે ઉપાય હોય શક્રે\nસમય મહાન છે. માનસ મહાન નથી. સમય પારખવો , સમય નો અનુભવ કરવો , જરૂરી છે. માનસ મોટે ભાગે ભૂતકાળ ને વળગી રહે છે. સારો ભૂતકાળ મગજ માં થી ખસતો નથી. ચાલુ સમય સ્વીકારતો નથી. ખુબ મોટી ઉંમરના વડીલો ની કયેઈક આવી દશા હોઈ છે. સમય ની સાથે વહી જવું તે સાચી સમજ. આઘારું છે પણ આજ સત્ય છે.\nસાચી વાત છે. ઘર નું વાતાવરણ જો વડીલો ને સન્માન આપતું ના હોય તો વડીલ માટે મુશ્કેલ સમય થાય છે. વડીલ બાળકો ને પ્રેમ આપે અને બાળકો વડીલનું સન્માન જાળવે આ જ કુદરતનો ક્રમ છે. નહીતર આજે જે તકલીફ વડીલ ભોગવે છે, કાલે તમે પણ વડીલ થવા ના જ છે કુદરત ને હિસાબ કિતાબ માં ક્યાય ભૂલ હોતી નથી\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/decoration/1244075/", "date_download": "2019-06-19T11:34:16Z", "digest": "sha1:F6DMDRVZ2FAXQFFHXWVNQXUZ4VDCWRCR", "length": 2602, "nlines": 49, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 3\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી, મરાઠી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 3)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/41987", "date_download": "2019-06-19T10:51:15Z", "digest": "sha1:RHIHR7STLGCLWDLCZJAIA5W6C2XK575Y", "length": 27237, "nlines": 152, "source_domain": "www.loksansar.in", "title": "તા.૦૭-૧૧-ર૦૧૮ થી ૧૩-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh Rashi Bhavisya તા.૦૭-૧૧-ર૦૧૮ થી ૧૩-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૦૭-૧૧-ર૦૧૮ થી ૧૩-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nમીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો યથાવત વિચારોમાં અસ્થીરતા આપે છે. રાહુ ગુરૂ અને મંગળગ્રહનો અશુભ બંધન યોગ આર્થિક માનસીક અને શારીરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. માટે આત્મવિશઅવાસ મા વૃધ્ધી કરવી અને જિદ્દી સ્વભાવનો ત્યાગ કરશો તો જ સફળતા મળી શકશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પરિસ્થિતી જળવાઈ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી ચિંતાનું આવરણ મળી શકે છે. સંતાનોના પ્રશ્નોમાં સંપૂર્ણ વર્ષ મહત્વન��� નિર્ણયોમાં ધ્યાન રાખવુ જરૂરી બનશે. આપના માટે બુધવારના વ્રત અને રાહુગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.\nમીત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ હજુ આ સપ્તાહમાં પણ શની સૂર્ય અને બુધગ્રહનો બંધનયોગ યથાવત સમયનું નિર્માણ કરે છે માટેવધુ પડતો આત્મવિશવાસ અને અપેક્ષા નિરાશાનું કારણ બની શકે છે. તેમ છતાં લાભસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ આપે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી સહકાર મળશે. કાયદાકીય રીતે સહિ સિક્કામાં ધ્યાન રાખવુ મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશં સંતાન સંબંધી કાર્યોમાં પ્રગતી મળશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.\nમીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સમય સંજોગો નો સદઉપયોગ કરવા સુચવે છે. આ સપ્તાહ મા મહત્વના કાર્યો પૂર્ણ કરવા જરૂરી છે. ભવિષ્યમાં જ સુર્ય ગ્રહનો અશુભ બંધનયોગ એક માસ માટે નિરાશા અને નિશ્ફળતા આપી શકે છે. તેથી સમયનો સદઉપયોગ કરી લેશો. મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. વીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવુાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવા મા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો આર્શીવાદ મળે છે ગમે તેવા રોગ શત્રુ સામે વિજય મળી શકે છે. માત્ર કાલ્પનિક વિચારોનો ત્યાગ અને કાર્યક્ષમતામા વૃધ્ધી કરવી જરૂરી છે. નવા કાર્યો આયોજન માટે પણ શુભ સમય છે. વિદેશથી લાભ મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોથી નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી આજે જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ ���ને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં નિર્ણયો લેવામા અન્યની સલાહ લાભદાયી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનો ભ્રમણ જન્મ ચંદ્રથી ગુરૂ શુક્ર મંગળ ગ્રહના બંધનયોગથી અને સુર્ય ગ્રહની નિર્બળતા આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. તેથી વધુ પડતો આત્મ વિશ્વાસ અને અપેક્ષા નિરાશા અને નિશ્ફળતાનું કારણ બની શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. સાચવવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા રહેશે આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય રીતે સાવચેત રહેવું મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી મળી શકે છે. સંતાનોના કાર્યોમા સાવધાની રાખવી જરૂરી છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને સુર્યગ્રહનો બંધનયોગ યથાવત વાસ્તવિક પરિસ્થિતીનો સ્વીકાર કરવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભોનોથી દુર રહેવું જરૂરી છે. મહત્વના નિર્ણય સ્વહસ્તે કરવા જરૂરી છે. પરાવલંબી ન બનવું. મિલ્કત અને વીલવારસાના કાર્યોમાં ઉતાવળા સાહસો ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમા પ્રગતી મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી આનંદ રહેશે. કાયદાકીય રીતે અને મોસાળ પક્ષથી સહકાર રહેશે સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યતાવત કાર્યસફળતાના યોગ આપે છે કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો નવા કાર્યોની શરૂઆત પણ શુભ મળશે માત્ર મોજશોખ અને આળસવૃત્તીમાં સમય શક્તિનો દુરપયોગ ન કરવો જરૂરી છે. નહીતો ભવિષ્યમાં જ ંબધનયોગ મળી શકે છે. મિલ્કત અને વિલવારસાથી શુભફળ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે ભાઈ બહેનો જીવનથી લાભ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમા��ાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. સંતાનોના કાર્યોમા પ્રગતી મળશે. આપના માટે શુક્રવારેના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ગ્રહોનો વરતારો શનીગ્રહની પનોતીના અંતિમ તબક્કામાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે નવા કાર્યોની શરૂઆત પણ શુભ મળશે માત્ર જીદ્દી સ્વભાવનો ત્યાગ અને વાણી વર્તનમાં નમ્રતા કેળવવી જરૂરી છે. એકાગ્રતા કેળવવાથી રાહત રહેશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે ફળ આપશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ચ ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કાયદાકીય રીતે અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. સંતાનોની પ્રગતી જોઈ શકશો. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.\nમીત્રો આપના માટે ગોચર ગ્રહોો વરતારો અગની પરિક્ષા કરી શકે છે. જન્મના ગ્રહોના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. ગ્રહોની ચાલતો જ પરિસ્થિતી છે તે સાચવવામાં જ સફળતા સમજવાનો આદેશ આપે છે. તેથી ઉતાવળા સાહસ ન કરવા ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. સંતાનોના કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ચિંતા આપી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય મળી શકે છે.\nમિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વરતારો હજુ આ સપ્તાહમા પણ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવાનું સુચવે છે. શનિ ગ્રહની પનોતી અને સૂર્ય બંધનયોગ ના ધારેલી સમસ્યાઓ આપી શકે છે. તેથી વિચારો આને વર્તનમાં સાત્વીકતા લાવવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. સંતાનોેની પ્રગતી જાઈ શકશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કાયદાકીય બાબતોમાં વિજય થશે મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.\nમીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા આર્થીક માનસીક અને શારિરીક ત્રણેય રીતે કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર આ સપ્તાહમા મહત્વના નિર્ણયો કરવા જરૂરી છે નહીતો ભવિષ્યમાં એક માસે માટે સુર્યગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્યો છે. મિલ્કત અને વિલવારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. માર્ચ મહિનાથી સંતાિોના પ્રશ્નો અને સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રુવાસ અને ધાર્મિક કાર્યૌોથી આનંદ રહેશે કાયદાકીય બાબતો અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.\nમીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો સ્વભાવમા ધીરજ રાખવાનું સુચવે છે. કરે છે. માત્ર જડતોનો ત્યાગ કરશો તો નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા ન ધારેલી સફળતા આપી શકે છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. વિદેશથી શુભ સમાચારો મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. વડીલોનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં યોગ્ય નિરાકરણ મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કાયદાકીય બાબતો અને મોસાળપક્ષથી શુભ સમય મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને કુળદેવીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે\nPrevious articleઘાંચી સમાજ સમુહ શાદી સમારોહ યોજાયો\nNext articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nતા.૧૭-૦૬-ર૦૧૯ થી ૨૩-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૧૦-૦૬-ર૦૧૯ થી ૧૬-૦૬-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૦૩-૦૬-ર૦૧૯ થી ૦૯-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવ��� નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nતા.૧૮-૦૨-ર૦૧૯ થી ૨૪-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nતા.૨૫-૬-ર૦૧૮ થી ૦૧-૭-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0", "date_download": "2019-06-19T11:19:40Z", "digest": "sha1:DRJIOQFWHWJN7DIDRZBE6YX6IJ74FHYE", "length": 4513, "nlines": 75, "source_domain": "gu.wikisource.org", "title": "બુદ્ધ અને મહાવીર - વિકિસ્રોત", "raw_content": "\n૫. કેટલાક પ્રસાંગો અને અન્ત\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ૨૦:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/modis-letter-muslim-women-personal-law-changes/", "date_download": "2019-06-19T11:53:53Z", "digest": "sha1:IHICVJK7DVZAK5UYMMTBODPR2XQXVP73", "length": 13047, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "પર્સનલ લોમાં ફેરફાર માટે મુસ્લિમ મહિલાઓનો મોદીને પત્ર | Modi's letter to the Muslim Women Personal Law Changes - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્���કારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપર્સનલ લોમાં ફેરફાર માટે મુસ્લિમ મહિલાઓનો મોદીને પત્ર\nપર્સનલ લોમાં ફેરફાર માટે મુસ્લિમ મહિલાઓનો મોદીને પત્ર\nઅલીગઢ : દેશભરની મુસ્લિમ મહિલાઓના હિતોનું રક્ષણ કરતા સંગઠન ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને મુસ્લિમ પર્સનલ લોમાં સુધારાની જરૂરીયાત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓને પત્રો લખ્યા છે. આ સંગઠનના ૧૩ રાજયોમાં ૭૦,૦૦૦થી વધુ મેમ્બરો છે. મુસ્લિમ મહિલાઓને લીંગના આધાર પર થતા ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે.\nસુપ્રિમ કોર્ટના જસ્ટિસ અનિલ દવે અને જસ્ટિસ આનંદકુમારની ખંડપીઠે પણ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે કે, શું આ ભેદભાવને બંધારણની કલમ ૧૪, ૧પ અને ર૧ હેઠળ મળેલા મૌલિક અધિકારોના હનન તરીકે લેવાવો જોઇએ કે નહીં. આ સંગઠનના કોફાઉન્ડર જાકિયા સોમાનનું કહેવુ છે કે, જેન્ડર જસ્ટિસ અમારા બંધારણના પાયામાં છે.\nપીએમને પત્ર લખી અમે મુસ્લિમ મહિલાઓની ચિંતાને ભારત સરકાર સમક્ષ રાખી છે. અમે મુસ્લિમ મહિલાઓની માંગણી અને તેઓની ઇચ્છાને ધ્યાનમાં રાખી એક મુસદ્દો પણ તૈયાર કર્યો છે. તેની જોગવાઇઓનો સ્વીકાર કરવાથી મુસ્લિમ મહિલાઓને ગરિમા સાથે જીંદગી જીવવામાં મદદ મળશે. મહિલાઓના બંધારણીય હક્ક ઉપર ભાર મુકવા માટે સંગઠને પીએમને એક ડ્રાફટ ડોકયુમેન્ટ પણ મોકલ્યો છે.\nતેમનું કહેવું છે કે, બરાબરી અને ઇન્સાફ જેવા મામલા પર કોઇ ફેંસલો લેતા પહેલા અમને સાંભળવામાં આવે. ડ્રાફટમાં સંગઠને સૂચન કર્યું છે કે, એકથી વધુ લગ્ન કરવાને ગેરકાનૂની ગણવામાં આવે. સંગઠન મહિલાઓ માટે પ્રોપર્ટીમાં પણ સમાન હક્ક ઇચ્છે છે.\nરૂપિયામાં મજબૂતાઈનો ટ્રેન્ડ જારી\nનાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને થાય છે ગર્ભધારણની સમસ્યા\nઆનંદીબહેનની ગેરહાજરીમાં રાજ્યપાલ ઓપી કોહલીને MPનો વધારાનો ચાર્જ\nયૂપી ચૂંટણીઃ સતત ત્રીજા દિવસે મોદી બનારસમાં, જાણો મિશન મંડે વિશે\nહાઈવે બનાવવામાં નડતું ઘર ઘસીને ૩૦ ફૂટ દૂર ટ્રાન્સફર કરાશે\nટોરેન્ટના ગ્રાહકોને લાગશે કરંટ… કંપનીએ યુનિટ દીઠ ઝીંક્યો ભાવ વધારો….\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોના�� ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/yashwant-sinha-says-our-govts-pakistan-policy-has-completely-failed/", "date_download": "2019-06-19T11:22:08Z", "digest": "sha1:4RVU53JSA75OEMOG6PXKIL3KVJOYG6SM", "length": 13307, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "પોતાની સરકાર હોવા છતા પણ બ્રેઇન ડેડ ગણાઉ છું : યશવંત સિન્હા | yashwant sinha says our govts pakistan policy has completely failed - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nપોતાની સરકાર હોવા છતા પણ બ્રેઇન ડેડ ગણાઉ છું : યશવંત સિન્હા\nપોતાની સરકાર હોવા છતા પણ બ્રેઇન ડેડ ગણાઉ છું : યશવંત સિન્હા\nનવી દિલ્હી : પુર્વ કેન્દ્રીયનાણા મંત્રી અને ભાજપનાં નેતા યશવંત સિન્હાએ કેન્દ્ર સરકાર પર એકવાર ફરીથી નિશાન સાધ્યું છે. સિન્હાએ ભાજપની પાકિસ્તાન નીતિ અંગે સવાલ કરતા કહ્યું કે જેટલું આપણે આ નીતી પર ચાલવાનું છોડીશું, તેટલું ભારત માટે સારૂ રહેશે. સિન્હાએ કહ્યું કે ઘણા દુખ સાથે કહેવું પડે છે કે અમારી સરકારની પાકિસ્તાન અંગેની નીતી સંપુર્ણ રીતે નિષ્ફળ રહી છે. પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારે દ્વિપક્ષીય વાટાઘાટો આગળ નથી વધી રહી.પોતાનું દર્દ વ્યક્ત કરતા સિન્હાએ કહ્યું કે સરકાર માટે હું તે શ્રેણીમાં છું જેનું બ્રેન ડેડ થઇ ચુક્યું છે. મારી સ્થિતી એવી છે કે હું પોતાનું મંતવ્ય નથી આપી શકતો. પરંતુ મે સરકારની પાકિસ્તાન નીતીનો પહેલાથી જ વિરોધ કર્યો છે. કાશ્મીરમાં કાલે સીઆરપીએફની ગાડી પર થયેલા આતંકવાદી હૂમલા અંગે બોલતા તેમણે કહ્યું કે જો તે બાબત સાચી છે કે કાલે મરેલા બે આતંકવાદીઓ પાકિસ્તાની છે, તો તે સ્પષ્ટ છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલ યુદ્ધ જેવી પરિસ્થિતી છે.\nએનએસજીમાં ભારતનું સભ્યપદનાં મુદ્દે પુછાયેલા એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે સરકારમાં બેઠેલા કેટલાક લોકો દ્વારા ભારત સરકારને સતત ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. જો ભારતને આજે એનએસજીનું સભ્યપદ મળે છે તો આપણે લુઝર કહેવાશું.આ આપણા માટે એક નુકસાન કહેવાશે, ના કે કોઇ લાભ. તેમણે કહ્યું કે હું માત્ર તેટલું જ કહેવા માંગુ છું કે ભારતને એનએસજીનાં સભ્યપદનો સ્વિકાર ન કરવો જોઇએ. એવી કોઇ જરૂરિયાત નથી કે એનએસજીનાં માટે આટલી મહેનત કરવી પડે.\nફેસબુક પર હા. હા સૌથી વધુ વપરાતું એક્સ્પ્રેશન છે\nWindows 10 ઓટોમેટિક અપડેટના બદલામાં મહિલાને આપ્યા 6.78 લાખ રૂપિયા\nરેલવે ટિકિટ બુકિંગમાં પ્રવાસીએ પોતાની નાગરિકતા દર્શાવવી પડશે\nડીઝલ વડે દોડતી ટ્રેનોની જગ્યાએ હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક ટ્રેનો લાવી રહ્યું છે રેલવે\nઆવો જાણીએ કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે ઊજવશો\nઆઠ મહિનામાં ગુજરાતમાં એક લાખ પડતર કેસોનો નિકાલ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-11-2018/151561", "date_download": "2019-06-19T11:36:06Z", "digest": "sha1:SVVIJX4UNDS5273UEWFYVHXQ7OCBCQYB", "length": 14102, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ : FBI નો સ્ફોટક અહેવાલ", "raw_content": "\nઅમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ : FBI નો સ્ફોટક અહેવાલ\nવોશિંગટન : અમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોય છે.તેવો સ્ફોટક અહેવાલ FBI એ 13 નવે.ના રોજ બહાર પડ્યો છે.જેમાં દર્શાવાયા મુજબ આ ભારતીયોમા મોટા ભાગના શીખ,હિન્દૂ મુસ્લિમ તથા બૌદ્ધધર્મીઓ જોવા મળ્યા છે.હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોની સંખ્યામાં 2016 ની સાલ કરતા 2017 માં 17 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે જે સંખ્યા દર વર્ષે ઉત્તરોત્તર વધી રહી છે..એટલું જ નહીં આ હેટ ક્રાઇમ આચરનારાઓમાં અડધાથી વધુ ગોરા લોકો જોવા મળ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\n૨૦૨૧માં મહિલા આઇસીસી ક્રિકેટ વિશ્વકપઃ ન્યુઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી પ્રારંભ access_time 5:04 pm IST\nફ્રિલાન્સ ક્રિકેટર તરીકે રમવા માટે યુવરાજ સિંહે બીસીસીઆઇ પાસે મંજૂરી માંગી access_time 5:03 pm IST\nઅમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ન્‍યૂયોર્કના રસ્‍તા ઉપર કસરત કરતી હોય તેવો વીડિયો વાયરલ access_time 5:03 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nગોંડલમાં GSTની ટીમો ત્રાટકી : શહેરના નવા માર્કેટ યાર્ડ, જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે : જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 8:53 pm IST\nમધ્યપ્રદેશ બાળ તસ્કરી મામલે મધ્ય પ્રદેશ પોલીસે વધુ બેની કરી ધરપકડ:છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના ડોકટર રાજુ પાસેથી બાળકોની ખરીદી કરવામા આવી હતી : અત્યારસુધી કુલ 14 આરોપીઓને ઝડપ્યા. access_time 12:39 pm IST\nગાંધીનગર :૧૦૦ MLD પાણી માટેના કરાર પર થશે હસ્તાક્ષર : મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૧માં કરાર અંગેના કાર્યક્રમનું આયોજન : જામનગર જોડિયામાં બનશે ૧૦૦ MLDનો પ્લાન્ટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરાશે : દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવાશે access_time 12:41 pm IST\nઅમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ : FBI નો સ્ફોટક અહેવાલ access_time 12:27 pm IST\nચોટીલા પાસે આવેલા માઘરીખડા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : એક જ પરિવારના ૬ લોકોના ઘટના સ્થળે મોત. માતા, પુત્ર, પત્ની અને ૨ પુત્રી, ૧ પુત્ર સહિત સુરેન્દ્રનગરના ગોહેલ પરિવારના ૬ જીવનદીપ બુજાયા સુરેન્દ્રનગર ચોટીલા સાયલા હાઇવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત... access_time 8:58 pm IST\nઆધુનિક ભારતીય એડવર્ટાઈઝિંગના પિતામહ તરીકે જાણીતા અલેક પદ્મસીનું 90 વર્ષની વયે દુઃખદ નિધન access_time 12:41 am IST\nકાલાવડ રોડ પર મેકડોનાલ્ડ્સમાં મધરાતે કર્મચારી સંકેત સોલંકી પર ટોળકીનો હુમલોઃ ધોકાવાળી access_time 2:54 pm IST\nપ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોમાંથી મળશે મુકિત access_time 2:55 pm IST\nવિજયભાઈ આજે સાંજે રાજકોટમાં access_time 12:25 pm IST\nવલ્લભીપુર - સુરેન્દ્રનગર કેનાલમાં રાજપરા પાસે સાઇફનમાં ગાબડુ પડતા પાણીનો બગાડ access_time 1:47 pm IST\nપ્રભાસ પાટણમાં ખૂંટીયાએ મહિલાને ફંગોળી ઇજા કરતા હોસ્પિટલમાં ખસેડાઇ access_time 11:16 am IST\nસોમનાથ પધારતા દ્વારકાધીશ સંત મહામંડળનાં પ્રમુખ-સેક્રેટરી access_time 11:59 am IST\nઠાસરાના આગરવામાં ગાડીની હડફેટે બાઈક ચાલકને ગંભીર ઇજા access_time 3:33 pm IST\nમંત્રી વાસણભાઈ આહિરના નામે ઠગાઈ access_time 1:10 pm IST\nસાંતલપુરના બામરોલીમાં જુદા જુદા ચાર ગામના તલાટીએ સસ્પેન્ડ કરવાનો આદેશ access_time 3:29 pm IST\nસોયાબીનનું ઉત્પાદન વધીને 110 લાખ ટન થવાની ધારણા access_time 3:52 pm IST\nવિશ્વની સૌપ્રથમ અન્ડર ગ્રાઉન્ડ હોટેલ ચીનમાં ખૂલી, એક રાત રહેવાનું ભાડું ૩૫,૦૦૦ રૂપિયા access_time 3:03 pm IST\nજાણો બીટના ફાયદા અને ઔષધીય ગુણો access_time 2:31 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં હેટ ક્રાઇમનો ભોગ બનતા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ : FBI નો સ્ફોટક અહેવાલ access_time 12:27 pm IST\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 12:00 am IST\nઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક access_time 11:37 pm IST\nએટીપી ફાઇનલ્સની સેમિફાઇનલમ ફેડરરનો પ્રવેશ access_time 5:32 pm IST\nઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાનની ફર્સ્‍ટ કલાસ ક્રિકેટમાં પ્રથમ સદી access_time 12:20 pm IST\nગોલ્ડન ગર્લ હિમા દાસ બની યૂનીસેફ ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર access_time 5:39 pm IST\nમને નાનકડા નગરોની કથા વધુ પસંદ આવે છે: આયુષ્માન ખુરાના access_time 5:19 pm IST\nફિલ્મ '' કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટે : નિર્દેશક અભિષેક કપુર access_time 3:12 pm IST\nઆથિયા શેટ્ટીને ડૂબતા કેરિયરને પાર લગાડશે સલમાન ખાન access_time 5:20 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://charitram.com/places.aspx", "date_download": "2019-06-19T10:52:55Z", "digest": "sha1:ZF36M6IGK2U5MNVPFXZILFYWV7UO7DLE", "length": 2672, "nlines": 121, "source_domain": "charitram.com", "title": "charitram", "raw_content": "\nઆ બોક્સ ટીક કરવાથી શું થાય છે તે જાણવા 'મદદ'બટન પર ક્લિક કરી વિડીયો નં.૩ જુઓ.\nતમને લખતા ન ફાવતું હોય તો માઉસથી ક્લિક કરી લખવા આ ચોરસ બોક્ષમાં ક્લિક કરો.\nઆ પેન્સિલ પર માઉસ રાખવાથી ખાસ પ્રકારના અક્ષરો કેમ લખવા તેનું લીસ્ટ દેખાશે.\nઅત્ર તત્ર સર્વત્ર હરિ (5)\nગઢાળી (આંબા શેઠ) (1)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/41988", "date_download": "2019-06-19T10:53:00Z", "digest": "sha1:ZATZMTTCIRYZPG2DXP67D3RIKWIHHNTP", "length": 6028, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleતા.૦૭-૧૧-ર૦૧૮ થી ૧૩-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય\nNext articleલોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક : સવર્ણોને ૧૦ ટકા અનામત\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/2018-01-13/17236", "date_download": "2019-06-19T11:26:18Z", "digest": "sha1:J3VCSBN67EGJDL5NG2SYTH46Z6H7VVJO", "length": 13510, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "કોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી", "raw_content": "\nકોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી\nનવી દિલ્હી: સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ એક લોકપ્રિય ટીવી કાર્યક્રમમાં જીતેલ 25 લાખ રૂપિયાની રકમને કેંસરની સામે લડી રહેલ લોકો માટે હોસ્પિટલમાં દાન કરી દીધી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે પદ્મશ્રી,રાજીવ ગાંધી ખેલરત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા પીવી સિંધુએ અમિતાભ બચ્ચનની મેજબાની વાળો લોકપ્રિય શો 'કોન બનેગા કરોડપતિ'માં જીતેલ 25 લાખ રૂપિયાની રકમ એક હોસ્પિટલમાં દાન કરી દીધી છે જે જે કેંસરના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમ��� રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nઅમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST\nમુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST\nસુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST\nચીનના સૈનિકોને ૧૯ કલાક ચાલીને ભગાડયા access_time 3:55 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\nકાર્તિ ચિદમ્બરમ્ના ઘરે ઇડીના દરોડાઃ ૧.૬ કરોડ જપ્ત access_time 3:52 pm IST\nમધ્યાહન ભોજન કેન્દ્રોમાં હવે બપોર બાદ બાળકોને ચણાચાટ-સુખડી-મુઠીયા-મીકસ કઠોળનો પણ નાસ્તો શરૂ access_time 10:01 am IST\n૨૧ મી સદી જ્ઞાનની સદી છે જેની પાસે નોલેજ પાવર હશે તે જ જગત પર શાસન કરશે : પોપટભાઇ પટેલ access_time 2:16 pm IST\nરાજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવ access_time 4:20 pm IST\nવિસાવદરનાં ચાપરડાની સગીરા પર દુષ્કર્મ આચરનાર ગીરીશ પટેલની શોધખોળ access_time 12:08 pm IST\nહળવદ પાસેથી ૨II લાખનો દારૂ - બિયર ભરેલી સ્કોર્પીયો ઝડપી લેતી પોલીસ access_time 1:04 pm IST\nકચ્‍છણાં નવા વર્ષમાં સ્‍વાઇન ફલુનો પ્રથમ કેસ access_time 8:56 pm IST\nસેવાલિયા-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલક સહીત ત્રણે ઇજા access_time 5:35 pm IST\nખંભાત તાલુકાના નેજા વળાંક નજીક એસટીની access_time 5:34 pm IST\nમેઘરજમાં શ્વાનનો આતંક: 12 દિવસમાં 90 લોકોને કરડી જતા લોકોમાં ભયનો માહોલ access_time 5:34 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nયુક્રેનમાં જન્મેલ આ બાળકનું વજન છે 7.09 કિલો access_time 7:10 pm IST\nડાયાબિટીઝના દરદીઓ માટે અનોખાં બૂટ access_time 1:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\n ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00140.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/national-news-in-gujarati/latest-news/national/news/in-anantnag-the-crpf-and-the-police-team-were-attacked-by-terrorists-3-jawans-martyrs-1560344041.html", "date_download": "2019-06-19T11:17:56Z", "digest": "sha1:4GOMWITG2YPMALSXHFYAYJZZ2QSYKKRY", "length": 4625, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Anantnag, the CRPF and the police team were attacked by terrorists, 3 jawans martyrs|અનંતનાગમાં સીઆરપીએફ અને પોલીસ ટીમ પર આતંકી હુમલો, પાંચ જવાન શહીદ", "raw_content": "\nજમ્મુ-કાશ્મીર / અનંતનાગમાં સીઆરપીએફ અને પોલીસ ટીમ પર આતંકી હુમલો, પાંચ જવાન શહીદ\nમોડી સાંજ સુધી ઘટનાસ્થળ પર સલામતી દળો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ હતો\nઅનંતનાગમાં કેપી રોડ પર બે આતંકીઓએ સીઆરપીએફ પોલીસ પેટ્રોલ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો\nશ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ત્રણ જવાનોને ઈજા પહોંચી છે. જવાબી કાર્યવાહીમાં સલામતી દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સલામતી દળોએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.\nઆતંકીઓ અને સલામતી દળો વચ્ચે મોડી સાંજ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. અનંતનાગના વ્યસ્ત કે.પી. માર્ગ પર બે આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર ઓટોમેટિક રાઈફલથી હુમલો કર્યો હતો. આતંકીઓએ ગ્રેનેડ પણ ફેંક્યાં હતાં. આતંકીઓના આ હુમલામાં અનંતનાગ પોલીસ સ્ટેશનના એસએચઓ અરશદ અહેમદને પણ ઈજા થઈ હતી.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00141.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/banga-kochhar-among-fortune-2012-businesspersons-002135.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T11:29:15Z", "digest": "sha1:5LESGGCS6C4V3IBNGFWA3T5PK4KLUTCW", "length": 9820, "nlines": 135, "source_domain": "gujarati.oneindia.com", "title": "અજય બંગા, ચંદા કોચરને ફોર્ચ્યુન 2012 બિઝનેસપર્સન્સમાં સ્થાન | Ajay Banga, Chanda Kochhar among Fortune 2012 businesspersons, અજય બંગા, ચંદા કોચરને ફોર્ચ્યુન 2012 બિઝનેસપર્સન્સમાં સ્થાન - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n4 min ago સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી\n8 min ago હવામાં પૈસા બનાવવાનું રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખો\n1 hr ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅજય બંગા, ચંદા કોચરને ફોર્ચ્યુન 2012 બિઝનેસપર્સન્સમાં સ્થાન\nન્યુ યોર્ક, 20 નવેમ્બર : માસ્ટરકાર્ડના સીઇઓ અને ભારતમાં જન્મેલા અજય બંગા અને આઇસીઆઇસીઆઇ બેંકના ચૂફ ચંદો કોચરના નામનો સમાવેશ ફોર્ચ્યુન મેગેઝિનની '2012 બિઝનેસપર્સન્સ ઑફ ધ યર'ની યાદીમાં કરવામાં આવ્યો છે. ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા દર વર્ષે 50 વૈશ્વિક લીડર્સની યાદી તૈયાર કરવામાં આવે છે.\nફોર્ચ્યુન '2012 બિઝનેસપર્સન્સ ઑફ ધ યર'ની યાદીમાં સૌથી ટોચ પર એમેજોનના સ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ અને બીજા ક્રમે એપ્પલના સીઇઓ ટિમ કૂક આવ્યા છે. આ યાદીમાં અજય બંગા અને ચંદા કોચર સાથે સ્થાન મેળવનારા અન્ય ભારતીયોમાં મેટાકેપિટલ મેનેજમેન્ટના સ્થાપક અને પાર્ટનર દીપક નરૂલાનો સમાવેશ થાય છે.\nઆ યાદીમાં અજય બંગા આઠમા ક્રમે, ચંદા કોચર 18મા ક્રમે અને દીપક નરૂલા 36મા ક્રમે આવ્યા છે. ફોર્ચ્યુને આ ભારતીયોની વિશિષ્ટ સ્ટ્રેટેજીના વખાણ કર્યા છે.\nICICI બેંક- વીડિયોકોન કેસઃ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂતના ઘરે ઈડીના દરોડા\nICICI-Videocon case: ચંદા કોચર વિરુદ્ધ CBI એ લૂકઆઉટ નોટિસ જાહેર કરી\nદોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, ‘સત્ય સામે આવશે'\nચંદા કોચર સામે FIR નોંધનાર CBI ઓફિસરનું ટ્રાન્સફર\nચંદા કોચર સાથે જોડાયેલ વીડિયોકોન લોન કેસમાં ��ીબીઆઈએ FIR દાખલ કરી, કેટલાય ઠેકાણે દરોડા પાડ્યા\nચંદા કોચરે આપ્યું રાજીનામું, સંદીપ બક્ષી બનશે ICICIના નવા CEO\nICICi બેંક પર લાગી 58.9 કરોડ રૂપિયાની મોનિટરી પેનલ્ટી, જાણો મામલો\nચંદા કોચર પર લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો, સ્વીટ ડીલ પર હંગામો\n4 ભારતીય મહિલા ફોર્ચ્યુનની ટોપ 50 બિઝનેસ વિમેનની યાદીમાં\nઆગામી મહિનાઓમાં દર ઘટાડી શકે છે RBI: ચંદા કોચર\nખાનગી બેંક બનતા જ IDBI કર્મચારીઓને નોકરી જવાનો ડર\nઆ સરકારી બેન્ક રાતો રાત થઈ ગઈ પ્રાઈવેટ\najay banga chanda kochhar icici bank mastercard fortune businesspersons ranking અજય બંગા ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેંક માસ્ટરકાર્ડ ફોર્ચ્યુન બિઝનેસપર્સન્સ રેંકિંગ\nઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AE%E0%AA%97%E0%AA%B0", "date_download": "2019-06-19T10:56:53Z", "digest": "sha1:V3JN4WKHIAYODRBP3HCMQOSX2QYJ7A6S", "length": 12136, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest મગર News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nVIDEO: ગુજરાતના હાઇવે પર દેખાયો મગર, કાબુ કરતા થાકી રેસ્ક્યુ ટીમ\nગુજરાતના કોડીનારમાં તળાવમાંથી નીકળી મગરમચ્છોનું સાર્વજનિક જગ્યા પર આવાગમન છેલ્લા એક મહિનામાં ખુબ વધી ગયું છે. કુંડોમાં પાણીની ઊણપને કારણે અને ખુબ ગરમીના કારણે મગર રસ્તા પર આવી જાય છે. કેટલાક સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પણ ઘુસી જાય છે. અહીં, મહિનામાં...\nઑસ્ટ્રેલિયામાં ભયંકર વરસાદ, રસ્તા પર દેખાયા મગરમચ્છ અને સાપ\nઑસ્ટ્રેલિયાનો એક હિસ્સો હાલમાં ભયંકર પુરનો સામનો કરી રહ્યો છે. આખા નોર્થ ઈસ્ટ ઑસ્ટ્રેલિયામાં ...\nદાળ-ચોખા ખાતા મગરની મૌત પર આખું ગામ રડ્યું, મંદિર બનશે\nછત્તીસગઢના બેમેતર જિલ્લાના બાવામોહતર ગામના તળાવમાં મગરની મૌત થવાને કારણે આખું ગામ શોકમાં ડૂબ...\nકેમ માતા પાર્વતી સામે શિવજીએ ધર્યું મગરનું સ્વરૂપ\nભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. તેમણે દરેક પ્રકારના દુઃખ ...\nમૌતનો બદલો લેવા ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરો કત્લેઆમ કરી\nઇન્ડોનેશિયામાં ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. આ ભીડ એક વ્યક્તિની મૌતથી ...\nVideo: જ્યારે પૂરના કારણે આંગણે, અતિથિ બન્યો મગર\nસામાન્ય રીતે આપણા ઘરે કોઇ અતિથિ આવે તો આપણે તેનો બનતો આદર સત્કાર કરીએ છીએ. પણ જો તમારા ઘરની બહાર ...\nViral: મગરની પીઠ પર સવારી કરતા માણસનો રોમાંચક વીડિયો\nકેટલાક લોકો તો મગર નું નામ પડતા જ ભયભીત થઇ જાય છે, પરંતુ વિશ્વમાં કેટલાક લોકો એવા પણ છે જે મગર સાથ...\nભરૂચની નદીમાં મહિલાને મગર ખેંચી ગયો, મહિલાનું મોત\nભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ પાસે નર્મદા નદી કાંઠે મહીલાને મગર નદીમાં ખેંચી ગયો હ...\nVideo : 17 ફૂટ, 1000 કિલો વજનનો મગર પકડાયો\nક્યારે મસમોટા મગરની વાતો સાંભળી હશે તમે પણ આજે અમે તમને ખરેખરમાં એક વિશાળકાળ મગરનો વીડિયો બતાવ...\nVideo: જ્યારે મગરના મોઢામાં આવી ગઇ નાનકડા મદનિયાની સૂંઢ\nજંગલોમાં પ્રાણીઓની લડાઇના વીડિયો તમે જોયા હશે. પરંતુ હાથી અને મગર નો આ વીડિયો જોઇને તમે આશ્ચર્...\nવડોદરામાં રાતના અંધારામાં જ્યારે દેખાયો 12 ફૂટ લાંબો મગર\nવડોદરા જિલ્લાના પાદરામાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે મગર ધસી આવ્યો હતો જેના કારણે આ ...\nતસવીરો: જ્યારે બાથરૂમમાં ધૂસ્યો મગર\nવડોદરામાં મગરનો ત્રાસ છાશવારે વધી રહ્યો છે. ક્યારે વડોદરાની ગાર્ડનમાં મગર લોકોને ડરાવી મૂકી છ...\n મેક્સિકોના મેયરે કર્યા માદા મગર સાથે લગ્ન\nમેક્સિકો, 9 જુલાઇ: દુનિયા હસીનો કા નહીં પરંતુ અજૂબો કા મેલા હે... હા વિશ્વના અલગ-અલગ દેશોમાં પોતાન...\n મગર, કાંચડો અને ગરોળી પર 49%ની છૂટ\nતમે આજ દિન સુધી જાત જાતની અને ભાત ભાતના સેલની જાહેરાતો વાંચી હશે. ક્યારેક પાણીના ભાવે જતી વસ્તુ...\nગુજરાતના સોજીત્રામાં બાથરૂમમાં મગર જોઇને પરિવારના હોંશકોંશ ઉડી ગયા\nઆણંદ, 30 જુલાઇ : ગયા સપ્તાહે સમાચાર આવ્યા હતા કે ભારે વરસાદને પગલે 400 મગરોનું નિવાસ સ્થાન ગણાતી વડો...\nમાત્ર પાંચ મીનિટમાં મગરને આરોગી ગયો અજગર\nક્વીંસલેન્ડ, 4 માર્ચઃ ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ રાજ્યમાં એક જંગલ પાસે કેટલાક ગ્રામીઓએ એક અજગ...\nએક-બે નહીં 30 ફૂટ ઉંચા ઝાડ પર ચઢી શકે છે મગર\nઓરલેન્ડો, 28 ફેબ્રુઆરીઃ જ્યારે પણ આપણે ક્યાંક પ્રવાસે ગયા હોય અને ખાસ કરીને એ વિસ્તારમાં જે મગરો...\nલોકોને હણનાર પોતે હણાઇ ગયો, શેરને માથે સવાશેર ભટકાઇ ગયો\nઆપણે એવા કિસ્સા તો ઘણા સાંભળ્યા અને જોયા હશે કે અજગર દ્વારા બકરી, હરણ અહીં સુધી ગાય ગળી ગયો હોય અ...\nજુઓ શું થયું જ્યારે હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર\nહુમાની, 19 સપ્ટેમ્બર : ઝિમ્બબ્વેની એક હોટલમાં એક એવો પરોણો મહેમાન આવ્યો કે દરેક કર્મચારીઓના હોશ ...\nપળવારમાં વિશાળ હિપો બની ગયો મગરનું ભોજન\nમગર નામ સાંભળતા જ ��પણા રૂવાડાં ઉભા થઇ જાય છે, આ એક એવુ ખતરનાક જળ અને જમીન પર વિહરતું પ્રાણી છે કે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/jaya-bachchan/?utm_source=articlepage&utm_medium=dsktp&utm_campaign=topiclink", "date_download": "2019-06-19T11:04:43Z", "digest": "sha1:QJS3TKQVHA4ETQK4CJFRNVMSUWCA3GAU", "length": 12229, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Jaya Bachchan News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nજયા બચ્ચન બર્થડેઃ લંડન જવા માટે જ્યારે અમિતાભે રાતોરાત જયા ભાદુડી સાથે કર્યા લગ્ન, જુઓ Pics\nલાંબા વાળ અને સુંદર સ્મિતથી હિંદી ફિલ્મોમાં આવનાર જયા બચ્ચન આજે પોતાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે. માત્ર 15 વર્ષની ઉંમરથી જયા બચ્ચને બંગાળી સિનેમાથી હિંદી સિનેમાની તરફ ઝૂકાવ્યુ. પોતાની પહેલી ફિલ્મ ‘ગુડ્ડી'માં જ્યાં તેમને ધર્મેન્દ્ર સાથે...\n આરાધ્યા બચ્ચનની ગ્રાન્ડ પાર્ટીમાં કોણ કોણ જોવા મળ્યું\nબોલિવૂડના સ્ટારકિડ્સમાં આરાધ્યા બચ્ચન સૌથી ફેમસ છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની આ લ...\nDiwali 2017: આ રીતે શરૂ થઇ બોલિવૂડ સિતારાઓની દિવાળી\nદિવાળીમાં બોલિવૂડના સિતારાઓ શું પહેરે છે, શું કરે છે, ક્યાં જાય છે એ જાણવાની ઉત્સુકતા સૌને હોય છ...\nBig B Special: અમિતાભની આ વાતે જયાની આંખમાં આવ્યા આંસુ\nઆપણા બોલીવૂડ ફિલ્મોની સુપરહિટ જોડી રેખા અને અમિતાભ બચ્ચન તેમના કિસ્સાઓના કારણે હંમેશા ચર્ચામ...\n એવોર્ડ જીત્યાં, પણ એશ સામે હાર્યા અક્ષય\nઆ વર્ષના વોગ બ્યૂટી એવોર્ડમાં બોલિવૂડનો બચ્ચન પરિવાર સોથી વધુ લાઇમલાઇટમાં રહ્યો. તેની પાછળનુ...\n#SuperStar: જેણે અમિતાભને અપાવ્યો એન્ગ્રી યંગ મેનનો ખિતાબ\nબોલિવૂડની એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચન નો આજે જન્મદિવસ છે. સ્વીટ સ્માઇલ અને સ્ટ્રિક્ટ નેચરના જ...\nમાનો કે ન માનો, થોડું ગાંડપણ તો સુપરસ્ટાર્સ ત્યારે પણ કરતાં..\nજૂની ફિલ્મો નો પોતાનો અલગ જ ચાર્મ હતો. '90નો એરા રોમાન્સ અને ગીતો માટે ફેમસ છે, '80નો એરા વધુ સંવેદનશ...\nબચ્ચન-શાહરુખ વચ્ચે All Is Well : જુઓ તસવીરો\nમુંબઈ, 11 નવેમ્બર : મીડિયાવાળાઓ પણ નાની-નાની વાતને વધારીને ઉડાવે છે. હકીકતમાં જયા બચ્ચનને શાહરુખ ...\nPics : અમિતાભને કૅંસરના સવાલે રોષે ભરાયાં જયા બચ્ચન\nમુંબઈ, 8 મે : અમિતાભ બચ્ચન કે જેમને તેમના પત્ની જયા બચ્ચન ભગવાનની જેમ જ પૂજે છે અને સવાર-સાંજ તેમન...\nદિલીપ કુમાર બાદ હવે અમિતાભ બચ્ચન બનશે ‘લીડર’\nમુંબઈ, 5 મે : મોટા પડદા ઉપર ફરી આવી રહ્યો છે લીડર. 1964માં દિલીપ કુમારની ફિલ્મ લીડર તો બધાને યાદ જ હશે ...\nસ્ક્રીન ઍવૉર્��્સમાં અમિતાભના નમસ્કારે રેખાનું સ્મિત\nમુંબઈ, 16 જાન્યુઆરી : હા જી... આમ જ થયું બુધવારે. જેમ સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભની તસવીરો આઉટ થઈ અને અમ...\nઆખા દેશના બ્રાંડ એમ્બેસેડર છે અમિતાભ બચ્ચન: રાજ ઠાકરે\nમુંબઇ, 24 ડિસેમ્બર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ફિલ્મ વિભાગની 7મી વર્ષગાંઠના એક કાર્યક્રમમાં સ...\nબચ્ચન પરિવાર ભોપાલમાં : ઐશ-જયા ‘સાથ-સાથ નહીં...’\nભોપાલ, 6 ડિસેમ્બર : બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો છે. ભોપાલ જયા બચ્ચનનું પીયર છે અને આમ જોઇએ તો અમિત...\nશૉકિંગ ન્યુઝ : બચ્ચન પરિવારમાં સાસ-બહુ વૉર\nમુંબઈ, 26 નવેમ્બર : બચ્ચન પરિવાર હંમેશા એકજુટ રહ્યો છે અને મુશ્કેલીમાં એક-બીજા સાથે ઊભો રહેતો આવ્...\nExclusive : અમિતાભ સાથે ક્લિક થતા બચવા રેખાએ મોઢું ફેરવ્યું\nમુંબઈ, 7 ઑક્ટોબર : અમિતાભ બચ્ચન અને રેખાના અફૅરની ચર્ચાએ એક વખતે બહુ નામના મેળવી હતી. અહીં સુધી કે...\nરોમાંટિક શહેર પેરિસમાં જયા માટે બંગલો ખરીદતાં અમિતાભ\nમુંબઈ, 20 સપ્ટેમ્બર : અમિતાભ બચ્ચન જેટલા સારા અભિનેતા છે, તેના કરતાં વધુ શોખીન માણસ પણ છે અને તેના...\nજયા-માધુરીની લચ્છૂ મહારાજ પુરસ્કાર માટે પસંદગી\nમુંબઈ, 23 ઑગસ્ટ : રાજ્યસભાના સાંસદ તથા ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચન અને અભિનેત્રી માધુરી દીક્ષિતને ...\n‘અમિતાભ-જયા’ ઉજવે છે લગ્નની 40મી વર્ષગાંઠ\nમુંબઈ, 3 જૂન : બૉલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પત્ની અભિનેત્રી જયા બચ્ચને સોમવારે પો...\nPics : પૌત્રી નજીક, તો દોહિત્રી પણ દૂર નથી અમિતાભના હૃદયથી\nમુંબઈ, 23 માર્ચ : આરાધ્યા. આપણાં દેશમાં કદાચ અનેક બાળકીઓના નામ આરાધ્યા હશે, પણ જાહેર જીવનમાં આરાધ્...\nરાજ્યપાલને મળીને સંજયને માફીની અપીલ કરીશ: જયા\nનવી દિલ્હી, 22 માર્ચ: ઇ.સ 1993ના વિસ્ફોટ દરમિયાન ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના મામલે સંજય દત્તને પા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00142.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%B9%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80", "date_download": "2019-06-19T11:46:59Z", "digest": "sha1:WZ72H6DLURMVSCAWPI4WNGGRQJFIKPYL", "length": 3827, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:હરજી ભાટી - વિકિસ્રોત", "raw_content": "\nહરજી ભાટી એ રામદેવજી મહારાજના ભક્ત હતા. એમનો જન્મ પંડિતજી કી ઢાણી ગામ, જે જોધપુર થી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે, ત્યાં રાજપુત કુટુંબમાં ઈ. સ. ૧૭૦૧ (વિ. સં. ૧૭૫૭)ના વર્ષમાં થયો હતો[૧].\nતેમના પિતાના અવસાન સમયે, તેમની ઉંમર ચૌદ વર્ષ હતી. એમની ભક્તિ અને શ્રદ��ધાને કારણે રામદેવ પીરે એમને સાક્ષાત દર્શન આપ્યાં હોવાની વાયકા છે. વિ. સં. ૧૮૩૮ના વર્ષમાં એંસી વર્ષની વયે એમણે સમાધિ લીધી હતી. તેઓ રાજસ્થાનમાં પગપાળા ગામે-ગામ ફર્યા હતા. તેમનો હેતુ ધર્મ સંબંધિત રામદેવ પીરના વિચારો લોકોમાં પહોંચાડી જાગૃતિ આણવાનો હતો[૨].\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૨૦:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/rasdhar/history/news/RDHR-CHPA-HDLN-article-by-chetan-pagi-gujarati-news-5929750-NOR.html?ref=daily", "date_download": "2019-06-19T11:22:29Z", "digest": "sha1:RS7T6HED6NVNDV7NYEYKX6HYAHDGI5JZ", "length": 9841, "nlines": 137, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "article by chetan pagi| - તબિયત કેવી છે, એવું ક્યારે પૂછાય? Gujarati Videos Series Episode 1, All Episodes, 15 યુદ્ધોની કથા વિડિઓ, History Videos Series", "raw_content": "\nહાસ્ય (પ્રકરણ - 2)\nલેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.\nતબિયત કેવી છે, એવું ક્યારે પૂછાય\nપ્રકાશન તારીખ02 Dec 2018\n‘કૌન બનેગા..’માં જેમ અમુક લેવલ પાર કરો પછી અઘરા સવાલો શરૂ થાય છે એ જ રીતે અસલી જીવનમાં પણ 35 વર્ષની વય પાર કર્યા પછી ચોક્કસ પ્રકારના અણિયારા સવાલો પૂછાય છે. આ જ કેટેગરીનો એક સવાલ છે-‘તબિયત-પાણી કેવાં છે’ એટલું જ નહીં પાંત્રીસ પછી આવતા બર્થ ડેમાં પણ ‘વીશ યુ અ હેલ્ધી લાઇફ’ જેવી શુભેચ્છાઓ મળવાની શરૂ થાય છે. પચ્ચીસ-ત્રીસ સુધી આ પ્રકારના સવાલો-શુભેચ્છાની પળોજણ નથી હોતી. ટૂંકમાં મૂળ ડખો પાંત્રીસ-ચાળીસ પછી શરૂ થાય છે. આપણે ભલે મરીએ ત્યાં સુધી જીવવાનું કે પચાસ-પંચાવને પણ યુવાન છીએ એવું ફીલ કરવાનું નક્કી કર્યું હોય તો પણ મિત્રો-સ્વજનો કાયમ આપણને વધતી વયની યાદ અપાવવા ટાંપીને બેઠા હોય છે.\nકુદરતી ગોઠવણ મુજબ પુખ્ત થયા પછી બાળક બની શકાતું નથી પણ ખરેખર બાળક હોય તેઓ મરજી પ્રમાણે વયમાં વધઘટ કરી શકે છે. પણ આવી સુવિધા મોટા થયા પછી મળતી નથી. હા, એ જુદી વાત છે કે સરકારી ચોપડે પુખ્ત બનેલી વ્યક્તિ માનસિક સ્તરે બાળક હોય એ બની શકે છે.\nમોટેરાઓને પોતે ‘હજુ તો મારી ઉમર ક્યાં થઈ છે’ જેવી સ્વઘોષિત માન્યતામાં રાચતા હોય છે. બીજી તરફ બાળકોના કેસમાં સ્થિતિ તદ્દન જુદી હોય છે. મોટેરાઓને પોતે મોટા થયા એવું સ્વીકારવા તૈયાર નથી જ્યારે બાળકો પોતે ‘બાળક’ છીએ એવું માનત��� નથી. હવે તો ચાર વર્ષના બાળકને પણ ‘હું નાનો હતો ત્યારે દરિયામાં ન્હાવા ગયો હતો.’ જેવું બોલતા સાંભળવા મળે છે. હવે એ ભોળા જીવને કેવી રીતે સમજાવવું કે ‘ભઈલા તું હજુ પણ બાળક જ છે.’ આવતા દસેક વર્ષમાં ચાર-પાંચ વર્ષના બાળકો સોફામાં બેસીને સેન્સેક્સની ચડઉતર વિશે ચર્ચા કરતા જોવા મળે એવી શક્યતાને જરા પણ નકારી શકાય એમ નથી.\nબાળકો પણ જન્મજાત પોલિટીશ્યન હોય છે. એમને પાક્કી ખબર હોય છે કે કઈ જરૂરિયાત વેળાએ પોતાની ઉમર કેટલી રાખવી. એટલે કે સેન્સર બોર્ડે જેને પુખ્તવયનાઓ માટેનું પ્રમાણપત્ર આપ્યું છે એ ‘ડેડપુલ-2’ જોવા માટે જે બાળક ‘હું તો હવે મોટો થઈ ગયો છું.’ એવું જાહેર કરે છે, એ જ બાળક શોપિંગ દરમ્યાન ગમતું રમકડું ખરીદવા માટે ફરી બાળક બની જાય છે. કુદરતી ગોઠવણ મુજબ પુખ્ત થયા પછી બાળક બની શકાતું નથી પણ ખરેખર બાળક હોય તેઓ મરજી પ્રમાણે વયમાં વધઘટ કરી શકે છે. પણ આવી સુવિધા મોટા થયા પછી મળતી નથી. હા, એ જુદી વાત છે કે સરકારી ચોપડે પુખ્ત બનેલી વ્યક્તિ માનસિક સ્તરે બાળક હોય એ બની શકે છે. નિકાસ અને આયાત વચ્ચેની ખાધ મોટી હોય એ અર્થતંત્ર માટે સારી વાત નથી એ જ રીતે શારીરિક વય અને માનસિક વય વચ્ચેની ખાધ પણ પહોળી હોય તો ગડબડ થવાના ચાન્સીસ વધી જાય છે. એક જૂની રમૂજ છે કે ‘તું મોટો થઈને શું બનીશ’ એ પૂછવા પાછળનો મોટેરાઓનો આશય ખરેખર તો પોતે શું કરવું જોઈએ એ અંગેનો આઇડિયા મેળવવાનો છે.\nતમારો ઓપિનિયન પોસ્ટ કરો\nતમારો પ્રશ્ન પોસ્ટ કરો\nલેખકને તમારો પ્રશ્ન મોકલો\nવાર્તાળુ વડીલો નથી, તો વાર્તા કહે કોણ\nBy ભદ્રાયુ વછરાજાની સમાજ\nઆ કેઇટ ને મિશેલ કોણ છે\nBy મધુ રાય સમાજ, સાંપ્રત\nમેથીપાક જમાડતી મમ્મી સંતાનનું ભવિષ્ય બગાડે છે\nBy વર્ષા પાઠક સમાજ\nBy અંકિત દેસાઈ સાહિત્ય\nએક જિંદગી કાફી નહીં અલવિદા, કુલદીપ નૈયર\nBy રાજ ગોસ્વામી સાંપ્રત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00143.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/these-films-will-hit-the-box-office-in-2018/", "date_download": "2019-06-19T11:02:44Z", "digest": "sha1:R6VEEM35CQXAOWWPDCPTFKJTIOVLUDLJ", "length": 16618, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "2018માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ ફિલ્મો | These films will hit the box office in 2018 - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\n2018માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ ફિલ્મો\n2018માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ ફિલ્મો\nવર્ષ ૨૦૧૮ના પહેલા છ મહિના બોક્સ ઓફિસ માટે સરેરાશ રહ્યા. હવે બિગ બજેટની કેટલીક ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે. ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ‘ધડક’ ફિલ્મની ખૂબ જ રાહ જોવાઇ રહી હતી, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી. હવે પછીના છ મહિનામાં કેટલીક ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં ઘણી સારી ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે.\n‘ગોલ્ડ’ (૧૫ ઓગસ્ટ): અક્ષયકુમારની આ ફિલ્મમાં તે હોકીના કોચની ભૂમિકામાં જોવા મળશે. આઝાદી બાદ ભારત પહેલી વાર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેની આ સફરને ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં દેશભક્તિની ભાવના છલકાશે તેમજ હોકીને વધુ પ્રોત્સાહન મળશે તેવી અક્ષયકુમાર આશા રાખી રહ્યો છે.\n‘સત્યમેવ જયતે’ (૧૫ ઓગસ્ટ): ડિરેક્ટર મિલાપ ઝવેરીની આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. ‘પરમાણુ’ ફિલ્મમાં પ્રશંસા મેળવ્યા બાદ જોન અબ્રાહમ એક વાર ફરી દેશભક્તિવાળી ફિલ્મ સાથે આવી રહ્યો છે. આ ફિલ્મ એક્શન અને થ્રિલરથી ભરપૂર હશે. બોક્સ ઓફિસ પર અક્ષયકુમારની ‘ગોલ્ડ’ સાથે તે ક્લેશ થશે.\n‘સ્ત્રી’ (૩૧ ઓગસ્ટ): રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મના ટીઝરે લોકોમાં ઉત્કંઠા જગાવી છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં આવેલા ચાંદેરીમાં કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી ગ્રામીણ વિસ્તારની આસપાસ વણાયેલી છે. રાજકુમાર રાવ ફિલ્મમાં દરજીની ભૂમિકા ભજવી રહ્યો છે.\n‘સિમ્બા’ (૨૮ ડિસેમ્બર): રોહિત શેટ્ટી અને રણવીરસિંહ પહેલી વાર ‘સિમ્બા’ માટે એકસાથે આવ્યા છે. ફિલ્મમાં રણવીર પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરામની ભૂમિકા ભજવી રહ્યો છે, જેને સિમ્બા તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં સારા અલી ખાનને પસંદ કરાઇ છે. સારાની બોલિવૂડમાં આ બીજી ફિલ્મ છે. કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યો છે.\n‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ (૭ નવેમ્બર); આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહેલી વાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના નેજા હેઠળ બનતી આ ફિલ્મમાં કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ (૨૩ નવેમ્બર): ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ દ્વારા તારા સુતરિયા અને અનન્યા પાંડે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની સાથે ટાઇગર શ્રોફ જોવા મળશે. પહેલી ફિલ્મમાં બે હીરો અને એક હીરોઇન હતી, જ્યારે બીજી ફિલ્મમાં બે હીરોઇન અને એક હીરોની પસંદગી કરવામાં આવી છે.\n‘ઝીરો’ (૨૧ ડિસેમ્બર): ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન ઠીંગુજીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના અને અનુષ્કા છે. કેટરીના એક અભિનેત્રી છે. શાહરુખ તેનો દીવાનો હોય છે. આ ફિલ્મમાં શાહરુખનાં દરેક કપડાં પર કેટરીનાનું પોસ્ટર જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન અને આર. માધવને પણ નાનકડી ભૂમિકા ભજવી છે.\n‘ટોટલ ધમાલ’ (૭ ડિસેમ્બર): ડિરેક્ટર ઇન્દ્રકુમારની ‘ટોટલ ધમાલ’ ધમાલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગણ, માધુરી દીક્ષિત અને અનિલ કપૂર પણ જોવા મળશે. ફિલ્મમાં ફર્સ્ટ પાર્ટના કલાકારો અરશદ વારસી, રીતેશ દેશમુખ અને જાવેદ જાફરી પણ દેખાશે.\nધો.૧રની વિદ્યાર્થિનીએ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી\nમેં હીરોની ઈમેજને તોડી છે : નવાઝુદ્દીન સિદ્દિકી\nજેએનયુમાં બંધક સંકટ પૂર્ણઃ વીસી સહિત ટોચના અધિકારીઓ ની 24 કલાક બાદ મુક્તિ\nજાલી નોટ પ્રકરણઃ ક્રાઈમ બ્રાંચના PI, PSI સામે તપાસનો અાદેશ\nભારતીય સેનાએ રજૂ કર્યો સર્જિકલ સ્ટ્રાઇકનો નવો VIDEO\nગણેશચોથના રોજ આ મંત્રનો કરો જાપ,વિઘ્નહર્તા કરાવશે આ લાભ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્���ી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nકેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં:…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00144.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/633-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T11:30:41Z", "digest": "sha1:DH3VQH6RVHCUYJ7A3NN3WEF3VNRKE4RS", "length": 3650, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "633 Cm માટે In એકમ પરિવર્તક | 633 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n633 સેન્ટીમીટર માટે ઇંચ\n633 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 633 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 633 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જ��ડાઈ 6330000.0 µm\n633 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n623 cm માટે ઇંચ\n624 cm માટે ઇંચ\n626 cm માટે ઇંચ\n627 cm માટે ઇંચ\n628 સેન્ટીમીટર માટે in\n630 સેન્ટીમીટર માટે in\n631 સેન્ટીમીટર માટે in\n632 સેન્ટીમીટર માટે in\n633 cm માટે ઇંચ\n634 cm માટે ઇંચ\n635 cm માટે ઇંચ\n636 સેન્ટીમીટર માટે ઇંચ\n638 સેન્ટીમીટર માટે in\n640 સેન્ટીમીટર માટે ઇંચ\n641 સેન્ટીમીટર માટે in\n642 સેન્ટીમીટર માટે in\n643 સેન્ટીમીટર માટે ઇંચ\n633 cm માટે in, 633 સેન્ટીમીટર માટે ઇંચ, 633 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00145.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/%E0%AA%97%E0%AA%BE%E0%AA%93_%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B_%27%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%27%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82,", "date_download": "2019-06-19T11:35:53Z", "digest": "sha1:WSOBUFZWXV2MS4YYAVJCUMTPEM5FSCVA", "length": 4159, "nlines": 80, "source_domain": "gu.wikisource.org", "title": "એકતારો/ગાઓ ગીતો 'ગરીબોદ્ધાર'નાં, - વિકિસ્રોત", "raw_content": "\n← તાપીના તીર તણી ગરવી ગુજરાતણ એકતારો\nઝવેરચંદ મેઘાણી પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે'જો →\nખીસું ભરેલ ચાલાકી તણાં \nથાક્યો મજૂર હતાશ બની\nજ્યારે હુંકારી લાત લગાવવા આવે,\nથોડા ઠીક પગારની માગણી લાવે;\nભાન ત્યારે એનું ભૂલવવા\nએને પીરસજે 'દીનોદ્વાર’ નવા—ગાઓ૦ ૧.\nએને નાવા ધોવા થોડી કોટડીઓ\nથોડી આરસ–કૂંડીઓ ને અરીસાઓ\nઆપો, આપો થોડી ચોપડીઓ\nવિષે પ્રશ્ન ડુબાવો પગાર તણા \nએનાં બાળોને એક નિશાળ બાળો,\nબાળો નર્સ થોડી, થોડી બાટલીઓ,\nએને શ્વાસ લેવા થોડી બારીએ મોરીઓ,\nદેજો બીજું ય માગે તે બધું,\nરખે પૂછે પગાર કલાક તણું \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૧૧:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kakadia.wordpress.com/tag/%E0%AA%88-%E0%AA%AE%E0%AB%87%E0%AA%88%E0%AA%B2/", "date_download": "2019-06-19T10:54:47Z", "digest": "sha1:UAORYRFD545PPNDWNUOLYEHYHAZ26KZN", "length": 11275, "nlines": 91, "source_domain": "kakadia.wordpress.com", "title": "ઈ-મેઈલ | દેશી ધમાચકડી", "raw_content": "\nચાલો ઈ-મેઈલ ઈ-મેઈલ રમીએ…\nPosted in રમત-ગમ્મત, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 28, 2010\nઆજે ફરી એક વાર ઓફીસ માં ધૂમ મચી છે. લોકોમાં હરીફાઈ લાગેલી છે કે કોણ આ સ્પામ જેવી એક ઈ-મેઈલ ચેઈન ને વધુ લાંબી કરે.\nવાત એમ બની છે કે થોડા દિવસ પહેલા કોઈ એક ગ્રુપ ના વ્યક્તિ એ કંઈક ઈ-મેઈલ કરેલો અને “CC” ના ખાના માં જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી માનું એકાદ મુકેલું.\nહવે આ ઈ-મેઈલ લાગતા-વળગતા લોકો અને એના સિવાય બીજા ઘણા હજારો લોકો ને પહોંચી ગયો.\nવિધિ ની વક્રતા તો જુઓ કે તે દિવસે શુક્રવાર હતો અને પબ્લિક બધી મૂડમાં હતી.\nથોડી વાર તો ઈ-મેઈલ નો ભાવ કોઈ એ પૂછ્યો નહિ પણ પછી એક જણા એ રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને આ ઈ-મેઈલ સાથે કોઈ લેવા-દેવા નથી આથી મારા જેવા નિર્દોષ માનવી ને આ ઈ-મેઈલ મેળવનાર ની યાદીમાંથી મહેરબાની કરી ને કાઢો.\nબસ પછી શું. પછી તો જાણે આગ લાગી.\nબીજા એક વ્યક્તિ એ વળી પાછું રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને પણ કાઢો, ત્રીજા એ, ચોથા એ એમ લોકો માંડ્યા ઈ-મેઈલ મોકલવા.\nવળી એક જણા એ જાણે બહુ મોટો ઈ-મેઈલ નો જાણકાર હોય એમ કહ્યું કે મહેરબાની કરી ને રીપ્લાય ટુ ઓલ ના કરો પણ બીજા બધા ને “BCC” માં નાખો. આ મહાશયે પોતે બધા ને “CC” માં નાખેલા જો કે.\nઘણા લોકો એ બૂમ પાડી કે,\nઆ અન્યાય છે, ને અપમાન છે, ને કોઈ છે અહી જે આ ચેઈન ને બંધ કરાવે, કોઈ ઈ-મેઈલ સર્વર ના એડમીન ને જાણ કરો, શુક્રવાર ની બપોર એકદમ કંટાળાજનક હતી પણ હવે નથી, ને બહુ મજા આવે છે ને એવું બધું જાત જાત નું.\nબધા એ પોત પોતાની યથા શક્તિ વડે ફાળો આપી ને એ ઈ-મેઈલ ચેઈન ને પૂરે પૂરો ન્યાય આપ્યો. ( મેં પણ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી ના ધોરણે ફાળો આપેલો)\nજોત જોતા માં ૧૫૦૦-૨૦૦૦ ઈ-મેઈલ થી બધા ના મેઈલબોક્ષ ભરાઈ ગયા અને શુક્રવાર ની બપોર બધા માટે આનંદદાયક બની રહી.\nતા.ક. એ બધા ઈ-મેઈલ મેં કાઢી નાખેલા એટલે વધુ યાદ નથી કે એમાં લોકો એ કેવું કેવું હાસ્યાસ્પદ લખેલું.\nપણ આજે ફરીથી ઈતિહાસ નું પુનરાવર્તન થયું છે – થોડા નાના પાયા પર જો કે.\nથયું એવું કે એક અઠવાડિયા પહેલા અમારી ઓફીસ ના કેમ્પસમાં ના બધા ફોન બદલવામાં આવ્યા હતા.\nપણ તે પછી બધા ના હેડસેટ કામ કરતા બંધ થઇ ગયા અને બધા એ આ બાબત ની ફરિયાદ કરેલી.\nઆનું નિરાકરણ આવતા, એડમીન વિભાગ માંથી એક વ્યક્તિ એ બધા ને ઈ-મેઈલ કરી ને જાણ કરી કે તમારા હાલ ના હેડસેટ ની માહિતી આપો એટલે આપણે એની માટે એડેપ્ટર લગાવીએ.\nઆ વ્યક્તિ એ પણ પહેલા વાળા કેસ ની જેમ બધા નું જે જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી છે તેને “CC” માં નાખવાની ગુસ્તાખી કરી.\nફરી થી કાળ નું ચક્ર ચાલુ થયું અને એક જણે રીપ્લાય ટુ ઓલ કરી ને પોતાના હેડસેટ ની માહિતી આપી.\nચાલો જોઈએ આ પછી બીજા ઈ-મેઈલ માં લોકો એ શું શું લખ્યું:\nરીપ્લાય ટુ ઓલ કરી ને જ બીજા એક ભાઈ સામાન્ય જ્ઞાન વહેચતા કહે છે કે તમારો ઈ-મેઈલ તમ���રી અને તમારે જેની સાથે વાત કરવી હોય તેના પુરતો જ સીમિત રાખો. ( ભાઈ તું રાખ ને પહેલા, ગામ ને શિખામણ આપતો)\nએક બહેન લંડન થી કહે છે કે અમારા બધા હેડસેટ અહી લંડન માં મસ્ત ચાલે છે. તમને જો જોવો ગમે તો ૫ MB નો .bmp ફોટો મોકલું\nએક ભાઈ એ એના જવાબ માં પૂછ્યું છે કે હા તમારી મહેરબાની થશે જો મોકલશો તો. અને લંડન માં હાલ હવામાન કેવુંક છે (તું અહિયાં ની કર ને ટોપા, લંડન જાણે રોજ સવારે જઈને સાંજે પાછું આવવાનું હોય એમ ચિંતા કરતો ખોટો)\nબીજા એક ભાઈ આશા વ્યક્ત કરે છે કે હવે લંડન માં રાખ ના વાદળો વિખેરાઈ ગયા હશે.\nઆ ભાઈ કહે છે કે મિનેસોટા માં પણ અમારા બધા હેડસેટ, થોડા ઠંડા હોવા છતાં બહુ સરસ ચાલે છે. પણ અમારું ૩ કાણા વાળું પંચ ખોવાઈ ગયું છે. કોઈ એ જોયું છે ( હા ડોફા, છેલ્લી વાર જયારે કોઈક ન્યુ-યોર્ક થી ત્યાં આવ્યું હશે ત્યારે લેતું આવ્યું હશે).\nઆ સાહેબ કહે છે કે, રાખ ના વાદળો માં હેડસેટ વાપરવું ખતરનાક છે. ચાલો આપણે બધા એક કવિતા ચાલુ કરીએ આ નાચીઝ હેડસેટ ના માન માં.\nઅને આ ભાઈ ની સમસ્યા કંઈક જુદી છે. એ કહે છે કે મેં મારું હેડસેટ કોમ્પ્યુટર ની આગળ આવેલા કાણા માં નાખ્યું તો કંઈક વિચિત્ર અવાજ આવ્યો અને હવે મારું આખું ક્યુબીકલ પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ મારે છે. મહેરબાની કરી ને કોઈક મદદ કરો.\nએટલે એના જવાબ માં એક ભાઈ કહે છે કે પ્રોબ્લેમ ટીકીટ ઓપન કરો.\nઆ બધા માં વચ્ચે વચ્ચે ઘણા લોકો એ પોતાના “રીપ્લાય ટુ ઓલ ના કરો” એવા સામાન્ય જ્ઞાન ની વહેચણી ચાલુ જ રાખી હતી અલબત્ત બધા ને “CC” માં નાખી ને.\nલાગે છે કે આ વખતે ઈ-મેઈલ એડમીન એ આગોતરા પગલા લઇ ને આ ચેઈન ને વધુ લાંબી નથી થવા દીધી કારણ કે હાલ પૂરતા તો કોઈ ના મેઈલ આવતા બંધ થયા છે.(આ વખતે મેં મારા તરફ થી ફાળો આપવાની ઘસી ને ના પાડી દીધી છે.)\nTagged with: ઈ-મેઈલ, કટાક્ષ, રમુજ, હાસ્ય\nશુભ – સંપૂર્ણ મોદીમય\nકિષ્ના, પ્લીઝ સ્પોઈલ ધ મૂવી\nમુલાકાતીઓ નું સ્થાન :\nનવી પોસ્ટ્સ ઈ-મેલ થી મેળવવા\nઅહીં સબ્સ્ક્રાઇબ કરો:દેશી ધમાચકડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00146.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4:News", "date_download": "2019-06-19T11:08:47Z", "digest": "sha1:RN5HAXJ7JXRY5CVAGBJ45K6XUKXOUAEG", "length": 12781, "nlines": 83, "source_domain": "gu.wikisource.org", "title": "વિકિસ્રોત:News - વિકિસ્રોત", "raw_content": "\nઅહિં આપણે ગુજરાતી વિકિસ્રોતના ઇતિહાસમાં અગત્યની કહી શકાય તેવી ઘટનાઓની તવારીખ રાખીશું. સામાન્ય રીતે અહિં લખવામાં આવેલાં વૃત્તાંતોની સાથે કોઈક ને ��ોઈક લેખક (સભ્ય)નું નામ જોડાયેલું તો હશે જ, પરંતુ આ આપણા સમગ્ર પરિવાર/સમુદાયનું ફલક છે, માટે સહુ કોઈ જે-તે વૃત્તાંતમાં જરૂરી જણાય ત્યાં સુધારો, ફેરફાર કે ઉમેરો કરી શકે છે. અહિં લખાયેલા કોઈપણ વિષય પર વધુ સંવાદની આવશ્યકતા જણાય તો સામુદાયિક ચર્ચાનાં ફલક પર કે અહિં ચર્ચાનાં પાનાં પર વાતચીત કરવામાં સંકોચ રાખશો નહી.\n૨.૧.૧ જૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ\n૨૭ માર્ચના દિવસે ગુજરાતી વિકિસ્રોતનો જન્મ થયો. વામન ભગવાનની જેમ જ, જન્મ સમયે વિકિ ૧૦૦૦ પાનાં સાથે પ્રગટ થયું છે.--Dsvyas (talk) ૨૦:૦૬, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)\n૨૪ માર્ચે (ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું તે પહેલા) આપણી પહેલી સહભાગી પરિયોજના રચનાત્મક કાર્યક્રમ ફક્ત પાંચ દિવસ (૧૯થી ૨૪ માર્ચ)માં પૂર્ણ કરવામાં આવી.--Dsvyas (talk) ૦૩:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)\n૨૨ એપ્રિલને દિવસે સહિયારી રીતે હાથ પર લીધેલી બીજી (અને ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યા પછીની પહેલી) પરિયોજના સત્યના પ્રયોગો અથવા આત્મકથા એક મહિના કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ. કુલ ૫૨૫ પૃષ્ઠનું આ પુસ્તક સહુ મિત્રોએ ભેગા મળીને ફક્ત ૪ અઠવાડિયામાં (૨૬ માર્ચથી ૨૨ એપ્રિલ સુધીમાં) પૂર્ણ કર્યું.--Dsvyas (talk) ૦૩:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)\n૨ નવેમ્બર: ગુજરાતી વિકિસ્રોત શરૂ થયા બાદ ગત મહિને એટલે કે ઓક્ટોબર ૨૦૧૨ દરમિયાન સૌથી વધુ આશરે ૪૪,૦૦૦ વાચકોએ સાઈટની મુલાકાત લીધી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૭, ૨ નવેમ્બર ૨૦૧૨ (IST)\nજૂનાગઢ ખાતે મલ્ટીમિડિયા મેલામાં વિકિ[ફેરફાર કરો]\nજૂનાગઢ (ગુજરાત-ભારત) ખાતે યોજાયેલા મલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોતનાં સદસ્યો અને મિત્રો. -ડાબેથી, અશોક મોઢવાડીયા, ભાવેશ જાદવ (આયોજક), વ્યોમ મજમુદાર, હિરેન મોઢવાડીયા.\nમલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોતના સ્ટૉલ પર વ્યોમ મજમુદાર.\nવિકિપીડિયા અને વિકિસ્રોતના સ્ટૉલ પર વ્યોમ મજમુદાર, અશોક મોઢવાડીયા અને ભાવેશ જાદવ (આયોજક).\nમલ્ટીમિડિયા મેલા ખાતે વિકિપીડિયા અને વિકિસ્રોત વિશે માહિતી દર્શાવતો સ્લાઈડ શૉ.\nજુનાગઢના પ્રસિદ્ધ ગાર્ડન કાફે અને સાયન્સ મ્યુઝિયમ ખાતે તા: ૨૫-૪-૨૦૧૩ થી ૨૮-૪-૨૦૧૩ સુધી યોજાયેલા ’મલ્ટીમિડિયા મેલા’માં, મેલાના આયોજક ભાવેશ જાદવ દ્વારા વિકિ પ્રત્યે આદરની લાગણીસહ વિકિના પ્રચાર-પ્રસાર અર્થે નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવ્યો હતો. આ મેલાનું આયોજન સાયન્સ મ્યુઝિયમ અને પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ડૉ.સુભાષ અકાદમી (ઈજનેરી શાખા) દ્વારા કરાયું હતું.\nઉપરોક્ત ચાર દિવસ સુધી, સાંજે ૫-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધી ચાલતા આ મેળામાં ક્મ્પ્યુટર હાર્ડવૅર, સોફ્ટવૅર, મલ્ટીમિડિયા સંલગ્ન અત્યાધૂનિક સાધન સામગ્રીઓ, વિજ્ઞાન, તકનિકી અને નૉલેજ વિષયક સાહિત્ય, સી.ડી. ડી.વી.ડી. વગેરેનું ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શહેરનાં મલ્ટીમિડિયા તથા કમ્પ્યુટર જગત ઉપરાંત શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પોતપોતાના સ્ટૉલ ઊભા કર્યા હતા.\nઆ મેળામાં દરરોજ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વિવિધ માહિતીઓ આપતા ત્રણ શૉ પણ યોજાયેલા. આ દરેક શૉ દરમિયાન આપણે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત વિષયક પ્રાથમિક માહિતીઓ આપતા સ્લાઈડ શૉ દર્શાવવાનું આયોજન કર્યું હતું. સ્લાઈડ શૉનું સંચાલન વ્યોમ મજમુદાર અને હિરેન મોઢવાડીયા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત મેળા ખાતે અત્યાધૂનિક 3D થિએટરમાં 3D ચલચિત્રોની ઝલક પણ બતાવવામાં આવતી હતી.\nઆ મુખ્ય શૉ ઉપરાંતના સમયે આપણે સ્ટૉલ પર, કમ્પ્યુટર દ્વારા સ્લાઈડ શૉ બતાવી અને મુલાકાતીઓને વ્યક્તિગત માહિતીઓ આપવાનું પણ રાખેલું. વિકિપીડિયાનાં પ્રબંધક લેખે અશોક મોઢવાડીયા તથા વ્યોમ મજમુદાર દ્વારા આ આખા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. અન્ય સ્થાનિક મિત્રોએ પણ જરૂર પ્રમાણેની સેવાઓ આપી હતી. લોકોએ ભારે ઉત્સાહભેર આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૭, ૩ મે ૨૦૧૩ (IST)\nઅશોકભાઈ, વ્યોમ-હિરેન તેમ જ સૌ મિત્રો. આપ સૌના આ ઉમદા કાર્ય બદલ મારા તરફથી ખોબલે ખોબલે અભિનંદન તેમ જ ભાઈશ્રી ભાવેશ જાદવનો પણ ખૂબ ખૂબ આભાર.--સતિષ પટેલ (talk) ૨૩:૫૯, ૩ મે ૨૦૧૩ (IST)\nસૌ સહભાગી મિત્રોને અભુનંદન અને ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૦૬:૧૫, ૪ મે ૨૦૧૩ (IST)\nઅહિં મારે પણ શ્રી ભાવેશભાઈ જાદવનો આભાર માનવો ઘટે અને અશોકભાઈ અને હિરેનભાઈ તમને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. ભાઈશ્રી હિરેનને ખાસ સંદેશ કે મેળામાં વિકિની તો કામગીરી કરી જ પણ સાથે સાથે ૩Dની પણ અનેરી મજા માણી. તે માટે ભાવેશભાઈનો તેમજ સમગ્ર ગાર્ડન કાફે પરિવારનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૦૧, ૪ મે ૨૦૧૩ (IST)\nઆપનો વિકિ અને ગુજરતી પ્રેમ વંદનીય છે. લાખ લાખ સલામ સૌ મિત્રોને --નિરજ (talk) ૦૯:૦૯, ૭ મે ૨૦૧૩ (IST)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૭ મે ૨૦૧૩ના રોજ ૧૦:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્��� છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00148.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/29/vanchan-vaividhya/", "date_download": "2019-06-19T11:31:57Z", "digest": "sha1:M6HU7UIQ3AWCMCTL2L32KRM6GPAVYFUL", "length": 28763, "nlines": 164, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વાંચન વૈવિધ્ય – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાંચન વૈવિધ્ય – સંકલિત\nJune 29th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 10 પ્રતિભાવો »\n[1] જીવનઘડતરની દિશામાં – સુરેશ પરીખ\nગમે તેવું સારું પુસ્તક વાંચો કે મહાન વક્તાને સાંભળો, આપણને તો માહિતી જ મળે. વાંચવાથી કે સાંભળવાથીએ જ્ઞાન મળે એવી સામાન્ય સમજ ભૂલભરેલી છે. જ્ઞાન-ડહાપણ વ્યક્તિએ જાતે પેદા કરવા પડે, એ કોઈ કોઈને આપી શકે નહીં. સમાનધર્મી મિત્રો સાથે સહવિચારણા કરીએ તો કદાચ થોડીક મદદ મળે. જે કાંઈ બધી માહિતી ભેગી થાય તેને પોતાની જાત જોડે બેસી-વિચારી સુગ્રથિત કરીએ તો તે જ્ઞાન બને. જ્ઞાનની એક વ્યાખ્યા છે કે Organised information is knowledge. જ્ઞાન સીધું કામ ન લાગે. મારી આજની પરિસ્થિતિમાં મારી જે કાંઈ સગવડ-અગવડ છે, સાધન-સંપત્તિ છે, સમજણ છે, આવડત-કુશળતા, નબળાઈઓ છે તે બધાને ધ્યાનમાં રાખી જ્ઞાનમાંથી કોઈ એક નાનકડો મુદ્દો-living package –તૈયાર કરું કે જે એ આચરણમાં મૂકી શકું. એને ડહાપણ કહેવાય. સમજણ પણ કહી શકાય. અને એ સમજણ-ડહાપણને આધારે જીવનપદ્ધતિ સમ્યક કક્ષાએ ગોઠવાય. આચાર-વિચારની એકતા વધે. અને આ જાતનું જ્ઞાનમાંથી નિપજાવેલ ડહાપણ કામ લાગે જો આપણી ઈચ્છાશક્તિ હોય તો. બાકી ઈચ્છાશક્તિ વિના કાંઈ ન થઈ શકે. હાલના મેનેજમેન્ટના સાહિત્યમાં મને ઈચ્છાશક્તિ કેવી રીતે જન્માવી શકાય કે વિકસાવી શકાય તે અંગે બહુ જાણવા મળતું નથી. વિવેકાનંદની પુસ્તિકાઓમાં કદીક આ બધામાં સારી એવી માહિતી મળી રહે છે. (‘વિચારવલોણું’ સામાયિકમાંથી ટૂંકાવીને સાભાર.)\n[2] ગાંધીજી વિશે… – જોસેફ ડોક (અનુ. બાલુભાઈ પારેખ)\nગાંધી આવેગપૂર્વક બોલનારા વક્તા નથી. કશા ઉશ્કેરાટ વિના અને શાંત અવાજે એ બોલે છે, અને મુખ્યત્વે શ્રોતાઓની બુદ્ધિને અપીલ કરે છે. પણ આમ શાંત રીતે બોલતા હોવા છતાં પોતાના વિષયને સંપૂર્ણ વિશદતાથી, સાદાઈથી અને જોરદાર રીતે રજૂ કરવાની એમનામાં શક્તિ છે. એમના અવાજમાં ઝાઝા આરોહ-અવરોહ નથી આવતા, એકધારા સ્વરે એમની વાગ્ધારા વહે છે, પણ એમાં સચ્ચાઈનો રણકો સંભળાય છે. એમની ચપળ અને સ્પષ્ટ મતિ મહત્વના મુદ્દાઓને ઝડપી લે છે અને તેની એવી જોરદાર રજૂઆત કરે છે કે શ્રોતાઓ તેની સાથે સંમત થયા વિના રહી શકતા નથી. મેં એમનાં ભાષણ ઘણી વાર સાંભળ્યાં છે અને શ્રોતાઓના ચહેરા પરના બદલાતા ભાવો નિહાળ્યા છે. પોતાની વાત શ્રોતાઓને ગળે ઉતારવાની બાબતમાં કોઈ એમની તોલે ન આવે. બોલતી વખતે એ હાથ ઊંચાનીચા કરતા નથી, આંગળી સરખીયે જવલ્લે જ હલાવે છે, પણ એમની પોતાની શ્રદ્ધાનું બળ, એમની નમ્રતા અને એમની તર્કબદ્ધ રજૂઆત શ્રોતાઓને જીતી લે છે. એમના વ્યક્તિત્વની મોહિનીમાંથી બહુ ઓછા છટકી શકે છે. એમની પોતાની નમ્રતાની શક્તિ આગળ એમના કટ્ટરમાં કટ્ટર વિરોધીને પણ ચૂપ થઈ જતા અને નમ્ર બનતા મેં જોયા છે. જેઓ એમની સાથે વિવાદમાં ઊતરે છે તે સૌ પર એમના અદ્દભુત વિનયની છાપ પડ્યા વિના રહેતી નથી. એ વિનયમાં કદી ઓટ અનુભવાતી નથી. સૌને એમને મળીને એક મહાનુભાવને મળ્યાની ખાતરી થાય છે. (‘ગાંધી-ગંગા’ પુસ્તકમાંથી સાભાર.)\n[3] સંતોષ…. ક્યાં છે – પ્રબોધ ર. જોશી\nબેસતા વર્ષના દિવસે અમદાવાદમાં હોઈએ, અને ઉમાશંકરભાઈ પણ અહીં હોય, તો અચૂક અમને એમના ત્યાં પ્રણામ કરવા જઈએ. આવા જ એક દિવસે એમણે લીધેલી તસવીર, અમે સૌએ સાચવી રાખી છે. પિતાશ્રી કદાચ બહારગામ હતા. હું ય પણ. અને ત્રણ ભાઈઓને લઈને મા ભગવતી એમને ત્યાં ગયાં ત્યારે એમણે ખેંચેલી… દિવાળીના દિવસોમાં એ પણ અમારા ઘેર આવે અને સૌની સાથે (સૌની સાથે એટલે સૌની સાથે – કોઈ બાકાત ન રહી જાય) નિરાંતથી વાતો કરે. દિવાળી કરતાં ય એ મોટો અવસર.\nદિવાળીટાણે અમારે ત્યાં બનતી મીઠાઈમાં મગસના લાડુ તો ખાસ બને, પણ મા એમના માટે ખાસ નાની લાડુડી બનાવી સ્ટીલના એક ડબ્બામાં અલગ મૂકી રાખે…. એકવાર એ આવ્યા અને થોડીવારે મા એક પ્લેટમાં એ લાડુડી મૂકી લાવી. એમણે એમાંથી એક ઊંચકી, એના સરસ મજાના બે ભાગ કર્યા, પછી એના ય બે ભાગ અને એ ભાગને નજાકતથી હાથમાં રાખી ધીરે ધીરે મોંમાં મમળાવતા જતાં વાત ચાલુ રાખી. આ બધા સમય દરમ્યાન, સામે બેઠેલો હું એમનું બારીકાઈથી અવલોકન કરતો રહ્યો…. મને તો મગસ ખૂબ જ ભાવે. (વતન વડનગરમાં સવારે બાવળનું દાતણ કરતાં, દાતણમાં ડાઘ નીકળે તો કશુંક ગળ્યું બનાવવાનો રિવાજ દાદીમાએ પાડી દીધેલો. એ કહે, ��ો પછી શું બનાવીશું હું કહું : એમાં તે કંઈ પૂછવાનું હોય હું કહું : એમાં તે કંઈ પૂછવાનું હોય મગસ.) એટલે, હું પૂછ્યા વગર ન રહી શક્યો : ‘દાદા, આટલા થોડાથી તમને સંતોષ કેમ થાય મગસ.) એટલે, હું પૂછ્યા વગર ન રહી શક્યો : ‘દાદા, આટલા થોડાથી તમને સંતોષ કેમ થાય ’ એમણે મને પાસે બોલાવ્યો અને ખભે હાથ પસવારતાં કહે : ‘ભાઈ પ્રબોધ ’ એમણે મને પાસે બોલાવ્યો અને ખભે હાથ પસવારતાં કહે : ‘ભાઈ પ્રબોધ સંતોષ મગસમાં નહિ, મગજ (મન)માં છે.’ એમના ગયા પછી ક્યાંય વાર સુધી એ વાક્ય હું મનમાં મમળાવતો રહ્યો…. અત્યારે લાગે છે કે ત્યારે એમણે વાતવાતમાં કેવી મોટી વાત કહી હતી. સંતોષ પદાર્થગત નથી, એ હવે બરોબર સમજાય છે. (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)\n[4] સૌથી ઓછું સમજાયેલું તત્વ : જીવનશક્તિ – નૉર્મન કઝિન્સ\nમાનવચિત્ત અને શરીરમાં પુનર્રચનાની જે શક્તિ ભરી પડી છે એને ક્યારેય ઓછી ન આંકવી. આ અવની પર જે શક્તિઓ છે તેમાં સૌથી ઓછી સમજાઈ હોય એવી કોઈ શક્તિ હોય તો તે જીવનશક્તિ છે. વિલિયમ જેમ્સે કહ્યું છે કે માણસ પોતે જ ઊભી કરેલી વાડોમાં ઊંડે ઊંડે ભરાઈ બેસવા પ્રવૃત્ત થતો હોય છે. પરંતુ માનવચિત્ત અને શરીરમાં પુનર્રચના અને પૂર્તિ કરવા માટે જે પ્રાકૃતિક આવેગ રહેલો છે તેને જેમ જેમ વધુ સમજતાં જશું તેમ તેમ આ બધી વાડોની મર્યાદા દૂર થતી જશે. એ જ પ્રાકૃતિક આવેગ છે એનું સંરક્ષણ કરવું એ કદાચ માનવ-સ્વાતંત્ર્યનો સૂક્ષ્મતમ પ્રયોગ હતો. (‘જીવવાનો ચાન્સ 500માં 1’ પુસ્તકમાંથી સાભાર.)\n[5] વ્યક્તિ વાંચે છે શા માટે \nકોઈ પણ વ્યક્તિ વાંચે છે શા માટે \nમોટા ભાગની વ્યક્તિઓ ‘સમય પસાર કરવા ખાતર’ વાંચે છે. મોટા ભાગનાને ‘સમય કેમ કાઢવો’ (How to kill time) તે સમસ્યા છે. તેથી, બીજી કોઈ પ્રવૃત્તિ ન સૂઝે ત્યારે, વાંચે છે. કેટલાક મનોરંજન ખાતર વાંચે છે. ફિલ્મ-ટી.વી.-ફરવું… જેવાં અન્ય મનોરંજનનાં માધ્યમો જેવું જ વાચન પણ એક માધ્યમ છે. મહત્તમ લોકો આ બે કક્ષાના વાચકોમાં આવે છે. તેમને વાચનમાં ‘સમજવા’ની ચિંતા નથી હોતી. વાંચે બધું છે, પણ ક્યાંય ન સમજાય તો તે છોડી આગળ વધે છે. પુસ્તક ‘પૂરું’ કરી નાખે છે બસ વાત પૂરી. થોડા લોકો ‘જીવનને સમજવા’ના પ્રયાસમાં વાંચે છે. તેમને જીવનનાં વિવિધ પાસાંઓ બાબતે જાણવાની, તેની માહિતી મેળવવાની, બને તો તેમાંથી જ્ઞાન મેળવવાની, ઈચ્છા હોય છે. એટલે, તેઓ ‘માત્ર’ વાંચતા નથી, ‘સમજવાનો’ પણ પ્રયાસ કરે છે. દરેક વિષયમાં, તેની સંકલ્પનામાં ઊંડા ઊતરે છે અને તલસ્પર્શી જ્ઞાન અને માહિતી મેળવે છે. આ લોકોને પણ મનોરંજન તો મળે જ છે, સાથે બુદ્ધિરંજન પણ મળે છે. તેમની બુદ્ધિ વિશાળ બને છે.\nપણ ઘણા જ ઓછા લોકો તો જીવનને સમજવા જ નહીં, ‘જીવનને જીવવા’ માટે માર્ગદર્શન મેળવવા વાંચે છે. તેમને સમય પસાર નથી કરવો. સમય તેમના માટે ખૂબ કીમતી હોય છે. તેમને માત્ર મનોરંજનમાં પણ રસ નથી હોતો. કેવળ બુદ્ધિના વાદ-વિવાદમાં કે ચમત્કૃતિમાં પણ રસ નથી હોતો. જીવનને સમજી અટકી જવામાં પણ તેમને રસ નથી હોતો. જીવનને ઉત્તમ રીતે કેમ જીવી શકાય, જીવનની પળેપળ કેમ શ્રેષ્ઠ બને તેના પ્રયાસમાં તેઓ વાચન કરે છે. આવા લોકો માટે વાચન માર્ગદર્શનને પ્રેરણાનું કામ કરે છે. પુસ્તકો તેમના માટે ‘માધ્યમ’ જ નથી, ‘ગુરુ’ પણ છે. આવા લોકો ભલે અન્ય વાચન કરે, પણ મુખ્યત્વે તેઓ આત્મકથાઓ અને જીવનચરિત્રો વાંચે છે. જે લોકો પોતાના જીવનમાં સફળ થયા છે, જેમણે પોતાનાં ધ્યેયોને સિદ્ધ કર્યા છે, જેઓ શ્રેષ્ઠ રીતે જીવ્યા છે, તેમનાં ચરિત્રો કે તેમણે લખેલ આત્મકથાઓ આ ‘વાચકો’ વાંચે છે. આ પુસ્તકો તેમના માટે પ્રેરણાદાયી બને છે. (‘ગ્રંથ-ગોઠડી’ પુસ્તકમાંથી સાભાર.)\n[6] સમજણ ને સજામુક્તિ – અજ્ઞાત\nઈરાનના બાદશાહ નૌશીરવાન એક દિવસ ભોજન લઈ રહ્યા હતા. એમના અનેક માનીતા ગુલામો પૈકીનો એક હોશિયાર ગુલામ એમને ભોજન પીરસી રહ્યો હતો. ભોજન પીરસતાં પીરસતાં અચાનક જ ભૂલથી એક ખાદ્ય ચીજ બાદશાહના ભવ્ય પોષાક ઉપર પડી ગઈ અને બાદશાહના મગજની કમાન છટકી બાદશાહના ગુસ્સાને તો કોઈ રોકી શકે નહિ બાદશાહના ગુસ્સાને તો કોઈ રોકી શકે નહિ એમની લાલચોળ આંખો અને લાલઘુમ ચહેરો જોઈને ગુલામને થયું કે હવે તો મોત સિવાય કોઈ આરોવારો નથી \nપરંતુ બીજી જ પળે તે ગુલામે પોતાની ત્વરિત નિર્ણયશક્તિથી એક તરકીબ અજમાવી. જે મોટા થાળ દ્વારા તે જુદી જુદી ભોજનની ચીજો પીરસી રહ્યો હતો તે આખો જ થાળ તેણે બાદશાહ નૌશીરવાન ઉપર ઢોળી દીધો એથી બાદશાહ તો ડઘાઈ જ ગયો એથી બાદશાહ તો ડઘાઈ જ ગયો તેને થયું કે આ ગુલામ પાગલ થઈ ગયો છે તેને થયું કે આ ગુલામ પાગલ થઈ ગયો છે તેણે તાડૂકીને કહ્યું : ‘તેં આ શું પાગલવેડા માંડ્યા છે તેણે તાડૂકીને કહ્યું : ‘તેં આ શું પાગલવેડા માંડ્યા છે ’ જવાબમાં પેલા ગુલામે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું : ‘બાદશાહ સલામત, આપના કીમતી પોષાક ઉપર ફક્ત એક જ ચીજ ઢોળાઈ હોય અને આપ નામદાર મને ફાંસીની સજા ફરમાવો તો લોકો આપના એ હુકમની જરૂર ટીકા કરશે. પરંતુ આખો થાળ આપની ઉપર ઠાલવી દેવાથી મારો મોટો વાંક-ગુનો બધા જ યોગ્ય ઠેરવશે ’ જવાબમાં પેલા ગુલામે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું : ‘બાદશાહ સલામત, આપના કીમતી પોષાક ઉપર ફક્ત એક જ ચીજ ઢોળાઈ હોય અને આપ નામદાર મને ફાંસીની સજા ફરમાવો તો લોકો આપના એ હુકમની જરૂર ટીકા કરશે. પરંતુ આખો થાળ આપની ઉપર ઠાલવી દેવાથી મારો મોટો વાંક-ગુનો બધા જ યોગ્ય ઠેરવશે આપની બદબોઈ ના થાય એટલા ખાતર મેં આમ કર્યું છે આપની બદબોઈ ના થાય એટલા ખાતર મેં આમ કર્યું છે ’ બાદશાહને ગુલામની ત્વરિત નિર્ણયશક્તિ અને ચતુરાઈ માટે માન ઉપજ્યું અને તેને સજામાંથી મુક્તિ આપી. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)\n« Previous સુગંધનું સરોવર – ધૂની માંડલિયા\nસુવિચાર સંચય – સં. સુરેશ પ્રા. ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n‘અરે.... જલદી જલદી જલદી આવો..... જુઓ આપણા ઘરે પરી આવી છે.....’ અને અચાનક જ મારી આસપાસ અનેક ચહેરા ઝળૂંબી રહ્યા. પહેલાં તો મને થયું, આ કોણ હશે આટલા બધા.... પણ પછી મને એમના અવાજમાં પોતાપણાનો અહેસાસ થવા લાગ્યો. મને પ્રેમથી સ્પર્શવું, મને રમાડવું.... મને હસાવવા પ્રયત્ન કરવો.... આ બધું મને ગમવા લાગ્યું. ધીરે-ધીરે હું એમને ઓળખવા પણ લાગી.... આ ... [વાંચો...]\nપ્રકૃતિ ઉપર પ્રભુત્વ એટલે પરાજયનું પોટલું – દિનકર જોષી\nછું શિક્ષણ અને નીચલા મધ્યમ વર્ગની આર્થિક અવસ્થા એવા એક પરિવારની આ વાત છે. વૃદ્ધ માતાપિતા, ઘરનો મોભી કહી શકાય એવો કમાતોધમાતો દીકરો, એની પત્ની, બે સંતાનો અને એક અપરિણીત બહેન. આવડા આ સંસારમાં એક કપરી સમસ્યા પેદા થઈ. મોભી કહેવાય એવા આ દીકરાને સંગત ફેર થઈ ગઈ અને કોઈક કાળ ચોઘડિયે એ શરાબના રવાડે ચડી ગયો. પરિણામ જે આવવું ... [વાંચો...]\nએકલતાની સામે લડી લેવાનું હોય…. – રાજ પરમેશ્વર\nમારી સાથે લાંબો સમય વાત કરનારું કોઈ ન હોય અને તમારે કહેવું હોય તે સાંભળવાનો સમય કોઈની પાસે ન હોય તેવું બનવાનું. તમે બીજાના આધારે જીવવા માગો છો કે પોતાના આધારે તમારી પાસે બેસનારું કોઈ ન હોય અને તમને જેની પાસે બેસવાનું ગમે તેવું કોઈ દેખાતું ન હોય તેવું તમને લાગી શકે છે. આ વિચારની ઘેરી અસર પડે છે ... [વાંચો...]\n10 પ્રતિભાવો : વાંચન વૈવિધ્ય – સંકલિત\nછેલ્લી વાત કાબીલે દા \nરાકેશ ઠક્કર, વાપી says:\nવાંચન વૈવિદ્ય સરસ હોય છે. ટૂંકમાં ઘણું બધું હોય છે.\nસરસ અને સમજવા જેવુ.\nસમગ્ર કૃતિ ખુબ મનનિય\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nવાંચન વૈવિધ્ય માણ્યું. સરસ સંકલન. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિ��..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/emule-windows-7/", "date_download": "2019-06-19T12:40:51Z", "digest": "sha1:LBNNJCQ5TR7HYR662VHRFQTJDV3IMHHO", "length": 2931, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો eMule Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\neMule Windows 7 - સ્થિર સૉફ્ટવેર કે જે વપરાશકર્તાઓને ઝડપથી વિવિધ છબીઓ, ક્લિપ્સ, ઑડિઓ, વિવિધ દસ્તાવેજોનું વિનિમય કરવા દે છે. તે એક સાર્વત્રિક પીઅર-ટૂ-પીઅર પ્રોગ્રામ છે, જે ઘણા વપરાશકર્તાઓને પરિચિત છે, પરંતુ સતત સુધરે છે.\nતે મોટી સંખ્યામાં પ્લગ-ઇન્સ ધરાવે છે, તેઓ સ્વતંત્ર રીતે અને સૉફ્ટવેર દ્વારા બંને ડાઉનલોડ થાય છે. તેમાં ખુલ્લા સ્રોતનો સમાવેશ થાય છે, જે અનુભવી ગ્રાહકોને પોતાને માટે તેને કસ્ટમાઇઝ કરવા અથવા ચોક્કસ કાર્યો કરવા માટે પરવાનગી આપે છે. સરળ ઇન્ટરફેસ એ એપ્લિકેશનને આકર્ષક બનાવે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ eMule સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\neMule નવી પૂર્ણ સંસ્કરણ (Full) 2019\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:2500_Varsh_Purvenu_Hindustan.pdf/%E0%AB%A8%E0%AB%A9%E0%AB%AF", "date_download": "2019-06-19T11:20:46Z", "digest": "sha1:2L7JYBFQOVV4OKMYFZ7DJVUESBG7VSB2", "length": 8097, "nlines": 61, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૩૯ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.\nએકાએક \"અમાત્ય રાક્ષસનો જયકાર અમાત્ય રાક્ષસનો જયકાર” એવા શબ્દો મુરાદેવીના સાંભળવામાં આવ્યા. એ શબ્દો સાંભળીને મુરાદેવીને ઘણું જ આશ્ચર્ય થયું. તેથી તે હવે વિશેષ ધ્યાનથી એ શબ્દો સાંભળવા લાગી. પુનઃ એ જ “અમાત્ય રાક્ષસનો જયજયકાર હો”ને ધ્વનિ સાભળતાં જ મુરાના મનમાં આશ્ચર્યને સ્થાને આનંદની છટા દેખાવા લાગી. એ આનંદના ઉભરામાં જ તે પોતાના મનને કહેવા લાગી કે, “ત્યારે એ દુષ્ટ ચાણક્યની સઘળી યુક્તિઓ અને ક૫ટવ્યૂહોને જાણી લઈને અમાત્ય રાક્ષસે પોતાનો જયજયકાર થાય, એવું વર્તન કર્યું ખરું ”ને ધ્વનિ સાભળતાં જ મુરાના મનમાં આશ્ચર્યને સ્થાને આનંદની છટા દેખાવા લાગી. એ આનંદના ઉભરામાં જ તે પોતાના મનને કહેવા લાગી કે, “ત્યારે એ દુષ્ટ ચાણક્યની સઘળી યુક્તિઓ અને ક૫ટવ્યૂહોને જાણી લઈને અમાત્ય રાક્ષસે પોતાનો જયજયકાર થાય, એવું વર્તન કર્યું ખરું એણે મહારાજાને જીવ બચાવ્યો. એણે મહારાજાને જીવ બચાવ્યો. ધન્ય, અમાત્ય રાક્ષસ તારું જીવન આજે સફળ થયું; હું કેવી પાપિની જેણે પ્રત્યક્ષ મારું પાણિગ્રહણ કર્યું, તે પતિનો દોષ કરીને હું તેનો જીવ લેવાને તત્પર થઈ જેણે પ્રત્યક્ષ મારું પાણિગ્રહણ કર્યું, તે પતિનો દોષ કરીને હું તેનો જીવ લેવાને તત્પર થઈ અરેરે આ સમસ્ત આર્યાવર્તમાં જે દુષ્કૃત્ય કોઇએ પણ કર્યું નહિ હોય, તે મેં કરી બતાવ્યું પરંતુ તેમાંથી પણ તેં મહારાજને બચાવી લીધા ને ચાણક્યના કપટને તોડી નાંખ્યું, તે માટે તને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો જ છે. હવે મારા કુકર્મ માટે હું પોતે જ પ્રાયશ્ચિત્ત લઉં છું – અર્થાત્ દેહત્યાગ વિના હવે બીજું પ્રાયશ્ચિત્ત મારા માટે નથી પરંતુ તેમાંથી પણ તેં મહારાજને બચાવી લીધા ને ચાણક્યના કપટને તોડી નાંખ્યું, તે માટે તને જેટલો ધન્યવાદ આપીએ તેટલો થોડો જ છે. હવે મારા કુકર્મ માટે હું પોતે જ પ્રાયશ્ચિત્ત લઉં છું – અર્થાત્ દેહત્યાગ વિના હવે બીજું પ્રાયશ્ચિત્ત મારા માટે નથી ત્યારે હવે મારે આગળ શા માટે વધવું જોઇએ ત્યારે હવે મારે આગળ શા માટે વધવું જોઇએ અહીં જ મારા પાપી પ્રાણનું વિસર્જન કરું, એટલે પોતાની મેળે જ મારો ન્યાય થઈ જશે અહીં જ મારા પાપી પ્રાણનું વિસર્જન કરું, એટલે પોતાની મેળે જ મારો ન્ય���ય થઈ જશે રાક્ષસે મહારાજાના અને બીજા જનોના પ્રાણનું અવશ્ય રક્ષણ કર્યું હશે, તેથી જ તેના નામનો આટલે બધો જયજયકાર વર્તી રહ્યો છે. નહિ તો તેનો આવો જયજયકાર શા કારણથી થાય વારુ રાક્ષસે મહારાજાના અને બીજા જનોના પ્રાણનું અવશ્ય રક્ષણ કર્યું હશે, તેથી જ તેના નામનો આટલે બધો જયજયકાર વર્તી રહ્યો છે. નહિ તો તેનો આવો જયજયકાર શા કારણથી થાય વારુ દુષ્ટ ચાણક્યના કપટનાટકનો ભેદ પ્રકટ થઈ ગયો હશે, અને એ ચાંડાલ હવે સારી રીતે સકંજામાં સપડાયો હશે. એને જે શિક્ષા થાય - મહારાજ જો એનો વધ કરાવે, તો તેથી બ્રહ્મહત્યાનું પાતક લાગવાને બદલે એક અત્યંત કષ્ટ બ્રાહ્મણરૂપધારી દૈત્યને નાશ કરવાનું પુણ્ય ફળ જ મળે. એ કદાચિત્ મારું નામ લેશે, છે ને લેતો - મારે પણ ક્યાં જીવવું છે દુષ્ટ ચાણક્યના કપટનાટકનો ભેદ પ્રકટ થઈ ગયો હશે, અને એ ચાંડાલ હવે સારી રીતે સકંજામાં સપડાયો હશે. એને જે શિક્ષા થાય - મહારાજ જો એનો વધ કરાવે, તો તેથી બ્રહ્મહત્યાનું પાતક લાગવાને બદલે એક અત્યંત કષ્ટ બ્રાહ્મણરૂપધારી દૈત્યને નાશ કરવાનું પુણ્ય ફળ જ મળે. એ કદાચિત્ મારું નામ લેશે, છે ને લેતો - મારે પણ ક્યાં જીવવું છે એ પાપીના મોહકારક ભાષણથી મોહાઇને હું મારા પતિના નાશ માટે પ્રયત્ન કરવાને તૈયાર થઈ અને તે જ પળે મહા પાતકી તો થઈ ચૂકી – અર્થાત્ તે જ વેળાએ મારે આત્મબલિદાન આપવું જોઈતું હતું. પરંતુ મારાં પાપોનો ઘડો તે સમયે પૂરો ભરાયો નહોતો - તે હવે ભરાઈ ચૂક્યો છે. હવે એનું પ્રાયશ્ચિત્ત મળી જાય, એટલે એના સર્વાંશનો નાશ થઈ જાય.” એવા નાના પ્રકારના વિચારો તેના મનમાં ઘણા જ થોડા સમયમાં આવી ગયા. એ વિચારોના વર્ણનમાં અહીં જેટલો અવકાશ લાગ્યો છે, તેનો સોમા ભાગ જેટલો પણ અવકાશ એ વિચારો આવવામાં લાગ્યા નહોતો. મુરાદેવીના ઉતાવળના પોકારો બંધ થવાથી શિબિકાને ઉપાડીને ચાલનારા ભાઈએ પણ ધીમા ધીમા ચાલતા હતા. પરંતુ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૯ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ ૨૦:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Buddha_Ane_Mahavir.pdf/%E0%AB%AC%E0%AB%AA", "date_download": "2019-06-19T11:04:44Z", "digest": "sha1:QVVHLI3EKCNIM36SSBTZCJD3SJDI3JOE", "length": 4240, "nlines": 70, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬૪ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે\nપૂર્ણ-મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યો નહિ, તેથી તે બહુ સારા લોક છે એમ હું સમજીશ.\nબુદ્ધ-અને દંડપ્રહાર કર્યો તો \nપૂર્ણ-શસ્ત્રપ્રહાર કર્યો નહિ એ તેમનું ભલપણ છે એમ સમજીશ.\nબુદ્ધ-અને શસ્ત્રપ્રહાર કર્યો તો \nપૂર્ણ-મને ઠાર માર્યો નહિ એ તેમની ભલાઇ છે એમ સમજીશ.\nબુદ્ધ-અને ઠાર માર્યો તો \nપૂર્ણ-ભગવન્‌, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરનો જો આ સુનાપરન્ત રહેવાસીઓએ નાશ કર્યો, તો તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે એમ હું માનીશ. અને તેથી તે લોકો બહુ જ સારા છે એમ હું સમજીશ.\n આવા પ્રકારના શમદમથી યુક્ત હોવાથી, તું સુનાપરન્ત પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને સમર્થ થ‌ઇશ.\n૧૩ દુષ્ટને દંડ દેવો એ એની દુષ્ટતાનો એક પ્રકારનો પ્રતિકાર છે. દુષ્ટતાને ધૈર્ય અને શૌર્યથી સહન કરવી, અને સહન કરતાં કરતાં પણ એની\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૨૧:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00149.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5%E0%AA%A3%E0%AB%80", "date_download": "2019-06-19T11:05:21Z", "digest": "sha1:SHUO777IIFKO2ATJNVHXHHHZ6DW5SYFC", "length": 7270, "nlines": 112, "source_domain": "gu.wikisource.org", "title": "પાયાની કેળવણી - વિકિસ્રોત", "raw_content": "\n\"મેં મારી રચનાકાર્ય કરવાની શક્તિ વિષેની સઘળી પ્રતિષ્ઠા ગુમાવી બેસવાનું જોખમ વહોરીને પણ કહેવાની હામ ધરી છે કે, કેળવણી સ્વાવલંબી હોવી જોઈએ. . . એ સ્વાવલંબી થાય એને એની સફળતાથી કસોટી ગણું.\"\n૧. કેળવણીની પુનર્ઘટનની જરૂર\n૩. ત્યારે કરીશું શું\n૬. સ્વાવલંબન વિષે વધુ વિચાર\n૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ\n૮. શહેરો માટે પણ એ જ\n૧૩. ઉદ્યોગ વાટે કેળવણી\n૧૪. કેટલાક કીમતી અભિપ્રાય\n૧૬. વર્ધા શિક્ષણ પરિષદ\n૧૭. એક ડગલું આગળ\n૧૮. \"પશ્ચિમની આયાત નથી\"\n૧૯. \"તળિયું સાબૂત છે\"\n૨૧. નવી કેળવણીનું નવાપણું\n૨૨. તકલી વિ૦ રમકડાં\n૨૩. અંગ્રેજીને એમાં સ્થાન નથી\n૨૭. યોગ્ય શિક્ષકોની મુશ્કેલી\n૨૯. 'વૌદ્ધિક વિષયો' વિ૦ ઉદ્યોગ\n૩૦. અંગમહેનત અને બુદ્ધિનો વિકાસ\n૩૧. નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન\n૩૨. ઉદ્યોગ દ્વારા કેળવણી\n૩૩. કાંતણ અને ચારિત્ર\n૩૪. બિહાર પ્રાંતની શાળાઓ\n૩૬. કૉંગ્રેસ પ્રધાન મંડળો અને ���વી તાલીમ\n૩૯. તાલીમી સંઘના સભ્યો જોડે વાર્તાલાપ\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૪ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ૨૧:૧૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00150.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.gizbot.com/news/xiaomi-is-selling-phone-laptop-mi-band-3-mi-bluetooth-headset-bundle-for-the-price-one-iphone-002192.html", "date_download": "2019-06-19T10:42:02Z", "digest": "sha1:FD6KT7Z2TDRVRZOXGEBRRQPPPRZAVX7E", "length": 13009, "nlines": 243, "source_domain": "gujarati.gizbot.com", "title": "ઝીઓમી એક આઇફોનના ભાવ મા ફોન, લેપટોપ, એમઆઈ બેન્ડ 3 અને એમઆઇ બ્લુટુથ હેડસેટ બંડલ વેચી રહી છે | Xiaomi is selling phone, laptop, Mi Band 3 and Mi Bluetooth headset bundle for the price of one iPhone- Gujarati Gizbot", "raw_content": "\nફેસબુક પર કોઈ વસ્તુ સુરક્ષિત નથી તમારા ઇમેઇલ ના કોન્ટેક્ટ પણ નહીં\n9 hrs ago તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\n1 day ago સેમસંગ દ્વારા નવું 293 ઇંચનું ટીવી લોન્ચ કરવામાં આવ્યું\n1 day ago શા માટે અમુક whatsapp યુઝર્સને કોલિંગ ની અંદર તકલીફ થાય છે\n1 day ago એમેઝોન ઇન્ડિયા ઇચ્છે છે કે તમે તમારા ફ્રી સમયમાં પેકેજો પહોંચાડો\nNews અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઝીઓમી એક આઇફોનના ભાવ મા ફોન, લેપટોપ, એમઆઈ બેન્ડ 3 અને એમઆઇ બ્લુટુથ હેડસેટ બંડલ વેચી રહી છે\nઆઇફોન એક્સએસ, આઇફોન એક્સએસ મેક્સ અને આઇફોન એક્સઆર ખૂબ જ અંદર પેક છે તેવું ઇનકાર નથી. પરંતુ ઍપલના 2018 આઇફોનના કારણે તમને કોઈ નસીબ થશે તેવી કોઈ ઇનકાર નથી. દેખીતી રીતે સસ્તું આઇ���ોન XR પણ ભારતમાં 76,900 ની તીવ્ર કિંમતે શરૂ થાય છે. ચીન અથવા સિયાઓમીના એપલ સ્પષ્ટપણે દબાણ કરવા માટે, તમામ નવા બંડલ્સ વેચી રહ્યા છે, જે એક ફોન, લેપટોપ, એમઆઈ બેન્ડ 3 અને એમઆઇ બ્લુટુથ હેડસેટને પેક કરે છે, બધા એક નવા આઇફોનના ભાવ માટે.\nઅને તે વિશ્વને જણાવવા માટે શરમાળ પણ નથી હોતું કે તે ખરેખર એપલ પર ડિગ લે છે, કારણ કે બંડલ્સને અનુક્રમે એક્સઆર, એક્સએસ અને એક્સએસ મેક્સ સ્યુટ નામ આપવામાં આવ્યું છે. કમનસીબે, સિયાઓમીનું નવું એક્સઆર, એક્સએસ અને એક્સએસ મેક્સ બંડલ્સ ફક્ત ચાઇનામાં જ ઉપલબ્ધ થશે.\nઅમે ઝિયાઓમીના નવા બંડલ્સમાં ડિગ કરતાં પહેલા, કેટલાક પરિપ્રેક્ષ્ય માટે એપલના 2018 iPhones ની કિંમતોને ઝડપથી તપાસીએ:\nચીનમાં, આઇફોન એક્સએસ, આઇફોન એક્સએસ મેક્સ, અને આઇફોન એક્સએસ આરએમબી 8699, આરએમબી 9599 અને આરએમબી 6499 પર અનુક્રમે શરૂ થાય છે.\nઝીયોમી આ આઇફોનના ભાવો લઈ રહી છે અને તેના પોર્ટફોલિયોમાંથી ખૂબ જ સમાન કિંમતે ચાર વિવિધ ઉત્પાદનો (ફોન, લેપટોપ, ફિટનેસ બેન્ડ અને ઑડિઓ હેડસેટ) ઓફર કરે છે. જરા જોઈ લો:\nઝીઓમી એક્સએસ: આરએમબી 8699\nઝીઓમી એમઆઈ મિકસ 2 એસ\nઝીઓમી એક્સએસ મેક્સ: આરએમબી 9599\nઝિયાઓમી એક્સઆર: આરએમબી 6499\nઝિયાઓમી એમઆઈ 8 એસઇ\nનવી સિરીઝ 4 એપલ વૉચ સાથે એપલે 12 સપ્ટેમ્બરના રોજ ત્રણ નવા iPhones લોંચ કર્યા. એપલના જણાવ્યા પ્રમાણે, આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સ અત્યાર સુધીમાં સૌથી અદ્યતન અને સૌથી વધુ શક્તિશાળી આઇફોન છે, જ્યારે આઇફોન એક્સઆર એક વધુ પ્રમાણમાં વધુ મુખ્યપ્રવાહના કિંમતે આઇફોન XS જેવા અનુભવની ઓફર કરવા માટે તૈયાર છે.\nએવું કહેવાય છે કે, સસ્તું આઇફોન એક્સઆર પણ ઘણા ખરીદદારો માટે ભાગ્યે જ સસ્તું છે. ઉલ્લેખનીય નથી, ટોપ-ટાયર આઇફોન એક્સએસ મેક્સ ખરેખર શાબ્દિક રીતે કિંમત પરબિડીને નવી ઊંચાઈ પર દબાણ કરે છે. અગાઉ, હ્યુવેઇને સોશિયલ મીડિયા પર એપલ ખાતે ડિગ લેવાનું જોવામાં આવ્યું હતું, પરંતુ, સિયોમીએ એક નવા 2018 આઇફોનના કિંમતે આકર્ષક ઉત્પાદન બંડલ્સ લોન્ચ કરીને એક પગલું આગળ લીધું છે. જો ફક્ત, આ બંડલ્સ વધુ બજારોમાં ઉપલબ્ધ હતા.\nજીઓ સીમ ને કઈ રીતે એક્ટિવેટ કરવું\nએમેઝોન ફોન ફેસ્ટ 10,000 એમએએચ અથવા તેનાથી વધુ કેપેસિટી વાળી પાવર બેંક માત્ર રૂપિયા 499 માં ઉપલબ્ધ\nએમેઝોન પર એપલ ડીશ ચાલી રહ્યા છે જેની અંદર એપલ પ્રોડક્ટ્સ પર તમને સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00151.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%A8%E0%AA%BE%E0%AA%9F%E0%AA%95", "date_download": "2019-06-19T11:59:44Z", "digest": "sha1:D5YVNARHX2VL6WYD7FXTFY7VCPBEAKUJ", "length": 2561, "nlines": 69, "source_domain": "gu.wikisource.org", "title": "શ્રેણી:નાટક - વિકિસ્રોત", "raw_content": "\nશ્રેણી \"નાટક\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૮ પૈકીનાં નીચેનાં ૮ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૯ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૭:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/opposition-s-coalition-s-possibilities-for-252-seats-in-seven-states/", "date_download": "2019-06-19T11:20:47Z", "digest": "sha1:YAPIIQ7Y23HL7SANAXLW72Z7GOFQM2JK", "length": 12540, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "સાત રાજ્યની 252 સીટ પર વિપક્ષને ગઠબંધનની શક્યતાઓ | Opposition's coalition's possibilities for 252 seats in seven states - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nસાત રાજ્યની 252 સીટ પર વિપક્ષને ગઠબંધનની શક્યતાઓ\nસાત રાજ્યની 252 સીટ પર વિપક્ષને ગઠબંધનની શક્યતાઓ\nનવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી માટે ઘણી વિપક્ષી પાર્ટીઓઅે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પૂર્વેના ગઠબંધન પર કામ શરૂ કરી દીધું છે. આ પાર્ટીઓનું લક્ષ્ય દરેક રાજ્ય મુજબ ગઠબંધન કરીને પોતાની રાજકીય શકિતને પ્રોત્સાહન આપવાનું અને આ રાજ્યોમાં ભાજપની સીટોને ઘટાડવાનું છે.\nઆ મામલા સાથે જોડાયેલા નેતાઓએ જણાવ્યું કે. હજુ સુધી સાત રાજ્યમાં આ પ્રકારનું ગઠબંધન થવાની શકયતાઓ છે. જ્યાં ભાજપ અને તેના સહયોગીઓએ ર૦૧૪ બાદ ઝડપથી સફળતા મેળવી છે. જે રાજ્યોમાં વિપક્ષી પાર્ટીઓ ભાજપ વિરુદ્ધ ચૂંટણી પૂર્વેના ગઠબંધનની તૈયારીઓમાં વ્યસ્ત છે તે રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, તામિલનાડુ અને જમ્મુ-કાશ્મીર છે. આ સાત રાજ્યોમાં મળીને રપર લોકસભા બેઠક છે.\nર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે તેમાંથી લગભગ ૧પ૦ બેઠક પર જીત મેળવી હતી. લગભગ એક ડઝન સીટ પર તેના સહયોગી દળોએ જીત મેળવી હતી. આ સાત રાજ્યમાં ભાજપની લહેર ઉપરાંત બિનભાજપી પક્ષની વચ્ચેના અંતરે પણ ર૦૧૪માં ભાજપને જીત અપાવી હતી.\nતામિલનાડુમાં ભાજપને માત્ર એક સીટ મળી હતી, પરંતુ રાજ્યની ૩૯માંથી ૩૭ સીટ પર જીત મેળવનાર એઆઇડીએમકે સંસદની અંદર અને બહાર ભાજપના ઔપચારિક સહયોગી પક્ષના રૂપમાં કામ કરી રહી છે.\nદવે પરિવારની જાળમાં ફસાયેલા વધુ ૨૫ લોકોઅે પોલીસ ફરિયાદ કરી\nરાફેલ પર કેગ રિપોર્ટમાં કિંમતનો ઉલ્લેખ નહીં, 11 ડિફેન્સ ડીલનો હિસાબ આજે સંસદમાં રજૂ…\nહવે ઈન્કમટેક્સ અધિકારી ૧૦ વર્ષ જૂના કેસોની પુનઃ તપાસ કરી શકશે\nBoyfriendની પેરેન્ટ્સ સાથે મુલાકાત કરાવતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખો\nહાઈવે પર લૂંટ ચલાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયોઃ બે લૂંટારા ફરાર\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00152.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/morari-bapu", "date_download": "2019-06-19T11:44:17Z", "digest": "sha1:ZWGJEUOV6FG2HGS3C7W3UTOMHTQEOBFV", "length": 13098, "nlines": 134, "source_domain": "www.loksansar.in", "title": "મોરારિબાપુ દ્વારા રાજયના ૧૧ પ્રા. શિક્ષકોનું શ્રૈષ્ઠ શિક્ષક, ચિત્રકુટ એવોર્ડથી સન્માન કરાયું - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar મોરારિબાપુ દ્વારા રાજયના ૧૧ પ્રા. શિક્ષકોનું શ્રૈષ્ઠ શિક્ષક, ચિત્રકુટ એવોર્ડથી સન્માન કરાયું\nમોરારિબાપુ દ્વારા રાજયના ૧૧ પ્રા. શિક્ષકોનું શ્રૈષ્ઠ શિક્ષક, ચિત્રકુટ એવોર્ડથી સન્માન કરાયું\nસૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના તલગાજરડા ગામ ખાતે આજે ગુજરાત રાજયના પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કામ કરી રહેલા પ્રાથમિક શિક્ષકોમાંથી ૧૧ પ્રતિભાવંત પ્રા.શિક્ષક બહેનો-ભાઈઓને પૂજય મરોરિબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકુટ પારિતોષિક વડે નવાજવામાં આવ્યા હતાં.\nશાલ, પ્રશસ્તિપત્ર, સુત્રમાલા અને પચિશહજાર રૂપિયાની રાશિ વડે આજે તલગાજરડાની પ્રા.શાળામાં મહુવા તાલુકાના શૈક્ષણિક અધિવેશન વેળાએ પૂ. મોરારશિબાપુએ અશોકભાઈ ક. પટેલ, રમેશકુમાર દે. પંડયા, નિલેશકુમાર ર. સોલંકી, સતીષકુમાર પુ. પ્રજાપત, દપાબેન સ. સોજીાત્રા, પ્રતાપસિંહ મો. રાઠોડ, ડો. ધ્રુવગિરિ ગોસ્વામી, જગતસિંહ ર. યાદવ, વિજયસિંહ રા. ગોલેતર, નિકેતાબેન શ. વ્યાસને સને ર૦૧૮ના એવોર્ડથી સન્માનિત કર્યા હતાં. આ વેળાએ મહુવા તાલુકાના વય નિવ્ત્ત થતા ૧૦ જેટલા પ્રા.શિક્ષકોને પણ વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.\nએવોર્ડ અર્પણ કરતા પૂ. મોરારિબાપુએ આજના દિવસેને મંગલ ઉત્સવ ગણાવ્યો હતો. મહિમાવંત પાંચ વસ્તુઓ- તત્વોની વાત કરતા બાપુએ પ્રા.શિક્ષકો માટે પંચ તત્વો કયાં છે તેની સમજ સાથે કહ્યું છે કે, આ પાંચ તત્વો પર આપણે વિચાર કરીએ તો આપણે આપણા વિદ્યાક્ષેત્રને વધુ પ્રકાશિત કરી શકીએ. પ્રાથમિક શિક્ષકો માટે પાંચ તત્વો વર્ણવતા બાપુએ સેવા, સ્વાશ્રયી, સાદગી, સ્વ્ભિમાન અને સ્મરણશીલનો મહિમા કરતા ઉમેર્યુ હતું કે, આ ધંધો નથી, ઉત્તમ સેવા છે. સેવાએ અમુલ્ય હોય છે, આપણું કાર્યએ સેવા છે.\nરાજયના બે લાખ કરતા વધારે પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવવંતા આ સમારંભમાં ઉપસ્થિત પૂ. સીતારામ બાપુએ સંબોધનમાં જણાવ્યું હતું કે, કેળવણીએ સર્વ કળાઓની કલગી છે. કેળવણીની મેળવણી શિક્ષક જ કરી શકે શીક્ષણએ વાવેતરની પ્રક્રિયા છે. માવનતાના વિચારોનું બીજ શિક્ષકો વાવે છે. શાસ્ત્રોકત પંચામૃતની સદ્રષ્ટાંત વાત કરીને તેઓએ વિદ્યાર્થી, શિક્ષક, વાલી, આચાર્ય અને પ્રબંધક પાંચ તત્વોની સમજ આપી હતી. આ વેળાએ રાજય પ્રા. શિક્ષકના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજાએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર કાર્યરત શિક્ષકોમાંથી ચિત્રકુટ એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષક પસંદગીના કપરા કામ અંગે અને શિક્ષક પસંદગીના પારદર્શક માળખા અંગે વાત કરી હતી. તેમણે ઉમેર્ય્‌ કે દર વર્ષે અમને આ કઠિત કાર્ય કરવાની શક્તિ અહીંથી બાપુના આશિર્વાદ સાથે મળે છે. આ પ્��સંગમાં રાજય સંઘના પુર્વ પ્રમુખ દિલિપસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા પ્રા.શિક્ષક સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા, રાજય સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલે પણ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પંડયા બગદાણાએ સંભાળ્યું હતું. સ્વાગત પ્રવચન ગણપતભાઈ પરમારે અને આભારવિધિ મનુભાઈ શિયાળે કરી હતી.\nઆવતા વર્ષથી દરેક જિલ્લા દીઠ ચિત્રકુટ એવોર્ડ અપાશે\nતલગાજરડા ખાતે રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરી રહેલા પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, હવેથી ગુજરાતના ૩૩ જિલ્લા મુજબ દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષક પસંદ કરીને દર વર્ષે ૩૩ શિક્ષકોની ચિત્રકુટ પારિતોષિકથી વંદના કરવામાં આવશે. આમ હવેથી પ્રતિવર્ષ દરેકે દરેક જિલ્લાનો આ લાભ મળશે.\nPrevious articleઅમુલ ચૌહાણ દ્વારા તળાજા પંથકનાં બાળકોને પતંગ વિતરણ\nNext articleઘોઘા રોડ પરથી દબાણો હટાવાયા…\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nદરેક હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર પર ભૂમાફિયાઓએ હદ કરી\nઅઝહર મસુદને આતંકી જાહેર કરાતા અમરેલી જિલ્લા ભાજપમાં ખુશી છવાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%AE%E0%AB%8B:%E0%AB%A9%E0%AB%A7._%E0%AA%8F_%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B9_!%E2%80%94%E0%AB%A7", "date_download": "2019-06-19T11:45:26Z", "digest": "sha1:QS5ET46AZYYQIYW4P3JNKJHPGE4GSD62", "length": 23726, "nlines": 78, "source_domain": "gu.wikisource.org", "title": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૧. એ સપ્તાહ !—૧ - વિકિસ્રોત", "raw_content": "સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૧. એ સપ્તાહ \n< સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા મ��હનદાસ કરમચંદ ગાંધી\n← ૩૦. એ અદ્‌ભુત દૃશ્ય સત્યના પ્રયોગો અથવા આત્મકથા\nમોહનદાસ કરમચંદ ગાંધી ૩૨. એ સપ્તાહ \nદક્ષિણમાં થોડી મુસાફરી કરી એપ્રિલની ચોથીએ ઘણે ભાગે મુંબઈ પહોંચ્યો. છઠ્ઠી ઊજવવા મારે મુંબઈ હાજર રહેવું એવો શ્રી શંકરલાલ બેંકરનો તાર હતો.\nપણ તે પહેલાં દિલ્હીમાં તો હડતાળ ૩૦મી માર્ચે ઊજવાઈ હતી. દિલ્હીમાં સ્વ. શ્રધ્ધાનંદજી અને મરહૂમ હકીમસાહેબ અજમલખાનની આણ ચાલતી હતી. છઠ્ઠી તારીખ સુધી હડતાળની મુદત લંબાયાના ખબર દિલ્હી મોડા પહોંચ્યા હતા. દિલ્હીમાં તે તારીખે હડતાળ પડી તેવી કદી પૂર્વે પડી જ નહોતી. હિંદુ અને મુસલમાન બન્ને એકદિલ થવા લાગ્યા. શ્રધ્ધાનંદજીને જુમામસ્જિદમાં નોતરવામાં આવ્યા હતા ને ત્યાં તેમને ભાષણ કરવા દેવામાં આવ્યું હતું. આ બધું સત્તાવાળાઓ સહન નહોતા કરી શક્યા. સરઘસ રેલવે સ્ટેશન તરફ જતું હતું તેને પોલીસે રોકેલું. પોલીસે ગોળીબાર કરેલા. કેટલાક લોકો જખમી થયા. કંઈ ખૂન થયાં. દિલ્હીમાં દમનનીતિ શરૂ થઈ. શ્રધ્ધાનંદજીએ મને દિલ્હી બોલાવ્યો. મેં છઠ્ઠી ઊજવી તરત દિલ્હી જવા વિષે કર્યો હતો.\nજેમ દિલ્હી તેમ જ લાહોર અમૃતસરનું હતું. અમૃતસરથી દા. સત્યપાલ અને કિચલુના તાર મને ચાંપીને બોલાવવાના હતા. આ બે ભાઈઓને હું તે વેળા મુદ્લ જાણતો નહોતો. પણ ત્યાંયે દિલ્હી થઈ જવાનો નિશ્ચય જણાવ્યો હતો.\nછઠ્ઠીએ મુંબઈમાં સવારના પહોરમાં હજારો લોકો ચોપાટીમાં સ્નાન કરવા ગયા ને ત્યાંથી ઠાકુરદ્વાર* જવા સરઘસ નીકળ્યું. તેમાં સ્ત્રીઓ અને બચ્ચાં પણ હતાં. સરઘસમાં મુસલમાનોએ પણ સારી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સરઘસમાંથી અમને મુસલમાન ભાઈઓ એક મસ્જિદે લઈ ગયા. ત્યાં શ્રી સરોજિની દેવી પાસે ને મારી પાસે ભાષણ કરાવ્યાં. અહીં શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીએ સ્વદેશીની અને હિંદુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવવાની સૂચના કરી. મેં એવી ઉતાવળથી પ્રતિજ્ઞા લેવરાવવાની ના પાડી. જેટલું થઈ રહ્યું હતું એટલેથી સંતોષ માનવાની સલાહ આપી. પ્રતિજ્ઞા લીધા પછી ન તૂટે. સ્વદેશીનો અર્થ આપણે સમજવો જોઈએ. હિંદુમુસલમાન ઐક્યની જોખમદારીનો ખ્યાલ રહેવો જોઈએ વગેરે કહ્યું, ને સૂચવ્યું કે જેને પ્રતિજ્ઞા લેવાનો વિચાર હોય તે ચોપાટીના મેદાન ઉપર ભલે બીજી સવારે હાજર થાય.\nમુંબઈની હડતાળ સંપૂર્ણ હતી.\nઅહીં કાયદાના સવિનય ભંગની તૈયારી કરી મૂકી હતી. ભંગ થઈ શકે એવી બે ત્રણ વસ્તુઓ હતી. જે કાયદાઓ રદ થવા લાયક હતા એવા અને જેમનો ભંગ બ��ા સહેલાઈથી કરી શકે એવા હતા તેમાંથી એકનો જ ઉપયોગ કરવો એવો ઠરાવ હતો. મીઠાના કરને લગતો કાયદો અળખામણો હતો. તે કર નાબૂદ થવા સારુ ઘણા પ્રયત્ન થઈ રહ્યા હતા. એટલે બધા પરવાના વિના મીઠું પોતાના ઘરમાં પકાવે એવી એક સૂચના મેં કરી હતી. બીજી સૂચના સરકારે પ્રસિધ્ધ થતાં અટકાવેલાં પુસ્તકો છપાવવા વેચવા બાબત હતી. આવાં બે પુસ્તકો મારાં જ હતાં: ’હિંદ સ્વરાજ’ અને ’સર્વોદય’. આ પુસ્તકો છપાવવાં વેચવાં સહુથી સહેલો સવિનય ભંગ લાગ્યો. તેથી એ છપાવ્યાં ને સાંજનો ઉપવાસ છૂટ્યા પછી ને ચોપાટીની જંગી સભા વિસર્જન થયા પછી વેચવાનો પ્રબંધ થયો.\nસાંજના ઘણા સ્વયંસેવકો આ પુસ્તકો વેચવા નીકળી પડ્યા. એક મોટરમાં હું નીકળ્યો ને એકમાં શ્રી સરોજિની નાયડુ નીકળ્યાં. જેટલી નકલો છપાવી હતી તેટલી ખપી ગઈ. આની કિંમત વસૂલ થાય તે લડતના ખર્ચમાં જ વાપરવાની હતી. દરેક નકલની કિંમત ચાર આના રાખવામાં આવી હતી. પણ મારા હાથમાં કે સરોજિની દેવીના હાથમાં ભાગ્યે કોઈએ ચાર આના મૂક્યા હોય. પોતાના ખીસામાં જે હોય તે ઠલવીને નકલો લેનારા ઘણા નીકળી પડ્યા. કોઈ દશ રૂપિયાની ને કોઈ પાંચની નોટ પણ આપતા. રૂપિયા ૫૦ની નોટ સુધી પણ એક નકલના મળ્યાનું મને સ્મરણ છે. લોકોને સમજાવવામાં આવ્યું હતું કે, લેનારને પણ જેલનું જોખમ છે. પણ ઘડીભર લોકોએ જેલનો ભય છોડ્યો હતો.\nસાતમી તારીખે માલૂમ પડ્યું કે, જે ચોપડીઓ વેચવાનો સરકારે પ્રતિબંધ કર્યો હતો તે સરકારની દ્રષ્ટિએ વેચાઈ ન ગણાય. જે વેચાઈ તે તો તેની બીજી આવૃતિ ગણાય. જપ્ત થયેલી ચોપડીઓમાંની તે ન ગણાય. એટલે આ નવી આવૃતિ છાપવા, વેચવા, ખરીદવામાં કંઈ ગુનો ન ગણાય એમ સરકાર તરફથી કહેવામાં આવ્યું. આ ખબર સાંભળી લોકો નિરાશ થયા.\nઆ તારીખે ચોપાટી ઉપર સવારે સ્વદેશી વ્રતને સારુ ને હિંદુમુસ્લિમ વ્રતને સારુ લોકોને એકઠા થવાનું હતું. વિઠ્ઠલદાસ જેરાજાણીનો આ પહેલો અનુભવ થયો કે, ઊજળું એટલું દૂધ નથી. લોકો ઘણા ઓછા ભેળા થયા. આમાં બેચાર બહેનોનાં નામ મારી આગળ તરી આવે છે. પુરુષો પણ થોડા હતા. મેં વ્રત ઘડી રાખ્યાં હતાં. એનો અર્થ હાજર રહેલાંને ખૂબ સમજાવી તેમને લેવા દીધાં. થોડી હાજરીથી મને આશ્ચર્ય ન થયું, દુ:ખ પણ ન થયું. પણ ધાંધલિયા કામની વચ્ચે ને ધીમા રચનાત્મક કામની વચ્ચેનો ભેદ અને પહેલાનો પક્ષપાત અને બીજાનો અણગમો ત્યારથી હું અનુભવતો આવ્યો છું.\nપણ આ વિષયને નોખું પ્રકરણ આપવું પડશે.\nસાતમીની રાતે હું દિલ્હી અમૃતસર જવા નીકળ્યો. આઠમીએ મથુરા પહોંચતાં કંઈ ભણકાર આવ્યો કે કદાચ મને પકડશે. મથુરા પછી એક સ્ટેશને ગાડી ઊભી રહેતી હતી ત્યાં આચાર્ય ગિદવાણી મળ્યા. તેમણે હું પકડાવાનો છું. એવા વિશ્વાસપાત્ર ખબર આપ્યા ને પોતાની સેવાની જરૂર હોય તો આપવા કહ્યું. મેં ઉપકાર માન્યો ને જરૂર પડ્યે સેવા લેવા નહીં ભૂલું એમ જણાવ્યું.\nપલવલ સ્ટેશન આવે તે પહેલાં પોલીસ અમલદારે મારા હાથમાં હુકમ મૂક્યો. ’તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે, તેથી તમારે પંજાબની સરહદમાં દાખલ ન થવું,’ આવી જાતનો હુકમ હતો. હુકમ આપી મને ઊતરી જવા પોલીસે કહ્યું. મેં ઊતરવાની ના પાડી ને કહ્યું: ’હું અશાંતિ વધારવા નહીં પણ આમંત્રણ મળવાથી અશાંતિ ઘટાડવા જવા માગું છું, એટલે હું દિલગીર છું કે, આ હુકમને મારાથી માન નહીં આપી શકાય.’\nપલવલ આવ્યું. મહાદેવ મારી સાથે હતા. તેમને દિલ્હી જઈ શ્રધ્ધાનંદજીને ખબર આપવા ને લોકોને શાંત રાખવાનું કહ્યું. હુકમનો અનાદર કરી જે સજા હશે તે વહોરી લેવાનો નિશ્ચય કર્યો છે એમ કહે, અને સજા થતાં છતાં લોકોના શાંત રહેવામાં જ આપણી જીત છે એમ સમજાવે, એમ મહાદેવને કહ્યું.\nપલવલ સ્ટેશન ઉપર મને ઉતારી લીધો ને પોલીસને હવાલે કર્યો. દિલ્હીથી આવતી કોઈ ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં મને બેસાર્યો, સાથે પોલીસની પાર્ટી બેઠી. મથુરા પહોંચતાં મને પોલીસ બેંરેકમાં લઈ ગયા. મારું શું થશે ને ક્યાં લઈ જવાનો છે એ કંઈ અમલદાર મને કહી ન શક્યો. સવારના ચાર વાગ્યે મને ઉઠાડ્યો ને માલની ગાડી મુંબઈ તરફ જતી હતી તેમાં મને લઈ ગયા. બપોરના સવાઈમાધુપુર ઉતારી મૂક્યો. ત્યાં મુંબઈની મેલ ટ્રેનમાં લાહોરથી ઈન્સ્પેકટર બોરિંગ આવ્યા. તેમણે મારો કબજો લીધો.\nહવે મને પહેલા વર્ગમાં ચડાવ્યો. સાથે સાહેબ બેઠા. અત્યાર લગી હું સામાન્ય કેદી હતો, હવે ’જેન્ટલમેન કેદી’ ગણાવા લાગ્યો. સાહેબે સર માઈકલ ઓડવાયરનાં વખાણ શરૂ કર્યા. તેમને મારી સામે તો કંઈ જ નથી, પણ મારા પંજાબમાં જવાથી તેમને અશાંતિનો પૂરો ભય છે વગેરે કહી, મારી મેળે પાછા જવા ને ફરી પંજાબની સરહદ ન ઓળંગવા વીનવ્યો. મેં તેમને કહી દીધું કે, મારાથી હુકમનો અમલ નહીં થઈ શકે ને સ્વેચ્છાએ હું પાછો જવા તૈયાર નથી. એટલે સાહેબે લાચારીથી કાયદાનો અમલ કરવાની વાત કરી. ’પણ મારું શું કરવા ધારો છો એ કહેશો ’ મેં પૂછ્યું તો કહે, ’મને ખબર નથી. મને બીજા હુકમ મળવા જોઈએ. હમણાં તો તમને હું મુંબઈ લઈ જાઉં છું.’\nસુરત આવ્યા એટલે કોઈ બીજા અમલદારે મ��રો કબજો લીધો. રસ્તામાં મને કહ્યું: ’તમે છૂટા છો, પણ તમારે સારુ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ગાડી થોભાવીશ ને તમે ત્યાં ઊતરો તો વધારે સારું. કોલાબા ઉપર વધારે ભીડ થવાનો સંભવ છે.’ મેં તેને અનુકૂળ થવા ખુશી બતાવી. તે રાજી થયો ને ઉપકાર માન્યો. મરીન લાઈન્સ ઊતર્યો. ત્યાં કોઈ ઓળખીતાની ઘોડાગાડી જોઈ. તે મને એવાશંકર ઝવેરીને ઘેર મૂકી ગયા. તેમણે મને ખબર આપ્યા : ’તમારા પકડાવાના ખબર મળવાથી લોકો ગુસ્સામાં આવી ગયા છે ને ગાંડા જેવા બની ગયા છે. પાયધૂની પાસે હુલ્લડનો ભય છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ ત્યાં પહોંચી ગયા છે.’\nહું ઘેર પહોંચ્યો તેવામાં ઉંમર સોબાની અને અનસૂયાબહેન મોટરમાં આવ્યાં ને મને પાયધૂની લઈ જવા કહ્યું : ’લોકો અધીરા થઈ ગયા છે ને ઉશ્કેરાયા છે. અમારા કોઈથી શાંત રહે તેમ નથી. તમને જોશે તો જ શાંત થશે.’\nહું મોટરમાં બેસી ગયો. પાયધૂની પહોંચતાં જ રસ્તામાં મોટી મેદની જોવામાં આવી. લોકો મને જોઈને હર્ષઘેલા થયા. હવે સરઘસ બન્યું. ’વન્દેમાતરમ’ ’અલ્લાહો અકબર’ના અવાજથી આકાશ ચિરાયું. પાયાધૂની ઉપર ઘોડેસવારોને જોયા. ઉપરથી ઈંટોના વરસાદ વરસતા હતા. હું લોકોને શાંત થવા હાથ જોડીને વીનવતો હતો. પણ અમે પણ આ ઈંટના વરસાદમાંથી બચીએ એમ ન લાગ્યું.\nઅબ્દુર રહેમાન ગલીમાંથી ક્રોફર્ડ મારકેટ તરફ જતા સરઘસને અટકાવવા સારુ ઘોડેસવારોની ટુકડી સામેથી આવી પહોંચી. સરઘસને કોટ તરફ જતું અટકાવવા તેઓ મથતા હતા. લોકો માતા નહોતા. લોકોએ પોલીસની લાઈનને ચીરીને આગળ ઘસારો કર્યો. મારો અવાજ સંભળાય તેમ નહોતું. આ ઉપરથી ઘોડેસવારની ટુકડીના ઉપરીએ ટોળાને વિખેરવાનો હુકમ કર્યો, ને ભાલા ઉગામતી આ ટુકડીએ એકદમ ઘોડાને છોડી મૂક્યા. તેમાંનું ભાલું અમારો પણ નિકાલ કરે તો નવાઈ નહીં એવો મને ભય લાગ્યો. પણ એ ભયમાં વજૂદ નહોતું. પડખે થઈને બધાં ભાલાં રેલગાડી વેગે સરી જતાં હતાં. લોકોના ટોળામાં ભંગાણ પડ્યું. દોડદોડ મચી. કોઈ કચરાયા, કોઈ ઘવાયા. ઘોડેસવારને નીકળવા સારુ મારગ નહોતો. લોકોને આસપાસ વીખરાવાનો મારગ નહોતો. તેઓ પાછા ફરે તોયે પાછળ હજારો ચસોચસ ભરાયા હતા. બધો દેખાવ ભયંકર લાગ્યો. ઘોડેસવારો અને લોકો બંને ગાંડા જેવા લાગ્યા. ઘોડેસવારો કંઈ જોતા કે જોઈ શક્તા નહોતા. તેઓ તો વાંકા વળી ઘોડાને દોડાવી રહ્યા હતા. જેટલી ક્ષણ આ હજારોનાં ટોળાંને ચીરવામાં ગઈ તેટલી ક્ષણ લગી તેઓ કંઈ દેખી જ ન શકે એમ મેં જોયું.\nલોકોને આમ વિખેર્યા ને રોક્યા. અમારી મોટરને આગળ જવા દીધી. મેં કમિશનરની ઓફિસ આગળ મોટર રોકાવી ને હું તેની પાસે પોલીસની વર્તણૂકને સારુ ફરિયાદ કરવા ઊતર્યો.\n(૧) * અહીં ’ઠાકુરદ્વાર’ને બદલે ’માધવબાગ’ વાંચવું. એ વખતે ગાંધીજીની સાથે રહેનારા શ્રી મથુરદાસ ત્રિકમજીએ ભૂલ સુધરાવી હતી.\nસત્યના પ્રયોગો અથવા આત્મકથા\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૪ એપ્રિલ ૨૦૧૨ના રોજ ૧૬:૦૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/hollywood/life-of-pi-won-two-awards-at-bafta-004526.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:53:11Z", "digest": "sha1:T5I5MJV5MJLK3HJ5TPA5J52J5HCW5QB3", "length": 10940, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "બાફ્ટામાં બે ઍવૉર્ડ જીતતી ફિલ્મ લાઇફ ઑફ પાઇ | Life Of Pi Won Two Awards At Bafta - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n44 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબાફ્ટામાં બે ઍવૉર્ડ જીતતી ફિલ્મ લાઇફ ઑફ પાઇ\nમુંબઈ, 11 ફેબ્રુઆરી : તાજેતરમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ ઍવૉર્ડ્સ એટલે કે બાફ્ટામાં ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીની હૉલીવુડ ફિલ્મ લાઇફ ઑફ પાઇને બે પુરસ્કારો મળ્યાં છે અને બેન અફ્લેકની સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મ આરગો ત્રણ ઍવૉર્ડ પામી છે. આરરગોને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાઇરેક્સીનો ઍવૉર્ડ મળ્યો, જ્યારે લાઇફ ઑફ પાઇને ટેક્નિકલ ક્ષેત્રે બે ઍવૉર્ડ મળ્યાં.\nબાફ્ટામાં ઍવૉર્ડ પામ્યા બાદ ફિલ્મની ઑસ્કારમાં વિજયની શક્યતાઓ ખૂબ વધી ગઈ છે. આ સમારંભ 24મી ફેબ્રુઆરીએ યોજાવાનું છે. બાફ્ટામાં લાઇફ ઑફ પાઇને બેસ્ટ સિનેમેટૉગ્રાફી તેમજ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટનો ઍવૉર્ડ મળ્યો છે.\nનોંધનીય છે કે લાઇફ ઑફ પાઇ યેન માર્શલની ફૅન્ટેસી નૉવેલ પર આધારિત છે. ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા ઇરફાન ખાન તેમજ તબ્���ુએ પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે. તબ્બુ તેમજ ઇરફાન આ અગાઉ ફિલ્મ મકબૂલ અને નેમસેકમાં સાથે કામ કરી ચુક્યાં છે. ઍંગ લીની ફિલ્મનો ભાગ હોવા અંગે તબ્બુ તેમજ ઇરફાન ખૂબ ખુશ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દિલ્લી શહેરના 17 વર્ષીય છોકરા સૂરજ શર્માએ ભજવી છે. પાણી અને પ્રાણીઓ વચ્ચે 227 દિવસ ગાળતો પાઇ લાઇફ ઑફ પાઇ ફિલ્મ પાઇ નામના એક છોકરાની વાર્તા છે. પાઇ એક નૌકામાં બેસે છે. અધવચ્ચે તે નૌકા ડુબવા લાગે છે અને માત્ર બાઇ બચી જાય છે. તે લાઇફબોટ બેસે છે કે જ્યાં તેની મુલાકાત ઑરેંગટન, જેબ્રા તથા એક બંગાળ ટાઇગર રિચર્ડ પાર્કર સાથે થાય છે. આ ત્રણેય પ્રાણીઓ છે અને પાઇ આ તમામ સાથે પાણીમાં 227 દિવસ ગાળે છે. આ દિવસો દરમિયાન તે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે તેની જ વાર્તા છે લાઇફ ઑફ પાઇ.\nલાઇફ ઑફ પાઇની સફળતાથી ખુશ છે ભારતીયો\n'લાઇફ ઓફ પાઇ' ને મળ્યા ચાર ઓસ્કર એવોર્ડ\nઆ ચાર કારણો અપાવી શકે લાઇફ ઑફ પાઇને ઑસ્કાર\nબર્ફી તો ઠંડી પડી, પણ પાઇ પમાડી શકશે ઑસ્કાર \nફિલ્મ નહીં આ છે રિયલ 'લાઇફ ઓફ અબ્દુલ્લાહ'\nLife of PI: એક ગુજ્જુ પીઆઇનો આઇક્યુ\nસામાન્ય છોકરાની અસામાન્ય વાર્તા : લાઇફ ઑફ પાઇ\nPics : લાઇફ ઑફ પાઇનો ટ્વિટર રિવ્યૂ\nતસવીરોમાં જુઓ લાઇફ ઑફ પાઇનો રિવ્યૂ\nPics : લાઇફ ઑફ પાઇનું પ્રીમિયર યોજાયું\nરેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ ઉકેલનાર IPSને અમેરિકાએ આપ્યુ મોટુ સમ્માન\nવિરેન્દ્ર ગુપ્તા અને ઉમંગ બેદીને exchange4media ઈન્ફ્લુએન્સર ઓફ ધી યરનો અવોર્ડ એનાયત\nbafta life of pi ben affleck award oscar બાફ્ટા લાઇફ ઑફ પાઇ બેન અફ્લેક ઍવૉર્ડ ઑસ્કાર\n108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\nકૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00153.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/liquor", "date_download": "2019-06-19T11:37:31Z", "digest": "sha1:MX3EAWU6X4C6IK26H2WG6HXWHYFEPOZV", "length": 12745, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "Latest Liquor News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nલોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી 500 કરોડનો ડ્રગ્સ, દારૂ અને રોકડ રકમ જપ્ત\nગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક હોય રાજ્યમાં દારૂ, ડ્રગ્સ અને રોકડ રકમની હેરાફેરીમાં હરણફાળ વધારો નોંધાયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરેક ચૂંટણીઓ વખતે કરોડોની કિંમતના દારૂની ગુજરામાં વહેંચણી થાય છે, 31 માર્ચ સુધીમાં દારૂ, ડ્રગ્સ, રોકડ રકમ અને...\nચૂંટણી પહેલા આટકોટમાંથી ઝડપાયો 3.7 લાખનો દારૂ, એ��� આરોપીની ધરપકડ\nરાજકોટઃ લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આટકોટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે. રાજકોટ ...\nગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેચાણમાં છેલ્લા 5 વર્ષમાં 400% ઉછાળો\nઅમદાવાદઃ પ્રોહિબિશન લૉનું કડક રીતે પાલન થતું હોવાના સરકારના ઉંચા દાવાઓ વચ્ચે અમદાવાદ પોલીસે ...\nબિહારમાં દારૂની ખરીદીના 1,33,339 મામલામાં ફક્ત 141 ને સજા\nબિહારમાં દારૂબંધી હોવા છતાં પણ અત્યારસુધીમાં 1 લાખ 33 હજાર જેટલા મામલા સામે આવ્યા છે. પરંતુ સૌથી ...\nકોડીનાર પોલીસે દીવમાંથી ઘુસાડાતી વિદેશી દારૂની 2268 બોટલ ઝડપ્યો\nગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં પીપળી રોડ પરથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પકડી પાડ્યો છે. કોડી...\nકુબેરનગર છારાનગરમાં દરરોજ 2 શિફ્ટમાં દરોડા પાડવા DGPનો આદેશ\nછેલ્લાં ઘણા સમયથી અમદાવાદ શહેર પોલીસે દેશી દારૂનુ હબ ગણાતા કુબેરનગર છારાનગરમાં સતત દરોડા પાડ...\nપીઆઇ સામે રૂપિચા 60000 નો તોડ કર્યાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ\nશુક્રવારે સાંજે કૃષ્ણનગરમાં એક વેપારીએ સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરેશ ચાવડ...\nદમણમાં પોલીસ પર હુમલો કરનારા યુવાનો ઝડપાયા\nવાપી પોલીસે સેલવાસ પાસેથી દારૂ પીધેલી હાલતમાં ધનપતિઓના નબીરાઓને ઝડપી લેતા આ ઘટના વાપી તથા સેલ...\nસુરત પોલીસ કમિશનરે દારૂના અડ્ડા મામલે ત્રણ પોલીસને સસ્પેન્ડ કર્યા\nસોમવાર, સુરતના વિવિધ સોશ્યલ મિડીયમાં એક ચોંકાવનારો વીડીયો વાયરલ થયો હતો. જેમાં વરાછા વિસ્તારમ...\nઅમદાવાદ પોલીસનો દારૂના અડ્ડા પર સપાટો, 400 પોલીસનો કાફલો છારાનગરમાં ત્રાટક્યો\nગુજરાત પોલીસ દાવા કરે છે કે અહીયા દારૂબંધી છે. પણ હકીકત એ છે કે પોલીસ દારૂનો કાયદો યોગ્ય અમલ કરા...\nહળવદમાંથી પકડાયો વિદેશી દારૂનો જથ્થો, આરોપીની ધરપકડ\nમોરબી નજીકના હળવદ વિસ્તારમાં જુગાર તથા દારૂના કેસો શોધી કાઢવા માટે કરવામાં આવેલ સુચના આપવામા...\nધ્રાંગધ્રા પોલીસ દ્વારા દારૂનો 11 લાખનો જથ્થો ઝડપ્યો\nહાલ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તહેવાર ઉપર દારૂ પીવાનો એક શોખ લોકો કરી રહ્યા છે ત્યા...\nજીજ્ઞેશ મેવાણીએ દારૂના અડ્ડાના વિરોધમાં કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવો\nવિધાનસભાની ચૂંટણી પહેલા ઓબીસી લીડર અલ્પેશ ઠાકોરે રાજ્યમાં ચાલતા દારૂના વેચાણ અને સરકારની આ બ...\nનવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ\n31મી ડીસેમ્બરે નવા વર્ષની ઉજવણી દર���િયાન દારૂની પાર્ટી અને અસામાજીક તત્વો સામે આકરા પગલા લેવા મ...\nચૂંટણીને લીધે આજથી ડ્રાય ડે, લીકર શોપ માંથી પણ દારૂ નહિ મળે\nહવે વિધાનસભાની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ત...\nગાંધીનગરમાં પોલીસની રેડ, 4000 બોક્સ ભરી વિદેશી દારૂ મળ્યો\nગાંધીનગર અડાલજ પોલીસે શુક્રવારે મોડી રા સરખેજ હાઇવે પર આવેલા ખોરજ કન્ટેનર ડિપોમાં રેડ કરી અંદ...\nHardik Patel : બીયર પીતા હાર્દિક પટેલના વધુ ત્રણ કથિત વીડિયો બહાર\nસોમવારે હાર્દિક પટેલનો યુટ્યુબ પર એક કથિત વીડિયો રિલીઝ થયેલા જે બાદ આજે ફરીથી યુ ટ્યુબ પર વધુ 3 ...\nચૂંટણી પહેલા પોલીસે 30 લાખની રોકડ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ\nઅમદાવાદ પાસે નિકોલ પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવા માટે ડી માર્ટ નિકો...\nગુજરાત ચૂંટણી 2017:26 લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો\nગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ અને અડાલજ પોલીસે સોમવારે રાતના સમયે અંદાજે રૂપિયા 25 લાખની કિંમતનો...\nદેવભૂમિ દ્વારકા: દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોની ધરપકડ\nચૂંટણી નજીક આવતા જ નાણાં અને દારૂની રેલમછેલ ચાલુ થઈ જતી હોય છે. ત્યારે આ વાતાવરણમાં પોલીસ સતર્ક ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/prakash-jha/?page-no=2", "date_download": "2019-06-19T11:26:14Z", "digest": "sha1:2AVO4TLYABDL757MMVUEUMAKI4TD4SRU", "length": 6219, "nlines": 105, "source_domain": "gujarati.oneindia.com", "title": "Page 2 Latest Prakash Jha News, Updates & Tips in Gujarati - Oneindia Gujarati", "raw_content": "\nસત્યાગ્રહ ફિલ્મમાં અણ્ણાની ભૂમિકા ભજવશે અમિતાભ\nભોપાલ, 15 ફેબ્રુઆરી : સામાજિક મુદ્દાઓ પર ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સમાજસેવી અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે. હાલ ફિલ્મનું શૂટિંગ ભોપાલથી 15 કિલોમીટર દૂર ચિખલૌદ ખાતે ચાલી રહ્યું છે. નોંધનીય છે કે...\nમુંગેરીલાલ કે હસીન સપને... જોશે રણબીર કપૂર\nમુંબઈ, 3 જાન્યુઆરી : પડદો નાનો હોય કે મોટો... કેટલાંક લોકોએ કેટલાંક પાત્રોને અમર કરી નાંખ્યા છે. તે...\n‘નવ વર્ષ અગાઉ સ્ફુર્યો હતો ચક્રવ્યૂહનો વિચાર’\nમુંબઈ, 25 ઑક્ટોબર : દશેરાના દિવસે રિલીઝ થયેલ ચક્રવ્યૂહ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાએ જણ...\n‘હૃદયસ્પર્શી છે પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યૂહ’\nમુંબઈ, 25 ઑક્ટોબર : હૃદયે દસ્તક આપે છે પ્રકાશ ઝાની ચક્રવ્યૂહ ફિલ્મ. આમ કહેવું છે તે દર્શકોનું કે જ...\nચક્રવ્યૂહ : ગંભીર મુદ્દે બનેલી એક સારી ફ���લ્મ\nફિલ્મ : ચક્રવ્યૂહબૅનર : પ્રકાશ ઝા પ્રોડક્શન્સ, ઇરોઝ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડનિર્માતા-નિર્દે...\nચક્રવ્યૂહમાં ટાટા-બિરલા-અંબાણીને ભાંડવાની મંજૂરી\nમુંબઈ, 20 ઑક્ટોબર : હિન્દીમાં કહેવત છે ...સૈંયા ભયે કોતવાલ તો ડર કાહે કા... એવો જ હાલ પ્રકાશ ઝાની આવના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00154.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/raidcall-windows-7/", "date_download": "2019-06-19T12:40:20Z", "digest": "sha1:6YW6SZP5NA2NNB3KZYNOLAJQNRGHF536", "length": 2971, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો RaidCall Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nRaidCall Windows 7 - લોકો વચ્ચે વાતચીત કરવા માટે રચાયેલ સરળ એપ્લિકેશન. આ પ્રોગ્રામ ખાસ કરીને ખેલાડીઓ સાથે લોકપ્રિય છે, કારણ કે તેમાં ગેમ ઇવેન્ટ અનુસાર, ઘણા વિષયવસ્તુ જૂથો શામેલ છે. ઉપયોગિતાને ઉપયોગ કરીને, તમે ઉચ્ચ ગુણવત્તાની વૉઇસ સંચારને ગોઠવી શકો છો અને વપરાશકર્તાઓની વિશિષ્ટ કૅટેગરીઝ બનાવી શકો છો.\nબિલ્ટ-ઇન સુવિધા સેટ, જો તમે તે જ જૂથમાં હોવ, તો વપરાશકર્તાઓની વૉઇસ સ્ટ્રીમમાં ફેરફાર કરવા માટે તમને મંજૂરી આપે છે. ઉપલબ્ધ સામાન્ય સેટિંગ્સમાં વોલ્યુમ અને સામાન્ય સાઉન્ડ કૅપમાં ફેરફાર છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ RaidCall સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4/%E0%AA%85%E0%AA%82%E0%AA%95_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AB%8B/_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6_%E0%AB%A8_%E0%AA%9C%E0%AB%8B", "date_download": "2019-06-19T11:13:01Z", "digest": "sha1:IXGLG5T67ISIS2FYDFJGW3X6XV6JMC2P", "length": 19017, "nlines": 123, "source_domain": "gu.wikisource.org", "title": "રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૨ જો - વિકિસ્રોત", "raw_content": "રાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૨ જો\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nરાઈનો પર્વત રમણભાઈ મહિપતરામ નીલકંઠ\n← અંક સાતમો/ પ્રવેશ ૧ લો રાઈનો પર્વત\nરાઈનો પર્વત/અંક સાતમો/ પ્રવેશ ૨ જો\nરમણભાઈ મહિપતરામ નીલકંઠ અંક સાતમો/ પ્રવેશ ૩ જો →\nપ્રવેશ ૨ જો સ્થળ : કિસલવાડીમાંનું ઘર [ખાટલા પર મોટે તકિયે અઢેલીને બેઠેલી અમૃતદેવી અને ખાટલા પાસે આસને બેઠેલાં જગદીપ, દુર્ગેશ અને કમલા પ્રવેશ કરે છે.]\nઅમૃતદેવી : કમલાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જગદીપ તારાથી પણ ન થાત. ઈશ્વરે મને કમલા જેવી એક પુત્રી આપી હોત તો મારા હૃદયને કેવો વિસામો મળત તારાથી પણ ન થાત. ઈશ્વરે મને કમલા જેવી એક પુત્રી આપી હોત તો મારા હૃદયને કેવો વિસામો મળત પણ હું એક પુત્રને સુખી કરી શકી નથી, તે બે સંતાનોને તો કેવાયે દુઃખમાં મૂકત \nજગદીપ : મને સુખી કરવા તેં કયો પ્રયત્ન બાકી રાખ્યો અને તેમ છતાં હુ સુખી ન થાઉં તો મારી જ સુખ પામવાની અશક્તિ.\nઅમૃતદેવી : પણ, મારો કયો પ્રયત્ન સફળ થયો કે તને સુખ પામવાનો વખત આવે \nજગદીપ : પ્રયત્ન સફળ થવાની જરૂર છે મારી માતાએ મને સુખી કરવા પ્રયત્ન કર્યા છે એ વાત જ પરમ સુખ ઉદ્‌ભૂત કરવાને સમર્થ નથી \n તને એટલું સુખસાધન પ્રાપ્ત થયું છે તો મારા અન્ત પહેલાં એટલો મને સંતોષ થયો. બીજા કોઇ પણ સંતોષ વિના મારે મરવાનું છે. પ્રભુ \n[તકિયા પર માથું ફેરવી નાખે છે.]\nકમલા : બા સાહેબ આવા સંતાપથી આપની તબિયત બગડી છે, અને વધારે બગડે છે. વૈદ્યરાજે તો આટલું બધું બોલવાની પણ ના કહી છે.\nઅમૃતદેવી : (માથું ફેરવીને) જે શરીર સુધરવાનું નથી તે વહેલું બગડે કે મોડું બગડે એમાં શો ફેર \n તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું \nઅમૃતદેવી : કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,\nઆવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે\nઆશાવન્તનું સામર્થ્ય ટકે એક જ સત્ત્વથી. ૯૩\nપણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું \nદુર્ગેશ : બા સાહેબ પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું \nકમલા : ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે \n તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું \nજગદીપ : માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે.\nઅમૃતદેવી : એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત \nજગદીપ : મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે.\nઅમૃતદેવી : મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે.\nજગદીપ : ગમે તેમ હોય, પણ ભૂતકાળ બદલાય તેમ નથી.\nઅમૃતદેવી : તેથી જ સ્મૃતિઓનો ���ુમલો હું પાછો હઠાવી શકતી નથી.\nકમલા : ભૂતકાળની સ્મૃતિઓ પડતી મૂકી ભવિષ્યકાળની આશાઓનું મનન કેમ ન કરવું \nઅમૃતદેવી : એવો વિશ્લેષ થઇ શકતો હોય તોપણ કઈ આશાઓનું હું મનન કરું \nકમલા : જગદીપદેવના રાજ્યારોહણની આશાઓનું.\nદુર્ગેશ : અને, એ માત્ર આશાનો વિષય નથી. જગદીપદેવ ગાદીએ બેસશે એ નિશ્ચય છે.\nજગદીપ : શીતલસિંહ પોતાના પુત્રને દત્તક નહિ લેવડાવી શકે \nદુર્ગેશ : ભગવન્ત આજ સવારે જ કહેતા હતા કે શીતલસિંહ કદી ફાવવાનો નથી.\nઅમૃતદેવી : શીતલસિંહનું ગજું કેટલું એક કૂદકો માર્યા પછી બીજો કૂદકો તો શું, પણ બીજું ડગલું ભરવાની એનામાં ગતિ નથી. મને એની બીક નથી.\nજગદીપ : ત્યારે શાની બીક છે \nઅમૃતદેવી : લીલાવતીનાં વચન ખરાં પડવાની. એણે મારો તિરસ્કાર કરી મને કહ્યું હતું કે 'તું મરતા સુધી માલણ જ રહેવાની છે.' મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીને સત્તા નથી, પણ એ વચન સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે, અને તે ક્ષણથી મારું હૃદય ભાંગી ગયું છે અને મારી આશાઓ શૂન્ય થઈ ગઈ છે.\nદુર્ગેશ : જગદીપદેવને ગાદીએ બેઠેલા જોશો એટલે આપ રાજમાતા થશો અને રાણી લીલાવતીનાં વચન ખોટાં પડશે.\nઅમૃતદેવી : જગદીપ ગાદીએ બેસશે કે કેમ એ ક્લ્પના કરવી મેં મૂકી દીધી છે. એવો દિવસ હું જોવાની નથી, એમ મારું અન્તઃકરણ સાક્ષી પૂરે છે.\n તારો સન્તાપ મને આપ, અને મારી જે કાંઈ શાન્તિ છે તે તું લઇ લે.\nઅમૃતદેવી : એ અશક્ય છે. શી રીતે અદલોબદલો થાય જે કારણોથી મને સન્તાપ થયો છે, અને જે કારણોથી તને શાન્તિ પ્રાપ્ત થઈ છે તે તો થયાં અને ગયાં. તેની આપલે કેમ થાય \nજગદીપ : એવો આપણા બે વચ્ચે શો ફેર પડી ગયો છે \nઅમૃતદેવી : મારી આજ્ઞાથી તેં મારા અધર્મ્ય સંકલ્પો ગ્રહણ કર્યા, પણ તું આગળ જતાં અટક્યો, અને હું એ માર્ગે આગળ ને આગળ ચાલી. એ જ ફેર. પરન્તુ, એ પરિતાપની કથા હવે પડતી મૂકો.\nજગદીપ : તને કંઇ આનન્દ થાય એવી કથા હું કહું.\nઅમૃતદેવી : હવે આ જીર્ણ કલેવરમાં આનન્દનો ઉદય થઈ શકે તેમ નથી. ભાંગેલું હૈયું ફરી સંધાતું નથી, પરંતુ તને આનન્દ થતો હશે તો તે જોઈ મને સંતોષ થશે.\nજગદીપ : મારા જીવનની સહચારિણી મને મળી આવી છે.\nઅમૃતદેવી : સુખી થજો.\nજગદીપ : તને જિજ્ઞાસા થતી જણાતી નથી, તોપણ કહું છું કે જેનુ પાણિગ્રહણ કરી હું ધન્ય થવાનો છું તે પર્વતરાયની પુત્રી વીણાવતી છે.\nકમલા : પર્વતરાયનાં પુત્રી વીણાવતી તો બાલ્યાવ્સ્થામાં વિધવા થઈને ગુજરી ગયાં છે \nજગદીપ : ગુજરી ગયાં છે એ વાત ખોટી છે. વિધવા થયેલાં એ વાત ખરી. પણ એ વૈધવ્યમાં અન્યાય ને ક્રૂરતા હતાં, અને લગ્નથી એ ન્યાય અને ક્રૂરતા દૂર થતાં હોય અને પ્રેમનો ઉલ્લાસ થતો હોય તો તે કર્ત્તવ્ય નથી \n તને એ કર્ત્તવ્ય લાગતું હોય તો બેશક કરજે. મારી સહાયતા વિના હવે તારે કર્ત્તવ્યનિર્ણય કરવાનો છે, અને જ્યાં તને કર્ત્તવ્યપ્રતીતિ થઇ ત્યાં તે પાર પાડવા સારુ તારામાં આત્મબળની ખામી નહિ જણાય એવી મારી ખાતરી છે. હવે ઐહિક વિષયોમાંથી મારું મન ખસેડી લેતાં પહેલાં એક વાત મારે કહેવાની છે. તે કહેવી રહી ન જાય તે માટે મને ઘણી ઉત્સુકતા છે.\nદુર્ગેશ : હું અને કમલા બહાર જઈએ \nઅમૃતદેવી : ના. મારાં વચન તમારે પણ સાંભળવા સરખાં છે, અને જે એક વેળા જાલકા હતી તે એ વચન કહી ગઈ છે એમ જગત્ ન માને તો તમે સાક્ષી પુરાવા લાગશો. (ટટાર બેસીને) જગદીપ તને પર્વતરાય બનાવવાની યોજના મેં કરી તે દિવસે એ છલની શિક્ષા ભોગવવાનું મેં માથે લીધું હતું, અને મારા આગ્રહ ઉપરથી તેં પણ તેમ કર્યું હતું, પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી.\nનીતિવ્યવસ્થા કરી ઈશ્વરે જે,\nછે માત્ર તેને અનુકૂલ વિશ્વ;\nનવી વ્યવસ્થા કરવાની શક્તિ,\nનથી મનુષ્યત્વ વિશે રહેલી. ૯૪\nજગદીપ : અને, વિશ્વની નીતિવ્યવસ્થા સામે ઝઘડવાનો પ્રયત્ન વ્યર્થ જતાં હું તારા પ્રત્યેના પ્રેમમાં ન્યૂન રહ્યો તે માટે ક્ષમા કરજે.\nઅમૃતદેવી : એમાં તારો શો અપરાધ હતો\nવિરોધી સત્યનો એવો પ્રેમ વિશ્વે અશક્ય છે;\nજ્યાં સત્ય ત્યાં જ છે પ્રેમ, જ્યાં પ્રેમ ત્યાં જ સત્ય છે. ૯૫\n(આઘે નજર કરતાં વિહ્વલ થઈને) અરે આ બારીમાંથી એ કારમી જગા દેખાય છે, એ તો હું આજ આમ બેઠી થઈ ત્યારે ખબર પડી \nજગદીપ : કઈ જગા \nઅમૃતદેવી : (ભયભીત ચહેરે આંગળી બતાવીને) તે જ જગા, જગદીપ તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ કદાચ તારા શાન્તિધામમાં કોઈ ખંડ...\n[બેભાન થઈ જાય છે. જગદીપ, દુર્ગેશ અને કમલા અમૃતદેવીનો ખાટલો ઊંચકીને લઈ જાય છે.]\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૦૭:૩૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00155.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kakadia.wordpress.com/2014/06/", "date_download": "2019-06-19T10:54:30Z", "digest": "sha1:SU46SKFHSA4AVDHYBWZVO5OPDAKBDCZU", "length": 4644, "nlines": 69, "source_domain": "kakadia.wordpress.com", "title": "જૂન | 2014 | દેશી ધમાચકડી", "raw_content": "\nશુભ – સંપૂર્ણ મોદીમય\nPosted in ગમ્મત, નરેન્દ્ર મોદી, શુભ, હાસ્ય, Uncategorized by અશ્વિન on જૂન 3, 2014\nમારા ત્રણ વર્ષના પુત્ર શુભ ના તાજેતર ના અમુક પ્રસંગો વખતે ની ટીપ્પણીઓ સાંભળીને એવું ચોક્કસપણે લાગે કે શુભ મોદીજી ને હવે બરાબર ઓળખી ગયો છે. છેલ્લા અમુક મહિના દરમિયાન મોદીજીના અનેક વિડિયો ટીવીમાં મારા જોવાથી શુભ પર કદાચ એની અસર નું કારણ ગણી શકાય.\nખાસ તો બે પ્રસંગો ની નોંધ લખવાની ઈચ્છા હું રોકી નથી શકતો.\n1) મારી પત્ની દિવ્ય ભાસ્કર ની સાઈટ પર ઓન લાઈન સમાચાર વાંચતી હતી. તો પેજ પર બાજુમાં મોદીજી ના ફોટો સાથે કોઈ આર્ટીકલ ની લિંક હતી. એ ફોટો આ રહ્યો અહી:\nશુભ મારી પત્નીની બાજુ માં બેઠો હતો અને આ ફોટો જોઈ ને એ બોલ્યો: “મમ્મી, મોદી ટોપી”.\nકદાચ એને એવું કહેવું હશે કે ટોપી પહેરેલા મોદી.\n2) થોડા દિવસ પહેલા અમે ખરીદી પૂર્ણ કરી ને શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી નીકળતા હતા. શોપિંગ કોમ્પ્લેક્ષના પાર્કિંગ લોટમાંથી કાર ધીમે ધીમે હંકારી ને બહાર આવતા હતા કારણ કે લોકો પાર્કિંગ લોટ માંથી સ્ટોરમાં જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન એક દાઢીવાળા ભાઈ અમારી કાર ની આગળ થી રસ્તો ઓળંગતા હતા. આ ભાઈ ને સફેદ દાઢી હતી. એને જોઈ ને શુભ તરત બોલ્યો: “પપ્પા, પેલા ને જવા દેજો મોદીને”.\nઅમે ખડખડાટ હસી પડ્યા અને શુભ ને કહ્યું કે બેટા એ ભાઈ મોદી જેવા લાગે છે પણ મોદી નથી. મોદીજી ને અમેરિકા આવવાની કદાચ હજુ વાર લાગશે.\nશુભ – સંપૂર્ણ મોદીમય\nકિષ્ના, પ્લીઝ સ્પોઈલ ધ મૂવી\nમુલાકાતીઓ નું સ્થાન :\nનવી પોસ્ટ્સ ઈ-મેલ થી મેળવવા\nઅહીં સબ્સ્ક્રાઇબ કરો:દેશી ધમાચકડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00156.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42957", "date_download": "2019-06-19T10:53:37Z", "digest": "sha1:NZMLA742FJP4IJZQT3NZVE2HWFOSO3CY", "length": 8383, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "રાયડુના સ્થાને ધોનીને નંબર-૪ પર બેટિંગ કરવાનો મોકો આપવો જોઈએઃ રોહિત શર્મા - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Sports રાયડુના સ્થાને ધોનીને નંબર-૪ પર બેટિંગ કરવાનો મોકો આપવો જોઈએઃ રોહિત શર્મા\nરાયડુના સ્થાને ધોનીને નંબર-૪ પર બેટિંગ કરવાનો મોકો આપવો જોઈએઃ રોહિત શર્મા\nભારતીય ટીમના ઉપ-કપ્તાન રોહિત શર્માનું માનવુ છે કે મહેન્દ્ર સિંઘ ધોનીએ ચોથા નંબર પર બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરવું જોઇએ. શનિવારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડેમાં ધોનીએ ૯૬ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા. ધોની એ સમયે બેટિંગ માટે મેદાન પર ઉતર્યા હતા જ્યારે ભારતીય ટીમ ચાર રનમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. ધોનીએ પછીથી રોહિત શર્મા સાથે મળીને ૧૪૧ રનની ભાગીદારી કરી હતી. તેમ છતા યજમાન ટીમ સામે ભારતને ૩૪ રનથી હાર મળી હતી. છેલ્લી ૧૩ જેટલી મેચમાં ધોનીએ માત્ર ૨૫ની સરેરાશથી રન બનાવ્યા હતા, જ્યારે બીજી તરફ રાયડૂએ નબંર-૪ પર આવી ને ૪૫ની સરેરાશથી રન બનાવ્યા હતા. તેમ છતા રોહિતનુ માનવું છે કે નંબર-૪ પર રાયડૂની જગ્યા પર ધોનીને બેટિંગ કરવાનો મોકો આપવો જોઇએ. રોહિતે આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે મને વ્યક્તિગત રીતે લાગે છે કે ધોનીને નંબર-૪ પર બેટિંગ કરવી જોઇએ જે ટીમ માટે ફાયદાકારક છે.\nPrevious articleહું દુનિયામાં બધુ જ મારા દિકરા માટે કરવા માગુ છુઃ સાનિયા મિર્ઝા\nNext articleહાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વર્લ્ડકપ ૨૦૧૯માં પણ નહીં રમે..\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય ���ે : વકાર\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nરાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે\nરોનાલ્ડો-મેસીને પાછળ છોડી લુકા મોડ્રિચે જીત્યો બૈલોન ડી’ ઓર એવોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00157.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://aurangabad.wedding.net/gu/photographers/1125297/", "date_download": "2019-06-19T10:52:25Z", "digest": "sha1:6V7J57V4UTSXFZCYOSOZJ63C46QL4Q7N", "length": 2886, "nlines": 78, "source_domain": "aurangabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ વિડીયોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ ટેન્ટનું ભાડું કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 22\nફોટોગ્રાફી સ્ટાઈલ પરંપરાગત, નિખાલસ\nસેવાઓ લગ્નની ફોટોગ્રાફી, આલ્બમ, લગ્ન પહેલાની ફોટોગ્રાફી, ફોટો બુથ, વિડીયોગ્રાફી\nમુસાફરી કરવા સક્ષમ હા\nબધા ફોટા મોકલો હા\nકેટલા અગાઉથી કોઈએ વિક્રેતાનો સંપર્ક કરવો જોઈએ 1 month\nફોટોગ્રાફિક અહેવાલ માટે સરેરાશ ડિલિવરી સમય 1 મહિનો\nબોલતી ભાષાઓ હિન્દી, મરાઠી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 22)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,66,581 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00158.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.avnavu.com/shayari/gujarati-kahevato/best-gujarati-old-and-gold-new-evergreen-kahevato/", "date_download": "2019-06-19T11:10:51Z", "digest": "sha1:24ZBUKORCO6IPXLBFLMDPMLP6LOPUS6W", "length": 10271, "nlines": 353, "source_domain": "www.avnavu.com", "title": "Best Evergreen Old & New Gujarati Kahevato", "raw_content": "\n-ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.\n– આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.\n– વારા ફરથી વારો અને મારા પછી તારો.\n– વઘારેલી ખીચડી દાઢે વાળગી.\n– ન બોલવામાં નવ ગુણ.\n– બોલે એના બોર વેચાય.\n– કાગડો દહીંથરુ લઇ ગયો.\n– વિદ્યા વિનય થી શોભે છે.\n– સાહસ વિના સિદ્ધિ નથી.\n– કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.\n– વાંદરા ને સીડી ના અપાય.\n– કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢ��રો.\n– ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.\n– નામ છે એનો નાશ છે.\n– કુવામાં હોય તો હવાડા માં આવે.\n– બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.\n– મોર ના ઇંડા ચીતરવા ના પડે.\n– જેવો દેશ તેવો વેશ.\n– જેવો સંગ તેવો રંગ.\n– જેની લાઠી એની ભેંસ.\n– જેવું વાવો તેવુ લણો.\n– ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.\n– સો વાત ની એક વાત.\n– દુર થી ડુંગરા રળિયામણા.\n– મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.\n– સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,\nખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.\n-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ\n-ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે\n-ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ\n-તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ\n-હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)\n-ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ\n-ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ\n-દીધે પે દયા ભલી\n-ઘરના છોકરાઁ ઘઁટી ચાટે\n-ઘર બાળીને તીરથ ન કરાય\n-ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા\n-થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.\n-થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.\n-વાર્યાં ના વરે, હાર્યાં વરે.\nથોડું બોલે તે થાંભલો કોરે.\n-થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.\n-થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.\n-થોડે નફે બમણો વકરો.\n-થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.\n-થોડે બોલે થોડું ખાય.\n-થોડે થોડે ઠીક જ થાય.\n-પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.\n-અંતે ધર્મો જય, પાપો ક્ષય.\n-ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.\n-અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00159.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/41294", "date_download": "2019-06-19T12:03:42Z", "digest": "sha1:PHCFY7APNDLBIYUAS6FPMPLMSBPZNDSO", "length": 5975, "nlines": 128, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્���િછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nPrevious articleજિંદગીમાં ૧૯-૨૦ થાય પણ હવે વીસ-ઓગણીસ(૨૦૧૯) થશે\nNext articleમાઇનસ ૧૭ ડિગ્રીમાં કાટમાળ નીચે ૩૬ કલાક જીવિત ૧૧ માસનું બાળક મળ્યું\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0:Yugavandana.pdf/%E0%AB%A7%E0%AB%AA%E0%AB%A6", "date_download": "2019-06-19T12:03:03Z", "digest": "sha1:J7FMGLJRB3S5CMWF7E544X3RJSAVL75L", "length": 4174, "nlines": 86, "source_domain": "gu.wikisource.org", "title": "પૃષ્ઠ:Yugavandana.pdf/૧૪૦ - વિકિસ્રોત", "raw_content": "\nઆ પાનું પ્રમાણિત થઈ ગયું છે.\nપિંજરના પંખીને હસવું બહુ આવે :\nમૂરખ જન મારી દયા લાવે \nમાનવીઓ, હો, શીદને મલકાતાં \nહું તો મુજ બંધનના સળિયા કરડું છું;\nપાંખો ફફડાવતું રડું છું —\nમાનવીઓ, હો, શીદને મલકાતાં \nતમને તો જંજીરના ઝળકાટો વા'લા;\nપહેરી પહેરીને ફરો લાલા \nમાનવીઓ, હો. શીદને મલકાતાં \nઊભી રે' બહેની કુળવંતની કુમારી \nકે'તી જા અશ્રુકથા તારી —\nમાનવીઓ, હો, શીદને મલકાતાં \nકહો જી માલિક તણા કદમો ચૂમનારા \nજડિયાં શાને જબાન-તાળાં —\nમાનવીઓ, હો, શીદને મલકાતાં \n તુજ કલમો હર અક્ષરે ચિંકાર :\n'ક્યાં લગ રડવું અસત્ય-ધારે \nમાનવીઓ, હો, શીદને મલકાતાં \nજનજનનાં હૈયાં પર જંજીર ઝણકારે;\nઘરઘર બંધન-કથા પુકારે —\nમાનવીઓ, હો, શીદને મલકાતાં \nમારું નાનું, તમારું ભવ્ય કેદખાનું :\nછો ને રડતાં જ તમો છાનું\nમાનવીઓ, હો, શીદને મલકાતાં \nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૨ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ ૨૧:૨૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License ���ેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Hitesh987", "date_download": "2019-06-19T11:47:22Z", "digest": "sha1:NXPCXOU6MX4F4P6KWET3NSZ5NVIPEVD3", "length": 13384, "nlines": 95, "source_domain": "gu.wikisource.org", "title": "સભ્યની ચર્ચા:Hitesh987 - વિકિસ્રોત", "raw_content": "\nપ્રિય Hitesh987, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.\nજગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.\nવિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.\nસૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.\nલખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.\nફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.\nનવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.\nક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.\nઆપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.\nઅહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.\nવિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.\nજાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.\nપરિયોજના રાસચંદ્રિકામાં જોડાવવા બદ્દલ આભાર. જત જણાવવાનું કે આ પરિયોજના હાલમાં પૂર્ણ થવામાં છે. ૯૯% કાર્ય સંપન્ન થયું છે. જો આપ નવી પરિયોજના માં જોડાવા ઇચ્છો તો હવે ચાલુ થનારી પરિયોજના [ક્યારો] માં જોડાઈ શકો છો. આભાર\nઅહીં તુલસી ક્યારોની કડી ક્લિક કરીને આપ જોડાઈ શકશો.\nઆ સિવાય કોઈ તકલીફ પડે તો મારો નંબર ૭૭૩૮૧૮૨૮૦૦ છે. તેના પર સંપર્ક કરી શકશો.\nમેં પાનું લખિયું છે તે એક વાર જોવા વિનંતી\n૧ ખૂબ જ સરસ\n૪ પુસ્તકની પી ડી એફ\n૫ ગુજરાતી ટાઈપિંગ માટે\nખૂબ જ સરસ[ફેરફાર કરો]\nવાહ એક જ દિવસ માં તમે ખૂબ જ ઝડપથી શીખી ગયા. તમે પાનું નંબર ૧ લખ્યું છે, તે હું જોઈ જઈશ. આજ રીતે આપ આગળ લખીને પ્રકરણ પૂર્ણ કરી શકશો. આ સિવાય આપના સભ્ય પાના પર (ઉપર જોશો એક ટેબ છે \"સભ્ય પાનું\") આપની ઓળખ આપવા વિનંતી. --Sushant savla (talk) ૨૧:૧૫, ૯ જૂન ૨૦૧૪ (IST)\nહિતેષભાઈ આગળના પાના પર જવા માટે ઉપર બ્લુ રંગનું > આકારનું ચિહ્ન છે તેના પર ક્લિક કરશો તો તમે નવા પાના પર જઈ શકશો. તે સિવાય તમારી સગવડ માટે એક લિંક આપું છું, તેમાં દરેક પાનાની લિંક છે. પાનાઓની સૂચિ. --Sushant savla (talk) ૨૦:૪૯, ૧૦ જૂન ૨૦૧૪ (IST)\nશું વાત છે હિતેશભાઇ, એક જ દિવસમાં બે પાના લખી દીધા. રંગ છે તમને તમે ઘણું ઝડપથી શીખી રહ્યા છો. તે સિવાય એક વાત આપની જાણ ખાતર કે આપ જે પણ સંદેશો લખો તેની અંતમાં --~~~~ એ ચિહ્ન મુકશો તો તમારી સહી ત્યાં આવી જશે. તે સિવાય ઍડિટ મોડમાં ઉપર દર્શાવેલા બટનમાં એક પેન્સીલનું ચિત્ર છે, તેના પર ક્લિક કરશો તો પણ તમારી સહી આવી જશે. --Sushant savla (talk) ૨૧:૩૪, ૧૧ જૂન ૨૦૧૪ (IST)\nપુસ્તકની પી ડી એફ[ફેરફાર કરો]\nઆપને કયા પુસ્તક્ની પી ડી એફ કોપી જોઈએ છે\nગુજરાતી ટાઈપિંગ માટે[ફેરફાર કરો]\nવિકિસ્રોત અને ગુજરાતી વિકિપીડિયા પર ગુજરાતી ટાઈપ કરવા માટે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. ડાબી બાજુએ આપેલા \"ભાષાઓ\" એ શબ્દ આગળ આવેલા ચક્ર પર જઈ આપ આપને મનગમતી ભાષાઓ સક્રીય કરી ટાઈપિંગ કરી શકશો. આ ટાઈપિંગમાં ફોનેટિક અર્થાત લિપ્યાંતરણ વિકલ્પ મોજૂદ છે. અર્થાત્ આપેટાઈપ અંગ્રેજી પ્રમાણે કરવાનું પર સ્ક્રીન પર તે આપોઆપ ગુજરાતી લિપીમાં લખાશે. દા. ત. આપે જો \"હિતેષ\" લખવું હોય તો h i t e S h a એ અક્ષરો ટાઈપ કરવા. આપને મેં ઈ-મેલ પણ લખ્યો છે જેમાં મેં આપને મારો મોબાઈલ નંબર આપ્યો છે. જો કોઈ વધુ મદદ જોઈએ તો ફોન કરી પુછવા સંકોચ કરશો નહિ.\nઆભાર હવે હુ ગુજરાતિ લખિ શકુ છુ. --Hitesh987 (talk) ૧૦:૪૪, ૧૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)\nખૂબજ સરસ. એક અન્ય ટીપ : દીર્ઘ ઈ ની માત્રા લખવા માટે બે વખત e અથવા કેપિટલ I વાપરી શકો છો. . દા.ત. \"ગુજરાતી\" એ શબ્દ લખવા લખવા g u j a r aa t ee. --Sushant savla (talk) ૧૩:૧૫, ૧૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)\nઆભાર અને દિપાવલિ ની સુભકામના --Hitesh987 (talk) ૧૩:૫૦, ૨૭ ઓક્ટોબર ૨૦૧૪ (IST)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૪ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૧૩:૦૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/16-03-2019/27904", "date_download": "2019-06-19T11:30:32Z", "digest": "sha1:HISL4KI3IJ5H2ORJAFBNPHCZBC2GXSJS", "length": 13507, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ન્યુઝીલેન્ડ હુમલા પર વિવાદીત નિવેદન આપનાર સાંસદના માથા પર ઇંડુ ફોડાયુ", "raw_content": "\nન્યુઝીલેન્ડ હુમલા પર વિવાદીત નિવેદન આપનાર સાંસદના માથા પર ઇંડુ ફોડાયુ\nન્યુઝિલેન્ડની મસ્જીદોમા઼ આતંકી હુમલા માટે મુસ્લીમ આ પ્રવૃતિઓને જવાબનાર ઓસ્ટ્રેલીયાના સાંસદ ફ્રેજર એનિંગના માથા પર શનિવારના એક કિશોરએ ઇંડુ ફોડયું.આ ઘટના ત્યારે બની જયારે ફ્રેજર મિડીયાને સંબોધન કરી રહ્યા હતા. ફ્રેજરે છોકરાને થપ્પડ મારી જે પછી આસપાસ ઉભેલા લોકોએ એને પછાડી દિધેલ અને કાબુ મેળવેલ.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલ���કાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII (AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http:// aibe13. allindiabarexamination. com/result. aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST\nઐતીહાસીક ઘટના : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્રથમ વીટો જારી કર્યો છે : કોંગ્રેસને સરહદ દિવાલ ભંડોળ માટેના આપાતકાલીન ઘોષણાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસના નિર્ણયને ઉથલાવી દીધો છે. access_time 1:59 am IST\nઅમદાવાદ:એરપોર્ટ પરથી ઝડપાયું સોનુ :દાણચોરીનું 80 લાખનું સોનુ કસ્ટમની ટીમે ઝડપી પાડ્યું :દુબઇ અને શારજહાંથી આવતી વિવિધ ફ્લાઇટ્સમાંથી પકડાયું સોનુ :યુવતી ગોલ્ડ પાવડરને પેસ્ટમાં મિક્સ લઈને આવી હતી access_time 2:09 pm IST\nઆજે BJP ખોલશે પોતાના 'પત્તા': ૧૦૦ ઉમેદવારોની યાદીમાં સૌથી ઉપર હશે મોદીનું નામ access_time 3:30 pm IST\nઅમેરિકા, બ્રિટન બાદ હવે ફ્રાંસ મસૂદને વૈશ્વિક આંતકવાદી જાહેર કરાવવા સક્રિય : ત્રણેય દેશોએ ચીન સાથે ચર્ચા કરી access_time 12:31 pm IST\nતનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન access_time 10:32 am IST\nસ્વાઇન ફલૂથી રાજકોટમાં પોરબંદરના વૃધ્ધ અને વિસાવદરના મહિલાના મોતઃ કુલ મૃત્યુઆંક ૮૭ access_time 3:29 pm IST\nરેલ્વેના પ્રશ્નો અંગે રજુઆત access_time 3:57 pm IST\nરૈયા રોડ આઝાદ ચોક, મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક અને રૈયા ચોકડીએ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાવતી પોલીસ access_time 3:32 pm IST\nભાવનગરમાં વુમન-ડે ની ઉજવણી access_time 10:24 am IST\nમોરબી જિલ્લામાં પૂર્વ મંજુરી વગર ચાર કરતા વધારે વ્યકિતઓને એકત્રિત ન થવા તથા સભા ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ access_time 10:25 am IST\nસુરેન્દ્રનગરના દેવીપૂજક વૃધ્ધા ધોળીબેનનું વઢવાણમાં વાહનની ઠોકરે ચડી જતાં મોત access_time 10:23 am IST\nઅગાઉ ઊંઝાની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અદાલતે 10વર્ષની સજાની સુનવણી કરી access_time 6:42 pm IST\nસુરતના પાંડેસરામાં જમવા બાબતે ઝઘડો થતા દારૂના નશામાં પતિએ ચપ્પુ વડે હુમલો કરતા પત્નીનું મોત access_time 1:42 pm IST\nસુરત: ઉત્રાણ રે���વે ગરનાળા નજીક ઝૂંપડીમાં સૂતી આંઠ વર્ષીય બહેનનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ access_time 6:34 pm IST\nહવે પપ્પાઓ પણ સંતાનોને બ્રેસ્ટફીડ કરાવી શકશે access_time 3:46 pm IST\n450 દિવસથી આ શખ્સ માત્ર ચિકન ખાઈ રહ્યો છે access_time 6:52 pm IST\nધૂળેટી : આવો રમીએ પ્રાકૃતિક રંગોથી ધૂળેટી access_time 10:04 am IST\nએન. આર. આઈ. સમાચાર\n\"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા\" : અમેરિકાના કેલિફોર્નિયામાં \" બદ્રિકાશ્રમ \" ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 8:34 am IST\n''કોહન સ્કોલર્સ'': યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆએ ૨૦૧૯ની સાલ માટે જાહેર કરેલી સ્કોલર્સની યાદીમાં સ્થાન મેળવતા સુશ્રી સોના ડઢાણીયા, તથા શ્રી ક્રિશ્ના પટેલ access_time 8:49 pm IST\n''નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અર્લી કેરિઅર ડેવલપમેન્ટ પ્રોગ્રામ'': યુ.એસ.માં કેરિઅર એવોર્ડ તરીકે ઓળખાતા આ પ્રોગ્રામ માટે કોહેન યુનિવર્સિટીએ પસંદ કરેલા ૬ આસી.પ્રોફેસરમાં સ્થાન મેળવતા શ્રી સિધ્ધાર્થ બેનરજી તથા શ્રી જયદેવ આચાર્ય access_time 8:51 pm IST\nતીરંદાજી: એકેડમીના ખેલાડીઓએ મધ્યપ્રદેશને અપાવ્યું સુવર્ણ પદક access_time 5:04 pm IST\nપોતાનો ત્રીજો વર્લ્ડ કપ રમીને વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેશે દ.આફ્રિકી ખેલાડી જિન પોલ access_time 5:05 pm IST\nઇન્ડિયન વેલ્સની સેમિફાઇનલમાં નડાલ-ફેડરર આમને સામને access_time 5:05 pm IST\nકંગના રનૌત દેશની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથીની એક છે: રાજકુમાર રાવ access_time 5:00 pm IST\nરણબીર કપૂર સાથે બદલો લેવા માટે સલમાન ખાને બનાવ્યો માસ્ટર પ્લાન access_time 4:39 pm IST\nસોશ્યલ મિડીયા યુજરે પુછયુઃ જેન્ડરમા ગરબડી છે કરણ જોહરએ કહ્યું બીમાર માનસીકતા access_time 10:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00160.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/02/tabiyat-kharab/", "date_download": "2019-06-19T11:13:51Z", "digest": "sha1:SRPPFGE5QTRJSE2WOLO6SHNWTVIPJSNM", "length": 17906, "nlines": 120, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: તબિયત ખરાબ છે ! – હરિશ્ચંદ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nNovember 2nd, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હરિશ્ચંદ્ર | 1 પ્રતિભાવ »\n[ યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘વીણેલાં ફૂલ’ ભાગ-4માંથી પ્રસ્તુત સંક્ષિપ્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે.]\nનાનપણમાં મને વારંવાર થૂંકવાની આદત. ડૉક્ટરને બતાવ્યું. પણ કાંઈ ખરાબી હોય તો દેખાય ને પરિણામ એ આવ્યું કે પચ્ચીસ વરસ પછી એ આદત રોગ બનીને ઊભી રહી. મિત્રોને એમ જ કહેતો, ‘ભાઈ, શું કરું પરિણામ એ આવ્યું કે પચ્ચીસ વરસ પછી એ આદત રોગ બનીને ઊભી રહી. મિત્રોને એમ જ કહેતો, ‘ભાઈ, શું કરું મારું ગળું એટલું ખરાબ છે મારું ગળું એટલું ખરાબ છે \nઘણાખરા દરદી વાસ્તવિક રોગમાં નહીં, પણ કોઈ કાલ્પનિક રોગમાં ફસાયેલા હોય છે. મારા એક મિત્ર – જોનારને એમનું સ્વાસ્થ્ય ઘણું સારું લાગે. હસે છે ખૂબ જોરજોરથી, ખાવામાં પણ ભલભલાને પાછા પાડી દે. પણ તમે જ્યારે પણ એમને મળવા જાઓ, સૂતેલા જ હોય. તમને જોતાં જ કહેશે, ‘આ તબિયતથી તો તંગ આવી ગયો. માથાનો સખત દુખાવો, શરીર તૂટવું, બરાગત રહેવી…..’ કુશળક્ષેમ પછી ચા આવે, તમે એક પ્યાલો પીઓ, અને એ ચાર પ્યાલાથી ઓછી નહીં. સાથે સાથે પાશેર ચવાણુંયે ફાકી ન જાય તો ગનીમત \nએક કલાર્ક છુટ્ટીની અરજી લઈ સાહેબ પાસે ગયો. ‘તાવ….’ કહી એણે હાથ લંબાવ્યો. મેનેજરને પોતાના હાથ કરતાંય ઠંડો લાગ્યો. ‘આ તો ઠંડો જ્વર લાગે છે ’ સાહેબે કહ્યું. મેં એવા એવા લોકો જોયા છે, જેમની તબિયત બારે માસ ખરાબ હોય છે. આવા લોક મસુરીથી નૈનીતાલ, સીમલા, ઊટી, ઊટીથી શ્રીનગર ચક્કર માર્યા કરે છે. તેઓ એ પહાડી વિસ્તારના દરેક ડૉક્ટરને જાણે છે. એમને એમના કોઈ એક રોગથી સંતોષ નથી. એમને દરેક નવા દિવસે નવો રોગ જોઈએ ’ સાહેબે કહ્યું. મેં એવા એવા લોકો જોયા છે, જેમની તબિયત બારે માસ ખરાબ હોય છે. આવા લોક મસુરીથી નૈનીતાલ, સીમલા, ઊટી, ઊટીથી શ્રીનગર ચક્કર માર્યા કરે છે. તેઓ એ પહાડી વિસ્તારના દરેક ડૉક્ટરને જાણે છે. એમને એમના કોઈ એક રોગથી સંતોષ નથી. એમને દરેક નવા દિવસે નવો રોગ જોઈએ અને કેટલાકને તો દેશની સારવારથી સંતોષ નથી થતો. પરદેશ જઈને સારવાર લે ત્યારે જ એમને સમાધાન થાય. મારા એક મિત્ર તબિયતના ચક્કરમાં તહેરાનમાં પોતાના જીવનના દિવસો પૂરા કરી રહ્યા છે. બીજા એક અગિયાર વરસથી પેરીસમાં પડ્યા છે. ત્રીજા એક જેમને સ્વીટ્ઝરલેન્ડ સિવાયની હવા માફક નથી આવતી. એક સજ્જન છેલ્લાં બાર વરસથી હોનોલુલુ મૃત્યુશૈયા પર પડ્યા છે. દરેક પત્રમાં એ લખે છે, ‘બસ, મારો આ છેલ્લો પત્ર – અલવિદા અને કેટલાકને તો દેશની સારવારથી સંતોષ નથી થતો. પરદેશ જઈને સારવાર લે ત્યારે જ એમને સમાધાન થાય. મારા એક મિત્ર તબિયતના ચક્કરમાં તહેરાનમાં પોતાના જીવનના દિવસો પૂરા કરી રહ્યા છે. બીજા એક અગિયાર વરસથી પેરીસમાં પડ્યા છે. ત્રીજા એક જેમને સ્વીટ્ઝરલેન્ડ સિવાયની હવા માફક નથી આવતી. એક સજ્જન છેલ્લાં બાર વરસથી હોનોલુલુ મૃત્યુશૈયા પર પડ્યા છે. દરેક પત્રમાં એ લખે છે, ‘બસ, મારો આ છેલ્લો પત્ર – અલવિદા ’ આ બાર વરસમાં એમના ઘણા મિત્રો, જેમને નખમાંય રોગ ન હતો, આ સંસારમાંથી કૂચ કરી ગયા. પણ મારા આ મિત્ર બાર વરસથી હોનોલુલુમાં રહી અલવિદા કરતા રહ્યા છે \nઆવા બીમારોના દિનભરના પ્રોગ્રામ કંઈક આવા હોય છે : પ્રાતઃ ચા સાથે એક વિટામીનની ગોળી. સ્નાન પછી નાસ્તામાં બે ઈંડાં, નવટાંક માખણ, મધ, દ્રાક્ષની જેલી, ચીકન ટોસ્ટ જે જસ્તા બ્રેડ. એની સાથે વિટામિન બી, સી, ડી ની એક મોટી ગોળી પછી ફરવા જવાનું. ત્યારબાદ ભર્યે ભાણે ભોજન. પછી વિટામિન ઈ-એ-જી-એચ,ની એક એક ગોળી. અને અઢી વાગે આરામ. પાંચ વાગે ઉત્થાપન. ઝટ ઝટ ચા અને હળવો નાસ્તો લઈ ફરવા નીકળવાનું. રસ્તે ડૉક્ટરની દુકાને જઈ શક્તિનું ઈંજેક્શન લેવાનું અને પછી બાગમાં બાંકડે બેઠાં બેઠાં એવા મિત્રોની ઈંતેજારી, જેમની તબિયત પણ પોતાના જેવી જ ખરાબ હોય. પછી એકબીજાના રોગની પૂછતાછ.\nચિત્રની આ એક બાજુ છે, બીજી બાજુ પણ હોય છે. કેટલાક લોકો વાંસના બાંબુની જેમ લાંબા-પાતળા છે. કેટલાક લોકો ઉંદર જેવા પાતળા અને મરીયલ દેખાય છે. પણ તેઓ ખાવાને પાટલે વાઘ હોય છે. તમે વિચારતા જ રહો કે આ દૂબળા શરીરમાં એવી તે કઈ ગુપ્ત શક્તિ છે, જે દશ માણસોનું ભોજન આ પાતળા શરીરમાં ઠોસી દે છે. બધું જ સફાચટ થઈ ગયા પછી આ સજ્જ્ન હાથ ધોતાં કહે છે, ‘આજે તબિયત જરા નરમ છે.’ તોબા નહીં તો અમને પણ ખાઈ જાત નહીં તો અમને પણ ખાઈ જાત વહેમ જ્યારે પાકો બની જાય છે ત્યારે તે કાલ્પનિક નથી રહેતો, પણ પાગલખાનાનું સ્વરૂપ ધારણ કરે છે. હું એક એવા સાહેબને જાણું છું કે જેમને વહેમ હતો કે પોતે જાણે કાચના બનેલા છે. હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં, તેઓ એવો વ્યવહાર કરતા કે જાણે પોતાને તેઓ કોઈ અથડામણથી બચાવી રહ્યા ન હોય \nવળી એ વાત પણ છે કે સ્વાસ્થ્ય કેવળ વ્યક્તિનું જ ખરાબ નથી હોતું, સમાજનું પણ હોય છે. અલબત્ત, ઘણી માંદી વ્યક્તિ મળીને સમાજનું સ્વાસ્થ્ય બગાડે છે. અને ખરાબ સ્વાસ્થ્યવાળો સમાજ સારા-ભલા માણસનું સ્વાસ્થ્ય પણ બગાડી મૂકે છે. ભગવાન બચાવે આ તબિયતની ખરાબીથી \n(શ્રી કૃષ્ણચંદરની હિંદી વાર્તાને આધારે.)\n« Previous તપસ્વિની – દિગંબર સ્વાદિયા\nકપૂરના દીવા – ઉમાશંકર જ��શી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશરીર તારું સંભાળ રે…\n(‘મનના માયાબજારમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) વર્ષો પૂર્વે પિતાજીને ઍટેક આવ્યો હતો. તે દિવસોમાં મને સમજાયેલું કે આપણે ‘રામાયણ’, ‘મહાભારત’ અથવા રામ, સીતા કે કૃષ્ણ વિશે ઘણું જાણીએ છીએ પણ હૃદય વિશે કશું જાણતાં નથી. ત્યાર બાદ મેં હૃદયરોગ વિશે થોડાં પુસ્તકો ... [વાંચો...]\nપુનિતકથા – સંત પુનિત\n(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) (૧) સબળ સ્વ-શ્રદ્ધા ‘કેમ ભાઈ આમ ગુમસુમ કેમ બેઠો છે આમ ગુમસુમ કેમ બેઠો છે શું કંઈ અવનવું બન્યું છે શું કંઈ અવનવું બન્યું છે કે પછી ક્યાંયથી માઠા સમાચાર સાંભળવા મળ્યા છે કે પછી ક્યાંયથી માઠા સમાચાર સાંભળવા મળ્યા છે ’ વિષાદઘેર્યા વદને બેઠેલા એ યુવાનને ખભે હાથ મૂકી, એ કોલેજિયને સ્નેહભર્યે સ્વરે પૂછ્યું. ‘ભાઈ, બીજું તો કંઈ બન્યું નથી, પણ ચાર-પાંચ દિવસમાં જો ફી નહિ ભરી શકું તો મારે કોલેજને આખરી અલવિદા ... [વાંચો...]\nહૂંફાળા અવસર – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nદવા એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા. એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ... [વાંચો...]\n1 પ્રતિભાવ : તબિયત ખરાબ છે \n……………. નાનપણમાં મને વારંવાર થૂંકવાની આદત. ડૉક્ટરને બતાવ્યું. પણ કાંઈ ખરાબી હોય તો દેખાય ને પરિણામ એ આવ્યું કે પચ્ચીસ વરસ પછી એ આદત રોગ બનીને ઊભી રહી.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા ���ાટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/connectify-windows-7/", "date_download": "2019-06-19T12:42:51Z", "digest": "sha1:O35DDDS6AVDXOWG3EAQQJP5K2UEDEHNA", "length": 3057, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો Connectify Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nConnectify Windows 7 - એક શક્તિશાળી એપ્લિકેશન કે જે તમને વિવિધ વધારાના ઉપકરણો માટે વાયરલેસ નેટવર્કના વિતરણને ગોઠવવાની પરવાનગી આપે છે. તે ઇચ્છિત કનેક્શન લાક્ષણિકતાઓને પસંદ કરવા માટે સમર્પિત સ્ટાર્ટ-અપ વિઝાર્ડ પ્રદાન કરે છે. પ્રોગ્રામ સંપૂર્ણ કનેક્શન સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે બે આધુનિક પ્રકારના એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. તે મલ્ટિ-મોનિટર સિસ્ટમ્સ સાથે સંકલન કરે છે, ઑટોલોડિંગને સપોર્ટ કરે છે, તેમાં એક સરળ બહુભાષી ઇન્ટરફેસ છે.\nઉત્પાદક જાણીતા ઉત્પાદનમાં હાઇ સ્પીડ અને સારી કનેક્શન સુરક્ષા પ્રદાન કરે છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ Connectify સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/9-people-died-at-barabanki-after-taking-poisoning-liquor/", "date_download": "2019-06-19T11:43:15Z", "digest": "sha1:O56ZJMLPRIOANXLWXQ427UVXMNGDRCYO", "length": 12414, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "UPના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ઝેરી દારૂ પીવાથી 11ના મોત | 9-people-died-at-barabanki-after-taking-poisoning liquor - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘���ોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nUPના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ઝેરી દારૂ પીવાથી 11ના મોત\nUPના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ઝેરી દારૂ પીવાથી 11ના મોત\nઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સર્જાઈ હતી. બારાબંકીના દેવા કોતવાલી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત થયા છે. કેટલાક લોકોની હાલત તો ગંભીર છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકો કોઈ શખ્સના ઘરે પ્રસંગના કારણે ભેગા થયા હતા, જ્યાં દારૂ પીવામાં આવ્યો હતો.\nજો કે આ ઘટના બાદ પોલીસ અને આબકારી વિભાગ તપાસમાં જોડાયું છે. મળતી માહિતી મુજબ બારાબંકી જિલ્લાના ઢિંઢોરા ગામમાં મોડી રાત્રે અનેક લોકોએ એક ઠેકા પરથી દારૂ પીધો હતો. ત્યાર બાદ તમામની તબિયત લથડી હતી.\nલોકોની હાલત ગંભીર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, તો કેટલાકને લખનઉમાં રેફર કરવામાં આવ્યા છે. જો કે સ્થાનિક લોકો ઝેરી દવા પીવાથી મોત થયા હોવાનું જણાવી રહ્યા છે.\nજો કે જિલ્લા તંત્રના જણાવ્યા પ્રમાણે ઝેરી દારૂ પીવાથી 3ના જ મોત થયા છે અને અન્ય લોકોનું ઠંડીના કારણે મોત થયું છે. જો કે તમામ મૃતકોના મૃતદેહને\nપોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જો કે મોતનું સાચુ કારણ જાણ્યા પછી જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.\nચા વેચનારનો દીકરો કૌશલ્ય સ્પર્ધામાં ટોપરઃ વડાપ્રધાનને મળવાની ઇચ્છા\nએમ.ઈ.ના વિદ્યાર્થીએ બેકારીના કારણે ફાંસો ખાઈને આપઘાત કર્યો\nપબ્લિક રિવ્યૂ: રાબ્તામાં સુશાંતસિંહ અને ક્રીતિ સેનનની કે‌િમસ્ટ્રી હિટ\nકોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી દોઢ લાખની રોકડ, મોબાઈલની ચોરી\nનવી આવક શરૂ થતાંની સાથે જ તુવેરની દાળના ભાવ ઘટે તેવી શક્યતા\nઉત્તરાખંડમાં આભ ફાટતાં 2 ડઝન ગામોમાં ભારે તબાહી\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/china-denies-visa-indian-runner-mann-kaur/", "date_download": "2019-06-19T11:56:50Z", "digest": "sha1:3MKKLIZCW7WEAIZFU2HKNWMMJZSHWUUX", "length": 12216, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "ચીનની અવળચંડાઈઃ ૧૦૧ વર્ષનાં એથલીટ મન કૌરને વિઝા ના આપ્યા | China denies visa Indian runner Mann Kaur - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nચીનની અવળચંડાઈઃ ૧૦૧ વર્ષનાં એથલીટ મન કૌરને વિઝા ના આપ્યા\nચીનની અવળચંડાઈઃ ૧૦૧ વર્ષનાં એથલીટ મન કૌરને વિઝા ના આપ્યા\nચંડીગઢઃ ૧૦૧ વર્ષનાં એથ્લીટ મન કૌર વિઝા નહીં મળવાને કારણે ચીનના રુગાઓમાં ગત ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થયેલી ૨૦મી એશિયન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઈ શકે. મન કૌરના ૭૯ વર્ષીય પુત્ર ગુરદેવસિંહે કહ્યું, ”ચીની દૂતાવાસે એવું કહીને વિઝા નકારી કાઢ્યા કે તેમની પાસે આયોજકોનું અંગત નિમંત્રણ નથી.”\nચંડીગઢનાં મન કૌર આ વર્ષે ઓકલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સમાં ૧૦૦ મીટરની દોડ જીત્યાં હતાં. ચીનના રુગાઓમાં ચાલી રહેલી એશિયન માસ્ટર્સમાં તેમણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડ, ગોળાફેંક અને ભાલાફેંક સ્પર્ધામાં ભાગ લેવાનો હતો. તેઓ પ્રેક્ટિસ પણ કરી રહ્યાં હતાં. મન કૌરના પુત્ર ગુરદેવસિંહ લાંબી કૂદ, ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ભાગ લેવાના હતા. તેમણે કહ્યું, ”ચીનથી જ અમારે કેનેડા અને અમેરિકા જવાનું હતું. હવે ફરીથી ટિકિટ બુક કરાવવી પડશે. કેનેડામાં મન કૌરને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થવાનો છે. તેમનું નામાંકન લોરિયસ વર્લ્ડ બેસ્ટ સ્પોર્ટિંગ મોમેન્ટ ઓફ ધ ય���-૨૦૧૭ એવોર્ડ માટે પણ થયું છે.\nરસ્તા પર નમાજ ન અટકાવી શકુ તો જન્માષ્ટમી પણ ન અટકાવી શકુ : યોગી\nWhatsapp માં આવી ગયું નવું ફીચર, મોકલેલો મેસેજ કરી શકશો ડીલીટ\nમોંઘી સારવારને લઇ SCએ આપ્યો ઠપકો, કહ્યું,”સરકાર જલ્દી ઊઠાવે પગલાં”\nભાનુશાળી અને છબીલ પટેલની રાજકીય દુશ્મની જગજાહેર હતી\nદીપાના ઘર સુધી બનશે પાક્કો રસ્તો : વૈભવી કાર પરત કરવાનો લીધો હતો નિર્ણય\nસ્નેપડીલમાંથી પણ અામિરની ‘છુટ્ટી’\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nટેસ્ટ ક્રિકેટનો માસ્ટર ચેતેશ્વર પૂજારા હવે…\nમાત્ર 120 સેકન્ડમાં જ IPL ફાઇનલની ટિકિટ વેચાઈ…\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00161.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-48420246", "date_download": "2019-06-19T11:55:01Z", "digest": "sha1:EMG6WG47743XWHLBAAQSOW3DU5Y4UNX2", "length": 22078, "nlines": 175, "source_domain": "www.bbc.com", "title": "મોદીરાજમાં વિપક્ષના અસ્તિત્વ પર સંકટ, સરકાર પર અંકુશ કોણ રાખશે? - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nમોદીરાજમાં વિપક્ષના અસ્તિત્વ પર સંકટ, સરકાર પર અંકુશ કોણ રાખશે\nઅભિમન્યુ કુમાર સાહા બીબીસી સંવાદદાતા\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nલોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા એનડીએને મોટી જીત હાંસલ થઈ છે. ભાજપે એકલા જ 300નો આંકડો પાર કરી લીધો અને 303 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવી દીધો.\nઅન્ય સહયોગી દળોના સાથથી આ જીત વધુ પ્રચંડ બની ગઈ. એનડીએએ લોકસભાની કુલ 353 બેઠકો પર કબજો જમાવ્યો. જ્યારે કૉંગ્રેસની આગેવાનીવાળું યૂપીએ 92 બેઠકોમાં જ સમેટાઈ ગયું.\nમાત્ર કૉંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો બહુ ખેંચી-તાણીને પછી પણ માત્ર 52 બેઠકો પર સફળતા મળી છે.\nભાજપની આ મોટી જીત બાદ ભારતીય રાજકારણમાં વિપક્ષ સામે ફરી એક વખત અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો છે.\nસત્તરમી લોકસભામાં સરકાર સામે અધિકૃત રીતે વિપક્ષના નેતા નહીં હોય. છેલ્લી સરકારમાં પણ આ જ સ્થિતિ હતી.\nસદનમાં સરકાર સામે ઘણા વિપક્ષી દળો હોય છે, પરંતુ જે પક્ષ પાસે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો હોય તેને જ અધિકૃત રીતે વિપક્ષના નેતા બનાવવાની તક મળે છે.\nએટલે કે 543 બેઠકોવાળી લોકસભામાં વિપક્ષના નેતા એ જ પક્ષના હોય જેમની પાસે ઓછામાં ઓછી 55 બેઠકો હોય.\nઆ વખતે કૉંગ્રેસ આ આંકડા સુધી પહોંચવામાં પણ સફળ થઈ શકી નથી. પાર્ટી પાસે 52 સાંસદ છે અને વિપક્ષી નેતાનું પદ માટે પણ તે ત્રણ પગથિયાં નીચે રહી ગઈ છે.\nતમે આ વાંચ્યું કે નહીં\nશું કાશ્મીર અને આર્ટિકલ 35-A માટે નહેરુ જવાબદાર છે\nનરેન્દ્ર મોદી : 'ચૂંટણી વખતે લાગ્યું કે ���રેક ઘરમાંથી મોદી ચૂંટણી લડે છે'\nનરેન્દ્ર મોદીને બે વખત વડા પ્રધાન બનાવનારા અમિત શાહ\nલોકશાહી કઈ દિશામાં જશે\n2014ની ચૂંટણીની વાત કરીએ તો કૉંગ્રેસ માત્ર 44 બેઠકો પર જીત હાંસલ કરી શકી હતી, એ વખતે પણ સદનને વિપક્ષના નેતા મળ્યા નહોતા.\nમોદીરાજમાં માત્ર વિપક્ષી દળો જ નહીં, પરંતુ વિપક્ષના નેતાનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે ભારતીય લોકશાહી કઈ દિશામાં જશે\nઆ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર નવીન જોશી કહે છે કે બંધારણ મુજબ લોકશાહીને ચલાવવા માટે આપણી સંસદીય રાજનીતિમાં વિપક્ષના નેતાની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવે છે.\nનવીન જોશી કહે છે, \"બંધારણીય સંસ્થાઓ જેવી કે સીબીઆઈના ડિરેક્ટર કે માહિતી કમિશનરની નિયુક્તિ અથવા તો સુપ્રીમ કોર્ટના જજની નિયુક્તિ માટે વિપક્ષના નેતાની ભૂમિકા મહત્ત્વની હોય છે. \"\n\"વિપક્ષના નેતાનો હોદ્દો વડા પ્રધાન કે ચીફ જસ્ટિસની કક્ષાનો માનવામાં આવે છે. ગઈ વખતે પણ કૉંગ્રેસ એટલી બેઠકો નહોતી લાવી શકી કે તે અધિકૃત રીતે વિપક્ષના નેતાનો દરજ્જો મેળવી શકે. આ વખતે પણ તે આ દરજ્જો મેળવવામાં નિષ્ફળ રહી છે.\"\n\"આ સ્થિતિમાં ફરક તો પડે જ. જે અવાજ એક બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનો હોય એ અવાજ એક કૃપા કે સરકારની ઉદારતાને કારણે મળેલા પદનો ન હોઈ શકે,\"\nએક સ્વસ્થ લોકશાહી માટે મજબૂત સરકાર સામે એક મજબૂત વિપક્ષ હોવો જરૂરી માનવામાં આવે છે. વિપક્ષ સરકારનાં કાર્યો અને નીતિઓ પર સવાલ ઉઠાવતો રહે છે અને તેને અંકુશમાં રાખે છે.\nસંસદમાં જો વિપક્ષ નબળો પડે તો સત્તા પક્ષ મનમાની કરી કાયદા ઘડી શકે છે. વળી, સંસદમાં સારી ચર્ચા મજબૂત વિપક્ષ વિના શક્ય પણ નથી.\nલોકશાહી આ બાબતની સાક્ષી રહી છે કે જ્યારે અટલ બિહારી વાજપેયી, ભૈરોસિંહ શેખાવત, લાલકૃષ્ણ અડવાણી જેવા નેતા સંસદમાં બોલતા ત્યારે વિપક્ષ પણ તેમની વાતો ગંભીરતાથી સાંભળતો.\nમાત્ર સાંભળતો જ નહીં, નીતિઓ અને યોજનાઓને વિપક્ષની દલીલોથી ધાર મળતી અને દલીલને લોકોત્કર્ષ માટે યોગ્ય સમજવામાં આવતી.\nએનડીએ સરકાર પણ મજબૂત વિપક્ષના મહત્ત્વને સમજે છે. ભાજપના વરિષ્ઠ નેતા તરુણ વિજય સ્થાનિક અખબાર પ્રભાત ખબરમાં પ્રકાશિત એક લેખમાં લખે છે, \"વિપક્ષ ધારદાર, અસરદાર અને ઈમાનદાર હોય તો સરકાર તેના ડરથી કાંપે છે, દેશનું ભલું થાય છે, સરકારી નેતાઓનો અહંકાર, નિરંકુશ અને મનમાનીપૂર્ણ વલણને કાબૂમાં રાખે છે.\"\nશું પહેલી વખત આવું થયું\nસોળમી અને સત્તરમી લોકસભા દરમિયાન વિપક્ષના નેતા ન હોવાની આ પહેલી કે બીજી ઘટના નથી. આ પહેલાં પહેલી, બીજી અને ત્રીજી લોકસભા દરમિયાન પણ આવી સ્થિતિ સર્જાઈ હતી.\nઆ દરમિયાન કૉંગ્રેસના સદનમાં 360થી 370 બેઠકો હતી. તેની સરખામણીએ પહેલી ત્રણ લોકસભામાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી સદનની બીજી સૌથી મોટી પાર્ટી હતી.\nજોકે, સીપીઆઈને આ દરમિયાન 16થી 30 બેઠકો જ મળી હતી.\nશું કૉંગ્રેસનું ભવિષ્ય હવે નહેરુ-ગાંધી પરિવારથી અલગ થવામાં જ છે\nરાજકીય પરિવારો માટે ચૂંટણી પરિણામ કેટલો મોટો ઝટકો\n1952માં દેશમાં પહેલી વખત લોકસભાની ચૂંટણીનાં 17 વર્ષ બાદ સદનને વિપક્ષના નેતા મળ્યા. ચોથી લોકસભા દરમિયાન વર્ષ 1969માં રામસુભાગ સિંહ પહેલા વિપક્ષના નેતા બન્યા.\nએ લોકસભા દરમિયાન કૉંગ્રેસ પાર્ટીમાં ભાગલા બાદ આ સ્થિતિ ઊભી થઈ હતી અને કૉંગ્રેસના રામસુભાગ સિંહને લોકસભા અધ્યક્ષે વિપક્ષના નેતાની માન્યતા આપી હતી.\nતેઓ 1970 સુધી આ પદ પર રહ્યા. ત્યારબાદ કૉંગ્રેસની જોડ-તોડમાં ઘણી વખત કૉંગ્રેસના નેતા વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. 1979માં જનતા પાર્ટીના જગજીવન રામ પહેલા એવા બિનકૉંગ્રેસી નેતા હતા જેમને વિપક્ષના નેતાનો દરજ્જો મળ્યો હતો.\nપાંચમી અને સાતમી લોકસભા દરમિયાન પણ મુખ્ય વિપક્ષો પાસે સંખ્યાબળ એટલું નહોતું કે વિપક્ષના નેતાનો દરજ્જો મળી શકે.\nપહેલાંની સરખામણીએ હવે સંસદને વિપક્ષના નેતાની કેટલી જરૂર છે તે પ્રશ્નના જવાબમાં નવીન જોશી કહે છે કે પહેલી, બીજી અને ત્રીજી લોકસભાનો એ સમય નહેરુનો સમય હતો.\nતે વખતે લોકતંત્રના પાયા નંખાઈ રહ્યા હતા. બંધારણના નિર્માતાઓએ જે સ્વરૂપ બનાવ્યું હતું તેનું કડક પાલન થતું હતું.\nનવન જોશી જણાવે છે કે વિપક્ષના નેતા પ્રત્યે નહેરુના મનમાં ઘણો આદર હતો અને તેઓ ટીકાનું સ્વાગત કરતા.\nઘણી વખત સંસદીય ભાષણમાં તેમણે પોતે કહ્યું છે કે મારી ટીકા મારી સામે જ કરવામાં કોઈએ સંકોચ ન કરવો.\nતેઓ કહે છે, \"એ સમયમાં વિપક્ષના નેતાની ભૂમિકા અંગે એટલો ખાલીપો નહીં અનુભવાયો હોય પણ આજના સમયમાં થોડી શંકાઓ ઊપજે છે.\"\n\"અગાઉની ભાજપ સરકારના સમયગાળામાં ઘણી એવી તકો આવી જ્યારે બંધારણીય સંસ્થાઓ સાથે ચેડાં કરવાના આરોપ લાગ્યા હોય.\"\nપહેલાંની સરકાર દરમિયાન કેટલીક બાબતો પહેલી વખત બની, જેમ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ પ્રેસ-કૉન્ફરન્સ કરવી પડી અને આક્ષેપ કર્યો કે ન્યાયતંત્રની કાર્યવાહીને પ્ર���ાવિત કરવાની કોશિશ થઈ રહી છે.\nસીબીઆઈના નિદેશકની નિયુક્તિ દરમિયાન પણ ઊથલપાથલ જોવા મળી.\nમાનવામાં આવે છે કે જો વિપક્ષ મજબૂત હોય તો સરકારને અનેક વખત પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડે છે અને તે નિરંકુશ થતી નથી.\nનવીન જોશી કહે છે કે, \"અતિશય બહુમત નિરંકુશતા તરફ લઈ જાય છે, આ સ્થાપિત સિદ્ધાંત છે અને ઇતિહાસે તેને વારંવાર સાબિત કર્યો છે. જો છેલ્લી વખતે મજબૂત વિપક્ષ હોત તો બંધારણીય સંસ્થાઓ સાથે ચેડાં કરવાના આરોપ ન લાગ્યા હોત.\"\nરાજ્યસભામાં બહુમતીની સરકાર આવે તો...\nરાજ્યસભામાં હાલ 245 સાંસદ છે, જેમાં 241ની ચૂંટણી અને ચાર સાંસદને નિયુક્ત કરવામાં આવ્યા છે.\nવિશ્લેષકોના મતે હવેનાં વર્ષોમાં ભાજપ રાજ્યસભામાં પણ બહુમતીમાં આવી શકે છે.\nલોકસભા અને રાજ્યસભા બંનેમાં બહુમતમાં મેળવ્યા બાદ ભાજપ માટે કોઈ પણ કાયદામાં ફેરફાર કરવો અને નવો કાયદો ઘડવો સરળ થઈ શકે છે.\nલોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષો પણ આ આરોપ લગાવી રહ્યા હતા કે આ વખતે ભાજપ સરકાર બનાવે તો એ એવા નિર્ણયો લેશે જે પહેલાં ક્યારેય ન લેવાયા હોય.\nનવીન જોશી કહે છે કે રાજ્યસભામાં આવનારા એક વર્ષ સુધી એનડીએને બહુમત નથી. પરંતુ જો ગઠબંધન ત્યાં બહુમતમાં આવશે તો બની શકે કે તે વિવાદિત નિર્ણયો લે.\nતો શું પાર્ટી આર્ટિકલ 370 અને 35-એ ખતમ કરવા તરફ જશે ભાજપના ઘોષણાપત્રમાં ઉલ્લેખ છે કે તેમની સરકાર આર્ટિકલ 370 હઠાવશે.\nરામમંદિર બનાવવાનો પણ પાર્ટીનો દાવો છે. ચૂંટણીઓમાં પાર્ટીએ તેને મોટો મુદ્દો ન બનાવ્યો પણ તેમના એજન્ડામાં એ સામેલ છે જ.\nજાણકારો જણાવે છે કે આ સ્થિતિમાં સાધુ-સંન્યાસી અને સંઘના કટ્ટર સમર્થકો તરફથી એ દબાણ ઊભું કરવામાં આવી શકે કે સરકાર રામમંદિર મુદ્દે વટહુકમ બહાર પાડે અથવા ખરડો પસાર કરે.\nઆપને આ પણ વાચવું ગમશે\nનરેન્દ્ર મોદી સામે શા માટે વિપક્ષ ટકી શક્યો નહીં\nચૂંટણી હાર્યા બાદ શું આ ગાંધી પરિવારના રાજકારણનો અંત છે\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nઆના પર શેર કરો શેરિંગ વિશે\nનરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણને કેવી રીતે બદલી નાખ્યું\nશું કૉંગ્રેસનું ભવિષ્ય હવે નહેરુ-ગાંધી પરિવારથી અલગ થવામાં જ છે\n'ચેન્નાઈને હવે તો વરસાદ જ બચાવી શકશે'\nગુજરાત રાજ્યસભા ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણીપંચને નોટિસ\nસૅન્ડવિચ જનરેશન શું છે અને તમે એના વિશે કેટલું જાણો છો\nશું ભારતીયોનો રસીકરણ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે\nજીવસટોસટનો જાદુનો ખેલ કરવા જતાં ભારતીય જાદુગરનું મૃત્યુ\nઑસ્ટ્રેલિયા : સ્પર્મ ડોનર ગણાશે બાળકોના પિતા, કોર્ટનો ચુકાદો\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00162.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/teamviewer-windows-7/", "date_download": "2019-06-19T12:40:00Z", "digest": "sha1:XTUL252SB24EH6KO5RAMNCQZDD7MI3B7", "length": 3247, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો TeamViewer Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nTeamViewer Windows 7 - કમ્પ્યુટર પર રિમોટ ઍક્સેસ ગોઠવવા માટેનો પ્રોગ્રામ. એપ્લિકેશન એન્ક્રિપ્શન અને તેના પોતાના કનેક્શન પ્રોટોકોલનો ઉપયોગ કરે છે, તમને ફાયરવૉલ નિયમો અથવા રૂટીંગ સેટિંગ્સને બાયપાસ કરવા, ડેસ્કટૉપ સંચાલનને સમર્થન આપવા, ફાઇલ સ્થાનાંતરણ અને એક ક્લિપબોર્ડના ઉપયોગને બાયપાસ કરવા માટે કનેક્શનની મંજૂરી આપે છે.\nયુટિલિટીમાં ક્લાયંટ સર્વર ઓરિએન્ટેશન અને સરળ યુઝર ઇન્ટરફેસ છે, જેમાં રિમોટ સ્ટેશન મેનેજર અને વેબ ઇન્ટરફેસ શામેલ છે, તે તમને કીબોર્ડ શૉર્ટકટ્સ અસાઇન કરવાની મંજૂરી આપે છે. પ્રોગ્રામ ઓછામાં ઓછા કમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરે છે અને સિસ્ટમ સેવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. તમે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ TeamViewer સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: TeamViewer GmbH\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.all7soft.com/vsdc-free-video-editor-windows-7/", "date_download": "2019-06-19T12:41:13Z", "digest": "sha1:RUED3GQDLC7A6KWGBDLASZJF4YA6H4Y7", "length": 3094, "nlines": 48, "source_domain": "gu.all7soft.com", "title": "ડાઉનલોડ કરો VSDC Free Video Editor Windows 7 (32/64 bit) ગુજરાતીં", "raw_content": "\nVSDC Free Video Editor Windows 7 ઝડપી વિડિઓ સંપાદન માટે ઉપયોગીતા. પ્રોગ્રામમાં ખૂબ જ કાર્યક્ષમતા છે, જેના માટે તમે સંપૂર્ણ ફિલ્મોને અલગ ક્લિપ્સમાં વિભાજિત કરી શકો છો, ઑડિઓ ટ્રૅક્સને કાપી અને પેસ્ટ કરી શકો છો, ક્લિપ્સનું અંતિમ સ્વરૂપ બદલો. એપ્લિકેશન તમને કોઈપણ સમયે સાઉન્ડ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઉમેરવા દે છે.\nવપરાશકર્તાઓની સુવિધા માટે, મોબાઇલ પ્લેટફોર્મ્સ સહિત પસંદ કરેલ મલ્ટીમીડિયા ઉપકરણો માટે વિશિષ્ટ વિડિઓ ઑપ્ટિમાઇઝેશન ફંક્શન ઉમેરવામાં આવ્યું છે. ઉપયોગિતા નવા કોડેક્સ સહિતના સૌથી લોકપ્રિય વિડિઓ ફોર્મેટ્સને સપોર્ટ કરે છે. ���મે કરી શકો છો નિઃશુલ્ક ડાઉનલોડ VSDC Free Video Editor સત્તાવાર નવીનતમ સંસ્કરણ Windows 7 ગુજરાતીં.\nભાષાઓ: ગુજરાતીં (gu), અંગ્રેજી\nસૉફ્ટવેર ડેવલપર: Flash-Integro LLC\nસોફ્ટવેર ડિરેક્ટરી Windows 7\n© 2019, All7soft | ગોપનીયતા નીતિ | વાપરવાના નિયમો", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AC%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82/%E0%AB%A6", "date_download": "2019-06-19T11:05:59Z", "digest": "sha1:XYT4HPSWB5E2OWE22GF4BWRNKTCVSOTT", "length": 8209, "nlines": 88, "source_domain": "gu.wikisource.org", "title": "બધા પાનાંઓ - વિકિસ્રોત", "raw_content": "\nઆનાથી શરૂ થતા પાના દર્શાવો:\nઆનાથી અંત થતા પાના દર્શાવો:\n(મુખ્ય)ચર્ચાસભ્યસભ્યની ચર્ચાવિકિસ્રોતવિકિસ્રોત ચર્ચાચિત્રચિત્રની ચર્ચામીડિયાવિકિમીડિયાવિકિ ચર્ચાઢાંચોઢાંચાની ચર્ચામદદમદદની ચર્ચાશ્રેણીશ્રેણીની ચર્ચાપૃષ્ઠપૃષ્ઠ ચર્ચાસૂચિસૂચિ ચર્ચાસર્જકસર્જક ચર્ચાવિભાગવિભાગ ચર્ચાGadgetGadget talkGadget definitionGadget definition talk\nપાછળનું પાનું (સોરઠ, તારાં વહેતાં પાણી/૪૫. ઉજળિયાતોનાં રુદન)\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ ચાણક્યનું કારસ્થાન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/અપરાધી કોણ \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/અમાત્ય રાક્ષસ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/અમાત્યે શું કર્યું \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/આત્મબલિદાન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ઈન્દ્રજાળ વિદ્યા\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ઉપક્રમ-ઉત્તરાર્ધ-દરિદ્રી બ્રાહ્મણ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ઉપક્રમ-પૂર્વાર્ધ-વત્સલાભ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ઉપસંહાર\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચન્દ્રગુપ્તની સવારી\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્ય હાર્યો \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્યચક્રચાલન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્યની સ્વગત વિચારણા\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્યનો વિચાર\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચાણક્યનો વિચાર(૨)\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ચિત્તની ચંચળતા\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/નવીન યુક્તિ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/નિશ્ચય ચળી ગયો\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ન્યાય શો થયો \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ન્યાયાધીશ કે અપરાધી \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પતિ કે પુત્ર \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પત્રવાચન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પર્વતેશ્વર પકડાયો\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પહેલું પગથિયું\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પાટલિપુત્ર\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પ્રતિજ્ઞાનો ભંગ કે મિત્રનો વધ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પ્રયાણ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પ્રસ્તાવ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પ્રારંભ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/બીજું પગથિયું\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/બુદ્ધભિક્ષુ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ભત્રીજો કે પુત્ર \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ભાગુરાયણ સેનાપતિ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/માર્જારીનું મરણ\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/મુરાદેવી\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/મુરાદેવીનું કારસ્થાન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસ અને ચાણક્ય\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસ અને શાકલાયન\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસની પ્રતિજ્ઞા\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસની વિસ્મયતા\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસનો નિશ્ચય\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/સંભાષણ શું થયું \n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/સંવાહક\n૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/સુવર્ણકરંડમાંનો અપૂપ\nપાછળનું પાનું (સોરઠ, તારાં વહેતાં પાણી/૪૫. ઉજળિયાતોનાં રુદન)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00164.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/this-11-yr-old-disappeared-45-years-ago-cops-finally-arrest-man-responsible-for-her-death-044936.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Topic-Article", "date_download": "2019-06-19T10:48:25Z", "digest": "sha1:4LT4U4WKXZLWODJEMEOU4VVOWKMSCN6L", "length": 12056, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "45 વર્ષ પહેલાં 11 વર્ષની માસૂમની હત્યા, હવે પકડમાં આવ્યો હેવાન | This 11-yr-old disappeared 45 years ago. Cops finally arrest man responsible for her death - Gujarati Oneindia", "raw_content": "\nઅમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n39 min ago અમદાવાદમાં ગર્લ્સ PG માં ઊંઘતી યુવતી સાથે ગંદુ કામ\n1 hr ago પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે\n1 hr ago પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન\n2 hrs ago પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના\nTechnology તમારા ચોરી થયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને આચાર રીતે બ્લોક કરાવો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n45 વર્ષ પહેલાં 11 વર્ષની માસૂમની હત્યા, હવે પકડમાં આવ્યો હેવાન\nઅમેરિકાના કેલિફોર્નિયામાં 45 વર્ષ પહેલાંનો 11 વર્ષીય બાળકીની હત્યાનો કેસ હલ કરી લીધો છે. તે સમયે, શાળામાંથી ઘરે પરત ફરતા સમયે બાળકી લાપતા થઇ ગઈ હતી. છોકરીનું નામ લિન્ડા ઓ કીફી હતું. ન્યૂપોર્ટ બીચના પોલીસ એપાર્ટમેન્ટમાં વર્ષોથી તેની ફોટો લગાવેલી હતી. માહિતી અનુસાર, લગભગ ચાર દાયકા પછી બુધવારે કોલોરાડોમાં રહેતા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી. 1973 માં, બાળકીની હત્યાના કેસની નોંધણી કરવામાં આવી છે.\nલિન્ડાના કેસમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના લાપતા થયાના થોડા દિવસ પછી, તેનું મૃતદેહ ખાઈ માંથી મળી આવ્યું હતું. હવે તેમને તેના ડીએનએ મેચ વિશેની માહિતી મળી. તેઓ જાણતા હતા કે કેટલાક લોકો તેમના પૂર્વજોની માહિતી માટે ડીએનએ પરીક્ષણનો ઉપયોગ કરે છે. જ્યારે છોકરીના ડીએનએ સાથે તેનું મેચ થયું તો પોલીસ કાતિલની વધુ નજીક આવી ગઈ. ઓરેંજ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ટોડ સ્પિટ્ઝર કહે છે કે ભૂતકાળમાં જે કેસોને હલ કરવા મુશ્કેલ હતા તે કેસોનું આજે નિરાકરણ થઈ શકે છે.તેમને હલ કરવા માટે આજના સમયમાં ઘણી તકો છે. સ્પિટ્ઝરએ કહ્યું કે 72 વર્ષીય જેમ્સ નીલની કોલોરાડોથી મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.\nપત્નીના ચરિત્ર પર શંકા, પતિએ પ્રેમીની નિર્મમ હત્યા કરી\nગુરુવારે તેને કોર્ટમાં પેશ કરવામાં આવશે. તેના સંબંધીઓએ આ બાબતે કંઇક બોલવાની ના પાડી દીધી છે. તેના મકાનમાલિક નું કહેવું છે કે તે એક સારો વ્યક્તિ છે. વર્ષ 1990 માં, 11 વર્ષની વિલીયમ ટિલેટના અપહરણ અને હત્યાના કિસ્સામાં 50 વર્ષીય એડવર્ડ ડોનેલ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ છોકરો પણ શાળામાંથી ઘરે જતા ગુમ થઈ ગયો હતો. તેનો મૃતદેહ એક દિવસ પછી કાર્પોર્ટમાં મળ્યો હતો. તેનું મૃત્યુ દમ ઘૂંટાવાને કારણે થયું હતું. જૂના પુરાવા અને નવી ટેકનોલોજીએ આ કેસને ઉકેલવામાં ખૂબ મદદ કરી છે.\nપ્રેમી કપલની હત્યા, લાશના ટુકડે ટુકડા કરીને સળગાવ્યા\nચીને અમેરિકાને યુદ્ધની ધમકી આપી, તાઈવાનમાં દખલ સહન નહીં થાય\nઅમેરિકાના વર્જીનિયામાં ગોળીબાર, 11ના મોત, 6 ઘાયલ\nMcDonald's ફરીથી વિવાદમાં, યૌન શોષણના 25 નવા કેસ ફાઈલ\nટ્રમ્પની ચેતવણી, અમારી સાથે યુદ્ધ કર્યું તો ઈરાનને સમાપ્ત કરી દઇશુ\nબંદૂકનો શોખ ભારે પડ્યો, ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચાલી\nટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની મંજૂરી\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nઅમેરિકામાં અસલી બતાવી લેબમાં બનેલા નકલી હીરા વેચી રહ્યો છે મેહુલ ચોક્સી, રિપોર્ટમાં ખુલાસો\nભારત ખુબ જ વધારે ટેક્સ લગાવે છે: ડોનાલ્ડ ટ્રમ્પ\nટ્રમ્પ આપશે ભારતને મોટો ઝાટકો GSP સુવિધા છીનવી શકે US, માલ વેચવો થશે મુશ્કેલ\nઅમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણ\nજેટલીનું મોટું નિવેદન- અમેરિકા ઓસામાને પાકિસ્તાનમાં ઘૂસીને મારી શકે તો અમે કેમ નહિ\nઅયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો\nપુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર\nલીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/modi-vvip-culture-cabinet-meeting-decision-to-remove-red-beacon/", "date_download": "2019-06-19T11:37:00Z", "digest": "sha1:H5AB55VNUEUIF4I2WUHKFRCMWKSDJGAX", "length": 12481, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "લાલ બત્તી પર મોદીની લગામ, 5 લોકો જ લગાવી શકશે લાલ બત્તી | modi vvip culture cabinet meeting decision to remove red beacon - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nલાલ બત્તી પર મોદીની લગામ, 5 લોકો જ લગાવી શકશે લાલ બત્તી\nલાલ બત્તી પર મોદીની લગામ, 5 લોકો જ લગાવી શકશે લાલ બત્તી\nનવી દિલ્હી: કેન્દ્રની મોદી કેબિનેટએ બુધવારે VVIP કલ્ચર વિરુદ્ધ ���ક મોટો નિર્ણય લીધો છે. આવનારી 1 મે થી હવે માત્ર 5 લોકો જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે. હવે માત્ર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ અને લોકસભા સ્પીકર જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે.\nકેબિનેટ દરમિયાન બીજા કેટલાક અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કેબિનેટએ 2013 લોકસભા ચૂંટણી મટે VVPAT મશીનો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચૂંઠણી પંચે કેન્દ્ર સરકારની સામે આ પ્રસ્તાવ રાખ્યો હતો.\nતમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ વીવીઆઇપી કલ્ચરને અલગ કરીને સામાન્ય ટ્રાફિકમાં લોકકલ્યાણ માર્ગથી લઇને દિલ્હી એરપોર્ટ સુધી મુલાકાત કરી હતી. ભારતની મુલાકાતે આવેલી બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શુક્રવારે (7 એપ્રિલ) ના રોજ ભારત પહોંચી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ એમની આગેવાની કરવા પહોંચી ગયા હતા.\nપીએમ મોદી બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાના સ્વાગત માટે પ્રોટોકોલ વિરુદ્ધ આઇજીઆઇ એરપોર્ટ પર જાતે પહોંચ્યા હતા. એ દરમિયાન માત્ર ડ્રાઇવર અને એક એસપીજી કમાન્ડો જ સાથે હતા.\nનીંદરથી બનાવો નિરામય શરીર…\nજોન અબ્રાહમને ક્વોલિટી વર્ક પર વિશ્વાસ\nઆજથી તમામ પ્રકારના બાંધકામની પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત\nરોહિંગ્યા જેહાદી સંગઠન ભારત અને મ્યાનમાર માટે છે ખતરનાકઃ બાંગ્લાદેશ\nચાણક્યપુરીમાં કારમાં જતા યુવકોનો કોન્સ્ટેબલ પર ગુપ્તીથી હુમલો\nયુરોપના પ્રિંસના લગ્નમાં હાજરી આપશે પ્રિયંકા ચોપરા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ���ાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00165.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42686", "date_download": "2019-06-19T10:53:05Z", "digest": "sha1:MEH7TG4RNIBLHN6MIBKOLKV2VLIZWXI5", "length": 8559, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "મારી અંદરનો ક્રિકેટર મરી જાય પછી જ ક્રિકેટને અલવિદા કહીશઃ કોહલી - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Sports મારી અંદરનો ક્રિકેટર મ���ી જાય પછી જ ક્રિકેટને અલવિદા કહીશઃ કોહલી\nમારી અંદરનો ક્રિકેટર મરી જાય પછી જ ક્રિકેટને અલવિદા કહીશઃ કોહલી\nહાલના સમયમાં ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓનું કરિયર ઘણું લાંબુ થઇ ગયું છે. પહેલા ખેલાડીઓ માત્ર પોતાના જ દેશ માટે રમી શકતા હતા. જ્યારે અત્યારે ખેલાડીઓ પાસે રમવા માટે ઘણાબધા વિકલ્પ છે. જેવા કે બિગ બૈશ લીગ, આઇપીએલ, પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશ પ્રીમિઅર લીગ અને અફ્ગાનિસ્તાન પ્રીમિઅર લીગમાં પણ ખેલાડીઓ રમી શકે છે. હાલમાં જ શુક્રવારે સિડનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિરાટને પણ કઇંક આવો જ સવાલ કરવામાં આવ્યો હતો કે જો બીસીસીઆઈ દ્વારા પોતાના ખેલડીઓ પર બધી જ પ્રકારની મેચ રમાવે લઇને લવાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવે તો શું તમે ઑસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ રમશો જેના જવાબમાં કોહલી એ જણાવ્યું હતું કે તેઓ આવી કોઇપણ પ્રકારની લીગમાં રમવા માટેના મૂડમાં નથી અને એટલા માટે જ કોહલીએ પત્રકાર પરિષદમાં આ વિશે એકદમ સાફ ના પાડી દીધી હતી. જ્યારે ક્રિકેટમાંથી તેમના સંન્યાસને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કોહલીએ એકદમ શાનદાર જવાબ આપ્યો હતો. ક્રિકેટને અલવિદા કહીં દીધા પછી હું ક્યારેય બેટને હાથ નહીં લગાડું,\nPrevious articleમણિરત્નમની ફિલ્મમાં એશ અને અમિતાભ નજરે પડશે\nNext articleચેટ શોમાં અભદ્ર કોમેન્ટ્‌ કરતા સિડની વન-ડેમાંથી હાર્દિક-રાહુલ આઉટ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nભારત સાથે હાઇ-સ્કોરિંગ મેચ થશે : મિશેલ સેંટનર\nવર્લ્ડ કપ : ઓસ્ટ્રલિયન ટીમમાં સ્મિથ અને વોર્નરની એન્ટ્રી થઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/19-10-2018/90188", "date_download": "2019-06-19T11:28:55Z", "digest": "sha1:ZNRJ5YZYCKRYSZB3QP2WVATMRRD33YP5", "length": 16764, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "તારાપુરની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 5 નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ", "raw_content": "\nતારાપુરની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 5 નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ\nતારાપુર:ખાતે રહેતી એક કિશોરીનું ગઈકાલે સવારના સુમારે દુષ્કર્મ કરવાના ઈરાદે કારમાં અપહરણ કરીને ત્યારબાદ છોડી દેતાં આ અંગે તારાપુર પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.\nમળતી વિગતો અનુસાર તારાપુર ખાતે રહેતી એક ૩૮ વર્ષીય મહિલાનો ફોન બગડતાં તેના પુત્રનો મિત્ર મોઈન આરીફભાઈ વ્હોરા કે જે મોબાઈલ ફોન રીપેરીંગનું કામકાજ કરતો હતો તેને રીપેરીંગ માટે આપ્યો હતો. જેણે ફોન રીપેરીંગ કરીને પરત આપ્યો હતો. ત્યારબાદ તેણે અવાર-નવાર ફોન કરવાના ચાલુ કર્યા હતા. ફોન મહિલાની ૧૫ વર્ષીય પુત્રી ઉપાડતી હતી જેથી તેની સાથે મીઠીમીઠી વાતો કરીને તેણીનો ફોટો મોર્ફ કરીને પૈસાની માંગણી ચાલુ કરી દીધી હતી.આ વાતની જાણ મહિલાને થતાં તેણીએ મોઈનને ફોન કરીને ઠપકો આપ્યો હતો. જો કે મોઈન ના સુધરતા આખરે મહિલાએ એક હજાર રૂપિયા તેને મોકલી આપ્યા હતા.\nદરમ્યાન ગત ૧૭મી તારીખના રોજ નીત્યક્રમ મુજબ ૧૫ વર્ષીય કિશોરી મદ્રેસામાં બહેનપણીઓ સાથે જવા નીકળી હતી પરંતુ તે મદ્રેસામાં પહોંચી નહોતી. મદ્રેસાના આપાએ ફોન કરીને મહિલાને જાણ કરી હતી જેથી તેણીએ પતિ સાથે તપાસ કરતાં મદ્રેસાના સીસીટીવી ફુટેજમાં મોઈન કાર નંબર જીજે-૧, એચએફ-૬૭૧૨માં બેસાડીને લઈ જતો દેખાયો હતો જેથી તેને ફોન કરીને તુ મારી પુત્રીને ક્યાં લઈ જાય તેમ જણાવતા જ તેણે કિશોરીને લીમડી ચોક તરફ છોડી દીધી હતી. પુત્રીને પુછતાછ કરતા મોઈન તેને એક હજાર આપવાની લાલચ આપીને કારમાં બેસાડીને તારાપુર ચોકડી નજીક કાઠીયાવાડી હોટલ પર લઈ ગયો હતો જ્યાં તેના મિત્રો રમીઝભાઈ ઈદ્રીશભાઈ વ્હોરા, માજહાજી નઈમભાઈ વ્હોરા, અબરાર સાદીકભાઈ વ્હોરા તથા આદિલ ઈમ્તીયાઝભાઈ વ્હોરાને બોલાવી લીઘા હતા. જો કે ફોન આવતા જ તેણે છોડી દીધી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવ�� તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nવડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST\nવહેલી સવારે પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા :બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 નંબરની ટ્રેનમાં બની ઘટના :પાલનપુર નજીક રેલવે ચેઈન પુલિંગ કરી લૂંટારા ફરાર:અંદાજીત દોઢ કલાક પેસેન્જરો પાલનપુર નજીક અટવાયા :જીઆરપીએફ અને આરપીએફ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ :લૂંટની વિગત પોલીસ મેળવી રહી છે :પાલનપુર રેલ્વે પોલીસે હાથ ધરી તપાસ access_time 12:14 pm IST\nસુરત: શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 3 કેસ પોઝિટિવ:સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 112 થઈ:પનાસના 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ:વેસુની 30 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ:વેસુના 59 વર્ષીય પુરુષનો પોઝિટિવ રિપોર્ટ:22 દર્દીઓ હજુ સારવાર હેઠળ: 1ને ડિસ્ચાર્જ કરાયા access_time 9:44 pm IST\nઆરએસએસ સબરીમાલા સંદર્ભે અસહિષ્ણુ : વિજયન access_time 12:00 am IST\nજેડીયુએ રામ મંદિર મુદ્દે ભાજપને ચેતવણી આપી access_time 7:32 pm IST\nરામ મંદિર માટે કાનૂન લાવવા કોણ રોકે છે : ઓવૈસીનો પ્રશ્ન access_time 12:00 am IST\nકાલે કોળી ઠાકોર સમાજનો રાસોત્સવ access_time 3:44 pm IST\nમવડી વિસ્તારની ગરબીઓની બાળાઓને બસીયા પરીવાર દ્વારા ચાંદીના સાંકળાની લ્હાણી access_time 3:48 pm IST\nખેલૈયાઓની ધમાલ અને સિંગરોની કમાલ વચ્ચે આજે આજકાલ ગરબામાં મેગા ફાઈનલ access_time 3:28 pm IST\nજુનાગઢ અપહરણના ગુન્હામાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ ��ેરોલ-ફલો સ્કવોડ access_time 3:37 pm IST\nઉપલેટા તાલુકાને અછતગ્રત જાહેર કરી ખાતરનો ભાવ વધારો પરત ખેચવા માંગ access_time 11:56 am IST\nતળાજામાં નવરાત્રી મહોત્સવ access_time 12:06 pm IST\nફરીવાર નાયબ મુખ્યમંત્રીની બાદબાકી :સ્ટેચ્યુ ઓફ યુનિટીના હોર્ડિંગમાંથી નીતિનભાઈ ગાયબ access_time 10:29 pm IST\nસરકારની નવી ઓનલાઇન ડેવલોપમેન્‍ટ પરમિશન સિસ્‍ટમના કારણે અમદાવાદમાં ૩ મહિનામાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ-બિલ્ડીંગના લોન્‍ચીંગમાં ૭૭ ટકાનો ઘટાડો access_time 6:01 pm IST\nરાતે રૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લી: 4 લાખ કિલો ઘીનો કારાયો અભિષેક access_time 12:47 am IST\nટૂંક સમયમાં બજારમાં આવશે કોટનનો આ ખોરાક access_time 5:28 pm IST\nતો ફરી પાછી ચીને કરી દાદાગીરી access_time 5:31 pm IST\nમને નથી લાગતુ મારા પતિ જીવિત હોય પૂર્વ ઇંટરપોલ પ્રમુખ મેંગની પત્ની access_time 12:10 am IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં IHCNJના ઉપક્રમે 18 નવે.2018 રવિવારના રોજ 14 મો વાર્ષિક હેલ્થ ફેરઃ શ્રી સ્વામિનારાયણ મંદિર સીકોસસ ન્યૂજર્સીના સહયોગ સાથે યોજાનારા હેલ્થ ફેરમાં ૪૦ વર્ષથી વધુ વયના તથા મેડીકલેઇમ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો ભાગ લઇ શકશે: રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 9 નવે.૨૦૧૮ access_time 9:00 pm IST\nયુ.એસ.માં ઇન્ડિયન સિનિયર્સ શિકાગોની જનરલ મિટિંગ મળી : 260 જેટલા સભ્યોની ઉપસ્થિતિ : પ્રાર્થના,હનુમાન ચાલીસા,મેડિકેર અંગે માહિતી,નવરાત્રીનું મહત્વ,જન્મદિવસ મુબારકબાદી,પુસ્તક વિમોચન,મનોરંજન,આરતી,તથા સ્વાદિષ્ટ ભોજનથી સિનિયરો ખુશખુશાલ access_time 9:58 pm IST\nઅમેરિકાના ન્યૂજર્સીમાં ભારતના રેલવે,કોલ,તથા કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ સાથે વાર્તાલાપની તક : આવતીકાલ 20 ઓક્ટો ના રોજ ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ,TVAsia,તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે કરાયેલું આયોજન access_time 12:28 pm IST\nઝડપી ૧૦,૦૦૦ રનનાં મામલે સચિનને પાછળ મૂકશે વિરાટ access_time 3:50 pm IST\nઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પડકારજનક રહેશે: ભુવનેશ્વર કુમાર access_time 6:03 pm IST\nપ્રો કબડ્ડી લીગ -6: દબંગ દિલ્હીને હરિયાણા સ્ટીલર્સે આપી 3 અંકથી માત access_time 5:56 pm IST\nવધુ એક ફિલ્મ સર્જક મી ટુની ઝપેટમાં: વિપુલ શાહ પર લાગ્યો સીનમાં પરાણે કિસ કરવાનો પ્રયાસ access_time 5:44 pm IST\nસલમાન ખાન ડોગ 'માય લવ'ની નિધન: સોશિયલ મીડિયા પર શેયર કરી તસ્વીર access_time 5:48 pm IST\nફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મેં સંઘર્ષ કર્યો છે: શ્રદ્ધા કપૂર access_time 5:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/16-05-2019/170179", "date_download": "2019-06-19T11:27:30Z", "digest": "sha1:BD7SN6IELU5LF4N7HNNQ6CVX64HOUCHA", "length": 19148, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠાવાડને આ ચોમાસે પણ તરસવું પડશે", "raw_content": "\nમહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠાવાડને આ ચોમાસે પણ તરસવું પડશે\nઅલ-નીનોને લીધે ગુજરાત-પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોમાસું નબળું અને વરસાદની ખાધવાળું રહેશે તેમ સ્કાયમેટ કહે છેઃ ભારતીય હવામાન ખાતુ માને છે કે અલ નીનોની અસર જુન સુધીમાં ખત્મ થઇ જશે અને દેશભરમાં નોર્મલ ચોમાસું રહેશેઃ આ વર્ષે હવામાન ખાતુ સાચું પડે તેવી સહુને આશા\nમુંબઇ : સ્કાયમેટના વર્તારા મુજબ આગામી નેઋત્યના ચોમાસા દરમિયાન વિદર્ભ સહિત મહારાષ્ટ્રના ર૪ જિલ્લાઓમાં ચોમાસુ નબળુ રહેવા સંભવ છે. અને પ્રવર્તી રહેલ અછત વધુ વરવું રૂપ ધારણ કરે તેવા નિર્દેશો છે. અલ નીનોની અસર મરાઠાવાડ અને મધ્ય મહારાષ્ટ્રમાં વધુ જોવા મળશે.\nજાણીતા હવામાન શાસ્ત્રી શ્રી અક્ષય દેવરસના હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રસિધ્ધ અહેવાલ અને ટવીટ મુજબ હાલમાં મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડના આઠ જિલ્લાના ૮પ૩૪ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. ૧૩૩૯ કેટલ કેમ્પો ચાલુ છે.\nગયા વર્ષે (ર૦૧૮માં) મરાઠાવાડ અને મધ્ય મહારાષ્ટ્રના ૧૩ જિલ્લામાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદની મોટી ખાધ (ર૮ ટકા) પડી હતી. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સરેરાશ વરસાદથી ૮ ટકા ઓછો વરસાદ પડયો હતો.\nસ્કાયમેટે ર૦૧૯ નું ચોમાસુ વિદર્ભ - મરાઠાવાડ સહિત મધ્ય ભારત માટે નબળું રહેવા ચેતવણી આપી છે. અને ૯ ટકા જેવી વરસાદની ખાધ રહેશે તેમ જણાવ્યું છે.\nઆગામી જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મહારાષ્ટ્રના ૩૬ માંથી ર૪ જિલ્લામાં સરેરાશથી નીચો વરસાદ પડશે તેમ સ્કાયમેટના હવામાન વર્તારામાં જણાવાયું છે. મરાઠાવાડ અને વિદર્ભમાં આ વર્ષે પણ દુષ્કાળના એંધાણ વર્તાઇ રહ્યાનું સ્કાયમેટનો વર્તારો કહે છે.\nસ્કાયમેટના મેનેજીંગ ડાયરેકટર જતીન સીંઘે જણાવેલ કે આગામી ચોમાસામાં મધ્ય ભારતના આ વિસ્તારોમાં દેશમાં સૌથી ઓછો વરસાદ પડવાની પુરી સંભાવના છે. ઉપરાંત આ આગાહી મુજબ આગામી ચોમાસામાં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ચોમાસું નબળુ અને વરસાદની ખાધવાળુ રહેશે. તેમણે આ માટે 'અલ-નીનો' છવાયેલ છે તેને જવાબદાર ગણાવ્યું છે.\nભારતીય હવામાન ખાતાએ એપ્રિલમાં કરેલ આગાહીથી સ્કાયમેટની આ આગાહી અલગ પડે છે. ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે દેશમાં લગભગ નોર્મલ ચોમાસાની આગાહી કરી છે. આઇએમડીના મેનેજીંગ ડીરેકટર ડો. કે. જે. રમેશે કહયું છે કે જૂન સુધી અલ-નીનોની અસર જોવા મળશે, પરંતુ ત્યારબાદ ચોકકસપણે અલ-નીનોની અસર ઘટતી જવાનો ટ્રેન્ડ જોવા મળશે જ. અને અલ-નીનોને લઇને સમુદ્રની સપાટી ગરમ થવાનું વલણ જોવા મળે છે તે જૂન સુધીમાં ઠંડુ થતું જશે. જેનાથી નોર્મલ ચોમાસું દેશમાં રહેવા પૂરી સંભાવના છે.\nસ્કાયમેટે આ વર્ષે ચોમાસુ મુંબઇમાં ૧૦ દિવસ મોડું એટલેકે જૂન ૧પ થી જૂન ૧૮ અને કદાચ જૂન ર૦ જેટલું મોડું શરૂ થાય તેવી આગાહી કરી છે.\nજો કે કોંકણ રેન્જમાં નોર્મલથી ઓછું કે નોર્મલ ચોમાસુ રહેશે તેમ સ્કાયમેટના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી મહેશ પલાવત કહે છે.\nભારતમાં ૯૬ ટકાથી ૧૦૪ ટકા વરસાદ પડે તેને નોર્મલ ચોમાસુ કહેવામાં આવે છે. જૂન થી સપ્ટેમ્બર વચ્ચે નૈઋત્યના ચોમાસામાં પ૦ વર્ષની સરેરાશ મુજબ ૮૯ સે.મી. (લગભગ ૩૬ ઇંચ) વરસાદને દેશ માટે સામાન્ય-નોર્મલ ચોમાસુ ગણવામાં આવે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ access_time 12:10 pm IST\nકુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું access_time 10:09 am IST\nઅચાનક હાર્ટ અટેક આવે તો તમે શું કરશો \nસૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં મુશળધાર વરસશે access_time 3:26 pm IST\nવાવાઝોડાની અસર શરૂ: ૧૨ કલાક ખતરોઃ ૬૦ લાખ લોકો અધ્ધરશ્વાસેઃ સૌરાષ્ટ્રના દરિયામાં કરંટઃ મોજા ઉંચા ઉછળવા લાગ્યા access_time 10:55 am IST\nપોરબંદર-દેવભૂમિ દ્વારકામાં ૬૦ થી ૭૦ કી.મી. ઝડપે અને ગીર સોમનાથ-જુનાગઢમાં ૪૦-૫૦ કી.મી. ઝડપે જોરદાર પવન ફૂંકાશે access_time 2:41 pm IST\nવાયુ દિશા બદલીને કચ્છમાં પહોંચી શકે : ફરીથી ખતરો access_time 9:27 pm IST\nઅમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી access_time 4:16 pm IST\nશુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ access_time 4:16 pm IST\nજામકંડોરણા-જામનગર હાઇ-વે ઉપર પુલ તૂટી પડયો access_time 4:15 pm IST\nઅમે રે સુકુ રૂનું પુમડું, તમે અતર રંગીલા રસદાર access_time 4:14 pm IST\nઅરે મારો વારો કયારે\nચાલો બંધુ હવે ઘરભેગા થાય access_time 4:12 pm IST\nમાતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST\nજેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST\nશ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST\nમાતોશ્રીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવા કાવત્રું ઘડાયેલઃ ખૂદ બાળાસાહેબ ઠાકરેએ તેમના પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હોવાનો નારાયણ રાણેનો વિસ્ફોટ access_time 11:34 am IST\nભાજપ કાર્યકર્તાઓની બસને કુલ્લુ પાસે અકસ્માતઃ ૭ને ઇજા access_time 3:59 pm IST\nસુંદરકાંડના પાઠઃ અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આગામી ૧૯મે રવિવારના રોજ કરાયેલું આયોજનઃ શ્રી અશ્વિનભાઇ પાઠકના મધુર કંઠે પાઠનો લહાવો access_time 8:52 pm IST\nઅતુલ મોટર્સનો કર્મચારી પાર્થ ઠાકર ૨૨૫ ગ્રાહકોના વીમા પ્રિમિયમના ૧૯.૬૦ લાખ 'ખાઇ' ગયોઃ ધરપકડ access_time 3:47 pm IST\nજાહેરમાં થુંકનારાઓને રપ૦ થી ૧૦૦૦ સુધીનો દંડ ફટકારવા મ્યુ.કમિશનર બંછાનિધિનું જાહેરનામુ access_time 7:20 pm IST\nજંગલેશ્વરમાં વિજ સબ સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલા રફિકભાઇનું કરંટ લાગવાથી મોત access_time 3:46 pm IST\nપડધરી પાસે ૬ લાખનો દારૂનો જથ્થો પકડાયો access_time 11:53 am IST\nઆગામી તા.૨૪ મે થી તા.૨૬ મે દરમ્યાન SGVP રીબડા ગુરુકુલમાં (ફ્રી) બાલ સત્સંગ શિબિર access_time 12:04 pm IST\nખંભાળિયામાં કલાકો સુધી વીજકાપથી પાણી વિતરણ ઉપર અસરઃ સમયસર મળતું નથી access_time 11:49 am IST\nપત્રકાર ચિરાગનો મોબાઇલ કઠવાડાના યુવક પાસે મળ્યો access_time 8:17 pm IST\nપાટણ જિલ્લાના સરહદી વિસ્‍તારના ગામોમાં ટેન્કરો દ્વારા સમય વગર કરાતુ પાણીનું વિતરણ access_time 5:13 pm IST\nમહેસાણા-ભાંડુ હાઇવે પર વોટરપાર્કમાં નહાવા જતા અમદાવાદના છ મિત્રોની ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં એક યુવાનનું મોત access_time 12:15 pm IST\nયમનમાં સાઉદી હવાઈ હુમલામાં એક પરિવારના 6 સભ્યોના મોત access_time 6:28 pm IST\nલગભગ ચાર દસકાથી દુષ્કાળથી પીડાઈ રહ્યું છે ઉત્તર કોરિયા access_time 6:29 pm IST\nવિશ્વના સૌથી વયસ્ક પુરૂષ હોવાનો દાવો કરતા ભાઇ ૧૨૩ વર્ષે અવસાન access_time 3:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n9 વર્ષની માસુમ ઓરમાન પુત્રીની હત્યા કરવા બદલ ભારતીય મૂળની માતા અર્જુન કૌર દોષિત : ન્યુયોર્કમાં સ્થાયી થયેલી 55 વર્ષીય અર્જુન કૌરએ 2016 ની સાલમાં ઓરમાન પુત્રીનું ગળું દાબી દઈ મોત નિપજ���વ્યું હતું : 25 વર્ષ સુધીની જેલસજા થઇ શકે access_time 12:21 pm IST\nબ્રિટનની ''ચોરલી'' કાઉન્સિલમાં મેયરપદે ભરૂચ જિલ્લાના મુસ્લિમ મહિલા ચૂંટાયા access_time 1:25 pm IST\nઅમેરિકાના ન્યુયોર્કમાં કાર્યરત જુદા જુદા વર્ણ, રંગ, તથા કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશન્શને ગ્રાન્ટ આપી સન્માનિત કરાશેઃ સામાજીક તથા સેવાકીય પ્રવૃતિઓ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પસંદ કરાયેલા ૬૯ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શના પ્રતિનિધિઓનું આજ ૧૬મે ૨૦૧૯ના રોજ બહુમાન કરાશે access_time 7:59 pm IST\nભવિષ્યમાં કોહલી-ધોનીનું સ્થાન લઈ શકે છે આ ૫ યુવા ખેલાડીઓ access_time 4:55 pm IST\nહાર્દિકની ટેલેન્ટની બરોબરીમાં કોઈ નથી, મુંબઈને ચેમ્પિયન બનાવવા બેટીંગ- બોલીંગમાં સિંહફાળો : સેહવાગ access_time 4:55 pm IST\nવિશ્વ કપ પહેલા પાકિસ્તાનને મળી રાહત: ફિટ થયો શાદાબ access_time 5:43 pm IST\n5 જૂનના ચીનમાં રિલીઝ થશે ઋત્વિક-યામિની ફિલ્મ 'કાબિલ' access_time 5:21 pm IST\nફરી એક વખત સંજુબાબા અને દેવગણની જોડી સાથે ચમકશે access_time 4:49 pm IST\nકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે 10 દિવસમાં કંગના રનૌતે ઘટાડ્યું 5 કિલો વજન access_time 5:24 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00166.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/04/09/tadko-ughadyo/", "date_download": "2019-06-19T11:17:57Z", "digest": "sha1:M6D26MKFZ2I4MRU4DH2J6HFGG53R4LWH", "length": 22388, "nlines": 139, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: તડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nતડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ\nApril 9th, 2013 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : મણિલાલ હ. પટેલ | 5 પ્રતિભાવો »\n[‘પ્રશિષ્ટ ગુજરાતી લલિતનિબંધ’ પુસ્તકમાંથી સાભાર.]\nઘણા દિવસો પછી તડકો આજે ઘેર આવ્યો છે. એના આગમનનો આનંદોત્સવ સવારથી જ ઊજવાય છે. પારેવાં એમની પાંખોની હવાઈ ગયેલી ભૂખરતાને સૂકવી રહ્યાં છે, વૃક્ષોનાં વાચાળ પાંદડાં તડકા સાથે ભૂતકાળની ખટમીઠી વાતો કરતાં કરતાં હસી પડે છે, એને સાંભળે છે ને વળી ગંભીર થઈ જાય છે. ઘણી ઋતુઓ પછી મળેલાં પતિ-પત્નીની જેમ વૃક્ષો એકબીજાને સહસ્ત્ર આંખે ચંચળ-ચંચળ તાકે છે.\nકાબર એના કર્કશ અવાજથી તડકાની મુલાયમતાને ઉકેલી રહી છે. ચકલી તડકાની સળીઓ એકઠી કરવાના ઉદ્યમમાં લાગી છે. વર્ષા પછી કાળી પડી ગયેલી વૃક્ષડ��ળોની ચામડીને ખિસકોલી સૂંઘે છે ને અણગમો વ્યક્ત કરતી ફરે છે. કાગડાઓ સફરે નીકળ્યા છે. વાડવેલાનાં ખીલેલાં ફૂલોમાં પતંગિયાં પોતાના રંગો શોધે છે, કીડીઓની હાર પોઠ ભરીને ચાલી છે, એના દરની આસપાસ કર્કરા લોટ જેવું વેળુ રાફડા જેવી ચુપકીદી ઓઢીને બેઠી છે. તડકાની ચાદર પર શિશુઓ લખોટીઓ રમે છે. ખાબોચિયાંનાં પાણી દર્પણોની જેમ ચમકી ઊઠે છે. ઘરનાં નળિયાં એકકાન બનીને શું સાંભળતાં હશે કોઈ આગંતુકાનો પગરવ એમને ઉત્સુક કરી મૂકતો હશે \nકવિના નાસી છૂટેલા શબ્દો જેવાં પગલાં નદીની રેતીમાં સૂઈ રહ્યાં છે. ગઈ કાલે ધોધમાર વહી ગયેલા સમયજળના આંકા કિનારાને વળગી રહ્યા છે. ભીનાશને વિષાદની જેમ હટાવી રેતકણો સ્ફટિક જેવું ચમકે છે, એમનો આખોય સમૂહ શ્રમ પછીનો આરામ ભોગવે છે. દૂર વહી જતા ઝરણાનો શબ્દ એમને સાંભળવો નથી. તળિયાના હસતા કાંકરાઓ ઉપર મૃદુ પગલે વહેતું ઝરણું પોતાની વાત કિનારે કોતરતું જાય છે. કોઈ ધૂની માણસની જેમ એનું વહ્યે જવું પાસેનાં વૃક્ષોને વિસ્મિત કરી દે છે. મૂળ લંબાવીને વૃક્ષો એનો પરિચય કરવા મથે છે. રેત પર ચાલવાનો અવાજ કણસતા સમયનાં ડૂસકાં જેવો લાગે છે. સંબંધો રેતી જેવા હોય છે, થોડી વાર એ આપણને તીવ્રતાથી વળગે છે ને પછી ખબર નહીં કઈ વેળાએ વછૂટી જાય છે. રેતીમાં આવા અસંખ્ય સંબંધ-સમયની પગછાપ હોય છે. પવને પોતાની કુંવારી હથેલી વડે રેતી પર લાગણી ચીતરી છે. રેતીમાં પડેલી પગછાપ પણ કોઈની રાહ જુએ છે, પણ ક્યાં સુધી દરેક વસ્તુને એક છેડો હોય છે એ વાત કેવી તો વિધાયક છે દરેક વસ્તુને એક છેડો હોય છે એ વાત કેવી તો વિધાયક છે પવન પોતે જ થાકીને કશુંક ભૂંસી નાખે છે, ને વળી આપોઆપ બીજું કશુંક ચીતરાઈ જાય છે. ને એટલે પવન ગાંડોતૂર બની આ બધાથી છૂટવા મથે છે- પણ કદીય ન થોભવાનો એને શાપ છે. પવનની જેમ આપણે પણ પળેપળે ઘૂમરાઈએ છીએ, છૂટવા મથીએ છીએ, પણ આપણી પગલિપિને ભૂંસવા જતાં વળી બીજી પગછાપ ઊપસે છે- માણસ કેટલો નિઃસહાય હોય છે. અને એટલે જ ક્યારેક ઊઘડેલો તડકો જોઈને ખોવાયેલું શિશુ પાછું મળ્યાનો આનંદ થાય છે. આવા અલ્પ આનંદો પામતાં જેને નથી આવડતું એવું જીવન દરિદ્ર છે, ખરેખર તો જેની આંખ કંજૂસ, જેનું મન કંજૂસ છે, એ માણસ દુનિયાનો સૌથી મોટો કંજૂસ છે.\nનદી વચ્ચે નૌકાના છૂટેલા શઢનો ફફડાટ સંભળાય છે. ઘણી વાર મનમાં શબ્દોનો આવો ફફડાટ જાગી ઊઠતો હોય છે, ત્યારે શબ્દોને પકડી રાખવાનું અને યોગ્ય દિશામાં વાળવાનું દોહ્યલું બને છે. પણ સાચો કવિ તો ��બ્દોને નવી સ્વતંત્રતા આપીને પોતે એક નવું સ્વાતંત્ર્ય રચે ને ભાવકના સ્વાતંત્ર્યનો વિસ્તાર કરી આપે છે. શઢ પવનની શક્તિનો ઉપયોગ કરે છે એવી સાહજિક પ્રક્રિયા શબ્દપ્રયોજનમાં હોવી જરૂરી છે.\nઘણા દિવસો પછી પહાડોની ભૂખરતા હસી ઊઠી છે. દષ્ટિ સામે ચગડોળ જેમ ઝૂલતું એક દશ્ય છે. આખોય પહાડ ચંચળતાનો શબ્દ શોધી અભિવ્યક્ત થવા મથે છે. તડકાએ કેટકેટલાંને વાચા આપી છે. ને પોતે નિર્મમ ભાવે બધું જોયા કરે છે. પેલા ઝરણાંના ગીતમાં તડકે પરોવેલા શબ્દોની હાર છે. પ્રકૃતિ ક્યારેય નીરવ નથી હોતી, એ પોતાનો શબ્દ શોધી બનાવી લે છે. પથ્થરની તિરાડોમાં ચમકતું જળ એના હાસ્યને બત્રીસલક્ષણું બનાવે છે. લીલ ઉગાડીને પથ્થરકાંકરા ગતજન્મની શાપવાણીને ઢાંકવા મથે છે. પથ્થરની નક્કર વેદનાને આરપાર વીંધી શકાતી નથી, ને એટલે જ ઝરણું કે નદી પથ્થરને અભિષેક કરે, રમાડે, દોડાવે, વડીલની જેમ ક્યારેક કાલી કાલી વાણીમાં હાલો ગાઈને એને સુવાડે. કોઈ વાર ગંભીર નાદે વેદનાને ઑકી કાઢવા મથે, ને કોઈક વાર એને ગોદમાં ઊંડે ઊંડે ઢબૂરીને સૂઈ જાય. જળ કશું ઢાંકતું નથી, એક વાર મૈત્રી કર્યા પછી એ અવગુણોની ચાડી ખાતું નથી. આદિમ માણસે જળને દેવતા તરીકે પૂજ્યું છે એનાં ઘણાં રહસ્યો હશે એ સમજાય એવું છે.\nકોઈકના નસીબ આડેથી પાંદડું ખસી ગયું છે. આ તડકો આજે હરિતવરણું ઊઘડ્યો છે. તડકો કશુંય છુપાવી રાખતો નથી. પ્રકૃતિને એવું-તેવું આવડતું જ નથી. પ્રકૃતિની હથેળી સદાય ખુલ્લી જ છે. એની હસ્તરેખાઓ આપણને એક રહસ્ય ઉકેલી બતાવીને બીજા રહસ્યપ્રદેશમાં લાવીને છૂટા મૂકી દે છે. ‘એક એકથી અદકાં મોતી’ની બ્રહ્મજાળ ઘણી વાર ગમે છે, કારણ કે જીવનમાં લાગણીઓનો છેદ હંમેશાં અપૂર્ણાંકમાં જ ઊડે છે, કુદરતમાં એ છેદ પૂર્ણાંકમાં હોય છે, ને પૂર્ણાંકનો આનંદ નાનોસૂનો નથી હોતો.\nઆવા જ દિવસની કોઈ બપોરે તડકાની બારી બંધ કરીને શિશુની જેમ ગોટમોટ સૂઈ જાઉં છું, ઘરમાં ઊડાઊડ કરતી ચકલીની પાંખોનો ફફડાટ સાંભળતાં સાંભળતાં ઊંઘવા મથું છું. બહાર તડકાનું રાજ્ય તપતું હશે એ વિચાર મારા ખંડિયા મનને ચેન પડવા દેતો નથી. અચાનક કોઈકના પરિચિત અવાજ સંભળાય છે. સફાળો ઊભો થઈને બારી ઉપર જ સ્થિર પડેલા મારા હાથ પર કુંવારી છોકરીના હાથ જેવો તડકો મરક મરક હસે છે. બારી બંધ કર્યાના પાપ બદલ રોઈ પડીશ એવું લાગે છે. પ્રાયશ્ચિત માટે મારી પાસે જાણે કોઈ શબ્દ જ રહેતો નથી ત્યારે વિસ્ફારિત નેત્રો ઢાળી દઈને અનાથ બાળકના જેવો ઊભો રહી જાઉં છું આ તડકામાં જ મારો કુંવારો શબ્દ ઊછરતો-ઊઘડતો નહીં હોય એની શી ખાતરી.\n« Previous સાચાની ઓથ મને ભારી \nજૂની કુટેવો બદલવાની નવી રીતો – વાયન ડબલ્યુ. ડાયર (ભાવાનુવાદ : દર્શા કિકાણી) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલહેરખીનો હાથ હું ઝાલું…. – રીના મહેતા\nસરરર.... અવાજ સાથે બારીનો કાચ બંધ થઈ જાય છે. હમણાં-હમણાંથી આ કાચ બંધ જ રહે છે. કોઈક ને કોઈક વ્યક્તિ, કોઈ ને કોઈ બહાને એને બંધ કરી જાય છે. પહેલા બિલાડી આવી દૂધ પી જશે-નું બહાનું હતું અને હવે ઠંડીનું. ખાલી સવારે જ થોડીવાર અનિવાર્યપણે બારી ખૂલે છે – તેય જરાક જ. એટલી અમથી જગ્યામાંથી બહારનું આકાશ અંદર-બારીની અંદર, ઘરની ... [વાંચો...]\nઅભિષેક – ભૂપત વડોદરિયા\n અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય એવું લાગે છે. રૂપિયાઆનાપાઈની મૂડીની વાત નથી. મારી વાત છે વિશ્વાસની મૂડી કોણ જાણે કેમ પણ મને હવે કોઈનામાં વિશ્વાસ જ રહ્યો ... [વાંચો...]\nઆજનું વેઠવું આવતી કાલે નહીં હોય – વીનેશ અંતાણી\nઅમેરિકાના હૅનોક મૅકકાર્ટી ત્યાંના લોકોને જીવનમાં પ્રેરણા આપે તેવી વાતો કહે છે. એમણે એન્જેલા નામની છોકરીના દઢ મનોબળ વિશે એક કિસ્સો લખ્યો છે. એન્જેલા અગિયાર વરસની હતી ત્યારે જ્ઞાનતંતુઓના અસાધ્ય રોગને લીધે અપંગ બની ગઈ. એ ચાલી શકતી ન હતી અને કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકતી ન હતી. એની સારવાર કરતા ડૉક્ટરોએ તો આશા છોડી દીધી હતી. એમના કહેવા ... [વાંચો...]\n5 પ્રતિભાવો : તડકો ઊઘડ્યો છે…. – મણિલાલ હ. પટેલ\nઆજે ઘણા દિવસે નીકળ્યો આ ખુશનુમા તડકો જાણે,\nમનમાં ધરબાયેલી કોઈ વાત નીકળવા ચહે જાણે,\nકોઈ અંગતને એ વાત કહી દીધાની ‘હાશ’જાણે\nઅસહ્ય ઉકલાટમા ખ્ધી ઠંડી ઠંડી કુલ્ફી જાણે.\nખુબ ખુબ સરસ નિબન્ધ્\nખુબ સરસ , મનને તરો તાજા કરી મુકતો નિબંધ , અમારી સવાર સુધારી દિધી . મણીલાલ પટેલ સાહેબને અભિનંદન કે અમને તેમના પ્રક્રુતિ નિબંધો ધ્વારા કુદરતની લગોલગ મુકી દે છે., નહીંતર તો આજના લોકો કોંક્રીટના જંગલમાં જ કેદ બની રહેત.વર્ષો પહેલાં આ તેમનેને ખેડબ્રહ્મા મુકામે મારા નિવાસસ્થાને મ્ળ્યાનું સ્મરણ હજૂય મનમાં તાજું છે.\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\n(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ\nદર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ\nઅદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..\nતું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા\nવેકેશન તો બાળકોનું પણ મરજી કોની – ચેતન ઠાકર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/ammonia-tanker-accident/", "date_download": "2019-06-19T11:25:47Z", "digest": "sha1:WR2LWF3234ZFTZGYOQAHNSZGWIW32SR7", "length": 12877, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "એમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ભારે દોડધામઃ મોટી દુર્ઘટના ટળી | Ammonia tanker accident - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\n���મોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ભારે દોડધામઃ મોટી દુર્ઘટના ટળી\nએમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ભારે દોડધામઃ મોટી દુર્ઘટના ટળી\nઅમદાવાદ: અંક્લેશ્વર રાજપીપળા ચોકડી પાસે એમોનિયા ગેસ ભરેલી ટેન્કર અકસ્માતે પલટી ખાઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. પરંતુ અનેક લોકોને ગેસની ગંભીર અસર થઈ હોવાનું જાણવા મળે છે.\nપ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એ‍વી છે કે અંક્લેશ્વર રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીકથી પસાર થઈ રહેલ એમોનિયા ભરેલું ટેન્કર અચાનક જ પલટી ખાઈ જતાં ગેસના વાલ્વ લીક થઈ ગયા હતા અને ગેસ ગળતર થવાનું શરૂ થયું હતું જેના કારણે આ રોડ પરથી પસાર થતાં અનેક વાહનચાલકો અને રાહદારીઓને શ્વાસોશ્વાસમાં તકલીફ ઊભી થઈ હતી. આ ટેન્કર ગેસનો જથ્થો ભરી વડોદરાના નંદેસરી જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં ટેન્કરનો ચાલક ગંભીરપણે દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.\nબનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ વાલ્વ તૂટી ગયા હોવાથી ગેસ લીકેજ બંધ કરવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. ગેસની અસરના કારણે અનેક લોકોને ઉધરસ અને આંખોમાં બળતરા થતાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. પુરા પાંચ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે ગેસ ગળતર બંધ કર્યું હતું. ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાના જાણ થતાં જ પોલીસ તેમજ ડીપીએમસીની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી.\nપઠાણકોટ હુમલા કેસઃ પાકિસ્તાને કેટલાક શકમંદોને અટકાયતમાં લીધા\nસહકારી બેન્કોમાં ખળભળાટ દિલીપ સંઘાણી દિલ્હી દોડશે\nપાકિસ્તાનને પલટવાર કરવા ભારતે તૈયાર કર્યો એક્શન પ્લાન\nમુંબઈ સેન્ટ્રલઃ ગુગલ વાઈ ફાઈની સુવિધા ઊભી કરાશે\nસરખેજના ફ્લેટમાં રહેતા પ્રેમી યુગલને યુવતીના પરિવારજનો ઉઠાવી ગયા\nએટલા માટે ફાયદાકારક હોય છે સાઇકલિંગ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રો���ાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00167.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42688", "date_download": "2019-06-19T11:22:51Z", "digest": "sha1:X3OLU2ID2EGZWV5H24WW2ERC5C72CYRD", "length": 8334, "nlines": 129, "source_domain": "www.loksansar.in", "title": "શ્રીલંકા સામેની ટી-૨૦માં ન્યુઝીલેન્ડની ૩૫ રને જીત - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન���ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Sports શ્રીલંકા સામેની ટી-૨૦માં ન્યુઝીલેન્ડની ૩૫ રને જીત\nશ્રીલંકા સામેની ટી-૨૦માં ન્યુઝીલેન્ડની ૩૫ રને જીત\nન્યુઝીલેન્ડે શ્રીલંકા સામેની પ્રથમ ટી-૨૦ ૩૫ રને જીતી હતી. ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા કેપ્ટ્‌ન લસિથ મલિંગા અને લસુથ રજિતાએ તરખાટ મચાવી અનુક્રમે ૨ અને ૩ ઝડપી હતી. જેના લીધે કિવિઝની અર્ધી ટીમ ૧૦ ઓવરમાં પેવેલિયન પરત થઈ ગઈ હતી. તે બાદ સ્કોટ કુગલીઆને ૧૫ બોલમાં ૩૫ અને દુગ બ્રેસવેલે ૨૬ બોલમાં ૪૪ રન કરી તેમને ૧૭૯ના સ્કોર સુધી પહોચાડ્યું હતું. જવાબમાં લંકાની ટીમ તરફથી થિસારા પરેરાના ૨૪ બોલમાં ૪૩ રન સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન ૨૫ રનના અંક સુધી પહોંચી શક્યું ન હતું. કિવિઝ તરફથી લોકી ફર્ગ્યુસન અને ઈશ શોધીએ ૩-૩ વિકેટ લીધી જયારે ટિમ સાઉથી, સ્કોટ કુગલીઆ, ડગ બ્રેસવેલ અને મિચેલ સેન્ટનરે ૧-૧ વિકેટ લીધી હતી. તે સમયે લંકાની મેચ પર મજબૂત પકડ હતી. પરંતુ સ્કોટ કુગલીઆને ૧૫ બોલમાં ૪ છગ્ગા અને ૧ ચોક્કા સાથે ૨૩૩.૩૩ની સ્ટ્રાઇક રેટથી ૩૫ રન અને દુગ બ્રેસવેલે ૨૬ બોલમાં ૫ છગ્ગા અને ૧ ચોક્કા સાથે ૧૬૯.૨૩ની સ્ટ્રાઇક રેટથી ૪૪ રન કરી મેચનું રૂપ બદલી નાખ્યું હતું.\nPrevious articleચેટ શોમાં અભદ્ર કોમેન્ટ્‌ કરતા સિડની વન-ડેમાંથી હાર્દિક-રાહુલ આઉટ\nNext articleઆજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પ્રથમ વન-ડે\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nટીમ ઇન્ડિયાની બ��લિંગ દુનિયામાં સૌથી ખતરનાક, વિદેશમાં બુમરાહનો પર્ફોમન્સ બેસ્ટ\nહાર્દિક પંડ્યાની ફટકાબાજીથી ડરી ગયો હતો : દિનેશ કાર્તિક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%B8%E0%AB%8B%E0%AA%95%E0%AA%B0%E0%AB%87%E0%AA%9F%E0%AB%80%E0%AA%B8%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2019-06-19T11:07:50Z", "digest": "sha1:FL75OWE3SLXR3B3GTSBMOHEYKCTN3UWI", "length": 4485, "nlines": 66, "source_domain": "gu.wikisource.org", "title": "એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ - વિકિસ્રોત", "raw_content": "એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ\nસોક્રેટિસની ઈશ્વર પ્રાર્થના -\nએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ૪\nઆ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૧૯ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1959 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૧૨ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ૧૩:૩૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/crime-brief-12/", "date_download": "2019-06-19T11:03:34Z", "digest": "sha1:QZILWZUXMQPNDH2UJ36SPVGXYKCPDYHK", "length": 18881, "nlines": 160, "source_domain": "sambhaavnews.com", "title": "ક્રાઇમ બ્રીફ , જાણો એક ક્લિક પર | Crime Brief - Sambhaav News", "raw_content": "\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nરમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં ��ો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nવિપ્રોને પાછળ રાખી HCL બની ત્રીજા નંબરની સૌથી મોટી IT કંપની\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nમાસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nહર હર મહાદેવનાં જયઘોષ સાથે ખૂલ્યાં કેદારનાથ ધામનાં કપાટ\nક્રાઇમ બ્રીફ , જાણો એક ક્લિક પર\nક્રાઇમ બ્રીફ , જાણો એક ક્લિક પર\nખોખરામાં સોનાનાં ઘરેણાંની ચોરી\nઅમદાવાદઃ ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ખોખરામાં લાલભાઈ સેન્ટરની બાજુમાં અાવેલ કનાન પાર્કના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ. ૫૭ હજારની કિંમતનાં સોનાનાં ઘરેણાંની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.\nગઠિયા બે સગીરાને ઉઠાવી ગયા\nઅમદાવાદઃ ખોખરા અને શાહીબાગ વિસ્તારમાંથી બે સગીરાને ગઠિયા ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કર્યા છે. ખોખરામાં લાલભાઈ સેન્ટર નજીક રહેતી એક સગીરાને કોઈ અજાણ્યો શખસ ઉઠાવી ગયો હતો જ્યારે શાહીબાગમાં ખોડીદાસની ચાલીમાં રહેતી એક સગીરાને વિવેક ભાવસાર નામનો શખસ ઉઠાવી જતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.\nઅમદાવાદઃ શહેરના નારોલ અને સીટીએમ ચાર રસ્તાથી ટેમ્પો, બાઈક, રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી ટેમ્પોની, જશોદાનગર ચોકડી પાસેથી એક બાઈકની અને સીટીએમ ચાર રસ્તા નજીકથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.\nદેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે\nઅમદાવાદઃ શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા પાડી ૨૮૫ લિટર દેશી દારૂ, ૫૧ બોટલ વિદેશી દારૂ, ૩૦ બિયરનાં ટીન, બે બાઈક, એક રિક્ષા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૩ શખસની ધરપકડ કરી છે.\nઅગમચેતીરૂપે ૨૭૦ ઈસમની અટકાયત\nઅમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે અગમચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૨૭૦ શખસની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ ૧૫ શખસની ધરપકડ કરી ગુના દાખલ કર્યા છે.\nલગ્નનાં વચન અાપી બે યુવતી પર બળાત્કાર\nઅમદ���વાદઃ શહેરના અાંબાવાડી, ચાંદખેડા અને કૃષ્ણનગરમાં રહેતી ત્રણ યુવતીઓને ગઠિયાઓએ લગ્નનાં વચન અાપી બળાત્કાર ગુજારતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય એક યુવતીને રાજસ્થાનના પ્રદીપ રાઠોડ નામના શખસે લલચાવી-ફોસલાવી પોતાના વશમાં કરી હતી ત્યારબાદ તેને લગ્નનું વચન અાપી ગુજરાત કોલેજ પાસે અાવેલ એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેની અભદ્ર વીડિયોક્લિપ ઉતારી બદનામ કરવાની ધમકી અાપી બળાત્કાર ગુજાર્યો હતો. અા અંગે બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.\nઅા ઉપરાંત કૃષ્ણનગરમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીને રોહિત પટેલ નામનાે શખસ લગ્નની લાલચ અાપી પિલવાઈ ગામે લઈ ગયો હતો જ્યાં તેના સંબંધીના ઘરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે નાસી છૂટેલા બંને નરાધમોની સઘન શોધખોળ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી અા બંનેનો પતો લાગ્યો નથી.\nઘરકામ બાબતે માતાએ ઠપકો અાપતાં કિશોરીનો અાપઘાત\nઅમદાવાદઃ વાસણા વિસ્તારમાં રહેતી એક કિશારીએ માતાએ ઠપકો અાપતાં અાત્મહત્યા કરતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.અા અંગેની વિગત એવી છે કે વાસણા વિસ્તારમાં ગુપ્તાનગર ખાતે અાવેલ સોમેશ્વરનગર વિભાગ-૧માં રહેતા જેઠાભાઈ ખુમાળની ૧૭ વર્ષની પુત્રી ભારતીએ સાંજના સાત વાગ્યાના સુમારે પોતાના ઘરમાં અાવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડતું મૂકતાં તેને બહાર કાઢી ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અાવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ભારતીની માતાએ તેને ઘરકામ બાબતે ઠપકો અાપતાં મનમાં લાગી અાવવાથી તેણે અા અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે લાશને પીએમ માટે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા ઉપરાંત જમાલપુર પુલ પાસે ફૂલબજાર નજીક સાબરમતી નદીમાંથી એક અાધેડની લાશ મળી અાવી હતી. અા ઘટના અકસ્માતની છે કે અાપઘાતની તે અંગે કોઈ વિગત જાણવા મળી નથી.\nવેપારીઓ સાથે રૂ. ૧૧ લાખની છેતરપિંડી\nઅમદાવાદઃ શહેરકોટડામાં વેપારીઓ સાથે ૧૧ લાખની છેતરપિંડી કરનાર શખસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. મેઘાણીનગરમાં રહેતા ઉત્તમસિંહ રાજપૂત અને અન્ય વેપારીઓ પાસેથી રમેશ માંગીલાલ મારવાડી નામના શખસે રૂ. ૧૧ લાખની કિંમતના ૭૫૭૬ પેન્ટ અને પેન્ટની લુક્સપટ્ટીની સિલાઈ કરવાનું મશીન પેન્ટના સિલાઈકામ માટે લઈ ગયો હતો. ત્યારબાદ અા વેપારીઓને પેન્ટ અને મશીન પરત નહીં અાપી રમેશ મારવાડીએ વેપારી સાથે વિશ્વાસઘાત કરતાં અા અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે.\nવાસણાના ચકચારી કિસ્સામાં: કિશોરી પર દુષ્કર્મ થયું હતું કે કેમ તે જાણવા પીએમ રિપોર્ટની…\nસાચે જ કેટરિના-રણવીરનું પેચ-અપ થઇ ગયું\nતુર્કીમાં 2 અજાણ્યા વ્યક્તિઓએ પોતાને ઉડાવ્યા\nમાનવી દિવ્ય શક્તિઓને ધારણ કરી શકશે\nમોદી મદદ કરનારા લોકોનાં જ હાથ કાપે છે : જેઠમલાણી\nપાક. સાથે ક્રિકેટ સંબંધો પર હોકી ઇન્ડિયા પ્રમુખ ગિન્નાયા\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો હું ગાડીમાં ખાઈ લઈશ’\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર એટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં સર્વસ્વ અર્પણ કરનાર પરમ ભક્ત\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે રોમાન્સ, પહેલાં કરતા આ રીતે છે અલગ\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર અબજથી વધુ કિંમતનાં પ્લોટની લ્હાણી\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે ખૂલ્યાં બદરીનાથ ધામનાં કપાટ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15 ઓગસ્ટ સુધીનો સમય\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો\nપ્રેમી સાથે ભાગવાની ના પાડનાર પ્રેમિકાને જાહેરમાં ઝીંક્યાં છરીનાં ઘા\nટીમ સાઉથ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી જીત્યો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ખિતાબ\nOBC રિઝર્વેશન હેઠળ 1900 જાતિઓને 10 ટકા અલગથી અનામત આપવાની તૈયારી\nEESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ\nધોરણ-12 સાયન્સનું 71.90% ટકા પરિણામઃ 10 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ થઈ ડબલ\n‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ\nપે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી\nશેરબજારની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 100 પોઈન્ટને અપ\nવીર ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો અવતાર\nહંગામી કામદારોને લઇ અમેરિકા ૩૦,૦૦૦ વિઝા કરાવશે ઉપલબ્ધ\nમોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો\nઅમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ,…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nશેરબજારમાં નજીવી રિકવરીઃ નિફ્ટી ૧૧,૩૦૦ની નજીક\nદાદા ખાચર ���ટલે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં…\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’માં હશે એક્શન સાથે…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\nકેદારનાથ બાદ જય બદરીનાથનાં ઉદ્ઘોષ સાથે…\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થતા પેનલને SCએ આપ્યો 15…\nબિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને…\nપાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત:…\nઅમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો…\nઅમદાવાદની પશ્ચિમ વિસ્તારની 14 સ્કૂલોનાં ચાર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00168.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.loksansar.in/42689", "date_download": "2019-06-19T11:40:07Z", "digest": "sha1:ZJ63TEGZU2SFKV3FGQXUEULRSGPQTN5N", "length": 10077, "nlines": 131, "source_domain": "www.loksansar.in", "title": "આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પ્રથમ વન-ડે - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજ્યમાં હત્યા, લૂંટ કરતી દે.પૂ.ગેંગ ઝબ્બે\nરાણપુરમાં ધીમીધારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો\n૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરીનો જિલ્લા કક્ષાનો વર્કશોપ\nસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nમિથુનના પુત્રની પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે મિત્રતા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવૃદ્ધાવસ્થા અને હાંડકા ગળવાની બિમારી (અસ્થિછિદ્રતા)\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Entertainment Sports આજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પ્રથમ વન-ડે\nઆજે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં પ્રથમ વન-ડે\nભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મૅચની વન-ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો ભારતીય સમય મુજબ સવારે ૭.૫૦થી લાઇવ થશે. વનડે મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સોની નેટવર્કની ચેનલ સોની સિક્સ પર પરથી જોઇ શકાશે. જ્યારે હિન્દી કૉમેન્ટ્રી સોની ટેન-૩ પર જોઇ શકાશે. અહીંના મેદાન પર સોમવારે આખરી ટેસ્ટ ડ્રૉમાં જતાં ભારતે યજમાન ટીમની ધરતી પર પહેલી વાર ટેસ્ટ-શ્રેણી જીતવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.\nસિડનીમાં ભારતનો વન-ડેનો રેકૉર્ડ ખરાબ છે. અહીં ઑસ્ટ્રેલિયા સામે ભારત ૧૬માંથી માત્ર બે વન-ડે જીત્યું છે, તેર હાર્યું છે અને એક મૅચ અનિર્ણીત રહી છે. છેલ્લે જાન્યુઆરી, ૨૦૧૬માં આ મેદાન પર ભારતે ઑસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું હતું. અણનમ ૧૦૪ રન બનાવનાર મનીષ પાન્ડે એ મૅચનો અવૉર્ડ-વિજેતા હતો. રોહિત શર્માએ એમાં ���૯ રન અને શિખર ધવને ૭૮ રન બનાવ્યા હતા. ભારતે ૩૩૧ રનનો લક્ષ્યાંક ૪૯.૪ બૉલમાં ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. જોકે, ભારતે એ મૅચ જીતવા છતાં પાંચ મૅચની સિરીઝ ૧-૪થી હારી હતી. વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, તેમનું ફોકસ આ વર્ષે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ પર રહેશે. ભારત આજે એટલે કે ૧૨ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ રમવા ઉતરશે. ત્રણ મેચની વન-ડે સિરીઝ ૧૮ જાન્યુઆરીએ પૂરી થવાની છે. ઓસ્ટ્રેલિયા પછી ભારત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝમાં ભાગ લેશે. ત્યારપછી ટીમ ઈન્ડિયા ભારતમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ૫ વન-ડે રમશે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ સાથે વર્લ્ડ કપ ટ્રોફી સાથે તસવીર શેર કરી છે.\n૧૯૮૩માં કપિલ દેવે ભારતને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેના ૨૮ વર્ષ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે ૮ વર્ષ પછી વિરાટ કોહલી પર ભારતને ત્રીજો વર્લ્ડ કપ જીતાડવાની જવાબદારી છે.\nPrevious articleશ્રીલંકા સામેની ટી-૨૦માં ન્યુઝીલેન્ડની ૩૫ રને જીત\nNext articleબંગાળમાં મમતાએ મોદીની આયુષ્માન યોજના બંધ કરી\nસાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો\nન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને\nપાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતીય ટીમથી ગભરાય છે : વકાર\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nશોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો\nદૂધ આંદોલન : મુંબઇવાસીઓને ૪૪ હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\n૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nગૈરી કસ્ટર્ન-ડબલ્યૂવી રમન બન્યા મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ\nવિશ્વ મહિલા બોક્સિંગઃ મેરીકોમ સહિત ૪ ભારતીય ક્વાર્ટર ફાઇનલમાં, સરિતાની હાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/grah-dasha/news/worship-god-shani-to-get-the-best-results-1559538403.html", "date_download": "2019-06-19T11:22:46Z", "digest": "sha1:WYMYPGMAH7YZV6XQ7EQKNNEPD4S6A3OF", "length": 7843, "nlines": 131, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Worship God Shani to get the best results|શ્રેષ્ઠ ફળ મેળવવા માટે રાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો", "raw_content": "\nઆજે શનિ જયંતી / શ્રેષ્ઠ ફળ મેળવવા માટે રાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો\nઆજે શનિ જયંતી : શ્રેષ્ઠ ફળ મેળવવા માટે રાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો\nધર્મ ડેસ્ક : આજે વૈશાખ વદ અમાસ સાથે સોમવતી અમાસ, શનેશ્વરી જયંતી તરીકે શ્રદ્ધાભક્તિપૂર્વક ઉજવણી કરાશે. કરેલા કર્મના ફળ શનિ આપે છે. તે કોઇની સાડાબારી કરતો નથી અને રાજાને રંક અને રંકમાંથી રાજા બનાવે છે.\nજ્યોતિષ આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ જ્યોતિષ શાસ્ત્ર મુજબ અતિ મંદ ગતિ, શ્યામ વર્ણ, સંધ્યા સમય, દીર્ઘદ્રષ્ટિ, રોકડિયો હિસાબ વગેરેનો કારક ગણવામાં આવે છે. શનિની સાડાસાતીના સમયમાં કોર્ટ-કચેરી, બંધન, જેલ, હોસ્પિટલ,વતનથી વિદાય કે નજીકના સ્વજનનું નિધન જેવા અશુભયોગ નિશ્ચિત રીતે આવી જાય છે. માનસિક ચિંતા, ઉદ્વેગ, અશાંતિથી નોકરી-ધંધામાં તકલીફ, આક્ષેપ, બદનામીનો ભાર આવા સમયમાં વધતો જાય છે.\nઆજે અમાસનો સમય બપોરે 3.32 સુધી હોવા છતાં આજે શનિદેવની પૂજા સંધ્યા સમય કે રાત્રિ સમયે કરી શકાય. કારણ કે ઉદીત તિથિ અમાસ હોવાથી આખો દિવસ અમાસના ભાગરૂપે ગણી શકાય. આજે શનિ જયંતી હોવાથી દરેક રાશિના જાતકોએ નીચે દર્શાવેલ મુજબ શનિ ગ્રહની પૂજા અર્ચના અને દર્શન કરવાથી વધુ ફળદાયી નીવડશે.\nરાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો\n(1) મેષ રાશિ (અ,લ,ઈ) : 27 વખત હનુમાનચાલીસાના પાઠ કરવા અને શનીદેવના મંદિરે દર્શન કરવા સંધ્યા સમયે જવું.\n(2) વૃષભ રાશિ (બ,વ,ઊ) : ચમેલીનું તેલ હનુમાનજીના ચરણોમાં ચઢાવવું અને ઓમ નમો હનુમંતે નમઃ આ મંત્રની એક માળા કરવી.\n(3)મિથુન રાશિ( ક,છ,ઘ) : કાળા કલરના જૂના કપડાં ભિક્ષુકોને આપવા. શનિદેવના મંદિરે કાચું તેલ ચડાવવું.\n(4) કર્ક રાશિ (હ,ડ) : શનિ ચાલીસાનો પાઠ કરવો કે બજરંગબાણનો પાઠ કરવો.\n(5)સિંહ રાશિ (મ,ટ) : હનુમાનજીના મંદિરે જતાં પહેલા રામ, રામ, રામ મંત્ર લાલ પેનથી એક પાનામાં લખી અર્પણ કરવું.\n(6)કન્યા રાશિ (પ,ઢ,ણ) : કાળા કલરની સુતરની દોરી શનિદેવને માળા તરીકે ચઢાવવી.\n(7)તુલા રાશિ (ર,ત) : શનિદેવના મંદિરે રોકડા 88 રૂ. મંદિરમાં ભેટ આપવી.\n(8)વૃશ્ચિક રાશિ (ન,ય) : હનુમાનજીના મંદિરમાં ગદા અર્પણ કરવી.\n(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : શનિદેવના મંદિરની બહાર 8 ભિક્ષુકને અલગ-અલગ કાગળમાં પેક કરી કાચી ખીચડી આપવી.\n(10)મકર રાશિ (ખ,જ) : સંધ્યા કે રાત્રે સમયે શનિદેવના મંદિરમાં જઈને સેવા કરવી.\n(11) કુંભ રાશિ (ગ,સ,શ) : શનિદેવનો નાનો-મોટો યજ્ઞ કરવો.\n(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ) : શનિદેવના મંદિરે બટુક ભોજન કરાવવું કે તેમાં સહયોગ આપવો.\nદિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00169.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bapanivato.abjibapanichhatedi.org/bhag1/varta-215/", "date_download": "2019-06-19T11:16:55Z", "digest": "sha1:WJKHLXB4XCDARQ6RYRT7KKRH7AG74IVY", "length": 16626, "nlines": 619, "source_domain": "bapanivato.abjibapanichhatedi.org", "title": "Abjibapashri Ni Vato | Varta 215 - Abjibapashri Ni Vato", "raw_content": "\nવૈશાખ સુદ-૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પહેલાં સંત ગોળા જમતા ને ડાંસ કરડે તો શરીર હલાવવું નહિ; આવાં કષ્ટ ભોગવીને સત્સંગ કરાવતા. અને આજ તો સંસાર ત્યાગ કરે ત્યારે સંકલ્પ કેવા કરે કે મૂર્તિ એક જ ધારશું; બીજું કાંઈ નહિ કરીએ, એવા ઠરાવ હોય. પછી તે ભૂલી જાય ને રજોગુણ-તમોગુણના ભાવ વધતા જાય. પહેલાં તો મોટા મોટા સંત હતા તે મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે. તે શીતળ ને શાંત ને સુખરૂપ ને આનંદરૂપ એવા મહારાજની મૂર્તિના સુખે સુખિયા હતા. આજ આપણે ઘરાક થાવું. આજ તો સાધન ઉપર તાન, તે સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષર સુધી જાય, તોય લૂખું ને લૂખું.”\nપછી સંતોને કહ્યું જે, “સત્સંગમાં દેખાઈ રહેજો જે અમારો સત્સંગ કર્યો, પણ રસિક માર્ગના કે ઝેરના દેખા દેજ્યો નહિ. આજ્ઞા યથાર્થ પાળજો. કોઈ ખસી જાય તો બળતરા થાય જે બાપડાનું બગડી જશે. આપણે વ્યાવહારિક કાર્ય કરતાં મહારાજની મૂર્તિથી નોખું પડવું જ નહિ; નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહિ. મૃત્યુ સામી નજર રાખવી. અમારા બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજી માંદા હતા, ત્યાં અમે ગયા અને કહ્યું જે, ‘સ્વામી, હવે ઘેર ચાલો.’ અક્ષરધામ તે ઘર અને મૂર્તિમાંહી રહેવાનું તે ઘર; પછી દેહ પડી ગયો. પોતે તો મૂર્તિમાં જોડાઈ બેઠા હોય અને કલેવરનું ગમે તેમ થતું હોય. દેહને દુઃખ-સુખ થાય તેમાં આપણે શું\nપછી કહ્યું જે, “મૂર્તિમાં જોડાઈ જાય ને તેમાં સ્થિર વૃત્તિ થાય તેમાં દાખડો નથી પડતો. અને જેમ જેમ તેવી સ્થિતિ થાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. સર્વે જ્ઞાનનો રસ તે સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન તે અનુભવજ્ઞાન છે. એ ગૃહસ્થને અને ત્યાગીને સર્વેને કરવાનું છે. આ કળિ ખરેખરો આવ્યો છે તેમાં આપણે સત્સંગ સ્થાપી દેવો અને સદાય આનંદ વર્તે અને અપારપણું રહે તેમ કરવું.\n“જીવને પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે. પુરુષ પ્રયત્ન તો જોઈએ જ. તે શું તો મહારાજ ને મોટાનાં વચનમાં ખરેખરો વિશ્વાસ જે રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ, એમ સમજવું. શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના સંતોને અર્ધી રાત્રિએ પૂછયું જે, ‘રાત્રિ છે ��ે દિવસ’ ત્યારે સંતોએ કહ્યું જે, ‘આપ રાત્રિ કહો તો રાત્રિ અને દિવસ કહો તો દિવસ.’ માટે મોટા પાસે પોતાના મનનું ગમતું કરાવવું નહિ. આંખ મીંચો એટલે અંધારું અને ઉઘાડીએ એટલે અજવાળું; એટલી જ વાર છે.\n“પરોક્ષ શાસ્ત્ર વૈરાજમાંથી થયાં છે, તેનું આપણે કામ નથી. આપણે તો સ્વામિનારાયણ જોઈએ છીએ. તે અજ જે અનાદિ તે કોઈ દિવસ માયામાં આવતા જ નથી. તેવા અનાદિમુક્ત તે મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને મુમુક્ષુઓને ઘસડી લે છે. તે ખંપાળી નાખી એટલે કૃપાસાધ્ય કહેવાય.\n“એરંડાકાકડીની ભેટ કરવી તે મહારાજને ને મોટાને મન સોંપી દેવું તે કહેવાય. જેમ મોટા કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય; પણ બધું મહારાજ ને મોટા પાસે ન કરાવવું. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી.\n“આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છો, તે દોષ રહેશે નહિ; ઘસાઈને નાશ પામી જશે. અહીં જે વાવશો તે ઊગશે; અપરાધ કરશો તોય ઊગશે, જો તન કુરબાન કરી નાખશો તો મૂર્તિના સુખે સુખિયા થશો.\n“પરોક્ષના કાર્યમાં રજોગુણ ને તમોગુણ છે. પાંડવોનાં યુદ્ધ, હિરણ્યકશ્યપનાં યુદ્ધ, એ તમોગુણ-રજોગુણ કહેવાય; પણ અહીં તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં એવું એકેય નથી. આ તો દિવ્ય સભા છે તેમાં આવીને ભગવાનને ને મુક્તને જે મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મુક્તમાં દોષ જણાય છે. તે દોષ લઈને ભેગા કરે છે. તે માંસના પિંડા ખણે છે. જીવને મોહે કરીને દેહના રૂપમાં આનંદ મનાય છે, પણ હાડકાંની મેડી છે તેમાં શું આનંદ માનતો હશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "http://batukbhai.blogspot.com/2013/10/normal-0-false-false-false-en-in-x-none.html", "date_download": "2019-06-19T10:52:24Z", "digest": "sha1:CUDNL3JTVBSWOYDDAWVG4XP6DMCCTEAA", "length": 3845, "nlines": 77, "source_domain": "batukbhai.blogspot.com", "title": "તેરૈયા સાહેબનો બ્લોગ", "raw_content": "\nપ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા\nતમારો બ્લોગ કેવી રીતે બનાવશો \nગુગલ અર્થ ઉપર ફોટાકેવી રીતે મૂકવા\nસુવિચાર :- કમ ખા,ગમ ખા.\nદવાઓ બાબતની તમામ જાણકારી,જેવી કે બ્રાન્ડ,ભાવ,આડઅસર,તથા બીજી ઘણી માહિતી જાણવા કલીક કરો\nવધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nકલીક કરી દાણા નાખો\nગણિત માટે ની જેની ઈથરની સાઇડ\nઓજસ online ફોર્મ ભરો\nસૌરાસ્ટ્ર યુનિ॰/EnrollMent નંબર દ્વારા જાણકારી\nરેલ્વે ટ્રેન કયા છે\nગૂગલઅર્થ ઉપર તમારી શાળાનાં ફોટા મૂકો\nસોમનાથ ONLINE રુમ બૂકિંગ\nપેન્શન online જોવા માટે user name માં બેન્ક ખાતા નંબર password માં ppo નંબર\nરેલ્વે રીજર્વેસન તથા દર��ક સ્ટેસનનું સમયપત્રક\nBSNL BROADBAND વપરાશ જાણવા માટે\nતમારા મિત્રોને શોધો BSNL LANDLINE ફૉન થી\nતમારા મિત્રોને શોધો મતદાર યાદીથી\nખેતીની જમીનના 7/12 ONLINE મેળવો\nસરળ થીમ. Roofoo દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://cm-to-inches.appspot.com/8/gu/153-centimeter-to-inch.html", "date_download": "2019-06-19T11:12:58Z", "digest": "sha1:UL3VC4Z5QN3X4YMJPX2LJNZD2NN5AKKR", "length": 3736, "nlines": 97, "source_domain": "cm-to-inches.appspot.com", "title": "153 Cm માટે In એકમ પરિવર્તક | 153 સેન્ટીમીટર માટે ઇંચ એકમ પરિવર્તક", "raw_content": "\n153 સેન્ટીમીટર માટે ઇંચ\n153 સેન્ટીમીટર માટે ઇંચ converter\nકેવી રીતે ઇંચ 153 સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 153 cm સામાન્ય લંબાઈ માટે\nમાઇક્રોમીટર જોડાઈ 1530000.0 µm\n153 સેન્ટીમીટર રૂપાંતર કોષ્ટક\nવધુ સેન્ટીમીટર માટે ઇંચ ગણતરીઓ\n143 સેન્ટીમીટર માટે in\n144 cm માટે ઇંચ\n146 સેન્ટીમીટર માટે in\n147 સેન્ટીમીટર માટે ઇંચ\n148 સેન્ટીમીટર માટે in\n149 સેન્ટીમીટર માટે ઇંચ\n150 સેન્ટીમીટર માટે in\n151 cm માટે ઇંચ\n152 સેન્ટીમીટર માટે in\n154 સેન્ટીમીટર માટે ઇંચ\n155 સેન્ટીમીટર માટે ઇંચ\n156 cm માટે ઇંચ\n157 સેન્ટીમીટર માટે ઇંચ\n158 cm માટે ઇંચ\n159 cm માટે ઇંચ\n160 સેન્ટીમીટર માટે in\n161 cm માટે ઇંચ\n162 cm માટે ઇંચ\n163 સેન્ટીમીટર માટે in\n153 cm માટે ઇંચ, 153 સેન્ટીમીટર માટે ઇંચ, 153 સેન્ટીમીટર માટે in\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00170.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://www.hajinaji.com/ExploreBook.aspx?ID=13", "date_download": "2019-06-19T11:15:52Z", "digest": "sha1:CM3RXA5QKGL2P5SY7PLMUH2Y5SYSZXPT", "length": 3835, "nlines": 73, "source_domain": "www.hajinaji.com", "title": "Haji Naji Trust, Bhavnagar , Online Shia Islamic Library", "raw_content": "\nહાજી નાજી સાહેબ વિષે\nતહારતના એહકામ 10 Chapters\nવઝુનું બયાન 8 Chapters\nવાજિબ ગુસ્લ 8 Chapters\nસ્ત્રીઓના માસિક વિશેના મસઅલાઓ 13 Chapters\nગુસ્લે મસે મય્યત 4 Chapters\nગુસ્લે મય્યતની રીત 1 Chapters\nકફનના એહકામ 2 Chapters\nનમાઝે મય્યતના એહકામ 3 Chapters\nદફનના એહકામ 4 Chapters\nસુન્‍નત ગુસ્લો 1 Chapters\nતયમ્મુમનું બયાન 4 Chapters\nનમાઝના એહકામ 58 Chapters\nજમાઅતની નમાઝ 5 Chapters\nનમાઝે આયાત 2 Chapters\nઈદુલ ફીત્ર અને ઈદે કુરબાની નમાઝ 1 Chapters\nમહેનતાણું આપીને નમાઝ પઢાવવી 1 Chapters\nરોઝાના એહકામ 15 Chapters\nખુમ્સના એહકામ 9 Chapters\nઝકાતના એહકામ 17 Chapters\nહજના એહકામ / અમ્રબિલ માઅરૂફ - નહી અનિલ મુન્કર 2 Chapters\nખરીદ, વેચાણના એહકામ 32 Chapters\nનિકાહના એહકામ 14 Chapters\nતલાકના એહકામ 8 Chapters\nગસબ સંબંધેના એહકામ 1 Chapters\nજડી આવેલી વસ્તુ વિષે 1 Chapters\nશિકાર અને ઝિબ્હ કરવાના એહકામ 14 Chapters\nનઝર અને અહદના એહકામ 2 Chapters\nવકફના એહકામ 1 Chapters\nવસિયતના એહકામ 7 Chapters\nમનાસિકે હજ અને હજના મસલાઓ\nલેખક: આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની સીસ્તાની\nઅનુવાદક: અલ્હાજ નિશાત નૂરાની\nદીનની બુનિયાદ અને વ્યવસ્થા\nગયબતના ઝમાનામાં દીનની હિફાઝત\nલેખક: મરજએ તકલીદ, આયતુલ્લાહિલ ઉઝમા સૈયદ અલી હુસૈની સીસ્તાની\nઅનુવાદક: મરજએ તકલીદ, આયતુલ્લાહિલ ઉઝમા સૈયદ અલી હુસૈની સીસ્તાની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AA%AE", "date_download": "2019-06-19T12:05:09Z", "digest": "sha1:4FHCJSQKKDYQYG5UP33BWACV4LXF3SAA", "length": 2914, "nlines": 64, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:પ્રીતમ - વિકિસ્રોત", "raw_content": "\nપ્રીતમ કે પ્રીતમદાસ એક ભક્ત કવિ હતા. તેઓ ૧૮ મી સદી દરમ્યાન થઈ ગયાં. તેમનો જન્મ ૧૭૧૮ અને અવસાન ૧૭૯૮માં થયેલું મનાય છે.\nદલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ ઉદેરત્ન તરીકે થયો છે.\nગુજરાતી કવિયોનો ઈતિહાસ - પ્રીતમ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૨૦:૦૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00171.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bapanivato.abjibapanichhatedi.org/bhag1/varta-146/", "date_download": "2019-06-19T12:02:44Z", "digest": "sha1:7GU6MSTDLWYZDTW4OZKQ3JWQDN4UR2QW", "length": 22542, "nlines": 635, "source_domain": "bapanivato.abjibapanichhatedi.org", "title": "Abjibapashri Ni Vato | Varta 146 - Abjibapashri Ni Vato", "raw_content": "\nચૈત્ર સુદ-૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજની મૂર્તિ અકળિત છે ને સુખ પણ કળાય એવું નથી; એ તો અપાર છે. તે અનાદિમુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે. એમને મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. મુક્તને અનંત લોચન છે. તે સર્વત્ર દેખે ને ભોગવે તથા રોમ રોમ પ્રત્યે જોવાપણું ને ગ્રહણ કરવાપણું છે; એવું સુખ છે. માટે મૂર્તિ વિના સર્વે ખોટું કરવું.”\nપછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ કૃપા કરીને ખોટું કરાવો.”\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ અમારે આપવાની છે અને પુરુષપ્રયત્ન તમારે કરવાનો છે.”\nપછી વળી સ્વામીએ કહ્યું જે, “પુરુષપ્રયત્ન પણ આપ કૃપા કરીને કરાવો.”\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે પણ વખત આવે પૂરું કરીશું ને મૂર્તિ પધરાવી દેશું અને મૂર્તિમાં લઈ જાશું. અમે તો સદાય આવી વાતો કરીએ છીએ. અમારે અહીં સદાય મોટા મોટા નંદ આવતા. કોઈ વખત વીસ વીસ, કોઈ વખત ત્રીસ, ���ાલીસ, એમ આવતા. તેમની સેવા કરતા ને વાતો કરતા; જેમ આજ તમને વાતો કરીએ છીએ તેમ અનાદિનું કરીએ છીએ. સાધુને કાંઈ દુઃખ થતું હોય તે પણ અમે માથે લઈને સુખિયા કરીએ છીએ. કેટલાકને સાધુ થવું હોય ને તેને ઉપાધિ બહુ હોય તો અમે સંતાડી સંતાડીને ખાવા આપીને સંસારમાંથી કાઢતા. આજ પણ કાઢીએ છીએ, અને સૌને મહારાજ આપીએ છીએ. એ જ સદાય કરીએ છીએ, પણ નવું કરતા નથી. કોઈક નવું કહે તો તે કહેનાર જાણે અમારે તેનું કાંઈ નથી.\n“અમે તો અનાદિથી આમ જ કથા-વાર્તા કરીએ-કરાવીએ છીએ ને સંતો ભેગા થાય છે. લોકનાથાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી, બદરીનાથાનંદ સ્વામી આદિક મોટા નંદો અહીં આવતા. સ્વામી નિર્ગુણદાસજી પણ પચીસ-પચીસ ત્રીસ-ત્રીસ સાધુઓ લઈને આવતા ને મહિનો મહિનો બબ્બે મહિના અહીં રહેતા ને વચનામૃત વંચાતાં તથા મહારાજનો મહિમા કહેતા ને સેવા કરતા; એ જ કરીએ-કરાવીએ છીએ.\n“વચનામૃતમાં શ્રીજી મહારાજનો એકલો રસ ભર્યો છે. સંવત ૧૯૫૭માં કાશીરામભાઈ દેહ મૂકી ગયા પછી રણછોડલાલભાઈએ મોરબી તેડાવ્યા હતા, ત્યાં આપણે ગયા હતા. ત્યાંથી પાછું કચ્છમાં આવવું હતું ત્યારે ગોવિંદભાઈએ તથા કાળુભાઈએ કહ્યું જે, ‘આગબોટ ભાંગી ગઈ છે તે સજ કરવામાં છ દિવસ લાગશે.’ તેથી આપણે ગઢડા, જૂનાગઢ તરફ ગયા ને પાછા વળતાં રાજકોટમાં ઊતર્યા હતા. ત્યાં માળિયા ઠાકોર સાહેબ મોડજી દરબાર તથા નડિયાદવાળા ઝવેરીલાલભાઈના નાનાભાઈ હરિલાલભાઈ જે સરકારી મોટા અમલદાર હતા અને બ્રહ્મજ્ઞાની હતા ને ઘણું બોલતા હતા તે પણ વચનામૃતની વાતો કરી તેથી બંધાઈ રહ્યા. વચનામૃતની બરાબર યાદી હોય તેને આ બ્રહ્માંડમાં કોઈ જીતી શકે નહિ એમ છે.”\nપછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમારે કેટલા દિવસ રહેવાનો વિચાર છે\nસ્વામીએ કહ્યું કે, “પાંચેક દિવસ રહેવાય, તેથી વધારે ન રહેવાય; કેમ જે ધર્માદો ઉઘરાવવાનો વખત થઈ ગયો છે.”\nપછી બાપાશ્રી બોલ્યા જે, “પંદર દિવસ રહેવું હોય તો રહો ને થોડું રહેવું હોય તો કાલે જ સવારે ચાલો.”\nત્યારે સ્વામીએ કહ્યું જે, ‘પંદર દિવસ કહ્યા તે સમજાણું નહિ.’\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે કાલે નહિ ચાલો તો તમને કોઈક સાધુ પંદર દિવસ રોકશે.”\nપછી સ્વામી બોલ્યા જે, “પંદર દિવસ રહીએ તો ધર્માદો હાથ ન આવે.”\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો કાલે જ નીકળો.”\nતેથી સંત સર્વે બારશને દિવસે સવારે નીકળ્યા તે ભુજ ગયા ને ત્યાં રાત રહ્યા. તે રાત્રે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને તાવ બહુ આવ્યો તેથી તેરશ��ે દિવસે તેમણે કાંઈ ખાધું નહિ. પછી ગાડીઓ ભાડે કરીને સાંજના ચાલ્યા તે સવારે ખારીરોલ આવ્યા ને તેમને કાંઈ ભાન રહ્યું નહિ, એવા માંદા થઈ ગયા. જ્યારે વહાણમાં બેઠા અને દરિયામાં તોફાન બહુ થયું ત્યારે પાટડીનું મંદિર કરવા કાનજીભાઈ તથા હરજી તથા હીરજી એ ત્રણે ભેળા આવતા હતા તે બીન્યા ને કહ્યું જે, “બૂડશે કે શું\nત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “વૃષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મને કહ્યું હતું જે, ‘તમે કયે રસ્તે જશો’ ત્યારે મેં કહ્યું જે, ‘ખારીરોલ તરફ જવાનો વિચાર છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘ઠીક ખારીરોલ જાઓ; પછી જાણશો.’ પછી મેં કહ્યું જે, ‘કેમ વહાણ તો નહિ બૂડે’ ત્યારે મેં કહ્યું જે, ‘ખારીરોલ તરફ જવાનો વિચાર છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘ઠીક ખારીરોલ જાઓ; પછી જાણશો.’ પછી મેં કહ્યું જે, ‘કેમ વહાણ તો નહિ બૂડે’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘બૂડશે તો નહિ, પણ બૂડયા જેવું થશે’; એમ બોલ્યા હતા. માટે બૂડશે તો નહિ.”\nપછી એમને હિમંત આવી ને નવલખીએ ઊતર્યા. ત્યાં માસ્તર કૃપાશંકરભાઈ ખાટલો લાવ્યા તેમાં સુવાડીને માંદા સાધુને બંગલામાં લઈ ગયા. પછી રાત રહીને સવારમાં રેલે બેસીને મોરબી સ્ટેશને આવ્યા. ત્યાં સર્વે હરિભક્તો આવ્યા ને ગોવિંદભાઈએ ઠાકોર સાહેબનો બંગલો ઉઘાડયો ને તેમાં ઊતર્યા. પછી નાહી-ધોઈને પૂજા કરતા હતા તે વખતે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને ખાટલામાં સુવાર્યા હતા, તેમને શરીરનું ભાન આવ્યું ને બાપાશ્રીનાં દર્શન થયાં. પછી બેઠા થઈને સર્વને પગે લાગ્યા ને સ્વામીને કહ્યું જે, “આ બાપાશ્રી ઊભા છે તેમને પગે લાગો.’\nત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપાશ્રી શું કહે છે\nત્યારે તે બોલ્યા જે, “એમ કહે છે જે, ‘દરિયામાં તમને ટાઢ વાય, ભૂખ લાગે, તરસ લાગે ને તમે કાંઈક માગો તે ક્યાંથી લાવી આપે એટલા સારુ દેહની વિસ્મૃતિ કરાવી હતી.’ એમ કહે છે.”\nપછી બોલ્યા કે, “બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. આપણે ક્યાં છીએ\nસ્વામીએ કહ્યું જે, “મોરબી આવ્યા છીએ.”\nપછી ત્યાં રસોઈ કરીને ઠાકોરજીને જમાડયા. પછી ત્યાંથી રેલે બેઠા તે દેવપરે આવ્યા. ત્યાં ચૈત્ર વદ-૧૧ને રોજ બપોરે તે સાધુએ દેહ મૂકયો. બાપાશ્રી તે વખતે ચમત્કાર જણાવીને તે સાધુને તેડી ગયા, ત્યારે સૌને ખબર પડી જે બાપાશ્રી કહેતા હતા જે, ‘કોઈક સાધુ તમને પંદર દિવસ રોકશે’ તે આ સાધુએ બરાબર પંદર દિવસે દેહ મેલ્યો. II ૧૪૬ II\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95:%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AA%B0_%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AA%B0", "date_download": "2019-06-19T11:23:12Z", "digest": "sha1:HXKH3YDPTP7TMXCSLX5ZLA6T6RSQMXGG", "length": 3242, "nlines": 72, "source_domain": "gu.wikisource.org", "title": "સર્જક:દામોદર બોટાદકર - વિકિસ્રોત", "raw_content": "\nદામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ૧૮૭૦માં થયો હતો.\nકલ્લોલિની (૧૯૧૨), સ્રોતસ્વિની(૧૯૧૮), નિર્જરિની (૧૯૨૧), રાસતરંગિણી(૧૯૨૩) તેમની પ્રમુખ રચનાઓ છે.\nસરળ શબ્દોમાં પરિવાર પ્રત્યે ના હૃદય સ્પર્ષી ભાવ એ તેમના કાવ્યોની વિશેષતા છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૧૯:૫૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00173.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bapanivato.abjibapanichhatedi.org/bhag2/varta-78/", "date_download": "2019-06-19T11:20:52Z", "digest": "sha1:WD3XYXIMA5YBL4GTDQTIZRH5BUOTPS3T", "length": 19999, "nlines": 621, "source_domain": "bapanivato.abjibapanichhatedi.org", "title": "Abjibapashri Ni Vato | Varta 78 - Abjibapashri Ni Vato", "raw_content": "\nબપોરે મેડા ઉપર આસને બાપાશ્રી દયા કરીને વાત કરવા લાગ્યા જે, “જ્યારે મહારાજ અને મોટા મુક્ત મનુષ્ય રૂપે દેખાતા હોય ત્યારે તેમનામાં મનુષ્ય જેવા બધા સ્વભાવ જણાય. તેમાં પણ ક્યારેક અજ્ઞાનીપણું જણાવે, ક્યારેક કાયરપણું જણાવે, ક્યારેક પરતંત્રપણું જણાવે, ક્યારેક રોગીપણું જણાવે તેથી વિમુખને મોહ થાય છે ને હરિભક્ત તો ચરિત્ર જાણીને આનંદ પામે છે.”\nપછી બોલ્યા જે, “આપણે સત્સંગમાં દિવ્ય ભાવ રાખવો. કોઈ અવળું વર્તતું હોય તો તેને સમજાવવું. તે જો માને તો ભલે, નહિ તો તેને હાથ જોડીને છેટે રહેવું, પણ વચ્ચે શેરડા પાડવા નહિ. એક સરખું રહેવું.”\nપછી કાળીદાસભાઈએ પૂછ્યું જે, “બાપા ધ્યાન-ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું કારણ હશે ધ્યાન-ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું કારણ હશે\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહિમાની કસર છે તેથી એમ થાય છે. આ જીવને ખાવા-પીવાનું સર્વે સાનુકૂળ હોય તોય ભગવાન ભજી ન શકે. એ તો અજ્ઞાન જ કહેવાય. કેટલાક મોટા મુક્તની પાસે હોય ત્યાં સુધી ઠીક રહે, પણ ઘેર જાય એટલે એવા ને એવા થઈ જાય. તે જો મહારાજને અને મોટાને અંતર્યામી જાણે ને મહારાજની અને મોટાની બીક રાખે તો સારું રહે. મોટા મુક્તના શબ્દ સર્વે નિશાન ઉપર જ હોય. નિશાન તે શું તો શ્રીજી મહારાજન�� મૂર્તિ. તે મૂર્તિ વિના એકે શબ્દ એમના હોય નહિ. મહારાજ તથા મોટાને વિષે ભૂંડો ઘાટ થાય, અગર સ્ત્રી આદિકના ભૂંડા ઘાટ થાય તે વખતે મહારાજને અને મોટાને પ્રાર્થના કરવી તો આપણું ભક્તિરૂપ ધન, જે જે રળીએ તે પૂરેપૂરું ખજીને પડતું જાય અને આ કહ્યું તેમ ન થાય તો પૂરેપૂરું ખજીને ન પડે. માટે મહારાજને તથા મોટાને નિરંતર સંભારવા, તેમનો જોગ સદાય રાખવો. તે તો જેમ વાછરડું તેની માને સામું ધાવે ને જેવું બળિયું થાય અને વૃદ્ધિને પામે; તેવું છે, એમ જાણવું. મોટા મુક્ત તો જીવને સંકલ્પ માત્રે સુખિયો કરી મૂકે છે, પણ તેની જીવને ખબર પડતી નથી.\n“જેમ આ લોકમાં કોઈ મોટા વાંકમાં આવ્યો હોય ત્યારે તેને ફાંસીનો હુકમ થાય છે તે વખતે તેનાં સગાં રાજા પાસે જઈને શોર-બકોર કરે અને બોલ બોલ કરે તો તેની વાત કોઈ ધ્યાનમાં લે નહિ અને એ ગુનાથી છૂટે પણ નહિ. તે વખતે જો મોટા બારિસ્ટર એક જ સવાલ કરે તો તે સવાલને ધ્યાનમાં લઈને રાજાને તેને છોડી મેલવો પડે. તેમ મોટા મુક્ત છે તે જીવને સંકલ્પ માત્રમાં છોડાવે છે; પણ તે વિના બીજાં ગમે તેટલાં સાધન કરે, બીજાની સહાયતા મેળવે, પણ તે જીવ માયાના પાશલાથી મોટાના શરણે થયા વિના છૂટે નહિ. એવા મોટા અનાદિમુક્ત છે તે તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં ગુલતાન થકા જેમ રહ્યા છે તેમ ને તેમ જ સદાય છે અને બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, અતંર્યામીપણે કોઈને વાત કરે છે, ઐશ્વર્ય દેખાડે છે, કોઈને અતંર્યામીપણું જણાવે છે; એ સર્વે ક્રિયા કરતાં દેખાય છે, પણ તે ક્રિયાઓ બધી મહારાજની ઈચ્છાથી થાય છે એમ જાણી દિવ્ય ભાવ રાખવો.”\nપછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, “બાપા મહારાજનાં ચરિત્ર વિષે સંશય કરવો નહિ એમ કહ્યું છે, તે અત્યારે મહારાજનાં કયાં ચરિત્ર સમજવાં મહારાજનાં ચરિત્ર વિષે સંશય કરવો નહિ એમ કહ્યું છે, તે અત્યારે મહારાજનાં કયાં ચરિત્ર સમજવાં અને તે મનુષ્યચરિત્રને વિષે દોષ ન પરઠવો એમ પણ કહ્યું છે તે અત્યારે મહારાજની મૂર્તિઓ છે તે શું મનુષ્યચરિત્ર કરે છે અને તે મનુષ્યચરિત્રને વિષે દોષ ન પરઠવો એમ પણ કહ્યું છે તે અત્યારે મહારાજની મૂર્તિઓ છે તે શું મનુષ્યચરિત્ર કરે છે\nત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજે જે જે મનુષ્યચરિત્ર કર્યાં હોય તેનું વર્ણન થતું હોય તે સાંભળીને તેને વિષે દિવ્ય ભાવ લાવવો, પણ દોષ ન પરઠવો અને અત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન પોતે જ છે એમ માનવું. અને મૂર્તિનાં ઘરેણાં, વસ્ત્ર વગેરે કોઈ લઈ જાય તોય તેમાં અવગુણ ન લે જે મૂર્તિ ધાતુ, કાષ્ઠ, પાષાણાદિકની છે એવો ભાવ ન લાવે અને એમ ન થાય જે પોતે પ્રત્યક્ષ બિરાજતા હોય તો ચોરને કેમ લેવા દે એમ નાસ્તિકભાવ ન આવે. વળી સંભારે ત્યારે દર્શન દે અગર ન દે, દુઃખ હોય તે ટાળે અગર ન ટાળે, તોય અવગુણ ન આવે, ને દોષ ન પરઠે કે ભગવાન સત્સંગમાં પ્રગટ હોય તો કેમ ન આવે એમ નાસ્તિકભાવ ન આવે. વળી સંભારે ત્યારે દર્શન દે અગર ન દે, દુઃખ હોય તે ટાળે અગર ન ટાળે, તોય અવગુણ ન આવે, ને દોષ ન પરઠે કે ભગવાન સત્સંગમાં પ્રગટ હોય તો કેમ ન આવે અને કેમ દુઃખ ન ટાળે અને કેમ દુઃખ ન ટાળે પણ એ તો ભક્તની ધીરજ જોતા હોય અથવા કસર ટાળતા હોય, એમ અત્યારે જાણવું. સત્સંગમાં વિષમ દેશકાળ જેવું જણાતું હોય ત્યારે પણ સમજણ ન હોય તો દોષ પરઠાય જે ભગવાન પ્રત્યક્ષ હોય તો આમ કેમ થાય પણ એ તો ભક્તની ધીરજ જોતા હોય અથવા કસર ટાળતા હોય, એમ અત્યારે જાણવું. સત્સંગમાં વિષમ દેશકાળ જેવું જણાતું હોય ત્યારે પણ સમજણ ન હોય તો દોષ પરઠાય જે ભગવાન પ્રત્યક્ષ હોય તો આમ કેમ થાય એવાં મનુષ્યચરિત્ર પ્રાકૃત જેવાં લાગે તેને વિષે પણ દિવ્ય ભાવ રાખવો ને એમ સમજવું જે સર્વ કર્તા-હર્તા મહારાજ છે, તે તેમની મરજી હશે તેમ કરતા હશે અને જે કરતા હશે તે સારું જ કરતા હશે. એમ રહે તે અત્યારનાં ચરિત્ર કહેવાય તેને વિષે દોષ પરઠ્યો ન કહેવાય. જે ચમત્કાર-ઐશ્વર્ય જોઈને મહારાજનો અને મોટાનો નિશ્ચય કરે છે તે કરતાં જેને વિશ્વાસે કરીને નિશ્ચય થાય છે તે શ્રેષ્ઠ છે.”\nપછી એમ બોલ્યા જે, “આપણા ઉપર કોઈ દ્વેષ રાખતા હોય, પણ જો આપણા જેવું કામ પડે તો તેના કૃત્ય સામું જોવું નહિ. આપણાથી બને એટલું તેનું સાચા દિલથી સારું કરવું. એવી ભગવાનના ભક્તની રીત છે.” II ૭૮ II\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gu.wikisource.org/wiki/%E0%AA%86_%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AB%E0%AB%8B%E0%AA%A1_!/%E0%AB%AF%E0%AB%AA._%E0%AA%8F%E0%AA%A0%E0%AB%81%E0%AA%82_%E0%AA%95%E0%AB%87%E0%AA%AE_%E0%AA%96%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87_%3F", "date_download": "2019-06-19T12:04:09Z", "digest": "sha1:RDTIS5OVQT6DEQDMANL5AJAPSJMMY75M", "length": 5065, "nlines": 68, "source_domain": "gu.wikisource.org", "title": "આ તે શી માથાફોડ !/૯૪. એઠું કેમ ખાય છે ? - વિકિસ્રોત", "raw_content": "આ તે શી માથાફોડ /૯૪. એઠું કેમ ખાય છે \n< આ તે શી માથાફોડ \nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nઆ તે શી માથાફોડ \n← ૯૩. શાંતિમાં ભંગ કેમ પાડે છે આ તે શી માથાફોડ \n૯૪. એઠું કેમ ખાય છે \nગિજુભાઈ બધેકા ૯૫. બા અને બાળક →\nબાલમંદિરમાં રોજ નાસ્તો હોય છે. નાસ્તા પછી સૌ બાળકો રમવા નીકળે. ચંદ્રપ્રભા સૌથી છેલ્લે રહે; ધીમે ધીમે ખાય ને પાછળ રહે. રોજ છેલ્લી મોડી મોડી નીકળે.\nશિક્ષકને થયું: \"આનું કારણ તેની ધીમે ખાવાની ટેવ છે કે શું \nશિક્ષકે ઝીણી તપાસ રાખી. નજરે આવ્યું કે બધાં બાળકો ગયા પછી ચંદ્રપ્રભા બીજાં બાળકોના પ્યાલામાંથી વધેલું લઈ લે છે, ને ખાઈ જાય છે.\nશિક્ષકે પ્રેમથી પૂછ્યું: \"ચંદ્રપ્રભા, બીજાના પ્યાલામાંથી કેમ લો છો \nચંદ્રપ્રભા કહે: \"મને ભૂખ લાગે છે, ને તમે તો થોડું જ ખાવાનું આપો છો.\"\nશિક્ષક કહે: \"ત્યારે તમે ઘેર જમીને નથી આવતાં \nચંદ્રપ્રભા કહે: \"આવીએ છીએ, પણ બા પૂરું ખાવાનું નથી આપતી. બા કહે છે કે ઝાઝું ખાઈશ તો ઝાડા થશે ને માંદી પડીશ. એમ કહી અરધું ખવરાવી ઊભી કરે છે.\"\nશિક્ષકને વાત સમજાઈ કે ચંદ્રપ્રભા એઠું કેમ ખાય છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૦૪:૪૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-26/segments/1560627998959.46/wet/CC-MAIN-20190619103826-20190619125826-00174.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}