diff --git "a/data_multi/gu/2018-26_gu_all_0110.json.gz.jsonl" "b/data_multi/gu/2018-26_gu_all_0110.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2018-26_gu_all_0110.json.gz.jsonl" @@ -0,0 +1,910 @@ +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/13424", "date_download": "2018-06-25T00:02:01Z", "digest": "sha1:O5CDWUAB5BNKZZQAVMTZ3ECNJHEYK3EU", "length": 7464, "nlines": 82, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "વહેલમાં વહેલીતકે RBI જમા થયેલી જૂની નોટોના આંકડા જાહેર કરશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»વહેલમાં વહેલીતકે RBI જમા થયેલી જૂની નોટોના આંકડા જાહેર કરશે\nવહેલમાં વહેલીતકે RBI જમા થયેલી જૂની નોટોના આંકડા જાહેર કરશે\n– નોટબેનની યોજના અંશતઃ પૂર્ણ થતા ગણતરી મંડાણી\n– અટકળોનો અંત આવશે અને સાચા આંકડાઓ મળશે તેવી આશા\nઅમદાવાદ, તા. 6 જાન્યુઆરી 2017\n500 અને 1000ની કોટલી જૂની નોટો બેંકો અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવામાં આવી છે તે અંગે જાતભાતની અટકળો કરવામાં આવી રહી છે. ત્યારે આરબીઆઈએ આ અટકળો ઉપર પૂર્ણવિરામ લગાવતા સ્પષ્ટતા કરી છે કે, જલદી જ તે ઓફિશ્યલી કેટલી જૂની નોટો જમા થઈ છે તેના આંકડા જાહેર કરશે.\nઆરબીઆઈ બેંકે આ સ્પષ્ટી કરણ એટલે આપવુ પડ્યુ છે કે નિર્દિષ્ટ બેંક નોટ (એસબીએન)ને 30મી ડિસેમ્બરે આપેલી માહિતી કે 95 ટકાથી વધુ જૂની નોટો બેંક પાસે પાછી આવી ચૂકી છે. જૂની નોટો બેંકમાં જમા કરાવવાની છેલ્લી તારીખ હતી. એ સિવાય પણ બેંકમાં ખરેખર કેટલી રકમો જમા કરાવવામાં આવી છે તે અંગે માત્ર અંદાજા જ લગાવવામાં આવી રહ્યા છે.\nઆરબીઆઈએ બેંકે એ પણ સ્પષ્ટતા કરી હતી કે વચ્ચે વચ્ચે બેંક દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે આખા દેશમાં અમુક આંકડો વટાવીને જમા થતી રકમ ઉપર આધારિત હતો. હવે નોટબંધીની યોજના પૂરી થઈ ગઈ છે અને નોટ બદલવાની પ્રક્રિયા પણ લગભગ અંશતઃ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે આંકડાઓની ગણતરી કરાઈ રહી છે અને ભૂલ ન થાય અથવા બે વાર નોટોની ગણતરી ન થાય એ રીતે ગણતરી કરીને વહેલામાં વહેલા આંકડા જાહેર કરાશે.\nPrevious ArticleIIT ખડગપુરના કેમ્પસમાં પહેલી વખત કમ્પ્યુટર જોયું હતું : સુંદર પિચાઈ\nNext Article એક કલાકમાં 2.25લાખ લોકો પ્રસાદ આરોગે એ માટે 48 વિઘા ફાળવાયા-ખોડલધામ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પ��� આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%AD%E0%AA%95%E0%AA%B5", "date_download": "2018-06-25T00:35:59Z", "digest": "sha1:7J3T7C5VVRU2GACESUJSYCMDBEGCINYG", "length": 3852, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભભકવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભભકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nભભૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલાક્ષણિક ગુસ્સાના આવેશમાં આવવું, તેમાં બોલવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00240.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2016/05/blog-post.html", "date_download": "2018-06-24T23:53:08Z", "digest": "sha1:BCDBKDJ6YCZVYEFGPWPNPS5PTLFUGPGP", "length": 19676, "nlines": 165, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ધારાવીની સફરે (ભાગ - ૧)", "raw_content": "\nધારાવીની સફરે (ભાગ - ૧)\nક્લીયર ટ્રીપ મોબાઈલ એપ દ્વારા એક એક્ટીવીટી બુક કરી 'સ્લમ ટુર'.એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે પંકાયેલી મુંબઈમાં આવેલી ધારાવી નજીક કહી શકાય એટલા અંતરે આવી હોવા છતાં હજી સુધી ફિલ્મો��ાંજ જોઈ હતી. આઠ ઓસ્કાર અવોર્ડ્સ મેળવનારી સ્લમડોગ મિલિયનાયર્સ ફિલ્મ આ ઝૂંપડપટ્ટી માં જ ઉતરેલી અને તેના દ્વારા આ સ્લમ વિસ્તારને વિશ્વભરમાં પ્રસિદ્ધી મળી. એટલે ક્લીઅર ટ્ર્રીપ એપ પર જેવો ધારાવી ટ્રીપ કરવાનો મોકો મળ્યો તે તરત ઝડપી લીધો સાથે આ ટ્રીપના ઓર્ગેનાઈઝર એવી 'સ્લમ ગોડ' કંપની દ્વારા જ નિયુક્ત પવન નામનો યુવાન ગાઈડ તરીકે ફરજ બજાવી મને ધારાવીની સફર કરાવવાનો હતો.\nઉનાળાની બપોરે બે થી ત્રણ કલાકની અવધિની આ ટુર માહીમ સ્ટેશન - વેસ્ટ નજીકથી શરૂ થઈ.\nજન્મથી જ મુંબઈમાં જ રહી ઘણી જગાઓએ ફર્યો હોવા છતા અત્યાર સુધી ક્યારેય માહિમ ઈસ્ટ બાજુ જવાનું થયું જ નહોતું.રેલવેના વેસ્ટ-ઈસ્ટને જોડતા બોરીવલી તરફના પુલ પરથી ઈસ્ટ બાજુ દ્રષ્યમાન ધારાવીની ઝલક બતાવી પવને તેની ઓળખ આપવાની શરૂઆત કરી.\nવિકીપીડીયા પર મલતે માહિતી મુજબ આશરે ૨૧૭ હેક્ટર્સ (૫૩૫ એકર)માં ફેલાયેલ ધારાવી ઇ.સ.૧૮૮૨માં બ્રિટીશ કાળ દરમ્યાન સ્થપાયેલી અને તેને ઝૂંપડપટ્ટી તરીકેની અધિક્રુતતા એટલે કે સરકાર-માન્યતા પણ થોડા વર્ષો અગાઉ મળી હતી.અહિં સાત થી દસ લાખ લોકો નિવાસ કરતા હોવાનો અંદાજ છે.હિન્દુ-મુસ્લીમ-ખ્રિસ્તી-દક્ષિણ ભારતીય-ગુજરાતી વગેરે પચરંગી પ્રજા અહિં હળીમળીને રહે છે.\nપવને જણાવ્યું કે અહિ સૌ પહેલા એક નદી વહેતી જેને સ્થાનિક કોળી આદિવાસીઓ રહેવાસીઓ ધારા કહેતા જેના પરથી ધારાવી એવું નામ પડયું.અંગ્રેજોએ પ્લેગ જેવી મહામારી ફેલાયા બાદ મુંબઈના ગરીબ પરીવારો અને પ્રદૂષણ ફેલાવી શકે તેવા કેટલાક ઉદ્યોગ એકમોને ધારાવીમાં મોકલી દીધા અને ત્યાર બાદ આ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર થવા માંડયો.\nમાહિમનાં એ પુલ પરથી દ્રષ્યમાન થતી ધારાવીની છબી રુચિકર નહોતી છતાં આશ્ચર્યકારક જરૂર હતી.આઠ-દસ ફૂત ઉંચા કોથળામાં અનેક પ્લાસ્ટીકની બોટલો અને અન્ય આવાજ કેટલાક કોથળામાં એલ્યુમિનિયમનો ભંગાર નજરે પડતા હતાં.પ્રથમ પવન મને પ્લાસ્ટીક રી-સાયકલીંગના એક યુનિટ પર જ લઈ ગયો.\nબે સોળેક વર્ષના લાગતા ઊત્તર ભારતીય યુવાનો ત્રણ-ચાર અલગ અલગ ટોપલીઓમાં પ્લાસ્ટીકનો કચરો હાથેથી તેના ટુકડા કરી તેમના પ્રકાર પ્રમાણે અલગ અલગ તારવતા હતાં.દિવસે લગભગ દોઢસો-બસો રૂપિયાની કમાણી કરતા આવા હજારો કારીગરો ધારાવીમાં આવા જ નાનકડી ફેક્ટરીના આવાસોમાં કામ કરે તેમજ રહેતા હોય છે.પરીવાર દૂરના ગામ કે શહેરમાં હોય.રહેવા-ખાવા-પીવાની સગવડ ફેક્ટરીમાં જ હોવાથી તેઓ પૈ�� બચાવી અને પરીવારને મોકલી શકે.અહિં વિજળી-પાણી વગેરે અધિક્રુત રીતે મળી રહે છે.પ્લાસ્ટીકનો મુંબઈ ભરનો કચરો કચરા વીણવા વાળા અહિ ઠાલવે ત્યારબાદ તેને એમના પ્રકાર મુજબ અલગ કરાય,ત્યાર બાદ તેના હાથેથી થઈ શકે એટલા ટુકડા કર્યા બાદ મશીનમાં નાખી તેમાંથી નાના-નાના પ્લાસ્ટીકના કણ બને, જેમાં રંગ ભેળવાય અને પછી આ જ રી-સાયકલ્ડ પ્લાસ્ટીક માત્ર દેશભરમાં જ નહિ પણ વિદેશોમાં પણ આયાત કરી મોકલાય.\nમને તો આ પ્રથમ અનુભવ જ તદ્દન નોખો લાગ્યોપ્લાસ્ટીક જે નાશકારક પદાર્થ ન હોવાથી પર્યાવરણ માટે નુકસાન-કારક સાબિત થાય છે તેનું આવું અદભૂત રી-સાયકલીંગપ્લાસ્ટીક જે નાશકારક પદાર્થ ન હોવાથી પર્યાવરણ માટે નુકસાન-કારક સાબિત થાય છે તેનું આવું અદભૂત રી-સાયકલીંગવધુ નવાઈ ત્યારે લાગી જ્યારે પવને જણાવ્યું કે આ રી-સાયકલીંગ ચાર-થી-પાંચ વાર શક્ય છેવધુ નવાઈ ત્યારે લાગી જ્યારે પવને જણાવ્યું કે આ રી-સાયકલીંગ ચાર-થી-પાંચ વાર શક્ય છેઅર્થાત એક વાર પ્લાસ્ટીકમાંથી બનાવેલી વસ્તુ વપરાઈ ગયા બાદ નકામી બને જાય ત્યારબાદ તેને તોડી-ફોડી જે પેલેટ્સ બને તેમાંથી કંઈક નવું બને,તેને ફરી તોડી-ફોડી ફરી પેલેટ્સ અને ફરી કંઈક નવી પ્લાસ્ટીકની વસ્તુઅર્થાત એક વાર પ્લાસ્ટીકમાંથી બનાવેલી વસ્તુ વપરાઈ ગયા બાદ નકામી બને જાય ત્યારબાદ તેને તોડી-ફોડી જે પેલેટ્સ બને તેમાંથી કંઈક નવું બને,તેને ફરી તોડી-ફોડી ફરી પેલેટ્સ અને ફરી કંઈક નવી પ્લાસ્ટીકની વસ્તુઉપર જણાવ્યું કે પેલા યુવાનો પ્રકાર પ્રમાણે પ્લાસ્ટીક અલગ તારવતા હતાં તે આ પ્રકાર.એટલે કે તેમના અનુભવ પરથી તેઓ નક્કી કરે કે કયો પ્લાસ્ટીકનો કચરો કેટલો જૂનો છે અને તેનું કેટલામી વારનું રી-સાયકલીંગ થઈ રહ્યું છેઉપર જણાવ્યું કે પેલા યુવાનો પ્રકાર પ્રમાણે પ્લાસ્ટીક અલગ તારવતા હતાં તે આ પ્રકાર.એટલે કે તેમના અનુભવ પરથી તેઓ નક્કી કરે કે કયો પ્લાસ્ટીકનો કચરો કેટલો જૂનો છે અને તેનું કેટલામી વારનું રી-સાયકલીંગ થઈ રહ્યું છેપ્રકાર પ્રમાણે પછી તેને ક્રશ કર્યા બાદ જુદી જુદી જગાએ મોકલાય.અહિં મને ફોટો પાડવાની પરવાનગી સહેલાઈથી મળી ગઈ પણ પવને પહેલા જ ચેતવણી આપી દીધી હતી કે કેટલાક ફેક્ટરી માલિકોએ તેમના યુનિટ્સના ફોટા પાડવાને મનાઈ ફરમાવી હોવાથી તેની રજા વગર ક્યાંય મોબાઈલ કેમેરો ક્લીક કરવા મંડી ન પડવું\nપ્લાસ્ટીક ફેક્ટરીની મુલાકાત બાદ વારો આવ્યો એલ્યુમિનિયમના રી-સાયકલીંગ કારખાનાનોઅહિં પણ અલગ અલગ નાની નાની ઓરડીઓમાં જુદી જુદી પ્રક્રિયાઓ ચાલી રહેલી જોવા મળી.એક ઓરડીમાં ઠંડા પીણા અને બિયર કેન્સના મોટા ઢગલા જોવા મળ્યાં.તેને ક્રશ કરી નાના નાના ટુકડાને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે અને તેમાંથી એલ્યુમિનિયમના પતરાની શીટ્સ કે ટુકડા તેમના પ્રકાર પ્રમાણે તૈયાર કરવામાં આવે.આ કામ થોડું જોખમી પણ હોવાથી અહિ કામ કરનાર મજૂર થોડા વધુ એટલે કે દિવસના પાંચસો-છસ્સો રૂપિયા કમાઈ લે. અહિ ફોટા પાડવાની મનાઈ હતીઅહિં પણ અલગ અલગ નાની નાની ઓરડીઓમાં જુદી જુદી પ્રક્રિયાઓ ચાલી રહેલી જોવા મળી.એક ઓરડીમાં ઠંડા પીણા અને બિયર કેન્સના મોટા ઢગલા જોવા મળ્યાં.તેને ક્રશ કરી નાના નાના ટુકડાને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે અને તેમાંથી એલ્યુમિનિયમના પતરાની શીટ્સ કે ટુકડા તેમના પ્રકાર પ્રમાણે તૈયાર કરવામાં આવે.આ કામ થોડું જોખમી પણ હોવાથી અહિ કામ કરનાર મજૂર થોડા વધુ એટલે કે દિવસના પાંચસો-છસ્સો રૂપિયા કમાઈ લે. અહિ ફોટા પાડવાની મનાઈ હતી એલ્યુમિનિયમ ભઠ્ઠીમાં ઓગાળે ત્યારે પેદા થતો ધૂમાડો અને પેદા થતા એલ્યુમિનિયમનાં કચરાના જોખમ સાથે કામ કરતા આ કારીગરોનો વિમો હશે એવા મારા પ્રશ્નનો ઉત્તર પવને હકારમાં આપ્યો. એ પછી પવન મને લઈ ગયો મિક્સર-ગ્રાઈન્ડરમાં વપરાતી બ્લેડ અને અન્ય કેટલાક ઓટો-મોબાઈલ્સ અને અન્ય મશીનોમાં વપરાતાં એલ્યુમિનિયમના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં.\nત્યારબાદ વારો આવ્યો રંગરોગાન કર્યા બાદ જે ધાતુનાં ડબ્બા નકામા ગણી આપણે ભંગારમાં આપી દઈ એ છીએ તેના કારખાનાનો .અહિં આ ડબ્બાઓમાંથી તેના પર ચોંટેલા રંગના આવરણ દૂર કરી તેને ધોઈને સાફ કરાય અને તેના પર પડેલા ગોબા ઠીક કરી ડબ્બાને ફરી નવો બનાવી દેવાય અને ફરી રંગ બનાવતી ફેક્ટરીમાં મોકલી દેવાય.\nમને વિચાર આવતો હતો એક રીતે જોઇએ તો આ ધારાવી મુંબઈની મોટી સેવા કરી રહ્યું છે. બધાં કચરાનું આવું રી-સાયકલીંગ ન થતું હોય તો દેવનાર ડમ્પીંગ ગ્રાઉન્ડ જેવા દસ-બાર કચરો ફેંકવાના સ્થાન પણ ઓછા પડે અને હાલમાં મુંબઈના આ એક જ ડમ્પીંગ ગ્રાઉન્ડમાં બુજાવાનું નામ ન લઈ રહેલી આગે કેટલી મોટી સમસ્યા પેદા કરી દીધી છે એ આપણે સૌ જાણીએ જ છીએ.\nઅને રી-સાયકલીંગની સાથે જ કેટલા લોકોને આ લઘુ કે મધ્યમ કદના ઉદ્યોગો આજીવીકા પૂરી પાડે છે ધારાવીના આ બધાં ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર અમેરીકી એક અબજ ડોલર જેટલું અધધધ છે એ જાણી મારી આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ\nત્યાર બાદ પવન મને લઈ ગયો કપડાં બનાવવાની ફેક્ટરી પર.અહિં એક જ નાનકડા યુનિટમાં ઘણાં બધાં યુવાનો સિલાઈ મશીન પર કપડાં સીવી રહ્યાં હતાં.અહિથી તૈયાર થનારો માલ દેશ-વિદેશની બજારો માં પહોંચે છે.આ કારીગરોનું કામ દિવસનાં ચૌદ-થી-સોળ કલાક બેસી કપડા સીવવાનું - શારીરિક મહેનત ઓછી પણ આવી મજૂરી કરનારા હજારો કારીગરોનું પણ ધારાવી ઘર છેઆ કારીગરોની માસિક આવક આથી પ્લાસ્ટીક અને એલ્યુમિનિયમ કારખાના-ફેક્ટરીમાં કામ કરતાં કારીગરો કરતાં થોડી વધુ.\nમોટે ભાગે અહિ પુરુષો જ કામ કરતાં દેખાયા.એકાદ યુનિટમાં જ મહિલા દેખાઈ.પવને જણાવ્યું કે મહિલાઓ મોટે ભાગે ખિચિયા-પાપડ જેવા ખાદ્ય પદાર્થો બનાવવાના કે અન્ય લઘુ ઉદ્યોગો સાથે વધુ સંકળાયેલી જોવા મળે છે.\nહવે પછીના ટાર્ગેટ્સ હતાં ચર્મ-ઉદ્યોગ અને કુંભાર વાડાની મુલાકાત. જેની રસપ્રદ માહિતી પવન અને તેની કંપની સ્લમ ગોડ વિશેની વાતો સાથે આવતા ભાગમાં\nખરેખર શહેરનો બીજો મોટો ગૃહઉદ્યોગ જોવો હોય તો એ ઘારાવી વિસ્તાર માં જોવા મળે. બાળકોથી માંડી વૃદ્ધજનો સુધીના દરેક પ્રકારના લોકો પોતાની રીતે આવડત અને આવક ઘરાવે છે એવા આ મશહુર વિસ્તાર ની જાણકારી વાચવા મળી. આજે પરાં બાજુ આવેલ ઉલલાસનગરમાં પણ દરેક રીતે ઘરેઘરે ગૃહઉદ્યોગ ચલાવીને પોતાની આવક કમાઈ લે છે. ઘારાવીનો ચરમઉદ્યોગ પણ પ્રખ્યાતછે. ઘારાવીની માહિતી આપવા બદલ આભાર અને અભિનંદન.\nધારાવી પરનો બ્લોગ વાંચી મેં પણ આ જ કટારમાં અગાઉ લખેલો 'વસ્તીની પેલે પાર...' ગેસ્ટબ્લોગની યાદ આવી ગઈ. મેં પણ સ્લમટુર કરી હતે પણ જુદા જ દ્રષ્ટીકોણ સાથે.તમારો સ્લમટુર ને કમર્શિયલ દ્રષ્ટીએ જોવાનો અભિગમ નોખો હતો.\nગેસ્ટ બ્લોગ : જનાવર પાસેથી શીખવા જેવું\nધારાવીની સફરે (ભાગ - ર)\nધારાવીની સફરે (ભાગ - ૧)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AB%AA%E0%AB%A6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%96%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA/", "date_download": "2018-06-25T00:11:07Z", "digest": "sha1:HAYH3JHJ5SOCUBAZKMMJVG7KZCBRRO24", "length": 7825, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભુજ આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટીની મંજૂરીની રાહમાં – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભુજ આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટીની મંજૂરીની રાહમાં\n૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભુજ આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટી��ી મંજૂરીની રાહમાં\nસેપ્ટ સહિતની એજન્સીઓ દ્વારા સૂચવાયા છે સુધારા- વધારા : સંભવતઃ બે – ચાર દિવસમાં લાગી જશે મંજૂરી મહોર\nચીફ કમીટીની લીલીઝંડી બાદ ભાડામાં પ્લાન મંજૂરી માટે મોકલાશે : ભૂપેન્દ્ર ચારોલ (એસ.ટી. વિભાગીય નિયામક)\nભુજ : ૪૦ કરોડના ખર્ચે જિલ્લા મથક ભુજ મધ્યે નિર્માણ પામનાર આઈકોનીક બસ પોર્ટને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો જૂના બસ મથકને પણ તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટીની મંજૂરીની રાહમાં હોઈ સંભવતઃ બે – ચાર દિવસમાં તેના પર મંજૂરીની મહોર લાગી ગયા બાદ ટૂંક સમયમાં વાસ્તવમાં નિર્માણ કાર્યનો ધમધમાટ આરંભાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ મુલાકાત દરમ્યાન ભુજ આઈકોનીક બસ પોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ બસ પોર્ટમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવાશે. ઉપરાંત બસ મથકને સંસ્કારનગર પાસે ખસેડી લેવાયાની સાથે જૂની ઈમારતો પણ તોડી પાડવામાં આવી છે, પરંતુ તેને સારો એવો સમયવીતી ચુકયો હોવા છતાં પણ હજુ નિર્માણ કાર્યનો ધમધમાટ શરૂ ન થતાં તરેહ- તરેહની વાતોએ જોર પકડયું છે. ત્યારે વાસ્તવમાં આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન મંજૂર થઈ ન હોઈ નિર્માણ કાર્ય ઠેલાઈરહ્યું છે. આ બાબતે એસ.ટી.ના વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, સેપ્ટ સહિતની એજન્સીઓ દ્વારા સૂચવાયેલ સુધારા- વધારાઓ બાદ આઈકોનીક બસ પોર્ટની ફાઈનલ ડિઝાઈન ચીફ કમીટી સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી છે. અને સંભવતઃ બે ચાર દિવસમાં ચીફ કમીટી દ્વારા મંજૂરની મહોર મારી દેવામાં આવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય કક્ષાએથી એસ.ટી. તંત્રના સ્થાનિક જવાબદારોને કોન્ટ્રાકટર સાથે સતત સંપર્કમાં રહેવા જણાવાયું છે. ચીફ કમીટી દ્વારા ડીઝાઈન મંજૂર થયા બાદ તેને ભાડામાં પ્લાન મંજૂરી માટે મોકલવામાં આવશે જે બાદ તુરંત જ આઈકોનીક બસ પોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થશે.\nમુન્દ્રા-દહીસરામાંથી ૧ર.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ\nકડોલના સરપંચને મારી નાખવાની ધમકી\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના ��રિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14910", "date_download": "2018-06-25T00:13:31Z", "digest": "sha1:M3JLPUSCB5IJJQZOSNLHQTD653H5PRCX", "length": 4957, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "સાસણનાં જંગલમાંથી માટી ચોરતાં ત્રણ શખ્સો ઝડપાયા", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»સાસણનાં જંગલમાંથી માટી ચોરતાં ત્રણ શખ્સો ઝડપાયા\nસાસણનાં જંગલમાંથી માટી ચોરતાં ત્રણ શખ્સો ઝડપાયા\nસાસણ-ગીર પાસે જંગલમાંથી ગેરકાયદે માટી ચોરી કરતાં ત્રણ શખ્સોને વનવિભાગે પકડી પાડી જેસીબી તથા બે ટ્રેકટર કબ્જે કરી તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.\nPrevious Articleબંગાળની ખાડીમાં પ્રવેશ બાદ કેરળમાં ચોમાસું પ્રવેશ્યું\nNext Article વિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00241.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/10951", "date_download": "2018-06-25T00:07:40Z", "digest": "sha1:7COKTUPTONXZTCFSTXERNGY5IFOIHGIV", "length": 7730, "nlines": 83, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "હંદવાડામાં એન્કાઉન્ટરઃ સેનાના બે જવાનો શહીદ, બે આતંકીના મોત", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»હંદવાડામાં એન્કાઉન્ટરઃ સેનાના બે જવાનો શહીદ, બે આતંકીના મોત\nહંદવાડામાં એન્કાઉન્ટરઃ સેનાના બે જવાનો શહીદ, બે આતંકીના મોત\n– સુરક્ષાદળનાં પેટ્રોલિંગ દરમ્યાન સ્વયંસંચાલિત શસ્ત્રોથી અચાનક હુમલો કરી દીધો\n– જંગલોમાં આતંકીઓ છુપાયાની માહિતી સુરક્ષાદળને મળતા શોધખોળ શરુ કરી હતી\nઅમદાવાદ તા. 11 સપ્ટેમ્બર, 2015\nજમ્મૂ કાશ્મીરમાં કુપવાડા જિલ્લાનાં હંદવાડામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલ રાતથી ચાલુ ભારે મુઠભેડમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે.\nરક્ષા મંત્રાલયનાં પ્રવક્તા કર્નલ એન.એન. જોશીએ જણાવ્યું કે, આ મુઠભેડ કાલે રાત્રે શ્રીનગરથી લગભગ 100 કિલોમીટર દુર હંદવાડામાં લારીબલ ગામના રાજવાડા જંગલોમાં એ સમયે શરુ થઈ, જ્યારે ત્યા જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સુરક્ષાદળોએ શોધખોળ અભિયાન શરુ કર્યું.\nઆ અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષાદળનાં પેટ્રોલિંગ પર સ્વયંસંચાલિત શસ્ત્રોથી અચાનક હુમલો કરી દીધો. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીનાં મોત થયા જ્યારે મુઠભેડમાં રાષ્ટ્રીય રાઈફલ્સનાં બે જવાન પણ શહીદ થયા છે. મુઠભેડમાં હજુ ચાલું છે. સમાચાર છે કે કેટલાક આતંકવાદીઓ હજુ પણ જંગલમાં છુપાયેલા ���ે, જેની શોધખોળ કરાઈ રહી છે.\nઆ મુઠભેડ એ સમયે થઈ, જ્યારે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી સરહદ પર થતા ગોળીબારનાં મુદ્દાને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ સુરક્ષા દળનાં ટોચનાં અધિકારીઓની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે.\nPrevious Articleબે નવા આઈફોન લોન્ચ થતા એપ્પલના આ ત્રણ ફોન થયા સસ્તા\nNext Article ડોક્ટરે બીમારી નહીં પરંતુ બીમાર વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ :PM મોદી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11446", "date_download": "2018-06-25T00:04:01Z", "digest": "sha1:AY33QOVWER6W7L6IV7LUVXVCQXYPZH2S", "length": 7406, "nlines": 81, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "ખેડુતો આત્મહત્યા કરે અને મુખ્યમંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત: કોંગ્રેસ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»ખેડુતો આત્મહત્યા કરે અને મુખ્યમંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત: કોંગ્રેસ\nખેડુતો આત્મહત્યા કરે અને મુખ્યમંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત: કોંગ્રેસ\n– છત્તીસગઢના CM રમન સિંહે કરિના કપૂર સાથે સેલ્ફી લેતા ઉભો થયો વિવાદ\nરાયપુર તા. 21 નવેમ્બર 2015\nછત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહ બોલીવુડન અભિનેત્રી કરિના કપૂર ખાન સાથે સેલ્ફી લેતા વિવાદનો મધપૂડાને છંછેડ્યો છે. રમન સિંહ પર વિપક્ષી દળ કોંગ્રેસે હુમલો કરતા કહ્યું કે રાજ્યમાં ખેડુતો આત્મહત્યા કરી રહ્યાં છે અને મુખ્યમંત્રી અભિનેત્રી સાથે સેલ્ફી લઇ રહ્યાં છે.\nછત્તીસગઢની રાજધાની રાયપુરમાં શુક્રવારના રોજ યુનિસેફ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કરીના કપૂર ખાન હાજર રહીં હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રમન સિંહે કરીના સાથે સેલ્ફી લીધી હતી. મુખ્યમંત્રી દ્વારા સેલ્ફી લેવા પર છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેશ વધેલએ કહ્યું કે રાજ્યમાં એક ડઝનથી વધારે ખેડુતોએ દુષ્કાળ અને સરકારની અવગણનાના કારણે આત્મહત્યા કરી લીધી છે.\nરાજ્યમાં માતૃશક્ત્તિનું અપમાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંગે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને સવાલ કરવામાં આવે તો તેઓ કહે છે કે મુખ્યમંત્રી મોટાભાગે કાર્યક્રમોમાં ફોટો લેવામાં વ્યસ્ત રહે છે. આજના કાર્યક્રમામાં પણ તેઓ ત્યાં હાજર બાળકોની ફોટો લઇ રહ્યાં હતા.\nPrevious Articleગૂગલની દિલ્હી યુનિ.ના વિદ્યાર્થીને ૧.૨૭ કરોડના પગારની ઓફર\nNext Article ચૂંટણી કાર્યાલય પર લોકોને ભેગા કરવા ફ્રી Wi-Fi ઝોન બનાવ્યો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2012/03/08/%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87-8/", "date_download": "2018-06-25T00:28:05Z", "digest": "sha1:FNIQTTEJWDIVSD5Q755GKUK66FSBUT6U", "length": 5133, "nlines": 117, "source_domain": "kjthaker.wordpress.com", "title": "08-03-2012, Thursday, Dhuleti | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nસવારે ઊઠીને આજે તો વીમેન’સ ડે નીમીત્તે બ્લેક ટી જાતે બનાવી અને મેં તથા નીલાએ પીધી, ત્યારબાદ કૃતીબેનની ઇચ્છા મુજબ ધૂળેટી રમ્યા તથા થોડા ફોટાઓ પાડ્યા.\nનહાવાનું પતાવ્યા બાદ હું તથા નીલા હંમેશ મુજબ નાગનાથ ગયા, સવાર થી જ મોડા હતા એટલે ઘેર પરત આવતા લગભગ અગીયાર વાગવા માં દસ મીનીટ ઓછી હતી છતાં દરરોજ નો ક્રમ નચૂકાય તે માટે ગાંધીબાગ ચાલવા માટે નીકળ્યો, ચાલતા ચાલતા ભૂતકાળ માં હોસ્ટેલ ના દિવસોની ધૂળેટી યાદ આવી ગઈ.\nરસ્તા માં આવતા જીવન ની બે એક્દમ વિરોધાભાસી ઘટના જોવા મળી એક તરફ ગર્લ્સ સ્કૂલ માં ઘૂળેટી નિમિત્તે રંગોત્સવ નું આયોજન હતું અને બીજી તરફ રોડ પરથી કોઇની સ્મશાનયાત્રા જતી હતી.\nગાંધીબાગમાથી ગોમેશ ને પોરબંદર મોબાઇલમાથી વાત કરી, કલાકનું ચાલવાનું પતાવી ઘેર થઇ ને શાક માર્કેટ ગયો અને શાકભાજી તથા ફળો અને બજારમાંથી ફરસાણ વગેરે લઈ ઘેર પરત આવ્યો..\nમારા બ્લોગ માની મુરલી અપડેટ કરી ને ત્યારબાદ ભોજન પતાવ્યું.\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00242.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/13427", "date_download": "2018-06-25T00:02:14Z", "digest": "sha1:VIU2UXO4WH5IVIOFWOEDZVLVRPDUHSRB", "length": 9831, "nlines": 82, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "એક કલાકમાં 2.25લાખ લોકો પ્રસાદ આરોગે એ માટે 48 વિઘા ફાળવાયા-ખોડલધામ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»એક કલાકમાં 2.25લાખ લોકો પ્રસાદ આરોગે એ માટે 48 વિઘા ફાળવાયા-ખોડલધામ\nએક કલાકમાં 2.25લાખ લોકો પ્રસાદ આરોગે એ માટે 48 વિઘા ફાળવાયા-ખોડલધામ\n– 1 કલાકમાં 2.25 લાખ લોકો જમી શકે એવા પુરૂષો અને મહિલાઓ માટેના અલગ-અલગ ડોમ\n– 60 હજાર કિલો બટેટા, 50 હજાર કિલો ઘઉંના લોટનો ઉપયોગ\nરાજકોટ, તા. 06 જાન્યુઆરી 2017, શુક્રવાર\nલેઉવા પટેલ સમાજના ગૌરવ સમાન ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજ��ા લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો આ મહોત્સવમાં હાજરી આપવાના છે. લોકોને ભકિતની સાથે પ્રસાદ પણ મળી રહી એ માટે એક વિરાટ ભોજનશાળા તૈયાર થઈ રહી છે.\nમહોત્સવમાં આવતા લોકોની વ્યવસ્થાના ભાગરૂપે 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી રહી છે. ખોડલધામ આવતા લોકો માટે 17 થી 20મી જાન્યુઆરી ચાર દિવસ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. 21મી જાન્યુઆરી લેઉવા પટેલ સમાજ માટે મહત્વની તારીખ છે. આ દિવસે કાગવડ ખાતે નિર્માણ પામેલા ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ત્યારબાદ દર્શન માટે મંદિર ખુલ્લુ મૂકવામાં આવશે17મી જાન્યુઆરીથી મહોત્સવનો પ્રારંભ થશે અને 21મી બપોર સુધી ચાલશે. ત્યારે દરરોજ અહીં લાખોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજનાં લોકો જોડાશે. અહીં આવતા લોકોને બપોરે ભોજન મળી રહે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભોજન વ્યવસ્થા સમિતિના ગોપાલભાઈ રૂપાપરા જણાવે છે કે ખોડલધામ ખાતે 48 વિભાગમાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 210 બાય 240 ફૂટમાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે. એમાં રસોઈ બનાવવા માટે 48 ચુલ બનાવાઈ છે અને રસોઈ ઘરમાં વાસણ સાફ કરવા માટે પાણીની બે મોટી ચોકડી અને 30 નાની ચોકડી બનાવવામાં આવી છે.\nઆ ઉપરાંત રસોઈમાં પાણીની જરૂરીયાત માટે નજીકમાં રહેલા શકિતવનના સંપમાં અને ખોડલધામ સંસ્થાનાં સંપમાં મોટર મૂકવામાં આવી છે અને ત્યાંગી રસોઈઘર સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. આ ઉપરાંત જો કયારેય મોટરમાં કંઈ ખરાબી થાય તો પાણી ઘટે નહીં તે માટે 50 ટેન્કર રાખવામાં આવ્યા છે. રસોઈઘરમાં માલ-સામાનને રાખવા માટે કાચા અને પાકા સ્ટોરરૂમ પણ બનાવવામાં આવ્યા છે.ભોજન વ્યવસ્થા સમિતિના વશરામભાઈ ચોવટીયા જણાવે છે કે ભોજનશાળામાં મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. બંને વિભાગમાં 450 બાય 300 ફૂટમાં 129 કાઉન્ટર રાખવામાં આવશે. એક કલાકમાં 2.25 લાખ લોકો ભોજન લઈ શકશે. આ ઉપરાંત કાર્યક્રમમાં સેવા આપતા સ્વયંસેવક લોકો માટે ભોજન લેવા અલગ વ્યવસ્થા કરાઈ છે. જેથી ઝડપથી ભોજન લઈને એ સેવા પર પરત ફરી શકે.\nPrevious Articleવહેલમાં વહેલીતકે RBI જમા થયેલી જૂની નોટોના આંકડા જાહેર કરશે\nNext Article જોધપૂર કોર્ટે આપ્યો ચુકાદોઃ -સલમાન ખાન બા ઈજ્જત બરી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજ���નાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00243.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=b7afda4f3636343339", "date_download": "2018-06-25T00:33:16Z", "digest": "sha1:SS6TK7GK27T5ODRO54I324HHBATGHWSB", "length": 5844, "nlines": 34, "source_domain": "www.nobat.com", "title": "ગડા પરિવાર દ્વારા જુવાર-બાજરાનું દાન", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nગડા પરિવાર દ્વારા જુવાર-બાજરાનું દાન\nજામનગર તા. ૧૩ઃ અબોલ નિરાધાર પક્ષીઓનું જીવન બચાવવા ખંભાળીયા તાલુકાના ટીંબડીના (હાલ આફ્રિકા) હાલારી વિશા ઓશવાળ મહાજન સમાજના ગડા પરિવારના સભ્યો કંકુબેન કચરાભાઈ, પૂંજાભાઈ ગડા તથા તેમનો પરિવાર, ધનજીભાઈ કચરાભાઈ ગડા, કાંતિલાલ કચરાભાઈ ગડા, સોમચંદભાઈ કચરાભાઈ ગડા, અમૃતલાલ કચરાભાઈ ગડા, જતન ધનજીભાઈ ગડા, નીતિનભાઈ વેરસીભાઈ તરફથી જુવાર બાચકા-૨૩૦ તથા બાજરો બાચકા-૫૦ નો એક ખટારો ચણ પક્ષીઓનું જીવન બચાવવા માટે આપવામાં આવ્યું છે જે દાન મેળવવા મૂળ ગામ ટીંબડી (હાલ મુંબઈ) ના મહાજન સમાજના આગેવાન તથા ચણ વિતરણ પ્રવૃત્તિના મુખ્ય સંચાલક કાંતિલાલ મેપાભાઈ ગડાનો પૂર્ણ સહયોગ મળ્યો છે.\nઆરાધનાધામ ૫ાસે બાપા સીતારામ મઢુલીથી શરૃ કરી ફૂલેલિયા હનુમાન મંદિર ખંભાળિયા, કેશોદ, નાગેશ્વર મંદિર, સોડસલા, સૂરજબા મંદિર-હરિપર, ચારબારા, સીમાણી કાલાવડ, કામાઈ માતાજીનું મંદિર, ખજુરિયા, પીપરિયા, હંસ્થળ, જામપર, સીદપુર, ભાટિયા, કલ્યાણપુર, બામણાસા, બતડિયા, દેવરિયા, ટંકારિયા, કુરંગા, મુકતેશ્વર મહાદેવ ધર્મશાળા કુરંગા, ગોજીનેસ, સુઈનેસ, ભોગાત તથા ઓખામઢી જૂની-નવી તથા વચલી, ભીમપરા, ગોરીંજા, વાડી વિસ્તાર તથા જંગલ વિસતારો વગેરેમાં ૮પ સ્થળોએ વકીલ નાનજીભાઈ સોનગરા મારફત એક ખટારા ચણનું વિતરણ કરવામાં આવ્યું હતંુ. પક્ષીઓ માટે ચણનું દાન આપવા માગતી વ્યક્તિઓએ કાંતિલાલ મેપાભાઈ ��ડા (૯૮૯૨૧ ૯૯૧૯૦), જમનભાઈ હરિયા (૯૮૨૪૧ ૧૩૨૩૬) નાનજીભાઈ સોનગરા (૯૪૨૬૯ ૫૫૪૫૦) નો સંપર્ક કરવો.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14913", "date_download": "2018-06-25T00:13:49Z", "digest": "sha1:5GZNYQVJMV3MKFIX2HEXSLS6GEVHCPO5", "length": 5214, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "વિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»વિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન\nવિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન\nઓઝત નદીનાં પ્રદુષણ મામલે ગઈકાલે માંડાવડ ચોકડીએ ખેડુતોએ રસ્તા ઉપર બેસી જઈ વાહનોનાં ચક્કાજામ કરી દીધા હતાં. આ દરમ્યાન પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આઠ દિવસમાં ઘાટ તથા પ્રદુષણ બંધ કરાવી દેવાની ખાતરી આપતાં મામલો થાળે પડયો હતો. ખેડુતોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.\nPrevious Articleસાસણનાં જંગલમાંથી માટી ચોરતાં ત્રણ શખ્સો ઝડપાયા\nNext Article સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00244.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31180", "date_download": "2018-06-25T00:39:32Z", "digest": "sha1:PUQVNB3NMCCGPH5ZRTXZCZO5BKE3UM5A", "length": 8772, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી – City Watch Live News Amreli", "raw_content": "\nદરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી\nરાજુલા તાલુકાના દરિયાકાંઠા પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો ઘ્‍વારા કરવામાં આવી રહેલા ઉપવાસ આંદોલનનાં 9માં દિવસે એક40 વર્ષની દેવુબેન ચૌહાણ નામની મહિલાની તબિયત લથડી હતી અને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે રાજુલા સરકારી હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.જીએચસીએલ કંપની અને ભુમાફીયા સામે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં ગુજરાતના જીલ્‍લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્‍યા હતા. ભાવનગરના બાડી-પડવા સુરકા સહિતના 1ર ગામનાં ચાલી રહેલા આંદોલન સમિતિના પ્રવિણસિંહ કનકસિંહ હનુભા સહિતના લોકોએ આંદોલન છાવણીની મુલાકાત લીધી તેમજ આ તકે ભાજપના અગ્રણી મહેશભાઈ કસવાલા, રવુભાઈ ખુમાણ, અરજણભાઈ લાખણોત્રા સહિતનાં આગેવાનો તેમજ કોળી સમાજના કરણભાઈ પટેલ, મહુવાના વિજયભાઈ બારૈયાએ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી. તેમજ નવમાં દિવસે આંદોલનમાં બેસાયેલા લોકોએ કાળીપટ્ટી બાંધી સરકાર સામે રોષ વ્‍યકત કર્યો હતો. આ તકે લોકસમિતિ ગુજરાતનાં આંદોલનકારી મહિલા નીતાબેન વૈદ્યે પણ આંદોલનમાં હાજરી આપી હતી. તેમજ આ આંદોલનમાં દિવસે-દિવસે ગુજરાતના ખુણે ખુણેથી સામાજીક અને રાજકીય આગેવાનો પહોંચી રહૃાા છે અને આંદોલનને સમર્થન કરી રહૃાા છે.તેમજ આંદોલનના આઠમાં દિવસે નાયબ કલેકટરે એવું કહૃાું હતું કે, બહારના લોકો આંદોલનમાં બેઠેલા લોકોને ઉશ્‍કેરવાનું કામ કરો છો. આ નિવેદનના વિરૂઘ્‍ધમાં અશોકભાઈભાલીયા, વિજયભાઈ બારૈયાન, નીતાબેન વૈદ્ય, ભાણાભાઈ ગુજરીયા, જીલુભાઈ બારૈયા, અજય શિયાળ, રણછોડભાઈ બાંભણીયા સહિતના આંદોલનકારીઓ મોઢે પટ્ટી બાંધી બંધારણીય રોષ વ્‍યકત કર્યો હતો અને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.\nઅમરેલી Comments Off on દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી Print this News\n« ધારીમાં હેમરાજીયા નદીનાં પુલ પરથી ટ્રેકટર નીચે ખાબકતા અફડા-તફડીનો માહોલ (Previous News)\n(Next News) GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%93/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B9%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF/", "date_download": "2018-06-25T00:29:43Z", "digest": "sha1:KOLLQ3VHPBALMY4QI3PNLRGSWYIS3DV6", "length": 8957, "nlines": 119, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "રાજા રામમોહનરાય | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભ���રતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nઆપણા દેશમાં અનેક સંપ્રદાયો પ્રચલિત છે. દરેક સંપ્રદાયની વિચારધારા અલગ અલગ છે. દરેક સંપ્રદાયને પોતાના અલગ ઇષ્ટદેવ હોય છે, પરંતુ જેમ બધી નદીઓ સમુદ્રને મળે છે તેમ સર્વ સંપ્રદાયો એક જ ઈશ્વર તરફ ગતિ કરી રહ્યા છે. ‘અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે’ રામ, રહીમ, કòષ્ણ, ઈસુ સર્વમાં એક જ શકિત છે. આપણા ધર્મસુધારક અને સમાજસુધારક એવા રાજા રામમોહનરાયએ તેમની પત્નીને પ્રશ્ન કર્યો, કયો ધર્મ શ્રેષ્ઠ છે આ પ્રશ્નના જવાબમાં રામમોહનરાયે પત્નીને કહ્યું, ગાયો તો વિવિધ રંગની હોય છે, પરંતુ તેમનું દૂધ એક જ રંગનું હોય છે. તેમ વિવિધ ધર્મોનો સાર એક જ છે. ‘સન્માર્ગ ગ્રહણ કરવો’ રાજા રામમોહનરાયે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા. તેમણે ‘એકેશ્વરવાદ’નોે પ્રચાર કર્યો. તેમણે ‘આત્મીય સભા’ નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા ‘બ્રહ્મોસમાજ’ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જૉવા મળતો નથી. રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. ત્યાં ૧૮૩૩માં તેમનું અવસાન થયું. રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે પણ રાજા રામમોહનરાયની સમાજ સુધારણાની જયોત પ્રજવલિત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00245.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/09-02-2018/70323", "date_download": "2018-06-25T00:00:17Z", "digest": "sha1:X3OZOINC5BWSBQXQH6QAWHDJOSBRFTQJ", "length": 14370, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "સાવધાન,.વલ્લભ વિદ્યાનગરમાં ૪ લાખના નકલી NSC સાથે ૩ શખ્સોની ધરપકડ", "raw_content": "\nસાવધાન,.વલ્લભ વિદ્યાનગરમાં ૪ લાખના નકલી NSC સાથે ૩ શખ્સોની ધરપકડ\nનકલી પાનકાર્ડ તેમજ પોસ્ટ ઓફિસના સિક્કા પણ મળ્યાઃ નકલી સર્ટી,ના આધારે લોન પણ લઇ લીધીઃ મોટા કૌભાંડની આશંકા\nઆણંદ તા.૯: આણંદના વલ્લભ વિદ્યાનગરમાં નકલી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે કરવામાં આવી છે. ત્રણ શખ્શોને ઝડપી લેવાયા છે.\nધરપકડ કરાયેલા વ્યકિત પાસેથી નકલી પાનકાર્ડ તેમજ પોસ્ટ ઓફિસના સિક્કા પણ મળ્યા છે.આ શખ્સો દ્વારા સુરતની અલ્હાબાદ બેંકમાંથી નકલી સર્ટી.ના આધારે ૧.૨૦ લાખની લોન પણ લેવામાં આવી હતી તેવું ખુલ્યું છે.\nઊંડાણથી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવનાની વકી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nજાપાને એક વધુ સફળતા મેળવી છે જેમાં જાપાને વિશ્વના સૌથી નાના રોકેટનો ઉપયોગ કરી એક ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યો હતો. જાપાની અંતરિક્ષ એજન્સી 'JAXA'એ જણાવ્યું હતું કે, SS-520 નામનું આ રોકેટ લૈપ પોસ્ટ આકારનું છે અને તેનો વ્યાસ 50 સેન્ટીમીટર છે. એક રિપોર્ટ મુજબ ઇસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્ચું છે કે તેઓ પણ આવા નાના યાન બનાવવાની યોજના ઘડી રહ્યા છે access_time 9:39 am IST\nકિમ જોંગની પરમાણુ ધમકીથી અમેરીકા ચિંતીતઃ ઉત્તર કોરિયાઈ કિમ જોંગ ઉને ફરી એકવાર જણાવ્યું કે, પરમાણુ અને મિસાઈલ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા વિશ્વ સ્તરીય સૈન્ય મહાશકિત બની ગયું છે : હવે કોઈ પણ દેશ ઉત્તર કોરિયા તરફ ખરાબ નજરથી જોશે તો તેને પરીણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે access_time 4:12 pm IST\nલ્યો બોલો.. રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે સ્માર્ટફોન નથી: વૈજ્ઞાનિકો અને એકેડમિક હસ્તિઓ સાથે મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે તેની પાસે સ્માર્ટ નથી : કુર્શતોવ પરમાણુ શોધ સંસ્થાના પ્રમુખે પોતાના ભાષણમાં જણાવ્યું કે, 'દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન હોય છે.' : ગયા વર્ષે પુતિને જણાવ્યું હતું કે, તેને સોશ્યલ મિડીયા ઉપર આવવામાં રસ નથી access_time 4:09 pm IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nવિલેપારલામાં રવિવારે સિધ્ધર્થકુમાર અને રીચાબેનનો ભવ્ય દિક્ષા મહોત્સવ access_time 11:46 am IST\n૨૦૧૬માં થયેલ જાટ આંદોલનના 822 આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલી એફઆઈઆર હરિયાણા સરકારે પાછી ખેંચી access_time 7:38 pm IST\nપંચાયતની સામાન્ય સભાના એજન્ડામાં પ્રશ્નોતરી પણ પ્રશ્નો પૂછી શકાશે નહિ access_time 4:35 pm IST\nકલોરીન ગેસ દ્વારા અકસ્માત થતો અટકાવવા શું કરશો access_time 4:23 pm IST\nનાકરાવાડીમાં બાળલગ્ન અટકાવાયા access_time 4:53 pm IST\nકાલાવડના વિભાણીયા ગામની શ્રદ્ધા કથીરિયાની ૧પ૦૦ મિટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી access_time 9:43 am IST\nજામનગરમાં મહિલા સાથે અભદ્ર વર્તન મામલે મોરબી સતવારા યુવા સંગઠન દ્વારા આવેદન access_time 12:39 pm IST\nસોમનાથમાં હમીરસિંહજી સર્કલથી ત્રિવેણી સુધીના રોડ ઉપર ધુળની ઉડતી ડમરીઓ : મહાશિવરાત્રી પહેલા સાફસફાઇ જરૂરી access_time 11:41 am IST\nવલસાડમાં અપક્ષ મહિલા ઉમેદવારનો અનોખો પ્રચાર : ડમી ઇવીએમ મશીન દ્રારા સમજ આપીને કર્યો પ્રચાર access_time 9:01 pm IST\nબોરીયાવી નજીકથી બાતમીના આધારે વહેલી સવારે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો access_time 5:09 pm IST\nબે મજૂરોનું જાતિવિષયક અપમાન કરનાર પીએસઆઇ સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા ભરૂચ ભીલીસ્તાન ટાઇગર સેનાની માંગણી access_time 12:51 pm IST\nઆ ટાપુ છ મહિના સ્પેનનો અને છ મહિના ફ્રાન્સનો થઇ જાય છે access_time 4:49 pm IST\nબ્રિટિશ સંસદમાં દર પાંચ માંથી એક મહિલા થાય છે દ��ર્વ્યવ્હારનો શિકાર access_time 5:18 pm IST\nબેંકોકમાં ટ્રેનની હડફેટે સ્ટેશન પર સેલ્ફી લઇ રહેલ મહિલાનું મોત access_time 7:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:38 pm IST\nશ્રી સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહ -જયોર્જીયા ખાતે ઉજવાયો શાકોત્સવ access_time 2:28 pm IST\nએશિયન ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોનો ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ access_time 5:42 pm IST\nશિયાળુ ઓલમ્પિકનો પ્યોંગચાંગ ખાતે પ્રારંભ access_time 5:42 pm IST\nપાકિસ્તાન ભૂતપર્વ કપ્તાને કર્યા વિરાટ કોહલીના વખાણ access_time 5:43 pm IST\nઅક્ષયની 'પેડમેન' પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય access_time 5:11 pm IST\nએકતા કપૂરની વેબ સિરીઝમાં ઇન્ટીમેન્ટ સીન કરશે સાક્ષી-રામ કપૂર access_time 5:10 pm IST\nઅલી અબ્બાસની ફિલ્મમાં પાંચ લૂકમાં નજરે પડશે સલ્લુભાઈ access_time 5:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11648", "date_download": "2018-06-25T00:03:38Z", "digest": "sha1:SXWLKVXWUCCXCCRR5ZS25BS2EHYIQZF7", "length": 6536, "nlines": 81, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "લાહોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»લાહોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nલાહોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n– એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવા નવાઝ શરીફ હાજર\nલાહોર તા. 25 ડિસેમ્બર 2015\nભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોને વધારે મજબુત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક પગલુ ઉઠાવ્યું છે. કાબુલ પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે તેઓ આજે પાકિસ્તાન જશે અને તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નવાઝ શરીફ લાહોર એરપોર્ટ પર હાજર રહ્યાં છે.\nમોદીએ નવાઝ શરીફને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પણ પાઠવી છે. મોદી કાબુલ પ્રવાસેથી પરત ફરતી વખતે બપોરે લાહોર પહોંચશે, જ્યાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરશે અને ત્યાર બાદ દિલ્હી પરત ફરશે. હજુ થોડા દિવસો પહેલા જ વિદેશમંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપનાનો પ્રયત્ન કર્યો હતો.\nPrevious Articleરાષ્ટ્રગાન ચાલતુ હતું અને PM મોદીથી થઇ ગઇ મોટી ભૂલ\nNext Article જાણો માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના અદભુત બંગલો વિષે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00246.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31380", "date_download": "2018-06-25T00:37:12Z", "digest": "sha1:MHR7D27DSM3T3E35JGDMUIX4TYU5MO7S", "length": 7545, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "સાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ – City Watch Live News Amreli", "raw_content": "\nસાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ\nપોલીસ અધિક્ષક અમરેલી તથા નાયબ પોલીસ અધિકારી આર.એલ.માવાણી તથા સર્કલ પો.ઇન્સ. પી.વી.જાડેજાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ કનિદૈ લાકિઅ સબ ઇન્સ જી.ડી.આહીર તથા હેડ કોન્સ અજયભાઇ સોલંકી તથ પો.કોન્સ. રામકુભાઇ કહોર તથા પો.કોન્સ. મહેશભાઇ રાઠોડ તથા એલ.આર.ઙઆલકુભાઇ વિગેરે કનિદૈ લાકિઅ સ્ટાફના માણસો અકિલા ધારી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૭/૧૪ આઇ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગૂન્હાના કામે ના નાસ્ત ફરતા આરોપી સંજયભાઇ નાનજીભાઇ કડેવાળ કનિદૈ લાકિઅ ઉ.ર૭ ધંધો ખેતમજુરી રહે. મીઠાપુર નકકી હાલ દલખાણીયા તા.ધારી જી.અમરેલી વાળાને અકીલા ત્થા આરોપી ઘનશ્યામ ઉર્ફે ભદો મનસુખભાઇ ચૌહાણ રહે. સુખપુર કનિદૈ લાકિઅ તા.ધારીવાળા મળી આવતા પુછ પરછ કરી બન્ને આરોપીને ઉપરોકત ગુન્હા ના કામે ધોરણસર અટક કરેલ છે આમ આ બન્ને ઇસમો ઘણા સમયથી નાસ્તા ફરતા હોય બન્ને કનિદૈ લાકિઅ આરોપીઓને પકડી પાડેલ છે.\nઅમરેલી Comments Off on સાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ Print this News\n« અમરેલીના ભાડ ઇગોરાળાની સીમમાં ચિંકારાનો શિકાર કરનારા ૩ની શોધખોળ (Previous News)\n(Next News) અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AA%E0%AA%96%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AB%AE%E0%AB%AC%E0%AB%A9%E0%AB%AA-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5/", "date_download": "2018-06-25T00:23:27Z", "digest": "sha1:ONSL2PEFCSEBLL7VWPN3Z22H6F73QACW", "length": 6527, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "એક પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓ ફર્યા કચ્છના શ્વેત રણમાં – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj એક પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓ ફર્યા કચ્છના શ્વેત રણમાં\nએક પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓ ફર્યા કચ્છના શ્વેત રણમાં\nવેકેશન ખુલ્યા બાદ પરીક્ષાઓ અને ચૂંટણીની અસરથી મર્યાદિત પ્રવાસીઓ નોંધાયા\nભુજ : રણોત્સવ શરૂ થયાને એક પખવાડિયું થઈ ચુકયું છે. એકતરફ ચૂંટણીનો ગરમાવો છે. અને બીજીતરફ કચ્છમાં ચાલતા રણોત્સવમાં નીરવ શાંતિ જાવા મળી રહી છે. આ વખતે કચ્છ રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જાવા મળ્યો છે.\nકચ્છના શ્વેત રણમાં ફરવા માટે રેવન્યુ તંત્ર દ્વારા રૂ. ૧૦૦ની એન્ટ્રી ફી લેવામાં આવે છે. કચ્છનું શ્વેત રણ સરહદી વિસ્તાર હોવાથી નોટિફાઈડ એરિયામાં તેનો સમાવેશ થાય છે. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ પ્રવાસીઓ પર નોંધ રખાય છે. રણમાં પ્રવેશ માટે ભીરંડિયારા ચેકપોસ્ટ પરથી પરમીટ ઈસ્યુ કરવામાં આવે છે. રેવન્યુ તંત્ર દ્વારા વસુલવામાં આવતી આ ફીસથી પ્રવાસીઓની સંખ્યાનો ખ્યાલ પણ આવી શકે છે. ત્યારે ભુજની મામલતદાર કચેરીએ પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ૧ પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. કચ્છના શ્વેત રણમાં આ વર્ષે સંખ્યા થોડી ઘટી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે રણોત્સવ દરમિયાન સવા લાખ જેટલા પ્રવાસીઓએ શ્વેતરણના દર્શન કર્યા હતા. જેની સામે આ વર્ષે ૧પ દિવસમાં માત્ર ૮,૬૩૪ પ્રવાસીઓ કચ્છના સફેદ રણમાં ફરકયા છે. કચ્છ રણોત્સવમાં ચાલુ વર્ષે સંખ્યા ઘટવા પાછળ વેકેશન ખુલ્યા બાદ શાળાઓની પરીક્ષા પણ શરૂ થઈ ગઈ છે. તેમજ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ પણ જાવા મળી રહ્યો છે. જેના કારણે પણ લોકો રણમાં ફરવા માટે મોટી સંખ્યામાં બહાર આવ્યા નથી.\nબુંગી કંપનીના મેનેજર્સના તાનાશાહીભર્યા ત્રાસથી મુકત કરાવો\nસુખપરમાંથી મહિલા પોતાના સંતાનો સાથે ઘર છોડી ચાલી ગઈ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/world/page/16/", "date_download": "2018-06-25T00:18:08Z", "digest": "sha1:UAKKFLAKXRKT2IC2WKJWG67CTH37EFWE", "length": 12707, "nlines": 140, "source_domain": "kutchuday.in", "title": "World – Page 16 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nબીજા વિશ્વ યુદ્ધનો બોંબ મળતા લંડન સીટી એરપોર્ટ બંધ કરાયુ\nલંડન : લંડન સીટી એરપોર્ટ પાસે બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક બોંબ મળી આવ્યો છે. આ બોંબ મળી આવ્યા બાદ લંડન સીટી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે. આ બોંબ ટેમ્સ નદીના જયોર્જ વી ડોક પાસે મળી આવ્યો હતો. ઘટનાસ્થળે બોંબ નિરોધક ટુકડી તેને નિષ્ક્રિય કરવાના પ્રયાસમાં લાગી છે. બોંબ મળ્યા બાદ લંડન સીટી એરપોર્ટે […]\nશિકાગોમાં ૯ ઇંચ હિમવર્ષા : બેનાં મોત, ૧,૬૦૦ ફ્લાઇટ રદ : જનજીવન ઠપ્પ\nશિકાગો : ઉત્તર અમેરિકાનાં મધ્યપશ્ચિમ રાજ્યોમાં શુક્રવાર ત્રાટકેલાં બરફનાં તોફાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ઇલિનોઇસની રાજધાની શિકાગોમાં ૯ ઇંચ બરફવર્ષા થતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. બરફનાં તોફાનને કારણે ઉત્તર અમેરિકામાંથી ઓપરેટ થતી સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ તોફાન હવે ન્યૂયોર્ક અને ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ […]\nપાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફની મુશ્કેલી વધી\nઈસ્લામાબાદ : ઈસ્લામાબાદ હાઈકોર્ટે નેશનલ એકાઉન્ટીબલિટી બ્યૂરોને પૂર્વ સૈન્ય અધિકારી અને વિશેષ કરીને સેવાનિવૃત્ત જનરલોની પુછપરછ કરવાનો નિર્દેશ કરવા ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સામે ભ્રષ્ટાચારના મામલામાં તપાસ શરુ કરવા જણાવ્યું છે.ઈસ્લામાબાદ હાઈકોર્ટની બેન્ચના જસ્ટિસ અથર મિનલ્લાહ અને જસ્ટિસ મૈંગુલ હસન ઔરંગઝેબે એક ઐતિહાસિક ચુકાદો આપતા ઉપર મુજબ જણાવ્યું હતું. કોર્ટે નિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ ઈનામુર […]\nયુએસમાં ફરી શટડાઉનની સ્થિતિ સર્જાઇ, સરકારી ���ામકાજ સ્થગિત\nવોશિંગ્ટનઃ જાન્યુઆરીમાં શટડાઉનનો ભોગ બનેલ અમેરિકાની ટ્રમ્પ સરકાર ટૂંકાગાળામાં ફરીવાર શટડાઉનની સ્થિતિ તરફ ધકેલાઇ છે. અમેરિકન કોંગ્રેસની એક બજેટીય દરખાસ્ત પસાર ન થવાના કારણે શટડાઉનનો સામનો કરવો પડશે.યુએસ સાંસદોને આશા હતી કે નવા બિલને અડધી રાત સુધીમાં ફેડરલ ફંડિગ એક્સપાયર થવા પહેલાં પસાર કરી દેવાશે. તેમની આશા પર રીપબ્લિકન સેનેટરે પાણી ફેરવી દીધું છે. રીપબ્લિકન […]\nકટોકટી વચ્ચે માલદીવ, પાકીસ્તાન, ચીન વિશેષ દૂત મોકલશે; ભારત નહીં\nમાલેઃ ટાપુરાષ્ટ્રમાં ચાલતા સતાસંઘર્ષમાં સરસાઈ મેળવનારા માલદીવના પ્રમુખ અબ્દુલ્લા યામીને મિત્રદેશોને સારી પરિસ્થિતિની જાણકારી આપવા વિશેષ દૂત મોકલવા નિર્ણય કર્યો છે. એ મુજબ ચીન, પાકીસ્તાન અને સાઉદી અરેબીયાને ત્યાં મોકલાશે. મિત્ર દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરાયો નથી એ સૂચક છે.ચીને માલદીવમાં લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપ્યાના કલાકોમાં યામીને ઉપરોક્ત જાહેરાત કરી હતી. સતાસંઘર્ષમાં દેશ નિકાલ […]\nઅમેરિકાએ આપ્યા આતંકીઓની સંપતિજપ્ત કરવાના આદેશ, જાણો કોણ છે એ\nવોશિંગ્ટનઃ આતંકવાદ સામે અમેરિકાનું કડક વલણ યથાવત છે. અમેરિકાએ ત્રણ મોટા આતંકીઓની સંપતિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. અમેરિકાની ટ્રેઝરી ઓફિસે દક્ષિણ એશિયામાં સક્રિય એવા રહેમાન ફકીર મોહમ્મદ, હિજબુલના અસ્તમ ખાન અને દિલાવર ખાનની સંપતિ જપ્ત કરવા આદેશ આપ્યો છે. સાથે જ અમેરિકાએ આ તમામ આતંકીઓને વૈશ્વિક આતંકી પણ જાહેર કર્યા છે.અમેરિકાએ ઉપરોક્ત આતંકવાદીઓની સંપતિ […]\nતાઇવાન ૬.૪ની તીવ્રતાના ઘરતીકંપથી હચમચી ઉઠ્યુ\nભૂકંપના લીધે ભારે નુકસાન થયુ : બે લોકોના મોત અને સેંકડો ઘાયલ : કાટમાળ હેઠળ ઘણા લોકો ફસાયા તાઇપે : પૂર્વ એશિયામાં સ્થિત દેશ તાઇવાનમાં મોડી રાત્રે પ્રચંડ ભૂકંપનો આંચકો આવતા ભારે નુકસાન થયુ છે. ૬.૪ની તીવ્રતાના આંચકાના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠયુ હતુ. રિક્ટર સ્કેલ પર વધારે તીવ્રતા હોવાના કારણે કેટલાક વિસ્તારમાં નુકસાન થયુ […]\nઅંતરીક્ષમા અમેરીકાનો વધુ એક ડંકો\nદુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ અમેરિકાએ અંતરિક્ષમાં મોકલ્યું લોસ એન્જલિસ : અમેરિકામાં બુધવારે દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હૈવીને સફળતા પૂર્વક અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું. અમેરિકાએ આ દ્વારા એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. કારણ કે આ રોકેટનું વજન ૬૩.૮ ટન છે. જાણ મુજબ આ રોકેટનું વજન બે સ્પેસ શટરના વજન જેટલું છે. ત્યારે આવા વજન […]\nઓપરેશન ‘ઓલઆઉટ’થી આતંકીઓમાં ફફડાટ, હિજબુલ ચીફ પદેથી હટાવાઈ શકે છે સલાઉદ્દીન\nઈસ્લામાબાદઃ કશ્મીર ખીણ પ્રદેશમાં ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટે આતંકીઓની કમર તોડી નાંખી છે. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, આતંકના આકા ગણાતા સંગઠનોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. અને તેમાં આંતરિક લડાઈ શરુ થઈ છે. સૂત્રોએ આ સંદર્ભમાં ચોંકાવનારી માહિતી આપી છે.\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B3%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2018-06-25T00:43:20Z", "digest": "sha1:VSDCOCYLICXTFLPXGVCUS3CCDGZD5ZER", "length": 3327, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "નિર્બળતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nનિર્બળતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%A3", "date_download": "2018-06-25T00:43:17Z", "digest": "sha1:ZIEKSPP4QQWPQB3HXMUYTJB4OILKEMVD", "length": 3359, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વાળાગરણું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવાળાગરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/congress-submitted-application-on-neet-gujarat-governor-034771.html", "date_download": "2018-06-25T00:31:17Z", "digest": "sha1:RJ4SY2TKBPZHIFAJ4KHBZ3D7XNZZ66MA", "length": 7099, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "NEET મામલે કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર | Congress submitted application on NEET to Gujarat governor - Gujarati Oneindia", "raw_content": "\n» NEET મામલે કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર\nNEET મામલે કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nબળવાખોરો પર કૉંગ્રેસનો ચાબુક, પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હવે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી\nકોંગ્રેસનું ઓપરેશન ‘શક્તિ', 50 સભ્યો જોડો, રાહુલ ગાંધી કરશે ફોન\nરાહુલ ગાંધીએ રાજકીય ફાયદા માટે રોહિત વેમુલાનો ઉપયોગ કર્યોઃ પિયુષ ગોયલ\nતમિલનાડુ સરકારે ત્યાંના વિધાયાર્થીઓને નીટ ની પરીક્ષા માંથી મુક્તિ આપવા માટે વાટ હુકમ બહાર પાડીને નીટ પરીક્ષામાંથી રાહત આપી હતી. ત્યારે રાજ્યના 47 હાજર વિદ્યાર્થીઓને આ પ્રકારની રાહત આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી હતી. આ મુદ્દે કૉંગ્રેસ્ દ્વારા વિધાર્થીઓના વાલીઓ સાથે મળીને ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ યોજ્યો હતો. તેમ કૉંગ્રેસ્ પ્રમુખ ભરતસિંહ સોલકી અને શક્તિસિંહ ગોહિલ અને અન્ય આગેવાનોએ મળીને રાજ્યપાલને આ મુદ્દે આવેદન પાત્ર આપ્યું હતું.\nસુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યની તમામ કોલેજોમાં નીટની પરીક્ષા લેવાઇ હતી. સીબીએસઈ દ્વારા ગુજરાતી, બંગાળી અને તમિલ ભાષાના અલગ પેપર કરવામાં આવ્યા હતા. જે અંગ્રેજી માધ્યમ કરતા અલગ નીકળતા વાલીઓએ હંગમો કર્યો હતો. અને મુખ્યમંત્રીથી લઈને શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં રાજ્ય સરકારે નીટ મુક્તિ માટે કોઈ પગલાં લીધા નહોતા. વાલી આ મામલે હાઇ કોર્ટમાં પણ ગયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે ગુજરાત ના વિદ્યાર્થી સાથે ખોટું થયું છે. તો રાજ્ય સરકારે સુપ્રીમમાં પણ રજુઆત નહિ કરીને અન્યાય કર્યો હતો.\ncongress neet governor gujarat news કોંગ્રેસ નીટ ગવર્નર ગુજરાત સમાચાર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00247.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31183", "date_download": "2018-06-25T00:39:08Z", "digest": "sha1:PSBCS73IKUASNKUSMA2KIUQUDIHL5YWO", "length": 10018, "nlines": 91, "source_domain": "citywatchnews.com", "title": "GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય – City Watch Live News Amreli", "raw_content": "\nGST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય\nઆજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાવવા જઇ રહી છે. આ GST કાઉન્સિલની 27મી બેઠક છે. આ બેઠકમાં તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્વના નિર્ણય થઇ શકે છે. નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે, કાઉન્સિલમાં અન્ય રાજ્યોના નાણામંત્રી સાથે અરૂણ જેટલી વીડિયો કોન્ફરન્સની મદદથી આ બેઠક કરશે.\nખાંડ પર લાગશે સેસ:\nસૂત્રોનુસાર, GST કાઉન્સિલ ખાંડ પર 5% સેસ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. અત્યારે સરકારે રાજ્યોને થઇ રહેલા નુકસાનની ભરપાઇ માટે સેસ વસૂલી રહી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં સરકારે શેરડીના ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 5.5 રૂપિયાની મદદથી મંજૂરી આપી છે. હજુ GSTમાં ઘણા પ્રકારના સેસ છે, જેમાં આયાતના સમાન પર એજ્યુકેશન સેસ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેસ, ક્રૂડ પેટ્રોલિયમ ઓઇલ પર સેસ, રોડ સેસ અને તંબાકુ પદાર્શ પર સેસ મુખ્ય છે, બ્રાઝિલ પછી ભારત ખાંડની ઉત્પાદન કરનારો બીજો દેશ છે.\nડિજિટલ લેવડદેવડ પર છૂટ:\nહાલમાં નોટબંધી પછી ફરી એક વખત કેશનું સંકટ ઉભું થયું હતુ. લોકોએ ડિજિટલ લેવડ-દેવડ વેપારીઓને કેશબેક પર વિચાર ચાલી રહ્યો છે, આ સાથે જ ગ્રાહકોને MRP પર પણ છૂટ આપવાનો પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્ય�� છે.\nરિટર્ન ફોર્મ સરળ બનાવાશે:\nસૂત્રોનુસાર, GST રિટર્નને સરળ બનાવવા માટે પ્રસ્તાવ GST કાઉન્સિલની બેઠકના એજન્ડામાં ટોપ પર છે, જેમાં નવા રિટર્ન ફોર્મ પર ચર્ચા થઇ રહી છે. માર્ચમાં GST રિટર્નના 2 ફોર્મ પર ચર્ચા થઇ હતી, જેને સરળ બનાવવાનું કામ મંત્રીઓના એક ગ્રુપ સોંપવામાં આવ્યુ હતુ. આ અંગે નવા મોડલને મંત્રીઓને ગ્રુપ મંજૂરી આપી હોવાનું જાણવા મળી રહ્યુ છે, જેમાં ટેક્સપેયર્સ રિર્ટન ફાઇલ કરવાની જરૂર નહી પડે.\nGSTN સરકારી કંપની બનશે:\nGST કાઉન્સિલની આજની બેઠકમાં GSTNને સરકારી કંપની બનાવવા પર નિર્ણય કરી શકે છે. GSTN GSTનું સંપૂર્ણ IT નેટવર્ક જુએ છે. હાલમાં તેમાં તેમાં HDFC, ICICI બેંક, HDFC બેંક, NSE સ્ટેટેજિક ઈન્વેસ્ટમેન્ટ કંપની અને LIC હાઉસિંગનો 51% ભાગ છે. 49% ભાગ કેન્દ્ર અને રાજ્ય સરકારનો છે. હવે તેને સરકારી કંપની બનાવવામાં આવી શકે છે.\nપેટ્રોલ, ડિઝલ પર નિર્ણય લેવો મુશ્કેલ:\nહાલમાં ક્રૂડ ઑઇલની વધતી કિંમતને કારણે પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે સામાન્ય લોકોની તકલીફ વધી છે, લાંબા સમયથી પેટ્રોલ અને ડિઝલને GSTના વર્તુળમાં લાવવાની વાત ચાલી રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા છે. તેનો નિર્ણય કરવો થોડો મુશ્કેલ છે કારણ કે રાજ્યોની આવકનો મોટો ભાગ પેટ્રોલ ડિઝલમાંથી આવે છે. આ પ્રસ્તાવ GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચાઈ શકે છે.\nરાષ્ટ્રીય Comments Off on GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય Print this News\n« દરિયાકાંઠે ચાલતા આંદોલનમાં મહિલાની તબિયત લથડી (Previous News)\n(Next News) એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર »\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મીRead More\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nતમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધRead More\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nમાર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાંRead More\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\nપીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનRead More\nઅટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ\nનવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલRead More\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનેRead More\nલાંબા ઇંતજાર બાદ અ���દાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14917", "date_download": "2018-06-25T00:13:14Z", "digest": "sha1:TWY6POPLN64UPNQENJB4FKWXZBQGYKJU", "length": 5229, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»સોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર\nસોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર\nસોમનાથ જીલ્લામાં ગઈકાલે ઓબીસી, એસસી, એસટી એકતાં મંચનાં પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમનાં હજ્જારો કાર્યકરો સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવી પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પ૮ દિવસમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ૭૭ બેઠક ઉપરથી ચુંટણી લડવાની જાહેરાત કરી હતી.\nPrevious Articleવિસાવદરમાં ખેડુતોનું રસ્તા રોકો આંદોલન\nNext Article જૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાન�� કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/02/28/lotd-28-feb/", "date_download": "2018-06-25T00:25:06Z", "digest": "sha1:FAOMB3IXEIDEKZG5TQRDKMAJNJNZIPHH", "length": 17662, "nlines": 187, "source_domain": "kartikm.wordpress.com", "title": "આજની કડીઓ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 28, 2011 સપ્ટેમ્બર 22, 2011 ~ કાર્તિક\n* એક પિતાને શ્રધ્ધાંજલી.\nએક પુત્રની પિતાને શ્રધ્ધાંજલી, એ પણ બગ રીપોર્ટમાં. એકદમ સરસ અને વાંચવાલાયક લિંક.\n* કદાચ મારો ફોન પથરો બનશે અથવા પછી લેટેસ્ટ એન્ડ્રોઈડ પર અપડેટ થશે.\nસાયનોજન વડે હમણાં મારા ફોન ટાટુનો સપોર્ટ ઉમેરવામાં આવ્યો. હજી એકાદ દિવસ પછી તેને અપડેટ કરવામાં આવશે. જો તમને મારો ફોન બંધ આવે તો સમજજો કે અપડેટ નિષ્ફળ ગયું છે અને કાર્તિક નવો ફોન લાવશે 🙂\n* સોની અને હેકર્સનું તેની સામેનું યુધ્ધ.\nએક જમાનો હતો જ્યારે સોની ઈલેક્ટ્રોનિક્સ કંપની હતી અને તેની ગુણવત્તા માટે વખણાતી હતી. અત્યારનો જમાનો અલગ છે. સોની હવે કનટેન્ટ કંપની બનીને પોતાનું રહ્યુ-સહ્યું (ફોન, વિડીઓ ગેમ્સ કે પછી કેમેરા કે પછી મ્યુઝિક પ્લેયર) બચાવવા મરણિયા અને વિચિત્ર પ્રયાસો કરે છે. અહીં ખોટું શું છે એ આ લેખમાં સરસ રીતે સમજાવ્યું છે.\nPosted in અંગત, આજની કડીઓ, ઇતિહાસ, ઇન્ટરનેટ, ટૅકનોલૉજી, લિનક્સ અને ઓપનસોર્સ, સમાચાર\tઅંગતઇન્ટરનેટએન્ડ્રોઈડગ્નોમટૅકનોલૉજીફોનલિનક્સલિનક્સ અને ઓપનસોર્સસમાચારસોની\n< Previous સુરત, લિનક્સ અને લોચો\nNext > ગુગલ ક્રોમ, ગુજરાતી અને લિનક્સ – ફિક્સ્ડ\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક��રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00248.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/earthquake-7-2-magnitude-hits-iraq-iran-border-036128.html", "date_download": "2018-06-25T00:23:50Z", "digest": "sha1:M74PHNZJTAAXOA5WNG4OUZYMREEU5NWO", "length": 6850, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઇરાન-ઇરાકની સીમામાં ભૂંકપના કારણે 140 લોકોની મોત, 300 ઇજાગ્રસ્ત | Earthquake of 7.2 magnitude hits Iraq-iran border - Gujarati Oneindia", "raw_content": "\n» ઇરાન-ઇરાકની સીમામાં ભૂંકપના કારણે 140 લોકોની મોત, 300 ઇજાગ્રસ્ત\nઇરાન-ઇરાકની સીમામાં ભૂંકપના કારણે 140 લોકોની મોત, 300 ઇજાગ્રસ્ત\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nભૂકંપઃ જો ભૂકંપ આવે તો શું કરવુ અને શું ન કરવુ\nપાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા, ઘરની બહાર નીકળ્યા લોકો\nધરતીકંપના બચાવની મોકડ્રીલના થોડ દિવસો બાદ કચ્છમાં 3.4 મેગ્નિટ્યૂડનો ધરતીકંપ\nઇરાન ઇરાકની બોર્ડરની આસપાસના વિસ્તારમાં રવિવાર મોડી રાતે તીવ્ર ભૂંકપ અનુભવાયો હતો. જેમાં 140થી વધુ લોકોની મોત થઇ છે તેમ જાણવા મળ્યું છે. અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇરાનના અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ ભૂકંપની અનેક વિસ્તારોમાં જાનમાલને ભારે નુક્શાન થયું છે. ઇરાનના અધિકારીઓએ 140 લોકોના મોતની વાત કરી છે અને આ નંબર વધ��ાની આશંકા પણ વ્યક્ત કરી છે. યુએસના જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે ઇરાન અને ઇરાકના સીમાડાના વિસ્તારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.\nઇરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે હાલ ફસાયેલા લોકો બહાર નીકાળવામાં આવે છે. અનેક જગ્યાએ વિજળી પણ જતી રહી છે. અને હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા છે. ઇરાકી કુર્દિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા પછી અનેક લોકો તેમના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે ઇરાન -ઇરાક વચ્ચે કેટલું જાનમાલનું નુક્શાન થયું છે તે અંગે કોઇ હજી સ્પષ્ટ આંકડા બહાર નથી આવ્યા પણ તીવ્ર ભૂકંપના કારણે મોટું નુક્શાન થયું છે તે વાત જાણવા મળી છે. અને હાલ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00249.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/10/blog-post_18.html", "date_download": "2018-06-25T00:03:32Z", "digest": "sha1:R5HCTJE7BOH46YQV35HKT7YYGUXHWKNK", "length": 4196, "nlines": 86, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: તમારા ગામ કે શહેરના પોલીસ સ્ટેશનની માહિતી", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nગુરુવાર, 18 ઑક્ટોબર, 2012\nતમારા ગામ કે શહેરના પોલીસ સ્ટેશનની માહિતી\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર ગુરુવાર, ઑક્ટોબર 18, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nકોઈપણ અંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ...\nતમારા ગામ કે શહેરના પોલીસ સ્ટેશનની માહિતી\nઓરિજનલ સર્ટીફીકેટ 60 દિવસમાં પરત મેળવવાનો પરિપત્ર ...\nગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્ક...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31383", "date_download": "2018-06-25T00:36:56Z", "digest": "sha1:JC3QTVMOQO6UZZBYKMMZWEGEUJTDHEDG", "length": 10797, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો\nઅમરેલી જીલ્લાના નાનકડાં એવા વિરપુર(ગઢિયા) ગામે માત્ર બે વર્ષમાં તૈયાર થયેલ બહેનો અને ભાઇઓ માટેના શ્રીસ્વામિનારાયણ મંદિર તૈયાર થતા, એ બંને મંદિરમાં ઠાકોરજીની કનિદૈ લાકિઅ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા-૬-૫-૧૮ થી શરૂ થયેલ છે. મહોત્સવ પૂર્વે વહેલી સવારે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ત્રણ કનિદૈ લાકિઅ હજાર જેટલા અકિલા તમામ જ્ઞાતિના આબાલવૃદ્ઘ સર્વે જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રથમ સૂરીલું બેન્ડ, પંદર જેટલા અશ્વસ્વારો, પાંચ સો જેટલા સાફાધારી કનિદૈ લાકિઅ યુવાનો, કળશ-ગાગર મસ્તકે ધારણ કરતી પચરંગી ડ્રેસમાં ત્રણસો બહેનો તેમજ શ્રીમદ્ભાગવત અકીલા ગ્રંથને મસ્તકે ધારણ કરતી એકાવન બહેનો, રબારી કનિદૈ લાકિઅ સમાજની રાસ રમતી ધૂન-મંડળી, લેજીમ, વોન્ટસના દાવ કરતી બહેનો જોડાઇ હતી. આખુંય વિરપુર ગામ ધજા-પતાકાથી શણાગાર્યું હતું. ઠેર ઠેર બહેનો પુષ્પ-ચોખાથી કનિદૈ લાકિઅ ઠાકોરજીની વધાવી આરતી ઉતારતા હતા. આખાયે ગામમાં શોભાયાત્રા ફરી કથાસ્થાને આવતા તમામ ભકતો સભામાં ગોઠવાતા આકાશમાંથી દ્યનશ્યામ મહારાજ નીચે કનિદૈ લાકિઅ ઉતરી સભામાં બિરાજતા ભકતોએ જયનાદ કર્યો હતો. એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ કથાના વકતા શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી કનિદૈ લાકિઅ સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ધોરાજીના પુરાણી મોહનપ્રસાદદાસજી તથા યજમાનશ્રીઓએ દીપપ્રાગટ્ય કરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. કથાનું કનિદૈ લાકિઅ માહાત્મ્ય સમજાવતા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ભાગવત હિન્દુ સંપ્રદાયનો શિરમોડ ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન વારાહ, નૃસિંહ વગેરે અવતારોની અદ્ભૂત કથાઓ છે. સાથે સાથે ભારતવર્ષના મહાન ઋષિઓ, તેમજ પ્રહ્લાદ, ધ્રુવ, અંબરીષ આદિ ભગવાનના ભકતોની ચમત્કારીક કથાઓ આલેખવામાં આવી છે. વિશેષમાં સ્વામીએ જણાવ્યું હતું કે, ભાગવતની કથાન�� શ્રવણમાત્રથી જીવ પાવન થઇ જાય છે. શુકદેવજી અને રાજા પરીક્ષિતના સંવાદે કરીને ગૃહસ્થ અથવા ત્યાગીના ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમ્યાન દરરોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. તારીખ ૯ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.\nઅમરેલી Comments Off on અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો Print this News\n« સાવરકુંડલાઃ નાસતા ફરતા આરોપી સંજય કડેવાળ અને ઘનશ્યામ ચૌહાણની ધરપકડ (Previous News)\n(Next News) ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/03-02-2018/123350", "date_download": "2018-06-25T00:02:58Z", "digest": "sha1:BOUFAE6M2TM5DEOQZ6KVIENKFNWA5WNV", "length": 13525, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "દિલ્હીમાં મુસ્લિમ યુવતીને પ્રેમ કરનાર યુવકને ગળુ કાપી મારી નાખ્યો : ભારે તનાવ", "raw_content": "\nદિલ્હીમાં મુસ્લિમ યુવતીને પ્રેમ કરનાર યુવકને ગળુ કાપી મારી નાખ્યો : ભારે તનાવ\nપાટનગર દિલ્હીમાં ૨૩ વર્ષના ફોટોગ્રાફર અંકિત સકસેનાની તેના ઘર પાસે ગળુ કાપી હત્યા કરવામાં આવી : એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના નાતે આ હત્યા થયાનું મનાય છે : આ મુસ્લિમ યુવતીના કુટુંબના મનાતા ૪ સભ્યો અંકિતના ઘરે ગયા હતા અને તેની પૂછપરછ શરૂ કરેલી : દરમિયાન ઝઘડો શરૂ થતા આ મુસ્લિમ યુવતીના પિતાએ અંકિતના ગળા ઉપર છરી મારી અને ભાગી ગયા હતા : દિલ્હીના રઘુવીરનગરમાં ભારે તંગદિલી સર્જાયેલ છે : પોલીસના એક કમાન્ડો યુનિટે આ યુવતીના માતા-પિતાની ધરપકડ કરી છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nવેરાવળના ડાભોર ગામે નવજાત બાળકી મળી : બાવળની જાળીમાં કોઈએ તરછોડી દીધેલી માસૂમ બાળકીને પોલીસે સારવાર હેઠળ ખસેડી access_time 5:54 pm IST\nપદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પોતાના મતવિસ્તારની મુલાકાતે આવેલા ભાજપ સાંસદ પરેશ રાવલે જણાવ્યુ હતું કે કોઇપણ ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકાવો જોઇએ. કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો તે સમાજના અગ્રણીઓ અને ફિલ્મ નિર્માતાએ સાથે બેસીને ચર્ચા કરવી જોઇએ અને શાંતિથી કોઇપણ વિવાદનું નિરાકરણ કાઢવું જોઈએ. access_time 2:37 pm IST\nઅમદાવાદ : અમિતભાઈ શાહના પુત્ર જય શાહે ખાનગી ન્યૂઝ પોર્ટલ (ધ વાયર પોર્ટલ) સામે કરેલી બદનક્ષીની ફરીયાદનો મામલો : આજે મેટ્રો કોર્ટમાં પોર્ટલના એડિટર રોહિણી સિંગ સહિત તમામ કોર્ટમાં હાજર રહ્યા : હવે પછીની સુનવણી ૧૭ માર્ચે access_time 3:33 pm IST\nઇન્‍ડિયન અમેરિકન પદમશ્રી ડો.સુધીર પરીખનું બહુમાનઃ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત access_time 12:36 am IST\nબેંગાલુરૂમાં ભાજપના કાર્યકર્તાની હત્યા કરાઇ access_time 11:38 am IST\nસાંજે ૪-૦૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 4:02 pm IST\nરેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીન્ક અપની ૩૧ માર્ચ ડેડ લાઇન રાજયના પુરવઠા નિયામક અમૃત પટેલ રાજકોટમાં: સ્પે.તાલીમ access_time 3:59 pm IST\nએપ્રિલથી ૩ મહિના માટે હાપા-સાંત્રાગાછી વચ્ચે ખાસ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડશે access_time 3:54 pm IST\nગામેગામના કારીગરોએ બનાવેલ અદ્ભૂત વસ્તુઓનો હસ્તકલા મેળોઃ રેસકોર્ષમાં પ્રારંભ access_time 4:04 pm IST\nવાંકાનેરની યુવતીને બ્લેકમેઇલ કરનાર સાધુ ગૌતમનાથ ૪ દિ'ના રિમાન્ડ પર access_time 11:56 am IST\nતળાજાના સરતાનપર ગામે પતિ દ્વારા પત્નિ દિકરીને જીવતી સળગાવી access_time 12:02 pm IST\nમોરબીના વોર્ડ નં. ૧૧માં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગણી access_time 11:47 am IST\nસરકારી સહાયની લાલચ આપી વૃદ્ધોના દાગીના પડાવતી વડોદરાની મહિલા પોલીસના સકંજામાં access_time 5:19 pm IST\nઅમદાવાદની જય દ્વારકાધીશ હોટલમાં નોકરોને માર મારનાર ૪ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ access_time 7:10 pm IST\nત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે યોજાયેલ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં તેમજ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને સંતો વિજેતા access_time 1:45 pm IST\nતમારી હેસિયત કરતાં મોંઘાં કપડાં કે જવેલરી પહેરશો તો આ શહેરની પોલીસ તમને પકડશે access_time 3:44 pm IST\nઅનોખી ચોરી, ૮૦૦ મીટર રોડ ચોરી અને વેચી નાખ્યો\nઆ વ્યકિતના હાથમાં ઉગે છે ઝાડ access_time 9:47 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:48 pm IST\nએટલાન્‍ટામાં ગોકુલધામ હવેલી માટે ‘‘જગદ્‌ગુરૂ સત્‍સંગ હોલ''ના નિર્માણ માટે ટેનસી નિવાસી ગુજરાતી પરિવારનું ૫,૦૦,૦૦૦/- ડોલરનું દાન access_time 11:05 pm IST\nયુ.એસ.���ા વર્જીનીઆમાં ઇન્‍ડિયન અમેરિકન માતા તથા પુત્ર મૃતક હાલતમાં મળી આવ્‍યા : ૬૫ વર્ષીય મહિલા સુશ્રી માલા તથા ૩૨ વર્ષીય પુત્ર રિષીનો મૃતદેહ નિવાસ સ્‍થાનમાંથી મળી આવતા પોલીસ તપાસ ચાલુ access_time 9:46 pm IST\nવિજય હજારે ટ્રોફીમાં પંજાબની સુકાન હરભજનના હાથમાં access_time 4:42 pm IST\nજર્મની-ઓસ્ટ્રેલિયા ડેવિસ કપમાં 1-1ની બરાબરી પર access_time 4:45 pm IST\nએશિયાઈ ઇન્દોર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં દાસને બનાવ્યો નવો રેકોર્ડ access_time 4:52 pm IST\nઋત્વિક રોશન સાથે ફરી ફિલ્મ બનાવશે કરણ જોહર access_time 4:53 pm IST\nપુલકિત સમ્રાટની 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર રિલીઝ access_time 4:55 pm IST\n'વેલકમ ટુ ન્યુયોર્ક'માં ગુજરાતી યુવતી બનશે સોનાક્ષી સિંહા access_time 4:56 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%97%E0%AA%A4", "date_download": "2018-06-25T00:43:12Z", "digest": "sha1:D36KRNSUWZNWNYYGU6XA4CFLAILOVBNX", "length": 3766, "nlines": 97, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "રગત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nરગત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસર૰ हिं.; म.; જુઓ રક્ત\nરંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nરંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nરોનક; રંગની છટા ઉદા૰ આ કપડાની રંગત સારી નથી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00250.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://asiatic-lion.blogspot.com/2017/06/wattsup-forward.html", "date_download": "2018-06-25T00:40:15Z", "digest": "sha1:PNVA7LD62E7CCAQLOAPJGTQK3LMQBLNZ", "length": 15126, "nlines": 219, "source_domain": "asiatic-lion.blogspot.com", "title": ". . . . Latest News on Asiatic Lion: Wattsup Forward", "raw_content": "\n– ડો. સનત ચવાણ, નિવૃત્ત અગ્રમુખ્યવનસંરક્ષક\n(સાદર ઋણસ્વીકાર : 'સૃષ્ટી'માંથી)\nએક અંદાજ પ્રમાણે એશિયાટીક સિંહ ભારતદેશમાં લગભગ 50,000 થી 1,00,000 વર્ષ પહેલા પ્રવેશ્યા. 1880થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો, અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. આ માટેનો સંપૂર્ણ ફાળો જૂન���ગઢના નવાબ શ્રી ને જાય. શ્રી હરપ્રસાદ દેસાઈ, નવાબ શ્રીના ગીર વહીવટદારના લખ્યા પ્રમાણે ગીર (ગિરનાર સહિત)ને 32 બ્લોકમાં વહેંચવામાં આવેલ અને તેમાંનો દેવાળિયો બ્લોક સેક્ચ્યુરી કરીકે, અને 32મો બ્લોક ગિરનારનો હતો.\nજ્યારે શ્રી ભૂપતરાય વૈષ્ણવ કાઠિયાવાડ એજન્સી વકીલે સંવત 1957માં લખ્યા મુજબ મહાલ ગીરનું ક્ષેત્રફળ 800 ચોરસ માઈલનું હતું. જેની ઉત્તરે બગડુ અને વિસાવદર મહાલ અને ગાયકવાડી મુલકનો ભાગ આવેલ. પૂર્વઊના મહાલનો ભાગ આવેલ. દક્ષિણે ઊના મહાલનો ભાગ, કોડીનાર પ્રગણું અને સુત્રાપાડા અને પાટણ મહાલો, પશ્ચિમે માળિયા તથા તાલુકો મેંદરડા આવેલા હતા.\nગીર મહાલનું મુખ્ય સ્થળ સાસણ હતું, જ્યાં વહીવટદારની તથા મુનસિફ અને પોલીસ ફોજદારની કચેરીઓ રહેતી, સાસણ નામ સંસ્કૃત 'શાસન' એટલે શિક્ષા ઉપરથી પડેલ હશે એમ તે વખતનું એક અનુમાન હતું. કેમકે આગળના વખતમાં રાજ્યના ગુનાહિતોને આ સ્થળે શિક્ષા ભોગવવા મોકલતા, એમ કહેવાય છે. ગીર મહાલમાં તે વખતે પણ નેસડા વસેલા હતા. અને માલધારીઓ થોડી મુદત માટે પોતાના ઢોરોની ચરાઈ આવીને વસતા.\nપરંતુ સ્વતંત્રતા પછી ગીરનો કારભાર સરકાર હસ્તક આવ્યો, અને ગીરમાં પહેલાના કરતાં વધુ માલધારી ઘૂસી ગયા તેમજ દર વર્ષે 50,000થી લાખેક જેટલા ગીર બહારના ઢોર વરસાદ પછી અંદર આવી જતા જો કે 1968 થી બહારના ઢોરોને અંદર પ્રવેશ માટે બંધી કરવામાં આવેલ, પરંતુ 1974 સુધી તેનો અમલ નહોતો થયો.\nહવે સ્વતંત્રતા પછીનો 1974 સધીનો આ સમય ગીર માટે કપરો રહેલ (કપરો તો શું પરંતુ ભયાનક રહ્યો હશે) આ અરસામાં વરસાદ પછી ગીરમાં આવનાર ઢોર બે મહિનામાં જ બધી લીલોતરી, ચારો સફાચટ કરી જતા અને બાકી રહેનાર આખા વર્ષ દરમ્યાન ગીર જંગલના તૃણભક્ષી વન્યપ્રાણીઓ માટે ચારો રહેતો જ નહીં. વધુ વરસો જતા, ધીરેધીરે ગીરમાંથી સારો (પેલેટેબલ) ચારો-ઘાસ નાના છોડ નષ્ટ થઈ તેની જગ્યાએ (અનપેલેટેબલ) ખરાબ, આરોગી ન શકાય તેવો ચારો વધવા લાગ્યો. આમાં મુખ્ય હતા કુવાડીયું, ગોખરૂ, કુબડો, લેન્ટોના અને ઘાસમાં ઈરેગ્રોસ્ટીસ, એરીસ્ટીડા, મેલેનો સેંક્રસ, હેટરો પોગોન વિગેર. શ્રી ટી.બી.એસ. હોડ ના અભ્યાસમાં જણાવ્યા મુજબ 1265 ચો.કી.ના ગીર વિસ્તારમાં લગભગ 1100 ચો.કી. વિસ્તાર (1970 સુધીમાં) બહુ જ ખરાબ રીતે રીબાયેલ અને વધુ ચરિયાણ થયેલ જણાયેલ.\nંગલની વનસ્પતિની તંદુરસ્તી, સારી જાતોની અસર વન્ય પ્રણીઓનાં સંવર્ધન તેમના પ્રજનન અને પોપ્યુલેશન ડાયનેમિક્સ પર સીધી રીતે થતી હોય છે. આમ ઢો��ોના ચરીયાણ ને લીધી ગીરમાં ખરાબ વનસ્પતિનો વધારો થવાથી તૃણભક્ષી વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટોડો થતો રહ્યો. જેને લીધે તેના ઉપર આધાર રાખનાર માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહની સંખ્યામાં પણ જરીકે વધારે નોંધાયો નહોતો. આમ 1974માં થયેલ ગીરની વન્ય પ્રાણી ગણત્રીમાં ચિત્તલની સંખ્યા 4517 ઉપર સ્થિર રહેલ, જ્યારે સાબર 651 અને સિંહ 177 જેટલા ગણાયેલ. આ અરસામાં 1967થી 1970 સુધીમાં વિદેશના વિખ્યાત વન્યપ્રાણી વિશેષજ્ઞો એ ભારત સરકારને ગીરને બચાવવા અપિલ કરેલ એમાં મુખ્ય હતા ગાય મોન્ટફોર્ડ, ઈન્ટરનેશનલ ટ્રસ્ટી, વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફન્ડ, જ્યોર્જ સેલર, ટાલ્બોટ વિગેરે.\nઆ પછી મોન્ટોફોર્ડના સૂચન ઉપર એક પ્રોજેક્ટ. ગીર ઈકોલોજીકલ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ દરમ્યાન થયેલ ત્રણ વર્ષના અભ્યાસમાં જે તારણો કાઢવામાં આવ્યા, અને સૂચનો રેકોમેન્ડેશન થયા તે વનખાતા દ્વારા અમલમાં મુકાયા. તેમા મુખ્ય તો અભ્યારણ્યને ફરતે પથ્થરની દીવાલ, માલધારીના સ્થળાતંરનો કાર્યક્રમ, બહાના ઢોરોને બંદી વિગેરે. આની અસર 4-5 વરસમાંજ ચોક્ખી રીતે જોવા મળી. અને 1979, 1984ની પ્રાણી ગણત્રીમાં ચિત્તલ, સાબર અને સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી.\nવચ્ચેના ગાળામાં અર્ધા જેટલા માલધારી અને તેમના ઢોર બીજે વસાવવામાં આવ્યા. બહારના ઢોર આવતા બંધ થયા. એટલે કે જે કાંઈ થોડા બહુ ચોરી છુપી થી ઘૂસી જતા હશે તેજ. આની અસર એ થઈ કે સારી જાતની વનસ્પતિ પાછી આવવા લાગી અને અભયારણ્યની તંદુરસ્તી ઘણી સુધરી. હાલની પરિસ્થિતિમાં ચિત્તલની સંખ્યા 4500થી વધીને લગભગ 45000 જેટલી થઈ છે. સિંહની સંખ્યા 177થી વધીને 300 ઉપર ગઈ છે. આ કાંઈ નાનીસુની સિધ્ધિ નથી. ભાગ્યેજ અન્ય કોઈ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી ગજબની પરિસ્થિતિ સુધરી હોય. ગીર સમયસરના પગલાંને લીધે બચી જવા પામેલ છે. હાલ માં 523 સિંહ વસવાટ કરી રહયા છે. પરંતુ ગીર માટે હજુ ઘણી મઝલ કાપવાની છે. અને આ તબક્કે આપણે ચેતના નહીં રહીએ તો પાછી 'ભયજનક' સ્થિતિમાં પહોંચી જઈશું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31186", "date_download": "2018-06-25T00:39:23Z", "digest": "sha1:WKFF2ZNDOCNJF22Z2ZQDJWCN3IGRX2NS", "length": 8708, "nlines": 87, "source_domain": "citywatchnews.com", "title": "એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર – City Watch Live News Amreli", "raw_content": "\nએસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર\nએસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટે જે રીતે બદલાવ કર્યો તે બાદ દેશભરમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા અને તમામ રાજકીય પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ ફરીથી એક વાર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવીને તેના પર પુનર્વિચાર કરવાનો કે સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે એસસી-એસટી એક્ટ હેઠળ આરોપીઓને તત્કાલ ધરપકડ કરવા પર રોક લગાવવી યોગ્ય છે અને આ નિર્ણય બદલવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારની પુનર્વિચાર યાચિકા પર સુનાવણી કરતી વખતે પોતાના નિર્ણય પર વિચાર કરવાનો ઈનકાર કર્યો છે.\nએસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર\nકેમ મળવા જોઈએ જામીન\nકોર્ટે એ પણ કહ્યુ કે જ્યાં સુધી પુનર્વિચાર યાચિકા પર નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તેમનો નિર્ણય લાગૂ રહેશે. આ મામલાની આગામી સુનાવણી 16 મે ના રોજ થશે. જસ્ટિસ આદર્શ કુમાર અને યુ યુ લલિતની ખંડપીઠે આ દરમિયાન કહ્યું કે તેઓ 100 ટકા એસસી-એસટી સમુદાયના અધિકારોની રક્ષા તેમજ દોષીઓને સજા આપવાના પક્ષમાં છે. કોર્ટે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ અપરાધમાં અધિકતમ સજા 10 વર્ષ અને ન્યૂનતમ સજા 6 મહિનાની છે તો તેમાં આગોતરા જામીન કેમ ન હોવા જોઈએ\nએસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર\nપ્રાથમિક તપાસ થવી જોઈએ\nએસસી-એસટી એક્ટ હેઠળ જે લોકોની ધરપકડ થાય છે તેમની પ્રાથમિક તપાસ થવી જોઈએ. કોર્ટે કહ્યું કે પોલીસને એવુ લાગે કે કેસ નકલી છે તો પણ બધા કેસમાં હાલમાં તો ધરપકડ થઈ રહી છે. એટલા માટે આ પ્રકારના મામલામાં પ્રાથમિક તપાસ થવી જોઈએ અને તરત ધકપકડ ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 20 માર્ચે કોર્ટે કહ્યુ હતુ કે એસસી-એસટી એક્ટ હેઠળ ઘણી વાર નિર્દોષોને આરોપી બનાવવામાં આવે છે અને અધિકારીઓને કામ કરવાથી રોકવામાં આવે છે. આ એક્ટનો આવો અર્થ તો ક્યારેય નહોતો. માટે કોર્ટે એસસી-એસટી એક્ટ હેઠળ તરત ધરપકડ પર રોક લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા આરોપીઓને જામીન આપવાનો આદેશ આપ્યો હતો.\nરાષ્ટ્રીય Comments Off on એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર Print this News\n« GST કાઉન્સિલની 27મી બેઠક, પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને કરાશે નિર્ણય (Previous News)\n(Next News) જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતું લાઠીનું દુધાળા »\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મીRead More\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nતમામ બંદરોને રેલ કનેક્ટીવ��ટી ઉપલબ્ધRead More\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nમાર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાંRead More\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\nપીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનRead More\nઅટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ\nનવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલRead More\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનેRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMyNTc%3D-69934695", "date_download": "2018-06-25T00:22:06Z", "digest": "sha1:2N56EUFG3OHWO6O2LWRXFROU6DEHDGBU", "length": 2135, "nlines": 79, "source_domain": "www.gujaratmirror.in", "title": "‘અમિતાભ’ બચ્ચનની તબિયત લથડી | Breaking News | Gujarat Mirror", "raw_content": "\n‘અમિતાભ’ બચ્ચનની તબિયત લથડી\nસદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત લથડી : હાલમાં જોધપુર ખાતે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શુટીંગ કરી રહ્યા છે બીગ-બી : મુંબઈના ડોકટરોની ટીમ જોધપુર પહોંચી\nપાર્કિંગની જગ્યા ન હોય તો તમે કાર ખરીદી નહીં શકો\nJKમાંથી કલમ 370 હટાવાશે\nખેડૂતોને વગર વ્યાજે 3 લાખની લોન\nSC/ST ઉદ્યોગકારોને રૂપિયા 50 લાખ સુધીની સહાય\nવડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીએ ગેરકાયદે ઈમારત ‘ખડકી’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/c624903e0c/sister-gave-badge-to-t", "date_download": "2018-06-25T00:23:26Z", "digest": "sha1:KEBAAFQ7R5DCZ7X3OOAPPZUUA4VJL6RN", "length": 11513, "nlines": 116, "source_domain": "gujarati.yourstory.com", "title": "બહેનની ખરાબ તબિયતે ઋષીને આપ્યો સ્ટાર્ટઅપનો આઈડિયા, આજે છે અરબપતિ", "raw_content": "\nબહેનની ખરાબ તબિયતે ઋષીને આપ્યો સ્ટાર્ટઅપનો આઈડિયા, આજે છે અરબપતિ\nઋષી શાહની કંપની 'આઉટકમ હેલ્થ' ન માત્ર યૂનિકોર્ન કંપની છે, પણ આ કંપનીને થોડા સમય પહેલાં સન્માન પણ મળ્યું. સાથે જ તે પહેલાં જ 100 કરોડ ડૉલરની નજીક પહોંચેલી 200 નોન પબ્લિક કંપનીઓની લીસ્ટમાં 30મા ક્રમાંક પર પહોંચી ગઈ છે\n10 વર્ષ પહેલાં કોલેજ છોડી ચૂકેલા ઋષી શાહ આન્ત્રપ્રેન્યોર બનવાનું સપનું બહુ લાંબા સમયથી જોઈ રહ્યાં હતાં અને સપનું એવું જોયું કે અરબપતિ બનીને જ માન્યા. પોતાની મિત્ર સાથે મળીને શરૂ કરેલી કંપની આજે જે ઊંચાઈઓ પર પહોંચી ગઈ છે ત્યાં પહોંચવું બિલકુલ સરળ ન હતું. પણ જો મહેનત અને લગન જો ઋષી જેવી હોય તો કંઈ પણ અશક્ય નથી...\nભારતીય અમેરિકન ઋષી શાહની સ્ટાર્ટઅપ કંપની 'આઉટકમ હેલ્થ' એક સોફ્ટવેરનો ઉપયોગ કરીને ફીઝીયન્સને સેવા આપવાની સાથે સાથે દર્દીઓના ઉપચાર સાથે જોડાયેલી જાણકારીઓ પણ આપે છે. આ કંપની ઉપચારથી લઈને મેડિકલ વોર્નિંગ જેવી ઘણી વાતો જણાવે છે.\nભારતીય અમેરિકન ઋષી શાહે 10 વર્ષ પહેલાં જ કોલેજ છોડી દીધી હતી અને આન્ત્રપ્રેન્યોર બનવાનું સપનું જોવા લાગ્યા. આજે તેઓ એક અરબપતિ બની ચૂક્યા છે. તેમની બિઝનેસ પાર્ટનર શ્રદ્ધા અગ્રવાલ પણ નજીકના ભવિષ્યમાં જ આ લિસ્ટમાં સામેલ થઇ જશે. એ બંનેએ સાથે મળીને 2006માં શિકાગોમાં એક હેલ્થકેર ટેક કંપની 'આઉટકમ હેલ્થ'નો પાયો નાંખ્યો. તેમની કંપની આઉટકમ ન માત્ર ડૉક્ટર્સને પોતાની સેવાઓ આપે છે પણ દર્દીઓને પણ સેવા પૂરી પાડે છે.\nઆજે આઉટકમ હેલ્થ ન માત્ર સૌથી નવી યૂનિકોર્ન કંપનીનો દરજ્જો હાંસલ કરી શકી છે પણ એક બિલિયન ડૉલર મૂલ્યની નજીક પહોંચનારી 200 કંપનીઓની યાદીમાં ટોપ 30માં સામેલ થઇ ચૂકી છે.\nમીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઋષીએ કહ્યું,\n\"ડૉક્ટર્સની ઓફિસમાં કન્ટેન્ટ પૂરી પાડતી કંપનીનો શરૂઆતી વિચાર મને મારી બહેનની પ્રેરણાથી આવ્યો. મારી બહેનને ટાઇપ 1 ડાયાબિટીઝ છે. તેને ઇન્સૂલિન પંપ મળે તો તેની બ્લડ સુગર કાબુમાં રહે છે. ડિવાઈસ બનાવતી, ઇન્સૂલિન બનાવતી, બ્લાસ ગ્લૂકોમીટર, ડૉક્ટર સૌ કોઈ ફાયદામાં છે પણ સૌથી વધુ ફાયદો છે દર્દીનો. ખાસ કરીને મારી બહેનને ખૂબ ફાયદો થયો.\"\nકોલેજમાં મળી બિઝનેસ પાર્ટનર\nઋષીએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટીમાં તેમની મુલાકાત એક અન્ય વિદ્યાર્થી શ્રદ્ધા અગ્રવાલ સાથે થઇ. શિકાગોમાં ડૉક્ટર્સની ઓફિસના દરવાજા ખખડાવતી વખતે બંનેને પોતાના આઈડિયા પર કામ કરવાની ભૂખ પેદા થઇ. કંપનીના સીઈઓ 31 વર્ષીય ઋષી શાહ અને પ્રેસિડન્ટ શ્રદ્ધા અગ્રવાલ વર્ષ 2006માં કોન્ટેકસ્ટમીડિયાની સ્થાપના કરી હતી. કંપની કોઈ પણ રોકાણ વિના ફિઝીશિયન અને હોસ્પિટલ્સને વિડીયો મોનિટર સર્વિસીઝ વેચવા લાગ્યા. આગળના 10 વર્ષોમાં કંપનીનું કામકાજ ઘણું વધી ગયું. અને હવે મોટા મોટા રોકાણકારોની નજર તેમના પર પડવા લાગી. પરંતુ શાહ અને અગ્રવાલે માલિકીહક પોતાની પાસે રાખવાનો નિર્ણય લીધો. બંનેએ તમામ ઇન્વેસ્ટમેન્ટ ઓફર્સ ઠુકરાવી દીધી. જ્યારે કંપનીને સૌથી પહેલું ફંડિંગ મળવાનું હતું ત્યારે કંપનીએ પોતાનું નામ બદલીને આઉટકમ હેલ્થ કરી દીધું. આઉટકમ હેલ્થ દર્દીઓ અને ડૉક્ટર્સ બંનેની મદદ કરી રહ્યાં છે. તેઓ દેશબહારની હોસ્પિટલ્સ અને હેલ્થકેર ઓફિસને ટચ સ્ક્રીન મોનિટર્સ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.\nશાહના પિતા એક ડૉક્ટર છે, જે ઘણાં વર્ષો પહેલાં ભારતથી અમેરિકા જઈને વસ્યા હતાં. તેમની માતા પણ પોતાના પતિને કામમાં મદદ કરતા.\nજો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00251.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32672", "date_download": "2018-06-25T00:26:20Z", "digest": "sha1:QCDEH4YA2TAO5SAOJHHALOWXSM4JXHDH", "length": 5814, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…જુઓ વિડીયો – City Watch Live News Amreli", "raw_content": "\nધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…જુઓ વિડીયો\nધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…જુઓ વિડીયો Print this News\n« ખાંભામાં ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…સતત બીજા દિવસે અમરેલીના તાલુકા મથક પર વરસાદ નું આગમન…જુઓ વિડીયો (Previous News)\n(Next News) અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે વરસાદ નું થયું આગમન…જુઓ વિડીયો »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%82_(%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF)", "date_download": "2018-06-25T00:19:05Z", "digest": "sha1:HEIBESABGZLUZWBDCOOARBYXQT2YTCF5", "length": 6257, "nlines": 98, "source_domain": "gu.wikipedia.org", "title": "કરિયાતું (વનસ્પતિ) - વિકિપીડિયા", "raw_content": "\nકરિયાતું નામે હિમાલયમાં થતી અન્ય વનસ્પતિ (કરિયાતું-Swertia chirata) માટે જુઓ કરિયાતું\nઆ લેખ સરલતાથી ઉપલબ્ધ અન્ય કરિયાતા (કરિયાતું-Andrographis paniculata) વિષે છે.\nકરિયાતું (સંસ્કૃત: कालमेघ, કાલમેઘ; વૈજ્ઞાનિક નામ: Andrographis paniculata) એકવર્ષાયુ છોડ સ્વરૂપે ઉગતી એક ઔષધીય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ એન્ડોગ્રાફિસ પેનિક્યુલાટા છે. કરિયાતાનાં પર્ણમાંથી એન્ડ્રોગ્રાફોલાઈન નામનો આલ્ક્લોઇડ મળે છે, જેનું આયુર્વેદ મુજબ ઔષધીય મહત્વ રહેલું છે. આ છોડ ભારત તથા શ્રીલંકાનો મૂળ નિવાસી છે તથા દક્ષિણ એશિયામાં વ્યા���ક રૂપમાં આ વનસ્પતિની ખેતી કરવામાં આવે છે. એનું પ્રકાંડ સીધું હોય છે, જેમાંથી ચાર શાખાઓ નિકળતી હોય છે અને પ્રત્યેક શાખા ફરી ચાર શાખાઓમાં વિભાજીત થઇ ફૂટતી હોય છે. આ છોડનાં પાંદડાં લીલા રંગના અને સાધારણ હોય છે. કરિયાતાનાં ફૂલનો રંગ ગુલાબી હોય છે. તેના છોડને બીજ દ્વારા તૈયાર કરવામાં આવે છે જેને મે-જૂન મહિનામાં ક્યારી કરી (ધરૂ બનાવી) અથવા ખેતરમાં વાવીને તૈયાર કરવામાં આવે છે. આ છોડ નાના કદ વાળા છાયાયુક્ત સ્થાનો પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય ગુણ માટે છોડની લનણી ફૂલ આવવાની અવસ્થા (ઓગસ્ટ-નવેમ્બર)માં કરવામાં આવે છે. બીજ મેળવી સંગ્રહ કરવા માટે ફરી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં છોડની કાપણી કરવામાં આવે છે. છોડને અને ખાસ કરીને તેના પાંદડાઓને કાપીને, સુકવીને બજારમાં વેચવામાં આવે છે. સરેરાશ રીતે એક હોક્ટર દીઠ ૩૦૦-૪૦૦ કિગ્રા જેટલાં લીલા કરિયાતાનું (સુકાનું પ્રમાણ ૬૦-૮૦ કિગ્રા) ઉત્પાદન મળે છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nસંદિગ્ધ શીર્ષક વાળાં પાનાં\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ જુલાઇ ૨૦૧૭ના રોજ ૧૭:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00252.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31386", "date_download": "2018-06-25T00:35:13Z", "digest": "sha1:6FDLQYE57YWHYCPLYLKWNS6CTWWFTYHO", "length": 7884, "nlines": 82, "source_domain": "citywatchnews.com", "title": "ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ – City Watch Live News Amreli", "raw_content": "\nગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ\nભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ કે, જે સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે એસ.ઓ.જી. પોલીસે નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા, નારી રોડ મામાની દેરી પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસ��થી એક ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા એ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.\nઆ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી,.પરમાર તથા આસી.સબ ઇન્સ. જી.પી.જાની, પોલીસ હેડકોન્સ. વાય.એન.ગોહીલ તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, અતુલભાઇ ચુડાસમા, હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા, વિગેરે જોડાયા હતા.\nભાવનગર Comments Off on ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ Print this News\n« અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો (Previous News)\n(Next News) પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00253.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.holmbygden.se/gu/2013/11/30/ga-med-i-holm-fiber/", "date_download": "2018-06-24T23:57:32Z", "digest": "sha1:QFJ7RXTEGQBKMNFAIRRHV725I5ZOSKE5", "length": 7641, "nlines": 121, "source_domain": "www.holmbygden.se", "title": "હોલ્મ ફાઇબર એસોસિયેશન જોડાઓ અને ફાઇબર બ્રોડબેન્ડ કરવાની તક મળે છે! | Holmbygden.se", "raw_content": "\nપ્રાથમિક વિષયવસ્તુ પર જાઓ\nઇ મેલ- અને ફોન યાદી\nમેચ સૂચિ, પરિણામો અને ટેબલ\nફિલ્ટર એઇડ એસ (મફત) તમે સ્વીડિશ રમત રમવા જ્યારે\nહોલ્મ ફૂટબૉલ કૅલેન્ડર Bygdens\nહોલ્મ ફાઇબર આર્થિક એસોસિયેશન\nમાતાનો Holm સ્થાનિક હિસ્ટ્રી સોસાયટી\nDrank Apes એસકે નહીં – મોટરસાયકલ અને Snowmobile\nVike બિનનફાકારક વ્યાજ ગ્રુપ\nÖsterströms કોમ્યુનિટી સેન્ટર એસોસિયેશન\nહોડી, સ્વિમિંગ અને જળ રમતો\nAnund ફાર્મ અને Vike જોગિંગ ટ્રેક\nHolm વનો એક ટ્રેસ અહેવાલ છોડો\nHolm માં આવાસ જાહેરાત\nઅમે Holm ભાગ સમય રહેવાસીઓ હતા\nપ્રવેશ કરો Loviken માં કેબિન\nકોઈ લેક વ્યૂ સાથે વિલા\n4:એક પર નવી બિલ્ડ\n2:એક પર નવી બિલ્ડ\nત્રાંસ આધારિત વિચિત્ર સ્થાન\nએક તળાવ સાથે બંગલો\nવર્કશોપ અને ડબલ ગેરેજ સાથે વિલા\nGimåfors માં વિલા અથવા રજા ઘર\nઅદભૂત દ્રશ્યો સાથે સરસ વિલા\nઅત્યંત Anund ફાર્મ હાઉસ આવેલું\nબાર્ન સાથે Torp સ્પોટ\nડીપ પાઇપ માં હાઉસિસ\nકોટેજ ભાડા ત્રાંસ આધારિત\nહોલ્મ માટે કટોકટી માહિતી\nરાષ્ટ્રીય ગ્રામીણ સમાચાર (વિકાસ દરમિયાન)\nHolm અને Holm પરગણું ચર્ચ\nHolm વિશે માહિતી ફિલ્મ\nHolm ફિલ્મ – ઇંગલિશ માં\nશું તમે જાણો છો કે…\n← અગાઉના આગળ →\nહોલ્મ ફાઇબર એસોસિયેશન જોડાઓ અને ફાઇબર બ્રોડબેન્ડ કરવાની તક મળે છે\nપર પોસ્ટ કરવામાં આવ્યું 30 નવેમ્બર, 2013 દ્વારા Holmbygden.se\nહોલ્મ કરકસરયુક્ત ફાઈબર એફદાતા સંયોજન Holmsjön આસપાસના ગામોમાં ફાઇબર બ્રોડબેન્ડ બિલ્ડ કરવા માટે રચાયેલ છે. અમે જરૂર એસોસિયેશન પ્રાંતીય સરકાર પાસેથી ભંડોળ માટે અરજી કરવા માટે. આજે, અમે 120 એસોસિયેશન ઓફ સભ્યો પરંતુ અમે વધારે જરૂર – પ્રીમિયમ વધે કારણે, વધુ અમે એસોસિયેશન છે.\nસભ્યપદ ફી છે 100 દર વર્ષે, એકસાથે પ્રવેશ ફી સાથે 100 SEK (કોઈપણ બહાર નીકળવા પર પરત). તેથી સાઇન અપ અમારા એસોસિયેશન ફાઇબર તક હોય\nહું મંગળ 2014 ગ્રાન્ટ હોવા જોઇએ અને આયોજન અને પ્રાપ્તિ પહેલાં પૂર્ણ થયેલી હોવી જોઈએ. તે પણ જ્યારે અમે દરેક ઘરમાં ફાઇબર ખસી કિંમત નક્કી કરવા માટે. Då kan du bestämma om du vill vara med eller inte.\nઆ પ્રવેશ પોસ્ટ કરવામાં આવ્યું હતું સમાચાર દ્વારા Holmbygden.se. બુકમાર્ક પરમાલિંક.\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nProudly દ્વારા સંચાલિત વર્ડપ્રેસ", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00253.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/238", "date_download": "2018-06-24T23:58:34Z", "digest": "sha1:OTMH5L77UD6FL6KGOPOISZHINPUMGLGF", "length": 4557, "nlines": 68, "source_domain": "anadimukta.org", "title": "શ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા.\nશ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા.\nએક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા.\nશ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી સંતોને જમાડી ફરીથી પોઢ્યા. શ્રીહરિને પોઢેલા જોઈ સદ્. મુક્તાનંદ સ્વામી અને સદ્. ચૈતન્યાનંદ સ્વામી મહારાજની ચરણસેવા કરવા લાગ્યા.\nશ્રીહરિ સવાર સુધી પોઢી રહેલા ત્યાં સુધી બંને સંતોએ ચરણસેવા કરી. મહારાજ સવારે જાગ્યા ત્યારે સદ્. મુકતાનંદ સ્વામીને ચરણસેવા કરતા જોઈ દિલગીર થઈ કહે,\n“સ્વામી, તમે તો અમારા ગુરુના સ્થાને છો ને અમારી ચરણસેવા કરો તે ઠીક ન કહેવાય.”\nઆટલું કહી સ્વયં સર્વોપરી ભગવાન હોવા છતાં અવરભાવના વિવેકસાગર સમા શ્રીહરિ ઢોલિયેથી ઊતરીને સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા લાગ્યા.\nઆ જોઈ સ્વામી બહુ દિલગીર થઈ ગયા. ત્યારે મહારાજે કહ્યું,\n“સ્વામી, આપ દિલગીર ન થાઓ, અપરાધ તો અમારાથી થયો છે.” એમ કહીને મહારાજ સદ્. મુક્તાનંદ સ્વામી પર બહુ રાજી થયા.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00254.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32477", "date_download": "2018-06-25T00:29:02Z", "digest": "sha1:KHBMDNR5BHVID6ZW3BKWGZ7ZUJQWVE2F", "length": 5695, "nlines": 82, "source_domain": "citywatchnews.com", "title": "સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલાઝડપ – City Watch Live News Amreli", "raw_content": "\nસુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલાઝડપ\nશહેરના સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર એક મહિલા ના ગળામાંથી સોના ના ચેઇન ની ચીલાઝડપ…મહિલા પોલીસ મથકે પહોંચી..એક બાઈક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સો એ મહિલા ના ગળા માંથી બે તોલા નો સોનાનો ચેઇન ઝૂંટવી ફરાર..\nગીતા બેન નામની મહિલા ના ગળા માંથી ચેઇન ની ચીલા ઝડપ..\nભાવનગર Comments Off on સુભાષનગર-શિવાજી સર્કલ માર્ગ પર ��ક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલાઝડપ Print this News\n« ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી એક સગીર સહિત બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Previous News)\n(Next News) ભગાતળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૯ ઇસમોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32675", "date_download": "2018-06-25T00:26:10Z", "digest": "sha1:Q5AO5CPJYLUMAXKD5POAK5VPHHZBOPVV", "length": 5640, "nlines": 82, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે વરસાદ નું થયું આગમન…જુઓ વિડીયો – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે વરસાદ નું થયું આગમન…જુઓ વિડીયો\nઅમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે ધીમીધારે વરસાદ નું થયું આગમન…..\nઅસહ્ય બફારા માંથી લોકોને મળી રાહત….\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે વરસાદ નું થયું આગમન…જુઓ વિડીયો Print this News\n« ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…જુઓ વિડીયો (Previous News)\n(Next News) કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોષી સાથે »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ��રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%88%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%83-%E0%AB%A7%E0%AB%A6%E0%AB%A6%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:24:45Z", "digest": "sha1:QS6XV554LB37JPYCWNQJ3S7DME6KAKLF", "length": 7132, "nlines": 96, "source_domain": "kutchuday.in", "title": "ઈસરોનો નવો ઈતિહાસઃ ૧૦૦માં સેટેલાઈટનું પ્રક્ષેપણ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia ઈસરોનો નવો ઈતિહાસઃ ૧૦૦માં સેટેલાઈટનું પ્રક્ષેપણ\nઈસરોનો નવો ઈતિહાસઃ ૧૦૦માં સેટેલાઈટનું પ્રક્ષેપણ\nપીએમએ વૈજ્ઞાનીકોને પાઠવી શુભકામના\nભારતના ૩ સહીત ૩૧ ઉપગ્રહો લોન્ચઃ પાકીસ્તાનના આતંકી કેમ્પો સહીત જમીની તસ્વીરો પર નજર રાખી શકાશેઃ વૈજ્ઞાનિકો રોમાંચીત\nશ્રીહરીકોટાઃ ભારતીય અવકાશી સંસ્થા ઈસરો (ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ આજે ૧૦૦મો ઉપગ્રહ લોન્ચ કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા ખાતેથી એકસાથે ૩૧ ઉપગ્રહોના પ્રથેપણ સાથે ઐતિહાસિક ૧૦૦મુ લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું.\nઈસરો દ્વારા પીએસએલવી-સી૪૦ શ્રેણીના કાર્ટોસેટ-�� લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતના ત્રણ તથા કેનેડા, ફીનલેન્ડ, ફ્રાંસ, કોરીયા, બ્રિટન અને અમેરિકા જેવા અન્ય દેશોના ૧૮ સહીત કુલ ૨૧ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ તમામ ૩૧ ઉપગ્રહોનું કુલ વજન ૧૩૨૩ કિલો થવા જાય છે.જમીની નેવીગેશન માટે અવકાશમાં મોકલાયેલા ૧૦૦માં સેટેલાઈટ કાર્ટેસેટ-૨ શ્રેણી મીશનનો પ્રાથમીક ઉપગ્રહ છે જેની સાથે સાથે ૧૦૦ કિલોના માઈકો અને ૧૦ કિલોના નેનો ઉપગ્રહો પણ મોકલવામાં આવ્યા છે.\nકાર્ટોસેટ-૨ શ્રેણીનુ આ મીશન સફળ થવા સાથે ધરતીની ઉચ્ચ કોટીની તસ્વીરો પ્રાપ્ત થઈ શકશે જેનો ઉપયોગ રોડ નેટવર્કની ચકાસણી, શહેરી-ગ્રામ વિકાસ યોજનાઓ માટે થઈ શકશે. સાથોસાથ પાકીસ્તાન-ચીન જેવા પાડોશી દેશોના વખતોવખતના ઉંબાડીયા, આતંકવાદી કેમ્પો વગેરે વિશે પણ માહિતી મળી શકશે.આ પુર્વે ચાર મહિના પુર્વે ૩૧ ઓગષ્ટ ૨૦૧૭ના રોજ આ પ્રકારનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. હીટ શિલ્ડ અલગ ન પડી શકતા તેમાં નિષ્ફળતા મળી હતી.અવકાશી વિજ્ઞાનની તમામ સિદ્ધિઓ પોતાના નામે કરી લેનાર ઈસરોએ આજના પ્રક્ષેપણ સાથે નવો ઈતિહાસ રચ્યો છે. વિજ્ઞાનીઓ રોમાંચીત બન્યા છે અને પ્રક્ષેપણ પછીની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા હતા.\n૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં\nન્યાય૫ાલીકાની નિષ્ઠા સામે સવાલ દેશના લોકતંત્ર પર ખતરો ભારતમાં ઐતિહાસીક દીવસ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0MzA%3D-27607821", "date_download": "2018-06-25T00:23:20Z", "digest": "sha1:56QG2ZTZWE7UOU4Z5XMZ4EOTSPX4II3X", "length": 2765, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગુરૂવારે બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nગુરૂવારે બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ\nસ્વ.ને.ડી.ભાતેલીયા સ્મૃીત સંસ્થાના ઉપક્રમે ગુરૂવાર તા.15 ના ડો.જાગૃતિબેન પી. લિમ્બાચીયાને ત્યાં શિવધામ શોપ નં. 1, પુષ્કરધામ, વિમલનગર મેઈન રોડ, ઢી.એચ.એલ. વિધાલય પાસે સવારે 10:30 થી 12:15 અને સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધી બહેનો માટે નિ:શુલ્ક આયુર્વેદીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રાજેશ જે. ભાતેલીયાના માર્ગદર્શન હેઠળ કરાયા છે.\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00255.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2010/05/", "date_download": "2018-06-25T00:03:15Z", "digest": "sha1:SKEFGRIXCZU4P232PGULECUREQIXGGYB", "length": 9098, "nlines": 159, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2010 » May", "raw_content": "\nગાંધીગિરા – ઉમાશંકર જોષી\nસદા સૌમ્યશી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. – […]\nમારી પહેલી વિમાની સહેલગાહ – રતિલાલ બોરીસાગર\nજીવનમાં આકાશમાં ઊડતું વિમાન પહેલવહેલું ક્યારે જોયું એ યાદ નથી આવતું, પરંતુ બારેક વર્ષની ઉંમરે પહેલી વાર રાજકોટનું એરપોર્ટ અને ત્યાંથી ટેઈકઑફ લેતું પ્લેન જોયું હતું એ મને બરાબર યાદ છે. આ પછી છેક સાઠ વર્ષનો થવા આવ્યો ત્યારે પ્રથમ વિમાની પ્રવાસનો યોગ ઊભો થયો. એક કોન્ફરન્સમાં હૈદરાબાદ જવાનું નિમંત્રણ મળ્યું. મિત્ર રાજેન્દ્રસિંહ જાડેજા મારી […]\nજય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ\nજય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત – ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31389", "date_download": "2018-06-25T00:36:39Z", "digest": "sha1:HCZOFT6F4AI5XL3QW2Z6AXSSK3HW2UPD", "length": 7492, "nlines": 82, "source_domain": "citywatchnews.com", "title": "પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા – City Watch Live News Amreli", "raw_content": "\nપીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા\nરિલાયન્સ નેવલ- પીપાવાવ કંપની પાસે તેમના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓ પોતાના ત્રણ વર્ષ જુના નાણા કઢાવવા માટે અંદાજે 55 (પંચાવન) જેટલા દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ કંપની આ આંદોલન તોડી પાડવા માટે જુદા જુદા પ્રકારના રસ્તાઓ અપનાવી રહી છે.\nધારાસભ્ય ડેર એ જણાવ્યું હતું કે, મારા વિસ્તારનાં શોષિત લોકોને ન્યાય અપાવવા માટે અમે સરકારનું ધ્યાન દોરવા માટે ગાંધીનગર ખાતે બે દિવસ પ્રતીક ધરણા કરવાનું નક્કી કરેલ પણ તંત્રએ એક જ દિવસની પરમીશન આપેલ છે તો આવતી કાલે તારીખ 08/05/2018 ના સવારના 11.00 વાગ્યા થી સાંજના 04.00 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે પ્રતીક ધરણા કરી પ્રમાણિક પ્રયત્નો થકી એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.\nઅમરેલી Comments Off on પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા થઈ રહેલ અત્યાચાર સામે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ડેર દ્વારા પ્રતીક ધરણા Print this News\n« ગેરકાયદેસર પીસ્ટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ (Previous News)\n(Next News) લાઠી શહેરની સેતાપાટી વિસ્તારમાં એકી સાથે પાંચ મિલ્કતોમાં તસ્કરો એ કસબ અજમાવ્યો….પોલીસ દ્વારા તપાસ શરુ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00256.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/07-02-2018/81421", "date_download": "2018-06-25T00:03:58Z", "digest": "sha1:PJWCRXHAI6XJ7NUOQWROXVAJJRAUJ6A7", "length": 17982, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "નાણાકીય વ્યવહારની સાથોસાથ જાહેર સેવકને અપાતી ભેટ - બક્ષિસ 'લાંચ'નો જ પ્રકારઃ હસમુખ પટેલ", "raw_content": "\nનાણાકીય વ્યવહારની સાથોસાથ જાહેર સેવકને અપાતી ભેટ - બક્ષિસ 'લાંચ'નો જ પ્રકારઃ હસમુખ પટેલ\nજુનાગઢમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગાંધીનગરના અધિક નિયામકનો જુનાગઢમાં લોકદરબાર યોજાયો\nજૂનાગઢ તા. ૭ : રાજય સરકારનાં કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચાર મુકત બનાવવાના હેતુથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ૩૦ મી સપ્ટેમ્બર ૧૯૬૩નાં રોજ સથાપના કરવામાં આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં નિયામક પદે મુખ્ય પોલીસ અધિકારીની નિમણુક કરવામાં આવે છે અને ગૃહ વિભાગનાં વહીવટી અંકુશ અને સીધા માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવેલ છે.\nઆજે જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરો ઓફીસ ખાતે રાજયનાં અધિક નિયામકશ્રી હસમુખભાઇ પટેલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લાનાં નાગરીકો માટે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે શ્રી હસમુખભાઇ પટેલ જૂનાગઢ શહેર તથા જિલ્લામાંથી પધારેલ નાગરીકો પાસેથી લોક ફરીયાદોની જાણકારી મેળવી હતી. અને ભ્રષ્ટાચાર નિર્મુલન માટે લોકોનાં સહકારની આવશ્યકતા વ્યકત કરી હતી. શ્રી પટેલે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યુ હતુ કે ઙ્ગલાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો મુખ્ય હેતુ શકય તેટલો ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. આ માટે શંકાસ્પદ કે જેમની સામે ફરિયાદ હોય તેવા રાજય સેવકો સામે છટકાનું આયોજન કરવામાં આવે છે. ભ્રષ્ટ રાજય સેવકો સામે ગુનો નોંધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ ચલાવવામાં આવે છે. પોતાની આવકનાં દેખીતા સાધનો કરતા અપ્રમાણસર મિલકતો ધરાવતા રાજય સેવકો વિરૂધ્ધની ગુપ્ત માહિતી મેળવીને તેમની સામે કાયદેસરની તપાસ ચલાવી 'ગ'નો નોંધવાની કામગીરી પણ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર માટે સામાન્ય રીતે 'લાંચ' શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે. પરંતુ લાંચ શબ્દનો વિસ્તૃત અર્થ છે. આ અધિનિયમમાં લાંચ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. આથી નાગરિકોએ એ જાણવાની જરૂર છે કે ફકત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ જાહેર સેવકને તેની ફરજમાં આવતી કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં ભેટ કે બક્ષિસ પણ લાંચનો જ એક પ્રકાર છે. આત કે શ્રી હસમુખભાઇએ જણા��્યુ હતુ કે ભ્રષ્ટાચાર થતો જોઇને સંતાતા ફરવુ જોઇએ નહીં પણ ૧૦૬૪ પર કોલ કરી ભ્રષ્ટાચારની જાણકારી આપવી જોઇએ. સતાના દુરૂપયોગ એ પણ એક ભ્રષ્ટાચાર લેખાય છે. આવા કેસોમાં લોકોએ જાગૃત બની ફરિયાદ દાખલ કરવા આગળ આવવુ પડશે. અપ્રમાણસર મિલકત ધારકની માહિતી ાપનારને ઈનામની પણ જોગવાઇ હોવાની વાત કરવામાં આવી હતી.\nઆ લોક દરબાર પ્રસંગે અધિક નિયામક એ.આર. પટેલ, લાંચ રૂશ્વત બ્યુરોનાં પોલીસ ઈન્પેકટર એ.આર. રામાનુજ, પરોબંદરથી પધારેલ પી.આઇ. એ.એમ.જાડેજા, ભાવનગરનાં ઝેડ જી. ચૈાહાણ, બી.પીડાભી, બી.એમ.ચાવડા, સહિત જૂનાગઢનાં જાગૃત નાગરીકો, પ્રેસ અને મીડિયાનાં પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nRBIના દરોમાં કોઈ પરિવર્તન નહીં, લોનની EMI ઘટશે નહીં : મુંબઈમાં ચાલી રહેલી રિઝર્વ બેન્કની નાણાંકીય સમિતિની બેઠક બાદ લેવાયો નિર્ણય : રિટેલ મોંઘવારી નવેમ્બર 2017માં 4.88 ટકા તથા ડિસેમ્બર 2015માં 3.41 ટકા પર હતી access_time 3:36 pm IST\nબેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી access_time 6:00 pm IST\nરાજસ્થાન હાઇકોર્ટે ફિલ્મ 'પદ્મવત'ને આપ્યું ગ્રીન સિગ્નલ : રાજ્ય સરકારને ફિલ્મ રીલીઝ કરાવવા માટે આપ્યો આદેશ. access_time 11:33 pm IST\nફ્રાંસમાં યોજાનાર કલાઇમેટ સાયન્‍સ પ્રોગ્રામમાં હાજરી આપવા ઇન્‍ડિયન અમેરિકન શ્રી વેંકટરામાની બાલાજીની પસંદગી : ફ્રાંસ પ્રેસિડન્‍ટ દ્વારા પસંદ કરાયેલ ૯ મહિલા તથા ૧૧ પુરુષ સંશોધકોની ટીમમાં સમાવેશ access_time 9:13 pm IST\nઅમેરિકાના કેંટકીમાં શીખ સંચાલિત ગેસ સ્‍ટેશન ઉપર હુમલોઃ તોડફોડ કરી વંશીય ભેદભાવ દર્શાવતા લખાણો તથા ચિહનો કરી હુમલાખોર નાસી છૂટવામાં સફળઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:17 pm IST\nડ્રાંઇવિંગ લાયસન્સને હવે આધાર સાથે લિઁક કરવું પડશે access_time 11:52 pm IST\nવેપારીને આપેલ ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ થતા આરોપીને હાજર થવા હુકમ access_time 3:41 pm IST\nઅઢી હજાર વર્ષ પૂર્વ ગુજરાતીઓ સહુપ્રથમ માલદીવ પહોંચ્યા હતા access_time 3:43 pm IST\nઆધાર કાર્ડ રજીસ્ટ્રેશન, સુધારા-વધારાની પ્રક્રિયામાં વિલંબઃ દેકારો access_time 9:20 am IST\nજમીનના પૈસાના ડખ્ખામાં બોટાદના ત્રણ ભરવાડ ભાઇઓ અને ભત્રીજા પર ગોલીડા ગામમાં હુમલો access_time 11:27 am IST\nપોરબંદર રબારી સમાજના સમૂહલગ્ન યોજાયાઃ વિદ્યાર્થીઓનું સન્માન access_time 12:49 pm IST\nભુજમાં પુત્રનુ સગપણ તુટતા પિતાનો આપઘાત માધાપર અંજારની બે યુવતીઓ અને નખત્રાણાના પૌઢનો આપઘાત access_time 11:43 am IST\nમગફળી ગોડાઉનમાં લાગેલ આગ મામલે ઉંડી ચકાસણી access_time 10:09 pm IST\n૧૬૧ કિ.મી.ની દોડ, ૪પ કલાકને બદલે ૩૯ કલાકમાં પુર્ણ કરનાર શમશેરસિંઘ દેશના પ્રથમ આઇપીએસ બન્યા access_time 3:55 pm IST\nઠાસરાના ઓરંગપુરાની કેનાલમાંથી સગીરની હત્યા કરાયેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો :મૃતકના મિત્રએ પ્રેમિકાને પામવા કાસળ કાઢયાનુ કબુલ્યું access_time 12:49 am IST\nસ્પેનઃ ૧૧ વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યો access_time 11:44 am IST\nઆ શહેરમાં બચ્યું છે માત્ર 30 દિવસ ચાલે તેટલું પાણી access_time 7:00 pm IST\nરસ્તા પર દારૂના નશામાં હતી યુવતી, યુવકે ઉઠાવ્યો ગેરફાયદો\nએન. આર. આઈ. સમાચાર\nરોકાણકારોની મૂંઝવણઃ શું બિત્‍કોઇનનો ફુગ્‍ગો ફૂટવાનો છે\nફ્રાંસમાં યોજાનાર કલાઇમેટ સાયન્‍સ પ્રોગ્રામમાં હાજરી આપવા ઇન્‍ડિયન અમેરિકન શ્રી વેંકટરામાની બાલાજીની પસંદગી : ફ્રાંસ પ્રેસિડન્‍ટ દ્વારા પસંદ કરાયેલ ૯ મહિલા તથા ૧૧ પુરુષ સંશોધકોની ટીમમાં સમાવેશ access_time 9:13 pm IST\n‘‘હર હર ભોલે'' : યુ.એસ.માં ‘‘સનાતન શિવશકિત મંદિર ઓફ હયુસ્‍ટન'' દ્વારા ૧૩ ફેબ્રુ. મંગળવારે મહાશિવરાત્રી ઉજવાશે : આખો દિવસ મૃત્‍યુંજય જાપ યજ્ઞ, સાંજે મહાઆરતી, બાદમાં રાત્રીના ૮:૩૦ થી બીજા દિવસે સવારે ૬ વાગ્‍યા સુધી ચારે પ્રહર દરમિયાન પૂજાવિધિ access_time 10:32 am IST\nબીજી ટ્વેન્ટી : ઇંગ્લેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાનો રોચક વિજય access_time 7:27 pm IST\nદ્રવિડની સ્પોટ્ર્સમેન સ્પીરીટ : મને - ખેલાડીઓ- સ્પોટ્ર્સ સ્ટાફને એકસરખુ જ ઈનામ આપો access_time 12:42 pm IST\nપેડમેન ચેલેન્જ સ્વીકારી સિંધુ અને રવિ શાસ્ત્રીએ access_time 12:42 pm IST\nઅનુષ્કા શર્માની 'પરી'નું નવું ટીઝર લોન્ચ access_time 4:49 pm IST\nબોલો લ્યો...... ફરી વખત 2.0ની રિલીઝ ડેટ બદલાઈ access_time 4:54 pm IST\nફિલ્મ 'ન્યુટન'ના નિર્માતાઓ સામે માનહાનિનો કેસ દાખલ access_time 4:52 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00257.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/01/blog-post_36.html", "date_download": "2018-06-25T00:05:09Z", "digest": "sha1:R7D6L6YQULDRPKLVMR3ZXVVVXLAR2TEZ", "length": 2019, "nlines": 45, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: તમે કીધું ત્યાં", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://gshstf.blogspot.com/p/blog-page.html", "date_download": "2018-06-25T00:30:01Z", "digest": "sha1:ON34ULH2JSYYANA2G5WDUSCURG2CWAU6", "length": 4482, "nlines": 69, "source_domain": "gshstf.blogspot.com", "title": "ગુ.રા.ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ: રાજ્ય મહામંડળના હોદેદારો", "raw_content": "ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવીન વેબસાઈટના આંગણે સૌ ઉચ્ચતર સારસ્વતોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ.\nગુ. રાજ્ય ઉ.મા. શિક્ષક સંઘ મહામંડળનાં ગુ. માધ્યમિક અને ઉ.મા. બોર્ડનાં સભ્યશ્રીઓ.\nગુ.રાજ્ય ઉ.મા. શિક્ષક સંઘ મહામંડળનાં પ્રમુખશ્રીઓ\nપ્રમુખશ્રી: શ્રી પંકજભાઈ કે. પટેલ\nઘર: ૨૦, સુર્યરત્ન બંગલોઝ, સરસ્વતી સ્કૂલ પાછળ\nસાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૬૧\nશાળા : એમ.બી.પટેલ જ્ઞાનજ્યોત ઉ.મા.શાળા.\nમહામંત્રીશ્રી : શ્રી વિનોદભાઈ જે. પટેલ\nઘર : બી/૨૬, હરીઓમનગર, કેડીલા બ્રીજ પાસે, ઘોડાસર, અમદાવાદ-૫૦\nશાળા: શ્રી શારદા વિદ્યામંદિર, કલાપીનગર, અમદાવાદ\nશ્રી પ્રકાશચંદ્ર સી. પટેલ\nશ્રી કમલેશભાઈ કે. પટેલ\nશ્રી જયંતિલાલ એમ. ગડારા\nશ્રી વિજયકુમાર પી. પટેલ\nશ્રી કેશુભાઈ વી. રાવલ\nશ્રી મફતભાઈ એમ. દેસાઈ\nશ્રી અશોકભાઈ પી. મહેતા\nશ્રી વિરેન્દ્રસિંહ જી. પરમાર\nખજાનચી : શ્રી સંદીપકુમાર એલ. પટેલ અન્વેષક : શ્રી રામસીંગભાઇ પી. જા��વ\nમોબાઈલ : ૯૪૨૮૫૭૨૧૯૦ મોબાઈલ : ૯૪૨૭૨૪૪૩૩૫\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nઑસમ ઇન્ક. થીમ. molotovcoketail દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00258.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A8(%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%82%E0%AA%97_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE)", "date_download": "2018-06-25T00:33:52Z", "digest": "sha1:J4OVNBDWRL67ZQZNPN7W72JHWJH3RREN", "length": 25708, "nlines": 284, "source_domain": "gu.wikipedia.org", "title": "પાયથોન(પ્રોગ્રામિંગ ભાષા) - વિકિપીડિયા", "raw_content": "\nમલ્ટી પેરાડિગમ, રિફ્લેક્ટિવ , ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ, કાર્યલક્ષી, કાર્યપ્રણાલી\nC પાયથોન, જાયથોન, આયર્નપાયથોન, PyPy, S60 માટે પાયથોન\nપર્લ , C++, C, જાવા, હાસ્કેલ, ABC, એલ્ગૉલ ૬૮\nD, F#, રૂબી, કોબ્રા, બૂ, જાવાસ્ક્રિપ્ટ\nપાયથોન સોફ્ટવેર ફાઉન્ડેશન લાઇસન્સ\nપાયથોન એક સામાન્ય હેતુ ઈન્ટરપ્રીટેડ ઉચ્ચ સ્તરની પ્રોગ્રામિંગ ભાષા છે[૧]જેનું ડિઝાઈન તત્વજ્ઞાન કોડની વાંચનક્ષમતામાં ભાર મૂકે છે.તેનુ વ્યાકરણ સ્પષ્ટ [૨][૩] અને અર્થસભર છે.[૪] પાયથોન વ્યાપક અને મોટી સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ધરાવે છે.[૫].\nપાયથોન બહુવિધ પ્રોગ્રામિંગ પેરાડિગમને આધાર આપે છે જેમકે ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,કાર્યલક્ષી, કાર્યપ્રણાલી, સ્કીમ), રૂબી અને પર્લ જેવી અન્ય ડાયનેમિક ભાષાઓની જેમ,સંપૂર્ણપણે ડાયનેમિક સિસ્ટમ અને ઓટોમેટિક મેમરી વ્યવસ્થાપનને આધાર આપે છે.પાયથોનનો ઘણીવાર સ્ક્રિપ્ટીંગ ભાષા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનો નોન-સ્ક્રિપ્ટીંગ સંદર્ભમાં વિશાળ શ્રેણીમાં ઉપયોગ થાય છે.પાયથોન ઇન્ટરપ્રિટર્સ અનેક ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે.C પાયથોન એક મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેર અને સમુદાય-વિકાસ આધારિત મોડલ છે.C પાયથોન નોન પ્રોફિટ પાયથોન સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે.\n૩ નામ અને નિયોલોજિસ્મ\nગૂઇડો વેન રોસ્સમ, પાયથોનના સર્જક\n'\"પાયથોન'\"ની કલ્પના ૧૯૮૦[૬] અને તેના અમલીકરણની શરૂઆત ડિસેમ્બર ૧૯૮૯માં[૭] ગૂઇડો વેન રોસ્સમ દ્વારા નેધરલેન્ડ સ્થિત CWIમાં ABCના અનુગામી તરીકે કરવામાં આવી હતી.\nપાયથોન 2.0 નુ રિલીઝ ઘણી સંપૂર્ણ ગાર્બેજ્-કલેક્ટર અને યુનિકોડ સપોર્ટ સહિતના મુખ્ય નવા લક્ષણો સાથે,1૬ ઓક્ટોબર ૨૦૦૦ના રોજ એ કરવામાં આવ્યું હતું.જોકે, સૌથી વધુ મહત્વપૂર્ણ ફેરફાર, વધુ પારદર્શક અને સમુદાય આધારિત પ્રક્રિયા બનાવવાના હેતુ સાથે, વિકાસ પ્રક્રિયા પોતે જ હતી[૮] .\nપાયથોન ૩.૦ ( પાયથોન ૩૦૦૦ અથવા py3k તરીકે પણ ઓળખાય છે) એક મોટુ, બેકવર્ડ-વિસંગત પ્રકાશન, 3 ડિસેમ્બર ૨૦૦૮એ રિલિઝ કરવામાં આવ્યું હતું[૯].તેના ઘણા મુખ્ય લક્ષણો બેકવર્ડ-સુસંગત પાયથોન ૨.૬ અને ૨.૭ સાથે બેકપોર્ટે કરવામાં આવેલ છે.[૧૦]\nપાયથોનને બે વખત(૨૦૦૭,૨૦૧૦) વર્ષની શ્રેષ્ઠ \"TIOBE પ્રોગ્રામિંગ ભાષા\"નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.TIOBE ઇન્ડેક્સ મુજબ, આ પુરસ્કાર જે ભાષાએ વર્ષ દરમિયાન લોકપ્રિયતામાં સૌથી મહાન વૃદ્ધિ પ્રાપ્ત કરી હોય તેને આપવામાં આવે છે.[૧૧]\nપાયથોન એક મલ્ટી પેરાડિગમ પ્રોગ્રામિંગ ભાષા છે.પ્રોગ્રામરોને કેટલીક ચોક્કસ શૈલી અપનાવવાની ફરજ પાડવાને બદલે તે ઘણાં પ્રકારોની પરવાનગી આપે છે: રિફ્લેક્ટિવ , ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ, કાર્યલક્ષી, કાર્યપ્રણાલી પ્રકાર.એક્સ્ટેંશન દ્વારા તેમા અનેક પેરાડિગમ આધારભૂત છે.જેમ કે, લોજિકલ પ્રોગ્રામિંગ[૧૨] અને \"કોન્ટ્રેક્ટ દ્વારા ડિઝાઈન\"[૧૩][૧૪].\nપાયથોન ડાઇનેમિક પ્રકારનો , મેમરી મેનેજ્મેન્ટ માટે \"સંદર્ભ ગણતરી\" અને \"સાઇકલ-ડિટેક્ટિંગ ગાર્બેજ કલેક્ટર\"નો ઉપયોગ કરે છે.\nપાયથોનનું એક મહત્વનું લક્ષણ ડાયનેમિક નામ રીઝોલ્યુશન છે,જેમાં પદ્ધતિ અને વેરિયેબલ નામોની બંધી કાર્યક્રમના અમલીકરણ દરમિયાન થાય છે.લિસ્પની પરંપરામાં પાયથોનની ડિઝાઇન કાર્યલક્ષી પ્રોગ્રામિંગ માટે મર્યાદિત ટેકો આપે છે.\nકોડિંગ પદ્ધતિની પસંદગીમાં પાયથોનની ફિલસૂફી ઉલ્લાસપૂર્ણ સિન્ટેક્સને(જે પર્લ માં છે) સરળ અને સ્પષ્ટ વ્યાકરણ ની તરફેણમાં નકારી કાઢે છે.\nપાયથોનના વિકાસકર્તાઓ અકાળે ઓપ્ટિમાઇઝેશન ટાળવાનો પ્રયાસ કરે છે અને Cપાયથોનના બિન-વિવેચનાત્મક ભાગોને નકારે છે જે ઝડપમાં સ્પષ્ટતાની કિંમત પર નજીવો વધારો આપી શકે છે.[૧૫].જ્યારે ઝડપ મહત્વની હોય ત્યારે પાયથોનના પ્રોગ્રામર્સ JIT કમ્પાઇલર જેમ કે Psyco અથવા તો વૈકલ્પિક ભાષા અમલીકરણ જેમ કે PyPyનો ઉપયોગ કરે છે.જ્યારે ઝડપ મહત્વની ના હોય ત્યારે સમય-વિવેચનાત્મક કાર્યો C અથવા તો સાયથોન[૧૬]માં ફરી લખી શકાય છે.\nભાષાના મુખ્ય ફિલસૂફી \"PEP૨૦ (ધ ઝેન ઓફ પાયથોન)\"નામનાં દસ્તાવેજમાં સારાંશ થયેલ છે.[૧૭]\nનામ અને નિયોલોજિસ્મ[ફેરફાર કરો]\nપાયથોનના વિકાસકર્તાઓનો એક મહત્વપૂર્ણ ધ્યેય પાયથોનને મનોરંજક બનાવવનો છે.\nપાયથોન સમુદાયમાં સામાન્ય નિયોલોજિસ્મ પાયથોનિક છે,જેમાં કાર્યક્રમ શૈલી સાથે સંબંધિત અર્થો વિશાળ રેન્જ ધરાવી શક��� છે.કોડને \"પાયથોનિક\" કહેવાય જયારે પાયથોન રૂઢિપ્રયોગોનું કોડમાં સ્વાભાવિક રીતે ઉપયોગ થયો હોય.\nતેનાથી વિપરીત,અનપાયથોનિક કોડની ઓળખ તેમાં વપરાયેલ C++ કોડથી થઇ શકે છે.બિન વાંચન યોગ્ય કોડ અથવા અગમ્ય રૂઢિપ્રયોગોનો ઉપયોગ \"અનપાયથોનિક\" છે. વપરાશકર્તાઓ અને પાયથોનના પ્રશંસકો-સૌથી ખાસ કરીને જે જાણકાર અથવા અનુભવી છે, તેમને પાયથોનિસ્ટ્સ , પાયથોનિસ્ટાસ અથવા પાયથોનિર્ય્સ કહેવામાં આવે છે.[૧૮]\nપાયથોનનો અવારનવાર વેબ કાર્યક્રમો માટે સ્ક્રિપ્ટીંગ ભાષા તરીકે ઉપયોગ થાય છે. દા.ત- mod_wsgi દ્વારા અપાચે વેબ સર્વર માટેનો ઉપયોગ.વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક જેમકે જાન્ગો, પાયલોન્સ, પિરામિડ, ,ટર્બોગિયર્સ, web2py, ટોર્નેડો, ફ્લાસ્ક અને ઝોપ, જટિલ કાર્યક્રમોના ડિઝાઈન અને જાળવણીમાં વિકાસકર્તાઓને આધાર આપે છે.NumPy ,SciPy, અને મેટપ્લોટલિબ જેવી લાઇબ્રેરીઓ વૈજ્ઞાનિક કમ્પ્યુટિંગમાં પાયથોનને મદદરૂપ રહે છે.\nપાયથોનને સફળતાપૂર્વક સ્ક્રિપ્ટીંગ ભાષા તરીકે સંખ્યાબંધ સોફ્ટવેર ઉત્પાદનો માટૅ એમ્બેડેડ કરવામાં આવ્યું છે.જેમ કે, 3D એનિમેશન પેકેજો-બ્લેન્ડર, સિનેમા 4D, લાઇટવેવ, હોઉડિની, માયા, મોડો,મોશન બિલ્ડર , ન્યુક અને 2D ઇમેજિંગ કાર્યક્રમો- GIMP, ઇન્કસ્કેપ, સ્ક્રિબસ અને પેઇન્ટ શોપ પ્રો.[૧૯] ESRI હવે ArcGIS માં સ્ક્રિપ્ટો લખવા માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પાયથોનને પ્રોત્સાહન આપે છે.[૨૦]તેનો ઘણા વિડિઓ-ગેમ્સમાં ઉપયોગ કરવામાં આવે છે,[૨૧][૨૨].\nગૂગલ એપ એંજીનમાં ઉપલબ્ધ ત્રણ પ્રોગ્રામિંગ ભાષાઓમાં( જાવા, ગો,પાયથોન) પાયથોનનો સ્વીકાર પ્રથમ પ્રોગ્રામિંગ ભાષા તરીકે કરવામાં આવ્યો છે.[૨૩].\nસિન્ટેક્ષ સરળતા અને સમૃદ્ધ ટેક્સ્ટ પ્રોસેસિંગના સાધનો લીધે પાયથોનનો ઉપયોગ નેચરલ ભાષા પ્રોસેસિંગમાં થાય છે.[૨૪].પાયથોનનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે.[૨૫][૨૬][૨૭]\nઘણા ઓપરેટિંગ સિસ્ટમો માટે, પાયથોન એક સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ છે:તેનો ફ્રી બીએસડી, નેટબીએસડી, ઓપનબીએસડી અને OS X ટર્મિનલ માં ઉપયોગ કરી શકાય છે અને તે ઘણા લિનક્સ વિતરણોની સાથે આવે છે.\nપાયથોનનો ઇન્ફર્મેશન સિક્યુરિટી ઉદ્યોગમાં મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો છે.[૨૮][૨૯]\nપાયથોનનાવપરાશકર્તાઓ પૈકી યુ ટ્યુબ[૩૦],ઓરિજિનલ બીટ ટૉરેંટ ક્લાઈન્ટ[૩૧] અને સ્પોટિફાય[૩૨] છે.\nમોટી સંસ્થાઓ જે પાયથોનનો ઉપયોગ કરે છે તેમાં ગૂગલ[૩૦] ,યાહુ [૩૩], CERN[૩૪],નાસા[૩૫], ILM[૩૬] , અને આઈટીએ[૩૭] નો ��માવેશ થાય છે.\nફાઇલોની ત્રૂટક કડીઓવાળાં પાનાં\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ માર્ચ ૨૦૧૩ના રોજ ૧૭:૩૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00259.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%82%E0%AA%A7%E0%AB%87%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C/", "date_download": "2018-06-25T00:15:10Z", "digest": "sha1:WHIMBGIXTQSNLPUC23CX65WDVMXTQHDH", "length": 10664, "nlines": 96, "source_domain": "kutchuday.in", "title": "અંજાર સુધરાઈમાં અંધેરરાજ : ઉચ્ચકક્ષાએ ફરીયાદ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhidham અંજાર સુધરાઈમાં અંધેરરાજ : ઉચ્ચકક્ષાએ ફરીયાદ\nઅંજાર સુધરાઈમાં અંધેરરાજ : ઉચ્ચકક્ષાએ ફરીયાદ\nગુલામમીલ સામેના વિસ્તારના રહેવાસીઓએ રાજય સરકારને લેખિતમાં કરી વિગતવાર ફરીયાદ : પાયાની સુવિધાઓથી વંચીત રાખવા સબબ નગરપાલીકાના વિરોધમાં નગરપાલીકાઓની કચેરી ગાંધીનગર, સેકશન અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તથા કલેકટર ભુજને કરાયેલી રાવ બની ગઈ નકકર કાગળીયા : અંજાર સુધરાઈના શાસકો દ્વારા તમામના હુકમનો અનાદર કરાયો હોવાનો અંગુલીનિર્દેશ\nગાંધીધામ : અંજાર નગરપાલીકા સમક્ષ વર્ષોથી અવાર નવાર રજુઆતો કરવા છતાં પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી તેમજ નિયામક નગરપાલીકાઓની કચેરી ગાંધીનગર, સેકશન અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તથા કલેકટર ભુજના હુકમોનું અનાદર કરતા હોઈ અહીના ભોગગ્રસ્ત અરજદારો અંજાર મધ્યે આવેલ શીવનગર વોર્ડ નં.૧ ગુલામ મીલ સામેના વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઉચ્ચસ્તરે રજુઆત કરવામા આવી છે. જેમાં જણાવ્યાનુસાર આ વિસ્તાર રહેણાંક તથા કોમર્સીયલ વિસ્તાર છે. અહીં ઘણા બધા પરીવારો રહે છે તથા આજુ બાજુ ઘણી બધી દુકાનો પણ આવેલ છે. આ વિસ્તારમાં રહેણાંક હોવા છતાં ગટર લાઈનની સુવિધાઆ, પાકા રોડ, સ્ટ્રીટ લાઈટો જેવી કોઈ સુવિધાઓ આવેલ નથી.\nજે બાબતે અરજદારોએ તા.ર૩-૦૯-૧૩ના રોજ ચીફ ઓફીસર નગરપાલીકા કચેરી અંજારને અરજી કરેલ અને વિવિધ વહીવટી કચેરીઓને નકલ રવાનાથી અરજી મોકલાવેલ હતી જે સંદર્ભે કલકેટર ભુજ દ્વારા પત્ર ક્રમાંક નં.એમયુએન/વશી/૧૩૧૯/૧૪ થી તા.ર૩-૦૬-૧૪ના રોજ નગરપાલીકાને સંબોધીને નિયમાનુસાર સત્વરે કાર્યવાહી કરવા જણાવેલ તેમ છતાં નગરપાલીકા કચેરી દ્વારા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહી.અહીના રહેવાસીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામા આવેલી ફરીયાદમાં સબંધીત વીસ્તારમાં ગટરલાઈન, પાક રસ્તાઓ, ગંદકી, સ્ટ્રીટલાઈટોસહિતના મામલે ફરીયાદ કરાઈ છે.\nઅંજાર નગરપાલીકા કચેરી અહીંના રહેવાસીઓ પાસે વેરો પણ ઉઘરાવે છે અને લોકો વેરો ભરે પણ કરે છે તેમ છતાં આટલા વર્ષોમાં નગરપાલીકા કચેરી દ્વારા અહીંના રહેવાસીઓને પાયાની સુવિધાઓ આપેલ નથી જેથી અમો અરજદારો પ્રથમ વર્ષે ર૦૧૩માં અરજી આપેલ હતી ત્યારથી કરી આજ દિન સુધીના અમારા વેરાઓ માફ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આમ ઉપરોકત મુજબની રજુઆતો સંદર્ભે અરજદારોએ તા.૩૦-૦૮-૧૭ના રોજ અરજી કરેલ હતી અને તેના દ્વારા અરજી અંગે કાર્યવાહી કરવા અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાધીનગરને અમારી અરજી મોકલાવેલ એ અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર દ્વારા અરજી અંગે જરૂરી કાર્યવાહી કરવા નિયામક, નગરપાલીકાઓની કચેરી, ગાંધીનગર ને મોકલવામાં આવેલ અને નિયામક દ્વારા કલેકટર કચ્છને મોકલવામાં આવેલ અને કલેકટર દ્વારા અમારી અરજી અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરવા અંજાર નગરપાલીકાને તા.૦૮-૧ર-૧૭ વાળા પત્રથી સુચન કરેલ છે. તેમ છતાં આજદીન સુધી નગરપાલીકા દ્વારા અરજદારો તથા અહીંના રહેવાસીઓને ઉપરોકત મુજબની કોઈ પાયાની સુવિધાઓ આપવામાં આવેલ નથી\nઉપરોકત મુખ્ય અધિકારીઓ દ્વારા પણ અંજાર નગરપાલીકા કચેરીને નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવેલ હોવા છતાં પણ અંજાર નગરપાલીકા કચેરી દ્વારા ઉપરી અધિકારીઓના હુકમોને પણ ધોળીને પી ગયેલ છે. પાયાની સુવિધાઓ અંજાર નગરપાલીકા પુરી પાડે તથા અંજાર નગર પાલીકા વિરૂદ્ધ કાયદેસરના પગલાઓ ભરવાની રજુઆત અરજદારોએ કરી છે તેમ અરજદારો વતીથી સોમનાથ મીઠુનાથ નાથબાવા, રહે.શીવનગર વોર્ડ નં.૧ ગુલામ મીલ સામે અંજાર તથા શીવનગર મધ્યેના અન્ય રહેવાસીઓની યાદીમાં જણાવાયુ છે.\nકંડલામાં આરોગ્ય સેવા માંદગીના બિછાને\nઅંજારમાં વેરો ન ભરનાર ૪૪ને નોટીસ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં ���ૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0_%E0%AB%A9", "date_download": "2018-06-25T00:25:02Z", "digest": "sha1:VXX54LDAAAOOOE6BZKOUASQJ5N26JOO3", "length": 8578, "nlines": 274, "source_domain": "gu.wikipedia.org", "title": "ડિસેમ્બર ૩ - વિકિપીડિયા", "raw_content": "\n૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૯૮૪ - ભોપાલમાં યુનિયન કારબાઇડ કંપનીમાંથી ગેસના ગળતરની દુર્ધટનાને લીધે હજારો લોકોએ જીવ ખોયો.\nતહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]\nવિકિમીડિયા કૉમન્સ પર December 3 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવર્ષના માસ અને દિવસ\nઆજે: ૨૩ જૂન ૨૦૧૮\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦\n૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧\nજાન્યુઆરી ૦ • ફેબ્રુઆરી ૩૦ • ફેબ્રુઆરી ૩૧ • માર્ચ ૦\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨ નવેમ્બર ૨૦૧૪ના રોજ ૧૭:૪૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00260.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2015/05/", "date_download": "2018-06-24T23:54:23Z", "digest": "sha1:RXI7ARUTFQAXEGSR7UXVGIS6XYHA5JB2", "length": 14111, "nlines": 183, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2015 » May", "raw_content": "\nલઘુકથા – સાહિત્યનું સંવેદનશીલ સ્વરૂપ\nલઘુકથા એ સાહિત્યનું ખૂબ જ સૌમ્ય સ્વરૂપ છે. જો કે તે પડકારરૂપ પણ છે. ધૂમકેતુ લખે છે કે, ‘કહે નહીં પણ કતલ કરી નાખે એ ટૂંકી વાર્તા…’ ટૂંકી વાર્તાના લઘુ સ્વરૂપ જેવા લાગતા લઘુકથા સાહિત્ય સ્વરૂપ વિશું શું કહી શકાય શ્રી મોહનલાલ પટેલ લઘુકથાના આદ્યજનક ગણાય છે. તેમનું એક પુસ્તક છે ‘લઘુકથા પરિચય ‘ […]\nપરિસ્થિતિથી ભાગશો તો ક્યાંય નહીં પહોંચો \nમિત્રો, ગઈકાલે તા. ૨૪ મે, ૨૦૧૫ રવિવારના રોજ સંદેશ, સંસ્કાર પૂર્તિની ચિંતનની કોલમ હેઠળ શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો ઉપરોક્ત શીર્ષક હેઠળ ખૂબ જ સુંદર લેખ વાંચ્યો. માણસમાં જન્મજાત રહેલી ભાગેડું વૃત્તિ અને તેની તે સ્વભાવગત ખામીને લીધે તે વારંવાર અન્યને દોષિત ઠેરવતો રહે છે, પરિણામે તે ક્યાંય આનંદમાં રહી શકતો નથી કે સુખી થઈ શકતો નથી. આ […]\nઊઘડતાં દ્વાર અંતરનાં – ઈશા કુન્દનિકા (અનુવાદક)\nઅંગ્રેજી લેખક એઈલીન કૅડીના પુસ્તક ‘Opening Doors Within’ નો ગુજરાતી અનુવાદ એટલે ‘ઊઘડતાં દ્વાર અંતરનાં.’ રોજનો એક એમ ૩૬૫ દિવસના સુંદર વિચારમોતીઓનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. જીવનમાં હતાશા દૂર કરીને નવી તાજગી આપતું આ સુંદર પુસ્તક છે. તેમાંના કેટલાક વિચારો આજે આપણે માણીશું. શા માટે તમારી આંખોને બીડેલી અને મનને બંધ રાખીને ફરો છો અને એમ […]\nજન્મદિન વિશેષ ( ૧૮મી મે ) – આદિલ મન્સૂરી, નિરંજન ભગત, બહેરામજી મલબારી, નરોત્તમ પલાણ\nપ્રિય સાહિત્યપ્રેમી મિત્રો, આજનો દિવસ ૧૮ મી મે ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ વિશેષ દિન છે. આજના દિવસે ગુજરાતી સાહિત્યના ચાર – ચાર સિતારાઓનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્ય જગતને તેમની સાહિત્યિક કૃતિઓ થકી અણમોલ ભેટ ચિરકાળ સુધી મળતી રહી. ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. ચાલો, તેમના સર્જનની સ્મૃતિ કરી ભાવાંજલિ અર્પણ કરીએ…. કહું છું ક્યાં […]\nઅંધેર નગરી, ગંડુ રાજા (બાળ વાર્ત���)\nમિત્રો, બાળપણમાં સાંભળેલી વાર્તા આજે ફરી વાંચી ત્યારે એટલી જ તાજી લાગી. તેને ભલે બાળ વાર્તા કહીએ પણ નાના-મોટા સૌને વાંચવામાં મજા પડે તેવી આ વાર્તા છે. આશા છે કે આપ સૌને ખૂબ ગમશે. એક હતું શહેર. એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો ચારે તરફ અંધેર કોઈ વાતનું ઠેકાણું જ નહિ. એનો એક રાજા હતો. […]\nજનનીની જોડ સખી નહિ જડે રે લોલ \nઉસકો કભી હમને દેખા નહીં , પર ઉસકી જરૂરત ક્યા હોગી; અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી… મિત્રો, ગઈકાલે તા. ૧૦ મે, ૨૦૧૫ ને રવિવારના રોજ (મે મહિનાના બીજા રવિવારે) વિશ્વભરમાં મધર્સ ડે ઊજવાયો. દુનિયાનાં સંતાનોએ પોતાની માતાને યાદ કરી ઋણ અદા કર્યું. ખરેખર તો માતાનું ઋણ અનેક જન્મો સુધી […]\nસદભાવનાનો જન્મ – મોરારિબાપુ\nમને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે જ્યારે આવા પ્રકારના પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું સદગુરુની કૃપા અને ઘણા મહાપુરુષોને સાંભળ્યા પછી એ અનુભવના […]\nજન્મદિન વિશેષ (૪ મે) – સામ પિત્રોડા (પ્રખ્યાત ટેક્નોક્રેટ અને ડિઝિટલ ક્રાંતિના પ્રણેતા)\nભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસ્સામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસ્સામાં સ્થાયી થયાં હતાં અને […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1OTA%3D-45700147", "date_download": "2018-06-25T00:21:52Z", "digest": "sha1:76HXFZDTQQQDVDU6QAK7EGWFFVDNQJY4", "length": 6772, "nlines": 83, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજકોટમાંથી રૂા.6.20 લાખની જીએસટીની ચોરી ઝડપાઈ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટમાંથી રૂા.6.20 લાખની જીએસટીની ચોરી ઝડપાઈ\nરાજકોટ એસજીએસટી કચેરી દ્વારા ગઈકાલે કરવામાં આવેલી તપાસમાં રાજકોટમાંથી રૂા.6.20 લાખની અને મોરબીમાંથી 5.91 લાખની ટેકસ ચોરી ઝડપાઈ હતી. તેમજ આજરોજ ગાંધીધામમાં ત્રણ, મોરબીમાં બે અને ઉપલેટા, કેશોદમાં એક-એક તપાસ ધરવામાં આવી છે.\nરાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલ એસજીએસટી કચેરીના ડિવિઝન-10ના સંયુકત કમિશનર સંજય સકસેનાની સુચનાથી આજરોજ મોરબીના સીરામીક અને સેનેટરી યુનિટના એકમમાં તેમજ ઉપલેટામાં હેન્ડલુમના વેપારીને ત્યાં દરોડા પાડ્યામાં આવ્યા હતા. તેમજ ડિવિઝન - 11ના સંયુકત કમિશનર સી.આર.લાડુમોરની સુચનાથી ગાંધીધામમાં વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ વેપારીને ત્યાં અને કેશોદમાં એક વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.\nવધુમાં જાણવા મળતી વિગત મુજબ ડિવિઝન-10 દ્વારા ગઈકાલે રાજકોટમાં ત્રણ અને મોરબીમાં એક સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં એક વેપારીને ત્યાંથી નીલ રિપોર્ટ આવ્યો હતો અને આર્યન એન્ડ સ્ટીલ યુનિટમાંથી રૂા.1.12 લાખ, વર્ક કોન્ટ્રાકટરને ત્યાંથી રૂા.5.08 લાખ તેમજ મોરબીના સેનેટરી યુનિટમાંથી રૂા.5.91 લાખની વેટ ચોરી ઝડપી પાડી હતી. આજરોજ પાડવામાં આવેલા દરોડામાં તપાસ અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્��માં અનિયમિતતા તપાસ હાથ ધરવામાં આવી છે. વેરા પ્રલાણી બદલાતા હવે ચોરીની પધ્ધતિ પણ બદલાઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. અઘ્કિારીઓ નાના વેપારીઓ ઉપર તવાઈ બોલાવી રહ્યા છે તેમ મોટી-મોટી માછલીઓ ઉપર પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા માડે મોડે જાગેલા તંત્રએ છેલ્લા 15 દિવસમાં તપાસની કામગીરી વેગવાન બનાવી છે અને 15 દિવસમાં લાખો રૂપિયાની વેટ ચોરી ઝડપી પાડી છે તો કેટલીક તપાસમાં ખાલી હાથી પાછા ફરવું પડી રહ્યું છે. તપાસ કડક કરતા વેટ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આગામી દિવસોમાં પણ તપાસનો દોર શરૂ રહેવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.\nઅત્રે ઉલ્લેખનિય છે કે જીએસટીના અમલબાદ જીએસટી તંત્ર દ્વારા વેપારીઓને રાહત આપવામાં આવી હતી અને તપાસ સ્થગિત કરવામાં આવી હતી. તેમજ જીએસટીના વેરાદર સમા વેપારીઓને શાંત પાડવા માટે જીએસટી તંત્ર દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને વેપારીઓને રાહત આપી હોવાના બંગણા ફૂકયા હોવાનું જાણવા મળી રહ્યું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00261.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AA%95%E0%AA%A1/", "date_download": "2018-06-25T00:15:44Z", "digest": "sha1:RAUK4PMZ5QOJUMH5ZEVFAB2XZKG2FLF4", "length": 6404, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "મેઘપર (બો) હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar મેઘપર (બો) હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ\nમેઘપર (બો) હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ\nઅંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં યુવાનની હત્યા કરી નાસી છુટેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.\nપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ પ્રાગપર તા. રાપર હાલે વીડી બગીચા પાસે રહેતા પ્રવીણ ઉર્ફે પપ્પુ કુંભા પરમાર (ઉ.વ. ર૭)ની તા. ૧૦-૩-૧૮ના ચાર શખ્સોએ જાહેરમાં હત્યા કરી નાખી મરનાર પ્રવીણ પરિણીત મહિલાને ભગાડી ગયેલ તેનું મનદુઃખ રાખી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારા નાસી ગયા હતા. પૂર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોરાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.આર. પરમારે તપાસનું પગેરૂ દબાવી હત્યામાં સંડોવાયેલા રમેશ છગન વાઘેલા (રહે મૂળ કાનમેર હાલે ગાંધીધામ), સોમનાથ ઉર્ફે રાહુલ વાસુદેવ ક્રિષ્નકુટી નાયર (ઉ.વ. રપ) (રહે ગાંધીધામ), અમરસિંગ ગુલાબસિંગ કુશ્વાહા (રહે મૂળ બિહાર, હાલે શાન્તિધામ વરસામેડી), અમૃતભાઈ ભીખાભાઈ દેવા ભીલ (રહે મૂળ ચન્દ્રોડા, તા. બેચરાજી, જિલ્લો મહેસાણા, હાલે ગાંધીધામ)ને પકડી પાડયા હતા. આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં પીઆઈ બી.આર. પરમાર સાથે પીએસઆઈ વી.બી. ચુડાસમા સાથે સ્ટાફના હરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, જયુભા જાડેજા, હાજાભાઈ ખટારિયા વિગેરે જોડાયા હતા.\nબાળ વિકાસની ગુલબાંગોની વાસ્તવિકતા કચ્છમાં અતિ કુપોષિત બાળકોમાં અધધ વધારો\nપ્રા. શાળાઓમાં સવારનો સમય કરવા નિયામકની ના\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-keshubhai-patel-s-son-pravin-patel-died-due-heart-a-035155.html", "date_download": "2018-06-25T00:21:45Z", "digest": "sha1:DAUHVSB5RFXYRXUPMOR7HHRRQQ4I4UXF", "length": 7117, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતના પૂર્વ CM કેશુભાઇ પટેલના પુત્રનું નિધન | Gujarat: Keshubhai Patel's son Pravin Patel died due to heart attack - Gujarati Oneindia", "raw_content": "\n» ગુજરાતના પૂર્વ CM કેશુભાઇ પટેલના પુત્રનું નિધન\nગુજરાતના પૂર્વ CM કેશુભાઇ પટેલના પુત્રનું નિધન\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\n2017ની ચૂંટણી���ાં ગુજરાત રાજકારણના આ મુખ્ય ચહેરાઓ ગાયબ છે\nસોમવારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કેશુભાઇને મળ્યા રૂપાણી\nભાજપની નજર આ 36 બેઠકો પર છે, જાણો કેમ\nગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા પ્રવિણ પટેલનું અમેરિકાના ડલ્લાસમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. 60 વર્ષીય પ્રવીણભાઈ અમેરિકાના ડલ્લાસ શહેરમાં રહેતા હતા. અચાનક તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું હતું. પુત્રનું નિધન થતાં કેશુભાઈના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવેલ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂર્વ સી.એમ. કેશુભાઈ સાથે ફોન પર વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભુપેન્દ્ર યાદવે કેશુભાઈની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી.\nમળતી માહિતી અનુસાર, કેશુભાઈના પુત્ર પ્રવીણની અંતિમવિધિ અમેરિકામાં જ કરવામાં આવશે. જો કે, કેશુભાઈની તબિયત સારી ન હોવાથી તેઓ અંતિમવિધિ માટે અમેરિકા નહીં જઈ શકે . 60 વર્ષીય પ્રવીણભાઈ ઘણા લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હતું. પૂર્વ સી.એમ. કેશુભાઈને પાંચ પુત્રો અને એક પુત્રી છે. ગત વર્ષે ગાંધીનગર ખાતે કેશુભાઇના પત્નીને કંરટ લાગતા તેમનું પણ અણધઆર્યું નિધન થયું હતું, ત્યાર બાદ તેમના પરિવારના બીજા સભ્યનું મૃત્યુ થતાં પરિવારજનો શોકમગ્ન છે.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00262.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0MTY%3D-98044824", "date_download": "2018-06-25T00:24:48Z", "digest": "sha1:ZYOVEXKLVDFRTJE2MO437W3NIWVZA2BQ", "length": 3866, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "સમૃદ્ધ જીવન કંપનીના સંચાલકો સામે નિવેદનો નોંધતી સીઆઇડી: જામનગરમાં અરજદારોએ હૈયાવરાળ ઠાલવી | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nસમૃદ્ધ જીવન કંપનીના સંચાલકો સામે નિવેદનો નોંધતી સીઆઇડી: જામનગરમાં અરજદારોએ હૈયાવરાળ ઠાલવી\nરાજકોટ સહીત રાજ્યભરમાં સમૃદ્ધ જીવન પ્રાઇવેટ લિમિટેડ કંપની નામે ઓફિસો ખોલી એજન્ટો બનાવી ડબલ કરવાની અને ફિક્સ ડિપોઝીટ અંગે લોભામણી સ્કીમો આપી અનેક લોકોના પૈસા ખંખેરી લઇ નાસી છૂટેલા સંચા���કોને ઝડપી પાડવા સૌરાષ્ટ્રમાં સીઆઇડી દ્વારા તપાસ વેગવંતી બનાવાઈ છે ગઈકાલે રાજકોટમાં ભોગ બનનાર લોકોના નિવેદન નોંધ્યા બાદ આજે તપાસનીશ અધિકારી પીઆઇ કરજાણીયા સહિતનો સ્ટાફ જામનગર પહોંચ્યો છે ત્યાં અનેક લોકોના પૈસા ડૂબી ગયા હોય તેવા ભોગ બનનાર લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે દીકરીના લગ્ન માટે , બાળકોના ભણતર માટે કે આકસ્મિક બનાવમાં પૈસાની જરૂરિયાત ઉભી થાય તો તેમાં પહોંચી વળવા માટે લોકોએ પૈસા ભર્યા હતા અને સંચાલકો ફુલેકુ ફેરવીને જતા રહ્યા હોય તેવી લોકોએ હૈયાવરાળ ઠાલવી હતી.\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=4baebca23636343133", "date_download": "2018-06-25T00:31:44Z", "digest": "sha1:P5XGB62TXYXN6GD6Y3FHUYNZHGSR6ZOI", "length": 4986, "nlines": 36, "source_domain": "www.nobat.com", "title": "ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની આવતીકાલે ચૂંટણી", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની આવતીકાલે ચૂંટણી\nખંભાળીયા તા. ૧૩ઃ ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા તથા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસની મુદ્દત પૂર થતી હોવાથી તા. ૧૪-૬-ર૦૧૮ ના રોજ નવા અઢી વર્ષ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે.\nખંભાળીયા નાયબ કલેક્ટર ડી.સી. જોશીના અધ્યક્ષસ્થાને પાલિકા હોલમાં ખંભાળીયા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી સવારે ૧૧ વાગ્યે યોજાશે. અઢી વર્ષ માટે નિયુક્ત થનાર આ બન્ને પદો બિન અનામત છે.\nદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ કાળુભાઈ એન. ચાવડાએ જણાવ્યું હતું કે, જે નામોની દરખાસ્ત બન્ને હોદ્દેદારો માટે આવેલી તે પ્રમાણેના નામો પક્ષના હાઈકમાન્ડને મોકલાયા છે. આ નામોમાંથી પસંદગી થયા પછી બંધ કવરમાં સદસ્યોને વ્હીપ આપવામાં આવતાં જે મુજબ મતદાન થશે.\nજો કે, હાલ પાલિકામાં ર૭ માંથી બહુમતિ ૧૯ સદસ્યો ભાજપ પાસે હોય, ફરી અઢી વર્ષ માટે પણ ભાજપનું શાસન આવે તે પાકું છે, ત્યારે આવતીકાલે કોને પ્રમુખ/ઉપપ્રમુખની લોટરી લાગે છે તે બાબતે અનેક અટકળો ચાલી રહી છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર��ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00263.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AC%E0%AB%8C%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE", "date_download": "2018-06-25T00:26:53Z", "digest": "sha1:RFY2WUOWF3POLF67SQIXF4NGG7AOJH74", "length": 5561, "nlines": 240, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:બૌદ્ધ ધર્મ - વિકિપીડિયા", "raw_content": "\nબૌદ્ધ ધર્મ એટલે ગૌતમ બુદ્ધના ઉપદેશો પર આધારિત ધર્મ અથવા તત્વજ્ઞાન. આ શ્રેણીમાં બૌદ્ધ ધર્મ વિશેના લેખની યાદી છે.\nશ્રેણી \"બૌદ્ધ ધર્મ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૨૪ પૈકીનાં નીચેનાં ૨૪ પાનાં છે.\nકી ગોમ્પા (બૌદ્ધ મઠ)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ નવેમ્બર ૨૦૧૩ના રોજ ૧૫:૩૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/navratra2017-surat-khodaldham-mataki-garba-garbi-video-035430.html", "date_download": "2018-06-25T00:28:44Z", "digest": "sha1:M3X4RX5VB7IQN33LYNZ7QFRBRNWHPV2E", "length": 6382, "nlines": 107, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video : સુરતના ખોડલધામના મટકી ગરબા જુઓ અહીં | Navratra2017: Surat Khodaldham Mataki Garba (Garbi) video. - Gujarati Oneindia", "raw_content": "\n» Video : સુરતના ખોડલધામના મટકી ગરબા જુઓ અહીં\nVideo : સુરતના ખોડલધામના મટકી ગરબા જુઓ અહીં\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nPhotos : નવરાત્રી 2017ની આ તસવીરો, જેમાં છે મસ્તી, મજાને ગરબા\nજાણો વિજયાદશમીનું મહત્વ અને પૂજાનું શુભ મુહૂર્ત\nનવરાત્રીમાં ગપ-ગપ ફાસ્ટ ફૂડ ખાનારા તમામ જુએ આ Video\nગુજરાતમાં આજે પરંપરાઓને નિભાવવામાં આવે છે. જે વાતનું ઉદાહર પુરું પાડે છે આ વીડિયો. આ વીડિયો સુરતના ખોડલધામનો છે. જ્યાં વર્ષોથી મહિલાઓ પરંપરાગત રીતે માથે ગરબી ઉપાડીને માતાની પૂજા કરે છે. આજે જ્યારે આઠમ ચાલી રહી છે ત્યારે આમાંથી અનેક મહિલા નવરાત્રી દરમિયાન અનુષ્ઠાન અને વ્રત પણ કરે છે અને રાતે આ રી���ે માથે માટલી ઉપાડી ગરબી કરી માતાજીની અનોખી રીતે ભક્તિ પણ કરે છે.\nગરબાનો મૂળભૂળ અર્થ સમજવા જઇએ તો જેમ માટલામાં દિવો મૂકવામાં આવે છે તે રીતે આપણા શરીરમાં પણ જે જીવ તે આ માટલા અને દિપકના પ્રતીક સમાન જ છે. જેના દ્વારા જ આપણું શરીર કાર્યરત થાય છે. અને જેમ આપણે આપણી આત્માને દિવાની જેમ પ્રજ્વલિત અને શુદ્ધ કરીએ છીએ તેમ તેમ આપણે પણ મોક્ષ મેળવીએ છીએ. ત્યારે ગુજરાતની આ અનોખી પરંપરાને આજે પણ જીવંત રાખતી આ મહિલાઓને ખરેખર ધન્ય છે\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00265.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/06-02-2018/19201", "date_download": "2018-06-25T00:00:49Z", "digest": "sha1:N2C3HGCDN4VLPYF73KM5S5KXQ2C7GRGO", "length": 14399, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મ ઉદ્યોગમાં મારે હજી બે દાયકા સુધી કામ કરવું છેઃ કરીના", "raw_content": "\nફિલ્મ ઉદ્યોગમાં મારે હજી બે દાયકા સુધી કામ કરવું છેઃ કરીના\nમુંબઈ તા. ૬ : અભિનેત્રી કરીના કપૂર-ખાન પુત્ર તૈમૂરનાં જન્મ બાદ પોતાનાં શરીરમાં જમા થયેલા અતિરિકત મેદને દૂર કરવામાં સફળતા મેળવ્યાં બાદ ફરી રૂપેરી પડદા પર એની અભિનયક્ષમતા પ્રદર્શિત કરવા આતુર બની છે. કરીનાનું કહેવું છે કે ફિલ્મ ઉઘોગમાં પોતાની સફર ફળદાયી રહી છે અને પોતે બોલીવૂડમાં હજી બીજા બે દાયકા સુધી કામ કરવા માગે છે.\nએક મુલાકાતમાં કરીનાએ કહ્યું કે, બોલીવૂડમાં મારી ફિલ્મી સફર માનભરી અને ફળદાયી રહી છે. મને ઈન્ડસ્ટ્રીમાં ૧૮ વર્ષ થઈ ગયા છે અને હજી મારી સફર ચાલુ જ છે. હું હજી બીજા બે દાયકા કામ કરવા માગું છું.\nકરીનાએ વર્ષ ૨૦૦૦માં રેફયૂજી ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ અત્યાર સુધીમાં જબ વી મેટ, કભી ખુશી કભી ગમ, તલાશઃ ધ હન્ટ બીગિન્સ, યુવા, ઓમકારા, ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા બતાવી ચૂકી છે. બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં એની ગણના કરવામાં આવે છે.\n૨૦૧૬ના ડિસેમ્બરમાં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં બાદ કરીનાએ તૈમુરને જન્મ આપીને માતૃત્વ ધારણ કર્યું છે. કરીનાની નવી ફિલ્મ આવી રહી છે વીરે દી વેડિંગ. આ રોમેન્ટિક કોમેડીમાં એની સાથે ભૂમિકા ભજવી છે સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનીયાએ. કરીના મુંબઈમાં ચાલી રહેલા લેકમે ફેશન ��ીક ફેશન શોમાં રવિવારે ડિઝાઈનર અનામિકા ખન્ના માટે શોસ્ટોપર તરીકે રેમ્પ પર ઉપસ્થિત થઈ હતી.(૨૧.૧૨)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજયસભામાં આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ પ. બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મમતા સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ બાબતે ભારે ધમાલ મચાવતા રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી access_time 5:34 pm IST\nરાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષપદે નિશ્ચિતઃ ૧૯મીએ જાહેરાત : પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય નવા અધ્યક્ષની ચુંટણી કરાવાશેઃ બહુમતી હોવાથી શ્રી ત્રિવેદી નિવિઘ્ને ચુંટાઇ આવશે access_time 3:43 pm IST\nમહેસાણા : વડનગરની સબજેલમાં મહિલા આરોપીએ કરી આત્મહત્યાઃ છેલ્લા દોઢ મહિનાથી જેલમાં હતી access_time 3:43 pm IST\n‘‘સેલ્‍યુટ ઇન્‍ડિયા ૨૦૧૮ એવોર્ડ'': જુદા જુદા દેશોમાં ગુજરાતની સંસ્‍કૃતિને ધબકતી રાખતા ૯ NRIનું સન્‍માન access_time 9:43 pm IST\nકાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિમાં સંકળાયેલ શેખઅલી અકબરને યુપી એટીએસે ઝડપી લીધો access_time 9:21 am IST\nગયા વર્ષે બિહારમાં બંદૂકની ધાકે થયાં ૩૪૦૦ છોકરાઓનાં લગ્ન access_time 11:42 am IST\nમોચીબજારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા આઠ શખ્સો પકડાયા access_time 3:40 pm IST\nસનસાઇન કોલેજ દ્વારા રાજયકક્ષાએ સફળતાપૂર્વક આઇ.ટી. મહોત્સવ યોજાયો access_time 3:42 pm IST\nજનતા જ���ગૃત તો ભ્રષ્ટાચાર નાબુદઃ હસમુખ પટેલ access_time 4:06 pm IST\nજેતપુરના મોટા ગુંદાળામાં જૂગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૧૦ શખ્સો પકડાયા access_time 3:53 pm IST\nસરકારી અધિકારીઓને મારી નાખવાની કોશિષઃ હાલારના ૩ ખનીજ ચોરો સામે પોલીસ ફરિયાદ access_time 1:08 pm IST\nકાલાવડના વેપારીનો ૪.૭૭ લાખનો કપાસ લઇ છેતરપીંડી access_time 1:08 pm IST\nહિંમનગરમાં જાતી પરીક્ષણની હાટડી માંડીને બેઠેલા ગાયનેકની ધરપકડ access_time 4:56 pm IST\nબનાસકાંઠાના તેરવાડા ઉજનવાડામાં ખેડૂતોના 300 જેટલા કનેક્શન કાપી નખાયા access_time 9:22 am IST\nપિયુષ પટેલે ૫૫૦ સ્ત્રીબીજ ડોનેટ કરાવ્યાનો ધડાકો થયો access_time 8:04 pm IST\nદુબઇનું એરપોર્ટ ર૦૧૭માં પણ નંબર વન બિઝીએસ્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ access_time 9:44 am IST\nબાળકને ઓબેસિટીથી બચાવવું હોય તો ધીમે-ધીમે ચાવતાં શીખવો access_time 11:46 am IST\nઆ કપલ જીવીત અને મૃત પ્રાણીઓ સાથે વાતચીત કરી શકે છે access_time 12:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘મિસ ટીન ૨૦૧૮'': કેનેડાના બ્રેમ્‍પટનમાં યોજાયેલી સ્‍પર્ધાનો તાજ ગુજરાતી મૂળની યુવતિ જીંકલ મહેતાના શિરેઃ આગામી દિવસોમાં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે access_time 9:43 pm IST\n‘‘ફુલબ્રાઇટ ફેલોશીપ ૨૦૧૯'' : USIEF દ્વારા ફુલબ્રાઇટ નહેરૂ, ફુલબ્રાઇટ કલામ, તથા અન્‍ય ફુલબ્રાઇટ સ્‍કોલરશીપ માટે અરજીઓ લેવાનું શરૂ access_time 9:42 pm IST\nBAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના પ.પૂ. મહંત સ્વામી ઓસ્ટ્રેલિયામાં સત્સંગ વિચરણ કરશેઃ ૨૭ ફેબ્રુ.થી ૬ માર્ચ ૨૦૧૮ દરમિયાન ગ્રાન્ડ પેવેલીઅન ખાતે વિવિધ કાર્યક્રમોઃ ૨૪ માર્ચથી ૨૮ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઓલ્ડ ઓર્ચાડ ખાતે પધરામણી access_time 2:41 pm IST\nયુવાઓની અસલી પરીક્ષા હવે શરૂ થશે, સિનિયર લેવલે પ્રતિભા સાબિત કરવી પડશે access_time 11:44 am IST\nશેન વોર્નની રાજસ્થાન રોયલ્સમાં વાપસી\nબાંગ્લાદેશ સામેની ટી-20 મેચમાંથી મેથ્યુઝ બહાર access_time 5:18 pm IST\nફિલ્મ ઉદ્યોગમાં મારે હજી બે દાયકા સુધી કામ કરવું છેઃ કરીના access_time 10:38 am IST\nપાકિસ્તાનની અભિનેત્રી સુમબુલ ખાનની ગોળી મારી કરપીણ હત્યા: પાર્ટીમાં ડાન્સ કરવાની ના કહેતા મોતને ઘાટ ઉતારાય access_time 4:34 pm IST\n'સોન ચીડિયા'માટે ભૂમિ શીખી રહી છે રસોઈ બનાવતા access_time 4:32 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00266.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%8A%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80", "date_download": "2018-06-25T00:09:34Z", "digest": "sha1:XJPSSWUIHV3PYCE4NDLSXYUZVPLTILXW", "length": 4135, "nlines": 58, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged ઊલ્ટી - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજર���તી માં ટાઈપ કરો\nમાથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તકલીફ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00266.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=3ef9d2b23636343336", "date_download": "2018-06-25T00:31:11Z", "digest": "sha1:GHH2Y7FK3R6QX3IQUWRETKL3UOEG6EU5", "length": 4104, "nlines": 34, "source_domain": "www.nobat.com", "title": "વિશા શ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nવિશા શ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ\nજામનગર તા. ૧૩ઃ શ્રી ગોકળદાસ ડાયાભાઈ શાહ વણિક વિદ્યોત્તેજક સંસ્થાના હુંડાના ગામમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટેના ફોર્મ વિતરણ શુક્રવારથી કરવામાં આવશે.\nજામનગરમાં ગુરૃદ્વાર ચોકડી પાસે ૨૦૧-સૃષ્ટિ કોમ્પ્લેક્ષમાં અશ્વિન આર. કોઠારી પાસેથી તા. ૧૫-૬-૧૮થી તા. ૧૫-૭-૧૮ સુધી સવારે ૧૧ થી ૧ અને સાંજે ૬ થી ૭ દરમ્યાન સ્કોલરશીપ માટેના ફોર્મ મેળવી ભર્યા બાદ પરત કરવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૯૨૫૫ ૬૭૬૮૮ ઉપર સંપર્ક કરવો તેમ સંસ્થાના મંત્રી મહેન્દ્રભાઈ ડી. શેઠએ જણાવ્યું છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 ��ામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/12/11/updates-11-12-2011/", "date_download": "2018-06-25T00:10:17Z", "digest": "sha1:MGJOOVLVLAN4IM7O7NU23GOBLMI33X4T", "length": 17917, "nlines": 198, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nડિસેમ્બર 11, 2011 ડિસેમ્બર 12, 2011 ~ કાર્તિક\n* ગાંધીનગર હાફ-મેરેથોન પાછી ઠેલાઈ છે 😦 જ્યારે ભૂલથી સાબરમતી મેરેથોનના દિવસે બીજુ કંઈ પ્લાન થઈ ગયુંને બન્ને દોડની વાટ લાગી ગઈ. છતાંય, નિયમિત દોડવાનું સારું ચાલે છે, તે આનંદની વાત છે. અમદાવાદમાં નિયમિત રનિંગ કરવા વાળાનું ગ્રુપ છે એ જાણીને આનંદ થયો. શનિવારે ઘણાં દિવસ પછી સવારે દોડવા માટે ગયો ત્યારે કેન્યન દોડવીરો વસ્ત્રાપુર લેકમાં પ્રેક્ટિસ કરતાં જોયા. તેમનાં શરીર જાણે દોડવા માટે જ બન્યા હોય એવું લાગ્યું 🙂\n* કવિનની પરીક્ષાઓ સફળ રીતે પૂરી થઈ છે 😀 (રીઝલ્ટ અબી બાકી હૈ 😀 (રીઝલ્ટ અબી બાકી હૈ\n* ઠંડી પડવાની શરુઆત આવતી ગઈકાલથી થઈ છે એમ લાગે છે. ક્યાં છે મારી ટોપી (જુઓ: comments\n* ગઈકાલે ચંદ્રગ્રહણ જોવાની મજા આવી ગઈ. ટ્રાઈપોડ હજી નથી એ વાત મિસ કરાય છે. એના ફોટાઓ અહીં મૂક્યા છે.\nPosted in અંગત, અમદાવાદ, કવિન, દોડવું, ફોટોગ્રાફી, શિક્ષણ, શોખ, સમાચાર, સ્થળ અને જળ\tઅંગતઅમદાવાદકવિનગાંધીનગરઠંડીદોડવુંફોટોગ્રાફીમેરેથોનશિક્ષણસમાચાર\nNext > આજની કડી\nઠંડી પડવાની શરુઆત આવતીકાલથી થઈ છે એમ લાગે છે…\nઆવતીકાલ ના કહેવાય.. ગઈકાલ કહેવાય… 🙂\nDamn you, પ્રેક્ષક 😉\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિ���ારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00267.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2015/01/19/shree-ratilal-chandaria-memorial-event/", "date_download": "2018-06-24T23:58:51Z", "digest": "sha1:BPDB5FR5C33OUDXVNZNQFVVL7ARF46DV", "length": 20150, "nlines": 174, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા", "raw_content": "\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nતા. 13 જાન્યુઆરી 2015, મંગળવારના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ મુકામે સાંજના 5.30 થી 7.00 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર દ્વારા ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2006માં મુંબઈ મુકામે તા. 13 જાન્યુઆરીના જ દિવસે જાહેર લોકાર્પણ પામેલ ગુજરાતીલેક્સિકન તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી દસમાં વર્ષમાં પ્રવેશ કરે છે.\nગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર શ્રી રતિલાલ ચંદરયા(રતિકાકા)ની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે.\nગુજરાતીલેક્સિકન એટલે 45 લાખથી વધુ શબ્દનો ભંડોળ ધરાવતો એક સ્રોત. જેમાં અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, મરાઠી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ, પર્યાયવાચી શબ્દો જેવા કોશ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિધ ગુજરાતી રમતો, સ્પેલચેકર, સાહિત્યનો ભંડાર અને વિવિધ મોબાઇલ ઍપ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. વળી ગુજરાતીલેક્સિકનની મોબાઇલ કે ડેસ્કટોપ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નિ:શુલ્ક ઉપલબધ છે.\nતેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર તરફથી તેના સ્થાપક આદરણીય રતિકાકાની સ્મૃતિમાં એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.\nઆ સભાના એક ભાગ રૂપ ગુજરાતીલેક્સિકન તરફથી ગત ઑક્ટોબર માસમાં બે પ્રતિભાશોધ સ્પર્ધા (1) નિબંધ લેખન (પ્રથમ પારિતોષિક – 25000 રૂપિયા, દ્વિતીય પારિતોષિક – 15000 રૂપિયા) અને (2) ટૂંકી વાર્તા સ્પર્ધા (પ્રથમ પારિતોષિક – 25000 રૂપિયા, દ્વિતીય પારિતોષિક – 15000 રૂપિયા) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કૃતિ મોકલવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2014 હતી.\nઆ સ્પર્ધામાં કોઈ વયમર્યાદા કે સ્થળમર્યાદા રાખવામાં આવી ન હતી. આ ઉપરાંત, એક સ્પર્ધક બન્ને સ્પર્ધામાં ભાગ લઈ શકે તેમ છૂટ રાખવામાં આવી હતી. નિબંધ સ્પર્ધાના વિષયોની રજૂઆત ગુજરાતીલેક્સિકન તરફથી કરવામાં આવેલ હતી. આ સ્પર્ધા અંતર્ગત સમગ્ર વિશ્વમાંથી કુલ 138 કૃતિઓ ગુજરાતીલેક્સિકન ટીમને મળેલ છે, જે અંતર્ગત નિબંધ વિભાગમાં 59 અને ટૂંકી વાર્તા વિભાગમાં 79 કૃતિઓ મળેલ છે.\nઆ કૃતિઓની ચકાસણી શ્રી પ્રફુલ્લભાઈ રાવલ અને સુશ્રી દક્ષાબહેન પટેલે કરી હતી. આ સ્પર્ધાના પરિણામ નીચે મુજબ છેઃ\nપ્રથમ પારિતોષિક વિજેતા: યશવંતભાઈ ઠક્કર (ચાલો ભાષાનું ગૌરવ વધારીએ)\nદ્વિતીય પારિતોષિક વિજેતા: દર્શાબહેન કિકાણી (આપણી ભાષા આપણી સંસ્��ૃતિ)\nટૂંકી વાર્તા સ્પર્ધા :\nપ્રથમ પારિતોષિક વિજેતા: દશરથભાઈ પરમાર (ખરા બપોરનો ચોર)\nદ્વિતીય પારિતોષિક વિજેતા: નીતાબહેન જોશી (ડચૂરો)\nસભાની શરૂઆતમાં ઉપસ્થિત આમંત્રિતોના નામની નોંધણી કરી તેમને ગુજરાતીલેક્સિકનનાં બ્રોશર આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આમંત્રિત સૌ મહેમાનોની સાથે શ્રી રતિલાલ ચંદરયા પ્રથમ સ્મૃતિ સભાના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત શેઠ, અતિથિ વિશેષ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક અને શ્રી વિમલ ચંદરયા અને સભાના મુખ્ય મહેમાન શ્રી કુમારપાળ દેસાઈએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. આ સમગ્ર સભાનું સંચાલન ગુજરાતીલેક્સિકન ટીમ તરફથી મૈત્રી શાહે કર્યું હતું.\nસભાની શરૂઆત આમંત્રિતોના સ્વાગત બાદ સરસ્વતી વંદના અને જય જય ગરવી ગુજરાત ગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2006માં લંડનમાં ગુજરાતીલેક્સિકન લોકાર્પણ પ્રસંગે રતિકાકાએ આપેલા તેમના વક્તવ્યના અમુક અંશો એક ઓડિયો સ્વરૂપે એકત્રિત કરી તે ઓડિયોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. લગભગ 5 મિનિટની આ ક્લિપ સૌ આમંત્રિતોએ ધ્યાનથી સાંભળી હતી અને રતિકાકાના આ પ્રયાસોને તાળીઓથી વધાવી લીધો હતો.\nત્યારબાદ સભાના પ્રમુખ, અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાને મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. રતિકાકાના પુત્ર વિમલભાઈના હસ્તે આ મહાનુભાવોનું શાલ અને પુસ્તક અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.\nસૌ પ્રથમ વક્તવ્ય શ્રી કુમારપાળભાઈએ રજૂ કર્યું હતું. તેમના વક્તવ્યમાં તેમણે રતિકાકા સાથેનાં તેમનાં સંસ્મરણો, રતિકાકાનો આ પ્રકલ્પ પાછળનો ઉદ્દેશ, પ્રયાસ વગેરે બાબતો ઉપર પ્રકાશ પાડ્યો હતો. આવા પ્રયોજનો બહોળા પ્રમાણમાં થવા જોઈએ તેવું મંતવ્ય તેમણે રજૂ કર્યું હતું.\nત્યારબાદ મૈત્રી શાહ દ્વારા ગુજરાતીલેક્સિકન પ્રકલ્પ વિશેની માહિતી અને ભવિષ્યના આયોજનો વિશેની માહિતી આપવામાં આવી હતી અને આ ઉપરાંત ગુજરાતીલેક્સિકન સાથે સંકળાયેલા અને હાલ ભારત બહાર રહેનાર અશોકભાઈના વક્તવ્યના અંશોનું વાંચન કરવામાં આવ્યું હતું.\nપછીના ક્રમે કુલીનભાઈએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરેલ અને તેમાં તેમણે તેમની કારકિર્દી દરમ્યાન અનુભવેલા ભાષા સંબંધિત ઉદાહરણો રજૂ કરી અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ સભા પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈએ જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને રતિકાકાના આ ��્રયાસોને બિરદાવ્યા હતા.\nમંચસ્થ મહાનુભાવોના વક્તવ્ય બાદ સ્પર્ધાની નિર્ણાયક સમિતિના સભ્યો સુશ્રી દક્ષાબહેન પટેલ અને શ્રી પ્રફુલ્લભાઈ રાવલ (તબિયતની પ્રતિકૂળતાને કારણે ઉપસ્થિત ન રહી શકનાર)નું ગુજરાત નિપોનના ડાયરેક્ટર શ્રી અજયભાઈ સંઘવી દ્વારા પુસ્તક અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.\nદક્ષાબહેને સ્પર્ધકોના પ્રયાસોને બિરદાવ્યો હતો અને તેમને સારા વાર્તાકારના પુસ્તકોનું અવિરત વાંચન કરતાં રહેવું જોઈએ એવી ઉપયોગી માહિતી આપી હતી. ત્યારબાદ દક્ષાબહેને વિજેતા સ્પર્ધકોના નામની જાહેરાત કરી હતી અને મંચસ્થ મહાનુભાવો દ્વારા વિજેતા સ્પર્ધકોને અભિવાદનપત્ર અને પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં.\nસભાના અંતે, મૈત્રી શાહ દ્વારા આભારવિધિ અને સમાપનવિધિ કરવામાં આવી હતી અને આ સભા માટે મદદરૂપ થનાર સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. છેલ્લે, અલ્પાહાર કર્યા બાદ સભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.\nજાણીતાં સમાચાર પત્રોમાં આ કાર્યક્રમના સમચાર પ્રકાશિત થયા હતા તેનાં કટિંગ્ઝ રજૂ કરી રહ્યો છુંઃ\n2 Responses to “શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા” »\nસુંદર કાર્યક્રમના આયોજન બદલ ગુજરાતી લેક્સિકોન તથા ચંદરયા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ.\nસરસ અહેવાલ બદલ આભાર.\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુ���રાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/03/blog-post.html", "date_download": "2018-06-25T00:02:37Z", "digest": "sha1:OEJSV3YAIOA573XI5AKUQLR3OX3FJD25", "length": 3334, "nlines": 59, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: એક તારી યાદ આવી ને", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nએક તારી યાદ આવી ને\nએક તારી યાદ આવી ને મનને ઝંઝોળી ગઈ\nઆંખોમાં ઉમટયા કાળા વાદળ, ને નયન ભીંજવતી ગઈ,\nકોઈક પંખી બોલ્યું મારામાં ટહુકા દઈ\nહળવેથી વરસાવી સ્નેહ મનને પંપાળી ગઈ,\nકયાંક કોઈ તરસ ઉગી'તી તે છીપાઈ ગાઈ,\nઅંતરના રણનું મૃગજળ આરોગતી ગઈ,\nલીલાછમ યૌવનનાં બિછાના પર ચરણ ચાપતી ગઈ,\nઆકાશમાં ગોઠવેલા અરીસામાં તને ચમકાવતી ગઈ,\nકેટલાય પત્રો લખ્યા ને ફાડ્યા,શ્યાહી ખબર નહિ કેવી તે સુકાઈ ગઈ,\nક્યાં કોઈ સ્પર્શ્યો વસંત કોઈ ફુલને,\nઉભી બજારે વસંત અમથીજ કરમાઈ ગઈ,\nયાદોના ઉપવનમાં પાનખરને ઝૂલાવતી ગઈ,\nજીવથી મળેલા જીવને ફરી વિખેરતી ગઈ.\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/06-02-2018/19203", "date_download": "2018-06-24T23:56:42Z", "digest": "sha1:C6RNBXOOPJ4NOXJNXDQDHUN6XFHSYREK", "length": 12496, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "શૂટિંગ મોડમાં સોનાક્ષી", "raw_content": "\nસોનાક્ષી સિંહા ગઇ કાલે ગોરેગામમાં આવેલા ફિલ્મસિટીમાં રિયલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર ૨'નું શૂટિંગ કરતી જોવા મળી હતી. આ શોના શૂટિંગ દરમ્યાન તે તેના કપડાં સરખા કરતી દેખાઇ હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુરેન્દ્રનગરની અરેરાટી ફેલાવતી ઘટના : અહીના કૃષ્ણનગર હાઉઝીંગ સોસાયટીમાં રેહતો છ વર્ષનો ભદ્ર પરમાર નામનો છોકરો છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતો. આજે આ ભદ્રના પોતાનાજ ઘરમાંથી એક શુટકેસમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી ફેલાય જવા પામી છે. ભદ્રની સાવકી માંએજ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા સેવાય હરી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 12:44 am IST\nરાજકોટમાં કમોસમી માવઠું : અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા access_time 8:02 pm IST\nવડોદરામાં બ્રાન્ડેડ કંપની નકલી બુટનો ધમધમતો વેપારઃ રાવપુર વિસ્તારમાં કેટલીક દુકાનોમાં દરોડાઃ SOG અને કંપનીના માણસોની હાજરીમાં તપાસ ચાલુ access_time 3:43 pm IST\nબજેટ અંગે લોકસભામાં TDP સાંસદોનો હોબાળો access_time 4:02 pm IST\nગાયક સોનુ નિગમના જીવને જોખમ :આઈબીના ઇનપુટને કારણે સુરક્ષા વધારાઈ access_time 9:21 am IST\nયુ.એસ.ના યંગસ્‍ટોન ઓહિયોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલને ૧ મિલીયન ડોલરનું ડોનેશનઃ ઇન્‍ડિયન અમેરિકન દંપતિ શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ મંદિરમાં સુવિધાઓ વધારવા તથા ઇન્‍ફાસ્‍ટ્રકચર માટે દાન આપ્‍યું access_time 9:27 pm IST\nવ્‍યાજખોરોને ‘સકંજા'માં લેવા પોલીસનું ‘મહાઅભિયાન'\nરાજકોટ મહાપાલીકા વોર્ડ નં. ૪ ની પેટા ચૂંટણીમાં પાંચ ઉમેદવારો મેદાનમાં: જીલ્લાની પ પાલીકાનું બપોરે ૩ બાદ ચીત્ર સ્પષ્ટ થશે access_time 3:58 pm IST\nવી.ડી.બાલાએ વસુંધરાની કૂખ ઊજાળી છેઃ અપૂર્વ મુનિ access_time 4:08 pm IST\nઘુવડ ભુજ નજીક ઇજાગ્રસ્ત મળ્યું access_time 11:40 am IST\nગોંડલમાં દારૂડિયા પતિથી ત્રાસી અગ્નિસ્નાન કરનાર રાજકોટના રેહાનાબેન રાઠોડનું મોત access_time 11:43 am IST\nભાયાવદરમાં પી.ઓ.એસ. મશીન પ્રશ્ને રાસાયણીક ખાતર વેચાણમાં મુશ્કેલી access_time 9:44 am IST\nવાંસદા-ધરમપુર હાઇવે પર ટ્રકની ટક્કરે મોપેડ સવાર બે યુવાનોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો access_time 6:39 pm IST\nઅમદાવાદ: પુરપાટ ઝડપે આવતા ટેમ્પોએ નિવૃત આર્મીમેનને હડફેટે લેતા જીવ ગુમાવવાની નોબત આવી access_time 6:37 pm IST\nડાભેલી નજીક મોડી રાત્રે બે જીપ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 4ના કમકમાટી ભર્યા મોત access_time 6:37 pm IST\nકાચબો સિંહણ સાથે દોસ્તીનો હાથ લંબાવે તો શું થાય\nબાળકને ઓબેસિટીથી બચાવવું હોય તો ધીમે-ધીમે ચાવતાં શીખવો access_time 11:46 am IST\nપાકિસ્તાનમાં એક ચીની નાગરિકની ગોળીમારી હત્યા access_time 6:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ટાઇગર મેટર્સ '' : USAID તથા WCT ના સંયુકત ઉપક્રમે ૩ ફેબ્રુ. ૨૦૧૮ના રોજ મુંબઇ મુકામે લોંચીંગ કરાયેલી ફિલ્‍મ : છેલ્લા ૩ વર્ષમાં મધ્‍ય ભારતમાં વાઘના સંરક્ષણ માટે હાથ ધરાયેલી જટિલ કામગીરીનું નિરૂપણ કરવાનો પ્રયાસ access_time 9:44 pm IST\nBAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના પ.પૂ. મહંત સ્વામી ઓસ્ટ્રેલિયામાં સત્સંગ વિચરણ કરશેઃ ૨૭ ફેબ્રુ.થી ૬ માર્ચ ૨૦૧૮ દરમિયાન ગ્રાન્ડ પેવેલીઅન ખાતે વિવિધ કાર્યક્રમોઃ ૨૪ માર્ચથી ૨૮ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઓલ્ડ ઓર્ચાડ ખાતે પધરામણી access_time 2:41 pm IST\n૯ વર્ષ બાદ વતનની મુલાકાતે આવેલ ઇન્‍ડો કેનેડીઅન મહિલાની બેગ ચોરાઇ ગઇ : પ્રવાસી ભારતીયોએ વતનમાં આવવું જોઇએ તેવા શ્રી મોદીના આહવાહનને માન આપી ભારત આવેલ સુશ્રી નિતા મહેતા નારાજ access_time 9:29 pm IST\nઆફ્રિકા-ભારત વચ્ચે ત્રીજી વનડે મેચને લઇને ઉત્સુકતા access_time 7:48 pm IST\nસાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમને 88 રને માત આપી ભારતીય ટીમે access_time 5:19 pm IST\nભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ઉપરના પ્રતિબંધનો સમય પૂર્ણ : વડોદરાની ટીમમાં સમાવેશ access_time 4:58 pm IST\nફિલ્મો ફલોપ નિવડે તેનાથી કોઇ ફરક નથી પડતોઃ કરીના access_time 9:46 am IST\nફિલ્મ 'થ્રિ સ્ટોરીઝ'નું ટ્રેલર થશે કાલે રિલીઝ access_time 4:32 pm IST\n'દંગલ'ને પછાડી ચીનમાં નંબર વન બની 'સિક્રેટ સુપરસ્ટાર' access_time 4:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00268.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://irtsaforums.net/blog/?p=750", "date_download": "2018-06-25T00:26:24Z", "digest": "sha1:BRB3FC3G7H5QFWNIVX4A2LLL6ISRT2PM", "length": 17125, "nlines": 159, "source_domain": "irtsaforums.net", "title": "દુનિયાની અજાયબ કમાન – પ્રવીણ શાહ The Arch, Saint Louis, Missouri, USA | Beyond the Railways", "raw_content": "\n[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com પર સંપર્ક કરી શકો છો.]\nઆપણે બધા કમાન (Arch) થી તો સારી રીતે પરિચિત છીએ. કોઈ શુભ પ્રસંગ હોય, કોઈ મોટો ધાર્મિક કાર્યક્રમ હોય કે કોઈનું ભવ્ય સ્વાગત કરવાનું હોય તો કમાનો ઊભી કરવાની પ્રથા છે. ઘણીવાર કોઈ જાહેર બિલ્ડિંગના પ્રવેશદ્વાર કે બગીચા જેવી જગ્યાએ કાયમી કમાન પણ બનાવવામાં આવતી હોય છે. અહીં, આપણે એક અજાયબ જેવી કમાનની વાત કરીશું કે જે અન્ય કમાનો કરતાં ઘણી રીતે નિરાળી છે.\nયુ.એસ.એ (અમેરિકા)ના મિસોરી રાજ્યમાં મિસિસીપી નદીને કિનારે ‘સેન્ટ લુઈસ’ નામનું શહેર આવેલું છે. શિકાગોથી આ શહેર દક્ષિણ-પશ્ચિમ દિશામાં આશરે 550 કિલોમીટર દૂર છે. મિસિસીપી નદી આપણી ગંગા નદી જેવી લાગે. નદી આખી પાણીથી ભરેલી અને તેમાં પાણી સતત વહેતું રહે છે. આ નદીના કિનારા પર એક ભવ્ય કમાન બનાવવામાં આવી છે જે ‘ગેટ વે આર્ક’ના નામે ઓળખાય છે. દુનિયામાં ઘણાં ભવ્ય બાંધકામો થયેલાં છે. આ કમાન પણ તે રીતનું એક અદ્દભુત બાંધકામ ગણી શકાય. જો કે તે દુનિયામાં બહુ પ્રસિદ્ધ થઈ નથી.\nઈજનેરી કુશળતાના નમૂના જેવી આ કમાનની ઉંચાઈ જમીનથી 630 ફૂટ (192 મીટર) છે જેને આપણે આશરે 70 માળના મકાન જેટલી કહી શકીએ જમીન પર તેના બંને પાયા વચ્ચેનું અંતર પણ તેની ઉંચાઈ જેટલું જ છે. સામાન્ય રીતે કમાનના થાંભલા ચોરસ, લંબચોરસ કે ગોળાકાર હોય, પરંતુ આ કમાનના થાંભલાનો આડછેદ ત્રિકોણાકાર છે. પાયા આગળ આ ત્રિકોણાકાર થાંભલાની દરેક બાજુ 54 ફૂટ (16 મીટર) લાંબી છે. ઉપર તરફ જતાં થાંભલો સાંકડો થતો જાય છે. છેક ઉપરના આડા ભાગમાં ત્રિકોણની બાજુ 17 ફૂટ (5 મીટર) જેટલી લાંબી છે. કમાન બનાવવામાં મુખ્યત્વે પોલાદ અને આર.સી.સી.નો ઉપયોગ થયો છે. કમાનનું કુલ વજન અધધધ કહેવાય એટલું 17246 ટન છે, જેમાં 900 ટન પોલાદ છે. એક ટન એટલે 1000 કિલોગ્રામ. કમાનની જેમ વળાંક લેતા બે થાંભલા પર અન્ય કોઈ ટેકા વગર આટલું બધું વજન કમાન સ્વરૂપે ગોઠવવું એ ઈજનેરી કલાનું અનોખું ઉદાહરણ છે.\nઆ કમાનની ખાસ ખૂબીની વાત એ છે કે તે અંદરથી પોલી છે અને આ પોલાણમાં થઈને કમાનના પાયાથી તે છેક ટોચ સુધી જઈ શકાય છે. આ માટે પોલાણમાં આઠ ડબ્બાવાળી એક નાની ટ્રેન ગોઠવવામાં આવી છે. દરેક ડબ્બામાં પાંચ વ્યક્તિ બેસી શકે એટલે એક સાથે કુલ 40 વ્યક્તિ ટ્રેનમાં બેસીને ઉપર જઈ શકે. બંને થાંભલામાં આવી એક-એક ટ્રેન છે. વીજળીથી ચાલતી આ ટ્રેન 4 મિનિટમાં નીચેથી ઉપર ��હોંચી જાય છે. કમાનના પોલાણમાં ટ્રેનના પાયાની બાજુમાં એક સીડી પણ રાખેલી છે. વિદ્યુતપાવર ખોરવાઈ જાય કે બીજી કોઈ તકલીફ ઊભી થાય તેવા આકસ્મિક સંજોગોમાં ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓને બહાર કાઢી, આ સીડી મારફતે નીચે લાવી શકાય. બંને થાંભલામાં આવી સીડી રાખવામાં આવી છે. દરેક બાજુની સીડીમાં 1076 પગથિયાં છે. ટ્રેનની કેબિનોનાં બારણામાં કાચની એક નાનકડી બારી રાખેલી છે. કેબિનમાં બેઠા બેઠા બારીમાંથી સીડીનાં પગથિયાં જોઈ શકાય છે.\nકમાનના છેક ઉપરના, લગભગ આડો કહી શકાય એવા ભાગમાં આરામથી હરીફરી શકાય એટલી જગ્યા છે. બંને બાજુની ટ્રેનમાંથી આવેલા 80 જણ આરામથી ઊભા રહી શકે એટલી જગ્યા છે. અહીં બંને બાજુ બારીઓ રાખવામાં આવેલી છે, તેમાંથી આજુબાજુનું દશ્ય જોઈ શકાય છે. એક બાજુ ‘સેન્ટ લુઈસ’ શહેર દેખાય છે જ્યારે બીજી બાજુ મિસિસીપી નદી દેખાય છે. આ શહેરનું સૌથી ઊંચું બાંધકામ આ કમાન જ છે, તેથી શહેરના ડાઉનટાઉનમાં આવેલાં 50-60 માળનાં ઊંચા મકાનો પણ કમાનની ટોચમાંથી નીચાં દેખાય છે. રોડ પર દોડતી ગાડીઓનું દ્રશ્ય સુંદર લાગે છે. થોડે દૂર આવેલું સ્ટેડિયમ પણ જોઈ શકાય છે. બીજી બાજુ દેખાતી મિસિસીપી નદીનું જાણે વિહંગાવલોકન કરતા હોઈએ એમ લાગે છે. નદીમાં દોડતી ક્રુઝ, બોટ જેવી નાનકડી લાગે છે નદી પરનો પુલ, તેના પર દોડતી ગાડીઓ, બીજા પુલ પરથી પસાર થતી ટ્રેન – આ બધું જોવાની મજા આવે છે. અહીંથી દૂર દૂર સુધીનું કુદરતી દ્રશ્ય ખરેખર અદ્દભુત લાગે છે.\nકમાનની અંદર ચઢતી-ઉતરતી ટ્રેનો અને માણસોની આટલી બધી ચહલપહલ હોવા છતાં કમાનની બહાર જમીન પર ઊભેલા માણસોને એમાંનું કશું જ દેખાય નહિ એ જ તો ખૂબી છે એ જ તો ખૂબી છે કમાનની આ ટ્રેનમાં ઉપર-જવા આવવાનું અલબત્ત, મફત નથી. ટ્રેનની વ્યક્તિ દીઠ 10 ડૉલર ટિકિટ રાખવામાં આવી છે. બીજી એક વાત એ છે કે કમાનના બે પાયા વચ્ચેની જમીન પર લૉન ઉગાડવામાં આવી છે. આ એક સામાન્ય હરિયાળું મેદાન જ લાગે કમાનની આ ટ્રેનમાં ઉપર-જવા આવવાનું અલબત્ત, મફત નથી. ટ્રેનની વ્યક્તિ દીઠ 10 ડૉલર ટિકિટ રાખવામાં આવી છે. બીજી એક વાત એ છે કે કમાનના બે પાયા વચ્ચેની જમીન પર લૉન ઉગાડવામાં આવી છે. આ એક સામાન્ય હરિયાળું મેદાન જ લાગે આ મેદાનની નીચે એક વિશાળ ભોંયરું છે. ટ્રેનમાં બેસવા માટે પહેલાં તો આ ભોંયરામાં જવાનું હોય છે. કમાનના બંને થાંભલા આગળ ભોંયરામાં જવાનો રસ્તો છે. ભોંયરાના આ વિસ્તારને ‘વીઝીટિંગ સેન્ટર’ કહે છે. સિક્યોરીટીની તપાસમાંથી પસાર થઈને ભોંયરામાં પ્રવેશો એટલે એક બાજુ ટિકિટબારી, પૂછપરછ કેન્દ્ર, આરામગૃહ, પાણી પીવાની વ્યવસ્થા વગેરે આવેલાં છે. વળી, ત્યાં એક મોટી દુકાન પણ આવેલી છે કે જ્યાં ભાતભાતની વસ્તુઓ જેવી કે કમાનની પ્રતિકૃતિવાળાં કીચન, લોગો, રમકડાં વગેરે મળે છે. કમાનનો ઈતિહાસ અને એના બાંધકામને લગતાં પુસ્તકો પણ ત્યાં ઉપલબ્ધ છે. આ મુલાકાતની યાદગીરીરૂપે આમાંની કોઈક વસ્તુ લેવાનું મન તો ચોક્કસ થઈ જ જાય \nભોંયરામાં બીજી બાજુ એક મોટું મ્યુઝિયમ છે. તેમાં અમેરિકાના ઈતિહાસને લગતી ઘણી વસ્તુઓ જોવા મળે છે. ત્યાં એક થિયેટર પણ આવેલું છે. આ ભોંયરામાં ફોટોગ્રાફરો આપને વ્યક્તિગત કે ગૃપફોટો પણ પાડી આપે છે. ભોંયરામાં કમાનના બંને તરફના થાંભલાના પાયા બાજુ હજુ વધુ ઊંડા ઉતરીને પેલી ટ્રેનના પ્રવેશદ્વાર સુધી જવાય છે અને પછી, ટ્રેનમાં બેસી, કમાનની અંદરથી, ઉપર જવાની રોમાંચક સફર શરૂ થાય છે. કમાનના આ ભોંયરાની બાજુમાં એક બીજું ભોંયરું આવેલું છે જેનો ઉપયોગ ગાડીઓના પાર્કિંગ માટે થાય છે; જેનો 6 ડૉલર ચાર્જ લેવામાં આવે છે. કમાનની ભવ્યતા આકાશમાંથી જોવી હોય તો હેલિકોપ્ટર સર્વિસની પણ સુવિધા અહીં મળી શકે છે. મિસિસીપી નદીના કિનારાને અડીને એક હેલિપેડ બાંધવામાં આવ્યું છે. અહીંથી હેલિકોપ્ટરમાં બેસીને કમાન અને ‘સેન્ટ લુઈસ’ શહેરનો એક ચકરાવો લઈ શકાય છે. મિસિસીપી નદીમાં ક્રુઝમાં બેસીને ફરવાની વ્યવસ્થા પણ છે.\nઈરોસારીનેન અને હંસકાર્લ બંડેલ નામના ઈજનેરોએ આ કમાન બાંધવાનું બીડું ઝડપ્યું હતું. 1963માં તેનું બાંધકામ શરૂ થયું હતું જે અઢી વર્ષમાં પૂરું થયું હતું. બાંધકામ મોટે ભાગે રાતના સમયે જ કરાતું હતું કે જેથી પોલાદ પર સૂર્યના તાપની અસર ન થાય. બાંધકામનો ખર્ચ આપ શું ધારો છો એ જમાનામાં તેનો ખર્ચ 150 લાખ ડૉલર એટલે કે આશરે 60 કરોડ રૂપિયા હતો એ જમાનામાં તેનો ખર્ચ 150 લાખ ડૉલર એટલે કે આશરે 60 કરોડ રૂપિયા હતો આવી અજાયબ કમાનને જોવા દર વર્ષે આશરે 10 લાખ લોકો તેની મુલાકાતે આવે છે. આ ભવ્ય કમાન ‘સેન્ટ લુઈસ’ શહેરનું ગૌરવ છે. અંદરના પોલાણમાં ટ્રેનની વ્યવસ્થા ધરાવતી આ રાક્ષસી કમાન દુનિયામાં અજોડ છે. ભવિષ્યમાં તક મળે તો આ ભવ્ય કમાનની ટ્રેનમાં બેસવાનો લ્હાવો જરૂરથી લેવા જેવો છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%9F%E0%AA%B2", "date_download": "2018-06-25T00:33:38Z", "digest": "sha1:RVJQQPPA7JSLPEF64NSVVLG3ICTPAUCS", "length": 3704, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તેટલું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nતેટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકદ, સંખ્યા, અંતર, જગા, સમય વગેરેમાં અમુક જેટલું-અમુક બરાબર.\nતેટલે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેટલામાં; તે વખતે, જગાએ, અંતરે ઇ૰.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00269.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11651", "date_download": "2018-06-25T00:07:04Z", "digest": "sha1:JQVCYDR5ZFPYL5Y4SMJDS6NEXUSWFAOF", "length": 9093, "nlines": 88, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જાણો માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના અદભુત બંગલો વિષે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જાણો માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના અદભુત બંગલો વિષે\nજાણો માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના અદભુત બંગલો વિષે\nમાઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો બંગલો વોશિંગ્ટનમાં આવેલો છે. અદભુત ઇન્ટીરિયરની સાથે સાથે આ બંગલો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. વોશિંગ્ટન લેક પાસે સ્થિત આ બંગલાનું નામ ‘શાનાડું’ છે.\nતે લગભગ 1.5 એકર (૬૬,૦૦૦ સ્કેવેર ફિટ)માં ફેલાયલો છે, જેમાં ૭ બેડરૂમ, ૨૪ બાથરૂમ, ૬ કિચન, સ્વિમિંગ પુલ, ૨,૩૦૦ સ્કેવેર ફિટનું રિસેપ્શન હોલ અને ૨,૫૦૦ સ્કેવેર ફિટમાં જિમનો સમાવેશ કરવામાં આવેલો છે. એક અહેવાલ પ્રમાણે બી�� ગેટ્સના આ પ્રોપર્ટીની અંદાજીત કિંમત લગભગ ૧૨૩ મીલીયન ડોલર (લગભગ 777 કરોડ રૂપિયા) છે.\nઘરના ફ્લોરીગની ખાસીયત એ છે પગના દબાવથી જ ખબર પડી જાય કે પરિવારના સભ્યો અથવા તે સિવાય ઘરમાં બીજું કોણ છે. ઘરની લાઈટો જાતેજ ચાલુ બંધ થયા છે. ઘરમાં લાગેલા સ્પીકરમાં વાગતું સંગીત ઘરમાં ઉપસ્થિત વ્યક્તિને એક રૂમથી બીજા રૂમ સુધી ફોલો કરે છે.\nઘરની દીવાલો પણ હાઈટેક છે. તેમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે તેને અડતાજ દીવાલ પરના આર્ટ વર્કને બદલી શકાય છે. ઘરને જોવા આવતા લોકોના નિરીક્ષણ માટે તેમને ઘરમાં ઘુસતા પહેલા એક માઈક્રોચીપ આપવામાં આવે છે જે સમગ્ર ઘરમાં સિગ્નલ મોકલે છે.\nઆ બધી સુવિધા સાથે સાથે ૬૦ ફૂટ ઊંડું સ્વિમિંગ પુલ પણ છે જેમાં પાણીની અંદર મ્યુઝિક સિસ્ટમ લાગેલી છે. પુલની પાસે એક લોકર રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેમાં ૪ શોવર, અને ૨ બાથ ટબ છે. ગેટ્સ માટે એક અલગથી બીચ બનાવવામાં આવેલ છે આટલું જ નહિ પણ બીચની રેત પણ ઇમ્પોર્ટેડ છે જેને કેરેબિયન સી થી મંગાવવામાં આવી છે.\nબંગલામાં ૨૧૦૦ સ્કેવેર ફિટની એક આલીશાન લાઈબ્રેરી છે. આ લાઈબ્રેરીના નિર્માણ પાછડ ૩૦ મીલીયન ડોલર (લગભગ ૧૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ૩૦૦ મજુરોએ મળીને આ બંગલાનું નિર્માણ કર્યું છે જેમાંથી ૧૦૦ માત્ર ઇલેક્ટ્રિશિયન હતા.\n– ૨૦૦ મહેમાનોની સક્ષમતા ધરાવતું રિસેપ્શન હોલ\n– કુલ ૨૪ બાથરૂમ અને ૬ કિચન\n– ૩૦ મીલીયન ડોલરની લાઈબ્રેરી\n– 20 માણસોની ક્ષમતા ધરાવતું હોમ થિયેટર\n– ૨૩ ગાડીઓની ક્ષમતા ધરાવતું ગેરેજ\n– બિલ ગેટ્સના પ્રિય મેપલ ટ્રી પર ૨૪ કલાક ઇલેક્ટ્રોનીક નજર રાખવામાં આવે છે\nPrevious Articleલાહોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nNext Article ISનો ખાત્મો બોલાવવા રશિયાએ તાલિબાન સાથે મિલાવ્યો હાથ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\n��ેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00270.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/2013/01/07/%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C/", "date_download": "2018-06-25T00:32:11Z", "digest": "sha1:I4CY2KC2KAFQFXKLVPVCJWIEMEONWSVL", "length": 8515, "nlines": 166, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "જનરલ નોલેજ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nઉકાઈ બંધ કઈ નદી પર કયો બાંધવામાં આવ્યો છે \nશેત્રુંજી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે \nગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે \nગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું \nગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે \nતાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે \nબનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી\nસુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે \nનર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં\nસોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે \nભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે \nગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે \nગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે \nગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે \nગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે \nગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે \nગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે \nઅમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી \nગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ \nપાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો \nમાછીમારનો વ્યવસાય કરતી જાતિના નામ આપો \nમિયાણા – ટંડેલ – વાઘેર\n”હેવમોર ” આઈસ્ક્રીમનું સૌથી પહેલું પાર્લર કયા સ્થળે શરુ થયું હતું \nકાલુપુર રેલ્વે સ્ટેશન પર\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00271.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Aaj_na_subh_divse/Detail/09-03-2018/1696", "date_download": "2018-06-25T00:21:34Z", "digest": "sha1:54NIH3QEQFVEPWV434C7XWXML76OO5WP", "length": 12116, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nઆજ ના શુભ દિવસે\nઆજના શુભ દિવસે - 1404\nપોતાના કરતાં વધુ લાયક માણસોને\nમાન આપવું એ બુધ્ધિશાળી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST\nઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST\nગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST\nયુપીમાં બોગસ મદરેસાથી વર્ષે ૧૦૦ કરોડનો ફટકો access_time 7:25 pm IST\nમહારાષ્ટ્રની કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ અનેક કંપનીના ગોડાઉનો ઝપટે ત્રણ સળગી મર્યા access_time 12:50 pm IST\nયુપીએ સરકાર વખતે દાઉદ ઇબ્રાહિમના સાગરિત ફારૂક ટકલાનો પાસપોર્ટ રિન્યુ થયો ‘તો access_time 8:31 pm IST\nનગરપાલિકાઓને ૧૧૦૦ કરોડથી વધુ રકમની ગ્રાન્ટ નાણાપંચમાં મળશે access_time 3:58 pm IST\nભારતીય માનક બ્યુરો દ્વારા શાપર વેરાવળમાં જપ્તી કામગીરી access_time 11:48 am IST\nછોટુનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં નળ કનેકશન અપાશેઃ પાઇપ લાઇનના કામનો પ્રારંભ access_time 4:18 pm IST\nજામનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે દિકરીના માતા - પિતાને ચાંદીના સિક્કો - મમતા કિટ અર્પણ access_time 11:52 am IST\nગોંડલના ઉદ્યોગપતિ દ્વારા ગરીબ પરિવારને મકાનની સહાય access_time 11:44 am IST\nઆપણા શુષ્ક વાતાવરણમાં ઉગી શકતી ઢીંગરી મશરૂમની અનેક પ્રજાતિઓઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ access_time 11:43 am IST\nછોટા ઉદેપુરના નસવાડીના જંગલમાં લાગેલી આગ ૩ કિ.મી.સુધી ફેલાતા દોડધામ access_time 8:27 pm IST\nઅકસ્માતો રોકવા માટે કેસ બેરિયર લગાડવા જોગવાઈ access_time 10:10 pm IST\nફેબ્રુઆરી બાદ શેર બજારમાં ઘટાડાની અસરથી રાજ્યની મોટાભાગની કંપનીના શેર તૂટ્યા access_time 8:05 pm IST\nભારતીય મહિલાઓ પુરુષો કરતાં ૧૪ ટકા ઓછું પ્રોટીન લે છે access_time 11:35 am IST\nવિડીયો ગેમ્સનો હિંસક ઘટના સાથે સંબંધ છે: ટ્રમ્પ access_time 7:50 pm IST\n૧૪ મહિનાની દીકરીને ૧૩ ફૂટના અજગર સાથે રમાડે છે આ પિતા access_time 11:23 am IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે access_time 10:21 pm IST\n‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી access_time 10:22 pm IST\n‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ access_time 9:46 pm IST\n2008માં કોહલીને પદ આપવા બદલ મારો કાર્યભાળ સમાપ્ત થયો: દિલીપ વેંગસરકર access_time 5:44 pm IST\nપરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સની જીત access_time 5:36 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nમોહિત સુરીની રોમાન્ટિક થ્રિલરમાં ચમકશે આદિત્ય રોય કપૂર અને કૃતિ સેનન access_time 4:57 pm IST\nહું તો અકસ્માતે બોલીવુડમાં આવી ગઈ છું: જેકલીન access_time 4:53 pm IST\nઅભય ��ેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1NzY%3D-62045152", "date_download": "2018-06-25T00:30:44Z", "digest": "sha1:P7SBBESX6RZ4ZNQI4CQZ2UDA4ORCJWVX", "length": 4716, "nlines": 86, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજકોટમાં મરડા અને કમળાના તાવે દેખા દીધી: આરોગ્ય તંત્ર ઉંઘતું ઝડપાયું | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટમાં મરડા અને કમળાના તાવે દેખા દીધી: આરોગ્ય તંત્ર ઉંઘતું ઝડપાયું\nઝાડા-ઉલ્ટીના 117 કેસ, મરડા અને કમળાના 10 કેસ નોંધાયા\nરાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી કામગીરીનો રીપોર્ટ આજરોજ રજુ કરવામાં આવેલ જેમાં શહેરમાં મરડા અને કમળાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. શહેરના ર1378 ઘરમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ. જેમાં 6193 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.\nઆરોગ્ય અધિકારી પંકજ પી.રાઠોડના જણાવ્યા મુજબ મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવેલ તેમજ પાણીના ખાડાઓમાં એમએલઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મચ્છર ઉત્પતિ કરતા શાળા-કોલેજ અને હોસ્પીટલ સહિતના 64 આસામીઓને\nનોટીસ ફટકારવામાં આવી હતી\nતેમજ શહેરમાં રેકડી-દુકાન-ડેરી ફાર્મ, હોટલ, રેસ્ટોરન્ટ, બેકરી સહિતના સ્થળો પર ખાદ્ય પદાર્થનું ચેકીંગ કરવામાં આવેલ અને પાંચ આસામીઓને ગંદકી સબબ નોટીસ ફટકારી ર83 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.\nઆરોગ્ય વિભાગે આજરોજ આંકડા જાહેર કરેલ જેમાં સામાન્ય શરદી-તાવના રર3, ઝાડા-ઉલ્ટીના 117, મરડાના 8, મેલેરીયાનો 1, કમળાના-તાવના બે કેસ અને અન્ય\nસાદા તાવના 16 કેસ નોંધાય હતા. જેની સામે ડેંન્ગ્યુ અને ચીકનગુનીયાનો એકપણ કેસ શહેરમાંથી ન નોંધાતા આરોગ્ય વિભાગે રાહતનો શ્ર્વાસ લીધો હતો.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00273.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MzM%3D-52082302", "date_download": "2018-06-25T00:33:49Z", "digest": "sha1:T53P5UCKXSG4LIYXI2ENKJBVWGUOAT4J", "length": 2826, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "મોદી સ્કૂલમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nમોદી સ્કૂલમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત\nગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ન��� પરિક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓ પરીક્ષાના ડર થી દૂર રહે અને તેઓએ કરેલ વર્ષભરની મહેનતને સાર્થક કરે તેમજ મુક્ત મને પરીક્ષા આપી શકે, તે હેતુથી સ્કૂલમાં પરીક્ષા આપવા આવનારા દરેક પરીક્ષાર્થીનું કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને ઉત્સાહભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00274.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/02/blog-post.html", "date_download": "2018-06-25T00:06:37Z", "digest": "sha1:SD6MGP4VA46BRCK2XMTQBJW6W3VXUSI6", "length": 12826, "nlines": 174, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: કદર કરવાની રીત", "raw_content": "\nવ્હોટ્સ એપ પર રોજના કેટલાયે વિડીઓ આવે છે અનેક મિત્રો તરફથી તેમજ થોડા-ઘણાં ગ્રુપમાં, જેનો હું સભ્ય છું. ઘણાં વિડીઓ મોટી સાઇઝના હોય તો ઘણાં નાનાં. ફોનની મેમરી બધી વપરાઈ ન જાય એ માટે નકામા વિડીઓ તરત ડીલીટ કરી નાંખવા પડે છે અને સારા અર્થસભર વિડીઓ લેપટોપમાં ટ્રાન્સફર કરી નાંખવા પડે છે. જૂનાનો નિકાલ જ ન કરીએ તો નવા ને જગા શી રીતે મળે ફિલોસોફી ભરી વાત થઈ ગઈ આતો ફિલોસોફી ભરી વાત થઈ ગઈ આતો જોકે મારે કરવી છે બીજી એક વાત અને હું આડે પાટે ચડી ગયો\nથોડા સમય અગાઉ એક વિડીઓ કોઈએ શેર કર્યો જેમાં ખુબ સૂરીલા તળપદી અવાજમાં એક બહેન કોઈ ગુજરાતી ગીત ગાઈ રહ્યાં હતાં. એકાદ બે મિનિટ ગીત સાંભળ્યું-જોયું ત્યાં તો પ્રેક્ષક ગણમાંથી એક પછી એક લોકો સ્ટેજ નજીક આવવા માંડ્યા અને એ બહેન પર રૂપિયાની નોટો ઉછાળવા માંડ્યા.એકબે નહિ વીસ પચ્ચીસ કે કદાચ તેથી પણ વધુ લોકો આ રીતે એ બહેન પર પૈસા નાંખી ગયા. માત્ર પુરુષો નહિ પણ આ વરવા પ્રદર્શનમાં સ્ત્રીઓ અને બાળકો સુદ્ધાં સામેલ હતાં. કેટલાક તો નોટોની થોકડી લઈને આવ્યાં હતાં અને એક પછી એક નોટ બંને હાથનો ઉપયોગ કરી એ રીતે ઉડાવી ગયા જાણે પોતે કોઈ જાદુનો કે એવો કોઈ ખેલ ન દેખાડી રહ્યા હોય ઉચ્ચ વર્ગના સારા ઘરનાં દેખાતાં ભદ્ર સમાજનાં લોકો ઉચ્ચ વર્ગના સારા ઘરનાં દેખાતાં ભદ્ર સમાજનાં લોકો પૈસા ઉડાડી આમ કદર કરવાની આ કેવી રીત પૈસા ઉડાડી આમ કદર કરવાની આ કેવી રીત મને એ ખુબ અભદ્ર લાગ્યું. આમાં લોકોએ અજાણતા લક્ષ્મ�� અને સરસ્વતી બંનેનું ભારે અપમાન કર્યું હોય એવું મને લાગ્યું.\nકોઈ પણ માણસની કદર કરવાની એક સૌજન્યતા ભરી રીત હોવી જોઇએ. તમે દાન પણ આપો ત્યારે સામે વાળાને નાનપનો અનુભવ ન થાય એ રીતે આપવાની શાસ્ત્રોમાં સલાહ અપાઈ છે. તો કલાની કદર કરવાની આ કેવી અસભ્ય રીત\nપૈસા ઉડાડી આ રીતે કદર કરવામાં મોટે ભાગે પોતાની તાકાતનું પ્રદર્શન કરવાની છૂપી વૃત્તિ કામ કરતી હોય છે. કદરદાન દાતાને કદર કરવા કરતાં પોતે કદર કરે છે એનો દેખાડો કરવામાં વધુ રસ હોય છે. લગ્નપ્રસંગે ઢોલીને કે અન્ય ઘણાં પ્રસંગોમાં બેન્ડબાજાવાળાને રૂપિયાની નોટો નજર ઉતારતા હોય તેમ માથા પર ફેરવીને આપવાની જાણે રૂઢિ બની ગઈ છે. ઘણાં તો નોટ પોતાના મોઢામાં પકડી લેનાર તે ખેંચીને લે એમાં પોતાની શાન અને ગૌરવ સમજે છે. આ પણ કદર કરવાની એક શરમજનક અને બેહૂદી રીત છે. તમારે પ્રસંગની ખુશીમાં ભેટ આપવી જ હોય તો પૈસા ઉડાડી કે મોં માં મૂકી શીદને આપવા કોઇને જાણ ન થાય એ રીતે શાંતિથી ઢોલી કે બેન્ડબાજાવાળા જે કંઈ આપવું હોય તે ન આપી શકાય કોઇને જાણ ન થાય એ રીતે શાંતિથી ઢોલી કે બેન્ડબાજાવાળા જે કંઈ આપવું હોય તે ન આપી શકાય આખરે ઢોલનગારા વગાડવાનું કામ તો એમનું છે. એમને જ એ કરવા દો ને આખરે ઢોલનગારા વગાડવાનું કામ તો એમનું છે. એમને જ એ કરવા દો ને તમે શીદને પૈસા ભદ્દી રીતે આપવાનાં પ્રદર્શનરૂપી ઢોલનગારા વગાડો છો\nવ્હોટ્સ એપ પર પછી તો એક બીજો પણ વિડીઓ જોવા મળ્યો જેમાં ગુજરાતી કલાકારોની ટીમ ઝવેરચંદ મેઘાણીનું એક સુંદર ગીત રજૂ કરી રહી હતી. મોરારી બાપુ પણ મુખ્ય મહેમાન તરીકે પ્રેક્ષકો વચ્ચે વિરાજેલા અને એ ગીત માણી રહેલા દેખાયા. ત્યાં અહિ પણ અચાનક નોટો ઉડાવી કલાની કદર કરવાનો પેલો સિલસિલો ચાલુ થઈ ગયો. બાપુ ના દિલ પર શી વિતી હશે કલાની આવી રીતે કદર (કે અપમાન) થતા જોઇને\nસંગીત કે ડાયરાના કાર્યક્રમોમાં કલાકારોની કદરરૂપે નોટોની છોળ જે રીતે ઉડાડાય છે, મને પણ એ પ્રથાની સુગ છે, પરંતુ હું એ વ્યક્ત કરી નહોતો શકતો. કદાચ તમે આ મતને સારી રીતે વાચા આપી છે.\n- જયસિંહ સંપટ, સુજાતા શાહ\n'કદર કરવાની રીત' બ્લોગ લેખ ખૂબ સારો રહ્યો.\nતદ્દન સચોટ અને સાચી વાત.. કલાકારો ની કદર કરતા પોતાના અહમ ને ક્ષણિક પોષવાની આ રીત ઉપર અત્યંત માર્મિક લેખ.હું પોતે પણ કલાકાર હોઇ આ લેખ મને ખૂબ સ્પર્શી ગયો.. ખૂબ ખૂબ આભાર\n'કદર કરવાની રીત' માં સાવ સાચી વાત કરી છે. આ રીતે ઉડાડેલાં પૈસાને ઘોર કહેવાય છે. આ પૈસ�� પહેલાનાં સમયમાં સારા કાર્યો માં વપરાતાં. પણ આજકાલ તેનો સદુપયોગ થતો નથી.પહેલેથી જ તૈયાર રાખેલાં નોટોનાં બંડલ લઈ ઉડાડ્યા બાદ ફરી પાછી નોટો લઈ લેવી એવું બનતું હોય છે અને કેટલાક લોકો તો પૈસા પણ નથી આપતા અને ખોટા આંકડા બહાર પાડે છે.\nલેખમાં વ્યક્ત કરેલા તમારાં વિચારો સાથે હું પણ તમારી સાથે સહમત છું.\nમેં પણ એક કાર્યક્રમ માં આ રીતે પૈસાનું વરવું પ્રદર્શન થતું જોયેલું. જોઇને એ ગમ્યું તો નહોતું જ.તમે આજે એ લોકો સમક્ષ રજૂ કરી એક સારૂં કામ કર્યું. આભાર\nલેખ ‘કદર કરવાની રીત’ ઘણો સારો હતો. તેમાં તમે હકીકત લખી.કેટલાક લોકોને પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાની કુટેવ હોય છે,તો કેટલાકને તેમની ચાપલૂસી કરવી ગમતી હોય છે.\nઆ અગાઉ તમે તહેવાર વખતે રસ્તા પરનાં ગરીબ બાળકો સાથે ભાવતાલ ન કરવાની સલાહ આપતો લેખ લખ્યો હતો તે પણ ઘણો સારો અને અર્થસભર હતો.\nધ્યાન રાખજો,એન.એસ.સી. નું સર્ટિફિકેટ ખોવાઈ ન જાય.....\nએન.એસ.સી. સર્ટીફીકેટ ખોઈ ન નાંખતા\nગેસ્ટ બ્લોગ : સ્વચ્છ ભારત માટે એક મંતવ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14923", "date_download": "2018-06-25T00:11:13Z", "digest": "sha1:2L536SIH5DX2352YJTGJRVOJ7VFB2UI4", "length": 5308, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી\nજૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી\nઆવતીકાલથી જૂન માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ અઠવાડિયામાં ચોમાસાનું આગમન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થવાની શકયતા વધી રહી છે જા કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું કેરળમાં ગઈકાલે જ આગમન થઈ ગયું છે ત્યારે આગામી દિવસોમાં ગમે ત્યારે ગુજરાતમાં અને દેશનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.\nPrevious Articleસોમનાથ મહાદેવનાં દર્શન કરતાં અલ્પેશ ઠાકોર\nNext Article ૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00275.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/09/blog-post_1.html", "date_download": "2018-06-25T00:13:20Z", "digest": "sha1:KPQDJXPG2XU2KH5M3A5JFH62VDFV3AY2", "length": 2999, "nlines": 57, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: નક્કી હશે..", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nકંઈ ને કંઈ હર કોઈ ને બંધાણ તો નક્કી હશે,\nસહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.\nફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી,\nચંદ્ર ને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.\nફક્ત એવી ધારણા થી આ સફર લાંબી બની,\nકે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.\nઓશિયાળી લાગણી ના વહાણ મોઝારે હવે,\nકો'ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે.\nજર્જરિત ખંડૅર જેવો હું ધરાશાયી થયો,\nતુ મને ઢંઢોળ ,મુજ માં પ્રાણ તો નક્કી હશે .\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00276.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/regional-gujarat-news/somnath-temple-gujarat-117110600019_1.html", "date_download": "2018-06-25T00:12:50Z", "digest": "sha1:NZUURHHKUEC4IDMYFNWLPK4ZV3KZVIE7", "length": 10009, "nlines": 99, "source_domain": "gujarati.webdunia.com", "title": "સોમનાથ મહાદેવને ૩૦ મીટરની કાઠિયાવાડી પાઘડી અર્પણ કરાઈ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nરત્નાકર સમુદ્ર તટે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ વર્ષભર ભારે માત્રામાં વહેતો રહે છે. ભક્તો મહાદેવને રીઝવવા બિલ્વપત્રો - પુષ્પો - દ્રવ્યો - વસ્ત્રો - સુવર્ણ - ચાંદી સહિત ભાવના સ્વરૂપે શિવાર્પણ કરતા હોય છે. ભગવાન શિવે ત્રિપુર નામના અસુરના ત્રણ ધાતુના સુવર્ણ-રજત-લોહ નિર્મિત ત્રણ નગરોનો બાળીને નાશ કર્યો હતો. આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરના કષ્ટમાંથી મુક્તિ મળતા ત્રણે લોકમાં મહાઉત્સવ થયો હતો.\nભગવાન શિવ ત્યારથી ત્રિપુરારિ કહેવાયા અને કાર્તિક સુદી પૂર્ણિમા ત્રિપુરાપૂર્ણિમા નામે પ્રસિદ્ધ થઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે આ ઉત્સવ ખૂબ જ માહાત્મય ધરાવે છે. કારતક માસની સુદી અગિયારસથી પૂનમ સુધીનો પાંચ દિસનો મેળો યોજાયો હતો. બહોળી સંખ્યામાં લોકો સાંસ્કૃતિક-આધ્યાત્મિક-સાત્વિક આનંદની અનુભૂતિ કરી ધન્ય બન્યા હતા. ભક્તો દ્વારા મહાદેવને ભેટ અર્પણ કરવાનું અનેરું મહત્ત્વ છે. રાજ ક્ષાત્ર સાંસ્કૃતિક ગૌરવ સંસ્થાન-રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા તથા હર્ષભાઈ પટેલ દ્વારા સંકલ્પવિધિ કરી એક અદ્ભુત પાઘડી સોમનાથ મહાદેવને શિવાર્પણ કરવામાં આવી હતી. ધર્મરાજસિંહ ૩૦૦ પ્રકારની વિવિધ પાઘડીઓ બાંધવાની કળામાં નિપુણ છે. જેમાં વીર હમિરસિંહજી ગોહિલ જેઓએ સોમનાથ મહાદેવની રક્ષાકાજે શહીદ થયેલા આ પરંપરામાં પહેરવામાં આવતી પાઘડી એટલે કે કાઠિયાવાડી પાઘડી ખાસ તૈયાર કરી હતી. જેઓને કાર્તિકી પૂર્ણિમાએ પરિવારજનો સાથે મહાદેવને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. પાઘડીની વિશેષતા એ છે કે આ પાઘડી આંટીવાડી પાઘડી તરીકે પણ પ્રખ્યાત છે જેમાં ૧૨૦ મીટર કાપડની આંટીઓ લાગેલી છે. ૭ મીટરનો ઘેરાવ તેમ જ ૩૦ મીટરની આ પાઘડી ધર્મરાજસિંહના મતે ચોક્કસ થીમ પર બનાવેલ આ સૌથી મોટી પાઘડી છે. સાથે જ આ પાઘડીમાં ચંદ્ર બિરાજમાન છે, મહાદેવે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલા ચંદ્રને પોતાના જટા-સંભારમાં ધારણ કર્યો તેથી ચંદ્રશેખર કહેવાયા અને સોમનાથ નામે અનંતકાલ માટે પ્રસિદ્ધ થયા આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો જેથી આ પાઘડી મહાદેવના આભૂષણમાં વિશેષ સ્થાન ધરાવે છે. જેમના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા, મહાદેવનો પાઘડી સ્વરૂપ સોમેશ્ર્વર શૃંગાર મનમોહક ભાસી રહ્યો હતો.\nઆ પણ વાંચો :\nપાટણ બસસ્ટે���્ડ પાસે પુરી શાકની લારી ચલાવતી ઉર્વીશા જૂડો સ્પર્ધામાં પ્રથમ\nચૂંટણીમાં દારૂ સપ્લાય માટે 500 વીઘાનું વિશાળ નેટવર્ક\nદલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ\nઘરની બનેલી ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ\nભાજપના વિભાજનવાદી વચનોથી દોરવાઈ ન જતા -હાર્દિક પટેલ\nપાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે રવિવારના રોજ સુરેન્દ્રનગરમાં અધિકાર ...\nપાટીદારોમાં ભાગલા પાડવાનો ભાજપનો વધુ એક દાવ ઉધો પડયો\nભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડવા માગતા શ્રીમંત પાટીદારોને આગળ કરી હાર્દિક પટેલ પ્રાઈવેટ ...\nભાજપ-કોંગ્રેસ ધાર્મિક નેતાઓના સહારે ભાજપ-કોંગ્રેસ બાદ હવે સંપ્રદાયનું રાજકારણ\nરાજકીય પક્ષોએ ગુનાહિત કૃત્યો કરનારાઓનો સાથ લીધો. હવે ભાજપ અને કોંગ્રેસે ક્રિમીનલાઇઝેશન ...\nપાટીદાર અનામત આંદોલનમાં નોંધાયેલા ૫૦૦ કેસોમાંથી 55 પરત ખેંચાયા\nગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલા તોફાનોમાં પાટીદારો સામે નોધાયેલા ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/live-gujarat-assembly-election-2017-dates-declared-today-e-035802.html", "date_download": "2018-06-25T00:27:37Z", "digest": "sha1:QJUZV4YAH54UGTART5MPFZASXOSWMKJU", "length": 9645, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarat Election 2017: 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતદાન | Live : Gujarat assembly election 2017 dates declared today by election commissioner - Gujarati Oneindia", "raw_content": "\n» Gujarat Election 2017: 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતદાન\nGujarat Election 2017: 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતદાન\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nગુજરાત: 13 વર્ષની છોકરીને બેહોશીનું ઇન્જેક્શન લગાવીને રેપ\nબાળકે જણાવી પપ્પાની ઉંમર, પપ્પા થયા બેભાન\nગુજરાતના રાજુલામાં ટ્રકે પુલ પરથી પલટી ખાતા 7 ના મોત, 24 ઘાયલ\nચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ માટે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમારે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે આજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગું થશે. ઉલ્લેખનીય ેછે કે લાંબા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ થઇ રહી હતી. તે બાદ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે ચૂંટણી પંચ જાહેરાત કરી હતી. ત્યારે ચૂંટણી પંચની મહત્વની જાહેરાતો અંગે વધુ જાણો નીચે...\nક્યારે થશે ગુજરાતમાં છે મતદાન\n9 ડિસેમ્બર- 89 બેઠકો માટે 19 જિલ્લામાં મતદાન\n14 ડિસેમ્બર- 93 બેઠકો માટે 13 જિલ્લામાં મતદાન\n18 ડિસેમ્બરે - મતદાનનું પરિણામ\n102 પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ હશે.\nતારીખ 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતમાં થશે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન\nગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન\n18 ડિસેમ્બરે ગુજરાતમાં થશે મતગણતરી.\n4 કરોડ 30 લાખ લોકો આ ચૂંટણીમાં મતદાન કરશે\n50,128 પોલિંગ બુથ શરૂ કરવામાં આવશે.\nઆ ચૂંટણીમાં VVPAT નો પણ ઉપયોગ થશે.\n22 જાન્યુઆરી સુધી વિધાનસભાનો કાર્યકાળ ચાલશે.\nઆજથી ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થશે.\n182 બેઠકો માટે 9 ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી થશે\n9 ડિસેમ્બરે સૌથી પહેલા 89 બેઠકો પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે\n14 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન કરવામાં આવશે.\nમતદાનના સાત દિવસ પહેલા વોટિંગ સ્લીપ આપવામાં આવશે.\n21 નવેમ્બર સુધી પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે.\nસંવેદનશીલ બુથ પર ચૂંટણીની ગતિવિધિઓ માટે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.\nએપ દ્વારા મતદારો ફરિયાદ નોંધાવી શકશે.\nચૂંટણી રેલીનું પણ રેકોર્ડિંગ થશે.\nઉમેદવારો આ ચૂંટણીમાં 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.\nપહેલા તબક્કામાં 2.11 કરોડ મતદાર ભાગ લેશે. બીજા તબક્કા 2.21 કરોડ મતદાર મતદાનમાં ભાગ લેશે.\nબીજી તરફ આજે ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી રહ્યું છે ત્યારે તે અગાઉ જ રાજ્યના ક્લેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટે વિશેષ આદેશપત્ર બહાર પાડવામાં આવ્યા છે. અને તેમાં આચારસંહિતાનો અમલ કરવા માટે જણાવ્યું હતું. આ આદેશમાં જણાવાયું હતું કે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે પ્રમાણે સરકારી જાહેરાત, બેનર્સ, પોસ્ટર્સ, હોર્ડિંગ તેમજ કટ આઉટ હટાવી લેવા પડશે. આ આદેશ 23 તારીખના રોજ બહાર પાડી દેવામાં આવ્યો હતો.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/1f7885585e/provides-an-online-platform-to-pay-tribute-to-the-late-aptajanone-shradhanjali-com", "date_download": "2018-06-25T00:14:41Z", "digest": "sha1:HVXD7WIR727F22YE2H7YQLT45Q62VWX4", "length": 9768, "nlines": 111, "source_domain": "gujarati.yourstory.com", "title": "દિવંગત આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપવા ઑનલાઇન મંચ ઉપલબ્ધ કરાવે છે shradhanjali.com", "raw_content": "\nદિવંગત આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપવા ઑનલાઇન મંચ ઉપલબ્ધ કરાવે છે shradhanjali.com\nરાજકોટના 2 યુવાનોની અનોખી પહેલ\nલોકોની દુનિયામાંથી વિદાય બાદ તેમના પરિવારજનો અલગ-અલગ પ્રસંગોએ પોતાના દિવંગત આપ્તજનોને ઘણા પ્રકારે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. તેઓ પોતાની ભાવનાઓ-લાગણીઓને વ્યક્ત કરવા માટે સમાચારપત્રોમાં શોક સંદેશ પ્રસિદ્ધ કરાવે છે. પણ મોટાભાગે અખબારમાં છપાયેલા આ સંદેશ લોકોના પગ નીચે આવી જતા હોય છે તો ક્યારેક તેમનો ઉપયોગ ખાવાની વસ્તુઓ વેચવા માટે કરાય છે. આ વાતથી દુઃખી વિવેક વ્યાસ અને વિમલ પોપટે પ્રારંભ કર્યો shradhanjali.comનો.\nઆ અંગે વિવેકનું કહેવું છે,\n\"વર્ષ ૨૦૧૦માં હું રાજકોટમાં એક ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો. એક વાર હું અને વિમલ રોડની સાઈડ પર સમોસા ખાવા માટે રોકાયા હતા. દુકાનદારે અમને ન્યૂઝપેપરના એક ટુકડામાં મૂકીને સમોસા આપ્યા હતા. સમોસા ખાધા બાદ હું જેવો એ ન્યૂઝપેપરના તે ટુકડાને ફેંકવા ગયો ત્યારે મેં તેમાં એક શોક સંદેશ જોયો હતો. તેને વાંચીને અમે ખૂબ જ દુઃખી થયા. અમને બંન્નેને લાગ્યુ કે શું શોકસંદેશ વધારે સન્માનિત રીતે રજૂ ના કરી શકાય. આ સવાલના જવાબમાં જ અમને shradhanjali.com શરૂ કરવાનો આઇડિયા આવ્યો.\n\"ભારતમાં આ પ્રકારનું આ પહેલું પોર્ટલ છે. તેના પર લોકો પોતાના દિવંગત આપ્તજનો માટે શોક સંદેશનું પેજ તૈયાર કરાવી શકે છે. અને તે પેજને પોતાના મિત્રો, સગા-સંબંધીઓ અને ઓળખીતા-પાળખીતા લોકો સુધી પહોંચાડી શકે છે. તે ઉપરાંત આવનારી પેઢીના સભ્યો ઈચ્છે ત્યારે પોતાની પાછલી પેઢીના લોકો સાથે સંબંધિત શોક-સંદેશાઓને આ પોર્ટલ પર જઇને વાંચી શકે છે.\"\nઆ વેબસાઇટ પર કોઇ પણ વ્યક્તિ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને પોતાના દિવંગત સ્વજનની તસવીર અપલોડ કરી શકે છે. તેમની સાથે જોડાયેલા વીડિયો અપલોડ કરી શકે છે. શોક સંદેશ લખીને પોતાના મિત્રો, સગા સંબંધીઓ અને ઓળખીતા લોકો સુધી મોકલી શકે છે. દિવંગત આપ્તજનની કે પોતાની પસંદગીનું સંગીત શોક સંદેશ સાથે અહીં લગાવી શકાય છે. આ પોર્ટલમાં જન્મદિવસ અને પુણ્યતિથિના રિમાઇન્ડરનું ફિચર પણ ઉપલબ્ધ છે. આ પેજની માલિકીનો હક સંપૂર્ણપણે તેને બનાવનારનો હોય છે. તેનો અર્થ થાય છે કે પેજ તૈયાર કરાવનાર જ આ પેજ પર કંઈ પણ ઉમેરી શકે છે કે પછી હટાવી શકે છે.\nવિવેકના જણાવ્યા પ્રમાણે તેમની વેબસાઇટ પર દરેક પેજ ૩૦ વર્ષ માટે બનાવવામાં આવે છે. તેના માટે ૫૦૦૦ રૂપિયા આપવાના હોય ���ે. બીજો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમના કહેવા અનુસાર વેબસાઇટ પર ૧,૫ અને ૧૦ વર્ષના પેકેજ પણ ઉપલબ્ધ છે. વિવેકના જણાવ્યા પ્રમાણે,\n\"અમે આ પોર્ટલને એક એવા મંચનું સ્વરૂપ આપવા માગતા હતા, જ્યાં લોકો પોતાના પ્રિય સ્વજનોને યાદ કરી શકે અને તેમની સાથે જોડાયેલી ભાવનાઓને અન્યો સાથે વહેંચી શકે.\"\nવિવેક અને વિમલના આ પ્રયાસની લિમ્કા બૂક ઑફ રેકોર્ડે પણ પ્રસંશા કરી છે. લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અનુસાર તેમની વેબસાઇટ દેશની પહેલી શ્રદ્ધાંજલિ આપનારી વેબસાઇટ છે. આ વેબસાઇટ પર હાલ ૧૦૦ કરતા પણ વધારે પ્રોફાઈલ્સ ઉપલબ્ધ છે. તેમાં સમાજસેવકો, રાજનેતાઓ, ખેલાડીઓ વગેરે સામેલ છે.\nઅનુવાદક- YS ટીમ ગુજરાતી\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00277.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31192", "date_download": "2018-06-25T00:38:43Z", "digest": "sha1:ABVY3JH7PELSR2NO6HGDPP4IJE6FTRWR", "length": 11479, "nlines": 86, "source_domain": "citywatchnews.com", "title": "જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતું લાઠીનું દુધાળા – City Watch Live News Amreli", "raw_content": "\nજળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતું લાઠીનું દુધાળા\nસમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત સ્‍થિત દાતાશ્રી સવજીભાઇ ધોળકીયાએ વતનનું ઋણ ચૂકવવા સામાજિક કાર્યો હાથ ધરી તા.૨૩ માર્ચ-૨૦૧૭ થી દુધાળા ગામે હરિકૃષ્‍ણ સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. આ ઉપરાંત બા નું સરોવર અને દાદા નું સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે. જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતાં લાઠીના દુધાળા ગામે આગામી ચોમાસા દરમિયાન તળાવોમાં વરસાદી પાણી ભરાતા\nરળિયામણાં દ્રશ્યો સર્જાશે. હરિકૃષ્‍ણ સરોવર ઉંડા ઉતારવાની કામગીરી પર દેખરેખ રાખતા શ્રી કનકભાઇ પટેલે જણાવ્યું કે, આ તળાવને ઉંડું ઉતારવા ૨૪ કલાક કામગીરી કરવામાં આવી રહી છે. ૪૦૦ વીઘામાં ફેલાયેલા આ તળાવને ઉંડું ઉતારવામાં આવી રહ્યું છે તેમજ ફળદ્રુપ માટીનું ૩૦૦ વીઘામાં પૂરાણ કરવામાં આવ્‍યું છે. આ તળાવને ૮ થી ૧૭ ફુટ સુધી ઉંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થતાં અંદાજે સવા લાખ ટ્રક જેટલી માટી\nખેડૂતોના ખેતર સુધી પહોંચશે. વધુમાં તળાવની પાળી-દિવાલોના નિર્માણ માટે મનરેગા યોજના તળે કાર્ય કરવામાં આવતા મજૂરોને રોજગારી મળી રહી છે. શ્રી પટેલે વધુમાં કહ્યું કે, તળાવ ઉંડા ઉતારવાની સાથોસાથ ઉપયોગમાં ન આવી શકે તેવી માટીનો ઉપયોગ કરી ટેકરીનું નિર્માણ કર્યુ અને ત્‍યાં મૂર્તિઓ ગોઠવવામાં આવી છે. નર્સરીની સેવાનો લાભ લઇ અંદાજે સવા લાખ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ વૃક્ષોમાં દેશીકુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા પંખીડાઓ માટે આશરો બનશે અને પક્ષીઓનો કલરવ પણ ગૂંજી ઉઠશે. આમ, આ તળાવનો સર્વગ્રાહી વિકાસ થઇ રહ્યો હોય આગામી સમયમાં આ પર્યટન સ્‍થળ તરીકે વિકસી શકે તેવી પૂરતી\nસંભાવનાઓ છે. શ્રી કનકભાઇએ વધુમાં કહ્યું કે, દુધાળાના આ સરોવરમાં અંદાજે ૨૫૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ થવાની ક્ષમતા છે. જળસંચયની કામગીરીને લીધે જમીન નવસાધ્ય થવાની છે, જેનો લાભ દુધાળા સહિત આજુબાજુના ૨૦ ગામોને થશે તેવો અંદાજ છે. દાતાશ્રી સવજીભાઇએ દુધાળા ઉપરાંત શેખપીપરીયા, ઝરખીયા, અકાળા તેમજ લીલીયામાં પણ જળસંચયની પ્રવૃત્તિમાં સહભાગી બની સમાજસેવાનું ઉત્તમ\nદ્રષ્ટાંત પૂરૂં પાડ્યું છે. જળ એ જ જીવન મંત્ર સાથે દાતાશ્રી સવજીભાઇએ ગુજરાતમાં ૧૧ સરોવરનું નિર્માણ કરી ચૂક્યા છે. સરપંચશ્રી ભૂપતભાઇ મેસુરીયા-અકાળાવાળાએ કહ્યું કે, આ કામગીરી દરમિયાન ફળદ્રુપ માટીનો કાંપ ખેતરોમાં પહોંચ્‍યો છે. તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ થશે તેમજ જળસંચય થતાં જમીનના તળ ઉંચા આવશે. ખેડૂતોને ત્રણ પાક લેવા માટે પણ અનુકૂળ પરિસ્‍થિતિનું નિર્માણ થવાની સંભાવના છે.\nઆ ઉપરાંત પીવાના પાણીની સમસ્‍યાનું પણ નિવારણ થશે, તેમ જણાવ્યું હતુ.\nઅમરેલી Comments Off on જળસંચય અને વૃક્ષારોપણની ઉમદા કામગીરીનું દ્રષ્‍ટાંત પૂરૂં પાડતું લાઠીનું દુધાળા Print this News\n« એસસી-એસટી એક્ટમાં સ્ટેનો સુપ્રીમનો ઈનકાર (Previous News)\n(Next News) જાહેર જીવનમાં આપણે જેવા દેખાઈએ છીએ તેવા જ્યારે પોતાના અંગત વર્તુળોમાં રહી શકીશું ત્યારે સાચા અર્થમાં એકતા સાધી શકીશું »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%A0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4-2/", "date_download": "2018-06-25T00:12:12Z", "digest": "sha1:OP5ZOM5UEGYFXZFQDQHTQVLU3WA4LYLF", "length": 4143, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "અંજારમાંથી બાઈકની ઉઠાંતરી – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar અંજારમાંથી બાઈકની ઉઠાંતરી\nઅંજાર : શહેરના દબડા રોડ શિવનગરમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઈકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ર૧/રર-પ-૧૭ની રાત્રી દરમ્યાન ઘર પાસે પાર્ક કરેલ મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર સીઆર પ૩૮૦ કિ.રૂા. ૪૦ હજારને કોઈ ચોર ચોરી ગયેલ અંજાર પોલીસે બાઈક માલિક મીઠુભાઈ બીજલભાઈ કોલીની ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઈ જે.વી. રાયમાએ હાથ ધરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.\nજખૌ બંદરે બાઈક સાથે ગાડી ચડાવી યુવાનને મારી નાખવાનો કરાયો પ્રયાસ\nગાંધીધામમાં ટ્રેનમાં લવાતા ૪પ હજારના શરાબ સાથે ભચાઉવાસી ઝડપાયો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0MzY%3D-10337864", "date_download": "2018-06-25T00:25:33Z", "digest": "sha1:7FBL5CCPTVCXB5LI4D3ZTPFAJGHXWRQH", "length": 3343, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગીતા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના કાર્ડ મેળવવા અંગે | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nગીતા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશકેન્દ્રના કાર્ડ મેળવવા અંગે\nજંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજી. ચેરીટેબલ ટ્રસ્ટ-એનજીઓ) દ્વારા ઇ.સ.1973થી સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશ વિતરણ કેન્દ્રના 46માં વર્ષનો રામનવમીએ પ્રારંભ થશે. પ્રતિદિન 300 પરિવારો (1500 વ્યક્તિઓ)ને નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે વિના મૂલ્યે પરીવાર દીઠ સવા લીટર છાશનું વિતરણ થાય છે. છાશ વિતરણનો સમય સવારે 7 થી 8 નો રાખવામાં આવે છે. છાશનું કાર્ડ મેળવવા માટે જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં સંપર્ક કરવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14926", "date_download": "2018-06-25T00:10:58Z", "digest": "sha1:ICLYHEFUAR2Y6YU7ACACENEC4DNI2J3W", "length": 5285, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી\n૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી\nજૂનાગઢ ભાજપનાં કોર્પોરેટર અને પરશુરામ ફાઉન્ડેશનનાં ચેરપર્સન અને બ્રહ્મ સમાજનાં અગ્રણી શૈલેષભાઈ દવેએ પોતાનાં જન્મદિને ૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરની જવાબદારી ઉઠાવી અને જન્મદિનની અનોખી ઉજવણી કરી છે ગઈકાલે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો.\nPrevious Articleજૂનનાં પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની આગાહી\nNext Article જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00278.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/242", "date_download": "2018-06-24T23:58:47Z", "digest": "sha1:HX62R5XP2R7TFZIJOP4SZGLLD7JL52GF", "length": 8510, "nlines": 78, "source_domain": "anadimukta.org", "title": "પ્રવચન કરનારને અન્ય સંસ્થાનું હિણું બોલતા બંધ કર્યા. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપ્રવચન કરનારને ��ન્ય સંસ્થાનું હિણું બોલતા બંધ કર્યા.\nપ્રવચન કરનારને અન્ય સંસ્થાનું હિણું બોલતા બંધ કર્યા.\nઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.\nઅન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી કરી કે, “મારે પાંચ-દસ મિનિટ બધાને એક વાત કરવી છે.”\nગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુમતિ મળતાં તેમણે વક્તવ્યનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં મહારાજના મહિમાની વાત કરી. પછી બે મિનિટ ગુરુવર્ય પ.પૂ. બાપજીના મહિમાની વાત કરી.\nત્યારબાદ તેમણે મોટા મંદિર માટે હીણું બોલવાની શરૂઆત કરી.\nતેમને મનમાં એવો સંકલ્પ હતો કે, ‘ગુરુવર્ય પ.પૂ. બાપજી અનેક વિકટ સંજોગમાં ત્યાંથી પસાર થયા છે તેથી જો એ લોકો માટે હીણું બોલીશ તો બાપજી રાજી થશે.’\nપરંતુ તેમને ક્યાં ખબર હતી કે ગુરુવર્ય પ.પૂ. બાપજી એ કાંઈ સામાન્ય સાધુ ન હતા.\nસદ્. નિષ્કુળાનંદ સ્વામીએ જણાવેલ અજાત શત્રુતાના ગુણનું તેઓ સાક્ષાત્ સ્વરૂપ છે.\n“સાચા સંત સગાં સૌ જનનાં રે, ઉદાર છે અપાર મનના રે;\nજેને શત્રુ મિત્ર સમતોલે રે, સુખે દુ:ખે દિલમાં ન ડોલે રે.”\nકીર્તનની આ પંક્તિનાં જીવંત દર્શન કરાવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી સભા વચ્ચે તે હરિભક્ત ઉપર અતિ આકરા થઈ ગયા.\nચાલુ વક્તવ્યને અટકાવતાં કહ્યું, “તમારી વાતને હવે અહીં જ પૂરી કરી દો. તમારે વાત કરવી હોય તો મહારાજના મહિમાની અને મોટપની કરો. આ સંસ્થામાં અમને કોઈનાય માટે રાગ-દ્વેષ નથી. માટે મહેરબાની કરીને અહીંયાં કોઈ સંસ્થાનું હીણું કે ઘસાતું બોલશો નહીં. અન્યનું હીણું બોલવા તમને માઇક નથી આપ્યું. જો આમ હીણું બોલવું હોય તો અત્યારે જ માઇક મૂકી દો.”\nએમ કહી તેમને અન્ય સંસ્થા કે તે સંસ્થાના વડા માટે ઘસાતું બોલતાં અટકાવી દીધા.\nસંપ્રદાયની મોટેરી વ્યક્તિ હોવા છતાં પણ તેમની શરમ કે મહોબત રાખ્યા વિના પોતાના આદર્શમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી અકબંધ રહ્યા. પરંતુ કોઈની હલકી કે અભાવની વાતમાં લેશમાત્ર ભેળા ન જ ભળ્યા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી સાધુતા અને રાગ-દ્વેષથી પરનું વ્યક્તિત્વ જોઈ તે હરિભક્ત અંજાઈ ગયા. તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની ક્ષમા માગી.\nઅને તેમણે કહ્યું, “બાપજી જેણે આપને કેવળ અપમાન-તિરસ્કાર આપ્યાં; તેમના માટે પણ આપ આટલો આદર રખાવો છો જેણે આપને કેવળ અપમાન-તિરસ્કાર આપ્યાં; તેમના માટે પણ આપ આટલો આદર રખાવો છો આપના જેવા અજાત શત્રુ પુરુષ આ બ્રહ્માંડમાં શોધ્યા જડે તેમ નથી.”\nપછી તે હરિભક્ત પોતાના સ્થાને પાછા બેઠા ત્યારે તેમની બાજુવાળાભાઈ સમક્ષ સહસા બોલી ઊઠ્યા, “ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંતજીવનના પ્રારંભથી અદ્યપિ કોઈ સામે ગમે તેવું વર્ત્યા હોય તોપણ તેમના પ્રત્યે આંટી કે પૂર્વાગ્રહ તેઓએ નથી રાખ્યો. ક્યારેય કોઈનું ભૂંડું કે અહિત થાય તેવો સંકલ્પ સુધ્ધાંય ઊઠવા દીધો નથી તો એવું કાર્ય તો કર્યું જ ક્યાંથી હોય ધન્ય છે આવા સદગુરુ સંતને... ધન્ય છે આવા સદગુરુ સંતને...\nગુરુવર્ય પ.પૂ. બાપજી જાહેરમાં તો કોઈના વિષે હીણું બોલવા ન દે કે પોતે પણ ન બોલે પરંતુ એકાંતમાં પણ કદી કોઈને વિષે વાત કરવામાં પણ શત્રુપણું ન આવવા દે કે તેમના અભાવની વાત કરવા દે જ નહીં.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0OTY%3D-87503385", "date_download": "2018-06-25T00:36:39Z", "digest": "sha1:FD3X7QMIPEGYP7DH332R72XKW2XSXKS4", "length": 6599, "nlines": 83, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામનગર શહેરમાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સ ગિરફતાર | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામનગર શહેરમાંથી મોબાઇલ ચોરી કરનાર શખ્સ ગિરફતાર\nજામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ગીરદીનો લાભ લઇ લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરનાર એક તસ્કરને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો છે અને તેના કબ્જામાંથી 19 નંગ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. પોલીસની પુછપરછ દરમ્યાન તેણે જુદીજુદી 1પ જેટલી મોબાઇલ ફોનની ચોરી કર્યાનું કબુલી લીધું છે.\nજામનગર શહેરમાં શાકમાર્કેટ, ગુજરી બજાર, જી.જી. હોસ્પીટલ સહિતના જુદાજુદા વિસ્તારોમાં ગીરદીનો લાભ લઇને લોકોના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થયાની અનેક ફરીયાદો ઉઠી હતી અને તાજેતરમાં જ જામનગરની જી.જી. હોસ્પીટલમાં એક વેપારીના મોબાઇલ ફોનની ચોરી થયાની તેમજ દરબારગઢ શાકમાર્કેટ વિસ્તાર અને દિગ્જામ સર્કલ પાસે ચાની હોટલ નજીકથી અલગ-અલગ\nત્રણ વ્યકિતઓના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી થયાની ફરીયાદ સીટી બી ડીવીઝન તેમજ સીટી સી ડીવીઝન પોલીસમથકમાં નોંધાવાઇ હતી. જે દરમ્યાન ખંભાળીયા નાકા વિસ્તારમાં એક મોબાઇલ ફોનની દુકાને એક શખ્સ 19 જેટલા મોબાઇલ ફોન વેચવા માટે આવી રહ્યો છે તેવી બાતમીના આધારે શબ્બીર ઉ���્ફે માઇકલ ઉમરભાઇ ખફી નામના સુમરા શખ્સને એલસીબીની ટીમે આંતરી લીધો હતો. જેના કબ્જામાંથી જુદીજુદી કંપનીના 19 નંગ મોબાઇલ ફોન મળ્યા હતા. દોઢ વર્ષથી કરતો હતો ચોરી\nપોલીસ દ્વારા મોબાઇલ ફોન અંગે અને તેના બીલ આધાર અંગેની પુછપરછ કરતા તેણે ઉપરોકત તમામ મોબાઇલ ફોન શહેરના જુદાજુદા વિસ્તારમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. છેલ્લા દોઢેક વર્ષના સમયગાળા દરમ્યાન તેણે જામનગરની જી.જી. હોસ્પીટલમાં આવતા જતા દર્દીઓ ઉપરાંત શાકમાર્કેટ તથા અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં અને ગુજરી બજારમાં ખરીદી કરવા આવનારા લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરી લેતો હોવાનું કબુલી લીધું હતું. તેણે દોઢ વર્ષ દરમ્યાન શહેરમાંથી 1પ જેટલા સ્થળોએથી મોબાઇલ ફોનની ચોરી કર્યાનું કબુલ્યુ હતું અને શહેરની અલગ-અલગ 1પ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. એલસીબી દ્વારા શબ્બીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફીની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી એલસીબીના પી.આઇ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે કરી હતી.\nજામનગરના મેયર સામે અત્યાચારનું આળ : રોષપૂર્ણ રેલી\nવ્હીપના અનાદર બદલ ધ્રોલ તા.પં.ના 9 કોંગ્રેસી સસ્પેન્ડ\nવેપારીને 50 હજારનાં બદલામાં ગઠિયાઓ પરચુરણના બદલે બિસ્કિટ ધાબડી ગયા \nવસઈ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત : 2 મોત, 3 ઘાયલ\nજામનગરમાં લાયસન્સ વગર હથિયાર સાથે આધેડ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00279.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/243", "date_download": "2018-06-25T00:02:35Z", "digest": "sha1:3DC3ORCYY57H3EEGR6NMUBNXS3JXC7O6", "length": 6844, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "દિવ્યપુરુષના અવરભાવનું જતન. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsદિવ્યપુરુષના અવરભાવનું જતન.\nવિષય: સર્વે પ્રકારે જતન\n“દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના કરી રહ્યા છે.\nપ્રસંગ એમ છે, તા.10-3-17 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા. એ દિવસે અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત થોડી નાદુરસ્ત હતી. ડૉક્ટરે બોલવાની મનાઈ કરી હતી.\nકથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ કે જેમનો ખોરાક જ કથાવાર્તા છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી ન રહી શક્યા. સંતો તેમજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ પણ પ્રાર્થના કરી છતાંય એ પુરુષે એક જ આગ્રહ રાખ��યો. અંતે સૌને નમવું પડ્યું.\nવ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને પોતાની અમૃતવાણી દ્વારા વચનામૃતના ગૂઢાર્થ રહસ્યોને ઉકેલીને સમજાવી રહ્યા હતા તેમજ પ્રશ્નોત્તરી કરતા હતા. એમાં એક પ્રશ્ન બાપાએ પૂછ્યો.\nબાજુમાં જ પાંચ સંતો બેઠા હતા એટલે બાપાએ કહ્યું, “આ કૉન્ફરન્સને પૂછીએ...”એમ કહી દરેકને વારાફરતી પૂછવાનું શરૂ કર્યું.\nપ્રથમ જે સંત બેઠા હતા તેઓ ઊભા થયા અને વિનમ્રભાવે બોલ્યા, “બાપા,રાજી રહેજો, પરંતુ સેવકને પ્રશ્ન બરોબર સમજાયો નહીં.”\nગુરુવર્ય પ.પૂ.બાપજીની પડખે જ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી બિરાજમાન હતા. તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીની થોડા નજીક આવ્યા અને ગુરુવર્ય પ.પૂ.બાપજીને કહ્યું, “બાપજી, એમને પ્રશ્ન બરોબર સમજાયો નહિ એટલે... સેવક આપના વતી એમને સમજાવી દે... આપ રહેવા દો...”\nએ દિવ્યપુરુષની રીતને કોણ સમજી શકે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી યેનકેન પ્રકારે બાપજીને બોલવું ન પડે, એમને તકલીફ ન પડે એ જ તકની રાહ જોઈને બેઠા હતા.\nત્યારબાદ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ફરીથી પેલા સંતને વિસ્તૃત પ્રશ્ન સમજાવ્યો અને હેતુપૂર્વક તેની ચર્ચા લાંબી ચલાવી કે જેથી ગુરુવર્ય પ.પૂ.બાપજીને બોલવું જ ન પડે.\nકેવા છે એ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી... કે જેઓ પોતાના અવરભાવ સામે પણ જોતા નથી, પરમાર્થ જ એમનું એકમાત્ર પ્રયોજન છે અને કેવા છે એ દિવ્યપુરુષ સ્વામીશ્રી... સાચું શિષ્યત્વ સાર્થક કરી ગુરુનું સેવન કરવાની અલૌકિક રીતનાં જેમનામાં દર્શન થાય છે... ધન્ય છે એ અજોડ જોડને...\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2017/03/", "date_download": "2018-06-25T00:23:41Z", "digest": "sha1:F54Y7QJPE4IOGMDAE4RADGSD24WT524T", "length": 5821, "nlines": 135, "source_domain": "www.yashpaljadeja.com", "title": "March 2017", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nએટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે\nઆંખના ખૂણે હજી પણ ભેજ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે. - ચિનુ મોદી\nક્યાંક વૈકુંઠમાં હાસ્યરસ અને કાવ્યરસ ની ઉણપ સર્જાય હશે, અને એટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે. - યશપાલસિંહ જાડેજા\nચાલું પરીક્ષા દરમિયાનના ગોદા અને ઠોંહા\nચા���ું પરીક્ષાએ ગોદા મારી મારી ને આગળ વાળા પાસે પ્રશ્નપત્રના જવાબો માંગવાવાળા ને All the best. પરીક્ષા પછી ભલે આગળવાળો ઠોહાં મારે.\n- લી. (અનુભવના આધારે) યશપાલસિંહ જાડેજા\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nએટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે\nચાલું પરીક્ષા દરમિયાનના ગોદા અને ઠોંહા\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/244", "date_download": "2018-06-25T00:02:49Z", "digest": "sha1:DMAJRE6SOFHUACA3SGQ76GRYHZNM3O6M", "length": 6827, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "પરભાવની અલૌકિક સ્થિતિ | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપરભાવની અલૌકિક સ્થિતિ\nવિષય: પરભાવની અલૌકિક સ્થિતિ\nજેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે જેમનું પ્રાગટ્ય અનંત મુમુક્ષુઓને કાળ, કર્મ, માયાના બંધનથી છોડાવી મૂર્તિના સુખ સુધી બાયપાસ કરાવવા માટે છે એવા વિરલ પુરુષે આજે કંઈક નવીનતમ ચેષ્ટા કરી હતી.\nઆ ચેષ્ટા એટલે બાયપાસ સર્જરીનું ઑપરેશન. આ દિવસ હતો, તા. 29-11-2007ને ગુરુવારનો. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી માટે અમદાવાદની ક્રિષ્ના હૉસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ત્યાંના નિષ્ણાત ડૉ. રાજેશભાઈ દેસાઈને આ દિવ્યપુરુષની અણમોલ સેવાનો લાભ મળ્યો. બપોરે 2:30 થી પ:30 સુધી કલાક ઑપરેશન ચાલ્યું. ઑપરેશન દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજીને ક્લોપોફોર્મ આપી બેભાન કરી દીધા હતા. ઑપરેશન દરમ્યાન ગુરુમહિમાથી અતિશય ભીના એવા વ્હ���લા પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. સાથે મહાપ્રભુને દિલગીર થઈ પ્રાર્થના પણ કરી રહ્યા હતા. જોડે વ્હાલા પૂ. સંતો પણ પ્રાર્થનામાં સૂર પુરાવતા હતા.\nઆ બાજુ ઑપરેશન પૂરું થયાના સમાચાર મળ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રી નાનું બાળક માની જોડે જઈ બેસી જાય એણ નીચે બિરાજી ગયા. હજુ તો ગુરુવર્ય પ.પૂ. બાપજી ઑપરેશન કર્યા બાદ પ્રથમ જ ભાનમાં આવ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે, “સ્વામી, આજે તો કથા અધૂરી રહી ” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બાપજી ” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બાપજી ક્યાં કથા ચાલતી હતી ક્યાં કથા ચાલતી હતી ” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “સ્વામી, નરોડામાં કથા ચાલતી હતી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા ” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “સ્વામી, નરોડામાં કથા ચાલતી હતી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા શું લાભ આપ્યો ” ઉત્તરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વંચાતું હતું અને એમાં પ્રકૃતિપુરુષ શબ્દ આવ્યો ત્યારે પ્રશ્ન પૂછ્યો કે પ્રકૃતિપુરુષ એટલે કોણ આનો જવાબ આપતો હતો ત્યાં જાગી ગયો એટલે મારી કથા અધૂરી રહી.” આ પ્રસંગે સહેજે જ દૃશ્યમાન થાય છે કે આ દિવ્યપુરુષને નથી દવાખાનું, નથી મંદિર કે નથી અવરભાવ. એ તો અખંડ પરભાવમાં જ છે. તેથી જ કીર્તનમાં કહ્યું છે કે,\n“પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સંકલ્પે શ્રીજી દેખાય રે.”\n આ જ આપની અલૌકિક સ્થિતિ \nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14929", "date_download": "2018-06-25T00:10:31Z", "digest": "sha1:626NZSJ326ZJ2SCDT6VSE52YYKZVWVLS", "length": 5380, "nlines": 78, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ\nજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ\nજૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં દેશભરમાંથી વૈજ્ઞાનિકો આવ્યા હતા આ વૈજ્ઞાનિકો વચ્ચે કેસર કેરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ર૦ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિજેતા સ્પર્ધકોને મંત્રી પુરૂષોતમ રૂપાલાનાં હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં.\nPrevious Article૧૧ વિદ્યાર્થીઓનાં ભણતરનો ભાર ઉતારી જન્મદિનની ઉજવણી\nNext Article જૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ૮ જુનથી શાળા પ્રવેશોત્સવ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/245", "date_download": "2018-06-24T23:57:05Z", "digest": "sha1:BMVI76EK6N2QRV4P5EA43MO2M7ZF4CRJ", "length": 6792, "nlines": 64, "source_domain": "anadimukta.org", "title": "સૌમાં દિવ્યભાવભરી દૃષ્ટિ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસૌમાં દિવ્યભાવભરી દૃષ્ટિ.\nજે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.\nએક દિવસની વાત છે. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધાર્યા હતા.જેમના મુખે અવિરત કથાવાર્તા-રૂપી અમૃત વહેણ હોય એવા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પ્રાતઃસભામાં લાભ આપી સૌ મુક્તોને બળિયા કર્યા. સભામાં ઓતપ્રોત થઈ જવાથી ઘડિયાળ સામે નજર ન રહેતાં થોડું મોડું થઈ ગયું હતું. આથી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઉતાવળે ઉતાવળે ઠાકોરજી જમાડ્યા.રોજની જેમ આજે પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીને દવા લેવાની હતી. જે પોતે અનંતની દુઆ સમાન છે અને તે અનંતના રોગને દૂર કરવા માટે દવા લે છે; એમાં કોઈ શક નથી. સેવક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને દવા આપવા માટે દવાના બૉક્ષમાં હાથ નાખ્યો. પરંતુ હાથને કંઈ સ્પર્શતું જ નહોતું; કારણ કે દવા પૂરી થઈ ગઈ હતી. સેવક સંતે ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી, “દયાળુ રાજી રહેજો. દવા પૂરી થઈ ગઈ છે.” આ સાંભળી બાપા તે સંતને થોડું વઢ્યા, તેથી સેવક સંતને દુઃખ થયું, “અરરર રાજી રહેજો. દવા પૂરી થઈ ગઈ છે.” આ સાંભળી બાપા તે સંતને થોડું વઢ્યા, તેથી સેવક સંતને દુઃખ થયું, “અરરર મારા કારણે બાપાને કષ્ટ પડશે, દુઃખાવો થશે મારા કારણે બાપાને કષ્ટ પડશે, દુઃખાવો થશે \nઆટલી બીના બાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી ગાડીમાં બેસીને પરત પધારવા નીકળ્યા. જોડે સેવક સંત પણ હતા.(ગુરુવર્ય પ.પૂ.બાપજી આગળની સીટ પર હતા અને સેવક સંત પાછળ બેઠા હતા.) એક બાજુ ગાડી હરણફાળ સ્પીડે દોડી રહી છે. બીજી બાજુ આ દિવ્યપુરુષ કંઈક અલગ વિચારોમાં ખોવાયેલા જણાતા હતા. એ પુરુષ વારે વારે પાછળની બાજુએ સેવક સંત સામે અમી ભરેલી દૃષ્ટિ કરતા હોય એ જણાતું. જાણે કંઈક કહેવાની તક શોધતા ન હોય અને થોડા સમયમાં તો એમનું અંતર દ્રવી ઊઠ્યું અને શબ્દો મુખકમળ દ્વારા સરી પડ્યા. એ શબ્દો હતા, “હું તને વઢ્યો તો તું દુઃખાયો તો નથી ને અને થોડા સમયમાં તો એમનું અંતર દ્રવી ઊઠ્યું અને શબ્દો મુખકમળ દ્વારા સરી પડ્યા. એ શબ્દો હતા, “હું તને વઢ્યો તો તું દુઃખાયો તો નથી ને જે હોય તે મને સાચું કહેજે.” આવા કરુણ શબ્દો સાંભળતાં સેવક સંત બે હાથ જોડી કહે છે, “બાપા જે હોય તે મને સાચું કહેજે.” આવા કરુણ શબ્દો સાંભળતાં સેવક સંત બે હાથ જોડી કહે છે, “બાપા આમ કેમ બોલો છો આમ કેમ બોલો છો મારી ભૂલ છે એમાં મને દુઃખ શાનું લાગે મારી ભૂલ છે એમાં મને દુઃખ શાનું લાગે આપ તો કદાચ વગર ભૂલે વઢો તોપણ શું આપ તો કદાચ વગર ભૂલે વઢો તોપણ શું મારી પર સંપૂર્ણ આપનો જ અધિકાર છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તું દુઃખાય તો કામનું શું મારી પર સંપૂર્ણ આપનો જ અધિકાર છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તું દુઃખાય તો કામનું શું ” આવા દાસભાવના શબ્દો બોલતી આ દિવ્યપુરુષની મુખાકૃતિ જોતાં જોતાં સેવક સંતની આંખ અહોહોભાવ સાથે અશ્રુધારા વહાવી રહી હતી.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80-%E0%AA%B8%E0%AB%80%E0%AA%8F%E0%AA%9A-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A3%E0%AB%81%E0%AA%95-%E0%AA%95/", "date_download": "2018-06-25T00:22:30Z", "digest": "sha1:K5PMXWDM4CLYBCO4ZYXICRFZWRZYHRVO", "length": 4412, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "દિલ્હી સીએચ ગેરવર્ણણુક કાંડ : આપના એમએલએની ધરપકડ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia દિલ્હી સીએચ ગેરવર્ણણુક કાંડ : આપના એમએલએની ધરપકડ\nદિલ્હી સીએચ ગેરવર્ણણુક કાંડ : આપના એમએલએની ધરપકડ\nનવી દિલ્હી : દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે થયેલી મારપીટ મામલે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલની ધરપકડ કરી છે. અંશુ પ્રકાશે નોંધાવેલી ફરિયાદ બાદ પ્રકાશ જારવાલની ધરપકડ કરવામાં આવી છે.પ્રકાશ જારવાલની ધરપકડ બાદ આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના નિવાસ સ્થાન બહાર પોલીસને તૈનાત કરવામાં આવી હતી. અંશુ પ્રકાશે દાખલ કરેલી ફરિયાદમાં બીજુ નામ અમાનતુલ્લાનું લેવામાં આવ્યુ છે. જેમની મુખ્ય આરોપી તરીકે ઓળખ આપવામાં આવી છે.\n : મતદાન શરૂ : ર૩મીએ ફેંસલો\nબજેટ સત્ર તોફાની બનવાના સ્પષ્ટ એંધાણ : નીરવ મોદી કાંડ ચમકશે\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/246", "date_download": "2018-06-25T00:02:21Z", "digest": "sha1:I4GT2HT4AOPQXHAXK2BFJZ5BM4QZWIIZ", "length": 5578, "nlines": 74, "source_domain": "anadimukta.org", "title": "ઠાકોરજીનું જતન. | Prasang | anadimukta.org", "raw_content": "\nવિષય: શ્રીજી મહારાજની સેવાનો મહિમા\nતા. 14/3/2017 ને મંગળવારની વાત છે.\nએ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.\nફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી ફતેહપુરા જવા નીકળ્યા.\nઅંતર વધુ કાપવાનું હતું. પ.પૂ. સ્વામીશ્રી તેઓની કાયમી રીત મુજબ ગાડીમાં ક્યારેય પોઢે જ નહીં. સતત કલાકોના કલાકો સુધી પોતાની સેવા કર્યા જ કરે.\nઆજે પણ તેઓ પોતાની સેવામાં વ્યસ્ત હતા. અચાનક તેઓએ પાછળ બેઠેલા સંતને પૂછ્યું,\n“સ્વામી, ઠાકોરજી હજુ જાગે છે \n“હા, દયાળુ.” સંત બોલ્યા.\n“ઠાકોરજીને ગાડીમાં જ પોઢાડી દો, ફતેહપુરા આવતા હજુ સમય લાગશે.”\n‘ભલે... દયાળુ’કહી પેલા સંતે ઠાકોરજીને પોઢાડી દીધા. પરંતુ ગાડીમાં બેઠેલા સૌ વિચારતા રહી ગયા કે, ‘સ્વામીશ્રી આટલા બધા વ્યસ્ત હોવા છતાં ઠાકોરજીની કેટલી પળે પળની ચિંતા રાખે છે \nહજુ થોડી વાર થઈ હશે ત્યાં અચાનક ગાડીમાં ચાલી રહેલું A.C. બંધ થઈ ગયું. ડ્રાઇવરે પ્રયત્ન કર્યો છતાં નિષ્ફળ રહ્યા.\nક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ.પૂ. સ્વામીશ્રીએ સેવક સંતને કહ્યું, “સ્વામી... ઠાકોરજી પોઢેલા છે, ઠાકોરજીને ગરમી લાગશે; માટે પૂ. વિવેકસ્વામીને ફોન કરો અને ઠાકોરજીને તેમની ગાડીમાં લઈ લેવા કહો.”\nપૂ. વિવેકસ્વામીની ગાડી પણ પ.પૂ. સ્વામીશ્રીની સાથે જ હતી એટલે ઠાકોરજીને એમની ગાડીમાં લેવડાવ્યા.\nસેવક સંતને અંતરે થોડો ક્ષોભ થયો કે, પ.પૂ. સ્વામીશ્રીને આ ચિંતા રાખવી પડી પરંતુ તેમને અને ગાડીમાં બેઠેલા સૌને અહોભાવ એક જ વાતનો હતો કે, કેવા એ પુરુષ છે.... ઓહોહો વળી પ.પૂ. સ્વામીશ્રી માટે ઠાકોરજીનું સ્થાન અને મુખ્યપણું કેવું એ કલ્પવું જ અશક્ય હતું.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE_%E0%AA%9A%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-06-25T00:44:33Z", "digest": "sha1:MNODETARTHEZCCITP7FRJSF372GH7WQR", "length": 3433, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "નામે ચડાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી નામે ચડાવવું\nનામે ચડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\n(-ને) હકદાર ઠરાવી, દસ્તાવેજમાં તેનું નામ લખાવવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/247", "date_download": "2018-06-25T00:02:09Z", "digest": "sha1:4AK7LTVSGE4JYM4XCTSB4BDV7HTEQVC7", "length": 6201, "nlines": 71, "source_domain": "anadimukta.org", "title": "સ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsસ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો.\nસ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો.\nએક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા.\nવિશાળ સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન પર બિરાજ્યા. વાતાવરણ અતિ અલૌકિક હતું તો શ્રીહરિની મૂર્તિ પણ અલૌકિક હતી. સૌ સંતો આ અલૌકિક મૂર્તિનું રસપાન કરી રહ્યા હતા. તેમાંય વળી સોનામાં સુગંધ ભળે તેમ સર્વે સંતો વારાફરતી શ્રીજીમહારાજનું પૂજન કરતા હતા.\nશ્રીજીમહારાજ પણ સર્વેનું રાજી થઈ પૂજન સ્વીકારતા હતા. સર્વે સંતોએ પૂજન કરી લીધા પછી સભામાં પોતપોતાનું આસન ગ્રહણ કર્યું. શ્રીજીમહારાજે મૂળજી બ્રહ્મચારી પાસે ચંદનનો વાટકો મગાવ્યો.\nસંતોને સંબોધતા કહ્યું, “સંતો, તમે અમારી પૂજા કરી; હવે અમે તમારું પૂજન કરીશું.”\nસર્વે સંતોએ હાથ જોડી પ્રાર્થના કરી, “હે દયાળુ તમારે અમારું પૂજન ન કરવાનું હોય, માટે રહેવા દો.”\nછતાંય મહાપ્રભુએ તેઓની પ્રાર્થના અવગણીને સૌને દિવ્યભાવ દૃઢ કરાવવા પ્રથમ સદ્. રામદાસ સ્વામી પછી સદ્. મુક્તાનંદ સ્વામીની તથા મોટેરા સંતોની પૂજન કરી પછી નાનામાં નાના સંતનું પૂજન કર્યું. ત્યારબાદ સર્વે સંતોને સ્વહસ્તે ફૂલના હાર પહેરાવ્યા તો વળી ફૂલના બાજુબંધ પહેરાવ્યા અને મસ્તક પર ફૂલની ટોપી પહેરાવી.\nસર્વે સંતોના આવા નયનરમ્ય દર્શન કરતા શ્રીહરિ હસ્ત જોડી રહ્યા અને બોલ્યા,\n“તમો સર્વે અક્ષરધામના મુક્તો છો અને તમને કેવળ સાધુ સમજે તે સર્વે અજ્ઞાની છે. કારણ, તેમને તમારા દિવ્ય સ્વરૂપનું ભાન નથી.”\nઆટલું કહી શ્રીહરિ સૌને દિવ્યભાવે ભેટ્યા. સંતોના શરીરે ચોપડેલું ચંદન શ્રીહરિના વાધાને લાગવાથી ખૂબ રાજી થયા.\nસ્વયં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમનારાયણ હોવા છતાંય સ્વત: વર્તન દ્વારા દિવ્યભાવની સર્વે સત્સંગ સમાજને અલૌકિક દિવ્ય રીત શીખવી\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2014/12/4.html", "date_download": "2018-06-25T00:16:44Z", "digest": "sha1:4CZFG2NM4UZK2LMAVE7GK5F4CIXO5GAF", "length": 5471, "nlines": 133, "source_domain": "www.yashpaljadeja.com", "title": "નવાજુની - 4", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nકિરણ, સમીના અને વિપુલ જોડે સાબરમતી રિવર ફ્રન્ટ પર ગયા.\nકિરણ જોડે સાબરમતી નદીમાં સ્પીડ-બોટની મજા માણી.\nતુષાર અને પ્રાચી આલ્ફા વન મોલમાં મળ્યા અને પછી ત્યાં જ સીનેપોલીસમાં નવું આવેલ મુવી પી.કે. જોયું.\nમુવી પછી મિતાલી પણ મળી અને એને મળી ને અમે UVPCE, Ganpat University ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં (alumni meet) ગયા.\nભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની પોસ્ટ મારા અંગ્રેજી બ્લોગ પર છે.\nLabels: અમદાવાદમાં, કિરણ, કૉલેજ, નવાજુની, ફિલ્મો, મિત્રો\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તી���રણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/list-celebrities-with-investments-online-startup-034930.html", "date_download": "2018-06-25T00:29:01Z", "digest": "sha1:NLLV2FDYXSKVNGBDYDF4QRD4ILTZ7WR6", "length": 11994, "nlines": 120, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સનું સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, જાણો\t| List of celebrities with investments in online startup - Gujarati Oneindia", "raw_content": "\n» બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સનું સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, જાણો\nબોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સનું સ્ટાર્ટઅપ્સમાં રોકાણ, જાણો\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nટ્રાવેલ અને ટુરિઝમથી પૈસા કમાવવાના 10 આઈડિયા\nSBI, PNB બાદ આ મોટી બેંકે વધાર્યા વ્યાજદર, લોન થઈ મોંઘી\nભારતમાં હાલ 119 અરબપતિ, 2017 સુધી 357 અરબપતિ થઇ જશે\n8 એવા બિઝનેસ જે વગર રોકાણે કરો શરૂ, થશે જોરદાર કમાણી\nપોતાનો બિઝનેસ શરૂ કરવો છે તો આ રીતે મેળવો સરકારી મદદ\nકોણ છે આનંદ પીરામલ, જેની સાથે થવાના છે ઈશા અંબાણીના લગ્ન\nઆજકાલ અનેક ઓનલાઇન સ્ટાર્ટઅપ્સ છે જેમાં બોલીવૂડના જાણીતા સ્ટાર્સ અને ક્રિકેટર્સ તેમના પૈસાનું રોકાણ કરી રહ્યા છે. અને આ દ્વારા પોતાની કમાણી ડબલ કરી રહ્યા છે. એટલું જ નહીં હાલ તો તમામ જાણીતા બોલીવૂડ સ્ટાર્સની રોકાણ માટે પહેલી પસંદગી ઓનલાઇન સ્ટાર્ટઅપ્સ બની ગયા છે. એક્ટર હોય કે એક્ટ્રેસ તે લોકો પોતાનો નાના સ્ટાર્ટઅપ્સની સાથે કામ કરી રહ્યા છે. સાથે તે આ કંપનીનું બ્રાન્ડિંગ પણ કરે છે. આ જ કારણ છે કે કેટલીક કંપનીઓમાં સ્ટાર્સ જાહેરાત કરવા માટે કંપનીમાં ભાગીદારી માંગી રહ્યા છે. ત્યારે જાણો બોલીવૂડના જાણીતા સ્ટાર્સ કયાં સ્ટાર્ટઅપમાં પોતાનું રોકાણ કરે છે.\nZiddu એક સિંગોપોર આધારિત ઓનલાઇન સ્ટોરેજ અને શેયરિંગ સોલ્યૂશન સ્ટાર્ટઅપ છે. આ સ્ટાર્ટઅપમાં અમિતાભ બચ્ચને લગભગ 2.5 લાખ ડોલરનું રોકાણ કર્યું છે. અને હાલ તેમનું આ સ્ટાર્ટઅપ રોકાણ તેમને ફાયદો પણ કરાવી રહ્યું છે.\nસચિન તેંડુલકર - સ્માર્ટ્રોન\nસચિન તેંડુલકરે હાલમાં જ ટેકનોલોજી કંપની સ્માર્ટ્રોન અને ટૂ ઇન વન નોટબુક લોન્ચ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ બન્ને કંપનીઓમાં રોકાણ કર્યું છે. સાથે જ તેંડુલકર આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. જો કે તેમણે આ કંપનીમાં કેટલું રોકાણ કર્યું છે તે અંગે સ્પષ્ટપણે કંઇ જાણી નથી શકાયું. સાથે જ આ કંપની જલ્દી જ કન્ઝ્યૂમર ટૂલ્સ લોન્ચ કરશે અને ક્લાઉડ સ્ટોરેજ, રાઉટર્સ, સ્ટોરે�� જેવી વસ્તુઓ પણ આવનારા દિવસોમાં લોન્ચ કરે તેવી સંભાવના છે.\nસલમાન ખાન - યાત્રા.કૉમ\nસલમાન ખાન ખાલી બોલીવૂડના જાણીતા સુપરસ્ટાર જ નથી પણ પર્યટન ઓપરેટર કંપની યાત્રા.કોમના 7 ટકાની ભાગીદાર પણ છે. તેમણે ઓનલાઇન ટ્રાવેલ કંપની Yatra.comમાં રોકાણ કર્યું છે. સલમાન આ સ્ટાર્ટઅપ સાથે જોડાવાની સાથે જ તેને પ્રચાર પ્રસારમાં પણ મદદ કરી રહ્યા છે. જેથી ઘરનો પૈસા ફરીથી ઘરમાં જ આવતો રહે\nયુવરાજ સિંહ - વાયોમ, Uber\nક્રિકેટર યુવરાજ સિંહે સૌંદર્ય અને વેલનેસ એપ વ્યોમો અને ઉબેર મિની ટ્રક મૂવો તથા જેટસેટગો જેવી પ્રાઇવેટ એરક્રાફ્ટ કંપનીમાં પણ રોકાણ કર્યું છે. સાથે જ યુવરાજે સિંહે અન્ય સ્ટાર્ટઅપને સહારો આપવા માટે VC ફર્મ YouWeCan વેન્ચર્સની પણ સ્થાપના કરી છે.\nઅનિલ કપૂર - ઇંડી\nબોલીવૂડ અભિનેતા અનિલ કપૂરે વીડિયો સોશ્યલ નેટવર્ક ઇંડી ડોટ કોમ (Indi.com)માં રોકાણ કર્યું છે. રોકાણ કેટલું છે તે અંગે તો કોઇ સ્પષ્ટતા નથી મળી પણ આ એક ઓનલાઇન વીડિયો સોશ્યલ નેટવર્ક છે જે દુનિયાભરના લોકો અને બ્રાન્ડ સાથે જોડાયેલું છે. જેમાં ઉપભોગ્તા વીડિયો દ્વારા અનેક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર ઇંડી ડોટ કોમના માધ્યમથી શેયર કરી શકે છે.\nકરિશ્મા કપૂર - બેબીઓઇ ડોટ કોમ\nબોલીવૂડનો જાણીતો ચહેરો કરિશ્મા કપૂર Babyoye.com સૌથી મોટી શેયર હોલ્ડર છે. ઉલ્લેખનીય છે કે બેબીઓય.કોમ એક ઇ કોમર્સ સ્ટોર કંપની છે. જે બાળકાના પ્રોડક્ટ બનાવે છે. આ કંપનીનું સંચાલન નેસ્ટ ચાઇલ્ડકેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની કરે છે. અને આ કંપનીમાં કરિશ્મા કપૂરના 26 ટકા શેયર છે.\n2015માં બોલીવૂડના અભિનેતા મનોજ વાજપાઇએ ઓવર ધ ટોપી અને વીડિયો ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ, મુવીઝમાં રોકાણ કર્યું હતું. જેમાં તમે ધર્મ, ક્લાસિક અને સ્વતંત્રતાથી જોડાયેલી ફિલ્મો જોઇ શકો છો.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/nifty-hits-new-high-crosses-10-350-sensex-hit-an-all-time-high-of-035835.html", "date_download": "2018-06-25T00:30:39Z", "digest": "sha1:HS5FROOU6BX4WDWZYNKILHIBLCWJ2UYX", "length": 6792, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિફ્ટી પહેલી વાર 10,300ની પાર, સેંસેક્સે પણ બનાવ્યો રેકોર્ડ | nifty hits new high crosses 10 350 sensex hit an all time high of - Gujarati Oneindia", "raw_content": "\n» નિફ્ટી પહેલી વાર 10,300ની પાર, સેંસેક્સે પણ બનાવ્યો રેકોર્ડ\nનિફ્ટી પહેલી વાર 10,300ની પાર, સેંસેક્સે પણ બનાવ્યો રેકોર્ડ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\n500 અંક સાથે સેન્સેક્સ સાથે શેરબજાર ફરી પડ્યું\n100 અંકોની તેજીથી ખુલ્યું મુંબઇ શેરબજાર, સેન્સેક્સ 35614ની ઊંચાઇએ\nમત ગણતરીમાં BJP આગળ આવતાં શેર બજારમાં નોંધાઇ તેજી\nસેંસેક્સ અને નિફ્ટીએ ગુરૂવારે નવી ઉંચાઇઓ સર કરી હતી. સેંસેક્સ 105 અંકનો કુદકો મારી 33,151.26 સુધી પહોંચતા નવો રેકોર્ડ બન્યો છે, તો સાથે જ નિફ્ટી પણ પહેલી વાર 10,300 પાર કરતાં 10,356 પર પહોંચ્યો હતો. આ અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ આંકડો છે. દિવસનો વેપાર પૂરો થતા સુધીમાં નિફ્ટી 48 અંકની છલાંગ સાથે 10,343.80 અંક પર બંધ થયો હતો. બુધવારથી જ સ્ટોક માર્કેટમાં તેજી છે. બુધવારે સેંસેક્સ 33,117.33 અંક પર પહોંચ્યો હતો, જે એક રેકોર્ડ હતો. પરંતુ ગુરૂવારે સેંસેક્સએ બુધવારે બનાવેલ રેકોર્ડ તોડતાં 33,196નો નવો આંકડો સર કર્યો છે. સાથે જ નિફ્ટીએ પણ બુધવારના પોતાના રેકોર્ડ સ્તર 10,340ને તોડતાં 10,356ની નવી ઉંચાઇ સર કરી છે.\nવેપાર દરમિયાન નાના અને મધ્યમ શેર્સમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી. આને કારણે સેંસેક્સના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.57 ટકા તેજી જોવા મળી અને તે 17,257 પર બંધ થયો. મિડકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો તે પણ 0.50 ટકા તેજી સાથે 16,331 અંક પર બંધ થયો. મિડકેપમાં સૌથી વધારે અદાણી પાવર, યુનિયન બેંક, બજાજ હોલ્ડિંગ અને ટીવીએસના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.\nnifty sensex business share market નિફ્ટી સેંસેક્સ વેપાર શેર બજાર\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/248", "date_download": "2018-06-25T00:03:02Z", "digest": "sha1:TULXWAONA7HYBFXPNKGFGU2EY7AYB5WZ", "length": 4218, "nlines": 67, "source_domain": "anadimukta.org", "title": "ખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ. | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ.\nખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ.\nતા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા.\nપ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે પધાર્યા. એ સમયે સ્ટાફના મુક્તોની પ્રાત: સભા ચાલુ હત��.પ્રાત: સભામાં પ.ભ. શ્રી ચતુરભાઈ પટેલ લાભ આપી રહ્યા હતા.\nપ.પૂ.સ્વામીશ્રી તેઓને કથાવાર્તા કરતા જોઈ રાજી થયા પણ તેઓ પાસે વચનામૃત ન હતું.\nપ.પૂ.સ્વામીશ્રીએ ચતુરભાઈને તરત ટકોર કરી,\n“ચતુરબાપા, આપણા ગુરુ કોણ છે આપણે કોના શિષ્ય છીએ, આપણી દરેક કથાવાર્તા, વચનામૃત આધારીત જ હોવી જોઈએ. આપણા ગુરુ પ.પૂ.બાપજી વચનામૃતના આચાર્ય અને આપણે આમ જ કથા કરીએ આપણે કોના શિષ્ય છીએ, આપણી દરેક કથાવાર્તા, વચનામૃત આધારીત જ હોવી જોઈએ. આપણા ગુરુ પ.પૂ.બાપજી વચનામૃતના આચાર્ય અને આપણે આમ જ કથા કરીએ \nપોતે પરભાવનું સ્વરૂપ હોવા છતાં ગુરુના તમામ સિદ્ધાંતો અને રુચિ પ.પૂ. સ્વામીશ્રીએ તો સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરી એવું દર્શાવે પણ હરિભક્ત સમાજને પણ એ માર્ગે આગળ વધારે....\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://ramrane.blogspot.com/2013/07/merit-list-of-guard-assistant-and.html", "date_download": "2018-06-25T00:10:06Z", "digest": "sha1:7H7PIBXXGAYTV3H526UJHODEGU4HQRAJ", "length": 5842, "nlines": 116, "source_domain": "ramrane.blogspot.com", "title": "Ram Rane,Surat: Merit List of Guard Assistant and Forester Assistant", "raw_content": "\nRam Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .\nAll District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .\nશું ટાઇમ થયો છે\n\"ઉઠો જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” --------------------------- \"વાણી અને પાણી વિચારીને વાપરો.\"\nહવે તમારી કોઇપણ મનપસંદ ભાષામાં બ્લોગ વાંચો.\nમહેસાણા જીલ્લામાં જિલ્લાફેર કેમ્પ\nદુરવર્તી શિક્ષણનું પ્રસારણ પત્રક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A1%E0%AB%81%E0%AA%82%E0%AA%97%E0%AA%B3%E0%AB%80", "date_download": "2018-06-25T00:23:13Z", "digest": "sha1:FH5XVLRQ55FNCTIIO5NTXWLDJOKAM6IZ", "length": 6390, "nlines": 240, "source_domain": "gu.wikipedia.org", "title": "ડુંગળી - વિકિપીડિયા", "raw_content": "\nડુંગળી (અન્ય નામો: પલાંડું; પ્યાજ; સુંકુદક; તીક્ષ્ણકંદ; કાંદો; કૃષ્ણાવળી‌) એક ઉગ્ર વાસવાળું અને ઉપરાઉપરી વીંટાયેલાં કોમળ પડની ગાંથ જેવું એક પ્રકારનું કંદમૂળ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં તેની વિપુલ પ્રમાણમાં ખેતી કરી ઊગાડવામાં આવે છે. ડુંગળી શાકમાં, ભજીયામાં, સંભારમાં તેમજ અન્ય રાંધવાના ખોરાકના વધારમાં વપરાય છે.\nગુણ અને ઉપયોગિતતા[ફેરફાર કરો]\nડુંગળી બળવર્ધક, તીખી, પાકમાં અને રસમાં મધુર, રુચિવર્ધક અને ધાતુવર્ધક છે.\nજૈન અને અમુક અન્ય પંથોમાં ડુંગળી ખાવાની મનાઇ હોય છે.\nબટાટા · ડુંગળી · ગાજર · મૂળો · સલગમ · શક્કરિયાં · અળવી\nલીલી ડુંગળી · ફ્લાવર · કોબીજ · દૂધી · ભીંડા · રીંગણ · ઘોલર મરચાં · કોથમીર\nકાકડી · ટામેટાં · કોળું\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ૨૧:૧૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2011/06/", "date_download": "2018-06-24T23:56:09Z", "digest": "sha1:LKH4BGQ6WXY44BOD2UULUJABRBWUUJXX", "length": 7881, "nlines": 147, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2011 » June", "raw_content": "\nઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાનું વિમોચન\nપ્રથમવાર પ્રગટ થયા પછી લાંબા સમય સુધી અપ્રાપ્ય રહેલી, છ ભાગમાં વિસ્તરેલી મહાગુજરાતના મશાલચી ઈન્દુચાચાની આત્મકથા અરૂણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે હવે ચાર વોલ્યુમમાં ફરીથી ઉપલબ્ધ છે. વિમોચન કાર્યક્રમ દરમિયાન રૂ.600/- રોકડેથી ચૂકવીને આ ગ્રંથસંપુટ મેળવી શકાશે જેની મૂળ કિંમત રૂ.1300/- છે. ગુજરાતના પૂર્વ નાણામંત્રી સનત મહેતાના અધ્યક્ષસ્થાને અને ઈન્દુચાચાને આત્મકથાના લેખન દરમિયાન લહિયાની સેવા […]\nજીવનમાં કંઈક કર્યું છે તેવા અહેસાસ માટે કરી જુઓ રક્તદાન\n૧૪મી જૂન એટલે ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ (વિશ્વ રક્તદાતા દિવસ). આ દિવસથી સંકલ્પ કરીએ અને રક્તની જરૃરિયાતવાળી વ્યક્તિને રક્તદાન કરી એક જિંદગી બચાવીએ, એ એક જિંદગીને કારણે અનેક જિંદગીઓ હસતી રહેશે. લોહીને જીવનનું મૂ��ભૂત તત્ત્વ ગણવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અબજો ઘાયલ સૈનિકોને અન્યનું લોહી આપવાની પદ્ધતિ જીવન બચાવનાર તત્ત્વ બન્યું ત્યારથી સફળ […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0/", "date_download": "2018-06-25T00:10:47Z", "digest": "sha1:MK2K55RCZJINO3FVJMNWAL2JPUKFQCI5", "length": 3973, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "ગુજરાતના ‘ગૃહ’માં કોંગ્રેસનો દાવ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhinagar ગુજરાતના ‘ગૃહ’માં કોંગ્રેસનો દાવ\nગુજરાતના ‘ગૃહ’માં કોંગ્રેસનો દાવ\nઉપદંડક તથા વિધાનસભા પક્ષના પ્રવકતાની કરી નિમણુકં\nગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પોતાનો અવાજ વધુ બુલંદ બનાવવા સમાન દાવ ખેલ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ગૃહમાં ઉપદંડક તથા પક્ષના પ્રવકતાની નિમણુક કરવામા આવી છે. ઉપદંડક પદ��� આનંદ ચૌધરીને જયારે વિધાનસભા પક્ષના પ્રવકતા તરીકે સી.જે.ચાવડાની નિમણુક કરાઈ છે.\nમોદી સરકાર સંઘના કારણે સત્તામાં આવી : ભૈયાજી જોષી\nડૉન દાઉદ ઈબ્રાહીમ અંગે ટકલાનો ચોંકાવનારો ખુલાસો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:49.34.152.229", "date_download": "2018-06-25T00:25:49Z", "digest": "sha1:DJHHTNI5NGTUHZFZECHTSGB7I4W553UU", "length": 5460, "nlines": 56, "source_domain": "gu.wikipedia.org", "title": "સભ્યની ચર્ચા:49.34.152.229 - વિકિપીડિયા", "raw_content": "\nદૂર કરવા વિનંતી Left submandibular gland appears hypoechoic and diffusely altered in echotexture possibility of sialadenitis ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.\nજો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.\nસઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ \nકાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૫, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)\nઆ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી. આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે. આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે. જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા create an account અથવા log inનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૯:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00288.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2010/12/14/%E0%AA%9F%E0%AB%82%E0%AA%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD/", "date_download": "2018-06-25T00:17:08Z", "digest": "sha1:X2HUZ3P5C7QRRQZ7HKBNEJD5STVNB6MH", "length": 20863, "nlines": 163, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » ટૂંકી વાર્તા : પ્રભાવ, સ્વભાવ, ભાવ", "raw_content": "\nટૂંકી વાર્તા : પ્રભાવ, સ્વભાવ, ભાવ\nમાનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી. કોઈ પણ ક્ષેત્રનો સર્વોચ્ચ માણસ તીર્થ સમાન છે, પરિવારનો મોભી તીર્થ છે, શાળાનો આચાર્ય તીર્થ છે, ગામડાંનાં સરપંચથી માંડીને મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ તીર્થ છે. જો તીર્થની પવિત્રતા અકબંધ હોય તો તીર્થમાં જવાથી માણસને ઉત્તમ પ્રકારની અનુભૂતિ થાય છે એવી રીતે વિવિધ ક્ષેત્રનાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન માણસની પવિત્રતા અકબંધ હશે તો એના સહવાસમાં આવનાર દરેક માણસને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે.\nએક શેઠ હરદ્વારની તીર્થયાત્રાએ જતાં હતા, માણસનાં પ્રવાસમાં ધર્મ ભળે તો પ્રવાસ તીર્થયાત્રા બની જાય છે, માનવી સાચા હૃદયથી ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરેથી ધંધા કે નોકરીનાં સ્થળે જાય તો પણ એ પ્રવાસ તીર્થયાત્રા છે અને મનમાં દ્વેષ, ઇર્ષા અને અહંકાર સાથે કાશી, મથુરા કે અયોઘ્યા જાય તો પણ એ માત્ર પ્રવાસ ગણાશે. એ પ્રવાસને તીર્થયાત્રાનો દરજજો મળશે નહીં.\nમાનવીનાં પ્રવાસમાં ધર્મ ભળે તો પ્રવાસ તીર્થયાત્રા બની જાય, માનવીનાં કાવ્યમાં ધર્મ ભળે તો એ કવિતા ભજન બની જાય, ખ��રાકમાં ધર્મ ભળે તો ખોરાક પ્રસાદી બની જાય, મકાનમાં ધર્મ ભળે તો મકાન મંદિર બની જાય તે રીતે માનવીનાં જીવનમાં ધર્મ ભળે તો આત્મા મહાત્મા બની જાય.\nશેઠ પોતાના પ્રવાસમાં ધર્મનું મેળવણ નાખીને પ્રવાસને તીર્થયાત્રા બનાવવા માટે હરદ્વાર જતાં હતા. અમદાવાદનાં રેલવે સ્ટેશને ટિકિટ લેવા માટે રૂપિયા બહાર કાઢયા ત્યારે ભૂલ એ કરી કે પોતાની પાસે હતા તે તમામ રૂપિયા બહાર કાઢયા. માનવી પાસે રહેલી સંપત્તિ અને સમજણ બંને જેટલી હોય તેટલી એક સાથે બહાર કાઢવાની જરૂર નથી, પરંતુ બંનેનો જયારે જેટલો ખપ પડે તેટલી જ બહાર કાઢીને એને વિગતે વાપરવી એ સાચી આચારસંહિતા છે.\nવાણિયાનો દીકરો આવી ભૂલ કરે નહીં છતાં થઈ ગઈ, મોટી રકમની થેલી બહાર કાઢી અને નાની રકમની ટિકિટ ખરીદી. ટિકિટ લેવાવાળાની લાઇનમાં શેઠની બરાબર પાછળ એક ઠગ ઊભો હતો તે આ થેલીને જોઈ ગયો. આમ તો એ ધૂતારાને મુંબઈ જવું હતું પણ સંપત્તિ જોઈને એણે તાત્કાલિક વિચાર બદલી નાખ્યો, જે રીતે ઘણાં લોકો સંપત્તિને જોઈને પોતાનો માર્ગ બદલી નાખતા હોય છે.\nએણે પણ શેઠની સાથે હરદ્વારની ટિકિટ લીધી. શેઠ જે ડબ્બામાં બેઠા એમાં જ ચોર બેઠો. રસ્તામાં શેઠ સાથે પરિચય પણ કરી લીધો. શેઠે સામેથી કહ્યું કે તમે પણ હરદ્વાર જાવ છો અને હું પણ હરદ્વાર જઉ છું. તેથી આપણે એક જ ધર્મશાળાનાં એક જ ઓરડામાં ઊતરીશું જેથી બંને એકલા હોવાથી એકબીજાની કંપની મળી રહે અને ચોર માટે સંપત્તિ લૂંટવાનો માર્ગ સરળ બની ગયો.\nબંને હરદ્વાર પહોંચ્યા. એક જ કમરામાં સ્થાન લીધું. શેઠ જેવા સ્નાન કરવા ગયા ત્યાં ધૂતારાએ આખો ઓરડો તપાસ્યો પણ રૂપિયાની થેલી મળી નહીં. એને થયું કે શેઠ થેલીને બાથરૂમમાં સાથે લઈને સ્નાન કરવા ગયા હશે. અંતે રાત પડી. શેઠ ઘસઘસાટ ઊઘી ગયા. ચોર જાગ્યો અને શેઠની પથારી, શેઠનો સામાન અને ફરી આખો ઓરડો બરાબર તપાસ્યો પણ થેલી મળી નહીં.\nબીજા દિવસે સવારે શેઠે ચોરને ચા-નાસ્તો લેવા મોકલ્યો ત્યારે ફરી થેલી કાઢી. એમાંથી રૂપિયા આપ્યા, પરંતુ ચોર તપાસ કરે ત્યારે થેલી મળે નહીં. આવો ખેલ ત્રણ દિવસ સુધી ચાલ્યો, ત્રીજા દિવસે તો ચોરની ધીરજ ખૂટી ગઈ. એણે શેઠનાં પગમાં આત્મસમર્પણ કરીને કહ્યું તારો છું. તમારી સંપત્તિ જોઈને છેક અમદાવાદથી તમારો પીછો કર્યો છે, પરંતુ થેલી ચોરવાની મારી તમામ ચાલાકી નિષ્ફળ જવાથી મારી જાતને ઇમાનદારીથી પ્રગટ કરું છું. હવે મારે તમને લૂંટવા નથી કારણ આજથી તમે મારા ગુરુ અને હું તમારો ચેલો છું, પરંતુ તમે રૂપિયાની થેલી કયાં સંતાડતા હતા તે જણાવવાની આપના શિષ્ય ઉપર કપા કરો.\nઆજના માણસમાં આ ચોર જેટલી પણ માણસાઈ ન હોય એવું બની શકે કારણ અત્યારે કળિયુગ ચાલે છે. ચોર એટલો પ્રામાણિક ખરો કે એણે પોતાના ગુરુ પાસે પોતાના દુર્ગુણને પ્રગટ કર્યો અને ગુરુને લૂંટવા નહીં એવી પ્રતિજ્ઞા પણ કરી. ચોરની વાત સાંભળીને શેઠ મંદમંદ હસ્યા અને કહ્યું કે તને અમદાવાદથી હરદ્વાર સુધી લઈ આવવા માટે જ મેં રૂપિયા ભરેલી થેલી તને બતાવી હતી. જે માણસમાં સંપત્તિ કે સમજણને સંતાડવાની શક્તિ હોય એને જ એ દેખાડવાનો સાચો અધિકાર છે. હું રૂપિયાની થેલી તારા ઓશીકા નીચે સંતાડતો હતો, કારણ મને વિશ્વાસ હતો કે તું આખો ઓરડો જોઈશ પણ ખુદનાં ઓશીકા નીચે જોવાનો નથી.\nજે રીતે આખી દુનિયાની આંખોમાં પડેલી કાંકરીને આપણી આંખ જોઈ શકે છે, પણ આપણી ખુદની આંખમાં કાંકરી પડે તો આપણે જોઈ શકતા નથી તેવી જ રીતે માનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યા છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી. જે રીતે વાદળો પાછળ ઢંકાઈ ગયેલા સૂર્યને આપણે જોઈ શકતા નથી, પરંતુ પવન આવે અને વાદળો દૂર થાય કે તુરત જ પ્રકાશ પૂંજ પ્રગટે છે.\nતેવી જ રીતે જીવનમાં જ્ઞાનનો સૂર્ય અજ્ઞાનનાં વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય છે. કોઈ પ્રજ્ઞાવાન પુરુષનાં માર્ગદર્શનનો પવન અજ્ઞાનનાં વાદળોને હટાવશે તો તરત જ જ્ઞાનનો પ્રકાશ પ્રગટશે એમાં શંકા નથી, પરંતુ જ્ઞાનની જ્યોત જલાવી શકે તેવો પ્રજ્ઞાવાન પુરુષ કેવો હોવો જોઈએ તો એનો જવાબ છે કે જે પુરુષનો પાવરફુલ પ્રભાવ હોય, પુઅર સ્વભાવ હોય અને પ્યોર ભાવ હોય તે જરૂર સાચો પથદર્શક બની શકે.\nપાવરફુલ પ્રભાવ એટલે જે પ્રભાવશાળી હોય. ત્યાર બાદ પુઅર સ્વભાવ એટલે સ્વભાવથી જે ગરીબ હોય. અહીં ગરીબનો અર્થ આર્થિક રીતે પછાત એવો કરવાનો નથી, પરંતુ જેનાં સ્વભાવમાં મીરાં અને નરસિંહનાં સ્વભાવ જેવી ગરીબી હોય અથવા એમ પણ કહેવાય કે ગંગાસતીએ ભજનોમાં જે ગરીબીની વાત કરી છે એવી ગરીબી જેના સ્વભાવમાં હોય તે સાચો ગરીબ છે, ગંગાસતીએ લખ્યું છે કે ભકિત રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ, એણે મેલવું અંતરનું અભિમાન, અભિમાનને છોડીને પ્રાપ્ત થઈ શકે એવી ભકિતની ગરીબી જેનામાં હોય તેનું નામ પુઅર સ્વભાવ છે.\nપ્રજ્ઞાવાન પુરુષનું ત્રીજું લક્ષણ એનો પ્યોર ભાવ છે. ભાવનો અર્થ અહીં કિંમત બદલે મૂલ્ય કરવાનો છે અને એ પણ કોઈ ચીજનાં બજારું મૂલ્યની વાત નથી પણ જીવનનાં મૂલ્યોની વાત છે. મૂલ્યનિષ્ઠ જીવનમાં જેનો ભાવ શુદ્ધ છે, અણીશુદ્ધ છે તેવાં માણસની વાત છે.\nજે પુરુષનું વ્યકિતત્વ પ્રભાવશાળી હશે, જેનાં સ્વભાવમાં અહંકાર શૂન્ય ભકિતપ્રધાન ગરીબી હશે અને જેની ભાવના શુદ્ધ હશે તે તૃપ્ત હશે અને વિવેકી પણ હશે. એક શિયાળે સિંહને ગુરુ બનાવ્યો, કોઈ કે કહ્યું કે તને સિંહની બીક લાગતી નથી ત્યારે શિયાળે કહ્યું કે મેં એમને બરાબર ઓળખીને ગુરુ બનાવ્યા છે. મારો ગુરુ તૃપ્ત છે.જો તૃપ્ત ન હોત તો આટલા વરસથી સાથે રહું છું એ મને જરૂર આરોગી ગયા હોત. માટે જે ખુદ ભૂખ્યો હોય તે બીજાને તૃપ્તીનો અહેસાસ કરાવી શકતો નથી. તેથી મેં પ્રજ્ઞાવાન પુરુષનાં ત્રણ લક્ષણો કહ્યાં છે તેવા કોઈ પુરુષનાં માર્ગદર્શનનો પવન માનવજીવનમાં અજ્ઞાનનાં વાદળો હટાવે તો જરૂર જ્ઞાનનો પ્રકાશ પ્રગટશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.\nNo Response to “ટૂંકી વાર્તા : પ્રભાવ, સ્વભાવ, ભાવ” »\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-trolled-wearing-tricolor-dupatta-034812.html", "date_download": "2018-06-25T00:26:54Z", "digest": "sha1:HTGUXX3LTMLWLKNPSW5MLANLQTMOXHWT", "length": 9978, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "ત્રિરંગો દુપટ્ટો પહેરતાં ફરી ટ્રોલ થઇ પ્રિયંકા ચોપરા | priyanka chopra trolled for wearing tricolor dupatta - Gujarati Oneindia", "raw_content": "\n» ત્રિરંગો દુપટ્ટો પહેરતાં ફરી ટ્રોલ થઇ પ્રિયંકા ચોપરા\nત્રિરંગો દુપટ્ટો પહેરતાં ફરી ટ્રોલ થઇ પ્રિયંકા ચોપરા\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમુંબઈમાં બોયફ્રેન્ડ નિક સાથે ડિનર પર ગઈ પ્રિયંકા, જુઓ તસવીરો\nVideo: પોતાના બોયફ્રેન્ડ નિક સાથે ભારત આવી પ્રિયંકા, બંનેએ મોઢુ છુપાવ્યુ\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nપ્રિયંકાને શરમના પાઠ ભણાવનાર સ્ટાર શેફની નોકરીમાંથી છુટ્ટી\nVIDEO: પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મોની ઉડાવી મજાક, માત્ર હિપ્સ અને…\nQuantico વિવાદ પર પ્રિયંકા ચોપરાએ માફી માંગી\nછેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં ભારતનું ગૌરવ વધારી રહી છે. હોલિવૂડમાં પ્રિયંકાની લોકપ્રિયતાને કદાચ જ કોઇ બોલિવૂડ એક્ટ્રેસ ટક્કર આપી શકે એમ છે. પ્રિયંકા ચોપરાની એક હોલિવૂડ ફિલ્મ 'બેવોચ' રિલીઝ થયા બાદ તેના હાથમાં હાલ અન્ય બે હોલિવૂડ ફિલ્મો છે, જેની શૂટિંગની તસવીરો ઇન્ટરનેટ પર અનેક વાર વાયરલ થઇ છે.\nસોશિયલ મીડિયા પર પણ પ્રિયંકાનું ખાસું મોટું ફેન ફોલોઇંગ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રિયંકા ચોપરાએ પોતાના ફેન્સને અનોખા અંદાજમાં શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ તેના કેટલાક ફેન્સને કદાચ પ્રિયંકાની આ રીત પસંદ ન પડી, આ કારણે જ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.\nદુપટ્ટાના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા\nપ્રિયંકાએ સ્વતંત્રતા દિવસ પર ફેન્સને વિશ કરતાં આ તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેના ગળામાં ત્રિરંગો દુપટ્ટો જોવા મળે છે. કેટલાક યૂઝર્સને આ વાત પસંદ ન પડતાં તેમણે પ્રિયંકાને ટ્રોલ કરવા માંડી. કેટલાકે પ્રિયંકાને સાડી પહેરવાની સલાહ આપી, તો કેટલાકે પૂરા કપડા પહેરવાનું સૂચવ્યું.\nપહેલા પણ થઇ હતી ટ્રોલ\nઆ વર્ષે પ્રિયંકા આગળ બે વાર ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મે મહિનામાં બર્લિન પહોંચેલ પીએમ મોદી સાથે પ્રિયંકાએ મુલાકાત કરી હતી. તે સમયે તેના આ ડ્રેસ સામે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. લોકો અનુસાર પ્ર��યંકાનો આ ઘૂંટણ સુધીનો ડ્રેસ પીએમને મળવા માટે યોગ્ય નહોતો. આ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.\nપાછી ન પડી પ્રિયંકા\nજો કે, પ્રિયંકા ચોપરા પણ કંઇ એમ પાછી પડે એમ નથી. પીએમ સાથેની તસવીર પર લોકોએ કરેલ કોમેન્ટ્સનો જવાબ તેણે આ તસવીર દ્વારા આપ્યો હતો. આ તસવીર સાથે પ્રિયંકાએ લખેલ કેપ્શન ટ્રોલ્સ માટે ખૂબ સૂચક હતું.\nમેટ ગાલાના ડ્રેસ માટે પણ થઇ હતી ટ્રોલ\nઆ વર્ષે મેટ ગાલા 2017માં પ્રિયંકા અને દીપિકાએ હાજરી આપી હતી, જેમાં પ્રિયંકાનો ખાસો અલગ લૂક જોવા મળ્યો હતો. પ્રિયંકાના આ ગાઉનના ઇન્ટરનેશનલ લેવલ પર ખૂબ વખાણ થયા હતા, પરંતુ કેટલાક લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કરી હતી. પ્રિયંકાએ તમામ ટ્રોલર્સનો આભાર માનતાં પોતાની પસંદગીના આવા કેટલાક ટ્રોલ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા હતા. પ્રિયંકા ચોપરાનો આ જ નિખાલસ અંદાજ તેને ખાસ બનાવે છે.\npriyanka chopra social media instagram troll tricolor independence day પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ટ્રોલ ત્રિરંગો સ્વતંત્રતા દિવસ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/jay-shah-defamation-case-ahmedabad-court-issues-summons-repo-035794.html", "date_download": "2018-06-25T00:27:02Z", "digest": "sha1:QF6LXNDE2BWTRVGJXUY4BMNLLHUJYY4H", "length": 8507, "nlines": 105, "source_domain": "gujarati.oneindia.com", "title": "જય શાહ માનહાનિ કેસ: ધ વાયરના સંપાદક સહિત 7ને કોર્ટના સમન્સ | jay shah defamation case ahmedabad court issues summons to reporter and editor of the wire - Gujarati Oneindia", "raw_content": "\n» જય શાહ માનહાનિ કેસ: ધ વાયરના સંપાદક સહિત 7ને કોર્ટના સમન્સ\nજય શાહ માનહાનિ કેસ: ધ વાયરના સંપાદક સહિત 7ને કોર્ટના સમન્સ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nબળવાખોરો પર કૉંગ્રેસનો ચાબુક, પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હવે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી\nજાણો ક્યારે ક્યારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગ્યું\nLive: જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલે સુરક્ષાબળો સાથે બેઠક કરી\nથોડા સમય પહેલાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પર ધ વાયર નામની ન્યૂઝ વેબસાઇટે અનેક પ્રશ્નો કર્યા હતા. ધ વાયર અનુસાર, એક જ વર્ષમાં ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.ના ટર્નઓવરમાં 16 હજાર ગણી વૃદ્ધિ થઇ છે, આ અંગે તેમણે વિગતવાર અહેવાલ ��ાપ્યો હતો. જેની સામે જય શાહે બદનક્ષીનો દાવો કર્યો હતો. આ મામલે અમદાવાદની અદાલતે ધ વાયરના પબ્લિશર, લેખક અને તંત્રી સહિત સાત લોકો સામે સમન્સ જાહેર કર્યા છે.\nએડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.કે.ગઢવી દ્વારા આ મામલે 13 નવેમ્બર સુધીમાં જવાબ માંગવમાં આવ્યો છે. આ મામલે પ્રથમદર્શિય રીતે આઇપીસીની કલમ 500 હેઠળ બદનક્ષી થઇ હોવાનું આદાલતે માન્યું હતું. આ કલમ હેઠળ ગુનો સાબિત થતાં બે વર્ષની જેલ અથવા દંડ થઇ શકે છે. આ મામલે પત્રકાર અને લેખક રોહિણી સિંહ, ન્યૂઝ પોર્ટલના સંસ્થાપક સિદ્ધાર્થ વરદરાજન, સિદ્ધાર્થ ભાટિયા, એમ.કે.વેણુ, મેનેજિંગ એડિટર મોબિના ગુપ્તા, લોક સંપાદક પામેલા ફિલીપોસ તથા ધ વાયરનું પ્રકાશન કરતી કંપની ફાઉન્ડેશન ફોર ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ સામે સમન્સ જાહેર કરવામાં આવ્યા છે.\nજય શાહના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, આ લેખ સદભાવના સાથે પ્રકાશિત કરવામાં નહોતો આવ્યો. આ પાછળનો હેતુ જય શાહની બદનામી કરવાનો હતો. સમન્સ જાહેર કરતાં પહેલાં અદાલતે સીઆરપીસીના સેક્શન 200 હેઠળ ફરિયાદ અંગે તપાસ કરાવી હતી કે, આ મામલે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત આધાર છે કે કેમ અદાલતમાં જય શાહે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મારી કંપનીનું ટર્નઓવર મારી મહેનત નહીં, પરંતુ અન્ય કારણોસર વધી રહ્યું છે. લેખમાં એક રીતે મારા પિતા સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2013/06/", "date_download": "2018-06-25T00:13:29Z", "digest": "sha1:H2U5IXUCDN2ZKD4L2NQRZJ67COVYAP7P", "length": 11544, "nlines": 171, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2013 » June", "raw_content": "\nઆધ્યાત્મિકતાની પળ – ઋષિ ચિંતનને સંગ\nhttp:r//rushichintan.com ઉપર દર્શાવેલ “ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” બ્લોગની મુલાકાત લેશો. ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊંડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દૃષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારું વિચારવાનું અને […]\n���ુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના […]\nરોની અને તેનો પરિવાર તાપી નદીને કિનારે જંગલ વિસ્તારમાં ખેરપરા ગામમાં રહેતો હતો. રોનીના પિતાએ ગામમાં એક નાનકડું સસલાંઘર બનાવ્યું હતું. તેમની પાસે પંદર જેટલાં સસલાં હતાં. આ સસલાં રોનીને તથા તેના દોસ્તને ખૂબ જ પ્રિય હતાં. ધીમે ધીમે ખેરપરાના લોકોને પણ સસલાં ગમવા લાગ્યાં હતાં. સસલાં ગામ અને તેની આસપાસ આરામથી રહેતાં હતાં. જંગલ […]\nમિત્રો, ઉપર દર્શાવેલ “આપણું ગુજરાત” બ્લોગની મુલાકાત લેશો. જેમાં GPSC,UPSC,TAT,HTAT,TET,અને અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તૈયારી માટે તથા શિક્ષણ જગતના વર્તમાન પ્રવાહોની જાણકારી મળશે. તે ઉપરાંત ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે, CCC પરીક્ષા માટે વગેરે વિવિધ શિક્ષણને લગતી માહિતી આપણું ગુજરાત બ્લોગ પરથી મળશે. ચાલો ત્યારે, ઉપર આપેલ લોગો પર ક્લિક કરો અને જાણો શિક્ષણને લગતી અવનવી […]\nતમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કાં રે લી….. તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો આવ્યાં ત્યારે અમર થઈને રો……… આવા વિવિધ પ્રકારના ગીતો તમે સાંભળ્યા હશે અને ગાયા પણ હશે. ગીતો ઘણાં બધાં પ્રકારના હોય છે જેમ કે, બાળગીત, દેશભક્તિ ગીત, હાસ્ય ગીત વગેરે. ઉપર જણાવેલ ગીતોનો પણ […]\nમેલા અરીસામાં જેમ સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ નથી પડતું, તેવી જ રીતે ઘણા લોકોનાં હૃદયમાં ઈશ્વરનું પ્રતિબિંબ નથી પડતું, કારણ કે તેમનાં અંત:કરણ મલિન અને અપવિત્ર હોય છે – રામકૃષ્ણ પરમહંસ\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/03-02-2018/91268", "date_download": "2018-06-25T00:06:30Z", "digest": "sha1:TTBFKMQ25DCECXBAYTACY5HURIQI4IUN", "length": 13586, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "સંત રોહીદાસજીની વાજતે ગાજતે શોભાયાત્રા", "raw_content": "\nસંત રોહીદાસજીની વાજતે ગાજતે શોભાયાત્રા\nસંત શીરોમણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ વાઘેલા અને કમીટી મેમ્બરોના સહયોગથી સંત શ્રી રોહીદાસબાપાની ૬૪૧ મી જન્મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. શ્રી સીતારામ બાપુ, વસરામભાઇ સાગઠીયા, ગુલાબભાઇ પરમાર, બકુલભાઇ દવેરા, દેવજીભાઇ ખીમસુરીયા, શામજીભાઇ ચાવડા, માધુભાઇ ગોહીલ વગેરેએ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચન કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. શોભાયાત્રાનું માર્ગોમાં ઠેરઠેર ફુલહારથી સ્વાગત તેમજ ઠંડા પીણા, આઇસ્ક્રીમ અને છાશ વિતરણ કરી સત્કાર કરાયો હતો. બહેનોના ધુન કિર્તન તેમજ બાદશાહ ગ્રુપના ધમાલ નૃત્યએ ભારે આકર્ષણ જમાવેલ. સમગ્ર શોભાયાત્રાનું સંચાલન રઘુભાઇ પરમાર અને કમીટી મેમ્બરોએ સંભાળ્યુ હતુ. (૧૬.૮)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છ��\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST\nયુપીઃ જીએસટી કમિશ્નરની લાંચ કેસમાં ધરપકડઃ જીએસટી કમિશ્નર સંસાર સિંહ, જીએસટી કમિશ્નર ઓફિસના ૩ કર્મચારી સહિત કુલ ૯ની ધરપકડ access_time 3:33 pm IST\nજમ્મુ કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફના કાફલા ઉપર ગ્રેનેડ હુમલોઃ ૨ જવાન તથા ૨ સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત access_time 3:33 pm IST\nબેંગાલુરૂમાં ભાજપના કાર્યકર્તાની હત્યા કરાઇ access_time 11:38 am IST\nજય હો... ટીમ ઈન્ડિયા ફરી વર્લ્ડ ચેમ્પિયન access_time 3:12 pm IST\nયુ.એસ.માં ઓહિયો સ્‍ટેટ ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવતા શ્રીનેલ પટેલઃ ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન્‍શના પ્રેસિડન્‍ટ તથા ચેર શ્રી પટેલનું ચૂંટણી કમ્‍પેન પૂરજોશમાં access_time 11:06 pm IST\nહિરાસર એરપોર્ટ : ર૩ કિ.મી.ના એરીયામાં બંધાશે : બાઉન્ડ્રી વોલ-માર્ક-નિશાન બનાવવાનું શરૂ : ડે. કલેકટર પોતે દોડી ગયા access_time 3:50 pm IST\nપ્રદ્યુમન પાર્કનાં ઘુવડ ચોરી પ્રકરણમાં સિકયોરીટી એજન્સીને ૧II લાખનો દંડઃ બ્લેક લીસ્ટ ન કરાઇ access_time 3:50 pm IST\nવિપક્ષી નેતા મોટરકારમાં કલેકટર કચેરીએ આવતા આચારસંહિતા ભંગઃ ભાજપનો આક્ષેપ access_time 4:03 pm IST\nહળવદ પાલિકામાં ફોર્મ ભરવાનો પ���રારંભ access_time 11:48 am IST\nકચ્છમાં ખોટા BPL કાર્ડનું કૌભાંડ : ૧૫૦ શ્રીમંતોના નામો BPLમાં : કોંગ્રેસનો ધડાકો access_time 5:50 pm IST\nલાટી ગામની આહીર યુવતિ મલેશિયામાં યોગમાં પ્રથમ access_time 11:40 am IST\nસરકારી સહાયની લાલચ આપી વૃદ્ધોના દાગીના પડાવતી વડોદરાની મહિલા પોલીસના સકંજામાં access_time 5:19 pm IST\nગોધરા : મીની લકઝરી બસે બે જીપને અડફેટે લીધા પછી પલટી ખાતા ૧૩ને ઇજા access_time 12:42 am IST\nજય શાહ ફરિયાદના કેસમાં બધા આરોપી કોર્ટમાં હાજર access_time 8:10 pm IST\nફલાઇટમાં ૮પ પ્લમ્બર હોવા છતાં ટોઇલેટમાં ગરબડને કારણે પ્લેન ડાઇવર્ટ કરવું પડયું access_time 3:46 pm IST\nપ્રદૂષિત પાણીથી એન્ટિબાયોટિક અસર નથી કરતી access_time 3:46 pm IST\nઅનોખી ચોરી, ૮૦૦ મીટર રોડ ચોરી અને વેચી નાખ્યો\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ના વર્જીનીઆમાં ઇન્‍ડિયન અમેરિકન માતા તથા પુત્ર મૃતક હાલતમાં મળી આવ્‍યા : ૬૫ વર્ષીય મહિલા સુશ્રી માલા તથા ૩૨ વર્ષીય પુત્ર રિષીનો મૃતદેહ નિવાસ સ્‍થાનમાંથી મળી આવતા પોલીસ તપાસ ચાલુ access_time 9:46 pm IST\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:48 pm IST\nઅમેરિકામાં GOPIO લોસ એન્‍જલસ ચેપ્‍ટરે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવ્‍યો : ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન, ન્‍યુ દિલ્‍હીમાં યોજાયેલી પરેડનું નિદર્શન તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા access_time 9:47 pm IST\nઆંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ જુનિય રેન્કિંગમાં ગુજરાતના માનવ ઠક્કરે મારી બાજી access_time 4:45 pm IST\nઆફ્રિકા-ભારત વચ્ચે બીજી વનડે મેચને લઇને ઉત્સુકતા access_time 12:47 pm IST\nજર્મની-ઓસ્ટ્રેલિયા ડેવિસ કપમાં 1-1ની બરાબરી પર access_time 4:45 pm IST\nપુલકિત સમ્રાટની 'વીરે દી વેડિંગ'નું ટ્રેલર રિલીઝ access_time 4:55 pm IST\nઋત્વિક રોશન સાથે ફરી ફિલ્મ બનાવશે કરણ જોહર access_time 4:53 pm IST\nઅનુષ્કા શર્માની હોરર ફિલ્મ 'પરી'નું ટીઝર લોન્ચ access_time 4:53 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMyODY%3D-70892663", "date_download": "2018-06-25T00:28:39Z", "digest": "sha1:XMGUSLF7RNWTUPOILVRNKYOMRNY5A3VK", "length": 3655, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "વેરાવળ બાદલપરા ગામે રાહુલભાઇ બારડની શોકસભા | All | Gujarat Mirror", "raw_content": "\nવેરાવળ બાદલપરા ગામે રાહુલભાઇ બારડની શોકસભા\n(દેવાભાઇ રાઠઠોડ) પ્રભાસપાટણ તા.13\nસ્વ.જશુભાઇ બારડ અને તાલાલા વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડનાં નાના ભાઇ રામભાઇ બારડનાં ���કના એક પુત્ર રાહુલભાઇ બારડ ર1 વર્ષની નાના વયે કાર અકસ્માતમાં તા.8/3/18 ના રોજ મૃત્યુ પામેલ હતા. તેમનું બેસણું વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે તા.1ર/3/18 ના રોજ રાખવામાં આવેલ અને રાહુલભાઇની તસ્વીરને પુષ્પાંજલી તેમના પરીવાર ઉપર આવી પડેલા દુ:ખમાં સહભાગી બની અને દિલાસો આપવા દુર-દુરથી અને આજુબાજુનાં વિસ્તારમાંથી સગા-સબંધી જ્ઞાતિજનો તેમજ રાજકીય અગ્રણીઓ સરકારી અધિકારી અને કર્મચારી ગણ સહિત અનેક લોકો સવારથી બાદલપરા પધારેલ અને સ્વ.રાહુલભાઇની પ્રતિમાને પુષ્પો અર્પણ કરેલ તેમજ તેમનાં પરીવારને દુ:ખ સહન કરવાની ઇશ્ર્વર શકિત અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/priyanak-chopra-met-malala-she-can-t-believe-it-035339.html", "date_download": "2018-06-25T00:21:12Z", "digest": "sha1:DZDJCM4YWLMSTFDRIQDJGYJXH4XHNGNF", "length": 7239, "nlines": 113, "source_domain": "gujarati.oneindia.com", "title": "મને વિશ્વાસ નથી થતો કે હું મલાલાને મળી: પ્રિયંકા ચોપરા | priyanak chopra met malala and she can't believe it - Gujarati Oneindia", "raw_content": "\n» મને વિશ્વાસ નથી થતો કે હું મલાલાને મળી: પ્રિયંકા ચોપરા\nમને વિશ્વાસ નથી થતો કે હું મલાલાને મળી: પ્રિયંકા ચોપરા\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમુંબઈમાં બોયફ્રેન્ડ નિક સાથે ડિનર પર ગઈ પ્રિયંકા, જુઓ તસવીરો\nVideo: પોતાના બોયફ્રેન્ડ નિક સાથે ભારત આવી પ્રિયંકા, બંનેએ મોઢુ છુપાવ્યુ\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nગ્લોબલ સ્તરની અભિનેત્રી બની ચૂકેલ પ્રિયંકા ચોપરા આજ-કાલ સતત ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે અને તે યુનિસેફ સાથે મળીને બાળકોના ભણતર માટે જાગૃતિ ફેલાવી રહી છે, ખાસ કરીને બાળકીઓના ભણતર માટે. આ દરમિયાન ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં તેની મુલાકાત સૌથી યુવાન નોબેલ પ્રાઇઝ વિનર એવી મલાલા યૂસુફઝઇ સાથે થઇ હતી. પ્રિયંકા સાથેની તેની મુલાકાત અંગે ટ્વીટ પણ કર્યું હતું, જેનો પ્રિયંકાએ સુંદર જવાબ વાળ્યો હતો.\n20 સપ્ટેમ્બરના રોજ મલાલાએ પોતાની અને પ્રિયંકા ચોપરાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, મને વિશ્વાસ નથી થતો કે હું પ્ર���યંકા ચોપરાને મળી. મલાલા માત્ર 20 વર્ષની છે અને તેના આ ફેન મોમેન્ટવાળા ટ્વીટનો પ્રિયંકાએ સુંદર જવાબ વાળ્યો હતો.\nપ્રિયંકાએ લખ્યું હતું કે, ઓહ મલાલા, મારી પાસે પૂરતા શબ્દો નથી... મને વિશ્વાસ નથી થતો કે હું..તને..મળી તું વિશાળ હૃદય ધરાવતી નાનકડી છોકરી છે, તે નાની ઉંમરમાં જ ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. મને ગર્વ છે.\npriyanka chopra malala yousufzai પ્રિયંકા ચોપરા મલાલા યુસુફઝઇ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-modi-pm-shinzo-abe-lay-foundation-bullet-train-project-035222.html", "date_download": "2018-06-25T00:25:19Z", "digest": "sha1:J2T5DZIBHTEAA2B3XK5JTXWUO5LRNFXC", "length": 17748, "nlines": 125, "source_domain": "gujarati.oneindia.com", "title": "બુલેટ ટ્રેન: PM મોદી અને PM શિન્ઝો આબેના હસ્તે શિલાન્યાસ | pm modi and pm shinzo abe to lay foundation of bullet train project - Gujarati Oneindia", "raw_content": "\n» બુલેટ ટ્રેન: PM મોદી અને PM શિન્ઝો આબેના હસ્તે શિલાન્યાસ\nબુલેટ ટ્રેન: PM મોદી અને PM શિન્ઝો આબેના હસ્તે શિલાન્યાસ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nASEANમાં PM મોદી: એશિયાની 21મી સદી ભારતની સદી હશે\nASEAN: PM મોદી રાષ્ટ્રીય નેતાઓને શું સમજાવી રહ્યાં છે\nફિલીપાઇન્સમાં PM: ટ્રંપ-શિંઝો આબે સાથે મુલાકાત અને રાઇસની ખેતી\nજાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે બુધવારે બપોરે અમદાવાદ પધાર્યા હતા. મુલાકાતના પ્રથમ દિવસે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ ગાંધી આશ્રમ અને સીદી સૈયદની જાળી જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. શિન્ઝો આબેની મુલાકાતના બીજા દિવસે એટલે કે ગુરૂવારે સવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે. મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ એ મોદી સરકારનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ અંગેની તાજેતરની માહિતી મેળવવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.\n11.46 AM: બંને પીએમ ગાંધી કુટિર પહોંચ્યા, ગાંધીજીની જીવનશૈલીની ઝાંખી મેળવી. પીએમ મોદી બન્યા શિન્ઝો આબેના ગાઇડ. પીએમ મોદી અહીં દીવાલ પર લાગેલ ગુજરાતનો નકશો બતાવી રાજ્ય અંગે પીએમ શિન્ઝોને માહિતી આપતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મ્યૂઝિયમ મહાત્મા ગાંધીને સમર્પિત છે.\n11.20 AM: બંને પીએમ ગાંધીનગર જવા રવાના, ગાંધી કુટિરની લેશે મુલાકા���. મહાત્મા મંદિરમાં જ નિર્મિત છે દાંડી કુટિર.\n11.05 AM: ભારતનું રેલવે નેટવર્ક એટલું વિશાળ છે કે, અહીં દર અઠવાડિયએ રેલવેમાં મુસાફરી કરતા લોકોનું સંખ્યા જાપાનની કુલ વસતી બરાબર છે. આશા રાખીએ કે, આપણા દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થનાર વર્ષ 2022-23માં હું અને પીએમ શિન્ઝો આબે બુલેટ ટ્રેનનું ઉદ્ઘાગન કરતા હોઇશું: નરેન્દ્ર મોદી\n10.57 AM: આવનારી પેઢીઓની અનુકૂળતા પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થાય, એની પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આનાથી મેક ઇન ઇન્ડિયાને પણ ફાયદો. મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે વડોદરામાં હાઇ-સ્પીડ રેલ ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે, જેથી ભારતના અને ગુજરાતના નવ યુવકોને આ નવી ટેક્નોલોજીના સંચાલન માટે ટ્રેઇન કરી શકાય. આ યોજનામાં પણ જાપાન મદદરૂપ.\n10.50 AM: દેશમાં આવતી નવી ટેક્નોલોજીનો ઉપયોગ અમીરો તો સરળતાથી કરી શકે છે. પરંતુ મારું માનવું છે કે, ટેક્નોલોજીનો સાચો ઉપયોગ ત્યારે છે, જ્યારે દેશના દરેક ગરીબને એનો લાભ મળે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ગરીબોના સશક્તિકરણ માટે થશે. ટેક્નોલોજી ભલે જાપાનમાંથી આવી રહી હોય, પરંતુ તેનું સંચાલન ભારતીય દ્વારા થશે: નરેન્દ્ર મોદી\n10.45 AM: જો કોઇ કહે કે, અત્યારે લોન લો અને 50 વર્ષ પછી ચૂકવશો તો શું તમને વિશ્વાસ થશે તો શું તમને વિશ્વાસ થશે પરંતુ જાપાન એવું મિત્ર છે, જેણે આ પ્રોજેક્ટ માટે ભારતને સાવ નજીવા 0.1 ટકાના વ્યાજદરે 88 હજાર કરોડની લોન આપી. એમ કહી શકાય કે, સાવ મફતની કિંમતે આ સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. આ ટ્રેન આપણા અમદાવાદથી આમચી મુંબઇ જશે: નરેન્દ્ર મોદી\n10.40 AM: દેશના વિકાસમાં પરિવહન ક્ષેત્રના વિકાસનું ઘણું મહત્વ છે. આર્થિક પ્રગતિનો સીધો સંબંધ પ્રોડક્વિટી પર છે. More Productivity with High Speed Connectivity આપણું લક્ષ્ય છે. હવે આગલી પેઢીનો વિકાસ ત્યાં સર્જાશે જ્યાે હાઇ સ્પીડ કોરિડોર હશે. રેલવે, હાઇ વે, વોટર વે, એર વે, તમામ ક્ષેત્રની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે: નરેન્દ્ર મોદી\n10.38 AM: અમેરિકામાં રેલવેની શરૂઆત બાદ પ્રગતિ થઇ. બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ હતી, પરંતુ બુલેટ ટ્રેનના આગમન બાદ જાપાનના અર્થતંત્રને ઘણો ફાયદો થયો છે. આ યોજનાથી ભારતમાં પરિવહન ક્ષેત્રે સગવડ ઉપરાંત વેપારને પણ બળ મળશે, પ્રત્યક્ષ અને પોરક્ષ રોજગારની પણ વધુ તકો મળશે.\n10.35 AM: નરેન્દ્ર મોદીનું સંબોધન, શિન્ઝો આબેના સ્વાગત માટે ગુજરાતીઓનો આભાર. આ બુલેટ ટ્રેનનું આટલા ઓછા સમયમાં શિલાન્યાસ થયો, એનો શ્રેય શિન્ઝો આબેને જાય છે. તેમણે આ યોજનામાં વ્યક્તિગત રસ લઇ એ સુનિશ્ચિત કર્યું કે, યોજનામાં કોઇ ખામી ન રહે. આ બુલેટ ટ્રેન ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સંબંધોનું પણ પ્રતિક છે. ફાસ્ટ ટેક્નોલોજીથી ઝડપી પરિણામ મળશે. આ બુલેટ ટ્રેનમાં સુવિધા સાથે સુરક્ષા પણ. બુલેટ ટ્રેન એ ન્યૂ ઇન્ડિયાના સપના સાકાર કરવાની શરૂઆત છે.\n10.30 AM: થોડા સમયમાં સમગ્ર ભારતમાં બુલેટ ટ્રેન હશે, મને આશા છે કે, હવે પછી જ્યારે હું અહીં આવીશ ત્યારે પીએમ મોદી સાથે બુલેટ ટ્રેનમાં બેસીને આવીશ. મને ગુજરાત અને ભારત ખૂબ પસંદ પડ્યું છે. ભારત માટે હું જે પણ કરી શકું એ કરીશ. હુ જય જાપાન-જય ભારતની દેશામાં કામ કરીશ: શિન્ઝો આબે\n10.24 AM: નરેન્દ્ર મોદીએ ન્યૂ ઇન્ડિયા બનાવવાનો નિર્ણય કર્યો અને જાપાનને સાથીદાર બનાવ્યું. આ નિર્ણયને અમારો પૂરો સહયોગ છે. મેક ઇ ઇન્ડિાયની યોજનાને જાપાનનું પણ સમર્થન છે. જો આપણે(ભારત અને જાપાન) સાથે મળીને કામ કરીએ તો કશું જ અશક્ય નથી: શિન્ઝો આબે\n10.20 AM: જાપાનના પીએમ શિન્ઝો આબેનું સંબોધન, નમસ્કાર કહી કરી સંબોધનની શરૂઆત. ભારતમાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે. શક્તિશાળી ભારતમાં જાપાનનું પણ હિત છે. ભારત વિશ્વનું કારખાનું બની શકે છે. મારા મિત્ર મોદી એક દૂરંદેશી નેતા છે.\n10.18 AM: જાપાનના પીએમ શિન્ઝો આબે અને પીએમ મોદીએ કર્યો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ\n10.10 AM: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, મહાત્માની ધરતી પર બુલેટ ટ્રેનની શરૂઆત થવા જઇ રહી છે અને ગુજરાતના આ વિકાસમાં જાપાનનું યોગદાન છે.\n10.05 AM: મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનું સંબોધન, બુલેટ ટ્રેનની સાથે જ ન્યૂ ઇન્ડિયાની પણ શરૂઆત. બુલેટ ટ્રેનથી રોજગારીની નવી તકો ઊભી થશે\n10.00 AM: રેલવે મંત્રી પિયુષ ગોયલનું સંબોધન, ભારત અને જાપાનની ભાઇચારાનું પ્રતિક છે આ બુલેટ ટ્રેન. જ્યારે રાજધાની ટ્રેન શરૂ કરવામાં આવી ત્યારે ઘણાએ તેની આલોચના કરી હતી. પરંતુ આજે આ એક એવી ટ્રેન છે, જેમાં સૌ કોઇ મુસાફરી કરવા માંગે છે.\n9.55 AM: બંને પીએમ એ કર્યું બુલેટ ટ્રેન મોડેલનું નીરિક્ષણ\n9.50 AM: જાપાનના પીએમ શિન્ઝો આબે પણ પહોંચ્યા સાબરમતી ગ્રાઉન્ડ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસપણ હાજર\n9.43 AM: સાબરમતી એથલિટ ગ્રાઉન્ડ પહોંચ્યા પીએમ મોદી\n9.15 AM: પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેના સ્વાગતની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે\n8.50 AM: બુલ���ટ ટ્રેનના ખાતમુહૂર્ત પહેલાં કેશુભાઇ પટેલના મળવા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે કેશુભાઇને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કેશુભાઇના અમેરિકા ખાતે રહેતા પુત્રનું નિધન થયું હતું.\n8.46 AM: જાપાનના ફર્સ્ટ લેડી અકી આબે લેશે અમદાવાદના અંધજન મંડળની મુલાકાત\nshinzo abe japan gujarat ahmedabad narendra modi bullet train શિન્ઝો આબે જાપાન ગુજરાત અમદાવાદ નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/6a3ec99714/formyshaadi-com-a-tradition-of-giving-gifts-during-wedding-functions-in-digital-format-", "date_download": "2018-06-25T00:24:24Z", "digest": "sha1:S5G7LVVF4O6MMKTHXAJLETDELKALEMP7", "length": 15913, "nlines": 133, "source_domain": "gujarati.yourstory.com", "title": "ForMyShaadi.com: લગ્નપ્રસંગે ભેટસોગાદ આપવાની પરંપરાને આપે છે ડિજીટલ સ્વરૂપ!", "raw_content": "\nForMyShaadi.com: લગ્નપ્રસંગે ભેટસોગાદ આપવાની પરંપરાને આપે છે ડિજીટલ સ્વરૂપ\nલગ્ન માટે ભેટની ખરીદવામાં મુશ્કેલી પડે છે. આપણા શ્રેષ્ઠ મિત્રને લગ્નની ભેટ આપવા સારામાં સારી ભેટ કઈ રહેશે તેના પર બહુ વિચાર કરવો પડે છે. તમારે વિશિષ્ટ અને ઉપયોગી ભેટ આપવી પડે છે. પણ ભારતમાં મોટા ભાગના નવયુગલોની એક જ ફરિયાદ છે કે તેમને તેમના લગ્નદિવસે મોટા ભાગની ભેટ એકથી વધારે સંખ્યામાં મળે છે અને પછી તેઓ વધારાની ચીજવસ્તુઓ અન્ય દંપતિઓને લગ્નમાં ભેટ તરીકે આપે છે.\nજ્યારે ગયા વર્ષે સુધા મહેશ્વરીએ તેમના બેસ્ટ ફ્રેન્ડ માટે લગ્નની ભેટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આવી જ સમસ્યાનો સામનો કર્યો હતો. તેમણે આ માટે મદદ કરી શકે તેવી વેબસાઇટ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ અંગે માર્ગદર્શન આપવા કોઈ વેબસાઇટ ઉપલબ્ધ નહોતી. એટલે તેમણે વેડિંગ ગિફ્ટ પ્લેટફોર્મ લોંચ કરવાનો નિર્ણય કર્યો હતો.\nસુધાએ બ્રિટનમાં વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં એમબીએ સાથે ઇકોનોમિસ્ટ છે. તેઓ સિટીબેંક, ડેલોઇટ અને ફિલિપ મોરિસમાં માર્કેટિંગ, સ્ટ્રેટેજી અને કમ્યુનિકેશન વિભાગમાં કામ કરતાં હતાં. પણ તેમણે ઊંચા પગારની નોકરી છોડીને પોતાનું કશું નવું કરવાનું વિચાર્યું અને ભારતમાં વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રીઝ શરૂ કરવાનો નિર્ણય લીધો.\nતેમણે આ અંગે પરિવારના સભ્યો, મિત્ર અને પરિચિતો સાથે છ મહિના સુધી આ અંગે ચર્ચાવિચારણા કરી અને પછી ભારતમાં આ પ્રકારની સેવાની જરૂર હોવાનો અહેસાસ કર્યો.\nતેની શરૂઆત પ્રાયોગિક પ્રોજેક્ટ પ્લાન તરીકે થઈ હતી, જેમાં દેશમાં આ પ્રકારની સેવા માટે જરૂર છે કે કેમ તેનો માર્કેટ સર્વે સામેલ હતો. લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. સુધાને પણ અહેસાસ હતો કે દરેક લગ્નમાં નવદંપતિને તેમની પસંદગી વિશે તેમના અંગત મિત્રો પૂછે છે અને તેમની પસંદગીની ભેટ આપે છે. સાથી કર્મચારીઓ પણ નવદંપતિને કશું ઉપયોગી થાય તેવું આપે છે. હવે પહેલી વખત ભારતમાં ઔપચારિક રજિસ્ટ્રીઝની એન્ટ્રી થઈ રહી હતી.\nસર્વે અને અભ્યાસોને આધારે સુધાએ ફેબ્રુઆરી, 2016માં ફોરમાયશાદી લોંચ કરી. તે લગ્ન કરનાર દંપતિઓ માટે વેડિંગ ગિફ્ટ ઇ-રજિસ્ટ્રી વેબસાઇટ છે. ફોરમાયશાદીના સ્થાપક અને સીઇઓ સુધા મહેશ્વરી કહે છે કે, “પ્લેટફોર્મનો આશય એક્સક્લૂઝિવ બ્રાન્ડનું ઓનલાઇન માર્કેટ પ્લેસ ઊભું કરવાનો છે અને નવદંપતિને વિશિષ્ટ અનુભવ આપવાનો છે. આ રીતે નવદંપતિને તેમના લગ્નના દિવસે ઇચ્છે છે તે ભેટ મળી શકે છે. અહીં તેઓ પોતાની મનપસંદ ભેટની યાદી બનાવી શકે છે, જે તેમને તેમના મિત્રો આપી શકે છે.”\nતેઓ ઉમેરે છે કે એક વખત વિશલિસ્ટ તૈયાર થઈ જાય પછી તેઓ તેમના મિત્રો અને પરિવારજનોમાં વહેંચી શકે છે, જેઓ તેમના નજર ફેરવીને પોતપોતાની રીતે પસંદગી કરી શકે છે, ખરીદી કરી શકે છે અને લગ્નમાં ભેટ આપવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે.\nસુધાના જણાવ્યા મુજબ, વિવિધ બ્રાન્ડ, વેપારીઓ, વેડિંગ વિક્રેતાઓ, ઓનલાઇન ઇન્ફ્લુએન્સર્સ અને સાધારણ જનતાનો પ્રતિસાદ હકારાત્મક છે. તેમને આવો પ્રતિસાદ જળવાઈ રહેવાની આશા છે અને ભારતીય વેડિંગ્સમાં વેડિંગ રજિસ્ટ્રીઝ મારફતે ભેટ આપવાનો માર્ગ પ્રશસ્ત થશે તેવો વિશ્વાસ છે.\nસુધાએ 100,000 ડોલરના રોકાણ સાથે પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. તેઓ કહે છે કે મોટા ભાગની રકમનું રોકાણ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મર્ચન્ટને બોર્ડ પર લેવામાં થયું હતું. પ્લેટફોર્મ માર્કેટપ્લેસ મોડલ પર ચાલે છે અને 60 બ્રાન્ડ જોડાઈ છે, જેની સાથે વેચાણ પર આવકની વહેંચણી થાય છે. તેઓ વેબસાઇટ પર દર મહિને 3,000 યુનિક હિટ મળવાનો દાવો કરે છે. સામાન્ય રીતે નવદંપતિઓ રૂ. 1,00,000થી રૂ. 2,00,000ની ભેટસોગાદો તેમની રજિસ્ટ્રી પર મૂકે છે અને તેમના 50થી 75 મિત્રો તથા પરિવારજનોને આ વિશલિસ્ટ જોવા ઇન્વાઈટ કરે છે.\n“અમારા માર્કેટિંગ પ���રયાસો હજુ શરૂ જ થયા છે અને પ્રમાણમાં મધ્યમ છે, પણ ફંડિંગના આગામી રાઉન્ડમાં વધશે”\nતેમ સુધા કહે છે.\nતેઓ ઉમેરે છે કે તૈયાર ઉત્પાદન અને બજારમાં સ્વીકાર્યતા સાથે તેઓ 500,000 ડોલરનું રોકાણ મેળવવા નજર દોડાવે છે, જે આ વિભાવના ફેલાવવા અને બ્રાન્ડ વિશે જાગૃતિ લાવવા માટે મદદ કરશે.\nઅત્યારે ઉદ્યોગના અંદાજ મુજબ, ભારતીય વેડિંગ ઉદ્યોગ રૂ. 100,000 કરોડનો છે અને વાર્ષિક 25થી 30 ટકાની વૃદ્ધિ સાથે વધે છે. ભારતમાં લગ્નનો અંદાજિત ખર્ચ રૂ. 5 લાખથી રૂ. 5 કરોડ વચ્ચે હોઈ શકે છે. અન્ય એક અંદાજ મુજબ, ભારતીય વેડિંગ ગિફ્ટ બજાર 40 અબજ ડોલરનું છે અને ઉદ્યોગ વર્ષે 25 ટકાથી વધારે વૃદ્ધિદરથી વધી રહ્યો છે.\nઆ સેગમેન્ટમાં ઘણી કંપનીઓ વેડિંગ ગિફ્ટ બજારમાં તકો શોધે છે. શાદિસાગા, ફ્લેબેરી, ગોગપ્પા જેવી ગિફ્ટિંગ વેબસાઇટ છે. ગયા વર્ષની શરૂઆતમાં લોંચ થયાના ત્રણ મહિનામાં શાદીસાગાએ આઉટબોક્સ વેન્ચર્સ પાસેથી રોકાણ મેળવ્યું હતું. ઉપરાંત અન્ય કેટલીક કંપનીઓ લગ્ન સાથે સંબંધિત ચીજવસ્તુઓના ઉદ્યોગને લક્ષ્યાંક બનાવી રહી છે. આ અંગે સુધા કહે છે,\n“બજાર નોંધપાત્ર છે અને સુસંગત રીતે લગ્ન સંબંધિત ભેટસોગાદો માટે માગને ચેનલાઇઝ કરવાની વિશાળ સંભવિતતા છે,”\nતેઓ પડકારો વિશે જણાવે છે કે ભારતમાં વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રીઝ સંપૂર્ણપણે નવીન વિચાર છે. તેઓ કહે છે કે, ફોરમાયશાદીમાં અમારો ઉદ્દેશ લગ્નની ભેટસોગાદની ખરીદીને ચિંતામુક્ત બનાવવાનો અને મનોરંજક બનાવવાનો છે.\nવધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો\nઆ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:\nRJની ગ્લેમરસ જોબ છોડી ડીજીટલ મીડિયામાં છવાઈ ટ્રેન્ડસેટર અદિતિ રાવલ\nકરોડોની નોકરી છોડી, અનેક નિષ્ફળતાઓનો સામનો કરી એક સફળ ઉદ્યોગસાહસિક બનેલા રાજુ ભૂપતિ\nહજારો બેરોજગારોને રોજગાર પૂરો પાડી, પગભર બનાવે છે 'Helper4U'\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષ�� બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/deewali/why-buy-utensils-on-dhanteras-114101700009_1.html", "date_download": "2018-06-25T00:13:25Z", "digest": "sha1:RO43QM7YYZNTRY4KRMGVXQ64GWVLCCYJ", "length": 7783, "nlines": 139, "source_domain": "gujarati.webdunia.com", "title": "ધનતેરસ - ધનતેરસ પર શા માટે ખરીદાય છે વાસણ ? | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nચાંદીની ખરીદી કરવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે.\nધનતેરસ દિવાળીના બે દિવસ પૂર્વ અદિત તિથિમાં મનાવાય છે.\nજે પ્રકારે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતી,તે જ રીતે ભગવાન ધનવંતરી ધન ત્રયોદશીના દિવસે અમૃત કળશની સાથે સમુદ્ર મંથન દ્વારા ઉત્પન્ના થયા હતા. .\nદિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસથી જ દીપ પ્રજવ્વલિત કરવાની પ્રથા છે.\nકાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે જ ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો. આથી આ તિથિને ધન ત્રયોદશી કે ધનતેરસના રૂપમાં ઓળખાય છે.\nભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ ટ થયા હતા. તેથી આ દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે.\nલોકમતાનુસાર કહેવાય છે કે આ દિવસે વાસણ કે ચાંદીની વસ્તુ વગેરે ખરીદવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ અવસરે ધાણાના બીજ ખરીદી ઘરમાં મુકવામાં આવે છે. .\nદિવાળી પછી આ બીજને લોકો પોતાના ખેતરમાં વાવે છે. કેટલાક લોકો કયારિયોમાં વાવે ધાણા સ્વાસ્થય માટે ઉત્તમ હોય છે,અને એ સ્વાદને પણ વધારે છે .\nધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે ઝવેરાત ખરીદવાની પ્રથા છે . એવી માન્યતા છે કે આ ચન્દ્રમાનું પ્રતીક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને આ દિવસ ચન્દ્ર હસ્ત નક્ષત્ર પણ છે.\nભગવાન ઘન્વંતરિ દેવતાઓના વૈદ્ય અને ચિકિત્સાના દેવતા માનવામાં આવે છે. તેથી ચિકિત્સકો માટે ધનતેરસનો દિવસ ખૂબ જ ખાસ હોય છે\nઆ પણ વાંચો :\nઅંબાજી દેવસ્થાન ટ્રસ્ટે 46 કિલો સોનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કિમમાં મુક્યું\nજાણો શાસ્ત્રો મુજબ કઈ વસ્તુઓ ખોવાઈ જવાથી આવે છે દુર્ભાગ્ય\nશુક્રવારે ખાશો આ સાત વસ્તુઓ તો પ્રેમ,સુખ અને ધન વધશે\nMauni Roy અક્ષય કુમાર સાથે કરશે ફિલ્મ\nગુજરાતી જોક્સ- તેને વાસણ ધોયા\nVideo - જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર\nધનતેરસ પર અવસર ન ગુમાવો, જર��ર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે ...\nVideo-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..\nVideo-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..\nદિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ\nદિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે. આ ...\nદિવાળી પર 27 વર્ષ પછી બનશે મહાસંયોગ.. ધનથી ભરી લો તમારુ ઘર\nવર્ષભરમાં પડનારા તહેવારોમાંથી દિવાળી એક એવો તહેવાર છે જ્યારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવુ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00294.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2014/06/12/chalo-hasiee/", "date_download": "2018-06-25T00:15:56Z", "digest": "sha1:3YCI56FKXBZRIJLMCS6TNHMI6WWO4KPD", "length": 15241, "nlines": 222, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » ચાલો હસીએ…", "raw_content": "\nબે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.\nએકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’\nઆ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’\nપત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા \nપતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે \nમગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે \nછગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં \nમગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે \nછગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’\nછગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ \nડોક્ટર : ‘સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.’\nદર્દી : ‘ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે \nડૉકટર : ‘તમે પૂરતું પાણી નથી પીતા.’\nછાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.\nકડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી \nછગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્���ા ત્યારે.’\nપત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે \nપતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’\nપત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે \nપતિ : ‘સહન શક્તિ.’\nછોકરીવાળા : ‘અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.’\nપંડિત : ‘એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે \nએક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:\n તમે આ માણસને શા માટે મારો છો \nપહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…\nમાલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’\nમાલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી \nરામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’\nકલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.\nશિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.\nચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….\nએક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’\nથોડા દિવસ પછી બીજો પણ લીલો…\nતે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…\nથોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..\nડોક્ટર કહે : ‘હવે ખબર પડી… તમારી લૂંગીનો રંગ જાય છે.. તમારી લૂંગીનો રંગ જાય છે..\nડૉક્ટરે હ્રદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા, ‘હવે હું તમને કાલે જોઈશ.’\nચુનીલાલ, ‘તમે તો મને કાલે જોશો પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહીં \nમોન્ટુ પહેલી વાર વિમાનમાં બેઠો હતો.\nવિમાન રન-વે પર દોડી રહ્યું હતું. મોન્ટુને ગુસ્સો આવ્યો એટલે એ પાયલોટ પાસે ગયો અને કહ્યું,\n‘એક તો પહેલેથી જ મોડું થયું છે અને હવે તમે બાય રોડ લઈ જાઓ છો \nબારમા ધોરણમાં નાપાસ થયેલા નયનેશે એના પપ્પાને કહ્યું, ‘ખરાબ અક્ષરો નડ્યા, નહિતર હું પાસ થઈ જાત.’\n‘પણ તારા અક્ષર તો ખૂબ જ સારા છે ને \n‘તમે ગોઠવેલો જે માણસ મને કાપલીઓ દેવા આવતો હતો એના અક્ષર બહુ ખરાબ હતા.’\nમાયાએ દુકાન પર બોર્ડ હતું તેમાં વાંચ્ય��…\nબનારસી સાડી ૧૦ રૂ.\nનાયલોન સાડી ૮ રૂ.\nકોટન સાડી ૫ રૂ.\nમાયાએ ખૂબ ખુશ થઈને પતિ પાસે આવીને કહ્યું, ‘મને ૫૦ રૂપિયા આપો. હું દસ સાડી ખરીદવા માગું છું.’\nપતિ, ‘ધ્યાનથી વાંચ આ સાડીની નહીં, ઈસ્ત્રીની દુકાન છે.’\nડોક્ટર, ‘તમારી કિડની ફેઈલ થઈ ગઈ છે.’\nમોન્ટુ, ‘શું મજાક કરો છો… મારી કિડની તો ક્યારેય સ્કૂલે ગઈ જ નથી.’\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/0852ea987c/home-customers-seeking-solutions-to-various-problems-that-a-property-specific-website-serving-homesfy", "date_download": "2018-06-25T00:18:48Z", "digest": "sha1:34RAAUMZMOSEEJOA4QFMY444PS2QJRB3", "length": 16549, "nlines": 128, "source_domain": "gujarati.yourstory.com", "title": "ઘર શોધતા ગ્રાહકોની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરતી પ્રોપર્ટી વેબસાઇટમાં વિશિષ્ટ સેવા આપતી Homesfy", "raw_content": "\nઘર શોધતા ગ્રાહકોની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરતી પ્રોપર્ટી વેબસાઇટમાં વિશિષ્ટ સેવા આપતી Homesfy\nઅત્યારે બજારમાં અનેક કંપનીઓ કાર્યરત છે, જે લોકોને નવું ઘર શોધવામાં મદદ કરે છે. 99એકર, મેજિકબ્રિક્સ, હાઉસિંગ અને કોમનફ્લોર જેવા પ્રોપર્ટી ડિસ્કવરી પ્લેટફોર્મ્સે આપણું જીવન સરળ બનાવી દીધું છે.\nરિયલ એસ્ટેટ અબજો ડોલરનું બજાર છે, જેમાં ડેવલપર્સ અને બ્રોકર્સ જ માર્કેટિંગ માટે 1 અબજ ડોલર ખર્ચે છે. આ કારણે કોમનફ્લોર અને હાઉસિંગને 100 મિલિયન ડોલરથી વધારેનું ભંડોળ મળ્યું છે. ગ્રેબહાઉસ, રિયલ્ટીકમ્પાસ અને ઘરફાઇન્ડર જેવા રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ્સ ઘરના સંભવિત ગ્રાહકોની વિવિધ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે. પણ રિયલ એસ્ટેટ બજારની સમસ્યા યથાવત્ રહી છે.\nગ્રાહક માટે એક નહીં, અનેક સમસ્યાઓ છે. તેમણે તેમના સ્વપ્નનું ઘર શોધવા દલાલનો સંપર્ક કરવો પડે છે, દસ્તાવેજીકરણ માટે કાયદેસર અવરોધોમાંથી પસાર થવું પડે છે, પ્રસ્તુત વિકલ્પોનો વિચાર કરવો પડે છે, ઘર બદલવા માટે સામાન લેવા મૂકવા માટે શોધ કરવી પડે છે. આ રીતે તેમણે સંવેદનાત્મક, શારીરિક સમસ્યાનો અને નાણાકીય ખર્ચનો સામનો કરવો પડે છે. આ તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે તમે તેમાં મોટું રોકાણ સંકળાયેલું છે.\nબ્રોકર્સ અને ડેવલપર્સની સમસ્યાઓ – તેઓ પ્રોપર્ટી લિસ્ટ કરાવવા પુષ્કળ નાણાં ખર્ચે છે અને તેમાં પણ કોઈ ખાતરી હોતી નથી. તેઓ સેંકડો ફોન પર વાત કરવામાં, સંભવિત ગ્રાહકોને મળવામાં અને તેમને સેવાઓ આપે તેવી પ્રતિભાઓને રોકાવામાં સમય અને નાણાં બંનેનો વ્યય કરે છે. તેમ છતાં તેઓ ગ્રાહકોને સંપૂર્ણ નિરાકરણ આપી શકતા નથી.\nઅંતિમ ગ્રાહક તરીકે આપણે જીવનમાં લગભગ એકથી વધારે વખત પ્રોપર્ટીના વ્યવહારમાં સંકળાયેલા હોતા નથી. એટલે આપણે આપણા બજેટમાં ફિટ ઘર ઓછા સમયમાં મળી જાય તેવું ઇચ્છીએ છીએ. પણ અત્યારે પ્રોપર્ટીઝ અને આપણા સ્વપ્નના ઘરની જરૂરિયાત વચ્ચે ઘણો ફરક છે.\nહોમસ્ફીનો ઉદ્દેશ પ્રોપર્ટી સર્વિસીસ પ્લેટફોર્મ સ્વરૂપે આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે: પ્રોપર્ટી અને તમામ સંબંધિત સેવાઓ માટે બજાર બનવું, જે તાત્કાલિક દરેક પ્રોપર્ટી સંબંધિત સમસ્યાને યોગ્ય રીતે હલ કરે. હોમસ્ફી રિયલ એસ્ટેટ ગ્રાહકો અને સેવા પ્રદાતા વચ્ચે ટેક અને સેવા સ્તર છે.\nહોમસ્ફી ગ્રાહકોને ઘર બદલવા, પેકિંગ અને શિફ્ટિંગ, ઘરમાં સુધારાવધારા, કાયદાકીય અને દસ્તાવેજીકરણ કામ, વિસ્તારની ટ્રિપ અને અન્ય ઘર ખરીદવા સેવાઓ માટે વિક્રેતા શોધવામાં મદદ કરે છે. કંપની બ્રોકર્સને મદદ ઉપયોગી લીડ પ્રદાન કરીને મદદ કરવાનો દાવો કરે છે, જેથી તેઓ ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરવા સંપૂર્ણ સહકાર આપી શકે.\nહોમસ્ફીના સ્થાપક આશિષ કુકરિયાનું કહેવું છે,\n\"મારા સહિત ઘણા લોકો મુંબઈમાં ઘર શોધવાની સમસ્યામાંથી પસાર થયા હતા. અમારો અને અમારા ગ્રાહકોના અનુભવે અમને દિશા આપી હતી. અમારી ટીમે પ્રત્યક્ષ આદાનપ્રદાન હાથ ધર્યું હતું, વ્યક્તિગત અભ્યાસ, બ્રોકરનો સર્વે અને સમસ્યાની યાદીનું સંશોધન કર્યું છે.\"\nઆશિષે પ્રોપર્ટીની શોધની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમણે નવી બિઝનેસ પહેલ કરી હતી અને વ્યવસાય અને ઉત્પાદનને વિકસાવવા વ્યૂહરચના ઘડી હતી. તેઓ કોટક અને યુનિકોન જેવા નામો સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે, જેમાં તેઓ ઇક્વિટી બ્રોકિંગ અને પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટમાં 10 ગણો બિઝનેસ વધારવા માટે જવાબદાર હતા. આશિષે આઇબીએસ – હૈદરાબાદમાંથી એમબીએ કર્યું છે.\nમુકેશ મિશ્રા સહસ્થાપક છે, જેઓ તેમના ડોમેઇન નોલેજની મદદ સાથે વેચાણ અને પાર્ટનર સંબંધોનું સંચાલન કરે છે. તેઓ ભારતમાં તમામ મોટા શહેરી કેન્દ્રોમાં સંગઠિત પ્રોપર્ટી સર્ચ બજારમાં અગ્રણી બનવા કામ કરી રહ્યાં છે. સ્થાપક ટીમના સભ્ય તરીકે તેઓ ગ્રાહકને ઓછા ખર્ચ સાથે વ્યવસાયમાં વધારો થાય તેવા કેટલાંક સોલ્યુશન આપે છે. મુકેશ સર્ટિફાઇડ એસ્ટેટ સલાહકાર છે. તેમને પ્રવાસ પસંદ છે, જે તેમને વિવિધ સ્થળોમાં પ્રોપર્ટીને સમજવામાં મદદ કરે છે.\nઆ બંનેને જોયું હતું કે બજારમાં જરૂરિયાતો ક્યારેય પૂર્ણ થતી નથી, એટલે તેમણે અન્ય લિસ્ટિંગ પોર્ટલની કામગીરી બંધ થાય છે ત્યાંથી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને અહેસાસ થયો હતો કે પ્રોપર્ટી સર્ચ પ્લેટફોર્મને પ્રોબ્લેમ-સોલ્વિંગ અને સંપૂર્ણપણે બજેટ-ફ્રેન્ડલી પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે, જ્યાં તેઓ ગ્રાહકને વધારે સેવા આપી શકશે. મુકેશ કહે છે,\n\"પ્રથમ છ મહિના અમે અમારા ગ્રાહકોને પ્રોપર્ટી શોધવા માટે ફ્રી સર્વિસ ઓફર કરી હતી. હું કેટલીક ટ્રિપ્સમાં ડ્રાઇવર તરીકે ગયો હતો. સાતમા મહિનાથી 13 મહિના સુધી અમે અભૂતપૂર્વ વેચાણ જોયું હતું અને 110 સોદા પાર પાડ્યા હતા અમારો ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવાની નીતિએ અમને એક વયોવૃદ્ધ દંપતિ માટે સોદો પાર પાડવા દુબઈ પહોંચાડ્યાં હતાં.\"\nકંપનીએ રૂ. 15 લાખના નાના સોદા સાથે શરૂઆત કરી હતી અને અત્યારે રૂ. 15 કરોડના મોટા સોદા કરે છે. ��ંપની તેની શરૂઆતથી જીએમવીમાં 75 મિલિયન ડોલરના સોદા કર્યા છે અને એન્જલ રોકાણકાર – મેરિસિસ એડવાઇઝર્સ અને એલુર પાસેથી બે હપ્તામાં રૂ. એક કરોડનું ભંડોળ મળ્યું છે. તેમાં મેરિસિસ કંપની બુટિંગ ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની છે અને એલુર ડાયમન્ડ ટ્રેડિંગ બિઝનેસમાં કાર્યરત છે.\nતેઓ અત્યારે મુંબઈ અને બેંગ્લોરમાં જ સેવા પ્રદાન કરે છે અને આગામી એકથી બે વર્ષમાં પૂણે, હૈદરાબાદ અને ચેન્નાઈમાં વિસ્તરણ કરવા વિચારે છે. આ વિસ્તરણ સાથે કંપની 500 સક્રિય ભાગીદારો સાથે 1,000થી વધારે એપાર્ટમેન્ટના સોદામાં 100 મિલિયન જીએમવીનો આંકડો પાર કરશે.\nહોમસ્ફીનો ઉદ્દેશ 100 ચેક પોઇન્ટ આપીને સૌથી આદર્શ પ્રોપર્ટીની પસંદગી કરીને ઓછામાં ઓછો સર્ચ ટાઇમ ધરાવતી પ્રોપર્ટી સર્ચ વેબસાઇટ બનવાનો છે.\nઅનુવાદક- YS ટીમ ગુજરાતી\nવિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nફેશન ડિઝાઈનિંગનું કામ છોડી શ્વેતાએ શરૂ કર્યું બકરીપાલન, આજે 25 લાખથી વધુ ટર્નઓવર\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wikiplanet.click/enciclopedia/gu/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AB%81%E0%AA%B3%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8", "date_download": "2018-06-25T00:54:17Z", "digest": "sha1:K5KP4OTVJAAVOWDC3J3F3XUBTOYBBC6N", "length": 4523, "nlines": 105, "source_domain": "www.wikiplanet.click", "title": "વર્તુળનો વ્યાસ", "raw_content": "\nવર્તુળની આકૃતિમાં વ્યાસનું માપ કાઢવાની રીત\nગણિતશાસ્ત્રની ભૂમિતિ વિભાગમાં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ વર્તુળના પરિઘ પર આવેલાં કોઈ પણ બે બિંદુઓ અને કેન્દ્રમાંથી પસાર થતા રેખાખંડની લંબાઈના માપને વર્તુળનો વ્યાસ કહેવાય છે. વર્તુળનો વ્યાસ તેની વ્યાસ = ૨ X ત્રિજ્યા\nપરિઘ = π X વ્યાસ\nપરિઘ = π X ૨ X ત્રિજ્યા\nવ્યાસ = પરિઘ / π\nત્રિજ્યા = પરિઘ / (π X ૨)\nપાઈ (π) નુ ચૉક્કસાઈપૂર્વકનુ મૂલ્ય ૩.૧૪૧૫૯૨૬૫૩૫૮૯૭૯૩૨૩૮૪...... છે. પરન્તુ ૩.૧૪ લઈને ગણિતમાં દાખલાઓ ગણવામાં આવે છે. આમ વર્તુળના પરિઘ અને વર્તુળના વ્યાસથી બનતા ગુણૉત્તર (રેશીયૉ - ratio)ને પાઈ (π) કહેવાય છે.\nઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે આને વધુ માહિતીપ્રદ બનાવવામાં વિકિપીડિયાને મદદ કરી શકો છો. આ લેખમાં ઉમેરો કરવા માટે .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/12/14/thandi/", "date_download": "2018-06-25T00:22:40Z", "digest": "sha1:SMIHM2J5EGEWKYWUJ6J7FYHCTDJ3LF7T", "length": 19169, "nlines": 206, "source_domain": "kartikm.wordpress.com", "title": "ઠંડી… | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nડિસેમ્બર 14, 2011 ડિસેમ્બર 13, 2011 ~ કાર્તિક\n* આપણા જેવા પામર (અને અમારા જેવા પાતળા) લોકોને ઠંડી લાગે પણ, ભગવાનને ઠંડી લાગે ત્યારે થાય કે ભલું થજો કે હું કોઈ સંપ્રદાય, પંથ, માળા-ટીલાં કે ટપકાંમાં માનતો નથી. દંભની પણ હદ હોય છે. કિન્નરભાઈએ ખાસ લખેલો આ આર્ટીકલ વાંચવા અને વંચાવવા જેવો છે.\nPosted in કોમન સેન્સ, સમાચાર\tકોમન સેન્સઠંડીભગવાનસમાચાર\n< Previous આજનો સુવિચાર\nભાઈ ..જરા માયોપિયા ના ચશ્માં કાઢો. આજકાલ નવી ફેશન થઇ ગઈ છે કે – પોતાની જાત ને સુધારેલા દેખાડવા- અન્ય ધાર્મિક સંપ્રદાયો ની નાની નાની ભૂલો પકડી ને એમને મેગ્નીફાય કરી- પોતાની જાત ને સુધારક ગણવા…. ભગવાન ને “ઠંડી” લાગે કે ન લાગે, કિન્નર આચાર્ય નો એક અનુભવ- આ બધું સમજ્યા વિચાર્યા વગર નું, ઠોકમઠોક છે. નો ડાઉટ – ક્ષતિ હોઈ શકે છે પણ- એક જ વસ્તુ ને અનેક પ્રકારે જોવા નું શક્ય છે. આમ સીધા જ કોઈ તારણ પર ન આવી જવાય…. ભગવાન ને “ઠંડી” લાગે કે ન લાગે, કિન્નર આચાર્ય નો એક અનુભવ- આ બધું સમજ્યા વિચાર્યા વગર નું, ઠોકમઠોક છે. નો ડાઉટ – ક્ષતિ હોઈ શકે છે પણ- એક જ વસ્તુ ને અનેક પ્રકારે જોવા નું શક્ય છે. આમ સીધા જ કોઈ તારણ પર ન આવી જવાય…. બાકી તો ભુપેન્દ્ર ભાઈ જેવા કહેવાતા “સુધારકો” નો અડ્ડો ખાલી જ છે.\nઅમને માયોપિયા તો ઠીક છે, લોકો જે રીતે ભગવાન() પાછળ ગાંડા-ઘેલાં કાઢે છે તે રીતે સંપ્રદાયો એ પોતાના લોકો માટે ફ્રી મોતિયા-કેમ્પ ચલાવવા જોઈએ.\nપોતાનો જ કક્કો ખરો એ દરેક સંપ્રદાય માને છે. હિન્દુ ધર્મના ટુકડા કરવામાં આવા અનેક સંપ્રદાયોનો ફાળો નાનો નથી.\nવિનય ખત્રી કહે છે:\nભગવાન પણ ‘બ��ચ્ચારા’ શું કરે ભક્તો એમના માટે જેવાં ઘર (મંદિર) બનાવે તેમા રહેવું પડે. ભક્તોએ આરસ પહાણના ઘરો બનાવ્યા જેમાં ઠંડી વધારે લાગે ભક્તો એમના માટે જેવાં ઘર (મંદિર) બનાવે તેમા રહેવું પડે. ભક્તોએ આરસ પહાણના ઘરો બનાવ્યા જેમાં ઠંડી વધારે લાગે બિચ્ચારા ભગવાન ના ભોગ લાગ્યા છે તે એવા ભગતોને ભેરે ભરાણો છે\nગારમાટીના મંદિરો બનાવ્યા હોત તો કદાચ ઠંડીમાં પણ ભગવાનને હુંફ મળી રહેત\nઆ વાત ભક્તોને કોણ સમજાવે\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00296.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2014/12/22/two-children-stories-gijubhai-badheka/", "date_download": "2018-06-25T00:10:27Z", "digest": "sha1:S7IFDWL63YXZXIBXX7XV42ASVWJ5TZQW", "length": 20319, "nlines": 216, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા", "raw_content": "\nબે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\nઆજે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલિકા, નિબંધ, નવલકથા વગેરે બધાય પ્રકારોમાં સારું એવું સાહિત્ય સર્જાય છે, પરંતુ તેની સરખામણીએ તેટલું બાળસાહિત્ય લખાતું નથી. કારણો અનેક હોઈ શકે. આવા સંજોગોમાં આપણા જાણીતા બાળસાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાની જરૂર યાદ આવી જાય. તેમણે વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય સર્જ્યું છે. ચાલો, તેમની બે સુંદર બાળવાર્તાઓને માણીએ.\nએક હતી કાબર અને એક હતો કાગડો.\nબન્ને વચ્ચે દોસ્તી થઈ.\nકાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.\nકાબરે કાગડાને કહ્યું – કાગડાભાઈ, કાગડાભાઈ ચાલોને આપણે ખેતર ખેડીએ ચાલોને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.\nકાગડો કહે – બહુ સારું; ચાલો.\nપછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.\nથોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો – કાબરબાઈ તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.\nકાબર કહે – ઠીક.\nપછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.\nકાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.\nકાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ, કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.\nકાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.\nકાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ \nએટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ, કાગડાભાઈ ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.\nઆળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :\nકાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.\nવખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.\nલુચ્ચા કાગડાએ કહ્યુ�� –\nકાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.\nપછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.\nપછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે – કાગડાભાઈ હવે તો ચાલશો ને હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.\nતેણે કાબરને કહ્યું – ચાલો બહેન તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.\nકાબર મનમાં ને મનમાં બોલી – તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ \nપછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે – ભાઈ તમને ગમે તે ઢગલો તમારો..\nકાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા \nપછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.\nએક હતો તરવાડી. એનું નામ હતું દલો.\nદલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી \nતરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી \nભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં \nતરવાડી કહે – ઠીક.\nતરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં \nછેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ચાલો, વાડીને જ પૂછીએ.\nદલો કહે – વાડી રે બાઈ વાડી \nવાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી \nદલો કહે – રીંગણાં લઉ બે-ચાર \nફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર \nદલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.\nવાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દ��ા તરવાડી આવ્યા અને બોલ્યા – વાડી રે બાઈ વાડી \nવાડીને બદલે દલો કહે – શું કહો છો, દલા તરવાડી \nદલો કહે – રીંગણા લઉ બે-ચાર \nફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર \nદલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા રીંગણાં કોને પૂછીને લીધાં \nદલો કહે – કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધાં.\nમાલિક કહે – પણ વાડી કાંઈ બોલે \nદલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના \nમાલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા \nકૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા \nવશરામ કહે – ડબકાં ખવરાવું બે-ચાર \nકૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ \nદલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો – ભાઈસા’બ છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું \nપછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.\nOne Response to “બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા” »\nગિજુભાઈની બાળવાર્તા વાંચીને આનંદ થયો. પરંતુ, બાળસાહિત્ય વધારે લખાતું નથી એ બાબત સાથે સહમત થઈ શકાતું નથી. વર્ષ ૨૦૧૨-૧૩ના વર્ષ દરમ્યાન બાળસાહિત્યનાં પ્રકાશિત થયેલાં પુસ્તકોમાંથી ૩૫૦ પુસ્તકોની યાદી તો અમે બનાવી હતી, જેમાંનાં ૨૫૦ પુસ્તકો તો અમારા વાંચવામાં પણ આવ્યાં હતાં. અમારી યાદીમાં સામેલ ન હોય તેવાં પુસ્તકો તો અલગ હા, ગુણવતાભર્યા પુસ્તકોની ખોટ જરૂર વર્તાય છે.\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aau.in/", "date_download": "2018-06-24T23:49:15Z", "digest": "sha1:ITILZXPRIRR27ZRH3RQQ2ZYL5IAMGWM4", "length": 6690, "nlines": 153, "source_domain": "www.aau.in", "title": "Welcome to Anand Agricultural University | Anand Agricultural University, Anand", "raw_content": "\nઆણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી ભવન ખાતે યુનિવર્સિટી કક્ષાની ચોથા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી\nમુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા ખાતે “વિશ્વ પર્યાવરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ\nગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી\nકેવિકે, દેવાતજ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીનું ખેડૂતો સાથે સંવાદનું જીવંત પ્રસારણ\nમુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો\nકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ ખાતે આંબાની જુની ફળવાડીનું નવીનીકરણ પર ચાર દિવસીય કેન્દ્રીય તાલીમ યોજાઇ\nઇન્સ્ટીટયુટ ઓફ ડીસ્ટન્સ એજયુકેશન, આકૃયુ, આણંદ ખાતે ઇનપુટ ડીલરોનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો\nWeather Report (હવામાન માહિતી)\nવર્ષ 2012-13 ખરિફ ઋતુથી પાક ઉત્પાદન ખર્ચ યોજનાના નવા પસન્દ કરેલ કાર્ય મથકોની યાદી\nધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ માટેની વેબસાઈટ(http://gsauca.in/)\nખેડૂત મિત્રો માટે (for Farmers)\nખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો\nખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ\nખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન\nકૃષિ અને પશુપાલન વિષયક પુસ્તકો\nકપાસમાં ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન\nધી રાઇટ ઓફ સિટી��ન્સ ટુ પબ્લીક સર્વીસીઝ Act-૨૦૧૩\nગુજરાત (જાહેર સેવાઓ અંગેનો અધિકાર) અધિનિયમ ૨૦૧૩\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/434/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-06-25T00:07:34Z", "digest": "sha1:6SI5PKGXYAMPDM6OTSDGLVUIC3P5MYPH", "length": 8249, "nlines": 104, "source_domain": "www.lifecareayurveda.com", "title": "સ્ત્રીબીજ બનતાં નથી તો તેની આયુર્વેદિક સારવાર? - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nસ્ત્રીબીજ બનતાં નથી તો તેની આયુર્વેદિક સારવાર\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nશ્વાસ અને શ્વસનતંત્રના રોગો (4)\nસ્થૌલ્ય - વધું વજન (1)\nબ્લડ પ્રેશર અને હ્રદયરોગ (2)\nમાઇગ્રેન - માથાનો દુઃખાવો (2)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nમારાં દાદી ને ઘૂંટણમાં દુઃખાવો થાય છે તો તેની આયુર્વેદથી શું સારવાર કરી શકાય તે બતાવશો\nમારા વિર્યના રિપોર્ટમાં શુક્રાણુ બનતા નથી એક ગોટી ઓપરેશનથી કાઢેલ છે.તો શું તકલીફ હશે.ગોળી તેમજ સલાહ આપશો.\nમારા વિર્યના રિપોર્ટમાં શુક્રાણુ બનતા નથી એક ગોટી ઓપરેશનથી કાઢેલ છે.તો શું તકલીફ હશે.ગોળી તેમજ સલાહ આપશો.\nશીઘ્રપતન અટકાવવા શું કરું તેમજ દવા નું નામ આપશો અને મારી પત્ની ને સ્ત્રીબીજ યોગ્ય બનતા નથી તેથી ગર્ભ રહેતો નથી\nમારી ઉમર 26 વર્ષ શે. મારુ લિગ એકદમ ઉત્તેજીત થતુ નથી. તો વ્ધુ ઉત્તેજીત થાય તે માટે મારે શુ કરવુ\nલંીગ માથી વીયઁ નથી આવતુ તો શુ કરવુ\nમારા લગ્ન ને 4 વર્ષ થાય છે મારે મારી પત્ની ગર્ભ રહેતો નથી..\nઅમારા લગ્નનૅ ૧૦ વર્શ પુરા થયા પણ હ્જુ ગર્ભ રહેતો નથી\nઅમરા લગ્ન ને ૨ વર્ષ થયા છે અમારા બને ના બઘા રીપોર્ટ નોર્મલ છતા અમોને કેમ બાડક નથી થતુ અને જલ્દિ સંતાન થાય તેવો ઉપય\nઅમરા લગ્ન ને ૨ વર્ષ થયા અમારા બને ના બઘા રીપોર્ટ નોર્મલ છે છતા અમોને કેમ બાડક નથી થતુ અને જલ્દિ સંતાન થાય\nમારે બે વર્ષથી સંતાન નથી.\nમારે બે વર્ષથી સંતાન નથી.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%98%E0%AB%8B%E0%AA%B0_%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AB%80", "date_download": "2018-06-25T00:35:16Z", "digest": "sha1:AZ3WSKI5Q2JUUSQANZ6JIUSBYAYQODRE", "length": 3363, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઘોર બોલાવવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઘોર બોલાવવી\nઘોર બોલાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/07/blog-post.html", "date_download": "2018-06-24T23:58:54Z", "digest": "sha1:MBXOTP4PIR22JVGOMRS7NWWOUY5HSJGG", "length": 4177, "nlines": 90, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: ગુજરાતી બ્લોગની યાદી", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી ���વે છે”.\nસોમવાર, 2 જુલાઈ, 2012\nગુજરાતી બ્લોગ જગતને એક તાતને બાધતી કડી .\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર સોમવાર, જુલાઈ 02, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nભારતના તમામ શહેર ગામડાના પીન કોડ જાણો .\nધોરણ ૬ થી ૮ ના પાઠયપુસ્તકો મેળવવા માત્ર અહી ક્લિક...\nGUJARATI SMS TET 2 નું પરિણામ જોવા અહી ક્લિક કરો...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-elections-2017-bjp-did-an-election-campaign-at-mane-036118.html", "date_download": "2018-06-25T00:24:33Z", "digest": "sha1:T47WITSMTTEP3MCU7CHCPFQCKMEWETB3", "length": 7165, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "માણેકચોકના ખાણીપીણી બજારમાં ભાજપનો અનોખો પ્રચાર | Gujarat Elections 2017: BJP did an election campaign at Manekchok, Ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\n» માણેકચોકના ખાણીપીણી બજારમાં ભાજપનો અનોખો પ્રચાર\nમાણેકચોકના ખાણીપીણી બજારમાં ભાજપનો અનોખો પ્રચાર\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nપુત્રી સાથે સાબરમતીમાં કૂદીને લેસ્બિયન બહેનપણીઓએ કરી આત્મહત્યા\nમુંબઈમાં ભારે વરસાદને કારણે લંડન-મુંબઈ ફ્લાઈટ અમદાવાદ તરફ ડાઈવર્ટ\nઆ છે ભારતની ફ્રી રેસ્ટોરન્ટ, પેટ ભરીને જમો, ઈચ્છા થાય તો બિલ ભરો \nઅમદાવાદના હાર્દ સમા ગણાતા ખાણીપીણી બજારમાં પણ રાજકીય પાર્ટીઓ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં લો ગાર્ડન, વાસણા ભઠ્ઠા, પરિમલ તેમજ કોટ વિસ્તારના મહત્વના ગણાતા માણેકચોકના રાત્રિ બજારમાં ભાજપના ખાડિયા વોર્ડના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. માણેકચોકનું રાત્રિનું ખાણીપીણી બજાર એક આગવી ઓળખ ધરાવે છે અને અમદાવાદમાં આવતા લોકો આ બજારની અચૂક મુલાકાત લે છે. શનિવારે રાત્રે પણ ખાણીપીણી બજારમાં લોકો સ્વાદિષ્ટ વસ્તુઓની મજા માણી રહ્યા હતા ત્યારે ખાડિયા વોર્ડના ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા.\nઆ કાર્યકર્તાઓએ દરેક વ્યક્તિને પેમ્પફ્લેટ વહેંચ્યા હતા તેમજ ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. ખાણીપીણી બજાર ઘણું પ્રખ્યાત હોવાથી અહીં વિદેશીઓ પણ આવતા હોય છે તેથી આ સમયે આવા દ્રશ્યો જોઈને કેટલાક વિદેશી લોકોને ઘણી નવાઈ લાગી હતી. તેમણે આ રીતના ચૂંટણી પ્રચાર વિશેની પૃચ્છા પણ કરી હતી. તો કેટલાક સ્ટોલ વાળાઓએ ચૂંટણીપ્રચારમાં આ��ેલા લોકો સામે પોતાની કેટલીક માંગણી પણ રજૂ કરી હતી.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/user/Yash+Makwana", "date_download": "2018-06-25T00:05:59Z", "digest": "sha1:SLYRRCBKXNPYFPUDVLDV5KUODYXH3GY4", "length": 2532, "nlines": 38, "source_domain": "www.lifecareayurveda.com", "title": "User Yash Makwana - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11461", "date_download": "2018-06-25T00:03:50Z", "digest": "sha1:BFM6I6T6IJWY4Y7Q3BDA4OM7U6DLFBMB", "length": 8565, "nlines": 81, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "ચૂંટણી કાર્યાલય પર લોકોને ભેગા કરવા ફ્રી Wi-Fi ઝોન બનાવ્યો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»ચૂંટણી કાર્યાલય પર લોકોને ભેગા કરવા ફ્રી Wi-Fi ઝોન બનાવ્યો\nચૂંટણી કાર્યાલય પર લોકોને ભેગા કરવા ફ્રી Wi-Fi ઝોન બનાવ્યો\nસુરત પાલિકાની ચૂંટણી દિવાળી વિકેશનના કારણે નિરસ જેવી બની ગઈ હોવાથી ચૂંટણી કાર્યા���ય પર કાર્યકરો ભેગા કરવા માટે ઉમેદવારોએ જાત જાતના નુસ્ખા અજમાવવા પડી રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં તો ચૂંટણી કાર્યાલય પર ભેગા કરવા માટે મુશ્કેલી હોવાથી ફ્રી વાઈ ફાઈનો દાવ કરવામાં આવ્યો છે. તો અન્ય રાજકીય પક્ષના કાર્યાલય પર રાત્રીના સમયે કાર્યકરોને ભેગા રાખવા માટે સતત નાસ્તા અને ચાનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.\nપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ચૂંટણી કાર્યાલય પર કાર્યકરોને ભેગા કરવા અનેક મુશ્કેલી નડી રહી છે. શિયાળાની ઠંડીનો માહોલ હોવા છતાં કાર્યકરો ભેગા ન થતાં ઉમેદવારો અને નેતાઓને પરસેવો વળી રહ્યો છે. માંડ માંડ કાર્યકરો ચૂંટણી કાર્યાલય પર આવે છે તેઓ લાંબો સમય કાર્યાલય પર બેસે તે માટે ઉમેદવારો અને નેતાઓએ અનેક કવાયત કરવી પડે છે. સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોૅંગ્રેસ સાથે અન્ય નાના પક્ષ અને અપક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય પર ભીડ ભેગી કરવા સૌથી વધુ મશ્કેલી પડી રહી છે. જેના કારણે સુરતના એક અપક્ષ ઉમેદવારો કાર્યાલયની આસપાસ ઉમેદવારો વધુ ભેગા થાય તે માટે ફ્રી વાઈ ફાઈ ઝોન બનાવી દીધો છે. કાર્યાલયના મંડપ બહારજ ફ્રી વાઈ ફાઈ લખી દેતાં રાત્રીના સમયે અનેક લોકો ભેગા થઈ રહ્યાં છે. ફ્રી વાઈ ફાઈનો ઉપયોગ કરનારા મત કોને આપે તે નક્કી નથી પરંતુ અપક્ષ ઉમેદવારના ફ્રી વાઈ ફાઈનો બરોબર ઉપયોગ કરી રહ્યાં છે.\nતો બીજી તરફ ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષોએ કાર્યકરોને ભેગા કરવા માટે રાત્રીના સમયે નાસ્તા સાથે ચા-કોફીનો દૌર ચલાવવો પડી રહ્યો છે. પાણીની જેમ સતત ચા કોફી તથા રાત્રીના બે વખત નાસ્તો આવા કાર્યાલય પર કાર્યકરો ઝાંપટી રહ્યાં છે.\nPrevious Articleખેડુતો આત્મહત્યા કરે અને મુખ્યમંત્રી સેલ્ફી લેવામાં વ્યસ્ત: કોંગ્રેસ\nNext Article અમેરિકા: ન્યુ ઓર્લિયન્સના એક પાર્કમાં ફાયરિંગ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/13442", "date_download": "2018-06-25T00:02:51Z", "digest": "sha1:4GTCAYUCKD5OAL2ND2B4X6YQU5CDXURQ", "length": 7180, "nlines": 84, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જોધપૂર કોર્ટે આપ્યો ચુકાદોઃ -સલમાન ખાન બા ઈજ્જત બરી", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જોધપૂર કોર્ટે આપ્યો ચુકાદોઃ -સલમાન ખાન બા ઈજ્જત બરી\nજોધપૂર કોર્ટે આપ્યો ચુકાદોઃ -સલમાન ખાન બા ઈજ્જત બરી\n– જો ગુનો સાબિત થયો હોત તો સાત વર્ષની કેદની સજા થઈ હતો\n– સલમાન ખાન આ અગાઉના ફોજદારી ગુનામાં નિર્દોષ છુટી ચૂક્યો છે.\nઅમદાવાદ, તા. 18 જાન્યુઆરી 2017, બુધવાર\nસલમાનખાન બા ઈજ્જત બરી, જોધપુર કોર્ટે આપ્યો ચુકાદો.\nકાળિયારના શિકારના 18 વર્ષ જૂનો કેસ સલામાનખાનો પીછો છોડવાનું નામ નતી લેતો. આમ તો સલમાનનું બીજુ નામ જ વિવાદ છે એમાંય હીટ એન્ડ રનથી લઈ ઘણા કેસ સાથે સંકળાયેલ સલમાન ખાનનો જોધપુરમાં કાળિયારના શિકાર કેસમાં ગેરકાયદેસર હથિયાર રાખવા અંગે થયેલા કેસ અંગે આજે જોધપુરમાં નીચલી અદાલત ચુકાદો સુણાવાની છે.\nજો સલમાન ખાન દોષિત ઠરત તો તેને સાત વર્ષ સુધીની સજા થઈ હોત. . સલમાન મંગળવારથી જોધપુર પહોંચી ગયો છે. જ્જ દલપતસિંહ રાજપુરોહિતે સરકારી વકીલ, સલમાન તથા તેના વકીલને હાજર થવા આદેશ આપ્યો હતો.\nસલમાનખાન પાસે લાઈસન્સ વગર હથિયાર રાખવાનો તથા તેનો ઉપયોગ કરવાનો આરોપ હતો. જો લાઈસન્સ વગરનું હથિયાર રાખવાનો આરોપ સાબિત થાત તો સલમાનને ત્રણ વર્ષની સજા થશે.\nજો ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરવાનો ગુનો સાબિત થાત તો તેને સાત વર્ષ સુધીની સજા થઈ હોત. ત્રણ વર્ષથી ઓછી સજા થાત તો તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવાનો તથા જામીન લેવાનો સમય આપવામાં આવત.\nPrevious Articleએક કલાકમાં 2.25લાખ લોકો પ્રસાદ આરોગે એ માટે 48 વિઘા ફાળવાયા-ખોડલધામ\nNext Article વર્ષ 2017-2018 બજેટની હાઈલાઈટ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gshstf.blogspot.com/p/galary_28.html", "date_download": "2018-06-25T00:30:18Z", "digest": "sha1:CJ7NCHYNPVNCZQ43XWXTDAK4PHEUO7Z3", "length": 2712, "nlines": 39, "source_domain": "gshstf.blogspot.com", "title": "ગુ.રા.ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ: GALARY", "raw_content": "ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવીન વેબસાઈટના આંગણે સૌ ઉચ્ચતર સારસ્વતોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ.\nગુ. રાજ્ય ઉ.મા. શિક્ષક સંઘ મહામંડળનાં ગુ. માધ્યમિક અને ઉ.મા. બોર્ડનાં સભ્યશ્રીઓ.\nગુ.રાજ્ય ઉ.મા. શિક્ષક સંઘ મહામંડળનાં પ્રમુખશ્રીઓ\nઅંબાજી મુકામે યોજાયેલ શૈક્ષણિક અધિવેશનના ફોટોગ્રાફ્સ\nતા.૨૮/૦૨/૨૦૧૫ના રોજ પ્રથમ બેઠકનાફોટોગ્રાફ્સ\nતા. ૦૧/૦૩/૨૦૧૫ના રોજ દ્રિતીય બેઠકના ફોટોગ્રાફ્સ\nજેતલપુર ખાતે મા.શિક્ષણમંત્રીશ્રીના સન્માન સમારોહનાફોટોગ્રાફ્સ\nદહેગામ તાલુકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ શૈક્ષણિક સેમીનારના ફોટોગ્રાફ્સ\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nઑસમ ઇન્ક. થીમ. molotovcoketail દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15622", "date_download": "2018-06-25T00:07:29Z", "digest": "sha1:ILK4VUJMXLPLIBX456BEKSGFT5MUW2OH", "length": 6946, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "ફિલ્મી સ્ક્રીન પર સંજયદત્તની કેર���યરને દર્શાવાશે – રણબીર", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Bollywood»ફિલ્મી સ્ક્રીન પર સંજયદત્તની કેરિયરને દર્શાવાશે – રણબીર\nફિલ્મી સ્ક્રીન પર સંજયદત્તની કેરિયરને દર્શાવાશે – રણબીર\nબોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ હવે તૈયાર થવા આવી છે. ફિલ્મમાં સંજયદત્તની ભૂમિકા અદા કરનાર રણબીર કપુરે કહ્યુ છે કે આ ખુબ પડકારરૂપ ફિલ્મ છે. રણબીર કહ્યુ છે કે મેક અપ પાછળ ખુબ સમય લાગ્યો છે. સંજય દત્તની ભૂમિકા સ્ક્રીન પર કરવાને લઇને રણબીરે કેટલીક વાત કરી છે. ફિલ્મમાં સંજય દત્તની કેરિયરને રજૂ કરવામાં આવનાર છે. તમામ ચાહકો જાણે છે કે સંજય દત્તની કેરિયરમાં અનેક ઉતારચઢાવ આવ્યા હતા. ખરાબ સમય તેના માટે ખુબ દુખદ રહ્યો હતો. જેના કારણે તેને લાંબી જેલની સજા ગાળવી પડી છે. રાજકુમાર હિરાની દ્વારા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં સંજય દત્તની માતાની ભૂમિકામાં મનીષા કોઇરાલા નજરે પડનાર છે. જ્યારે ફિલ્મમાં અભિનેત્રી તરીકે દિયા મિર્જા, સોનમ કપુર કામ કરી રહી છે. રાજકુમાર હિરાની ફિલ્મને શાનદાર બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજકુમાર હિરાનીને બોલિવુડમાં સૌથી મોટા નિર્દેશકો પૈકી એક તરીકે ગણવામાં આવે છે.\nPrevious Articleહસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે આઠ કિલો સુધી વજન વધાર્યુ\nNext Article બિલખામાં શિવમંદિરમાં દાનપેટીની ચોરી\nસલમાન ખાન દોષિત જાહેર, બાકી બધા સ્ટાર્સ નિર્દોષ જાહેર\nમકરસંક્રાતિનાં પર્વે બજારોમાં ખરીદીનો દૌર\nજાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું નિધન – ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%96%E0%AA%9C%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B", "date_download": "2018-06-25T00:19:52Z", "digest": "sha1:25UYEFQRZOTP3N7MW2H2UROOQC2TK7HB", "length": 3016, "nlines": 50, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ખજુરાહો\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ખજુરાહો\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ખજુરાહો સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઝાંસી ‎ (← કડીઓ | ફેરફાર)\nભારતનાં વિશ્વ ધરોહર સ્થળો ‎ (← કડીઓ | ફેરફાર)\nચોસઠ જોગણી મંદિર, ખજુરાહો ‎ (← કડીઓ | ફેરફાર)\nહયગ્રીવ ‎ (← કડીઓ | ફેરફાર)\nવામન મંદિર, ખજુરાહો ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/09-03-2018/72177", "date_download": "2018-06-25T00:19:16Z", "digest": "sha1:FROKLVNZV43TPCZVMFFJOGONL2XTG5LU", "length": 14244, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "બનાસકાંઠના સમરવાડા ગામની શાળામાં ધો.૩ના વિદ્યાર્થીને શિક્ષીકાઅે ઢોર માર માર્યોઃ વાલીઅે ફોન કરતા શિક્ષીકા લાજવાના બદલે ગાજવા માંડી", "raw_content": "\nબનાસકાંઠના સમરવાડા ગામની શાળામાં ધો.૩ના વિદ્યાર્થીને શિક્ષીકાઅે ઢોર માર માર્યોઃ વાલીઅે ફોન કરતા શિક્ષીકા લાજવાના બદલે ગાજવા માંડી\nબનાસકાંઠાઃ ધાનેરા તાલુકાના સામરવાડા ગામની આનંદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતા જીગર નામના બાળકને શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા ગીતાબેન દ્વારા ઢોર માર મારતા વાલીઓ રોષે ભરાયા હતાં. શિક્ષિકાને વાલીએ ફોન કરતા શિક્ષિકા લાજવાને બદલે ગાજવા માંડી હતી. જણાવ્યું હતું કે તારૂ બાળક મરી તો નથી ગયું ને, લાગ્યું હોય તો દવા કરાવી લે, પૈસા હું આપી દઈશ.\nબાળક રડતું રડતું ઘરે ગયું અને તેના પરિવારને જણાવ્યું કે, મને માર્યો છે ત્યારે પરિવાર દ્વારા બાળકના કપડાં ઉતરાવી ચેક કરતા બાળકના શરીર ઉપર સોટી ઉફી આવી હતી. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યું હતું.\nઅમારી ટીમ દ્વારા પણ આ શાળાની મુલાકાત લેતા શાળાના આચાર્ય ગેર હાજર જોવા મળ્યા હતા. તેમને ટેલીફોટિક વાત કરી આ બાબતે પૂછતાં તેમને આ બાબતે પુછાતા જવાબ આપવાનું ટાળ્યું હતું. કામમાં છું તેમ કહી ફોન મૂકી દીધો હતો. ત્યારે જો આમ જ શિક્ષકો દ્વારા બાળકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવશે તો ક્યાંક બાળકો અભ્યાસથી વંચિત રહી જાય તો પણ કોઈ નવાઈની વાત નથી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST\nસસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST\n��ાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST\nભારત અને ચીનને અમેરિકન ટેરિફ મુજબ નહિ ચાલવા બદલ જવાબી ટેક્સ લગાડવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી access_time 1:25 am IST\nયુપીમાં બોગસ મદરેસાથી વર્ષે ૧૦૦ કરોડનો ફટકો access_time 7:25 pm IST\nઇન્ડિયા શાઇનીંગની જેમ 'અચ્છે દિન'નું પણ સૂરસૂરીયુ થશેઃ અમે વાપસી કરીશું access_time 3:50 pm IST\nકાલે શનિવારે ૨૧મી સદીના જૈન દર્શન access_time 4:13 pm IST\nવાળંદ યુવાન અમિતને પાંચ વ્યાજખોરોએ મરવા મજબૂર કર્યો access_time 11:46 am IST\nશહેરના મુખ્ય રાજમાર્ગો પરથી બે દિ'માં ૮૯ કેબીન, રેકડી - અન્ય ચીજવસ્તુના દબાણો હટાવાયા access_time 4:06 pm IST\nસભ્યોએ હપ્તા ન ભરતા ભુજના બ્રાહ્મણ પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા access_time 2:29 pm IST\nવંથલી પાસે કારની ઠોકરે બે બળદના મૃત્યુ access_time 1:03 pm IST\nધોરાજીના મોટીમારડના સરપંચની દુષ્કર્મ પ્રકરણમાં રિમાન્ડની તજવીજ access_time 1:01 pm IST\nઅમદાવાદઃ કાર અકસ્માતનું રહસ્યઃ આગથી મોત કે મોત થયું પછી આગથી ભડથુ થયા કે મોત થયું પછી આગથી ભડથુ થયા\nચાણસ્મા-મહેસાણા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે મોતને ભેટ્યા:6ને ગંભીર ઇજા access_time 5:59 pm IST\nમાલપુરના રઘુનાથપુર વિસ્તારમાં ગટરનું પાણી ચોક અપ થઇ જતા લોકોને ભારે હાલાકી access_time 5:56 pm IST\nભારતીય મહિલાઓ પુરુષો કરતાં ૧૪ ટકા ઓછું પ્રોટીન લે છે access_time 11:35 am IST\nપાકિસ્તાનમાં ૧ર૦ વર્ષથી વડના ઝાડને સાંકળથી બાંધી રાખવામાં આવ્યું છે access_time 11:21 am IST\nલ્યો બોલો, આ લોકોની કામવાસના વધારી દે છે વાછૂટની ગંધ\nએન. આર. આઈ. સમાચાર\nભારત સરકાર દ્વારા અપાતા e-visa નો વ્‍યાપ વધારાયોઃ વિશ્વના ૧૬૩ દેશોના નાગરિકો માટે ઓનલાઇન વીઝા સર્વિસઃ હોમ મિનીસ્‍ટ્રી મીટીંગમાં લેવાયેલો નિર્ણય access_time 10:25 pm IST\nઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓને મદદરૂપ થતી યુ.એસ.નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘મૈત્રી'' ૩ માર્ચના રોજ યોજાયેલા ૨૭મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૬,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા access_time 10:27 pm IST\nપ્રથમ વિશ્વયુધ્‍ધમાં યુ.એસ. વતી લડનારા તથા શહીદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ પંજાબના વતની ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય તનવીર કાલોએ હાથ ધરેલુ સંશોધન access_time 9:48 pm IST\nભારતમાં ઉબરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીની નિયુક્તિ access_time 5:34 pm IST\n��િમ્બાબ્વેના બોલર બ્રાયન વિટોરીની બોલીંગ એકશન રીજેકટ : આઈસીસીએ સસ્પેન્ડ કર્યો access_time 11:17 am IST\nપરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સની જીત access_time 5:36 pm IST\nઅભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\n‘બાગી 2’ના નવા ગીત ‘ઓ સાથી’માં જોવા મળી ટાઈગર-દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી access_time 8:59 pm IST\nરોમાન્ટીક - થ્રિલરમાં ક્રિતી સેનન અને આદિત્યની જોડી access_time 9:52 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/2g-scam-case-cbi-special-court-announce-verdict-on-october-035328.html", "date_download": "2018-06-25T00:28:28Z", "digest": "sha1:4G5CGAMM5GFYPFVGYF3NCEBVQPN4M4QK", "length": 8135, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "25 ઓક્ટોબરના રોજ આવશે 2જી કૌભાંડનો ચુકાદો | 2G scam case: CBI special court to announce verdict on October 25 - Gujarati Oneindia", "raw_content": "\n» 25 ઓક્ટોબરના રોજ આવશે 2જી કૌભાંડનો ચુકાદો\n25 ઓક્ટોબરના રોજ આવશે 2જી કૌભાંડનો ચુકાદો\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\n#2GScam : મનમોહન સિંહે કહ્યું ખોટો પ્રચાર કરનારને મળ્યો જવાબ\n2G કૌભાંડ અને તેના નિર્ણયથી જોડાયેલી 8 મોટી વાતો\n2G કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયા\nસીબીઆઇની વિશેષ અદાલતે બુધવારે જણાવ્યું હતું કે, 2જી કૌભાંડ મામલે ચુકાદો 25 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે. આ પહેલા અદાલતે તમામ પક્ષોને ઉપસ્થિત રહેવા અને તેમના સ્પષ્ટીકરણ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સુનવણી એપ્રિલમાં પૂર્ણ થઇ હતી, આરોપીઓમાં પૂર્વ દૂરસંચાર મંત્રી એ.રાજા, દ્રમુક નેતા કનિમોઝીનું પણ નામ છે. આ મામલે સીબીઆઇ કોર્ટ હાલ ત્રણ કેસની સુનવણી કરી રહી છે, જેમાંથી બે સીબીઆઇ દ્વારા ફાઇલ કરવામાં આવ્યા છે અને ત્રીજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા. સીબીઆઇના પહેલા કેસમાં રાજા અને કનિમોઝી સિવાય પૂર્વ દૂરસંચાર સચિવ સિદ્ધાર્થ બેહુરા, રાજાના તાત્કાલિક વ્યક્તિગત સચિવ એર.કે.ચંદોલિયા, સ્વાન ટેલિકોમના શાહિદ ઉસ્માન અને વિનોદ ગોયનકા, યૂનિટેક લિ.ના સંજય ચંદ્રા, રિલાયન્સ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપ આરએડીએજીના ત્રણ અધિકારીઓ - ગૌતમ દોષી, સુરેન્દ્ર પિપારા અને હરી નાયર વિરુદ્ધ પણ સુનવણી થઇ છે.\nઆ મામલાના અન્ય આરોપીઓમાં કુસેગાંવ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સના આસિફ બલવા અને રાજીવ અગ્રવાલ, કલાઇગનર ટીવીના શરદ કુમાર અને બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીનો પણ સમાવેશ થાય છે. દૂરસંચાર કંપની સ્વાન ટેલિકોમ પ્રા.લિ, રિલાયન્સ ટેલિકોમ લિ. તથા યુનિટેક વાયરલેસ તમિલનાડુ પણ આ મામલે આરોપી છે. સીબીઆઇના બીજા કેસમાં એસ્સાર ગ્રૂપના રવિ રૂઇયા અને વિકાસ સર્રાફા, લૂપ ટેલિકોમના કિરણ ખેતાન અને તેમના પતિ આઈ.પી.ખેતાન પણ આરોપી છે. ઇડી દ્વારા ફાઇલ કરવામાં આવેલ ત્રીજા કેસમાં કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગના કેસમાં 19 લોકો વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે ડીએમકે સુપ્રીમો એમ.કરુણાનિધિના પત્નીનું નામ પણ છે.\n2g scam 2g case cbi court dmk a raja kanimozhi 2જી કૌભાંડ 2જી કેસ સીબીઆઇ કોર્ટ ડીએમકે એ રાજા કનીમોઝી\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarat-assembly-election-2017/news-of-gujarat-117102600005_1.html", "date_download": "2018-06-25T00:07:21Z", "digest": "sha1:HTFVF4JC4QBSGCBNDO6ZW4XR3KHZ6JKY", "length": 8210, "nlines": 107, "source_domain": "gujarati.webdunia.com", "title": "શંકરસિંહ વાઘેલાની પાર્ટી સાથે આમઆદમી પાર્ટીએ ગઠબંધન કરવાનું નકાર્યું | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nકોંગ્રેસમાંથી છુટા પડેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે જાહેર થયેલા જનવિકલ્પ મોરચો રાજ્યની 182 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. તેમજ આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી જોડાણ કરી સહમતીથી ઉમેદવારો ઊભા રાખશે. તેમણે જાહેર કર્યું છે કે, એમની પાર્ટીએ ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું છે અને આ પાર્ટીના ટ્રેક્ટરના પ્રતિક પર આ મોરચો ચૂંટણી લડશે.\nએમણે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની હિંદી ફિલ્મ ‘પદ્માવતી’ સામે વિરોધ જાહેર કરતાં જણાવ્યું છે કે, આ ફિલ્મ થિયેટરોમાં આવે તે પહેલાં હિંદુ સમાજના તથા ક્ષત્રિય સમાજના આગેવાનોને બતાવવામાં આવે. જો એમાં ઈતિહાસ સાથે કોઈ ચેડાં થયા હશે તો ફિલ્મ નહીં ચાલે અને આ મુદ્દે કોઈપણ ધમાલ થશે તો તેની જવાબદારી ફિલ્મમેકરની રહેશે. તેમણે ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૧૦ ટકા ઠાકોર અને રાવળ જ્ઞાતિ માટે ફાળવવાની, ઓબીસીના નિગમને વર્ષે ૧ હજાર કરોડ ફાળવવાની અને વૃદ્ધોને પાંચ હજાર પેન્શન આપવાનો વાયદો કર્યો છે. શંકરસિંહની આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી ગઠબંધન કરવાની જાહેરાત ‘આપ’ તરફથી ધરાર નકારવામાં આવી છે. આપ તરફથી જણાવાયું છે કે, ગુજરાતમાં ભાજપ વિરોધી મતો અલગ અલગ પાર્ટીઓમ���ં વિભાજિત ના થાય અને ભાજપને રાજકીય ફાયદો ના મળે તે રીતે બિનભાજપી પક્ષોએ વિચારવું જોઈએ, તેથી આમ આદમી પાર્ટી જનવિકલ્પ પાર્ટીને સૂચન કરે છે કે તે તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવાના તેના નિર્ણય અંગે પુનઃવિચાર કરે.\nઆ પણ વાંચો :\nપદ્માવતી ફિલ્મના વિરોધમાં શંકરસિંહ વાઘેલા ટેકો આપશે\nએંકલેશ્વરમાં કોંગ્રેસના કાર્યકરોએ શંકરસિંહ વાઘેલાનો વિરોધ કર્યો\nપાટીદારો નડે નહીં તે માટે શું છે અમિત શાહનો ગેમ પ્લાન\nઅમદાવાદના રોડને મેકઅપ કરાયો, હાઈકોર્ટે તંત્રને ટકોર્યું\nઅનામતનું કોકડું ઉકેલવા સરકાર અને પાટીદારો વચ્ચે આજે બેઠક\nઅમદાવાદમાંથી ઈસ્લામિક સ્ટેટ આઈએસના બે ત્રાસવાદી ઝડપાયા\nસરકાર ત્રાસવાદને નાથવાની વાતો કરે છે ત્યારે ચૂંટણી ટાણે જ અમદાવાદના રાયખડ ખાતે આવેલા ...\nTop 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર\nમુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગ્રા પહોંચી ચુક્યા છે. અહી તેમણે યમુના નદી પર તાજમહેલના ...\nબંધ કરી દો મારો ફોન.. આધાર સાથે લિંક નહી કરાવુ - મમતા બેનર્જી\nપશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર વિરુદ્ધ મોરચો ખોલવાની કોઈપણ તક હાથમાંથી ...\nગુજરાત વિધાનસભાની ચૂંટણી - 32000 CRPF અને BSFના જવાન તેમજ 55000 પોલીસકર્મીઓ તૈનાત રહેશે\nગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે CRPF અને BSFના 32000 જવાન તૈનાત રહેશે. જ્યારે 55000 ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/jyotish-2017/weekly-horoscope-in-gujarati-117111300001_1.html", "date_download": "2018-06-25T00:09:50Z", "digest": "sha1:NY6DLLMUNWKQT2IEAVASZ75AQ4PNU4XU", "length": 13810, "nlines": 109, "source_domain": "gujarati.webdunia.com", "title": "Video સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (13 નવેમ્બરથી 19 નવેમ્બર) | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nમિત્રો આજથી નવુ અઠવાડિયુ શરૂ થઈ ગયુ છે.. નવુ અઠવાડિયુ એટલે નવી આશાઓ... અને નવા સપના લઈને આવે છે.. તો ચાલો જોઈએ રાશિ મુજબ કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ..\nમેષ - આ અઠવાડિયાના શરૂઆતના બે દિવસ તમે આવક સંબંધિત સ્ત્રોથી યોગ્ય લાભ મેળવી શકશો.. જોખમ ભરેલા કાર્ય કરતી વખતે ઉતાવળ ન કરો દામ્પત્ય જીવન મજેદાર રહેશે. આ અઠવાડિયે ભાગ્ય તમારી સાથે રહેશે. આ અઠવાડિયાનો આપનો શુભ રંગ છે નારંગી અને શુભ અંક છે 4\nવૃષભ - આ અઠવાડિયે વ્યવસાયિક કારણોથી શારીરિક મહેનત અને દોડધામ વધ્શએ. અચલ સંપત્તિ અથવા જમીનના વેપારથી તમને સારો આર્થિક લાભ મળવાન�� સંકેત છે. જીવનસાથીના સહયોગથી તમને આથિક મદદ મળશે. આ અઠવાડિયે તમારો કિમંતી સમય પાર્ટનરને આપો. માન સન્માન અને પ્રમોશન પ્રાપ્તિ થઈ શકે છે. આપનો શુભ રંગ છે પીળો અને શુભ અંક છે 3\nમિથુન - આ અઠવાડિયે આપના વિદેશ યાત્રાના યોગ બની રહ્ય અછે. અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય સારુ રહેશે. જો તમે બીમાર છો તો આ સપ્તાહમાં આશ્ચર્યજનક રીતે સુધાર થશે. પ્રેમ પ્રસંગ માટે સારો સમય છે.. નોકરી કરતા જાતકોને સારી તક મળશે. વિદ્યાર્થીઓને મનપસંદ પરિણામ મળશે.. આપનો શુભ રંગ છે લાલ અને શુભ અંક છે 3\nકર્ક - કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થશે.બિઝનેસમાં અચાનક લાભ અને નુકશાન શક્ય છે. સ્વાસ્થ્ય સામનય રહેશે. સવારે કસરત કરશો તો લાભ થશે. વૈવ આહિક જીવન માટે સતર્ક રહેવાનો સમય છે.. પરિવારનો સાથ મળશે. સંવેદનશીલ મામલાને સાચવવામાં તમે સફળ રહેશો આપનો શુભ રંગ છે ભૂરો અને શુભ અંક છે 5\nસિંહ - આ અઠવાડિયે આર્થિક રોકાણને લઈને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો તમને સારો લાભ મળશે. આ અઠવાડિયે બીપી હાઈ રહેવાથી રોગીઓને રાહત મળી શકે છે.. તનાવ દૂર રહેશે. કોઈની સામે તમારો પ્રેમ પ્રસ્તાવ મુકશો નહી કારણ કે નકારાત્મક ઉત્તર મળવાની શક્યતા છે. મિત્રો અને ભાઈબહેન સાથે સંબંધ ઉત્તમ રહેશે.. આપનો શુભ રંગ છે આસમાની અને શુભ અંક છે 6\nકન્યા - આ અઠવાડિયે તમે બિઝનેસ સાથે જોડાયેલ કોઈ નિર્ણય ન કરો.. ઉધાર આપેલા પૈસા વસૂલવામાં નિષ્ફળ મળી શકે છે.. ખોટુ બોલશો તો આ અઠવાડિયે પરેશાન રહી શકો છો.. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઓછી મહેનતથી વધુ પરિણામ મળશે.. કોઈ નવી જોબની ઓફર સ્વીકારી શકો છો. આપનો શુભ રંગ છે ગ્રીન અને શુભ અંક છે 7\nતુલા - આ અઠવાડિયે સ્ટોક માર્કેટ શેયર બજારનો બિઝનેસ કરનારાઓને સારો ધન લાભ થવાની શક્યતા રહેહ્સે. આર્થિક સ્થિતિ સારી રહેવાના સંકેત છે.. પ્રેમ જીવન માટે સમય સરો છે. તમે રોમાંટિક ડેટ પર જઈ શકો છો. વિદ્યાર્થીઓએ એકાગ્રતા માટે મહેનત કરવી પડશે. ભાગ્ય તક આપશે તેનો સારી રીતે ઉપયોગ કરજો.. શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે 2\nવૃશ્ચિક - આ અઠવાડિયે બિઝનેસને વિસ્તાર આપવા માટે કેટલીક નવી યોજનાઓ બની શકે છે. પરિવારમાં કોઈનુ સ્વાસ્થ્ય બગડી શકે છે. દામ્પત્ય જીવન માટે સમય શાનદાર રહેહ્સે. જીવનસાથી પ્રત્યે પ્રેમ વધતો જશે.. ઈંટરનેટ પર ફાલતૂ કાર્યમાં સ્ટુડેંટ્સનો સમય ખરાબ થઈ શકે છે. જરૂરી સામાન ખરીદવામાં પૈસા ખર્ચ થશે.. આપનો શુભ રંગ છે બૈગની અને શુભ અંક છે 8\n��નુ - શેયર માર્કેટમાં રોકાણ શુભ સાબિત થશે.. વેપારમા નવી શક્યતાઓ શોધી શકો છો.. ભાગ્ય તમારી સાથે છે.. જીવનમાં કેટલીક ક્ષણો તમારા સંબંધોને આપો.. મિત્રો અને પરિવારના લોકોને તમારા સાથની જરૂર છે.. વિદ્યાર્થીઓએન સફળતા મળવાની શકય્તા હ્હે.. આપનો શુભ રંગ છે ગ્રે અને શુભ અંક છે 9\nમકર - આ અઠવાડિયે કોઈ આર્થિક મુદ્દાને લઈને યાત્રા કરી શકો છો. જે તમને ફાયદો પહોંચાડશે. પ્રેમ પસંગ માટે સમય લાજવાબ રહેશે. તમારી જૂની મિત્રતા પ્રેમમાં બદલાય શકે છે.. નોકરીમા તમને કોઈ મોટુ પદ મળી શકે છે.. તમારા બોલવાની રીતમાં ફેરફાર કરો.. આપનો શુભ રંગ છે સફેદ અને શુભ અંક છે 1\nકુંભ - આ સ્મય શેર બજારથી તમને નફો થઈ શકે છે. આવક વધવાના યોગ છે. ગાડી ચલાવતી વખતે સમયે સતર્ક રહો.. પાર્ટનર સાથે ક્યાક ફરવા જઈ શકો છો. કાર્યસ્થળ પર સહયોગ મળશે.. સ્ટુડેંટ્સને સારી સફળતા મળશે. લોકો તમારી સલાહ લઈ શકે છે.. આપનો શુભ રંગ છે કાળો અને શુભ અંક છે 1\nમીન - આ અઠવાડિયે કોઈ જૂનુ ઉધાર પણ પરત મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જેને કારણે તમારો બિઝનેસ વધારવા વિશે તમે વિચારી શકો છો. દરેક કામ સાચવીને કરો કારણ કે આ અઠવાડિયે તમને વાગવાની કે દાઝવાની શક્યતા છે.. પ્રેમ સંબધ મજબૂત થશે. સ્ટુડેંટ્સનુ મન અભ્યાસમાં લાગશે.. આ અઠવાડિયે કોઈ મોટા કામ પતાવવાની પ્લાનિંગ બનાવશો.. આપનો શુભ રંગ છે આસમાની અને શુભ અંક છે 7\nઆ પણ વાંચો :\nAstrology- આવી ચાર છોકરીઓ સાથે ન કરવું લગ્ન\nWeekly Astrology- જાણવા માટે વેબદુનિયાના જ્યોતિષ જુઓ... (13 નવેમ્બર થી 19 નવેમ્બર)\nસાપ્તાહિક રાશિફળ- 6 નવેમ્બર થી 12 નવેમ્બર\nસાપ્તાહિક રાશિફળ- 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર 2017\nસાપ્તાહિક રાશિફળ 23 ઓક્ટોબર થી 29 ઓક્ટોબર\nWeekly Astrology- જાણવા માટે વેબદુનિયાના જ્યોતિષ જુઓ... (13 નવેમ્બર થી 19 નવેમ્બર)\nમેષ- અઠવાડિયાની શરૂઆતમાં તુલામાં બુધના પ્રભાવને કારણે, તમને તમારા વર્તનમાં શાલીનતા બનાવી ...\nશું તમારી આજની રાશિ રવિવારે શુભ બનાવશે જાણો તમારુ આજનું રાશિફળ- 12/11/2017\nશું તમારી આજની રાશિ રવિવારે શુભ બનાવશે જાણો તમારુ આજનું રાશિફળ\nVIdeo-આ 5 રાશિની છોકરીઓ ક્યારેય દગો નહી આપે\nઆ 5 રાશિની છોકરીઓ ક્યારેય દગો નહી આપે\nVideo - 8 નવેમ્બરનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (8-11-2017)\nઆજે 8 નવેમ્બર બુધવાર છે.. આજે પારિવારિક ક્લેશથી મુક્તિ માટે દેવી દુગા પર વરિયાળી અને ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/tag/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:10:59Z", "digest": "sha1:DNBAT2MP3V4MPL4IGAF6IMLBASPFDZGO", "length": 11328, "nlines": 170, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » ગુજરાતી કવિતા", "raw_content": "\nમિત્રો, ગયા બુધવારે વૉટ્સ-ઍપ મિત્ર દ્વારા એક મેસેજ મળ્યો. જેમાં એક હૃદયસ્પર્શી ઘટનાનું નિરૂપણ થયેલું હતું. એ ઘટના એટલી તો અંતરને ઢંઢોળી ગઈ કે સતત બે-ત્રણ દિવસ સુધી તેના વિચારો આવતા રહ્યા. તેને યોગ્ય શબ્દદેહ આપવા માટે મન આતુર થઈ રહ્યું હતું. હું કલાપી જેવો મોટો કવિ તો નથી કે….પંખીને ભૂલથી પથરો વાગી જતાં….” રે પંખીની ઉપર […]\nસત્યાગ્રહને સથવારે રે, આઝાદી કેરી રણભેરી બજી\nસત્યાગ્રહને સથવારે રે, આઝાદી કેરી રણભેરી બજી, અહિંસાને આધારે રે, આઝાદી કેરી રણભેરી બજી. સુકલકડીમાં એવી શૂરતા ભરી, અંગ્રેજ વિલાયત ભાગે રે, આઝાદી કેરી રણભેરી બજી. ટુંકી પોતડી પ્રેમે અપનાવી , રેટિયા કેરા રણકારે રે, આઝાદી કેરી રણભેરી બજી. બારડોલીએ તો દીધા ડોલાવી, સરદાર શા શુરવીરે રે, આઝાદી કેરી રણભેરી બજી. લાલ ગુલાબ તો રહ્યું […]\nવરસ્યા રે વરસાદ આજે આભથી\nભીંજાવું હોય એવું ભીંજાજો ભાવથી છે વરસ્યા રે વરસાદ આજે આભથી ભીંજી આ ધરણી ને ભીંજતા પારેવડા ખોલી હૈયું મહેકે અષાઢી ઓરતા થનગન નાચે છે મન મોરલા વ્હાલથી વરસ્યા રે વરસાદ આજે આભથી ઝીલ્યાં આ મુખડે, ફોરાં મધુરાં બાલમા હૈયું રે હરખે ઝરુખડે રંગલોકમાં ખુશીઓથી ભર્યા રે પટોરાં પ્યારથી વરસ્યા રે વરસાદ આજે આભથી ગમતાં […]\nકદી ના ભુલશો એવા પિતાજીને…\nમાતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે કદી ના ભુલશો એવા પિતાજીને… યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી કદી ના […]\nવર્ષો પહેલા જિંદગી કેરા હાઇવે પર હું ગયેલો, એ વખતે એક અદભુત એવો અનુભવ મને થયેલો રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું “સ્વર્ગ નો સ્ટોર”, કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું’ તું ડોર રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું “સ્વર્ગ નો સ્ટોર”, કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું’ તું ડોર દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો સ્ટોરનો આખો રસ્તો એને સરખેથી સમજાવ્યો સ્ટોરનો આખો રસ્તો એને સરખેથી સમજાવ્યો હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો – સાંભળ ભાઈ હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો – સાંભળ ભાઈ જે કંઈ જોઈએ ભેગું […]\nગલત હશે માણસ નહીં, ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે, પસ્તાવું સતત એય હૃદયની રમત હશે. જોતાં શીખીશું જાતને કયારે થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે, પસ્તાવું સતત એય હૃદયની રમત હશે. જોતાં શીખીશું જાતને કયારે ઓ મન કહે, દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે ઓ મન કહે, દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે આંસુ કે ક્રોધ એટલે જ હરવખત હશે, જોશો જરાક મૂળમાં ઊંડે મમત […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF/", "date_download": "2018-06-24T23:56:08Z", "digest": "sha1:2OR4OGOPHSZM7EZVSWOR6ZSLBVOZ4M3O", "length": 5828, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "અમેરિકા��ી ચૂંટણીમાં રશિયાની દખલ હતી જઃ ટ્રમ્પના સલાહકાર – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલ હતી જઃ ટ્રમ્પના સલાહકાર\nઅમેરિકાની ચૂંટણીમાં રશિયાની દખલ હતી જઃ ટ્રમ્પના સલાહકાર\nમ્યુનિકઃ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સલામતીની બાબતોના સલાહકારે જણાવ્યું હતું કે, અમેરિકામાં ૨૦૧૬ની ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાના રશિયાના કાવતરા અંગે મળેલી સાબિતીનું ખંડન કરી શકાય તેમ નથી. તેમના સ્ફોટક નિવેદનમાં કરવામાં આવેલા નવા ગુનાઇત આક્ષેપો પરથી અમેરિકન તપાસકર્તાઓએ રાજકીય ચર્ચાવિચારણામાં પલટો આવવાની શક્યતા જણાઈ રહી છે. મ્યનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં એચ આર મૅકમાસ્ટરે ટ્રમ્પના નિવેદનથી વિરુદ્ધ નિવેદન કર્યું હતું. ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીમાં પોતાને મળેલા વિજયમાં રશિયાનો હસ્તક્ષેપ હોવાના દાવાને ‘અફવા’ તરીકે લેખાવીને ફગાવી દીધો હતો. મૅકમાસ્ટરે પરિષદમાં રશિયાના પ્રતિનિધિમંડળને જણાવ્યું હતું કે એફબીઆઇ દ્વારા કરવામાં આક્ષેપો હવે જાહેર કરવામાં આવ્યા છે. રશિયાની દખલગીરીને લગતી મળેલી સાબિતીની વિગતવાર માહિતી આપતાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં કાવતરાખોરો વચ્ચે ઇ-મૅલ પર થયેલી વાતચીતના કરવામાં આવેલા પર્દાફાશ પરથી અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ કરેલી દખલગીરીના મામલે ગુપ્તચરોએ વધુ સ્ફોટક માહિતી એકત્રિત કરી હોવી જોઈએ.\n‘તેન્ડુલકરની ૧૦૦ સદીનો રેકોર્ડ તોડી શકે છે કોહલી’\nબેંકોની ‘બિમારી’ પર ટુજીથી પણ વધુ રકમ ફુંકી સરકારે\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14737", "date_download": "2018-06-24T23:54:36Z", "digest": "sha1:ZREMFUREDXTQK3J36JKYKMYVMMRLEYPY", "length": 5111, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "ભગવાન સોમનાથનાં સાનિધ્યે ગૌરક્ષક ફિલ્મોનું શુટીંગ કરાયું", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»ભગવાન સોમનાથનાં સાનિધ્યે ગૌરક્ષક ફિલ્મોનું શુટીંગ કરાયું\nભગવાન સોમનાથનાં સાનિધ્યે ગૌરક્ષક ફિલ્મોનું શુટીંગ કરાયું\nસુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથનાં સાંનિધ્યમાં ગૌરક્ષા નામની ફિલ્મનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે આ ફિલ્મનાં ડાયરેકટર મનોજભાઈ નથવાણી છે. આ ફિલ્મનો મુખ્ય હેતુ ગૌ વંશની રક્ષા કરવાનો છે.\nPrevious Articleકેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન\nNext Article તાલાળા પંથકમાં ઈકો ઝોન વિરૂધ્ધ પોસ્ટર ઝુંબેશ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14936", "date_download": "2018-06-25T00:11:55Z", "digest": "sha1:ILVU7XQWGVEK7BL6CVF4RGLLDZD423CC", "length": 5342, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "પદ્મશ્રી ભીખુદાનભાઈ ���ઢવીનું સન્માન કરાયું", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરાયું\nપદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરાયું\nજૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં ખોખરડા ગામે કારાભાઈ જાદવ પરિવાર તરફથી રામાપીરની પ્રસાદી અને પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને નાગદાનભાઈ ડાંગરનું સન્માન કરવામાં આવેલ હતું. ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે આ બંને મહાનુભાવોને સન્માનવામાં આવ્યા હતા. આ તકે રાજભા ગઢવી દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી.\nPrevious Articleજૂનાગઢ જીલ્લાની શાળાઓમાં ૮ જુનથી શાળા પ્રવેશોત્સવ\nNext Article આવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%82%E0%AA%B7%E0%AA%A3", "date_download": "2018-06-25T00:20:28Z", "digest": "sha1:6WCKUZK3ZQBECKBZVPQKINDQHWSMW2SI", "length": 2420, "nlines": 58, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:પાણીનું પ્રદૂષણ - વિકિપીડિયા", "raw_content": "\nશ્રેણી \"પાણીનું પ્રદૂષણ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ૦૧:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/09/easyteach-edutainment-pvt-ltd.html", "date_download": "2018-06-24T23:59:07Z", "digest": "sha1:RVJ4ZB6GUTGB3KUNR27XARQOJDHINUYD", "length": 8975, "nlines": 119, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: Easyteach Edutainment Pvt. Ltd", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nશનિવાર, 22 સપ્ટેમ્બર, 2012\nઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ\nમિત્રો, ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ધોરણ-૧૧ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ માટે) ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગ્રુપ-A અને ગ્રુપ-B માટે) જ્યારે ધોરણ-૯ અને ૧૦ માટે ફટાફટ રિવિઝન એમસીક્યુ-સીરીઝ કે જે નવા અભ્યાસક્રમ અને સેમેસ્ટર પધ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવેલ છે. (ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી વિષય માટે ) તથા નર્સરી થી ધોરણ ૮ માટે ભાર વગરનું ભણતર (ગુજરાતી માધ્યમ માટે) જ્યારે નર્સરી, જુનિયર કેજી, સીનીયર કેજી (અંગ્રેજી મીડીયમ) માટે ફન ફોર કીડસ (જેમાં સામેલ છે-સ્ટ્રોકસ, આલ્ફાબેટસ, લુક લિસન એન્ડ લર્ન, મેથ્સ ફોર કેજી, ૭૫ રાઈમ્સ, ૧૫ સ્ટોરીઝ) માટે ખુબ જ સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છે. મિત્રો, આ સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ જ છે. જેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવે છે. બાળક જાતે જ ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છે. જો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો મારો મો.નં.-૯૯૦૪૦૭૩૫૦૮ અથવા રમેશભાઈ કે રોય મો.નંબર-૯૨૨૭૯૦૭૪૬૧ (ઇઝી ટેક એજ્યુટેઇમેંટ પ્રાઈવેટ લિમિટેડ, ૧૦૮, ફર્સ્ટ ફ્લોર, પરિશ્રમ એપાર્ટમેન્ટ, અશોક વાટિકા સોસાયટી, એલ.એચ. રોડ, વરાછા, સુરત-૩૯૫૦૦૬) નો સંપર્ક કરી શકો છો.\nવધુ સમજવા માટે આ ડેમો જુઓ\nવિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)\nએકમ-૨ :- આહારના ઘટકો\n૨. લીધેલ પદાર્થોમાં કાર્બોદિત ઘટકોની હાજરીચકાસવી (પ્રવૃત્તિ)\n૩. ખાદ્યપદાર્થોમાં ચરબીની હાજરી ચકાસવી(પ્રવૃત્તિ)\n૪. ચરબી – અગત્યતા\n૫. ચણાના લોટમાં પ્રોટીનની હાજરી ચકાસવી(પ્રવૃત્તિ)\n૭. વિટામીન : પ્રકારો\n૧. બહુવિકલ્પી પ્રશ્નોના જવાબો આપો.\n૨. એક-બે વાક્યોમાં જવાબ આપો.\n૩. ટૂંકમાં જવાબ આપો.\n૪. વૈજ્ઞાનિક કારણો આપો.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર શનિવાર, સપ્ટેમ્બર 22, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintenden...\nપ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા\nઅંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્...\nહાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો\nPOST નું ફોર્મ ભરવા માટે પોસ્ટનું ફોર્મ ભરવા માટે...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/11/blog-post_26.html", "date_download": "2018-06-25T00:04:01Z", "digest": "sha1:QD3Z2PRITA5E5BMHB6ZTESWL27SJLV6K", "length": 13580, "nlines": 158, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ - જીવનની કોરી પાટી", "raw_content": "\nગેસ્ટ બ્લોગ - જીવનની કોરી પાટી\nઈશ્વરનું અનોખું સર્જન એવો સૂર્ય નિયમીત ઊગે છે અને અસ્ત પામે છે. વિક્રમ સંવતનાં ડટ્ટાવાળા કેલેંડરનાં પાનાં એક પછી એક ફાટતાં રહે છે. ઘડિયાળના કાંટા અવિરત ફર્યા કરે છે અને સવાર, બપોર, સાંજ એમ દિવસ પૂરો થઈ જાય છે. મનુષ્યનો જન્મ થાય છે અને ભાંખોડિયાં ભરીને ચાલતાં, ધીમે ધીમે ડગ માંડતાં યુવાન થઈ દોડતો થઈ જાય છે. અને એની લગોલગ જાણે મેરેથોન રેસ હોય તેમ ઈશ્વરનું સર્જેલું એક અદીઠ તત્વ પણ દોડતું રહે છે અને તે છે સમય. ત્યાં તો દોડતા માણસને અચાનક ઠેસ લાગે છે અને તે તંદ્રામાંથી જાગી જાય છે અને જુએ છે કે પોતે યુવાની વટાવીને વરિષ્ઠ નાગરિકને કતારમાં આંગણે પોંખાવા ઊભો છે. ત્યારે તે જીવનના ઇતિહાસનાં પાનાં ફંફોળે છે. પોતાના જીવનના ભૂતકાળને વાંચવાનો પ્રયત્ન કરે છે. આટ આટલાં વર્ષો મેં શું કર્યું સામાન્ય માનવી જેવું સામાન્ય જીવન વિતાવ્યું કે જીવનમાં કાંઈક કર્યું – તેની શોધ એ ભૂતકાળની કિતાબનાં પાનામાં કરી રહે છે.\nબાળપણમાંતો માતાપિતા તથા ભાઈ બહેનની આંગળી પકડી ચાલવામાં વિતે. થોડા વર્ષોના અભ્યાસ પછી, લગ્ન પછી, સંસાર. સારી નોકરી કે સારો ધંધો, બાળકોના લગ્ન અને પછી પૌત્ર પૌત્રીઓનો સંગાથ જીવનની નાવ નિવ્રુત્તિ બાદ કિનારે ઉભી રહે ત્યારે પ્રશ્ન થાય કે મેં મારી પત્નિ, બાળ્કો, માબાપ પ્રત્યેની ફરજ બજાવી છે જીવનની નાવ નિવ્રુત્તિ બાદ કિનારે ઉભી રહે ત્યારે પ્રશ્ન થાય કે મેં મારી પત્નિ, બાળ્કો, માબાપ પ્રત્યેની ફરજ બજાવી છે મેં મારા જીવનમાં શું કર્યુ મેં મારા જીવનમાં શું કર્યુ આટલા કિમતી દિવસો, સૂર્યોદય-સૂર્યાસ્ત એળે ગયા કે શું\nએવો અફસોસ ન રહે એ માટે જીવનને પૂર્ણ રીતે માણી લ્યો. ઈશ્વરે સર્જેલી આ વિશ્વની અજાયબીઓનો ઉપભોગ કરી લો. અગણિત ફૂલોની પરિમલને તમારા હૃદયના ખૂણામા ભરી લો. માતા પિતાના તમારા પ્રત્યેના પ્રેમને પૂર્ણપણે સ્વીકારી સાથે તમારી ફરજ પણ પૂર્ણ કરો.\nમાનવી જીવનની એક એવી રેલગાડીમાં બેસી જાય છે કે ફટાફટ સમય વીતી જતાં પોતે જીવનને કિનારે આવી પહોંચ્યો હોય છે. ક્ષિતિજ તરફ નજર નાખતાં વિચાર આવે છે મારે પણ આ સૂર્યની જેમ મૃત્યુના અંધકારમાં પીગળી જવાનું છે ત્યારે ભૂતકાળના ભવ્ય દિવસો યાદ આવે છે અને જીવી ગએલાં વર્ષોમાં પોતે શું કર્યું કેટલીક વ્યક્તિઓને પોતાના જીવનમાં પૃષ્ઠો ઉકેલતાં એમ થાય છે કે પ્રભુએ આપેલી આટલી જીંદગીમાં મેં શું કર્યું કેટલીક વ્યક્તિઓને પોતાના જીવનમાં પૃષ્ઠો ઉકેલતાં એમ થાય છે કે પ્રભુએ આપેલી આટલી જીંદગીમાં મેં શું કર્યું મારું જીવન તો કોરી પાટી જેવું જ રહ્યું. મેં કાંઇ જ નથી કર્યું. માત્ર દિવસ રાત્રી અને ઘડિયાળના કાંટા જ જોતો રહ્યો ત્યારે અફસોસ થાય છે. પરંતુ હવે શું મારું જીવન તો કોરી પાટી જેવું જ રહ્યું. મેં કાંઇ જ નથી કર્યું. માત્ર દિવસ રાત્રી અને ઘડિયાળના કાંટા જ જોતો રહ્યો ત્યારે અફસોસ થાય છે. પરંતુ હવે શું હવે તો માત્ર મહિના કે દિવસો જ બાકી રહ્યા છે. તેમાં હું શું કરી શકું હવે તો માત્ર મહિના કે દિવસો જ બાકી રહ્યા છે. તેમાં હું શું કરી શકું માંહ્યલો જીવ મુંઝાય છે. હવે\nત્યાં જ અંતરનો અવાજ ઉઠે છે – હજુ કાંઇ બગડી ગયું નથી. વિતેલા સમય માટે અ��સોસ કરવા કરતાં જે સમય તારી પાસે બાકી રહ્યો છે તેનો સદુપયોગ કરી ‘રામ’ નામનું સ્મરણ કર. તેમાં અજબ શક્તિ છે અને તારા નકામા ગએલા સમયનું સાટુ વાળી દેશે. જેમ પાપી અજામીલે આખી જીંદગી કુકર્મોમાં વિતાવી માત્ર મૃત્યુ સમયે પુત્ર નારાયણને બોલાવવા ‘નારાયણ નારાયણ’ નો પોકાર કર્યો તે નામથી જ ઉધ્ધાર થઈ ગયો. તેમ હવે જીવનના બાકી રહેલા દિવસોમાં દુન્યવી સંપત્તિનો વિચાર નહીં કરતાં દૈવી સંપત્તિ જેવું ‘રામ’ નામનું રટણ કર. ‘રામ’ નામના શ્વાસમાં વિશ્વાસ કર.\nતારા જીવનની કોરી પાટી બાકી રહેલા દિવસોમાં માત્ર ‘રામ’ નામથી જ ભરાઇ જશે. એ તને તારા અંતિમ સમયના શ્વાસ સમયે ખાત્રી થશે જ. તારું જીવન ભર્યું ભાદર્યું છે. તેની તને અનુભૂતિ થશે કે તેં જીવનમાં તારી ફરજ બજાવી છે. અને એટ્લો સંતોષ મળ્યા પછી તને શાની જરૂર છે વિતેલા દિવસોનો અફસોસ નહીં કરતાં માત્ર સંપૂર્ણ શ્રધ્ધાથી લીધેલ ‘રામ’ નામ તારો ઉધ્ધાર કરશે જ અને સૂર્ય જેમ પોતાની ફરજ બજાવી ક્ષિતિજ પર સમુદ્રમાં પોતાનું તેજ ફેલાવતો ડૂબી જાય છે તેમ તું પણ સુખના સંતોષના સમુદ્રમાં ડૂબી જઈશ. તારે આવતા ભવનો પણ વિચાર નહીં કરવો પડે અને અનંત શક્તિના પ્રભાવથી આ જગત માટે તું કોરી પાટી નહીં પરંતુ ‘રામ’ નામથી અંકિત પાટી ભવિષ્યની પેઢી માટે અહીં મૂકતો જઈશ કે જેને સથવારે અને તારી કંડારેલી પગદંડીએ ચાલીને સુખી થશે અને જીવન સાર્થક કરશે.\nતને થતી અફસોસની વ્યથાને હળવી કરવા ‘રામ’ નામથી એક જબરદસ્ત આશ્વાસન મળશે. ભાષાશુધ્ધિ માટે વ્યાકરણની જરૂર છે તેમ જીવનશુધ્ધિ માટે ‘રામ’ નામ રૂપે હમરાહી એ જીવનનું વ્યાકરણ છે. તારા અફસોસનું સ્થાન એક સમાધાન આશ્વાસન લેશે અને પૂરા આનંદથી પૂરી આસ્થાથી તારું જીવન જીવ્યું છે જીવનની છેલ્લી પળોય તું હસતાં હસતાં આ જગતમાંથી વિદાય લઈશ અને સર્વ સ્વજનો તારા જીવનની પાટીમાં સુવર્ણ અક્ષરે લખેલા ‘રામ’ નામ સાથે હર્ષાશ્રુ ભરી આંખે શ્રધ્ધાંજલિ અર્પશે.\nકિશોર દવે નો ગેસ્ટ બ્લોગ લેખ આધ્યાત્મિક કક્ષાનો લાગ્યો.વાંચવો ગમ્યો.\nતાજેતરમાં કિશોર દવેનેા 'જીવનની કોરી પાટી' ગેસ્ટ્બ્લોગ - લેખ ગમી ગયો.ભગવાન બાળકને કોરી પાટી સમું જીવન લઇને જ આ દુનિયામાં મોકલે છે.આપણી એ કોરી પાટી પર રામ અને કૃષ્ણનું નામ હોવું જોઇએ.પણ આપણે આપણી પાટી પર મોહ, માયા, અસંતોષનું લખાણ લખીને ભગવાન સાથેના સંબંઘ તોડી નાખવા પ્રયત્ન કરીએ છીએ.\nગેસ્ટ બ્લોગ - જીવનની કોરી પાટ���\nપદ્માવતી,લવની ભવાઈ... ફિલ્મોનાં વિરોધની નવાઈ\nઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-ર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14939", "date_download": "2018-06-25T00:13:03Z", "digest": "sha1:73LM4ULO4ECJUBPXOLFJDRDC2NNZDXEP", "length": 8314, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "આવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»આવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ\nઆવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ\nજેની આતૂરતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ચેÂમ્પયન્સ ટ્રોફીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચેÂમ્પયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં આવતીકાલે યજમાન ટીમ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે. ભારતીય સમય મુજબ બપોરે ૩ કલાકથી આ મેચનો પ્રારંભ થશે. જાકે, દર્શકોની નજર આગામી રવિવારે રમાનાર ભારત-પાકિસ્તાન મેચ ઉપર ટકેલી છે. ૧૮ દિવસ સુધી ચાલનાર આ મિની વર્લ્ડકપમાં કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ વખત વેસ્ટઈÂન્ડઝની ટીમને ચેÂમ્પયન્સ ટ્રોફીમાં રમવાની તક મળી નથી. જ્યારે બાંગ્લાદેશની ટીમ ૨૦૦૪ બાદ પ્રથમ વખત ચેÂમ્પયન્સ ટ્રોફીમાં રમી રહી છે. ચેÂમ્પયન્સ ટ્રોફીમાં કુલ ૧૫ મેચો રમાશે. ભારતને ટૂર્નામેન્ટના બી ગ્રુપમાં રાખવામાં આવ્યુ છે, જ્યાં ભારતે પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા સામે મેચ રમવી પડશે. જ્યારે એ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ભારત આ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેÂમ્પયન્સ તરીકે રમવા ઉતરી રહ્યુ છે, જેથી ભારત ઉપર ટાઈટલ જાળવી રાખવાનો પડકાર રહેશે. તેમજ ભારતની વર્તમાન ટીમ જાતા આ કામ મુશ્કેલ પણ જણાઈ રહ્યુ નથી. ભારત પાસે વિરાટ કોહલી, શિખર ધવન, અજિંક્યે રહાણે, રોહિત શર્મા, કેદાર જાધવ, યુવરાજસિંહ જેવા ધુરંધર બેટ્‌સમેનો, એમએસ ધોની અને દિ��ેશ કાર્તિક જેવા વિકેટ કિપર, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ સમી, ઉમેશ યાદવ અને અશ્વિન જેવા બોલર છે. જે કોઈપણ પરિÂસ્થતિમાં મેચનુ પાસુ પલટવા સક્ષમ છે. જાકે ભારતને આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમ તરફથી પડકાર મળી શકે છે.\nPrevious Articleપદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરાયું\nNext Article કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMjk%3D-49574226", "date_download": "2018-06-25T00:22:43Z", "digest": "sha1:XNNCSNABFCW3XP5LSVGU35IU65LV44OJ", "length": 11300, "nlines": 86, "source_domain": "www.gujaratmirror.in", "title": "કંડલા પોર્ટ ટ્રસ્ટને રૂા.92 કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામે થયેલી અપીલ રદ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nકંડલા પોર્ટ ટ્રસ્ટને રૂા.92 કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામે થયેલી અપીલ રદ\nસુપ્રીમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ) અને ચેન્નઇ સ્થિત જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. વચ્ચે ચાલતા આર્બીટ્રેશન પ્રોસીડીંગ્સમાં કે.પી.ટી.ને રૂા.92,32,724/- બેન્કના એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના આદેશ સામે કંડલા પોર્ટ ટ્રસ્ટે રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં કરેલી અપીલ લાંબા કાનુની જંગ બાદ રદ કરવામાં આવી છે.\nઆ કેસની વિગત મુજબ કંડલા પોર્ટ ટ્રસ્ટ (કે.પી.ટી.) દ્વારા મલ્ટીપર્પઝ કાર્ગોને બીલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફરથી ચલાવવા માટે આપવાનું હ��વાથી ટેન્ડર બહાર પડાતા ચેન્નઈ સ્થિત જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને ટેન્/ડર મળતા કે.પી.ટી. તથા જે.આર.ઈ. પ્રા.લી. વચ્ચે કાર્ગો બર્થ નં.15ના ડેવલોપમેન્ટ માટે બીલ્ડ/ઓપરેટ-ટ્રાન્સફર માટેનો ક્ધસેશન એગ્રીમેન્ટ થયેલ હતો. ત્યારબાદ બન્ને પક્ષકારો વચ્ચે પેમેન્ટ અને કામ બાબતે વિવાદ થતા પક્ષકારો દ્વારા કરારની શરત મુજબ કોઇપણ તકરાર ઉપસ્થિત થાય તો ત્રણ આર્બીટ્રેટરની પેનલ દ્વારા તેનું નિરાકરણ લાવવાની જોગવાઈ કરવામાં આવેલી હોય પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ જસ્ટીસ આર.સી. લાહોટી, જસ્ટીસ જે.એમ. પંચાલ તથા જસ્ટીસ એ.આર.દવેની નિમણુંક આર્બીટ્રેટર તરીકે કરવામાં આવેલી અને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા સદર આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ તકરારનું નિવારણ લાવવા માટે અરજી કરવામાં આવેલ હતી.\nકે.પી.ટી. દ્વારા મુખ્યત્વે એવી રજુઆતો કરી કે જે. આર ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા કરાર પાલનમાં અસંખ્ય ચુકો કરવામાં આવેલ હોવાથી એગ્રીમેન્ટ ટર્મીનેટ યાને રખદ કરવો જોઇએ જયારે સામે જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા એવી તકરાર લેવામાં આવેલી કે રદ કરવાની કાર્યવાહી કરતા પહેલા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.એ લીધેલી લોનની રકમની 90% રકમ એટલે કે રૂા.92,82,32,724/- ક્ધસેશન એગ્રીમેન્ટમાં નક્કી થયા મુજબ કે.પી.ટી. દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એસ્ક્રો ખાતામાં જમા કરાવ્યા બાદ જ મીલ્કત કે અન્ય તકરારો સંદર્ભે નિર્ણય કરી શકાય.\nમુખ્ય તકરારનું નિવારણ થાય ત્યાં સુધીમાં જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. દ્વારા આર્બીટ્રેશન એકટની કલમ-17 મુજબ અરજી દાખલ કરી ક્ધસેશન એગ્રીમેન્ટની શરત નં.17.1 અને 17.5 મુજબ મુખ્ય તકરારનો નિવેડો ન આવે ત્યાં સુધી વચગાળાની રાહત રૂપે કે.પી.ટી. દ્વારા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ના એસ.બી.આઈ.ના એસ્ક્રો ખાતામાં રૂા.92,82,32,724/- જમા કરાવવા અરજી કરેલી હતી જે અરજી આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા મંજુર કરવામાં આવતા કે.પી.ટી. દ્વારા રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં અપીલ દાખલ કરેલ આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલ હુકમ રદ કરવા માંગણી કરવામાં આવી હતી.\nજે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી.ને કે.પી.ટી. આવી અપીલ કરશે તેવો અંદાજ હોય તેઓએ પહેલેથી જ કોર્ટમાં કેવીએટ દાખલ કરી દીધેલ હતી અને તેઓને સાંભળ્યા વિના અદાલત કોઇ નિર્ણય ન કરે તેવી માંગણી કરેલ હતી જેથી અપીલ દાખલ કરાતા જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. તરફે એવી રજુઆતો કરેલ કે એગ્રીમેન્ટની શરત મુજબ કં��લા પોર્ટ ટ્રસ્ટ આ રકમ એસ.બી.આઈ.ના ખાતામાં જમા કરાવે તો જ જે.આર.ઈ. ઈન્ફ્રાના કબજામાં રહેલી મિલ્કતો કંડલા પોર્ટ ટ્રસ્ટ પરત માંગી શકે તેવી સ્પષ્ટ જોગવાઈ કરારમાં હોવા છતા કંડલા પોર્ટ ટ્રસ્ટને મિલકતોનો કબ્જો મેળવવો છે પરંતુ પૈસા જમા કરાવવા નથી જે હકીકત એગ્રીમેન્ટથી વિરુધ્ધની છે કોઇ પક્ષકાર એગ્રીમેન્ટની એક શરતન પાલન કરે અને બીજી શરતો અવગણે તે વ્યાજબી નથી જો કંડલા પોર્ટ ટ્રસ્ટને મીલકતોનો બીજા રહીત કબ્જો મેળવવો હોય તો તે માટે કરારની શરત મુજબ લોનની 90% રકમ ભરવી જ પડે તેવી રજુઆત કરવામાં આવેલી.\nબન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવેલી દલીલો બાદ જે.આર.ઈ. ઈન્ફ્રા વતી થયેલી દલીલો માનય રાખી અપીલ રદ કરતા પોતાના વિસ્તૃત ચુકાદામાં અદાલતે નોંધેલુ કે કરારની શરતો મુજબ કોઇપણ પક્ષકારની કસુરને કારણે કરાર રદ થાય તો લોનની 90% રકમ કંડલા પોર્ટ ટ્રસ્ટ તથા 10% રકમ જે.આર.ઈ. ઈન્ફ્રા એ બેંકના ખાતામાં ભરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે તે હકીકત કેન્દ્રમાં રાખવામાં આવતા આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ તારણો ભુલ ભરેલા જણાતા નથી જેથી અપીલ રદ કરવા હુકમ કર્યો છે.\nઆ કામમાં જે.આર.ઈ. ઈન્ફ્રા પ્રા.લી. વતી એડવોકેટ એસ.એન.સોપારકર, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/0b73823ec7/now-google-map-will-sh", "date_download": "2018-06-25T00:22:08Z", "digest": "sha1:UAEMYFCMQ7FNR7NLYEK52BJ6FRDTB27F", "length": 10824, "nlines": 123, "source_domain": "gujarati.yourstory.com", "title": "હવે ગૂગલ મેપ બતાવશે ટોઇલેટનો રસ્તો!", "raw_content": "\nહવે ગૂગલ મેપ બતાવશે ટોઇલેટનો રસ્તો\n2 ઓક્ટોબરથી દેશના 85 શહેરોના શૌચાલયોના લોકેશન્સ ગૂગલ મેપ પર નાખવામાં આવશે. તેની સાથે જ એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે જેની મદદથી તમારી નજીક આવેલા શૌચાલયને તમે સરળતાથી શોધી શકશો.\nબજાર અને ભીડભાડવાળા સ્થળો સિવાયના રસ્તાઓ પર ટોઇલેટ શોધવામાં લોકોને ઘણી મુશ્કેલી પડતી હોય છે. અને સૌથી વધુ પરેશાની તો મહિલાઓને થતી હોય છે.\nતેવામાં મિશન ટોઇલેટ લોકેટર અંતર્ગત હાલ આગ્રા, અજમેર, અમદાવાદ, ભિલાઈનગર, ભુવનેશ્વર, ધનબાદ, ગ્રેટર મુંબઈ, ગુવાહાટી, જયપુર, જમ્મૂ, કોચ્ચિ, વિજયવાડા સહિત ગ્રેટર બેન્ગલુરુને સામેલ કરવામાં આવ્યા છે.\nતમે રસ્તામાં ક્યાંય જઈ રહ્યાં છો અને અચાનક ટોઇલેટ લાગે કે પેટ ખરાબ થઇ જાય તો શું કરો છો સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને શૌચાલય વિશે પૂછશો. એ સિવાય કોઈ વિકલ્પ નહીં હોય. પણ જો તમને સરળતાથી ખબર પડી જાય કે તમે જે જગ્યાએ છો તેની આસપાસ ક્યાં ટોઇલેટ છે તો ઘણી રાહત થઇ જાય. ખરું ને સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને શૌચાલય વિશે પૂછશો. એ સિવાય કોઈ વિકલ્પ નહીં હોય. પણ જો તમને સરળતાથી ખબર પડી જાય કે તમે જે જગ્યાએ છો તેની આસપાસ ક્યાં ટોઇલેટ છે તો ઘણી રાહત થઇ જાય. ખરું ને તેવામાં ભારત સરકારે 'મિશન ટોઇલેટ લોકેટર' નામની એક પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત ખૂબ જલ્દી કેન્દ્ર સરકાર ગૂગલ મેપ પર સાર્વજનિક શૌચાલયોના લોકેશન્સ નાખશે.\n2 ઓક્ટોબરથી દેશના 85 શહેરોમાં આવેલા શૌચાલયોના લોકેશન્સ ગૂગલ મેપમાં ફિટ કરવામાં આવશે. તે સાથે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે જેની મદદથી તમે સરળતાથી તમારી નજીક આવેલું શૌચાલય શોધી શકશો. હાલ 'નગર નિગમ' ટોઇલેટના લોકેશન્સ ગૂગલ મેપ પર અપડેટ કરાવશે. આ એપ્લિકેશન પર પબ્લિક ટોઇલેટની સફાઈ રેટિંગની જાણકારીની સાથે ફીડબેક આપવાની પણ સુવિધા હશે.\nદિલ્હીમાં પણ આ યોજના લોન્ચ કરાઈ\nઆ ફીચરને સૌથી પહેલાં દિલ્હીમાં 23 ઓગસ્ટના રોજ લોન્ચ કરી દેવાઈ જ્યારે કે બાકીના શહેરો માટેની કામગીરી હાલ ચાલી રહી છે. આ પગલું દિલ્હીને સાફ-સુથરું બનાવવા તેમજ સાર્વજનિક જગ્યાઓને શૌચમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. ગૂગલ મેપની મદદથી હવે દિલ્હીમાં રહેતા તેમજ દિલ્હી આવતા લોકો ૩૩૧ પબ્લિક ટોઇલેટ શોધી શકશે. યુઝર્સે માત્ર ગૂગલ મેપમાં પબ્લિક ટોઇલેટ કે ટોઇલેટ લખીને સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ ગૂગલ મેપ યુઝર્સને તેમની આસપાસ આવેલા તમામ ટોઇલેટની જાણકારી આપી દેશે.\n'સ્વચ્છ ભારત ટોઇલેટ લોકેટર'ની પહેલની મદદથી પબ્લિક ટોઇલેટના લોકેશન્સથી લઈને તેમના ખુલવાનો અને બંધ થવાનો સમય પણ આપવામાં આવશે. સાથે જ લોકો જે તે ટોઇલેટની સફાઈ, સ્ટાફની વર્તણૂંક વિશે જે પ્રતિભાવો આપશે તે ઉપરથી સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે.\nઆ શહેરોના ટોઇલેટ આવશે મેપ પર\nમિશન ટોઇલેટ લોકેટર અંતર્ગત આગ્રા, અજમેર, અમદાવાદ, ભિલાઈનગર, ભુવનેશ્વર, ધનબાદ, ગ્રેટર મુંબઈ, ગુવાહાટી, જયપુર, જમ્મૂ, કોચ્ચિ, વિજયવાડા સહિત ગ��રેટર બેન્ગલુરુને સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલની શરૂઆત દિલ્હીના નેશનલ કેપિટલ રીજનથી કરવામાં આવી છે. NCRમાં હાલ દરરોજ આશરે 50-60 લોકો ટોઇલેટ લોકેટર એપનો ઉપયોગ કરે છે. તેની સાથે જ ટોઇલેટની સ્થિતિ અને સફાઈને રેટિંગ પણ આપે છે. અત્યાર સુધી કુલ 5,162 શૌચાલયના લોકેશન્સ મેપ પર અપડેટ કરી દેવાયા છે.\nજો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0MTk%3D-60093639", "date_download": "2018-06-25T00:30:00Z", "digest": "sha1:WIY4UNK2ARPU4HMRD7P6RYLBQMIQQ6CN", "length": 5610, "nlines": 83, "source_domain": "www.gujaratmirror.in", "title": "માનવગરીમા યોજનાના ફોર્મ મેળવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીઓનો ધસારો | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nમાનવગરીમા યોજનાના ફોર્મ મેળવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાભાર્થીઓનો ધસારો\nરાજકોટ બહુમાળી ભવન ખાતે આવેલા જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં માનવગરીમાં કલ્યાણ યોજના અંતર્ગત હાલ વિવિધ સાધનો માટે ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.\nફોર્મ મેળવવા માટે કેન્દ્રમાં લાભાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને આવતીકાલ સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.\nરાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગના અને ગરીબની વ્યાખ્યામાં આવતા લોકોને સ્વરોજગારી મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં માનવગરીમાં કલ્યાણ યોજના અંતર���ગત કેટરીંગની કીટ, સિલાઇ મશીન, શાકભાજી માટેની કીટ, બ્યુટીપાર્લરની કીટ, અન્ય ધંધા માટે વિવિધ સાધનોની કીટ આપવામાં આવે છે. તાજેતરમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગત વર્ષ બાકી રહેતા લાભાર્થીઓને વિવિધ સાધનોની કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ ચાલુ વર્ષ માટેનો સરકયુલર નહીં મળતા અમુક સમય માટે ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ફરી સરકાર દ્વારા ફોર્મ વિતરણનું સરકયુલેશન બહાર પાડતા ફરી રાજકોટ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં વિવિધ સાધનો માટેની કીટના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ગઇકાલે સવારથી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે આજે બીજા દિવસે પણ શરૂ કર્યુ હતું અને આવતીકાલ બપોર સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.\nવધુમાં આવતીકાલે જણાવ્યું હતું કે આ વર્ષે 1000 ફોર્મનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં જ અસંખ્ય ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલ સુધીમાં આ ટાર્ગેટ પૂર્ણ થવાની શકયતા છે તેમ અંતમાં જણાવ્યું હતું.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/what-is-right-privacy-read-here-gujarati-034905.html", "date_download": "2018-06-25T00:31:11Z", "digest": "sha1:NFHJZDBF4GKPINY6FSCDTMGRNCMFOQKH", "length": 11273, "nlines": 114, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું છે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકાર, જાણો અહીં | What is Right to Privacy? Read here in Gujarati - Gujarati Oneindia", "raw_content": "\n» શું છે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકાર, જાણો અહીં\nશું છે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકાર, જાણો અહીં\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nદલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય\nએસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે કેન્દ્ર સરકારઃ સુપ્રિમ\nયેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપવા અંગે રાજ્યપાલ પર ઉઠ્યા સવાલ\nકર્ણાટકના ફ્લોર ટેસ્ટ પહેલા સ્પીકર બોપૈયાની નિયુક્તિ પર સુપ્રિમ કોર્ટમાં 10.30 વાગે સુનાવણી\nકર્ણાટકનું નાટકઃ ફ્લોર ટેસ્ટ થતાં પહેલા કાલે શું થશે\nમણિપુર પહોંચી કર્ણાટકની જંગ, પૂર્વ સીએમ ઓકરામ ઈબોબીએ ગવર્નર સાથે કરી મુલાકાત\nઆજે સુપ્રીમ કોર્ટે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકારને વ્યક્તિના મૂળભૂત અધિકારોમાંથી એક ગણાવ્યો છે. 9 જજની બનેલી પેનલમાં તમામ જજોએ આ માટે સહમતિ આપી છે. અને તેને મૂળભૂત હક તરીકે જાહેર કર્યો છે. ત્યારે શું છે ગોપનીયતા અધિકાર કેમ આઝાદીના વખતથી અત્યાર સુધી તેની પર થઇ રહી છે ચર્ચાઓ. અને આજે જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે તેનાથી સામાન્ય નાગરિકના જીવનમાં શું ફરક પડશે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે વાંચો આ લેખ...\n1954ની ચાલી રહ્યો છે વિવાદ\nઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આઝાદી બાદ વર્ષ 1954 અને વર્ષ 1962માં પણ સુપ્રીમ કોર્ટના બે નિર્ણયો રાઇટ ટૂ પ્રાઇવસી એક્ટ પર આવી ચૂક્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતા અધિકાર મૂળભૂત અધિકાર નથી. આ મુદ્દે કેન્દ્રનો તે વખતે અને આજે પણ તર્ક તે જ રહ્યો છે કે જો રાઇટ ટૂ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માની લેવામાં આવે તો સરકાર અને તંત્ર માટે તમામ વ્યવસ્થાઓને સુયોગ્ય રીતે ચલાવવું મુશ્કેલ બની જાય. જો કે 16 માર્ચ 2016માં આધાર વિધેયક પર થઇ રહેલી ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી અરુણ જેટલીએ ગોપનીયતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો અને સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ તેને સ્વતંત્રતા અધિકાર સાથે જોડવાનો વાત ઉચ્ચારી હતી.\nશું છે રાઇટ ટૂ પ્રાઇવસી\nસરળ શબ્દોમાં સમજાવીએ તો તમારી ખાનગી જાણકારી જેમ કે તમારો ફોન નંબર, તમારા સરનામાં જેવી વ્યક્તિગત માહિતી પર તમારો હક એટલે કે રાઇટ ટૂ પ્રાઇવસી. તમારી આ તમામ જાણકારી જો તમે અન્ય કોઇને આપવા ના માંગતા હોવ તો એ વાતનો હવેથી કોઇ વિરોધ ના ઉઠાવી શકે. ઉલ્લેખનીય છે કે આ અધિકાર ખૂબ જ જરૂરી છે. પ્રાઇવેટ સેક્ટરમાં અનેક કંપનીઓ ગૂગલ ફેસબુકને તમારા અંગે અનેક માહિતી ખબર છે. બેંક વાળા પાસે પણ તમારી અનેક માહિતી ઉપલબ્ધ છે. અને વેપારી સંગઠનો સરકાર પાસેથી આવી જ સીધી સાદી દેખાતી જાણકારીને આધારે પોતાનો વેપાર કરે છે. તેમાં કંઇક ખોટું નથી ત્યાં સુધી જ્યાં સુધી આ જાણકારી ખોટી વ્યક્તિના આધારે ના પડે.\nશું છે રાઇટ ટૂ પ્રાઇવસી\nહવે દર વખતે કેવી રીતે ધારી લેવી કે આ તમામ માહિતી યોગ્ય વ્યક્તિના હાથમાં જશે. આ માટે તમે કોઇ જાત ખાતરી કરો તે પહેલા જ તે અત્યાર સુધીમાં બીજા લોકો પાસે જતી રહેતી હતી. પણ હવે નવા નિયમ સાથે તેવું કરવું મુશ્કેલ બનશે. અને સુપ્રીમ કોર્ટના આ નિર્ણય ખરેખર આજની ઓનલાઇન લાઇફ માટે જરૂરી ��ણ હતો.\nઆધાર પર મોટી અસર\nજો કે રાઇટ ટૂ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર જાહેર કર્યા પછી આ ચુકાદાની સૌથી મોટી અસર આધાર કાર્ડ પર પડશે. અત્યાર સુધી આધાર કાર્ડ દ્વારા જે પ્રાઇવેટ માહિતી લેવામાં આવતી હતી તેની પર કોઇ વ્યક્તિ સરકારને ના નહતો કહી શકતો. પણ હવે તમારી આ જાણકારી તમારે સરકારી કે ગેરસરકારી કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાને આપવી કે ના આપવી તે તમારી મરજી પર આધાર રાખે છે.\nright to privacy supreme court aadhaar fundamental right ગોપનીયતા અધિકાર સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડ મૂળભૂત અધિકાર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/c622d25619/10-years-of-marriage-20-years-four-children-and-a-30-year-entrepreneur-", "date_download": "2018-06-25T00:19:14Z", "digest": "sha1:AZRMVZKOJJKSH5WAHSOSMYPZU47TOHYM", "length": 13076, "nlines": 114, "source_domain": "gujarati.yourstory.com", "title": "10 વર્ષે લગ્ન, 20 વર્ષે ચાર સંતાનો અને 30 વર્ષે બન્યા ઉદ્યોગસાહસિક!", "raw_content": "\n10 વર્ષે લગ્ન, 20 વર્ષે ચાર સંતાનો અને 30 વર્ષે બન્યા ઉદ્યોગસાહસિક\nએક આદિવાસી મહિલા જે એક સમયે અન્નના એક એક દાણા માટે વલખાં મારતી હતી તે આજે અનેક લોકોને રોજગાર આપી રહી છે\nએ મહિલા જેના 10 વર્ષે લગ્ન થઈ ગયા હતા તે આજે બાળવિવાહ સામે જંગે ચઢી છે. એક સમયે સમાજ જેની ગરીબીની હાંસી ઉડાવતો હતો તે આજે તેની પડખે છે અને તેના એક ઈશારે કંઈ પણ કરવા તૈયાર છે. છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના સુકુલદૈહાન ગામમાં રહેનારી ફુલબાસન યાદવ માત્ર રાજનાંદગાંવ જિલ્લામાં જ નહીં પણ સમગ્ર છત્તીસગઢમાં મહિલા સશક્તિકરણના આદર્શ તરીકે જાણીતી છે.\nઆર્થિક રીતે સ્થિતિ કફોડી હોવા છતાં તેમણે 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. 10 વર્ષની ઉંમરે તેમના લગ્ન પાડોશના જ એક ગામમાં રહેતા ચંદુલાલ યાદવ સાથે થઈ ગયા હતા અને 13 વર્ષે તો તે સાસરે આવી ગયા હતા. તેમના પતિ ચંદુલાલ પાસે ન તો જમીન હતી ન તો કોઈ વ્યવસાય. ચંદુલાલ ગાયો ચરાવતા હતા અને તેથી તેમની આવક નહીંવત્ જેવી હતી. આવા સમયમાં તેમના માટે બે ટંક ખાવાનું પણ મુશ્કેલ હતું. તે સમયે ભોજન નહોતું, શરીર ઢાંકવા સાડી અને પગમાં ચપ્પલ પણ નહોતા. ખૂબ જ મુશ્કેલીથી દિવસો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન 20 વર્ષની થવા સુધીમાં ફુલબાસને 4 સંતાનોને જન્મ આપી દીધો હતો.\nગરીબનું કોઈ નથી હોતું તે ફુલબાસન સારી રીતે જાણતી હતી. લોકો તેને મદદ કરવાના બદલે તેની ગરીબાઈની હાંસી ઉડાવતા. ગરીબીના કારણે બાળકો ભૂખ્યા રહેતા, રોકકળ કરતા. ત્યારે ફુલબાસને કંઈક એવું કરવાનું નક્કી કર્યું જે આજના લોકો માટે ઉદાહરણ બની ગયું. ફુલબાસને દિવસ-રાત, તડકો-છાંયડો જોયા વગર 2011માં ‘માં બમ્બલેશ્વરી સ્વ-સહાયતા સમૂહ’નું નિર્માણ કર્યું. તે માટે તેમણે 11 મહિલાઓનું એક જૂથ બનાવ્યું અને શરૂઆતમાં બે મુઠ્ઠી ચોખા અને બે રૂપિયાથી શરૂઆત કરી. આ દરમિયાન ગામના લોકોએ તેમના અભિયાનનો વિરોધ કર્યો અને તેમના પતિએ પણ સાથ ન આપ્યો. પતિના વિરોધના કારણે ઘણી વખત ફુલબાસનને રાત્રે ઘરની બહાર રહેવું પડતું પણ જેમની પાસે હિંમત અને સાહસ હોય છે તે પોતાનું લક્ષ્ય પાર પાડી જ લે છે. તેના કારણે જ આજે રાજાનાંદગાંવ જિલ્લાના તમામ ગામમાં ફુલબાસનના બનાવેલા મહિલા સંગઠનો મળે છે. આ સંગઠનો મહિલાઓને સ્વાવલંબી બનાવવાની સાથે સાથે તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ કરે છે.\nઅભ્યાસ, મદદ અને સ્વચ્છતાના વિચાર સાથે ફુલબાસને મહિલાઓને અથાણું, વડી, પાપડ બનાવવાની તાલિમ આપવાની સાથે બમ્લેશ્વરી બ્રાન્ડના નામે તૈયાર અથાણાને છત્તીસગઢમાં ત્રણસોથી વધારે જગ્યાએ વેચે છે. ફુલબાસન જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે તેમણે સાઈકલ ચલાવવા માટે પણ પ્રેરણા આપી. તેની પાછળ વિચાર એ હતો કે મહિલાઓમાં આત્મવિશ્વાસ આવશે અને તે સામાજિક કુરીતિઓ સામે લડવાનું શીખશે. તેમનો આ વિચાર સાચો સાબિત થયો જ્યારે ગ્રામ્ય મહિલાઓએ લોકોમાં દારૂની આદત જોઈને દારૂબંદીનું આંદોલન ચલાવ્યું. આજે પણ દર આઠ માર્ચે મહિલાઓ ઉપવાસ રાખે છે અને સાબિત કરે છે કે તેઓ દારૂબંદીમાં માને છે અને ગામે ગામ કાર્યક્રમો યોજાય છે જેમાં માત્ર મહિલાઓ જ ભાગ લે છે. ફુલબાસનના અભિયાનની જ અસર છે કે તેમના આંદોલનના પરિણામે 650 ગામોમાં દારૂનું વેચાણ બંધ થઈ ગયું. લગભગ 600 ગામમાં હવે બાળવિવાહ પણ નથી થતા.\nઆજે ફુલબાસનના સમૂહ સાથે 2 લાખથી વધારે મહિલાઓ જોડાયેલી છે અને આ સંગઠને કોઈપણ સરકારી સહાય વગર 25 કરોડ ભેગા કર્યા છે. તેનો ઉપયોગ તેઓ સામાજિક કામમાં કરે છે. તેઓ ગરીબ યુવતીઓના લગ્ન કરાવે છે. તેઓ માત્ર લગ્ન જ નથી કરાવતા પણ તેમને અભ્યાસ કરાવે છે અને આત્મનિર્ભર બનાવવા માટે સામાન્ય વ્યાજે ખેતીવાડી, મરઘાઉછેર, બકરીપાલન જેવા રોજગારના સંસાધનો ઉપલબ્ધ કરાવે છે.\nતે ફુલબાસન જ છે જે શાસનની મદદ લીધા વગર 2001થી નિઃશુલ્ક સ્વચ્છતા અભિય���ન ચલાવી રહી છે. ટૂંક સમયમાં રાજનાંદગાંવનો ચોકી બ્લોક પહેલો એવો વિસ્તાર હશે જ્યાં દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા હશે. તેના માટે માં બમ્બલેશ્વરી જનહિતકારી સમિતિ ખાસ અભિયાન ચલાવીને લોકોને જાગ્રત કરી રહી છે. અભિયાનને સફળ બનાવવા માટે આસપાસના બીજા બ્લોકની લગભગ 200 મહિલાઓ શ્રમદાન કરી રહી છે જેથી તેમના ઘરે શૌચાયલનું નિર્માણ થઈ શકે.\nફુલબાસનની આજ ઉપલબ્ધિઓના કારણે ભારત સરકારે 2012માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ ફુલબાસને જણાવ્યું કે હવે તેમના પર સમાજ પ્રત્યેની જવાબદારી પહેલાં કરતા વધી ગઈ છે.\nઅનુવાદક- એકતા રવિ ભટ્ટ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nફેશન ડિઝાઈનિંગનું કામ છોડી શ્વેતાએ શરૂ કર્યું બકરીપાલન, આજે 25 લાખથી વધુ ટર્નઓવર\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/home-tips/home-decoration-tips-117092600012_1.html", "date_download": "2018-06-25T00:09:18Z", "digest": "sha1:ZQSTCX5WOZJ57YKT6ZVMIKAWJGQ75GIX", "length": 5979, "nlines": 103, "source_domain": "gujarati.webdunia.com", "title": "ઘરની સજાવટ માટે આ ટિપ્સ અજમાવી જુઓ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nઘર જ્યાં વસે છે જિંદગી, સગાઓનો પ્રેમ, રંગીન સપના અને ઘણી બધી ખુશીઓની ભેંટ . દરેક ગૃહિણી પોતાના ઘરને સૌથી સુંદર અને અનેરું બનાવા માટે દરેક શક્ય કોશિશ કરે છે. તો આવો જાણીએ તમારા આ સંસારને સૌથી સ્પેશલ ટિપ\nતમારા રૂમમાં એક ફૉકલ પાઈંટ જયર બનાવો.\nઆખા ઘરમાં તમારું સિગ્નેચર ઝલકવું જોઈએ. એટલેકે ખાસ ફેબ્રિક ડેકોરેટિવ પીસ પૉટરી. આ વાતનો ધ્યાન રાખે આ બધા તમારા કલર અકીમ અને તમારા મૂડ મુજબ હોય.\nદિવાળીમાં ઘરની સજાવટ માટે ટિપ્સ\nજે પણ સામાન ઉપયોગ કરો એ તમારા યમના કલર, વુડ, ટોન ફ્લોરિંગ મોટિફ ફેબ્રિક્સ કે મટીરીલ્સથી મેળ ખાતા હોય.\nમિક્સ પ��ટર્નસ અજમાવો. રૂમને કોઑર્ડિનેટ કરતા સમયે લાર્જ સ્કેલ, સ્માલ સ્કેલ, ચેક્સ, સ્ટ્રેપ્સ, જયયામેટ્રિક્સ કે પ્લેન સ્ટાઈલને ધ્યાન રાખો.\nઆ પણ વાંચો :\nઘરની સજાવટ માટે આ ટિપ્સ યમના કલર વુડ ટોન ફ્લોરિંગ મોટિફ ફેબ્રિક્સ Colour Curtain Wall Panting Home Decoration Tips\nબૉલીવુડ ઈતિહાસની 25 ખૂબસૂરત અભિનેત્રીઓ\nમાતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિ\nBirthday - #kareena કરીના વિશે 25 રોચક જાણકારી\nઆ નવરાત્રીમાં બૉલીવુડ હીરોઈનઓ સાડીમાં જુઓ સેક્સી લુક\nબૉલીવુડ ફેમસ ગરબા.. જુઓ વીડિયો .\nઆ ત્રણ વસ્તુઓના ઉપયોગથી, 5 મિનિટમાં ચમકશે તમારું ચેહરો\nચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે ...\nસફરજન સાંવલા રંગને દૂર કરે છે.\nસફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ ...\nલીંબૂના આ રીત કરો પ્રયોગ\nગર્મી શરૂ થયા જ પગ ફાટવું શરૂ થઈ જાય છે. ઘણી વાર તો આવી હાલત થઈ જાય છે એ પગ મજૂર જેવા ...\nઆ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા\nઆ ખાવાથી કરવું પરહેજ નહી તો થઈ જશો સાંવલા\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/gujarat/page/134/", "date_download": "2018-06-25T00:18:28Z", "digest": "sha1:VAZPCTKB5SPHXM7O3V3UBIDUALVROUWF", "length": 12751, "nlines": 140, "source_domain": "kutchuday.in", "title": "Gujarat – Page 134 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nવિધાનસભા સત્ર બાદ કેબીનેટમાં થશે ફેરફાર ગાંધીનગર : ગુજરાતમાં કમુર્તામાં શપથ લેનાર વિજયભાઈની સરકારની સામે એક ડખ્ખો શાંત પડયો ન પડયો ત્યા બીજો ઉભો થવા પામી જતો હતો અને તે જ રીતે નીતીનભાઈ પટેલને સમજાવાયા કે અહી પરસોત્તમ સોલંકીએ વાંધો દર્શાવ્યો અને રીતસરનો ખુલ્લો વિરોધ જ કર્યો હતો. ત્યારે હવે અંતે પરસોત્તમ સોલંકી માની […]\nલાંચ માંગવામાં ગૃહ વિભાગ નંબર વનઃ મહેસુલ બીજા ક્રમે\nગુજરાતમાં સ્વચ્છ શાસનના દાવા વચ્ચે રાજય સરકારના જ નિયંત્રણમાં રહેલા ગૃહવિભાગમાં લાંચ રૂશ્વત- ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો જે ગૃહ વિભાગનો જ એક ભાગ છે. તેના દ્વારા લાંચ માંગવા અંગે જે ફરિયાદો આવે છે અને તેમાં લાંચીયા કર્મચારીઓને ઝડપવા જે છટકા ગોઠવાયા છે તેમાં ગૃહવિભાગમાં સૌથી વધુ ફરિયાદો અને સફળ ટ્રેપ […]\nઆવતા વર્ષે લેખાનુંદાન હશે, આ વર્ષનું બજેટ ચૂંટણીલક્ષી\nરાજકોટઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્�� આવતા મહિને આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સાદી બહુમતી મેળવીને બીજી વખત સતારૂઢ થયેલી રૂપાણી સરકારનું પ્રથમ બજેટ હશે. નાણા ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ બજેટ રજુ કરશે. લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ થાય તો આવતા એપ્રિલ ર૦૧૯ માં મતદાન થશે. તેની આચારસંહિતા બે-ત્રણ મહિના અગાઉથી લાગુ પડતી હોવાથી […]\nસરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચાડો : વાસણભાઈ આહીર\nબોર્ડ-નિગમોને કચ્છી રાજ્યમંત્રીની તાકીદ રાજ્યમંત્રી વાસણભાઈના અધ્યક્ષ પદે વિભાગના અધિકારીઓ બોર્ડ-નિગમના ચેરમેનો સાથે યોજાઈ બેઠક ગાંધીનગર : સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગોના રાજયમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને વિભાગ અને બોર્ડ-નિગમના અધિકારીઓ ચેરમેનો સાથે મળેલી બેઠકમાં મંત્રીએ બોર્ડ-નિગમો અને વિભાગના અધિકારીઓને યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સુચવ્યું હતું. રાજયના સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત […]\nવીરૂ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણઃ મંત્રી પરસોતમ સોલંકી રહ્યા ગેરહાજર\nમુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠકમાં ભાગ લીધા બાદ રવાના ગાંધીનગર : આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે. ખાતાની ફાળવણીથી નારાજ કોળી નેતા અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી કેબિનેટમાં હાજર રહ્યા નહોતા. સોલંકીને મનાવવાના ઘણા પ્રયાસો બાદ પણ તેઓ બેઠકમાં ગેરહાજર રહ્યા.મંત્રી પરસોત્તમ સોલંકીના સમર્થકો સરકારી નિવાસ સ્થાને ઉમટી પડ્યા છે. સોલંકીની નારાજગીના કારણે […]\nહવે નારાજ પરસોત્તમ સોલંકીએ માંડયો મોરચો\nનિવાસસ્થાને કોળી સમુદાયના આગેવાનો સાથે યોજી બેઠક જે કાંઈ કરીશ તે કોળી સમાજના ભલા માટે કરીશ, સમાજ કહેશે તો રાજીનામું ધરતા પણ વાર નહી કરુ : પરસોત્તમ સોલંકી ગાંધીનગર : ગુજરાતની વિજયરૂપાણી સરકારે કર્મુતામાં શપથ લીધા બાદ હવે તેઓની સામે જાણે કે એક પછી એક સમસ્યા મો ફાડીને ઉભી જ હોય તેવી રીતે એક […]\nવી.રૂ.મંત્રીમંડળનું વિસ્તરણ સંભવઃ સંસદીય સચિવો નીમાશે\nસરકારીયા પંચના આદેશ અનુસાર કુલ્લ સભ્ય સંખ્યાના ૧પ ટકા એટલે કે ગુજરાતમાં ૧૮રમાથી ર૭નુ બની શકે છે કેબીનેટ જેમાં ર૦ તો પ્રથમ તબક્કે જ લેવાઈ ગયા છે..હજુય સાતને સ્થાનના ઉજળા સંકેતો બોર્ડ-નિગમો ઉપરાંત સંસદીય સચીવમાં નાખુશ ધારાસભ્યોને સમાવી લેવાના મુડમાં ભાજપ હાઈકમાન્ડ કચ્છમાંથી પણ પ્રથમ ર૦ની કેબીનેટમાં અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીરને મળ્યુ છે રાજયકક્ષાનુ પદ..હજુય..સૌથી […]\nકોંગ્રેસ પક્ષના નેતાની આજે પસંદગી : પરેશ ધાનાણી નિશ્ચિત \nબેઠક બાદની ડીનરપાર્ટીનું સ્થળ ગુપ્ત રખાયંુ અમદાવાદ : આજે નેતા વિપક્ષના નામ પર મહોર મારતી પ્રદેશ કોંગ્રેસ કમીટીની મહત્વપૂર્ણ બેઠક મળવા પામી રહી છે ત્યારે આ બેઠક બાદ સાંજે ડીનરપાર્ટીનું આયોજન કરવામા આવ્યુ છે જયારે કે, આ ડીનરપાર્ટીનું સ્થળ ગુપ્ત રાખવામાઆવ્યુ હોવાથી વીવિધ તર્કવિતર્કો ફેલાવવા પામીરહ્યા છે. અમદાવાદ : વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા(વિરોધપક્ષના નેતા)ની […]\nસોલંકીને સીએમ રૂપાણીની ધરપત\nકોળી સમાજની લાગણીને સરકાર ધ્યાન રાખશે ગાંધીનગર : ખાતાની ખટપટ ભાજપમાં સતત વધવા પામી રહી છે. નીતીનભાઈ પટેલને હજુ તો ભાજપે સમજાવ્યા હતા ત્યો સોલંકી નારાજ થયા છે તેઓએ અજે શકિતપ્રદર્શન કર્યુ છે ત્યારે આજ રોજ સીએમ રૂપાણીએ સોલંકીને ધરપત આપી છે અને બેથીત્રણ દીવસ રાહત રાખવાનુ કહેવાયુ છે. સરકાર કોળી સમાજની લાગણીને ચોકકસ ધ્યાને […]\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2011/07/", "date_download": "2018-06-25T00:00:50Z", "digest": "sha1:DNDPRDZKHT437KROF3SBV6K7XTN2OMIQ", "length": 9923, "nlines": 159, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2011 » July", "raw_content": "\nછરા હજી પણ છે શરીરમાં, વેદના હજી પણ છે જીવનમાં… ત્રીજી વરસી – અમદાવાદ બ્લાસ્ટ\n૨૬ જુલાઈ ૨૦૦૮નો એ ગોઝારો દિવસ અમદાવાદના નગરજનો ક્યારેય નહીં ભૂલી શકે. સાંજ પડતાં જ એક પછી એક વિસ્તારમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ શરૃ થયા હતા. આ કરુણાંતિકાની પરાકાષ્ટા તો એ હતી કે લોહીતરસ્યા નરાધમોએ હોસ્પિટલ જેવા પવિત્ર સ્થળે પણ વિસ્ફોટ કરી દર્દથી કણસતા દર્દીઓ ડોકટરોના જીવ લીધા હતા. ‘માનવતા’ શબ્દના લીરેલીરાં ઉડાડીને હેવાનોએ સિવિલ હોસ્પિટલમાં […]\nએ મેરે વતન કે લોગો, જરા યાદ કરો કુરબાની : કારગિલ વિજય દિવસ\n26 જુલાઈ 1999, બરાબર 12 વર્ષ પહેલા દેશના મુકુટ સમાન જમ્મુ-કાશ્મીરના દ્રાસ સબસેક્ટરમાંથી નાપાક પાકિસ્તાનીઓને ખદેડી દઈને ભારતીય જવાનોએ તિરંગો ફરકાવ્યો હતો. જોકે નવ સપ્તાહ સુધી લડાયેલા આ જંગમાં અનેક જવાનોએ શહીદી વહોરી હતી ત્યારે આ મુકુટ સુરક્ષિત રહી શક્યો છે, જેને યાદ કરવાનો આ દિવસ છે. કારગિલ વિજય દિવસની પૂર્વસંધ્યાએ શહીદ જવાનોના સ્વજનોની આંખમાં […]\nટાગોર હોલમાં ઉમાશંકર જોષીનો ‘જન્મશતાબ્દી મહોત્સવ’ મારા શબ્દોમાં\n21 જુલાઈ, 1911 આ દિવસે ઉમાશંકર જોષીનો જન્મ થયો હતો. જૂની પેઢી માટે આજે પણ ઉમાશંકર જોષી – ‘ગુજરાતી ભાષામાં લખનાર ભારતીય સાહિત્યકાર’ જેવા સાહિત્યકારની ઉણપ વર્તાઈ રહી છે. જ્યારે આજની નવી પેઢી કદાચ તેમને ફક્ત એક કવિ તરીકે જ જાણતી હશે અને તે પણ જો ગુજરાતી પાઠ્યપુસ્તકની ક્રમણિકામાં યાદીમાં કવિના નામ તરીકે ઉમાશંકર જોષીના […]\nઆવ્યો વરસાદ… અને ભીંજવી ગયો પાછી એ જ યાદ\n“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં” મોસમનો પહેલો વરસાદ વરસે છે ત્યારે આવી જ પંક્તિઓ લોકોના (ઉંમર પ્રમાણે હોં) મનમાં રટણ કરતી થઈ ગઈ હશે. વરસાદ વરસે ત્યારે બુંદોની સાથે સાથે સંસ્મરણોનો પણ મનમાં વરસાદ થવા લાગે છે. પહેલાં વરસાદમાં શું […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/06-02-2018/91372", "date_download": "2018-06-24T23:56:23Z", "digest": "sha1:IVDSBDU3CW3BAB27LW5YKGTZNVFD45SE", "length": 15033, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "રૈયા ચોકડી પાસે રોડ ડીવાઇડર પર એઠવાડ નાખી જનારને કોર્પોરેશન ટપારશે ?", "raw_content": "\nરૈયા ચોકડી પાસે રોડ ડીવાઇડર પર એઠવાડ નાખી જનારને કોર્પોરેશન ટપારશે \nઅહિ નાખેલો એઠવાડ ગંદકી સાથે અકસ્માત પણ નોતરે છે\nરાજકોટ તા.૬: દેશભરમાં વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાનમાં રાજકોટના રહીશો અને મ્યુ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ રાજકોટ માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.\nકોર્પોરેશન દ્વારા ગંદકી દૂર કરી નિયમીત વ્યવસ્થિત સફાઇ માટેના પણ પુરતો પ્રયત્નો કરાઇ રહ્યા છે જે આવકારદાયક છે.\nપરંતુ કેટલાક અબુધ અણસમજુ લોકો જાણે ઇરાદાપૂર્વક રાજકોટને ગંદકી યુકત રાખવું હોય તેવું વર્તન કરી રહ્યા છે જયાં ત્યાં કચરો અને એઠવાડ ફેકી જાય છે અને તે તેની નિયમીતતા બની ગયેલ છે.\nરૈયા રોડ પર રૈયા ચોકડીથી કનૈયા ચોક તરફ આવતા બે ફુટ પહોળા રોડ ડીવાઇડર પર પુજારા ટેલીકોમથી આગળ રહેતા લોકો જે શેરીમાં નજીક રહે છે તે ઘણા લોકો નિયમીત રીતે બપોરે ૧-૦૦ વાગ્યા આસપાસ અને રાત્રે ૯-૦૦ વાગ્યા પછી એઠવાડ રોડ ડીવાઇડર પર નાખી જાય છે. ૩ થી ૪ શેરીમાં રહેતા લોકો નિયમીત રીતે અહિં એઠવાડ નાખે છે.\nરોડ ડીવાઇડર પર એઠવાડ નાખે છે એટલે આ એઠવાડ ખાવા માટે ગાય-બકરી અને કયારેક કુતરા પણ આવે છે. હવે નવાઇ એ છે કે અહિં એઠવાડ ખાતી ગાય આડી ઉભી રહે છે એટલે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અથવા થોડે દૂરથી આવતા વાહન ચાલકો હોર્ન વગાડે એટલે ગાય ભડકીને ભાગે છે એટલે ગાય સાથે વાહન ચાલકને ભટકાઇને અકસ્માતનો ખતરો પણ સર્જાય છે અને એઠવાડને કારણે ગંદકી થવા પામી છે તે પણ એક સમસ્યા છે. સુકાઇ ગયેલા એઠવાડ પર માખી મચ્છર પણ બેસતા હોય છે આથી રોગચાળાનો પણ ખતરો રહે છે.\nઆવી જ રીતે રામાપીર ચોકડીથી લાખના બંગલાવાળા રોડ પર રોડ ડીવાઇડરમાં સરસ મજાના કરણના છોડ ઉભા છે છતા ત્યાં રોડ પર રહેતા અસંખ્ય રહીશો આ રોડ ડીવાઇડરમાં એઠવાડ નાખી જાય છે.\nમ્યુ કમિશ્નર આ બાબતે આરોગ્ય શાખા મારફત કડક કાર્યવાહી દંડનીય કાર્યવાહી કરવી જોઇએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. તસ્વીરમાં રૈયા રોડ પર એઠવાડ ખાઇ રહેલી બકરીઓ નજરે પડે છે. મ્યુ. કમિશ્નર આ કાયમી સમસ્યા નિવારશે. (૧૧.૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅમદાવાદમાં યુવાનની હત્યા : આનંદનગરના રાજ એપાર્ટમેન્ટમાં પ્રેમ પ્રકરણ સંબંધે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ : પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 6:04 pm IST\nઆસારામબાપુની સુનાવણી ચાલુ : પીડીતા આજે પણ હાજર નહિ રહીઃ આસારામની પત્નિ અને દિકરી પણ આરોપી તરીકે હાજરઃ જોધપુરમાં વિડીયો કોન્ફરન્સથી જુબાની આપશે access_time 4:17 pm IST\nવડોદરાના ખોખર ગામે ચૂંટણી જીતી ગયેલ સરપંચ પર પથ્થરમારો : હારેલા ઉમેદવારોના ટેકેદારોએ પથ્થરમારો કર્યો : સાવલીના ખોખર ગામની ઘટના access_time 6:04 pm IST\nભારતમાં સૌપ્રથમ રિવર્સ ગિયરવાળું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરાયુ access_time 6:59 pm IST\nજનહિતના મુદ્દા ઉઠાવવા માટે મંજુરી નથી : કોંગ્રેસ access_time 7:53 pm IST\nબજેટ અંગે લોકસભામાં TDP સાંસદોનો હોબાળો access_time 4:02 pm IST\nરામકૃષ્ણ આશ્રમે સંસ્કૃતિ : ૧૦ રાજયના ૮૦૦ પ્રતિનિધિઓએ લાભ લીધો access_time 4:07 pm IST\nગુમ થયેલા સગીર રાહુલને એ.ડીવીઝન પોલીસે રતનપરથી શોધી કાઢયો access_time 3:59 pm IST\nરજૂઆતની પ્રાથમિકતામાં સત્યતા જણાય છેઃ કોઇને છોડવામાં નહિ આવેઃ નેહલ શુકલ access_time 4:03 pm IST\nલૂંટના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર સલમાન મોવરને પકડી લેતી મોરબી એસ.ઓ.જી. access_time 1:07 pm IST\nભાયાવદરમાં પી.ઓ.એસ. મશીન પ્રશ્ને રાસાયણીક ખાતર વેચાણમાં મુશ્કેલી access_time 9:44 am IST\nમોરબીમાં પટેલ વૃધ્ધને પોલીસ કર્મીએ મારમાર્યાનો વિડીયો વાઇરલ : સામસામી ફરીયાદ access_time 1:55 pm IST\nદોહા એરપોર્ટ પરથી બનાવતી પાસપોર્ટ સાથે અમદાવાદનો પરિવાર પકડાયો access_time 8:23 pm IST\nચાણકયપુરીમાં કોન્સ્ટેબલ પર ગુપ્તી વડે ગંભીર હુમલો કરાયો access_time 7:37 pm IST\nહિંગળાજ માતાજીની પાલખી યાત્રા યોજાઇ access_time 5:12 pm IST\nસીરિયા હવાઈ હુમલામાં મૃતક આંક વધીને 11એ પહોંચ્યો access_time 6:41 pm IST\nબાળકને ઓબેસિટીથી બચાવવું હોય તો ધીમે-ધીમે ચાવતાં શીખવો access_time 11:46 am IST\nઅચાનક રોડમાં ગાબડું પડયું અને બાઇક સાથે માણસ ધરતીમાં સમાઇ ગયો access_time 4:01 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમાલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી access_time 9:57 am IST\n‘‘ખુલ જા સિમસિમ'' : અબુધાબીમાં વસતા ભારતીય મૂળના સુનિલ નાયરને ૧ કરોડ દિરહામ (અંદાજે ૨૭ લાખ રૂપિયા) નો જેકપોટ : આ અગાઉ જાન્‍યુ. માસમાં અન્‍ય એક ભારતીયને ૩૨ લાખ રૂપિયાની લોટરી લાગ્‍યા બાદ ૨૦૧૮ની સાલનો બીજો બનાવ access_time 10:53 am IST\n‘‘ વંદે માતરમ '' : યુ.એસ.માં ‘‘આર્યસમાજ ઓફ ગ્રેટર હયુસ્‍ટન'' ના ઉપક્રમે ભારતનો ૬૯મો ‘‘ગણતંત્ર દિન'' ઉજવાયો : ૨૮ જાન્‍યુ.ના રોજ કરાયેલી ઉજવણીમાં DAV મોન્‍ટેસરી તથા સંસ્‍કૃતિ વિદ્યાલયના છાત્રોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા access_time 9:30 pm IST\nકોહલી સકારાત્મક વિચાર રાખનાર કપ્તાન છે: અશ્વિન કુમાર access_time 5:14 pm IST\nશેન વોર્નની રાજસ્થાન રોયલ્સમાં વાપસી\nયુવરાજ સિંહે મને ઘણી મદદ કરી છે : શુભમાન ગિલ access_time 5:12 pm IST\nદીપિકા પાદુકોણ પછી આ અભિનેત્રીની ફિલ્મ બની વિવાદનો શિકાર access_time 4:33 pm IST\n'દંગલ'ને પછાડી ચીનમાં નંબર વન બની 'સિક્રેટ સુપરસ્ટાર' access_time 4:31 pm IST\nક્રિતી સેનન સાથે છરીથી લડાઇ કરશે વાણી કપૂર access_time 9:45 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/index/06-02-2018", "date_download": "2018-06-24T23:56:08Z", "digest": "sha1:WIOC7JRDTC7ILDIWUJK3CZ5XPHU6EF35", "length": 13399, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nઆફ્રિકા-ભારત વચ્ચે ત્રીજી વનડે મેચને લઇને ઉત્સુકતા access_time 7:48 pm IST\nભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ઉપરના પ્રતિબંધનો સમય પૂર્ણ : વડોદરાની ટીમમાં સમાવેશ access_time 4:58 pm IST\nશેન વોર્નની રાજસ્થાન રોયલ્સમાં વાપસી\nIPLની મેચના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં નથી આવ્યોઃ અઠવાડિયામાં ફેંસલો access_time 1:56 pm IST\nએશિયા ચેમ્પિયનશિપ: સિંધુને મળી પહેલા રાઉન્ડમાં જીત access_time 5:12 pm IST\nએલિટ ટુર્નામેન્ટમાં માનવ ઠક્કર રનર્સઅપ રહ્યો access_time 5:12 pm IST\nકોહલી સકારાત્મક વિચાર રાખનાર કપ્તાન છે: અશ્વિન કુમાર access_time 5:14 pm am IST\nયુવાઓની અસલી પરીક્ષા હવે શરૂ થશે, સિનિયર લેવલે પ્રતિભા સાબિત કરવી પડશે access_time 11:44 am am IST\nયુવરાજ સિંહે મને ઘણી મદદ કરી છે : શુભમાન ગિલ access_time 5:12 pm am IST\nબાંગ્લાદેશ સામેની ટી-20 મેચમાંથી મેથ્યુઝ બહાર access_time 5:18 pm am IST\nસાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમને 88 રને માત આપી ભારતીય ટીમે access_time 5:19 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅંકલેશ્વરના માંડવા ગામમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ : જમીનના જુના ડખ્ખામાં થઈ જૂથ અથડામણ : બે બાઈક સળગાવાયા : ઘરોમાં થઈ તો��ફોડ access_time 11:57 pm IST\nવડોદરામાં બ્રાન્ડેડ કંપની નકલી બુટનો ધમધમતો વેપારઃ રાવપુર વિસ્તારમાં કેટલીક દુકાનોમાં દરોડાઃ SOG અને કંપનીના માણસોની હાજરીમાં તપાસ ચાલુ access_time 3:43 pm IST\nનાગાલેન્ડમાં ચુંટણી પહેલાં હિંસાઃ ઉમેદવારના કુટુંબીની ૬ મોટર સળગાવીઃ કોહિમાઃ નાગાલેન્ડના વોખા શહેરમાં ચુંટણી પહેલાની હિંસામાં કાલે રાત્રે ટોળામાં સામેલ લોકોએ વોખા વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડનારા મહત્વકાંક્ષી ઉમેદવાર વાય. એમ. હમત્સોના કૌટુંબિક સભ્યોની સંપતિને નુકશાન પહોંચાડ્યુ અને ૬ કારને આગ ચાંપી દીધી હતી. access_time 11:37 am IST\nભાજપ શાસિત રાજયોમાં વધી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓઃ ગૃહ મંત્રાલયનો ચોકાવનારો રિપોર્ટ access_time 3:37 pm IST\n૯ વર્ષ બાદ વતનની મુલાકાતે આવેલ ઇન્‍ડો કેનેડીઅન મહિલાની બેગ ચોરાઇ ગઇ : પ્રવાસી ભારતીયોએ વતનમાં આવવું જોઇએ તેવા શ્રી મોદીના આહવાહનને માન આપી ભારત આવેલ સુશ્રી નિતા મહેતા નારાજ access_time 9:29 pm IST\nવેપારીઓ કરતા ૩ ગણો વધુ ટેકસ આપે છે પગારદારો access_time 9:47 am IST\nસમી સાંજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો :ગોંડલ અને ભાયાવદરમાં ઝરમર વરસાદ ;ડબલ ઋતુનો અનુભવ થતા લોકોમાં અવઢવ access_time 9:25 am IST\nકોઠારીયા વિસ્તારમાં સુચિત સોસાયટીઓનું સામ્રાજયઃ કોંગ્રેસ access_time 3:40 pm IST\nબજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો access_time 4:08 pm IST\nનલીયા નજીક લકઝરી કાર અથડાતા લગ્ન પ્રસંગે આવેલા અમદાવાદના ક્ષત્રિય મહિલાનું મોત access_time 11:54 am IST\nભાવનગરમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરનાર બે ઝડપાયા access_time 11:37 am IST\nસુરેન્દ્રનગરમાં ૩ મકાનમાં રૂ. ૧૩.પ૮ લાખની ચોરીઃ દિકરાના લગ્ન માટે બનાવેલા ૯ લાખનાં ઘરેણા તસ્કરો ઉઠાવી ગયા access_time 3:53 pm IST\nપાલનપુર પાસે બે જીપ વચ્ચે ટક્કરઃ ૪ મુસાફરના મોત access_time 4:57 pm IST\nભાજપ સરપંચ અભિનંદન કાર્યક્રમનો થયેલો ફિયાસ્કો access_time 9:52 pm IST\nહિંગળાજ માતાજીની પાલખી યાત્રા યોજાઇ access_time 5:12 pm IST\nઅચાનક રોડમાં ગાબડું પડયું અને બાઇક સાથે માણસ ધરતીમાં સમાઇ ગયો access_time 4:01 pm IST\nચીનમાં ૭૦૦ વર્ષ જૂની મસ્જીદ access_time 11:45 am IST\nબ્યુટી-કોન્ટેસ્ટના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી છોકરી તો છોકરો નીકળી access_time 11:45 am IST\nએન. આર. આઈ. સમાચાર\nમાલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી access_time 9:57 am IST\n૯ વર્ષ બાદ વતનની મુલાકાતે આવેલ ઇન્‍ડો કેનેડીઅન મહિલાની બેગ ચોરાઇ ગઇ : પ્રવાસી ભારતીયોએ વતનમાં આવવું જોઇએ તેવા શ્રી મોદીના આહવાહનને માન આપી ભારત આવેલ સુ��્રી નિતા મહેતા નારાજ access_time 9:29 pm IST\n‘‘હર હર ભોલે'' : યુ.એસ.માં ‘‘સનાતન શિવશકિત મંદિર ઓફ હયુસ્‍ટન'' દ્વારા ૧૩ ફેબ્રુ. મંગળવારે મહાશિવરાત્રી ઉજવાશે : આખો દિવસ મૃત્‍યુંજય જાપ યજ્ઞ, સાંજે મહાઆરતી, બાદમાં રાત્રીના ૮:૩૦ થી બીજા દિવસે સવારે ૬ વાગ્‍યા સુધી ચારે પ્રહર દરમિયાન પૂજાવિધિ access_time 10:02 pm IST\nયુવાઓની અસલી પરીક્ષા હવે શરૂ થશે, સિનિયર લેવલે પ્રતિભા સાબિત કરવી પડશે access_time 11:44 am IST\nIPLની મેચના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં નથી આવ્યોઃ અઠવાડિયામાં ફેંસલો access_time 1:56 pm IST\nએશિયા ચેમ્પિયનશિપ: સિંધુને મળી પહેલા રાઉન્ડમાં જીત access_time 5:12 pm IST\nફિલ્મ '૮૩' આવતા વર્ષે રિલીઝ : રણવીરસિંહ કપિલ દેવના પાત્રમાં access_time 11:44 am IST\nશૂટિંગ મોડમાં સોનાક્ષી access_time 12:58 pm IST\n'સોન ચીડિયા'માટે ભૂમિ શીખી રહી છે રસોઈ બનાવતા access_time 4:32 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%97%E0%AA%B5", "date_download": "2018-06-25T00:42:14Z", "digest": "sha1:IBQG3AP3URUCBCDM6XL4T3NV5P56TCOT", "length": 3357, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તગવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nતગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%95%E0%AB%87%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2018-06-25T00:17:38Z", "digest": "sha1:FLJ4VFIIKOYZUK2ZOX6G7OMDMTETV4UE", "length": 5947, "nlines": 94, "source_domain": "gu.wikipedia.org", "title": "\"કેલ્શિયમ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"કેલ્શિયમ\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ કેલ્શિયમ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nઆવર્ત કોષ્ટક ‎ (← કડીઓ | ફેરફાર)\nઢાંચો:આવર્ત કોષ્ટક ‎ (← કડીઓ | ફેરફાર)\nકાર્બન ‎ (← કડીઓ | ફેરફાર)\nપૃથ્વી ‎ (← કડીઓ | ફેરફાર)\nઉદકજન ‎ (← કડીઓ | ફેરફાર)\nપ્રાણવાયુ (ઑક્સીજન) ‎ (← કડીઓ | ફેરફાર)\nહીલિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nતાંબુ ‎ (← કડીઓ | ફેરફાર)\nતત્વ ‎ (← કડીઓ | ફેરફાર)\nનત્રલવાયુ ‎ (← કડીઓ | ફેરફાર)\nલોખંડ ‎ (← કડીઓ | ફેરફાર)\nચાંદી ‎ (← કડીઓ | ફેરફાર)\nસોનું ‎ (← કડીઓ | ફેરફાર)\nસિલિકોન ‎ (← કડીઓ | ફેરફાર)\nનાગલી ‎ (← કડીઓ | ફેરફાર)\nઆલ્ક્લાઇન પાર્થિવ ધાતુ ‎ (← કડીઓ | ફેરફાર)\nવિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણ (ઇલેક્ટ્રોલિસિસ) ‎ (← કડીઓ | ફેરફાર)\nસુકો મેવો ‎ (← કડીઓ | ફેરફાર)\nકબજિયાત ‎ (← કડીઓ | ફેરફાર)\nક્ષારાતુ ‎ (← કડીઓ | ફેરફાર)\nપાણી ‎ (← કડીઓ | ફેરફાર)\nપારો ‎ (← કડીઓ | ફેરફાર)\nનીરજી ‎ (← કડીઓ | ફેરફાર)\nજસત ‎ (← કડીઓ | ફેરફાર)\nનિકલ ‎ (← કડીઓ | ફેરફાર)\nસ્ફટ્યાતુ ‎ (← કડીઓ | ફેરફાર)\nમેંગેનિઝ ‎ (← કડીઓ | ફેરફાર)\nકોબાલ્ટ ‎ (← કડીઓ | ફેરફાર)\nમેગ્નેશિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nગંધક ‎ (← કડીઓ | ફેરફાર)\nફોસ્ફરસ ‎ (← કડીઓ | ફેરફાર)\nલિથિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nબેરિલિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nબોરોન ‎ (← કડીઓ | ફેરફાર)\nફ્લોરિન ‎ (← કડીઓ | ફેરફાર)\nનિયોન ‎ (← કડીઓ | ફેરફાર)\nઆર્ગોન ‎ (← કડીઓ | ફેરફાર)\nપોટેશિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nસ્કેન્ડિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nટાઇટેનિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nવેનેડિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nવર્ણાતુ ‎ (← કડીઓ | ફેરફાર)\nગેલિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nજર્મેનિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nસોમલ ‎ (← કડીઓ | ફેરફાર)\nસેલિનીયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nબ્રોમિન ‎ (← કડીઓ | ફેરફાર)\nક્રિપ્ટોન ‎ (← કડીઓ | ફેરફાર)\nરુબિડીયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nસ્ટ્રોન્શિયમ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2010/12/01/%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%88%E0%AA%B8%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87-%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%95/", "date_download": "2018-06-25T00:15:37Z", "digest": "sha1:B4H5ZKYUO6XGOD7I2VDFK5US5PUKDN56", "length": 17922, "nlines": 150, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » કહેવતકથા – પૈસા બરા કે અક્કલ", "raw_content": "\nકહેવતકથા – પૈસા બરા કે અક્કલ\nમાતર નામે પરગણાંના મહુવા નામે ગામમાં શેરખાં નામે એક પઠાણ રહેતો હતો. પઠાણ બાપીકી દોલત બહુ ધરાવવાથી હંમેશાં મગરૂર રહેતો. એજ ગામમાં સોભાગચંદ નામનો વાણીયો રહેતો હતો. સોભાગચંદ ડાહ્યો, ધીરજવાન, અક્કલમંદ, અને મીલનસાર હતો, ત્યારે શેરખાં ઉછાછળો, તુંડ મીજાજનો અને અભિમાની હતો. જો કોઈની સાથે જરા પણ અણબનાવ થાય તો સેરખાં તેને પૈસાના બળથી હેરાન કરવાની ગોઠવણ કરતો. સોભાગચંદ જેમ તેના સારા ગુણોને લીધે ગામમાં પ્રખ્યાત થયો હતો, તેમ શેરખાં તેની ખરાબ ચાલ ચલગતથી પ્રખ્યાત થયો હતો. સહેજ વાતમાં આ બંને જાહેર પુરૂષોમાં અણબનાવ થયો હતો. આથી શેરખાં પોતાના પૈસાના બળથી તેને ખરાબ કરવાની કોશીશ કરતો હતો, પણ સોભાગચંદ પોતાની અક્કલ હુશિયારીથી તેના દરેક દાવમાંથી નીકળી જતો. એક વખત એવું બન્યું, કે સોભાગચંદ જે ગામથી પોતાના ગામ માતરમાં આવતો હતો, તેજ ગામમાં શેરખાંને જવાનું હતું. બંને ગામ વચ્ચે એક સાંકડી એક જ ગાડી ચાલી શકે એવી નાળ હતી. સોભાગચંદ જ્યાં અરધી નાળમાં ગાડી સાથે પહોંચ્યો, ત્યાં સામેથી શેરખાંનું ગાડું બરાબર સામે આવી પહોંચ્યું. આ વખતે શેરખાંની ગાડીમાં તેના દમામ પ્રમાણે કેટલાક સિપાઈઓ પણ હતા, અને સોભાગચંદની ગાડીમાં ફક્ત બેજ માણસ હતાં. શેરખાંએ સોભાગચંદને હુકમ કર્યો, કે “મારી ગાડીમાં વધારે માણસો બેઠાં છે, માટે તું તારી ગાડી પાછી નાળ બહાર કાઢ“. આથી સોભાગચંદે તેને જણાવ્યું, કે “ભાઈ તારી ગાડી જેમ ભરેલી છે, તેમ મારી ગાડી કાંઈ ખાલી નથી, વળી તારી પાસે તો સિપાઈ સફરા પણ છે, તો તારી ગાડી તું પાછી ફેરવે તો તને કાંઈ હરકત પડવાની નથી“. આથી શેરખાંનો મીજાજ ગયો અને તેણે સિપાઈઓને સોભાગચંદની ગાડી પાછી નાળ બહાર કાઢવાનો હુકમ કર્યો. સોભાગચંદ આ સાંભળી લટી ગયો, અને એક યુક્તિ શોધી કાઢી બોલ્યો, કે “ભાઈ, મને ગરીબને તું શા માટે હેરાન કરે છે તારી ગાડી જેમ ભરેલી છે, તેમ મારી ગાડી કાંઈ ખાલી નથી, વળી તારી પાસે તો સિપાઈ સફરા પણ છે, તો તારી ગાડી તું પાછી ફેરવે તો તને કાંઈ હરકત પડવાની નથી“. આથી શેરખાંનો મીજાજ ગયો અને તેણે સિપાઈઓને સોભાગચંદની ગાડી પાછી નાળ બહાર કાઢવાનો હુકમ કર્યો. સોભાગચંદ આ સાંભળી લટી ગયો, અને એક યુક્તિ શોધી કાઢી બોલ્યો, કે “ભાઈ, મને ગરીબને તું શા માટે હેરાન કરે છે મેં તને જે રસ્તો બતાવ્યો છે. તે વાજબી જ છે, પણ મારી વાત તને ખોટી લાગતી હોય તો આપણે થાણદાર પાસે જઈ ઇન્સાફ કરાવીએ. જો તું વાજબી જ કરવા માગતો હોય તો આ ર���્તો ઘણો સારો છે.” શેરખાંએ વિચાર કર્યો કે, થાણદારને લાંચ આપીશ, એટલે તે પણ મારી તરફ જ થવાનો, એમ ધારી તેણે સોભાગચંદની વાત પસંદ કરી. અને બંને થાણદારની કચેરીમાં ગયા. થાણદારના હાથ નીચે જે ક્લાર્કો હતા, તે બધા સોભાગચંદ મારફત જ નાણાં વ્યાજે લેતા. આથી તેણે થાણદારને સમજાવી શેરખાં પાસેથી મોટી લાંચ લેવા છતાં તે મુકદમો આગળ ચલાવ્યો, અને મામલતદારની કચેરીમાં મોકલાવ્યો. ત્યાં પણ મામલતદાર સોભાગચંદનો ઓશીઆળો નીકળ્યો, કારણ કે ઘણી વાર તેને સરકારી કામમાં તેની મદદ લેવી પડતી. આથી તેણે શેરખાં પાસેથી લાંચ લેવા છતાં, એવો તટસ્થ ઇન્સાફ આપ્યો, કે “શેરખાં પોતાની ગાડી પાછી ફેરવશે તો યોગ્ય થશે, કારણ કે તેની પાસે સિપાઈ વગેરે માણસો છે“. આ ચુકાદાથી શેરખાંએ જીલ્લાં કચેરીના વજીરમાં અપીલ કરી. તેણે ધાર્યું કે વજીર બહુ જ દેવાદાર છે, માટે મારી લાંચથી લોભાઈ મારી તરફ જ ન્યાય ઉતારશે. બંને જણાંઓ વજીરની કોર્ટમાં ગયા વજીરે તેમને સમજાવ્યા, કે “બંનેની ગાડી નળ વચ્ચે એકઠી થઈ છે, માટે બંનેએ સમજી એક જણે પોતાની ગાડી પાછી કાઢવી. એ બાબતમાં સરકાર કાંઈ જબરજસ્તી કરી શકે નહીં, કારણ કે બંનેના હક સરખાં છે“. વજીરની સમજાવટથી પણ તેઓ સમજ્યા નહિ. આથી વજીર બહુ ગુસ્સે થયો, અને ત્યાંથી પચાસ માઈલ દૂર આવેલા ગામમાં ત્યાંના અમલદાર ઉપર ચીઠી લખી, આ બંનેને કેદ રાખવા જણાવ્યું. વિશેષમાં તેઓને જણાવ્યું કે, તેમણે ઈન્સાફને અપમાન આપ્યું છે, માટે બંનેને એક એક વરસ સુધી કેદ રાખવામા આવશે. આ હુકમથી શેરખાં ગભરાયો, પણ સોભાગચંદ જરા પણ બીધો નહિ. રસ્તામાં ચાલતાં શેરખાંએ સોભાગચંદને કહ્યું, “જો ભાઈ, તું સમજ્યો નહિ તેથી બંને જણાને કેદ થવું પડશે“. સોભાગચંદે ઉત્તર આપ્યો, કે “ભાઈ તું તો પૈસાવાળો છે, માટે લાંચ આપીને પણ છુટી જવાનો, પણ હું તો ગરીબ છું, એટલે મને તારા કરતાં વધારે ફકીર છે.” શેરખાં બોલ્યો, “બળ્યો મારો પૈશો મેં તને જે રસ્તો બતાવ્યો છે. તે વાજબી જ છે, પણ મારી વાત તને ખોટી લાગતી હોય તો આપણે થાણદાર પાસે જઈ ઇન્સાફ કરાવીએ. જો તું વાજબી જ કરવા માગતો હોય તો આ રસ્તો ઘણો સારો છે.” શેરખાંએ વિચાર કર્યો કે, થાણદારને લાંચ આપીશ, એટલે તે પણ મારી તરફ જ થવાનો, એમ ધારી તેણે સોભાગચંદની વાત પસંદ કરી. અને બંને થાણદારની કચેરીમાં ગયા. થાણદારના હાથ નીચે જે ક્લાર્કો હતા, તે બધા સોભાગચંદ મારફત જ નાણાં વ્યાજે લેતા. આથી તેણે થાણદારને સમજાવી શેરખાં પાસેથી મોટી લાંચ લેવા છતાં તે મુકદમો આગળ ચલાવ્યો, અને મામલતદારની કચેરીમાં મોકલાવ્યો. ત્યાં પણ મામલતદાર સોભાગચંદનો ઓશીઆળો નીકળ્યો, કારણ કે ઘણી વાર તેને સરકારી કામમાં તેની મદદ લેવી પડતી. આથી તેણે શેરખાં પાસેથી લાંચ લેવા છતાં, એવો તટસ્થ ઇન્સાફ આપ્યો, કે “શેરખાં પોતાની ગાડી પાછી ફેરવશે તો યોગ્ય થશે, કારણ કે તેની પાસે સિપાઈ વગેરે માણસો છે“. આ ચુકાદાથી શેરખાંએ જીલ્લાં કચેરીના વજીરમાં અપીલ કરી. તેણે ધાર્યું કે વજીર બહુ જ દેવાદાર છે, માટે મારી લાંચથી લોભાઈ મારી તરફ જ ન્યાય ઉતારશે. બંને જણાંઓ વજીરની કોર્ટમાં ગયા વજીરે તેમને સમજાવ્યા, કે “બંનેની ગાડી નળ વચ્ચે એકઠી થઈ છે, માટે બંનેએ સમજી એક જણે પોતાની ગાડી પાછી કાઢવી. એ બાબતમાં સરકાર કાંઈ જબરજસ્તી કરી શકે નહીં, કારણ કે બંનેના હક સરખાં છે“. વજીરની સમજાવટથી પણ તેઓ સમજ્યા નહિ. આથી વજીર બહુ ગુસ્સે થયો, અને ત્યાંથી પચાસ માઈલ દૂર આવેલા ગામમાં ત્યાંના અમલદાર ઉપર ચીઠી લખી, આ બંનેને કેદ રાખવા જણાવ્યું. વિશેષમાં તેઓને જણાવ્યું કે, તેમણે ઈન્સાફને અપમાન આપ્યું છે, માટે બંનેને એક એક વરસ સુધી કેદ રાખવામા આવશે. આ હુકમથી શેરખાં ગભરાયો, પણ સોભાગચંદ જરા પણ બીધો નહિ. રસ્તામાં ચાલતાં શેરખાંએ સોભાગચંદને કહ્યું, “જો ભાઈ, તું સમજ્યો નહિ તેથી બંને જણાને કેદ થવું પડશે“. સોભાગચંદે ઉત્તર આપ્યો, કે “ભાઈ તું તો પૈસાવાળો છે, માટે લાંચ આપીને પણ છુટી જવાનો, પણ હું તો ગરીબ છું, એટલે મને તારા કરતાં વધારે ફકીર છે.” શેરખાં બોલ્યો, “બળ્યો મારો પૈશો દરેક જગ્યાએ મોટી મોટી લાંચ આપી પણ કંઈ વળ્યું નહીં, બૈરાં છોકરાં હેરાન થતાં હશે, અને હું હેરાન થાઉં છું તે જુદો; માટે જો તું તારી બુદ્ધિ ચલાવે તો આપણો બેઉનો છુટકો થાય. જો તું મારો છુટકો કરશે તો હું તારો ગુણ ભૂલીશ નહિ“. સોભાગચંદે જોયું, કે હવે મીઆંનો મીજાજ ઠેકાણે આવ્યો છે. આથી તેણે પૂછ્યું, કે “મીઆં સાહેબ, પૈસા બરા કે અક્કલ દરેક જગ્યાએ મોટી મોટી લાંચ આપી પણ કંઈ વળ્યું નહીં, બૈરાં છોકરાં હેરાન થતાં હશે, અને હું હેરાન થાઉં છું તે જુદો; માટે જો તું તારી બુદ્ધિ ચલાવે તો આપણો બેઉનો છુટકો થાય. જો તું મારો છુટકો કરશે તો હું તારો ગુણ ભૂલીશ નહિ“. સોભાગચંદે જોયું, કે હવે મીઆંનો મીજાજ ઠેકાણે આવ્યો છે. આથી તેણે પૂછ્યું, કે “મીઆં સાહેબ, પૈસા બરા કે અક્કલ” મીઆંએ જવાબ આપ્યો કે, ” પૈસા નહીં, પણ અક્કલ બરી” એમ કહી તેણે એક હજાર રૂપિયા પોતાના ���ાણસ પાસેથી સોભાગચંદને અપાવ્યા. ને કહ્યું કે, “હવે જેમ બને તેમ જલદીથી છુટકારો કર“. સોભાગચંદે એક યુક્તિ શોધી કાઢી, અને ઉજ્જન ગામના મામલતદાર પાસે જ્યારે તેઓને લઈ ગયા ત્યારે પુછપરછ કરી, ત્યારે સોભાગચંદ બોલ્યો “સાહેબ, અમે પુરા ભાગ્યશાળી છીએ. જ્યાં અમે જઈએ છીએ ત્યાં દુકાળ અમે મરકી સિવાય બીજું પરિણામ નીપજતું નથી, જેથી આ દેશથી પેલે દેશ એમ વારે ઘડીએ અમોને કેદ કરવામાં આવે છે. બધે ફરીને આ દશમી વાર તમારા ગામમાં કેદ થવાને આવ્યા છીએ; પણ અમને ધાસ્તી લાગે છે કે રખેને અહીં પણ મરકી ફાટી નીકળે અને અમારે અહીંથી વળી બીજે જવું પડે. આ ગામ પણ અમને બહુ જ ગમે છે; પણ ધાસ્તી માત્ર રોગ ફાટી નીકળવાની જ છે. અમે ઘણાં મજેનાં કેદખાનાં જોયાં; પણ કોઈએ બે માસ કેદ રાખી રોગ ફાટી નીકળતાં બીજા ગામના મામલતદાર ઉપર ચીઠી લખી ત્યાં મોકલ્યા; પણ કોઈ એવો માણસ નથી મળતો કે જે અમને લાંબી મુદત સુધી જેલમાં રાખી મેલે“. આ સાંભળી ઉજ્જનના મામલતદારે વિચાર કર્યો, કે શું વજીરના ગામમાં જેલ નથી, કે અહીંયા કેદ કરવા મોકલે” મીઆંએ જવાબ આપ્યો કે, ” પૈસા નહીં, પણ અક્કલ બરી” એમ કહી તેણે એક હજાર રૂપિયા પોતાના માણસ પાસેથી સોભાગચંદને અપાવ્યા. ને કહ્યું કે, “હવે જેમ બને તેમ જલદીથી છુટકારો કર“. સોભાગચંદે એક યુક્તિ શોધી કાઢી, અને ઉજ્જન ગામના મામલતદાર પાસે જ્યારે તેઓને લઈ ગયા ત્યારે પુછપરછ કરી, ત્યારે સોભાગચંદ બોલ્યો “સાહેબ, અમે પુરા ભાગ્યશાળી છીએ. જ્યાં અમે જઈએ છીએ ત્યાં દુકાળ અમે મરકી સિવાય બીજું પરિણામ નીપજતું નથી, જેથી આ દેશથી પેલે દેશ એમ વારે ઘડીએ અમોને કેદ કરવામાં આવે છે. બધે ફરીને આ દશમી વાર તમારા ગામમાં કેદ થવાને આવ્યા છીએ; પણ અમને ધાસ્તી લાગે છે કે રખેને અહીં પણ મરકી ફાટી નીકળે અને અમારે અહીંથી વળી બીજે જવું પડે. આ ગામ પણ અમને બહુ જ ગમે છે; પણ ધાસ્તી માત્ર રોગ ફાટી નીકળવાની જ છે. અમે ઘણાં મજેનાં કેદખાનાં જોયાં; પણ કોઈએ બે માસ કેદ રાખી રોગ ફાટી નીકળતાં બીજા ગામના મામલતદાર ઉપર ચીઠી લખી ત્યાં મોકલ્યા; પણ કોઈ એવો માણસ નથી મળતો કે જે અમને લાંબી મુદત સુધી જેલમાં રાખી મેલે“. આ સાંભળી ઉજ્જનના મામલતદારે વિચાર કર્યો, કે શું વજીરના ગામમાં જેલ નથી, કે અહીંયા કેદ કરવા મોકલે પણ કેદીઓનો કહેવા પ્રમાણે મરકી અને દુકાળ ચાલતો હશે; તેથી આ પીડા અહીં કાઢી છે. તો હું મારી ગરીબ વસ્તીને શા માટે દુ:ખી કરૂં, એમ વિચારી તેણે બંને જણાને છોડી મેલ્યા \nNo Response to “કહેવતકથા – પૈસા બરા કે અક્કલ” »\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31202", "date_download": "2018-06-25T00:38:51Z", "digest": "sha1:KC7MRVMJ4QGG6RHYMSA2U57RLJVWLNCZ", "length": 10401, "nlines": 86, "source_domain": "citywatchnews.com", "title": "17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય – City Watch Live News Amreli", "raw_content": "\n17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય\nવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી તોફાનને પગલે દેશના ઉત્તર-પશ્ર્ચિમી રાજ્યોમાં બુધવારે ધૂળની આંધી સાથે ગર્જના થઈ હતી અને વરસાદ ત્રાટક્યો હતો અને ક્યાંક કરાનો વરસાદ થયો હતો. મોસમની આ ખરાબી અને તેનો આકરો મિજાજ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચાલું રહેવાની હવામાન ખાતાને આશંકા છે. ગરમીની સિઝનમાં આવનારા આવા તોફાનોને ‘કાળવૈશાખી’ના નામે ઓળખવામાં આવે છે અને આ એક પ્રકારની પૂર્વ ચેતવણી હોય છે પરંતુ આ વખતે જેઠ મહિનામાં આવું ઘાતક તોફાન આવ્યું છે માટે બધાને આશ્ર્ચર્ય છે. હજુ પણ આગામી 48 કલાકમાં બીજું ડસ્ટ સ્ટોર્ફ એટલે કે રેતીલું તોફાન આવી શકે છે તેવી આગાહી છે અને ચેતવણી આપી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના જિલ્લાઓમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચક્રવાતી તોફાનની આશંકા છે. રાજસ્થાનમાં વરસાદ થશે અને ક્યાંક કરાનો વરસાદ પડશે. ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે.\nઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આવેલ વાવાઝોડાએ મોટાપાયે નુકશાન પહોંચાડ્યું છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે તાબાહી થઈ છે. આ બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં કુલ 64 લોકોના મોત થયા છે, જેમાં આગ્રામાં સૌથી વધારે 36 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજસ્થાનમાં 32 લોકોના મોત નિપજ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે 48 કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. એક વાર ફરી આ રાજ્યોમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે.\nઉત્તરપ્રદેશમાં વાવાઝોડામાં લગભગ 256થી વધારે ઢોરના મોત પણ નિપજ્યા છે\nઆ મામલામાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, તેમણે અધિકારીઓ અને મંત્રીઓને આદેશ આપ્યો છે કે, પ્રભાવિત વિસ્તારમાં બચાવ કાર્ય શરૂ કરે. તેમણે લખ્યું કે, સ્થિતિ પર કાબુ મેળવવા માટે સ્થાનિક કર્મચારીઓ હાલમાં કામે લાગ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રભાવિત જીલ્લાઓમાં બારે નુકશાન માટે વળતળ આપવાનો આદેશ આપ્યો છે.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, હું મૃતકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરૂ છું. ઘાયલો ઝડપી સારા થઈ જાય તે માટે પ્રાર્થના કરૂ છું.\nઉત્તરપ્રદેશના આગ્રા મંડલમાં આવતા ખેરાગઢ, ફતેહબાદ, પ્નિાહટ અને અછનેરામાં વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે રાજસ્થાનના ભારપુર, ધૌલપુર, અલવર અને ઝુંજનું જીલ્લામાં સૌથી વધારે નુકશાન પહોંચ્યું છે. અહીં 100થી વધારે લોકો ઘાયલ થયા છે. સાથે ઘઉંના પાકને પણ મોટા પાયે નુકશાન પહોંચ્યું છે.\nરાષ્ટ્રીય Comments Off on 17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય Print this News\n« જાહેર જીવનમાં આપણે જેવા દેખાઈએ છીએ તેવા જ્યારે પોતાના અંગત વર્તુળોમાં રહી શકીશું ત્��ારે સાચા અર્થમાં એકતા સાધી શકીશું (Previous News)\n(Next News) તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ »\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મીRead More\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nતમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધRead More\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nમાર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાંRead More\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\nપીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનRead More\nઅટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ\nનવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલRead More\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનેRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2015/11/", "date_download": "2018-06-25T00:20:22Z", "digest": "sha1:V2F2GCOFFPDRQFQHOHYX5ZGRT4FU6GHR", "length": 23989, "nlines": 296, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: November 2015", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nઆજે બધા મિત્રો ને \"કોક્ટેલ\" પીવડાવવુ છે ...\nઆજે બધા મિત્રો ને \"કોક્ટેલ\" પીવડાવવુ છે ...\nકાલે ભારત 9 વર્ષ પછી સાઉથઆફ્રિકા સામે સિરીઝ જીત્યું ... આમા જો કોઈ સૌથી વધુ દુઃખી થયું હશે તો તે હશે આપણા વાસી થય ચુકેલ કેપ્ટન મહેન્દ્ર ભાઈ ને કારણ કે ઓલો ત્રણ લંગુરિયા ફિલ્મ નો ડાયલોગ યાદ જ હશે ...\n\" જબ દોસ્ત ફેલ હોતા હે તો દુઃખ હોતા હે લેકિન જબ દોસ્ત ફર્સ્ટ આયે તો બહોત જ્યાદા દુઃખ હોતા હે 😅\"\nઅને મારી બધા બિહારી ભાઇયોં ને સલાહ છે ... મોટાભાઇયોં પોતપોતાના ઘર માં માલ નો જેટલો સ્ટોક કરવો હોય એટલો 31 માર્ચ 2016 સુધી માં કરી લેજો ... અને ત્યાર પછી ઝારખંડ અને up ના બધા સપ્લાયરો ને પણ સલાહ છે તમે બધા બિહાર ની બોર્ડર પરના કોઈક ગામ માં ગોડાઉ��� ની વ્યવસથા કરી લેજો ..જેથી પછી આગળ જતા શું સપ્લાઇ માં વાંધો નો આવે ... અને જો બિહારી ભાઇયોં માં નવા બુટ્લેગર બનવા માગતા ભાઇયોં ને જો કોઈ તાલીમ લેવી હોઇ તો તેમને ગુજરાત માં આવી અને 3 મહિના ની તાલીમ લેવા વહેલી તકે ગુજરાત આવી જવું ... અને સાથે જ મારી મોદી સાહેબ ને વિનંતી છે કે બિહાર ના બધા પોલીસ અફસરોં અને નેતાઓ ને સ્વિસ બેંક માં ખાતું ખોલાવી આપવું .. અને આ વધુ કર્યા પછી જો 1 એપ્રિલ એ નિતીશ કુમાર જો આવી ને કહે કે મે તો એપ્રિલ ફૂલ બનાવ્યા ..બિહાર માં દારૂ ચાલુ જ રેશે ... તો ઉપર સલાહ આપી એ બધા લોકો એ નિતીશ કુમાર ઉપર ગુસ્સે ન થવું ... કારણ કે\n\" એપ્રિલ ફુલ બનાયા ... તો ગુસ્સા કાહે કો આયા ... ઉસમેં મેરા નહીં કસૂર... કહો ઉનસે જિસને યે દસ્તૂર બનાયા \"\nઆ આટલા શબ્દો તેના ભાષણ માં બોલવા માટે હું તેમને મારા તરફથી પત્ર લખી ને વિનંતી કરી દઈશ ...\nઆ હમણાં તો આ આમિર ના નિવેદન પછી ફ઼ેસબુક અને વોટ્સ એપ પર તો દેશ ભક્તિ ના રાફળા ફાયટા સે હો ...એની માને પેલી વાર દેશ માં ભારત -પાકિસ્તાન ના મેચ સિવાય આટલી બધી દેશભક્તિ નો જુવાળ ઊભો કરવા બદલ આપણે આમિર ખાન નો આભાર માનવો જોય .. ને આપણે બધા ગાળ આપીયે ઇ આપણા સંસ્કાર નઈ હો ...પણ આપણા ઘર માં જો કોઈ બટ્કેલ છોકરો હોઇ તો એનો ઢંઢેરો ગામ માં કરવો જ જોઈ ..ભલે ને પછી ઘર નુ નામ ખરાબ થાય .. કઈ દેજો હજી કોઈને કંઇ મૂકવું હોઇ કે પોસ્ટ કરવું હોઇ તો કરી દેજો હો .. આવી તક વારમવાર નથી મલતી ... મૂકતા નઈ હો .. ગામ ના ચોક માં કોક માર ખાતું હોઇ તેના પર હાથ સાફ કરવા જેવો મોકો છે આ ..\nઆ કોર્પોરેશન ની ચૂંટણી થય અને તેમા મતદાન થયું એટલું જ આપણે તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માં કરવાનું છે ...હો નકર વળી આ મોટા શહેર ના માણસો ને ખોટુ લાગી જાય ..યાદ રાખજો 45% થી વધુ મતદાન થય જાશે કાલે તો... આ મોટા શહેરો ના ભણેલા -ગણેલ લોકો ને ખોટુ લાગી જાય ...એનૂય ધ્યાન રાખવું પડે ને ગમે એમાં તો એય આપણા ભાયુ જ ને .. આપણે ખાલી ફ઼ેસબુક માંજ દેશભક્તિ બતાવવાની હો ..કારણ કે આપણા જેવા નવરા માણસો પાસે સમય નો ખૂબ અભાવ હોઇ છે એટલે ચાલે બધું ...\n‪#‎પ્રાથના‬:- આ વિષ્ણુ ભગવાન પછી માર્કેટ માં નવા આવેલા સહિષ્ણુ ભગવાન આપણા દેશ અને આપણા પર પોતાની કૃપા વરસાવતા રયે...\nલાલુ :- આ બિહાર મા બધું ઘાસ તો ખાતા ખાતા ખૂટી ગયું હવે શું ખાવું પીવું ..\nનિતીશ:- ચિંતા ના કરો હું દારૂબંધી લગાવી દવ છુ .. પછી આપણે નીરાતે ખાધા પીધા રાખશું\nદરેક વિસ્તારમાં આબોહવા અનુસાર તહેવારો ,ઉ��્સવો ,ખાણીપીણી, અને પહેરવાસ પ્રયોગમાં લેવા આવતા હોય છે ઓરિસ્સા માં વાતાવરણમાં ૭૦% ભેજ ને કારણે અહી ના ટૂંકા પહેરવેશ ને વધારે માન્યતા આપાય છે. દિવાળી પછી તહેવારોની મોસમ લગાતાર ચાલુ જ રહે છે\nગુજરાતી વિક્રમ સંવત અને ઓરિયા કેલેન્ડર વચ્ચે ૧૫ દિવસનો ગાળો રહે છે આપણે ત્યાં ગુજરાત માં આસો વદ ૧ ચાલુ થાય એટલે ઓરિસ્સા નો કાર્તિક વદ ૧ ચાલુ થાય આપણે ત્યાં ગુજરાત માં આસો વદ ૧ ચાલુ થાય એટલે ઓરિસ્સા નો કાર્તિક વદ ૧ ચાલુ થાય આપણે પહેલા અજ્વાળિયું(સુદ) આવે, અહી પહેલા અંધારિયું આપણે પહેલા અજ્વાળિયું(સુદ) આવે, અહી પહેલા અંધારિયું એ હિસાબે ૨૫/૧૧/ બુધવાર ના કાર્તિકપૂર્ણિમા અને કાર્તિક માસની પૂર્ણ હુતી, આજે મહા વદ 2 છે\nસમગ્ર કાર્તિક માસ દરમ્યાન ચુસ્ત ઓરિયા ધર્મ પાળતા મોટા ભાગ ના લોકો ઉપવાસ દરમ્યાન લશણ, ડુંગળી વિના ના શાકાહારી વ્યંજનો ખાઈ દેવી દેવતાઓ નું પૂજન કરે છે.ઓરિયા લોકો મોટે ભાગે માંસાહારી જ હોય છે. કાર્તિક માસ દરમ્યાન માંસાહાર નો ત્યાગ એટલે કે \"છાડ\" કરે છે.\nમહાવદ ૧ ના દિવસે પોતાના પ્રિય માંસાહારી વ્યંજનોને એક મહિના ના ત્યાગ પછી ખાવા નો ઉત્સવ એટલે \"છાડ ખાઈ\" જો મહાવદ ૧ ના દિવસે ગુરુવાર જે લક્ષ્મી જી નો વાર માનવા આવે છે અથવા સોમવાર જે શિવજી નો વાર ગણવા આવતો હોવા થી ત્યારપછી નાદિવસે \"છાડ ખાઈ\" મનાવ્વવા માં આવે છે જો મહાવદ ૧ ના દિવસે ગુરુવાર જે લક્ષ્મી જી નો વાર માનવા આવે છે અથવા સોમવાર જે શિવજી નો વાર ગણવા આવતો હોવા થી ત્યારપછી નાદિવસે \"છાડ ખાઈ\" મનાવ્વવા માં આવે છે આજે શુક્રવાર હોવાથી મટન, ચીકન, અને મચ્છી માર્કેટ માં અપાર ભીડ જોવા મળી રહી છે\nમાંસ, મટન ખાવા છતાં અહીના લોકો ચુસ્ત હિંદુ છે માનવતા ની અનેક મીશાલો અહી જોવા મળે છે. શિક્ષણ નું સ્તર ખુબ જ ઉચ્ચ સ્તર નું છે માનવતા ની અનેક મીશાલો અહી જોવા મળે છે. શિક્ષણ નું સ્તર ખુબ જ ઉચ્ચ સ્તર નું છે અસહિષ્ણુતા ની અસર અહી ઓછી વર્તાય છે\nઆજ ભરી લઉં આ સાગર મારી આંખોમાં,\nબસ એમ છુપાવી લઉં તારા દર્દને આંખોમાં.\nપાંપણ ને કોઈ ની પ્રતિક્ષા\nઅશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે,\nને આંખો માં લોહી ના રંગો ભરે\nનીંદર બિચારી પાછી વળી\nપાંપણ ને કોઈ ની પ્રતિક્ષા\nસમય ની કિંમત સમજતાં થઇએ..\nવિતેલા દિવસો પાછા નહીં આવે, સમય ની કિંમત સમજતાં થઇએ..\nવાંક મારો હતો કે તારો,\nએ વાત ને હવે ભુલતા થઇએ...\nઅરસ પરસ થોડુ સહન કરી લઈ ને,\nચાલો સબંધો સાચવતા થઇએ...\nમાત્ર \"આજ\" આપણને મ��ી છે,\nકાલની કોઈ ને ખબર કયાં,\nચિંતાની ગાંઠ બાજુ એ મુકી,ચાલ હરપળ માં જીવતાં થઇએ...\nગણિત પૃભુ નું સમજાતું નથી,\nને આપણી મરજીથી કંઈ થાતુ નથી....,\nભલે એ દેખાતો નથી પણ,\nચાલ ઇશ્વરમાં માનતાં થઈએ...\nમને મળે તેના કરતા સુખ તને વધુ મળે .\nમને મળે તેના કરતા સુખ તને વધુ મળે .\nતને મળે તેના કરતા દુઃખ મને વધુ મળે .\nજીવન સાથે વણાઈ જાય છે,\nસ્વપ્ન બની ને રહી જાય છે,\nલાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,\nકાયમ માટે યાદ રહી જાય છે\nઝીંદગી મળવી એ નસીબની વાત છે\nમોત મળવું એ સમયની વાત છે\nપણ મોત પછી પણ\nકોઈના દિલમાં જીવતા રેહવું\nએ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..\nપાનખરમાં વસંત થવું મને ગમે છે,\nયાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,\nઆંખ ભીની તો કાયમ રહે છે,\nતો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.\nમિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,\nના લાવી શકે તો કંઈ નહિ,\nખુલા પગે તમારી સાથે ચાલશે\nએ જ યાદ રાખજો.\nજીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,\nજે નામંજુર હોય તે જ કરવું પડે છે,\nનથી આપતું આ જગત,\nક્યારેક લોકોને બતાવવા માટે\nહસવું પણ પડે છે. .\nઆંસુ સુકાયા પછી જે મળવા આવે...\nએ \"સંબંધ છે\", ને...\nઆંસુ પહેલા મળવા આવે....,\nદરેક ઘર નું સરનામું તો હોય...પણ....\n... ગમતા સરનામે ઘર બની જાય.....\nલખ્યા તુજ ઉર કાગળે,\nઅરમાન મુજ હૃદય તણાં.\nનથી ફક્ત આ શબ્દો,\nહૃદયની એક એક ધડકન\nબની શબ્દ અાલેખાઇ છે અહી\nજો જે 'નીર' ભુસાય ના તે\nબની સિતારો નભ થી\nદુનિયા ની ધમકી થી\nકિનારો ના મળે તો\nડૂબાડી બીજા ને ક્યારેય\nમહેનત નુ જેટલુ મળે છે\nખિસ્સુ વ્યર્થ કમાણી થી\nદુખ મારુ અંગત છે\nસહી લઇશ હુ ખુદ\nકહી ને બીજા નુ ચેન\nહાલો ભેરુ ગામડે. .... આવી દિવાળી......\nધૂળ ઢેફા ને પાણાં હોય\nટાણાં એવા ગાણાં હોય\nમળવા જેવા માણાં હોય\nઉકરડાં ને ઓટા હોય\nમાણસ મનનાં મોટા હોય\nમાથે દેશી નળીયા હોય\nવિઘા એકનાં ફળીયા હોય\nકાયમ મોજે દરીયા હોય\nતાલ એવા ઠેકા હોય\nમોભને ભલે ટેકા હોય\nગાય,ગોબર ને ગારો હોય\nધરમનાં કાટે ધારો હોય\nસૌનો વહેવાર સારો હોય\nડણકું ને ડચકારા હોય\nગામડાં શહેર કરતા સારા હોય:\nહાલો ભેરુ ગામડે. ....\nકેવા ગજબના સંબંધો છે..\n\"હાથ ચાલે ને વાસણ ખખડે\nહાથ ચાલે ને વાસણ ખખડે\nને કાનમાં રણકાર થાય,\nએક કકૅશ ને એક સુનહરો\nકકૅશ થી મુંખડું વિખરાય\nઆથી આંખમાં ખુશી છલકાય\nહાથ ચાલે ને વાસણ ખખડે\nને મનડું પણ હરખાય.\"\nકોના થી બગાડું કોના થી બગાડું\nજીવવું થોડું ને મારે કોનાથી બગાડું.\nવ્હેલું કે મોડું સહુએ જવાનું\nઆ દુનિયા છે મુસાફિરખાનુ��\nસુખે સુતેલાને નહિ રે જગાડુ\nજીવવું થોડું ને મારે કોનાથી બગાડું\nપંખી તમે સહું સંપીને રહેજો\nવડલાની ડાળે વિસામો રે લેજો\nડરશો ના દિલમાં નહિ રે ઉડાડું\nજીવવું થોડું ને મારે કોનાથી બગાડું\nઅંતરજામી હું એટલું જ માંગુ\nપરદુ:ખે હું દોડી ને જાવું\nઆંખના આંસુથી અગ્નિ બુજાવું\nજીવવું થોડું ને મારે કોનાથી બગાડું\nકોણ છે વેરી ને કોણ છે વ્હાલું\nખાલી હાથ આવ્યા ને ખાલી જવાનું\nક્ષણિક સુખને માટે દુ:ખ નહિ લગાડું\nજીવવું થોડું ને મારે કોનાથી બગાડું\nપાર્શ્વનાથ ના પ્રિતમ પ્યારા\nસ્મરણે સહાય દેજો લગની લગાડી\nજીવવું થોડુંને મારે કોનાથી બગાડું\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-PNP-LCL-sosyo-cold-drink-journey-started-from-surat-in-1927-gujarati-news-5820484-PHO.html", "date_download": "2018-06-25T00:47:29Z", "digest": "sha1:RYJVTG4UI2X7DPD4TYKVWL37IJU6GMIV", "length": 69879, "nlines": 363, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Surat Abbas Abdul Rahim Hajoori Made Sosyo Cold Drink | આ સુરતીએ બનાવી હતી Sosyo, યુએસ-કેનેડામાં પણ મચાવી રહ્યું છે ધૂમ '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/GUJ-PNP-LCL-sosyo-cold-drink-journey-started-from-surat-in-1927-gujarati-news-5820484-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nઆ સુરતીએ બનાવી હતી Sosyo, યુએસ-કેનેડામાં પણ મચાવી રહ્યું છે ધૂમ\n1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે સ્વદેશી એરેટેડ ડ્રિંક લોન્ચ કર્યું\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્��િંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\n1927માં સુરતથી શરૂ થઈ સોસ્યોની સફર\n- 90 વર્ષ પહેલા સૂરતના અબ્બાસ અબુલ રહીમ હજુરી બ્રિટિશ ડ્રિંક વિટમોનું સુરતમાં રિફિલિંગ કરતા હતા.\n- 1927માં તેઓએ સ્વદેશી ડ્રિંક બનાવવાની ઈચ્છા સાથે દ્રાક્ષ અને સફરજનનું એરેટેડ ડ્રિંક લોન્ચ કર્યું.\n- આલ્કોહોલ ટેસ્ટ હોવાના કારણે શરૂઆતમાં આ ડ્રિંકનું નામ ‘વ્હિસ્કી નો’ રાખવામાં આવ્યું.\n- આ સમયે લંડનના ઘરેલુ સોડા મેકિંગ મશીનથી તેઓ જાતે આ ડ્રિંક બનાવતા હતા.\n- પરિવરહના સાધનો પણ ન હોવાથી અબ્બાસ અબુલ રહીમ હજુરી બળદગાડામાં વ્હિસ્કી નોની ડિલિવરી આપવા જતા.\n- વિદેશી પીણા સામે પહેલા સ્વદેશી ડ્રિંક તરીકે વ્હિસ્કી નો થોડા જ સમયમાં લોકલ માર્કેટમાં લોકપ્રિય બન્યું.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\nઅબ્બાસ અબ્દુલ રહીમ હજુરીનું અસમયે નિધન\n- અબ્બાસ અબ્દુલ રહીમ હજુરી અસમયે નિધન બાદ તેમના ભાઈ મોહસિન અબુલ રહીમે બિઝનેસ સંભાળ્યો.\n- દેશનું આ પહેલું સ્વદેશી ડ્રિંક જર્મની અને ઈટલીથી આયાત કરાયેલા એક ઈન્ગ્રેડિઅન્ટ્સથી બનતું હતું.\n- સુરતમાં નાની ફેક્ટરી ��રૂ કર્યાં બાદ 1955માં નવસારી ખાતે પહેલી ફ્રેન્ચાઈઝી આપી.\n- 1957 સુધીમાં લોકલ માર્કેટ કવર કર્યાં બાદ લેટિન શબ્દ ‘સોસિયસ’ પરથી ‘સોસ્યો’ નામ પસંદ કર્યું.\n- થોડા જ સમયમાં 1962માં હજુરી એન્ડ સન્સે સોસ્યોની કાચની બોટલ લોન્ચ કરી.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\nગુજરાતભરમાં ફેલાવ્યો સોસ્યોનો બિઝનેસ\n- સુરતનું સોફ્ટ ડ્રિંક માર્કેટ કવર કર્યાં બાદ સોસ્યોએ અમદાવાદ, રાજકોટ, પોરબંદરમાં ફ્રેન્ચાઈઝી દ્વારા શરૂઆત કરી.\n- આલ્કોહોલિક ટેસ્ટના કારણે 1962 સુધીમાં સોસ્યોનું માર્કેટ મહારાષ્ટ્રમાં પણ વિસ્તાર પામ્યું.\n- 1974માં સુરતમાં નવી ફેક્ટરી શરૂ કરી સોસ્યોએ ‘અપના દેશ અપના ડ્રિંક’નું સ્લોગન રજૂ કર્યું.\n- એક પછી એક ફેક્ટરીની શરૂઆત કરી આજે સોસ્યો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\nસોસ્યો ઉપરાંત હજુરી એન્ડ સન્સે લોન્ચ કર્યાં અન્ય ડ્રિંક\n- સોસ્યો ઉપરાંત હજુરી એન્ડ સન્સની કાશ્મીરી સોડા, લેમી મિસ્ટી, લેમી ઓરેન્જ, ઓપનર સહિતના ડ્રિંક પોપ્યુલર છે.\n- હજુરી એન્ડ સન્સ આજે 200 એમએલથી માંડીને 1.5 અને બે લીટર સુધીના બોટલ પેકિંગ તૈયાર કરે છે.\n- એક અહેવાલ અનુસાર ગુજરાતની આ કંપની એરેટેડ ડ્રિંક માર્કેટમાં 29 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\nવિદેશમાં ‘એન ઇન્ડિયન ડ્રિંક્સ’ નામે વેચાય છે હજુરીનું ડ્રિંક\n- ગુજરાતમાં વ્હિસ્કી નો નામે શરૂ કરેલું પહેલું સ્વદેશી ડ્રિંક સોસ્યો આજે વિદેશમાં પણ પહોંચ્યું છે.\n- અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ‘એન ઇન્ડિયન ડ્રિંક્સ’ નામે વેચાણ થાય છે.\n- ગુજરાતમાં કોકા-કોલા, પેપ્સી સહિતના સોફ્ટ ડ્રિંકને હંફાવી સોસ્યો મોટું માર્કેટ ધરાવે છે.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચ��લ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\nવર્ષે પાંચ કરોડથી વધારે બોટલ વેચે છે કંપની\n- સુરતમાં નાની ફેક્ટરી દ્વારા શરૂ થયેલી સોસ્યોની સફર આજે 15 ફેક્ટરી સુધી પહોંચી છે.\n- આ ફેક્ટરીમાંથી ચારની ઓનરશિપ હજુરી એન્ડ સન્સ પાસે છે, જ્યારે બાકીની ફ્રેન્ચાઈઝી આધારે મેન્યુફેક્ચરિંગ કરે છે.\n- વર્ષે પાંચ કરોડ બોટલનું વેચાણ કરતી હજુરી એન્ડ સન્સે વર્ષ 2014-15માં એક અબજ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું.\n- હવે કાચની બોટલની સાથે કેન્સ અને પેટ બોટલમાં પણ હજુરી એન્ડ સન્સે ડ્રિંક લોન્ચ કર્યું છે.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\nહજુરી એન્ડ સન્સની ફ્રેન્ચાઈઝીમાં ઉપલબ્ધ કરાવે છે તમામ સુવિધા\n- હજુરી એન્ડ સન્સ કંપનીની 15 જેટલી ફેક્ટરીમાંથી ચારની ઓનરશિપ ધરાવે છે.\n- ફેન્ચાઈઝી આધારે બાકીની ફેક્ટરીઓ સોસ્યોની રિફિલિંગ-મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે.\n- સોસ્યોની ફ્રેન્ચાઈઝી માટે તેઓ તમામ પ્રકારની મશિનરી પ્રોવાઈડ કરે છે.\n- વોશિંગ, બોટલિંગ મશીન, ચિલિંગ પ્લાન્ટ, કાર્બન ફિલર્સ, આરઓ પ્લાન્ટ, ક્વોલિટી કંટ્રોલ જેવી મશિનરી આપે છે.\n- આ ઉપરાંત માઈક્રો ફિલ્ટર્સ અને ડ્રિંકને ઠંડું કરવા માટે પ્લેટ હીટ એક્સચેન્જર પણ ઉપલબ્ધ કરાવે છે.\n+8 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમદાવાદ: ગુજરાતીઓએ બનાવેલી ઘણી બ્રાન્ડ આજે દેશના સિમાડા વટાવી વિદેશમાં પણ પોપ્યુલરની સાથે ઉત્તમ સાબિત થઈ છે. એમાંની એક એટલે ‘સોસ્યો’. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ નામથી લગભગ કોઈ અજાણ નહીં હોય. ચિલ્ડ થયા બાદ આલ્કોહોલ જેવા ટેસ્ટના કારણે જાણીતી બનેલી આ બ્રાન્ડ પણ એક સુરતીની દેન છે.\nગાંધીજીના સ્વદેશી આંદોલનની પ્રેરિત થઈને 1927માં સુરતના અબ્બાસ અબુલ રહીમ હજુરીએ બ્રિટિશ ડ્રિંક વિટમોની સામે લોન્ચ કરેલું એરેટેડ ડ્રિંક થોડા જ સમયમાં એટલું પોપ્યુલર બન્યું કે આજે તેની મહેક અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ફેલાઈ ચૂકી છે. એટલું જ નહીં વર્ષે પાંચ કરોડ કરતા વધારે બોટલનું વેચાણ કરતી સોસ્યો સાથે જોડાયેલી હજૂરી પરિવારની ત્રીજી પેઢી અબ્બાસ હજુરી અને તેમના પુત્ર અલી હજુરી કંપનીની કમાન સંભાળી રહ્યાં છે.\n(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80)", "date_download": "2018-06-25T00:16:48Z", "digest": "sha1:DI7XV3HLE3DMFDGX4L2XEW7I5VOGUD2X", "length": 4799, "nlines": 77, "source_domain": "gu.wikipedia.org", "title": "થેરાસણા (તા. વડાલી) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,\nથેરાસણા (તા. વડાલી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા વડાલી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. થેરાસણા ગામના લોકોનો મુખ્ય ���્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૨:૨૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-assembly-election-2017-bjp-become-b-team-aap-035791.html", "date_download": "2018-06-25T00:20:39Z", "digest": "sha1:X6UKZJ76ADRG7RDQUA6K2XCL6MFSAJBR", "length": 11992, "nlines": 116, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટીથી શું ફાયદો થશે? | gujarat assembly election 2017 bjp become b team aap - Gujarati Oneindia", "raw_content": "\n» ગુજરાત ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટીથી શું ફાયદો થશે\nગુજરાત ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટીથી શું ફાયદો થશે\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nનીમાબહેન આચાર્યએ હંગામી સ્પિકર તરીકે કર્યા શપથગ્રહણ\nહાર્દિકનો દાવો, ભાવનગરમાં બંધ થઇ ગઇ રો-રો ફેરી યોજના\nવિજય રૂપાણીએ યોગીની જેમ શપથ વિધિમાં તોડ્યો આ અંધવિશ્વાસ\nહાર્દિકનો દાવો:BJPએ કરી EVM સાથે છેડછાડ,મારી પાસે છે પુરાવો\nગુજરાતના 17માં મુખ્યમંત્રી વિજય રૂપાણી, 26 ડિસે. લેશે શપથ\nગુજરાતમાં આવ્યા ચોંકવનારા આંકડા, કોંગ્રેસે ભાજપને પછાડી\nગત અઠવાડિયે જ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી હતી. આપ પાર્ટીના આ ઉમેદવારો કોંગ્રેસ પક્ષના સંભવિત મતદારોની સંખ્યા પર અસર કરી શકે છે. જો આમ થયું તો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. આપ પાર્ટી દ્વારા જે 11 ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી છે, એમાંથી કોઇ ઉમેદવાર વર્તમાન પરિસ્થિતિમાં જીતી શકે એમ નથી, પરંતુ તેમને કારણે કોંગ્રેસના મતને નુકસાન ચોક્કસ થઇ શકે છે. ભાજપના નેતાઓ પણ આ જ પ્રકારનું અનુમાન કરી રહ્યાં છે. જે 11 બેઠકો માટે આપ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, એમાંથી 10 બેઠકો એવી છે જેની પર પટેલ તથા ઓબીસી આરક્ષણને કારણે ભાજપ માટે બેઠક બચાવવી મુશ્કેલ છે.\nઆ 11 બેઠકોમાંથી 5 બેઠકો એવી છે, જેની પર ગત ચૂંટણીમાં ભાજપ માત્ર 5000 મતના અંતરથી જીત્યું હતું. આ બેઠકોમાં બાપુનગર, લાઠી, છોટા ઉદેપુર, પડર અને કરજણનો સમાવેશ થાય છે. ભાજપ નેતાઓ અનુસાર, પાટીદાર અને ઓબીસી આંદોલનોને કારણે આ 11 બેઠકો તેમના માટે પડકારરૂપ બની છે. એવામાં તેમને પૂરી આશા છે કે, આપ પાર્ટીના ઉમેદવારોને કારણે આ બેઠકો પર કોંગ્રેસના મતને નુકસાન થશે અને એનો ફાયદો ભાજપને મળશે.\nબીજી બાજુ કોંગ્રેસ ઇચ્છે છે કે, બિહારની માફક હવે ત્યાંની જગ્યાએ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની સરકાર બને અને તમામ દળો એક મંચ પર આવે. જો કે, હાલ રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ અલગ છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીની મુલાકાતો તથા અલ્પેશ ઠાકોરના આગમનથી પક્ષમાં નવા પ્રાણ ફૂંકાયા છે. એ પહેલાં શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથે છેડો ફાડતાં ગુજરાત કોંગ્રેસ લગભગ ભંગાણના આરે હતી. આમ રાજ્યમાં ભાજપ વિરુદ્ધના દળો તો છે, પંરતુ એ સૌ વહેંચાયેલા છે અને તેમની પહોંચ નિશ્ચિત વર્ગો સુધી સીમિત છે. આથી ભાજપ વિરુદ્ધ મહાગઠબંધનની સરકાર બનાવવી એટલી સરળ નથી.\nઅલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ રાજ્યના ત્રણ યુવા અને સશક્ત નેતાઓ છે. અલ્પેશ ઠાકોર બાદ કોંગ્રેસ સતત પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પોતાના પક્ષે કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની મુલાકાતો અંગે અનેક પ્રકારની વાતો પણ મીડિયામાં વહેતી થઇ છે. વળી, હાર્દિકની પાસ સમિતિના બે નેતાઓ પહેલા જ ભાજપ સાથે હાથ મિલાવી ચૂક્યા છે. આથી હવે હાર્દિક શું કરશે એ અંગે અનેક પ્રશ્નો થઇ રહ્યાં છે.\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2017\nકોંગ્રેસની ઇચ્છા છે કે આ ત્રણેય નેતાઓ એક મંચ પર આવે, તો ભાજપ સામેની હરીફાઇ વધુ સરળ બને. પરંતુ હાલની પરિસ્થિતિઓને જોતાં વાત એટલી સરળ લાગતી નથી. હાર્દિક પટેલ અવાર-નવાર કોંગ્રેસ પક્ષમાં જોડાવાની વાત નકારી ચૂક્યાં છે તથા અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી એક મંચ પર આવે એ વાત હાલ અશક્ય છે. બીજી બાજુ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ શાખનો પ્રશ્ન બની બેઠો છે. આ કારણે જ રાજ્યમાં ચૂંટણીલક્ષી જાહેરાતોની ભરમાર છે. પીએમ મોદી અને અમિત શાહ આ ચૂંટણીમાં કોઇ ચૂક કરવા માંગતા નથી.\ngujarat assembly elections 2017 gujarat election 2017 bjp narendra modi gujarat bjp congress rahul gandhi gujarat congress hardik patel alpesh thakor jignesh mewani aap ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી 2017 ભાજપ નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપ કોંગ્રેસ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જીજ્ઞેશ મેવાણી આમ આદમી પાર્ટી\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31205", "date_download": "2018-06-25T00:39:15Z", "digest": "sha1:IN5MFDMYE7S5TFBP4C5X2KW3ROUZ75Q4", "length": 6938, "nlines": 84, "source_domain": "citywatchnews.com", "title": "તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ – City Watch Live News Amreli", "raw_content": "\nતળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ\nતળાજાના ગોરખી ગામેથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત કલેકટરના હસ્તે તળાવો ઉંડા ઉતારવાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.\nસરકાર દ્વારા તળાવો ઉંડા ઉતારવાના સુજલામ સુફલામ યોજના અંતર્ગત એનજીઆેની 50 ટકા લોકભાગીદારી થકી કાર્યક્રમનો ગોરખી ગામથી પ્રારંભ કરવામાં આવ્યો. અધિક કલેકટર ડો.રાજેન્દ્ર પટેલએ શ્રીફળ વધેરીને પ્રારંભ કરાવ્યો. સુત્રોના જણાવ્યા પ્રમાણે તળાજા તાલુકામાં કામોની સંખ્યા 46 નકિક કરવામાં આવ છે. 32 ગામોનો સમાવેશ થાય છે. જે ખેડુતોને માટી જોઇતી હોય તે ખેડુત મફતમાં જાતે માટી લઇ જઇ શકે છે. 10 દિવસ દરમ્યાન તળાવો ઉંડા ઉતારવામાં આવશે.\nસરકાર અને લોકભાગીદારીના આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, નેતાઆે, કાર્યકતાર્આે કેસરી ખેસ નાખીને પહાેંચી ગયા હતા.\nજ્યારે કાેંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ કાેંગ્રેસના હોઇ તેઆેની સરકારી બાબુઆેએ જાણી જોઇને બાદબાકી કરી હોય તેવું જણાતું હતું. ભાજપના નેતાઆે ખાટવાનું ચુકયા ન હતા.\nભાવનગર Comments Off on તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ Print this News\n« 17 રાજ્યોમાં ‘કાળવૈશાખી’નો પડછાયો, આગામી 48 કલાકમાં બીજું તોફાન આવવાનો ભય (Previous News)\n(Next News) શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121710", "date_download": "2018-06-25T00:14:00Z", "digest": "sha1:RQKICO44O35FKIXSKSLFR2M3PJV5XA4B", "length": 17752, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ભાગેડુ માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે માગી UKની મદદ", "raw_content": "\nભાગેડુ માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતે માગી UKની મદદ\nકેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રીએ બ્રિટનના તેમના સમકક્ષ સાથે કરી વાત\nલંડન તા. ૧૨ : ભારતે ભાગેડુ દારૂના વેપારી વિજય માલ્યાના જલદી પ્રત્યર્પણ માટે ગુરુવારે બ્રિટનનો સહકાર માંગ્યો. ફ્રોડ અને ૯,૦૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગને લગતા મામલામાં માલ્યાના પ્રત્યર્પણ માટે બ્રિટનમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. બ્રિટનના સિકયોરિટી એન્ડ ઈકોનોમિક ક્રાઈમ મામલાના મંત્રી બેન વેલેસની સાથે દ્વિપક્ષીય બેઠકમાં ગૃહ રાજયમંત્રી કિરન રિજિજૂએ વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા પ્રત્યર્પણ મામલાની જાણકારી મેળવી.\nદ્વિપક્ષીય વાતચીત દરમિયાન રિજિજૂએ ભાગેડુ ઉદ્યોગપિતના જલદી પ્રત્યર્પણમાં બ્રિટનનો સહકાર માગ્યો. બેઠક બાદ રિજિજૂએ ટ્વીટ કર્યું કે, 'બ્રિટનના સિકયોરિટી એન્ડ ઈકોનોમિક ક્રાઈમ મામલામાં મંત્રી બેન વેલેસની સાથે દ્વિપક્ષીય બેઠક સાર્થક રહી. અમે સાઈબર સિકયોરિટી, ધાર્મિક કટ્ટરતા, ભારત અને બ્રિટનમાં વોન્ટેડ લોકોના પ્રત્યાર્પણ અને માહિતીઓના આદાન-પ્રદાનના મુદ્દાની વાત કરી.'\nએક અધિકારીએ જણાવ્યું કે, રિજિજૂએ માલ્યા, આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી, ક્રિકેટ બુકી સંજીવ કપૂર સહિત ૧૩ લોકોના પ્ર���્યર્પણમાં બ્રિટનના સહકારની અપીલ કરી. ભારતે તે ઉપરાંત ૧૬ અન્ય કથિત આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહીમાં બ્રિટનનો સહકાર માગ્યો. રિજિજૂએ પોતાના બ્રિટિશ સમકક્ષને એમ પણ કહ્યું કે, બ્રિટન પોતાની ધરતીનો કાશ્મીરીઓ અને ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા ભારત વિરોધી ગતિવિધીઓમાં ઉપયોગ ન થવા દે.\nબેઠકમાં ભારત વિરોધી શીખ સમૂહોની બ્રિટનમાં ગતિવિધીઓ અને ઉગ્રવાદી સમૂહો દ્વારા યુવાનોને કટ્ટર બનાવવાના પ્રયાસો પર પણ ચર્ચા થઈ. અધિકારીએ જણાવ્યું કે, દ્વિપક્ષીય બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી. તેમણે જણાવ્યું કે, 'રિજિજૂએ સુરક્ષા સાથે સલંગ્ન મામલા પર ચર્ચાને જારી રાખવા માટે વેલેસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.'\nભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળો દેશ છે, પરંતુ અહીં ઘણા જ ઓછા કટ્ટર તત્વોએ ખૂંખાર આતંકવાદી સંગઠન આઈએસને જોઈન કર્યું છે. એવામાં બ્રિટન સરકારે ઈસ્લામી આતંકવાદનો સામનો કરવાના ભારતના અનુભવોથી શીખવામાં રસ દાખવ્યો છે.(૨૧.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nમુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST\nઆઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST\nCJI ને મળવા ગયા મોદીના 'દૂત': મુલાકાત વગર પાછા ફર્યા\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\nસરકાર નવા બજેટમાં હાઇવે માટે ત્રણ ગણું વધુ ફંડ ફાળવશે access_time 11:50 am IST\nઆવતીકાલે ૧૪મીએ સમસ્ત કોળી સમાજના સૂર્યવંશી- પૃથ્વીપતિ શ્રી માંધાતાનો પ્રાગટ્ય મહોત્સવ access_time 1:08 pm IST\nરઘુવંશી પરિવાર દ્વારા નાત જમણનું આયોજન access_time 4:09 pm IST\nમધ્યાહન ભોજન કેન્દ્રોમાં હવે બપોર બાદ બાળકોને ચણાચાટ-સુખડી-મુઠીયા-મીકસ કઠોળનો પણ નાસ્તો શરૂ access_time 10:01 am IST\nજુનાગઢમાં સ્વામી વિવેકાનંદ જયંતિએ ધારાસભ્ય ભીખાભાઇ દ્વારા હારતોરા access_time 12:09 pm IST\nનવી વાસાણીના ખેડૂત, બટાટાના વેપારીએ દવા પી જીવન ટૂંકાવી દેતાં ચકચાર access_time 12:23 am IST\nકાલે દાન-પૂણ્યનું પર્વ 'મકરસંક્રાંતિ' : સહાયની સરવાણી વહાવવા વિવિધ સંસ્થાઓનો અનુરોધ access_time 1:05 pm IST\nરાજયના શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારાઇ access_time 11:47 pm IST\nઅરવલ્લીના ભિલોડામાં ત્‍યજી દેવાયેલ હાલતમાં બાળક મળ્‍યુ access_time 8:53 pm IST\nસાગર ડેરીમાં કામ કરતા કિશોરના મિક્સિંગ મશીનમાં હાથ આવી જતા મોત access_time 12:18 am IST\nડિવોર્સીનો બોયફ્રેન્ડ મહિલા નીકળ્યો access_time 2:49 pm IST\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nબાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો access_time 7:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nકોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી access_time 5:38 pm IST\n ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી \nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzOTM%3D-30865840", "date_download": "2018-06-25T00:26:23Z", "digest": "sha1:J7TCPSPIXER6UNMBFFZNJBHDXAF3AUKR", "length": 6149, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "જૂની મિલકતો હેતુફેર કેમ ન થઈ? વિપક્ષે હથિયાર સજાવ્યા | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nજૂની મિલકતો હેતુફેર કેમ ન થઈ\n57 નિયમોમાંથી 30 કોના કહેવાથી રદ થયા: જવાબ માટે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર લડાયક મૂડમાં\nરાજકોટ મહાનગરપાલીકાનું સ્પેશ્યલ જનરલ બોર્ડ આગામી શુક્રવારના રોજ મળનાર છે. કાર્પેટ એરીયા આધારીત નિયમોની મંજુરી માટે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યુ છે. બોર્ડમાં પ્રશ્ર્નોતરી કરવામાં નહીં આવે પરંતુ એજન્ડામાં સમાવિષ્ટ દરખાસ્તોની ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યા બાદ વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષને ભીડવવા માટે તૈયારીઓ આરંભાઈ ચુકી છે.\nજનરલ બોર્ડમાં મુખ્ય મુદ્દો કાર્પેટ એરીયા આધારીત વેરા પદ્ધતીના નિયમોને મંજુરી આપવાનો છે. સ્ટેન્ડીંગ કમીટીમાં તમામ નિયમો મંજુર થઈ ચુકયા છે અને બોર્ડમાં મંજુરી મળ્યા બાદ રાજય સરકારમાં રજુ કરવાનો હોવાથી વિરોધ પક્ષ દ્વારા નિય��ોમા અમુક અનઅધિકૃત ફેરફારો કરવામાં આવ્યા છે તે મુદ્દે જવાબ માંગવામાં આવશે તેમ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યુ હતું. તેમણે જણાવેલ કે જુના રાજકોટ ગુંદાવાડી, કોઠારીયા નાકા, સોની બજાર સહિતના વિસ્તારોમાં રહેણાંકના મકાનોમાં કોમર્શિયલ બાંધકામો થઈ ગયા છે અનેક સ્થળે જુના મકાનોને ગોડાઉનમાં રૂપાંતરીત કરાયા છે તો હેતુફેર થઈ ગયેલ મકાનોની તપાસ કેમ નથી કરાઈ આ બાબતે શાસક પક્ષની મીલીભગત હોવાનું જણાઈ રહ્યુ છે તેમ જણાવ્યુ હતું. જનરલ બોર્ડમાં વોર્ડ નં.13 ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા નિયમોના લીસ્ટમાંથી અમુક નિયમોની બાદબાકી શા માટે અને કોના કહેવાથી કરાઇ તે બાબતે જવાબ માંગવામાં આવશે તેમના જણાવ્યા મુજબ કાર્પેટ એરીયા આધારીત કુલ 57 નિયમો બનાવાયેલ પરંતુ 30 નિયમો રદ કરી નંખાયા છે તે નિયમો શું હતા અને શા માટે રદ કરવામાં આવ્યા અને કોની સત્તાથી રદ થયા છે તેનો જવાબ માંગવામાં આવશે તેમ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યુ હતું. વિરોધ પક્ષ દ્વારા હાલમાં કાર્પેટ એરીયા આધારીત નિયમોમાં શાસક પક્ષની રહી ગયેલી ચૂંક શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bullet-train-project-will-complete-2023-but-bjp-gets-its-benefit-035223.html", "date_download": "2018-06-25T00:22:42Z", "digest": "sha1:Q6YYWBYTGB5A2JJYV46GNXMENHENA57J", "length": 7413, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "Bullet Train: 2023માં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ફાયદો કોને? | Bullet train : project will complete in 2023 but BJP gets its benefit - Gujarati Oneindia", "raw_content": "\n» Bullet Train: 2023માં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ફાયદો કોને\nBullet Train: 2023માં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ફાયદો કોને\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nASEANમાં PM મોદી: એશિયાની 21મી સદી ભારતની સદી હશે\nASEAN: PM મોદી રાષ્ટ્રીય નેતાઓને શું સમજાવી રહ્યાં છે\nફિલીપાઇન્સમાં PM: ટ્રંપ-શિંઝો આબે સાથે મુલાકાત અને રાઇસની ખેતી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ આજે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું ખાતમૂહૂર્ત કર્યું. 250 kmph પર દોડતી આ ટ્રેનની મદદથી 2 કલાક અને સાત મિનિટની અંદર અમદાવાદથી મુંબઇ પહોંચી શકશો. અને જો ટ્રેન વડોદરા કે સુરત જેવા સ્થળોએ રોકાય તો પણ તમે 3 કલાકમાં તો અમદાવાદથી મુંબઇ પહોંચી જ જશો. સાંભળવામાં કેટલું સારું લાગે છે ને બે કલાકમાં અમદાવાદથી મુંબઇ પણ આ પ્લાનનું હાલ ખાતમૂહૂર્ત જ થયું છે અને તે પૂર્ણ થશે વર્ષ 2023માં. એટલે કે જો સમય સર કામ થઇ ગયું તો આવનારા સમયમાં લોકોને આનાથી ચોક્કસથી લાભ થશે. તેમ છતાં સવાલ તે આવે છે કે 2023માં પૂર્ણ થતા આ પ્રોજેક્ટથી લાભ કોને\nનોંધનીય છે કે દરેક સરકાર વિકાસના કામ કરતી જ રહે છે. અને નરેન્દ્ર મોદીની સરકારે બુલેટ ટ્રેનના આ પ્લાન માટે મુંબઇ અમદાવાદ કોરિડોર પસંદ કર્યો અને કામ શરૂ કરાવ્યું તે એક સારી જ વાત છે. ચોક્કસથી લાંબા ગાળે લોકોને તેનાથી ફાયદો થશે જ. પણ હાલ જો આ લાંબા ગાળાના લાભનો તાત્કાલિક ફાયદો કોઇ પાર્ટીને મળવાનો હોય તો તે છે ભાજપ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તે પછી 2019ની ચૂંટણી પણ ઊભી છે તે વખતે મત માંગવા માટે વિકાસનો આ મુદ્દો હાઇલાઇટ કરવામાં મોદી સરકાર બિલકુલ પાછી નહીં પડે તે વાતની આપણને બધાને ખાતરી છે અને આમ પણ આપણા ગુજરાતમાં કહીએ છીએ ને કર્યું છે તો ગાઇએ છીએ તેમાં ખોટું શું\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121711", "date_download": "2018-06-25T00:07:49Z", "digest": "sha1:GKRSD223C763AOIYWTK3NOKTREF2FSAX", "length": 14762, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "મોદીનું વિશ્વનાં પ્રખ્યાત ૩ ટોપ નેતાઓમાં સ્થાન", "raw_content": "\nમોદીનું વિશ્વનાં પ્રખ્યાત ૩ ટોપ નેતાઓમાં સ્થાન\nફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોનને પ્રથમ તથા જર્મનીના ચાન્સેલર એન્જલા માર્કેલ બીજા સ્થાને\nનવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાવોસની વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે જતા પહેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણમાં એમનો દુનિયાનાં ત્રણ ટોચનાં નેતાઓમાં સમાવેશ થયો હોવાંની જાહેરાત કરવામાં આવી છે.\nગૈલપ ઇન્ટરનેશનલે ૫૫ દેશોમાં લોકોને પૂછવામાં આવેલા જુદાં-જુદાં સવાલોનાં આધાર પર પોતાનાં વાર્ષિક સર્વેક્ષણમાં પીએમ મોદીને વિશ્વનાં નેતાઓમાં ત્રીજા નંબર પર રાખવામાં આવેલ છે.\nજો કે આ યાદીમાં ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોનને પ્રથમ તથા જર્મનીનાં ચાન્સેલર એન્જલા માર્કેલને આ સર્વેક્ષણમાં બીજા સ્થાન પર રાખવામાં આવેલ છે. આ યાદીમાં મેક્રોનને ૨૧, માર્કેલને ૨૦ અને પીએમ મોદીને ૮ અંક આપવામાં આવેલ છે.\nઆ સર્વેક્ષણ એવા સમય પર આવ્યું છે કે જયારે પીએમ મોદી ૨૨ જાન્યુઆરીએ દાવોસની બેઠકમાં ભાગ લેવાં માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાનાં છે. આને દેખતા એવું લાગે છે કે સર્વેક્ષણનાં તારણને પીએમ મોદી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.(૨૧.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST\nઅમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST\nઅમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST\nર૦૦૦ની નોટ પાછી ખેંચાશે \nબજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ access_time 12:54 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગો���ાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nમારામારીના ગુના સબબ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, પિતા અને ભાઇની ધરપકડઃ જામીન મુકત access_time 11:53 am IST\nજિંદગીથી કંટાળી જેતપુરનો શ્યામ ખાંટ એસિડ પી ગયો access_time 1:04 pm IST\n'પદ્માવત' ઉપર પ્રતિબંધ લાગતા વિજયોત્સવ મનાવતી કરણી સેના access_time 4:17 pm IST\nપોરબંદરમાં હરિમંદિર પાટોત્સવઃ અંબાણી પરિવાર સહિત મહેમાનો પધારશે access_time 12:07 pm IST\nહાર્દિક સામે વધુ એક ફરીયાદ access_time 12:10 pm IST\nજુનાગઢમાં ચાઇનીઝ તુક્કલ વેચતા બે વેપારી સામે મનપાની દંડનીય કાર્યવાહી access_time 12:09 pm IST\nઅમદાવાદમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર રસિયા ઉમટ્યા access_time 12:56 pm IST\nમેઘરજમાં શ્વાનનો આતંક: 12 દિવસમાં 90 લોકોને કરડી જતા લોકોમાં ભયનો માહોલ access_time 5:34 pm IST\nરેલ્‍વે ટ્રેક ઉપર સમારકામના કારણે મહેસાણા-પાલનપુર વચ્‍ચે કાલથી ટ્રેન વ્‍યવહારને અસર access_time 1:55 pm IST\nગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે access_time 11:55 am IST\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી ��રાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nકોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી access_time 5:38 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MDU%3D-55815856", "date_download": "2018-06-25T00:35:24Z", "digest": "sha1:5K4D5YK4D2CJOTFHAZGABG747KKMA3MJ", "length": 6385, "nlines": 81, "source_domain": "www.gujaratmirror.in", "title": "રણછોડનગરમાં ઇન્ડોસ કંપનીના ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરવા ચડેલો બજરંગવાડીનો શખ્સ ઝડપાયો | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરણછોડનગરમાં ઇન્ડોસ કંપનીના ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરવા ચડેલો બજરંગવાડીનો શખ્સ ઝડપાયો\nરાજકોટ શહેરમાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે રણછોડનગરમાં ઇન્ડોસ કંપનીના ટાવર ઉપર ચડી કોપર વાયરની ચોરી કરતા બજરંગવાડીના શખ્શને ઝડપી લઇ પૂછતાછ કરતા પોતે અગાઉ આવી જ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય ત્યારે એન્જીનીયરો હેરાન કરતા હોય તેનાથી કંટાળી નોકરી મુક્યા બાદ વેર વાળવા ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત આપી હતી અત્યાર સુધીમાં જુદા જુદા 27 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે\nરાજકોટના જંકશન પ્લોટમાં આવેલ ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા અને મેક્સ સિક્યુરિટી કંપનીમાં ડીસ્ટ્રીકટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા દિનેશસિંહ શ્યામસિંહ રાજપૂત નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે જે કંપનીમાં નોકરી કરે છે તે કંપની જુદી જુદી કંપનીના ટાવરની સિક્યુરિટીનું કામ કરે છે હાલ આ કંપની દ્વારા ઇન્ડોસ કંપનીના ટાવરની સિક્યુરિટીનો કોન્ટ્રાકટ હોય રણછોડનગર શેરી નંબર 9માં ઇન્ડોસ કંપનીના ટાવરમાં બજરંગવાડીમાં રહેતો ઇમરાન ઇલિયસભાઈ મકરાણી નામનો શખ્શ ચોરી કરવાના ઇરાદે ચડ્યો હોય આ અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોયલીસ સ્ટેશનના એ એસ આઈ કર્મદીપભાઈ વાળા સહિતનો કાફલો દોડી ગયો હતો અને આરોપીને ઝડપી લઇ પૂછતાછ કરતા આરોપી ઇમરાન અગાઉ આવી જ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે એન્જીનીયરોને લેવા મુકવા જવાનું કામ કરતો હતો ત્યારે એન્જીનીયરો ખોટીરીતે હેરાન કરતા હોય તેન��થી કંટાળી આ નોકરી મૂકી દીધા બાદ વેર વાળવા ચોરીના રવાડે ચડી ગયો હતો અને અત્યાર સુધીમાં જુદી જુદી કંપનીના 27 ટાવરને નિશાન બનાવી કોપર વાયરની ચોરી કરી હોવાની અને પાણીના ભાવે વેચી દીધા હોવાની કબૂલાત આપી હતી કંપનીના જણાવ્યા પ્રમાણે પોતાના ટાવરમાં લાગેલા 3.65 લાખના કોપર વાયરની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/b06aac30ea/this-mother-is-known-f", "date_download": "2018-06-25T00:23:15Z", "digest": "sha1:PE3AVINDBRKM6LDDTGLLS4DY6XND2XQ3", "length": 10404, "nlines": 113, "source_domain": "gujarati.yourstory.com", "title": "દીકરીની હટકે ફોટોગ્રાફી માટે જાણીતી બની આ ગુજરાતણ મમ્મી", "raw_content": "\nદીકરીની હટકે ફોટોગ્રાફી માટે જાણીતી બની આ ગુજરાતણ મમ્મી\nફોટોગ્રાફી એ રચનાત્મકતા અને કંઇક નવું કરવાના શોખને ઉજાગર કરે છે. ત્યારે આજે એક એવી મમ્મીને મળીએ જે તેની અલગ જ ફોટોગ્રાફીના કારણે ચર્ચામાં છે અને ઘણી લોકપ્રિયતા પણ મેળવી છે. આ મમ્મ્મી એટલે ક્રિંઝલ ચૌહાણ. અને ક્રિંઝલના રસપ્રદ ફોટોગ્રાફ્સની સીરીઝ એટલે 'Mommycreates'. આ સીરીઝ થકી ક્રિંઝલ પોતાની દીકરી શનાયાના એકથી એક ચડિયાતા ફોટોગ્રાફ્સ રજૂ કરે છે. ક્રિંઝલ અને તેની આ ફોટોગ્રાફીના શોખ વિશે વધુ જાણીએ એ પહેલા મેળવીએ તેમના ફોટોગ્રાફ્સની થોડી ઝલક...\nક્રિંઝલ રાજકોટની એક પ્રિ-સ્કૂલમાં ભણાવતા અને ત્યારબાદ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા જ્યાં તેઓ કેમ્બરવેલ જંકશન (પ્રિ-સ્કૂલ)માં જોડાયા. તેઓ આ અંગે કહે છે,\n\"મને બાળકોની આસપાસ રહેવાનું ખૂબ ગમે છે અને કદાચ બાળકોને પણ મારી કંપની પસંદ પડે છે. આમ તો મેં HRમાં MBA કરેલું છે પણ આર્ટ પ્રત્યેના લગાવ અને બાળકોના કારણે મેં મારી નોકરી છોડી.\"\nપોતાની આ ક્રિએટિવ ફોટોગ્રાફી વિશે ક્રિંઝલ કહે છે,\n\"મને વિવિધ આર્ટ પ્રવૃત્તિઓનો પહેલેથી જ શોખ. હું શરૂઆતથી એ વસ્તુનું ધ્યાન રાખું કે મારી આસપાસની વસ્તુઓ સારી અને અલગ દેખાય. મેં મારા ઘરમાં પણ કેટલાક ચિત્રો બનાવ્યા છે. મને રંગો, સ્કેચ જેવી કળા પ્રત્યે પહેલેથી જ પ્રેમ.\"\nક્રિંઝલને આવી અલગ અને એકદમ ક્રિએટિવ ફોટોગ્રાફીની પ્રેરણા કેલિફોર્નિયાના એક કલાકાર Sioin Queenie Liao પાસેથી મળી જેમણે પોતાના બાળકની આ પ્રકારે યુનિક ફોટોગ્રાફી કરી હતી અને આ અંગે એક બૂક પણ બહાર પાડી હતી જેમાં આ પ્રકારના ફોટોગ્રાફ્સની વિગતો સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવી છે.\nક્રિંઝલની આ ફોટોગ્રાફીની ખાસિયત એ છે કે તેમાં માત્ર ઘરવપરાશની વસ્તુઓથી જ સીન તૈયાર કરવામાં આવે છે. પછી તે ચાદર હોય કે રમકડાં કે પછી વોર્ડરોબ કે રસોડાની કોઈ વસ્તુ. જોકે આ ફોટોગ્રાફી માટે સીન તૈયાર કરવામાં પણ ઘણો સમય ખર્ચાઈ જાય છે જે ઘણી મહેનત અને ધીરજનું કામ છે.\nક્રિંઝલને આવા સીન તૈયાર કરવામાં ઘણી મજા આવે છે. આ અંગે તે કહે છે,\n\"આમ તો શનાયાના જન્મ સમયથી જ અમારી પાસે સારો કેમેરા હતો પણ અમને નહતી ખબર કે તેનો આવો ઉપયોગ થશે.\"\nશરૂઆતના થોડા ફોટોગ્રાફ્સ બાદ ક્રિંઝલને તેમના જ એક ઓળખીતાએ ફેસબુક પેજ બનાવવાનું કહ્યું અને તેમના પતિ હિમાંશુએ આ પેજનું નામ Mommycreates સૂચવ્યું.\nજોકે આ પ્રકારની ક્રિએટિવ ફોટોગ્રાફીની સ્ટ્રેટેજી, બાળકની ઉંમર પ્રમાણે બદલવી પડે છે. શરૂઆતમાં, જ્યારે શનાયા વધારે ઊંઘતી ત્યારે ક્રિંઝલ સેટ પહેલેથી જ તૈયાર રાખતા અને અને જ્યારે દીકરી ઊંઘી જાય ત્યારે આ સેટ પર જરૂરી પોઝમાં મૂકી દેતા. જોકે તેમાં પણ પહેલી વારમાં જ પરફેક્ટ ફોટો નથી મળતો, તેના માટે ઘણાં ફોટોગ્રાફ્સ ક્લિક કરવા પડે છે. ક્રિંઝલ વધુમાં જણાવે છે,\n\"ઘણી વખત તો એવું પણ થાય કે હું પૂરતી ધીરજ અને સમય સાથે સેટ તૈયાર કરું અને શનાયા ઊંઘવાના બદલે એ સેટ બગાડી નાંખે. એ વાતમાં કોઈ શક નથી કે આ ખૂબ જ ધીરજનું કામ છે. જોકે એક બેસ્ટ ક્લિક મેળવવામાં ભલે ગમે તેટલી વાર લાગે, પણ આખરે તમને જોઈતો હોય તે ફોટો મળી જાય ત્યારબાદ બધી જ મહેનત ફાળે ગઈ હોય તેવું લાગે. અને તે ખુશીની લાગણી અનેરી જ હોય છે.\"\nજો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બા���ક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31208", "date_download": "2018-06-25T00:39:38Z", "digest": "sha1:CRV3GBHMFTSNNYITWDYEEZMJKNJLZQUN", "length": 7169, "nlines": 82, "source_domain": "citywatchnews.com", "title": "શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે – City Watch Live News Amreli", "raw_content": "\nશેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે\nશેત્રુંજ્ય ગિરીરાજ પર 487 વર્ષની ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે. આ ધજારોહણ મહોત્સવમાં સાધુ, સાધ્વીજી ભગવંતો શ્રાવક-શ્રાવિકાઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહેશે જેમાં તા.5ને શનિવારે સાંજે 7.15 કલાકે જય તળેટી મહાપુજા, દર્શન, નવટુંક તથા મોટી ટુંકની ધજાઆેના દર્શન તથા વધામણા થશે તેમજ રાત્રે 8 કલાકે ધજારોહણ તથા નવટુંક ઇતિહાસ તેમજ સાથાે સાથ આવનારી 500મી વર્ષગાંઠ તરફ ભિક્ત-સફર પણ પારણા ભવન ખાતે યોજાશે.\nરવિવારે તા.6ને વૈશાખ વદ છઠ્ઠના દિવસે સવારે 5 વાગે જય તળેટીએ ભાવિકો એકત્ર થશે અને ધજાઆેનું બહુમાન સભર મસ્તકે ધરી ગીરીરાજની યાત્રાનો પ્રારંભ થશે ત્યારબાદ સવારે 7 કલાકે દરેક ટુંકમાં સ્નાત્ર મહોત્સવ થશે તેમજ સવારે 8 વાગે જીનાલયોની પ્રદક્ષિણા કરાશે સવારે 9 વાગે વિશ્વ માત્રનું કલ્યાણકારી ધજારોહણ થશે ત્યારબાદ સવારે 9.30 વાગે દાદાની ટુંક તરફ પ્રયાણ બાદ 10.30 વાગે શેત્રુંજ્ય ગિરીરાજના શિરતાજ મુળનાયક આદિનાથ દાદાની 487મું ધજારોહણ મહોત્સવ ધામધુમ પુર્વક ઉજવાશે. યાત્રાની પુણાર્હુતિ બાદ સંઘ સ્વામી વાત્સલ્યનું આયોજન પારણા ભુવનમાં કરવામાં આવેલ છે.\nભાવનગર Comments Off on શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે Print this News\n« તળાજાના 30 ગામોમાં તળાવો ઉંડા ઉતારવાનો પ્રારંભ (Previous News)\n(Next News) અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજ��યેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121712", "date_download": "2018-06-25T00:13:40Z", "digest": "sha1:S4LD3RU7VJ7GB63K2BHXG7GBZEXDIISD", "length": 15601, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટ જજ બનશે ઇન્દુ મલ્હોત્રા", "raw_content": "\nવકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટ જજ બનશે ઇન્દુ મલ્હોત્રા\nપહેલીવાર મહિલા વકિલ બનશે જજ\nનવી દિલ્હી તા. ૧૨ : સુપ્રીમ કોર્ટ કોલેજિયમના સીનિયર એડવોકેટ ઈન્દુ મલ્હોત્રાના નામની સુપ્રીમ કોર્ટના જજ માટે ભલામણ કરાઈ છે. તેમના ઉપરાંત ઉત્ત્રાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફના નામની પણ ભલામણ કરવામાં આવી છે.\n૨૦૦૭માં સીનિયર એડવોકેટનું પદ મેળવાનારા ઈન્દુ મલ્હોત્રા દેશના એવા પહેલા મહિલા વકીલ હશે જે સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનશે. ઉત્ત્રાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.એસ. જોસેફ તે બેચનો હિસ્સો છે જેણે ૨૦૧૬માં ઉત્ત્રાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.એસ. જોસેફ તે બેચનો હિસ્સો છે જેણે ૨૦૧૬માં ઉત્ત્રાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કેન્દ્રના નિર્ણયને રદ્દ કર્યો હતો.\nઈન્દુ મલ્હોત્રા આઝાદી બાદ સુપ્રીમ કોર્ટની જજ બનનારી સાતમી મહિલા હશે. હાલમાં જસ્ટિસ આર. ભાનુમતિ સુપ્રીમ કોર્ટની એકમાત્ર મહિલા જજ છે. જસ્ટિસ એમ. ફાતિમા બીવી ૧૯૮૯માં સુપ્રીમ કોર્ટની પહેલી મહિલા જજ બની હતી. ત્યાર બાદ જસ્ટિસ સુજાતા વી. મનોહર, જસ્ટિસ રૂમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ પણ સુપ્રીમ કોર્ટના જજ બની ચૂકયા છે.(૨૧.૪)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખ���લ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST\nગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST\nહવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST\nવેનેઝુએલામાં ભયાનક ભુખમરોઃ ભોજન માટે રમખાણોઃ ૪ના મોતઃ ભુખ્યા લોકો દુકાનો લુંટે છેઃ પશુઓના બેફામ શિકાર access_time 3:51 pm IST\nપ્રાંસલામાં શોર્ટ સરકિટથી આગ લાગી છેઃ તપાસ ચાલુઃ કલેકટર access_time 11:36 am IST\nમહારાષ્ટ્રમાં ૨ સમ���ૈંગિક યુવકોના લગ્નઃ દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા access_time 11:47 am IST\nકાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા access_time 11:54 am IST\n૬૯-રાજકોટ વિધાનસભા વિસ્તારના બે ઉમેદવારોને હિસાબો સંદર્ભે નોટીસ ફટકારતા ડે.કલેકટર પ્રજ્ઞેશ જાની access_time 4:18 pm IST\nક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગરના બે દરોડાઃ ૨૧ બોટલ દારૂ કબ્જે access_time 1:03 pm IST\nબાબરાની ધરતી ઉપર અંજળ ખુટયા તેમ કહીને ધરમશી શેઠે મિલ્કત ગૌસેવામાં અર્પણ કરી દીધી'તી access_time 11:58 am IST\nઅમરેલીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ access_time 11:57 am IST\nગોંડલ જામવાડીમાં કોળી સાસુ-વહૂ પર મોટા દિકરા અને વહૂનો હુમલો access_time 12:17 pm IST\nપરેશ ધાનાણીની ગુજરાતમાં કોંગ્રેસની ભૂમિકા અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા access_time 9:07 am IST\nકતારગામમાં હીરાના વેપારી પાસેથી 2.76 લાખના હીરા ખરીદી છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:35 pm IST\nસિંચાઈના મુદ્દે ખેડૂતો ખફા :બાવળામાં મહાસંમેલન યોજાયું :સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ access_time 12:02 pm IST\nએનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે\nજાપાનમાં ભારે બરફવર્ષા, આખી રાત ટ્રેનમાં ફસાયા ૪૩૦ લોકો access_time 11:08 am IST\nબાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો access_time 7:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\nત્રીજી વનડે : પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની ૧��૩ રને જીત access_time 1:02 pm IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2010/01/28/ipad/", "date_download": "2018-06-25T00:28:02Z", "digest": "sha1:4ZZFOAIDXV4M6EKERUYCHHPSUVVJEOL5", "length": 24757, "nlines": 278, "source_domain": "kartikm.wordpress.com", "title": "આઈપેડ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nજાન્યુઆરી 28, 2010 મે 6, 2013 ~ કાર્તિક\n* iPad – આ વિચિત્ર નામ છે, એપલનાં બહુ રાહ જોવડાવનાર ટેબ્લેટનું. વિચિત્ર છે. સ્ટિવ જોબ્સ કંઈ નામ બદલવાની વાત કરી રહ્યો હતો, જો એવું થાય તો સારું છે – નહિતર લોકો iPill ને પણ એપલની પ્રોડક્ટ ગણવા માંડશે\n[અહીં આઇપેડનું ચિત્ર ધારી લેવું\nગઈકાલે રાત્રે મોડા સુધી જાગી લાઈવ અપડેટ જોતો હતો. મજાની વાત છે કે એપલ હવે એમ કહે છે કે તે સૌથી મોટી મોબાઈલ કંપની છે. જમાનો બદલાય તેમ એપલ પણ બદલાય છે – સફળ કંપનીનું રહસ્ય આ જ હોય છે.\nઆ iPadનું બિઝનેશ મોડેલ iBooks નામનાં ઓનલાઈન બુક-સ્ટોર પર વધુ આધારિત છે. તમે તેમાં પીડીએફ ફાઈલો વાંચી શકશો કે નહી તે ખ્યાલ નથી, પણ કોઈક રસ્તો તો નીકળી આવશે. મને લાગે છે કે કોઈ વ્યક્તિ હવે એકલું ઈ-રીડર લેવા કરતાં આને વધુ પસંદગી આપશે, કારણકે અહીં iPod/iPhoneનાં કાર્યક્રમો પણ ચલાવી શકાશે. આખા કદ ઓનસ્ક્રિન કી-બોર્ડની સુવિધા મને ગમી. ડિઝાઈન સરસ પણ છે. નેટબુક જેવું કોમ્પયુટર લેવા કરતાં આ વધુ સારું પડશે. કિંમત પણ લગભગ પોસાય તેવી રાખવામાં આવી છે – જે નવાઈની વાત લાગે છે. જોઈશું હવે તે ક્યારે માર્કેટમાં આવે છે..\nPosted in ઇન્ટરનેટ, ટૅકનોલૉજી, પુસ્તકો, સમાચાર\tઇન્ટરનેટએપલકોમ્પ્યુટરટૅકનોલૉજીપુસ્તકોમેકમોબાઈલલેપટોપસમાચારસોફ્ટવેરiPad\nNext > પોલની પૉલ…\nજાન્યુઆરી 28, 2010 પર 10:35\nજાન્યુઆરી 28, 2010 પર 11:10\nજાન્યુઆરી 28, 2010 પર 11:42\n“નહિતર લોકો iPill ને પણ એપલની પ્રોડક્ટ ગણવા માંડશે” \nજાન્યુઆરી 28, 2010 પર 11:56\nઆ નામની મજાક ઉડાવાનું પણ ચાલુ થઇ ગયું છે:\nજાન્યુઆરી 28, 2010 પર 15:51\nફેબ્રુવારી 9, 2011 પર 21:33\nસ્ટીવભાઈનું રિએકશન પણ જાણો\nજાન્યુઆરી 28, 2010 પર 22:01\nઆ “મોટો” આઈ-ફૉન જ છે, હજી લૅપટૉપને બદલે વાપરી શકાય એમ નથી. કુણાલે અમુક કારણો જણાવી જ દીધાં…\nજાન્યુઆરી 29, 2010 પર 02:59\nહું ચિરાગ અને કુણાલ જોડે સંમત છું, કે એ એક મોટો આઈફોન જ છે. Apple પાસેથી કૈક innovative product ની અપેક્ષા હતી.\nજાન્યુઆરી 29, 2010 પર 04:40\nજાન્યુઆરી 29, 2010 પર 14:39\nજાન્યુઆરી 29, 2010 પર 18:03\nસરસ માહીતિ. બજારમા જોવા જવું પડશે.\nજાન્યુઆરી 29, 2010 પર 19:20\nહજી બજારમાં ઉપલબ્ધ નથી. માર્ચ અંત સુધીમાં આવી શકે છે…\nજાન્યુઆરી 29, 2010 પર 20:52\nજાન્યુઆરી 29, 2010 પર 21:03\nના. મારા જેવો સામાન્ય માણસ પણ જો આવા ગેજેટ્સ ધરાવી શકે તો.. વાઈ-ફાઈની વાત સાચી. મારે તો ઓફિસ અને ઘરે બન્ને જગ્યાએ ઈન્ટરનેટ છે. મેં એવા પણ વ્યક્તિઓ જોયા છે જે મહિને ૫૦૦૦ રુપિયાનો ખર્ચો હોટલમાં કરે છે પણ ઘરે ૧૦૦૦ રુપિયાનું ઈન્ટરનેટ ઘરે લેપટોપ-કોમ્પ્યુટર હોવા છતા પોસાતું નથી.\nટૂંક સાર, હજી માનસિકતા બદલાઈ નથી. કોઈપણ સુવિધા હોવા છતાં, માનસિકતા મહત્વની વસ્તુ છે.\nજાન્યુઆરી 29, 2010 પર 21:55\nજાન્યુઆરી 31, 2010 પર 21:19\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગી��� નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31407", "date_download": "2018-06-25T00:29:51Z", "digest": "sha1:GS4RWTUROV2X7YOL3GCB44UEBJZ77AIC", "length": 19190, "nlines": 85, "source_domain": "citywatchnews.com", "title": "પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી – City Watch Live News Amreli", "raw_content": "\nપૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી\nસમગ્ર રાજયમાં બીટકોઇન કૌંભાડની તટસ્‍થ તપાસ થાય તે માટે મે ગૃહમંત્રીને તા. ર4/રના ફેકસ કરી, મોબાઇલ પર વાત કર તમામ માહિતી આપવા છતા અને ત્‍યારબાદ સીઆઇડીમાં ર8 વખત મારા ભત્રીજા કીરીટે પુરાવા સાથે જવાબ આપવા છતા શૈલેષ ભટ્ટ વિરૂઘ્‍ધ કોઇપણ પ્રકારની ફરિયાદ દાખલ ન થઇ અને આરોપીને છુટો દોર મળી રહયો છે, તેની પાછળ મોટુ માથુ છે, તેવું નલીન કોટડીયાએ જણાવ્‍યું છે.\nઆરોપીને અને ભાગીદાર તથા ષડયંત્ર રચનારને નેતાઓ તમામ સહકાર હોય, આ તમામ મળી એમના વિરૂઘ્‍ધના મારી પાસેના પુરાવા મેળવવા કરેલ તમામ પ્રકારનાં પ્રયાસો નિષ્‍ફળ ગયા ત્‍યારે મને શોધી ધાક-ધમકી કે કોઇપણ પ્રકારે પુરાવા મેળવી લેવા અને ન મળે તો 1ર કરોડના બીટકોઇન કૌંભાડ કે જેની સાથે મારે કોઇ લેવા દેવા નથી તેમાં પડકાયેલા આરોપી પર દબાણ કરી મારુ નામ દાખલ કરી મારી ધરપકડ કરીને પણ પુરાવા પડાવી અને એમ ન બને તો મારૂ એન્‍કાઉનટર કે હત્‍યા કરાવીનાખવાના પ્‍લાનમાં ચકરાવે ચડેલા શૈલેષ ભટ્ટ અને મોટા માથા ભાગીદારો આ સૌકોઇ મારી અને મારા પરિવારના કોઇપણ મોત કે હત્‍યા પાછળ જવાબદાર ગણાશે અને ર40 કરોડનાં કૌંભાડના શૈલેષના મુખે બોલાયેલ આખો પ્‍લાન નેતાઓ ભાગ અને પોલીસ રક્ષણની ખાત્રી આ સાથે મારી સ્‍યુસાઇડ નોટ કે જે ગણો તે મારા મોત કે હત્‍યા થયાના સમાચાર મળતા જ મે એક અંગત વ્‍યકિતને આપેલ હોય તે મીડીયા, કોર્ટ, પોલીસ અને અન્‍યને પહોંચતા કરશે, પછી લોકોએ સમજવાનું કે શું સત્‍ય હતુ \nવધુમાં જણાવેલ છે કે, હું જાણું છુ કે જેલમાં ગયા બાદ હુ મારા મનની વાત કે પુરાવા રજુ નહિ કરી શકુ તેથી મને ખોટી રીતે સંડોવી ધરપકડ કરે એ પહેલા સુરતના ક���ટલાય ગરીબ લોકોના બીટકોઇન કંપનીમાં ફસાયેલા નાણા કે જે શૈલેષ ભટ્ટના કારણે ડુબી ગયા છે, તે નાણા લોકોને પાછા મળે અને સરકારશ્રીની સારી કામગીરી ગણાય, આવા ઘ્‍યેયથી મે અને કીરીટે રજુઆત બાદ વોલેટ સહિત આઇ.ડી. કે જેમાં ર300 જેટલા (દસ લાખના ભાવના) બીટકોઇન શૈલેષના વોલેટમાં તા. 1ના રોજ એમના જ કહેવાથી કીરીટે ટ્રાન્‍સફર કરી દીધા છે, તે અને આખુય કાવતરૂ ઘડી, પાર પાડી નાણીની કોણ ખર્ચ આપે, વહેંચણી કઇ રીતે થઇ આ બધી જ વાત શૈલેષના મુખે રેકોર્ડ થયેલ તે તમામ પુરાવા સીઆઇડી અનેગૃહમંત્રીને પહોંચતા કરવા છતા 1ર કરોડના ર00 કોઇન કે જે ટ્રાન્‍સફર થયા જ નથી તે એફ.એસ.એલ.નો રીપોર્ટ આવી જવા છતા રોજ રોજ નવા આરોપ મુકનાર શૈલેષથી કોણ અને શા માટે ડરે છે તે તપાસનો વિષય છે, પોલીસને ર40 કરોડનું કૌંભાડ બન્‍યુ છે તેમાં રસ નથી અને 1ર કરોડનું બન્‍યુ જ નથી. તેમાં કોના દબાણથી રસ છે તે સમજાતુ નથી. 1ર કરોડના કોઇન કીરીટે ટ્રાન્‍સફર નથી કર્યા તો તે સાબિત થતા સંજય કોટડીયાને વેચ્‍યાને 1ર કરોડ લઇ આવ્‍યા આ વાત પોલીસ કરે, તે સ્‍વીકારાય પરંતુ સંજયના જવાબથી એ ખોટી ઠરતા હવે નવા નવા પ્‍લાન ઘડી, વાસ્‍તવમાં જેની બુઘ્‍ધિ અને ઓથથી ર40 કરોડનું કૌંભાડ શૈલેષ ભટ્ટે કર્યુ છે તે સૌ રાજયની પોલીસ અને મીડીયા મારફત પ્રજાને ગુમરાહ કરે છે, અરે રોજબરોજના નિવેદન પ્રસિઘ્‍ધ કરી શકે છે તો સીઆઇડીને ઓડીયો કલીપ આપી છે મેળવીને લોકોને જણાવશો શૈલેષના કારનામા તો આપને પણ ધન્‍યવાદ આપીશ. જો ખંડણી માંગવા, ગોંધી રાખવા, (કોઇન પડાવવાનું પુરવાર નથી થતુ) એસ.પી. કક્ષાની વ્‍યકિત સામે પોલીસ પોતે ફરિયાદી બનતી હોય તો શૈલેષ ભટ્ટે પણ તા. 1/રના રોજ પહેલા પિયુષ કાછડીયાનું અપહરણ કરી મારી, વિડીયો ઉતારી ધવલનું અપહરણ કર્યુ અને ર300 કોઇન રીવોલ્‍વર બતાવી આઈ.ટી. ઇન્‍સ્‍પેકટર બની શેલેષઅને તેની ટોળકીએ પડાવી 14.પ0 કરોડનો મુંબઇ પી. ઉમેશમાં હવાલો કરાવી પડાવી લીધા, આ રજુઆત કે ફરિયાદ મે ગૃહમંત્રીને કરી હોય એ ફેકસ સી.આઇ.ડી.ને મળેલ હોય અને બધાજ પુરાવા આપેલ હોય તો પોલીસ પોતે કેમ ફરિયાદી નથી બનતી, અરે પોલીસને કોઇ તકલીફ હોય તો જણાવે હું ફરિયાદી થવા તૈયાર છું. પરંતુ સુરતના લોકોને નાણા પરત અપાવીને હું ઝંપીશ ભલે કદાચ મારુ મોત થાય. એવું નલીન કોટડીયાએ જણાવ્‍યું છે.\nપોતાને સીઆઇડી તરફથી કોઇપણ મેસેજ નથી મળ્‍યા, બોલાવ્‍યા પણ નથી, છતા મોટા માથા અને શૈલેષ મારો પીછો કરાવી પુરાવા મેળવવા માથ��ભારે લોકોને મારીી પાછળ લગાડી ચુકયા છે અને એટલે જયાં સુધી શૈલેષની ધરપકડ નહિં થાય અને ર40 કરોડનું કૌંભાડ ઢાંકવા કેવા ખેલ કોણ કરે છે તે સાબિત નહિં થાય ત્‍યાં સુધી મહેરબાની કરી પોલીસ મને પકડવા પ્રયાસ ન કરે. હું કાયદા અને ન્‍યાયતંત્રનું સન્‍માન કરું છું પરંતુ તેનો સાચા ગુનેગારને બચાવવા માટે દુરઉપયોગ થાય તે ઠીક ન કહેવાય. મને કેટલાક અગ્રણી અને મોટા માથા મારફત પણ નાણા આપી નામ કઢાવવા બેઠક કરી સમાધાન કરવા ખુબ જ પ્રયાસ થઇ રહયા છે, જેમાં હું કયાંય ફસાવાનો નથી, મેં પણ હકીકત જાણવા કેટલાક નુસખા અજમાવી સમાધાન કરવું છે બોલો કઇ રીતે તેવું પુછતાજે લોકો મને સમાધાન કરવા બેઠક કરી શુટીંગ ઉતારવા માંગતા હતા જેથી ગુનો નથી જ કર્યો તો સમાધાન શા માટે આમ કરી મને ફસાવવા માંગતા લોકોને પણ મેં ઉઘાડા કરી દીધા છે ત્‍યારે હવે મારી પાસેના પુરાવા છે કે જેની લોકોને ખબર પડે તો નેતાને નુકશાન જાય તેમ હોય આ પુરાવા મેળવવા સૌ મથી રહયા છે. હું જાહેર કરુ છું કે મારા પર જે આક્ષેપો થઇ રહયા છે, કે કરાવાઇ રહયા છે તે સાબિત થશે તો હું ગમે તે સજા ભોગવવા તૈયાર છું. પરંતુ આક્ષેપો કરવા એનાથી કોઇ ગુનેગાર નથી બનતા, ન્‍યાયતંત્રનો નિર્ણયએ આખરી ગણાય છે. આ બાબતે આજે હું વડાપ્રધાન, રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ ભાજપ, કેન્‍દ્રિય ગૃહમંત્રી, મુખ્‍યમંત્રી, ગૃહ રાજયમંત્રી, મુખ્‍ય પોલીસ વડા અને માનવ અધિકાર પંચમાં મારા નામ જોગ પત્ર લખી શૈલેષ ભટ્ટ અને સાગરીતો તથા એક પોલીટીકલ નેતા વિરૂઘ્‍ધ ર40 કરોડનાં કૌંભાડ આચરવા ઘડાયેલ સફળ કાવતરામાં સામે સૌ કોઇ સામે ફરિયાદ નોંધવા સરકાર તૈયાર થાય એવી રજુઆત કરું છું. હું પણ ગૃહમંત્રી પ્રદિપસિંહજીને રજુઆત કરું છુ કે જો શૈલેષ ભટ્ટ અને મોટા માથા (જે શૈલેષ નામ આપશે જ) વિરૂઘ્‍ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી તપાસ કરવામાં (પુરાવા હું આપીશ) નહિં આવે તો મારે મારા પરિવાર સાથે આત્‍મ વિલોપન કરવા સિવાય કોઇ રસ્‍તો નહિહોય, પણ હું જઇશ તો પણ કેટલાયને ખુલ્‍લા પાડીને જઈશ. એટલે કોઇનો આવો પ્‍લાન હોય તો ઉતાવળ ના કરતા મરીશ તો પણ પુરાવા પ્રજાને મળે તેવું કરતો જઇશ.\nહું જાહેર જીવનનો વ્‍યકિત છું. કોઇપણ સાથે મળવું-બેસવું, વાત કરવી, ભલામણ કરવી મારી ફરજ છે, પરંતુ કોઇને દબાણ કરી મારું નામ આપવા કહેવાય છે, હું એસ.પી.ને મળ્‍યો નથી, કે નથી કયારેય ફોન પર આ બાબતે વાત થઇ એટલે ખોટી મથામણ કરતા, જે હકીકત છે તે જ બહાર લાવો. તેમ કહેતા કોટડીયાએ કહયું છે કે મારો ફોન બંધ નથી, ઘરે તાળુ નથી, હું ધારી જ છું.\nઅમરેલી Comments Off on પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી Print this News\n« આજે થેલેસિમિયા ડે : શહેરના ૮૦ સહિત જિલ્લામાં ૧૮૩ બાળકો ‘થેલેસિમિયા મેજર’થી પીડિત (Previous News)\n(Next News) ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121713", "date_download": "2018-06-25T00:08:20Z", "digest": "sha1:SU3ID7ODJOUVSQTWNQAPQ2ZHYTFBLOMG", "length": 18045, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "બજેટનો રંગ ફિક્કો પાડી દીધો GSTએ", "raw_content": "\nબજેટનો રંગ ફિક્કો પાડી દીધો GSTએ\nહવે ઇન્કમ ટેકસ સિવાય આમ આદમી માટે બજેટ પર ચર્ચાનો કોઇ મોટો મુદ્દો જ રહ્યો નથીઃ જીએસટી લાગુ થયા બાદ બજેટ હવે અલગ અલગ વસ્તુઓ માટે નાણાની ફાળવણી, ડિરેકટ ટેકસીસ, કસ્ટમ્સ ડયુટીઝ અને લેવીઝ માટે જ રહી ગયું છે\nનવી દિલ્હી તા. ૧૨ : ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ લા��ુ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)એ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. જીએસટીએ બજેટ સાથે જોડાયેલું સસ્પેન્સ અને મિસ્ટ્રીને પણ ખતમ કરી દીધાં છે, કારણ કે તેમાં પૂરેપૂરો ઇનડિરેકટ ટેકસ સામેલ થઈ ગયો છે. હવે વસ્તુઓ અને સેવાઓ માટે જીએસટી કાઉન્સિલ ટેકસ રેટ નક્કી કરે છે. વાસ્તવમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આગામી કેટલાક મહિનામાં જીએસટી લાગુ થવાની આશામાં પોતાના ગત બજેટમાં જ ઇનડિરેકટ ટેકસ સંબંધિત પ્રસ્તાવોને નજરઅંદાજ કર્યા હતા. હવે જીએસટી લાગુ થયા બાદ બજેટ હવે અલગ અલગ વસ્તુઓ માટે નાણાંની ફાળવણી, ડિરેકટ ટેકસીસ, કસ્ટમ્સ ડ્યુટીઝ અને લેવીઝ માટે જ રહી ગયું છે.\nઇનડિરેકટ ટેકસને કારણે બજેટ મોટા વર્ગ માટે ઉત્સુકતાનો વિષય રહેતું હતું. જોકે ઇનકમ ટેકસ બજેટનું હજી પણ મુખ્ય આકર્ષણ બિંદુ હશે. પહેલા બજેટ અંગે રસ્તા પર બીડી-સિગારેટ, તમાકુ વેચનારા લોકોથી લઈને જવેલરી ખરીદતી ગૃહિણીઓ સુધીમાં ઉત્સાહ રહેતો હતો. લોકોને એ જાણવાની ઉત્સુકતા રહેતી હતી કે, બજેટ બાદ કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે.\nમોટે ભાગે એવું થતું હતું કે, બજેટમાં જે વસ્તુઓ મોંઘી થવાની આશંકા વ્યકત કરાતી હતી, નાના દુકાનદારો તેને સ્ટોક કરવા લાગી જતા હતા. ઇનડિરેકટ ટેકસીસને કારણે બજેટ દરેક ભારતીયના જીવન સાથે સીધું જોડાયેલું હતું. અમીર-ગરીબ, યુવા-વૃદ્ઘ, સ્ટુડન્ટ-પ્રોફેશનલ, બિઝનેસ-વેન્ડર, દરેક લોકો પર બજેટની અસર પડતી હતી, પરંતુ હવે ઇનકમ ટેકસ સિવાય આમ આદમી માટે બજેટ પર ચર્ચાનો કોઈ મોટો મુદ્દો જ રહ્યો નથી.\nજોકે કૃષિથી લઈને આવાસ જેવી યોજનાઓની અસર સામાન્ય ભારતીયોના જીવન પર પડે છે તથા અપ્રત્યક્ષ કરની અસર લોકોના રોજિંદા જીવન પર પણ પડે છે.\nકંઈ પણ હોય, આર્થિક નુકસાન કે કૃષિ સિંચાઈ યોજના પર લોકો આ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી, જેટલું રેફ્રિજરેટર તથા બ્રાન્ડેડ કપડાં સસ્તાં કે મોંઘાં થવા પર બોલે છે. ગયા વર્ષે બજેટ પૂર્વે નાણાપ્રધાનની બજેટ બ્રિફકેસ કોઈ રહસ્યમયી વાર્તાઓનો પટારો જ લાગતી હતી. તેમણે સંસદમાં પહોંચીને બ્રિફકેસ ખોલતાં જ લોકોમાં આશા, અપેક્ષાનો સંચાર થતો હતો, પણ જીએસટીએ બધું જ બદલી નાખ્યું.(૨૧.૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ���યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nપૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST\nદિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST\nગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nવેનેઝુએલામાં ભયાનક ભુખમરોઃ ભોજન માટે રમખાણોઃ ૪ના મોતઃ ભુખ્યા લોકો દુકાનો લુંટે છેઃ પશુઓના બેફામ શિકાર access_time 3:51 pm IST\nબેભાન હાલતમાં યુવાન,પ્રોૈઢ અને વૃધ્ધના મોત access_time 1:04 pm IST\nઆજે સાંજે જરૂરીયાતમંદ પરિવારોને અનાજકીટ વિતરણ-૧૦ બહેનોને સિલાઈ મશીન વિતરણ access_time 4:10 pm IST\nપતંગ - દોરામાં જામી ઘરાકીઃ લાવો... લાવો... ને બસ લાવો... access_time 4:26 pm IST\nગારીયાધાર ન.પા.ની ચુંટણી માટે ભાજપા દ્વારા સેન્સ લેવાયો access_time 9:22 am IST\nમિલ્કત વેરો ભરવામાં 'દાંડાઇ' કરનારા આસામીઓને મોરબીમાં નોટીસો access_time 12:00 pm IST\nકચ્‍છણાં નવા વર્ષમાં સ્‍વાઇન ફલુનો પ્રથમ કેસ access_time 8:56 pm IST\nઅમદાવાદમાં ૧૦ હજાર રૂપીયા એડવાન્સ આપીને ૮ લાખની કાર ફરવા લઇ જઇને ર મહિલા રફુચક્કર access_time 6:09 pm IST\nનવસારીમાં સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 8 શકુનિઓને રંગે હાથે ઝડપ્યા access_time 5:36 pm IST\nચકચારી શીતલ દેસાઈ હત્યા કેસમાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ દ્વારા ફરાર સાસુ-સસરાની ધરપકડ access_time 12:16 am IST\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nડિવોર્સીનો બોયફ્રેન્ડ મહિલા નીકળ્યો access_time 2:49 pm IST\nગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે access_time 11:55 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\nસાઉદી અરબમાં પ્રથમ વાર મહિલાઓ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી access_time 5:39 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \nકવોન્ટિકોની ત્રીજી સીઝન એપ્રિલથી શરૂ થશે access_time 2:47 pm IST\nનવાજુદ્દીનનો મેકમા��િયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=3df344993636343337", "date_download": "2018-06-25T00:29:03Z", "digest": "sha1:LT3SOTGF4JPLJZEUXUMWVASXKM4TLR6E", "length": 3532, "nlines": 33, "source_domain": "www.nobat.com", "title": "શેરહોલ્ડર્સ એસો. ની સામાન્ય સભા", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nશેરહોલ્ડર્સ એસો. ની સામાન્ય સભા\nજામનગર તા. ૧૩ઃ જામનગર શેર હોલ્ડર્સ એસોસિએશનની ૩૩મી વાર્ષિક સામાન્ય સભા તા. ૧૭-૬ ના સવારે ૧૦.૩૦ વાગ્યે સંસ્થાના હોલમાં યોજવામાં આવી છે. સભા પૂર્ણ થયા પછી સભ્યશ્રીઓ માટે ભોજન સમારંભ બપોરે ૧ર થી ૧.૩૦ વાગ્યા દરમિયાન દયાશંકર બ્રહ્મપુરીની વાડી, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. સર્વે સભ્યોને આ કાર્યક્રમમાં હાજર રહેવા પ્રમુખએ જણાવ્યું છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/09/blog-post_25.html", "date_download": "2018-06-24T23:57:23Z", "digest": "sha1:DMXA4AKCDAVXIK4X5MDVRLIBX46FLKYS", "length": 5143, "nlines": 95, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: આજના ખુશ ખબર", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nમંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012\nધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન ૩૦૦૦ શિક્ષકો - ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી ���ા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર મંગળવાર, સપ્ટેમ્બર 25, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintenden...\nપ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા\nઅંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્...\nહાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો\nPOST નું ફોર્મ ભરવા માટે પોસ્ટનું ફોર્મ ભરવા માટે...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNTk%3D-68612875", "date_download": "2018-06-25T00:21:41Z", "digest": "sha1:GXSW4I2DB22L2XNLAXRZ3JOWNC4HNNVM", "length": 4548, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "ભાણવડના રાણપરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝબ્બે | All | Gujarat Mirror", "raw_content": "\nભાણવડના રાણપરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝબ્બે\nભાણવડ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં ઉપરોકત ડ્રાઈવર અનુસંધાને દારૂ બંધીના કાયદાનું કડક અમલ કરાવવા અને દારૂની પ્રવૃતી ઉપર સંપૂર્ણ અંકુશ મેળવવા કોમ્બીંગ પેટ્રોલીંગનું આયોજન કરી તમામ ટીમો દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં અવાવરૂ તેમજ શંકાસ્પદ જગ્યાઓ/સ્થળોએ પોલીસ દ્વારા તા.12/3/18ના ચેકીંગ હાથ ધરેલ અને ચેકીંગ દરમ્યાન પોલીસને હકીકત મળેલ કે ફોરેસ્ટ ઓફીસથી 200 મીટર દુર ધામણી નેસ જવાના પગ કેડીના રસ્તે જુની પડતર ખાણો આવેલ તેમાં જંગલી બાવળના જુડોની કાટમાં ભાદા રાજા મોરી રબારી રહે ધામણી નેસ વાળાએ ગે.કા. ઈંગલીશ દારૂનો જથ્થો મંગાવી સંતાડેલ છે તેવી હકીકત આધારે પંચો સાથે રેઈડ કરી જુની ખાણમાં ાવળોની કાટમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ 70 કિંગ રૂા.28000/-નો શોધી કાઢી ફરારી આરોપી ભાદા રાજા મોરી વિરુધ્ધ ગુન્હો રેકોર્ડ કરાવી તેને પકડી પાડવા ચારેય તરફ ચક્રો ગતિમાન કરેલ છે આ કોમ્બીંગ ઓપરેશનની કાર્યવાહીથી દારૂના ધંધા કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે અને આ વિસ્તારની જાહેર જનતામાં ખુશીની લાગણી ફેલાયેલ છે અને જાહેર જનતામાં પોલીસ દ્વારા અવાર નવાર આવી કાર્યવાહી કરવા માંગ ઉઠેલ છે.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્���ેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-russian-passenger-plane-crashes-outside-moscow-gujarati-news-5810429-PHO.html", "date_download": "2018-06-25T00:46:00Z", "digest": "sha1:YNCN4EGNF4WCEAEDCXR6B3SIHWZMYZ2F", "length": 63935, "nlines": 362, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Saratov Airlines flight 6W703 carrying 71 people crashes after taking off from Domodedovo airport | રશિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 65 પેસેન્જર્સ સહિત 71નાં મોત '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/INT-HDLN-russian-passenger-plane-crashes-outside-moscow-gujarati-news-5810429-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nરશિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 65 પેસેન્જર્સ સહિત 71નાં મોત\nરશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર્સ સહિત કુલ 71 લોકો સવાર હતા\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.\n- રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\n- પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.\n- આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.\nવિમાનનો એક હિસ્સો મળી આવ્યો\n- અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.\n- જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.\n- એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nરશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે\nઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જ��વિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.\n- રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\n- પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.\n- આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.\nવિમાનનો એક હિસ્સો મળી આવ્યો\n- અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.\n- જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.\n- એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...\nલોકોએ સળગતા પ્લેનને જોયું\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઘટનાનો શિકાર થયેલું Antonov An-148 રશિયાની ડોમેસ્ટિક એરલાઇન્સનું પ્લેન હતું. જેણે રવિવારે મોસ્કોના દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી. તેમ 65 પેસેન્જર અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા.\n- ટેકઓફની 10 મિનિટ બાદ પ્લેન મોસ્કોની નજીક રમેસ્કે ડિસ્ટ્રિક્ટમાં ક્રેશ થઇ ગયું. અહીં કેટલાંક નજરે જોનારાઓએ આગમાં સળગતા પ્લેનને પડતાં જોયું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પ્લેનનો કાટમાળ આસપાસ મોટાં હિસ્સામાં વિખેરાયેલો છે.\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nસારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું\nઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.\n- રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\n- પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.\n- આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.\nવિમાનનો એક હિસ્સો મળી આવ્યો\n- અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.\n- જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.\n- એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nAntonov An-148 રશિયાની ડોમેસ્ટિક એરલાઇન્સનું પ્લેન હતું. (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.\n- રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\n- પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.\n- આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.\nવિમાનનો એક હિસ્સો મળી આવ્યો\n- અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સ��� મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.\n- જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.\n- એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.\n- રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\n- પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.\n- આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.\nવિમાનનો એક હિસ્સો મળી આવ્યો\n- અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.\n- જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.\n- એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\nઆગળન�� સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...\n(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%86%E0%AA%A4%E0%AA%82%E0%AA%95%E0%AB%80-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%9D-%E0%AA%B8%E0%AA%88%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%80%E0%AA%AF/", "date_download": "2018-06-25T00:09:58Z", "digest": "sha1:XQSZ64MVQSILJQL3SG4R4COH2BHJ6G45", "length": 4530, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "આતંકી હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પર ભારતની ચાંપતી નજર – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld આતંકી હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પર ભારતની ચાંપતી નજર\nઆતંકી હાફિઝ સઈદની રાજકીય પાર્ટી પર ભારતની ચાંપતી નજર\nઈસ્લામાબાદ : અત્યાર સુધી ભારતને કનડતો આવતો આતંકવાદી ખુદ પાકિસ્તાન માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. હવે સઈદ તેની રાજકીય પાર્ટીને માન્યતા આપવવાની જીદે ચડ્‌યો છે અને પાકિસ્તાન સરકાર તેના માટે રાજી નથી. થોડા સમય પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદની પાર્ટીના રજીસ્ટ્રેશનને લીલી ઝંડી આપી દીધી છે. હાફિઝની પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને ભલે હાઈકોર્ટ તરફથી રજીસ્ટ્રેશનની મંજૂરી મળી ગઈ હોય, પરંતુ પાકિસ્તાનના બંધારણના દાયરામાં હાફિઝ માટે આગળની રાહ વધુ મુશ્કેલ છે.\nગુજરાત ચુંટણીની હાર પાછળ હાર્દિકે કબુલી મોટી ભુલ\nરાહુલ ગાંધીને ૫ણ મળશે ફ્રાન્સ પ્રમુખ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121715", "date_download": "2018-06-25T00:13:23Z", "digest": "sha1:B63UP2SM6SXZ7B7B4KZ2VQ7BAWHKGBHK", "length": 13822, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ઝડપી ગાડી ચલાવશો તો ખરી જશે વાળ, પહેરો હેલ્મેટઃ યુપી પોલીસ", "raw_content": "\nઝડપી ગાડી ચલાવશો તો ખરી જશે વાળ, પહેરો હેલ્મેટઃ યુપી પોલીસ\nલોકોને હેલ્મેટ પહેરવાની સલાહ\nલખનૌ તા. ૧૨ : ઉત્તર પ્રદેશ પોલીસ અને તેના ઓફિસર સોશિયલ મીડિયા પર ખુબજ સક્રિય રહે છે. થોડા થોડા સમયે ટ્વિટર પર લોકોને સલાહ આપતા રહે છે. હાલમાં જ યુપીના પોલીસ અધિકારી રાહુલ શ્રીવાસ્તવે જયારે લોકોને હેલ્મેટ પહેરવા માટેની સલાહ આપવા માટે ટ્વિટ કર્યું તો તે જોઈને લોકોએ ખુબ મજા લીધી.\nએડિશનલ એસપી રેંકના રાહુલ શ્રીવાસ્તવને યુપી પોલીસના સોશિયલ મીડિયા ટીમના એડવાઈઝર્સની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દર વખતની જેમ આ ગુરૂવારે પણ એક ટ્વિટ કરી હતી. જેમાં હોલિવૂડ એકટર વિન ડિસલ અને તેની ટીમ જોવા મળી રહી છે. ફોટોમાં લખ્યું છે કે શું તમે જાણો છો કે ઝડપી ડ્રાઈવિંગ ને કારણે ટાલ પડે છે. આ ટ્વિટ દ્વારા લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવી.\nઆ ટ્વિટ બાદ યુઝર્સ તેના પર કોમેન્ટ આપી રહ્યા છે. અમર ચંદ્ર લખે છે કે રોડ અકસ્માતમાં મોટાભાગની મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થાય છે, હેલ્મેટ વગર ગાડી ન ચલાવવી જોઈએ, તે પોતાની સુરક્ષા માટે છે.(૨૧.૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો ���ંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nSC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST\nઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST\nઆજે સુપ્રીમના જજો સાથે ચર્ચા કરશે CJI access_time 3:54 pm IST\nચીનના સૈનિકોને ૧૯ કલાક ચાલીને ભગાડયા access_time 3:55 pm IST\nજજ વિવાદ ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલે બનાવી 7 સભ્યોની કમિટી : કાલે સવારે મળશે ચારેય જજોને access_time 7:11 pm IST\nસ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી access_time 4:12 pm IST\nરાજકોટ જેલ ખાતે વડોદરાના એસઆરપીમેન જેસીંગભાઇ એસ. ડામોરનું હાર્ટએટેકથી મોત access_time 1:05 pm IST\nક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગરના બે દરોડાઃ ૨૧ બોટલ દારૂ કબ્જે access_time 1:03 pm IST\nપોરબંદરમાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા ૪ યુવાનો ૩૬ હજાર રોકડ સાથે ઝડપાયા access_time 12:07 pm IST\nગોંડલમાં ભૂદેવો દ્વારા આવેદનપત્ર access_time 9:48 am IST\nપોરબંદરમાં હરિમંદિર પાટોત્સવઃ અંબાણી પરિવાર સહિત મહેમાનો પધારશે access_time 12:07 pm IST\nપતંગ બનાવવામાં માત્ર હાથની બનાવટ હોય છે access_time 12:55 pm IST\nઉત્તરાયણ : આવતીકાલે ચારે બાજુ કાપ્યો-લપેટની ધુમ હશે access_time 12:56 pm IST\nપોલીસે બાતમીના આધારે કલોલમાં કલ્યાણપુરા ઓવરબ્રિજ નીચે વરલીમટકાનું જુગારધામ ઝડપ્યું: પાંચ શખ્સોની ધરપકડ access_time 5:36 pm IST\nબાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો access_time 7:08 pm IST\nપાલતુ શ્વાનને બચાવવા માટે ઓસ્ટ્રેલિયામાં આ શખ્સે ગુમાવી દીધો પોતાનો જીવ access_time 7:09 pm IST\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\nબીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી access_time 5:39 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nકવોન્ટિકોની ત્રીજી સીઝન એપ્રિલથી શરૂ થશે access_time 2:47 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nનવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/2012/08/01/bin-sachivalay-clerk-gk-material/", "date_download": "2018-06-25T00:31:53Z", "digest": "sha1:ENAW3XOLX6IANVIRQC3NJAF7SZ6VTIMI", "length": 10666, "nlines": 159, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "BIN Sachivalay Clerk GK material | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nસ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો.\nકયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ\nકચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે \nગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીયક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે \nAns: સરદાર વલ્લભભાઇ એવોર્ડ\n‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે\n‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ\nગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ\nપાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે\nરણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે \nભારતમાં સૌથી વ���ુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે\n‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે Ans: જ્ઞાની કવિ અખો\nકવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે\nભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે\nમોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું Ans: રાજા ભીમદેવ પહેલો\nનર્મદા નદીનું બીજું નામ શું છે \nચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે Ans: કિલ્લા પારડી (જિ. વલસાડ)\n‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે\n‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે\nનર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત\nગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા\nAns: અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)\nનરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે\nગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે\nલંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં\nગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે \nઆત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા \nકયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ\n‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા\nપ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ\nસૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની કઈ સાલમાં Ans: કૃષ્ણ સુદામા- 1920\nકાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે \nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/valsad-seat-has-led-many-to-believe-that-the-party-that-wins-this-seat-forms-govt-in-gujarat-035913.html", "date_download": "2018-06-25T00:31:34Z", "digest": "sha1:4PQYOKTPH73L725EJV5KUGB4HQP3WRKN", "length": 11869, "nlines": 114, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત ચૂંટણી 2017: આ બેઠક પરથી જીતનારની બને છે સરકાર | valsad seat has led many to believe that the party that wins this seat forms govt in gujarat - Gujarati Oneindia", "raw_content": "\n» ગુજરાત ચૂંટણી 2017: આ બેઠક પરથી જીતનારની બને છે સરકાર\nગુજરાત ચૂંટણી 2017: આ બેઠક પરથી જીતનારની બને છે સરકાર\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nવલસાડમાં બુટલેગરો બેફામ, પોલીસ પર ગાડી ચઢાવતા ફાયરિંગ\nદક્ષિણ ગુજરાતની પ્રખ્યાત આફુ�� કેરીનું ઉત્પાદન આ વર્ષે ઘટે તેવી વકી\nવલસાડ: GIDCમાં આગ, મોડી રાત્રે મેળવાયો આગ પર કાબૂ\nવલસાડ:ચૂંટણી ટાણે 5 લાખ રોકડ ઝડપાતા ઇલેક્શન સ્ક્વોડ એક્શનમાં\nવલસાડમાં રાહુલ ગાંધીનો રોડ શો, સાથે હતા એક નાનકડા નેતા\n33 હજાર કરોડના નેનો પ્રોજેક્ટનું પરિણામ ક્યાં\nગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં થનાર છે. 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ મતદાન છે. આ વખતે ગુજરાતમાં વિવિધ આંદોલનોને કારણે ભાજપ સરકારને ખાસી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પણ આ વખતે નવા પ્રાણ પુરાયા છે. 182 બેઠકોવાળી વિધાનસભામાં એક બેઠક એવી છે, જે નક્કી કરે છે કે, રાજ્યમાં કોની સરકાર બનશે એવો વિશ્વાસ છે કે, વલસાડ જિલ્લાની વલસાડ બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે, રાજ્યમાં એ જ પક્ષની સરકાર બને છે.\nવર્ષ 1975થી ચાલે છે આ સિલસિલો\nવર્ષ 1975થી જ ચૂંટણીના પરિણામો આ અંધવિશ્વાસનું સમર્થન કરી રહ્યાં છે. આટલા વર્ષોથી વલસાડની બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે એ જ પક્ષની સરકાર રાજ્યમાં બની છે. 1975માં કોંગ્રેસના ઉમેદવાર કેશવ રતનજી પટેલ વલસાડની બેઠક પરથી વિજેતા સાબિત થયા હતા. એ વર્ષે રાજ્યમાં કોંગ્રેસે ભારતીય જનસંઘ સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવી હતી. વર્ષ 1980-85માં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસના દોલતભાઇ નાથુભાઇ દેસાઇ તથા બરજોરજી કાવાસજી પાર્દીવાલાએ આ બેઠક પર પોતાનો કબજો જમાવ્યો હતો. તેમના કાર્યકાળમાં પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની હતી.\nદોલતભાઇ દેસાઇ 5 વાર વિજેતા\nકોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે હાથ મિલાવનાર દોલતભાઇ દેસાઇ વર્ષ 1990માં પહેલીવાર ભાજપની ટિકિટ સાથે ચૂંટણી લડ્યા હતા. એ વર્ષે ભાજપે જનતા દળ સાથે મળીને ગુજરાતમાં સરકાર બનાવી હતી. વર્ષ 1995માં દોલતભાઇએ આ બેઠક પરથી જીત મેળવી હતી અને પહેલીવાર ભાજપે કેશુભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સરકાર બનાવી હતી. વર્ષ 1998માં દોલતભાઇ દેસાઇએ વલસાડ બેઠક પરથી સતત ત્રીજીવાર જીત મેળવી અને ફરી એકવાર રાજ્યમાં કેશુભાઇના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર બની.\nવર્ષ 2012માં ભરતભાઇ પટેલને મળી ટિકિટ\nવર્ષ 2002માં દોલતભાઇ દેસાઇએ ફરી વલસાડ બેઠક પર જીત મેળવી અને ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવી. એ જ રીતે વર્ષ 2007માં પણ દોલતભાઇ 5મી વાર આ બેઠક પરથી જીત્યા હતા. પરંતુ વર્ષ 2012ની ચૂંટણીમાં દોલતભાઇ દેસાઇની જગ્યાએ ભરતભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી. ભરતભાઇ પટેલ ભારે મત સાથે આ બેઠક પર વિજેતા સાબિત થયા અને રાજ્યમાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આથી જ હવે કેટલાક લોકોને એવો વિશ્વાસ બેસી ગયો છે કે, જે પક્ષનો ઉમેદવાર વલસાડથી જીતે છે, એ જ પક્ષ સત્તામાં આવે છે.\nઆ વખતના રાજ્યના ચૂંટણી સમીકરણો ઘણા અલગ છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને કારણે અનેક વિવાદો થઇ રહ્યાં છે. રાજ્યના યુવા અને સશક્ત નેતા ગણાતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે, આનો કેટલીક જગ્યાએ વિરોધ પણ થયો છે. કોંગ્રેસે પાટીદારોની માંગણીઓ સ્વીકારીને પાસ નેતાઓ અને હાર્દિક પટેલને પણ પોતાની તરફ નરમ કર્યા છે અને હવે તેઓ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને પોતાની તરફ વાળવાના પ્રયાસોમાં છે. તો વળી કેટલાક પાસના નેતાઓએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે, આ મુદ્દે પણ નાના-મોટા અંશે વિરોધ થયો છે. આમ ગુજરાતની પ્રજા આ વખતે ચૂંટણી પહેલાં વિવિધ જૂથોમાં વહેંચાયેલી જોવા મળે છે. આથી જનતા છેલ્લે કોને બહુમત આપે છે, એ જોવું રહ્યું.\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121716", "date_download": "2018-06-25T00:10:15Z", "digest": "sha1:366TPVD2W2W7J6O5HR63DC6OCJIJ5QFI", "length": 17355, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "આતંકવાદ મુદ્દે પાક સાથે વાતચીત માટે ભારત તૈયાર", "raw_content": "\nઆતંકવાદ મુદ્દે પાક સાથે વાતચીત માટે ભારત તૈયાર\nભારતે બદલ્યું પાકિસ્તાન પ્રત્યેનું વલણઃ ભારત - પાકના સુરક્ષા સલાહકાર વચ્ચે થઇ બેઠક\nનવી દિલ્હી તા. ૧૨ : પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતે કહ્યું કે પાડોશી દેશના મામલામાં અમે કહેતા આવ્યા છીએ કે વાતચીત અને આતંક બંને સાથે-સાથે ના થઈ શતે, પરંતુ આતંક પર વાતચીત નિશ્ચિત રૂપથી આગળ વધી શકે છે. ભારતનું માનવું છે કે હાલમાં જ બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મળ્યા હતા.\nભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકાર અજીત ડોભાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નસીર ખાન જંજુઆએ ૨૬ ડિસેમ્બરે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં બે કલાક સુધી મુલાકાત કરી. આ મુલાકાતની મીડિયામાં આવેલી રિપોર્ટ પર ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તે સમયે કોઈ નિવેદન આપવામાં આવ્યું નહોતું.\nવિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગુરુવારે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની પ્રક્રિયા પર અમે કહેતા રહ્યા છીએ કે વાતચીત અને આતંક બંને સાથે સાથે ના થઈ શકે, પરંતુ અવી ધણી વ્યવસ્થાઓ છે જેના દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ચાલું છે. બંને દેશોની સેનાઓના ડીજીએમઓ વાતચીત કરી રહ્યા છે. બીએસએફ અને પાકિસ્તાનના રેન્જર્સ પણ અંદર વાતચીત કરી રહ્યા છે. આવી જ રીતે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારની વાતચીત ચાલું છે. અમે આ વાતચીતમાં સીમા પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. વાતચીત સમગ્ર રીતે આ જ મુદ્દા પર ફોકસ રહી હતી. અમે આ નિશ્યિત કરવા ઈચ્છશું કે આતંક સમગ્ર વિસ્તારને પ્રભાવિત ના કરે.\nઆ મુલાકાતના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની મુલાકાત તેની માં અને પત્ની સાથે કરાવાઈ હતી. આ મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વલણને ભારતે અપમાનજનક ગણાવ્યું હતું. આ વાતચીતમાં જાધવના પરિવાર સાથે અપમાનજનક વર્તનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.\nબંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકારોને આગળની બેઠક કયારે થશે તે વિશે પૂછવામાં આવતા પ્રવકતાએ કહ્યું કે આવી રીતે વાતચીત પહેલાથી જાહેર કરવામાં આવતી નથી. કારણ કે આ ઓપરેશનલ લેવલની વાતચીત છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ૨૦૧૫માં મળ્યા હતા. આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોંકાવનારા અંદાજમાં લાહોર ગયા હતા.(૨૧.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nપૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST\nઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST\nમુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST\nર૦૦૦ની નોટ પાછી ખેંચાશે \nબપોરે ૧૨-૧૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 12:13 pm IST\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nકાલે માંધાતા પ્રાગટ્ય મહોત્સવઃ ગોંડલમાં શોભાયાત્રા access_time 11:53 am IST\nકાલે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે access_time 11:54 am IST\nપતંગ - દોરામાં જામી ઘરાકીઃ લાવો... લાવો... ને બસ લાવો... access_time 4:26 pm IST\nજુનાગઢ જલારામ મંદિરે આયોજીત 'સવા કરોડ' ગૌરક્ષા જાપમાં અદમ્ય ઉત્સાહ સાથે જોડાઇ રહેલા ભાવિકો access_time 12:01 pm IST\nજુનાગઢમાં JEE/NEET નો સેમિનાર યોજાયોઃ ૩૦ શાળાના વિદ્યાર્થીઓએ લીધો લાભ access_time 11:56 am IST\nકચ્‍છમાં દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્‍દ્રનું તા. ૧૭ના લોકાર્પણ કરાશે access_time 12:20 am IST\nખંભાત તાલુકાના નેજા વળાંક નજીક એસટીની access_time 5:34 pm IST\nગાંધીનગરના પીએસઆઇએ અગમ્ય કારણોસર ગોળી મારી આત્મહત્યા કરતા સારવાર દરમિયાન મોત access_time 5:33 pm IST\nપોલીસે બાતમીના આધારે કલોલમાં કલ્યાણપુરા ઓવરબ્રિજ નીચે વરલીમટકાનું જુગારધામ ઝડપ્યું: પાંચ શખ્સોની ધરપકડ access_time 5:36 pm IST\nપાલતુ શ્વાનને બચાવવા માટે ઓસ્ટ્રેલિયામાં આ શખ્સે ગુમાવી દીધો પોતાનો જીવ access_time 7:09 pm IST\nક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે access_time 1:00 pm IST\nગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે access_time 11:55 am IST\nએન. આર. આઈ. ���માચાર\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nફ્રેન્ડસ સાથે લંચ કરતી સારા અલી ખાન access_time 2:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2Mzk%3D-40097356", "date_download": "2018-06-25T00:32:47Z", "digest": "sha1:CUBZM7Z4FH3J7S5Q4EKO3HHJBFA76ITW", "length": 3287, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "લાઈફ મિશન કચેરી દ્વારા મંત્રદિક્ષીતોની યાદી પુસ્તિકા | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nલાઈફ મિશન કચેરી દ્વારા મંત્રદિક્ષીતોની યાદી પુસ્તિકા\nસ્વામ. રાજર્ષિમુનિજી દ્વારા સમયાંતરે જયારે પણ યોગ્યતા ઉભી થઇ તયારે પોતાના આત્મશ્રેય ઈચ્છતા સમાજના દરેક વર્ગના ભાઇ-બહેનોને પોતાના સ્વમુખેથી મંત્રદિક્ષા આપીને મંત્રદિક્ષીત કરેલા છે. આવા તમામ મંત્ર દિક્ષીતોની એક પરીચય યાદી લાઈફ મીશન પ્રાદેશીક કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે. જીલ્લામાં વસતા તમામ મંત્ર દિક્ષીતોએ પોતાના નામ મોબાઈલ નં. 78740 25751 તથા 93289 33968 ઉપર અથવા લાઈફ મીશન પ્રાદેશીક કચેરી ફલેટ નં.4 એ/બી 4થો માળ, બીલખા પ્લાઝા ફલેટ્સ, મોહનભાઇહોલ સામે, કસ્તુરબા રોડ ઉપર નોંધાવી દેવા જણાવાયું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A7%E0%AA%B0%E0%AA%AE", "date_download": "2018-06-25T00:43:03Z", "digest": "sha1:ZEY4G72RSXLBGR4BY22VKHV77NX5ZLU2", "length": 3553, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અસાધારણધર્મ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅસાધારણધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસાધારણ ધર્મ બાદ કરતાં બાકી રહે તે ધર્મ; વસ્તુનો ખાસ ધર્મ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A6_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%9A%E0%AB%81%E0%AA%A1%E0%AA%BE)", "date_download": "2018-06-25T00:20:52Z", "digest": "sha1:2KUAY7MCHH2TS6YVWM5AEQKPKDZ6JYTL", "length": 4717, "nlines": 77, "source_domain": "gu.wikipedia.org", "title": "દરોદ (તા. ચુડા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nકપાસ, દિવેલા, રજકો, શાકભાજી\nદરોદ (તા. ચુડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચુડા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. દરોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્��ાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૨:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121718", "date_download": "2018-06-25T00:12:13Z", "digest": "sha1:O2IEQYSIQGBI5ZRMZHZ326IADZHWMZXA", "length": 20761, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ઇઝરાયલના PMની મુલાકાત માટે 'ફૂડ સેફટી' - પાણીથી લઇ ભોજનની ચકાસણી માટે ૪૦ સભ્યોની ટીમ હશે", "raw_content": "\nઇઝરાયલના PMની મુલાકાત માટે 'ફૂડ સેફટી' - પાણીથી લઇ ભોજનની ચકાસણી માટે ૪૦ સભ્યોની ટીમ હશે\nબ્લુ લુક મુજબ સિકયોરિટી - ભોજનની ચીજવસ્તુઓથી લઇને તે તૈયાર થાય તેનો ટેસ્ટ કરીને મહાનુભાવોને અપાશેઃ રસોઇયા સહિતના કર્મચારીઓની માહિતી સુરક્ષા એજન્સીઓ મેળવશે\nનવી દિલ્હી તા. ૧૨ : ભારતના પીએમ નરેન્દ્રભાઇ અને ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુ ૧૭મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ફૂડ સેફટીના ૪૦ સભ્યોની પાંચ ટીમ તેમના મુલાકાતના સ્થળ પર સતત કાર્યરત રહેશે. જેઓ આ મહાનુભાવોની રસોઇ માટે વપરાનારા વાસણથી લઇને જે ભોજન બનાવવામાં આવે તેનું ધ્યાન રાખશે. બન્ને વડાપ્રધાન બાવળાના સેન્ટર ઓફ એકસલન્સ ખાતે લંચ લેવાના છે તે ભોજનની ગુણવત્ત્ાની ચકાસણીની જવાબદારી રાજયના ફુડ એન્ડ ડ્રગ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.\nઇઝરાયલના જાસૂસી સંસ્થા મોસાદ અને દેશની ટોચની જાસૂસી સંસ્થાઓ પણ આ હાઇપ્રોફાઇલ મુલાકાતમાં જડબેસલાક બંદોબસ્ત રહે તે માટે એલર્ટ છે ત્યારે ભોજનને લઇને પણ કોઇ કસર છોડવામાં આવી નથી. મહાનુભાવો ગુજરાતમાં આઠ કલાક જેટલું રોકાણ કરશે તે દરમિયાન તેમને પીવાના પાણીથી લઇને જે ભોજન આપવામાં આવશે તેની ગુણવત્ત્ા, તે સામગ્રી કયાંથી લવાઇ છે, જે ભોજન બનાવ્યું છે તે રસોઇયા કોણ છે તે તમામની ચકાસણી કરવામાં આવશે. ફૂડ સેફટીના અધિકારીઓ જે વસ્તુ આપવામાં આવશે તેનો ટેસ્ટ પણ કરશે તે પછી ભોજન મહાનુભાવોને આપવામા�� આવશે.\nઆ તમામ તકેદારી ઝેડ પ્લસ સિકયોરિટીના બ્લુ બુક પ્રોટોકોલ મુજબ લેવામાં આવશે. તે મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે વિદેશના ઉચ્ચ કક્ષાના મહાનુભાવને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હોય તેમની ફૂડ સિકયોરીટી બ્લુ બુક પ્રમાણે લેવામાં આવે છે. તે અંતર્ગત સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં જે શાકભાજી વપરાવાના હોય તે વાસી ન હોય અને રસોઇ માટે આવે તેના ત્રણ કલાકમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે. કઇ વસ્તુ કયાંથી અને કોના માધ્યમથી આવી છે તેની નોંધ કરવામાં આવે છે. પીવાનું પાણી પણ કેન્દ્ર સરકારે માન્ય બ્રાન્ડ તરીકે જેને માન્યતા આપી હોય તેનો જ ઉપયોગ કરવાનો હોય છે. ભોજન બનાવવામાં જે રસોઇયા કે અન્ય લોકો હોય તેનું સંપૂર્ણ લીસ્ટ સાથેની માહિતી પણ પોલીસને આપવામાં આવે છે. એટલું જ નહીં જે અધિકારીઓ ફૂડ સેફટી માટે નિયત કરાયા હોય તેમની માહિતી પણ આઇબી સહિતની સુરક્ષા એજન્સીઓ રાખે છે.\nઇઝરાયલના વડાપ્રધાનના સ્વાગત માટે ૫૦ સ્ટેજ\nઅમદાવાદ : અમદાવાદની મુલાકાતે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઇઝરાયેલનાં વડાપ્રધાન બેન્જિામન નેતાન્યાહુનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્ટે.કમિટી ચેરમેન પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન તા.૧૭મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે આવશે. ત્યારે તેમનાં ભવ્ય સ્વાગત માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીનાં રોડ ઉપર ૫૦ જેટલા સ્ટેજ ઉપર ભારતનાં જુદા જુદા રાજયોની ભાતીગળ લોકસંસ્કૃતિનુ પ્રદર્શન કરાવવામાં આવશે. ઇઝરાયલ યહુદી રાષ્ટ્ર હોવાથી અમદાવાદમાં વસતાં યહુદી પરિવારો પણ બેન્જિામન નેતાન્યાહુનાં સ્વાગત માટે ઉપસ્થિત રહેશે. બન્ને મહાનુભાવોનાં સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે અને લાગતાવળગતાં માનીતા કોન્ટ્રાકટરોને બારોબાર કામ સોંપી દેવાયાં છે. હવે ફકત રિહર્સલ જ બાકી છે તેમ મ્યુનિ. સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. જયારે તેની દરખાસ્ત આજે મળેલી સ્ટે.કમિટીમાં તાકીદનાં કામ તરીકે મંજૂર કરવામાં આવી હત\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : ���િયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST\nમુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST\nદિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST\nર૦૦૦ની નોટ પાછી ખેંચાશે \nઅત્યાર સુધીના ૧૦ સૌથી અમીર લોકોમાં બાદશાહ અકબરનું પણ નામ access_time 9:51 am IST\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\nરાજયવ્યાપી કરુણા અભિયાનના વિજયભાઈના અનોખા અભિયાનને આવકારતા રાજુ ધ્રુવ access_time 12:02 pm IST\nસોમવારે આર્મી-ડે : રાજકોટવાસીઓ 'અમર જવાન જયોત'ને શ્રદ્ધાંજલી આપશે : કિશાનપરા ચોકમાં કાર્યક્રમ access_time 4:19 pm IST\nકાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા access_time 11:54 am IST\nભાવનગરમાં યુવાને અડપલા કરીને ધમકી આપી access_time 12:03 pm IST\nગલ્ફ દેશોમાંથી થઇને ભારત ફરી રહેલ વહાણની મધદરિયે જળસમાધી access_time 12:19 am IST\nદેવભૂમિ દ્વારકામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શરૂ કરવાનો નિર્ણય થયો access_time 9:48 am IST\nબનાસકાંઠાના ભાદરા ગામની શાળામાં ૩ વર્ષથી ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓઃ વર્ગ ખંડ બનાવવાની માંગ સાથે ઘેરાવ access_time 5:07 pm IST\nનવસારીમાં સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે છાપો મારી 8 શકુનિઓને રંગે હાથે ઝડપ્યા access_time 5:36 pm IST\nસૈજપુર-ઝારોલામાં દુંધ મંડળીના તાળા તોડી તસ્કરો 1.37 લાખની મતા ચોરી છૂમંતર access_time 5:34 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nબાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો access_time 7:08 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nબીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી access_time 5:39 pm IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nનવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://ramrane.blogspot.com/2014/02/dhoran-12-ni-rashid-date-332014-school.html", "date_download": "2018-06-25T00:20:27Z", "digest": "sha1:DLTBYYSGFGU7ZTHONWAL4Q3QU66I4NAM", "length": 6776, "nlines": 125, "source_domain": "ramrane.blogspot.com", "title": "Ram Rane,Surat: Dhoran 12 ni rashid date-3/3/2014 school thi melavava babat.", "raw_content": "\nRam Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .\nAll District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .\nશું ટાઇમ થયો છે\n\"ઉઠો જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” --------------------------- \"વાણી અને પાણી વિચારીને વાપરો.\"\nહવે તમારી કોઇપણ મનપસંદ ભાષામાં બ્લોગ વાંચો.\nડાયસ આધાર ફોમૅ ભરવાની સુચનાઓ ,ડાયસ પત્રકમા વિદ્યાર...\nશુક્રવાર કે ૩જી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શ...\nસરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર .\nપાઠશાલા સમાચાર..... * આજે સાતમા પગારપંચની વડાપ્રધા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/televisions/panasonic-108-cm-43-inches-viera-th-43ex600d-4k-uhd-led-tv-black-price-prdmjs.html", "date_download": "2018-06-25T00:48:37Z", "digest": "sha1:HYKVTOIAYQX74BWRPFPOCRWD2EUMBOLH", "length": 17241, "nlines": 432, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nટોપ 10 ભારતમાં મોબાઇલ\nરીઅર કેમેરા [13 MP]\nમોબાઇલ કેસો & આવરી લે\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ��્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં પેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક નાભાવ Indian Rupee છે.\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક નવીનતમ ભાવ Jun 24, 2018પર મેળવી હતી\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેકએમેઝોન માં ઉપલબ્ધ છે.\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક સૌથી નીચો ભાવ છે 53,900 એમેઝોન, જે 0% એમેઝોન ( 53,900)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી પેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક - ઇતિહાસ\n તમે લગભગ ત્યાં જ છો.\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક વિશિષ્ટતાઓ\nસ્ક્રીન સીઝે 43 Inches\nડિસ્પ્લે રેસોલુશન 3840 x 2160\nપાવર કૉંસુંપ્શન 20 Watts\nઈન થઈ બોક્સ 1\nપેનાસોનિક 108 કમ 43 ઇંચેસ વિયેરા થ ૪૩એક્સ૬૦૦ડ ૪ક ઉહદ લેડ તવ બ્લેક\n3/5 (1 રેટિંગ્સ )\nQuick links અમારા વિશે અમારો સંપર્ક કરો T&C ગોપનીયતા નીતિ FAQ's\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0MzQ%3D-79048165", "date_download": "2018-06-25T00:36:32Z", "digest": "sha1:5WPVYIHDEUET5PT6VA5WNILWH7UL5QES", "length": 4250, "nlines": 79, "source_domain": "www.gujaratmirror.in", "title": "પૂ.ધીરગુરુ પ્રેરિત સમુહ વરસીતપના અતરવાયણાનું આયોજન | Religion | Gujarat Mirror", "raw_content": "\nપૂ.ધીરગુરુ પ્રેરિત સમુહ વરસીતપના અતરવાયણાનું આયોજન\nજૈનાચાર્ય પૂ.શ્રી જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષ��� પૂ.શ્રી ધીરગુરુદેવની પ્રેરણાથી સમૂહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં 200 જેટલા તપસ્વીઓ જોડાયા છે. જેઓના પ્રતિ મહિને સંઘ-દાતાઓના સૌજન્યથી સમૂહ અતરવારણા યોજાઈ રહેલ છે. જેમાં શ્રી સ્થા. જૈન મોટા સંઘ, શ્રીભક્તિનગર સંઘ હ.ડો. ચંદ્રા અને ડો.મહેન્દ્ર વારીઆ, ડો.ભરતભાઇ મહેતા પરીવાર પ્રેરીત મહાવીરનગર સંઘમાં અને રંજના જયંત કામદાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં શ્રી જંકશન પ્લોટ સંઘ પ્રેરિત શ્રીમતી અરૂણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા.18/3ને રવિવારે સવારે 10 થી 11 કલાકે તપસ્વીઓના જાપ પ્રયાગ-સી, ફલેટનંબર સી/2, બીજા માળે રાખેલ છે. જાપ બાદ 11:30 કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે. દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવો જરૂરી છે. વધુ વિગત માટે ક્ધવીનર જયશ્રીબેન શાહ મો. 99792 32357 નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે.\nવિશ્ર્વ શાંતિ રથના આગમનની તડામાર તૈયારી\nસોમવારે શ્રી સુપાર્શ્ર્વનાથ ભગવાન દીક્ષા કલ્યાણક\nકાલે શ્રી સુપાર્શ્ર્વનાથ ભગવાન જન્મ કલ્યાણક\n (હેમિલ લાઠિયા * એસ્ટ્રોડિસ્કવર)\nભીમ અગિયારસ નિમિત્તે કાલે ગૌ વંદના અને શ્ર્વાન વંદના યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.livefromlockdown.com/gu/one-jealous-criminal/", "date_download": "2018-06-25T00:20:22Z", "digest": "sha1:LMSGQYSOB3426X6N7DFQD56NCW3ORNN3", "length": 13439, "nlines": 131, "source_domain": "www.livefromlockdown.com", "title": "એક ઇર્ષ્યા ક્રિમિનલ - લોકડાઉન લાઇવ ફ્રોમ 82", "raw_content": "\nઆ માટેના માર્ગદર્શન પ્રોજેક્ટ\nયુપી બુક કલબ એકત્ર\nઆ માટેના માર્ગદર્શન પ્રોજેક્ટ\nયુપી બુક કલબ એકત્ર\nRT @ AbolitionistLC: આગ હેઠળ, ફિલી બાળક આધાર માટે જેલમાં બાળકો suing માતાપિતા અટકે t.co/YGKHuCxHa6 અગાઉ ભાવ 475 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nમારી જીંદગી- ગેમ પરાક્રમ. લિલ વેઇન t.co/Q30uVgBp75 અગાઉ ભાવ 478 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\n t.co/v5diTJcMlU અગાઉ ભાવ 480 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nકલંક સ્ટોરી- \"શું તમે વિશે વાંચ્યું છે વિચલિત કરનારા છે.\" t.co/kOuK4e2F2b અગાઉ ભાવ 482 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nકોણ લૉક નહીં, અને જે મુક્ત જાય એન.જે એક સરળ માર્ગદર્શિકા. જામીન સુધારા t.co/sc3LNZUHLv અગાઉ ભાવ 486 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nશ્રેણી પસંદ કરો વોલ પાછળ જીવનચરિત્ર પ્રિય મિસ્ટર. પ્રમુખ કુટુંબ જો લેડિઝ માટે Hope & વિશ્વાસ લો લાયબ્રેરી સૌથી વધુ લોકપ્રિય આ ઇંટો પર પેરેંટલ સલાહ Personal Fitness કવિતા રાજનીતિ રેસ, વર્ગ & ધર્મ સ્વયં વિકાસ Short Stories સ્ટ્રીટ જ્ઞાન અવર્ગીકૃત\nસરકાર નામ: માર્કો મીગ્યુએલ રોબર્ટસન\nસમય સેવા આપી હતી:15 + yrs.\nતારીખ છોડો:પોસ્ટ પ્રતીતિ રાહત માગી\nજેલમાં એફિલિએશન:રૂઢિવાદી સુન્ની મુસ્લિમ\nહું જીવન પંદરમી વર્ષે સંઘીય જેલમાં સિસ્ટમના ખાસ મેનેજમેન્ટ એકમ માં મેરીલેન્ડ રાજ્ય પ્રિઝનર છું + 24-વર્ષ સજા. ના, આઇટી કંઈ આઇટી મોંઘુ\nમારી ક્રેક બેબી ગોન\nયાહ ઓહ, મને ખૂબ\nનાટ્યસમારોહમાં મુખમુદ્રા છુપાવવા પહેરાતો ખાસ બનાવટનો ઝભ્ભો થિયરી\nNigga, હબસી જસ્ટ બ્લેક નથી\nતમારા કશુંક કરવા ઇચ્છુક પુત્ર\nમારું નામ સાચવો,,en,અને આગલી વખતે મેં ટિપ્પણી માટે આ બ્રાઉઝરમાં વેબસાઇટ,,en, ઇમેઇલ, and website in this browser for the next time I comment.\nCategory શ્રેણી પસંદ કરો વોલ પાછળ જીવનચરિત્ર પ્રિય મિસ્ટર. પ્રમુખ કુટુંબ જો લેડિઝ માટે Hope & વિશ્વાસ લો લાયબ્રેરી સૌથી વધુ લોકપ્રિય આ ઇંટો પર પેરેંટલ સલાહ Personal Fitness કવિતા રાજનીતિ રેસ, વર્ગ & ધર્મ સ્વયં વિકાસ Short Stories સ્ટ્રીટ જ્ઞાન અવર્ગીકૃત\nઅન્ય જન્મદિવસ લોક (15)\nમને ખબર છે કે તે થોડો સમય થયો છે…પરંતુ હવે સમય છે…માત્ર જો તમે સાંભળીશ નહીં… (9)\nઅમારા વિશ્વમાં આપનું સ્વાગત છે (wtow,,mt,ગેજ જણાવ્યું હતું કે,,en,હું કેન્સર વસ્તુ વિશે સાંભળવા દિલગીર છું,,en,હું હમણાં મારા સ્ત્રી જીવી ખબર,,en,જો તમે ખરેખર વિચારું છું,,en,તે વર્થ હતી,,en,વ્યવહાર હું તેનો અર્થ,,en,તમને લાગે છે કે જો તમે તમારી મમ્મીએ આધાર આપવા માટે છે કે જે તમને ડી કર્યું હોત હતી ...,,en,Ghostface કહ્યું,,en,કેટલાક જેલ વૈવાહિક ટ્રેઇલર્સ હોય,,en,પરંતુ તે માત્ર ત્યારે તમે લગ્ન વિચાર માટે છે અને તે માત્ર ટી છે ...,,en,ડેનિસ એચ જણાવ્યું હતું કે,,en,મારા પુત્ર પણ લડવા કોંગ્રેસ દરેકને કોલ્સ ...,,en,albion8 કહ્યું,,en,___123___Black, હિસ્ટ્રી મેટર્સ,,en,લોકડાઉન માંથી Live ___ 123 ___...,,en) (8)\nતારી જાતને જાણો (6)\nએક લાંબા માર્ગ (5)\nયંગ કાળા પુરૂષ (4)\nરાજકારણ ફરીથી રમી કોંગ્રેશનલ બ્લેક કોકસ\nઈસાઈ વર્ષનો બીજો મહિનો 2017\nવર્ષનો બારમો મહિનો 2016\nખ્રિસ્ત્રી વર્ષનો અગિયારમો નવેમ્બર મહિનો 2016\nમહિનો - સપ્ટેમ્બર 2016\nકરી શકે છે 2016\nચોથો મહિનો એપ્રિલ 2016\nલગભગ લોકડાઉન થી રહે છે\nLIVEFROMLOCKDOWN (જીવંત પ્રસારણ) શેરીઓમાં અને જેલ ના કઠોર વાસ્તવિકતા પર જાહેર શિક્ષિત કરવા માટે અર્થ થાય છે. LIVE સ્વ મોટાઇ આપવી અથવા શેરી જીવન glamorize અર્થ નથી, જેલ અને ગેંગ સંસ્કૃતિ, કે LIVE હિંસા ઉશ્કે���ી અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ વચ્ચે સુવિધા કરવા માગતા નથી, વચ્ચે અથવા કેદીઓ વતી.\nયુપી બુક કલબ એકત્ર\nકેદી સૂચક કેદી લૂકઅપ કવિતા ગેંગ્સ્ટા પાયે કારાવાસ ફેડરલ જેલમાં BLOODS લોકડાઉન લાઇવ ફ્રોમ ગેંગ જેલ અપરાધ SMU યુએસપી LEWISBURG Tewhan બટલર ખાસ વ્યવસ્થાપન એકમ inmate search લોકડાઉન ન્યૂ જર્સી ફેરફાર ના રહે તપશ્ચર્યાસ્થાન યુપી એકત્ર કેદીઓ શિકાગો એકાંત કારાવાસ યુપી મીડિયા એકત્ર શેરી ટોળીઓ કેદીઓ Stateville સુધારક કેન્દ્ર ઇલિનોઇસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarati-muslims-reaction-on-supreme-court-verdict-on-triple-034877.html", "date_download": "2018-06-25T00:26:11Z", "digest": "sha1:LNDKSDKOLWSYASS6PUXWPURADLYSLFRW", "length": 11251, "nlines": 118, "source_domain": "gujarati.oneindia.com", "title": "ત્રણ તલાકના નિર્ણય પર ગુજરાતી મુસ્લિમોની પ્રતિક્રિયા | Gujarati Muslims reaction on Supreme court verdict on triple talaq - Gujarati Oneindia", "raw_content": "\n» ત્રણ તલાકના નિર્ણય પર ગુજરાતી મુસ્લિમોની પ્રતિક્રિયા\nત્રણ તલાકના નિર્ણય પર ગુજરાતી મુસ્લિમોની પ્રતિક્રિયા\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nહરિયાણવી કંજૂસ પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ\nપત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન\nજોક્સઃ આકાશમાં પડયુ કાણુ, બીજા દોસ્તે બતાવ્યો ઈલાજ\nજોક્સ : અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો...\nશું તમે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરવા ઇચ્છો છો તો વાંચો આ લેખ\nગુજરાતના પ્રખ્યાત શાયર જલન માતરીનું નિધન,આજે અંતિમ સંસ્કાર\nસુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. મુસ્લિમ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ પાંચ જજની બનેલી બેંચ દ્વારા આ પ્રથાને ગેરકાનૂની દાખલ કરીને તેના પર 6 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને 6 મહિનાની અંદર આ માટે એક કાયદો બનાવાનો કહ્યો છે. આ નિર્ણય બાદ જ્યાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અનેક મહિલા નેતાઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેને મહિલાઓના સમાનતાના નિર્ણય તરીકે જોઇ રહ્યા છે ત્યાં જ મુસ્લિમ સમાજમાં આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્રણ તલાકનો ભોગ બનનારી મહિલાઓ જ્યાં આ નિર્ણયને કારણે ખુશ છે અને મીઠાઇ વહેંચી રહી છે ત્યાં જ કેટલાક લોકો આ નિર્ણયને નાખુશ પણ છે. ત્યારે આ પ્રસંગે વનઇન્ડિયાના રિપોટર જયેશ દ્વારા અમે ગુજરાતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મહિલાની આ અંગેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો છે. જાણો ગુજરાતી મ��સ્લિમો આ અંગે શું કહેવા માંગે છે...\nમીલી કાઉન્સિલના પ્રમુખ મુફ્તી રિઝવાન તારાપુરીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે લધુમતીને લગતી આવી કુપ્રથાઓ બંધ થવી જ જોઇએ. સાથે જ તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર 6 મહિનાની અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સલાહ લઇને આ કાયદો ત્વરીત બનાવી તેને લાગી કરે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે દેશના મુસ્લિમ સમાજના લોકોને સુપ્રીમ કોર્ટ અને લોકશાહી પર પૂર્ણ ભરોષો છે.\nમન્સુરીભાઇ, નિવૃત્ત સરકારી અધિકારી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વખોડતા તેમણે જણાવ્યું કે સરકાર કે કોર્ટે ધર્મની બાબતમાં દખલગીરી ના કરવી જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે ધર્મ એક વ્યક્તિગત મામલો છે. અને તેમાં સરકાર કે સુપ્રીમ કોર્ટની આ દખલ અયોગ્ય છે.\nસાહીન પિંજર, પોતે ત્રણ તલાકની વેદના અનુભવી ચૂકી છે. ત્યારે આ અંગે સાહિને જણાવ્યું કે ત્રણ તલાકના ચુકાદાથી મુસ્લિમ મહિલાને ચોક્કસ ફાયદો થશે. કારણ કે, મુસ્લિમ ધર્મ મુજબ પુરુષ ત્રણવાર તલાક બોલી પત્નીને તલાક આપી શકે છે. જેનો પુરુષો દ્વારા મહત્તમ ગેરફાયદો ઉઠવા આવે છે. આ ત્રણ શબ્દો મહિલાને માથે લટકતી તલાવર સમાન હોય છે. નાની નાની વાતે પત્નીને તલાક આપી સ્ત્રીની આઝાદી છીણવી લેવામાં આવતી હોય છે. તાલકની બીકે મુસ્લિમ મહિલા પુરુષોના તમામ પ્રકારના ત્રાસ સહન કરે છે.\nત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ત્રણ તલાકના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વિટરમાં કહ્યું કે લાંબા સમય પછી મુસ્લિમ સમાજની મહિલાઓને ન્યાય મળ્યો છે. સાથે જ તેમણે આ નિર્ણયને એક મોટા બદલાવના રૂપે જોઇ તેને આવકાર્યો છે.\ngujarati muslims reaction talaq verdict supreme court તલાક ગુજરાત મુસ્લિમ ચુકાદો પ્રતિક્રિયા સુપ્રીમ કોર્ટ સમાચાર\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarat-assembly-election-2017/news-of-gujarat-117103100011_1.html", "date_download": "2018-06-25T00:16:39Z", "digest": "sha1:QILD2S5GEBWZ2S56LUEORSZ7RNXKZXLD", "length": 8797, "nlines": 98, "source_domain": "gujarati.webdunia.com", "title": "ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nBJPના ધારાસભ્�� મધુ શ્રીવાસ્તવ છેલ્લી 3 ચૂંટણીથી વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ રહ્યા છે, પરંતુ હવે આ સીટને લઈને BJPમાં જ આતર્કલહ શરુ થયો છે. શ્રીવાસ્તવની જગ્યા લેવા માટે BJPના જ કેટલાંક મહત્વાકાંક્ષી લોકોએ પ્રયાસો શરુ કર્યા છે. વાઘોડિયા વિધાનસભા સીટ માટે પાર્ટીના કાર્યકરો દ્વારા આયોજિત ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં પણ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા હતા. શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘મને કાર્યક્રમમાં બોલાવાયો નહોતો તેમજ આ કાર્યક્રમના આયોજન અંગે કાંઈ જ ખબર નહોતી. નોંધનીય છે કે આ પ્રોગ્રામ સતીષ પટેલ ‘ખેરવાડી’, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ઘનશ્યામ પટેલ દ્વારા આ આયોજનમાં હાજરી અપાઈ હતી. તેઓ ત્રણેય વાઘોડિયા સીટ પરથી ચૂંટણી લડવા માગી રહ્યા છે. શ્રીવાસ્તવ વિરુદ્ધ છૂપો કેમ્પેઈન શરુ કરી દેવાયો છે. જેમાં તેને ઉત્તર પ્રદેશના વતની હોવાને કારણે એક ‘આઉટસાઈડર’ ગણાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર BJPના અન્ય કાર્યકરો અને શ્રીવાસ્તવ વચ્ચેની ખટાશ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન જ સામે આવી ગઈ હતી. જે દરમિયાન શ્રીવાસ્તવના સપોર્ટર્સે જરોદ ખાતે યાત્રાને વધાવવા માટેના સ્થળ પર વિધાનસભા ટિકિટ માટેના ઉમેદવારોના બોર્ડ્સ અને બેનર્સ લગાવા દેવાયા નહોતા.શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘મને રાજ્ય અને કેન્દ્રના સત્તાધીશો દ્વારા મારી ટિકિટ પાક્કી હોવાની વાત કહેવામાં આવી છે.\nઆ પણ વાંચો :\nસુરતમાં અમિત શાહની સભામાં તોફાન કરાવનારાઓના નામ સરકાર પાસે કોને પહોંચાડ્યા\nશંકરસિંહ વાઘેલાના પક્ષનું સૂરસૂરિયું, ભાજપે નાણાં ધીરવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચાઓ\nગુજરાતમાં નવી સરકારનું ભાવિ 51% યુવાઓના હાથમાં\nચૂંટણી રાજનીતિ શરૂ - કોંગ્રેસ સત્તામાં આવશે તો પાટીદાર શહિદોના પરિવારોને 35 લાખની સરકારી સહાય આપશે\nTop 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર\nનોટબંધી અને GST દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું- રાહુલ ગાંધી\n૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ...\nભાજપના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો આરોપ, મોદીના દૂધ પૌંઆનું બીલ 12270 રૂપિયા\nમોદી સરકાર પર તેમના જ પક્ષના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ આરોપ મુક્યા કે 2005માં ...\nવડોદરા બાદ મોદીએ ભાજપના ખંભાતના કાર્યકર સાથે સીધી ટેલિફોનિક વાત કરી\nવડોદરામાં ભાજપના એક કાર્યકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો ફોન કર��ને વાતચીત કરી હતી. હવે ...\nભાવનગરના સરદાર પટેલ સ્મૃતિ સ્મારકમાં દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવાઈ\nદેશને આઝાદી અપાવવામાં અને આઝાદી બાદ અખંડ ભારતની રચનામાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઇ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMDE%3D-67759825", "date_download": "2018-06-25T00:37:57Z", "digest": "sha1:TF7OZ62WJAZB6N2OUUFXWILYYUDE6PBM", "length": 3931, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "જૂનાગઢમાં બે આખલાએ યુધ્ધમાં દીવાલ તોડી નાખી | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nજૂનાગઢમાં બે આખલાએ યુધ્ધમાં દીવાલ તોડી નાખી\nજુનાગઢના જોશીપુરા વિસ્તારમાં ગઇકાલે બે આખલાએ ત્રણ કલાક જેટલુ યુધ્ધ કરી દેતા બે બાઈકને નુકશાન થયુ હતુ અને એક રહેણાંક મકાનની દીવાલ પાડી દીધી હતી.\nશહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ નંદનવન રોડ ઉપર બે આખલાઓ ધુરકીયા કરતા સામસામે આવી ગયા હતા.\nબન્નેએ દ્વંદ્વ યુધ્ધ છેડી દેતા આખલા યુધ્ધ 3 કલાક જેટલુ ચાલ્યું હતું. જેના કારણે બે બાઈકોને નુકશાન થવા\nપામ્યું હતું. જયારે એક\nરહેણાંક મકાનની દીવાલ ધરાશય કરી દીધી હતી.\nઆ વિસ્તારમાં આખલાઓનું યુધ્ધ સામાન્ય છે વારંવાર અહી આખલાઓ યુધ્ધ કરી બેસતા લોકોને નાશ ભાગી કરવી પડે છે તો રેઢીયાળ ગાયોના\nટોળાઓ પણ રખડતા હોવદાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવી પડે છે ત્યારે આવા માથા ફરેલ આખલાઓ અને રેઢીયાળ ગાયોને પકડી પાંજરાપોળમાં મુકી\nઆવવી જોઇએ તેવી સ્થાનિક રહેવાસીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.\nજૂનાગઢમાં ડુપ્લીકેટ ATM કાર્ડથી ગઠિયાઓએ રર લાખ ઉપાડી લીધા\nકેશોદમાં જાહેર બગીચા પર ખાનગી શાળાનો કબજો\nજૂનાગઢમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને ફૂડ પોઇઝનિંગ\nજૂનાગઢમાં વ્યાજખોર શખ્સે યુવાનને આપી ખૂનની ધમકી\nજૂનાગઢના મુસ્લિમ બાળકે યોગમાં ગુજરાતને અપાવ્યો ગોલ્ડમેડલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14943", "date_download": "2018-06-25T00:11:27Z", "digest": "sha1:MEGPKVD746A47ZDZSEGZ6DGQEQ7WAMWJ", "length": 9465, "nlines": 78, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધા�� સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»કાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર\nકાબુલમાં ભારતીય દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ – ૬પનાં મોત – ૩૦૦ ગંભીર\nઅફઘાનિસ્તાનનાં પાટનગર કાબુલમાં આજે સવારે ભારતીય દૂતાવાસ નજીક એક ભયાનક આત્મઘાતી કાર બોંબ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૬પ લોકોનાં મોત થયા હોવાનું અને ૩૦૦થી વધુ વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. આ વિસ્ફોટ બાદ ભારતીય દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. આ વિસ્ફોટને કારણે ભારતીય દૂતાવાસની બિલ્ડિંગને સામાન્ય નુકશાન થયુ છે. બારીઓના કાચ તુટ્યા હોવાના અહેવાલ મળ્યા છે. કાબુલના અત્યંત હાઈસિક્યોરીટી ઝોન ગણાતા આ ડિપ્લોમેટિક વિસ્તારમાં થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને વિસ્ફોટ માટે જવાબદાર વ્યÂક્તઓની તપાસ કરવામાં આવી રહી છે. જે જગ્યાએ વિસ્ફોટ થયો ત્યાંથી ઈરાન અને જર્મનીનું દૂતાવાસ પણ નજીકના અંતરે જ હતુ. પ્રાથમિક અહેવાલોમાં એવું જણાવાયું છે કે, જર્મની અને ઈરાની એમ્બેસીને નિશાન બનાવીને આ પ્રચંડ હુમલો કરવામાં આવ્યો હતો. આ કારબોંબ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ધમાકો થયો તે સ્થળથી બે કી.મી. સુધી તેની અસર વર્તાઈ હતી તેમજ આકાશમાં એક વિશાળ અગનગોળો અને ધુમાડા જાવા મળ્યા હતા. કાબુલમાં અત્યાર સુધીમાં થયેલા વિસ્ફોટમાં આ સૌથી ભયાનક હુમલો હોવાનું માનવામાં આવી રહયું છે.\nભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે Âટ્‌વટ કરીને ભારતીય દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. આ પહેલા માર્ચ મહિનામાં કાબુલમાં આતંકીઓએ અમેરિકન દૂતાવાસ નજીક આવેલ એક મિલીટ્રી હોÂસ્પટલને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેમાં ૩૦થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી કટ્ટર આતંકી સંગઠન આઈએસઆઈએસે Âસ્વકારી છે. મહત્વનુ છે કે કાબુલમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત વિસ્ફોટની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા ગત ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં થયેલ વિસ્ફોટમાં પણ ૧૯ લોકોના મોત થયા હતા.આ રીતે સતત થઈ રહેલ હુમલાના કા��ણે અફઘાનિસ્તાનમાં અસુરક્ષાનો માહોલ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સમર્થિત દળો અલકાયદા અને વિદ્રોહીઓ તેમજ ઈસ્લામિક સ્ટેટના આતંકી સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. કાબુલમાં થયેલા વિસ્ફોટ અને આતંકવાદી હુમલાની સમગ્ર વિશ્વનાં નેતાઓએ આકરી ટીકા કરી છે.\nPrevious Articleઆવતીકાલથી ઈંગ્લેન્ડમાં ચેÂમ્પયન્સ ટ્રોફીનો મહાજંગ શરૂ\nNext Article ભીમઅગિયારસનાં આગમન ટાંણે કેરીની મબલખ આવક\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2016/01/07/%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E2%80%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AB%80-%E0%AA%AE%E0%AA%A7%E0%AB%81/", "date_download": "2018-06-25T00:25:58Z", "digest": "sha1:ZHUTKLMP7ONQ653BDDRGLU4UJZVSKABA", "length": 5086, "nlines": 109, "source_domain": "kjthaker.wordpress.com", "title": "લા.ઠાને શ્રધ્‍ધાંજલી+ મધુરાય , ડો શશીકાંત અને હરનીશ જાની પીડીઍફ+ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nલા.ઠાને શ્રધ્‍ધાંજલી+ મધુરાય , ડો શશીકાંત અને હરનીશ જાની પીડીઍફ+\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nકવિ, નાટયકાર, અને સાહિત્‍ય સર્જન ક્ષેત્રની આગવી પ્રતિભા લાભશંકર ઠાકરના દુઃખદ અવસાન અંગે\nઊંડા શોકની લાગણી સાથે શ્રધ્‍ધાંજલી\nતેમના યાદગાર કાવ્ય સાથે શબ્દાંજલી\nનીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું,\nતેવા કથનમાં તો માત્ર અને માત્ર\nતે રચનામાં હું નથી તેની મને જાણ છે\nપણ હું શું અને ક્યાં છું તેની અને\nશા માટે છું તેનીય મને જાણ નથી \nમારા કોઈ ભાષિક કથનમાં\nએક વાર પણ મેં મને જોયો નથી,\nપ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે\nપણ રે તેમાંય હું નથી. વો પૂછતે હૈ હમસે કે ગાલિબ કૌન હૈ એ સવાલના જવાબમાં તો ગાલિબે પણ ટોપીમાં હાથ નાખવો પડેલો :\nપોતાની જાત વિશે ખરી ખબર તો કોઈને હોવી શક્ય જ નથી. પણ પોતાની જાત વિશે જે કાંઈ ખબર છે એને ખરેખર પોતાના લખાણમાં પ્રગટ થવા દેવાનું કેટલાનું ગજું છે જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે), એ સત્ય કહેવાવાળા કેટલા…\n← gujarati world: ભદ્રંભદ્રઃ પ્રાચીન ગૌરવનું રહસ્ય\nજોડણીના નિયમો –ડૉ પ્રતિભા શાહ | વિજયનુ ચિંતન જગત →\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/cricketers-profile/happy-birthday-virat-117110500001_1.html", "date_download": "2018-06-25T00:16:01Z", "digest": "sha1:2T3POBDEVOVYCFPNIU5PHB2NSTPNTUDG", "length": 4680, "nlines": 97, "source_domain": "gujarati.webdunia.com", "title": "Happy Birthday-Virat kohli-હવે એ ફૉર એપલ નહી પણ એ ફૉર આર્ચરી | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nઆ પણ વાંચો :\nવિરાટ કોહલી Happy Birthday-virat Kohli-હવે એ ફૉર એપલ નહી પણ એ ફૉર આર્ચરી\nગુજરાત \"શેરી ક્રિકેટ\" ના 15 નિયમો\nSardar Patel Jayanti - સરદાર પટેલ જયંતી પર વિશેષ\nબીજી T20 મેચ માટે ગુવાહાટી પહોંચી ટીમ ઈંડિયાનુ ભવ્ય સ્વાગત, વિરાટ કોહલીની ફોટો બની ચર્ચાનો વિષય\nરાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા, નવસર્જન યાત્રા ખેડાના રાસકા ખાતે પહોંચી\nભાજપના આક્ષેપ સામે કોંગ્રેસે જાહેર કરી ભાજપના ૩૦ કલંકિત નેતાની યાદી\nભારતની ન્યૂઝીલેંડ પર પ્રથમ જીત, નેહરાને વિજયપૂર્ણ વિદાય\nશિખર ધવન(80) અને રોહિત શર્મા (80) વચ્ચે 158 રનના રેકોર્ડ ભાગીદારી કરીને કારને ભારતે ...\nIND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે\nIND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે\nINDvsNZ Score Card - ભારતે ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યુ\nભારત સામેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવી ...\nવિરાટે અનુષ્કા એકબીજાને આપ્યા 7 વચન...તમે પણ જુઓ આ રોમાંટિક વીડિયો\nભારતીય કપ્તાન વિરાટ કોઅહ્લી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના ચાહકો માટે ખુશખબર છે. ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%97%E0%AA%A1%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%BE%E0%AA%89-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA/", "date_download": "2018-06-25T00:15:26Z", "digest": "sha1:V4B7NQ4EXTFINN6M7KH6HB4OFW37RR36", "length": 18431, "nlines": 105, "source_domain": "kutchuday.in", "title": "‘વાગડ’ના વેચાઉ માલે ફરી પોત પ્રકાશ્યંુઃ માંડવી કોંગ્રેસમાં ભંગાણ પછવાડે ભેદભરમ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhidham ‘વાગડ’ના વેચાઉ માલે ફરી પોત પ્રકાશ્યંુઃ માંડવી કોંગ્રેસમાં ભંગાણ પછવાડે ભેદભરમ\n‘વાગડ’ના વેચાઉ માલે ફરી પોત પ્રકાશ્યંુઃ માંડવી કોંગ્રેસમાં ભંગાણ પછવાડે ભેદભરમ\nભાજપની બોડી વાડી પંચાયતમા પ્રમુખપદે રહેલા કોગી મહીલા અગ્રણી સહિત ચાર સભ્યોએ ખેશ પહેરવા પાછળ કઈ ગોઠવણ કામ કરી ગઈ કચ્છ જિલ્લાને કોંગ્રેસ મુકત બનાવવાની ભાજપની મહેનત-વ્યાયામને હળવી કરનારા વાગડના વેચાઉ માલ સામે અંગુલીનિર્દેશ\nપાછલા બારણેથી ધંધાકીય હિતો સાચવવાને માત્ર જ કચ્છમાં જેના કાર્યકાળમા કોંગ્રેસનુ ધનોતપનોત વળી ગયુ અને ઠેર-ઠેર કોંગ્રેસનુ નામુ નખાવી દેનારા શખ્સે જ માંડવીમાં ખેલયા ભેદી ખેલ : વિધાનસભાની માંડવીની કોંગ્રેસમાંથી ટીકીટ જોઈતી હતી ત્યારે કોગ્રેસમાં લાવી નામ પુરતા ગોઠવી દીધા હવે ટીકીટ તો કપાઈ ગઈ, અન્ય પણ કયાંય તક ન સાંપડતા હવે બે હાથમા લાડુ રાખવા ખેલ ખેલ્યો હોવાની ચર્ચા\nભાજ૫-કોંગ્રેસ ન કરી શકયા પણ આ વેચાઉ માલ કચ્છને જરૂરથી કરી નાખશે કોંગ્રેસ મુક્ત : પક્ષને નુકસાન પહોચાડનારાને ખૂલ્લો પાડો\nસહકારી મંડળીના ભોપાળાની ધમકી કામ કરી ગઈ\nગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા શામ-દામ-દંડ-ભેદની રીતીનીતીઓ અપનાવી અને ઠેરં-ઠેર સત્તાના સુત્રો સભાવાના હથકડાઓ સમયાંતર બહાર આવતા જ રહ્યા છે. હાલમા માંડવીમાં પણ તાલુકા પંચાયત આમ તો ભાજપના હસ્તે જ રહેલી છે ત્યારે બીજીતરફ હવે જે પ્રમુખ કોંગ્રેસના હતા તેઓએ પણ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આવામા કહેવાય છે કે, કેસરીયાપક્ષ દ્વારા જેઓને કોંગ્રેસમાં લાવવામા આવ્યા છે તેઓ સહકારીમંડળી ધરાવી રહ્યા હેાવાનુ મનાય છે અને તે મંડળીમા કેટલીક ગેરરીતીઓ થઈ હેાવાની સીધી કે પરોક્ષ રીતે ધમકીઓ આપવામા આવી હોવાનુ મનાય છે જેમા માડવી પટ્ટાના પૂર્વ ધારાસભ્ય દ્વારા પ્રેસર ટેકનીક અપનાવી અને ગેાઠવણ કરાવી હોવાનુ મનાય છે.\nઘેલમાં આવેલ ભાજપ રહે સાવધ આ ‘પાંચાળ ટોળકી’ કોઈની નથી થઈઃ ‘હરખાવતા’ પણ ‘રોવળાવી’ જશે.\nમાંડવી-મુંદરામાં વિધાસનભામાં ભાજપ આવ્યુ, રાજયમંત્રી પદ મળ્યુ તે વખતે પણ તાલુકા પંચાયત કોગ્રેસની બની ગઈ હતી..કોના પ્રતાપે..ભાજપને હસતા..હસતા..રડવા જેવી નોબત સર્જાઈ હતી.. આ જ પાંચ ટોળકીના સભ્યો હતા પડદા પાછળ. આ જ પાંચ ટોળકીના સભ્યો હતા પડદા પાછળ. કેડીસીસીમાં પણ વોટીંગ વખતે તોડફોડના ખેલ ગઢપટ્ટાના એક પૂર્વ્‌ ધારાસભ્ય અને વાગડના વેચાઉ માલે જ ગોઠવણથી કરી હતી..\nગાંધીધામ : માંડવીના રાજકારણમાં ઉથલપાથલો સામાન્ય બની જવા પામી ગઈ છે. વાગડમાં પક્ષનુ નામુ નાખી દીધા બાદ અને વાગડમા કયાય પક્ષને માટે મીર ન મારી શકરનાર વેચાઉ માલ જયારથી માંડવીમા બીસ્તરા પોટલા લઈને પડયો પાથર્યો રહ્યો ત્યારથી જ વીશેષ ઉથલપાથલો થઈ રહી છે. પરંતુ આ બધાયના કેન્દ્રમા પક્ષ કે મતદારો નથી માત્ર અને માત્ર આ ધંધાકીય વેચાઉ માલના અંગત હિતો જ રહ્યા હોવાની ચર્ચા થાય છે. હાલમા પણ ભાજપ દ્વારા જે રીતે કોગ્રેસમાં ભંગાણ પાડવામા આવ્યો હોવાનો ખોખારો ખવાઈ રહ્યો છે તેમા પણ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે, આ તમામ ભેદી ગોઠવણો પાછળ અહીની પાંચાળ ટોળકી જ કારણભુત છે. અને આ પાંચળ ટોળકીથી સાવધ બનવાની જરૂરી છે. આ પાંચળ ટોકળીના સદસ્યોને કોઈ પણ પ્રકારના પક્ષથી કોઈ જ નાવા નિચોવાનુ હોતુ નથી. તેઓને માત્ર અને માત્ર પોતાના જ ઉલલુ સિધા કરાવાનુ હોય છે. તેના દાખલાઓ પણ અહી મોજુદ રહેલા છે. પૂર્વ ધારાસભ્ય,વાગડનો વેચાઉમાલ, સહિતનાઓનો આ ટોળકીમા સમાવેશ હોવાનુ મનાય છે. જયારે માંડવી-મુંદરામા ભાજપના ધારાસભ્ય આ પહેલા આવ્યા અને રાજયમંત્રી પદનુ ગૌરવ પ્રાપ્ત થયુ તે વખતે પણ તાલુકા પંચાયત ભાજપની અહી રહેવા પામી શકી ન હતી. એટલે તે વખતે ભાજપના ધારાસભ્યને હરખાવતા હરખાવતા પણ રોવડાવી દેવાયા હતા જેની પાછળ પણ આ પાંચાળ ટોકળી જ કારણભુત હતી. એટલે હાલમા પણ આ બાબતે બહુ હરખાવવાના બદલે આ પાંચાળ ટોકળીથી સાવધ રહેવાય તે જ સમયનો તકાજો બની જવા પામી રહ્યો છે.\nકચ્છ કોગ્રેસના રણનીતીકારો ચેતે\nમાંડવીવાળો જ રેલો ભુજ સુધરાઈમાં ન આવે..\nગાંધીધામ : કચ્છમા કોંગ્રેસ પક્ષ આમ તો નામ પુરતુ જ રહ્યુ હોય તેવી અવસ્થામા આવી જવા પામ્યુ છે. ભાજપ દ્વારા આયજનબદ્ધ રીતે એક પછી એક કાંગરાઓ ખેરવવામા આવી રહયા છે ત્યારે માંડવી તાલુકા પચાયતમા પણ કોગ્રેસના પ્રમુખ સહિતના ચાર સભ્યો ભાજપમા જોડાઈ ગયા છે અને વધુ ઉમેરાવાના એંધાણ દેખાવવા પામી રહ્યા છે ત્યારે જો હજુય ચેતવામા નહી આવે તો કેહવાય છે કે માંડવી તાલુકા પંચાયતવાળો રેલો કોંગ્રેસને ભુજ સુધરાઈમા પણ દઝાડી જાય તેમ છે. વાગડના વેચાઉ માલની સાથે સીધી કે પરોક્ષ રીતે જોડાયેલાઓ અથવા તો વિધાનસભાની ચૂંટણીમા જેઓના વોર્ડમાથી કોંગ્રેસને આંગળીના વેેઢે ગણી શકાય તેટલા જ મતો મળ્યા હતા તથા ખુદ કોગ્રેસના ધારાસ��્યપદના ઉમેદવારોએ જેઓની બળવાખોરો તરીકેની નામજોગ ફીરયાદ કરી હોવાનુ મનાય છે તેવા ભાઈના મોટાભાઈઓ બની બેઠેલાઓ પણ ભાજપમા કુદાવી જાય તો નવી નવાઈ નહી કહેવાય.\nગાંધીધામ : રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત અને દુશ્મન નથી હોતા તે ઉકિત તો જાણીતી બનેલી છે પરંતુ કચ્છના બંદરીયા એવા માંડવી તાલુકામાં તો પાંચાળ ટોળકીને માટે તો એક નવી જ ચકચાર ઉઠવા પામી રહી છે. આ ટોળકીને તો માત્ર અને માત્ર પોતાના ધંધાકીય હિતો સાચવવા પુરતો જ હરહમેશા રસ રહ્યો છે. પક્ષ,પ્રજાજનો, મતદારોનુ તો જે થવાનુ હોય તે થાય બસ આ તત્વોનુ તરભાણુ ભરાવવુ જોઈએ તેટલા પુરતો જ રસ આ ટોળકીને રહ્યો હોવાની ચર્ચા થવા પામી રહી છે.\nતાજેતરમા જ માંડવી તાલુકા પંચાયતમા પણ કોંગ્રેસના પ્રમુખ સહિત ચાર સભ્યોએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો અને તેના પગલે જ હવે અહીના સ્થાનીકથી માંડી અને જિલ્લાકક્ષાના રાજકીય બેડામા ચર્ચાઓનો દોર શરૂ થવા પામી ગયુ છે. આમ તો માંડવીમાં આ પ્રકારે થયેલ ઉથલપાથલ પાછળ કોગ્રેસના વાગડના વેચાઉ માલની સામે જ સીધો અંગુલીનિર્દેશ થવા પામી રહ્યો છે. કહેવાય છે કે, વાગડના વેચાઉ માલ દ્વારા જ માંડવી-મુંદરા વિધાનસભા બેઠક પર પોતાની દાવેદારી નોધાવવા પામી હતી અને તે વખતે પોતાનુ વર્ચસ્વ દેખાડવાને માટે તાલુકા પંચાયતમાં મુરતીયાઓને લાવ્યા હતા. હાલમાં તેઓને ટીકીટ તો પક્ષે આપી જ નહી ઉપરાંત પણ હાંસીયામા જ ધકેલાયેલી અવસ્થામા રહયા હોય તેવો તાલ બની જવા પામતા બે હાથમા લાડુ રાખવાના તાલે વાગડના આ વેચાઉ માલ દ્વારા જ પાછલા બારણેથી ગોઠવણીઓ કરાઈ હોવાની ચર્ચા થવા પામી રહી છે.\nભાજપની બોડી વાડી પંચાયતમા પ્રમુખપદે રહેલા કોગી મહીલા અગ્રણી સહિત ચાર સભ્યોએ ખેશ પહેરવા પાછળ કઈ ગોઠવણ કામ કરી ગઈ તેવી ચર્ચાઓ શરૂ થવા પામી છે. કચ્છ જિલ્લાને કોંગ્રેસ મુકત બનાવવાની ભાજપની મહેનત-વ્યાયામને હળવી કરનારા વાગડના વેચાઉ માલ સામે જ સીધો અંગુલીનિર્દેશ થવા પામ્યો છે. આ તરફ વાગડના અને ભચાઉના ખરાલોકસેવક એવા મોભીને સારૂ લગાડવા તથા બીજીતરફ તે બહાને પક્ષને પણ પોતાની ખોટી તાકાત દેખાડવાના બહાને આ પ્રકારના ફેરફારોની ગોઠવણ કરાવી હોવાની ચર્ચા ઉઠવા પામી રહી છે. ખેર જે હોય તે પણ ભાજપના કોગ્રેસ મુકત કચ્છ અભિયાનને વાગડના આ વેચાઉ માલ જેવાઓની મદદથી વધુને વધુ બળ મળવા પામી રહ્યુ છે. અને આ પ્રકારના ફેરબદલ થવાથી જયા ભાજપની ૧૧-૯નુ ચિત્ર અહી ઘડાયેલુ હતુ ત્યા હવે ૧૩-૭નુ ચિત્ર સર્જાઈ જવા પામી ગયુ છે અને આગામ દીવસોમા કોંગ્રેસના વધુ સાત સભ્યો પણ કોંગ્રેસમાથી ભાજપનો ખેસ ધારણ કરી લે તો નવી નવાઈ નહી કહેવાય.\nઅંજારમાં વેરો ન ભરનાર ૪૪ને નોટીસ\nગુંદાલામાં બીમારીથી મહિલાનું મોત\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2012/02/11/education-placement/", "date_download": "2018-06-25T00:26:24Z", "digest": "sha1:NZA3B3PMTKNDO7JR5Z64XYMHCHTBGL4G", "length": 31395, "nlines": 271, "source_domain": "kartikm.wordpress.com", "title": "શિક્ષણ: પ્લેસમેન્ટ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 11, 2012 ~ કાર્તિક\n* આજથી આ બ્લોગ પર નવી શ્રેણી ચાલુ થઈ રહી છે – શિક્ષણ. આમ, તો શિક્ષણની કેટેગરી (વર્ગ) છે, પણ હવે માત્ર મુદ્દા લખવાની જગ્યાએ વિચારોને વિસ્તૃત કરીને લખવાનો પ્રયત્ન કરીશ. આજે શરુ કરીએ શિક્ષણ જગતના સૌથી હોટ ટોપિક (અને ફેબ્રુઆરીનો) – પ્લેસમેન્ટ.\n પ્લેસમેન્ટ એટલે કેટલીક કંપનીઓ પોતાના માટે એમ્પલોઈ શોધવા માટે કોલેજમાં આવે ટેસ્ટના રાઉન્ડ્સ ચાલે પછી ઈન્ટરવ્યુ વગેરે હોય અને છેલ્લે એક યાદી બહાર પડે જેમાં કોણ પસંદ થયું છે. કોલેજની ગુણવત્તા કેટલા સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાંથી જોબ મેળવી શકે છે તેના પર હોય છે. પ્લેસમેન્ટની ખાસિયત એ કે મોટાભાગની કંપનીઓ કેટલા માર્ક્સ આવ્યા તેના પરથી એક કટ-ઓફ નક્કી કરતી હોય છે. વેલ, આજનો ટોપિક લખવાનો કારણ કે અમદાવાદ મિરરમાં આવ્યું છે કે ૩૪,૩૦૦ માંથ��� ૪,૩૦૦ ને જ જોબ મળી છે (એન્જિનયરિંગ, MCA, MBAમાંથી) એટલે શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે. મારો જવાબ – માય ફૂટ. કારણ કિટાણુ. હા, પ્લેસમેન્ટમાં જોબ મળે એટલે તમે હોંશિયાર, સફળ અને એ કોલેજ અને એનું શિક્ષણ સારું એ પ્રકારની માન્યતા ધરાવતા કિટાણુ જે આપણા મગજમાં ઘૂસી ગયા છે. નો ડાઉટ, પ્લેસમેન્ટમાં જોબ મળે એમાં કંઈ ખોટું નથી.\nપ્લેસમેન્ટમાં કેવા પ્રકારના અનુભવો થાય છે\n૧. મારી સાથે થયેલું તેમ (કફ) એક કંપનીએ મારી બેચમાંથી બે જણાંને પસંદ કર્યા. ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા, પછી મને કહે, આને ૮૦ ટકા, અને તમારે ૫૦ ટકા. આવું કેમ) એક કંપનીએ મારી બેચમાંથી બે જણાંને પસંદ કર્યા. ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા, પછી મને કહે, આને ૮૦ ટકા, અને તમારે ૫૦ ટકા. આવું કેમ મેં કહ્યું મારા ૫૦ ટકા વિશે તો હું તમને કહી શકું, પેલા ના ૮૦ ટકાનું તમે તેને જ પૂછો. સ્વાભાવિક રીતે જોબ (એટલે કે – ઈન્ટર્નશીપ) મને ન મળી 😀\n૨. પ્લેસમેન્ટમાં જોબ મળ્યા પછી, ઘણી કંપનીઓ તમને બેન્ચ પર બેસાડી રાખે છે – એટલે કે ન જોબ આપે, ન તમને બીજે ક્યાંય જવા દે. બેંગ્લોરની કેટલીક કંપનીઓ આ માટે નામચીન છે.\n૩. ઘણાં સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાં જાય છે, પણ પછી આગળ ભણવા માટે બહાર જતાં રહે છે. દેખીતું નુકશાન બીજાં લોકોને થાય છે. સરવાળે કોલેજનું નામ ખરાબ થાય છે.\n૪. પ્લેસમેન્ટની ગુણવત્તા મોટાભાગે નબળી હોય છે. દરેક કંપનીને એમ કે તેઓ IITમાં ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે. બિચારા સ્ટુડન્ટ્સ કેવી રીતે ભણ્યા છે, તે તેમને જ ખબર હોય છે. અહીં નબળીનો અર્થ એ પ્રમાણે લેવો.\nશિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે – માત્ર પ્લેસમેન્ટ માટે જ નહી, આખા જીવન દરમિયાન પોતે શું ભણ્યા તે યાદ રહે એ માટે. એક સારા નાગરિક બનવા માટે, અને કદાચ એક સારા સમાજના નિર્માણ માટે. કયો કોર્સ એવું શિખવાડે છે કે સારા માણસ બનજો ગણ્યાં ગાંઠ્યા પ્રોફેસર્સ, શિક્ષકો હોય છે, જે સારી તાલીમ આપે છે. સદ્ભાગ્યે, શાળાનું શિક્ષણ તો સરસ રહ્યું. કોલેજમાં ય થોડાંક પ્રોફેસર્સને બાદ કરતાં સરવાળે હું ફાયદામાં જ રહ્યો.\nઆવતી વખતે, બીજો હોટ ટોપિક – એડમિશન.\nPosted in અંગત, અમદાવાદ, બેંગ્લુરૂ, શિક્ષણ, સમાચાર, સ્થળ અને જળ\tઅંગતઅમદાવાદકોલેજપ્લેસમેન્ટબેંગ્લુરૂવિચારોશાળાશિક્ષણસમાચારસ્કૂલMBAMCA\n< Previous મેકબુકને જીવનદાન\nNext > વાર્ષિક કાર્યક્રમ વત્તા પાલનપુર મુલાકાત\n14 thoughts on “શિક્ષણ: પ્લેસમેન્ટ”\nફેબ્રુવારી 11, 2012 પર 11:42\nફેબ્રુવારી 11, 2012 પર 17:21\nફેબ���રુવારી 11, 2012 પર 11:42\nફેબ્રુવારી 11, 2012 પર 11:42\nપોતાનો જાતઅનુભવ સારી રીતે શેર કરિયો છે..\nનીલેશ ગામીત કહે છે:\nફેબ્રુવારી 11, 2012 પર 11:47\nએક દમ સાચી વાત… પ્લેસમેન્ટના થાય એટલે ડફોળ છે એવું મોટા ભાગના માનતા હોય છે.. પણ પ્લેસમેન્ટમાં જોબ મળે તે બધા હોશિયાર જ હોય એવું નથી, મારા જોવામાં જે અમુક કિસ્સા આવેલા (મારા કોલેજકાળ દરમિયાન) તેમાં ઘણાં ફક્ત બોલ બચ્ચન કરીને જ સિલેક્ટ થયેલા. અને MNC (TCS Infy Wipro વગરે વગેરે) ઓને તો મોટે ભાગે મજૂરો જ જોઈતા હોય છે, એટલે તો core subjects ને બાજુમાં મુકીને apptitude , english જેવી ટેસ્ટ લેતા હોય છે.\nનીલેશ ગામીત કહે છે:\nફેબ્રુવારી 11, 2012 પર 12:01\nશિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે…\nફેબ્રુવારી 11, 2012 પર 12:25\nબગીચાનો માળી કહે છે:\nફેબ્રુવારી 11, 2012 પર 19:39\nપ્લેસમેન્ટ વિશે તો કોઇ જાત અનુભવ નથી કેમકે સ્કુલટાઇમથી સમજાઇ ગયું હતું કે પપ્પાને ધંધે બેસાડવાની થોડી વધારે ઉતાવળ છે એટલે કૉલેજના બીજા વર્ષથી જ બિઝનેસમાં જોડાઇ ગયા.\nશાળા અને કૉલેજ બન્ને સમય દરમ્યાન થોથાથી બહારનું શિક્ષણ પીરસનારા શિક્ષકો મેળવ્યાનો મને અત્યંત આનંદ છે અને કદાચ તે શિક્ષકોએ મને જે ઘડયો છે તેની છાપ આજે પણ મારા વ્યક્તિત્વમાં છે. પણ ખરેખર દરેક વિદ્યાર્થીઓ એટલા નસીબદાર નથી હોતા.\nફેબ્રુવારી 11, 2012 પર 20:13\nઅમારે પેટ્રોકેમ માં સીધે સીધું પ્લેસમેન્ટ જેવું જ હતું, જેટલા પાસ થાય એ બધા નોકરી એ.\nખરી કસોટી નોકરી માં લાગ્યા બાદ..\nમારી સાથે ના થોડાક, ડીગ્રી કરી ને થોડાક ઊંચા આવ્યા…અપડે બંદા ભણવા માં કાચા એટલે બીજો સચોટ રસ્તો પકડ્યો\nજ્ઞાન વધારી ને ડીગ્રી થી ઉપર લઇ ગયા. અમ્પણ ભણતર માં એ જ તો કરવાનું હોય છે ને \nઆજે ડીગ્રીવાળા કરતા આગળ નીકળ્યા નો આનંદ છે.\n“મારા ૫૦ ટકા વિશે તો હું તમને કહી શકું, પેલા ના ૮૦ ટકાનું તમે તેને જ પૂછો” વાળું સ્ટેટમેન્ટ વાપરવાની જરૂર ના પડી…પ્રૂવ કરી આપ્યું.\nસારો વિષય લીધો છે.\nફેબ્રુવારી 12, 2012 પર 00:54\nઆપણા સમાજમાં શિક્ષણનું એક માત્ર ધ્યેય છે અર્થોપાર્જન જ માનવામાં આવે છે. બહુ ઓછા શિક્ષણને વ્યક્તિત્વ વિકાસ સાથે જોડતા હોય છે. કેમ્પસ પ્લેસમેન્ટના પ્રશ્નો વોકેશનલ અને પ્રોફેશનલ કોર્સિસ કરનારા માટે હોય છે. પેલા બિચારા બી.એ./બી.કોમ./બી.એસ.સી. કરનારાઓ (મારા જેવા)નું શું ખરેખર તો ‘થ્રી ઇડિઅટ્સ’ના ફુંગ શુક વાંગડુજીની સલાહ ગાંઠે બાંધવા જેવી છે: “Pursue excellence, and success will follow.” શાળા જીવનમાં ભણાવનારા કરતાં ન ભણાવનારા શિક્ષકોને કારણે હું વધારે શીખ્યો છું અને કૉલેજકાળમાં બે ઉત્તમ અધ્યાપકોએ ઘણું શીખવ્યું પણ સફળતા તો મને મારા વિષય પરની મહેનતથી જ મળી છે.\nફેબ્રુવારી 12, 2012 પર 19:28\nફેબ્રુવારી 13, 2012 પર 10:54\nફેબ્રુવારી 13, 2012 પર 15:26\n હું તો નસીબદાર છું મારી વખતે કોલેજમાં કોઇ કંપની આવી નહોતી. દર વખતની જેમ કોલેજની પહેલી બેચ. આભાર એ બધીજ કંપનીઓનો જેમણે મને જાતે આગળ વધવાની તક અને પ્રોત્સાહન આપ્યું.\nફેબ્રુવારી 13, 2012 પર 21:48\nસરસ મુદ્દો ઉપાડ્યો છે પ્લેસમેન્ટ થાય અને તેમને ગમતી નોકરી કોલેજ-આંગણે મળે એ તો ગોળ કરતાય ગળ્યું પણ ના મળે તો કશું ખાટું-મોળું નથી થઇ જવાનું. મારા ક્લાસમાં કેમ્પસમાં ૨-૩ ઓફર મેળવેલી અને એકેયમાં ના જોઈન થયા હોય એવા કેસ પણ હતાં. એક મિત્ર તો હજી ત્યારે નવી શરુ થયેલી કંપની – ટીસીએસ, ઈન્ફોસીસ જેવી કંપનીઓની કેમ્પસ ઓફર છતાં – જોઈન કરેલી અને આજે પણ ૧૨ વરસ પછી પણ ત્યાં જ છે. બીજા એક મિત્રે પણ ૩ MNCs ની કેમ્પસ ઓફર્સ ઠુકરાવી અને પોતાના અલગ ગોલ પર કામ કરેલ.\nએક અનુરૂપ નોંધ : અમુક કંપનીઓ apptitude / english વગેરે ટેસ્ટમાં ખુબ સારો સ્કોર આવે તો રીજેક્ટ પણ કરે છે કારણ, તેઓ જાણે છે કે આ બળદ ઘાણી બોવ લાંબી નહિ ચલાવે અને જલ્દી ભાગી જશે. એટલીસ્ટ અમારા વખતમાં તો આવું હતું\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AB%E0%AB%81%E0%AA%A1-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AA%97%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3/", "date_download": "2018-06-25T00:13:52Z", "digest": "sha1:24KH2N6XZ2O7IRUUBD5HDYJQINLDQ7KN", "length": 8459, "nlines": 95, "source_domain": "kutchuday.in", "title": "ફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ અધિકારી શ્રી શેખની ટીમનો સપાટો : નખત્રાણામાં કોકાનેટ ઓઈલમાં ભેળસેળનો ભાંડાફોળ : મિનરલ ઓઈલની મીલાવટનો સત્તાવાર ખુલાસો – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhidham ફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ અધિકારી શ્રી શેખની ટીમનો સપાટો : નખત્રાણામાં કોકાનેટ ઓઈલમાં ભેળસેળનો ભાંડાફોળ : મિનરલ ઓઈલની મીલાવટનો સત્તાવાર ખુલાસો\nફુડ એન્ડ ડ્રગ્સ નિયંત્રણ અધિકારી શ્રી શેખની ટીમનો સપાટો : નખત્રાણામાં કોકાનેટ ઓઈલમાં ભેળસેળનો ભાંડાફોળ : મિનરલ ઓઈલની મીલાવટનો સત્તાવાર ખુલાસો\nપૃથકરણ બાદ સેમ્પલ ‘અનસેફ’આવતા હાથ ધરાઈ કાર્યવાહી : સેેમ્પલ રીપોર્ટ અહેવાલના આધારે ન્યાયીક કાર્યવાહી હાથ ધરવાની આદરાઈ તજવીજ : રાજકોટના ઉત્પાદક-સપ્લાય સુધી તપાસનો લંબાશે રેલો : કોર્ટમાં કેસ દાખલ કરવા\nગાંધીધામ : કચ્છમાં કોકોનેટ(કોપરેલ)તેલમાં ભેળસેળ કરનારા તત્વોને માટે શબકરૂપ કિસ્સો સામે આવવા પામી રહ્યો છે. નખત્રાણાની એક કીડાણાની દુકાનમાંથી લેીધેલા સેમ્પલનો નમુનો ફેલ થવાની સાથે જ કોકોનેટ ઓઈલમાં ભેળેસેળનો ભાંડાફોળ થવા પામી ગયો છે.\nઆ મામલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચ્છના ડેજીગ્નેટેડ ઓફીસર શ્રી એમ.જી.શેખની સાથે વાતચીત કરવામ આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, ર૯-૧ર-૧૭ના રોજ જી.કે. પટેલ ફુડ એફીસર નખત્રાણા ખાતે વીરાણી રોડ પર આવેલ કે.એસ.કિરાણા પેઢી, સોઢા હોસ્પીટલની સામેના ભાગમાંથી પ્રદીપભાઈ ઈશ્વરભાઈ છાભૈયાના ત્યાથી કોકોનેટ ઓઈલનુ�� સેમ્પલ લેવામા આવ્યુ હતુ અને તે સેમ્પલને વિશીષ્ટ પૃથકરણ માટે મોકલી આપવામા આવેલ હતુ જેનો રીપોર્ટ આવી ગયો છે અને તે રીજેકટ થવા પામ્યો છે અને સ્પષ્ટ રીતે અનસેફ જ હોવાનો ખુલાસો થયો છે. કોકોનેટ ઓઈલમાં મીનરલ ઓઈલની મીલાવટની માત્રા જોવામા આવી છે અને તેથી જ તે લાનેના સ્વાસ્થય માટે હાનીકારક જ સાબીત થવા પામી શકે તેમ હોવાથી આ સમગ્ર પ્રકરણની હવે આગામી કાર્યવાહી ન્યાયીક ધોરણે હાથ ધરવા માટે વડી કચેરીને જાણ કરી દેવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.\nનોધનીય છે કે વીરાસત બ્રાન્ડના કોકોનેટ ઓઈલની પ૦૦ મીલીનું કંપની પેકનો સેમ્પલ લેવામા આવ્યો હતો. જેનો નમુનો અનસેફ આવલ છે તેનું વેંચાણ પ્રદીપભાઈ ઈશ્રવરભાઈ છાભૈયા કરતા હતા તથા તેનું સપ્લાય સપ્લાય શુગ એન્ટરપ્રાઈજ ર૦ર, સહજ એપાર્ટમેન્ટ, પાંચ- રામકૃષ્ણ નગર, યાજ્ઞીક રોડ રાજકોટના હેમાંતભાઈ પરેશભાઈ મહેતા કરતા હતા જયારે આ તેલનું ઉત્પાદક શ્રી સરલ ફુડ પ્રોડકટ રીદ્ધી સીદ્ધી સોયાટી રેલવે બ્રોડ કોઠરીયા રોડ રાજકોટના પીયુષભાઈ પોપટ હરસુડાઓનું નામ બહાર આવવા પામ્યુ છે અને આ તમામની સામે ન્યાયકી ધોરણે કાર્યવાહી કરવાની ગતીવીધીઓ તેજ બનાવવામા આવી છે.\nગાંધીધામના આત્મહત્યાનાં કેસમાં ત્રણ આરોપીઓને પ વર્ષની સખ્ત કેદની સજા\nટૂ-જીકાંડની તપાસ છ મહિનામાં ૫ૂર્ણ કરો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1Njg%3D-37375040", "date_download": "2018-06-25T00:34:35Z", "digest": "sha1:ZXAUFFK2Y62HKRNLDLRGRROOITM3MRGW", "length": 15941, "nlines": 85, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગુજરાતમાં વીએચપીના વિકલ્પે યોગીની એચવાયવીનો વધી રહેલો વિસ્તાર | All | Gujarat Mirror", "raw_content": "\nગુજરાતમાં વીએચપીના વિકલ્પે યોગીની એચવાયવીનો વધી રહેલો વિસ્તાર\nયોગી આદિત્યનાથના પ્રભાવથી ગુજરાતમાં નવો જ હિન્દુ-અધ્યાય\nગુજરાત રાજ્યમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદનો ધ્વજ લહેરાઇ રહ્યો છે ત્યારે છેલ્લા થોડા મહિનામાં ગુજરાતમાં હિન્દુવાદી યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિનીનો ફેલાવો વધતા વિશ્વ હિન્દુ પરિષદ સામે અસ્તિત્વ ટકાવવાનો પડકાર ઉભો થયો છે. હાલ ગુજરાતમાં આ સંગઠન પાસે 20,000થી વધુ રજિસ્ટર્ડ સભ્યો છે. ઉપરાંત બે લાખથી વધુ સભ્યો અનરજિસ્ટર્ડ છે અને બે લાખ સભ્યોની સભ્યપદની અરજી પેન્ડિંગ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને તેના નતાઓનું રાજકીય પ્રભુત્વ જે રીતે ઓસરી રહ્યું છે તે જોતા આ સંગઠન વિહિપનો વિકલ્પ બને તો નવાઈ નહીં. વિહિપ જે બાબતોમાં ઉણું ઉતર્યુ તેનું પુનરાવર્તન આ સંગઠન ન કરવા માગતું હોય તેવું તેના આયોજન કરથી લાગે છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શરૂ કરેલું હિન્દુવાદી સંગઠન હિન્દુ યુવા વાહિની ધીમે-ધીમે ગુજરાતમાં પોતાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પહેલેથી છે જ પરંતુ આ સંગઠન વ્યૂહાત્મક રીતે ગુજરાતમાં પોતાનો ફેલાવો કરી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને તેના અગ્રીમ નેતાઓ સાથે આજકાલ ઘણી કરૃણાંતિકાઓ સર્જાઈ રહી છે. ગુજરાતમાં હાલ આ સંગઠન પાસે 20,000થી પણ વધુ સક્રિય અને રજિસ્ટર્ડ સભ્યો છે અને બે લાખથી પણ વધુ એવા સભ્યો છે જે રજિસ્ટર્ડ નથી પરંતુ વિવિધ કાર્યક્રમો સમયે પોતાની કામગીરી કરતા રહે છે.\nગુજરાતના અમુક શહેરોમાં આ સંગઠનોએ મહિલા મોરચો પણ શરૃ કર્યો છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના એક સમયના રાજકીય પ્રભુત્વની વાતો જગજાહેર છે. હાલ તો હિન્દુ યુવા વાહિની ગુજરાતમાં વિહિપ સાથે વિવિધ કાર્યક્રમો અને આયોજનોમાં ભાગ લઈ રહી છે પરંતુ જે રાજકીય પરિસ્થિતિ ઉત્તરપ્રદેશમાં સર્જાઈ હતી તે ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે. 2017માં ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ સમયે હિન્દુ યુવા વાહિનીએ ભાજપ સામે આડકતરી રીતે બંડ પોકાર્યો હતો. હિન્દુ યુવા વાહિનીએ એવું કારણ આપ્યુ હતું કે ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નથી કર્યા તેથી અમે નારાજ છીએ. જેના કારણે ભાજપના ઉમેદવારો સામે હિન્દુ યુવા વાહિનીએ પણ ઉમેદવારો ઉતાર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને હિન્દુ યુવા વાહિની વચ્ચે અણબનાવ થયો હોય તેવી પરિસ્થિતિ પણ છેલ્લાં ત્રણેક વર્ષમાં સર્જાણી છે.\nઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યએ ગત વર્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં હિન્દુ યુવા વાહિનીનું નામ લીધા વગર એવું નિવેદન આપ્યું હતું કે સંગઠનમાં હવે પક્ષના લોકોના ભોગે બહારના લોકોને પ્રાથમિકતા અપાઈ રહી છે. હિન્દુ યુવા વાહિની રાષ્ટ્રીય સ્વયંસેવકની ભગિની સંસ્થાઓ પૈકીની ન હોવાથી ત્યાં આ મુદ્દે ખટરાગ છે. ગુજરાતમાં સક્રિય થયેલા હિન્દુ યુવા વાહિની અને વિશ્વ હિન્દુ પરિષદની સરખામણી કરવામાં આવે તો હિન્દુ યુવા વાહિની પાસે ગુજરાત પ્રદેશની અલગ અને સક્રિય વેબસાઈટ છે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં ગુજરાત પ્રાંત માટે એક અલગ વિભાગ બનાવી માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં જેતપુર, નડિયાદ, ભરૃચ, ચકલાસી જેવા વિહિપ જે મુદ્દે હવે કૂણું પડયું છે તે કથિત લવ જિહાદ આ સંગઠનનો મુખ્ય મુદ્દો છે. સુરેન્દ્રનગર અને વડોદરામાં આ સંગઠને લવ જિહાદના કેસનું સમાધાન કર્યુ હોવાનો દાવો છે. પદ્માવત ફિલ્મના વિરોધ સહિના વિવિધ કાર્યક્રમોમાં આ સંગઠન વિહિપ કરતા આગળ હતું તે બાબત સમાચાર માધ્યમોમાં જોઈ શકાય છે. આ સંગઠન ગુજરાતમાં વર્ષ 2014થી સક્રિય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગીની સરકાર બન્યા પછી ગુજરાતમાં પણ લોકોએ સંગઠનમાં નોંધણી કરવા ધસારો કર્યો હતો. જો કે હાલ હિન્દુ યુવા વાહિનીમાં નવા સભ્યોની નોંધણી પર રોક હોવાથી અહીં નવા સભ્યોની નોંધણી નથી કરવામાં આવી રહી.\nયુવા વાહિનીની ગુજરાતની વેબસાઈટ પર સભ્ય તરીકે નોંધાવાની બે લાખથી અરજીઓ પેન્ડિંગ છે અને કાર્યાલય પર રોજના દસથી પંદર લોકો સભ્યપદની પૂછપરછ માટે આવતા રહે છે. હાલ યુવા વાહિનીમાં નવા સભ્યોની નોંધણી પર રોક છે. સંગઠનનો રાજકીય લાભ કોઈ ખાટી ન જાય તે માટે આ સભ્યોનું બેકગ્રાઉન્ડ ચેક કરી તેમની નોધણી કરવામાં આવશે. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદમાં આવા આકરા નિયમો હાલ નથી. જરૃરી સભ્ય ફી ભરી કોઈપણ વ્યક્તિ વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઈ શકે છે. આ પરિસ્થિતિ ઇશારો કરે છે કે હિન્દુ યુવા વાહિની જે ક્ષતિઓ વિશ્વ હિન્દુ પરિષદની કામગીરીમાં રહી છે તેનું પુનરાવર્તન કરવા નથી માગતી. હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રાંતના મહામંત્રી જયપ્રકાશ મહારાજનું કહેવું છે કે અમારું, વિહિપનું અને સંઘના લક્ષ્ય એક છે હિન્દુ યુવા વાહિની વૈચારિક અને વ્યક્તિગત મતભેદ બાકી અમારું લક્ષ્ય એક જ છે પરંતુ અમારા કામ કરવાની રીત અલગ છે. વિહિપથી અમારું કામ અલગ એ રીતે છે કે અમે કોઈ રાજકીય પક્ષ ક વ્યક્તિ સાથે જોડાયેલા નથી. ગુજરાતના સંગઠનમાં કોંગ્રેસના પણ ઘણાં લોકો છે જે રાજકીય રીતે કોઈ બીજા વ્યક્તિને સપોર્ટ કરે છે પરંતુ હિન્દુત્વ માટે અમારી સાથે છે. ઉત્તરપ્રદેશમાં હિન્દુ યુવા વાહિની અને ભાજપ વચ્ચે જે સંઘર્ષ થયો હશે તે વ્યક્તિગત કે વૈચારિક મતભેદના બનાવો હશે. સામાન્ય યુવાનો હિન્દુ યુવા વાહિની, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ જેવા સંગઠનોમાં જોડાવાનું પસંદ નથી કરતા કારણ કે ઘણીવાર તોડફોડ અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં આ સંગઠનોના કાર્યકર્તાઓના નામ આવતા હોય છે.\nગોધરા કાંડ બાદના તોફાનોમાં હિંસાના આરોપ બજરંગ દળના ઘણાં કાર્યકરો પર લાગ્યા હતા અને તેઓ જેલહવાલે થયા હતા. ત્યારે કાનૂની લડતમાં આ સંગઠનો આગળ નહોતા આવ્યા ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં સંગઠન તેના કાર્યકર્તાની ઓળખ કરવાની ના કહે તેવા બનાવો પણ બને છે. વેલેન્ટાઇન ડે જેવા તહેવારો વિરોધ તેમજ પાશ્ચાત્ય સંસ્કૃતિના વિરોધના નામે આ સંગઠનોની પ્રવૃત્તિ જોઈ સામાન્ય યુવાનો આવા સંગઠનોમાં સામેલ થવાનું ટાળે છે. યોગી આદિત્યનાથ ગોરખપુરના મઠાધ્યક્ષ અને સાંસદ હતા ત્યારે 2002માં આ સંગઠનની શરૃઆત કરી હતી. 2005માં ઘરવાપસી અને બાદમાં લવ જિહાદના મુદ્દાઓ આ સંગઠનના મુખ્ય એજન્ડાઓ રહ્યા છે. કોમવાદી અને ઘર્મની બાબતોએ વિવાદાસ્પદ અને ધિક્કારભર્યા ભાષણઓ એ આ સંગઠનના નેતાઓની સામાન્ય ઓળખ બની રહ્યા છે. યોગીના મુખ્યપ્રધાન બનવાની સફર સુધી આ સંગઠન માત્ર પૂર્વ ઉત્તરપ્રદેશ પૂરતું જ સીમિત રહ્યું હતું પરંતુ હવે સમગ્ર ઉત્તર પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં તેની પકડ મજબૂત બની રહી છે.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A3%E0%AA%A5%E0%AA%82%E0%AA%AD%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0/", "date_download": "2018-06-25T00:25:29Z", "digest": "sha1:ZMH7EYNPGTDQVBJEO6X5XYNYWSGNVZWU", "length": 10455, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "ભાજપની વણથંભી વિકાસયાત્રામાં સહભાગી થવા માંડવી-મુંદરા મતવિસ્તારનાં લોકોમાં અનેરો થનગનાટ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGujarat Election 2017 ભાજપની વણથંભી વિકાસયાત્રામાં સહભાગી થવા માંડવી-મુંદરા મતવિસ્તારનાં લોકોમાં અનેરો થનગનાટ\nભાજપની વણથંભી વિકાસયાત્રામાં સહભાગી થવા માંડવી-મુંદરા મતવિસ્તારનાં લોકોમાં અનેરો થનગનાટ\nમોટા લાયજા વિજય વિશ્વાસ સંમેલનમાં માંડવી તાલુકા અને શહેરનાં શીવસેનાનાં પ્રમુખોએ ભાજપની ખેશ ધારણ કરી ઃ લમીએ કમળને મત આપવા લોકોમાં ઉત્સુકતા ઃ બહોળા માનવ મહેરામણ સાથેની સભામાં વિરેન્દ્રસિંહજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં લાગ્યા નારા\nમાંડવી : માંડવી-મુંદરા વિધાનસભાનાં સબળ અને લોકપ્રિય ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા તથા ભાજપનાં ચુંટણી સંકલ્પને મતદારો સમક્ષ મુકવાનાં ઉદ્દેશ્ય સાથે મોટા લાયજાનાં હનુમાન ચોક, સનાતન નગર ખાતે જાહેર સભા યોજવામાં આવેલ હતી. જેમાં અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણી સંજાગો વસાત આવી ન શકતા સભાને મોબાલઈ વડે સંબોધતા વિકાસ કાર્યોને વર્ણવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટી અને સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક કરવા કમળને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી. દેશ જયારે અભુતપૂર્વ પ્રગતિના શીખરો સર કરી રહ્યો છે. ત્યારે માંડવી-મુંદરા વિધાનસભાનો કમળ ગુજરાતની વિધાનસભામાં જવુ જાઈએ જે માટે તમામ કાર્યકર્તાઓને તારાચંદભાઈ છેડાએ હાકલ સાથે અપીલ કરી હતી.\nજેન્તીભાઈ ભાનુશાલીએ છેલ્લા પાંત વર્ષમાં આ વિસ્તારમાં થયેલ વિકાસ કાર્યોની વિગતે વાત કરી હતી અને તેમણે વધુમાં જણાવ્યું હતુ કે વિરેન્દ્રસિંહ જાડેજા જનહિત અને નાના માણસોનાં કામો માટે ભચાઉમાં હમેશા અગ્રેસર રહ્યા છે. અને માંડવી-મુંદરા વિસ્તારમાં પણ લોકસેવાના કાર્ય કરતા રહેશે તેવી ખાત્રી સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા માંડવી-મુંદરા વિસ્તારના કમળને સાળે કળાએ ખીલવવા જનતા જનાર્દનને અપીલ સાથે આહવાન કરેલ હતું. અનિરૂધ્ધભાઈ દવેએ ભારતીય જનતા પાર્ટીની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવા કમળને મત આપવા સૌને હાકલ કરી હતી. કુલદિપસિંહ જાડેજાએ ઉપસ્થિત જનતાને મત માંગવાની સાથે પુરાતા સહકારની સાથે આ વિસ્તારનાં જેટ ગતિથી વિકાસ કરવાની સંપૂર્ણ ખાત્રી આપી હતી. આ પ્રસંગે પધારેલ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદભાઈ છેડા, જયંતિભાઈ ભાનુશાલીએ માંડવી તાલુકા અને શહેરના પ્રમુખો કમલભાઈ ગોર, કમલેશસિંહ જાડેજાને તેમના બહોળા સમર્થકો સાથે ભાજપની ખેશ પહેરાવી વિધિવત રીતે ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે પધારેલ વિરેન્દ્રસિંહ જાડેજા, તારાચંદભાઈ છેડા, જયંતિભાઈ ભાનુશાલી, પુષ્પદાનભાઈ ગઢવી, અનિરૂધ્ધભાઈ દવે, ચેતનભાઈ ભાનુશાલી, મંગલ ડાડા, રાણશીભાઈ ગઢવી, દેવનાથ બાપુ, ધર્મેશભાઈ ગોસ્વામી, નરેન્દ્રભાઈ ફુરીયા, ચંદુભાઈ વાડીયા, પ્રવિણભાઈ વેલાણી, વીકાસભાઈ રાણા, મુરજીભાઈ ગઢવી, વરજાંગભાઈ ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, ગોવિંદભાઈ બાવાજી, માલતીબેન લાલન, કુલદિપસિંહ જાડેજા, તેમજ તમામ સરપંચ સંગઠનના હોદેદારોનો કિશોરભાઈ ગઢવી, હરીભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, હરીઓમભાઈ અબોટી, પચાણભાઈ ગઢવી, રમેશભાઈ પટેલ, શીવરાજભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, તેમજ સમસ્ત મોટા લાયજા ગ્રામ પંચાયત તથા મોટા લાયજા ભાજપ પરીવારે પુષ્પગુચ્છ તથા શાલ વડે સન્માન કરેલ હતું. આ સભામાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો જાડાયા હતા. કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રસિંહ જાડેજા અને આભારવિધી પચાણભાઈ ગઢવીએ કરી હતી.\nમાંડવી બેઠક પર કેસરીયો જ લહેરાશે : રમેશ મહેશ્વરી\nમાંડવી-મુંદરા વિધાનસભાના તમામ વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ પૂર્ણ કરતા ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2013/02/17/updates-80/", "date_download": "2018-06-25T00:21:01Z", "digest": "sha1:DL5P5V5PDAFIN5AJ7KNYQUWV35QBBOAX", "length": 18780, "nlines": 193, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૮૦ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 17, 2013 ફેબ્રુવારી 17, 2013 ~ કાર્તિક\n* એક સારા ગીકી સમાચાર એ છે કે મારા બ્લોગને મળેલા લાઇક્સની સંખ્યા બુધવારે (બપોરે. ખરેખર) ૧૩૩૭ થઇ. વર્ડપ્રેસે જ્યારે આ સમાચાર આપ્યા ત્યારે અમે તો ધન્ય થઇ ગયા 😉\n* બેક ટુ સ્કેવર વન. ફરી પાછું થન્ડરબર્ડ વાપરવાનું શરુ કર્યું છે, અને એ ભયંકર ધીમું છે મને થાય છે કે, આખી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી મળીને એક સારું, સરળ અને સુંદર ઇમેલ ક્લાયન્ટ બનાવી નથી શકતી મને થાય છે કે, આખી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી મળીને એક સારું, સરળ અને સુંદર ઇમેલ ક્લાયન્ટ બનાવી નથી શકતી એમ તો, અત્યાર સુધી વેબમેલ (જીમેલ) અને Mutt પર આધાર રાખ્યો છે. Mutt સરસ છે, પણ ગુજરાતી (કે કોઇપણ ભારતીય ભાષાઓ) જોડે તેને મિત્રતા નથી (ટર્મિનલ) અને જીમેલ ને GPG જોડે મુશ્કેલી છે.\n અમારી ‘foo સાગર’ હોટલનું બ્રેકફાસ્ટ અને ડિનર હવે મોંઘું થયું છે. બ્રેકફાસ્ટમાં રુપિયા ૩ અને ડિનરમાં રુપિયા ૨ નો વધારો એટલે દરરોજ ૫ રુપિયા વધુ થશે. જ્યારે ખરાબ થાય ત્યારે બધું ખરાબ થાય એક બિલ બે વખત ભરાઇ ગયું. ૩જી રીચાર્જ કરવાનું ભૂલી ગયો અને એપ્સ ડાઉનલોડ કરવા મૂકી દીધી. બધો ટોક-ટાઇમ પૂરો\n* ૨જી માર્ચે બારકેમ્પ બેંગ્લોર છે. અને, આ વખતે એક-એકથી ચડિયાતાં સેશન્સ લાગે છે, એટલે મજા આવશે.\n* ટ્વિટરમાં સાયલન્ટ એન્ટ્રી કરી છે. રિટ્વિક, લાઇક્સથી શરુઆત કરી છે. નહીહીંહીંહીં…\nPosted in અંગત, ટૅકનોલૉજી, સમાચાર\tઅંગતઅપડેટ્સઇમેલટ્વિટરથન્ડરબર્ડપૈસામોંઘવારીસમાચાર\n< Previous બે અઠવાડિયાની ફિલમો – ૨૦\nNext > હેપ્પી એનિવર્સરી\nફેબ્રુવારી 18, 2013 પર 18:15\nMailvelope ઉપર જણાવેલ gmail-gpg ઇશ્યુ માટે સરસ ઉકેલ પુરુ પાડે છે. હાલમા આ એક ગૂગલ ક્રોમ એક્સ્ટેનશન તરીકે ઉપલબ્ધ છે અને ફાયરફોક્સ એડ-ઓન ડેવલપમેન્ટમા છે.\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલ���..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/section/3", "date_download": "2018-06-24T23:58:20Z", "digest": "sha1:NUS4G7VGN5YP2VLJLOSALVP7UCCYL5JE", "length": 14373, "nlines": 161, "source_domain": "anadimukta.org", "title": "ગુરુવર્ય પ.પૂ.બાપજી | anadimukta.org", "raw_content": "\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\nઅમદાવાદ, વાસણા વિસ્તારમાં એક હરિભક્તના ઘરે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા પૂ. સંતોની રસોઈ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણીએ પધાર્યા. ઠાકોરજીની આરતી થઈ. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી દરેક રૂમમાં જળ છાંટી રસોડામાં...\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nએક વખત અમદાવાદના કલેક્ટરના દીકરા ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત ડૉક્ટર પણ હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એમને દર્શન આપવા પધાર્યા. સેવક સંતે તેમનો પરિચય આપ્યો ત્યાં ગુરુવર્ય...\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\nવાસણા સંત આશ્રમ, મૂર્તિધામ હૉલ કે મંદિરમાં ઘણી વાર સેવામાં રહેલા હરિભક્તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી એમને ���ોલાવે : “કેમ તમે લાઇટ-પંખો બંધ કરવાનું...\nપ.પૂ.બાપજી સૌની સાથે નિર્દંભભાવે રહેતા.\nગુરુવર્ય પ.પૂ.બાપજીની સેવામાં રહેલ સેવક સંત અંગત સેવાકીય વ્યવહાર કરતા હોય ત્યારે તેમના બોલવામાં અંગ્રેજી શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય. “સ્વામી, તમે જેવું અંગ્રેજી બોલો છો તેવું અમને...\nભગવાન ભુલાય તેવું કાર્ય ન કરવું.\nએક વખત હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અને અન્ય સંતો-હરિભક્તો એક હરિભક્તના પ્રિન્ટિંગ ઑફસેટના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. પ્રેસવાળા હરિભક્તે કેટલીક નવી ટેક્ નૉલૉજીવાળું...\nગાજરનો હલવો પ.પૂ. બાપજીએ ગ્રહણ ન કર્યો.\nએક વખત કોઈ પ્રસંગપાત્ત પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને જમાડવા, રાજી કરવા ગાજરનો હલવો બનાવ્યો હતો. પૂ.સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાહજિક વૃત્તિથી પરિચિત જ હતા : ‘બાપજી જે ન જમાડ્યું હોય...\nગુરુવર્ય પ.પૂ.બાપજીને થોડો સમય મળતાં કીર્તનગાન કર્યું.\nતા. 17-1-18 ને પ્રાત:કાળનો સમય. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સેવક સંત બાજુના રૂમમાં કોઈ સેવા કરતા હતા. એવા સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસનેથી કીર્તનગાનનો અવાજ આવતો હતો. “હરિવર હીરલો રે, હીરલો લાધ્યો...\nપત્તરમાં પીરસવામાં વાર થતા ગુરુવર્ય પ.પૂ.બાપજી ભજન-ભક્તિ કરવા લાગ્યા.\n“સ્વામી, રસોઈ ગરમ કરવી છે ” “પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ” “પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ” “પણ સ્વામી, આ શિયાળાની ઠંડીને કારણે રસોઈ સાવ ઠંડી થઈ ગઈ...\nએક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાં પધારતા હતા. ગાડીમાં બેસતાની સાથે જ, “સ્વામી, માળા લીધી ” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સહજતાથી પૂછ્યું. “ના બાપજી, એ તો ભૂલી જ ગયો.” “માળા એટલે 108 ભડાકાવાળી બંદૂક....\nગુરુવર્ય પ.પૂ.બાપજીને પૂ. સંતો માટે ભજન-ભક્તિનો આગ્રહ.\nએક વખત બે-ચાર સંતો તથા STKના મુક્તો ભેગા બેસી વચનામૃત ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી ત્યાંથી જઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ દૂરથી માત્ર તેમને...\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઈડલીના બદલે ખીચું જ જમાડ્યું.\nગુરુવર્ય પ.પૂ.બાપજી થોડા સમય પહેલાં રોજ રાત્રે ચોખાના લોટનું ખીચું જ ગ્રહણ કરતા. પૂ. સંતોએ ઠાકોરજીના થાળમાં ઈડલી બનાવી હતી. રાત્રિનો જમાડવાનો સમય થયો. ગુરુવર્ય પ.પૂ.બાપજી જમાડવા બિરાજ્યા ત્યારે પૂ....\nતા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો. સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો. શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા...\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ સાગરદાનભાઈને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું.\n કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે ” ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં...\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ સભામાં થયેલ વાત પોતા પર લઈ લીધી.\nજ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...\nગુરુવર્ય પ.પૂ. બાપજીને તો અખંડ મૂર્તિનો જ સ્વાદ \nગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા. તેઓ બંને ઢોકળા...\nસદ્. મુનિસ્વામી દ્વારા થયેલ રોકટોકને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ગમાડી.\n“વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...” સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે...\n“બાપજી, આપ ખુરશી પર બિરાજો ને ” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી. “કેમ ખુરશી પર...\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક સંગીતકારને રોકટોક કરી.\n“આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.” એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે...\nગુરુવર્ય પ.પૂ.બાપજીએ એક હરિભક્તને સદ્.મુનિસ્વામીનો અપરંપાર મહિમા સમજાવ્યો.\n“બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે \nજે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે. એક દિવસની વાત છે. વ્હાલા...\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/10/blog-post.html", "date_download": "2018-06-25T00:14:28Z", "digest": "sha1:ASJZYNB4QTCKH6UBEIJKNDJCBKGYP6SZ", "length": 9662, "nlines": 146, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ ??", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ \nઆજકાલ ઘણું સાંભળવામાં આવે છે કે ડોક્ટરનો વ્યવસાય કૉમર્શિઅલ થઈ ગયો છે એક બિઝનેસ બની ગયો છે .પણ કોઈ વખત એની પાછળના કારણો જાણવાનો પ્રયત્ન થવો જોઈએ . એક વિદ્યાર્થી જ્યારે દસમા ધોરણથી વિચારી લે છે કે તે મેડિકલ લાઈન માં જવા ઈચ્છે છે ત્યારે જ માનસિક રીતે તૈયાર હોય છે કે આમાં હાર્ડ વર્ક અને ડેડીકેશન જોઈશે જ આમ તો દરેક ક્ષેત્ર માં મહેનત કરવી અનિવાર્ય છે પણ સામે એનું ફળ સુનિશ્ચિત હોય છે . જ્યારે મેડિકલ લાઈન માં થોડું અઘરું છે . એડમિશનથી લઇ ને બધી જ જગ્યા એ પારાવાર તકલીફ નો સામનો કરવો પડે છે પહેલા mht cet થી એડમિશન થતું જ્યારે હવે NEET ની સિસ્ટમ આવી એટલું જ નહિ એને લગતા ધારા ધોરણો પણ બદલાયા કરતાં હોય છે .ઉપરથી આરક્ષણનો નિયમ જે કેટલાય હોશિયાર અને કાબેલ વિદ્યાર્થીઓનો ભોગ લે છે . આ કેટેગરીના કારણે પછાત વર્ગના વિદ્યાર્થીઓની રેન્ક પાછળ આવી હોય તો પણ તેઓને સરકારી કોલેજ માં એડમિશન મળી જાય છે , જ્યારે એનાથી પણ આગળની રેન્કવાળા વિદ્યાર્થીઓ તેનાથી વંચિત રહી જાય છે . પછી ક્યાં તો વર્ષ બગાડવું પડે નહિ તો તોતિંગ ફીસ આપીને પ્રાઇવેટ કે ડીમ્ડ કોલૅજમાં એડમિશન લેવું પડે . દિવસ રાત મહેનત કરીને પણ જ્યારે એડમિશન ન મળે ત્યારે તેઓ માનસિક રીતે ભાંગી પડે છે ,ડિપ્રેસ્ડ થઈ જાય છે .જો પછાત વર્ગના લોકોને મદદરૂપ થવું જ હોય તો આર્થિક સહાય કે બીજી કોઈ રીતે થઈ શકાય , બૌદ્ધિક ગુણવત્તાને માપદંડ ન બનાવાય . અને જ્યારે આવા નબળાં વિદ્યાર્થીઓ ડૉક્ટર બને તો તેઓ પાસે શું અપેક્ષા રાખી શકાય પહેલા તો MBBSની ડિગ્રીથી કામ ચાલી જતું પણ આજના આ હરીફાઈના જમાનામાં આટલું પૂરતું નથી . આગળ specialisation - સુપર specialisation ... એનાથી આગળ પણ ભણી શકાય છે . કેટલું ભણવું એ તો વિદ્યાર્થીઓનો વ્યક્તિગત નિર્ણય બની રહે છે .\nઆટલી તકલીફો પછી પણ સલામતીની , સારી સગવડની કોઈ ખાતરી નથી હોતી . સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર્સ માટે રહેવાના quarters ની પૂરતી સુવિધા હોતી નથી ખાવા પીવાના , સુવાના સમય પણ નિશ્ચિત હોતા નથી . આ બધી મહેનત એક ડૉક્ટર બનાવ માટે જરૂરી હશે પણ આરોગ્યપ્રદ વાતાવરણ અને સલામતી તો પુરા પાડવા જ રહ્યાં . આજ કાલ ડોક્ટર્સને મારવાના કિસ્સાઓ પણ વધતા ચાલ્યા છે . જરાક ભૂલ થઈ તો ડોક્ટરો મારપીટ નો ભોગ બને છે .જો કે આ વ્યવસાયમાં બ���દરકારી ન જ ચાલે પણ કેટલીય વાર નિર્દોષ આનો ભોગ બનતા હોય છે .\nઆવી પરિસ્થિતિને કારણે જ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં જતા અચકાય છે .આર્થિક રીતે સક્ષમ લોકો ખુબ જ મોટી ફીસ ચૂકવીને seat ખરીદી શકે છે પણ બધા માટે આ શક્ય નથી બનતું . ડોક્ટર્સ સમાજનું એક અતિ આવશ્યકનું , મહત્વનું અંગ છે . માનવતાનું પ્રતીક છે .(જો કે કેટલાક ડોક્ટર્સ પૈસાની લાલચમાં માનવતા વિસરી જાય છે એ ખેદની વાત છે ) . તેથી જ આ ક્ષેત્રે સુધારો લાવવો અત્યંત જરૂરી છે . સરકારી હોસ્પિટલોમાં , કોલેજોમાં જો seats વધારવામાં આવે તો મોટા ભાગના મહેનતુ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તેમ જ રેસિડેન્ટ ડોક્ટર્સ નો બોજ પણ હળવો થાય , તેઓની કાર્યક્ષમતા વધ . આમાંની મોટા ભાગની બાબતો ઘણા લોકો જણાતા હશે પણ કદાચ ધ્યાન દોરાયું નથી . પણ હવે આ દિશમાં નક્કર પગલાં લેવાં ખુબ જ જરૂરી છે . - નેહલ દલાલ\nઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-૧)\nગેસ્ટ બ્લોગ : બાળપણ નું એક સુરીલુ વેકેશન\nહરિના જન સાથે દુર્વ્યવહાર\nગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ \nઅંબોલીના જંગલોમાં રાત્રિ-ભ્રમણ (ભાગ-3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MDM%3D-51123790", "date_download": "2018-06-25T00:34:56Z", "digest": "sha1:PFHHEX2DCTR4RFHM35MZTVVYNZ6EJ6DF", "length": 4744, "nlines": 81, "source_domain": "www.gujaratmirror.in", "title": "જંગલેશ્ર્વરમાંથી બારણું ખોલી નીકળી ગયેલ ત્રણ વર્ષના બાળકને શોધી પરિવારને સોંપતી પોલીસ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nજંગલેશ્ર્વરમાંથી બારણું ખોલી નીકળી ગયેલ ત્રણ વર્ષના બાળકને શોધી પરિવારને સોંપતી પોલીસ\nરાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી બારણું ખોલી નીકળી ગયેલ ત્રણ વર્ષનું બાળક ગુમ થઇ ગયા અંગે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે તાબડતોબ જુદી જુદી ટિમો દોડાવીને આઇવે પ્રોજેક્ટની મદદ લઇ બાળકની શોધખોળ હાથ ધરી હતી અંતે બાળક એક દરગાહે પહોંચતા તેનો કબ્જો લઇ વાલીને સોંપવામાં આવ્યું હતું.\nરાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસીના ક્વાર્ટરમાં બ્લોક નંબર 17ના ક્વાટર નંબર 194માં રહેતા હાફિઝ મન્સુરીનો ત્રણ વર્ષનો પુત્ર શાનબાઝ ઘરનો દરવાજો ખોલી ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી સહિતના સ્ટાફે બાળકને શોધવા જુદી જુદી ટિમો બનાવીને આઇવે પ્રોજેક્ટની મદદ લઇ દોડધામ શરુ કરી હતી પરંતુ બાળક નાનું હોય કઈ બોલતું નહિ હોવાથી તેને શોધવું મુશ્કેલ હતું આ સમયે જ બાળક જંગલેશ્વરમાં આવેલ હસનશાહ પીરની દરગાહે પહોંચ્યું હોય તેવું એલાન મસ્જિદમાંથી કરવામાં આવતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને બાળકનો કબ્જો લઇ પરિવારને સોંપી દીધો હતો બાળક હેમખેમ મળી જતા પોલીસે અને પરિવારે હાશકારો અનુભવ્યો હતો.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/section/4", "date_download": "2018-06-24T23:59:58Z", "digest": "sha1:4PPFJGVSIDROUGQKP565UCGJJR6QMVUH", "length": 14765, "nlines": 159, "source_domain": "anadimukta.org", "title": "પ.પૂ.સ્વામીશ્રી | anadimukta.org", "raw_content": "\nએક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા. પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા. તેથી...\nપ.પૂ.સ્વામીશ્રીએ હરિભક્તોને ખૂબ ભાવથી જમાડ્યા.\nરાત્રે 11:30 વાગ્યે પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ શયન માટે તૈયારી કરતા હતા. તે સમયે પંચમહાલના હરિભક્તો પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા. હરિભક્તો આસને આવતાં જ પ.પૂ.સ્વામીશ્રીએ પૂછ્યું, “મુક્તો, તમે ઠાકોરજી જમાડ્યા...\nપ.પૂ. સ્વામીશ્રીએ નળ ધીમો રાખવા બાબતે ટકોર કરી.\nરાત્રિનો 9:15નો ચેષ્ટાનો સમય. પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સાથે ચેષ્ટા બોલતાં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. “આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ...” ત્યાં અચાનક નળનો અવાજ આવતાં...\nફૂલમાં આકર્ષણ થાય એ પણ ઉપાસનામાં ખામી કહેવાય.\nઅમેરિકાથી ઇન્ડિયા પરત પધારતાં ફલાઇટની રાહ જોતાં પ.પૂ.સ્વામીશ્રી ખુરશી પર બિરાજ્યા હતા. ત્યાં આજુબાજુમાં સુંદર ફૂલના છોડ હતા. તેના પર દૃષ્ટિ રેલાવતાં સર્વેને કહ્યું, “જો આ સુંદર ફૂલો જોઈને...\nપ.પૂ.સ્વામીશ્રીએ ઠાકોરજીને લિક્વિડ (પ્રવાહી) ધરાવ્યા બાદ ગ્રહણ કર્યું.\nદુબઈ ઍરપૉર્ટ પર પ.પૂ.સ્વામીશ્રી સંત મંડળે સહિત પધાર્યા. ત્યાં બે કલાકના વિશ્રામ દરમ્યાન પૂ.સંતોએ પ્રાર્થના કરી, “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત જણાય છે આથી આપ થોડો સ્ટેમિના...\nમૂર્તિ રૂપે વર્તે તેના પર અંતરનો રાજીપો થાય.\n“સ્વામી, આપની અનુમતિ હોય તો એક પ્રશ્ન પૂછું ” પૂ.સેવકસંતે પૂછ્યું. “હા, બોલો.” પ.પૂ.સ્વામીશ્રીએ અનુમતિ આપતાં કહ્યું. “સ્વામી, આપ પ્રસંગોપાત્ત અનેક વખત સંતો-હરિભક્તો પર રાજીપો દર્શાવતા હોવ છો પણ...\nપ.પૂ.સ્વામીશ્રીએ પૂ.સંતને પરભાવની સ્થિતિ જણાવી.\nએક વખત પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભામાં ધ્યાનના અંગની વાત કરી રહ્યા હતા. ત્યારે પ.પૂ.સ્વામીશ્રીએ પોતાની બાલ્યાવસ્થાની વાત કરતાં કહ્યું, “સેવક નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે આખો દિવસ સ્કૂલ અને વાંચન...\nનીચી ટેલની સેવાથી રાજીપો થાય.\nબપોરનો સમય હતો. સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ઘઉંના કટ્ટા ઉતર્યા હતા. સર્વે સંતો, પાર્ષદો, સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા. પ.પૂ. સ્વામીશ્રી મધ્યાહ્ ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ કોઠારમાં...\nચરણરજની સેવા મળે ક્યાંથી \nસ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભા બાદ પ્રાર્થના મંદિરથી સંત આશ્રમમાં પધાર્યા. ત્યારે એક સાધકમુક્ત ચરણરજની સેવા કરતા હતા. \"લાવો...” એમ કહી સાધકમુક્તના હાથમાંથી સાવરણી લઈને પ.પૂ. સ્વામીશ્રી ચરણરજની...\nસ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી અમદાવાદ ઍરપૉર્ટ તરફ પ્રયાણ કરતાંની સાથે પ.પૂ. સ્વામીશ્રીએ આધ્યાત્મિક જીવનના પ્રાણ સમાન ‘સ્વવિકાસ’ના મુદ્દાને ખૂબ પ્રધાનતા આપી : સવારનો 3:30 વાગ્યાનો સમય હતો. ગાડી સ્વામિનારાયણ ધામ...\nપ.પૂ. સ્વામીશ્રી એટલે પરસુખકારી.\n“સંતો, આપણે જલદીથી ફ્લાઇટમાં બેસી જઈએ.” સંતો-હરિભક્તોએ આ વાત સ્વીકારી એટલે તેઓ ફરી બોલ્યા : “સંતો, આ હરિભક્તો કેવા મહિમાથી રાત-દિવસ જોયા વિના...\nઆફ્રિકન ઑફિસરો પર કરુણા વરસાવી.\nપ.પૂ.સ્વામીશ્રી આફ્રિકા ઍરપૉર્ટના exit ગેટ પરથી પધાર્યા; ત્યાં હરિભક્તો નીતરતાં નયણે પ.પૂ.સ્વામીશ્રીને વીંટળાઈ ગયા. બીજી તરફ ઍરપૉર્ટના ઑફિસરો પણ પ.પૂ.સ્વામીશ્રીની કૃપાશિષથી ભીંજાવા માટે દર્શન...\nઆરતી, પૂજન-અર્ચન દ્વારા ઠાકોરજીનું સ્વાગત કર્યું.\nઆફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો. પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા. ત્યારબાદ...\nઅવરભાવના સ્વાસ્થ્યની પણ ચિંતા નહીં.\nમોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા. “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...”...\nસ્મૃતિ છબીમાં પ.પૂ. સ્વામીશ્રીએ ફોટોગ્રાફરનું પૂરું કર્યું.\nનૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા. તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી. પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...\nપ.પૂ.સ્વામીશ્રીએ કારેલાં મંગાવી શ્રી વિનુભાઈ દરજીને પરભાવ સમજાવ્યો.\nવ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. 2011માં ગાંધીનગર સેક્ટર 6ના મંદિરમાં એકાંત માટે પધાર્યા હતા. મંદિરથી નજીકમાં રહેતા હરિભક્ત શ્રી વિનુભાઈ દરજી દરરોજ ઠાકોરજીના થાળ અને...\nખ્યાલ કરો આપણે કોના શિષ્ય છીએ.\nતા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે...\nતા. 14/3/2017 ને મંગળવારની વાત છે. એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું. ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી...\n“દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના...\nસંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/09-03-2018/", "date_download": "2018-06-25T00:20:48Z", "digest": "sha1:Z6ODLH4U7WOJWA3NS2K3POH4CMCHQ6EB", "length": 11094, "nlines": 107, "source_domain": "www.akilanews.com", "title": "create account", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન ��રતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nINX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST\nસૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST\nગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST\nરીડ એન્ડ ટેઇલર-એસ. કુમાર્સ દેવાળુ ફુંકવાની તૈયારીમાં access_time 12:26 pm IST\nઇચ્છા મૃત્યુને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી access_time 2:40 pm IST\nહવે વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુને મળશે આરામદાયક બેઠકવાળી નવી પાલખીની સુવિધા: ટ્રાયલ સફળ access_time 11:02 pm IST\nમાલવીયાનગર પોલીસ સ્ટેશન સામે સીટી બસ સ્ટોપ બળીને ખાક access_time 4:15 pm IST\nરાજકોટના મવડી રોડ પર બસ સ્ટેન્ડ માં આગ:માલવીયાનગર પોલિસ મથક ની બાજુમાં આવેલા બસ સ્ટોપ માં આગ ભભૂકી access_time 9:16 am IST\nલેણા નીકળતાં રૂ.પાંચ હજારની ઉઘરાણી કરતાં મહેશગીરી ગોસ્વામીને પાઇપના ઘાઃ હાથ ભાંગ્યો access_time 11:36 am IST\nભાવનગરના રંઘોળા પાસે ૩૪ના મોત બાદ તંત્ર જાગ્યુઃ સ્ટેટ હાઇ-વેના ૮૯૫ પુલ ઉપર રેલીંગ મૂકાશે access_time 8:22 pm IST\nપ્રેમી સાથે લગ્ન કરતા માનસી સાથે માતા-પિતાએ સબંધ તોડ્યો સાસરિયાએ સાડા ત્રણ વર્ષ સુધી સગીર પુત્રવધૂને ઘરમાં સાચવી access_time 9:18 am IST\nજામનગર જી.માં કેટલા જર્જરીત વીજવાયરો થાંભલા બદલ્યા \nઆણંદ જીલ્લામાં પશુ ચોર ટોળકી સક્રિય access_time 4:24 pm IST\n૯૦ ધારાસભ્યોને બ્લડ પ્રેશર, ૨૨ને ડાયાબિટીસની તકલીફ access_time 10:15 pm IST\nબાળપણમાં ખેત મજૂરી કરીને આઇપીઅેસ સુધીની સફર ખેડનાર સરોજ કુમારી અનેક યુવતિઓ માટે પ્રેરણાસ્‍ત્રોત access_time 5:39 pm IST\nલ્યો બોલો, આ લોકોની કામવાસના વધારી દે છે વાછૂટની ગંધ\nકોર્ટમાં આરોપીએ કાયદાનું ઉલ્લંનઘન કરતા આપી આવી સજા access_time 7:47 pm IST\n૧૨૦ ક��ાકના નોનસ્ટોપ મોટેથી વાંચવાનો રેકોર્ડ બનાવ્યો નાઇજીરિયને access_time 11:23 am IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ટેકસાસના ૨૨મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવવા શ્રી કુલકર્ણી માટે માર્ગ મોકળોઃ ૬ માર્ચના રોજ યોજાયેલ પ્રાઇમરી ચૂંટણીમાં સૌથી વધુ ૩૧.૮ ટકા મતો મેળવ્‍યાઃ હવે ૨૨મેના રોજ અન્‍ય ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધી સાથે ટક્કર access_time 9:51 pm IST\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે access_time 9:46 pm IST\nભારત સરકાર દ્વારા અપાતા e-visa નો વ્‍યાપ વધારાયોઃ વિશ્વના ૧૬૩ દેશોના નાગરિકો માટે ઓનલાઇન વીઝા સર્વિસઃ હોમ મિનીસ્‍ટ્રી મીટીંગમાં લેવાયેલો નિર્ણય access_time 10:25 pm IST\nમારી પત્નિ જે ફોનની વાત કરે છે એ મારો નથી, હું મારી પત્નિ અને બાળકીની માફી માગવા તૈયાર access_time 11:15 am IST\nBCCIના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ટીમ ઇન્ડિયાના ધુંવાધાર ક્રિકેટરની સેલેરીમાં 1300 ટકાનો ઉછાળો access_time 11:07 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nસની લિયોનની બાયોપિક હવે ટુંકમાં ટેલિવીઝન પર રજૂ થશે access_time 12:54 pm IST\nફરી એકવાર ચર્ચામાં આવી અર્શી ખાન: પૂજારી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ access_time 4:53 pm IST\nમોહિત સુરીની રોમાન્ટિક થ્રિલરમાં ચમકશે આદિત્ય રોય કપૂર અને કૃતિ સેનન access_time 4:57 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://exactspy.com/gu/how-to-spy-on-text-messages-on-cell-phone/", "date_download": "2018-06-25T00:44:56Z", "digest": "sha1:7W5ULM4MQCWB6KWLDYHZ4CNHT6JOJ2WP", "length": 20525, "nlines": 152, "source_domain": "exactspy.com", "title": "How To Spy On Text Messages On Cell Phone ?", "raw_content": "\nકેવી મોબાઇલ ઉપકરણ રુટ કરો\nકેવી મોબાઇલ ઉપકરણ રુટ કરો\nOn: જુલાઈ 01Author: સંચાલકશ્રેણીઓ: , Android, સેલ ફોન સ્પાય, સેલ ફોન ટ્રેકિંગ, કર્મચારી મોનીટરીંગ, મોબાઇલ સ્પાય સ્થાપિત, આઇફોન, આઇફોન 5s સ્પાય સોફ્ટવેર, મોબાઇલ ફોન મોનીટરીંગ, મોબાઇલ સ્પાય, મોબાઇલ સ્પાય ઑનલાઇન, ઈન્ટરનેટ વપરાશ મોનીટર કરો, પેરેંટલ કંટ્રોલ, સ્પાય ફેસબુક મેસેન્જર, Android માટે સ્પાય, આઇફોન માટે સ્પાય, સ્પાય iMessage, જાસૂસ મોબાઇલ સ્માર્ટફોન, કોલ્સ પર જાસૂસ, એસએમએસ પર જાસૂસ, સ્પાય સ્કાયપે, સ્પાય Viber, સ્પાય WhatsApp, ટ્રેક જીપીએસ સ્થાન કોઈ ટિપ્પણીઓ\nનિઃશુલ્ક ઑનલાઇન માટે ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે\nજાસૂસી શરૂ કરવા માટે તમે માત્ર આ સરળ પગલાં લેવાની જરૂર છે:\n1. exactspy વેબ સાઇટ પર જાઓ અને સોફ્ટવેર ખરીદી.\n2. તમે મોની���ર કરવા માંગો છો ફોન માં ડાઉનલોડ કરો.\n3. ઈન્ટરનેટ જોડાણ ધરાવે છે અને કોઈ ઉપકરણમાંથી ફોનના ડેટા જુઓ.\n– ગૂગલ, Android માટે લખાણ સંદેશાઓ પર સ્પાય & આઇફોન\n– આઇફોન માટે iMessages પર જાસૂસ\n– CSV / વેબ પાનું કોડિંગ / પીડીએફ એસએમએસ સંદેશાઓ જાસૂસ ચર્ચા માટે ફાઇલ બેકઅપ\n– જીપીએસ સ્પોટ પર નજર રાખે છે. મોનીટર કરે છે અને ટેલિફોન પ્રવૃત્તિ શોધો રીયલટાઇમ જીપીએસ મોનીટરીંગ, માર્ગ વાછરડો અનુકૂળ માર્ગ નકશો સાથે\n– કૉલ રેકોર્ડિંગ્સ. તે ધ્યેય સેલ ફોન બહાર કરવામાં ક્રિયાપ્રતિક્રિયાઓ સાંભળવા માટે શક્ય હશે.(ગૂગલ, Android અને iOS ટેલિફોનમાં)\n– ફોન લોગ. મોનીટર કરે છે અને કોલ લોગ અને પૃષ્ઠભૂમિ કહે છે.\n– ઇનકમિંગ ફોન પ્રતિબંધ કહે છે. ઇનકમિંગ કોલ્સ માટે કોઈપણ નંબર પ્રતિબંધિત.\n– અભ્યાસ ટેક્સ્ટ સંદેશ. બધા ગ્રંથો મેળવેલ ચકાસો અથવા ફોનથી મોકલવા. exactspy લખાણો પર સ્પાય\n– Keylogger. exactspy keylogging લક્ષણ તમે મોબાઇલ ફોન બધું તમારા લક્ષ્ય વપરાશકર્તા faucets અભ્યાસ કરવા માટે પરવાનગી આપે છે.\n– CPANEL માટે. અમને સૌથી લોગ અને ફોન માહિતી અને હકીકતો ની ઉપલબ્ધતા કોમ્પ્યુટર મારફતે કોઈપણ સમયે\n– વિશ્વસનીય. 10-દિવસ પૈસા પાછા ગેરંટી\n– તપાસ શેડ્યૂલ. બધા સુનિશ્ચિત ક્રિયાઓ મોનીટર કરે છે, વ્યવસ્થા ઘટનાઓ અને memos.\n– ઇમેઇલ્સ મારફતે જાઓ. સ્ક્રીન બહાર જતા અને આવનારા ઈ-મેલ\n– ઈન્ટરનેટ વપરાશ મોનીટર: અન્વેષણ પૃષ્ઠભૂમિ, વેબ સાઇટ બુકમાર્ક્સ, વેબ સાઇટ્સ obstructs\n– પકડવાનો તાત્કાલિક માહિતી: સ્કાયપે જાસૂસ, WhatsApp જાસૂસ અને Facebook અથવા Twitter જાસૂસ, Viber જાસૂસ અને iMessage જાસૂસ\n– કહો. તે exactspy સાથે ઇતિહાસ સેટિંગ શક્ય હશે\n– હેન્ડહેલ્ડ નિયંત્રણ. તમે સુયોજિત exactspy સાથે ટેલિફોન કરતાં વધુ દૂરસ્થ નિયંત્રણ હોવું જોઈએ,: ગેજેટ wipeout તરીકે ક્ષમતાઓ આ પ્રકારના, દૂરના ઉત્પાદન ખલેલ પહોંચાડવા તમારા હેન્ડલ અંદર હશે\n લક્ષ્ય સેલ ફોન પર બતાવી શકે છે કે ટેક્સ્ટ સંદેશ આદેશો ઉપયોગ કરતું નથી, તમારા પોતાના ટ્રેકિંગ માટે ખાતરી કરો કે ગુપ્તતા બનાવે છે\n કી મોબાઇલ ફોન બ્રાન્ડ અને ઓપરેટિંગ સિસ્ટમો નિયંત્રિત કરી શકો છો: Android મોબાઇલ ફોન, આઇફોન ટેલિફોનમાં\nઆ એપ્લિકેશન ખર્ચ માટે, પ્રીમિયમ લક્ષણ યાદી ખર્ચ $15.99 નિભાવ માટે એક મહિના. તમારા જીવનસાથી અથવા કર્મચારી તમને અથવા તમારી કંપની પર છેતરપિંડી છે, તો, આ કિંમત એક શંકા વિના છે, એક નાની કિંમત નક્કી કરવા માટે ચૂકવણી કરવા માટે. તે સૌથી સસ્તો ભાવ જાસૂસ સોફ્ટવેર કાર્યક્રમ, MSPY સ��થે સરખામણી, મોબાઇલ ફોન સ્પાય, Steathgeine..\nHow to spy on a cell phone for free, ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે, નિઃશુલ્ક ઑનલાઇન માટે ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે, How to spy on text messages iphone, How to spy on text messages iphone free, સોફ્ટવેર સ્થાપિત કર્યા વગર ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\n, Android સેલ ફોન સ્પાય સેલ ફોન સ્પાય કૂપન સેલ ફોન ટ્રેકિંગ કર્મચારી મોનીટરીંગ મોબાઇલ સ્પાય સ્થાપિત આઇફોન આઇફોન 5s સ્પાય સોફ્ટવેર મોબાઇલ ફોન મોનીટરીંગ મોબાઇલ સ્પાય મોબાઇલ સ્પાય ઑનલાઇન ઈન્ટરનેટ વપરાશ મોનીટર કરો પેરેંટલ કંટ્રોલ સ્પાય ફેસબુક મેસેન્જર Android માટે સ્પાય આઇફોન માટે સ્પાય સ્પાય iMessage જાસૂસ મોબાઇલ સ્માર્ટફોન કોલ્સ પર જાસૂસ એસએમએસ પર જાસૂસ સ્પાય સ્કાયપે સ્પાય Viber સ્પાય WhatsApp ટ્રેક જીપીએસ સ્થાન અવર્ગીકૃત\nએપ્લિકેશન અન્ય ફોન પર ટેક્સ્ટ સંદેશાઓ ટ્રૅક કરવા શ્રેષ્ઠ સેલ ફોન મોનીટરીંગ સોફ્ટવેર શ્રેષ્ઠ સેલ ફોન જાસૂસ સોફ્ટવેર ડાઉનલોડ શ્રેષ્ઠ સેલ ફોન જાસૂસ સોફ્ટવેર મફત શ્રેષ્ઠ સેલ ફોન જાસૂસ સોફ્ટવેર આઇફોન શ્રેષ્ઠ મુક્ત સેલ ફોન સ્પાય એપ્લિકેશન મફત આઇફોન માટે સેલ ફોન જાસૂસ એપ્લિકેશન સેલ ફોન જાસૂસ સોફ્ટવેર સેલ ફોન જાસૂસ સોફ્ટવેર મફત સેલ ફોન જાસૂસ સોફ્ટવેર આઇફોન સેલ ફોન સ્પાયવેર સેલ ફોન ટ્રેકર સેલ ફોન ટ્રેકિંગ એપ્લિકેશન સેલ ફોન ટ્રેકિંગ સોફ્ટવેર મુક્ત સેલ ફોન મોનીટરીંગ સોફ્ટવેર Android માટે મફત સેલ ફોન જાસૂસ એપ્લિકેશન Free cell phone spy applications for android મફત સેલ ફોન જાસૂસ સોફ્ટવેર મફત સેલ ફોન જાસૂસ કાર્યક્રમ ડાઉનલોડ કરો મફત સેલ ફોન જાસૂસ સોફ્ટવેર કોઇ પણ ફોન ડાઉનલોડ મુક્ત સેલ ફોન ટ્રેકર એપ્લિકેશન મફત સેલ ફોન ટ્રેકર ઓનલાઇન મુક્ત આઇફોન જાસૂસ સોફ્ટવેર Free mobile spy app , Android માટે મુક્ત મોબાઇલ સ્પાય એપ્લિકેશન આઇફોન માટે મફત મોબાઇલ જાસૂસ એપ્લિકેશન Android માટે મફત મોબાઇલ જાસૂસ એપ્લિકેશન્સ Android માટે મફત મોબાઇલ જાસૂસ સોફ્ટવેર નિઃશુલ્ક ઑનલાઇન માટે ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે ટેક્સ્ટ સંદેશાઓ ડાઉનલોડ પર જાસૂસ કેવી રીતે How to spy on text messages free without target phone સોફ્ટવેર સ્થાપિત કર્યા વગર ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે Mobile spy app free download મફત એપ્લિકેશન માટે સેલ ફોન પર જાસૂસ સેલ ફોન મફત એપ્લિકેશન પર જાસૂસ સેલ ફોન મફત ડાઉનલોડ પર જાસૂસ સેલ ફોન નિઃશુલ્ક ઑનલાઇન પર જાસૂસ મફત ડાઉનલોડ કરવા માટે સેલ ફોન ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ લખાણ સંદેશાઓ મફ�� એપ્લિકેશન આઇફોન પર સ્પાય લખાણ સંદેશાઓ પર જાસૂસ નિઃશુલ્ક ટેક્સ્ટ સંદેશાઓ મફત ટ્રાયલ પર જાસૂસ ટેક્સ્ટ સંદેશાઓ પર સ્પાય સોફ્ટવેર સ્થાપિત કર્યા વગર મુક્ત આ ફોન વિના મુક્ત સ્પાય પર લખાણ સંદેશાઓ WhatsApp Messenger પર જાસૂસ કોઈના ટેક્સ્ટ સંદેશાઓ મફત જાસૂસ\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\nઉપયોગની શરતો / કાનૂની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/03/blog-post_28.html", "date_download": "2018-06-25T00:04:45Z", "digest": "sha1:E2JNO22XDYKXPRLOHG3NTFDQTQDDBXUW", "length": 19263, "nlines": 166, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ૨૦૧૫ અને ભારતીય ક્રિકેટ ટીમ", "raw_content": "\nવિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ૨૦૧૫ અને ભારતીય ક્રિકેટ ટીમ\nમારી પણ એવી હ્રદયપૂર્વકની ઇચ્છા હતી કે આ બ્લોગ તમે વાંચતા હોવ ત્યારે વિશ્વ કપ ૨૦૧૫ની ફાઈનલ મેચમાં ૨૦૧૧માં મેળવેલો વિશ્વકપ જાળવી રાખવા ભારત ન્યૂઝીલેન્ડ સામે ઝઝૂમી રહ્યું હોય પણ આપણી દરેક ઇચ્છા કંઈ થોડી પૂરી થાય છે પણ આપણી દરેક ઇચ્છા કંઈ થોડી પૂરી થાય છે એમ થાય એવી અપેક્ષા રાખવી પણ અનુચિત છે.\nસ્વભાવિક છે અગાઉની સાતે મેચ શાનદાર રીતે જીતી જવા બાદ સૌને જાણે ખાતરી જ થઈ ગઈ હતી કે હવે તો સેમિ ફાઈનલ મેચ આપણે જ જીતવાના.પણ ત્યાં જ આંચકા જનક હાર મળી. તમે એક સપનું પૂરું થવાની આશામાં બેઠા હોવ અને હોઠ સુધી આવેલો પ્યાલો છિનવાઈ જાય એમ કારમો પરાજય તમારા એ સ્વપ્નને ચકનાચૂર કરી નાંખે ત્યારે તમે હક્કાબક્કા થઈ જાવ,પણ આજ પાઠ આપણે સૌએ શિખવાનો છે જીવનમાં પણ. સ્વપ્ન જુઓ એને પૂરું કરવા તનતોડ મહેનત કરો,પણ એ સદાયે પૂરું થશે જ એવી અપેક્ષા ન રાખો.\nખેર આતો એક રમત હતી.પણ એવી રમત જે ભારતની રગોમાં વહે છે.ભલે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોય પણ દરેક ભારતીય ક્રિકેટ સાથે એક અજોડ નાતો ધરાવે છે.મારા જેવા ક્રિકેટ રમવા કે જોવામાં લેશ માત્ર રસ ન ધરાવતા ભારતીય પણ વર્લ્ડ કપ જેવી મહત્વની મેચો વખતે ક્રિકેટના રંગમાં રંગાયા વિના રહી શકે એમ નથી.\nસેમિફાઈનલ મેચના દિવસે જે જોયું ,અનુભવ્યું તેની વાત આજે આ બ્લોગમાં કરવી છે.\nકેટલાં દિવસોથી ક્રિકેટઘેલા ભારતીયો જાણે આતુરતાપૂર્વક ૨૬ માર્ચની રાહ જોઈ રહ્યાં હતાં ૨૫મીથી વોટ્સએપ પર ક્રિકેટને લગતા સંદેશાઓ-જોક્સ ફરતાં થઈ ગયાં હતાં.'બોસ,મારા દૂરનાં સગાનું મરણ થયું છે કે હું બિમાર છું કે મારા પરિવારમાંથી કોઈક માંદુ છે' એવા બહાના ૨૬મીની રજા માટે ઓફિસગરાઓ શોધવા લા���્યાં હતાં ૨૫મીથી વોટ્સએપ પર ક્રિકેટને લગતા સંદેશાઓ-જોક્સ ફરતાં થઈ ગયાં હતાં.'બોસ,મારા દૂરનાં સગાનું મરણ થયું છે કે હું બિમાર છું કે મારા પરિવારમાંથી કોઈક માંદુ છે' એવા બહાના ૨૬મીની રજા માટે ઓફિસગરાઓ શોધવા લાગ્યાં હતાં ૨૬મીની સવારે પણ જાણે રાષ્ટ્રીય રજા હોય એવું સડકો પર અને મુંબઈ લોકલમાં વર્તાતું હતું. મોટાભાગનાં ઓફિસગરાઓએ રજા પાડી તેઓ સવારથી પોતપોતાનાં કે મિત્રોનાં ઘરે ટી.વી.સામે ગોઠવાઈ ગયાં હતાં.જે લોકો રજા પાડી શકે તેમ નહોતાં તેમણે ઓનલાઈન ટ્વીટર કે અન્ય વેબસાઈટ ખોલી રન બાય રન અપડેટ્સ મેળવવાનું શરૂ કરી દીધું હતું.હું પણ સવારથી ટ્વીટર પર સક્રીય હતો. વિશ્વભરમાંથી મોકલાઈ રહેલાં લાખો ટ્વીટ્સ સંદેશાઓમાં ભારતીય ટીમને સપોર્ટ કરવાનો લોકોનો ઉત્સાહ છલકાતો દેખાઈ આવતો હતો.\nઓસ્ટ્રેલિયાના ૩૨૮ રન થઈ ગયા ત્યારે પણ લોકોમાં જાણે ગજબનો આત્મવિશ્વાસ (કે વધુ પડતો વિશ્વાસ ) છલકાતો હતો. ઇન્ડિયા જાણે જીતવાનું જ છે એમ #IndiaJeetega , #WontGiveItBack , #BleedBlue , #IndVsAus જેવા હેશટેગ્સ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં હતાં અને તેનો ઉપયોગ કરી લાખો લોકો ભારતીય ખેલાડીઓ સુધી પોતાની શુભેચ્છા પહોંચાડી રહ્યાં હતાં.ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ ઓસ્ટ્રેલિયા ખુદ રમી રહ્યું હોવા છતાં પ્રેક્ષકોમાં ૭૦ ટકા જેટલા ભારતીયો ઇન્ડિયાને ચિયર કરી રહ્યાં હતાં.પણ એક પછી એક ભારતીય ટીમની વિકેટ પડવા માંડી અને ભારતીય શુભચિંતકોની ચિંતા પણ વધતી ચાલી. અનુષ્કા શર્મા બિચારી તદ્દન બિનજરૂરી ટીકા અને વિવાદનું કારણ બની.વિરાટ કોહલીની મેચ જોવા તે ખાસ ઓસ્ટ્રેલિયા સુધી લાંબી થઈ પણ વિરાટની રમત મેગી બનવા જેટલા સમય કરતા પણ ટૂંકી નિવડી અને બીજી કમનસીબી ભારત હાર્યું આથી ટ્વીટર અને વોટ્સ એપ પર તો બિચરી અનુષ્કા નવાણી કૂટાઈ ગઈ અને લોકોએ તેને પનોતી અને ના જાણે શું શું કહી નવાજી.બુદ્ધિના બારદાન કમાલ આર.ખાન જેવા નિષ્ફળ મૂર્ખે લોકો ને અનુષ્કાના ઘર પર પથ્થરો ફેંકવા ઉષ્કેર્યા. સેલીબ્રીટી બન્યાની આ આકરી કિંમત તેણે ચૂકવવી પડી છે.\nકેપ્ટન ધોની રમી રહ્યો હતો ત્યાં સુધી ભારતની જીતવાની આશા જીવંત હતી પણ જેવો તે આઉટ થયો કે ભારતની જીતવાની આશા પર પણ પાણી ફરી વળ્યું અને લોકોમાં તેમજ ઓનલાઈન પર પણ જેમ પ્રદર્શિત થવા માંડ્યું એમ દુ:ખ,ક્રોધ,નિરાશા વગેરે જેવી નકારાત્મક લાગણીઓ ફેલાવા માંડી અને અંતે દસે ભારતીય ખેલાડીઓ આઉટ ��ઈ જતાં ભારતનો ૯૫ રને કારમો પરાજય થયો.\nસફળ થાઓ તો કોઈ મેચમાં કેવી વ્યૂહરચના હતી,શું ખોટું થયું કે કઈ નાની નાની ભૂલો થઈ તેની નોંધ લેતું નથી.પણ તમે હાર્યા કે આખું જગત તમારી નાનામાં નાની ભૂલને ખોતરી ખોતરી શોધી કાઢે અને પછી સૂફિયાણી સલાહો આપવા બેસી જાય છે. મિડીયા પણ રાઈનો પહાડ કરવાનું ચૂકતી નથી.એક ન્યૂઝ કંપનીએ તો #ShamedInSydney જેવા હેશટેગ સાથે ટી.વી.અને ઓનલાઈન માધ્યમોમાં ચર્ચાવિચારણા અને બિનજરૂરી વિષ્લેષણ શરૂ કરી દીધું.આમ કર્યું હોત તો સારૂં થાત અને તેમ કર્યું હોત તો આટલા રન થાત.ફલાણાએ કેચ છોડવો જોઇતો ન હતો અને ઢીકણાએ ફિલ્ડીંગ આમ નહિ ને તેમ કરી હોત તો આપણે કદાચ જીતી શક્યા હોત.આ બધી વ્યર્થ ચર્ચાનો કોઈ અર્થ ખરો\nધોનીનાં ઘરની બહાર સુરક્ષા વધારી દેવી પડી આ બાબત આપણી પ્રજાની અસહિષ્ણુતા દર્શાવે છે.\nહું પણ ભારત હારી ગયું એ બદલ ખેદ અનુભવી રહ્યો હતો ત્યાં એક મિત્રનો સરસ મેસેજ આવ્યો એ વાંચ્યા બાદ મારો અભિગમ તરત બદલાઈ ગયો.એ મેસેજ આ પ્રમાણે હતો \"ટીમ ઇન્ડિયા,તમે ખુબ સારી રમત રમી છે અને અમે સૌ તમારી સાથે જ છીએ.૭ મેચમાં સતત જીતતા રહી ૭૦ વિકેટ લેવી એ કોઇ નાની સિદ્ધી નથી. ટીમ ઇન્ડિયા અમને તમારી જરૂર છે.તમે નિરાશ થશો નહિ,વર્લ્ડ કપ મેચ પણ આખરે એક રમત જ હતી.\"\nઆવા જ અન્ય એક સંદેશમાં પણ ખુબ સારી વાત કહેવામાં આવી હતી કે હે ભારતીયો આપણાં જ ક્રિકેટ ખેલાડીઓના મજાકમશ્કરી કરતાં સંદેશા કે વિડીયો મોકલતા નહિ કારણ એમાં તેમનું તો અપમાન થશે જ પરંતુ આપણે આપણાં જ ભાઈ-બંધુ-ખેલાડીઓ સાથે કેવું વર્તન કરીએ છીએ એ વ્રુત્તિ છતી થશે. આપણે ભારતીય થઈને આપણાં જ દેશનું ખરાબ થાય કે દેખાય તેવા કોઈ કામ કરીશું નહિ ને કરવા દઈશું નહિ.\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ એક ખુબ સારા ટ્વીટ સંદેશ દ્વારા ભારતીય ખેલાડીઓને સારી રમત બદલ અભિનંદન પાઠવતાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પણ આખરે એક રમત હોઈ તેમાં હારજીત ચાલ્યા કરે એવું આશ્વાસન વ્યક્ત કર્યું.\nઆ વર્લ્ડ કપ મેચો અગા ઉ આપણાં ખેલાડીઓ સતત હારી રહ્યાં હતાં. કોઈ એમ પણ નહોતું ધારતું કે આપણે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકીશું પણ આપણે સેમિફાઈનલ સુધી પહોંચ્યા કારણ તેઓ રમ્યાં અને ચેમ્પિયન્સ ની જેમ રમ્યાં. આપણે પહેલાં તેમને કહ્યું વર્લ્ડ કપ નહિ જીતો તો ચાલશે પણ પાકિસ્તાન સામે જીતી લાવો અને એમણે આપણી એ ઇચ્છા પૂરી કરી.આપણે અગાઉ ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે જીત્યા નહોતાં, એ પણ તેમણે કરી બતાવ્યું.\nઆખી દુનિયા કહેતી હતી તેઓની બોલિંગ ખરાબ છે અને તેમણે વર્લ્ડ કપની સાત મેચોમાં સામી બધી ટીમોની દસે-દસ વિકેટ લઈ બતાડી. સેમિફાઈનલમાં ભલે તેમણે આપણને નિરાશ કર્યા હોય પણ તેમણે જે આપ્યું છે તેની કિંમત પણ ઓછી આંકવી જોઇએ નહિ.\nટીમ ઇન્ડિયાને આદર આપો. ધોનીની ટીમને આદર આપો. તમારી એક રજા વેડફાઈ ગઈ એવો બળાપો કાઢતી વખતે યાદ રાખજો ધોની એ પહેલી વાર પિતા બન્યો હોવા છતાં હજ સુધી પોતાની નવજાત દિકરીનું મોઢું પણ જોયું નથી.આ છે તેની રમત પ્રત્યેની સમર્પિતતા.\nઆપણે ટીમ ઇન્ડિયાને સાથ આપવો જોઇએ.જ્યારે તેઓ જીતીને આવે ત્યારે આપણે તેમને સત્કારીએ પણ હારે ત્યારે ધૂત્કારીએ એ આપણી સંસ્ક્રુતિ નથી,આપણાં મૂલ્યો નથી.\nઆપણને ભારતીય ક્રિકેટ ટીમનાં ચાહક હોવાનું ગૌરવ હોવું જોઇએ.\n'વિશ્વકપ ક્રિકેટ અને ભારત' બ્લોગને અંતે લખેલી (ધોનીની પિતા બન્યા છતાં નવજાત દિકરી કરતાં વધુ પ્રાથમિકતા પોતાની ફરજને આપવા વાળી) વાત સોનામાં સુગંધ સમાન હતી.કદાચ અન્ય કોઈ વર્તમાનપત્ર કે સમાચારમાં આ વાત પર ભાર મૂકાયો નથી.\nઆપણે ભારતીયો અતિ સંવેદનશીલ છીએ. આપણે જ ભારતીય ક્રિકેટરોને જ્યારે તેઓ સફળ થાય ત્યારે વધારે પડતા ચગાવીએ છીએ અને તેઓ નિષ્ફળતા પામે ત્યારે આશ્વાસનની જગાએ તેમને લાત મારી નીચે ઉતારી પાડવામાં કોઈ કમી રાખતાં નથી.\nઅસ્મિતા પર્વ બાદ … તલગાજરડામાં\nઅસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ર)\nઅસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ૧)\nવિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ૨૦૧૫ અને ભારતીય ક્રિકેટ ટી...\nગેસ્ટ બ્લોગ : આશા - પ્રથમ સોપાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/section/7", "date_download": "2018-06-25T00:00:59Z", "digest": "sha1:YSLEI7KSLZEHALRYRH5PPIXFFHPT7XXL", "length": 14210, "nlines": 159, "source_domain": "anadimukta.org", "title": "શ્રીજી મહારાજ | anadimukta.org", "raw_content": "\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nએક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા. ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે, “હે પ્રભો \nશ્રીહરિએ પશ્ચિમ દિશામાં દૃષ્ટિ કરી.\nએક સમયે ઘનશ્યામ મહાપ્રભુ નારાયણ સરોવરના કિનારે ઊંચા પીપળના વૃક્ષ પર ચડ્યા હતા. “ઘનશ્યામ પીપળના વૃક્ષ પર શું કામ બેઠા પીપળના વૃક્ષ પર શું કામ બેઠા બીજા કોઈ ફળવાળા વૃક્ષ પર બેઠા...\nતન વળે તો હરિ હરખે\nએક વખત ગઢપુરમાં દાદાખાચરના કાકા જીવાખાચરે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું. “મહારાજ, આપ દરરોજ દાદાની રસોઈ જમાડો છો; અમોને ક્યારેક તો લાભ આપો.” મહારાજ બોલ્યા, “ભલે ત્યારે, આજે આપના...\nમરજી જોઈ મહારાજના મનની, તેમાં રહીએ આઠું જામ.\nએક વખત ભગવાન શ્રીહરિ ગઢપુર દાદાખાચરના દરબારમાં બિરાજ્યા હતા. તે સમયે મોરબી પાસે પીપળીયા ગામના ગણેશ ભક્ત આવ્યા. મહારાજને ચરણસ્પર્શ કરી મહારાજના ચરણમાં ત્રણસો રૂપિયા મૂક્યા અને કહ્યું, “મહારાજ...\nબ્રહ્મચારી તો ઊર્ધ્વરેતા છે...\nએક સમયને વિષે શ્રીજીમહારાજની અંગત સેવાનો લાભ લેનાર મૂળજી બ્રહ્મચારી રસોઈ જમાડતા હતા. રસોઈમાં બ્રહ્મચારીએ સારી પેઠે ઘી નાખીને વંતાક (રીંગણ)નું શાક તથા બાજરાનો રોટલો બનાવેલો. તેમાં પણ...\nસહજ સહજમાં અંતર્યામીપણાનાં દર્શન.\nએક વખત સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબતરુ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર ગાદી-તકિયો બિછાવેલ તે ઉપર બિરાજિત હતા. સૌ સંતો-હરિભક્તો શ્રીજીમહારાજની દિવ્ય અમૃતવાણીનું આચમન કરતાં મગ્ન હતા....\nપૂ.સંતોની ટાઢ ઠારીને શ્રીહરિ કૃપાનિધી બન્યા.\nએક વાર શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે પીપળાવથી વિપ્ર પ્રભાશંકર શ્રીહરિનાં દર્શન, સમાગમે આવેલા. તે સમયે પોષ માસની કડકડતી ઠંડીને કારણે પ્રભાશંકરને ઓઢવા માટે એક ગોદડું આપેલ. પ્રભાશંકર...\nમાંચાખાચરની નિષ્કામભક્તિ જોઈ શ્રીહરિનો અંતરનો રાજીપો\nમહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...\nશ્રીહરિએ સંતોને પરભાવની દૃઢતા કરાવી.\nશ્રીહરિએ ગણેશજી શેઠને અંતર્યામીપણું જણાવી નિષ્કામ કર્યા.\nએક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર આવ્યા. તેમને સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે, ‘મારે એકેય દીકરો નથી; મહારાજ મારા પર રાજી...\nવૈરાગીને રોટલો ને ભાજી જમાડીને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.\nએક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા. ...\nસ્વંય શ્રીહરિએ પૂ.સંતોનું પૂજન કરી દિવ્યભાવ સમજાવ્યો.\nએક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા. વિશા�� સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન...\nશ્રીહરિએ દિલગીર બની સદ્. મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા.\nએક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા. શ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી...\nશ્રીહરિએ ગણોદના કાયાભાઈને પોતાનો અભિપ્રાય જણાવ્યો.\nશ્રીહરિના અત્યંત રાજીપાના પાત્ર એટલે ગણોદના કાયાભાઈ. કાયાભાઈની અઢાર વર્ષની ઉંમર થતા લગ્ન લેવાયા. લગ્નની જાન લઈને જતા કાયાભાઈને વિચાર થયો, “લાવને, શુભ કાર્ય કરવા જઉં છું તો...\nસંતો-હરિભક્તોને દાસનાય દાસ થવાનું શ્રીહરિએ શીખવ્યું.\nએક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજ્યા હતા. સભાનો સમય થતા સર્વે સંતો-હરિભક્તો લીંબતરુ નીચે બેઠા. શ્રીહરિ ઢોલિયા પર બિરાજ્યા. આજે શ્રીહરિને સભામાં મહાત્મ્યની વાતો...\nશ્રીહરિએ ભગુજીને સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાવ્યું.\nએક સમામાં જેતલપુરમાં શ્રીહરિ સંતો-ભક્તો સાથે તાળી વજાડતા ગંગામાને ત્યાં મધ્યાહ્ન ભોજન લેવા પધારતા હતા. ભાદરવા મહિનો સૂર્યનો તાપ અતિશે તપતો હતો.તાપને લીધે શ્રીજીમહારાજના...\nશ્રીહરિએ મુમુક્ષુઓને મધ્યરાત્રિએ કલ્યાણનો સુગમ માર્ગ જણાવ્યો....\nસંવત ૧૮૮૦ના ભાદરવા સુદ ૧૧ની મધ્યરાત્રિએ અચાનક શ્રીહરિ દાદાખાચરના દરબારગઢની અક્ષરઓરડીએ પોઢેલા જાગી ગયા. સંતોના ઉતારે જઈ તાળી વજાડી. “જાગો સંતો, હરિભક્તોને પણ જગાડો.” ...\nશ્રીહરિનો પર્વતભાઈ ઉપર રાજીપો.\nએક વખત અગત્રાઈના પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈનાં ધર્મપત્ની કેસરબાઈ ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા ગયાં હતાં. શ્રીહરિનાં દર્શન, સમાગમની ભૂખમાં પર્વતભાઈ સભાસ્થળ છોડી જમવા...\nબીમાર સંતોની સેવા કરનાર પર શ્રીહરિનો રાજીપો.\n“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.” વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના...\nજેમને ઊંચે બેસવું હોય તેમને પહેલાં નીચા પગથિયે બેસવું પડે.\nએક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા. ...\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉ���્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://heenaparekh.wordpress.com/2009/04/20/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A4%E0%AB%88%E0%AA%AF%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:22:43Z", "digest": "sha1:42GRWSDOY6RH2FUY4UVW6FT2RSQC3GBU", "length": 17401, "nlines": 352, "source_domain": "heenaparekh.wordpress.com", "title": "શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-“શ” | મોરપીંછ", "raw_content": "\nમારી પસંદગીનું સાહિત્ય – હિના પારેખ \"મનમૌજી\"\nગાંધીજી બાળપણમાં ઘણાં શંકનીય હતા\nવિષ્ણુ. સમુદ્ર. શંખ ધારણ કરનાર.\nશંખધર શેષશૈયા પર પોઢે છે.\nશંખધ્મા શંખ ફૂંકે પછી જ યુધ્ધની શરૂઆત થતી.\nહનુમાનજીને દર શનિવારે શંખપાલ ચઢાવવામાં આવે છે.\nઆપ સૌનું શંયુ થજો.\nએક કીડનીનું દાન કરી એણે એક વ્યક્તિનો જીવ બચાવી શંસનીય કામ કર્યું.\nઆકાંક્ષા; ઇચ્છા. વખાણ. વચન; બોલ; બોલવું તે; કહેવું તે.\nઆગળ વધવાની શંસા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ.\nદુષિત. નિશ્ચિત. મારી નાખેલ. વખણાયેલું; પ્રશંસા પામેલું; પ્રશંસિત\nજિંદગીમાં એક વાર તો એવરેસ્ટ શિખરને સર કરવું એ બચેન્દ્રી પાલે મનમાં શંસિત કરી નાંખ્યું હતું.\nકહેવા યોગ્ય. મારવા લાયક.\nનજીકના મિત્રોને શંસ્ય વાતો કહીને હ્રદયને હળવું કરવું જરૂરી છે.\nશાહી; રુશનાઈ. સહી; હસ્તાક્ષર.\nઈન્ડીપેનમાં શઈ ભરીને લખવાની મજા જ કંઈ અલગ.\nરાત્રે અંધારામાં પણ શક જોઈ શકે છે.\nદુકાનમાં બેસીને વેપારી આખો દિવસ કાપડને શક્તામ્લમિતિખટાશ કર્યા કરતો.\nશરીરમાં એટલી બધી શક્તિક્ષીણતા આવી ગઈ હતી કે એનાથી પલંગમાંથી ઉભા પણ ન્હોતું થવાતું.\nશક્તિધરની સામે નબળો માણસ કેવી રીતે ટકી શકે\nશણવટ કરીને એ પ્રિયતમની રાહ જોવા લાગી.\nમહાભારતમાં કેટલા શતક છે તે કોઈ જાણકારને ખબર હશે.\nહીરો., અબજ; સો કરોડની સંખ્યા; ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ વજ્ર; પવિ; કુલિશ; અશનિ\nજેણે ભારતની ધરતી કાજે શહીદી વ્હોરી તેવા તમામ સૈનિકોને શતકોટિ વંદન.\nસત્સંગમાં જઈએ ત્યારે શબ્દગ્રહ સતેજ રાખવા જોઈએ.\nબાળમંદિરમાં સ્લેટ પર શબ્દાંગ ઘૂંટાવવામાં આવતા.\nતોફાની માણસ; મસ્‍તીખોર ઇસમ. દુશ્‍મન. ધૂર્ત માણસ; કપટી માણસ; બદમાશ; શેતાન. રાક્ષસ; દૈત્‍ય.\nબાઈબલમાં શયતાનનો ઉલ્લેખ છે.\nધૂર્તતા; કપટ; શયતાનપણું; બદમાશી; લુચ્‍ચાઇમસ્‍તી; તોફાન.\nનજીકના સંબંધોમાં શયતાનિયત ન કરવી જોઈએ.\nપાર્વતી; શિવા; ભવાની; દુર્ગાદેવી. તેની મૂર્તિ કન્‍યાશ્રમ નામના પીઠસ્‍થાનમાં છે.\nભગવાન શંકર મા શર્વાણી સાથે કૈલાસમાં બિરાજમાન છે.\nચતુર; ચેતી જાય તેવું; ચંચળ\nહરણ બહુ શર્વું હોય છે.\nરાવણની સામે રામે શરપતન કર્યો.\nજગત પ્રત્યે મોહ અને શબલિતા રાખવી વ્યર્થ છે.\nરાજાઓના શબિસ્તાનો આલિશાન હતાં.\nમરી ગયેલ માણસની કાપકૂપ કરવી તે; મુડદાંને ચીરવું તે; પોસ્ટમોરટમ\nકોઈ વ્યક્તિનું ખૂન થાય કે અકસ્માતે મરે તો શબવ્યચ્છેદ કરાવવું આવશ્યક છે.\nચોટીલામાં ડુંગર ઉપર શબવાહનાનું મંદિર છે.\nરાત્રે શુલ્બના લોટામાં પાણી ભરી રાખીને સવારે નરણા કોઠે તે પીવું જોઈએ.\nશુશ્રૂ વિના સંસાર અધૂરો છે.\nકોઈ પણ વસ્તુ શાકટમ ખરીદો તો સસ્તી જ પડે.\nગામડેથી શાક લઈને શાકપીઠમાં વેચવા આવે.\nહંસ અને શકવીનું જોડું અજોડ છે.\nતે શકુંતિની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો.\nઘરથી નીકળ્યા હોઈએ અને સામે ગાય મળે તો તે શકુનવંતું કહેવાય.\nયુધ્ધ સમાપ્ત થયા પછી શકુંતે યુધ્ધભુમિ પર ચકરાવા લેવા માંડ્યા.\nપત્નીના પ્રેમમાં શયદા બની ગયો.\nખેતરમાંથી અચાનક શયથ નીકળ્યો અને બધાં ગભરાઈ ગયા.\nકાકા કાલેલકરે શિશિરગિરિની યાત્રા કરી અને યાત્રા વિશે પુસ્તક લખ્યું.\nપૂનમની રાત્રે શિશિકરની ચાંદનીમાં તાજ મહાલને નીરખવો એ એક લ્હાવો છે.\nપત્ની શીલધારી હતી એટલે સંસાર સાંગોપાંગ ઉતરી ગયો.\nસાસરામાં એની શીશીયારી સાંભળવાવાળું કોઈ ન્હોતું.\nકોઈને શીષડી આપવી ઘણી સહેલી પણ જાતે તેના પર અમલ કરવું ઘણું કઠિન છે.\nશીહ પડતી હોય ત્યારે જલ્દી ઉઠવાનું મન નથી થતું.\nસૂરજ આગ ઓક્તો હોય ત્યારે વટેમાર્ગુઓ ઝાડના શીળે બેસે છે.\nએની પાસે મિલકતમાં થોડી ગાયો હતી અને થોડા શીભ્ય હતાં.\nબાળક મા પાસે શીરખુર્દા હતું.\nશીવરી ભૃણ હત્યા રોકવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે કાર્યક્રમો કર્યા તેનાથી સમાજમાં એ બાબતે ઘણી જાગૃતિ આવી.\nએ એટલી બધી શીવહિઝવાન હતી કે બધા એની વાતોમાં આવી જતાં.\nઋષિમુનિઓ વાઘના શીલ્ડ પર બેસે છે.\nશૌંડ બાંગ પોકારે એટલે સમજવું કે સવાર થઈ.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ\nઈમેઈલથી સબ્સ્ક્રાઈબ થવા માટે ક્લીક કરો\nમને ગમતાં પુસ્તકો (10)\nઆ પુસ્તક તમે જોયું\nબે માળાનું પંખી-ભાગ ૨\nઆ પુસ્તક તમે જોયું\nપત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’\nઆ પુસ્તક તમે જોયું\nઆ પુસ્તક તમે જોયું\nસુરક્ષિત: બાકી રહ્યું નથી\nsapana on આ પુસ્તક તમે જોયું\nHetal Shah on શ્રી ગંગેશ્વર મહાદેવ\nવિશ્વદીપ બારડ on આ પુસ્તક તમે જોયું\nlaaganee on આ પુસ્તક તમે જોયું\nHaresh kanani on આ પુસ્તક તમે જોયું\nગુજરાતીમાં સરળતાથી ટાઈ��� કરવા માટે અહીં ક્લીક કરો\n« માર્ચ મે »\nપર્સન્ટેજ અને પર્સનટાઈલ-મહેશ પુરોહિત heenaparekh.com/2018/05/29/per… 3 weeks ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/10/blog-post_11.html", "date_download": "2018-06-24T23:56:39Z", "digest": "sha1:OBMVVN73AWFLPSBUVNM7N5O2XNEQ3M3Q", "length": 12823, "nlines": 157, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: અનામતની રામાયણ", "raw_content": "\nછેલ્લા ઘણાં દિવસોથી બાવીસેક વર્ષનાં એક છોકરડાએ આપણાં ગુજરાત રાજ્યને ઘમરોળી નાખ્યું છે. હાલનાં આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દસેક વર્ષના તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન જેની શકલ વિકાસ દ્વારા બદલી નાખી હતી એવું આપણું પોતીકું ગુજરાત ખોટાં કારણોસર હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે જેની અસર માત્ર દેશ પૂરતી સિમીત ન રહેતા વિદેશ સુધી પહોંચવા પામી છે. મુદ્દો છે અનામતનો.\nએક બાજુ પ્રધાનમંત્રી એક પછી એક નવા નવા દેશોની મુલાકાત લઈ રહ્યા છે જેથી આપણાં દેશના વિકાસની ગાડી આંતરરાષ્ટ્રીય ફલકના પાટે પૂર ઝડપે દોડતી થઈ શકે અને બીજી તરફ એક લબરમૂછીયો જુવાન માત્ર ગુજરાતને નહિ પણ સમગ્ર દેશને અનામત આંદોલનને નામે પોતાના અંગત સ્વાર્થ નો રોટલો શેકી અધોગતિ તરફ દોરી રહ્યો છે.\nઅનામત શા માટે અને કયા ધોરણે હોવી જોઇએ દાયકાઓ પહેલા જ્યારે લોકો જાતપાતમાં માનતા અને સમાજના નીચલા ગણાતા વર્ગનું શોષણ થતું ત્યારે તેમાંના પછાત પણ લાયક લોકો પણ નોકરી કે શિક્ષણના લાભની તક ચૂકી ન જાય એ હેતુથી અનામતની પ્રથા લાગુ કરાઇ હતી પણ આપણે સદીઓ જૂની પ્રથાઓને સાચો તર્ક જાણ્યા વિના અનુસરવા ટેવાયેલી પ્રજા છીએ. બ્રિટીશ કાળના કેટલાયે કાયદાઓ આજે પણ હજી તેમાં આજના સમયને અનુસરતા સુધારાવધારા કર્યા વગર પાલનમાં છે એ આ વાતનો પુરાવો છે. પ્રથા અને કાયદાઓના આવા આંધળા અનુસરણનો લાભ લઈને જ હાર્દિક પટેલ જેવાઓ તેમને હથિયાર બનાવી પોતાના અંગત સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે છે અને એમ કરતાં લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે એ આશ્ચર્ય સાથે મોટા દુઃખની વાત છે.\nઆજે દુનિયા ક્યાંની ક્યાં આગળ વધી રહી છે.આજના ગ્લોબલાઇઝેશનના યુગમાં અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,અધર બેકવર્ડ ક્લાસ અને આવા કંઈ કેટલાય વર્ગોમાં લોકોને વહેંચવાની જરૂર ખરી વિચરતી જાતિ, વણઝારા વગેરે વર્ગના લોકો હોય જેમનું રહેવાનું કાયમી કોઇ એક ઠેકાણું ન હોય કે પછી કોઇ અતિ ગરીબ વ્યક્તિ અનામત માગે તો કદાચ નવાઇ ન લાગ��� પણ જે જાતિના સૌથી વધુ ભારતીય લોકો કદાચ વિદેશની ભૂમિ પર વસવાટ કરે છે એ પટેલ જ્ઞાતિના લોકો અનામત માટે આખા દેશને માથે લે એ વાત જ માન્યા માં ન આવે એવી છે. પટેલ જ્ઞાતિ મહાપુરુષ સરદાર વલ્લભભાઈ જેવા ભડવીર લોકોની જાતિ છે.સ્વાશ્રયી અને મહેનતુ તેમજ ખેતી કે ધંધા માટે અન્યો પર આધાર ન રાખનાર આ ખમીરવંતી કોમને કઇ રીતે અચાનક અનામતની જરૂર જણાવા માંડી વિચરતી જાતિ, વણઝારા વગેરે વર્ગના લોકો હોય જેમનું રહેવાનું કાયમી કોઇ એક ઠેકાણું ન હોય કે પછી કોઇ અતિ ગરીબ વ્યક્તિ અનામત માગે તો કદાચ નવાઇ ન લાગે પણ જે જાતિના સૌથી વધુ ભારતીય લોકો કદાચ વિદેશની ભૂમિ પર વસવાટ કરે છે એ પટેલ જ્ઞાતિના લોકો અનામત માટે આખા દેશને માથે લે એ વાત જ માન્યા માં ન આવે એવી છે. પટેલ જ્ઞાતિ મહાપુરુષ સરદાર વલ્લભભાઈ જેવા ભડવીર લોકોની જાતિ છે.સ્વાશ્રયી અને મહેનતુ તેમજ ખેતી કે ધંધા માટે અન્યો પર આધાર ન રાખનાર આ ખમીરવંતી કોમને કઇ રીતે અચાનક અનામતની જરૂર જણાવા માંડીઆટલા બધાં લોકોને એક સાથે કોઇ કઈ રીતે ગુમરાહ કરી શકેઆટલા બધાં લોકોને એક સાથે કોઇ કઈ રીતે ગુમરાહ કરી શકે એ પણ આવા શરમજનક ઉદ્દેશ્ માટે સરદાર પટેલનાં નામનો પણ દુરુપયોગ કરીને\nઆપણાં દેશનાં મોટા ભાગનાં લોકો ગરીબીની રેખા હેઠળ જીવે છે એ હકીકત ધ્યાનમાં લઇ શિક્ષણ ક્ષેત્રે,સરકારી નોકરીઓમાં કે જો તેમનાં માલિકોને મંજૂર હોય તો ખાનગી નોકરીઓમાં અનામત રાખવી જ હોય તો એ માટેની એક માત્ર પાત્રતા હોવી જોઇએ વ્યક્તિની આર્થિક સ્થિતી અને નહિ કે તેની જાત-પાત-ધર્મ-વંશ કે વર્ગ. આજે હજારો લોકો અનામતનો દુરુપયોગ કરી લાયકાત વગર શિક્ષણ ક્ષેત્રે ટોચની શિક્ષણસંસ્થામાં કે જે તે જગાએ સરકારી નોકરી મેળવે છે.પરીણામે અન્ય લાયક ઉમેદવાર અથાગ મહેનત કરી તેની લાયકાત છતાં એ સીટ કે પદથી વંચિત રહી જાય છે અને અનામતનો લાભ મેળવી એ સીટ કે પદ મેળવવામાં સફળ રહેલી વ્યક્તિ અભ્યાસ કે નોકરીમાં સફળતા મેળવી શકતી નથી અને કદાચ એ સફળતા મેળવી પણ લે તો તેની ગુણવત્તા નબળી પુરવાર થાય છે. આમાં નુકસાન સમગ્ર દેશનું છે. શિક્ષણ કે નોકરીમાં પસંદગી માત્ર અને માત્ર ગુણવત્તા અને લાયકાતને આધારે જ થવી જોઇએ.પછાત વર્ગનો વિદ્યાર્થી કે ઉમેદવાર પણ લાયક હોય અને ગરીબ હોય તો આર્થિક ધોરણને ધ્યાનમાં લઈને નિયત કરેલી અનામત તેને તકથી વંચિત રાખશે નહિ.\nજાતિ, ધર્મ કે વર્ગને આધારે લાગુ કરાતી અનામતને દરેક ક્ષેત્રે સંપૂર��ણ રીતે નાબૂદ કરાવી જોઇએ તો જ આપણે ઝડપી,સાચો વિકાસ સાધી સફળ અને સબળ રાષ્ટ્ર બની શકીશું.\n'બ્લોગને ઝરૂખેથી...' કટાર માં અનામત વિષેનો લેખ ખરેખર અસરકારક રહ્યો. સત્તાભૂખ્યા અને પૈસાભૂખ્યા નેતાઓ પોતાનો સ્વાર્થ સાધવા કઈ હદ સુધી જઈ શકે તેનો સચોટ દાખલો અનામત છે.\nભારતીય બંધારણ દરેક નાગરિકને એકસમાન તકો અને અધિકારો આપે છે. અનામત દ્વારા બંધારણની આ જોગવાઈના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. અને લોકો આવા લેભાગુ નેતાઓની જાળમાં ફસાઈ જાય છે. દેશનો સામાન્ય નાગરિક આવવા છળને ક્યારે સમજશે\nઅનામત એટલે હરીફાઈ અને સંઘર્ષનો અભાવ. મનુષ્યના સત્વનું ઉજાગર કરનાર તત્વ. આ તત્વના અભાવે કોઈ કોમ વિકાસ ના સાધી શકે. 65 વર્ષ પછી પણ જો એ અનામત નીતિ પછાત વર્ગોનું પછાતપણું દુર ના કરી શકે અને ફક્ત રાજકારણીઓને ચરી ખાવાનું મેદાન બનતુ હોય તો એ નીતિ શીઘ્ર ફગાવી દેવા લાયક છે.\nપુરાના જાયેગા તભીતો નયા આયેગા\nગેસ્ટ બ્લોગ : સાપ અંગે ગેરમાન્યતાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/bhuj/page/251/", "date_download": "2018-06-25T00:19:10Z", "digest": "sha1:AYFRGSHN7B4JSWNY3MLNUGP7CXERAT43", "length": 11354, "nlines": 139, "source_domain": "kutchuday.in", "title": "Bhuj – Page 251 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nમોડી સાંજ સુધી થયેલા મતદાન બાદ ઉમેદવારનું ભાવિ સ્ટ્રોંગરૂમમાં કેદ\nભુજમાં એન્જિનીયરીંગ કોલેજ જયારે ગાંધીધામમાં મૈત્રી સ્કૂલ ખાતે સીલબંધ ઈવીએમ રાત્રે કરાયા જમા ભુજ : કચ્છની ૬ વિધાનસભા બેઠકોમાં પ્રથમ તબક્કામાં ઉત્સાહભેર મતદાન થયું હતુ. કચ્છીઓએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર મતદાન કરતા કચ્છની તમામ બેઠક પર ઉચું મતદાન નોંધાયુ હતુ. સવારે ૮ વાગ્યાથી ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થયુ હતુ. અને સાંજે પાંચ વાગ્યા સુધી […]\n૩-ભુજ : બુથવાઈઝ થયેલ મતદાન\nસુભાષપરમાંથી ૧૮ બોટલ શરાબ પકડાયો\nલખપત : તાલુકાના સુભાષપર ગામે તળાવની પાળ ઉપર શરાબ વેચતા શખ્સના કબજામાંથી ૧૮ બોટલ શરાબ પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં સુભાષપર ગામે તળાવની પાળ ઉપર શરાબ વેચાતો હોવાનું નારાયણ સરોવર પીએસઆઈ એન.બી. ઝાલાને મળેલ બાતમી આધારે છાપો મારતા આરોપી પ્રવિણસિંહ લાલજી સોલંકી (રહે. સુભાષપર) ભાગી છુટ્યો […]\nકચ્છમાં ‘લોકોત્સવ’નો ધમધમાટકચ્છમાં ‘લોકોત્સવ’નો ધમધમાટશાંતિપૂર્ણ મતદાન શરૂ\nજિલ્લાની છ બેઠકો પર ૮૦ જેટલા મુરતીયાઓના ભાવી ઈવીએમ��ાં કેદ : ૧૪, ૪ર, ૧૪ર મતદારો કરી રહ્યા છે પવિત્ર મતદાનના અધિકારનો ઉપયોગ મુખ્ય રાજકીયપક્ષો ભાજપ-કોંગ્રેસના છ બેઠકોના ઉમેદવારો ઉપરાંતના અગ્રણીઓએ કર્યુ વોટીંગ : મતદાન બાદ ઉમેદવારોએ ઠેર ઠેર વ્યકત કર્યા જીતના દાવા ગુજરાતમાં ઈવીએમ સાથે પ્રથમ જ વખત વીવીપેટનો પણ થયો છે ઉપયોગ ઃ જિલ્લાભરમાં આબાદવૃદ્ધોએ […]\nગુજરાતના પ્રથમ નંબરના મતદાતા ચંપાબેને કપુરાશીમાં કર્યું મતદાન\nભુજ : ગુજરત વિધનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણમાં ૮૯ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં કચ્છની ૬ બેઠકો મત મતદારો ઉત્સાહ ભેર લોકસાહીનો પર્વ ઉજવવા ઉત્સાહ ભેર લોકશાહીનો પર્વ ઉજવવા નિકળી પડ્યા છે. ત્યારે અબડાસાના કપુરાશીના ચંપાબેને ગુજરાતના પ્રથમ મતદાતા તરીકે મતદાન કર્યું હતું. ગુજરાતની પ્રથમ નંબરની બેઠક એટલે કચ્છની અબડાસા બેઠક. અને અબડાસાનું પહેલુ […]\nભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કોંગ્રેસ ઉમેદવાર અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક\nભુજ : આજે વહેલસ સવારથી જ ભુજમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું હતું ત્યારે શહેરની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કોંગી ઉમેદવાર આદમ ચાકી અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આદમભાઈ ચાકી ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચાલતી મતદાન પ્રક્રિયા વખતે રાઉન્ડ મારવા ગયા હતા તે દરમ્યાન ભાજપના આગેવાનો મતદાન મથક પર જમાવડો કરીને ઉભા હતા […]\nકાર્યકર્તાની મહેનત રંગ લાવશે…ગુજરાતમાં ફરી ભાજપ આવશે : કચ્છમાં ભાજપ ઐતિહાસીક જીત ભણી…કચ્છની છએ છ બેઠકો પર કમળના વિજયનો પ્રબળ દાવો\nજિલ્લા ભાજપ અધ્યક્ષની ભારી માત્રામાં મતદાન કરવા કચ્છવાસીઓને અપીલ ભુજ : લોકશાહીના મહાપર્વ ચૂંટણીને આડે હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ પ્રચંડ આત્મવિશ્વાસ સાથે દાવો કરતા જણાવે છે કે વિકાસ, સંઘભાવના અને બુથ મેનેજમેન્ટના માઈક્રો પ્લાનિંગના સહારે કચ્છમાં ભાજપ ઐતિહાસિક જીત ભણી નિશ્ચિત પણે આગળ […]\nભુજ : અંજાર વિધાનસભા બેઠકમાં આવતા અને ભુજ તાલુકાના ભારાપર ગામમાં આજ સવારથી મતદાન શાંતિપૂર્વક શરૂ થયેલ હતું અને બપોરના ૧ર વાગ્યા સુધી ૩૦ ટકા જેટલું મતદાન થઈ ગયું હોવાની વિગત ગામના સરપંચ દેવાભાઈ સવાભાઈ મહેશ્વરીએ આપી હતી.\nભુજ : ભુજ વિધાનસભા બેઠકમાં આવતા સેડાતા ગામે આજે સવારે શાંતિપૂર્વક મતદાન શરૂ થયું હતું. અંદાજીત ૯પ૦ જેટલા મતદારો પોતાના ���તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં બપોરે ૧ર વાગ્યા સુધી રપ ટકા જેટલું મતદાન થયું હોવાનું સરપંચ લતીફભાઈ રાઠોડે જણાવ્યું હતું.\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/05/blog-post_16.html", "date_download": "2018-06-25T00:09:06Z", "digest": "sha1:HQ72E4KOMQP2FP7PIH4L3WEUUKYPTLL3", "length": 18042, "nlines": 151, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: મુંબઈ મેટ્રોની મજેદાર સફર!", "raw_content": "\nમુંબઈ મેટ્રોની મજેદાર સફર\nથોડા સમય પહેલાં પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે દિલ્હી મેટ્રોમાં સફર કરી અને તેમણે આ અનુભવ બાદ ટ્વીટ કર્યું કે તેમને આ મુસાફરી કરવાની ખુબ મજા આવી.લાખો લોકો લોકલ ટ્રેનોમાં રોજેરોજ પ્રવાસ કરે છે પણ યાદગાર રહી જાય એવું કંઈક હશે ને મેટ્રો ટ્રેનની એ સફરમાં જે આવડી મોટી હસ્તીને પ્રતિભાવ વ્યકત કરતી ટ્વીટ કરવા પ્રેરે એ ‘કંઈક’ ની જ વાત કરવી છે આજે આ બ્લોગ થકી.\nતમે લાંબા ગાળાની ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે પણ થર્ડ એ.સી. કે સેકન્ડ એ.સી.ડબ્બામાં પ્રવાસ સાથે એ જ ટ્રેનનાં સામાન્ય સ્લીપર ક્લાસની મુસાફરીની સરખામણી કરો.અથવા તમે ફુલ એ.સી. એવી કોઈ ટ્રેન કે શતાબ્દીમાં મુસાફરી કે પછી વિમાનમાં પ્રવાસ કર્યો હોય એ અનુભવ યાદ કરો. અને તેને સરખાવો સામાન્ય વર્ગની ટ્રેન કે બસની મુસાફરી સાથે. ફરક છે સેવાની ગુણવત્તાનો. જ્યાં સેવા-સુવિધા વધુ સારી હશે એ અનુભવ ચોક્કસ તમને વધુ ગમશે,વધુ યાદ રહેશે.\nમુંબઈમાં પણ વર્સોવાથી ઘાટકોપર માર્ગે મેટ્રો સેવાની શરૂઆત એકાદ વર્ષથી થઈ છે અને આ ટ્રેનની મુસાફરી પણ કરવા જેવી ખરી વિદેશોની ફાસ્ટ ટ્રેનની સરખામણી આ ટ્રેન સાથે કરી શકાય. આ મેટ્રો ટ્રેન પણ આખી એર કન્ડિશન્ડ છે, દેખાવે ખુબ સુંદર છે. જમીનથી ખાસ્સી ઉંચી દોડતી હોવાને લીધે તેના ટ્રેક્સ અને પ્લેટ્ફોર્મસ બે માળ જેટલી ઉંચાઈ પર આવેલા છે આથી દાદરા સાથે લિફ્ટ્સ તો ખરી પણ અહિં ઉલ્લેખનીય છે સ્વયં સંચાલિત સીડી - એસ્કેલેટર્સની હાજરી જેના પર ઉભા રહો એટલે આપોઆપ ઉપર કે નીચે જઈ શકાય. આ અનુભવ પણ 'ફીલ ગુડ' હોય છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં - ઉપર ચડતી વખતે શ્રમ પડે છે. બે માળ જેટલી ઉચાઈ એ ચડવાનું હોય એટલે મેટ્રો માટે તો એસ્કેલેટર્સ કે લિફ્ટ્સ ફરજિયાત જેવા છે. પણ આમ તો મુંબઈમાં ઠેર ઠેર આટલી જ ઉંચાઈએ બનાવાયેલા સ્કાયવોક્સ માટે પણ ક્યાં એસ્કેલેટર્સ ચાલે છે વિદેશોની ફાસ્ટ ટ્રેનની સરખામણી આ ટ્રેન સાથે કરી શકાય. આ મેટ્રો ટ્રેન પણ આખી એર કન્ડિશન્ડ છે, દેખાવે ખુબ સુંદર છે. જમીનથી ખાસ્સી ઉંચી દોડતી હોવાને લીધે તેના ટ્રેક્સ અને પ્લેટ્ફોર્મસ બે માળ જેટલી ઉંચાઈ પર આવેલા છે આથી દાદરા સાથે લિફ્ટ્સ તો ખરી પણ અહિં ઉલ્લેખનીય છે સ્વયં સંચાલિત સીડી - એસ્કેલેટર્સની હાજરી જેના પર ઉભા રહો એટલે આપોઆપ ઉપર કે નીચે જઈ શકાય. આ અનુભવ પણ 'ફીલ ગુડ' હોય છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં - ઉપર ચડતી વખતે શ્રમ પડે છે. બે માળ જેટલી ઉચાઈ એ ચડવાનું હોય એટલે મેટ્રો માટે તો એસ્કેલેટર્સ કે લિફ્ટ્સ ફરજિયાત જેવા છે. પણ આમ તો મુંબઈમાં ઠેર ઠેર આટલી જ ઉંચાઈએ બનાવાયેલા સ્કાયવોક્સ માટે પણ ક્યાં એસ્કેલેટર્સ ચાલે છે જૂજ જગાએ કદાચ તે ઇન્સ્ટોલ થયા હશે પણ ત્યાં એ ચાલુ સ્થિતીમાં નથી. આપણે ત્યાં સાધન-સુવિધા લોકોને આપવામાં આવે તો પણ મેન્ટેનન્સ મોટો મુદ્દો બની રહે છે. આ સમસ્યા માટે લોકો અને તેમનો જીવન બેદરકારીથી જીવવાનો અભિગમ પણ જવાબદાર છે. મુંબઈ લોકલ્સ નાં થોડા ઘણાં સ્ટેશન્સ પર એસ્કેલેટર્સ મૂકવામાં આવ્યાં છે પણ એ બધાં જ સ્ટેશન્સ પર જલ્દીમાં જલ્દી મૂકાય તેની તાતી જરૂર છે. તેના મેન્ટેનન્સની પણ જોકે એક વાર શરૂ કરાયા બાદ ખાસ્સી જરૂર છે તો જ એ સફળતાપૂર્વક લાંબો સમય સુધી મુંબઈગરાને સેવાનો લાભ આપી શકશે. હું એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું જ્યારે મુંબઈમાં દરેક જરૂરી સ્થળે (સ્ટેશન્સ ,સ્કાય વોક્સ,રસ્તા પરનાં રાહદારીઓ માટેનાં ઉડાણપુલ વગેરે) દાદરાને બદલે અથવા તેની સાથે એસ્કેલેટર્સ હોય (અને તેના મેન્ટેનન્સ માટે માણસો અને આપણાં સૌની જાગ��ૂકતા જૂજ જગાએ કદાચ તે ઇન્સ્ટોલ થયા હશે પણ ત્યાં એ ચાલુ સ્થિતીમાં નથી. આપણે ત્યાં સાધન-સુવિધા લોકોને આપવામાં આવે તો પણ મેન્ટેનન્સ મોટો મુદ્દો બની રહે છે. આ સમસ્યા માટે લોકો અને તેમનો જીવન બેદરકારીથી જીવવાનો અભિગમ પણ જવાબદાર છે. મુંબઈ લોકલ્સ નાં થોડા ઘણાં સ્ટેશન્સ પર એસ્કેલેટર્સ મૂકવામાં આવ્યાં છે પણ એ બધાં જ સ્ટેશન્સ પર જલ્દીમાં જલ્દી મૂકાય તેની તાતી જરૂર છે. તેના મેન્ટેનન્સની પણ જોકે એક વાર શરૂ કરાયા બાદ ખાસ્સી જરૂર છે તો જ એ સફળતાપૂર્વક લાંબો સમય સુધી મુંબઈગરાને સેવાનો લાભ આપી શકશે. હું એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું જ્યારે મુંબઈમાં દરેક જરૂરી સ્થળે (સ્ટેશન્સ ,સ્કાય વોક્સ,રસ્તા પરનાં રાહદારીઓ માટેનાં ઉડાણપુલ વગેરે) દાદરાને બદલે અથવા તેની સાથે એસ્કેલેટર્સ હોય (અને તેના મેન્ટેનન્સ માટે માણસો અને આપણાં સૌની જાગરૂકતા\nમેટ્રોની ટિકિટનાં ભાવો અંગે ઘણી ચર્ચાઓ થઈ છે અને તે નક્કી કરવા ટૂંક સમયમાં એક કમિટી પણ બનવાની છે. આશા રાખીએ કે આ કમિટી મુંબઈગરાનાં ખિસ્સા અને સારી સેવા આપી શકાય એ માટે જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે યથાયોગ્ય રકમ વચ્ચે સંતુલન જાળવી વ્યાજબી એવા ભાડાંના દર નક્કી કરે આ માટે મને ગુજરાતની અતિ સફળ અને ઉદાહરણીય જનમાર્ગ બસ સેવા (બી.આર.ટી.એસ.)નો દાખલો આપવાનું મન થાય છે.\nમોટાભાગની બી.આર.ટી.એસ. બસો પણ વાતાનુકૂલિત હોવા છતાં અને તેનાં બસ સ્ટેશન્સ પર પણ મુંબઈ મેટ્રો જેવી જ ટર્નસ્ટાઈલ ટિકિટ પદ્ધતિ હોવા છતાં તેનાં ટિકિટ દરો સામાન્ય સ્થિતીના માણસને પરવડે એવા છે.સુભાષ બ્રિજ નામના બસસ્ટોપથી ખાસ્સા દૂર આવેલ મણિનગરના બસ સ્ટોપ જવાના માત્ર બાવીસ રૂપિયાની ટિકિટ નો દર મને ખુબ વ્યાજબી લાગ્યો. કદાચ બેસ્ટની બસ કે મુંબઈ મેટ્રોનો આટલા અંતરનો દર મારા અંદાજે અત્યારનાં તેમનાં ભાડાંને ધ્યાનમાં લેતાં પંચોતેર-સો જેટલો હોત. બેસ્ટની બસ સેવા કરતાં ચડિયાતી અને મુંબઈ મેટ્રોની સુવિધાઓની બરાબરી કરી શકે એવી ગુજરાતની બી.આર.ટી.એસ. બસ સેવા અન્ય રાજ્યો માટે એક કેસસ્ટડી સમાન બની શકે એમ છે.\nજો કે ટિકિટના ભાવની વાત બાજુ પર મૂકીએ તો એ નોંધનીય છે કે મુંબઈ મેટ્રોની ટિકિટ પદ્ધતિ છે ઘણી અસરકારક. ટિકીટ તરીકે મેટ્રો સ્ટેશન પર પ્લાસ્ટીકનો એક સિક્કો અપાય અને તે ટર્નસ્ટાઈલ બોક્સમાં પ્રવેશ વખતે મશીન પર બતાડો અને નિકાસ વખતે મશીનમાં નાખો તો જ તમારા માટે ગેટ ખુલે અન�� પ્રવેશ કે નિકાસ શક્ય બને. ગુજરાતની બી.આર્.ટી.એસ.માં સિક્કો નાખવાની પ્રથા ન હોવા છતાં ટર્નસ્ટાઈલ પ્રવેશ તો ખરો જ (ટર્નસ્ટાઈલ એટલે પ્રવેશની એવી પદ્ધતિ જ્યાં કોઈક પ્રકારનાં ઓથેન્ટિકેશન કે તપાસ બાદ જ નાના એવા બે ગેટ એકબીજાથી દૂર થઈ તમે એમાંથી આગળ વધી પ્રવેશ મેળવી શકો).આ પદ્ધતિ ઘણી અસરકારક છે. કોઈ ચિટીંગ કરી અનધિકૃત પ્રવેશ કે મુસાફરી કરી જ શકે નહિ. પ્રવાસીઓનો ઘસારો વધારે હોય ત્યારે લાંબી કતારો લાગે પણ એ ઝટઝટ આગળ વધે અને કોઈ પ્રવાસી ટિકિટ વગર પ્રવાસ ન કરી શકવાનો હોવાથી આવક પૂરેપૂરી મળી રહેવાની ગેરન્ટી. મેન્ટેનન્સ માટે સ્ટાફ રાખી કેટલાક લોકોને રોજગારની પણ તકો પૂરી પાડી શકાય અને બધાં માટે આ આખી સિસ્ટમ વિન-વિન સિચ્યુએશન સમાન બની રહે.\nમેટ્રો સ્ટેશન્સ પરની ચોખ્ખાઈ પણ નોંધનીય છે અને અહિ ઠેર ઠેર લગાડેલા સુરક્ષિતતા માટેના રમૂજી પણ બુદ્ધિગમ્ય સંદેશા સાથેનાં બેનર્સ પણ ધ્યાન ખેંચે એવા છે. મેન્ટેનન્સ માટે ઘણાં લોકોને મેટ્રો નેટવર્કમાં નોકરીએ રખાયાં છે જેથી વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે. અતિ વિશાળ એવા પ્લેટ્ફોર્મ્સ પર ધ્યાનથી વાંચો તો કોઈ તકલીફ ન પડે જેમ કે કયા પ્લેટ્ફોર્મ પરથી કઈ દિશામાં ગાડી જશે ક્યાંથી કયા નિકાસને માર્ગે બહાર જઈ શકાય ક્યાંથી કયા નિકાસને માર્ગે બહાર જઈ શકાય કેટલાં સ્ટેશન્સ કયા ક્રમમાં છે વગેરે. ગુજરાતની બી.આર.ટી.એસ. બસ સેવાની જેમ મુંબઈ મેટ્રો માં પણ ગાડી પ્લેટ્ફોર્મ પર આવે એટલે દરવાજા આપોઆપ ઉઘડી જાય.પ્લેટફોર્મ ડાબી કે જમણી તરફ આવવાનું છે તેમજ કયુ સ્ટેશન હવે પછી આવવાનું છે તેની જાહેરાત ટ્રેનની અંદર સતત થતી રહે. બેસવા માટે ગાડીની દરવાજા તરફની બાજુએ બેસવાની બેઠક અને વધુ પ્રવાસીઓ ઉભા રહી શકે એ માટે વચ્ચે મોકળી જગા અને માથે પૂરતાં હેન્ડલ્સ જેવી વ્યવસ્થા. મોટી બારી જેમાંથી સરસ મુંબઈ દર્શન થાય એવી ગોઠવણ કેટલાં સ્ટેશન્સ કયા ક્રમમાં છે વગેરે. ગુજરાતની બી.આર.ટી.એસ. બસ સેવાની જેમ મુંબઈ મેટ્રો માં પણ ગાડી પ્લેટ્ફોર્મ પર આવે એટલે દરવાજા આપોઆપ ઉઘડી જાય.પ્લેટફોર્મ ડાબી કે જમણી તરફ આવવાનું છે તેમજ કયુ સ્ટેશન હવે પછી આવવાનું છે તેની જાહેરાત ટ્રેનની અંદર સતત થતી રહે. બેસવા માટે ગાડીની દરવાજા તરફની બાજુએ બેસવાની બેઠક અને વધુ પ્રવાસીઓ ઉભા રહી શકે એ માટે વચ્ચે મોકળી જગા અને માથે પૂરતાં હેન્ડલ્સ જેવી વ્યવસ્થા. મોટી બારી જેમાંથી સરસ મુંબઈ ��ર્શન થાય એવી ગોઠવણ ચાલુ ગાડી માંથી થતા આ મુંબઈ દર્શનની ઝાંખી ખરેખર માણવા લાયક બની રહે છે. મંદિર-મસ્જીદ-ઝૂંપડા-સ્કાયસ્ક્રેપર્સ-વાહનો-પુલો-રસ્તા-ગલીઓ વગેરેનું ઉંચાઇએથી થતું દર્શન મુંબઈની વિરોધાભાસી લાક્ષણિકતાઓ છતી કરે છે અને આ અનુભવ મનભાવન બની રહે છે.\nએક સૂચન મેં ટ્વીટ કરી વ્યક્ત કર્યું હતું કે અંધેરી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પરથી પસાર થતી વેળાએ મેટ્રોના પાટાનું વહન કરતાં વિશાળ પુલના પાયા રંગરોગાન કર્યાં વગરના ખરાબ દેખાય છે તે આટલી સારી સેવા પૂરી પાડતી મેટ્રોને છાજે એ પ્રમાણેનું અને સારૂ લાગતું નથી. વાંદ્રા-વરલીનો સી-લિંક પુલ કેટલો સરસ દેખાય છે આ બાબતનો પ્રતિભાવ એ ટ્વીટને જવાબ આપી આભાર વ્યક્ત કરી મેટ્રો-સેવા પૂરી પાડનાર સંસ્થાએ આપ્યો હતો ખરો પણ હજી એ દિશામાં કોઈ પગલા લેવાયા નથી. જો કે આ બાહ્યદેખાવની વાત તો ઠીક પણ હવે રાહ જોવાની મેટ્રોનું ભાડું વ્યાજબી થવાની અને અન્ય મહત્વનાં માર્ગો પર મુંબઈ મેટ્રો પર્યાવરણને નુકસાન પહોંચાડયા વિના જલ્દીથી શરૂ થાય એની\nગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવ...\nમુંબઈ મેટ્રોની મજેદાર સફર\nગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31211", "date_download": "2018-06-25T00:38:58Z", "digest": "sha1:OUM7HNA4MING4T2PAPHVKKYRMQIUP2PL", "length": 7771, "nlines": 85, "source_domain": "citywatchnews.com", "title": "અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા\nહિમાચલમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાથી બાબા બફર્નિીની પહેલી તસવીર સામે આવી છે. ગુફામાં બનેલું 12 ફુટનું પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે અમરનાથ યાત્રાની અવધિ 20 દિવસ વધુ હશે અને તે રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટે ખતમ થશે. તેના માટે દેશભરના એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળોએ ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.\nઅમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળું યાત્રામાં સામેલ થાય છે. શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યું કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ-કાશ્મીર બેન્ક અને યસ બેન્કની શાખોઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે.\nનરુલાના જણાવ્યા મુજબ, આ વખતે તીર્થયાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થળો (વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન- રામ મંદિર) પર ત્યાં જ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.\nબીજી તરફ, હેલિકોપ્ટરથી યાત્રા માટે ટિકિટનું ઓનલાઇન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યું છે.\nપોલીસે અમરનાથ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રાઇન બોર્ડના ચેરમેન એન એન વોહરાની અધ્યક્ષતામાં સોમવારે થયેલી બેઠકમાં સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી.\nરાષ્ટ્રીય Comments Off on અમરનાથથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીરઃ ૨૦ દિવસ વધુ ચાલશે યાત્રા Print this News\n« શેત્રુંજ્ય ગિરીરાજ પર 487મો ધજારોહણ મહોત્સવ રવિવારે ઉજવાશે (Previous News)\n(Next News) મહુવા પોલીસ મથકમાં શખસોએ ધસી આવી કર્યો હુમલો : તોડફોડ »\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મીRead More\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nતમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધRead More\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nમાર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાંRead More\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\nપીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનRead More\nઅટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ\nનવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલRead More\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનેRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.livefromlockdown.com/gu/this-is-my-peace/", "date_download": "2018-06-25T00:15:47Z", "digest": "sha1:ZIMNLWUKRD5WHOLNTO6FHGYK2HU2X6T5", "length": 13374, "nlines": 132, "source_domain": "www.livefromlockdown.com", "title": "This is My Peace - લોકડાઉન લાઇવ ફ્રોમ 3540", "raw_content": "\nઆ માટેના માર્ગદર્શન પ્રોજેક્ટ\nયુપી બુક કલબ એકત્ર\nઆ માટેના માર્ગદર્શન પ્રોજેક્ટ\nયુપી બુક કલબ એકત્ર\nRT @ AbolitionistLC: આગ હેઠળ, ફિલી બાળક આધાર માટે જેલમાં બાળકો suing માતાપિતા અટકે t.co/YGKHuCxHa6 અગાઉ ભાવ 475 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nમારી જીંદગી- ગેમ પરાક્રમ. લિલ વેઇન t.co/Q30uVgBp75 અગાઉ ભાવ 478 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\n t.co/v5diTJcMlU અગાઉ ભાવ 480 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nકલંક સ્ટોરી- \"શું તમે વિશે વાંચ્યું છે વિચલિત કરનારા છે.\" t.co/kOuK4e2F2b અગાઉ ભાવ 482 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nકોણ લૉક નહીં, અને જે મુક્ત જાય એન.જે એક સરળ માર્ગદર્શિકા. જામીન સુધારા t.co/sc3LNZUHLv અગાઉ ભાવ 486 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nશ્રેણી પસંદ કરો વોલ પાછળ જીવનચરિત્ર પ્રિય મિસ્ટર. પ્રમુખ કુટુંબ જો લેડિઝ માટે Hope & વિશ્વાસ લો લાયબ્રેરી સૌથી વધુ લોકપ્રિય આ ઇંટો પર પેરેંટલ સલાહ Personal Fitness કવિતા રાજનીતિ રેસ, વર્ગ & ધર્મ સ્વયં વિકાસ Short Stories સ્ટ્રીટ જ્ઞાન અવર્ગીકૃત\nસરકાર નામ: Tewhan બટલર\nસમય સેવા આપી હતી:11 વર્ષ\nજેલમાં એફિલિએશન:રક્ત (ડબલ II / QSBG)\nપ્રભાવ વર્તુળ:Altariq Gumbs, એમેન્યુઅલ જોન્સ, લેસ્ટર આલ્ફોર્ડ, માર્કો મીગ્યુએલ રોબર્ટસન, બ્રાઉન ત્વચા, ડેવિડ પ્રમાદી, જર્માઇન રે, માર્કસ માર્ટિન, Michael Simpson, ઓમર ઓસ્ટીન, Quaheem એડવર્ડસનો, Torvos સિમ્પસન, વિન્સેન્ટ Gamboa\nઅહીં, બાર પાછળ મારા જીવન તેના પરિણામો પર કોઈ સમજ સાથે તમને તે 'જીવન' માં જે સાહસ માટે સમજ આપે છે: આ પ્રતિકૂળતા, જો gavel સ્લેમ્ડ છે જ્યારે એક એકલા પ્રવાસ જ જોઈએ અવરોધો અને પ્રવાસ, તમારા સેલ લૉક અને લાઇટ બહાર જાય છે.\nવેબ પર સંબંધિત લેખો\nજેલમાં એક પિતા ના સંઘર્ષના\nએકાંત કેદ: આ દિવાલો વાત કરી શક્યા\nકેવી રીતે આજના યુવાનો સુધી પહોંચવા કરો\nમારું નામ સાચવો,,en,અને આગલી વખતે મેં ટિપ્પણી માટે આ બ્રાઉઝરમાં વેબસાઇટ,,en, ઇમેઇલ, and website in this browser for the next time I comment.\nCategory શ્રેણી પસંદ કરો વોલ પાછળ જીવનચરિત્ર પ્રિય મિસ્ટર. પ્રમુખ કુટુંબ જો લેડિઝ માટે Hope & વિશ્વાસ લો લાયબ્રેરી સૌથી વધુ લોકપ્રિય આ ઇંટો પર પેરેંટલ સલાહ Personal Fitness કવિતા રાજનીતિ રેસ, વર્ગ & ધર્મ સ્વયં વિકાસ Short Stories સ્ટ્રીટ જ્ઞાન અવર્ગીકૃત\nઅન્ય જન્મદિવસ લોક (15)\nમને ખબર છે કે તે થોડો સમય થયો છે…પરંતુ હવે સમય છે…માત્ર જો તમે સાંભળીશ નહીં… (9)\nઅમારા વિશ્વમાં આપનું સ્વાગત છે (wtow,,mt,ગેજ જણાવ્યું હતું કે,,en,હું કેન્સર વસ્તુ વિશે સાંભળવા દિલગીર છું,,en,હું હમણાં મારા સ્ત્રી જીવી ખબર,,en,જો તમે ખરેખર વિચારું છું,,en,તે વર્થ હતી,,en,વ્યવહાર હું તેનો અર્થ,,en,તમને લાગે છે કે જો તમે તમારી મમ્મીએ આધાર આપવા માટે છે કે જે તમને ડી કર્યું હોત હતી ...,,en,Ghostface કહ્યું,,en,કેટલાક જેલ વૈવાહિક ટ્રેઇલર્સ હોય,,en,પરંતુ તે માત્ર ત્યારે તમે લગ્ન વિચાર માટે છે અને તે માત્ર ટી છે ...,,en,ડેનિસ એચ જણાવ્યું હતું કે,,en,મારા પુત્ર પણ લડવા કોંગ્રેસ દરેકને કોલ્સ ...,,en,albion8 કહ્યું,,en,___123___Black, હિસ્ટ્રી મેટર્સ,,en,લોકડાઉન માંથી Live ___ 123 ___...,,en) (8)\nતારી જાતને જાણો (6)\nએક લાંબા માર્ગ (5)\nયંગ કાળા પુરૂષ (4)\nરાજકારણ ફરીથી રમી કોંગ્રેશનલ બ્લેક કોકસ\nઈસાઈ વર્ષનો બીજો મહિનો 2017\nવર્ષનો બારમો મહિનો 2016\nખ્રિસ્ત્રી વર્ષનો અગિયારમો નવેમ્બર મહિનો 2016\nમહિનો - સપ્ટેમ્બર 2016\nકરી શકે છે 2016\nચોથો મહિનો એપ્રિલ 2016\nલગભગ લોકડાઉન થી રહે છે\nLIVEFROMLOCKDOWN (જીવંત પ્રસારણ) શેરીઓમાં અને જેલ ના કઠોર વાસ્તવિકતા પર જાહેર શિક્ષિત કરવા માટે અર્થ થાય છે. LIVE સ્વ મોટાઇ આપવી અથવા શેરી જીવન glamorize અર્થ નથી, જેલ અને ગેંગ સંસ્કૃતિ, કે LIVE હિંસા ઉશ્કેરી અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ વચ્ચે સુવિધા કરવા માગતા નથી, વચ્ચે અથવા કેદીઓ વતી.\nયુપી બુક કલબ એકત્ર\ninmate search કેદી સૂચક કેદીઓ કેદી લૂકઅપ યુપી એકત્ર ફેરફાર ખાસ વ્યવસ્થાપન એકમ શેરી ટોળીઓ જેલ કવિતા શિકાગો તપશ્ચર્યાસ્થાન ન્યૂ જર્સી યુપી મીડિયા એકત્ર લોકડાઉન ના રહે એકાંત કારાવાસ પાયે કારાવાસ ગેંગ્સ્ટા લોકડાઉન લાઇવ ફ્રોમ BLOODS ફેડરલ જેલમાં ઇલિનોઇસ કેદીઓ SMU યુએસપી LEWISBURG અપરાધ Tewhan બટલર Stateville સુધારક કેન્દ્ર ગેંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2015/12/", "date_download": "2018-06-25T00:21:27Z", "digest": "sha1:G4ACK5PJWU4OKRWQZGF75E7Y3PMT3ZO5", "length": 5499, "nlines": 75, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: December 2015", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nરાતના 12 વાગ્યે :\nમા : હેલો, વૃદ્ધાશ્રમમાંથી મમ્મી બોલું છું, હેપ્પી બર્થડે ડે બેટા.\nદિકરો : અરે મમ્મી, ઘરડાઘરમાં ઘડિયાળ નથી કે શું આવા ટાઇમે ફોન કરાય \nમા : બેટા સાંજથી તને ફોન કરવાનો પ્રયત્ન કરતી 'તી, પણ તું ઉપાડતો જ નો'તો બેટા, એટલે થયું કે લાવ તને 'વીશ' કરી દઉં.\nદિકરો : અરે એ તો હું મારી બર્થડે ડે પાર્ટીમાં બીઝી હોંઉં કે નહીં પણ તને એટલી ખબર ના પડે કે અત્યારે ફોન ના કરાય, મારી ઉંઘ બગાડી તેં તો....\nમા (ડૂંસકું ગળી જઇ ભીના અવાજે) : માફ કરજે બેટા, પણ આજથી ઓગણત્રીસ વર્ષ પહેલા આવી જ એક રાતે જ્યારે તું આ દુનિયામાં આવવાનો હતો ને ત્યારે તેં તો મને આખી રાત જગાડી હતી અને ............એ વાતની ફરિયાદ મેં આજ સુધી તને કરી નથી.\nમારા દિલ પર રહ્યો નથી મારો કાબુ\nમારા દિલ પર રહ્યો નથી મારો કાબુ,\nખબર જ નથી તો કારણ કેમ આપુ \nન લાગી વાર પહોંચતા દિલ સુધી તારા,\nનજરથી નજરના મારગને કેમ માપું \nબંધાયા છે સબંધો દિલના નાજુક દોરથી,\nલાગણી કેરાએ નાજુક સેતૂને કેમ કાપું \nપ્રભુને ક્યાં હતી ખબર આવતી કાલની,\nતો ભવિષ્ય કોઇનું હું નાદાન કેમ ભાંખુ \nઇશે આપી છે જીદંગી આ મજાની 'નીર'\nએ જીદંગીને વ્યર્થ હું વેડફી કેમ નાંખું \nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/10-02-2018/19241", "date_download": "2018-06-25T00:01:17Z", "digest": "sha1:2S5JU35EYS3BYNKMXUZ7GGSFDQKM5RCD", "length": 14070, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "તમિલની હિટ ફિલ્મ 'વિવેગમ'ના રાઇટ્સ ખરીદ્યા બોની કપૂરે", "raw_content": "\nતમિલની હિટ ફિલ્મ 'વિવેગમ'ના રાઇટ્સ ખરીદ્યા બોની કપૂરે\nમુંબઇ: ફિલ્મ સર્જક બોની કપૂરે તમિળ હિટ ફિલ્મ વિવેગમની હિન્દી રિમેક બનાવવા માટે મૂળ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હોવાનીમાહિતી મળી હતી. અગાઉ એવી વાત હતી કે મૂળ ફિલ્મનો હીરો અજિત આ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરશે પરંતુ અજિતની વાંરવારની પૃચ્છા પછી પણ બોની કપૂર તરફથી કોઇ જવાબ નહીં મળતાં અજિતના સેક્રેટરીએ કહ્યું હતું કે બેાની કપૂરે અમારી ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા એ વાત સાચી પરંતુ એમણે અજિતને સાઇન કર્યો નથી અને અજિત આ હિન્દી ફિલ્મ કરવાનો નથી. બોની કપૂરે આ ફિલ્મના રાઇટસ્ ખરીદી લીધા એ સમાચારને બોનીના પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું. જો કે આથી વિશેષ કોઇ માહિતી હાલ બોનીના પ્રવક્તાએ આપવાનો ઇનકાર કર્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપત�� નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nકલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST\nઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો\nફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST\nપ્રધાનમંત્રી મોદી દુબઈ પહોંચે એ પહેલા બુર્જ ખલીફા સહિતની ઇમારતો ભારતીય તિરંગાથી ચમકી ઉઠી : દર ક્લાકે બુર્જ ખલીફા પર દેખાશે તિરંગાણું ભવ્ય પ્રતિક access_time 8:30 pm IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nત્રાસવાદી હુમલાનો ઘટનાક્રમ access_time 7:08 pm IST\nશિતલ પાર્કના ખુણેથી ગાંધીગ્રામ પોલીસે રિક્ષામાં ૯૬ બોટલ દારૂ સાથે પાંચને પકડ્યા access_time 3:01 pm IST\nરેલ રોકો આંદોલનના કેસોમાં પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓને રૂ. ૧પ૦૦નો દંડ access_time 4:10 pm IST\nઅટીકામાં નિર્દોષ સથવારા યુવાન પર હુમલો કરનારા શખ્સોની પોલીસે હવા કાઢી નાંખી access_time 2:44 pm IST\nતળાજા ન.પા.ના ચૂંટણી જંગમાં પેનલ તોડી જીતનારને મહત્વનું સ્થાન નહીં મળે \nમોરબીમાં પોલીસ પુત્ર-પત્રકારના ભાઇ પર ૩ શખ્સોનો હુમલો : દુકાનમાંથી રર,પ૦૦ની લૂંટ access_time 3:06 pm IST\nગોંડલામાં ગુલમહોર રોડ પરના બાલાજી હનુમાનના મંદિરમાં તસ્કરો ત્રાટકયા: સવા કિલો ચાંદીના મુકુટ સહિત ત્રણ છત્રની ચોરી કરી પલાયન access_time 12:30 am IST\nનડિયાદમાં સામાન્ય ઝઘડામાં અગાઉ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેનાર પતિ-પત્ની સહીત પિતાને આજીવન કેદ access_time 6:33 pm IST\nવેલેન્ટાઈન-ડેની ઉજવણીથી દૂર રહેજો : અમદાવાદમાં લવજેહાદના પોસ્ટરો લાગ્યા access_time 5:55 pm IST\nઅમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો :બુરખો પહેરેલી યુવતીના શરીર પર ઇજાના નિશાન access_time 9:10 am IST\nપ્યોન્ગયોન્ગ ઓલમ્પિક પર સાઇબર હુમલાના સંકેત access_time 6:23 pm IST\nલિબિયા મસ્જિદ પર વિસ્ફોટમાં 2ના મોત: 55 ઘાયલ access_time 6:24 pm IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશ્રી સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહ -જયોર્જીયા ખાતે ઉજવાયો શાકોત્સવ access_time 2:28 pm IST\nયુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે access_time 11:47 pm IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\n૨૭ વર્ષ બાદ ફરી એક સાથે જોવા મળશે 'બાદશાહ' અમિતાભ બચ્ચન અને 'ચોકલેટી' રિશી કપૂર : '૧૦૨ નોટ આઉટ' ફિલ્મમાં બન્ને કઈક અનોખા અંદાઝમાં મળશે જોવા : ફિલ્મનું ટીઝર રિલીઝ થયું : જોવો ટીઝરનો વિડીયો... access_time 3:39 pm IST\n'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%AA%E0%AB%81%E0%AA%82%E0%AA%B8%E0%AA%B5%E0%AA%A8+%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-06-24T23:52:28Z", "digest": "sha1:XN5PPEVIM4VF46EYDUQ6IG354KUYWF64", "length": 7471, "nlines": 127, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged પુંસવન સંસ્કાર - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nasked Apr 27, 2017 in વંધ્યત્વ by વિશાલ દત્તાણી\nઆયુર્વેદીક પધ્ધતિથી વજન ઓછું કરવું\n – સોળ સંસ્કાર શું છે\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/98c54db858/3-years-and-3-to-become-startups-founder-arpita-khadariya", "date_download": "2018-06-25T00:16:48Z", "digest": "sha1:AJM7CH5UZOPZ2VSDNCXEJHJEMTIFPNLW", "length": 16226, "nlines": 127, "source_domain": "gujarati.yourstory.com", "title": "૩ વર્ષ અને ૩ સ્ટાર્ટઅપ્સની સ્થાપક બની અર્પિતા ખદારિયા", "raw_content": "\n૩ વર્ષ અને ૩ સ્ટાર્ટઅપ્સની સ્થાપક બની અર્પિતા ખદારિયા\nભારત હાલમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેમાંય આ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું આગવું સ્થાન ઉભી કરી રહી છે અને તેમાની જ એક મહિલા છે અર્પિતા ખદારિયા.\nઆજથી ચાર વર્ષ પહેલાં સુધી અર્પિતા મોટી કંપનીઓની બ્રાન્ડ મેનેજર હતી. ટીએપીએમઆઈથી એમબીએ કર્યા બાદ તે ફાસ્ટ ટ્રેક અને ટાઈટન જેવી મોટી કંપનીઓની સાથે જોડાઈને તેમણે સફળતાની સીડીઓ ચઢી હતી. આજે તે ત્રણ અલગ અલગ સ્ટાર્ટઅપ્સની સ્થાપક બની ગઈ છે. જીવનને હાસ્યાસ્પદ બતાવનાર અર્પિતા જણાવે છે,\n\"આપણને ખ્યાલ નથી હોતો કે જિંદગી ક્યારે અને ક્યાં લઈ જશે.\"\nઅર્પિતાએ વિકસાવ���લી એપ ‘સાયન્ટિસ્ટ’ની પસંદગી ભારત તરફથી મોબાઈલ પ્રિમિયર એવોર્ડ માટે થઈ છે. તેના કારણે તે ખૂબ જ ઉત્સાહિત છે. આ એવોર્ડ આ મહિનાના અંતમાં બાર્સેલોનામાં આપવામાં આવશે.\nઅર્પિતાની ગેમ અને એપ બનાવતી કંપની ‘બેઝ્ઝેરેકે’ જ ‘સાયન્ટિસ્ટ’ એપ બનાવી છે. આ એક તાર્કિક ગેમ છે. સાયન્ટિસ્ટ બનાવવાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તે ટી-9 ફોનનો ઉપયોગ કરતી હતી. તેણે જોયું કે, એક જ કીને વાંરવાર દબાવવાથી અલગ અલગ શબ્દ આવે છે અને આ જ કીને ઉંધી દબાવવાથી તે એક ગેમની પેટર્ન બની જાય છે. તેનાથી તે આશ્ચર્યચકિત રહી ગઈ. ત્યારે તેણે કોપીરાઈટ માટે 135 દેશોમાં અરજી કરી અને ખૂબ જ રોમાંચિત પણ થઈ ગઈ.\nતેણે એપ્રિલ, 2015માં ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પર આ ગેમ પઝલ બુક લોન્ચ કરી. કોઈપણ જાતના પ્રચાર કે પ્રસાર વગર જ પઝલ બુકને સારી પ્રતિક્રિયા મળવા લાગી અને તેણે દોઢ લાખ કોપી વેચી કાઢી. અર્પિતાએ જોયું કે તેનું 80 ટકા વેચાણ એવી જગ્યાએથી થયું હતું જ્યાં તેણે એપ્રોચ પણ નહોતો કર્યો.\nત્યારબાદ તેણે ડિસેમ્બર 2015માં તેનું એન્ડ્રોઈડ વર્ઝન લોન્ચ કર્યું અને જાન્યુઆરી 2016માં તો આઈઓએસ વર્ઝન પણ લોન્ચ કરી દીધું. અર્પિતા જણાવે છે કે, આ ગેમનો ઉપયોગ બાળકોની તાર્કિક શક્તિ વિકસાવવા કરી શકાય છે. હાલમાં તે વિવિધ અખબારો સાથે ચર્ચા કરી રહી છે કે તે આ રમતને ક્રોસવર્ડ તરીકે રજૂ કરે. તેણે આ ગેમને ફેસબુક સ્ટાર્ટ બુકસ્ટ્રેપ ટ્રેક પ્રોગ્રામ પર રજિસ્ટર કરાવી છે જેમાં વિજેતાને 30 હજાર ડોલરનું ઈનામ પણ આપવામાં આવશે.\nબેઝ્ઝેરક સભ્યોની ઈનહાઉસ ટીમ છે. સાયન્ટિસ્ટનું રેટિંગ એન્ડ્રોઈડમાં 4.6 છે. એપ્પલે તેને 12 દેશોમાં સૌથી નવી અને સારી ગેમ તરીકે પ્રમોટ કરી છે. અત્યાર સુધી આ ગેમને 25 હજાર લોકોએ ડાઉનલોડ કરી છે. સાયન્ટિસ્ટે તેનો પ્રચાર દિમાગ કી બત્તી જલા દે ટેગ લાઈન દ્વારા કર્યો છે. અર્પિતા એ વાતને સારી રીતે જાણે છે કે, કોઈપણ કંપનીના પ્રચાર અને પ્રસારમાં જાહેરાતનું ખૂબ જ મોટું યોગદાન હોય છે, કારણ કે તેણે પોતાની કારકિર્દી જ મૈકેન એરિક્સન એડવર્ટાઈઝિંગ એજન્સિથી કરી હતી. ભારેખમ વાતાવરણ અને અસહયોગી બોસના કારણે તેણે 2012માં નોકરી છોડી દીધી હતી. મારવાડી પરિવારમાંથી આવવાના કારણે બિઝનેસ તેના લોહીમાં હતો. તેણે પોતાના પતિ પ્રોમિત અને મિત્રોની મદદથી જિંદગીની નવી શરૂઆત કરી.\nતમે જ્યારે નીચે પડતા હોવ ત્યારે ઉપર જવાનો રસ્તો મળે છે\nબેરફૂટની સ્થાપના સપ્ટેમ્���ર 2012માં થઈ હતી. અર્પિતાના મતે તે સમય તેની કારર્કિદીના શરૂઆતનો સમય હતો. આ કંપની એવી મોટી કંપનીઓની બ્રાન્ડનો પ્રચાર કરતી હતી જેની સાથે તેમનું જોડાણ થતું. જે કંપનીઓ પોતાના પ્રચાર માટે મોટી રકમ ખર્ચી ન શકે તેને વ્યાજબી ભાવે પ્રચાર અને પ્રસાર માટે સલાહ સુચન પણ આપતી. અર્પિતા પોતાના ગ્રાહકોને સારી સેવા આપી શકાય તે હેતુથી એક સમયે પાંચ કે છ કંપનીઓ સાથે જ જોડાતી. આજે બેરફૂટ પાસે આર્ય ફર્મ, એસેટ્ઝ ગ્રીપ, લોવેટ્રેક્ટસના ગ્રાહકો છે. આ કામ જોવા માટે બેરફૂટમાં ચાર સભ્યો છે. તે ઉપરાંત ડિઝાઈનની માગ પૂરી કરવા માટે 15 જેટલા ફ્રિલાન્સને પણ સાથે રાખ્યા છે.\nઅર્પિતા પોતાના કામમાં સાસંજસ્યા સાધવાનું ખૂબ જ સારી રીતે જાણે છે. રજાઓ દરમિયાન પસાર કરેલા સમયને તે ડાયરીઓના પાનામાં સજાવી રાખે છે અને ટ્રાવેલ બ્લોગમાં ખૂબ જ સુંદર રીતે રજૂ પણ કરે છે. જાન્યુઆરી 2016માં તેણે કોઈપણ જાતના નફાની આશા વગર ‘ગિવ ફ્રીલી’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તે જણાવે છે કે, એનજીઓ અને ધાર્મિક સેવાટ્રસ્ટોના લોકો માટાભાગે દાનની રકમનો દૂરુપયોગ જ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ તેને વિચાર આવ્યો કે પૈસાના બદલે લોકોને જરૂરી વસ્તુઓ અને માલસામાન લાવી આપીએ. તેણે એક પ્લેટફોર્મ બનાવ્યું જેમાં કોઈપણ વ્યક્તિ 20 કિલો ચોખા, લોટ, ફર્નિચર ગમે તે દાન કરી શકે છે. તે ઉપરાંત તે વેબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવા એનજીઓ સાથે સંપર્ક સાધીને તેમનો પોતાની સાથે જોડે છે. તાજેતરમાં જ ચેન્નાઈમાં આવેલા ભયાનક પૂર બાદ ત્યાંના લોકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ઝડપથી મદદ પણ પહોંચાડી. અર્પિતાએ આ કામમાં પોતાની બચત પણ જોડી દીધી હતી. તેને આશા છે કે મોટી સંસ્થાઓ અને ધાર્મિક ટ્રસ્ટો પણ તેના આ સ્ટાર્ટઅપ સાથે જોડાશે. આ કામ તેની સીએસઆર કામગીરીના ભાગરૂપે થાય છે.\nઅર્પિતા રિચર્ડ બ્રેનસનની ખૂબ જ મોટી પ્રશંસક છે. તે જણાવે છે.\n\"મેં હજી તો શરૂઆત કરી છે અને મારી ઈચ્છા છે કે મને સફળ ઉદ્યમી તરીકે જોવામાં આવે.\"\nતેના જીવનનો સિદ્ધાંત છે કે મોટું વિચારો અને શરૂઆત હંમેશા નાનાથી જ કરો. તેના મતે નાના કામમાં વધારે ધીરજ રાખવી પડે છે અને તેથી ભૂલો થવાની શક્યતા ઘટી જાય છે. આ રીતે સફળ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તે માને છે કે જીવનમાં સફળતા કરતા પણ વધારે મહત્વનું છે કે તમે જે પણ કામ કરો તે યોગ્ય રીતે કરો. તેણે પોતાના કર્મચારીઓ, વેન્ડર્સ અને ગ્રાહક�� સાથે ખૂબ જ સારા સંબંધ જાળવ્યા છે. તે મોટી સંસ્થાઓ અને કંપનીઓ જોડે કામ કરતી ત્યારે પણ એ જ વાતનું ધ્યાન રાખતી કે બેરફૂટના સિદ્ધાંતો જળવાઈ રહે. અર્પિતા જણાવે છે કે કોઈપણ કામમાં ટકી રહેવા માટે મહેનત અને સત્ય જ કામ આવે છે. સફળતાનો કોઈ જ શોર્ટકટ હોતો નથી.\nઅનુવાદક- એકતા રવિ ભટ્ટ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nફેશન ડિઝાઈનિંગનું કામ છોડી શ્વેતાએ શરૂ કર્યું બકરીપાલન, આજે 25 લાખથી વધુ ટર્નઓવર\nહવે ગૂગલ મેપ બતાવશે ટોઇલેટનો રસ્તો\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/02/blog-post_22.html", "date_download": "2018-06-25T00:05:13Z", "digest": "sha1:AI2VLUIPX4PZC2AWEHJKNB3JCVR6QWCL", "length": 19240, "nlines": 152, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ધ્યાન રાખજો,એન.એસ.સી. નું સર્ટિફિકેટ ખોવાઈ ન જાય... (ભાગ - ૨)", "raw_content": "\nધ્યાન રાખજો,એન.એસ.સી. નું સર્ટિફિકેટ ખોવાઈ ન જાય... (ભાગ - ૨)\nકાંદિવલી સ્ટેશન પાસે આવેલી એ પોસ્ટઓફિસ દોઢ-બે કિલોમીટર દૂર ચારકોપ વિસ્તારમાં શિફ્ટ થવાની હતી.એટલે ત્યાં ઓફિસમાં કાગળો-ફાઈલોના ઢગલા ખડકાયેલાં હતાં.પણ મેં પોસ્ટ માસ્ટર સાથે ઝઘડો જ માંડ્યો હતો કે મારે આજે એક ધક્કામાં કામ ન પતે તો કંઈ નહિ પણ બધી જ ફોર્માલીટીસ તો પૂરી કરવી જ છે આથી મેં તેને જરૂરી બધાં જ પગલાની માહિતી માંગી અને બધા ફોર્મ્સ વગેરે એ જ દિવસે આપવા હઠાગ્રહ કર્યો.આથી તેણે પણ જાણે મનમાં ‘મને ભવિષ્યમાં જોઈ લેશે’ એવી ગાંઠ વાળી પ્યૂન પાસે ક્યાંક થી એક ફોર્મ કઢાવ્યું જે ભારતના રાષ્ટ્રપતિને સંબોધી છપાયેલું હતું.એની પણ તેના કહ્યા મુજબ પોસ્ટઓફિસમાં ગણીગાંઠી નકલો જ બચી હોવાથી તેણે મને એક ફોર્મ તેની બે ઝેરોક્સ કઢાવી એક તેને પાછું આપી દેવાની શરતે હાથમાં સોંપ્યું. મારે તો મારૂં કામ પતાવવા આજે કોઈનું પણ કામ કરવું જ પડે એવી લાચાર સ્થિતી હતી પછી તો આગળની બધી વિધી સમજાવવાનું પોસ્ટમાસ્ટરે કરવું જોઇએ એ કામ પ્યૂને જ પતાવ્યું. એ સાંભળી મને ચક્કર જ આવી ગયાં પછી તો આગળની બધી વિધી સમજાવવાનું પોસ્ટમાસ્ટરે કરવું જોઇએ એ કામ પ્યૂને જ પતાવ્યું. એ સાંભળી મને ચક્કર જ આવી ગયાં અત્યાર સુધી કરેલી દોડધામ તો માત્ર નાનકડી શરૂઆત હતી અત્યાર સુધી કરેલી દોડધામ તો માત્ર નાનકડી શરૂઆત હતી એ ફોર્મ મારે નોટરી પાસે જઈ તેના દ્વારા પ્રમાણિત કરાવવાનું હતું. ખર્ચ સાડા છસ્સો રૂપિયા માત્ર કારણ ફોર્મ એક પત્તાનું નહોતું એ ફોર્મ મારે નોટરી પાસે જઈ તેના દ્વારા પ્રમાણિત કરાવવાનું હતું. ખર્ચ સાડા છસ્સો રૂપિયા માત્ર કારણ ફોર્મ એક પત્તાનું નહોતું વળી એ ફોર્મમાં મારે કોઈ સરકારી ઓફિસર કે અન્ય સૂચિત ખાસ હોદ્દેદાર વ્યક્તિને સ્યોર્ટી બનાવવાની હતી. તેની કામકાજ,સરનામા,પગાર વગેરેની વિગતો પ્રમાણ પત્રો સહિત સુપરત કરવાની હતી. એ સ્યોર્ટી એ પેલા ફોર્મમાં આઠ-દસ જગાએ સહી કરવાની હતી.વિચાર કરો કોઈ સામાન્ય ગરીબ માણસ ભૂલથી પોતાનું ઓરિજીનલ એન.એસ.સી. સર્ટીફિકેટ ખોઈ બેસે તો તેણે પોતાના મહેનતના બચત કરવા રોકેલા પૈસા પાછા મેળવવા કેટલી મોટી સજા ભોગવવાની રહે છે વળી એ ફોર્મમાં મારે કોઈ સરકારી ઓફિસર કે અન્ય સૂચિત ખાસ હોદ્દેદાર વ્યક્તિને સ્યોર્ટી બનાવવાની હતી. તેની કામકાજ,સરનામા,પગાર વગેરેની વિગતો પ્રમાણ પત્રો સહિત સુપરત કરવાની હતી. એ સ્યોર્ટી એ પેલા ફોર્મમાં આઠ-દસ જગાએ સહી કરવાની હતી.વિચાર કરો કોઈ સામાન્ય ગરીબ માણસ ભૂલથી પોતાનું ઓરિજીનલ એન.એસ.સી. સર્ટીફિકેટ ખોઈ બેસે તો તેણે પોતાના મહેનતના બચત કરવા રોકેલા પૈસા પાછા મેળવવા કેટલી મોટી સજા ભોગવવાની રહે છે પોસ્ટ ઓફિસના પ્યૂને બિચારાએ આ બધી વિગતો શક્ય એટલી સારી રીતે સમજાવી પણ બધું એક સાથે એક વારમાં કંઈ યાદ રહે પોસ્ટ ઓફિસના પ્યૂને બિચારાએ આ બધી વિગતો શક્ય એટલી સારી રીતે સમજાવી પણ બધું એક સાથે એક વારમાં કંઈ યાદ રહે એ પણ આટલી સંકુલ વિગતો એ પણ આટલી સંકુલ વિગતો મેં સ્યોર્ટીના ઓળખપત્ર અને અન્ય દસ્તાવેજો વગર માત્ર તેની સહીઓ યોગ્ય જગાએ લઈ નોટરી દ્વારા પ્રમાણિત કરાવી મારી બહેન ને એ ફોર્મ સબમિટ કરવા મોકલી અને શરૂ થઈ ધક્કાઓની પરંપરા મેં સ્યોર્ટીના ઓળખપત્ર અને અન્ય દસ્તાવેજો વગર માત્ર તેની સહીઓ યોગ્ય જગાએ લઈ નોટરી દ્વારા પ્રમાણિત કરાવી મારી બહેન ને એ ફોર્મ સબમિટ કરવા મોકલી અને શરૂ થઈ ધક્કાઓની પરંપરા નોટરી ગોતવાનું અને તેના સહી સિક્કા કરાવવાનું તો બહુ અઘરૂં નહોતું પણ એક તો કોઈને મારા સ્યોર્ટી બનાવવાનું અને તેની પગારની રસીદ સહિત સરનામા, ઓળખ વગેરેના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સુપરત કરવાનાં એ જ્યાં કામ કરતો હોય તે ઓફિસના ઉપરી સાહેબના સહીસિક્કા સાથે નોટરી ગોતવાનું અને તેના સહી સિક્કા કરાવવાનું તો બહુ અઘરૂં નહોતું પણ એક તો કોઈને મારા સ્યોર્ટી બનાવવાનું અને તેની પગારની રસીદ સહિત સરનામા, ઓળખ વગેરેના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સુપરત કરવાનાં એ જ્યાં કામ કરતો હોય તે ઓફિસના ઉપરી સાહેબના સહીસિક્કા સાથે આ બધી જટીલ પ્રક્રિયામાં દસબાર ધક્કા અને દોઢ-બે મહિના નિકળી ગયાં. આખરે મેં સબમિટ કરેલા બધાં દસ્તાવેજોની ઝેરોક્સનો એક સેટ મારી પાસે રાખી ઓરીજિનલ સેટ પોસ્ટઓફિસમાં સબમિટ કર્યો માર્ચ ૨૦૧૪ના અંતે આ બધી જટીલ પ્રક્રિયામાં દસબાર ધક્કા અને દોઢ-બે મહિના નિકળી ગયાં. આખરે મેં સબમિટ કરેલા બધાં દસ્તાવેજોની ઝેરોક્સનો એક સેટ મારી પાસે રાખી ઓરીજિનલ સેટ પોસ્ટઓફિસમાં સબમિટ કર્યો માર્ચ ૨૦૧૪ના અંતે અહિં એક કામ ખુબ સારૂ કર્યું મેં, બધાં દસ્તાવેજો સુપરત કર્યાં છે તેની વિગતો લખી એક પત્ર પર પોસ્ટઓફિસના અધિકારીની સહી લઈ લીધી.\nપંદરેક દિવસ પછી ફોન કર્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારી અરજી મુંબઈના મુખ્ય ડાકઘર જી.પી.ઓ ખાતે મોકલી દેવામાં આવી છે અને મારૂં કામ થઈ ગયે મને સામેથી ફોન કરી જાણ કરવામાં આવશે.\nબીજા ત્રણ-ચાર મહિના સુધી કોઈ પ્રતિભાવ ન મળતા મેં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે પોસ્ટઓફિસ તો હવે શિફ્ટ થઈ ચૂકી હતી. નવી પોસ્ટ ઓફિસ દેખાવે તો ખુબ સારી હતી પણ મને તેનો કોઈ દેખીતો ફાયદો થયો નહિ પહેલા તો આટલા સમય બાદ જ્યારે હું મારી અરજીની પ્રગતિ વિશે પૂછવા ફોન કર્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારે રૂબરૂ પોસ્ટઓફિસની મુલાકાત લેવી. મલાડના મારા ઘરેથી આ નવી પોસ્ટઓફિસ સારી એવી દૂર અને ત્યાં એક ચક્કર પચાસ-સાઠ રૂપિયામાં પડે એમ હતું છતાં આ તો મારૂં કામ એટલે મારે ધક્કા ખાવા જ પડે ને પહેલા તો આટલા સમય બાદ જ્યારે હું મારી અરજીની પ્રગતિ વિશે પૂછવા ફોન કર્યો ત્યારે મને જણાવવામાં આવ્યું કે મારે રૂબરૂ પોસ્ટઓફિસની મુલાકાત લેવી. મલાડના મારા ઘરેથી આ નવી પોસ્ટઓફિસ સારી એવી દૂર અને ત્યાં એક ચક્કર પચાસ-સાઠ રૂપિયામાં પડે એમ હતું છતાં આ તો મારૂં કામ એટલે મારે ધક્કા ખાવા જ પડે ને ત્યાં ગયો તો પહેલા તો એ લોકો કહે આવી કોઇ અરજી એમના ત્યાં છે જ નહિ. બીજો પ્રતિભાવ એવો મળ્યો કે પોસ્ટઓફિસ થોડા સમય અગાઉ જ શિફ્ટ થઈ હોવાથી મારી ફાઈલ કદાચ આડી અવળી મૂકાઈ ગઈ હશે. મેં તરત પેલો તેમના અધિકારીની સહી કરેલો પત્ર બતાવ્યો ત્યારે તેમણે મારી પાસે બધાં ઝેરોક્સ દસ્તાવેજો ધરાવતો આખો એક સેટ ફરી સબમિટ કરવા જણાવ્યું. મેં એમ કર્યું. ફરી પંદરેક દિવસે ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મારી ઓરિજિનલ ફાઈલ મળી ગઈ છે. અરજી સુપરત કર્યાનાં ત્રણ ચાર મહિના પછી મને પોસ્ટમાસ્ટર જણાવે છે કે મારે હજી થોડી સહીઓ અમુક જગાએ કરાવવાની બાકી છે તથા મારા અને સ્યોર્ટીના કેટલાક પ્રમાણપત્રો આપવાના બાકી છે.ફરી અઠવાડિયા જેટલા સમયમાં એ બધું પતાવી મેં ચારકોપની પોસ્ટઓફિસમાં ખૂટતા જરૂરી દસ્તાવેજ સુપરત કર્યાં. નોંધવાની વાત એ છે કે ત્રણેક મહિના અગાઉ જી.પી.ઓમાં મારી ફાઈલ મોકલી છે એ ગપ્પુ જ હતું ને ત્યાં ગયો તો પહેલા તો એ લોકો કહે આવી કોઇ અરજી એમના ત્યાં છે જ નહિ. બીજો પ્રતિભાવ એવો મળ્યો કે પોસ્ટઓફિસ થોડા સમય અગાઉ જ શિફ્ટ થઈ હોવાથી મારી ફાઈલ કદાચ આડી અવળી મૂકાઈ ગઈ હશે. મેં તરત પેલો તેમના અધિકારીની સહી કરેલો પત્ર બતાવ્યો ત્યારે તેમણે મારી પાસે બધાં ઝેરોક્સ દસ્તાવેજો ધરાવતો આખો એક સેટ ફરી સબમિટ કરવા જણાવ્યું. મેં એમ કર્યું. ફરી પંદરેક દિવસે ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મારી ઓરિજિનલ ફાઈલ મળી ગઈ છે. અરજી સુપરત કર્યાનાં ત્રણ ચાર મહિના પછી મને પોસ્ટમાસ્ટર જણાવે છે કે મારે હજી થોડી સહીઓ અમુક જગાએ કરાવવાની બાકી છે તથા મારા અને સ્યોર્ટીના કેટલાક પ્રમાણપત્રો આપવાના બાકી છે.ફરી અઠવાડિયા જેટલા સમયમાં એ બધું પતાવી મેં ચારકોપની પોસ્ટઓફિસમાં ખૂટતા જરૂરી દસ્તાવેજ સુપરત કર્યાં. નોંધવાની વાત એ છે કે ત્રણેક મહિના અગાઉ જી.પી.ઓમાં મારી ફાઈલ મોકલી છે એ ગપ્પુ જ હતું ને મેં વિચાર્યું ચાલો હવે પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.\nથોડા દિવસો બાદ હું ગુજરાતમાં હતો અને મને ફોન આવ્યો મલાડની એક પોસ્ટ ઓફિસમાંથી કે મારે ત્યાં રૂબરૂ જઈ મારા ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે લઈ જઈ ચકાસણી માટે મળવું. મુંબઈ પરત આવ્યાં બાદ પહેલું કામ એ કર્યું. પણ મલાડની કઈ પોસ્ટ ઓફિસ એનું પાક્કુ સરનામું લેવાનું રહી ગયું. એટલું જ કન્ફર્મ કરી શકાયું કે એ મલાડ પૂર્વની પોસ્ટ ઓફિસ હતી. જે પહેલી પોસ્ટ ઓફિસ ગયો ત્યાં એવો જવાબ મળ્યો કે મારી કોઈ અરજી ત્યાં તપાસ માટે આવી નથી.ત્યાંથી મલાડ પૂર્વમાં આવેલી બીજી પોસ્ટ ઓફિસનું સરનામું મેળવી હું ત્યાં જઈ પહોંચ્યો. સદનસીબે ત્યાંથી જ મને ફોન કરવામાં આવ્યો હતો.અહિં મારા બધા ઓરિજિનલ પ્રમાણપત્રો ચકાસી જણાવવામાં આવ્યું કે મારી અરજી હવે ફરી પાછી કાંદિવલી ચારકોપ પોસ્ટઓફિસ મોકલી અપાશે અને ત્યાંથી મને ફોન કરી આગળની માહિતી અપાશે. મને હાશ થઈ કે ચલો હવે કામ પતી ગયું અને થોડા સમયમાં મારા પૈસા વ્યાજ સહિત મને મળી જશે. પણ મારી એ આશા ઠગારી નિવડી. એકાદ મહિના બાદ મને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે મારા સ્યોર્ટી બનેલ મિત્રનું સરનામું ખોટું છે. જાણ કરતા માલૂમ પડ્યું કે તે જ્યારે અરજી બનાવી ત્યારે ડોમ્બિવલી રહેતો હતો પણ હવે તેણે થાણેમાં નવું ઘર ખરીદ્યું હતું અને ડોમ્બિવલી પોસ્ટ ઓફિસમાંથી કોઈ માણસ તેના જૂના ઘરે તપાસ માટે ગયો હતો. મને આ ઘટનાની જાણ નહોતી. જેવી ખબર પડી કે મેં તેના નવા સરનામાની વિગતો અને સાબિતીના દાખલાના નમૂનાની નકલો મેળવી લીધી. એમાં પણ થોડું મોડુ થયું કારણ જ્યારે આ બધું બન્યું ત્યારે જ તે પણ વેકેશન મનાવવા બહારગામ ગયો હતો.ખેર મૂળ અરજી સુપરત કર્યાના દસેક મહિના બાદ મેં સ્યોર્ટીના આ નવા દસ્તાવેજોની નકલ કાંદિવલી પોસ્ટ ઓફિસમાં જમા કરાવી. એ પછી પણ દર પંદર દિવસે ફોલો અપ કરવા છતા પરીણામ શૂન્ય. જેમ મને મલાડ પોસ્ટઓફિસમાંથી તપાસ માટે ફોન આવ્યો હતો તેમ સ્યોર્ટીને પણ તપાસ માટે થાણેની પોસ્ટઓફિસમાંથી ફોન આવવો જોઇએ પણ હજી સુધી આ બ્લોગ લખાયો ત્યાં સુધી એમ થયું નથી. મારા ફોનથી ફોલો અપ્સ ચાલુ જ છે પણ દરેક વખતે મને એમ જ જણાવવામાં આવે છે કે તેઓ સામેથી મને જાણ કરશે જ્યારે મારા એન.એસ.સીના ખોવાયેલા સર્ટીફિકેટની ડુપ્લીકેટ કોપી બની જશે જેનો ઉપયોગ કરી મારી વ્યાજ સહિત ની રકમ હું પાછી મેળવી શકું.\nઆ સત્ય ઘટના મારી સાથે પ્રત્યક્ષ બની છે અને આજે મારા એન.એઅ.સી. સર્ટીફીકેટની પાક્યાની મુદ્દતને પણ એક વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં મને મારા પૈસા પાછા મળ્યા નથી. તમે એન.એસ.સી. માં રોકાણ કરો તો ભલે પણ મૂળ સર્ટીફિકેટ ખોઈ ન નાંખતા અને તેને લેમિનેટ પણ ન કરાવતા નહિતર તમને પણ એ જ યાતનામાંથી પસાર થવું પડશે જે મેં ભોગવી અને હજી ભોગવી રહ્યો છું.\nધ્યાન રાખજો,એન.એસ.સી. નું સર્ટિફિકેટ ખોવાઈ ન જાય.....\nએન.એસ.સી. સર્ટીફીકેટ ખોઈ ન નાંખતા\nગેસ્ટ બ્લોગ : સ્વચ્છ ભારત માટે એક મંતવ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31413", "date_download": "2018-06-25T00:38:19Z", "digest": "sha1:UQ3SHNJLFHOIRASF42HU6XXLNJ7BKNSQ", "length": 8896, "nlines": 84, "source_domain": "citywatchnews.com", "title": "ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. – City Watch Live News Amreli", "raw_content": "\nખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.\nઆજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડીમાં ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને દેશી દારૂ ગાળે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ડેડાણ ગામે પટેલપરા પાસે આવેલ દરગાહની સામે આવેલ વાડી-ખેતરમાં આવેલ ઓરડી પાસે આરોપી ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળો પોલીસને જોઇને નાસી ગયેલ. અને ઓરડીમાં તપાસ કરતાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવતાં આ જગ્યાએથી દેશી દારૂ લીટર ૭૦, કિં.રૂ.૨૧૦૦/-\nતથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૮૦, કિં.રૂ.૧૪૪૦/- તથા ભઠ્ઠીના સાધનો મળી આવેલ તેમજ સદરહું જગ્યાએ દેશી દારૂની હેરા-ફેરી માટે ઉપયોગમાં લેવાતું હીરો કંપનીનું સીડી ડીલક્સ મો.સા. રજી.નં. જી.જે.૦૨.બી.ક્યુ.૬૦૭૬ કિં.રૂ.૧૫,૦૦૦/- નું મળી આવતાં મળી આવેલ કુલ કિં.રૂ.૨૧,૯૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી ખાંભા પો.સ્‍ટે. હવાલે કરેલ છે. અને નાસી જનાર ફિરોજખાન નથુખાન પઠાણ, રહે.ડેડાણ વાળાને\nઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ કામગીરી અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, કે.સી.રેવર,\nકિશનભાઇ હાડગરડા, મનિષભાઇ જોષી, મયુરભાઇ ગોહિલ, હરેશભાઇ બાયલ, જગદીશભાઇ પોપટ, તુષારભાઇ પાંચાણી, ડ્રાઇવર રાજુભાઇ ચૌધરી વિ.એ કરેલ છે.\nઅમરેલી Comments Off on ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. Print this News\n« પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાની આત્‍મવિલોપનની ચીમકી (Previous News)\n(Next News) 240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સ��િત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Rajkot_news/Detail/10-02-2018/91558", "date_download": "2018-06-24T23:57:32Z", "digest": "sha1:H5GR2H7H3LZIOWB6HAL53DYSXWUP2KDO", "length": 16796, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "કલોરીન ગેસ દ્વારા અકસ્માત થતો અટકાવવા શું કરશો", "raw_content": "\nકલોરીન ગેસ દ્વારા અકસ્માત થતો અટકાવવા શું કરશો\nમ્યુનિ. કોર્પોરેશન તથા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી.ના સંયુકત ઉપક્રમે સેમીનાર યોજાયો\nરાજકોટ, તા., ૯: તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. વડોદરા નાં સંયુકત ઉપક્રમે વોટર વર્કસ, કાર્યપાલક ઇજનેર વી.સી.રાજયગુરૂ ના માર્ગદર્શન હેઠળ કલોરીન ગેસની વોટર ટ્રીટમેન્ટમાં ઉપયોગીતા જેવી કે પાણીમાં રહેલ વાસ તથા નરી આંખે સ્વચ્છ દેખાતા પાણીમાં યોગ્ય પ્રમાણમાં કલોરીન ઉમેરી પાણીને જંતુમુકત કરવા માટે તથા કલોરીન ગેસના સલામત ઉપયોગ અંગેના માર્ગદર્શન આપવા માટે એક સેમીનાર યોજાઇ ગયો.\nઆ સેમીનારમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. વડોદરાના અમીત .બી.પટેલ દ્વારા કલોરીનનાં ���ુણધર્મો, કલોરીન સંયોજનો અને કલોરીનેશનના પ્રકારો, રેસીડ્યુઅલ કલોરીનની માત્રા નકકી કરવાની પધ્ધતીઓ તથા કે.જે.પટેલ દ્વારા કલોરીન સંચાલન તેમજ સલામતીના પગલા માટે કલોરીન અને તેના સંયોજનોનો સંગ્રહ, કલોરીન પુરો પાડતા સાધનોનો ઉપયોગ તથા સાચવણી વિ. જોખમી પરીબળોની વિસ્તૃત ચર્ચા કરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહીતી આપેલ.\nઆ સેમીનારમાં રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરશ્રી, ડે.એકઝી.એન્જી. મદદનીશ તથા અધીક મદદનીશ ઇજનેરશ્રીઓ, ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનો પરના ઓપરેટરશ્રીઓ, હેલ્પરશ્રીઓ, સંકળાયેલ O & M એજન્સીઓના કર્મચારીઓ તેમજ વિ. હાજર રહી માર્ગદર્શન લીધેલ.\nભવિષ્યમાં કલોરીન ગેસ દ્વારા અકસ્માત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે પ્રેકટીકલ ડેમોસ્ટ્રેશન પી.ટી.રાંદેરીયા દ્વારા ન્યારી પ્લાન્ટ પર બતાવવામાં આવેલ.\nરાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરીત થતુ પાણી ગુણવતાની દ્ર્ષ્ટીએ શ્રેષ્ટ છે. આ શ્રેષ્ટતામાં પણ વિશેષ સારૂ પરીણામ આપી શકાય તે માટે આ સેમીનારનુ આયોજન કરવામાં આવેલ આ સેમીનાર સફળ બનાવવા માટે કે.એ.મેસ્વાણી, એચ.સી.નાગપરા, મયુરભાઇ રાઠોડ, કલ્પેશભાઇ વ્યાસ તથા અજયસિંહ જાડેજા એ જહેમત ઉઠાવેલ.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST\nફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST\nગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nરાજકોટમાં ૧પ હજાર કેસોની મેગા લોક અદાલત યોજાઇ access_time 2:56 pm IST\nરાજકોટની નેહા નિમાવતને આંતર રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ access_time 8:55 pm IST\nઅધિકારીઓ મેરેથોનમાં ઘાંઘાઃ વેરા આવકમાં ગાબડુ access_time 4:12 pm IST\nમોટી કુંકાવાવ ગામે ૪ દુકાનો તૂટી access_time 11:47 am IST\nભાવનગરમાં રવિવારે જિલ્લા કેમીસ્ટ એસો.ની સાધારણ સભા અને સંગઠન સમારોહ access_time 11:28 am IST\nજુનાગઢમાં મિલકતના બાકી વેરાની કડક વસુલાતઃ ૬ મીલકતો સીલ access_time 11:39 am IST\nસુરતમાં રેલ્વે ટ્રેક ઉપરથી દંપતિના મૃતદેહ મળ્યાઃ ૪ વર્ષની પુત્રી લાપતા access_time 5:39 pm IST\nવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ પૂર્ણ સમય પ્રધાનમંત્રી બને અને થોડા સમય માટે રાજકરણી બને : અર્જુનભાઇ મોઢવાડિયા access_time 12:27 am IST\nબ્રિટીશ શાસનકાળથી ડાંગના રાજવીઓને અપાતા પેન્શનમાં વધારો કરવા ��ાંગણી access_time 5:12 pm IST\nઅમેરિકન લીડર નેન્સી પેલોસીએ આપ્યું ૮ કલાક ૭ મિનિટનું સૌથી લાંબું ભાષણ access_time 2:53 pm IST\nબ્રિટનના વૈજ્ઞાનિકોએ પહેલીવાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડયા access_time 2:07 pm IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\n‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'': અમેરિકાના રાજકારણમાં ભારતીયો ચંૂટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ મેરીલેન્‍ડમાંથી સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસમાંથી ચુંટણી લડતા શ્રી રામ વિલ્લીવલમને સમર્થન ઘોષિત કર્યુ access_time 11:45 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\nસેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર access_time 5:29 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121720", "date_download": "2018-06-25T00:09:25Z", "digest": "sha1:QMSCX4NSZHHNUVHOGNDNZR6JT2YRMRUB", "length": 18375, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "GST પરિષદ ઇ-વાહન, સિંચાઇના ઉપકરણોના દરો ઘટાડશે", "raw_content": "\nGST પરિષદ ઇ-વાહન, સિંચાઇના ઉપકરણોના દરો ઘટાડશે\nકૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સિંચાઇના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧ર ટકા તો બાયો ડિઝલ અને ઇલેકટ્રીક વાહનો પરના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરશેઃ ડિજીટલ કેમેરાના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરાશેઃ બજેટ પુર્વે સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલા જાહેર કરશે\nનવી દિલ્હી તા.૧ર : જીએસટી પરિષદની આવતા સપ્તાહે યોજાનારી પોતાની બેઠકમાં બાયો ડિઝલ બસો, ઇલેકટ્રીક વાહનો અને સિંચાઇના કેટલાક ઉપકરણો જેવી કેટલીક વસ્તુઓ પર કરોના દરોમાં ઘટાડો કરી શકે છે. આ પગલાનો હેતુ કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે જ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપ���ાનો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા સામાન્ય બજેટ પહેલા કદાચ જીએસટી પરિષદની આ અંતિમ બેઠક હશે. દરોમાં ઘટાડા માટે અપેક્ષાકૃત નાની યાદીને આ સપ્તાહે ફીટમેન્ટ સમિતિ દ્વારા અંતિમ ઓપ અપાશે. જેના પર કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વવાળી બેઠકમાં નિર્ણય લેવાશે.\nઆ મામલાથી માહિતગાર એક અધિકારીએ જણાવ્યુ છે કે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપતી વસ્તુઓને જ પરિષદની આગામી બેઠકમાં દરો ઘટાડવા માટે પસંદ કરવામાં આવી છે. ર૮ ટકાના કર દાયરાવાળી અન્ય વસ્તુઓ પર આ વખતે વિચાર નહી કરાઇ કારણ કે આવકમાં હજુ સ્થિરતા નથી આવી. સિંચાઇના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧ર ટકા કરવામાં આવશે તો બાયો ડિઝલ અને ઇલેકટ્રીક વાહનો પરના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવશે.\nસેન્ટ્રલ સ્ટેટસ્ટીક ઓફિસ દ્વારા ર૦૧૮માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઘટીને ર.૧ ટકા રહે તેવુ અનુમાન છે. રવિ પાકના ઉત્પાદનમાં ઘટાડાની શકયતા છે અને ખરીફ પાક ૩ ટકા ઘટવાને કારણે કૃષિ ક્ષેત્રના દેખાવ ઉપર અસર પડે તેવી શકયતા છે. સુત્રો કહે છે કે જીએસટી પરિષદ કેટલીક ચીજો પર દરો ઘટાડવા વિચાર કરી શકે છે જેમાં કૃષિ ઉપકરણ અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ચીજો હોય શકે છે. નવેમ્બરમાં આવક ઘટતા સરકાર દરોમાં ઘટાડાને લઇને વધુ સતર્કતા રાખી રહી છે. સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ પુર્ણ બજેટમાં સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલાઓ જાહેર કરી શકે છે.\nઅપ્રત્યક્ષ કરને લઇને નિર્ણય હવે જીએસટી પરિષદ લ્યે છે. કર્ણાટકે પર્યાવરણ અનુકુળ બાયો ડિઝલ બસોને પ્રોત્સાહન આપવાનુ શરૂ કર્યુ છે. નિગમે કેટલીક બસો પણ શરૂ કરી છે. પરિષદ ડિજીટલ કેમેરાના દર ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા વિચાર કરી શકે છે. નિકોન, કેનન અને સોની જેવી કંપનીઓએ સ્માર્ટ ફોનથી મળતી આકરી પ્રતિસ્પર્ધા વચ્ચે ઉદ્યોગની વચ્ચે દરો ઘટાડવાની માંગણી કરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST\nભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST\nપૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST\nપ્રાંસલા શિબિરમાં અગ્નિતાંડવઃ ૩ કિશોરીઓના મોત access_time 3:49 pm IST\nવેનેઝુએલામાં ભયાનક ભુખમરોઃ ભોજન માટે રમખાણોઃ ૪ના મોતઃ ભુખ્યા લોકો દુકાનો લુંટે છેઃ પશુઓના બેફામ શિકાર access_time 3:51 pm IST\nદર્દી બિલ ન ચૂકવી શકે તો તેને હોસ્પિટલમાં રોકી રાખવાનું કૃત્ય ગેરકાયદેસર : લોકોને આ બાબતથી વાકેફગાર કરવા મહારાષ્ટ્ર સરકારના હેલ્થ ડીપાર્ટમેન્ટને મુંબઇ હાઇકોર્ટનો હુકમ access_time 12:32 pm IST\nકાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા access_time 11:54 am IST\nરાજયવ્યાપી કરુણા અભિયાનના વિજયભાઈના અનોખા અભિયાનને આવકારતા રાજુ ધ્રુવ access_time 12:02 pm IST\nઆજી નદીના બંધીયાણ પાણીના વહેણ શરૂ કરવા રજુઆત access_time 2:17 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ ઠંડીમા ઘટાડો access_time 12:06 pm IST\nભાવનગરમાં યુવ��ને અડપલા કરીને ધમકી આપી access_time 12:03 pm IST\nધોરાજીના ઝાંઝમેર ખાતે એનએસએસ કેમ્પમાં સેવા કાર્યો સાથે જનજગૃતિ અભિયાન ચલાવાયું access_time 12:06 pm IST\nઅમદાવાદમાં અનુસુચિત જાતિના ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં સરકારની નીંદા કરાતા ભાજપના ધારાસભ્યો સ્ટેજ છોડીને જતા રહ્ના.... access_time 5:08 pm IST\nઅંકલેશ્‍વરની GIDCમાં આવેલ લક્ષ્‍મીનગરમાં અંગત અદાવતને કારણે ફાયરીંગ : ૧નું મોત access_time 10:20 pm IST\nસૈજપુર-ઝારોલામાં દુંધ મંડળીના તાળા તોડી તસ્કરો 1.37 લાખની મતા ચોરી છૂમંતર access_time 5:34 pm IST\nડાયાબિટીઝના દરદીઓ માટે અનોખાં બૂટ access_time 1:00 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nએનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે\nએન. આર. આઈ. સમાચાર\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nનવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\nફ્રેન્ડસ સાથે લંચ કરતી સારા અલી ખાન access_time 2:46 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9C", "date_download": "2018-06-25T00:17:49Z", "digest": "sha1:A2GWSS4KEKJEQ5SBKI4D2YSLMH65NQBW", "length": 2869, "nlines": 45, "source_domain": "gu.wikipedia.org", "title": "\"ક્રોએશિયાનો રાષ્ટ્રધ્વજ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"ક્રોએશિયાનો રાષ્ટ્રધ્વજ\" ને જોડતા પાનાં\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ ક્રોએશિયાનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસાર્વભૌમ દેશોના રાષ્ટ્રધ્વજોની ચિત્રગેલેરી ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાનાં ૫૦ | પછીનાં ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/video-kapil-mishra-trolls-arvind-kejriwal-with-special-birthday-song-034808.html", "date_download": "2018-06-25T00:24:12Z", "digest": "sha1:P2HI7M7LCFWW7R64O74R5IC6W7PTD6HS", "length": 7315, "nlines": 108, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: કેજરીવાલના જન્મદિવસ પર કપિલની \"સોનું સ્ટાઇલ\" ભેટ! | Video: Kapil Mishra trolls Arvind Kejriwal with special ‘birthday’ song - Gujarati Oneindia", "raw_content": "\n» Video: કેજરીવાલના જન્મદિવસ પર કપિલની \"સોનું સ્ટાઇલ\" ભેટ\nVideo: કેજરીવાલના જન્મદિવસ પર કપિલની \"સોનું સ્ટાઇલ\" ભેટ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\n9 દિવસ સુધી ધરના આપી કેજરીવાલ બિમાર પડ્યા, ઉપચાર માટે બેંગ્લોર જશે\nકેજરીવાલે 9 દિવસ પછી એલજીના ઘરે ધરના પુરા કર્યા\nકેજરીવાલના ધરના પર હાઇકોર્ટે કહ્યું, કોણે આપી ધરનાની મંજૂરી\nદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગત બુધવારે એટલે કે 16 ઓગસ્ટના રોજ 49મો જન્મદિવસ હતો. જો કે એક બાજુ જ્યાં અનેક લોકોએ તેમને તેમના જન્મ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી ત્યાં જ આમ આદમી પાર્ટીથી બહાર નીકાળવામાં આવેલા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલને તેમના જન્મદિવસ પર અલગ જ પ્રકારની ગીફ્ટ આપી હતી. કેજરીવાલના બર્થ ડેના રંગમાં ભંગ પાડવા માટે કપિલ મિશ્રાએ એક વીડિયો બનાવ્યો હતો.\nકેજરીવાલને ભષ્ટ્રાચારી કહેનાર કપિલ મિશ્રાએ સોનું સ્ટાઇલમાં ગીત ગાઇને કેજરીવાલને કેટલાક આકારા સવાલ પુછ્યા છે. AK તેરી કુર્સી ગોલ હેશટેગ સાથે શેયર કરવામાં આવેલા આ વીડિયોને ટ્વિટર પર શેયર કરતા પહેલા તેમણે કમેન્ટમાં લખ્યું છે કે જલ્દી જ સમગ્ર દિલ્હી કેજરીવાલ માટે આ ગીત ગાશે. આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન સમેત કેજરીવાલના સાઢુ ભાઇને પર પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. ત્યારે હાલ તો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ભારે શેયર કરવામાં આવી રહ્યો છે અને તે આ વીડિયો હજી સુધી ના જોયો હોય તો જુઓ અહીં....\narvind kejriwal video delhi corruption social media twitter અરવિંદ કેજરીવાલ કપિલ મિશ્રા વીડિયો ભષ્ટ્રાચાર દિલ્હી સોશ્યલ મીડિયા ટ્વિટર\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/10-02-2018/19247", "date_download": "2018-06-25T00:04:53Z", "digest": "sha1:NBYMCP6GTC36C7FPJASGAXHW33MB2GMB", "length": 13416, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "જીત ડિસ્કવરીનો આ શો બન્યો છે ૮૦ કરોડના ખર્ચે", "raw_content": "\nજીત ડિસ્કવરીનો આ શો બન્યો છે ૮૦ કરોડના ખર્ચે\nજેમ ફિલ્મો પાછળ કરોડોનો ખર્ચ થાય છે તેમ હવે ટીવી શો માટે પણ આવા ખર્ચા થવા માંડ્યા છે. યોગ ગુરૂ બાબા રામદેવએ જીવનકાળમાં અનેક સારા કામ કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવી છે. હવે તેના જીવન પરથી અજય દેવગણે ટીવી શો બનાવ્યો છે. આ મેગા સિરીઝ ૧૨મી ફેબ્રુઆરીથી ડિસ્કવરી જીત નામની નવી ચેનલ પરથી શરૂ થશે. 'સ્વામી રામદેવ-એક સંઘર્ષ'ના નામની આ સિરીયલ ૮૫ એપિસોડ સાથે આવશે, જેનું બજેટ ૮૦ કરોડ છે. શોમાં કાંતિ પ્રકાશ ઝા અને નમન જૈન મુખ્ય પાત્રોમાં છે. કાલે દસમીએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આ શોનો પ્રિમીયર યોજાશે. જેમાં જાહેર જનતા સામેલ થઇ શકશે. આ સિરીયલ ઋષિ રામદેવના પ્રેરક જીવન-કથાના સંઘર્ષ, દ્રઢ સંકલ્પ, સમર્પણ અને ઉપલબ્ધિ પર આધારીત છે. સાંજે ૮:૩૦ કલાકે ડિસ્કવરી જીત પર પ્રસારીત થશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્��લ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nકલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST\nદિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST\nપંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST\nપ્રધાનમંત્રી મોદી દુબઈ પહોંચે એ પહેલા બુર્જ ખલીફા સહિતની ઇમારતો ભારતીય તિરંગાથી ચમકી ઉઠી : દર ક્લાકે બુર્જ ખલીફા પર દેખાશે તિરંગાણું ભવ્ય પ્રતિક access_time 8:30 pm IST\nરેણુકા ચૌધરીની PM મોદી સામે વિશેષાધિકાર ભંગની નોટીસ access_time 11:27 am IST\nવેલેન્ટાઇન્સ ડે પર પ્રિયજનને આપવા કેવી ગિફટ ખરીદવી\nકુવાડવાના શિવરાજ ભરવાડ અને મિત્રો પર રાજકોટમાં સશસ્ત્ર હુમલોઃ પગ ભાંગી નાંખ્યો-કારમાં તોડફોડ access_time 12:39 pm IST\nધો.૧૦-૧૨ના છાત્રો ગાડરીયા પ્રવાહમાં ન જોડાય : જાગૃતિ અર્થે કાલે સાયકલ રેલી access_time 3:00 pm IST\n૯ાા લાખની કાર વેંચી રૂપિયા લઇ લીધા, પણ કાગળો ન આપ્યાઃ માથે જતાં ખૂનની ધમકી access_time 12:37 pm IST\nજુનાગઢમાં મિલકતના બાકી વેરાની કડક વસુલાતઃ ૬ મીલકતો સીલ access_time 11:39 am IST\nભાવનગરમાં ગોહિલવાડ વાળંદ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો access_time 11:33 am IST\nઆદિત્યાણામાં સંતશ્રી ત્રિકમચાર્ય બાપુના ૮૮માં નિર્વાણ દિન શિવરાત્રીએ જરૂરીયાતમંદોને અનાજ, રકતદાન કેમ્પ, સંતવાણી access_time 12:46 pm IST\n૧૨ માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષાઃ કોઇને ઇશારો કરશો તો પણ પરીક્ષા થશે રદ્દ access_time 9:42 am IST\nબનાસકાંઠામાં જિલ્લા-તાલુકા પંચાયતો માટે અ.. ધ.. ધ.. ધ..૧૯૩૬ ફોર્મ ભરાયા access_time 5:57 pm IST\nવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ પૂર્ણ સમય પ્રધાનમંત્રી બને અને થોડા સમય માટે રાજકરણી બને : અર્જુનભાઇ મોઢવાડિયા access_time 12:27 am IST\nપડખા��ેર સુવાનું રાખશો તો ઓલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવા રોગોનો પ્રોગેસ ધીમો પડી શકે access_time 2:08 pm IST\n જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો... access_time 7:44 pm IST\nપ્યોન્ગયોન્ગ ઓલમ્પિક પર સાઇબર હુમલાના સંકેત access_time 6:23 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 11:20 am IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nઅર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ access_time 5:29 pm IST\n'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ access_time 5:30 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/10-02-2018/70272", "date_download": "2018-06-25T00:05:34Z", "digest": "sha1:ZJGTMWG62ST6N26W6KXXVU4MMZFCXYE4", "length": 14778, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "સુરતમાં નોટબંધી સમયે રિટર્ન ન ભરનાર ૬ પૈકીઓ પાસેથી ર૧ લાખની વસુલાત", "raw_content": "\nસુરતમાં નોટબંધી સમયે રિટર્ન ન ભરનાર ૬ પૈકીઓ પાસેથી ર૧ લાખની વસુલાત\nસુરત તા.૮ : સુરતમાં નોટબંધી વખતે કેશ ડીપોઝીટ કરનાર ૬ પેઢીઓએ રીર્ટન જમા નકરાવતા ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે.\nપ્રાપ્તી માહિતી મુજબ સુરતમાં નોટબંધી દરમિયાન કેશ ડિપોઝીટ કર્યા બાદ રિટર્ન નહી ભરનાર છ લોકોને ત્યાં આઇટી વિભાગે સર્વે કર્યો છે જેમાં ર૧ લાખની વસુલાત કરવામાં આવીછેવરાછાની કન્ઝયુમર સોસાયટી ઝાંપા બજારનો ટ્રાવેલર સુમુલ ડેરી રોડના મેડિકલ સ્ટોર્સ, કોહીનુર માર્કેટમાં આઇટી��� તપાસ કરી છે મુવર્સ ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા ૧.૧પ કરોડની ખોડીયાર મેડિકલ સ્ટોર્સની ૩૦ લાખ વરછાની હીરાપેઢી પર ૧.૪૧ કરોડની ટેકસ ડિમાન્ડ માટે રિકવરી સર્વે હાથ ધરાયો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST\nસુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST\nફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST\nશ્રમ કાનૂની વિવાદાસ્પદ જોગવાઇઓ કોલ્ડ સ્ટોરેજમાં access_time 9:55 am IST\nજમ્મુમાં આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલોઃ ૨ જવાન શહીદ access_time 2:49 pm IST\nવેલેન્ટાઇન્સ ડે પર પ્રિયજનને આપવા કેવી ગિફટ ખરીદવી\nકુવાડવાના શિવરાજ ભરવાડ અને મિત્રો પર રાજકોટમાં સશસ્ત્ર હુમલોઃ પગ ભાંગી નાંખ્યો-કારમાં તોડફોડ access_time 12:39 pm IST\nસહકારી સંસ્થામાં સાધારણ સભા બોલાવવા સક્ષમ ઓથોરીટીએ મંજુરી આપેલી હોય તો જ કાયદેસર ગણાય access_time 3:04 pm IST\nપંડિત દીનદયાલજી ફકત દેશના જ નેતા નહિં પણ સાચા અર્થમાં એક યુગદ્રષ્ટા હતા access_time 11:52 am IST\nકોડીનાર ઉના ઝાપામાં ડ્રાઇવર વિના ટ્રેકટર દોડી જતા મુસ્લિમ મહિલાને ઇજા access_time 11:35 am IST\nરાપર હત્યા પ્રકરણઃ પત્ની સાથે છૂટાછેડા, ભરણપોષણ કેસ, પત્નીના બીજા લગ્ન, નાત બહાર કરવાના રંજથી ઉશ્કેરાઇ વેવાઇના નાક કાન કાપી ક્રુર હત્યા કરી access_time 11:35 am IST\nઉનાઃ રિક્ષામાં મુસાફરને લુંટી લેવાના ગુનામાં આરોપીઓને ૩ વર્ષની સજા access_time 12:44 pm IST\nવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ પૂર્ણ સમય પ્રધાનમંત્રી બને અને થોડા સમય માટે રાજકરણી બને : અર્જુનભાઇ મોઢવાડિયા access_time 12:27 am IST\nબોડેલી પાર્સ નર્મદાની કેનાલમાં ઝંપલાવી પ્રેમી પંખિડાનો આપઘાત access_time 8:50 pm IST\nબગોદરામાં પ્લોટની સ્કીમ બહાર પાડી 59.18 લાખની છેતરપિંડી આચરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:35 pm IST\nવાઈટ હાઉસમાં ભારતીય મૂળના પ્રેસ સેક્રેટરી રાજ શાહનું પ્રેસ- બ્રીફિંગ શરૂ access_time 2:08 pm IST\nબ્રિટનના વૈજ્ઞાનિકોએ પહેલીવાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડયા access_time 2:07 pm IST\nવિશ્વવિક્રમઃ એક કલાસમાં ૪૪ જોડિયાં અને ૧ ટ્રિપ્લેટ્સ access_time 7:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nવડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મસ્‍કતમાં આવેલા શિવમંદિરમાં દર્શન કરશેઃ ગલ્‍ફ દેશોના પ્રવાસે ગયેલા શ્રી મોદીનો પ્રશંસનીય ધાર્મિક અભિગમ access_time 11:46 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિ��ન બજાર અબખે આવી ગઇ છે access_time 9:40 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nવિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી access_time 5:29 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nરાની મારી હમેશા પુત્રી જ રહેશે: મિથુનદા access_time 5:27 pm IST\n૨૭ વર્ષ બાદ ફરી એક સાથે જોવા મળશે 'બાદશાહ' અમિતાભ બચ્ચન અને 'ચોકલેટી' રિશી કપૂર : '૧૦૨ નોટ આઉટ' ફિલ્મમાં બન્ને કઈક અનોખા અંદાઝમાં મળશે જોવા : ફિલ્મનું ટીઝર રિલીઝ થયું : જોવો ટીઝરનો વિડીયો... access_time 3:39 pm IST\n'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1Mjc%3D-83501780", "date_download": "2018-06-25T00:38:10Z", "digest": "sha1:QCW3C3EI2JUD6VOGJVXPQ43WVIQ4FEMK", "length": 4317, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "મોરબી-હળવદમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવા કેન્દ્રો શરૂ કરવા કાર્યવાહી | All | Gujarat Mirror", "raw_content": "\nમોરબી-હળવદમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવા કેન્દ્રો શરૂ કરવા કાર્યવાહી\nરવિ માર્કેટિંગ સિઝન 2018-19 દરમિયાન તા 15/3/18 થી 31/5/2018 સુધી રાજ્ય માં ઘઉં પકવતા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકા ના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લી દ્વારા મોરબી જિલ્લા ના ગોડાઉન કેન્દ્ર 1 મોરબી 2 હળવદ ખાતે તેમજ સંબંધિત ખેતીવાડી ઉત્પન બઝાર સમિતિ ખાતે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ ફેર એવરેજ ક્વોલિટી મુજબ ગુણવત્તા ધરાવતો ઘઉં નો જથ્થો પ્રતિ ક.વી રૂ 1735 347 પ્રતિ મણ 20 કીગ્રા ના ટેકા ના નિયત કરેલ ભાવે ખેડૂત પાસેથી સરકાર દ્વારા આયોજન કરાયું છે જેમાં ખેડૂતો વાવેતર ને 7/12 સહિત ના પુરાવા બેંક ખાતા વિગતો સાથે લાવવાની રહેશે કેન્દ્ર સરકાર દ્વારા નિયત થયેલ ઘઉં ના કુલ વાવેતર વિસ્તાર ના પ્રતિ હેક્ટર દીઠ 2807 કી ગ્રા ઘઉં નો જથ્થો સ્વીકારવામાં આવશે ખેડૂતો એ ખરીદ કેન્દ્ર ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, વધુ વિગતો મુજબ આ અંગે ખેડૂતો ને વધુ માહિતી માટે મોરબી ગોડાઉન મેનેજર 94280 03246 હળવદ ગોડાઉન મેનેજર 8733059325 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE+%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B", "date_download": "2018-06-24T23:51:59Z", "digest": "sha1:Z2BPBFBF4FWDN7CX2CQEUFPVWYMXGDGM", "length": 16876, "nlines": 339, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged સ્ત્રીઓના રોગો - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nહોર્મોન્સ ને સંતુલિત કરવા માટે શું કરી શકાય\nછાતીની બન્ને બાજુમાં સ્તનથી સહેજ નીચેના ભાગમાં દુખાવો\nમારી પત્નિને યોનીમાંથી સફેદ પાણી નિકળે છે જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી.\nપંચકર્મ. યોનિનાં રોગોમાં પંચકર્મ સારવાર\nએક સ્તનની સાઇઝ નાની છે\nસેક્સ સમસ્યા - કામ સમસ્યા\nનવ પરિણીત સ્ત્રી - સંભોગ સમયે યોનિમાર્ગમાં બળતરાં, સોજો અને પેશાબમાં બળતરા\nસેક્સ સમસ્યા - કામ સમસ્યા\nગર્ભવતી સ્ત્રી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો - garbhvati stree ae dyan ma rakhava jevi babat -\n માતા બનવા માટે - ગર્ભ રહે તે માટે ક્યારે સેક્સ (સમાગમ) કરવો જોઇએ\nસેક્સ સમસ્યા - કામ સમસ્યા\n૩૮ વર્ષ ની વય - સ્ત્રીના ઉત્તમ બીજ માટૅ આયુર્વેદીક ઉપચાર જણાવશો.\nઅપરિણીત યુવતી - સ્તનમાં નાની ગાંઠ - ઓપરેશન વિનાની આયુર્વેદ સચોટ સારવાર\nગર્ભાધાન માટે પરાકાષ્ઠાનો અનુભવ થવો જરૂરી ખરો…\nસેક્સ સમસ્યા - કામ સમસ્યા\nમાથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તકલીફ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની મ��હિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31417", "date_download": "2018-06-25T00:35:21Z", "digest": "sha1:SOE4WQYA6POZK4JEADPOA6ETWTO6LGRL", "length": 8138, "nlines": 83, "source_domain": "citywatchnews.com", "title": "240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા – City Watch Live News Amreli", "raw_content": "\n240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા\nઅમરેલી: બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં CID ક્રાઇમ પુછપરછ માટે જેને શોધી રહી છે તે ધારીના પૂર્વ ધારાસભ્ય કોટડીયા દસેક દિવસથી ભુગર્ભમાં છે અને મોબાઇલ બંધ છે. છતાં તેઓ ધારીમાં હોવાનો દાવો કરતા રહે છે. આજે પણ તેમનો મોબાઇલ બંધ હતો પરંતુ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી તેમણે જણાવ્યુ હતું કે બીટ કોઇન કૌભાંડમાં મને સંડોવી એક મોટુ માથુ મારી હત્યા કે એન્કાઉન્ટર કરાવી શકે છે. કારણ કે ખરેખર તો 240 કરોડના કૌભાંડમાં મોટા માથા ભાગીદાર છે.\nજેમનો મોબાઇલ ફોન આજે પણ બંધ હતો તે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના નામે મીડીયા સમક્ષ આજે અખબારી યાદી રજુ કરાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે પોલીસ 12 કરોડના કૌભાંડમાં રસ દાખવે તે જરૂરી છે પરંતુ 240 કરોડના કૌભાંડમાં કેમ કોઇ તપાસ થતી નથી શૈલેષ ભટ્ટે અગાઉ ધવલ ભટ્ટ પાસેથી 240 કરોડના 2300 બીટ કોઇન પડાવી લીધા હતાં જેમાં મોટા માથાઓ ભાગીદાર છે.\nગૃહમંત્રીને તા. 24/2 ના રોજ ફેક્સ કરીને અને મોબાઇલ પર તમામ માહિતી આપી હતી અને ત્યારબાદ સીઆઇડીમાં મારા ભત્રિજા કીરીટે 28 વખત માહિતી આપી હતી છતાં શૈલેષ ભટ્ટ વિરૂધ્ધ કોઇ ફરીયાદ દાખલ ન થઇ અને તેને છુટ્ટો દોર આપવામાં આવ્યો તેની પાછળ મોટુ માથુ છે.\nઅમરેલી Comments Off on 240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા Print this News\n« ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. (Previous News)\n(Next News) સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Bollywood_news/Detail/10-02-2018/19248", "date_download": "2018-06-25T00:03:21Z", "digest": "sha1:VYU2AB54WBVKYBPU4VLIFLPIWMNAWY6H", "length": 14295, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "સલમાન ખાને કેટરીના કૈફને કરી નારાજ", "raw_content": "\nસલમાન ખાને કેટરીના કૈફને કરી નારાજ\nસલમાન ખાન બોલીવૂડમાં નવા હીરો- હિરોઇનોને લોન્ચ કરવા માટે જાણીતો છે. આ યાદીમાં અનેક કલાકારોના નામ છે. હવે તે વરીના હુશેન નામની હીરોઇનને લાવી રહ્યો છે. સલમાન તેના જીજાજી આયુષ શર્માને હીરો બનાવવા તેને લઇને ફિલ્મ 'લવરાત્રી' બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં હીરોઇન તરીકે પહેલા તો એવી ચર્ચા હતી કે કેટરીના કૈફની બહેન ઇસાબેલને લેવામાં આવશે. કેટરીના પોતાની બહેનને બોલીવૂડમાં લોન્ચ કરવા મહેનત કરી રહી છે અને સલમાનની મદદ માંગી રહી છે. કેટરીનાને ખુબ વિશ્વાસ હતો કે તેની બહેનને સલમાન લવરાત્રી માટે ચોક્કસ પસંદ કરશે. પણ હવે સલમાને વરીના હુનેનને નક્કી કરી લીધી છે. આ કારણે કેટરીના નારાજ થઇ ગઇ હતી. કહેવાય છે કે સ્ક્રિન ટેસ્ટમાં ઇસાબેલ ખરી ઉતરી નહોતી. કેમેરા સાથે તે દોસ્તી કરી શકી નથી. બીજી તરફ લવરાત્રી માટે સ્પષ્ટ હિન્દી બોલતી અને ગુજરાતી પણ બોલી શકતી હિરોઇનની જરૂર હતી. જો કે બીજી તરફ ઇસાબેલને સૂરજ પંચોલી સાથે એક ફિલ્મ મળી છે. જે ડાન્સ પર આધારીત છે.\nછેલ્લ�� 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST\nભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST\nફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST\nશ્રી સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહ -જયોર્જીયા ખાતે ઉજવાયો શાકોત્સવ access_time 2:28 pm IST\nમાલદીવ સંકટઃ બે 'ભારતીય' પત્રકારની ધરપકડ access_time 9:46 am IST\nત્રીજા કવાર્ટરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરી ૨૪૧૬ કરોડ રૂપિયાની તોતિંગ ખોટ access_time 11:51 am IST\nચુનારાવાડમાંથી ૩ વર્ષની દિવ્યા ગૂમઃ થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો access_time 11:51 am IST\nજામજોધપુરના સડોદ���ના લેઉવા પટેલ અજયનું વ્યાજ માટે રાજકોટમાં બે મિત્રો સહિત ચારે અપહરણ કર્યુ access_time 11:26 am IST\nપંડિત દીનદયાલજી ફકત દેશના જ નેતા નહિં પણ સાચા અર્થમાં એક યુગદ્રષ્ટા હતા access_time 11:52 am IST\nતળાજા ન.પા.ના ચૂંટણી જંગમાં પેનલ તોડી જીતનારને મહત્વનું સ્થાન નહીં મળે \nહળવદના નિરાધાર પરિવારને રોટરી કલબ દ્વારા ટેન્ટ બાંધી દઇ ટીફીન દ્વારા ભોજન વ્યવસ્થા કરાઇ access_time 12:46 pm IST\nભાવનગરમાં રવિવારે જિલ્લા કેમીસ્ટ એસો.ની સાધારણ સભા અને સંગઠન સમારોહ access_time 11:28 am IST\nપેટલાદના મોરડમાં દીકરાને બગાડતો હોવાની રીસ રાખી લાકડીથી માર મારનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:33 pm IST\nવડાપ્રધાન નરેન્‍દ્રભાઇ પૂર્ણ સમય પ્રધાનમંત્રી બને અને થોડા સમય માટે રાજકરણી બને : અર્જુનભાઇ મોઢવાડિયા access_time 12:27 am IST\nસિદ્ઘપુરમાં ST સ્ટેન્ડમાં લૂંટ કરનાર બે ગઠીયા CCTVમાં કેદ access_time 5:54 pm IST\nપ્યોન્ગયોન્ગ ઓલમ્પિક પર સાઇબર હુમલાના સંકેત access_time 6:23 pm IST\nબ્રિટનના વૈજ્ઞાનિકોએ પહેલીવાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડયા access_time 2:07 pm IST\nવિશ્વવિક્રમઃ એક કલાસમાં ૪૪ જોડિયાં અને ૧ ટ્રિપ્લેટ્સ access_time 7:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 9:40 pm IST\n‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'': અમેરિકાના રાજકારણમાં ભારતીયો ચંૂટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ મેરીલેન્‍ડમાંથી સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસમાંથી ચુંટણી લડતા શ્રી રામ વિલ્લીવલમને સમર્થન ઘોષિત કર્યુ access_time 11:45 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nસેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર access_time 5:29 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31419", "date_download": "2018-06-25T00:35:05Z", "digest": "sha1:VFORG5UNAA43G5DHPAD2ZNLCAGXPLRFE", "length": 8151, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ – City Watch Live News Amreli", "raw_content": "\nસાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ\nસાવરકુંડલાના મોટા ઝિંઝુડા ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જન આક્રોશના પોસ્ટરો લાગ્યા છે ત્યારે વિદેશોની સફર કરી રહેલા ધારાસભ્યએ ચુટાયા બાદ કોઇ જ વિકાસના કામો નહી કરાતા અને ગામની મુલાકાત નહી લેતા નાનકડા ગામમા ચર્ચાનો વિશય બન્યો છે…સાવરકુંડલા તાલુકાનુ મોટાઝિંઝુડા ગામ….અહિયા ધારાસભ્ય પ્રતાપ દુધાત સામેના રોષ પ્રગટ કરતા પોસ્ટરો લાગ્યા છે. ધારાસભ્ય ચુટાયા બાદ અહિ ડોકાયા પણ નથી .ગામમા કોઇ વિકાસ કામ બાબતે પ્રયાસ નહી કર્યા હોવાનો ફાટી નિકળ્યો જનાઅક્રોષ…આ ગામે લાગેલા બેનરોને જોવા લોકોના ટોળાઓઅ એકઠા થયા છે..મોટા ઝિંઝુડા ગામે આ બીજુ બેનર લાગ્યુ છે મીસ્ત્રી ચોકમા….અહિયા પણ લોકો કુતુહલથી જોઇ રય્હા છે..ત્યારે વિદેશોને પ્રવાસમા વ્ય્સ્ત રહી વાંરવાર ઠેગો બતાવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે …પોતાની એફ.બી.મા પોતે જ વિદેશ પ્રવાસનો વિડિઓ મુકી એક બાજુ મોજ કરી રહ્યા છે અને પોતાના વિસ્તારના ગામડાઓ પાણી અને અન્ય પ્રષ્નોથી પીડાય છે…\nઅમરેલી Comments Off on સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે કોંગી ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા પોસ્ટરો…ગ્રામજનોનો ધારાસભ્ય સામે આક્રોશ..વિકાસના કામ મુદ્દે લોકોએ સ્વંયભુ લગાવ્યા પોસ્ટરો…જુઓ Print this News\n« 240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા (Previous News)\n(Next News) મહુવાના રૂપાવટી ગામે સગીરા પર બળાત્કાર »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31617", "date_download": "2018-06-25T00:36:24Z", "digest": "sha1:7UFWJRISKQSX6B5II3N3SBCPVIRMMKJM", "length": 6061, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "સોશ્યલ મિડિયા પર ટિપ્પણીના વિરોધમાં દામનગરમાં કોળી સમાજનું આવેદન – City Watch Live News Amreli", "raw_content": "\nસોશ્યલ મિડિયા પર ટિપ્પણીના વિરોધમાં દામનગરમાં કોળી સમાજનું આવેદન\nઅહીંયા સોશ્યલ મિડિયા ઉપર કોળી સમાજની બહેન-દિકરીઓ વિષે અયોગ્ય ટિપ્પણી કરનાર દિપક સાટીયા નામના યુવક સામે કાર્યવાહી કરવા માંગણી ઉચ્ચારાઇ છે. તસ્વીરમાં પોલીસ સ્ટેશને રજુઆત કરતા ચાવડા મેરૂ જે. સુરેશ ધનજીભાઇ, અતુલભાઇ કે ગોહિલ, દલોલીયા અતુલ, લાલજીભાઇ, નરેશ મકવાણા સહિતના દર્શાય છે.\nઅમરેલી Comments Off on સોશ્યલ મિડિયા પર ટિપ્પણીના વિરોધમાં દામનગરમાં કોળી સમાજનું આવેદન Print this News\n« સોમનાથ મંદિરના 68માં સ્‍થાપનાદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા (Previous News)\n(Next News) ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121725", "date_download": "2018-06-25T00:18:09Z", "digest": "sha1:GN6YHDVJILFY6BCGJJLZU55N554BBUPE", "length": 15353, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "સરકાર ધાર્મિક પ્રતીકવાળા સિક્કા બહાર પાડી શકે છે", "raw_content": "\nસરકાર ધાર્મિક પ્રતીકવાળા સિક્કા બહાર પાડી શકે છે\nઆવો ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે એનાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઇ વિપરીત અસર નથી પડતી\nનવી દિલ્હી, તા. ૧ર : ધાર્મિક ચિહ્નની છાપ ધરાવતા સિક્કાઓ ચલણમાંથી પાછા ખેંચવાની અરજીને ડિસમિસ કરતા દિલ્હી હાઇકોર્ટે ગઇકાલે કહ્યું હતું કે, 'આવા સિક્કાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઇ વિપરીત અસર નથી પડતી,. દિલ્હીના બે રહેવાસી નફીસ કાઝી અને અબુ સઇદે જનહિતની અરજી કરીને રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલયને ર૦૧૦ અને ર૦૧૩માં બહાર પાડવામાં આવેલા અનુક્રમે બૃહદિશ્વર મંદિર અને માતા વૈષ્ણોદેવીની છાપ ધરાવતા સિક્કાઓ પાછા ખેંચી લેવાનો આદેશ આપવાની કોર્ટને વિનંતી કરી હતી.'\nઆ અરજીને ડિસમિસ કરતા હાઇકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, 'આવા સિક્કા બહાર પાડવાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઇ વિપરીત અસર પડતી નથી તેમ જ કોઇ એક પ્રસંગને યાદગાર બનાવવા આવા સિક્કાઓ બહાર પાડવા પર સેકયુલરિઝમમાં કોઇ પ્રતિબંધ નથી. આ પ્રકારના કોઇન્સ બહાર પાડવાથી ધાર્મિક પ્રથાઓ પર વિપરીત અસર પડે છે એવી દલીલને સાચી ઠરાવવા પૂરતા પૂરાવાઓ રજૂ કરવામાં અરજદારો નિષ્ફળ રહ્યા છે. કોઇનેજ એકટ, ર૦૧૧ હેઠળ કોઇ પ્રસંગને યાદગાર બનાવવા કોઇન્સ બહાર પાડવાનો નિર્ણય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. આમાં સરકાર કોઇ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત નથી કરી રહી. કાલે કદાચ કોઇ બીજા ધર્મના લોકો તેમના પ્રસંગને યાદગાર બનાવવા કોઇન બહાર પાડી શકે છે કે નોટ છપાવી શકે છે. સેકયુલરિઝમનો અર્થ છે તમામ ધર્મને સમાન આદર આપવો અને કોઇ પણ એક ધર્મ માટે પક્ષપાત ન રાખવો.' (૮.૮)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST\nભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST\nઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST\nકાર્તિ ચિદમ્બરમ્ના ઘરે ઇડીના દરોડાઃ ૧.૬ કરોડ જપ્ત access_time 3:52 pm IST\nઉત્તરાયણના દિવસે જ ઇચ્છામૃત્યુનું વરદાન મેળવી ભિષ્મ પિતામહે દેહ છોડયો હતો access_time 9:24 am IST\nમહારાષ્ટ્રમાં ૨ સમલૈંગિક યુવકોના લગ્નઃ દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા access_time 11:47 am IST\nસ્કુલો દ્વારા જંગી ફી ની ઉઘરાણી બાબતે સરકારની દાનત ખોરા ટોપરા જેવી \nઉદ્દીયાત ગ્રુપની અનુકરણીયઃ જરૂરીયાત મંદોને ૨૦ હજાર પતંગો આપી access_time 4:26 pm IST\nસોમવારે આર્મી-ડે : રાજકોટવાસીઓ 'અમર જવાન જયોત'ને શ્રદ્ધાંજલી આપશે : કિશાનપરા ચોકમાં કાર્યક્રમ access_time 4:19 pm IST\nકચ્‍છણાં નવા વર્ષમાં સ્‍વાઇન ફલુનો પ્રથમ કેસ access_time 8:56 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ ઠંડીમા ઘટાડો access_time 12:06 pm IST\nજુનાગઢમાં ચાઇનીઝ તુક્કલ વેચતા બે વેપારી સામે મનપાની દંડનીય કાર્યવાહી access_time 12:09 pm IST\nસુરતમાં દલાલ સાથે મળી શખ્સે કાપડના 14.74 લાખ ચાઉં કરી જતા ચકચાર access_time 5:35 pm IST\nસુરતમાં ઇમારત નમી જતા અફડાતફડી access_time 5:07 pm IST\nગાંધીનગરમાં કોîગ્રેસ દ્વારા શ્રમિકોના બાળકોને પતંગોનું વિતરણ access_time 2:19 pm IST\nડાયાબિટીઝના દરદીઓ માટે અનોખાં બૂટ access_time 1:00 pm IST\nઓસ્ટ્રેલિયામાં આ શખ્સ સાથે ડ્રાઈવિંગ કરતી વેળાએ બન્યું કંઈક એવું……. સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જશે access_time 7:08 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાન��� ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1MDY%3D-98800785", "date_download": "2018-06-25T00:35:15Z", "digest": "sha1:LTOO4T5UOUYWHTPNWAZPDFD7R5M5WVCN", "length": 10664, "nlines": 86, "source_domain": "www.gujaratmirror.in", "title": "જૂનાગઢમાં એજન્સી-વેપારીઓની મિલીભગતથી તુવેર ખરીદીમાં કૌભાંડ!! | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nજૂનાગઢમાં એજન્સી-વેપારીઓની મિલીભગતથી તુવેર ખરીદીમાં કૌભાંડ\nવેપારીઓએ નીચા ભાવે ખરીદેલ તુવેરને ટેકાના ભાવે વેચવાનું કારસ્તાન: ખેડૂતોનો માલ વેચાતો નથી: એજન્સીઓને પાસવર્ડ ન અપાતા રજીસ્ટ્રેશન બંધ: મામલો કલેકટર સુધી પહોંચ્યો જુનાગઢ તા.14\nસરકાર તુવેરના પોષણક્ષમ ભાવે ખરીદી કરવાની મોટી જાહેરાતો કરી રહી છે ત્યારે કોઈ કારણોસર એજન્સીઓને પાસવર્ડ ન મળતા ઓનલાઈન રજીસ્ટર થતું નથી જેનો સીધો ફાયદો એજન્સીઓ ઉઠાવી રહી હોવાની કેડુતો દ્વારા આંગળી ચીંધાય રહી છે. ખેડુતો ચાર ચાર દિવસથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા સવારના 4 વાગ્યાથી મોડી સાંજ સુધી હેરાન પરેશાન થઈ રહ્યા છે. જુનાગઢ જીલ્લાના ખેડુતો શનીવારથી રજીસ્ટ્રેશન માટે હેરાન થઈ રહ્યા છે પરંતુ એજન્સીઓ દ્વારા ઓછા માણસો મુકવા, રજીસ્ટરમાં જગ્યાઓ કોરી મુકવી જેવી બાબતોના કારણે છેલ્લા બે દિવસથી હોબાળા થઈ રહ્યા છે તેથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે દોડવું પડી રહ્યું છે.\nજુનાગઢમાં પોષણક્ષમ ભાવે તુવેરની ખરીદી માટે નવા પીપળીયા વેચાણ અને રૂપાંતર સહકારી મંડળીને એજન્સી આપવામાં આવી છે. સરકાર દ્વારા થયેલ જાહેરાત મુજબ શનીવારથી ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મંગળવારથી ખરીદી શરૂ કરવાની હતી. પરંતુ શનીવારે એજન્સીના લોકો બપોર સુધી યાર્ડ પર આવેલ ન હતા. જયારે હજારો ખેડુતો જીલ્લાભરમાંથી સવારના 4 વાગ્યે આવી લાઈનમાં ઉભા રહી ગયેલ બપોરે કીશાન સંઘે મોરચો માંડયો હતો અને પ્રાંત અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીએ આવીને સોમવારથી રજીસ્ટ્રેન કરવાની અને પુરતો સ્ટાફ રાખવાની સુચના આપતા મામલો થાળે પડયો હતો.\nસોમવારે એજન્સીએ બે ટેબલ રાખી ચોપડામાં રજીસ્ટ્રેશનમાં ખેડુતોના નામ નોંધવાના ચાલુ ક���્યા હતા અને એક કાગળમાં સીકકા મારી ટોકન જેવા કાગળો પકડાવામાં આવ્યા હતા ત્યારે પણ હોબાળા મચ્યો હતો અને ખેડુતો રોષે ભરાયા હતા આજ પ્રક્રિયા આજે શરૂ કરવામાં આવી હતી અને રજીસ્ટરમાં ખાલી ખાડા રાકવામાં આવતા અને ટોકનના નામે આપેલી ચબરખીના નંબર પર અન્યોના નામ લખાયેલ હોવાથી ખેડુતોમાં રોષ પ્રગટયો હતો અને આખો દિવસ ધમાલ મચી જવા પામી હતી.\nદરમ્યાન પત્રકારો દ્વારા જીલ્લા કલેકટરને જાણ કરાતા જીલ્લાના બે ઉચ્ચ અધિકારીઓને યાર્ડ ખાતે મોકલાયા હતા અને રજીસ્ટર ચેક કરતા રજીસ્ટરમાં ખાડા જણાયા હતા ત્યારે એજન્સીએ એવો બચાવ કર્યો હતો કે એ ખેડૂતો ગેરહાજર છે. પરંતુ હાજર ખેડુતોનો એવો આક્ષેપ હતો કે ત્યાં વેપારીઓની તુવેર સગેવગે કરવા ખાડા રખાયા છે.\nછેલ્લા 4 દિવસથી પરેશાન ખેડુતો અને છેલ્લા બે દિવસના ઘટનાક્રમ અને ખેડુતોના આક્ષેપ પ્રમાણે જે મંડળીને એજન્સી અપાઈ છે તે ખેડુતોએ નીચા ભાવે કરેલ ખરીદીવાળી તુવેર ઘુસાડી દઈ ભ્રષ્ટાચાર કરવા માંગે છે અને પોતાના લાગતા વળગતાઓની તુવેર લઈ લેવા માટે ખેડુતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રાખી પોતાની મેલી મુરાદ પાર પાડવાનો કીમીયો કરી રહ્યા છે.\nજુનાગઢ યાર્ડની જ વાત કરીએ તો જુનાગઢ યાર્ડમાં છેલ્લા દોઢ માસથી એક હજાર કવીન્ટલ જેટલી તુવેર દાળ રૂા.600થી 700ના ભાવની વેપારીઓએ ખરીદી કરી લીધી છે અને સરકારે પોષણક્ષમ ભાવ એક હજાર ઉપર બહાર પાડેલ છે ત્યારે મોટો નફો કમાવા લાગતા વળગતા અને અમુક લોભીલાલાઓ એજન્સી સાથે સાઠ ગાઠ કરી ખરીદેલી તુવેર ઘુસાડવા માટેના રૂટીંગ ગોઠવી દેવાયાના જાહેરમાં આક્ષેપ થતા હતા અને આ મંડળીમાં એક કર્મચારીને અમુક ખેડુત કે વેપારી દ્વારા તુવેર લઈ લેવા માટે રૂપિયાની ઓફર પણ થતી હોવાની વાત છે ત્યારે ખેડુતોમાં ભારે નારાજગી પ્રવર્તી છે અને એજન્સી મેળવનાર મંડળી સામે ભ્રષ્ટાચાર કરાશે તેવી શંકા સાથે આક્ષેપો થવા પામ્યા છે.\nસામા પક્ષે એજન્સીના અમુક માણસો જે કર્મચારી નથી તેવાને કામમાં જોતરાવામાં આવ્યા છે અને હજારો ખેડુતોના આક્ષેપો થવા પામ્યા છે ત્યારે પોતાના મળતીયાઓની સહી કરાવી કામગીરી યોગ્ય ચાલે છે તેવી સહીઓ કરાવી જીલ્લા કલેકટર પાસે વટ પાડવાની પેરવી પણ કરાઈ હતી જેનો ખેડુતોએ પણ ભારે વિરોધ કર્યો છે તેમજ આ મંડળીને અપાયેલી એજન્સી રદ કરવામાં આવે તેવી ખેડુતોમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે. (તસ્વીર: મિલન જોશી)\nજૂનાગઢમાં ડુપ્લીકેટ ATM કાર્��થી ગઠિયાઓએ રર લાખ ઉપાડી લીધા\nકેશોદમાં જાહેર બગીચા પર ખાનગી શાળાનો કબજો\nજૂનાગઢમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને ફૂડ પોઇઝનિંગ\nજૂનાગઢમાં વ્યાજખોર શખ્સે યુવાનને આપી ખૂનની ધમકી\nજૂનાગઢના મુસ્લિમ બાળકે યોગમાં ગુજરાતને અપાવ્યો ગોલ્ડમેડલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMzk%3D-15335845", "date_download": "2018-06-25T00:35:06Z", "digest": "sha1:UQPNE33QNICZBEXN3YBYW7QFHZC5R6DL", "length": 3752, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામનગર શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામનગર શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ\nજામનગર શહેર અને જીલ્લામાં સોમવારથી ગુજરાત માઘ્યમિક પરીક્ષા બોર્ડની ધો.10 અને ધો.12 ની વિજ્ઞાન પ્રવાહ તેમાજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ધો. 10 ની પ્રથમ દિવસની પરીક્ષામાં કુલ 18168 વિધાર્થીઓ નોંધાયા હતો જે પૈકી 259 વિધાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે 17909 વિધાર્થીએ પરીક્ષા આપી હતી. તે જ રીતે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનના પેપરમાં 2234 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વના પેપરમાં 5730 વિધાર્થીઓ નોંધાયેલા હતા જે પૈકી 60 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 5670 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જામનગર કેન્દ્રમાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો.\nજામનગરના મેયર સામે અત્યાચારનું આળ : રોષપૂર્ણ રેલી\nવ્હીપના અનાદર બદલ ધ્રોલ તા.પં.ના 9 કોંગ્રેસી સસ્પેન્ડ\nવેપારીને 50 હજારનાં બદલામાં ગઠિયાઓ પરચુરણના બદલે બિસ્કિટ ધાબડી ગયા \nવસઈ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત : 2 મોત, 3 ઘાયલ\nજામનગરમાં લાયસન્સ વગર હથિયાર સાથે આધેડ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11480", "date_download": "2018-06-25T00:10:04Z", "digest": "sha1:ZVAENS3SDLD5WOXVNTWJF77FQV2YNHBQ", "length": 7489, "nlines": 79, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "આમિર ખાનને ઔરંગજેબ અને કંસનું શાસન જોઇએ છે: સાક્ષી મહરાજ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામ�� લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»આમિર ખાનને ઔરંગજેબ અને કંસનું શાસન જોઇએ છે: સાક્ષી મહરાજ\nઆમિર ખાનને ઔરંગજેબ અને કંસનું શાસન જોઇએ છે: સાક્ષી મહરાજ\nબોલિવૂડ અભિનેતા આમિર ખાનના નિવેદન પછી અસહિષ્ણુતાના મુદ્દા પર દેશમાં એક વખત ફરીથી વિવાદ વકર્યો છે. રાજકારણીઓ ફરીથી આ મુદ્દાને લઇને મેદાનમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આમિર ખાનના નિવેદનની ટિકાર કરી છે, તો અરવિંદ કેજરીવાલે આમિર ખાનના નિવદેનનું સમર્થન કર્યું છે. આમિર ખાનના નિવેદન પર વિવાદિત નિવેદનો માટે જાણિતા ભાજપના સાક્ષી મહરાજે પણ સવાલો ઉઠાવ્યા છે.\nભાજપના સાંસદ સાંક્ષી મહરાજે આમિર ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જો આમિર ખાન પોતે એવું બોલે છે તો તેના મનમાં ખોટ છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહરાજે કહ્યું કે ‘જો આમિર ખાન એવું બોલે છે તે તેના મનમાં ખોટ છે, પરંતુ આમિર પહેલાં એ જણાવે કે આવું નિવદેન તે કોના કહેવા પર આપી રહ્યો છે આમિરને ભારત સારું નથી લાગતું તો શું ઇરાન અને ઇરાક સારું લગા છે. શું આમિરને ઔરંગજેબનું શાસન પસંદ છે, શું આમિર કંસનનું સાશન ઇચ્છે છે આમિરને ભારત સારું નથી લાગતું તો શું ઇરાન અને ઇરાક સારું લગા છે. શું આમિરને ઔરંગજેબનું શાસન પસંદ છે, શું આમિર કંસનનું સાશન ઇચ્છે છે શું તાલિબાની દેશો આમિર ખાનને પસંદ છે\nસાક્ષી મહારાજે કહ્યું કે આમિર ખાન જણાવે કે તેમણે નરેન્દ્ર મોદીનું શાસન જોવે છે કે ઔરંજેબનું શાસન ભાજપના એક નેતાએ જણાવ્યું કે આમિર ખાનની ફિલ્મ 500 કરોડ કમાણી કરે છે, તમામ ધર્મના લોકો તેમના ચાહકો છે. આમિર ખાને આ પ્રકારની નિવદેનો કરવા જોઇએ નહીં.\nPrevious Articleજૂનાગઢ જિલ્લામાં ભાજપના ૨૪ અગ્રણી અને કાર્યકરો સભ્ય પદેથી સસ્પેન્ડ\nNext Article લાલુને ભેટવા બદલ કેજરીવાલ પર અણ્ણાના આક્રમક પ્રહારો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/13460", "date_download": "2018-06-25T00:01:11Z", "digest": "sha1:BV7H5RXLPM3OJKJBXL3W5PQ4LA7H2C4D", "length": 9628, "nlines": 116, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "વર્ષ 2017-2018 બજેટની હાઈલાઈટ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nવર્ષ 2017-2018 બજેટની હાઈલાઈટ\n– નાણાપ્રધાન અરૂણ જેટલીએ અપેક્ષા મુજબ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું\nતળાવ બનાવવાનું આયોજન કરાયું.\n– મનરેગામાં મહિલાઓની ભાગીદારી વધારીને ૫૫ ટકા કરાશે.\n– પ્રધાનમંત્રી આવાસ યોજનાનું 15,000 કરોડથી વધારીને રૂા. 23,000 કરોડ કરાયું.\n– ગ્રામીણ અને કૃષિ સેકટરમાં 1,87,000 કરોડ ફળવાશે.\n– શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક 40 ટકાથી વધારીને 60 કરાયું.\n– ગામડાઓમાં 133 કિ.મી.ની ઝડપે સડક નિર્માણનું કામ થઈ રહ્યું છે.\n– 2018 સુધી બધાં જ ગામોમાં વિજળીકરણ કરવામાં આવશે.\n– યુ.જી.સી.માં સુધારો કરવામાં આવશે.\n– I.I.T.ની પરીક્ષાઓ માટે નવું બોર્ડ બનાવવામાં આવશે k5rqc3f.\n– કોમન નેશનલ એન્ટ્રેસ ટેસ્ટ અંતર્ગત પરીક્ષાઓ લેવામાં આવશે.\n– મેડીકલના પ્રવેશ માટે નવું બોર્ડ બનાવવામાં આવશે.\n– ભારતભરમાં 100 ઈન્ડિયા-ઈન્ટરનેશનલ સ્કીલ સેન્ટર ખોલવામાં આવશે.\n– રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી બનાવવામાં આવશે\n– 350 ઓનલાઈન કોર્સની શરૂઆત કરવામાં આવશે\n– 2022 સુધી સ્કિલ ઈન્ડિયા અંતર્ગત પાંચ લાખ લોકોને ટ્રિનિંગ આપવામાં આવશે.\nમહિલા અને બાળવિકાસ કલ્યાણલક્ષી જાહેરાતો\n– મહિલા અને બાળવિકાસ માટે 1.84 લાખ કરોડની ફાળવણી.\n– મહિલા શકિતકેન્દ્રો સ્થાપવા માટે 50. કરોડ રૂા.ની જોગવાઈ.\n– આંગણવાડી સ્કીમ માટે 5000 હજાર કરોડની ફાળવણી.\n– ગર્ભવતી મહિલાઓને 6 હજાર રૂપિયા આપવામાં આવશે.\n– શેર બજારમાં IRCTC કંપની તરીકે લિસ્ટેડ કરવામાં આવશે.\n– IRCTC થકી ટીકીટ બુકીંગ પર સર્વિસ ચાર્જ નહી લાગે.\n– 2019 સુધી તમામ ટ્રેનોમાં બાયો ટોયલેટ લગાવવાનું લક્ષ્ય.\n– રેલ્વે બજેટનું આમ બજેટ સાથે વિયય એતિહાસિક.\n– પર્યટન અને તીર્થયાત્રા માટે અલાયદી ટ્રેન વ્યવસ્થા કરવામાં આવશે.\n– રેલ્વે વિકાસ માટે 1.31 લાખ કરોડની જોગવાઈ.\n– 500 સ્ટેશનો પર એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવશે.\n– 3500 કિ.મી. જેટલી નવી રેલ્વેલાઈનો નાંખવામાં આવશે.\n– રેલ્વે યાત્રી સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે.\n– યાત્રીઓની સુરક્ષા માટે રૂ. 1 લાખ કરોડની ફાળવવામાં આવશે.\n– 2020 સુધી માનવ રહિત ફાટકને ખત્મ કરવામાં આવશે.\n– ઈ ટીકીટ થકી રેલ્વે દ્વારા સસ્તી થશે.\n– મેટ્રો રેલ માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવશે.\n– 2023 સુધીમાં દેશમાંથી ક્ષય રોગ (ટીબી)ને નાબૂદ કરવામાં આવશે.\n– ઝારખંડ અને ગુજરાતમાં બે નવી એઈમ્સ હોસ્પીટલ ખોલવામાં આવશે.\nPrevious Articleજોધપૂર કોર્ટે આપ્યો ચુકાદોઃ -સલમાન ખાન બા ઈજ્જત બરી\nNext Article બિલખામાં ગત મોડી રાત્રે બે દુકાનમાં લાગી આગ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121726", "date_download": "2018-06-25T00:09:41Z", "digest": "sha1:SVZIGXMKDTHBX7LFJIQMVBPOX7XIUN2R", "length": 13913, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "સ્વામી વિવેકાનંદજીની ૧૫૫મી જન્મજયંતિઃ દેશભરમાં યુવા દિવસ તરીકે ઉજવણી", "raw_content": "\nસ્વામી વિવેકાનંદજીની ૧૫૫મી જન્મજ��ંતિઃ દેશભરમાં યુવા દિવસ તરીકે ઉજવણી\nઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો\nકોલકતામાં ૧૨ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ જન્મેલ સ્વામી વિવેકાનંદજીએ ધર્મને વિજ્ઞાનની નજરે જોવાની દૃષ્ટિ આપેલ : આધુનિક ભારતના પાયાના પથ્થર સ્વામીજીએ વિશ્વમાં હિન્દુ ધર્મને માટે નવી પરિભાષા આપેલ. તેમણે સંસારને ભારતીય દર્શન અને વેદોના પાઠ ભણાવ્યા : હાલના વિશ્વમાં તણાવભર્યા માહોલ માટે સ્વામીજીનો શાંતિ અને ભાઈચારાનો સંદેશ ખૂબ જ ઉપયોગી છે, માત્ર ૩૯ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર સ્વામી વિવેકાનંદ યુવાઓ માટે હંમેશા પ્રેરણા બની રહ્યા છે. તેમના માનમાં ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST\nભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST\nસુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચે��ીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST\nબેન્કોમાં પડેલા 'બિનવારસી' ૮૦૦૦ કરોડના નથી કોઇ દાવેદાર access_time 3:56 pm IST\nચીફ જસ્ટીસ સામે કોંગ્રેસ મહાભિયોગ લાવશે \nહવે એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો access_time 9:58 am IST\nસ્કુલો દ્વારા જંગી ફી ની ઉઘરાણી બાબતે સરકારની દાનત ખોરા ટોપરા જેવી \nજ્યુબેલી ગાર્ડનમાં આવેલ જ્યોતીરાવ ફુલેની પ્રતિમા પાસે ગંદકી દૂર કરાવોઃ રજૂઆત access_time 4:11 pm IST\nસોમવારે આર્મી-ડે : રાજકોટવાસીઓ 'અમર જવાન જયોત'ને શ્રદ્ધાંજલી આપશે : કિશાનપરા ચોકમાં કાર્યક્રમ access_time 4:19 pm IST\nજુનાગઢમાં સ્વામી વિવેકાનંદ જયંતિએ ધારાસભ્ય ભીખાભાઇ દ્વારા હારતોરા access_time 12:09 pm IST\nવાંકાનેરના નવા ખારચીયાના શ્રી કરૂણાનિધાન આશ્રમમાં પૂ.મોરારીબાપુની ઉપસ્થિતીમા પ્રાગટય મહોત્સવ ઉજવાશે access_time 12:06 pm IST\nજુનાગઢ જલારામ મંદિરે આયોજીત 'સવા કરોડ' ગૌરક્ષા જાપમાં અદમ્ય ઉત્સાહ સાથે જોડાઇ રહેલા ભાવિકો access_time 12:01 pm IST\nઅરવલ્લીના ભિલોડામાં ત્‍યજી દેવાયેલ હાલતમાં બાળક મળ્‍યુ access_time 8:53 pm IST\nઉત્તરાયણ : આવતીકાલે ચારે બાજુ કાપ્યો-લપેટની ધુમ હશે access_time 12:56 pm IST\nડીસા તાલુકાનાં ચંદાજી ગોળીયા ગામ પાસે લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલ ઉપર એક વર્ષ નથી થયુ ત્‍યા ગાબડુ પડતા તંત્ર સામે રોષ access_time 8:52 pm IST\nએનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે\nડિવોર્સીનો બોયફ્રેન્ડ મહિલા નીકળ્યો access_time 2:49 pm IST\nઓસ્ટ્રેલિયામાં આ શખ્સ સાથે ડ્રાઈવિંગ કરતી વેળાએ બન્યું કંઈક એવું……. સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જશે access_time 7:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાન��ક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nકોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી access_time 5:38 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\nકરણ-કંગનાની દુશ્મનીનો આવ્યો અંત\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%AE%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80", "date_download": "2018-06-25T00:42:29Z", "digest": "sha1:RPSXJZPVNI5YEYG73U7VZ7WGEMUF3RWP", "length": 3294, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કમજોરી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકમજોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/03/woaz.html", "date_download": "2018-06-25T00:16:35Z", "digest": "sha1:Y2HMQYT2CFWLIFD2USSS7VBN7SLTMYCW", "length": 2288, "nlines": 52, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: કંઈ લખવું નથી... ઘણું બધું કહી જાય છે...", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nકંઈ લખવું નથી... ઘણું બધું કહી જાય છે...\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4/", "date_download": "2018-06-25T00:20:34Z", "digest": "sha1:7OG44B7HMMUSOBIIDTTBNORDFMBP5MCV", "length": 8397, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "ટ્રમ્પનો આ ‘નિર્ણય’ ભારતીય મહિલાઓ પર ભારે પડશે? – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia ટ્રમ્પનો આ ‘નિર્ણય’ ભારતીય મહિલાઓ પર ભારે પડશે\nટ્રમ્પનો આ ‘નિર્ણય’ ભારતીય મહિલાઓ પર ભારે પડશે\nનવી દિલ્હી : અમેરિકામાં બીજા દેશોના એવા લોકોને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો જેમના પતિ કે પત્ની અમેરિકામાં પ્રાયમરી વિઝા પર કામ કરી રહ્યા હોય.પરંતુ ઓબામા વહીવટીતંત્રના ૨૦૧૫ના આ નિર્ણયને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પાછો ખેંચી લેવા માંગે છે.જો ટ્રમ્પ આ પગલું લેશે તો હજારો ભારતીય અને ચીની મહિલાઓને નોકરીથી હાથ ધોવા પડશે.અતિ કુશળ કામદારોનેહા મહાજનનાં બાળકો માટે અમેરિકા એકમાત્ર ઘર છે. લગભગ એક દાયકા પહેલાં નેહા ભારતથી અમેરિકા ગયા હતાં.તેમનાં પતિને હાઈલી સ્કિલ્ડ વર્કર તરીકે વિઝા મળ્યા હતા.પત્ની હોવાના નાતે નેહાને બે વર્ષ પહેલાં જ અમેરિકામાં કામ કરવાનો અધિકાર મળ્યો હતો. પરંતુ હવે ટ્રમ્પ આ અધિકાર પાછો લેવા માંગે છે.જાણો છો, કોના માટે શરૂ થયા હતા ૐ૧મ્ વિઝાનેહા મહાજન કહે છે, “મને લાગે છે કે હું ફરીથી સોનાના પાંજરામાં જઈ રહી છું.”“મારા ખ્યાલથી તેઓ મને એ બતાવવા માગે છે કે આ દુનિયામાં કુશળતા અને ક્ષમતાની કોઈ કિંમત જ નથી. મારે એક ગૃહિણી તરીકે જ રહેવું પડશે.”થોડા દિવસો પહેલાં નેહા સહિત ઘણા ભારતીયોએ વૉશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ પ્રસ્તાવિત નિર્ણયની સૌથી વધુ અસર ચીન અને ભારતની મહિલાઓને થશે.કારણ કે આ બે દેશોમાંથી આવતા સ્થળાંતરિતોની સંખ્યા ઘણી વધારે છે. જેમાંના મોટાભાગના પુરુષો પ્રાયમરી વિઝાધારકો છે.ચીન શા માટે વિદેશીઓને વિઝા આપી રહ્યું છેનેહા મહાજન કહે છે, “મને લાગે છે કે હું ફરીથી સોનાના પાંજરામાં જઈ રહી છું.”“મારા ખ્યાલથી તેઓ મને એ બતાવવા માગે છે કે આ દુનિયામાં કુશળતા અને ક્ષમતાની કોઈ કિંમત જ નથી. મારે એક ગૃહિણી તરીકે જ રહેવું પડશે.”થોડા દિવસો પહેલાં નેહા સહિત ઘણા ભારતીયોએ વૉશિંગ્ટનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ પ્રસ્તાવિત નિર્ણયની સૌથી વધુ અસર ચીન અને ભારતની મહિલાઓને થશે.કારણ ક�� આ બે દેશોમાંથી આવતા સ્થળાંતરિતોની સંખ્યા ઘણી વધારે છે. જેમાંના મોટાભાગના પુરુષો પ્રાયમરી વિઝાધારકો છે.ચીન શા માટે વિદેશીઓને વિઝા આપી રહ્યું છેન્યૂ યોર્કથી થોડે દૂર આવેલા ન્યૂ જર્સીમાં એક વિસ્તારને ‘મિનિ-ઇન્ડિયા’ કહે છે.આ શહેરમાં છેલ્લા કેટલાક દાયકાઓથી તકનિકી કુશળતા ધરાવતા ભારતીયો રહે છે અને એ પણ અમેરિકન સપનાઓ સાથે.તેમને નોકરી પર રાખનારી કંપનીઓને પણ ફાયદો થયો છે, કારણ કે ભારતીયો અમેરિકાન કારીગરો કરતા ઓછા પગારમાં કામ કરે છે.ઓબામાએ આપી હતીમંજૂરીજ્યારે ઓબામા સરકારે પ્રાયમરી વિઝા પર કામ કરવા માટે તેમના પાર્ટનર્સને મંજૂરી આપી, ત્યારે પણ ઘણા જૂથોએ વિરોધ કર્યો.તે નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ટ્રમ્પના વિચારોને ધ્યાનમાં લઈએ તો તે કેસનું કોઈ ખાસ મહત્ત્વ રહેશે નહીં.સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝનાં ડિરેક્ટર માર્ગારેટ ટેલફોર્ડ કહે છે, “તેઓ અમેરિકન લોકોને નોકરીઓ આપવા માગે છે અને તેમના પગારમાં વધારો કરવા માગે છે.\n”“જો તમે અન્ય દેશોના કારીગરોને લાવી રહ્યા હોવ તો કંપનીઓને ફાયદો થશે પરંતુ અમેરિકામાં રહેલા કારીગરો માટે તે નુક્સાન છે.\nરાજુલામાં ભાજપનો વ્હાઈટવ્હોશ થયો : અલ્પેશ ઠાકોર\nમોબાઈલ સાથે શિક્ષક પકડાશે તો આચાર્યને સજા \nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14353", "date_download": "2018-06-24T23:54:52Z", "digest": "sha1:PTRMNFOF4VPO2XMDYAHU2AG7EI7543LJ", "length": 8147, "nlines": 78, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જમીન ડીલમાં વાડ્રાએ કરી ૫૦ કરોડની કટકી ; ઢીંગરા આયોગ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જમીન ડીલમાં વાડ્રાએ કરી ૫૦ કરોડની કટકી ; ઢીંગરા આયોગ\nજમીન ડીલમાં વાડ્રાએ કરી ૫૦ કરોડની કટકી ; ઢીંગરા આયોગ\nકોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ વર્ષ ૨૦૦૮માં હરિયાણામાં એક જમીન ડીલમાં ગેરકાયદેસર રીતે ૫૦.૫૦ કરોડનો પ્રોફિટ મેળવવાના કેસમાં વાડ્રાની મુશ્ક્લીઓ આવનારા સમયમાં વધી શકે છે. આ જમીન ડીલમાં વાડ્રાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો ન હતો. જસ્ટીસ એસ.એન.ઢીંગરા કમિશન દ્વારા ઇટીને મોકલવામાં આવેલા રિપોર્ટમાં આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તપાસ સાથે સંકળાયેલા કેટલાક લોકો તરફથી મળતી માહિતી મુજબ, આ ડીલમાં રોબર્ટ વાડ્રાને ફાયદો થાય તે માટે સાંઠગાંઠ કરવામાં આવી હતી. જેમાં વાડ્રાનો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના જ સીધો નફો મળે તે રીતેનો પ્લાન કરાયો હતો.\nઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં પ્રદેશની મોહનલાલ ખટ્ટર સરકારે આ જમીન ડીલ બાબતે તપાસ માટે એક જસ્ટીસ ઢીંગરા કમિશનની રચના કરી હતી. રોબર્ટ વાડ્રા અને સ્કાઇલાઇટ હોÂસ્પટાલિટીના વકીલ સુમન ખેતાને જણાવ્યું હતું કે, આ સમગ્ર જમીન ડીલમાં વાડ્રા કે તેમની કંપની દ્વારા કોઇ ગેરકાયદેસર કામ કરવામાં આવ્યું ન હતું તેમજ કોઇ કાયદાનું પણ ઉલ્લંઘન થયું ન હતું. તેમણે જમીનના નાણાં ચુકવીને જ જમીનની ખરીદી હતી. ઇન્કમ ટેક્સનું પણ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, હરિયાણામાં વાડ્રા દ્વારા જમીનની ખરીદી તેનો ઉપયોગનો હેતુ બદલીને મોટી કિંમતમાં ડીએલએફ કંપનીને વેચી ૫૦.૫૦ કરોડનો નફો મેળવવામાં આવ્યો હતો. જેને લઇને વાડ્રા પર પોતાની વગનો ઉપયોગ કરીને ખોટી રીતે જમીનની ડીલ કરવાનો આરોપ લાગ્યો હતો. જા કે, વાડ્રાએ પોતાને રાજકારણનો ભોગ બનાવી તેમની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.\nPrevious Articleજૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે પરશુરામ જયં���િની ઉજવણી\nNext Article કાશ્મીરમાં મહિલા પથ્થરબાજ સામે ટકરાશે મહિલા કમાન્ડો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%95%E0%AA%BE%E0%AA%9A%E0%AA%AC%E0%AB%8B", "date_download": "2018-06-25T00:19:30Z", "digest": "sha1:SIEVCONPCA4OPSZGW6H527M2FIXIJ4NM", "length": 6293, "nlines": 136, "source_domain": "gu.wikipedia.org", "title": "રણ કાચબો - વિકિપીડિયા", "raw_content": "\nઅંશત: નિર્બળ (IUCN 2.3)[૧]\nરણકાચબો (English: Desert tortoise)એ પૃથ્વી પર જોવા મળતું એક પ્રાણી છે. પ્રાણીઓમાં કાચબા મુખ્યત્વે બે જાતના હોય છે. કાચબા પાણીમાં રહેનારા તેમ જ જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે.\nઉત્તર અમેરિકા ખાતે જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. તે ૯ થી ૧૫ ઇંચ લંબાઈ ધરાવતો હોય છે. તેનું આયુષ્ય ૮૦ વર્ષ જેટલું લાંબુ હોય છે.\nરણ કાચબાની પીઠ ઘુમ્મટ આકારની અને અન્ય કાચબાઓ કરતાં વધુ ઉપસેલી હોય છે. તેની પીઠ પર લીલા રંગનું કવચ હોય છે. આ કાચબો જમીનમાં દર બનાવીને રહે છે, આથી જમીન ખોદવા માટે તેના આગલા પગના નહોર ચપટાં હોય છે. રણમાં થતી થોર પ્રજાતિની વનસ્પતિઓ તેનો મુખ્ય ખોરાક છે.\nરણ કાચબો પ્રચંડ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમીના દિવસોમાં તે જમીનમાં ઉંડો દર કરીને ભુગર્ભમાં છ ફૂટ ઊંડે ચારથી પાંચ મહિના સુષુપ્તાવસ્થામાં રહે છે. આ કાચબાના શરીરમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છેે[૩].\n↑ પાણી વિના જીવતો : રણકાચબો, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૦૭/૦૧/૨૦૧૭\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૦૦:૦૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11483", "date_download": "2018-06-25T00:07:51Z", "digest": "sha1:CXCGOG64V6RXDLBGSGUGXYM4CIIDALWX", "length": 7132, "nlines": 78, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "લાલુને ભેટવા બદલ કેજરીવાલ પર અણ્ણાના આક્રમક પ્રહારો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»લાલુને ભેટવા બદલ કેજરીવાલ પર અણ્ણાના આક્રમક પ્રહારો\nલાલુને ભેટવા બદલ કેજરીવાલ પર અણ્ણાના આક્રમક પ્રહારો\nએક સમય હતો જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજસેવક અણ્ણા હજારે વચ્ચે નીકટતા હતી. ભ્રષ્ટાચારના વિરોધમાં બંને મંચ પર એકસાથે જોવા મળતા હતાં. પરંતુ હવે રસ્તા અલગ થઈ ગયા છે. કેજરીવાલ પર અણ્ણા હજારે આક્રમક પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે સારૂ થયું કેજરીવાલ મારી સાથે નથી નહીં તો મને પણ લાંછન લાગી જાત તેમનું આ નિવેદન લાલુ યાદવ કેજરીવાલને ભેંટી પડ્યા તે બાબતે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આવ્યું હતું. નોંધનીય છે કે નીતિશકુમારના શપથગ્રહણ સમારંભમાં કેજરીવાલ પણ પટણા ગયા હતાં.\nઆ સમારંભમાં લાલુપ્રસાદ યાદવ અને કેજરીવાલ એકબીજાને ભેટી પડ્યા હતાં આમ કર્યા બાદ બંનેએ લોકોને હાથ હલાવીને અભિવાદન પણ કર્યુ હતું. આ અંગેની તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ અને વિવાદ સર્જાઈ ગયો હતો. કેજરીવાલે ત્યારબાદ સ્પષ્ટીકરણ પણ આપવું પડ્યુ હતું. તેમના કહેવા મુજબ લાલુ જબરદસ્તીથી તેમને ભેટી પડ્યા હતાં. જો કે આમ છતાં ભાજપે તો આ મુદ્દાને વિવાદ બનાવીને પોસ્ટરો છપાવ્યા હતાં જેમાં લખ્યું હતું કે અણ્ણા તો ગઈકાલની વાત છે હવે લાલુજીનો સાથ છે.\nPrevious Articleઆમિર ખાનને ઔરંગજેબ અને કંસનું શાસન જોઇએ છે: સાક્ષી મહરાજ\nNext Article આમિર પર ભડકી શિવસેના, કહ્યુ ‘ભારત છોડીને કયા દેશમાં જવાના છે ઈડિયટ રણછોડદાસ’\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-apanu-gujarat/%E0%AA%97%E0%AB%8C%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%93/", "date_download": "2018-06-25T00:29:13Z", "digest": "sha1:VY644KRIZATI5XOL2SAZTJHGMJEDLC65", "length": 12363, "nlines": 149, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "ગૌરવવંતા ગુજરાતીઓ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nદુર્ગારામ મહેતાજી : ગુજરાતમાં સુધારાની પ્રવૃત્તિ કરનાર નીડર અગ્રણી વ્‍યક્તિ.\nવાલચંદ હીરાચંદ : ભારતના વહાણવટાના સર્જક ‘સિધિયા ‍સ્‍ટીમ નેવિગેશ‘ના સ્‍થાપક.\nત્રિભુવનદાસ ગજ્જર : જાણીતા વૈજ્ઞાનિક, વડોદરામાં ‘એલિમ્બિક‘ અને ‘કલાભવન‘ આપનાર.\nહરભાઈ ત્રિવેદી : ભાવનગરમાં ‘ઘરશાળા‘ શરૂ કરી શિક્ષણને દિશા ચિંધનાર.\nબળવંતરાય મહેતા : પંચાયતી રાજ્યના પ્રણેતા, ગુજરાતના માજી મુખ્‍યમંત્રી.\nમગનભાઈ દેસાઈ : પ્રખર ગાંધીવાદી, શિક્ષણવિદ્દ અને વિચારક.\nચંદુલાલ ત્રિવેદી : કપડવંજના વિદ્વાન, આઈ. સી. એસ. પાસ કરી વહીવટી કુશળતા સિદ્ધ કરનાર, આઝાદ ભારતમાં આન્‍ધ્રના રાજ્યપાલ બનનાર.\nહરસિદ્ધભાઈ દિવેટિયા : વહીવટકુશળ રાજનીતિજ્ઞ અને કેળવણીકાર, ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્‍સેલર બનનાર.\nયશવંત શુકલ : ગુજરાતનું સાંકૃતિક અને સાહિત્યિક જીવન ઘડનાર અગ્રણી સમાજશાસ્‍ત્રી અને સાહિત્‍યસેવક, રાષ્‍ટ્રહિત ચિંતક.\nડો. રવીન્‍દ્રભાઈ એચ. દવે : વિશ્વમાન્‍ય શિક્ષણવિદ્દ, આર્ષદ્રષ્‍ટા કેળવણીકાર, બહુશ્રુત પ્રતિભાસંપન્ન વિચારક.\nચીમનભાઈ જે. પટેલ : ગુજરાતના રાજકારણમાં નવું બળ અને જોમ આપનાર, નર્મદા યોજનાના પુરસ્‍કર્તા, માજી મુખ્‍યમંત્રી.\nઉપેન્‍દ્ર ત્રિવેદી : ફિલ્‍મ જગતના કલાકાર, નટસમ્રાટનું બિરુદ પામનાર, ગુજરાતની સાંકૃતિક પ્રવૃતિઓના પુરસ્‍કર્તા.\nમોરારી બાપુ : તલગાજરડાના પ્રાથમિક શિક્ષકમાંથી રામકથાના પ્રસિદ્ધ ગાયક બની દુનિયાભરના લોકોને કથારસપાન કરાવનાર.\nગુલઝારીલાલ નંદા : ચુસ્‍ત ગાંધીવાદી મજૂર નેતા, ભારતના બે વખત કાર્યકારી વડા પ્રધાન બન્‍યા, ‘ભારત રત્‍ન‘થી સન્‍માનિત.\nધીરુભાઈ અંબાણી : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક જીવનમાં ક્રાન્તિ આણનાર સાહસિક ઉદ્યોગપતિ.\nઅરવિંદ એન. મફતલાલ : મફતલાલ ઇન્‍ડસ્‍ટ્રીઝના નેજા નીચે ન્‍યુ શોરોક મિલના ઉત્તમ કાપડ દ્વારા ઔદ્યોગિક દુનિયામાં જેમનું નામ છે તેવા અરવિંદભાઈ શેઠ, ગુજરાતની આપત્તિઓમાં ખડે પગે રહેનાર.\nનાનુભાઈ અમીન : વડોદરાના પ્રગતિશીલ રાજ્યમાં ‘એલેમ્બિક‘ દ્વારા વૈદ્યકીય ક્ષેત્રે દવાઓનું ઉત્‍પાદન કરી ગુજરાતની સેવા કરનાર.\nત્રિભુવનદાસ કે. પટેલ : અમૂલ ડેરીની સ્‍થાપના કરી શ્વેતક્રાન્તિનો પાયો નાખનાર.\nડો. આઈ. જી. પટેલ : અર્થશાસ્‍ત્ર નિષ્‍ણાત ડો. પટેલ ભારતીય રિઝર્વ બેન્‍કના ગવર્નર સુધીના ઉચ્‍ચ હોદ્દા ભારતમાં અને વિશ્વમાં ભોગવનાર.\nસામ પિત્રોડા : ટેલિકોમ્‍યુનિકેશન (સંદેશાવ્‍યવહાર)ની દુનિયામાં ક્રાન્તિ લાવનાર.\nકે. લાલ (કાન્તિલાલ) : વર્તમાન વિશ્વનો વિખ્‍યાત જાદુગર, પોતે ગુજરાતી છે તેનું ગુજરાતને ગૌરવ આપનાર.\nડો. પી. સી. વૈદ્ય : ગણિતશાસ્‍ત્રના નિષ્‍ણાત ગાંધીવાદી કેળવણીકાર.\nગીત શેઠી : બિલિયર્ડ તથા સ્‍નૂકરના આંતરરાષ્‍ટ્રીય વિજેતા.\nમોતીલાલ સેતલવડ : કાયદો અને ન્‍યાયવિદ્દ, સ્‍વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ.\nપરેશ રાવલ : હિન્‍દી ફિલ્‍મોના પ્રખ્‍યાત વિલન, સરદાર પટેલની સુંદર ભૂમિકા ભજવનાર.\nઅરુણા ઈરાની : ગુજરાતી ફિલ્‍મોની અભિનેત્રી, હિન્‍દી ફિલ્‍મોમાં સહાયક અભિનેત્રી.\nઅસરાની : ગુજરાતી ફિલ્‍મોના અભિનેતા, હિન્‍દી ફિલ્‍મોના સહાયક અભિનેતા.\nઅરવિંદ ત્રિવેદી : ‘રામયણ‘ સિરિયલમાં રાવણના પાત્રમાં નોંધપાત્ર અભિનય આપનાર.\nનયન મોગિયા : વડોદરાનો ક્રિકેટ ખેલાડી, ભારતનો ભૂતપૂર્વ વિકેટ‍કીપર.\nપાંડુરંગ શાસ્ત્રિજી આઠવલે : ભારતની વૈચારિક ક્રાંતિના પ્રણેતા, સ્‍વાધ્‍યાયપ્રવૃત્તિના પુરસ્‍કર્તા, મેગ્‍સેસે એવોર્ડ વિજેતા.\nપૂ. સ્‍વામી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) : ગુજરાતમાં વૈચારિક ક્રાન્તિના પુરસ્‍કર્તા, પ્રખર વિચારક અને આદર્શ સાધુપુરુષ\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/man-dressed-like-kim-jong-un-walks-on-the-streets-new-york-left-people-surprised-035936.html", "date_download": "2018-06-25T00:30:14Z", "digest": "sha1:GAKZYJL5EWQPMT7SWG3WWJHFHQH6YM5F", "length": 6875, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: જ્યારે અમેરિકાના રસ્તા પર ફરવા નીકળ્યો કિમ જોંગ | man dressed like kim jong un walks on the streets new york left people surprised - Gujarati Oneindia", "raw_content": "\n» Video: જ્યારે અમેરિકાના રસ્તા પર ફરવા નીકળ્યો કિમ જોંગ\nVideo: જ્યારે અમેરિકાના રસ્તા પર ફરવા નીકળ્યો કિમ જોંગ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nLive Update: ટ્રમ્પ અને કિમે સિંગાપોર સમજૂતી સાઈન કરી\nટ્રમ્પ કિમ મીટિંગઃ અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ન કરી શક્યા તે ટ્રમ્પે કર્યુ\nટ્રમ્પ-કિમની મુલાકાત પર સિંગાપોર ખર્ચ કરશે 100 કરોડ\nઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે કેટલાયે સમયથી તાણવાળી પરિસ્થિતિ છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કહેવાતા કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે વાક યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે. બંને દેશો દ્વારા અવાર-નવાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુદ્ધની ચીમકી પણ આપવામાં આવી રહી છે. આવા વાતાવરણમાં જો કિમ જોંગ અમેરિકા પહોંચી જાય અને રાષ્ટ્રપતિ ટ્રંપને મળવાની જિદ્દ કરે તો શું થાય\nથોડા દિવસ પહેલા આવો જ નજારો ન્યૂયોર્કમાં જોવા મળ્યો હતો. અમેરિકામાં ન્યૂયોર્કના રસ્તાઓ પર આ નજારો જોવા મળ્યો હતો. આબેહૂબ કિમ જોંગ જેવો દેખાતો આ વ્યક્તિ એવા જ પોષાક સાથે રસ્તા પર ટહેલવા નીકળ્યો હતો અને એને જોઇને સૌ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વ્યક્તિએ બોડી લેંગ્વેજ પણ આબેહૂબ કિમ જોંગ જેવી અપનાવી હતી અને તેની સાથે એક સિપાહી પણ ફરતો હતો. તેણે રેસ્ટોરન્ટ, હેર ડ્રેસર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. લોકો તેને સાચો કિમ જોંગ જ સમજી બેઠા હતા. તેને જોઇને આજુ-બાજુના વ્યક્તિઓએ શું રિએક્શન આપ્યું, એ તમે આ વીડિયોમાં જોઇ શકો છો.\nnorth korea kim jong un america vedio viral video ઉત્તર કોરિયા કિમ જોંગ ઉન અમેરિકા વીડિયો વાયરલ વીડિયો\nતેલના ભાવો અંગે વિયેના���ાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/tag/%E0%AA%AA%E0%AB%8B%E0%AA%AA%E0%AA%85%E0%AA%AA-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B0%E0%AB%80-%E0%AA%8D%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8/", "date_download": "2018-06-24T23:59:32Z", "digest": "sha1:HVQYMO4JJ22QP3X53ZAXIA7LQKGLAZFN", "length": 9399, "nlines": 157, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન", "raw_content": "\nઑફલાઇન ‘પોપ-અપ ડિક્ષનરી’ ઍપ્લિકેશન\nએન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઑફલાઇન ઍપ્લિકેશનની મહત્ત્વની વાત એ છે કે ઍપ્લિકેશનની મદદથી અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં […]\nગુજરાતીલેક્સિકોનની ઑફલાઇન ‘પોપ-અપ ડિક્ષનરી’ ઍપ્લિકેશન\nએન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કાર્યરત ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઑફલાઇન ઍપ્લિકેશનની મહત્ત્વની વાત એ છે કે ઍપ્લિકેશનની મદદથી અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અને ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ જાણી શકાય છે અને એ પણ કાર્યરત ઍપ્લિકેશનની બહાર નીકળ્યા વગર આ ઉપરાંત આ એપ્લિકેશનમાં ગુજરાતી સપોર્ટ આપવામાં આવેલ છે તેથી જો તમારા ડિવાઇસમાં ગુજરાતી સપોર્ટ નહીં […]\nગુજરાતીલેક્સિકોનની “પોપઅપ ડિક્શનરી” ઍપ્લિકેશન……\nપ્રિય મિત્ર, હાલમાં જ આઇઆઇએમ–અમદાવાદ ખાતે આયોજિત ‘ઍપ ફેસ્ટ 2013’માં અર્નિઓન ટૅક્નૉલૉજીસ દ્વારા ગુજરાતીલેક્સિકોનની બનાવવામાં આવેલી ‘પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન’ને દ્વિતીય પારિતોષિક મળ્યું હતું. જૂન માસમાં જ રજૂ થયેલી ગુજરાતીલેક્સિકોનની આ વિવિધ પાંચ મોબાઇલ ઍપ્લિકેશનને માટે અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ ઍપ્લિકેશન, ઑનલાઇન ઍપ્લિકેશન છે. આથી અમે ગુજરાતીલેક્સિકોનની એક ઑફલાઇન ઍપ્લિકેશન બનાવવાનું વિચારી જ […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/make-your-diet-plan-accordingly-to-reduce-weight-tips-117121700015_1.html", "date_download": "2018-06-25T00:25:10Z", "digest": "sha1:SVZCWCURVJ4A7WTDJW5WCEV3VFIERUVW", "length": 7870, "nlines": 151, "source_domain": "gujarati.webdunia.com", "title": "Video આવુ રાખો તમારુ Diet Plan, જલ્દી થશે વજન ઓછુ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nજાડાપણુ એ સ્થિતિ છે જેમા અત્યાધિક શારીરિક વસા શરીર પર જમા થાય છે અને પછી ધીરે ધીરે આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અનેક પરેશાનીઓ ઉભી કરે છે. ઓછુ ખાવાથી કે ડાયેટિંગ કરવાથી ક્યારેય પણ જાડાપણુ ઓછુ થતુ નથી. બ્રેકફાસ્ટ ન કરવાથી ઉપરથી વજન વધે છે.\nકહે છે દિવસમાં લગભગ ચારથી પાંચ વખત તો ખાવુ જ જોઈએ જેથી મેટાબોલિજ્મ મજબૂત થાય અને વજન સહેલાઈથી ઓછુ થઈ શકે છે.. આવો અમે જણાવીએ તમને કેવુ રહેશે તમારુ ડાયેટ પ્લાન જેનાથી તમને એનર્જી પણ મળશે સાથે જ વજન પણ ઓછુ થઈ જાય\n- રોજ સવારે કુણા પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવો\n- એક કલાકના અંતર પછી ફ્રુટ્સ જરૂર ખાવ. ફ્રુટ્સમાં તમે સફરજન, દાડમ, ઓરેંજ, કીવી વગેરે લઈ શકો છો.\n- જોકે દર થોડી થોડી વારમાં કંઈને કંઈક ખાતા રહેવુ જોઈએ તો બ્રેકફાસ્ટમાં તમે ઓટ્સ, બાફેલા ઈંડા ફક્ત સફેદ ભાગ, કંસાર વગેરે લઈ શકો છો.\n- લંચમાં જુદી જુદી બાફેલી શાકભાજી જેવી કે બ્રોકલી, કાચા કેળા, બીંસ, પાલક, ગાજર લઈ શકો છો. દાળ ખાવી પણ એક સારુ ઓપ્શન છે.\n- પનીરની જગ્યાએ ટોફૂ ખાશો તો સારુ રહેશે.\n- ફૈટી અને તૈલીય વસ્તુઓ જેવી કે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, પૂરી, સમોસા વગેરેથી બિલકુલ પરેજ કરો\n- કોલ્ડ ડ્રિંક પીવુ તો ભૂલી જ જાવ\n- ડિનરમાં પેટ ભરીને નહી પણ અડધુ પેટ જ ખાવ.. સલાદ, સૂપ, એક વાડકી દાળ તમે બિંદાસ લઈ શકો છો.\nઆ પણ વાંચો :\nHealth Tips - સવારે કેળા સાથે ગરમ પાણી પીવાનો ફાયદો જાણીને તમે ચોંકી જશો\nરોજ જીરા અને ગોળના પાણીનુ સેવન કરવાથી થશે આ અદ્દભૂત ફાયદા\nButter તમારા આરોગ્ય માટે છે ગુણકારી, જાણો આ 8 ફાયદા ... .\nસૂતા પહેલા કરો આ 6 કામ , જલ્દી ઘટશે વજન\nVideo - વજન ઓછું કરવા 7 સરળ ઘરેલૂ ટિપ્સ\nમાત્ર 7 દિવસ સુધી કાળી મરી ખાવાથી ખત્મ થઈ જશે આ રોગ\nમિત્રો તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, ...\nHealth- જાણો પીરિયડસના સમયે સેક્સ કરવાથી નુકશાન નહી પણ ફાયદા જ હોય છે.\nખબર હોય છે કે તેણે પીરિયડસના સમયે યૌન સંબંધ શા માટે નહી બનાવવા જોઈએ. પણ એ સમપણ એ સમયે એ ...\nસવારે વહેલા ઉઠવું સ્વાસ્થય માટે ફાયદાકારી છે....જાણો વહેલા ઉઠવા માટે આ 5 વાતો\nસવારે સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે પણ ...\nકરિયરના શરૂઆતી દિવસોમાં મારી સાથે શારીરિક શોષણ થયું- કંગના રનૌત\nકંગના રનૌત આજે ઈંડસ્ટ્રીમાં જે મુકામ પર છે . ત્યાં પહોંચવુ દરેક છોકરીનો સપનો જેવો જ છે. ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/Detail/09-02-2018/17487", "date_download": "2018-06-25T00:01:55Z", "digest": "sha1:KRTMNLGMVOPZ5ZB3MQDRUI7C4KNCYUE2", "length": 12299, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "મહાન ક્રિકેટર સચિને કોચને આપ્યો માતા-પિતાનો દરજ્જો", "raw_content": "\nમહાન ક્રિકેટર સચિને કોચને આપ્યો માતા-પિતાનો દરજ્જો\nનવી દિલ્હી: પોતાના કેરિયરમાં કોચ રમાકાન્ત આચરેકરના યોગદાનને યાદ કરતા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે કોચ અને ગુરુ માતા-પિતા એક સમાન છે. એક પુસ્તકના વિમોચન સમયે કહ્યું કે ગુરુ આપણા મત-પિતા સમના છે કેમ કે અપને વધુ સમય તેમના સાથે પ્રસાર કરતા હોય છે અને તેથી તેમની પાસેથી ઘણું શીખવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી access_time 4:08 pm IST\nઅમરેલીમાં સત્તાધીશોનો સપાટો : ૮ રેશનીંગ દુકાનોના લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડઃ પ્રતિષ્ઠિત નાગરીકોના નામે પુરવઠો વેચી મારતા હતા access_time 11:43 am IST\nગણત્રીની કલાકોમાં 'અમેરિકા શટડાઉન'નું સંકટ ટળ્યું : યુ.એસ. સેનેટએ સરકારી શટડાઉનનો અંત લાવવા માટે શુક્રવારે મોડી રાત્રે મતદાન કર્યું હતું : હવે ૨૩ માર્ચ સુધી સરકારી યોજનાઓનું ફંડીંગ ચાલુ રખાશે : સેનેટમાં શટડાઉન હાલપુરતું સમાપ્ત કરવા માટેનું બીલ પાસ થયું access_time 1:16 pm IST\nબાળકોને ભણાવવા માટે આ હેડમાસ્ટર ઘેર-ઘેર જઇને પેરન્ટ્સ સામે હાથ જોડે છે access_time 4:40 pm IST\nહવે કાર્ટૂન ચેનલો પર જંક ફૂડની જાહેરાત નહીં આવે\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાર આરબ દેશોના પ્રવાસ અંતર્ગત જોર્ડન પહોંચ્યા : પીએમ મોદી અને જોર્ડનના કિંગ વચ્ચે બંને દેશોના સંબંધોને મજબૂત બનવવા ચર્ચા :મિટિંગ બાદ બન્ને મહાનુભાવો ભેટી પડ્યા access_time 12:03 am IST\nસ્વચ્છતા સર્વેક્ષણ વખતે જ કોર્પોરેશનનાં આંગણે ગંદકી access_time 4:52 pm IST\nનાકરાવાડીમાં બાળલગ્ન અટકાવાયા access_time 4:53 pm IST\nરાજકોટ ફુલ મેરેથોનઃ રજીસ્ટ્રેશન માટે આવતીકાલે છેલ્લો દિવસ access_time 4:50 pm IST\nપ્રભાસપાટણમા પાઇપલાઇન નળ કનેકશન,સ્ટ્રીટ લાઇટ, ગંદા પાણીના નિકાલની સમસ્યા access_time 11:43 am IST\nજામનગરમાં મહિલા સાથે અભદ્ર વર્તન મામલે મોરબી સતવારા યુવા સંગઠન દ્વારા આવેદન access_time 12:39 pm IST\nગોંડલઃ સાધુ સંતો રિક્ષામાં મહાશિવરાત્રીના મેળામાં જવા રવાના access_time 11:43 am IST\nવડોદરાના રણોલી ગામ પાસે પાઇપલાઇનના સમારકામ દરમિયાન ૩ મજુરો દટાયાઃ સારવારમાં access_time 7:31 pm IST\nપછાત વર્ગના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે સરકાર પ્રોત્સાહક સહાય આપશે access_time 12:00 pm IST\nવડોદરામાં દુધ ભરેલા વાહન હડફેટે યુવકનું મોતઃ ર વાહનો સાથે અથડાઇને દુધની રેલમછેલ access_time 6:23 pm IST\nસીરિયામાં સૈન્ય સહયોગ વધારવા પર રશિયા-તુર્કની સહમતી access_time 5:17 pm IST\nદાઝયાના ડાઘને હીલ કરવામાં વિનેગર કામ કરી શકે access_time 4:47 pm IST\nનાઇજીરિયામાં પાવર બેન્ક સાથે રાખી સૂવું યુવતીને ભારે પડયું access_time 5:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nભરૂચના હાંસોટના રાયોટિંગના ગુન્હામાં બે વર્ષર્થી ફરાર ઇંગ્લેંડના ઇમરાન મલેક ઝડપાયો access_time 9:13 am IST\nગુજરાતી લિટરરી સોસાયટી ઓફ USAના ઉપક્રમે એટલાન્ટામાં ૧૦ ફેબ્રુ.ના રોજ શ્રધ્ધાંજલી સભા : સદ્ગત કવિશ્રી પ્રો. નિરંજન ભગત તથા ગઝલ સમ્રાટ શ્રી જલન માતરીને શ્રધ્ધાસુમન અર્પણ કરાશે access_time 1:21 pm IST\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:38 pm IST\nઈજાગ્રસ્ત ડિવિલિયર્સની દ.આફ્રિકા ટીમમાં વાપસી access_time 5:42 pm IST\nવેસ્ટ ઈન્ડિઝ - શ્રીલંકા જૂનમાં ડે એન્ડ નાઈટ ટેસ્ટ રમશે access_time 12:53 pm IST\nમાધુરીના એક..દો....તીન....ગીતના નવા વર્જન પર ડાન્સ કરશે જેકલીન access_time 5:13 pm IST\nસલમાન ખાન અને રણબીર વચ્ચે કોલ્ડવોર હજુય જારી access_time 12:50 pm IST\nજીત ડિસ્કવરીનો આ શો બન્યો છે ૮૦ કરોડના ખર્ચે access_time 9:44 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sanatan-dharma/%E0%AA%86-9-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5-%E0%AA%9C%E0%AA%B6%E0%AB%87-116061600013_1.html", "date_download": "2018-06-25T00:12:29Z", "digest": "sha1:N5MYZSYQS3SAH7LBJPRLX5X4CAAHCUGE", "length": 5195, "nlines": 101, "source_domain": "gujarati.webdunia.com", "title": "આ 9 લોકોને ભૂલીને પણ ન કરો દાન , વ્યર્થ જશે.. | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nદાનની મહિમા આપણે બધા જાણીએ છે પણ પુરાણોમાં વર્ણિત છે કે 9 પ્રકારના એવા લોકો પ��� જેને દાન ક્યારે પણ નહી આપવું જોઈએ. જો આપ્યું તો એ વ્યર્થ જ જશે. આથી આ 9 લોકોને કઈ પણ આપવાથી બચો અને જો આપી દીધા તો માનીને ચાલો કે એ બેકાર જ જશે.\nજાણો કયા 9 પ્રકારના માણસ છે જેને જે કઈ અપાય છે વિફળ જાય છે.\nઆ પણ વાંચો :\nઆ 9 લોકોને ભૂલીને પણ ન કરો દાન વ્યર્થ જશે.. Daan\nનોટબંધીનું એક વર્ષ - નોટબંધી પછી ડિઝીટલ લેવદ-દેવડનું પ્રમાણ વધ્યુ\nગૌરી ખાનએ પહેરી આ ડ્રેસ- લોકોએ ગંદા કમેંટસ કર્યા..\nBigg Boss 11: બંદગી અને પુનીશે બેડ પર કરી આ ગંદી હરકત\nડેંગૂ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે લાભદાયક કોળુ\nમંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર\nVideo - કાર્તિક પૂર્ણિમા - ધન પ્રાપ્તિ માટે 10 સરળ ઉપાય\nઆજે પૂનમનો દિવસ ધનની દેવા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જો મા લક્ષ્મી ખુશ થઈ જાય તો જરૂર ...\nશિવકથા-વીડિયો શિવની કૃપાથી જીવત થઈ ગયું બાળક\nશિવની કૃપાથી જીવત થઈ ગયું બાળક\nકારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી\nભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ ...\nતુલસી વિવાહ- વૃંદાનો પતિવ્રતા ધર્મ અને કન્યાદાન સમાન ફળ મેળવવા કરો આ ઉપાય\n31 ઓક્ટોબરે 2017ને પ્રબોધિની એકાદશીના દિવસમાં ઉજવાતું માંગલિક તુલસી લગ્ન પર્વ છે. ભગવાન ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://viratgaywala.blogspot.com/2014/07/gujarati-navalika_4.html", "date_download": "2018-06-24T23:58:15Z", "digest": "sha1:ETWQSMOVYNPWH6572RKZGDWVIHII5NTS", "length": 15880, "nlines": 61, "source_domain": "viratgaywala.blogspot.com", "title": "Welcome to Virat Gaywala's Blogs: Gujarati Navalika (નવલિકા) - કેમ કરી કહું…", "raw_content": "\n‘કેમ બેઠી થઈ ગઈ આભા સૂઈ જા \n‘આ ઝીણી ઘંટડી વાગે છે ને કંઈક ધીમું ધીમું ગવાય છે.\nસહેજ ઊંઘ ઊડી તે સંભળાયું.’ ‘અરે, એ તો મમ્મી એના માતાજીને ભોગ ધરાવતી હશે.’\n‘આટલા વહેલાં… હજી તો, માંડ સાડા છ થયા હશે.’\n‘ઓ, મેડમ આભા… હનિમૂનનું ઘેન ઉડાડો કાલ સવારથી તારેય સાડા છએ આ બંદાને બ્રેકફાસ્ટનો ભોગ ધરાવવો પડશે કાલ સવારથી તારેય સાડા છએ આ બંદાને બ્રેકફાસ્ટનો ભોગ ધરાવવો પડશે \n‘ભોગ ધરાવશે આ આત્મા… તેય તને \n‘કાલ સવાર તો થવા દે… તું નહીં આપે તો બીજું કોઈ નહીં આપે એમ \n‘ચલ છોડ હવે તારી ચાગલાઈ હું તો ચાલી મમ્મીનું પદ સાંભળવા.’ પાનીનું રબરબેન્ડ સરખું કરતાં આભા પલંગમાંથી ઉતરી પગમાં સ્લીપર ચઢાવી રૂમના બારણા તરફ વળી. સુદીપ પણ ઊભો થયો.\nપ્રીતિબહેન તેમના ઘરના નાનકડા મંદ��રમાં ધીમી ઘંટડી વગાડતાં ગાઈ રહ્યાં હતાં… ‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું તમને… જગને જમાડે તેને મા હું શું જમાડું, કોળિયો ભરાવે મને મા એને હું શું જમાડું…’ આભા અને સુદીપ પૂજાઘરની બહાર ઊભાં રહી ગયાં. પ્રીતિબહેને પગરવ કળ્યો. તેમણે પાછળ વળી જોયું, ‘આવોને બેઉ અંદર, બહાર કેમ અટકી ગયાં ’ ‘મમ્મી, આ તો તમારો મીઠો અવાજ સંભળાયો એટલે ઊઠીને આવી. અમે તો ના’વા ધોવાનાંય બાકી છીએ હજી.’ ‘કંઈ વાંધો નહીં ’ ‘મમ્મી, આ તો તમારો મીઠો અવાજ સંભળાયો એટલે ઊઠીને આવી. અમે તો ના’વા ધોવાનાંય બાકી છીએ હજી.’ ‘કંઈ વાંધો નહીં પૂજાઘર ને પૂજાઘરની બહાર બધી જગ્યાએ ધરતીમાતા જ છે ને પૂજાઘર ને પૂજાઘરની બહાર બધી જગ્યાએ ધરતીમાતા જ છે ને આ તો બધું આપણે ઊભું કર્યું છે. ને તમેય હનીમૂનની ઊંઘ ઉડાડી અહીં સુધી આવી પહોંચ્યા એમાં બધું આવી ગયું.’ આભા-સુદીપ પૂજાઘરમાં જઈ જમીન પર બેસી ગયાં. પ્રીતિબહેને પદ પૂરું કર્યું.\nઆજે રવિવાર એટલે આખું પદ ગાયું. રોજ તો સ્કૂલે જવાનું એટલે એક બે લીટી ગાઈ ભગવાનને પટાવી દઉં ચાલો હવે તમે લોકો શાંતિથી પરવારો. પછીથી પહેલાં અહીં મંદિરમાં પગે લાગી નાસ્તા માટે આવજો બસ ચાલો હવે તમે લોકો શાંતિથી પરવારો. પછીથી પહેલાં અહીં મંદિરમાં પગે લાગી નાસ્તા માટે આવજો બસ આભા-સુદીપ પરવારવા ગયાં લગ્ન પછી ફરવા જઈ આવીને શનિ સાંજે તે લોકો આવ્યાં હતાં. નવા ઘરમાં આભાની તો આ પહેલી સવાર હતી. આગલે દિવસ સામાન થોડો છૂટો પડયો હતો. લીચી-અખરોટ-સફરજનનું બાસ્કેટ રસોડામાં આભાએ પહોંચાડયું હતું. પણ બધાં માટેની ભેટો હજી બેગમાં હતી. આભાએ તે બહાર કાઢી જુદી મૂકી. કપડાં વોર્ડરોબમાં મૂકયાં. ધોવાનાં જુદાં કાઢયાં.\n‘એય… આમ સિઝન્ડ ગૃહિણીની જેમ શું કામે વળગી છો ચલ, નાહી કરીને ફ્રેશ થા… તું હજી નવી દુલ્હન છો ચલ, નાહી કરીને ફ્રેશ થા… તું હજી નવી દુલ્હન છો સવારની મીઠી ઊંઘ તોડી ‘માને દરબાર’ પહોંચી ગઈ’તી પાછી સવારની મીઠી ઊંઘ તોડી ‘માને દરબાર’ પહોંચી ગઈ’તી પાછી ’ ‘જાઉં છું હવે ના’વા ’ ‘જાઉં છું હવે ના’વા પંદર દિવસ આટલું ફરી આવ્યાં તોય હજી ‘નવું પરણ્યું, નવું પરણ્યું કરે છે પંદર દિવસ આટલું ફરી આવ્યાં તોય હજી ‘નવું પરણ્યું, નવું પરણ્યું કરે છે ચલ… જમીન પર પગ મૂક, ખયાલી વાદળોમાં આળોટવાનું બંધ કરીને ચલ… જમીન પર પગ મૂક, ખયાલી વાદળોમાં આળોટવાનું બંધ કરીને ’ ‘હાશ, ભગવાન આ તો સાચ્ચે જ ઘરવાળી થઈ ગઈ છે ’ કરતો ટુવા�� લઈ સુદીપ ટોયલેટમાં ઘુસ્યો. નાહી પરવારી બંને રૂમની બહાર જવા બારણા પાસે પહોંચ્યાં. આભાએ તેઓ લઈ આવ્યાં હતાં તે ચીજો જોડે લીધી. એ બધાં સામે જોઈ, આભાને ખભે હાથ વીંટળાવતાં સુદીપ બોલ્યો, ‘લઈ લીધું ને બધું. હવે જોજે આ બંદાના લાડ ’ કરતો ટુવાલ લઈ સુદીપ ટોયલેટમાં ઘુસ્યો. નાહી પરવારી બંને રૂમની બહાર જવા બારણા પાસે પહોંચ્યાં. આભાએ તેઓ લઈ આવ્યાં હતાં તે ચીજો જોડે લીધી. એ બધાં સામે જોઈ, આભાને ખભે હાથ વીંટળાવતાં સુદીપ બોલ્યો, ‘લઈ લીધું ને બધું. હવે જોજે આ બંદાના લાડ ચાગલાઈ છોડવાની વાત કરતી’તી ને…’ સુદીપે બારણાની કડી ખોલી.\n‘આઘો રહે હવે થોડો પૂજાઘરમાં જવાનું છે ’ ‘હાશ, તોબા, આ આદર્શ બહુરાનીથી…’ કહી ઝીણી ચીમટી ભરી એ આભાથી અળગો થયો. પૂજાઘરમાં ભગવાનને માથું નમાવી બંને ડાઈનિંગરૂમમાં આવ્યાં. પ્રીતિબેન ને શ્યામલભાઈને તેમને માટે લાવેલ ભેટ પગે લાગી આપી પછી નાસ્તાના ટેબલ પર બેઉ ગોઠવાયાં. ‘ઊભા રે’ જો… નાસ્તો શરૂ ન કરતાં ’ કહેતાં પ્રીતિબેન ઊઠયાં ને ફ્રીઝ ખોલી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. ‘નૈવેદ…’ કહેતાં પ્રીતિબેન ઊઠયાં ને ફ્રીઝ ખોલી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો. ‘નૈવેદ…’ જોડે બેઠેલ આભાને હળવેકથી પગ અડાડી મારી સુદીપ આંખ નચાવતો બોલ્યો. પ્રીતિબેને આચમનીથી શ્યામલભાઈને અને પછી સુદીપને નૈવેદ આપી આભા પાસે જઈ નૈવેદનો ગ્લાસ તેને હોઠે ધર્યો. ‘મમ્મી…’ જોડે બેઠેલ આભાને હળવેકથી પગ અડાડી મારી સુદીપ આંખ નચાવતો બોલ્યો. પ્રીતિબેને આચમનીથી શ્યામલભાઈને અને પછી સુદીપને નૈવેદ આપી આભા પાસે જઈ નૈવેદનો ગ્લાસ તેને હોઠે ધર્યો. ‘મમ્મી…’ આભા આશ્ચર્ય, ખચકાટથી ઊભી થવા ગઈ. ‘બેસ… બેસ… આજે આ ઘરમાં તારો પહેલો દિવસ છે. માનું નૈવેદ આજ મારા હાથે પી તું.’\n આ નૈવેદ પર તો મારો હક છે. ને દસમી પાસ થયો ત્યાં સુધી તું મને નૈવેદ મોઢે માંડી પીવડાવતી. પછી કહેવા માંડી કે જાતે પી મોટો થયો, ને, આ આજકાલની આવેલીને મારા ભાગનું નૈવેદ આપી દે છે, પાછી આવડી મોટીને તું ચાગલી કરે છે ’ ‘હા, તે ઘરમાં જે સૌથી નાનું હોય એને જ ચાગલું કરાય. હબે નિવેદના ગ્લાસ પર આભાનો હક… ને ચાગલાઈ પર પણ ’ ‘હા, તે ઘરમાં જે સૌથી નાનું હોય એને જ ચાગલું કરાય. હબે નિવેદના ગ્લાસ પર આભાનો હક… ને ચાગલાઈ પર પણ હવે મોટો થતાં શીખ, તું પરણ્યો છે તે હવે મોટો થતાં શીખ, તું પરણ્યો છે તે ’ સુદીપને માથે હળવેથી હાથ પસવારી પ્રીતિબેન પોતાની જગ્યાએ બેઠાં.\nને… પછી તો લાડ… ચાગલાઈ… ને જ��ાબદારીનાં, મોટાં થવાનાં વર્ષો વહેતાં રહ્યાં. સુદીપ-આભાની બે જોડકી દીકરીઓય ચાગલાઈ ભોગવી મોટી થઈ પરણી ગઈ. બેયનાં છોકરાં હવે તો લાડ-ચાગલાઈના હકદાર થઈ ગયાં. પ્રીતિબહેનની નોકરી પૂરી થઈને નિવૃતિનાં વર્ષોય વહેતાં ચાલ્યાં. હવે તો ઘરમાં રોજ તેમનું પદ,\n‘કેમ કરી કહું તમને જમો મોરી મા…’ આખું ગવાતું રહેતું. જિંદગીની દડમજલમાં પ્રીતિબહેનને અચાનક હાર્ટએટેક સાથે લકવાનોય એટેક આવ્યો. હોસ્પિટલથી ઘેર આવ્યા પછી જેકથી ઊંચા નીચા થાય તેવા પલંગમાં તેમને ‘બેડરેસ્ટ’ આવ્યો. લકવાને લીધે બોલવા પર અસર પડી તે બોલવાનુંય બંધ થઈ ગયું. અશક્તિને કારણે જાતે ખાઈ ન શકતાં. આભા બધું ચમચીથી ખવડાવતી.\n‘મમ્મી, થોડું મોં ખોલો ને સૂપ સરસ છે, તમને ભાવે તેવો ગળ્યો છે.’ બારણા પાસેથી પસાર થતાં આભાનું કહેવું સાંભળી સુદીપ અટકયો ને અંદર ગયો. મા બહુ ઓછું ખાય છે, ના ના કરે છે… એ આભાનું કહેવું તેને યાદ આવ્યું. ‘કેમ, મમ્મી સાવ નથી ખાતાં આભા સૂપ સરસ છે, તમને ભાવે તેવો ગળ્યો છે.’ બારણા પાસેથી પસાર થતાં આભાનું કહેવું સાંભળી સુદીપ અટકયો ને અંદર ગયો. મા બહુ ઓછું ખાય છે, ના ના કરે છે… એ આભાનું કહેવું તેને યાદ આવ્યું. ‘કેમ, મમ્મી સાવ નથી ખાતાં આભા ’ ‘હા, જોને હાથ હલાવી ના જ પાડે છે. ચમચી હોઠ પાસે\nલઈ જાઉં છું તોય હોઠ જરાય નથી ખોલતાં દીપ \nસુદીપ મમ્મીને જોઈ રહ્યો. પલંગ પર આભા સૂપની વાટકી ચમચી લઈ બેઠી હતી. એક વખતનો પ્રીતિબહેનનો જાજરમાન ચહેરો સાવ નાનકડો થઈ ગયો હતો – જાણે નાની બાળકી હોય પલંગમાં ઓશિકાંને ટેકે અર્ધાં બેસાડયાં હતાં, પણ તે જાણે ઢળી પડશે એવું લાગતું હતું. તે પલંગ પાસેની ખુરશીમાં બેઠો. મમ્મીને જોયા કર્યું એણે. પછી માને માથે હાથ ફેરવતાં અચાનક તેને મોઢેથી સરી પડયું…\n‘કેમ કરી કહું તમને જમો મોરી મા… કેમ કરી કહું…’ બીજી લીટીમાં આભાનોય અવાજ જોડે ભળ્યો. પ્રીતિબહેનની આંખના ખૂણે પાણીનું ટીપું બાઝ્યું, તે જરાતરા મલકયાં. આભાએ સૂપની ચમચી ભરી.\n‘ચલો મમ્મી સૂપ પીઓ હવે ચાગલા થવાનો વારો તમારો હવે ચાગલા થવાનો વારો તમારો ’ જરીક ઉઘડેલા હોઠમાં સૂપની ચમચી સરી… સુદીપના અવાજમાંથી સરતા ‘કેમ કરી…’ પદની જેમ…\nGujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ...\nGujarati Navalkatha - પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનુ...\nGujarati Navalkatha - મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્...\nGujarati Navalkatha - તમે મલક્યાં હતાં જોકે ફક્ત ...\nGujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે\n‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર...\n['જલારામદીપ' સામાયિકમાંથી સાભાર.] દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=c514ac233631313232", "date_download": "2018-06-25T00:26:05Z", "digest": "sha1:OXYYBQEY2DQDU5HLYA4CBMU2OHXS5GHX", "length": 3695, "nlines": 33, "source_domain": "www.nobat.com", "title": "શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળની બેઠક", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nશ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળની બેઠક\nજામનગર તા. ૧૩ઃ શ્રી સમસ્ત સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મિત્ર મંડળ દ્વારા તા. ૧૮.૩.૧૮ ને રવિવારે બપોરે ૩ કલાકે ત્રણ દરવાજા સામે, શ્રી કાશી વિશ્વનાથ મંદિર પાછળ, પોટરીવાળી શેરી, જામનગરમાં સમાજની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં ઓડીટ વાચન થશે તેમજ પ્રમુખ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપશે. મંડળના તમામ આજીવન તથા સામાન્ય સભ્યોને બેઠકમાં અચૂક ઉપસ્થિત રહેવું.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/category/sbn-videos", "date_download": "2018-06-24T23:53:29Z", "digest": "sha1:D2BPBPLKLSONHWS2AIMXHFSK5QRZ56BH", "length": 4600, "nlines": 68, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "SBN Videos", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nમે-જૂનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૩૧ માર્ચે ગુજરાત વિધાનસભાનું વિસર્જન\nગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે આ અંગે ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, આગામી તા. ૩૧ માર્ચ શુક્રવારે વર્તમાન ગુજરાત…\nસેના પર પથ્થરમારો કરતા કાશ્મીરી યુવાનો પર મોદી મહેરબાન\n– મોદી સરકારે કાશ્મીરી યુવાનોના રમત ગમત માટે 200 કરોડનુ પેકેજ જાહેર કર્યું નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર 2016 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના યુવાનોને રમત સાથે જોડવા માટે વિશેષ…\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/08/blog-post_4.html", "date_download": "2018-06-24T23:55:03Z", "digest": "sha1:GVCHV2OXNTUJM65IZNMB2ORE7Y66YMAU", "length": 4049, "nlines": 87, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nશનિવાર, 4 ઑગસ્ટ, 2012\nSSA માં દેતા એન્ટ્રી ઓપરેટર કમ ઓફીસ આસીસ્ટન્ટની ભરતી\nવધુ માહિતી માટે અહી ક્લિક કરો\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર શનિવાર, ઑગસ્ટ 04, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nવિજ્ઞાન મેળા માટેની કૃતિઓ /પ્રોજેક્ટ તથા વિડીયો ક્...\nSSA માં દેતા એન્ટ્રી ઓપરેટર કમ ઓફીસ આસીસ્ટન્ટની ભ...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AB%AC%E0%AB%A6%E0%AB%A6-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AB%AB%E0%AA%A4/", "date_download": "2018-06-25T00:09:43Z", "digest": "sha1:QXHKCJODJYY5WOSJCVMJZHXZM6BEYJ4D", "length": 4458, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "માલ્યાની ૬૦૦ કરોડની સં૫ત્તિ જપ્ત – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld માલ્યાની ૬૦૦ કરોડની સં૫ત્તિ જપ્ત\nમાલ્યાની ૬૦૦ કરોડની સં૫ત્તિ જપ્ત\nલંડનઃ વિજય માલ્યાની ૯૩ મીલિયન ડોલરની (અંદાજે રૂ. ૬૦૩ કરોડ)ની સુપરયાટને માલ્ટમાં જપ્ત કરી લેવામાં આવી છે. તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે, તેમણે ક્રૂ મેમ્બર્સની અંદાજે રૂ. ૬.૫ કરોડની સેલરી ચૂકવી નથી. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. ૯ હજાર કરોડનું દેવું છે. માલ્યા માર્ચ ૨૦૧૬થી ભારત છોડી દીધું છે. હાલ તે લંડનમાં છે. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, યાટ પર ૪૦ ક્રૂ મેમ્બર્સ હતા. જેમાં ઘણાં ભારતીય, બ્રિટન અને પૂર્વ યુરોપીય દેશના લોકો હતા. આ લોકોને ગયા સપ્ટેમ્બર મહિનાથી વેતન આપવામાં આવ્યું નથી.\nટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકારનું રાજીનામુ\nક્રિકેટર શમી સામે પત્નીની ફરીયાદ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNTE%3D-41617596", "date_download": "2018-06-25T00:28:18Z", "digest": "sha1:CVLUMX6H6RPM5YZLU2HBPRSD5KPVED3Z", "length": 9180, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજાશાહી વખતની હોસ્પિટલના સ્થાને અત્યાધુનિક બિલ્ડીંગ બનાવાયુ પણ હાલાકી યથાવત | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nરાજાશાહી વખતની હોસ્પિટલના સ્થાને અત્યાધુનિક બિલ્ડીંગ બનાવાયુ પણ હાલાકી યથાવત\nપાણી, સફાઈ, લાઈટ સહિતની પ્રાથમિક અસુવિધા સાથે કર્મચારીઓનો પણ અભાવ પંદર દિવસથી નવા બિલ્ડીંગમાં ખસેડાયેલી હોસ્પીટલમાં એક પણ ઓપરેશન થયુ નથી જુનાગઢ, તા. 13\nજેના પાયો નખાયા ત્યારથી વિવાદોમાં સપડાયેલ જુનાગઢની મેડીકલ કોલેજ ખરાતે આવેલ સીવીલ હોસ્પીટલની કઠણાઈઓ દર્દીઓ દુખી કરી રહી છે.મેનેજમેન્ટનો અભાવ અને મોટા ઉપાડે હરખ પદુડા થઈ કોઈ પણ જાતની વ્યવસ્થા વગર હોસ્પીટલ સ્થળાંતર કરી લીધા બાદ આજ 15 દિવસ જેવો સમય થવા આવ્યો છે.\nઆ હોસ્પીટલમાં એક પર ઓપરેશન કરવામાં આવ્યુ નથી કે પાણીની પુરતી સુવિધા નથી, સ્ટાફનો અભાવ હોવાથી પુરતી સફાઈ રહેતી નથી. અને એમાં ગઈકાલેથી જ 4થા વર્ગના કર્મચારી હડતાલ પર ઉતરી જતા હોસ્પીટલનું તમામ કામ ઠપ્પ થઈ જવા પામ્યુ છે.\nશહેરના મજેવડી દરવાજા પાસે આવેલ મેડીકલ કોલેજ ખાતેની સીવીલ હોસ્પીટલમાં પાણી સહીતની અનેક અસુવિધાઓ છે. હોસ્પીટલની આગઉ કમ્પાઉન્ડ હોલ પાર્કિગ જનરેટરનું ફીટીંગ જેવી પાયાની સુવિધાઓ ઉભી કર્યા વગર અધિકારીઓની આડોડાઈ અને હઠના કારણે જુનાગઢ હોસ્પીટલના હોસ્પીટલ સતાવાળાઓએ ચીતાખાનામાંથી નવી બિલ્ડીંગમાં હોસ્પીયલનું સ્થળાંતર તો કરી લીધુ.\nપરંતુ માંદગીના બિચાને એવી આ હોસ્પીટલનું ઓપરેશન કરવુ પડે તેવી સ્થિતિ સર્જાણી છે અહીં પીએમ કર્યા બાદ કે સ્ટેશન સાફ કરવા અથવા ઓપરેશન કર્યા બાદ જરૂરી એવું પાણી હોસ્પીટલમાં જ આજ સુધી વ્યવસ્થા ન કરી શકતા હોસ્પીટલના સતાવાળાઓ મુંઝવણમાં મુકાયા છે.\nછેલ્લા 15 દિવસમાં એક પણ ઓપરેશન ન કરી શકતા 7 જીલ્લાના જરૂરીયાતમંદ દર્દીઓને કણસતાં ખાનગી હોસ્પીટલનો સહારો લેવો પડે છે અથવા તો રાજકોટ રીફર થવુ પડે છે.\nહોસ્પીટલમાં 12 લીફટ લગાડવામાં આવી છે પરંતુ 7 માળની હોસ્પીટલમાં માત્ર 1 જ લીફટ ચાલુ રખાતા દર્દીઓને લીફટની રાહ જોઈ કલાકો સુધી સ્ટ્રેચર પર સુવડાવી રાખી રાહ જોવડાવવામાં આવે છે. હોસ્પીટલના અમુક વોર્ડમાં ઈલેકટ્રીક ફીટીંગમાં ફોલ્ટ છે સ્વીચ ચાલુ કરાતા વોર્ડમાં લાઈટ ગુલ થઈ જાય છે.\nહોસ્પીટલમાં ઓપરેશન બાદ સફાઈ માટે જોઈ��ા પાણીની કડાકુટ તો છે જ સાથોસાથ પીવાના પાણી માટે પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો પાણી વગર તરસ્યા રહે છે. હોસ્પીટલમાં મુકાયેલા ફિલ્ટર સહિતના કુલરો શોભાના ગાઠીયા બન્યા છે તો એકાદમાંથી કોઈ નળ પણ કાઢીને લઈ ગયેલ છે. કરોડોના ખર્ચ તૈયાર વિશાળ હોસ્પીટલમાં અમુક વિભાગોમાં 24 કલાક અંધારપટ તો છે જ પરંતુ જરૂરી સ્ટાફ ન હોવાના કારણે હોસ્પીટલની પુરતી અને નિયમીત સફાઈ કરી શકાતી નથી પાર્કિગ ન હોવાથી લોકો આડેધડ વાહનો પાર્ક કરે છે. સીકયુરીટી ઓછી હોવાથી દર્દીઓના સગાઓ અને આવારા તત્વો મન ફાવે તેમ આંટા ફેરા કરે છે.\nઅનેક અસુવિધાઓનો જુનાગઢ શહેર તથા જિલ્લાની સાથે 5 જિલ્લાના દર્દીઓ ભાગ બની રહ્યા છે હોસ્પીટલના અધિકારીઓ સત્વરે સુવિધા સભર હોસ્પીટલ થાય અને પુરતો સ્ટાફ મળે તે માટે માથા પછાડે છે પરંતુ સરકાર તથા આરોગ્ય વિભાગ હોતી હૈ ચલતી હૈની નીતી અપનાવતા હોવાથી જુનાગઢની નવી હોસ્પીટલ ખુદ માંદગીના બિછાને પડી છે ત્યારે પ્રથમ તો તેને સાજી કરવા તંત્ર તાત્કાલીક ધોરણે પગલા લે તેવું દુ:ખી થતા દર્દીઓ અને તેમના આપ્તજનો હાથ જોડી વિનંતી કરી રહી છે. કણસતી હાલતમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ અથવા રાજકોટ ખસેડવામાં આવતા હોવાની રાવ (તસ્વીર: મિલન જોષી)\nજૂનાગઢમાં ડુપ્લીકેટ ATM કાર્ડથી ગઠિયાઓએ રર લાખ ઉપાડી લીધા\nકેશોદમાં જાહેર બગીચા પર ખાનગી શાળાનો કબજો\nજૂનાગઢમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને ફૂડ પોઇઝનિંગ\nજૂનાગઢમાં વ્યાજખોર શખ્સે યુવાનને આપી ખૂનની ધમકી\nજૂનાગઢના મુસ્લિમ બાળકે યોગમાં ગુજરાતને અપાવ્યો ગોલ્ડમેડલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B8", "date_download": "2018-06-25T00:11:34Z", "digest": "sha1:RJNQWBXABKHW6WNOWOCF66TC47DTMS7A", "length": 4128, "nlines": 57, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged ફાયમોસિસ - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nશિશ્નની ચામડી ઉપર ચડતી નથી\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્��ાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%8D%E0%AA%B2%E0%AA%A8_%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%97", "date_download": "2018-06-25T00:32:28Z", "digest": "sha1:743QFNNB2N4DWKV4RH5E554VJLBFNPGS", "length": 107460, "nlines": 488, "source_domain": "gu.wikipedia.org", "title": "ઍલન ટ્યુરિંગ - વિકિપીડિયા", "raw_content": "\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડી વાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે ક્લિક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nઍલન મેથીસન ટ્યુરિંગ, ઓબીઈ, એફઆરએસ; 23 જૂન 1912 – 7 જૂન 1954), અંગ્રેજી ગણિતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી,સંકેતલિપિના વિશ્લેષક અને કમ્પ્યૂટર વૈજ્ઞાનિક હતા. તેમણે ટ્યુરિંગ મશિન સાથે ગાણિતિક નિયમો અને ગણતરીની વિભાવનાનું નિર્દિષ્ટીકરણ પૂરું પાડીને કમ્પ્યૂટર વિજ્ઞાનના વિકાસમાં અત્યંત પ્રભાવશાળી યોગદાન આપ્યું હતું, જેણે આધુનિક કમ્પ્યૂટરના સર્જનમાં મહત્તવપૂર્ણ ભૂમિકા ભજવી હતી.[૧] બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ટ્યુરિંગે ગવર્મેન્ટ કોડ અને સાયફર સ્કૂલ બ્લેત્ચલેય પાર્ક, બ્રિટનના કોડબ્રેકીંગ સેન્ટર માટે કામ કર્યું. થોડા સમય માટે તેઓ હટ 8 વિભાગના મુખ્યાધિકારી હતા, આ વિભાગ જર્મન નૌકા સૈન્યને સંબંધિત સંકેતલિપિના વિશ્લેષણમાટે જવાબદાર હતું. તેમણે જર્મનસંકેતલિપિને તોડતી પદ્ધતિઓમાંની એક યોજના નક્કી કરી રાખી હતી, જેમાં બોમ્બે પદ્ધતિ, ઈલેક્ટ્રોમીકેનીકલમશીન ઈનીગ્મા મશીન માટે ગોઠવણી શોધી શકે છે, તેનો સમાવેશ થાય છે. યુદ્ધ પછી તેમણે નેશનલ ફિઝીકલ લેબોરેટરી ખાતે કામ કર્યું, જ્યાં એસીઈ(ACE), એક સંગ્રહ કરી શકાય એવા કમ્પ્યૂટર પ્રોગ્રામની સૌ પ્રથમ ડિઝાઈન તૈયાર કરી. તેમના જીવનના અંત ભાગમાં ટ્યુરિંગને ગાણિતિક જીવવિજ્ઞાનમાં રસ પડ્યો. તેમણે આકાર વિકાસ(મૉર્ફોજિનેસિસ)નું રસાયણશાસ્ત્ર આધારિત પેપર લખ્યું,[૨] અને તેમણે ઓસીલેટીંગકેમિકલ રીએક્શન જેમ કે બીલોઅસોય- ઝાબોટીન્સ્કાય રીએક્શનનું અનુમાન કર્યું, જેનું 1960ના દાયકાઓમાં સૌ પ્રથમ વખત અવલોકિત બન્યું.\nટ્યુરિંગની સજાતીયતા 1952માં ફોજદારી ફરિયાદમાં પરિણમી- તે સમયે યુનાઈટેડ કિંગડ્મમાં સજાતીય વર્તણૂક ગેરકાયદેસર હતી- અને તેમણે જેલના વિકલ્પ તરીકે સ્ત્રી હોર્મોન(રાસાયણિક ખસીકરણ)ની સાથે સારવાર સ્વીકારી હતી. તેઓ 1954માં તેમના 42મા જન્મદિવસનાં કેટલાંક અઠવાડિયા પહેલાં, સાઈનાઈડ ઝેરથી મૃત્યુ પામ્યા. કાયદેસરની તપાસમાં તે આત્મહત્યા હોવાનું શોધાયું હતું, તેમની માતા અને કેટલાક અન્ય લોકો તેમના મોતને એક અકસ્માત હોવાનું માની રહ્યાં હતાં. 10 સપ્ટેમ્બર 2009ના રોજ, ઈન્ટરનેટ ઝુંબેશને અનુસરતાં, યુદ્ધ પછી ટ્યુરિંગની સાથે જે રીતનો વ્યવહાર થયો હતો, તે માટે બ્રિટિશ સરકાર વતી બ્રિટિશ વડાપ્રધાન ગોર્ડોન બ્રાઉને સત્તાવાર જાહેર માફી માંગી હતી. .[૩]\n૧ બાળપણ અને યુવાની\n૨ યુનિવર્સિટી અને ગણનક્ષમતા (કમ્પ્યૂટેબિલિટી) અંગેનું કાર્ય\n૩.૧ ટ્યુરિંગ- વેલ્ચમેન બોમ્બી\n૩.૨ હટ 8 and નોકાદળનું ઈનીગ્મા\n૪ શરૂઆતના કમ્પ્યૂટરો અને ટ્યુરિંગ પરીક્ષણ\n૫ પેટર્નનું બંધારણ અને ગાણિતીય જીવવિજ્ઞાન\n૬ અનુચિતતા માટે ગુનેગાર ઠરવું\n૮ માન્યતા અને શ્રદ્ધાંજલિઓ\n૮.૨ યુનિવર્સિટીઓ દ્વારા મળેલો આદર\n૯ આ પણ જુઓ\nબાળપણ અને યુવાની[ફેરફાર કરો]\nઍલન ટ્યુરિંગનું ગર્ભધાન છત્રપુર,ઓરિસ્સા, ભારતમાં થયું હતું.[૪] તેમના પિતા, જુલિયસ મેથીસન ટ્યુરિંગભારતીય નાગરિક સેવાના સભ્ય હતા. જુલિયસ અને તેની પત્ની સારા (પૂર્વાશ્રમમાં સ્ટોનેય; 1881–1976, એડવર્ડ વોલ્લર સ્ટોનેય, મદ્રાસ રેલ્વેના મુખ્ય એન્જિનીયરની પુત્રી હતાં) ઇચ્છતાં હતાં કે ઍલનનો ઉછેર ઈંગ્લેન્ડમાં થાય, તેથી તેઓ મૈડા વેલે[૫], લંડનમાં પાછાં આવ્યાં, જ્યાં ઍલન ટ્યુરિંગનો જન્મ 23 જૂન 1912ના રોજ થયો, જે પાછળથી કોલોન્નાડે હોટલપર બિલ્ડીંગની બહારની બાજુ[૬]એ એક વાદળી તકતી દ્વારા નોંધાયેલું હતું.[૪][૭] તેમને જ્હોન નામનો મોટો ભાઈ હતો. તેમના પિતાનું નાગરિક સેવા કમિશન હજી પણ સક્રિય હતું અને ટ્યુરિંગના બાળપણનાં વર્ષો દરમિયાન તેમનાં માતા-પિતા તેમના બે પુત્રોને નિવૃત્ત આર્મી દંપતી પાસે મૂકી, હેસ્ટીંગ્સ, ઈંગ્લેન્ડ[૮] અને ભારત વચ્ચે આવ-જા કરતાં હતાં. જીવનમાં ખૂબ જ જલદી, ટ્યુરિંગે પાછળથી વધુ પ્રમુખતાઓ દર્શાવી હતી જે પ્રતિભાસંપન્ન હોવાની નિશાની દર્શાવતી હતી.[૯]\nછ વર્ષની ઉંમરે તેમના વાલીએ સેન્ટ મિશેલ, દિવસની સ્કૂલમાં તેમનું નામ નોંધાવ્યું હતું. તેમની પ્રતિભા શરૂઆતમાં જ મુખ્ય શિક્ષિકાએ ઓળખી કાઢી, એવી રીતે તેમના ક્રમશઃ ઘણા શિક્ષકોએ તેમની પ્રતિભા ઓળખી હતી. 1924માં, 14 વર્ષની ઉંમરે, તેઓ ડૂરસેટમાં બજાર ભરાય એવા શહેર શેરબોર્નમાં જાણીતી સ્વતંત્ર્ય શાળાશેરબોર્ન શાળામાં ગયા. સત્રના પ્રથમ દિવસે બ્રિટનમાં સામાન્ય હડતાળ હતી, પણ તેને પ્રથમ દિવસે હાજર રહેવું હતું તે નિર્ધારિત હતું, તેથી તેણે તેની સાઈકલ સાઉથએમ્પટોનથી શાળા સુધી 60 miles (97 km)થી વધુ દોરીને લઈ ગયો, આખી રાત પ્રવાસી માટેની વીશીમાં રોકાયો.[૧૦]\nકિંગ્સ કોલેજ, કેમ્બ્રીજ ખાતે કમ્પ્યૂટર ખંડનું નામ ટ્યુરિંગના નામથી રાખવામાં આવ્યું હતું, જ્યાં તેઓ 1931માં વિદ્યાર્થી અને 1935માં ફેલો બન્યા હતા.\nટ્યુરિંગની કુદરતી રુચિ ગણિત અને વિજ્ઞાન હોવાથી શેરબોર્નમાં કેટલાક શિક્ષકો, જેમની શિક્ષણની વ્યાખ્યામાં સાહિત્યપર વધુ ભાર આપતા હતા, પરિણામે તેઓ પ્રત્યેથી તેમને આદર ન મળ્યો. તેમના મુખ્ય શિક્ષકે તેમના વાલીને લખ્યું હતું- \"હું આશા રાખું છું કે તે બે સ્ટૂલની વચ્ચે ન પડે. જો તેને જાહેર શાળામાં રહેવું હશે, તો તેણે ચોક્કસપણે શિક્ષિત થવાનું ધ્યેય રાખવું જ પડશે. જો તેણે માત્રવિજ્ઞાનના વિશેષજ્ઞ બનવું હશે, તો તે જાહેર શાળામાં તેનો સમય બરબાદ કરી રહ્યો છે. \"[૧૧] આ બધું થવા છતાં, ટ્યુરિંગે અભ્યાસમાં નોંધનીય ક્ષમતા દર્શાવવાની ચાલુ રાખી. 1927માં પ્રાથમિક કલનશાસ્ત્રનો અભ્યાસ કર્યાં વિના જ તેને જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મજા આવતી હતી. 1928માં, 16 વર્ષની ઉંમરે, ટ્યુરિંગને આર્બલ્ટ આઈન્સ્ટાઈનના કાર્યનો ભેટો થયો, તેણે માત્ર તેને સમજી લીધું એટલું જ નહીં, પણ તેણે એક લખાણમાંથી, કે જેમાં ક્યારેય એવું સ્પષ્ટપણે દર્શાવાયું નહોતું, તેમાંથી ન્યુટનના ગતિના નિયમોઅંગે આઈન્ટાઈનના પ્રશ્નો અંગે અનુમાન લગાવ્યું.[૧૨]\nટ્યુરિંગની આશાઓ અને આકાંક્ષાઓ તેણે શાળામાં પોતાનાથી સહેજ મોટા વિદ્યાર્થી, ક્રિસ્ટોફર મોર્કોમ સાથે વિકસાવેલી નજીકની મિત્રતા દ્વા���ા વધુ ઊભરી. મોર્કોમ ટ્યુરિંગની પ્રથમ પ્રેમ જિજ્ઞાસા હતી. મોર્કોમ તેઓની શેરબોર્ન ખાતેની છેલ્લા સત્રના માત્ર થોડાં અઠવાડિયાં પહેલાં, ગાયનું ચેપી દૂધ પીધા પછી સંકોચાઈને, ગાયનાં ફેફસાંના ક્ષય રોગની જટિલતાથી મૃત્યુ પામ્યો.[૧૩] ટ્યુરિંગનો ધાર્મિક વિશ્વાસ કકડભૂસ થઈ ગયો અને તે નાસ્તિક બની ગયો. તેણે તમામ વસ્તુઓ જડવાદજ છે, એવી હકીકત ખાતરીપૂર્વક સ્વીકારી લીધી, જેમાં જીવિત માનવીય મગજનો પણ સમાવેશ થાય છે,[૧૪] પણ તે હજી પણ એવું માનતા હતાં કે મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ હોય છે.[૧૫]\nયુનિવર્સિટી અને ગણનક્ષમતા (કમ્પ્યૂટેબિલિટી) અંગેનું કાર્ય[ફેરફાર કરો]\nસેકવિલે પાર્ક, માન્ચેસ્ટરમાં ઍલન ટ્યુરિંગનું યાદગાર પૂતળું\nશેરબોર્ન પછી, ટ્યુરિંગ કેમ્બ્રિજ, કિંગસ્ કોલેજમાં અભ્યાસ કરવા ગયો. ત્યાં તેણે તેના ગ્રેજ્યુએશન પહેલાંના ત્રણ વર્ષો 1931થી 1934 પસાર કર્યાં, ગણિતમાં પ્રથમ વર્ગ ઓનર્સ સાથે ગ્રેજ્યુએટ થયો અને 1935માં સેન્ટ્રલ લિમિટ થિયરમ પરના મહાનિબંધની ક્ષમતા પર કિંગ કોલેજ ખાતે ફેલોતરીકે ચૂંટાઈ આવ્યો.[૧૬]\nતેમના અતિમહત્ત્વના પેપર \"ઓન કમ્યૂટેબલ નંબરસ્, વીથ એન એપ્લીકેશન ટુ ધી એન્ટ્સેઈડંગસપ્રોબ્લેમ (Entscheidungsproblem) \",[૧૭] ટ્યુરિંગે ગણતરી અને પ્રૂફની મર્યાદાઓ પરના 1931ના કુર્ટ ગોડેલનાં પરિણામો પર પુનઃસૂત્રો તારવી, ગોડેલના વૈશ્વિક ગાણિતિક આધારિત યાંત્રિક ભાષા સાથે ફેરબદલી કરીને યાંત્રિક અને સરળ ડિવાઈસો મૂક્યા, જે ટ્યુરિંગ મશીનો તરીકે જાણીતાં બન્યાં. તેમણે સાબિત કર્યું કે કેટલાંક આવા મશીનો કોઈપણ કલ્પના જો અલ્ગોરિધમ પ્રમાણે રજૂ કરવામાં આવે તો તેની ગાણિતિક ગણતરી કરવા માટે તે સક્ષમ બનશે. તેઓ સાબિત કરતાં ગયા કે ટ્યુરિંગના મશીન માટે અચકાવવાની સમસ્યા અનિશ્ચિત છે જે સૌ પ્રથમ વખતે દર્શાવતાં એન્ટ્સેઈડંગસપ્રોબ્લેમ (Entscheidungsproblem) નો કોઈ ઉકેલ નથી કે એવું સાબિત કરતા ગયા હતા. તે નક્કી કરવું શક્ય નથી, વાસ્તવમાં, જ્યારે પણ ગાણિકીત ક્રિયા ટ્યુરિંગ મશીનને આપવામાં આવશે ત્યારે તે હંમેશા અચકાશે કે કેમ. જો કે તેમના લેમ્બડા કલનને આદર આપવામાં એલોન્ઝો ચર્ચને સમકક્ષ પ્રુફ પથી તેમનું પ્રુફ પ્રકાશિત થયું હતું, તે વખતે ટ્યુરિંગ ચર્ચના કામથી અજાણ હતા.\nટ્યુરિંગે તેમની યાદશક્તિમાં લખ્યું હતું કે તેઓ આ 1936 પેપર સ્વીકારવા અંગે નિરાશ થયા હતા અને તે અંગે માત્ર બે વ્યક્તિઓએ પ્રતિક્રિયા આપી- તેઓ હતા હ���ન્રીચ સ્કૂલઝઅને રિચાર્ડ બેવેન બ્રેઈથવેઈટ. ટ્યુરિંગનો અભિગમ નોંધનીય પણે ઘણો ખુલ્લો અને સ્વયંસ્ફૂર્ત છે. અન્ય કોઈ પણ મશીનની જે એક આવું મશીન પણ કાર્ય કરી શકે એવા વિચારને પણ એક યુનિવર્સલ (ટ્યુરિંગ) મશીનની તેની ધારણામાં નવીનતાથી ઉતાર્યો હતો. અથવા બીજા શબ્દોમાં, કોઈની પણ ગણતરી કરવાની ક્ષમતા સાબિત થાય છે તે ગણતરી કરે છે, તેનો અડસટ્ટો લગાવાય છે. ટ્યુરિંગ મશીનો આ દિવસોમાં ગણતરી કરવાના સિદ્ધાંતમાં અભ્યાસ માટે કેન્દ્રિય ભાગ છે, સ્ટીફન વોલ્ફ્રામ દ્વારા 2 રાજ્ય 3 ચિહ્નો ટ્યુરિંગ મશીન શોધ એક સૌથી સરળ ઉદાહરણબને છે.[૧૮] પેપરવ્યાખ્યાયિત સંખ્યાઓની કલ્પના પણ રજૂ કરે છે.\nસપ્ટેમ્બર 1936થી જુલાઈ 1938 સુધી તેમણે ઍલોન્ઝો ચર્ચ હેઠળ અભ્યાસ કરવા માટે ઇન્સ્ટિટયૂટ ફોર એડવાન્સડ સ્ટડી, પ્રીન્સેટન, ન્યુ જર્સી ખાતે તેમનો મોટા ભાગનો સમય પસાર કર્યો. સાથો સાથ પોતાના માત્ર ગાણિતને લગતા કામમાં તેમણે સાંકેતિક લિપિનો અભ્યાસ કર્યો અને એક વિદ્યુત યાંત્રિક દ્વિગુણ ગુણકના ચોથા તબક્કામાંથી ત્રણનું નિર્માણ પણ કર્યું.[૧૯] જૂન 1938માં તેમણે પ્રીન્સેટનમાંથી તેમની Ph.D.ની ડીગ્રી મેળવીઃ તેમનો મહાનિબંધ સાપેક્ષ ગણતરીની કલ્પનાને રજૂ કરતો હતો, જ્યાં ટ્યુરિંગ મશીનો કહેવાતી ભાવિ આગાહી સાથે દલીલ કરે છે, સમસ્યાઓના અભ્યાસને મંજૂરી આપતાં, તે એક ટ્યુરિંગ મશીન દ્વારા ઉકેલી શકાતું નથી. કેમ્બ્રીજ ખાતે પાછા આવતાં, તેમણે લુડ્વીગ વિટ્ટુજેનસ્ટીન દ્વારા ગણિતની સ્થાપનાઅંગેના વ્યાખ્યામાં હાજરી આપી હતી.[૨૦] શિષ્ટાચારના કડક પાલનથી ટ્યુરિંગના પ્રતિકાર સાથે બે વ્યક્તિઓએ દલીલ કરી અને અસહમતિ દાખવી અને વિટ્ટજેનસ્ટીનની દલીલ એ હતી કે ગણિતશાસ્ત્રી કશા પણ તદ્દન સત્યો શોધી કાઢતા નથી પણ તેના બદલે તેઓ તેનું નવનિર્માણ કરે છે.[૨૧] તેમણે અંશકાલીન સમય માટે ગવર્મેન્ટ કોડ અને સિફર સ્કૂલ (GCCS) સાથે કામ પણ કર્યું.\nબ્લેત્ચલેય પાર્ક ખાતે તબેલામાં બે કોટેજો.જ્યારે તેઓ હટ 8માં ગયા ત્યારે તેમણે અહીં 1939થી ૧૯૪૦ સુધી કામ કર્યું.\nબીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ટ્યુરિંગ બ્લેત્ચલેય પાર્ક ખાતે જર્મન સંકેતોને તોડવામાંના પ્રયત્નોમાં એક મુખ્ય સહભાગી હતા. યુદ્ધ પહેલાં સીફર બ્યુરોમાંથી પોલેન્ડમાં મેરિન રેજેવ્સ્કી,જેર્ઝી રોઝીસ્કીઅને હેન્રીક ઝીગાલ્સ્કી દ્વારા સંકેતલિપિ વિશ્લેષણના કામની શરૂઆત પર, તેમણેઈનીગ્મા મશીન અને લોરેન્ઝ એસઝેડ 40/42 (એક ટેલીપ્રિન્ટર(ટેલીટાઈપ) બ્રિટિશ દ્વારા ટ્યુની કોડવાળું નામ ધરાવનાર સાંકેતિક જોડાણ) એ બંનેને તોડવા માટે ઊંડા જ્ઞાન દ્વારા ફાળો આપ્યો હતો, અને થોડા સમય માટે, જર્મન નૌકાદળના સિગ્નલો વાંચવા માટે જવાબદાર વિભાગ હટ 8ના મુખ્ય વ્યક્તિ હતા.\nસપ્ટેમ્બર 1938થી ટ્યુરિંગ કોડ તોડતી બ્રિટિશ સંસ્થા ગવર્મેન્ટ કોડ અને સાઈફર સ્કૂલ(GCCS), સાથે ખંડ-સમય માટે (અનુમાન અનુસાર બ્રિટિશ ફોરેન ઓફિસમાટે) કામ કર્યું હતું. તેમણે જર્મન ઈનીગ્મા મશીનની સમસ્યા પર કામ કર્યું અને GCCSના સિનિયર કોડબ્રેકર ડીલ્લી ક્નોક્ષસાથે મળીને કામ કર્યું.[૨૨] 4 સપ્ટેમ્બર 1939એ જર્મની પર યુકે(UK)એ યુદ્ધનું એલાન કર્યું, ત્યારે ટ્યુરિંગ બ્લેત્ચલેય પાર્ક, જીસીસીએસના યુદ્ધ સમયના સ્ટેશન પર હાજર થયા હતા.[૨૩] 1945માં, ટ્યુરિંગને તેમની યુદ્ધ સમયની સેવાઓ બદલ ઓબીઈ દ્વારા સન્માન આપવામાં આવ્યું, પણ તેમનું કાર્ય ઘણાં વર્ષો સુધી ખાનગી રહ્યું. ટ્યુરિંગ પાસે બ્લેત્ચલેય પાર્ક ખાતે કંઈક પ્રતિષ્ઠિત વિચિત્રતા હતી. જેક ગુડ, સંકેતલિપિના વિશ્લેષક, જેમણે તેમની સાથે કામ કર્યું હતું, તેમણે ટ્યુરિંગ વિશે રોનાલ્ડ લેવિને ટાંકીને કહ્યું:\nદરેક વર્ષે જૂનના પ્રથમ અઠવાડિયામાં તેને હે ફિવર (પરાગને લીધે થતી ઉધરસ અને ક્યારેક દમનો વિકાર)નો ખરાબ હુમલો લાગુ પડતો હતો, અને તેઓ પરાગરજને દૂર રાખવા માટે ઓફિસમાં પહેરવાનો સર્વિસ ગેસ માસ્ક સાયકલ ચલાવતી વખતે પહેરી લેતા. તેમની સાયકલમાં ખરાબી હતીઃ ચેન નિયમિત અંતરાલે ઉતરી જતી. તેને સમી કરાવવાને બદલે તેઓ ગોળ ફરતાં પેડલની ગણતરી કરતાં અને ચેન સરખી કરવાના સમયે સાયકલ પરથી ઉતરી હાથ દ્વારા ચેનને સરખી કરતા. તેમની અન્ય વિચિત્રતા એ હતી કે તેઓ તેમના મગ (પ્યાલા)ને ચોરી થતો અટકાવવા માટે રેડિયેટરની પાઈપ સાથે બાંધી દેતા.[૨૪]\nબ્લેત્ચલેય ખાતે કામ કરતી વખતે, ટ્યુરિંગ, એક પ્રતિભાસંપન્ન લાંબુ અંતર દોડનારા હતા, પ્રસંગોપાત્ત જ્યારે તેમની જરૂરિયાતત ઉચ્ચ-સ્તરી બેઠકો માટે પડતી ત્યારે તેઓ 40 miles (64 km) થી લંડન સુધી દોડતા.[૨૫]\nટ્યુરિંગ- વેલ્ચમેન બોમ્બી[ફેરફાર કરો]\nબ્લેત્ચલેય પાર્કમાં આવ્યાં પછી થોડા અઠવાડિયામાં,[૨૩] ટ્યુરિંગ ચોક્કસ પ્રકારના ઈલેક્ટ્રોમીકેનીકલ મશીન વિશે જણાવ્યું, જે ઈનીગ્માને તોડવા માટે બોમ્બા કરતાં વધુ ઝડપી મદદ કરી શકે છે, 1938 પછી મૂળ પોલીશ-ડિઝાઈન બોમ્બામાં સુધારાવધારા થયા બાદ તેનું નામ બોમ્બ��� થયું. ગણિતશાસ્ત્રી ગોર્ડોન વેલ્ચમેન દ્વારા વધુ તીવ્ર બનાવવાના સૂચન સાથે બોમ્બી એક પ્રાથમિક સાધનોમાંનું એક બન્યું અને ઈનીગ્મા પર પ્રહાર કરવા-સંદેશાઓના વિનિમયમાં રક્ષણ મેળવવાના ઉપયોગમાં યંત્ર પાસે કામ લેવામાં મુખ્ય બન્યું.\nબ્લેત્ચલેય પાર્ક ખાતે બોમ્બીની એક સંપૂર્ણ અને કાર્યશીલ પ્રતિકૃતિ\nમારા મતે ટ્યુરિંગનો અત્યંત મહત્તવનો ફાળો બોમ્બી, સંકેતલિપિનું વિશ્લેષણ કરતાં મશીનની ડિઝાઈન કરવામાં હતો. તેમની પાસે એવો વિચાર હતો કે જેનો તમે ઉપયોગ કરી શકો, પરિણામ રૂપે, તર્ક શાસ્ત્રનો એક પ્રમેયમાં વાહિયાતની બદલે બિનતાલીમી કાન લાગે છે, તેનાથી વિરોધાભાસી તમે દરેક વસ્તુનું અનુમાન લગાવી શકો છો.[૨૬]\nબોમ્બી ઈનીગ્મા સંદેશા (એટલે કે રોટરનો ક્રમ, રોટરની ગોઠવણી, વગેરે)માટે શક્ય એટલી સાચી ગોઠવણોના ઉપયોગ માટે શોધ કરતું હતું, અને યોગ્ય ભાષાંતરઃ સંભાવ્ય વાક્યનો એક ટુકડાનો ઉપયોગ કરતું. રોટરો(જેને 1019 દરજ્જાનો ઓર્ડર અથવા યુ બોટ ચાર-રોટર માટે 1022થી ભિન્ન હોય છે)[૨૭]ના દરેક શક્ય ગોઠવણીઓ માટે બોમ્બી ભાષાંતરના આધાર પર તાર્કીક અનુમાનોની સાંકળની ભજવણી કરી, ઈલેક્ટ્રીક રીતે તેનું અમલીકરણ કરતું. જ્યારે વિરોધાભાસ ઉદ્ભવે ત્યારે બોમ્બીને શોધી કાઢવામાં આવે છે, અને તે ગોઠવણીને કાઢી નાખવામાં આવે છે અને પછી બીજા પર આગળ વધવામાં આવે છે. મોટાભાગની શક્ય ગોઠવણીઓ વિરોધાભાસો સર્જે છે અને તેને નાશ કરવામાં આવે છે, માત્ર ખૂબ ઓછા ઊંડાણપૂર્વક સંશોધન કરવા માટે બાકી રહે છે. ટ્યુરિંગનું બોમ્બી 18 માર્ચ 1940માં પ્રથમ વખત ઈન્સ્ટોલ થયું.[૨૮] યુદ્ધ પૂર્ણ થતાં પહેલાં 200 થી પણ વધારે બોમ્બીઓ કાર્યાન્વિત કરવામાં આવ્યાં હતાં.[૨૯]\nહટ 8 and નોકાદળનું ઈનીગ્મા[ફેરફાર કરો]\nસ્ટેફન કેટ્ટલ દ્વારા બ્લેત્ચલેય પાર્ક ખાતે ટ્યુરિંગનું પૂતળું, અમેરિકાના પરોપકારી સીડની ઈ ફ્રેન્ક દ્વારા સોંપાયેલું કાર્ય.[૩૦]\nટ્યુરિંગે જર્મન નોકા દળના ઈનીગ્માની ખાસ મુશ્કેલ સમસ્યાને ઉકેલવાનું નક્કી કર્યું \"કારણ કે તેના માટે કોઈ અન્ય કંઈ પણ કરી રહ્યા નથી અને હું મારી જાતે તે કરી શકું છું\".[૩૧] ડિસેમ્બર 1939માં, ટ્યુરિંગે નોકાદળની સૂચના આપતાં તંત્રના જરૂરી ભાગનો ઉકેલી આપ્યો, જે અન્ય સેવાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં સૂચકોના તંત્ર કરતાં વધુ જટિલ હતો.[૩૧][૩૨] જે રાત્રિએ તેમણે નોકાદળના સૂચક તંત્રનો ઉકેલ લાવ્યા તે જ રાત્રિએ તેમને બન્બુરીસ્મુસ નો વિચાર આવ્યો, આ એક પરિણામરૂપ આંકડાકીય પદ્ધતિ, જે નૌકાદળના ઈનીગ્માને તોડવામાં મદદરૂપ બનવા માટે હતી. (જેને અબ્રાહમ વાલ્ડેપાછળથી સિક્વેન્શ્યલ એનાલિસીસ) \"જોકે હું ચોક્કસ ન હતો કે વાસ્તવમાં તે કામ કરી જશે, અને જ્યાં સુધી વાસ્તવમાં કેટલાંક દિવસો સુધી ઈનીગ્માને તોડ્યા ત્યાં સુધી હું ચોક્કસ ન હતો.\"[૩૧] આ માટે તેમણે પુરાવાઓનું વજન માપવાની શોધ કરી, જેને તેઓબન કહેતા હતા. બાનબુરીસ્મઅસ ઈનીગ્મા રોટોરસના કેટલાક આદેશોને ધ્યાન બહાર મૂકી શકતાં, પરિણામરૂપે બોમ્બી પરનો પરીક્ષણ ગોઠવણીનો જરૂરી સમય ઓછો થઈ ગયો.\n1941માં, ટ્યુરિંગે હટ 8ના સહકાર્યકર જોઅન ક્લાર્કે, એક સાથી ગણિતશાસ્ત્રી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેઓના વિવાહ ખૂબ જ ઓછા સમય માટે રહ્યો. પોતાની સમલૈગિકતા અંગે તેમની વાગ્દત્તાને જણાવ્યાં બાદ, નવાઈ પમાડે તેવી વાત બહાર આવવાથી તેણી અસ્વસ્થ હતી, તેથી ટ્યુરિંગે નક્કી કર્યું કે લગ્ન સાથે આગળ નહીં વધી શકે.[૩૩]\nજૂલાઈ 1942માં, જર્મનીના નવા જેહૈમસ્ચ્રૈબર મશિન (ખાનગી લેખક ) દ્વારા લોરેન્ઝ સીફર વિરૂદ્ધ તૈયાર કરવામાં આવેલાં સંદેશાઓના[૩૪] ઉપયોગ માટે ટ્યુરિંગે ટ્યુરિંગ્રેરી (અથવા મજાકમાં ટ્યુરિંગીસમસ )નામની પદ્ધતિની યોજના બનાવી. જેનું બ્લેત્ચલેય પાર્ક ખાતે કોડનું નામ ટ્યુની હતું. તેમણે મેક્સ ન્યુમેનના માર્ગદર્શન હેઠળ ટોમ્મી ફ્લાવરસ સાથે ટ્યુની ટીમની પણ શરૂઆત કરી, જે કોલોસ્સઅસ કમ્પ્યૂટર, દુનિયાનું સૌ પ્રથમ ડિઝીટલ ઈલેક્ટ્રોનિક કમ્પ્યૂટરના નિર્માણમાં પડ્યાં હતાં, જે સરળ એવું પહેલાનું મશીન(હીથ રોબિન્સન)ના બદલે મૂકવાનું હતું અને તેની અત્યંત ઝડપી કામ કરવાની ગતિ દરરોજ બદલાતી સાઈફરની ઉપયોગીતાને લાગુ કરવા માટેની ડિક્રિપ્શન તકનીકના ભૌતિક-બળને મંજૂરી આપતું હતું.[૩૫] એક સતત ખોટી ધારણા એ છે કે ટ્યુરિંગ કોલોસ્સઅસના ડિઝાઈનમાં એક મુખ્ય વ્યક્તિ હતી, પણ તે કિસ્સો એવો ન હતો.[૩૬]\nટ્યુરિંગએ નવેમ્બર 1942માં સંયુક્ત રાજ્ય અમેરિકાનો પ્રવાસ કર્યો અને નોકાદળના ઈનીગ્મા પર સંકેતલિપિ વિશ્લેષક તરીકે અને વોશીંગ્ટનમાં બોમ્બીના નિર્માણમાં યુએસ નૌકાદળ સાથે કામ કર્યું, અને સલામત ભાષા ઉપકરણના વિકાસ સાથે બેલ લેબ્સખાતે સહાયક ભૂમિકા ભજવી. તેઓ બ્લેત્ચલેય પાર્ક ખાતે માર્ચ 1943માં પાછા આવ્યા. તેમની ગેરહાજરી દરમિયાન, હ્યુગ એલેક્ઝેન્ડરેઅધિકૃત રીતે હટ 8ના પ્રમુખ તરીકે���ું સ્થાન ગ્રહણ કર્યું હતું, જોકે એલેક્ઝાન્ડર થોડા સમય માટે ડે ફાક્ટો ના પ્રમુખ તરીકે હતા- ટ્યુરિંગને રોજ-બ-રોજની ભાગાદોડી વાળા વિભાગમાં થોડો રસ હતો. ટ્યુરિંગ બ્લેત્ચલેય પાર્ક ખાતે સંકેતલિપિ વિશ્લેષણના એક સામાન્ય સલાહકાર બન્યા.\nએલેક્ઝાન્ડરે તેમના યોગદાન અંગે આ પ્રમાણે લખ્યું:\nહટ 8ની સફળતામાં ટ્યુરિંગનું કામ સોથી મોટું પરિબળ હતું તે બાબતે કોઈના મનમાં પ્રશ્ન ન થવો જોઈએ. શરૂઆતના દિવસોમાં તે માત્ર સંકેતલિપિનો વિશ્લેષક હતો, જે ઉકેલવા લાયક સમસ્યાને વિચારતો અને તે માત્ર હટની અંદરના મુખ્ય સૈદ્ધાંતિક કામ માટે પ્રાથમિક પણ જવાબદાર ન હતો પણ તે વેલ્ચમેન સાથે દરેક મુદ્દાની રજૂઆત કરતો અને બોન્બીની શોધ માટે મુખ્ય શ્રેય માટે ઉત્સુક હતો. તે હંમેશા કહેવું મુશ્કેલ છે કે દરેક વ્યક્તિ તદ્-ન અનિવાર્ય છે પણ જો હટ 8 માટે કોઈ અનિવાર્ય હતું તો તે ટ્યુરિંગ હતો. જ્યારે અનુભવ અને રોજિંદું કાર્ય પાછળથી સહેલું લાગે છે ત્યારે શરૂઆતનું કામ હંમેશા ભૂલી જવાય છે અને હટ 8માંના ઘણાં એવું અનુભવે છે કે બહારની દુનિયાને ટ્યુરિંગના યોગદાનનું મહત્તવ ક્યારેય સંપૂર્ણ પણે સમજાઈ શકશે નહીં.[૩૭]\nયુદ્ધના પછીના ભાગમાં તેઓ હાન્સ્લોપ પાર્ક ખાતે કામ કરવા ગયા, જ્યાં તેઓ એન્જિનીયર ડોનાલ્ડ બેયલેયની મદદથી ઈલેક્ટ્રોનિકસના જ્ઞાનમાં વધુ વિકાસ કર્યો. તેઓએ સાથે એક પોર્ટેબલ સુરક્ષિત આવાજ સંચાર જેનું કોડનું નામ ડેલીલાહ હતું, તેનું ડિઝાઈન તૈયાર કરી અને નિર્માણ કર્યું.[૩૮] તેનો હેતુ લાંબા અંતરાલ માટે રેડિયો ટ્રાન્સમીશન સાથેના ઉપયોગ માટેની ક્ષમતાની ઉણપ અને કોઈ પણ કિસ્સામાં તેની વિવિધ ઉપયોગીતા માટેનો હતો, ડેલીલાહનું નિર્માણ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવા માટે મોડુ પૂર્ણ થયું હતું. જોકે ટ્યુરિંગે અધિકારીઓને વિંસ્ટન ચર્ચિલનું ભાષણનું રેકોર્ડીંગ એનક્રિપ્ટીંગ/ડિક્રિપ્ટીંગ દ્વારા નિર્દેશિત કર્યું હોવા છતાં, ડેલીલાહનો ઉપયોગ કરવા માટે સ્વીકારવામાં ન આવ્યું. ટ્યુરિંગે SIGSALY, એક સલામત અવાજ તંત્રના વિકાસ માટે બેલ લેબ્સ સાથે સલાહ પણ લીધી, જેનો ઉપયોગ યુદ્ધના પાછળના વર્ષોમાં થયો હતો.\nશરૂઆતના કમ્પ્યૂટરો અને ટ્યુરિંગ પરીક્ષણ[ફેરફાર કરો]\nતેઓ 1945થી 1947 સુધી ચર્ચ સ્ટ્રીટ, હેમ્પટન[૩૯] ખાતે રહેતા હતા અને નેશનલ ફિઝીક્સ લેબોરેટરીમાં હતા, જ્યાં તેઓ એસીઈ (ઓટોમેટીક કમ્પ્યૂટીંગ એન્જિન)ની ડિઝાઈન પર કામ કર���ા હતા. તેમણે 19 ફેબ્રુઆરી 1946ના રોજ એક પેપરની રજૂઆત કરી, જે એક પ્રોગ્રામનો સંગ્રહ કરી શકાય તેવા કમ્પ્યૂટરની સૌ પ્રથમ વિગત આપતી ડિઝાઈન હતી.[૪૦] જોકે એસીઈ એ શક્ય કરી શકાય એવી ડિઝાઈન હતી, તેમ છતાં યુદ્ધના સમયે બ્લેત્ચલેય પાર્ક ખાતે ગોપનીય વાતાવરણ હોવાથી પ્રોજેક્ટ શરૂ કરવામાં વિલંબ થયો અને તેમનો ભ્રમ દૂર થયો. 1947ના વર્ષમાં પાછળથી એક સેબિટીકલ વર્ષ (અભ્યાસ અને પ્રયાસ માટે અપાતી રજાઓ) માટે કેમ્બ્રીજ પાછા આવ્યા. જ્યારે તેઓ કેમ્બ્રીજ પાછા આવ્યાં ત્યારે પાયલોટ એસીઈ તેમની ગેરહાજરીમાં તૈયાર થઈ ગયો હતો. તેનો પ્રથમ પ્રોગ્રામ 10 મે 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો.\n1948માં તેમને માન્ચેસ્ટર ખાતે ગણિત વિભાગમાં રીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1949માં, તેઓ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે કમ્પ્યૂટીંગ લેબોરેટરીના ઉપ નિયામક બન્યા, અને સોથી પહેલાં પ્રોગ્રામનો સંગ્રહ કરી શકાય એવા કમ્પ્યૂટરોના એક માન્ચેસ્ટર માર્ક 1ના સોફ્ટવેર અંગે કામ કર્યું. આ સમય દરમિયાન તેમણે વધુ એબસ્ટ્રેક કામ ચાલુ રાખ્યું અને \"કમ્પ્યુટીંગ મશીનરી અને ઈન્ટલીજન્સ\"માં (માઈન્ડ, ઓક્ટોબર 1950), ટ્યુરિંગ કૃત્રિમ બુદ્ધિમત્તાની સમસ્યાને સંબોધતાં હતા, અને એક સૂચિત પ્રયોગ જે ટ્યુરિંગ પરીક્ષણ તરીકે જાણીતું બન્યું, મશીન માટે સ્ટાન્ડર્ડ નિર્ધારિત કરવાનો પ્રયત્ન \"બુદ્ધિમત્તા\" કહેવાઈ. વિચાર એ હતો કે જો કમ્પ્યૂટરમાં વિચારવામાં ઝીણવટથી તપાસ કરનારની કરામત મૂકી શકાય જે એક વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતો હતો તો કમ્પ્યૂટરને \"વિચારવાનું\" કહી શકાય. પેપરમાં ટ્યુરિંગે સૂચવ્યું હતું કે વયસ્કના મનનું અનુકરણ કરે એવા પ્રોગ્રામને બનાવવા કરતાં એક સરળ પ્રોગ્રામ બનાવવો બાળકોના મનનું અનુકરણ કરે અને પછી શિક્ષણના એક કોર્ષ તરીકેનો ઉદ્દેશ્ય બનાવવો. ટ્યુરિંગ પરીક્ષણથી વિરોધાભાસી સ્વરૂપ ઈન્ટરનેટ પર વ્યાપકપણ ઉપયોગમાં લેવાય છે- વપરાશકાર વ્યક્તિ છે કે કમ્પ્યૂટર એ નક્કી કરવા માટેનો હેતુપૂર્વકનું CAPTCHA (કેપ્ચા) પરીક્ષણ છે.\n1948માં, ટ્યુરિંગ તેમના પૂર્વ ઉપસ્નાતક સાથીકાર્યકર ડી.જી.ચેમ્પરનોવ્ની સાથે કામ કરતાં, કમ્પ્યૂટર માટે ચેસનો પ્રોગ્રામ લખવાની શરૂઆત કરી, જે હાલમાં ઉપલબ્ધ નથી. 1952માં, પ્રોગ્રામને અમલી બનાવવા માટે પૂરતા પ્રમાણમાં શક્તિશાળી એવા કમ્પ્યૂટરની ઉણપને કારણે, ટ્યુરિંગે રમત રમી જેમાં તેમણે કમ્પ્યૂટરનું અનુકરણ કર્યું, એક ચાલ રમવા માટે લગભગ અડધો કલાક લીધો. રમતની નોંધ લેવાઈ હતી.[૪૧] પ્રોગ્રામ ટ્યુરિંગના સહકાર્યકર એલીક ગ્લેન્નીના માટે ખોઈ દીધો છે, જો કે એવું કહેવામાં આવે છે કે પ્રોગ્રામે ચેમ્પરનોવ્નીની પત્ની વિરુદ્ધ રમત જીતી લીધી હતી. તેમનું ટ્યુરિંગ પરીક્ષણએક મહત્ત્વપૂર્ણ અને ઉત્તેજક વિશેષતા ધરાવતું હતું અને કૃત્રિમ બુદ્ધિમત્તા સંદર્ભેની ચર્ચમાં છેલ્લું યોગદાન હતું, જે અડધી સદી કરતાં વધુ ચાલુ રહ્યું.[૪૨] તેમણે લુ વિઘટનની પદ્ધતિ પણ 1948માં શોધી હતી, જેનો વર્તમાન સમયમાં મેટ્રીક્સ સમીકરણના ઉકેલમાં ઉપયોગ થાય છે.[૪૩]\nપેટર્નનું બંધારણ અને ગાણિતીય જીવવિજ્ઞાન[ફેરફાર કરો]\nટ્યુરિંગે 1952થી તેમના 1954માં થયેલા મૃત્યુ સુધી ગાણિતીય જીવવિજ્ઞાન ખાસ કરીને મોર્ફોજીનેસીસ પર કામ કર્યું હતું. તેમણે 1952માં પેટર્ન બંધારણની ટ્યરિંગની પૂર્વધારણા રજૂ કરતું હતું, ધી કેમિકલ બેઝીઝ ઓફ મોર્ફોજીનેસીસ વિષય પર એક પેપર પ્રકાશિત કર્યું હતું.[૪૪] તેમના રસનો કેન્દ્ર વિસ્તાર ફિબોનાકી ફિલ્લોટેક્સીઝ, ગ્રહ માળખામાં ફિબોનાકી આંકડાઓનું અસ્તિત્વ સમજવાનું હતું. તેઓ રીએક્શન-ડીફ્યુઝન સમીકરણોનો ઉપયોગ કરતાં જે પેટર્ન બંધારણના ક્ષેત્રના મધ્યસ્થાને છે. જ્યારે 1992માં કલેક્ટેડ વર્ક ઓફ એ.એમ.ટ્યુરિંગ પ્રકાશિત થયું ત્યાં સુધી પછીના પેપરો અપ્રકાશિત રહ્યાં. આ ક્ષેત્રમાં તેમનું યોગદાન આધારભૂત ભાગ ગણવામાં આવે છે.[૪૫]\nઅનુચિતતા માટે ગુનેગાર ઠરવું[ફેરફાર કરો]\nજાન્યુઆરી 1952માં, ટ્યુરિંગ માન્ચેસ્ટરમાં સિનેમાની બહાર આર્નોલ્ડ મૂર્રેને મળ્યાં હતાં. એક બપોરના ભોજના પછી ટ્યુરિંગે મૂર્રેને તેમના ઘરે સપ્તાહાંત પસાર કરવા માટે આમંત્રણ આપ્યું, મૂર્રેએ આમંત્રણ સ્વીકાર્યુ હોવા છતાં ટ્યુરિંગના ઘરે દેખાયા નહીં. આ જોડી માન્ચેસ્ટરમાં પછીના સોમવારે ફરીવખત મળી, ત્યારે મૂર્રેએ ટ્યુરિંગને તેમના ઘરે આવવાનું નિમંત્રણ સ્વીકાર્યું. થોડા અઠવાડિયા પછી મૂર્રેએ ટ્યુરિંગના ઘરની ફરી વખત મુલાકાત લીધી અને તે દેખીતું હતું કે રાત પણ ત્યાંજ વીતાવી.[૪૬]તેમના ઘરમાં મળતિયાઓને તોડફોડમાં મૂર્રેએ મદદ કર્યાં બાદ, ટ્યુરિંગે પોલીસમાં ગુનો નોંધાવ્યો. તપાસ દરમિયાન, ટ્યુરિંગે મૂર્રે સાથેના જાતીય સંબંધ સ્વીકાર્યો. તે સમયે યુનાઈટેડ કિંગડ્મમાં સમલૈગિંક કૃત્યો ગેરકાનૂની હતાં[૪૭] અને તેથી ક્રિમીનલ લો અમેન્ડન્ટ એક્ટ 1885ના સેકશન 11 હેઠળ અનુચિતતા બદલ તે બંને પર આરોપ લગાવવામાં આવ્યો, 15 વર્ષથી વધુ વર્ષ પહેલાં ઓસ્કાર વાઈલ્ડ માટે આ જ ગુના હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો.[૪૮]\nટ્યુરિંગને કેદમાં પૂરાવું અથવા પોતાની કામવાસનાને ઓછી કરવા માટે હોર્મોનની સારવાર સ્વીકારવી એ બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેમણે ઈસ્ટ્રોજન હોર્મોન ઈન્જેક્શન દ્વારા રાસાયણિક કૅસ્ટ્રેશન(ખસીકરણ)નો સ્વીકાર કર્યો.[૪૯] ટ્યુરિંગ ગુનેગાર ઠરતાં તેમની સુરક્ષા મંજૂરીને દૂર કરવામાં આવી અને GCHQ માટે તેમની સંકેતલિપિ વિશ્લેષક સલાહકાર તરીકેનું કામ ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેમના બ્રિટિશ પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો, જો કે તેમનુ ગુનેગાર ઠરવા પછી યુનાઈટેડ સ્ટેટમાં તેનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો.(સંદર્ભ આપો) તે સમયે, સોવિએટ એજન્ટો દ્વારા સમલૈગિંકો અને જાસૂસોને ઝાંસામાં લેવાની ઉત્કૃત જીજ્ઞાસા લોકોમાં હતી,[૫૦] કારણ કે તાજેતરમાં કેમ્બ્રીજ પાંચના પ્રથમ બે સભ્યો ગાય બુર્ગીસ્સ અને ડોનાલ્ડ મેક્લીન KGBના બે તરફ એજન્ટ તરીકે બહાર આવ્યા હતા. ટ્યુરિંગ પર જાસૂસ તરીકેનો ક્યારેય આરોપ લાગ્યો ન હતો, પણ બ્લેત્ચલેય પાર્ક ખાતે જેટલા પણ લોકોએ કામ કર્યું હતું, તેમને તેમની યુદ્ધ સમયની કામગીરી અંગે ચર્ચા કરતાં અટકાવવામાં આવ્યા હતા.[૫૧]\n8 જૂન 1954એ ટ્યુરિંગના સફાઈ કરનારને જણાયું કે તેમનું મૃત્યુ થયું છે. તેમનું મૃત્યુ આગળના દિવસે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું હતું કે તેમના મૃત્યુનું કારણ સાઈનાઈડનું ઝેર હતું. જ્યારે એવું જાણવા મળ્યું કે અડધું ખવાયેલું સફરજન તેમની પથારીની બાજુમાં પડ્યું હતું,[૫૨] અને તેમ છતાં તે સફરજનનો સાઈનાઈડ પરીક્ષણ કરવામાં ન આવ્યું, સફરજનનો ઉપયોગ કરીને તેમને ઘાતક માત્રા સાઈનાઈડ આપવામાં આવ્યું હોઈ શકે એવું અનુમાન કરવામાં આવે છે. એક કાયદાકીય તપાસે એ નક્કી કર્યું હતું કે તેમણે આત્મહત્યા કરી હતી અને તેમને 12 જૂન 1954ના રોજ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.[૫૩] ટ્યુરિંગની માતાએ ઘણી તર્ક પૂર્ણ દલીલો કરી કે લેબોરેટરીનાં રસાયણોની લાપરવાહી ભર્યા સંગ્રહના કારણે સાઈનાઈડ ગળી જવું તે આકસ્મિક હતું. પોતાની માતાને કંઈક સત્યાભાસી અસ્વીકાર લાગે, તે માટે ટ્યુરિંગે જાણી જોઈને પોતાની જાતને સંદિગ્ધ રીતે નાખી હોય તેમ બની શકે એવું તેમના ચરિત્ર લેખક એન્ડ્રુવ હોજેસએ સૂચવ્યું હતું.[૫૪] કેટલાક અન્યોએ એવું સૂચવ્યું હતું કે ટ્યુરિંગ ફરીથી 1937ની ફિલ્મ સ્નો વ્હાઈટ માંથી પોતાની પસંદગીના પરીકથાના એક દ્રશ્યનું પુનઃઅભિનય કરી રહ્યો હોય તેમ બની શકે, \"જેમાં તેને ખાસ કરીને એક ચૂડેલ ઝેરી દારૂમાં પોતાનું સફરજન ડૂબાડે છે એ દૃશ્યમાં ખૂબ મજા આવતી હતી.\"[૫૫]\nમાન્યતા અને શ્રદ્ધાંજલિઓ[ફેરફાર કરો]\nવિલ્મસ્લોવ, ચેશીર ખાતે ટ્યુરિંગના ઘર પર તકતીથી કરવામાં આવેલું ચિહ્ન\nટ્યુરિંગના મૃત્યુ (અને તેમનું યુદ્ધ સમયનું કાર્ય હજી પણ ઓફિશ્યલ સીક્રેટસ એક્ટનો વિષય હતો) પછી થોડા સમયમાં રોયલ સોસાયટી દ્વારા એક જીવનચરિત્ર પ્રકાશિત થયું.{{quote|Three remarkable papers written just before the war, on three diverse mathematical subjects, show the quality of the work that might have been produced if he had settled down to work on some big problem at that critical time. For his work at the Foreign Office he was awarded the OBE.| Newman, M. H. A. (1955). Alan Mathison Turing. Biographical Memoirs of Fellows of the Royal Society, 1955, Volume 1. The Royal Society. Check date values in: 1955 (help)}1966થી એસોશિયેશન ફોર કમ્પ્યૂટીંગ મશીનરીદ્વારા એવી વ્યક્તિને ટ્યુરિંગ એવોર્ડ આપવામાં આવે છે, જેણે કમ્પ્યુટીંગ સમુદાયમાં ટેક્નીકલ યોગદાન આપ્યું હોય. તે કમ્પ્યૂટરની દુનિયામાં તેને નોબલ પ્રાઈઝને સમકક્ષ સર્વોચ્ચતમ સન્માન ગણવામાં આવે છે.[૫૭]એલન ટ્યુરિંગ અંગેનો હુગ વ્હાઈટમોર દ્વારા બ્રેકીંગ ધી કોડ 1986નું નાટક છે. આ નાટકના શો લંડનના વેસ્ટ એન્ડમાં નવેમ્બર 1986થી અને બ્રોડવેમાં 15 નવેમ્બર 1987થી શરૂ થયા અને 10 એપ્રિલ 1988માં પૂર્ણ થયા. 1996માં બીબીસી ટેલીવિઝનનું પણ નિર્માણ થયું હતું. દરેક કિસ્સાઓમાં ડેરેક જોકાબી ટ્યુરિંગનું પાત્ર ભજવતા. ટોની એવોર્ડ માટે બ્રોડવે નિર્માણનું ત્રણ વખત નામ નિયુક્ત કરવામાં આવ્યો જેમાં નાટકમાં શ્રેષ્ઠ અભિનેતા, નાટકમાં શ્રેષ્ઠ અભિનિત અભિનેતા અને નાટક માટે શ્રેષ્ઠ માર્ગદર્શનનો સમાવેશ થાય છે. અને ડ્રામા ડેસ્ક એવોર્ડ માટે શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનિત અભિનેતાનો સમાવેશ થાય છે. 2008માં \"ડેન્જરસ નોલેજ\" નામની બીબીસી દસ્તાવેજીફિલ્મમાં તપાસ કરવામાં આવેલાં ચાર ગણીતશાસ્ત્રીઓમાંના એક ટ્યુરિંગ હતું.[૫૮]\n23 જૂન 1998ના રોજ, ટ્યુરિંગના 86ના જન્મદિવસે, એન્ડ્રુ હોજેસ, તેમના જીવનચરિત્રકે, તેમના જન્મસ્થાન અને તેમના બાળપણનું ઘર વોર્રીંગટ્ન ક્રીસેન્ટ, લંડન અને પછીથી કોલોન્નેડ હોટલ ખાતે અધિકૃતપણે ઈંગ્લીશ હેરિટેજવાદળી તકતીનું અનાવરણ કર્યું હતું.[૫૯][૬૦] તેમના મૃત્યુની 50મી વર્ષગાંઠે, એક યાદગાર તકતીનું અનાવરણ તેમના પહેલાંના રહેઠાંણ હોલીમેડ,વિલ્મસ્લો, ચેરશીર ખાતે 7 જૂન 2004માં કરવામાં આવ્યું હતું.[૬૧]\n13 માર્ચ 2000ના રોજ, સેઈન્ટ વિન્સેટ અને ગ્રીનાડીન્સે દ્વારા 20મી સદીની શ્રેષ્ઠ સિદ્ધઓની ઉજવણી માટે ટિકિટો બહાર પાડવામાં આવી, જેમાંની એક શૂન્ય અને એક સંખ્યાના પુનરાવર્તિત પૂર્વભૂમિકા સાથે ટ્યુરિંગનું પોર્ટેટ મૂકવામાં આવ્યું છે અને તેની નીચે આ પ્રમાણેનું લખાણ લખવામાં આવ્યું છેઃ\"1937: ઍલન ટ્યુરિંગસ થીયરી ઓફ ડીજિટલ કમ્પ્યુટીંગ\".28 ઓક્ટોબર 2004ના રોજ,જોહ્ન ડબલ્યુ મીલ્સ દ્વારા સર્જિક ઍલન ટ્યુરિંગનું કાંસ્ય આધારિત શિલ્પ ગીલ્ડફોર્ડમાં યુનિવર્સિટી ઓફ સૂર્રેય ખાતે અનાવૃત કરવામાં આવ્યું હતું. જે ટ્યુરિંગના મૃત્યુના 50 વર્ષ સૂચવતું હતું- કેમ્પસમાં તેઓ તેમના પુસ્તકો લઈ જતાં રજૂ કરવામાં આવ્યાં છે.[૬૨]2006માં, બોસ્ટન પ્રાઈડે તેમના માનદ્ ગ્રાન્ડ માર્શલનું નામ ટ્યુરિંગ આપ્યું હતું.[૬૩] પ્રિન્સટન એલ્યુમની વિકલીનું નામ ટ્યુરિંગ રાખવામાં આવ્યું, જે પ્રિન્સટન યુનિવર્સિટીના ઇતિહાસમાં અત્યંત મહત્તવપૂર્ણ વિદ્યાર્થીઓમાં બીજા હતા, બીજા અન્ય રાષ્ટ્રપતિ જેમ્સ મેડિસન હતાં.\nબ્લેત્ચલેય પાર્ક ખાતે ટ્યુરિંગના જીવન આકાર 1.5 ટનની પ્રતિમાનું અનાવરણ 19 જૂન 2007ના રોજ કરવામાં આવ્યું. વેલ્શ સ્લેટના લગભગ અડધા મિલિયન ટુકડાઓથી તેનું નિર્માણ કરવામાં આવ્યું, સ્ટેપ્હન કેટ્ટલ દ્વારા શિલ્પનું સર્જન કરવામાં આવ્યું હતું, આ કામ સ્વર્ગસ્થ અમેરિકાના અબજોપતિ સિડની ફ્રેન્ક દ્વારા સોંપવામાં આવ્યું હતું.[૬૪]ટ્યુરિંગને માન્ચેસ્ટર શહેર, જેમાં તેઓ તેમની જીવનના અંત સુધી કામ કર્યાં રહ્યાં, ત્યાં તેમને વિવિધ રીતે માનસન્માન મળ્યું હતું. 1994માં A6010 રોડ (માન્ચેસ્ટર શહેરનો આંતરિક રિંગ રોડ) બનાવવામાં આવ્યો, જેનું નામ ઍલન ટ્યુરિંગ વે રાખવામાં આવ્યું હતું. આ રસ્તો આગળ જતાં વધારે પહોળા પુલમાં લઈ જતો હતો અને તેનું નામ ઍલન ટ્યુરિંગ બ્રીજ રાખવામાં આવ્યું છે. 23 જૂન 2001માં માન્ચેસ્ટરશહેરમાં ટ્યુરિંગનું પુતળું અનાવૃત કરવામાં આવ્યું હતું. તે સેકવિલે પાર્કમાં, વિટવર્થ સ્ટીટની ઉપર યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરઅને કેનલ સ્ટ્રીટ ગે વિલેજની વચ્ચે આવેલું છે. યાદગાર પૂતળું, \"ફાધર ઓફ કમ્પ્યૂટર સાયન્સ\"ને વર્ણવતું ટ્યુરિંગનું પૂતળું બગીચામાં કેન્દ્ર સ્થાને એક બાંકડાની ઉપર બેઠું છે. આ પૂતળાનું અનાવરણ ટ્યુરિંગના જન્મદિવસે થયું હતું.\nટ્યુરિંગનું યાદગાર પૂતળાની તકતી\nટ્ય��રિંગને એક સફરજન પકડીને દર્શાવવામાં આવ્યાં છે. – એક શિષ્ટ પ્રતીક વર્જિત પ્રેમની રજૂઆત કરવામાં વપરાય છે, સફરજન આઈઝેક ન્યુટનના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતના વિચારને રજૂ કરે છે અને ટ્યુરિંગના પોતાના મૃત્યુનો અર્થ પણ સૂચવે છે. બાંકડા પર રાહતમાં બેઠેલાં કાંસામાં પૂતળા હેઠળ આ વાક્ય મૂકવામાં આવ્યું છે 'ઍલન મેથીસન ટ્યુરિંગ 1912–1954', અને જો ઈનીગ્મા મશીન: 'IEKYF ROMSI ADXUO KVKZC GUBJ'નું વિશ્લેષણ કરવામાં આવે તો તેમનું જીવનસૂત્ર 'કમ્પ્યૂટર વિજ્ઞાનના સ્થાપક' એવું બનશે.\nપૂતળાના પગ પાસેનું એક તકતી કહે છે 'કમ્પ્યૂટર વિજ્ઞાનના પિતા, ગણિતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી, યુદ્ધ સમયના કોડ તોડનારા, પૂર્વાગ્રહના શિકાર બનેલા'. બેર્ટ્રાન્ડ રસેલનું વાક્ય પણ આ પ્રમાણે કહે છે 'ગણિત, સાચી રીતે જોવાયેલું, સત્યના માત્ર સ્વામિ નહીં, પણ સર્વોચ્ચ સુંદરતાના સ્વામી- શિલ્પની જેમ ઠંડી અને તપસ્યાની સુંદરતા.' શિલ્પકારે તેના જૂના એમસ્ટ્રાડ કમ્પ્યૂટરને દફનાવી દીધું, જે એક પહેલાંનું જાણીતું કમ્પ્યૂટર હતું, એક શ્રદ્ધાંજલિ તરીકે તકતીની નીચે લખ્યું હતું, \" ધી ગોડ ફાધર ઓફ ઓલ મોર્ડન કમ્પ્યૂટર્સ\".[૬૫]\nઆધુનિક કમ્પ્યૂટરના સર્જનમાં ટ્યુરિંગની ભૂમિકા માટે 1999માં ટાઈમ સામાયિકે 20 સદીના 100 અત્યંત મહત્ત્વના લોકોમાંના એક તરીકે ટ્યુરિંગનું નામ મૂક્યું હતું, અને કહ્યું હતું: \"હકીકત એ છે કે દરેક વ્યક્તિ જે કીબોર્ડ થપાટ લગાવે છે, સ્પ્રેડશીટ અથવા વર્ડ પ્રોસેસીંગ પ્રોગ્રામ ચાલું કરે છે, તે ટ્યુરિંગ મશીનના મૂર્ત સ્વરૂપ પર કામ કરે છે.\"[૧]\n2002માં,બીબીસી એ વૈશ્વિક સ્તરે કરવામાં આવેલાં 100 શ્રેષ્ઠ બ્રિટીશરોના મતદાનમાં ટ્યુરિંગને 21મો ક્રમાંક મળ્યો હતો.[૬૬]\nએપલ કમ્પ્યૂટરનો લોગો મોટા ભાગે ઍલન ટ્યુરિંગને શ્રદ્ધાંજલિ આપવા માટે આત્મહત્યાની તેમની પદ્ધતિને એક કટકાના સાથેના સંદર્ભમાં ખોટી રીતે લેવામાં આવે છે.[૬૭] લોગોના રચયિતા[૬૮] અને કંપનીએ લોગોની ડિઝાઈનમાં ટ્યુરિંગને કોઈ પણ અંજલિ આપ્યાનો ઈન્કાર કર્યો છે.[૬૯] 2010માં, અભિનેતા/નાટ્યલેખક જેડ ઈસ્ટેબેનએ ટ્યુરિંગને સોલો સંગીત \"આઈકોન્સઃ ધી લેસ્બીયન ઍન્ડ ગે હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ, ભાગ 4\" માં વર્ણવ્યાં છે.\nઓગસ્ટ 2009માં, જોહ્ન ગ્રેહામ-ક્યુમીનએ ઍલન ટ્યુરિંહની સામે સમલૈગિંક તરીકે કાયદેસરના પગલાં ભરવા બદલે બ્રિટિશ ગવર્મેન્ટને મરણોત્તર થયેલાં ઍલન ટ્યુરિંગની માફી માંગવાની એક અરજી દાખલ ��રવાની શરૂઆત કરી હતી.[૭૦][૭૧] આ અરજીને ટેકો કરતી હજારો લોકોની સહી મળી.[૭૨][૭૩] વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને આ અરજીને સ્વીકારી, 10 સપ્ટેમ્બર 2009ના રોજ માફી માંગતું વિધાન રજૂ કર્યું અને ટ્યુરિંગ સાથેના વર્તાવ અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી.[૩][૭૨]\nઍલન ટ્યુરિંગ માટે ન્યાયની માંગણી માટે હજારો લોકો એકઠા થયા અને તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તે માટે આઘાતની લાગણી વ્યક્ત કરી. જ્યારે ટ્યુરિંગને તે સમયે કાયદા હેઠળ લાવવામાં આવ્યા હતા અને આપણે ઘડિયાળને પાછી ફેરવી શકતા નથી, તેમની સાથે કરવામાં આવેલો વ્યવહાર એકદમ અયોગ્ય હતો અને હું અને આપણે તેમની સાથે જે કંઈ થયું તે બદલ હૃદયના ઊંડાણ પૂર્વક માફી માંગવાની મળેલી તક બદલ હું ખુશ છું.... તેથી બ્રિટિશ સરકારના બદલે, અને ઍલનના કામને કારણે એ તમામ જેઓ મુક્તપણે રહે છે, તેમના વતી મને એ કહેતાં અત્યંત ગર્વ થાય છેઃ અમે માફી માંગીએ છીએ, તમે આના કરતાં ઘણી સારી લાયકાત ધરાવો છો.[૭૨]\nયુનિવર્સિટીઓ દ્વારા મળેલો આદર[ફેરફાર કરો]\nયુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે ઍલન ટ્યુરિંગનું બિલ્ડીંગ\nબ્રિટીશ સોસાયટી ફોર ધી હિસ્ટ્રી ઓફ મેથેમેટીક્સઅને બ્રિટિશ લોજીક કોલોક્વીયમ દ્વારા ટ્યુરિંગના જીવન અને સિદ્ધિઓની ગોઠવણી કરી પ્રસંગની ઉજવણી 5 જૂન 2005ના રોજ કરવામાં આવી હતી.\nસુર્રેય યુનિવર્સિટીએ તેના મુખ્ય ચોકમાં ટ્યુરિંગનું પૂતળું મૂક્યું છે.\n\"ટ્યુરિંગ ડેઈઝ\" તરીકે કહેવાતી ગણતરીની થીયરી પર ઈસ્તાનબુલ બીલ્જી યુનિવર્સિટીએ વાર્ષિક કોન્ફરન્સનું આયોજન થયું.[૭૪]\nઓસ્ટ્રીન ખાતે ટેક્સાસ યુનિવર્સિટીએ કમ્પ્યૂટર સાયન્સ પ્રોગ્રામનું નામ ટ્યુરિંગ સ્કોલરસ રાખી આદર આપ્યો છે.[૭૫]\nઉતર ફ્રાન્સમાં આવેલી લીલી યુનિવર્સિટી ખાતે આવેલા કમ્પ્યૂટર સાયન્સ વિભાગ (LIFL[૭૬]) ના એક પ્રયોગશાળાનું નામ ઍલન એમ. ટ્યુરિંગના સન્માનમાં ટ્યુરિંગ રાખવામાં આવ્યું (કુર્ટ ગોડેલ પછી અન્ય પ્રયોગશાળાનું નામ રાખવામાં આવ્યું હતું).\nચિલિની પોન્ટીફીકલ કેથોલિક યુનિવર્સિટી, પ્યુરટો રીકોની પોલીટેક્નીક યુનિવર્સિટી, કોલંબિયા બોગોટામાં લોસ એન્ડેસ યુનિવર્સિટી, કિંગસ કોલેજ, વેલ્સમાં કેમ્બ્રીજઅને બેનગોર યુનીવર્સીટીના કમ્પ્યૂટર સાયન્સના વિભાગનું નામ ટ્યુરિંગ પાછળ રાખવામાં આવ્યું હતું.\nયુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર, ધી ઓપન યુનિવર્સિટી, ઓક્સફર્ડ બ્રુકસ યુનિવર્સિટી અને આર્હુસ યુ���િવર્સિટી (ડેનમાર્ક, અર્હુસમાં) તમામના મકાનનું નામ ટ્યુરિંગના નામથી રાખવામાં આવ્યું છે.\nસર્રેય રીસર્ચ પાર્કમાં ઍલન ટ્યુરિંગ રોડનું નામ ઍલન ટ્યુરિંગના નામ પરથી રાખવામાં આવ્યું છે.\nહોર્નબોસ્ટેલ મોલમાં આવેલી કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં ગ્રેનાઈટનો બાંકડો છે, જેની પર એ.એમ.ટ્યુરિંગ નામ કોતરાયેલું છે.\nતાજેતરમાં ઈકોલ ઈન્ટરનેશનલ ડેસ સાયન્સ ડુ ટ્રાઈટેમેન્ટ ડે ઈન્ફોર્મેશનના બનેલાં ત્રીજા બીલ્ડીંગનું નામ \"ટ્યુરિંગ\" રાખવામાં આવ્યું છે.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\n↑ પાઉલ ગ્રે, ઍલન ટ્યુરિંગ[મૃત કડી] સદીના સૌથી મહત્વના ટાઈમ સામાયિકના લોકો, પાન નં ૨\n↑ ધી ઈન્સ્પીરેશન ઓફ લાઈફ એન્ડ ડેથ, 1928–1932 ઍલન ટ્યુરિંગ સ્કેપબુક\n↑ જોહ્ન ઓલ્ડરીચનો ત્રીજો વિભાગ જુઓ, \"ઈંગ્લેન્ડ અને કોન્ટીનેન્ટલ પ્રોબેબલીટી ઈન ઈન્ટ વોર યર્સ\", જર્નલ ઈલેક્ટોનીક d'Histoire des Probabilités et de la Statistique, ભાગ 5/2 ડિસેમ્બર 2009 જર્નલ ઈલેક્ટ્રોનિક d'Histoire des Probabilités et de la Statistique\n↑ કોલેજ કીડ પ્રૂવ ધેટ વોલ્ફ્રામસ ટ્યુરિંગ મશિન યુનિવર્સલ કમ્પ્યૂટરોમાંનું સૌથી સરળ છે વાયર્ડ 24 ઓક્ટોબર 2007\n↑ જેક કોપલેન્ડ, \"કોલોસ્સસ અને કમ્પ્યૂટરની ઉંમરનું ચિત્ર, પાના નં 352 એક્શન ધી ડે , 2001\n↑ ૨૩.૦ ૨૩.૧ કોપલેન્ડ, 2006 પાન નં. 378\n↑ બોડીગાર્ડ ઓફ લીઝ , એન્થોની કેવ બ્રાઉન દ્વારા, 1975.\n↑ \"ધી મેન હુ ક્રેક્ડ ઈનીગ્મા\", UKTV ઔતિહાસિક ચેનલની દસ્તાવેજી શ્રેણીઓનો ચોથો ભાગ \"હિરોઝ ઓફ વર્લ્ડ વોર 2\"\n↑ \"ધી મેન હુ ક્રેક્ડ ઈનીગ્મા\"માં પ્રોફેસર જેક ગુડ, 2003: \"જો મારી યાદદાસ્ત સાચી છે\", તેમની ચેતવણી સાથે\n↑ ઍલન ટ્યુરિંગ વિરુદ્ધ એલીક ગ્લેન્ની(1952) \"ટ્યુરિંગ પરીક્ષણ\" Chessgames.com\n↑ સેજીન, એ.પી.., સીકેક્લી, આઈ., અને એકમેન, વી. (2000) ટ્યુરિંગનું પરીક્ષણ: 50 વર્ષો પછી. માઈન્ડસ એન્ડ મશીનસ, Vol. 10, પાનું 463–518.\n↑ સ્પાઈસ 1 2 3 અને બીયોન્ડઈન્ટુસોફ્ટ ન્યુઝલેટર, ઓગસ્ટ 2003\n↑ \"કંટ્રોલ મિકેનીઝમ ફોર બાયોલોડીકલ પેટર્ન ફોર્મેશન ડેકોડેડ\" સાયન્સ ડેઈલી , 30 નવેમ્બર 2006\n↑ ટ્યુરિંગઝ લાસ્ટ, લોસ્ટ વર્ક [મૃત કડી] સ્વીનટનસ\n↑ બ્લેત્ચલેય પાર્ક અનવેઈલ્સ સ્ટેટ્યુ કમેમરેટીંગ ઍલન ટ્યુરિંગ, , બ્લેત્ચલેય પાર્ક પ્રેસ રીલીઝ, 20 જૂન 2007\n↑ યુકેના નાગરિકો માટે જ અરજી ખુલી હતી.\nપેટઝોલ્ડ, ચાર્લેસ (2008). \"ધી એનોટાટેડ ટ્યુરિંગ: અ ગાઈડેડ ટુર થ્રુ ઍલન ટ્યુરિંગસ હિસ્ટોરીક પેપર ઓન કમ્યુટેબીલીટી એન્ડ ધી ટ્યુરિંગ મશીન\". ઈન્ડિયાનાપોલીસ: વિલેય પબ્લીશીંગ. આઈએસબીએન 978-0-470-22905-7\nસ્��ીથ, રોજર (1997). ફોન્ટાના હિસ્ટ્રી ઓફ ધી હ્યુમન સાયન્સીસ . લંડન: ફોન્ટાના.\nવૈઝેનબૌમ, જોસેફ (1976). કમ્પ્યૂટર પાવર એન્ડ હ્યુમન રીઝન . લંડન: ડબ્લ્યુ.એચ. ફ્રીમેન. આઈએસબીએન 0-7167-167-0463-3\nTuring, Sara Stoney (1959). Alan M Turing. W Heffer. Check date values in: 1959 (help) ટ્યુરિંગની માતા, જેણે ગ્લોરિફાઈંગ હીઝ લાઈફ નામની ૧૫૭ પાનાનું જીવનચરિત્ર લખી, ઘણાં વર્ષો સુધી તેને જીવિત રાખ્યો. તે 1959માં પ્રકાશિત થઈ હતી, અને તેથી તેનું યુદ્ધનું કાર્ય આવરી ન લઈ શકાયું. ભાગ્યેજ ૩૦૦ પ્રતો વેચાઈ હતી (સારા ટ્યુરિંગ થી લીન ન્યમેન, 1967, સેન્ટ જ્હોન કોલેજ, કેમ્બ્રીજની લાઈબ્રેરી). પ્રસ્તાવનાના ૬ પૃષ્ઠો લીન ઈરવીન દ્વારા લખવામાં આવ્યા હતા, સંભારણાંઓ અને તેના વારંવાર બોલાયેલાં વાક્યોનો સમાવેશ થયો છે.\nWhitemore, Hugh; Hodges, Andrew (1988). Breaking the code. S. French. Check date values in: 1988 (help) આ 1986 હ્યુગ વ્હાઈટમોર પ્લે ટ્યુરિંગના જીવન અને મૃત્યુની વાર્તા કહે છે. મૂળ વેસ્ટ એન્ડ અને બ્રોડવેમાં ડેરેક જાકોબીએ ટ્યુરિંગનો અભિનય કર્યો હતો અને તેણે 1997માં નાટક આધારિત ટેલિવિઝન ફિલ્મમાં અભિનયનું પુનસર્જન કર્યું હતું, જે સંયુક્તપણે બીબીસી અને ડબલ્યુજીબીએચ, બોસ્ટન દ્વારા બનાવાઈ હતી. નાટકનું પ્રકાશન અંબર લેન પ્રેસ, ઓક્સફર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. - એએસઆઈએન: B000B7TM0Q\nવિલિયમસ, મિશેલ આર. (1985) એ હિસ્ટ્રી ઓફ ક્મ્યુટીંગ ટેક્નોલોજી , ઈન્ગલેવુડ ક્લીફ્ફસ, ન્યુ જર્સી: પ્રેન્ટીસ-હોલ, આઈએસબીએન 0-8186-7739-2\nવિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે :\nવિકિમીડિયા કૉમન્સ પર Alan Turing વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nઍલન ટ્યુરિંગ એક ટૂંકી જીવનકથા સાથે એન્ડ્રુ હોજેસ દ્વારા ચલાવવામાં આવતી સાઈટ\nAlanTuring.net – જેક કોપલેન્ડ દ્વારા ટ્યુરિંગ એચીવ ફોર ધી હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટીંગ\nધી ટ્યુરિંગ એચીવ – કિંગ્સ કોલેજ, કેમ્બીજ આર્ચીવ દ્વારા કેટલાંક અપ્રકાશિત દસ્તાવેજોની સ્કેન કરેલી પ્રતો\nઍલન ટ્યુરિંગ- ટુવર્ડઝ એ ડીઝીટલ માઈન્ડઃ ભાગ 1 સીસ્ટમ ટુલબોક્સ, 11 ડિસેમ્બર 2001\nઍલન ટ્યુરિંગ ફિલોસોફીનું સ્ટેનફઓર્ટ એનસાઈક્રોપીડિયા. 3 જૂન ૨૦૦૨.\nઍલન ટ્યુરિંગ[મૃત કડી] સમય 100\nધી માઈન્ડ એન્ડ ધી કમ્પ્યુટીંગ મશીન ધી રુથફોર્ડ જર્નલ - એક 1949 ઍલન ટ્યુરિંગ અને અન્યો પર ચર્ચા\nCiE 2012: ટ્યુરિંગ સેન્ટીનરિ કોન્ફેરન્સ\nટ્યુરિંગ મશીન કેલક્યુલેટરસ વોલ્ફ્રામઆલ્ફા\nટ્યુરિંગના પેપરો, અહેવાલો અને વ્યાખ્યાનો ઉપરાંત અનુવાદિત આવૃત્તિઓ અને સંગ્રહોની વિસ્તૃત યાદી BibNetWiki\nડોનાલ્ડ ડ��લ્યુ. ડેવિસ સાથે મૌખિક ઇતિહાસ મુલાકાત, ચાર્લેસ બાબ્બેજ ઈન્સ્ટીટ્યુટ, યુનિવર્સિટી ઓફ મિન્નેસોટા; યુ.કે. ખાતે ક્મપ્યુટર પ્રોજેક્ટોને વર્ણવતાં ડેવિઝ નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, 1947થી ટ્યુરિંગના ડિઝાઈનીંગ કામની સાથે બે એસીઈ કમ્પ્યૂટરોના વિકાસ સુધી\nનિકોલસ સી. મેટ્રોપોલીસ સાથે મૌખિક ઇતિહાસ મુલાકાત, ચાર્લેસ બાબ્બેજ ઈન્સ્ટીટ્યુટ, યુનિવર્સિટી ઓફ મીન્નેસોટી. લોસ ઍલામોસ નેશનલ લેબોરેટરી ખાતે, કમ્પ્યૂટર સેવાઓ માટેના પ્રથમ નિયામક મેટ્રોપોલીસ હતાં- ઍલન ટ્યુરિંગ અને જ્હોન વોન ન્યુમનવચ્ચેના સંબંધો સહિતના મુદ્દાઓનો સમાવેશ\nવિસંગત પ્રશિસ્ત સ્વરૂપની સાથે લેખો\nદૂરના અંતર સુધી દોડનારાઓ\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૨ મે ૨૦૧૭ના રોજ ૧૮:૦૮ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aau.in/board-management-year-2016-17-42nd-meeting", "date_download": "2018-06-25T00:09:59Z", "digest": "sha1:64ACWMT3GEINQEL3WT6SRZH6V6N4RZUO", "length": 6771, "nlines": 132, "source_domain": "www.aau.in", "title": "Board of Management - Year 2016-17 : 42nd meeting | Anand Agricultural University, Anand", "raw_content": "\nઆણંદ કૃષિ યુનિવર્સિટીના યુનિવર્સિટી ભવન ખાતે યુનિવર્સિટી કક્ષાની ચોથા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી\nમુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા ખાતે “વિશ્વ પર્યાવરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ\nગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી\nકેવિકે, દેવાતજ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીનું ખેડૂતો સાથે સંવાદનું જીવંત પ્રસારણ\nમુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., ગોધરા ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો\nકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ ખાતે આંબાની જુની ફળવાડીનું નવીનીકરણ પર ચાર દિવસીય કેન્દ્રીય તાલીમ યોજાઇ\nઇન્સ્ટીટયુટ ઓફ ડીસ્ટન્સ એજયુકેશન, આકૃયુ, આણંદ ખાતે ઇનપુટ ડીલરોનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો\nWeather Report (હવામાન માહિતી)\nવર્ષ 2012-13 ખરિફ ઋતુથી પાક ઉત્પાદન ખર્ચ યોજનાના નવા પસન્દ કરેલ કાર્ય મથકોની યાદી\n42.7 ડો.એમ.વી.પટેલ, પ્રાધ્યાપક, ડો.એ.સી.સાધુ, પ્રાધ્યાપક, ડો.એમ.આર.પટેલ, સહ પ્રાધ્યાપક અને શ્રી જી.બી.બ્રહ્મભટ્ટ, ખેતી મદદનીશ સામેના આક્ષેપો બાબત\n42.9 બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોને અનામ��નો લાભ આપવા બાબત\n42.10 મદદનીશ પ્રાધ્યાપક અને તેની સમકક્ષ જગ્યા તથા રીસર્ચ એસોસીએટ/સીનીયર રીસર્ચ ફેલોની જગ્યા માટે ઉમેદવારોના બાયોડેટાના માર્કસ મંજૂર કરવા બાબત\n42.11 જાહેરાત ક્રમાંક ૩/૨૦૧૫ અનુસંધાને આચાર્ય (ડેરી સાયન્સ ફેકલ્ટી)ની નિમણૂક બાબત\n42.12 આણંદ કૃષિ યુનિવર્સિટીનો વર્ષ ૨૦૧૬-૧૭ નો વાર્ષિક વિકાસ કાર્યક્રમ બાબત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/national-news/gujarat-elections-2017-nikhil-savani-quits-bjp-says-it-was-a-mistake-117102300010_1.html", "date_download": "2018-06-25T00:15:02Z", "digest": "sha1:HTGEIBMPWXVTLSOGMFHGDSLBSC6D2T5X", "length": 8898, "nlines": 99, "source_domain": "gujarati.webdunia.com", "title": "પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\n15 દિવસ પહેલા બીજેપીમાં સામેલ થયેલા પાટીદાર નેતા નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને નિખિલે જણાવ્યું હતું કે, હાર્દિક અને મારી વચ્ચે મતભેદ હોઇ શકે છે પરંતુ મનભેદ નથી. મે પાટીદાર સમાજના હિત માટે જ કામો કર્યા છે, પાટીદાર સમાજના હિત માટે જ ભાજપ સાથે જોડાયો હતો. પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારે જે ચાર મુદ્દા ઉપર નિર્ણય લીધો હતો એા આધારે જ હું બીજેપીમાં સામેલ થયો હતો. હું બીજેપીમાંથી રાજીનામું આપી રહ્યો છે. બીજેપી પાટીદાર સમાજના સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે. પાટીદારોને ખરીદવાની કોશિશ કરી રહી છે.\nનિખિલે વધુમાં જણાવ્યું હતું કે બીજેપી પાટીદારોને ખરીદવા માટે નીકળી પડી છે. પાટીદારોને ખરીદવા માટે કરોડો રૂપિયા આપી રહી છે. નરેન્દ્ર પટેલ એક નાના પરિવારમાંથી આવે છે તો પણ તેમણે 1 કરોડ રૂપિયાની ઠુકરાવી સમાજને સાથ આપ્યો છે. એના માટે તેમને અભિનંદન. હાર્દિક પટેલ જે આંદલન કરી રહ્યા છે તે એકદમ સાચું છે. બીજેપીમાંથી રાજીનામું આપ્યા પછી હું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગીશ. એવો પ્રયત્ન કરીશ કે હાર્દિક પટેલની સાથે સાથે રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને ભાજપ સાથે જોડાવવા માટે કોઇ પૈસા મળ્યા નથી. જો મારે પૈસા લેવા હોત તો હું દોઢ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયો હોત. વરુણ પટેલે મને રૂ. 10 લાખ આપ્યા અને બીજા આવતીકાલે સોમવારે 90 લાખ આપવાની વાત કરી.સમાજમાં આવા લોકોને ખુલ્લા પાડવા નાટક કર્યું. હું ક્યારેય વેચાવાનો નથી. ભાજપ તરફથી આવેલા 10 લાખ રૂપિયાની થોકડી લઈને બેઠેલા નરેન્દ્ર મોદીએ ભાજપના કારનામાને ખુલ્લા પાડ્યા. આ પૈસા જીતુ વાઘાણી થકી વરુણ પટેલને આપી નરેન્દ્ર પટેલને પહોંચતા કરવામાં આવ્યા હતા તેવો ખુલાસો તેમણે કર્યો છે.\nઆ પણ વાંચો :\nભાજપનો કરોડો ખર્ચીને પાટીદાર નેતાઓને ખરીદવાનો કારસો\nપાટીદાર અનામત આંદોલનના વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાતા રાજકારણ બદલાયું\nરાજકોટ મહાનગર પાલિકાની બોર્ડ મિટીંગમાં હલ્લાબોલ, ભાજપ કોંગ્રેસના કાર્યકરોની છુટાહાથની મારામારી\nજૂથબંધી ભાજપને નડી શકે છે ભાજપના દાવેદારો મૂંઝવણમાં\nઆજે વાઘ બારસ, સત્તાવાર રીતે દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ\nખરા ટાઈમે ખેલ ઉંઘો પડતાં મોદી અને શાહ અકળાયા\nગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપે પાટીદાર અનામત આંદોલનકારીઓને સાથે લેવાનો ખેલ ...\nભાજપનો કરોડો ખર્ચીને પાટીદાર નેતાઓને ખરીદવાનો કારસો\nવરૃણ પટેલ અને રેશમા પટેલ સહિતના પાસના નેતાઓ ભાજપમાં જોડાયા બાદ પાસના જ કન્વિનર નરેન્દ્ર ...\nvideo- વડોદરામાં આશાવર્કરે પીએમ મોદી પર રોડ શો દરમિયાન બંગડીઓ ફેંકી\nવડોદરા ખાતે યોજાયેલ વડાપ્રધાન મોદીના રોડશોમાં એક આશાવર્કર મહિલાએ બંગડીઓ ફેંકતા હડકંપ મચી ...\nપાટીદાર અનામત આંદોલનના વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાતા રાજકારણ બદલાયું\nગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનકારીઓ હવે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ભાજપે હાર્દિક પટેલને ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/holi/holi-%E0%AA%88%E0%AA%95%E0%AB%8B-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%86%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B9%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-115022800008_1.html", "date_download": "2018-06-25T00:22:56Z", "digest": "sha1:HZS7TLCL4TPO7IWNQ6CT3MOEA5BFIFSC", "length": 6816, "nlines": 103, "source_domain": "gujarati.webdunia.com", "title": "Holi- Celebrate Eco-Friendly Holi | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nકેમિકલ યુક્ત હોળીના રંગ તમારી ત્વચા સ્કિન , વાળ માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે. આથી બચવા માટે ઘરે બેસા બનાવો અને મનાવો ઈકો ફ્રેંડલી હોળી.\nપીળા રંગ - પીળા રંગ ગેંદાના ફૂળને વાટીને પાણીમાં નાખી દો. પીળા રંગ થઈ જશે તૈયાર. આ રીતે જ પાણીમાં હળદર કે ચણાના લોટ નાખી પણ તમે પીળા રંગ બનાવી શકો છો.\nલીલો રંગ - લીલા રંગ માટે ઘઉંના લોટમાં મેંહદી પાઉડર નાખી દો લીલો રંગ તૈયાર છે. લીલા રંગ માટે લીલી શાકના પાંદડાવાળીને ધૂપમાં સુકાવીને વાટ��� લો. તૈયાર પાઉડરને પાણીમાં મિક્સ કરી દો.\nકેસરિયો રંગ બનાવવા માટે સંતરાના છાલટાને વાટી પાણીમાં નાખી દો.પછી કપડાથી ચાળી લો. કેસરિયો રંગ તૈયાર છે.\nભૂરો રંગ (બ્લૂ) રંગ માટે પ્રાકૃતિક બ્લૂ રંગના ફૂળનો ઉપયોગ કરી શકો છો.\nજાંબળી- જાંબળી રંગ માટે બીટને કાપી થોડી વાર માટે પાણીમાં મૂકી દો પછી એને કાઢી લો તૈયાર છે જાંબળી રંગ.\nઆ પણ વાંચો :\nહોળી ધુળેટી હોળીનું મહત્વ ધુળેટીનું મહત્વ હોળી. હોળી પર નિબંધ હોળીના ગીત હોળી છે હોળીના રંગ કેવી રીતે કાઢશો નેચરલ હોળી રમો Holi- ઈકો ફ્રેંડલી હોલી ઉજવો હોળીના જોક્સ. Holi Holi Jokes Holi Masti Dhulandi. Holi Song Holi Essay In Gujarati Holi Pakwan.gujarati Holi Essay\nહોળીની મસ્તી નહી રહી જાય અધૂરી તો આ ટિપ્સ જરૂર અજમાવો\nએક એવુ ગામ જ્યા છેલ્લા 100 વર્ષથી નથી સળગતી હોળી કે નથી ઉડતો ગુલાલ\nહોળી 2018: ક્યારે છે હોળી, જાણો હોળિકા દહનના શુભ પૂજન મૂહૂર્ત\nHoli Beauty Tips - હોળી/ ધુળેટી બ્યુટી ટિપ્સ\nહોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો\nહોળીની મસ્તી નહી રહી જાય અધૂરી તો આ ટિપ્સ જરૂર અજમાવો\nહોળી દરમિયાન સ્વાસ્થ્યની દેખરેખ બહુ આવશ્યક છે પણ આ સાથે જરૂરી છે રંગોના ઉપયોગમાં સાવધાની. ...\nએક એવુ ગામ જ્યા છેલ્લા 100 વર્ષથી નથી સળગતી હોળી કે નથી ઉડતો ગુલાલ\nશહેરથી 40 કિલોમીટર દૂર ગાઢ જંગલ વચ્ચે આવેલ એક એવુ ગામ પણ છે જ્યા છેલ્લા 100 વર્ષથી હોળી ...\nહોળી 2018: ક્યારે છે હોળી, જાણો હોળિકા દહનના શુભ પૂજન મૂહૂર્ત\nમનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 2 માર્ચ 2018ને ઉજવશે એટલે કે 1 માર્ચથી હોળાષ્ટકની ...\nHoli Beauty Tips - હોળી/ ધુળેટી બ્યુટી ટિપ્સ\nઆપ સૌ હોળીના બીજા દિવસે ધુળેટી તો રમતા જ હશો.. અનેક લોકોને સ્કીન અને વાળને કારણે ધુળેટી ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%88%E0%AA%A6%E0%AB%80", "date_download": "2018-06-25T00:43:14Z", "digest": "sha1:I32EPQNZWRIIPMV373Q7OFOKS72BECLW", "length": 3287, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઈદી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમ��રા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઈદી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-06-25T00:44:39Z", "digest": "sha1:57UILMI2RPQNDMMRWBA2JH7PW4JXE6MM", "length": 3536, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "છજાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nછજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nછજું કાઢી ઘરને શોભાવવું.\n['છાજ' ૧ ઉપરથી] છાપરું બનાવવું; છાજ નંખાવવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%AF", "date_download": "2018-06-25T00:42:09Z", "digest": "sha1:JCPCCGBGS2EK4PE6U77CT34O2JXFQ7KM", "length": 4229, "nlines": 103, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વિંધ્ય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવિંધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nદક્ષિણાપથ ને ઉત્તરાપથ વચ્ચેની પર્વતમાળા.\nવિધેય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવિધાન કરવા કે કહેવા યોગ્ય.\nવિધેય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવાક્યમાં ઉદ્દેશને વિષે જે કંઈ કહ્યું હોય તે.\nવિધેય ની ગુજરાતીમાં વ્યાખ્યા\n(પ્રાણવિનિમયનો) જેના પર પ્��યોગ કરાય છે તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%93", "date_download": "2018-06-25T00:27:58Z", "digest": "sha1:YZL4AQFCVL44SEAF2UWH4XCDIK66QMO2", "length": 6077, "nlines": 242, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:કંપનીઓ - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી શ્રેણીઓ વિહિન છે. કૃપયા આમાં યોગ્ય શ્રેણીઓ ઉમેરવી જેથી આ તેના સમાન શ્રેણી વર્ગમાં સામેલ થાય..\nઆ શ્રેણી હેઠળ ’કંપનીઓ’ (લિમિટેડ કંપનીઓ) વિશેનાં લેખ છે.\nઆ શ્રેણીમાં કુલ ૨ પૈકીની નીચેની ૨ ઉપશ્રેણીઓ છે.\n► ગૂગલ‎ (૫ પાના)\n► માઈક્રોસોફ્ટ‎ (૧૦ પાના)\nશ્રેણી \"કંપનીઓ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩૧ પૈકીનાં નીચેનાં ૩૧ પાનાં છે.\nઆઈ ટી સી ગ્રાંડ ચોલા હોટલ\nએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા\nઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન\nગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ\nધ ઈમ્પીરીયલ, નવી દિલ્હી\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૯ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ૦૦:૦૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2012/11/05/%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AA%E0%AA%A6%E0%AB%80/", "date_download": "2018-06-25T00:28:27Z", "digest": "sha1:T3BL4HTEZUQBND5T3Z5K3H5BA5UN44AT", "length": 4320, "nlines": 122, "source_domain": "kjthaker.wordpress.com", "title": "આધુનિક સપ્તપદી : | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nતમારી મુગ્ધતા કાયમ ટકી રહો.\nપણ એટલું બધું સાથે ન\nજીવો કે જીવન અબખે ચડી જાય.\nતમે એકમેકના મિત્ર થઇને રહો,\nતમારા ઘરને ઘર જેવું બનાવો,\nફાઇવસ્ટાર હોટલ જેવું નહીં.\nતમારા ઘરમાં ભલે માત્ર તમે બે જ હો, પણ\nમિત્રો અને મહેમાનોની અવરજવર ટાળો નહીં.\nતમે એકમેકના દોષને અઓળખો ખરા, પણ એનાં\nચૂંથણા ન કરો કે એની રાવ ફરિયાદ ન કરો.\nતમે તમારા સંતાનોને લાગણીની લોકશાહીથી ઉછેરો\nકાળી ચૌદશ : →\n2 thoughts on “આધુનિક સપ્તપદી :”\nતમારા ઘરમાં ભલે માત્ર તમે બે જ હો, પણ\nમિત્રો અને મહેમાનોની અવરજવર ટાળો નહીં.\nતમે એકમેકના દોષને અઓળખો ખરા, પણ એનાં\nચૂંથણા ન કરો કે એની રાવ ફરિયાદ ન કરો.\nતમે તમારા સંતાનોને લાગણીની લોકશાહીથી ઉછેરો\n�� પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0NzU%3D-57574566", "date_download": "2018-06-25T00:27:46Z", "digest": "sha1:6PI4BIWXLNA6DGKC2RDOOMBK73INOUSM", "length": 4784, "nlines": 84, "source_domain": "www.gujaratmirror.in", "title": "જો કાર્તિને આઝાદી મળે તો નીરવ જેવા લોકો પર કેવી રીતે કાર્યવાહી થાય?: ઈડી | National | Gujarat Mirror", "raw_content": "\nજો કાર્તિને આઝાદી મળે તો નીરવ જેવા લોકો પર કેવી રીતે કાર્યવાહી થાય\nહાઈકોર્ટે ચિદમ્બરમના પુત્રને મની લોન્ડ્રીંગ કેસમાં રાહત આપતા ઈડીની સુપ્રીમમાં ઘા\nએન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)એ દિલ્હી હાઇકોર્ટમાંથી એ આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેમાં કાર્તિ ચિદમ્બરમને મની લોન્ડ્રિંગ કેસમાં રાહત આપી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં સુનવણી કરતાં 20મી માર્ચ સુધીમાં કાર્તિની ધરપકડ પર પ્રતિબંધ મૂકી દીધો છે.\nહાઇકોર્ટના આદેશની વિરૂદ્ધ ઇડીની અરજી પર આગામી 15મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં ઇડીએ કહ્યું છે કે જો કાર્તિ ચિદમ્બરમને આઝાદી મળશે તો નીરવ\nમોદી જેવા લોકો પર કાર્યવાહી કેવી રીતે થશે\nબીજીબાજુ આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં કાર્તિની જામીન અરજી કેસથી દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ ઇન્દ્રમીત કૌરે પોતાને અલગ કરી દીધા છે. ત્યારબાદ આ કેસ બીજી બેન્ચને સોંપી દેવાયો. સીબીઆઈએ એક માર્ચના રોજ ચેન્નાઇ એરપોર્ટ પરથી કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. કાર્તિ લંડનથી પાછો ભારત આવી રહ્યો હતો. ચેન્નાઇથી તેમને સીધા દિલ્હી લાવ્યા અને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે તેમને સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યો.\nરેપ કેસની પૂછતાછમાં ચોધાર રડ્યા દાતી\nવિશ્ર્વના સૌથી શ્રીમંતોમાં મુકેશ અંબાણી 15માં ક્રમે\nઊર્જા મંત્રાલય 20 અબજ યુનિટ વીજળી ‘બુધ્ધિપૂર્વક’ બચાવશે\nમહાગઠબંધન પહેલાં જ કોંગ્રેસ મમતાની અડફેટે\nસુરતથી ગારિયાધાર આવતી બસને અંકલેશ્ર્વર નજીક અકસ્માત: પાંચના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/25", "date_download": "2018-06-24T23:50:34Z", "digest": "sha1:ORWRUKZ56GYDJ6BFCGZPGE7KW67LZIIR", "length": 7262, "nlines": 65, "source_domain": "anadimukta.org", "title": "અવિરત વિચરણના હિમાયતી | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsઅવિરત વિચરણના હિમાયતી\n5મી ફેબ્રુઆરી, 2014ના રોજ નિત્યક્રમ મુજબ સવારે વહેલી પરોઢે 3:30 વાગ્યે જાગ��, પ્રાત: ક્રિયા તથા પૂજાપાઠ પતાવીને કારણ સત્સંગના સર્વે સમાજ માટે મહાપ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. 6:00 વાગ્યે મંગળા આરતી પતાવી ઘાટલોડિયા પ્રાત: સભામાં હરિભક્ત સમાજને બળિયો કરવા પહોંચી ગયા. તે જ દિવસે મોરબીની પાસે ધૂનડા ગામે બપોરે 3:00 વાગ્યે શોભાયાત્રામાં પહોંચવાનું હતું.\nઘાટલોડિયા 9:00 વાગ્યે સભા પૂર્ણ કરી, બે મહાપૂજાનો પ્રોગ્રામ પૂરો કર્યો. 11:00 વાગ્યે વાસણા ઠાકોરજી જમાડીને મોરબી જવા નીકળે તો 2:00 વાગતા પહોંચાય તેમ હતું. પરંતુ મહાપૂજા પૂરી થયા બાદ પૂ. સંતોના તથા હરિભક્તોના આગ્રહથી 3-4 પધરામણીઓ ગોઠવાઈ. પ્રેમીભક્તોના મનોરથ પૂરા કરવામાં ઘાટલોડિયા જ પોણા અગિયાર થઈ ગયા. હવે જમાડવાનો સમય ન રહ્યો. સાથે આવેલ હરિભક્તોની ચિંતા રાખી વાસણા જમાડવા પધાર્યા.જમ્યા ન જમ્યા ને તરત જ મોરબી જવા ગાડી ઉપાડી દીધી. મોરબી જતા વચ્ચે રસ્તમાં પોતાને ડાયાબિટીસની તકલીફ હોવા છતાં લઘુ કરવા ગાડી ઊભી ન રાખી. એમ કરતાં સતત 250 કિ.મી.ની જર્ની (મુસાફરી) પૂરી કરી બપોરે 3:10 વાગ્યે મોરબી પહોંચ્યા. ત્યાં પણ બે-ત્રણ પધરામણી પતાવી શોભાયાત્રામાં જોડાયા. સવારે વહેલી પરોઢના 3:30 વાગ્યાથી લઈ સતત સાંજના 5:00 વાગ્યા સુધી અવિરત વિચરણ 81 વર્ષની ઉંમરે કરવું અસંભવ છે જે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં વર્તમાનકાળે નિહાળી શકાય છે. શોભાયાત્રા બાદ સાંજે 7:00 વાગ્યા સુધી 4500 જેટલા મુક્તોને કથવાર્તાનો લાભ આપી ખૂબ બળિયા કર્યા.\nરાત્રિના 8:00 વાગ્યે મોરબી મંદિરે પધારી ત્યાંથી પછી સવારે વાસણાથી સાથે લીધેલ ભાખરી ને છૂંદો જમાડ્યાં. રાત્રે 8:30 વાગ્યે વાસણા પરત થવા નીકળ્યા ને 11:45 વાગ્યે 650 કિ.મીની મુસાફરી 1 દિવસમાં કાપી વાસણા પહોંચ્યા. તેઓને અવરભાવની ઉંમરના કારણે રાત્રે 10-11 વાગ્યા પછી ઊંઘ ન આવે તો આજે કેમ આવે તેમ છતાં નહિ કોઈ થાક-ઉજાગરો. બીજા દિવસે વળી પાછા સવારમાં 6:15 વાગ્યે વિચરણ માટે ગાડીમાં બેસી ગયા. આવા છે વિચરણના આગ્રહી. તથા આવું તો અનેક વખત જોવા મળે છે આ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં. સવારે ગોધરા હોય તો બપોરે માલપુર અને સાંજે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર.\nવહેતા પાણી જેવું અવિરત વિચરણ કરી અનેક મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ કરાવવા આ દિવ્યપુરુષે 81 વર્ષની ઉંમરે પણ નથી ભૂખ સામે જોયું, નથી ઊંઘ સામે જોયું કે નથી થાક સામે જોયું.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2010/09/", "date_download": "2018-06-24T23:59:43Z", "digest": "sha1:KF7OQW6PUWMXZ6GNRSHUPUOA2NQYXKXD", "length": 7256, "nlines": 147, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2010 » September", "raw_content": "\nવિવિધ શાળા અને કૉલેજમાં ગુજરાતીલેક્સિકોનની માહિતીનું સફળતાપૂર્વક નિદર્શન- એક અહેવાલ\nપ્રિય મિત્ર સમાચારપત્રો અને સામાયિકો હંમેશા કોઈપણ વસ્તુ કે માહિતી અંગે જનજાગૃતિ લાવવા માટે એક અસરકારક માધ્યમ તરીકે રહ્યા છે. આપ સૌના સાથ અને સહકાર થકી આજે ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ અને લોકકોશ ઘરઘરમાં જાણીતું નામ બની ચૂક્યા છે. ગુજરાતીલેક્સિકોન ટીમ આ માટે આપની આભારી છે. ગુજરાતીલેક્સિકોન એટલે ગુજરાતીભાષાનો સૌ પ્રથમ ઓનલાઇન શબ્દકોશ. જે તૈયાર કરવામાં 89 […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્���ીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B8%E0%AB%80%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87-%E0%AA%B9%E0%AB%81%E0%AA%AE%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6/", "date_download": "2018-06-25T00:09:25Z", "digest": "sha1:7AKVA4FMX3UNYBVEC62XFVET6EBCYWV5", "length": 6521, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "સીરિયામાં હવાઇ હુમલાનો દોર : ૮૦૦થી વધુના મોત – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld સીરિયામાં હવાઇ હુમલાનો દોર : ૮૦૦થી વધુના મોત\nસીરિયામાં હવાઇ હુમલાનો દોર : ૮૦૦થી વધુના મોત\nદોઉમા : સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉતામાં મંગળવારના દિવસે મોટા પાયે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઇ હુમલામાં મોટી ખુવારી થઇ છે. હિંસામાં તેજીને ધ્યાનમાં લઇને ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવવા માટેની માંગ કરવામાં આવી છે. સીરિયામાં માનવ અધિકાર સાથે જોડાયેલી સંસ્થાએ કહ્યુ છે કે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે. ૮૦૦થી વધુ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા ૮૦૦થી વધારે લોકોમાં ૧૭૭ બાળકોનો સમાવેશ થાય છે. યુદ્ધગ્રસ્ત સીરિયામાં રશિયાને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે હવાઇ હુમલામાં રશિયન પરિવહન વિમાન સીરિયાના એક વિમાનીમથક પર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાનમાં રહેલા ૩૨ લોકોના પણ મોત થઇ ગયા છે. દમિશ્કની નજીક બળવાખોરોના અંકુશવાળા વિસ્તારમાં હાલમાં વ્યાપક હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. બળવાખોરોના કબજાવાળા અંતિમ વિસ્તાર પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઘોઉતામાં સુરક્ષા પરિષદ દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની માંગ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. હવાઇ હુમલાના કારણે સીરિયામાં અતિ ભારે નુકસાન થયુ છે. હજારોની સંખ્યામાં લોકોને અન્યત્ર ખસી જવાની ફરજ પડી રહી છે. ગઇકાલે કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા હતા. સતત હવાઇ હુમલા વચ્ચે ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રાષ્ટ્રની તાકીદની બેઠકની માંગ કરાઇ છે.\nભીમા-કોરેગાંવ મુદ્દે રાજ્ય સરકારને હાઈકોર્ટની નોટિસ\nએરસેલ કેસઃ ષડયંત્રમાં સામેલ હતો ચિદમ્બરમ્‌ : ઇડીનો ધડાકો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છ�� ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/supreme-court-stays-order-on-demolition-parking-lot-near-taj-035848.html", "date_download": "2018-06-25T00:32:19Z", "digest": "sha1:2H3VH4KOBGBI5QNQKXENNXWCTEGWT6TU", "length": 7225, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "તાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક | Supreme Court stays order on demolition of parking lot near Taj Mahal - Gujarati Oneindia", "raw_content": "\n» તાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક\nતાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nદલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય\nએસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે કેન્દ્ર સરકારઃ સુપ્રિમ\nયેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપવા અંગે રાજ્યપાલ પર ઉઠ્યા સવાલ\nતાજમહેલ પાસે બની રહેલ મલ્ટિલેવલ પાર્કિંગ તોડવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના રોજ તાજમહેલ પાસે લગભગ એક કિમી દૂર બનાવવામાં આવી રહેલ આ પાર્કિંગને તોડવા માટે ઓર્ડર આપ્યો હતો, જેની પર હાલ કોર્ટે રોક લગાવી છે. કોર્ટ દ્વારા હાલ કોઇ નવું નિર્માણ કામ ન કરવાનો તથા તે સ્થળ હાલ જે સ્થિતિમાં છે એમ જ રહેવા દેવાનો આદેશ આપ્યો છે. તાજમહેલના પૂર્વના દરવાજા પાસે એક કિમી દૂર આ પાર્કિંગનું નિર્માણકામ ચાલી રહ્યું હતું.\nજસ્ટિસ એમ.બી.લોકુર તથા જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચ આ મામલે સુનવણી કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કોર્ટમાં એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયા હતા. એસએસજી મહેતાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર તાજ મહેલના રક્ષણ અંગે કટિબદ્ધ છે અને કોર્ટ સામે આ અંગે એક પોલિસી રજૂ કરશે. જે પછી કોર્ટે આ કેસની આગળની સુનવણી માટે 15 નવેમ્બરની તારીખ આપી હતી. આ સુનવણી પર્યાવરણ તજ��્ઞ એમ.સી.મહેતાની પિટીશન પર થઇ રહી છે. તેમણે પીઆઈએલમાં તાજમહેલની સુરક્ષાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, ગેસના પ્રદૂષણ અને આસપાસના વિસ્તારમાં જંગલોના વિનાશની તાજમહેલ પર ખરાબ અસર થઇ છે.\nsupreme court taj mahal parking સુપ્રીમ કોર્ટ તાજ મહેલ પાર્કિંગ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/33fd934da0/smile-society-spread-the-campaign-39-s-u-india", "date_download": "2018-06-25T00:25:01Z", "digest": "sha1:FN7TQW7Q63UJG3YH5LRFSRKHNJEFIEBO", "length": 21951, "nlines": 151, "source_domain": "gujarati.yourstory.com", "title": "સમાજમાં સ્માઈલ ફેલાવતું અભિયાન ‘થૅંક યૂ ઈન્ડિયા’", "raw_content": "\nસમાજમાં સ્માઈલ ફેલાવતું અભિયાન ‘થૅંક યૂ ઈન્ડિયા’\nતમે જો મુંબઈના પશ્ચિમ વિસ્તારોની ક્યારેક મુલાકાત લેશો તો ત્યાંના રહેવાસીઓ, નોકરીયાતો અને કામદારો દ્વારા છેલ્લાં એક વર્ષના વધુ સમયથી ચલાવાતા મૂક અભિયાનની અનુભૂતિ થશે. તે સબળ છતાં શાંત વિરોધ છે. હૃદયસ્પર્શી દેખાવો છે. તેમ છતાં એક વાત નક્કી છે કે તમામ પીડાઓ સામેનો તે જંગ છે. આ યુદ્ધ એવું છે જે માણસો દ્વારા માણસો સામે ચલાવવામાં આવ્યું છે. આ યુદ્ધ એવું છે જેમાં માણસની ઉત્ક્રાંતિથી લઈને આજ સુધીની સત્તા અને શક્તિની ભૂખ સામે લડવામાં આવી રહ્યું છે. આ યુદ્ધ એવા લોકો સામે છે જેમણે લાગણીઓ ગુમાવી દીધી છે. જેઓ સ્પર્શ કરી શકે છે પણ સંવેદાનાઓ ગુમાવી બેઠા છે.\nવિચારો શું હશે આ યુદ્ધ\nથૅંક યૂ ઈન્ડિયા, એક સામાજિક પ્રયોગ છે જે તે જ નામ ધરાવતી એક સંસ્થા દ્વારા શરૂ કરાયો છે જેના થકી તેઓ લોકોમાં રહેલી સારપ અને લાગણીઓને પુનઃજીવીત કરી રહ્યા છે.\nતેના સ્થાપક હેમંત ગુપ્તા કે જેમણે આ લાગણીઓ ધબકતી કરવામાં મોટો ભાગ ભજવ્યો છે તે જણાવે છે કે સમાજને કેવી રીતે પાછું આપી શકાય. તે જણાવે છે,\n“ઘણાં લાંબા સમયછી હું મારી જાતની દુનિયા સાથે સરખામણી કરતો અને તેને દુનિયા કરતા ઉપર જ સમજતો. ઓફિસમાં કામ કરવા દરમિયાન હું સતત મિટિંગમાં વ્યસ્ત રહેતો. તેમાં થતાં સંવાદોનું પરિણામ મળતું પણ તે ખૂબ જ થકવી દેતા. આંખો મળતી, હાથ મળતા પણ મન નહોતા મળથા. આ રીતે મારા જીવનમાં લગભગ 34 વર્ષ પસાર થઈ ગયા હતા. આખરે મેં નોકરી છોડીને સ્વની શોધ આરંભવાનું નક્કી કર્યું.”\nતેઓ વધુમાં જણાવે છે,\n“મેં શિલ્પ, વિજ્ઞાન, સા��કોલોજી અને ફિલોસોફિ દ્વારા માનવજાતને ઓળખવાનો પ્રયાસ આરંભ્યો. શરૂઆતના દિવસોમાં આ સંસોધને મને ખૂબ જ થકવી નાખ્યો, કારણ કે હું જેટલું સત્ય જાણતો ગયો તેટલું જ મારા જ્ઞાન અને અમલીકરણ વચ્ચેનું અંતર વધવા લાગ્યું. હું મારા રોજિંદા જીવનમાં આ સત્યોને અપનાવી શકતો નહોતો.”\nઓગસ્ટ 2012, તેમના મતે તેમના જીવનનો તે ટર્નિંગ પોઈન્ટ હતો. વધુ ખુશ, સ્વસ્થ અને મદદગાર થવાની એક નવી જ સફરની શરૂઆત હતી. હેમંત જણાવે છે કે, આ બાબતને વધુ લોકો સાથે શેર કરવાનું અને જીવનને વધુ માણવાનું શીખવવા લાગ્યો.\nમાનવજાતને જાણવાની તેની જિજ્ઞાસાએ તેને ભારત, અમેરિકા અને બ્રિટનના મોચી, રિક્ષાચાલક, કોર્પોરેટ લીડર, સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટ, ફિટનેસ ટ્રેઈનર અને સાયકોલોજિસ્ટ જેવા 1200 લોકો સાથે મુલાકાત કરાવી.\nદરરોજ થતાં નાનકડાં કામ આ તફાવત દર્શાવે છે\nરોજિંદા જીવનમાં એવા ઘણાં નાના નાના કામ છે જે કરવાથી આપણે વધુ ખુશ, સ્વસ્થ અને મદદગાર બની શકીએ છીએ.\nજો કે આ અભિયાનના ઘણા તબક્કા હતા. આ કામગીરીમાં એક સૌથી મોટી બાબત હતી સોશિયલ થિયરી જે આપણા વર્તન સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે આપણું વર્તન અન્ય લોકોના વર્તનના આધારે જ પ્રેરાયેલું હોય છે. આ કેસમાં આપણે એવું માનીએ છીએ કે આપણે ઘણા બધા લોકોને બદલવા છે, તેઓ એવું માને છે કે સમાજમાં તે પહેલાં થવું જોઈએ. તેનો સીધો અર્થ છે કે કેટલાક લોકો માને છે કે, તેમના દ્વારા તેની શરૂઆત થવી જોઈએ જેથી દેશની સામાજિક મૂડીમાં વધારો થાય.\nતેનો અર્થ છે કે, દરેક કામ સરળ, પારિવારિક રીતે અને લોકોની ભાગીદારી દ્વારા કરી શકાય છે.\n“અમે આ કામ શરૂ કર્યું માત્ર 'થેંક યૂ' કહીને. ‘થેંક યૂ એટલે શું’ એક એવી બાબત છે જે વ્યક્તિને તાત્કાલિક ખુશ કરી દે છે અને સંબંધોને મજબૂત બનાવે છે. તેમાં સર્જનાત્મકતા અને સહકાર જોડાયેલા છે. થેંક યૂ ઈન્ડિયા અમારો પહેલો સામાજિક પ્રયોગ હતો.”\nહેમંત ગુપ્તાએ આ પ્રયોગની શરૂઆત હુઝેફા કાપડિયા સાથે કરી જે દેશના જાણીતા ડાયરેક્ટર છે. તેની સાથે જોડાઈને જ થેંક યૂ ઈન્ડિયાની સ્થાપના થઈ. કેવિન કોન્ડાબાથીની કે જે મેરેથોન દોડવીર અને રીબોક ટ્રેનર છે તેમણે આવા અભિયાનની જાણ થતાની સાથે જ આ બંનેનો સંપર્ક કર્યો અને તેમની કૉર ટીમમાં જોડાઈ ગયા જ્યારે તે માત્ર પ્રારંભિત તબક્કામાં હતું. તેમણે સાથે મળીને એક એવી ટીમ બનાવી જેમાં ફોટોગ્રાફર, લાઈફ કૉચ, ટ્રાવેલ કંપની મેનેજર, સાયકોલોજી સ્ટુડન્ટ, ��ીવી સિરિયલના સેટ બનાવનાર, નેશનલ કિક બોક્સિંગ પ્લેયર, મહારાષ્ટ્ર ચેસ બોક્સિંગ એશોશિયેસનના પ્રમુખ અને ઘણા લોકોનો સમાવેશ થાય છે.\nકેમ્પેઈન ખૂબ જ સરળ હતું. હેમંત જણાવે છે,\n“અમે બોરિવલી, મુંબઈ ખાતે આવેલા નેશનલ પાર્ક ખાતેથી 16 ઓક્ટોબર 2014ને 6 વાગ્યે કામગીરી શરૂ કરી. અમે લોકો પાસે જતાં અને તેમને આભાર માનતા. જે લોકો નિયમો પાળતા તેનો આભાર માનતા. જે લોકો નિયમ નહોતા પાળતા તેનો પણ એવું કહીને આભાર માનતા કે તેઓ ભવિષ્યમાં ધ્યાન રાખશે.”\nતેમણે મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે જોડાણ કર્યું અને લોકોને ગુડ ટિકિટ આપવાનું અભિયાન હાથ ધર્યું. તેણે 35,000થી વધુ ગુડ ટિકિટનું વિતરણ કરવાનું આયોજન કર્યું.\nવધુમાં હેમંત જણાવે છે,\n“અમારી તે 100 દિવસની કામગીરી ખૂબ જ આનંદદાયક હતી. અમારા વિચારો અમારા કાર્યો દ્વારા વધારે મજબૂત થયા હતા. લોકોમાં વિવિધ તબક્કે સભાનતા આવતી જતી હતી. લોકો થોડા વધારાના વિચાર, ધ્યાન અને જીવનના મૂલ્યો સાથે સંઘર્ષ કરીને સારા-નરસાનું, સારા-ખોટાનું, વર્તમાન-ભવિષ્યનું અને હું તથા આપણે વચ્ચેનો તફાવત જાણતા ગયા.”\nબે કેસ જેણે આ બધું પરિવર્તિત કર્યું\nજીવનમાં એવા ઘણાં તબક્કા આવે છે જ્યારે લોકો અન્ય સામે શંકાની ચોક્કસ નજરે જોતા હોય છે, તેમના અનુભવોના આધારે મુલ્યાંકન કરતા હોય છે અને જ્યારે તેમનો આભાર માનવામાં આવે છે ત્યારે તે ભાંગી પડે છે. આવા જ બે કેસ તેમણે જોયા હતા.\n“અમે લોકો બોરિવલી ખાતે લોકોનો આભાર માનતા હતા. તે સમયે અમે દૂર ઉભેલા એક ટ્રાફિક પોલીસને જોયા જેમણે જીવનના 50 વર્ષ પોલીસ સેવામાં પસાર કર્યા હતા. અમે તેમની પાસે ગયા, ગુલાબ આપ્યું અને તેમને ભેટ્યા. તેમણે મારો હાથ બે મિનિટ સુધી પકડી રાખ્યો અને તે દરમિયાન બંને વચ્ચે માત્ર મૌન પથરાયેલું હતું. તેમની આંખોની ખૂણા ભિંજાઈ ગયા. તેમણે એક બાળકની જેમ બોલવાનું શરૂ કરી દીધું.”\n“હું એક ભ્રષ્ટ કર્મચારી છું. જો હું જાહેરમાં તેની કબૂલાત કરીશ તો લોકો મને મારી નાખશે અને મારો પરિવાર વેરવિખેર થઈ જશે. હું નથી જાણતો મારે શું કરવું.”\nઅમે કંઈપણ બોલ્યા વગર એકબીજાની સામે જોઈ રહ્યા. તેમણે તે સમયથી ભ્રષ્ટાચાર ન કરવાના શપથ લીધા.\nબીજો એક કિસ્સો વહેલી સવારે બન્યો હતો. કેટલાક કર્મચારીઓ રસ્તો સાફ કરી રહ્યા હતા. તે લોકો કામમાં એટલા વ્યસ્ત હતા કે આસપાસ પસાર થતા લોકોની સામે પણ જોતા નહોતા. અમે લોકો જ્યારે તેમને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે એક સ્વીપ�� તરીકે રસ્તો વાળનાર તરીકે કામ કરવાનું કેટલું શરમજનક છે અને લોકો તેમની સામે એવી રીતે જોતા હોય છે કે, અમે તેમની સામે પણ જોઈ નથી શકતા. અમે લોકો માત્ર સ્વમાનના ભૂખ્યા છીએ. અમે તેમનો આભાર માન્યો અને લગભગ 15 મિનિટ તેમની સાથે પસાર કરી અને સાથે ચા પણ પીધી. તેમને મળીને અમારું હૃદય પરિવર્તન થઈ ગયું અને પછી અમે પ્રસંગોપાત તેમને મળવા લાગ્યા.\nઆ સમાજસેવા નહીં, સામાજિક પ્રયોગ છે\nહેમંત એક વાતનું ખાસ ધ્યાન રાખતા કે તેમના કાર્યને કોઈ સમાજ સેવા ન કહે કારણ કે તે આર્થિક રીતે સાતત્યતા ધરાવતું માળખું હતું. આજે આપણી પાસે તે માનવાનું કારણ છે. તેમને સુનિલ ઘોરાવત કે જે અર્થ વોટર ગ્રૂપના સ્થાપક છે, સેન્ચ્યુરી લોજિસ્ટિકના ગગન ગોયલ અને સીએલએસએ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્ડિયાના એડવાઈઝર નિમિર મહેતા નામના ત્રણ રોકાણકારો દ્વારા ભંડોળ મળ્યું.\nઆ અંગે હેમંત કહે છે,\n“આપણી સામાજિક મૂડીમાં વધારો કરવાની ખૂબ જ જરૂર છે. આપણે એવું માનીએ છીએ કે, સામાજિક મૂડીનો વિકાસ વિખરાયેલી આર્થિક સ્થિતિ કરતા વધારે સારી અને મોટી હોય છે. અમે સભાન રીતે તેમાં વધારો કરવા પ્રયાસ કરીએ છીએ.”\n“અમે અમારું અસ્તિત્વ સારું કરવા અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે સર્જાયું હોવાનું જણાવીએ છીએ. અમે રોજિંદા કામમાં સરળતા લાવીને તેને સાબિત કરીએ છીએ. અમે સામાજિક પ્રયોગો દ્વારા તેને લોકો સુધી પહોંચાડીએ છીએ.”\nતેઓ રસ્તા પર, કોલેજમાં અને કોર્પોરેટ વિશ્વમાં દરેક તબક્કે કામ કરીને તેમના આયોજનને લોકો સુધી પહોંચાડવા માગે છે.\nઅંતે તેઓ જણાવે છે,\n“અમે ટ્રાફિક સાયકોલોજીનો પણ અભ્યાસ કરીએ છીએ. અમે મુંબઈ ટ્રાફિક પોલીસને રજૂઆત કરી છે કે તેઓ ભારતની પહેલી ટ્રાફિક સાયકોલોજી રિસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થા શરૂ કરે. અમે લોકો તેના માટે બ્રાન્ડની શોધમાં છીએ.”\nઅનુવાદક- YS ટીમ ગુજરાતી\nવિવિધ સામાજિક પહેલને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો\nઆ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:\nરાહ જોઇને કંટાળેલા, રાજસ્થાનના ગ્રામવાસીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા જાતે જ બસ ખરીદી\nમુંબઈના 'કિંગ ઓફ બાન્દ્રા' સંદીપ બચ્ચેની વન્ડર ઓટોરિક્ષાની સવારી ચોક્કસ કરજો\nઅમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હ���ીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%B2%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8", "date_download": "2018-06-25T00:34:51Z", "digest": "sha1:Q2GFUC5GOXSDCCIW6ZKIV6XPHZCLLG4Q", "length": 3398, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મૂલ્યાંકન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમૂલ્યાંકન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમૂલ્ય આંકવું તે; મુલવણી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2012/08/30/%E0%AB%A9%E0%AB%A6-%E0%AB%A6%E0%AB%AE-%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7%E0%AB%A8/", "date_download": "2018-06-25T00:29:56Z", "digest": "sha1:M3SMA7NXJTEXSFH76YRRMK25OJEOV4FG", "length": 4855, "nlines": 107, "source_domain": "kjthaker.wordpress.com", "title": "૩૦-૦૮-૨૦૧૨ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nઆજે સવારે કવિતા ને શનિવારે અમદાવાદ જવાનું હોવાથી તેના રીઝર્વેશન માટે મોટા બસ સ્ટેન્ડ (ડેપો) ગયો તો ત્યાં બોર્ડ વાંચવા મળ્યું કે લાઇટ ન હોવાથી રીઝર્વેશન બંધ છે જે લાઇટ આવ્યેથી ચાલુ થશે. મને મનમાં સવાલ થયો કે આજે વિશ્વ ૨૧ મી સદી માં પ્રવેશી ચુક્યૂં છે અને લાઇટ ન હોય ત્યારે જનરેટર અથવા ઇનવર્ટર દ્વારા મુસાફરોની સગવડ સાંચવવાનૂં ગુજરાત એસ.ટી. માં કોઇ ને કેમ સુજતુ નહી હોય કે આને જ કહેવાય પબ્લીક સેક્ટર સંસ્થા કે જ્યાં પબ્લીક ની સગવડતા નો ખ્યાલ જ રાખવામાં આવતો ન હોય…\nજો તમને હજુ પણ મોટા બસ સ્ટેન્ડમાંથી સંતોષકાર��� પ્રતિસાદ ન મળે,\nતો તમે ફરિયાદ દાખલ કરવા માટે તૃતીય પક્ષનો સંપર્ક કરી શકો છો\n‘આને જ કહેવાય પબ્લીક સેક્ટર સંસ્થા કે જ્યાં પબ્લીક ની સગવડતા નો ખ્યાલ જ\nરાખવામાં આવતો ન હોય…’ આવી વાત કરવાથી કાંઇ અર્થ ન સરે\nઆભાર, અર્થ સરવાની અપેક્ષા પણ ન રાખી શકાય માત્ર વ્યથા વ્યકત કરીને હળવા થવાનો પ્રયાસ છે.અને એક બે વ્યક્તી સુધી પણ વાત પહોંચ્યા નો સંતોષ..\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://ramrane.blogspot.com/2013/09/tet2-paper-solution-answer-keys.html", "date_download": "2018-06-25T00:18:42Z", "digest": "sha1:W6MFHWHSOD47UZBJCX7QFQ4DXRN6GTNG", "length": 9575, "nlines": 145, "source_domain": "ramrane.blogspot.com", "title": "Ram Rane,Surat: TET2 Paper Solution / Answer Keys (01/09/2013) (Completed)", "raw_content": "\nRam Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .\nAll District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .\nશું ટાઇમ થયો છે\n\"ઉઠો જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” --------------------------- \"વાણી અને પાણી વિચારીને વાપરો.\"\nહવે તમારી કોઇપણ મનપસંદ ભાષામાં બ્લોગ વાંચો.\nકેન્દ્ર સરકારના કર્મચારીઓને ૩૦ દિવસનું એડહોક બોનસ\nવિદ્યાસહાયક ભરતીમાં વયમર્યાદા વધારવા બાબત\nવિધાસહાયકોની ભરતીમાં વેઈટીગ લીસ્ટ મુજબ નિમણુક કરવા...\nDIES - દિન તરીકે ની ઉજવણી કરવા બાબત નો પરિપત્ર.......\nજીલ્લા સમાજ કલ્યાણ અધિકારીનો હુકુમ\nધો -૩ થી ૮ તમામ માધ્યમની સંત્રાંત કસોટી બાબત .......\nSMC તાલીમ 2013 પરિપત્રSMC તાલીમ 2013 પરિપત્ર\nખેલ મહાકુંભ-2013 માં રજીસ્ટર થવા માટે અહીં ક્લિક ક...\nઉચ્ચ પ્રાથમિકનો વિકલ્પ આપનારને સિનિયોરિટી ગણાશે......\nસુપ્રિમ કોર્ટમાં ફિક્સ પે કેસ 24 તારીખે એડવાન્સ કો...\nહેડ ટીચરને વધારાનો હવાલો આપવા પરિપત્ર................\nમતદાર યાદી સુધારણા કાર્યક્રમ\nખેલ મહાકુંભ-2013 માં રજીસ્ટર થવા માટે અહીં ક્લિક ક...\n૧ થી 5 ના કાવ્યો બાલગીતો- ડાઉનલોડ કરવા ક્લિક કરો.....\nસરકારી પ્રા.શાળાઓમા ઘટ્ને પુરવા તંત્રની આળસ્\nઆચાર્ય ને નિરીક્ષક્નો ચાર્ઝ સોપવા બાબત.\nકોઇપણ - પ્રાર્થના,ભજન ,ઈ- પુસ્તકાલય ડાઉનલોડ કરો\nટેટ-૨ નુ રીજલ્ટ ૨૦ સપ્ટેબર પહેલા જાહેર થશે...........\nવેકેશન માં લીધેલી તાલીમની વળતર રજા અંગેનો પરિપત્ર\nનવા ૨૩ તાલુકાની જાહેરાત\nપી.ટી.સી તેમજ તથા ટેટ પાસ ઉમેદવારો માટે ખાસ\nગણપતી બાપ્પા મોરીયા ..................ગણપતી બાપ્પા...\nવિકલ્પ લઈને ઉચ્ચ પ્રાથમિકમાં ગયેલા શિક્ષકોનિ સીનીઓ...\nમદદનીશ શિક્ષણ નિરીક્ષક ( શિક્ષણ ) ની ખાલી નો ચાર્જ...\nશિક્ષકદિન ની તમામ મારા વ્હાલા મિત્રો ને હાર્દિક સુ...\nકારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૩\n૪) તમારું નજીકનું POLICE STATION શોધો.\n૩) તમારો પોતનો PAN CARD નંબર જાણવા માટે અહિં ક્લિ...\nમાહિતી શોધો ૧) કોઇપણ જગ્યાનો પિનકોડ નંબર જાણવા માટ...\nહવે વાચો તમારો મનપસંદ કોઇપણ ગુજરાતી ઈ-પેપર\nTET 2 Answer key( આન્સર કી) અહીં મુકાશે\nવિધાસહાયક ભરતી ન થતા શિક્ષકોમા રોષ .............\nટેટ-૧ ના ઉમેદવાર માટે અન્યાય\n7-12,8-અ ના ઉતારા હવે ઘેર બેઠા જુઓ.\nરાજકોટ મા ટેટ -૨ ની પરીક્ષામા ધૂમ ચોરી .\nગણિત વિજ્ઞાન મંડળ ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત કરવાન...\nમુખ્ય શિક્ષકોની શૈક્ષણીક કામગીરી બાબત .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/gujarati/hu-narendra-modi-banva-mangu-chhu-new-gujarati-film-035292.html", "date_download": "2018-06-25T00:25:46Z", "digest": "sha1:ISUNL5SJ2YVVGH7XI5PXCMMNDGYJX4GZ", "length": 10415, "nlines": 114, "source_domain": "gujarati.oneindia.com", "title": "17 નવેમ્બરે ગુજરાતી ફિલ્મોના પડદે જોવા મળશે નરેન્દ્ર મોદી? | hu narendra modi banva mangu chhu new gujarati film - Gujarati Oneindia", "raw_content": "\n» 17 નવેમ્બરે ગુજરાતી ફિલ્મોના પડદે જોવા મળશે નરેન્દ્ર મોદી\n17 નવેમ્બરે ગુજરાતી ફિલ્મોના પડદે જોવા મળશે નરેન્દ્ર મોદી\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nગુજરાતની ફિલ્મ \"ઢ\" મળ્યો નેશનલ એવોર્ડ, જાણો આ ફિલ્મમાં શું છે ખાસ\n'તારક મહેતા...'ના ટપુએ કહ્યું, પપ્પા તમને નહીં સમજાય\nજાણીતા ગુજરાતી અભિનેતા જગદીશ ઠાકોરનું નિધન\n\"ફોડી લઇશું યાર\" ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક તથા ટ્રેલર થયું લોન્ચ\nગુજરાતી મ્યુઝિકલ ફિલ્મ \"શુભ આરંભ\"નું થયું મ્યુઝિક લોન્ચ\nSad News : ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનું નિધન\nદેશના પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અપાર છે, ગુજરાતમાં તો તે મુખ્યમંત્રી હ���ા ત્યારથી તેમની લોકપ્રિયતાના ડંકા વાગતા હતા. એક વડાપ્રધાન તરીકે, એક મુખ્યમંત્રી તરીકે, એક નેતા, એક રાજકારણી તરીકે અને એક અડીખમ આગેવાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઘણાંના આદર્શ છે. આથી જ બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મોના ડાયરેક્ટર અનિલ નરયાની એક ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યાં છે, જેનું નામ છે 'હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું'.\nહું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું\nઆ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણની વાર્તા અને તેમના સંઘર્ષ આવરી લેવામાં આવ્યો છે. ચાની લારી પર કામ કરવાવાળો એક બાળક દેશનો વડાપ્રધાન કઇ રીતે બને છે, તેની આ વાર્તા છે. આ ફિલ્મ ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી તેમને પ્રેરણા મળે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે.\n'દેશનું દરેક બાળક મોદી બનવા માંગે છે'\nડાયરેક્ટર અનિલે જણાવ્યું કે, ફિલ્મમાં નરેન્દ્ર મોદીની વાર્તા એ રીતે રજૂ કરાઇ છે, જેથી દર્શકોને પ્રેરણા મળે અને સાથે જ તેઓ સમજી શકે કે નરેન્દ્ર મોદી શું વિચારે છે અને કઇ રીતે કામ કરે છે. મને એવું લાગે છે કે, આજે દેશનું દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. અમે આ ફિલ્મમાં વાસ્તવિકતાને જ પડદા પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મારા મત અનુસાર, હાલ પીએમ મોદી દેશ માટે ઘણું સારું કામ કરી રહ્યાં છે, તેઓ માત્ર ફિલ્મના જ નહીં સમગ્ર દેશના હીરો છે અને મારા પણ હીરો છે.\nનાના નરેન્દ્ર મોદીના પાત્રમાં આરવ નાયક\nઆ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવ્યું છે, કરણ પટેલે. કરણ અત્યાર સુધીમાં એક ડઝનથી પણ વધુ ગુજારતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીના બાળપણનું પાત્ર ભજવ્યું છે આરવ નાયકે. આ સિવાય આ ફિલ્મમાં ઓમકાર દાસ, અનેશા સૈયદ અને હીરાલાલ જેવા કલાકારો મુખ્ય પાત્રમાં જોવા મળશે. આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ 'પીપલી લાઇવ'માં મેઇન રોલમાં જોવા મળેલ ઓમકાર દાસ આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના પિતાના રોલમાં જોવા મળશે.\n17 નવેમ્બરના રોજ રિલીઝ થશે ફિલ્મ\nઆ ફિલ્મ 17 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ડાયરેક્ટરની ઇચ્છા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી આ ફિલ્મ દેશભરના લોકો જુએ, આથી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થયા બાદ તેને અન્ય ભાષાઓમાં પણ ડબ કરવાનો પ્રયત્ન થશે. આ ફિલ્મમાં 3 મોટિવેશનલ સોંગ્સ છે. ફિલ્મનું શૂટિંગ મુખ્ય રૂપે અમદાવાદ, વડોદરા અને સુરતમાં કરવામાં આવ્યું છે.\ngujarati film gujarati film industry narendra modi ગુજરાતી ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નરેન્દ્ર મોદી\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31620", "date_download": "2018-06-25T00:31:38Z", "digest": "sha1:3ZDVRPN5QZIVEIIZLR2EQNEMMFXSEHGM", "length": 7969, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી\nપાસના નેતા અને પાટીદાર સમાજનાં ક્રાન્તીકારી યુવા આગેવાન હાર્દિક પટેલ તાજેતરમાં ભાવનગરની સેવાભાવી સંસ્થા બાંભણીયા બ્લડ બેંકની શુભેચ્છા મુલાકાતે આવેલ. બ્લડ કનિદૈ લાકિઅ બેંક પરિવાર ટ્રસ્ટના ચેરમેન પ્રભુભાઇ બાંભણીયા, સંસ્થાનાં ટ્રસ્ટી એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ડાભી, મેડીકલ ડાયરેકટર ડો. મીસ્ત્રી, સંસ્થાનાં એકઝીકયુટીવ કનિદૈ લાકિઅ કુ. અકિલા રીટા મેકવાન દ્વારા હાર્દિક પટેલનું વિશિષ્ટ સન્માન કરેલ. સાથો સાથ તખ્તેશ્વર મઢુલી ગ્રુપના સેવકો સર્વશ્રી જીતુભા, નટુભા, કનિદૈ લાકિઅ એસ. આર. ગોહિલત અને ચિત્ર-ફુલસર વોર્ડનાં પ્રમુખ બાલાભાઇ પરમાર દ્વારા પણ પુષ્પગુચ્છ અકીલા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કનિદૈ લાકિઅ કેશુભાઇ ભગત (મોટા સુરકા), નરેશભાઇ ડાંખરા અને તેમની સાથેની સમગ્ર ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પટેલ અને તેમની સમગ્ર ટીમે બાંભણીયા કનિદૈ લાકિઅ બ્લડ બેંકનાં વિવિધ ડીપાર્ટમેન્ટની મુલાકાત લઇ જાણકારી મેળવી પ્રશંસા વ્યકત કરી ટ્રસ્ટી મંડળ તેમજ મેડીકલ ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના કનિદૈ લાકિઅ ચેરમેન બાંભણીયાએ સૌનો આભાર માન્યો હતો તેમજ ધર્મેન્દ્રભાઇ ડાભી અને મેડીકલ ડાયરેકટર ડો.મીસ્ત્રીએ સંસ્થાની કાર્યપધ્ધતિ અને ટેકનીકલ બાબતોની કનિદૈ લાકિઅ જાણકારી આપી હતી.\nભાવનગર Comments Off on ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી Print this News\n« સોશ્યલ મિડિયા પર ટિપ્પણીના વિરોધમાં દામનગરમાં કોળી સમાજનું આવેદન (Previous News)\n(Next News) કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર…ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો મારે છે વલખા…એક બે���ા પાણી માટે જામે છે બેડા યુધ્ધ…જુઓ અહેવાલ »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/about-hinduism/reason-for-wear-mangalsutra-114040500005_1.html", "date_download": "2018-06-25T00:15:42Z", "digest": "sha1:WNIBVOQRCCPIE5L6FYEZQQC6ECDYGVYM", "length": 7251, "nlines": 105, "source_domain": "gujarati.webdunia.com", "title": "Know the Importance of Mangalsutra for Married Women ... | મંગળસૂત્ર પહેરવાનુ ધાર્મિક કારણ આપ જાણો છો ? | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nલગ્નનું પ્રતિક છે મંગળસૂત્ર - મંગળસૂત્ર લગ્નનું પ્રતિક છે. લગ્ન પછી દરેક સુહાગણ સ્ત્રીના સુહાગની નિશાનીના રૂપે તેના ગળાની શોભા વધારે છે. સ્ત્રી તેને પોતાના પતિનો પ્રેમ માની હૃદયથી લગાવી રાખે છે. સ્ત્રીઓ મંગળસૂત્રને ત્યારેજ પોતાનાથી અલગ કરે છે . જ્યારે તેનો પતિ સંસારમાં ના હોય કે બન્ને વચ્ચે સંબંધ તુટી ગયા હોય ત્યારે જ મંગળસૂત્ર ધારણ કરતી નથી.\nમંગળસૂત્ર ધારણ કરવાના નિયમ ક્યારથી મંગળસૂત્ર ધારણ કરવાનો નિયમ ક્યારેથી ચાલે છે એ તો નિશ્ચિત રૂપથી ન કહી શકાય પણ એવું માનવું છે કે મંગળસૂત્ર ધારણ કરવાનો નિયમ વૈદિકકાળથી ચાલી રહ્યો છે, અને લોકોની આમા મોટી આસ્થા પણ છે. મંગળસૂત્રમાં ચમત્કારી ગુણો પણ રહેલા છે.\nમંગળસૂત્રમાં કાળા મોતીનુ રહસ્ય\nલ��્ન સમયે સૌની નજર વધુ પર હોય છે જેથી તેને નજર લાગવાનો ભય રહે છે. મંગળસૂત્રમાં પરોવેલા કાળા મોતી કાળ એટલે કે અશુભ શક્તિથી દૂર રાખે છે.\nમંગળસૂત્ર ખરાબ દૃષ્ટિથી પણ બચાવે છે. એવી માન્યતા ને કારણ પણ લગ્ન સમયે વધુને મંગળસૂત્ર પહરાવવામાં આવે છે.\nમંગળસૂત્રના વિશે એવી પણ ધારણા છે કે આનાથી પતિ ઉપર આવતી મુશ્કેલી પણ દૂર થઇ જાય છે.\nઆ પણ વાંચો :\nમંગળસૂત્ર ધાર્મિક કારણ લગ્નનું પ્રતિક સુહાગણ સ્ત્રી કાળા મોતીનુ રહસ્યધર્મ હિન્દુ ધર્મ મંગળસૂત્ર વિશે Mangalsutra\n7 સંદેશ જરૂર સીખો આ સુંદર પર્વથી (ગુડી પડવો) gudi padwa\nછઠનો પ્રસાદ બનાવતા સમયે રાખો આ સાવધાનીઓ\nHanuman Chalisa વાચવાના ચમત્કારીક લાભ\nહવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની\nજાણો છઠ પર્વની ખાસ વાતો\nછઠનો પ્રસાદ બનાવતા સમયે રાખો આ સાવધાનીઓ\nબિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય ...\nહવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની\nહવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની જી હા સામે ઉભેલા માણસના ...\nVIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં\nહિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...\nસાંજના સમયે ન કરશો આ કામ, નહી તો લક્ષ્મીનું આગમન નહી થાય\nહિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો લક્ષ્મી ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2011/09/why-parents-get-upset-on-knowing-that.html", "date_download": "2018-06-25T00:11:27Z", "digest": "sha1:XQP2JTO2J4QNOMBANTE4XQ7Q6YKRDYZE", "length": 9175, "nlines": 153, "source_domain": "www.yashpaljadeja.com", "title": "બાળકો પ્રેમમાં પડે એટલે માં-બાપ દુખી કેમ થઇ જાય છે ? Why parents get upset on knowing that their children are in love?", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nબાળકો પ્રેમમાં પડે એટલે માં-બાપ દુખી કેમ થઇ જાય છે \nમને ઘણા વર્ષો થી આ પ્રશ્ન સતાવતો રહ્યો છે. હું નીચે એના કારણો લખી રહ્યો છું.\nમારા મત મુજબ નીચે ના કારણો આ માટે જવાબદાર છે :\nમાતા પિતા ને એવું લાગે કે એમની જવાબદારી છીનવાઈ ગઈ છે. જે કામ કરવાનો એમનો (કહેવાતો) હક છે એ એમના વહાલસોયા પુત્ર કે પુત્રીએ લઇ લીધો.\nજો એમનો પુત્ર કે પુત્ર��� કોઈ બીજી ન્યાત ના પાત્ર ને પસંદ કરે તો ન્યાત ના લોકો નો સામનો કરવાનો ડર માં-બાપ ને સતાવે. \"ન્યાત માં શું વાત થશે \", \"લોકો શું કહેશે \", \"લોકો શું કહેશે \nએવી માનસિકતા ઘણા વાલીઓ ને હોઈ છે કે એમના વહાલસોયા પુત્ર કે પુત્રી હજુ નાના બાળક જ છે ભલે ને પછી એ ૨૪-૨૫ વર્ષ ના થઇ ગયા હોઈ. એટલે જેમ નાના બાળક ને અમુક વાતો માં ખબર ના પડે એમ જીવનસાથી પસંદ કરવાની વાત પણ એમના મત મુજબ એવી વાત છે કે જેમાં પોતે જે નિર્ણય લે એ જ સાચો છે.\nકુપાત્ર ની પસંદગી નો ડર. ખાસ કરીને ને છોકરીઓ ના મા-બાપ ને આ ડર સહુથી વધુ સતાવતો હોઈ છે.\nઅમુક વાર બધું બરાબર હોવા છતાં રૂઢીચુસ્ત વિચારસરણી બાળકો ના પ્રેમ સાથે ચેડા કરતી હોઈ છે. જેવી કે વર્ષો થી કુટુંબ માં અરેન્જડ મેરેજ જ થતાં આવ્યા હોઈ અને જો એવા કોઈ કુટુંબ માં નવી પેઢીનું ફરજંદ આડું ફાટે તો માં-બાપ ઊંચા નીચા થઇ જતા હોઈ છે.\nકૃપા કરીને તમારા અભિપ્રાયો નીચે કોમેન્ટ્સ માં આપો.\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nબાળકો પ્રેમમાં પડે એટલે માં-બાપ દુખી કેમ થઇ જાય છે...\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:User_fr-N", "date_download": "2018-06-25T00:15:54Z", "digest": "sha1:QOHIQKMEWHCFAIL2KRACWMYR55MHXDGF", "length": 5479, "nlines": 283, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:User fr-N - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીમાં જેની માતૃભાષા ફ્રેન્ચ છે તેવા વ્યક્તિઓ વિશે માહિતી છે.\nશ્રેણી \"User fr-N\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૬ પૈકીનાં નીચેનાં ૬ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ એપ્રિલ ૨૦૧૩ના રોજ ૦૫:૪૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/political-profile-shakti-singh-gohil-gujarat-assembly-election-2017-036050.html", "date_download": "2018-06-25T00:28:21Z", "digest": "sha1:7CHICKZYNP5FXUJENAPGJ3ZDASPEVA5K", "length": 9121, "nlines": 108, "source_domain": "gujarati.oneindia.com", "title": "શક્તિસિંહ ગોહિલ : કોંગ્રેસના પાણીદાર નેતા અને નવા બાપુ | political profile shakti singh gohil gujarat assembly election 2017 - Gujarati Oneindia", "raw_content": "\n» શક્તિસિંહ ગોહિલ : કોંગ્રેસના પાણીદાર નેતા અને નવા બાપુ\nશક્તિસિંહ ગોહિલ : કોંગ્રેસના પાણીદાર નેતા અને નવા બાપુ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nજાણો તમારા ઉમેદવારને: ઉમરેઠથી ભાજપના ગોવિંદભાઈ પરમાર\nજાણો તમારા ઉમેદવારને: બોટાદથી ભાજપના સૌરભભાઈ પટેલ\nજાણો તમારા ઉમેદવારને: ગઢડાથી ભાજપના આત્મારામભાઈ પરમાર\nકોંગ્રેસ અધ્યક્ષ સોનાયા ગાંધીના ચાણક્ય તેવા અહમદ પટેલ રાજસભાની અગ્નિ પરીક્ષા સમી ચૂંટણીમાંથી આબાદ બહાર લાવનાર શક્તિસિંહ ગોહિલ હવે કોઇ અજાણ્યું નામ રહ્યું નથી. તેમાં પણ જ્યારથી શક્તિસિંહ ગોહિલ બેંગ્લોર ગયા અને ત્યાંથી પાછા રાજ્યસભાની ચૂંટણીમાં જોડાયા ત્યારે તેમનું નામ ખાલી એક રાજકીય નેતા તરીકે જ નહીં પણ એક રાષ્ટ્રીય નેતા તરીકે પણ જાણીતું થયું. ભરતસિંહ સોલંકી પછી શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના બીજી ક્ષેણીના મોટા નેતા છે. ખબરોનું માનીએ તો તેમનામાં ગુજરાતના સીએમ બનાવાનું સામર્થ્ય પણ છે અને તેમની તે ચાહ પણ છે. વળી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગત વર્ષો કરતા વધુ સીટો મળવાની સંભાવના પણ રહેલી છે. નોંધનીય છે કે શક્તિસિંહ વકીલ અને પત્રકારત્વનું ભણ્યા છે. 57 વર્ષના ગોહિલ ગુજરાત સરકારમાં 2 વાર મંત્રી રહી ચૂક્યા છે અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પણ. હાલ તે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. પણ રાજનીતિ શક્તિસિંહને વારસામાં મળી છે. ત્યારે કોણ છે શક્તિસિંહ ગોહિલ તે અંગે વધુ જાણો અહીં...\nશક્તિસિંહનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામે થયો હતો. લિમડાના શાહી પરિવારના તે મોટા પુત્ર છે. શક્તિસિંહે બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કોંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.\nઆ પછી શક્તિસિંહ ગોહિલે સ્થાનીક ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તે એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઇ. કોંગ્રેસના બહુ ઓછા નેતા છે જે ટેકનિકલ વાતોના પણ માહિતગાર છે અને ભાષા પર પણ સારી પકડ હોય. શક્તિસિંહને આવા જ એક કોંગ્રેસી નેતા છે જે સજાગ પણ છે અને સ્માર્ટ પણ. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા કે જે બાપુ નામે જાણીતા હતા, તેમને રાજ્યસભાની ચૂંટણી વખતે આ નવા બાપુએ જ યોગ્ય જવાબ આપ્યો હતો.\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/03/blog-post_28.html", "date_download": "2018-06-25T00:17:24Z", "digest": "sha1:PWNKKSKHPUKOIRMIJCHQ2352EI2D7ST4", "length": 7657, "nlines": 57, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: પોતાની પુત્રીના લગ્ન સમયે એક પિતાનું વક્તવ્ય", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nપોતાની પુત્રીના લગ્ન સમયે એક પિતાનું વક્તવ્ય\nમેં વિચાર્યું હતુ કે હું મારા વક્તવ્ય દરમિયાન તમોને મારી પુત્રીના 'નવા' પરિવાર તરીકે સંબંધિત કરીશ. પરંતુ મને એ અયોગ્ય લાગ્યું કેમકે હવે તેના લગ્ન થઇ ચુકયા છે. અને હવે એક માત્ર તમો જ તેનો પરિવાર છો. સાચું કહું તો મને તેમા કોઇ વાંધો નથી. બલ્કે હું તો ઇચ્છુ છું કે તેણી હવે તમોને જ અગ્રતા આપે. આ એ સમય છે જ્યારે અમારે તેણીના જીવનમાંથી થોડું પાછળ હટી જવું જોઇએ. એ હું સ્વીકારું છું પરંતુ સાથે તેણીને હંમેશા ખુશ રાખવા વિનંતી કરું છું.\nમને ભરોસો છે કે તમે તેને હંમેશા ખુશ રાખશો. અને તે કદાચ અહીં કરતા પણ ત્યાં વધારે ખુશ રહેશે. પણ એક પિતા તરીકે હું તમને ફરી ફરીને વિનવું છું કે તેને હંમેશા ખુશ રાખજો.\nતે કદિ મારા માટે બોજ ન હતી. બલ્કે એ તો મારા જીવનની સાર્થકતાનું કારણ છે. મારે એને મારાથી અળગી કરવી પડે છે કેમકે એજ કુદરતનો નિયમ છે. સામાજિક નિયમો અનુસાર મારે તેને એમના પોતાના ઘરે વળાવી પડે છે. મારા ઘરની રોશની હવેથી તમારુ ઘર દીપાવશે.\nહું મારી સમગ્ર દુનિયા હવેથી તમને સોંપુ છું. હું મારી રાજકુમારી તમને આપુ છું. પ્લીઝ તેને રાણી બનાવીને રાખજો. મેં મારું લોહી રેડી તેને ઉછેરી છે. અને હવે તેણી એકદમ યોગ્ય છે જે તમારી દુનિયા પ્રેમ, ઉષ્મા, દરકાર અને સૌંદર્યથી પૂર્ણ કરશે. હું ઇચ્છુ છું કે તેના બદલામાં તમે તેને ખુશીઓ આપજો.\nજો તમને ક્યારેય એવુ લાગે કે મારી દીકરી કંઇ ખોટું કરે છે તો ચોક્કસ તેણીને સજા કરશો પણ થોડા પ્રેમથી. તે એકદમ નાજુક છે. એને કંઇ ઓછુ આવે તો મનાવી લેજો. એને ફક્ત તમારી થોડી દરકારની જરુર રહેશે. જો તે ક્યારેય બીમાર પડે તો તેની કાળજી રાખજો. તમારો થોડોક પ્રેમ પણ તેના માટે દવાનું કામ કરશે. પણ જો એ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો તેમને આકરી સજા કરજો. પરંતુ તે સાથે સહાનુભુતિ પણ દાખવશો.તે હજી એક શીખાઉ છે. તેણીને સમજવાની કોશીશ કરશો. પ્લીઝ તેને હંમેશા ખુશ રાખશો.\nજો હું મહિનાઓ સુધી એમનો ચહેરો ન જોઇ શકું કે દિવસો સુધી તેમની સાથે વાત ન કરી શકું તો પણ કંઇ વાંધો નહીં. હું તો એમ ઇચ્છુ છું કે તે તમારે ત્યાં એટલી ખુશ રહે કે તે તેના પિતાનું ઘર બહુ યાદ જ ન કરે. હું હાથ જોડીને તમોને વિનવું છું કે તેનું જીવન ખુશીઓથી ભરી દેજો.\nપ્રિય જમાઇરાજ, તમને આ શબ્દો કદાચ અત્યારે બહુ અર્થપૂર્ણ નહી લાગે પરંતુ જો તમે એટલા નશીબદાર હશો કે ભવિષ્યમાં એક પુત્રીના પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશો ત્યારે એની વળાવવાની વેળાએ તમારા હૄદયનો એક એક ધબકાર કહેશે કે 'પ્લીઝ એમને હંમેશા ખુશ રાખજો.'\n-દરેક પુત્રીઓના પિતાને સમર્પિત.\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://viratgaywala.blogspot.com/2014/07/gujarati-navalkatha_16.html", "date_download": "2018-06-24T23:56:04Z", "digest": "sha1:XLWOMR2CS2ATXIEGF57VIJLZK4ZOIFF5", "length": 15216, "nlines": 51, "source_domain": "viratgaywala.blogspot.com", "title": "Welcome to Virat Gaywala's Blogs: Gujarati Navalkatha - ભાગ્યવિધાતા", "raw_content": "\nનેહાબેનને પાંચ વરસ પહેલાનો સમય યાદ આવ્યો\n‘શું કરું નેહાબેન, હવે તો આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ આ નાના છોકરાં ગળે વળગે છે. બાકી આ ઘરથી ને આવા માણસોથી સાવ કંટાળી ગઈ છું.’ ઇશા આંસુ પાડતી પોતાની મનોવ્યથા નેહાબેન પાસે ઠાલવતી બોલી, ડરતી હોય એમ આસપાસ જોતી, હાથમાં એઠવાડનું વાસણ લઇ એ નેહાબેનના “કેમ છો”ના જવાબમાં ઈશા રોઈ પડી.\n‘આંખો દિવસ ઘરમાં આઠ જણાનું કામ રહે, ઘરમાં નણંદની સુવાવડનો ખાટલો ને સાથે-સાથે સાસુ-નણંદના ટીકા-ટીપ્પણ સાથેના, ઓર્ડર, દિયરની સાપેક્ષમાં પતિ ઓછું કમાય એ પોતાનો વાંક હોય એમ સાસુના મહેણાં-ટોણાં સાંભળવાના મોટા ઘરની સફાઈ, દરેકને પોતાનો અલગ રૂમ, નવરા પડે એટલે બધા પોત-પોતાના રૂમમાં મારો નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો, તમારા તોફાનીને સંભાળો મારો નાનો પાર્થ સમજે નહિ એટલે ભૂલમાંય કોઈના રૂમમાં જાય તો ‘ઈશા, આને લઇ લો, તમારા તોફાનીને સંભાળો આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’ સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે આવા તોફાની ના પોસાય આવો તોફાની છોકરો તો બાપના દુશ્મનને’ય ન દેજો’ સાસુમા મોટેથી બોલે ને નણંદ ટહુકે ‘ભાભી મારા છોકરાથી તો આઘો જ રાખજો, મારે આવા તોફાની ના પોસાય’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા છોકરા’ બધાનો ગુસ્સો ઠાલવવાનું ઠેકાણું હું અને મારા છોકરા વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય વહુ થઈને આવી એટલે આ ઘરમાં ખાવામાં પણ અન્યાય” નેહાબેન રડતી ઇશાની સુકલકડી કાયા અને ઊંડી ઊતરી ગયેલી આંખો અને હાડકાને ચોંટી ગયેલી ચામડીને જોતા એક વખતની સ્વરૂપવાન ઈશાને સાંભળી રહ્યા.\n‘મારું ગ્રેજ્યુએશન સાવ એળે ગયું, પિયરમાં મારા પપ્પા હતા તો મારે બહુ આશ્વાસન હતું બે’એક દિવસે એમના ફોનની રાહ રહેતી. પપ્પાના ગયા પછી પિયરનાં દ્વાર પણ બંધ થઈ ગયા મારું કોઈ ન રહ્યું. શું મારું કોઈ ન રહ્યું. શું હવે મારે આમ જ જિંદગી જીવવાની હવે મારે આમ જ જિંદગી જીવવાની ’ પ્રશ્નાર્થ મૂકીને ઈશા એ રાતના અંધારામાં ડરની મારી એમના ઘરમાં જતી રહી.\nએ રાત્રે નેહાબેન ઊંઘી ન શક્યા. ઈશા જેવી ભણેલીગણેલી સુંદર દીકરીના કરમાયેલા જીવન વિષે વિચારવા લાગ્યા. એમના મનમાં અનેક પ્રશ્ન ઊઠ્યાં શું આવા જીવનનું કોઈ ભવિષ્ય ખરું ઈશાને ઘરની ચાર દિવાલમાં જ કેદ રહેવાનું એમને પોતાનો કોઈ આનંદ નહિ ઈશાને ઘરની ચાર દિવાલમાં જ કેદ રહેવાનું એમને પોતાનો કોઈ આનંદ નહિ આવી ફૂલ જેવી દીકરીને પ્રેમ વગરના પારકાઓનાં પગ તળે કચડાયા કરવાનું આવી ફૂલ જેવી દીકરીને પ્રેમ વગરના પારકાઓનાં પગ તળે કચડાયા કરવાનું આવા તો કેટલાય લગ્નજીવનમાં ઈશા જેવા કુમળા છોડ ર��ેસાતા હોય છે આવા તો કેટલાય લગ્નજીવનમાં ઈશા જેવા કુમળા છોડ રહેસાતા હોય છે અને જિંદગી ટુંકાવતા હોય છે… ઈશાને આશ્વાસનનાં બે શબ્દો પણ ન કહી શક્યાનો અફસોસ કરતા નેહાબેન આવતીકાલની બપોરની રાહ જોવા લાગ્યા.\nઘરની બારીમાંથી બપોરના અઢી વાગ્યે ઈશા આ બાજુ એઠું નાખવા આવી ને નેહાબેન બહાર નીકળ્યાં. રસ્તામાં લોકોની અવરજવર ઓછી હતી. એટલે કોઈ જોતું નથી તેની ખાતરી કરી ધીમેથી ઈશાને કહ્યું ‘ઈશા તારા પપ્પા શું કરતા હતા’ એટલું પૂછતા તો ઉત્સાહથી ઈશા બોલવા લાગી ‘અરે એ તો બહુ મોટા જ્ઞાની માણસ હતા. કર્મકાંડ કરી, નીતિનું ગરીબ જીવન જીવતા પરંતુ એમના સંસ્કાર, પ્રમાણિકતા અને સરળતાની સુગંધ આસપાસના ગામડાઓમાં ફેલાયેલી હતી. એમના ગયા સાથે સર્વસ્વ જતું રહ્યું. મારા ભાગ્ય જ એવા છે.’ ઈશાના મોં પર વેદના લીપાઈ ગઈ. નેહાબેન એમની શિષ્ટ ભાષા સાંભળી પ્રભાવિત થયા. એમણે ઈશાને એક આશાકિરણ આપ્યું. પ્રેમથી ઈશાને કહ્યું “ જો ઈશા તારા પપ્પા તારી સાથે જ છે, એ તારા લોહીમાં વહે છે, તારા સંસ્કારમાં જીવે છે અને તારી ભાષામાં બોલે છે એટલે તું એક કામ કર…” વાત ઝડપથી પતાવતા કહ્યું “તું તારા પપ્પાના વ્યક્તિત્વનું વર્ણન સમય મળે ત્યારે એક કાગળમાં લખીને આપી દેજે…”\n’ એવો પ્રશ્નાર્થ ઇશાની આંખમાં ઝબક્યો પરંતુ તરત જ પપ્પા વિષે લખવાનો આનંદ એમના ચહેરા પર છવાઇ ગયો. અનુભવી અને સ્ત્રીમાનસ અભ્યાસુ એવા નેહાબેને ખાસ નોંધ કરી કે થોડીવાર પૂરતી ઈશાના ચહેરા પરની તંગ રેખાઓ ગાયબ થઇ ગઈ હતી, ખેંચાયેલી ભૃકુટિની જગ્યાએ એમના ચહેરા પર આનંદની રેખાઓ દોરાઇ ગઈ હતી\nહવે નેહાબેનને બીજા દિવસની રાહ હતી પરંતુ આશ્ચર્ય સાથે રાત્રે જ ઈશા પોતાના ઘર તરફ આવતી દેખાઈ રોજ કરતા ઈશાને હળવા ચહેરે જોઈ નેહાબેનને આનંદ થયો. ઈશાએ ગરમકોટના ખિસ્સામાંથી એક ફૂલસ્કેપ કાગળ કાઢી નેહાબેનનાં હાથમાં સરકાવતા બોલી ‘બહેન તમે આનું શું કરશો’ જવાબમાં નેહાબેન માત્ર હસ્યાં જોયું તો ઈશાએ સુંદર રીતે એમના પપ્પાનું વ્યક્તિચિત્ર શબ્દોમાં કંડાર્યું હતું. સાહિત્યકાર હોવાને કારણે નેહાબેને ઇશાની લેખનશક્તિ પીછાણી અને વખાણી પછી હજુ એકાદ વાર્તા અને કવિતા લખવા ઈશાને પ્રોત્સાહન આપ્યું, માતૃત્વભાવથી લેખન માટે જરૂરી સુચના પણ આપી. બસ, પછી તો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. નેહાબેન દ્વારા ઇશાની વાર્તાઓ-કવિતાઓ સામયિકો-છાપાઓમાં છપાતી રહી. ગઈકાલની નિરાશ અને જિંદગીથી કંટાળેલી ઈશ���ને જીવવાની નવી દિશા મળી ગઈ, જિંદગીના નકારને ભેદીને એ હકારમાં જીવવા લાગી. નિરુત્સાહી બનેલી ઈશા હવે ઝડપથી ઘરકામ પતાવી ઉત્સાહથી ગમે તેમ કરીને સમય કાઢીને, કાગળ-પેન પકડી લેતી’ જવાબમાં નેહાબેન માત્ર હસ્યાં જોયું તો ઈશાએ સુંદર રીતે એમના પપ્પાનું વ્યક્તિચિત્ર શબ્દોમાં કંડાર્યું હતું. સાહિત્યકાર હોવાને કારણે નેહાબેને ઇશાની લેખનશક્તિ પીછાણી અને વખાણી પછી હજુ એકાદ વાર્તા અને કવિતા લખવા ઈશાને પ્રોત્સાહન આપ્યું, માતૃત્વભાવથી લેખન માટે જરૂરી સુચના પણ આપી. બસ, પછી તો આ ઘટનાક્રમ ચાલતો રહ્યો. નેહાબેન દ્વારા ઇશાની વાર્તાઓ-કવિતાઓ સામયિકો-છાપાઓમાં છપાતી રહી. ગઈકાલની નિરાશ અને જિંદગીથી કંટાળેલી ઈશાને જીવવાની નવી દિશા મળી ગઈ, જિંદગીના નકારને ભેદીને એ હકારમાં જીવવા લાગી. નિરુત્સાહી બનેલી ઈશા હવે ઝડપથી ઘરકામ પતાવી ઉત્સાહથી ગમે તેમ કરીને સમય કાઢીને, કાગળ-પેન પકડી લેતી એમના વિચારપરિવર્તનથી ઘરના સભ્યો સાથે સંવાદિત વાતવરણ ઊભું થવા લાગ્યું. ઈશાના લખાણો વાંચીને ઈશાને માનથી જોવા લાગ્યા એટલું જ નહી પણ ઈશાના કામની પણ કદર કરતા થયા. આજે નેહા તેમની એક વાર્તાની પહેલી વિજેતા હતી. નાના શહેરમાંથી એમના પરિવાર સાથે મોટા શહેરમાં યોજાયેલા ઇનામ મહોત્સવમાં આમંત્રિત હતી ત્યારે તાલીઓના ગડગડાટ વચ્ચે નેહાબેનને પાંચ વર્ષ પહેલાની ઈશા યાદ આવી ગઈ હતી.\nઇનામ સ્વીકારતી વખતે ઈશાએ જાહેરમાં નેહાબેનને પોતાના નવા જન્મદાત્રી, માર્ગદર્શક અને ઇનામના સાચા હકદાર ગણાવ્યા હતા.\n‘મેં ઈશા માટે કશું જ કર્યું નથી, એમના લેખનકૌશલ્યને જગાવીને માત્ર યોગ્ય દિશા સૂચન કર્યું છે. ઈશા પોતે જ પોતાની ભાગ્યવિધાતા છે. મહેનત અને લગનથી ઈશાએ એમની ભાગ્યરેખા બદલી નાખી છે.’ લોકોએ નેહાબેનના શબ્દોને તાળીઓથી વધાવી લીધા.\nઈશાના આત્મહત્યા તરફના વિચારોને આત્મખોજ તરફ વાળવાનું નેહાબેનનું સપનું પૂરું થયું. એક મુરઝાયેલી જિંદગીને નવી સુગંધ આપવાના સંતોષ સાથે નેહાબેન ઈશાને ભેટી પડ્યા ત્યારે પોતાની સાથે બીજાની જિંદગીને નિખારવાના સંકલ્પ સાથે ઈશાએ નેહાબેનના ચરણસ્પર્શ કર્યા.\nGujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ...\nGujarati Navalkatha - પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનુ...\nGujarati Navalkatha - મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્...\nGujarati Navalkatha - તમે મલક્યાં હતાં જોકે ફક્ત ...\nGujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે\n‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર...\n['જલારામદીપ' સામાયિકમાંથી સાભાર.] દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/jyotish-2017/daily-astro-116053000014_1.html", "date_download": "2018-06-25T00:07:38Z", "digest": "sha1:5FPBI675IGUGFPVWKCHBHEUI66GFZWLM", "length": 13942, "nlines": 147, "source_domain": "gujarati.webdunia.com", "title": "રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (26-10-2017) | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nમેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.\nજાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (17-05-2017)\nવૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે.તેના પર થોડુ ગહન રીતે વિચારજો.આજે કંઈક એવુ કરવુ પડશે જેનાથી મોટો ફાયદો થાય.આજે ફાયદો થશે પણ થોડી પરેશાની રહેશે.આજનો ચંદ્રમા તમારી રાશિમાં રહેશે.માતા-પિતાનો સહયોગ મળશે.વિચારેલા કામ પુરા થશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.\nમીથુન: આજે સવાર સવારમાં કોઈ મોટી મુસિબત આવી પડશે.તમારી રાશિનાં ચંદ્રમાં આજે છઠ્ઠા ભાવમાં રહેશે.નિમ્ન રાશિનો ચંદ્રમા આજે તમને નુકસાન કરાવી શકે છે. તમે બીજાના કામમા દખલ ન આપો તે તમારા માટે સારુ છે. પોતાના કામમાં ધ્યાન આપો.નાના પણ લાભ દાયક યાત્રા થઈ શકે છે.મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે.\nકર્ક: આજે બોલાવામાં થોડો સયંમ રાખવો જરૂરી છે.તમારી રાશિનો ચંદ્રમા આજે પાંચમાં સ્થાને રહેશે.તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.આજે બોસ સાથે નાન-મોટા ઈશ્યુ બાબતે ચર્ચા થશે.સકારાત્મકતા રહેશે. નાન કાર્યોમાં મોટી પ્રશંસા મળી શકે છે. દાવતમાં જવાનો અવસર મળશે.\nસિંહ: આજે અજાણતા તમે તમારા કામ બગાડી શકો છો.આજે સિંહ રાશિનો ચંદ્રમા ચોથા ભાવમા રહેશે.આજે તમારા મનમાં સુસ્તીનો ભાવ રહેશે.આજે તમારા મિત્રો બહુ કારગર સાબિત થશે માટે તમે તેઓને નારાજ ન થવા દો. છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી સમસ્યા દૂર થવાની શકયતા છે.\nકન્યા: આજે કોઈ વ્યકિત તમને રહસ્યની વાત કહી શકે છે.અધિકારીઓની નારાજગી,ઓફિસમાં ભારે કામ અને જવાબદારીને કારણે તમે પરેશાન રહેશો.આજે લાભ ભાવનો ચદ્રમાં તમને વધારે મેહનત કરાવશે. જો કે ફાયદો પણ મળી શકે છે. જરૂરી કાગળો પર આજે હસ્તાક્ષર થઈ શકે છે.\nતૂલા: આજે તમારા બોસ તમને પ્રમોશનનું વચન આપી શકે છે.નવા કામ સોપી શેકે છે.ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે.તમારા કામ સાચા અને લાભદાયક રહેશે. સંતાન પાસેથી સુખ પ્રાપ્ત થઈ શકે છે. જમીનથી લાભ થવાની શકયતા છે. પરિણામ મળવાની આશા નહીવત છે.\nવૃશ્ચિક: આજે આ રાશિનો લોકો જે ઈચ્છે છે તે આસાનીથી મેળવી શકે છે.આજે તમારો ભાગ્યનો સ્વામી લગ્નમાં રહેશે.આજે તમારી રાશિનો ચંદ્રમા તમારા સ્થાનમાં જ રહેશે.મિત્રો સાથેની મુલાકાત તમને સફળતા અપાવી શકે છે.આજે પ્રણય સંબંધમાં સફળતા મળવાના યોગ છે.આજનો દિવસ તામારા માટે સારો છો.\nધન: આજે કોઈ વાત છેલ્લે ત્યા આવીને અટકી રહેશે જ્યાથી શરુ થઈ હતી.આજે તમારો ચંદ્રમા આઠમા ભાવમાં રહેશે.તમારી નોકરીમાં આજે તણાવ રહેશે.તમે ષડયંત્રથી આજે બચજો.આજે ભાવુક ન થાઓ.જીવનસાથીનો અસહયાગ આજે તમારા માટે તણાવ ઉભો કરશે.અધિકારીઓનુ સમર્થન મળશે.\nમકર: પરિવાર કે વિશેષ કરીને તમારા સાથી સાથે જોડાયેલ કોઈ બાબત તમને ફાયદા અપાવશે.જે કામ આજ પહેલાં તમે ટાળ્યું હતું તે આજે નવેસરથી શરૂ કરવુ પડી શકે છે. જુના કામ પતાવવા પડી શકે છે.તમારી યોગ્યતાને માન મળશે.તમારી યોજના પૂર્ણ રીતે સફળ થઈ શકે છે.સંતાન પાસેથી શુભ સમાચાર મળશે.\nકુંભ: વેપાર સાથે જોડાયેલા કોઈ સમાચારની રાહ જોવી પડશે. તમને જેની પર વિશ્વાસ છે તે તમારા ધારેલા કામમાં સફળતા અપાવી શકે છે.આજે તમે આત્મવિશ્વાસ અનુભવશો. નોકરીમાં પ્રમોશન મળવાની શકયતા છે.આજનો દિવસ વેપાર અને સંબંધો માટે સારો છે.પૈસાને લગતા કામ સવારમાં જ પતાવી લો.આજે કોઈ મિત્ર પાસેથી મદદ લો.આજે તમે સાથીની ઈચ્છા પ્રમાણે ચાલશો.ધનની પ્રાપ્તિ થશે.\nમીન: તમારી તાકાત આજે તમારી સાથે રહેશે.બોલવામાં સંયમ રાખવો જરૂરી છે.તમારી કમજોરી તમારી ચંચળતામાં છે.આજનો ચંદ્રમા ભાગ્યભાવમાં રહેશે. ઓફિસમાં તમે એકટિવ રહેશો. લાંબા સમયથી ચાલી આવતી તમારી સમસ્યા દુર થઈ જશે. સાંજે પરિવાર સાથે બહાર જવાની તક મળશે.\nઆ પણ વાંચો :\nમેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2016. જાણો કુંડળી\nવિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય\nદૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nજ્યોતિષ - 2016ના લગ્નન��� શુભ મુહુર્ત ...2016 વાર્ષિક તુલા રાશિ\nદૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (25-10-2017)\nદૈનિક રાશિફળ - જાણો શું કહે છે આજે તમારી રાશિ 23/10/2017\nદૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (19-10-2017)\nજાણો કઈ 2 રાશીઓનો પરસ્પર મેળ થતો નથી, એક વાર ચેક જરૂર કરો\nદૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (18/10/2017)\nVideo - તમારા જીવનની આ 5 સીક્રેટ વાતો કોઈને ન કહેશો.. નહી તો...\nદરેકના જીવનમાં કેટલીક સીક્રેટ વાતો હોય છે.. પણ મોટાભાગના લોકો તેને કોઈની ને કોઈની સાથે ...\nદૈનિક રાશિફળ- જાણો શું કહે છે આજની રાશિ- 24/10/2017\nમેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય. વૃષભ : નાણાકીય ...\nટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...\nજો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી ...\nદૈનિક રાશિફળ - જાણો શું કહે છે આજે તમારી રાશિ 23/10/2017\nદૈનિકસ રાશિફળ - જાણો શું કહે છે આજે તમારી રાશિ\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/question-bank/%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C/", "date_download": "2018-06-25T00:30:58Z", "digest": "sha1:3AOAWVSKAUGHBYDJZ7AB4W62EGKYU7SO", "length": 17905, "nlines": 285, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "જનરલ નોલેજ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\n35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ \nC.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)\nG.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)\nIIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે – ડૉ. વિક્રમ સારાભાઇ\nIPRનું પૂરું નામ શું છે – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ\nITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ\n – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.\nઅમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ\nઅમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે \nઅમદાવાદમ��ં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન\nઅમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ\nઅમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે\nઅમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી\nઅવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે \nઅસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે \nઆણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે \nઆદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે\nઆદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી\nઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે\nઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે \nઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે – ગાંધી માય ફાધર\nએ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી\nએએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે – ડૉ. વિક્રમભાઈ સારાભાઈ\nએક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે\nએક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી \nએલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે – લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ\nએશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે\nએશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે\nએશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે – ૧૨થી ૧૫ વર્ષ\nએશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે – ડૉ. જીવરાજ મહેતા\nએશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે\nએશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)\nએશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે \nઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે\nકઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા\nકઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે \nકચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણ���માની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે\nકચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે \nકચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે\nકચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે\nકચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ\nકન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. – કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ\nકબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે\nકયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે – જય જય ગરવી ગુજરાત\nકયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે\nકયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે – ડૉ. હંસાબેન મહેતા\nકયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં – જીતેન્દ્ર જટાશંકર રાવલ\nકયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું – ડૉ. મધુકર મહેતા\nકયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે\nકયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી\nકયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી – મહારાજા સયાજીરાવ ગાયકવાડ\nકયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે \nકયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની – સંતશ્રી આપા ગીગા બાપુ\nકયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી\nકવાંટ મેળો કયાં ભરાય છે \nકાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે – શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ\nખૂબ સરસ માહિતિ આપી છે.\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31623", "date_download": "2018-06-25T00:33:21Z", "digest": "sha1:3NGM3IQVQEDQJMT2MXA7SBYPMXZR3WJ7", "length": 12400, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર…ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો મારે છે વલખા…એક બેડા પાણી માટે જામે છે બેડા યુધ્ધ…જુઓ અહેવાલ – City Watch Live News Amreli", "raw_content": "\nકુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર…ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો મારે છે વલખા…એક બેડા પાણી માટે જામે છે બેડા યુધ્ધ…જુઓ અહેવાલ\nઅમરેલી જિલાના કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી નો પોકાર ઉઠયો છે વિશ વિશ દિવસે પણ નર્મદાનું પાણી મળતું નથી ૩૫૦૦ થી ૪૦૦૦ ની વસ્તી ધરાવતા ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે પાણીના તાન્કા નજીક પાણી અવવાવની અશાઓએ મહિલાઓ બાળકો બેડો લઈને કાગડોળે પાણીની વાટ નીરખી રહ્યા છે.કુકાવાવ તાલુકાનુ ખજુરી ગામ…ગામના ચોકમા આ એકઠી થયેલી આખા ગામની મહિલાઓ પાણીના એક બેડા માટે છયડે બેસી પાણી મળવાની રાહ જોઈ રહી છે ખજૂરી માં દર વર્ષે ઉનાળે પાણીની મોકાણો મંડાય છે હજી આ ગામે નર્મદાના નીર પહોચ્યા છે પણ અનિયમિત નર્મદાના નીરની વાટ સ્થાનિકો કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે ગામની મહિલાઓ શિસ્તબધ્ધ પાણી માટે આવી રહી છે… ગામના ચોકમા આવેલ પાણીના ટાકા પાસે દરરોજ આવે છે અને પાણી આવવાની આશાએ કલાકો સુધી તપ ધરે છે. અહિયા વાડીઓમાથી ટીપણાઓમા પાણી લાવવામા આવે છે અને આ સેવા ગામના જ લોકો કરે છે પરંતુ જ્યા આભ ફાટ્યુ છે ત્યા થીગડુ કેમ મારવુ એક બેડામાટે મહિલાઓ તુટી પડે છે બેડા યુધ્ધ પણ જામે છે.. એક માસથી પાણી નથી આવ્યુ…મેઇન લાઈનમાથી પાણીની પ્રચંડ માંગ છે પશુઓની પણ હાલત ખરાબ છે અનિડા ગામેથી આવતી નર્મદાની મેઇન લાઈનમાથી પાણી આપે તો જ કાયમી ઉકેલ આવે તેવો મહોલાઓનો સુર છે વેકેશનમાં આવતા કુટુંબીઓ પણ પીવાના પાણીને લઈને હેરાન પરેશાન છે તો ખજૂરી ગમે કોઈ દીકરી આપવા તૈયાર નથી હોવાનો સ્થાનિકો કહી રહ્યા છે વાડીઓમાં પાણી પીવા લાયક નથી તો ઘરના ફિલ્ટરો પણ ખારબ પાણીને કારણે ચાલતા નથી ત્યારે હવે સ્થાનિકો આંદોલનના માર્ગે વાલે તેવા એંઘાણો જણાવી રહ્યા છે.ગામના પાણીના કોઈ સ્ત્રોતમા પાણી નથી ટાંકો અડીખમ ઉભો છે પાણી વિના લોકો હમણાં પાણી આવશે હમણાં પાણી આવશે તેની વાટ જુએ છે ત્યારે જેમના ઘરે સુવિધાઓ છે તે પાણી મેળવી લે છે પણ વેકેશનમાં બાળકોને હરવા ફરવા કરતા પાણી માટે રજળપાત કરવો પડી રહ્યો છે સુવિધાઓ છે એ લોકો વાડીએથી પાણીના ટીપણાઓ લાવે છે ત્યારે આ ગામડે ગામડે પાણી પહોચાડવામા સરકારની વાતો હવામાં થઇ રહી હોવાનું જણાય છે.મહી યોજના આધારિત ખજૂરી ગામ છે છેલ્લા ૨૫ દિવસથી પીવાનું પાણી પન્હોચ્યું નથી ખજુરીમાં આવતી મહી પાણીની પાઈપ લાઈન યોગ્ય રીતે નાખી નથી પ્રેસરથી પાણી આપવામાં આવેતો પાઈપ લાઈનો તૂટી જાય છે સાંસદ,ધારાસભ્યને ગ્રામ���નોએ રજુઆતો કરી છે પણ હજુ નીઅરાકરણ આવ્યું નથી તો અનીડા ગામથી ડાયરેક્ટ કનેક્શન આપવામાં આવેતો પાણીનો પ્રશ્ન હલ થઇ જાય તેમ છે.પાણી પુરવઠા તંત્ર એકાંત્રે પાણી આપતું હોવાના ગીત ગઈ રહી છે પણ પાણી પાઈપ લાઈન તૂટી જવાથી કે ઉપરથી પાણી ન મળવાથી સમસ્યા થતી હોવાનો સ્વીકાર પણ તંત્ર કરી રહ્યું છે ત્યારે ખજૂરી ગર્મ્જાનો ની માંગણી મુજબ ઇશ્વરીયા લાઈન માંથી પાણી આપવાનો સર્વે તંત્ર કરી રહ્યું છે પણ ગામડાના છેવાડાના માનવીને પાયાની જરુરીયાત પહોચાડવામા નિષ્ફળ ગયેલી સરકાર પાસે ભર ઉનાળે પાણીના એક બેડા માટે નિકળી પડેલી મહિલાઓની વેદનાથી સરકારની આખ ખુલશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે..\nઅમરેલી Comments Off on કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર…ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો મારે છે વલખા…એક બેડા પાણી માટે જામે છે બેડા યુધ્ધ…જુઓ અહેવાલ Print this News\n« ભાવનગરઃ પાસના નેતા હાર્દિક પટેલે બાંભણીયા બ્લડ બેંકની મુલાકાત લીધી (Previous News)\n(Next News) દુધાળા અને લાઠીના માનસરોવર ખાતે તળાવોની મુલાકાત કરવામાં આવી »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=fdc92c713631303836", "date_download": "2018-06-25T00:24:03Z", "digest": "sha1:LUQETTXDF4VIMRV3JUEF2MOL2LDRJLHV", "length": 3871, "nlines": 33, "source_domain": "www.nobat.com", "title": "ગોલ્ડ સ્કીમના સંદર્ભે હવે ચિદમ્બરમ્ સામે કાર્યવાહી", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nગોલ્ડ સ્કીમના સંદર્ભે હવે ચિદમ્બરમ્ સામે કાર્યવાહી\nનવી દિલ્હી તા. ૧૩ઃ મોદી સરકાર ગોલ્ડની ૮૦ઃર૦ સ્કીમ મામલે પૂર્વ નાણમંત્રી પી. ચિદમ્બરમ્ સામે પણ કડક કાર્યવાહી કરી શકે છે. સરકારે સંકેત આપતા કહ્યું હતું કે તે એવા લોકો વિરૃદ્ધ કાર્યવાહી કરશે જેઓએ યુપીએ શાસનના કાર્યકાળમાં છેલ્લા દિવસોમાં પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને ગોલ્ડ આયાતમાં છૂટ આપી હતી તેનાથી એવા ૧૩ યુનિટોને ૪પ૦૦ કરોડનો અપ્રત્યક્ષ લાભ થયો હતો. આ સંકેતો એવા છે કે જેમાં ચિદમ્બરમ્ સામે જ પરોક્ષ રીતે અંગુલીનિર્દેશ કરાયો છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ahmedbad-patidar-protests-against-hardik-patel-035873.html", "date_download": "2018-06-25T00:26:27Z", "digest": "sha1:EBXYBAXQI6DVNTZ73NN72XJCKWIQPWX7", "length": 7281, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદ: નિકોલમાં પાટીદારોએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ | ahmedbad: patidar protests against hardik patel - Gujarati Oneindia", "raw_content": "\n» અમદાવાદ: નિકોલમાં પાટીદારોએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ\nઅમદાવાદ: નિકોલમાં પાટીદારોએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nપુત્રી સાથે સાબરમતીમાં કૂદીને લેસ્બિયન બહેનપણીઓએ કરી આત્મહત્યા\nમુંબઈમાં ભારે વરસાદને કારણે લંડન-મુંબઈ ફ્લાઈટ અમદાવાદ તરફ ડાઈવર્ટ\nઆ છે ભારતની ફ્રી રેસ્ટોરન્ટ, પ��ટ ભરીને જમો, ઈચ્છા થાય તો બિલ ભરો \nહાર્દિક પટેલ હાલ તો સભાઓ ગજવવામાં વ્યસ્ત છે, તેમજ તેણે ટ્વિટ કરીને કોંગ્રેસને પણ ચેતવણી આપી દીધી છે કે કોંગ્રેસ પાટીદાર અનામત બાબતે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો, સુરતની રાહુલ ગાંધીની સભાના હાલ અમિત શાહ જેવા થશે. જો કે, કેટલાક પાટીદારો હવે હાર્દિકની સંતાકૂકડીથી કંટાળ્યા હોય તેમ તેમણે હાર્દિકનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે અમદાવાદ ખાતે આવેલા નિકોલ વિસ્તારમાં પાટીદારોએ હાર્દિકનો વિરોધ કર્યો હતો.\nઉલ્લેખનીય છે કે, નિકોલ બાપુનગર વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે. તેમણે 'સમાજના ગદ્દારને જાકારો આપો' એ પ્રકારના પોસ્ટર્સ લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાકનો મત હતો કે, હાર્દિક તાજમાં રાહુલને મળ્યો કે બીજા કોઈને તેણે પોતાનો મત સ્પષ્ટ કરી દેવો જોઈએ. તો વળી કેટલાક પાટીદારોને હાર્દિકની કોંગ્રેસ નેતા સાથેની મુલાકાત યોગ્ય નથી લાગી. તેમનો મત હતો કે, હાર્દિકે આંદોલનનો ઉપયોગ રાજકારણમાં જવા કર્યો છે. પાટીદારોએ હાર્દિકના વિરોધમાં 'હાર્દિક હાય હાય'ના નારા પણ લગાવ્યા હતા.\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.wysluxury.com/rhodeisland/?lang=gu", "date_download": "2018-06-25T00:44:13Z", "digest": "sha1:32HAZEXH5QECHCSCABUFGHHLQHS6WWFU", "length": 14545, "nlines": 90, "source_domain": "www.wysluxury.com", "title": "Private Jet Charter Flight From or To Rhode Island Aircraft Plane RentalPrivate Jet Air Charter Flight WysLuxury Plane Rental Company Service", "raw_content": "કારોબારી વ્યવસાય અથવા મને નજીક વ્યક્તિગત ખાલી લેગ વિમાન ઉડ્ડયન ઉદ્ધરણ\nખાલી લેગ જેટ ચાર્ટર\nજેટ કંપની અમારા જોડાઓ\nપ્રતિ રોડે આઇલેન્ડ એરક્રાફ્ટ પ્લેન ભાડેથી કરો ચાર્ટર ફ્લાઇટ ખાનગી જેટ\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nપ્રતિ રોડે આઇલેન્ડ એરક્રાફ્ટ પ્લેન ભાડેથી કરો ચાર્ટર ફ્લાઇટ ખાનગી જેટ\nલક્ઝરી ખાનગી જેટ ચાર્ટર પૂર્વ પ્રોવિડન્સ, WOONSOCKET, ન્યૂપોર્ટ, CENTRAL FALLS, RI પ્લેન ભાડેથી કંપની નજીક મને કૉલ 1-401-375-4900 ખાલી પગ એર ફ્લાઇટ સર્વિસ વ્યવસાય પર ઇન્સ્ટન્ટ ક્વોટ માટે, કટોકટી, પાળતુ પ્રાણી મૈત્રીપૂર્ણ વિમાન સાથે વ્યક્તિગત આનંદ તમે તમારી આગળ ડેસ્ટિનેશન ઝડપથી અને સરળતાથી મળી શ્રેષ્ઠ વિમાન કંપની મદદ કરીએ\nબિઝનેસ ફ્લાઈટ્સ માટે, હે સેવા એક ખાનગી સેટિંગ જ્યાં એસોસિએટ્સ વિક્ષેપ વગર બિઝનેસ મીટિંગો લઈ શકે તેમના પ્રવાસ સમય સૌથી બનાવવા માટે પૂરી પાડે છે. તમારી ફ્લાઇટ ઘણી વખત તમારા ઘર નજીક એક એરપોર્ટ પર તમે પસંદ કરો અને તમારા ગંતવ્ય નજીક એક તમે લઇ શકો છો, સમય તમારા સફર જમીન યાત્રા માટે જરૂરી છે ઘટાડવા.\nજેટ ચાર્ટર પ્લેન સેવા ઓફર યાદી:\nએક્ઝિક્યુટિવ ખાનગી જેટ ચાર્ટર\nમિડ માપ ખાનગી જેટ ચાર્ટર\nભારે ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nTurboprop ખાનગી જેટ ચાર્ટર\nખાલી પગ ખાનગી જેટ ચાર્ટર\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nયાદ રાખો કે સમય, આરામ, અને સુલભતા શબ્દો કેટલાક લોકો જ્યારે તેઓ ખાનગી જેટ ભાડે લાગે છે લાગે શકે છે\nપ્રતીક્ષા સમય તમે રહોડ આયલેન્ડમાં એક ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સર્વિસ ભાડે કરવામાં આવશે તો ભૂતકાળના એક વસ્તુ હોઈ શકે છે. સરેરાશ રાહ સમય લગભગ છે 4 માટે 6 મિનિટ. તમે તમારા ફ્લાઇટ શરૂ જ્યારે સામાન તપાસવા પર લાંબી લાઇનો ટાળવા, ટિકિટિંગ, સુરક્ષા અને તમારા વિમાન જમવાની સગવડ.\nતમે ખોરાક પ્રકારની અપેક્ષા સ્પષ્ટ કરી શકો છો, દારૂ તમે કરવા માંગો છો બ્રાન્ડ અને હાજરી અથવા મિત્રો સંખ્યા તમે સાથે લેવા માંગો છો. તે તમારી બધી જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરી શકો છો.\nતમે અથવા રોડે આઇલેન્ડ વિસ્તારમાં ખાલી પગ સોદો લાગશે 'એક ખાલી વળતી ફ્લાઇટ માટે એરલાઇન ઉદ્યોગ વપરાતો શબ્દ છે ખાનગી જેટ બુક માત્ર એક રસ્તો.\nરહોડ આયલેન્ડમાં વ્યક્તિગત વિમાન ભાડે પર વધુ માહિતી માટે નીચે તમારી નજીકના શહેર તપાસો.\nCENTRAL FALLS, RI જોહન્સ્ટન, RI ઉત્તર પ્રોવિડન્સ, RI વોરવિક, RI\nકોવેન્ટ્રી, RI લિંકન, RI PAWTUCKET, RI વેસ્ટર્ન\nક્યૂમ્બરલેન્ડ, RI ન્યૂપોર્ટ, RI\nખાનગી અને જાહેર જેટ એરપોર્ટ સ્થાન યાદી નજીકના અમે તમને નજીક એરોસ્પેસ વિમાન ઉડ્ડયન સેવા તરીકે તમારા વિસ્તારમાં સેવા આપે છે, https://en.wikipedia.org/wiki/List_of_airports_in_Rhode_Island\nશું શ્રેષ્ઠ વસ્તુ પ્રોવિડન્સ, CRANSTON, વોરવિક, PAWTUCKET, EAST PROVIDENCE, WOONSOCKET, ન્યૂપોર્ટ, CENTRAL FALLS, RI ટોચ રાત્રીજીવન, રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સ સમીક્ષા મારા વિસ્તાર આસપાસ\nખાલી પગ ફ્લાઈટ્સ કનેક્ટિકટ | charter jet cost Providence\nએક સમીક્ષા મૂકો કૃપા કરીને\nઅમે તમારા પ્રતિસાદ ગમશે સંદર્ભે અમારી સેવા\nકોઇએ હજુ સુધી એક રેટિંગ છોડ્યું. સૌ પ્રથમ બનો\nતમારી રેટિંગ ઉમેરવા માટે તારો ક્લિક\n5.0 રેટિંગ 4 સમીક્ષાઓ.\nઆ સફર ટૂંકી નોટિસ પર સુયોજિત કરવામાં આવી હતી અને સંપૂર્ણપણે સંપન્ન થયો હતો. અદ્ભુત કામ કરે છે અને એક ઉત્તમ ફ્લાઇ��\nહું એટલાન્ટા ખાનગી જેટ સનદ ગ્રાહક સેવા દ્વારા પ્રભાવિત કરવાનું ચાલુ રાખવામાં આવશે આભાર બધું માટે ખૂબ જ - હું ફરીથી તમારી સાથે કામ આગળ જુઓ\nઅનુભવ સમાપ્ત કરવા માટે શરૂ માંથી પ્રથમ વર્ગ હતું.\nબધું સંપૂર્ણ હતું - કંઇ સુધારવા માટે. ઘણો આભાર\nએક ખાનગી ચાર્ટર જેટ બુક\nલીયર 55 વેચાણ માટે ખાનગી જેટ\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nખાનગી જેટ વિમાન ચાર્ટર ફ્લાઇટ 2018 રશિયામાં ફિફા વિશ્વ કપ\nગ્રાન્ટ Cardone ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ વિ ખરીદો એરક્રાફ્ટ પ્લેન ઉડ્ડયન\nઓપન ખાલી લેગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nતમારી પોતાની ખાનગી જેટ ચાર્ટર ભાડે કરવા માટે કેવી રીતે\nગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ G650, G450, G280 અને G150 (ખાનગી જેટ)\nટોચના ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ પ્રતિ ટેક્સાસ ખાલી લેગ પ્લેન મારી નજીક\nઅરકાનસાસ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS લક્ઝરી સનદ વિમાન ઉડાન બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS વિમાન ચાર્ટર ભાડે આપતી સેવા ચાર્ટર ખાનગી જેટ ટક્સન ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન ખાનગી વિમાન ભાડે રાખવાના વ્યોમિંગ ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન કોર્પોરેટ જેટ ચાર્ટર્સ મેમ્ફિસ કૂતરો માત્ર એરલાઈન ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત ગલ્ફસ્ટ્રીમ 5 વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ G550 ગલ્ફસ્ટ્રીમ G550 અંદરની ગલ્ફસ્ટ્રીમ V ખાલી પગ જેટ સનદ વ્યક્તિગત જેટ સનદ ટક્સન પાલતુ જેટ કિંમત ખાનગી જેટ પર પાલતુ ખાનગી વિમાન ચાર્ટર્સ મેમ્ફિસ ખાનગી વિમાન ચાર્ટર ટક્સન ખાનગી વિમાન ભાડા મેમ્ફિસ ખાનગી વિમાન ભાડા ટક્સન ખાનગી જેટ સનદ અરકાનસાસ ખાનગી જેટ સનદ કંપની ડેલવેર ખાનગી જેટ સનદ કંપની સાન ડિએગો ખાનગી જેટ સનદ કંપની વ્યોમિંગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ ડેલવેર ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સાન ડિએગો ખાનગી જેટ સનદ ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ સનદ પાલતુ મૈત્રીપૂર્ણ ખાનગી જેટ સનદ કિંમત ડેલવેર ખાનગી જેટ સનદ કિંમત ફ્લોરિડા ખાનગી જેટ સનદ ભાવો સાન ડિએગો ખાનગી જેટ સનદ કિંમત ટેનેસી ખાનગી જેટ સનદ દર ફ્લોરિડા ખાનગી જેટ સનદ દર ટેનેસી ખાનગી જેટ સનદ સેવા ડેલવેર ખાનગી જેટ સનદ સેવા સાન ડિએગો ભાડું વ્યોમિંગ માટે ખાનગી જેટ ખાનગી વિમાન ચાર્ટર વિસ્કોન્સિન ભાડું મેમ્ફિસ માટે ખાનગી વિમાન ખાનગી જેટ વ્યોમિંગ ભાડે વિસ્કોન્સિન ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત\nકૉપિરાઇટ © 2018 https://www.wysluxury.com- આ વેબસાઇટ પર જાણકારી માત્ર સામાન્ય માહિતી હેતુઓ માટે છે. બધા સ્થાનો વ્યક્તિગત માલિકી અને સંચાલન કરવામાં આવે છે. - સામાન્ય જવાબદારી અને કામદાર વળતર. તમારા વિસ્તાર માં તમારા સ્થાનિક વ્યાવસાયિક પ્રતિનિધિત્વ સેવા સાથે સંપર્કમાં વિચાર ****WysLuxury.com નથી સીધી કે આડકતરી છે \"એર કેરિયર\" અને માલિક અથવા કોઈ પણ એરક્રાફ્ટ કામ કરતું નથી.\nવેચાણ માટે ખાનગી જેટ\nએક મિત્રને આ મોકલો\nતમારા ઇમેઇલ પ્રાપ્તિકર્તા ઇમેઇલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31426", "date_download": "2018-06-25T00:37:49Z", "digest": "sha1:RL5N4A4A4AXTSSS36PNEGY6LBWT5IVSC", "length": 13216, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી – City Watch Live News Amreli", "raw_content": "\nરેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી\nઆંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ સોસાયટીના સ્થાપક હેન્રિ ડયુનાટના જન્મદિવસ ૮મી મે આખા વિશ્વમાં રેડક્રોસ દિન તરીકે ઉજવાય છે સ્વિત્ઝલેન્ડના જિનિવાનો વેપારી કનિદૈ લાકિઅ હેન્રિ ડયુનાંટ ઇ.સ. ૧૮૫૯માં વેપાર અર્થે અલ્જીરીયા જઇ રહ્યો હતો ત્યારે ઇટાલીના સોલ્ફરીનોમાના પ્રદેશમાં પહોચ્યા ત્યારે તેણે ઓસ્ટ્રેલિયા અને કનિદૈ લાકિઅ ફ્રાન્સ વચ્ચેના અકિલા ધમાસાણ યુધ્ધમાં ૪૦,૦૦૦ જેટલા મૃત્યુ પામેલા કે મરવાના વાકે જીવતા ઘવાયેલા સૈનિકોના લોહીની નદીમાં તરફડતા સૈનિકોને જોઇને કનિદૈ લાકિઅ દ્રવી ઉઠયો. તે ત્યાજ રોકાઇ ગયો અને ગામના યુવકોને ભેગા કરી ઘવાયેલા, તરફડતા અકીલા સૈનિકોને ભેગા કરી સારવાર આપવા લાગ્યો. મરણોન્મુખ સેનિકોને કનિદૈ લાકિઅ શાંત્વના આપી, કોઇને છેલ્લા પાણીના ઘુંટ પાયા કે કોઇના માટે પ્રાર્થના કરવા લાગ્યો. ત્યાર પછી તો પાંચ પાંચ વર્ષ સુધી યુરોપના જુદા જુદા રાજયો કનિદૈ લાકિઅ વચ્ચે રખ્ખડપટ્ટી કરી, સંંઘર્ષ કરી ૧૮૬૩માં યુધ્ધકાલિન ઘાયલ સૈનિકોની સારવાર માટે આંતર રાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસની સ્થાપના કરવામાં આવી. કનિદૈ લાકિઅ હેન્રિ ડયુનાંટે તેના આ માનવતા વાદી કાર્ય માટે સોૈપ્રથમનું નોબલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું. પછીતો ધીર ધીરે આ પ્રવૃતિ વિસ્તરતી ગઇ અને હવે શાંતિના કનિદૈ લાકિઅ સમયમાં કે કુદરતી કે માનવ સર્જી�� હોનારતોના સમયમાં પણ ખડે પગે માનવસેવાનું કાર્ય આ રેડક્રોસ સંસ્થા કરે છે. ભારતમાં ૧૯૨૦માં સ્પેશીયલ પાર્લામેન્ટ કનિદૈ લાકિઅ એકટ દ્વારા રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઇ જેના પ્રમુખ તરીકે હંમેશા રાષ્ટ્રપતિશ્રી હોય છે તથા રાજય કક્ષાએ પ્રમુખ તરીકે મા. રાજયપાલશ્રી હોય છે. ભાવનગરમાં આજથી ૬૫ વર્ષ પહેલા રેડક્રોસ સંસ્થાની સ્થાપના કરેલ. સમગ્ર રાજયમાં રેડક્રોસ ભાવનગર ચક્ષુદાન-દેહદાન તથા થેલેસેમિયા પરિક્ષણમાં પ્રથમ ક્રમે છે. દર વર્ષે વિશ્વ રેડક્રોસ દિન નિમિતે કોઇ પણ એક સમસ્યા પર લક્ષ્ય દોરવામાં આવે અને આખું વર્ષ તે વિષયને અનુલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવે છે. ભાવનગર રેડક્રોસ સોસાયટી છેલ્લા નવ વર્ષથી શાળા તથા કોલેજ કક્ષાએ જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ પ્રવૃતિ ચલાવે છે. દર વર્ષે ભાવનગર શહેર તથા જિલ્લાની ૫૦ થી ૮૦ શાળા /કોલેજો ના ૧૦૦૦૦થી ૧૨૦૦૦ વિદ્યાર્થીઓ આ પ્રવૃતિમાં જોડાય છે. રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પ, એઇડ્સ જેવા જીવલેણ રોગો સામે જાગૃતિ, પર્યાવરણ ની જાવળવણી, ઘરે ઘરેથી બીન વપરાશની દવાઓ ભેગી કરી ડ્રગ બેંકમાં પહોંચાડવી, માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી, વ્યસન મુકિત, પ્રાથમિક સારવાર માટે અને ડિઝાસ્ટર ની તાલીમ, આરોગ્ય લક્ષી જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. ભાવનગર રેડક્રોસ સોસાયટી તેની જુનિયર/યુથ રેડક્રોસ કેડેટ્સ દ્વારા ઉપરોકત પ્રવૃતિઓ કરી રહી છે તેનો આનંદ છે. આ ઉપરાંત ભાવનગર રેડક્રોસ સોસાયટી શહેરી જનોમાં સુખાકારી માટે આરોગ્ય વિષયક અને અન્ય પ્રવૃતિઓ વર્ષો થી કરી રહી છે. રકતદાન-ચક્ષુદાન-દેહદાન-અંગદાન, ઇમરજન્સી સેવાઓમાં એમ્બ્યુલન્સ તથા ઓકસીજન સીલીંડર સેવા, અલંગ રેડક્રોસ હોસ્પિટલ ઉપરાંત રેડક્રોસ ભવન, દિવાનપરા, ચાવડી ગેટ, કાળીયાબીડ તથા કરચલીયા પરા વિસ્તારમાં સાર્વજનિક રાહતદરે દવાખાના ચલાવવા, સર્વરોગના નિદાન કેન્દ્ર, રાહતદરની લેબોરેટરી સેવા, આંખની તપાસ સાથે ચશ્માં વિતરણ અને મોતીયાના ઓપરેશન, માતૃત્વ-બાળકલ્યાણ કેન્દ્ર અને સર્ગભા બહેનો, નવજાત શિશુની સંભાળ અને રસીકરણ, કુદરતી તથા માનવસર્જિત હોનારત વખતે સહાયભુત થવું ઉપરાંત ડિઝાસ્ટર ના ટ્રેઇનીંગ અને પ્રાથમિક સારવારના વર્ગો, જરૂરીયાતમંદ વ્યકિતઓને ધાબળા -કપડા- જરૂરી સાધન સામગ્રીનું વિતરણ, એઇડ્સ અવરનેસ, બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા જેવા જીવલેણ રોગો અંગે જનજાગૃતિ એન ટેસ્ટ��ંગ જેવી પ્રવૃતિઓ દ્વારા ભાવનગર રેડક્રોસ સોસાયટી અનેક વિધ માનવીય તથા સામાજીક સેવા ક્ષેત્રે કાર્યરત છે.\nભાવનગર Comments Off on રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી Print this News\n« મહુવાના રૂપાવટી ગામે સગીરા પર બળાત્કાર (Previous News)\n(Next News) ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/jyotish-2017/todays-horoscope-116050500014_1.html", "date_download": "2018-06-25T00:14:04Z", "digest": "sha1:SYHY5623MGJIHK57LE7RZ6B64WLUFEVO", "length": 12001, "nlines": 150, "source_domain": "gujarati.webdunia.com", "title": "દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (28-10-2017) | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nમેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.\nવૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સ��થે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.\nમિથુન (ક,છ,ઘ) : આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ થાય.\nકર્ક (ડ,હ) : ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.\nસિંહ (મ,ટ) : શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. પાણીથી સંભાળવું. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.\nકન્યા (પ,ઠ,ણ) : કાલે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પત્ની સાથે મનમેળ રહે. ક્યાંક બહાર જવાના યોગ છે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું.\nતુલા (ર,ત) : આવતી કાલે દિવસના ભાગમાં આ૫ની તંદુરસ્તી થોડી બગડશે અને મનમાં ગ્લાનિનો ભાવ રહેશે. ૫રિવારમાં સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય. કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનું થાય.\nવૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે.\nધન (ભ,ધ,ફ) : આ૫ને સામાજિક ક્ષેત્રે ખ્યાતિ મળે. કોર્ટ-કચેરીનાં કાર્યથી સાવધ રહેવું. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસનો યોગ. આજનો દિવસ આ૫ના માટે વ્યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે.\nમકર (ખ,જ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે.\nકુંભ (ગ,શ,સ) : માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.\nમીન (દ,ચ,ઝ,થ) : નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. અવિવાહિતો માટે આનંદ જેવા અથવા સગાઈના પ્રસંગ બ��ે.\nઆ પણ વાંચો :\nકેવો રહેશે તમારો આજનો દિવસ\nમેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2016. જાણો કુંડળી\nવિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય\nદૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nજ્યોતિષ - 2016ના લગ્નના શુભ મુહુર્ત ...2016 વાર્ષિક તુલા રાશિ\nઆજનુ ભવિષ્ય :જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (27 10 .2017)\nરાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (26-10-2017)\nદૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (25-10-2017)\nદૈનિક રાશિફળ- જાણો શું કહે છે આજની રાશિ- 24/10/2017\nદૈનિક રાશિફળ - જાણો શું કહે છે આજે તમારી રાશિ 23/10/2017\nશનિ રાશિ પરિવર્તન 2020 સુધી - જાણો કંઈ રાશિ પર બેસશે શનિની પનોતી\n26 ઓક્ટોબરથી શનિ અઢી વર્ષ માટે ધનુ રાશિમાં આવી ગયો છે. હવે 24 જાન્યુઆરી 2020 સુધી આ ...\nVideo - તમારા જીવનની આ 5 સીક્રેટ વાતો કોઈને ન કહેશો.. નહી તો...\nદરેકના જીવનમાં કેટલીક સીક્રેટ વાતો હોય છે.. પણ મોટાભાગના લોકો તેને કોઈની ને કોઈની સાથે ...\nદૈનિક રાશિફળ- જાણો શું કહે છે આજની રાશિ- 24/10/2017\nમેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય. વૃષભ : નાણાકીય ...\nટોટકા - શુ કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ... તો અપનાવો આ ઉપાય...\nજો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83/", "date_download": "2018-06-25T00:14:14Z", "digest": "sha1:S63VDMHWKHH36AHXLP2TXIJWAYJGNSNP", "length": 6074, "nlines": 96, "source_domain": "kutchuday.in", "title": "આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ : વાસણભાઈ આહીર – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ : વાસણભાઈ આહીર\nઆપણી ભાષા અને આપણી સંસ્કૃતિ જાળવી રાખીએ : વાસણભાઈ આહીર\nઅંજાર : અંજાર ટાઉનહોલ ખાતે ટવીંકલ સ્ટાર પૂર્વ પ્રા.શાળાના દ્વિતીય વાર્ષિકોત્સવને ખુલ્લો મૂકતાં રાજયમંત્રી વાસણભાઇ આહિરે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે, શિરોમાન્ય પણ આપણી માતૃભાષા, આપણી રાષ્ટ્રભાષા અને આપણી\nસંસ્કૃતિની જાળવણી પણ એટલી જ મહત્વની છે તે યાદ રાખવા ભાવભીનો અનુરોધ કર્યો હતો. તેમણે એકદમ વાજબી ફીમાં ટવીંકલ ���્ટાર જે અભ્યાસ સુવિધા પુરી પાડે છે તેની સરાહના કરતાં ગુરૂજનોને બાળ માનસમાં માતૃ દેવો ભવઃ પિતૃ દેવો ભવઃ, ગુરૂ દેવો ભવઃ રાષ્ટ્ર દેવો ભવઃ અંકિત કરવા પર ભાર મૂકયો હતો.\nઆ પ્રસંગે ખાસ ઉપસ્થિત અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે આર્શિવચનમાં પ્રવર્તમાન બેટી પઢાઓ, શાળા પ્રવેશોત્સવ, શાળા ગુણોત્સવ, શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમોને પ્રાસંગિક ગણાવતાં સંસ્કાર સિંચનમાં ગુરૂજનો, અદકેરો ભાગ ભજવે તેને સમયનો તકાદો ગણાવ્યો હતો.\nપ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહાનુભાવોનું શાલ, પુષ્પે સ્વાગત ટ્રસ્ટી માવજીભાઇ આહિર તથા સ્ટાફગણે કર્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકા પાણી\nપુરવઠા ચેરમેન અશ્વિનભાઇ પંડયા, અંજાર તાલુકા ભાજપા મહામંત્રી કાના શેઠ, શહેર ભાજપાના લવજીભાઇ સોરઠીયા, ક્રિપાલસિંહ ઝાલા તેમજ વાલીગણ, છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.\nપ્રા. શાળાઓમાં સવારનો સમય કરવા નિયામકની ના\nસૌનો સાથ-સૌનો વીકાસ એ જ ભાજપનો બીજમંત્ર : ડો.નિર્મલા વાઘવાણી\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121734", "date_download": "2018-06-25T00:14:18Z", "digest": "sha1:4BXIVC4MVQCWPIXMZIU655UZG4KPGSLN", "length": 22236, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "ચીફ જસ્ટિસ વિરૂધ્ધ ૪ જજાની બગાવતઃ સુપ્રીમ કોર્ટને બચાવો નહિતર લોકતંત્રનો ઘડો લાડવો", "raw_content": "\nચીફ જસ્ટિસ વિરૂધ્ધ ૪ જજાની બગાવતઃ સુપ્રીમ કોર્ટને બચાવો નહિતર લોકતંત્રનો ઘડો લાડવો\nદેશના ઇતિહાસમાં પહેલીવાર ૪ જજા મિડીયા સમક્ષ આવ્યાઃ સુપ્રીમ કોર્ટમાં બધુ ��ીકઠાક નહિ હોવાનો સનસનીખેજ આરોપઃ સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે ચાલુ ન હોવાનો આરોપઃ અનેક બાબતે ચીફ જસ્ટિસને રજૂઆત કરી પરંતુ વાત સાંભળી નથીઃ કેટલાક ફેસલાઓથી ન્યાયપાલિકાની વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઇ છેઃ સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતાને પણ અસર\nનવી દિલ્હી તા. ૧૨ : સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજાએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજાએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજાને જ આપવામાં આવે છે.\nમીડિયા સાથે વાત કરીને ૨ નંબરના જજ મનાતા જસ્ટિસ ચેલામેશ્વરે કહ્નાં, અંદાજે ૨ મહિના પહેલા અમે ૪ જજાના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને મુલાકાત કરી અને તેઓને જણાવ્યું કે, જે કંઇ પણ થઇ રહ્નાં છે તે યોગ્ય નથી. પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્નાં નથી. આ મામલો એક કેસના અસાઇનમેન્ટ અંગેનો હતો. તેઓએ કહ્નાં કે, જાકે અમે ચીફ જસ્ટિસને અમારી વાત સમજાવામાં અસફળ રહ્ના. તેથી અમે દેશ સમક્ષ સંપૂર્ણ વાત રાખવાનો નિર્ણય કર્યો.\nપત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, ક્યાં મામલા અંગે તેઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો. જસ્ટિસ કુરીયન જાસેફે કહ્નાં કે, તે એકનું અસાઇનમેન્ટ હતું તે પૂછવામાં આવ્યું કે શું આ સીબીઆઇ જજ જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુ સાથે જાડાયેલો મામલો છે. કુરિયને કહ્નાં ‘હા’ આ બધાની વચ્ચે સીજેઆઇને લખેલો પત્ર જજ મીડિયાને આપવાના છે જેનાથી સમગ્ર મામલો સ્પષ્ટ થશે કે ક્યાં મામલા અંગે તેઓના ચીફ જસ્ટિસ સાથે મતભેદ છે.\nજસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જાસેફે કહ્નાં કે, અમે તે પત્ર સાર્વજનિક કરીશું. જેનાથી સમગ્ર વાત સ્પષ્ટ થશે. ચેલામેશ્વરે કહ્નાં કે, ૨૦ વર્ષ બાદ કોઇ એમ ન કહી શકે. અમે અમારી આત્મા વેચી દીધી છે તેથી અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ચેલામેશ્વરે કહ્નાં કે, ભારત સહિત કોઇપણ દેશમાં લોકતંત્રને જાળવી રાખવા માટે તે જરૂરી છે કે, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા યોગ્ય રી��ે કાર્ય કરે.\nચેલામેશ્વરે કહ્નાં કે, અમારા પત્ર પર હવે દેશને વિચાર કરવાનો છે કે મુખ્ય ન્યાયાધીશ વિરૂધ્ધ મહાભિયોગ ચલાવો કે નહી. જસ્ટિસ ચેલામેશ્વરે કહ્નાં કે, તે ખુશીની વાત નહી કે અમારે પત્રકાર પરિષદ બોલાવી પડે. સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્નાં નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં તે બન્યું છે, જે થવું જાઇએ નહીં.\nમીડિયા સાથે સુપ્રીમ કોર્ટના જજાની આ વાતચીત અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. સામાન્ય રીતે જજ મીડિયાથી દુર જ રહે છે અને સાર્વજનિક રીતે ન્યાયપાલિકાનો પક્ષ ચીફ જસ્ટિસ જ રાખે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને બીજા નંબરના સીનીયર જજ જસ્ટિસ ચેલામેશ્વર વચ્ચે અનેક મુદ્દે મતભેદ રહ્ના છે.\nપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય સિધ્ધાંત છે કે ચીફ જસ્ટિસની પાસે રોસ્ટર તૈયાર કરવાનો અધિકાર હોય છે અને તેઓ નક્કી કરે છે કે કઇ બેંચ અને જજ મામલાની સુનાવણી કરશે. જાકે તે દેશનું ન્યાયશાસ્ત્ર છે કે, ચીફ જસ્ટિસ બધા બરાબરના જજામાં પ્રથમ હોય છે. તેઓ કોઇથી નાના કે મોટા હોતા નથી.\nજજાએ પોતાના પત્રમાં લખ્યું કે, ‘એવા અનેક કેસ છે, જેનું દેશ માટે ખૂબ જ મહત્વ છે ચીફ જસ્ટિસે તેવા કેસોને તાર્કિક આધાર પર આપવાના બદલે પોતાની પસંદગીવાળા બેંચોને સોંપી દીધા. તેને કોઇ પણ ભોગે રોકવા જાઇએ.’\nપત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે નહિ તેથી કેસનો ઉલ્લેખ કરી રહ્ના નથી પરંતુ તેના કારણે પહેલાથી જ ન્યાયપાલિકાની સંસ્થાને નુકસાન થયું છે.\nચાર જજોએ પત્રમાં શું શું લખ્યુ છે \n- ચીફ જસ્ટીસ કેસની વહેંચણીના નિયમોનુ પાલન કરતા નથી\n- પરંપરાની વિરૂદ્ધ કામ કરી રહ્યા છે, સામુહિક નિર્ણયો લેવાતા નથી\n- ચીફ જસ્ટીસે સંસ્થાની છબી ખરાબ કરી છે\n- એવા કેસ જે સુપ્રીમ કોર્ટની અખંડતાને અસર કરે છે તે કોઈ કારણ વગર એવી બેંચોને આપી દયે છે જે ચીફ જસ્ટીસની પ્રેફરન્સની હોય\n- સુપ્રીમ કોર્ટ ૨૪ જજો સાથે કામ કરે છે જ્યારે સંખ્યા ૩૧ હોવી જોઈએ\n- જજોની જગ્યા ખાલી હોવાથી કેસનો બોજો-ભરાવો વધતો જાય છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઆઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST\nગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST\nમુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST\nઆજે સુપ્રીમના જજો સાથે ચર્ચા કરશે CJI access_time 3:54 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\nઉત્તરાયણઃ જિંદગીના આકાશને રંગીન કરવાનો અવસર access_time 9:23 am IST\nલોકોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-મિરાણી access_time 4:22 pm IST\n૫દ્માવત ફિલ્મ પર પ્રતિબંધ યથાવત રાખી મુખ્યમંત્રીએ સંસ્કૃતિની રક્ષા કરી access_time 4:15 pm IST\n'પદ્માવત' ઉપર પ્રતિબંધ લાગતા વિજયોત્સવ મનાવતી કરણી સેના access_time 4:17 pm IST\nવાંકાનેરના નવા ખારચીયાના શ્રી કરૂણાનિધાન આશ્રમમાં પૂ.મોરારીબાપુની ઉપસ્થિતીમા પ્રાગટય મહોત્સવ ઉજવાશે access_time 12:06 pm IST\nઉત્તરાયણ : પ્રકૃતિના પરિવર્તનનું પર્વ access_time 2:14 pm IST\nમોટી પાનેલી ગામના તેજસ્વી છાત્રોના તા.૨૦ના સન્માન સમારોહ access_time 12:07 pm IST\nઆવાસ યોજનામાં કથિત ભ્રષ્ટ્રાચાર મામલે તપાસ શરુ :કમિટીના વડોદરામાં ધામા access_time 12:01 pm IST\nમેઘરજમાં શ્વાનનો આતંક: 12 દિવસમાં 90 લોકોને કરડી જતા લોકોમાં ભયનો માહોલ access_time 5:34 pm IST\nસાબરકાંઠા અને સુરતમાં પતંગ મહોત્‍સવના પોસ્‍ટરમાંથી નીતિનભાઇ પટેલનો ફોટો કપાયો access_time 2:55 pm IST\nડાયાબિટીઝના દરદીઓ માટે અનોખાં બૂટ access_time 1:00 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે access_time 1:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nસાઉદી અરબમાં પ્રથમ વાર મહિલાઓ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી access_time 5:39 pm IST\nત્રીજી વનડે : પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની ૧૮૩ રને જીત access_time 1:02 pm IST\nનવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2014/06/09/469-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A1/", "date_download": "2018-06-25T00:34:19Z", "digest": "sha1:LIZW44VXHC2Y2XTF6S3MEJRYGCCI6BMM", "length": 5207, "nlines": 111, "source_domain": "kjthaker.wordpress.com", "title": "( 469 ) સરકારી શાળાના ���ક નવા હેડ માસ્તર ! …….. ( પેરડી લેખ ) ……..વિનોદ પટેલ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\n( 469 ) સરકારી શાળાના એક નવા હેડ માસ્તર …….. ( પેરડી લેખ ) ……..વિનોદ પટેલ\nસંદેશ.કોમમાં એક સમાચાર —-\n“ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કામ શરૂ કરતા-વેત જ સંસદના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી દીધી છે અને જણાવ્યું છે કે ‘મને પગે લાગવાનું બંધ કરી દો, અને સંસદમાં નિયમીત હાજરી આપો’\nઉપરના સમાચાર અને શ્રી મોદીએ વડા પ્રધાનના શપથ લીધા એ દિવસથી જ સુરાજ્ય માટે પ્રધાનો અને અમલદારો માટે આચાર સંહિતા બનાવીને જે રીતે કામકાજ શરુ કરી દીધું છે એના સમાચારો ઉપરથી મને એક પેરડી/ કટાક્ષ લેખ લખવાની મનમાં પ્રેરણા થઇ. એના ફળ સ્વરૂપે એક પેરડી લેખ નીચે પ્રસ્તુત છે .\nઆશા છે મારો આ નવો પ્રયોગ તમને ગમે .\n( 469 ) સરકારી શાળાના એક નવા હેડ માસ્તર …….. ( પેરડી લેખ )\nગામની સરકારી શાળાનું નવું સત્ર તાજું જ શરુ થયું હતું . શાળાના ઘંટનો ટકોરો પડતાં જ બધા વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાંથી દોડતા દોડતા વર્ગમાં પોત પોતાની જગાએ\nઆંસુ વિના રડે તે પિતા →\nOne thought on “( 469 ) સરકારી શાળાના એક નવા હેડ માસ્તર …….. ( પેરડી લેખ ) ……..વિનોદ પટેલ”\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31429", "date_download": "2018-06-25T00:35:28Z", "digest": "sha1:YSBNXFIPQ3NIZIFEASVQR2UOGPSE327L", "length": 6554, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી\nસંતશ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભાવનગરમાં ઉજવણી તા. ૧૨ ના રોજ થશે. શોભાયાત્રા શહેરના વિસ્તારમાં વાજતે ગાજતે નીકળશે તથા મહારાજ ચોકમાં મહાઆરતી થશે. સમસ્ત કનિદૈ લાકિઅ વાળંદ સમાજ દ્વારા આગામી તા. ૧૨ શનિવારના રોજ સંત શિરોમણી પૂ. શ્રી સેન મહારાજની ૭૧૮ મી જન્મજયંતીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરાશે. કનિદૈ લાકિઅ સાંજે ૪ વાગ્યે અકિલા શોભાયાત્રા ડી.જે. સાઉન્ડના તાલે વાજતે ગાજતે નીકળી સેન મહારાજ ચોક ખાતે આવશે. શોભાયાત્રામાં સમાજના આગેવાનો હેમરાજભાઇ પાડલીયા કનિદૈ લાકિઅ (ગાંધીનગર), દિલીપભાઇ વાઘેલા (સુરત) સહિતના હજારો જ્ઞાતિજનો જોડાશે. આ શોભાયાત્રામાં સમસ્ત વાળંદ સમાજના જ્ઞાતીજનોને ઉમટી પડવા જાહેર કનિદૈ લાકિઅ નિમંત્રણ એક યાદ��માં આવ્યું છે.\nભાવનગર Comments Off on ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી Print this News\n« રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા ૮ મે વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી (Previous News)\n(Next News) અમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123767", "date_download": "2018-06-24T23:59:00Z", "digest": "sha1:TXIMRIMYZR3XNX3WZ4PMVYVVPC35HR4R", "length": 17812, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "રેણુકા - રાફેલડિલ પર સંસદમાં હોબાળો અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો", "raw_content": "\nરેણુકા - રાફેલડિલ પર સંસદમાં હોબાળો અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો\nલોકસભા ૫ માર્ચ સુધી સ્થગિતઃ રાજ્યસભામાં ટીડીપી સાંસદોનો હોબાળોઃ રાજ્યસભા સ્થગિત\nનવી દિલ્હી તા. ૯ : બજેટ સત્રના પહેલાં તબક્કાના છેલ્લાં દિવસે શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સંસદીય દળની બેઠક દરમ્યાન રાફેલ ડીલ પર કોંગ્રેસના આરોપને ઉકેલવાની રણનીતિ તૈયાર કરાઈ. દિલ્હીમાં બેઠક દરમ્યાન પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીની શૈલી અલોકતાંત્રિક છે, આથી તેઓ વ���ાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ દરમ્યાન આવી અડચણો ઉભી કરાઈ. પાર્ટીની સંસદીય દળની બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી અનંત કુમાર એ પત્રકારોને આ માહિતી આપી.\nતેમણે કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે બેઠકમાં કહ્યું કે રાફેલ ડીલના મેન પોઇન્ટસ અંગે બતાવી ચૂકયા છીએ અને આગળ પણ બતાવીશું, પરંતુ દરેક કંપોન્નટને લઇ ચર્ચા કરવી દેશહિતમાં કેટલી યોગ્ય હશે ઉલ્લેખનીય છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ મોટા નેતા આ બેઠકમાં સામેલ થયા છે.\nઆજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા પર જવાના છે. આની પહેલાં થઇ રહેલ આ મહત્વની બેઠકમાં તેઓ પણ સામેલ થયા. પાર્ટીની આ મીટિંગ એવા સમયમાં થઇ છે જયારે સંસદમાં બજેટ સત્ર દરમ્યાન સરકારને વિપક્ષના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાફેલ ડીલ સિવાય રેણુકા ચૌધરીના હસવા પર પીએમ મોદીની ટિપ્પણી પર કોંગ્રેસે પ્રહારો કર્યાં છે.આ બધાની વચ્ચે રાફેલ ડીલમાં ગોટાળાનો આરોપ મૂકતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારના રોજ આ મુદ્દા પર લોકસભામાં બોલવા માટે સ્પીકર સુમિત્રા મહાજનને લેખિતમાં નોટિસ આપી છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુના વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટની વિરૂદ્ઘ રાજયસભામાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ મૂકયો છે. એવામાં ભાજપ એ કોંગ્રેસના આરોપોના જવાબ આપવા માટે સટીક રણનીતિ તૈયાર કરી છે.\nવાત એમ છે કે રાફેલ વિમાન સોદા પર સરકાર ઘેરાતી જોવા મળી રહી છે. કોંગ્રેસ એ આ સોદામાં ગોટાળોનો આરોપ મૂકયો છે. તેમનું કહેવું છે કે સરકાર જે રીતે વિમાનોના કિંમતો પર ચુપકીદી સાંધી રહ્યું છે તેના લીધે શંકા ઘેરાય રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોદામાં ગોટાળાની આશંકા વ્યકત કરતાં સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવી ચૂકયા છે.\nજો કે એક દિવસ પહેલાં સંસદમાં નાણાંમંત્રી અરૂણ જેટલી એ રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે આ પ્રકારના આરોપો મૂકીને તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની સાથે ગંભીર સમજૂતી કરી રહ્યાં છે. જેટલી એ રાહુલને પૂર્વ રક્ષામંત્રી પ્રણવ મુખર્જી પાસેથી શીખવાનું પણ કહ્યું.(૨૧.૨૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST\nજયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST\nરાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST\nત્રીજા કવાર્ટરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરી ૨૪૧૬ કરોડ રૂપિયાની તોતિંગ ખોટ access_time 11:51 am IST\nહોશિયાર વિદ્યાર્થીઓને દર મહિને મળશે ૮૦,૦૦૦ રૂપિયાની સ્કોલરશીપ access_time 11:48 am IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nગાંધીગ્રામ અને વિવેકાનંદનગરમાં દરોડાઃ રૂ. ૬૩ હજારનો દારૂ કબ્જે access_time 12:35 pm IST\nજિલ્લા બેંકમાં હવે પછી જયેશ રાદડિયા ચેરમેન, સ્વસ્થ થયા પછી ફરી વિઠ્ઠલભાઇ ચેરમેન થશે access_time 12:03 pm IST\nડો. કલેટકર પ્રજ્ઞેશ જાનીને ઘરે રાજરાજેશ્વરી મા જગદંબા નો કાલે નવલખો માંડવો access_time 12:03 pm IST\nજામનગર હાઇ-વે ઉપર પોલીસની ઓળખ આપતીે વાહન ચાલકોને લૂંટતી ગેંગના ૩ ઝડપાયા access_time 3:59 pm IST\nજામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ડોકટર સહિત સ્ટાફની જગ��યા ભરવા માંગ access_time 12:43 pm IST\nહળવદના નિરાધાર પરિવારને રોટરી કલબ દ્વારા ટેન્ટ બાંધી દઇ ટીફીન દ્વારા ભોજન વ્યવસ્થા કરાઇ access_time 12:46 pm IST\nસુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ૪૦ મિનિટમાં રૂ.દોઢ કરોડની ચોરીઃ શો રૂમમાંથી ૪૨૪ ઘડિયાળ ચોરાઇ access_time 5:56 pm IST\nસાણંદના ખેડુતોને એક રૂપિયાના ટોકન દરે પ્લોટઃ ગુજરાત સરકાર દ્વારા દરખાસ્ત access_time 11:24 pm IST\nHSRP નંબર પ્‍લેટર લગાડવાની છેલ્લી તા. ૧પ ફેબ્રુ. ત્‍યાર બાદ દંડ કરાશે access_time 11:12 pm IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\nપેટના ઇન્ફેકશનની સારવાર ન થવાથી પણ બાળકોમાં કુપોષણ વધે access_time 12:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 11:20 am IST\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\n૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\nજંગલીના સેટ પર વિધુતને માથામાં ઇજા access_time 5:27 pm IST\nરાની મારી હમેશા પુત્રી જ રહેશે: મિથુનદા access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121736", "date_download": "2018-06-25T00:08:52Z", "digest": "sha1:Z6GY6WLRTFCQWS7TWW3O6EL2M33JC6HQ", "length": 14977, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "નોટબંધી, GST હવે FDI: નાના વેપારીઓને મરવા જેવું", "raw_content": "\nકેજરીવાલના મોદી સરકાર પર પ્રહારો\nનોટબંધી, GST હવે FDI: નાના વેપારીઓને મરવા જેવું\nનવી દિલ્હી તા. ૧૨ : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે મોદી સરકાર પર શાબ્દિક ­હારો કર્યા હતા. તેઓએ સિંગલ બ્રાંડ રિટેઈલમાં ૧૦૦ ટકા FDIના ફેંસલાનો વિરોધ કર્યો હતો. કેજરીવાલે કહ્નાં કે, ‘છેલ્લાં એક વર્ષમાં વેપારીઓને ત્રણ વખત માર પડ્યો છે જેમાં એક નોટબંધી, બીજું GST અને હવે FDIનો સમાવેશ થયો છે.’ અહીં જાણ કરવાની કે હાલમાં જ કેન્દ્ર સરકારે સિંગલ બ્રાંડ રીટેલ, કન્સ્ટ્રકશન સેકટરમાં ઓટોમેટિક રૂટથી ૧૦૦„ની સાથે એર ઈન્ડિયામાં ૪૯„ FDIને મંજૂરી આપી છે. કેજરીવાલે ટ્વિટમાં કહ્નાં કે, ‘એક વર્ષમાં વેપારીઓને સરકાર તરફથી ત્રણ વખત માર સહન કરવો પડ્યો છે. જેમાં પહેલાં નોટબંધી, પછી GST અને હવે FDI. નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે મરવા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.’\nપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મધ્ય­દેશના નરસિંહપુરમાં એકવખત ફરી મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું છે.તેઓએ કહ્નાં કે, ‘ભાજપે જે ઘોષણા પત્ર તૈયાર કર્યું હતું, તે મુજબ મોદી સરકાર કામ નથી કરી રહી.’ યશવંત સિન્હાએ વધુમાં કહ્નાં કે, ‘તેઓ પોતાને દોષી માને છે કે મોદી સરકાર ચૂંટણી ઢંઢેરા મુજબ ખેડૂતોને લાભ નથી આપી રહી. તો FDIથી દેશને કોઈ જ ફાયદો નથી થવાનો.’ તો ગોવિંદાચાર્યએ કહ્નાં કે આ નીતિઓને લાગુ કરવાનું કારણ આર્થિક સુધાર છે, પરંતુ તેના પરિણામો ગંભીર હોય શકે છે.(૨૧.૨૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ ���ે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nઅમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST\nપ્રાંસલા શિબિરની દુર્ઘટના ખૂબજ દુઃખદ, તમામ શિબિરાર્થીઓને એક દિવસ વહેલા ઘરે મોકલી દેવાયાઃ પૂ. ધર્મબંધુજી સ્વામી access_time 3:48 pm IST\nકાર્તિ ચિદમ્બરમ્ના ઘરે ઇડીના દરોડાઃ ૧.૬ કરોડ જપ્ત access_time 3:52 pm IST\nમહારાષ્ટ્રમાં ૨ સમલૈંગિક યુવકોના લગ્નઃ દેશ-વિદેશથી મહેમાનો પધાર્યા access_time 11:47 am IST\nરાજકોટ : મા ઉમા ખોડલ મંદિરે દર્શન કરતા હાર્દિક પટેલ access_time 1:06 pm IST\nમોહસીનની હત્યા કરી ભાગી છૂટેલી ટોળકીને દબોચવા ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ અમદાવાદ-મોરબી તરફ રવાના access_time 12:03 pm IST\nપતંગ - દોરા બજાર પૂરજોશમાં : ધૂમ ધરાકી : પતંગપ્રેમીઓ ઉમટ્યા access_time 4:28 pm IST\nદેરડીકુંભાજીનું ધો.૧૦નું પરીક્ષા કેન્દ્ર બંધઃ ધારાસભ્યની રજુઆત access_time 12:05 pm IST\nમકરસંક્રાંતિ પર્વ નિમિતે સુર્યનો પ્રકાશ, તલગોળની મીઠાશ અને પ્રભુ ઉપર વિશ્વાસ જીવનમાં સાકાર થાય તે જરૂરી access_time 11:58 am IST\nગલ્ફ દેશોમાંથી થઇને ભારત ફરી રહેલ વહાણની મધદરિયે જળસમાધી access_time 12:19 am IST\nઆવાસ યોજનામાં કથિત ભ્રષ્ટ્રાચાર મામલે તપાસ શરુ :કમિટીના વડોદરામાં ધામા access_time 12:01 pm IST\nસુરતઃ તિરૂપતિ સાડીના માલીક આનંદ સુરેકાનું ટ્રક હડફેટે કમકમાટીભર્યું મોત access_time 4:05 pm IST\nવડોદરામાં અનેક મિલ્કતો વિધર્મીઓને વેચી દેતા ખળભળાટઃ વડાપ્રધાનને ફરીયાદઃ ગેરરીતી આચર્યાનો આક્ષેપ access_time 4:41 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nયુક્રેનમાં જન્મેલ આ બાળકનું વજન છે 7.09 કિલો access_time 7:10 pm IST\nડિવોર્સીનો બોયફ્રેન્ડ મહિલા નીકળ્યો access_time 2:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nત્રીજી વનડે : પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની ૧૮૩ રને જીત access_time 1:02 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nકરણ-કંગનાની દુશ્મનીનો આવ્યો અંત\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11491", "date_download": "2018-06-25T00:09:50Z", "digest": "sha1:ERZTU367CORHPBXEBDCS5UM6DHXW7JWJ", "length": 9930, "nlines": 80, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "આમિર પર ભડકી શિવસેના, કહ્યુ ‘ભારત છોડીને કયા દેશમાં જવાના છે ઈડિયટ રણછોડદાસ’", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»આમિર પર ભડકી શિવસેના, કહ્યુ ‘ભારત છોડીને કયા દેશમાં જવાના છે ઈડિયટ રણછોડદાસ’\nઆમિર પર ભડકી શિવસેના, કહ્યુ ‘ભારત છોડીને કયા દેશમાં જવાના છે ઈડિયટ રણછોડદાસ’\nદેશમાં અસહિષ્ણુતાને લઈને બોલિવૂડ અભિનેતા આમિર ખાને આપેલા નિવેદનથી રાજકિય ભૂકંપ સર્જાઈ ગયો છે. આ���િર ખાનના માથે બરાબર માછલા ધોવાઈ રહ્યાં છે. શિવસેનાએ પણ આમિર ખાનને આ મુદ્દે લપેટામાં લઈ લીધો છે. તેમના મુખપત્ર સામનાના એક લેખમાં જણાવાયું છે કે હિન્દી ફિલ્મોના ખાન કલાકારોને વચ્ચે વચ્ચે દેશ છોડવાના ઉબકા આવ્યાં કરે છે. કેટલાક વર્ષો પહેલા શાહરૂખ ખાનને પણ આવું ભૂત ઉપડ્યું હતું અને હવે આ જ બિમારીના ડેન્ગ્યુ મચ્છરે આમિર ખાનને ડંખ માર્યો છે જેના કારણે તે દેશ છોડવાની વાતો કરે છે. લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સત્યમેવ જયતેનો માસ્ક હવે ઉતરી ગયો છે અને દેશભક્તિનો ફુગ્ગો ફૂટી ગયો છે.\nલેખમાં જણાવાયું છે કે જ્યારે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેની સાથે ઊભા રહેવાની જગ્યાએ સિનેમાની આ ખાન જમાત જવાની વાત કરી રહી છે. ભાગેડુ પર એવું તે કેવું સંકટ આવી પડ્યું છે પહેલા એ તો ખબર પડવા દો. આમિરને જો એટલી જ મુશ્કેલી હોય તો તેણે તેની આગામી ફિલ્મ હિન્દુસ્તાનની જગ્યાએ અન્ય દેશોમાં પ્રદર્શિત કરવાની જરૂર છે. લેખમાં ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકારોનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે અમિતાભ બચ્ચન, દિલિપ કુમાર, દેવાનંદ, ફિરોઝ ખાન, સલિમ ખાન, અને સલમાન ખાન જેવા લોકોને ડર નથી લાગતો અને ક્યારેય તેમણે દેશ છોડવાની વાત નથી કરી. હકીકત એ છે કે હિન્દુસ્તાનમાં મુસલમાનો જેટલા સુરક્ષિત છે તેટલા દુનિયાના કોઈ ઈસ્લામી દેશોમાં પણ નથી. આ વાત આમિરને પણ ખબર હશે.\nલેખમાં આમિર પર આકરા પ્રહારો કરતા એમ પણ કહેવાયું છે કે આમિર ખાને તેની પત્નીને કાશ્મીરમાં લઈ જવી જોઈએ અને બતાવવું જોઈએ કે સરહદે આપણા જવાનો કેવી રીતે લડે છે. ગત સપ્તાહે શહીદ થયેલા જવાન સંતોષ મહાદિકની પત્નીએ સંકલ્પ લીધો હતો કે તેઓ તેમના બંને બાળકોને દેશની રક્ષા માટે સેનામાં મોકલશે. શું આમિરની પત્ની આવું કરી શકશે દેશ છોડવાની ભાષા બેઈમાની છે. જો તેને દેશ છોડવાનો એટલો જ શોખ હોય તો એક એક પૈસાનો હિસાબ રાખો અને પછી ખુશીથી દેશ છોડવાની વાત કરો.\nફિલ્મ થ્રી ઈડિયટ્સના ડાઈલોગ દ્વારા આમિરને સાણસામાં લેતા લેખમાં જણાવાયું છે કે જો હિન્દુસ્તાન તમને રહેવા લાયક દેશ નથી લાગતો તો ઈડિયટ રણછોડદાસ કયા દેશમાં જવાના છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, પેરિસ, બ્રસેલ્સ કે માલી જલ્દી જાહેર કરે. જે લોકોને આ દેશ પોતાનો નથી લાગતો તેઓ ખાલી ખાલી દેશ ભક્તિ અને સત્યમેવ જયતેનું ગાણું ન ગાય.\nPrevious Articleલાલુને ભેટવા બદલ કેજરીવાલ પર અણ્ણાના આક્રમક પ્રહારો\nNext Article આમિરના સમર્થનમાં આગળ આવ્યા AR રહેમાન\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shaivam.org/scripture/Gujarati/894/shivabhujanga-prayaata-stotram", "date_download": "2018-06-24T23:53:59Z", "digest": "sha1:YWYROQN7IAW7ITNB6A3TIJIZH5IQ5BBD", "length": 28465, "nlines": 376, "source_domain": "shaivam.org", "title": "શિવભુજઙ્ગ પ્રયાત સ્તોત્રમ - Shivabhujanga Prayaata Stotram in Devanagari (Sankrit / Hindi) script", "raw_content": "\nશિવભુજઙ્ગ પ્રયાત સ્તોત્રમ -Shivabhujanga Prayaata Stotram\nશિવભુજઙ્ગ પ્રયાત સ્તોત્રમ |\nગલદ્દાનગણ્ડં મિલદ્ભૃઙ્ગખણ્ડં ચલચ્ચારુશુણ્ડં જગત્રાણશૌણ્ડં |\nલસદ્દન્તકાણ્ડં વિપદ્ભઙ્ગચણ્ડં શિવપ્રેમપિણ્ડં ભજે વક્રતુણ્ડમ||૧||\nઅનાદ્યન્તમાદ્યં પરન્તત્ત્વમર્થં ચિદાકારમેકં તુરીયં ત્વમેયમ |\nહરિબ્રહ્મમૃગ્યં પરબ્રહ્મરૂપં મનોવાગતીતં મહઃ શૈવમીડે ||૨||\nસ્વશક્ત્યાદિ શક્ત્ય્ન્તસિંહાસનસ્થં મનોહારિસર્વાંગરત્નાદિભૂષમ |\nજટાહીંદુગંગાસ્થિશશ્યર્કમૌલિં પરં શક્તિમિત્રં નુમઃ પઞ્ચવક્ત્રમ ||૩||\nઅનૌપમ્યષટ્ત્રિંશતં તત્ત્વવિદ્યામતીતં પરં ત્વાં કથં વેત્તિ કો વા ||૪||\nપ્રવાળપ્રવાહપ્રભાશોણમર્ધં મરુત્વન્મણિશ્રીમહઃ શ્યામમર્ધમ |\nગુણસ્યૂતમેકં વપુશ્ચેકમન્તઃ સ્મરામિ સ્મરાપત્તિસંપત્તિહેતુમ ||૫||\nસ્વસેવાસમાયાત દેવાસુરેન્દ્રા નમન્મૌલિમન્દારમાલાભિષિક્તમ |\nનમસ્યામિ શંભો પદાંભોરુહં તે ભવાંભોધિપોતં ભવાનીવિભાવ્યમ ||૬||\nજગન્નાથ મન્નાથ ગૌરીસનાથ પ્રપન્નાનુકંપિન્વિપન્નાર્તિહારિન |\nમહઃ સ્તોમમૂર્તે સમસ્તૈકબન્ધો નમસ્તે નમસ્તે પુનસ્તે નમોઽસ્તુ ||૭||\nમહાદેવ દેવેશ દેવાધિદેવ સ્મરારે પુરારે યમારે હરેતિ |\nબ્રુવાણઃ સ્મરિષ્વામિ ભક્ત્યા ભવન��તં તતો મે દયાશીલ દેવ પ્રસીદ ||૮||\nવિરૂપાક્ષ વિશ્વેશ વિદ્યાદિકેશ ત્રયીમૂલ શંભો શિવ ત્ર્યંબક ત્વમ |\nપ્રસીદ સ્મર ત્રાહિ પશ્યાવ પુણ્ય ક્ષમસ્વાપ્નુહિ ત્ર્યક્ષ પાહિ ત્વમસ્માન ||૯||\nત્વદન્યઃ શરણ્યઃ પ્રપન્ન્સ્ય નેતિ પ્રસીદ સ્મરન્નવ હન્યાસ્તુ દૈન્યમ |\nન ચેત્તે ભવેદ્ભક્તવાત્સલ્યહાનિસ્તતો મે દયાળો દયાં સન્નિધેહિ ||૧૦||\nઅયં દાનકાલસ્ત્વહં દાનપાત્રં ભવાન્નાથ દાતા ત્વદન્યન્ન યાચે |\nભવદ્ભક્તિમેવ સ્થિરાં દેહિ મહ્યં કૃપાશીલ શંભો કૃતાર્થોઽસ્મિ તસ્માત ||૧૧||\nપશું વેત્સિ ચેન્માં ત્વમેવાધિરૂઢઃ કળંકીતિ વા મૂર્ધ્નિ ધત્સે ત્વમેવ |\nદ્વિજિહ્વઃ પુનઃ સોઽપિ તે કણ્ઠભૂષા ત્વદઙ્ગકૃતાઃ શર્વ સર્વેઽપિ ધન્યાઃ ||૧૨||\nન શક્નોમિ કર્તું પરદ્રોહલેશં કથં પ્રીયસે ત્વં ન જાને ગિરીશ |\nતદા હિ પ્રસન્નોઽસિ કસ્યાપિ કાન્તાસુતદ્રોહિણો વા પિતૃદ્રોહિણો વા ||૧૩||\nસ્તુતિં ધ્યાનમર્ચાં યથાવદ્વિધાતું ભજન્નપ્યજાનન્મહેશાવલંબે |\nત્રસન્તં સુતં ત્રાતુમગ્રે મૃકણ્ડોર્યમપ્રાણનિર્વાપણં ત્વત્પદાબ્જમ ||૧૪||\nઅકણ્ઠે કળઙ્કાદનઙ્ગે ભુજઙ્ગાદપાણૌ કપાલાદભાલેઽનલાક્ષાત |\nઅમૌલૌ શશાઙ્કાદવામે કળત્રાદહં દેવમન્યં ન મન્યે ન મન્યે ||૧૫||\nત્વમાદ્યો ભિષગ્ભેષજં ભસ્મ શંભો ત્વમુલ્લાઘયાસ્માન્વપુર્લાઘવાય ||\nદરિદ્રોઽસ્મ્યભદ્રોઽસ્મિ દૂયે વિષણ્ણોઽસ્મિ સન્નોઽસ્મિ ભિન્નોઽસ્મિ ચાહમ |\nભવાન્પ્રાણિનામન્તરાત્માસિ શંભો મમાધિં ન વેત્સિ પ્રભો રક્ષ માં ત્વમ ||૧૬||\nત્વદક્ષ્ણોઃ કટાક્ષઃ પતેત ત્ર્યક્ષ યત્ર ક્ષણં ક્ષ્મા ચ લક્ષ્મીઃ સ્વયં તં વૃણીતે |\nભવાન્યૈ ભવાયાપિ માત્રે ચ પિત્રે મૃડાન્યૈ મૃડાયાપ્યઘઘ્ને મખઘ્ને |\nશિવાઙ્ગ્યૈ શિવાઙ્ગાય કુર્મઃ શિવાયૈ શિવાયામ્બિકાયૈ નમસ્યમ્બકાય ||૧૮||\nભવદ્ગૌરવં મલ્લઘુત્વં વિદિત્વા પ્રભો રક્ષ કારુણ્યદ્દષ્ટ્યાનુગં મામ |\nશિવાત્માનુભાવસ્તુતાવક્ષમોઽહં સ્વશક્ત્યા કૃતં મેઽપરાધં ક્ષમસ્વ ||૧૯||\nયદા કર્ણરન્ધ્રં વ્રજેત્કાલવાહદ્વિષત્કણ્ઠઘણ્ટાઘણાકારનાદઃ |\nવૃષાધીશમારુહ્ય દેવૌપવાહ્યં તદા વત્સ મા ભીરિતિ પ્રીણય ત્વમ ||૨૦||\nયદા દારુણા ભાષણા ભીષણા મે ભવિષ્યન્ત્યુપાન્તે કૃતાન્તસ્ય દૂતાઃ |\nતદા મન્મનસ્ત્વત્પદામ્ભોરુહસ્થં કથં નિશ્ચલં સ્યાન્નમસ્તેઽસ્તુ શંભો||૨૧||\nયદા દુર્નિવારવ્યથોઽહં શયાનો લુઠન્નિઃશ્વસન્નિઃસૃતા વ્યક્તવાણિઃ |\nતદા જહ્રુકન્યાજલાલઙ્કઋતં તે જટામણ્ડલં મન્મ��ોમન્દિરં સ્યાત ||૨૨||\nયદા પુત્રમિત્રાદયો મત્સકાશે રુદન્ત્યસ્ય હા કીદ્દશીયં દશેતિ |\nતદા દેવદેવેશ ગૌરીશ શંભો નમસ્તે શિવાયેત્યજસ્રં બ્રવાણિ || ૨૩||\nયદા પશ્યતાં મામસૌ વેત્તિ નાસ્માનયં શ્વાસ એવેતિ વાચો ભવેયુઃ |\nતદા ભૂતિભૂષં ભુજઙ્ગાવનદ્ધં પુરારે ભવન્તં સ્ફુટં ભાવયેયમ ||૨૪||\nયદા યાતનાદેહ સન્દેહવાહી ભવેદાત્મદેહે ન મોહો મહાન્મે |\nતદા કાશશીતાંશુસઙ્કાશમીશ સ્મરારે વપુસ્તે નમસ્તે સ્મરાણિ ||૨૫||\nયદા પારમચ્છાયમસ્થાનમદ્ભિર્જનૈર્વા વિહીનં ગમિષ્યામિ માર્ગમ |\nતદા તં નિરુબ્ધન્કૃતાન્તસ્ય માર્ગં મહાદેવ મહ્યં મનોજ્ઞં પ્રયચ્છ ||૨૬||\nયદા રૌરવાદિ સ્મરન્નેવ ભીત્યા વ્રજામ્યત્ર મોહં મહાદેવ ઘોરમ |\nતદા મામહો નાથ તસ્તારયિષ્યત્યનાથં પરાધીનમર્ધેન્દુમૌલે ||૨૭||\nયદા શ્વેતપત્રાયતાલઙ્ઘ્યશક્તેઃ કૃતાન્તાદ્ભયં ભક્તવાત્સલ્યભાવાત |\nતદા પાહિ માં પાર્વતીવલ્લભાન્યં ન પશ્યામિ પાતારમેતાદ્દશં મે ||૨૮||\nઇદાનીમિદાનીં મૃતિર્મે ભવિત્રીત્યહો સન્તતં ચિન્તયા પીડિતોઽસ્મિ |\nકથં નામ મા ભૂન્મૃતૌ ભીતિરેષા નમસ્તે ગતીનાં ગતે નીલકણ્ઠ ||૨૯||\nઅમર્યાદમેવાહમાઽઽબાલવૃદ્ધં હરન્તં કૃતાન્તં સમીક્ષ્યાસ્મિ ભીતઃ |\nમૃતૌ તાવકાઙ્ઘ્ર્યબ્જદિવ્યપ્રસાદાદ્ભવાનીપતે નિર્ભયોઽહં ભવાનિ ||૩૦||\nજરાજન્મગર્ભાધિવાસાદિદુઃખાન્યસહ્યાનિ જહ્યાં જગન્નાથદેવ |\nભવન્તં વિના મે ગતિર્નૈવ શંભો દયાળો ન જાગર્તિ કિં વા દયા તે || ૩૧||\nશિવાયેતિ શબ્દો નમઃપૂર્વ એષ સ્મરન્મુક્તિકૃન્મૃત્યુહા તત્ત્વવાચી |\nમહેશાન મા ગાન્મનસ્તો વચસ્તઃ સદા મહ્યમેતત્પ્રદાનં પ્રયચ્છ ||૩૨||\nત્વમત્યમ્બ માં પશ્ય શીતાંશુમૌલિપ્રિયે ભેષજં ત્વં ભવવ્યાધિશાન્તૌ |\nબહુક્લેશભાજં પદામ્ભોજપોતે ભવાબ્ધૌ નિમગ્નં નયસ્વાદ્યપારમ || ૩૩||\nઅનઙ્ગભ્રમદ્ભોગિભૂષાવિશેષરચન્દ્રાર્ઘચૂડૈરલં દૈવતૈર્નઃ || ૩૪||\nઅકણ્ઠે કલઙ્કાદનઙ્ગે ભુજઙ્ગાદપાણૌ કપાલાદભાલેઽનલાક્ષાત |\nઅમૌલૌ શશાઙ્કાદવામે કળત્રાદહં દેવમન્યં ન મન્યે ન મન્યે ||૩૫||\nમહાદેવ શંભો ગિરીશ ત્રિશૂલિંસ્ત્વયીદં સમસ્તં વિભાતીતિ યસ્માત |\nશિવાદન્યથા દૈવતં નાભિજાને શિવોઽહં શિવોઽહં શિવોઽહમ ||૩૬||\nયતોઽજાયતેદં પ્રપઞ્ચં વિચિત્રં સ્થિતિં યાતિ યસ્મિન યદેકાન્તમન્તે |\nસ કર્માદિહીનઃ સ્વયંજ્યોતિરાત્મા શિવોઽહં શિવોઽહં શિવોઽહમ ||૩૭||\nકિરીટે નિશેશો લલાટે હુતાશો ભુજે ભોગિરાજો ગલે કાલિમા ચ |\nતનૌ કામિની યસ્ય તત્ત��લ્યદેવં ન જાને ન જાને ન જાને || ૩૮||\nઅનેન સ્તવેનાદરાદમ્બિકેશં પરાં ભક્તિમાસાદ્ય યં યે નમન્તિ |\nમૃતૌ નિર્ભયાસ્તે જનાસ્તં ભજન્તે હૃદમ્ભોજમધ્યે સદાસીનમીશમ || ૩૯||\nભુજઙ્ગપ્રિયાકલ્પ શમ્ભો મયૈવં ભુજઙ્ગપ્રયાતેન વૃત્તેન ક્લૃપ્તમ |\nનરઃ સ્તોત્રમેતત્પઠિત્વોરુભક્ત્યા સુપુત્રાયુરારોગ્યમૈશ્વર્યમેતિ || ૪૦||\nવિરચિતં શિવભુજઙ્ગ પ્રયાતસ્તોત્રં સંપૂર્ણમ ||\nસુવર્ણમાલાસ્તુતિઃ - Suvarnamaalaa Stutih\nદ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ - Dvadasha Jyothirlinga Stotram\nશિવમહિમ્નઃ સ્તોત્રમ - Shivamahimnah Stotram\nવિષ્ણુકૃતં શિવસ્તોત્રમ - Vishnukrutam Shivastotram\nશિવપઞ્ચાક્ષર સ્તોત્રમ - Shivapanchakshara Stotram\nશિવષડક્ષર સ્તોત્રમ Shivamahimnah Stotram\nઉપમન્યુકૃતં શિવસ્તોત્રમ- Upamanyukrutam Shivastotram\nશિવભુજઙ્ગ પ્રયાત સ્તોત્રમ -Shivabhujanga Prayaata Stotram\nઅપમૃત્યુહરં મહામૃત્યુઞ્જય સ્તોત્રમ - Apamrutyuharam Mahamrutyunjjaya Stotram\nનન્દિકેશ્વર અશ્ટોત્તરશતનામાવલી - Nandikeshvara Ashtottara Shatanamavali\nમૃત્યુઞ્જય માનસ પૂજા સ્તોત્રમ - Mrutyunjaya Maanasa Puja Stotram\nચન્દ્રમૌલીશ સ્તોત્રમ - Chandramoulisha Stotram\nપ્રદોષસ્તોત્રમ - Pradosha Stotram\nઅર્ધનારી નટેશ્વર સ્તોત્રમ - Ardhanari Nateshvara Stotram\nઅનાદિ કલ્પેશ્વર સ્તોત્રમ - Anaadi Kalpeshvara Stotram\nજન્મ સાગરોત્તારણ સ્તોત્રમ - Janma Saagarottaarana Stotram\nસદાશિવ મહેન્દ્ર સ્તુતિઃ - Sadashiva Mahendra Stutih\nશ્રીદૂર્વેશ સ્તોત્રમ - Shri Doorvesha Stotram\nકલ્કિ કૃતમ શિવસ્તોત્ર - Kalkikrutam Shivastotra\nશિવાનન્દલહરી સ્તોત્રમ - Shivanandalahari Stotram\nશશાઙ્કમૌલીશ્વર સ્તોત્રમ - Shashaangamoulishvara Stotram\nશ્રી શોણાદ્રિનાથાષ્ટકમ - Shri ShonAdrinath Ashtakam\nવિશ્વમૂર્તિ સ્તોત્રમ - Vishvamoorti Stotram\nપ્રદોષ સ્તોત્રાષ્ટકમ - Pradhosha Stotrashtakam\nઅભયઙ્કરં શિવરક્ષાસ્તોત્રમ- Abhayankaram Shivarakshaastotram\nશ્રીકાશીવિશ્વનાથસ્તોત્રમ- Shri Kashivishvanatha Stotram\nશ્રીકાશીવિશ્વેશ્વરાદિ સ્તોત્રમ - Sri Kashivishveshvaraadi Stotram\nગૌરીશ્વર સ્તુતિઃ - Gaurishvara Stutih\nગૌરીગિરીશસ્તોત્રમ - Gaurigirisha Stotram\nશિવપાદાદિકેશાન્તવર્ણનસ્તોત્રમ - Shivapadadi Keshanta Varnana Stotram\nશિવકેશાદિપાદાન્તવર્ણનસ્તોત્રમ - Shivakeshadi Padanta Varnana Stotram\nશિવકણ્ઠ સ્તુતિઃ - Shivakanta Stutih\nઅપરાધભઞ્જનસ્તોત્રમ - Aparadhabanja Stotram\nશિવતાણ્ડવ સ્તુતિઃ - Shivatandava Stutih\nનિર્વાણષટ્કમ - Nirvana Shatkam\nઅર્ધનારીશ્વર સ્તોત્રમ - Ardhanaarishvara Stotram\nપઞ્ચદેવતા સ્તોત્રમ - Panchadevata Stotram\nઉમામહેશ્વર સ્તોત્રમ - Umamaheshvara Stotram\nશિવપઞ્ચાક્ષર નક્ષત્રમાલા સ્તોત્રમ - Shivapanchakshara Nakshatramala Stotram\nશિવભુજઙ્ગપ્રયાતસ્તોત્રમ - Shivabhujanga Prayata Stotram\nશ્રીકામેશ્વર સ્તોત્રમ - Srikameshvara Stotram\nશ્રીમદૃષ્યશૃઙ્ગેશ્વર સ્તુતિઃ - Srimadrushyashrungeshvara Stutih\nશ્રીકણ્ઠેશ સ્તોત્રમ - Srikantesha Stotram\nશ્રીકણ્ઠ અષ્ટકમ - Srikanta Ashtakam\nદ્વાદશ જ્યોતિર્લિ���્ગ સ્મરણમ - Dvadasha Jyotirlinga Smaranam\nઈશ્વર પ્રાર્થના સ્તોત્રમ- Ishvara Prarthana Stotram\nશ્રીશિવસ્તુતિ કદમ્બમ - Srishivastuti Kadambam\nઅસિતકૃતં શિવસ્તોત્રમ - Asitakrutam Shivastotram\nશ્રીશિવ સુવર્ણમાલા સ્તવઃ - Srishiva Suvarnamala Stavah\nકલ્કિકૃતં શિવસ્તોત્રમ - Kalkikrutam Shivastotram\nશ્રીરામનાથ સ્તુતિઃ - Sriramanatha Stutih\nકલ્કિકૃતં શિવસ્તોત્રમ - Kalkikrutam Shiva Stotram\nપ્રદોષ સ્તોત્રમ - Pradosha Stotram\nવિશ્વનાથનગરીસ્તોત્રમ - Vishvanathanagari Stotram\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121737", "date_download": "2018-06-25T00:08:36Z", "digest": "sha1:APRMSYPNDCN74TWQXHMJTBZOMPENNVHT", "length": 15443, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "દીકરાના મૃતદેહ સાથે ફસાયેલી માતાની મદદે આવ્યા સુષ્મા સ્વરાજ", "raw_content": "\nમહિલાએ ટ્વિટ કરી માંગી મદદઃ કુઆલાલમ્પુરની ઘટના\nદીકરાના મૃતદેહ સાથે ફસાયેલી માતાની મદદે આવ્યા સુષ્મા સ્વરાજ\nનવી દિલ્હી તા. ૧૨ : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એકવાર ફરી વિદેશમાં ફસાયેલ ભારતીયની મદદ માટે આગળ આવ્યા છે. સુષ્મા સ્વરાજે એક ભારતીય મહિલાને તેના દીકરાનો મૃતદેહ ભારત લાવવા મદદ કરી છે. આ મહિલા પોતાના દીકરી સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવી રહી હતી. પરંતુ કુઆલાલમ્પુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક તેના દીકરાનું મોત થયુ હતું. મહિલાએ એક પરિચીતના માધ્યમથી ટ્વિટર પર સુષ્મા સ્વરાજને જાણ કરીને મદદ માંગી હતી.\nમહિલાના પરિચિતે પોતાની ટ્વિટમાં લખ્યું કે, ડિયર સુષ્મા સ્વરાજ, મારો મિત્ર પોતાની માતાને લઈને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવી રહ્ના હતો. પંરતુ કુઆલાલુમ્પુર એરપોર્ટ પર તેનું અચાનક મોત થયું છે. મારા મિત્રની માતા એરપોર્ટ પર એકલી છે અને કોઈની મદદ લેવામાં અસમર્થ છે. તેથી પ્લીઝ અમારી મદદ કરો, જેથી મારા મિત્રનો મૃતદેહ ભારત લઈ જઈ શકે.\nયુવકની ટ્વિટનો જવાબ આપતા સુષ્માએ લખ્યું કે, ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ માતા અને તેમના દીકરાના મૃતદેહને લઈને મલેશિયાથી ચેન્નાઈ આવી રહ્ના છે. સુષ્માએ યુવકની મોત પર શોક વ્યક્ત કર્યું હતું.\nમદદ માટે તૈયાર રહેતી સુષ્મા સ્વરાજ વિદેશમાં રહેતા ભારતીયોની મદદ માટે હંમેશા તત્ત્પર રહે છે. ગત દિવસોમાં સુષ્માએ નાઈજીરિયાઈ અધિકારીઓની ધરપકડમાં ફસાયેલા ૪ ભારતીયોને છોડાવ્યા હતા. આ ચાર ભારતીયોમાંથી બે નાગરિકોએ ટ્વિટર દ્વારા સુષ્મા પાસેથી પોતાની મુક્તિની મદદ માંગી હતી. નાઈજીરિયાઈન અધિકારીઓ પાસેથી ભારતીયો છોડાવ્યા બાદ સુષ્માએ કહ્નાં હતું કે, ત્યાં ફસાયેલા લોકોને ભારતીય ���ચ્ચાયુક્તના દખલ બાદ મુક્ત કરાયા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST\nગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST\nકર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST\nCJI ને મળવા ગયા મોદીના 'દૂત': મુલાકાત વગર પાછા ફર્યા\nપ્રાંસલામાં શોર્ટ સરકિટથી આગ લાગી છેઃ તપાસ ચાલુઃ કલેકટર access_time 11:36 am IST\nહવે એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો access_time 9:58 am IST\nઆજે રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકના ૧૦૪ ઉમેદવારો ફાઇનલ હિસાબ આપશે access_time 4:09 pm IST\n૫દ્માવત ફિલ્મ પર પ્રતિબંધ યથાવત રાખી મુખ્યમંત્રીએ સંસ્કૃતિની રક્ષા કરી access_time 4:15 pm IST\nછોકરીને ભગાડી જવાના મુદ્દે પિન્ટૂને રઘાભાઇએ ઘુસ્��ા-પાટા મારી છરી ઝીંકી access_time 1:03 pm IST\nવાંકાનેરઃ રાતીદેવળીમાં છોકરીને પછાડવા પ્રશ્ને ભરવાડ ભાઇ-બહેનો વચ્ચે ધમાલઃ ત્રણને ઇજા access_time 12:10 pm IST\nમકરસંક્રાંતિ પર્વ નિમિતે સુર્યનો પ્રકાશ, તલગોળની મીઠાશ અને પ્રભુ ઉપર વિશ્વાસ જીવનમાં સાકાર થાય તે જરૂરી access_time 11:58 am IST\nસોમવારે વિજયભાઇ સોમનાથ મહાદેવના દર્શને access_time 2:14 pm IST\nગાંધીનગરના પીએસઆઇએ અગમ્ય કારણોસર ગોળી મારી આત્મહત્યા કરતા સારવાર દરમિયાન મોત access_time 5:33 pm IST\nગુજરાત સૌપ્રથમવાર ‘રેફકોલ્ડ ઈન્ડીયા ૨૦૧૮’નું યજમાન બનશે access_time 2:51 pm IST\nકોઈ થિયેટર ફિલ્મ રિલીઝ કરશે તો સળગાવી દેવાશે : અમદાવાદમાં કરણી સેનાની બેઠક યોજાઈ access_time 9:07 am IST\nપાલતુ શ્વાનને બચાવવા માટે ઓસ્ટ્રેલિયામાં આ શખ્સે ગુમાવી દીધો પોતાનો જીવ access_time 7:09 pm IST\nસેક્સ દરમિયાન કોન્ડોમ દુર કરનાર પર રેપનો કેસ access_time 1:00 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\nકરણ-કંગનાની દુશ્મનીનો આવ્યો અંત\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.livefromlockdown.com/gu/fathers-day-is-a-fathers-worth-less/", "date_download": "2018-06-25T00:02:04Z", "digest": "sha1:XHZNP244XLWVMFAM3RKBSKQOW5UHUWBD", "length": 14281, "nlines": 132, "source_domain": "www.livefromlockdown.com", "title": "Father's Day: Is a Father's Worth Less - લોકડાઉન લાઇવ ફ્રોમ", "raw_content": "\nઆ માટેના માર્ગદર્શન પ્રોજેક્ટ\nયુપી બુક કલબ એકત્ર\nઆ માટેના માર્ગદર્શન પ્રોજેક્ટ\nયુપી બુક કલબ એકત્ર\nRT @ AbolitionistLC: આગ હેઠળ, ફિલી બાળક આધાર માટે જેલમાં બાળકો suing માતાપિતા અટકે t.co/YGKHuCxHa6 અગાઉ ભાવ 475 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nમારી જીંદગી- ગેમ પરાક્રમ. લિલ વેઇન t.co/Q30uVgBp75 અગાઉ ભાવ 478 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\n t.co/v5diTJcMlU અગાઉ ભાવ 480 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nકલંક સ્ટોરી- \"શું તમે વિશે વાંચ્યું છે વિચલિત કરનારા છે.\" t.co/kOuK4e2F2b અગાઉ ભાવ 482 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nકોણ લૉક નહીં, અને જે મુક્ત જાય એન.જે એક સરળ માર્ગદર્શિકા. જામીન સુધારા t.co/sc3LNZUHLv અગાઉ ભાવ 486 દિવસ દ્વારા Android માટે પક્ષીએ જવાબ - રીટ્વીટ - પ્રિય\nશ્રેણી પસંદ કરો વોલ પાછળ જીવનચરિત્ર પ્રિય મિસ્ટર. પ્રમુખ કુટુંબ જો લેડિઝ માટે Hope & વિશ્વાસ લો લાયબ્રેરી સૌથી વધુ લોકપ્રિય આ ઇંટો પર પેરેંટલ સલાહ Personal Fitness કવિતા રાજનીતિ રેસ, વર્ગ & ધર્મ સ્વયં વિકાસ Short Stories સ્ટ્રીટ જ્ઞાન અવર્ગીકૃત\nસરકાર નામ: રોડરિક સટન\nસમય સેવા આપી હતી:8 yrs.\nવર્તમાન ચાર્જ:સશસ્ત્ર બેન્ક રોબરી; હથિયારો; કબજો 5 ગ્રામ અથવા કોકેઈન વધુ; Aiding અને amp; પ્રવતિઓ ચલાવતા\nઉપનામ:મીઠા પાણીની એક નાની માછલી\nદરેકને ગુમાવે છે અને શું દરેકને કરે છે જ્યાં અહીં છે, સમય સમય લે, પરંતુ સમય શીખવે.\nમિરર, મિરર, વોલ પર\nએક કોન્ડોમ માં ડેડી\nપ્રિય મિસ્ટર. પ્રમુખ: ભગવાન આશીર્વાદ અને આભાર\nમારું નામ સાચવો,,en,અને આગલી વખતે મેં ટિપ્પણી માટે આ બ્રાઉઝરમાં વેબસાઇટ,,en, ઇમેઇલ, and website in this browser for the next time I comment.\nCategory શ્રેણી પસંદ કરો વોલ પાછળ જીવનચરિત્ર પ્રિય મિસ્ટર. પ્રમુખ કુટુંબ જો લેડિઝ માટે Hope & વિશ્વાસ લો લાયબ્રેરી સૌથી વધુ લોકપ્રિય આ ઇંટો પર પેરેંટલ સલાહ Personal Fitness કવિતા રાજનીતિ રેસ, વર્ગ & ધર્મ સ્વયં વિકાસ Short Stories સ્ટ્રીટ જ્ઞાન અવર્ગીકૃત\nઅન્ય જન્મદિવસ લોક (15)\nમને ખબર છે કે તે થોડો સમય થયો છે…પરંતુ હવે સમય છે…માત્ર જો તમે સાંભળીશ નહીં… (9)\nઅમારા વિશ્વમાં આપનું સ્વાગત છે (wtow,,mt,ગેજ જણાવ્યું હતું કે,,en,હું કેન્સર વસ્તુ વિશે સાંભળવા દિલગીર છું,,en,હું હમણાં મારા સ્ત્રી જીવી ખબર,,en,જો તમે ખરેખર વિચારું છું,,en,તે વર્થ હતી,,en,વ્યવહાર હું તેનો અર્થ,,en,તમને લાગે છે કે જો તમે તમારી મમ્મીએ આધાર આપવા માટે છે કે જે તમને ડી કર્યું હોત હતી ...,,en,Ghostface કહ્યું,,en,કેટલાક જેલ વૈવાહિક ટ્રેઇલર્સ હોય,,en,પરંતુ તે માત્ર ત્યારે તમે લગ્ન વિચાર માટે છે અને તે માત્ર ટી છે ...,,en,ડેનિસ એચ જણાવ્યું હતું કે,,en,મારા પુત્ર પણ લડવા કોંગ્રેસ દરેકને કોલ્સ ...,,en,albion8 કહ્યું,,en,___123___Black, હિસ્ટ્રી મેટર્સ,,en,લોકડાઉન માંથી Live ___ 123 ___...,,en) (8)\nતારી જાતને જાણો (6)\nએક લાંબા માર્ગ (5)\nયંગ કાળા પુરૂષ (4)\nરાજકારણ ફરીથી રમી કોંગ્રેશનલ બ્લેક કોકસ\nઈસાઈ વર્ષનો બીજો મહિનો 2017\nવર્ષનો બારમો મહિનો 2016\nખ્રિસ્ત્રી વર્ષનો અગિયારમો નવેમ્બર મહિનો 2016\nમહિનો - સપ્ટેમ્બર 2016\nકરી શકે છે 2016\nચોથો મહિનો એપ્રિલ 2016\nલગભગ લોકડાઉન થી રહે છે\nLIVEFROMLOCKDOWN (જીવંત પ્રસારણ) શેરીઓમાં અને જેલ ના કઠોર વાસ્તવિકતા પર જાહેર શિક્ષિત કરવા માટે અર્થ થાય છે. LIVE સ્વ મોટાઇ આપવી અથવા શેરી જીવન glamorize અર્થ નથી, જેલ અને ગેંગ સંસ્કૃતિ, કે LIVE હિંસા ઉશ્કેરી અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ વચ્ચે સુવિધા કરવા માગતા નથી, વચ્ચે અથવા કેદીઓ વતી.\nયુપી બુક કલબ એકત્ર\nકેદી સૂચક ના રહે કેદીઓ શેરી ટોળીઓ Tewhan બટલર SMU લોકડાઉન ન્યૂ જર્સી શિકાગો Stateville સુધારક કેન્દ્ર અપરાધ ઇલિનોઇસ કેદીઓ જેલ યુપી એકત્ર પાયે કારાવાસ ફેડરલ જેલમાં BLOODS કવિતા લોકડાઉન લાઇવ ફ્રોમ ફેરફાર યુપી મીડિયા એકત્ર ગેંગ એકાંત કારાવાસ inmate search ખાસ વ્યવસ્થાપન એકમ તપશ્ચર્યાસ્થાન કેદી લૂકઅપ ગેંગ્સ્ટા યુએસપી LEWISBURG\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14363", "date_download": "2018-06-24T23:55:27Z", "digest": "sha1:VZSQMIQGU7HJMOYGXBSMKJMNOJUUYF5D", "length": 5405, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ\nજૂનાગઢમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ\nગઈકાલે બ્રહ્મ સમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીની જન્મજયંતિ મહોત્સવ ખુબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો ��તો. જૂનાગઢ શહેરમાં પણ પૂજન અર્ચન આરતી, મહાપૂજા તેમજ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું ઠેર-ઠેરથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું અને સાંજે પ્રસાદ, ભોજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.\nPrevious Articleકટ્ટરવાદને રોકવા જર્મનીમાં બુરખા ઉપર મુકાયો પ્રતિબંધ\nNext Article ગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180518", "date_download": "2018-06-25T00:28:52Z", "digest": "sha1:6WCAB3WOQS4UHJUR3Q5UA5IPMOIOH4X6", "length": 19536, "nlines": 103, "source_domain": "citywatchnews.com", "title": "May 18, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nઘોઘા રોડ પર યુવાન પર સુર્યા સહિત નવ શખ્સો તલવાર,ધારિયા સાથે તૂટી પડ્યા : સ્થિતિ ગંભીર\nભાવનગર શહેર ના ઘોઘા રોડ વિસ્તાર માં મોડી રાત્રી ના અગાઉ થયેલા ઝગડા ની દાઝ રાખી ૮ થી ૯ જેટલા શખ્સો એ પસાર થઈ રહેલી કાર ને રોકી તોડફોડ કરી કાર માં બેઠેલા યુવાનો ને બહાર ખેચી તલવાર છરી ધારિયા તેમજ પાઈપ સહિત ના ઘાતક હથીયાર વડે જીવલેણ હુમલો કરતા બે પૈકી એક યુવાન ને ગંભીર ઈજા કરી જાન થી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.લોહીયાળ ઈજા પામેલા યુવાન ને સારવાર અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો.આ અંગે હુમલો કરનાર શખ્સો ને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.\nભાવનગર Comments Off on ઘોઘા રોડ પર યુવાન પર સુર્યા સહિત નવ શખ્સો તલવાર,ધારિયા સાથે તૂટી પડ્યા : સ્થિતિ ગંભીર Print this News\nમામસા ગામે પિતાના હાથે સગીર પુત્રીની હત્યા\nઘોઘા તાલુકા ના મામસા ગામે પિતાએ પુત્રી ને આડેધડ શરીર પર લાતો મારતા સ���ીર પુત્રી ને ગંભીર હાલત સારવાર અર્થે અત્રેની હોસ્પિટલ માં ખસેડાઈ હતી.જ્યાં આગળ તેનું મોત નીપજતા મૃતક સગીરાની માતાએ ઘોઘા પોલીસ મથક માં તેણીના પતી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે હત્યા નો ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.\nભાવનગર Comments Off on મામસા ગામે પિતાના હાથે સગીર પુત્રીની હત્યા Print this News\nહોટેલ સન એન શાઈનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ,સેમ્પલ લેવાયા\nરાજ્ય વ્યાપી કાર્યવાહી ના પગલે ભાવનગર ની હોટેલ સન એન શાઈન માં ફૂડ એન્ડ ડ્રગ તથા મ્યુ.ફૂડ વિભાગે સંયુક્ત તપાસ કરી હતી.અને સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર માં લોક આરોગ્ય સાથે છેડા કરી ખાદ્ય સામગ્રી માં બેફામ ભેળસેળ થઈ રહી છે.પરંતુ તંત્ર વાહકો ને ગંભીરતા જ નથી.આખરે દરોડા કરી હોટેલ,રેસ્ટોરન્ટ સહિતના સ્થળે તપાસ હાથ ધરવા ઉચ્ચ સ્તરીય આદેશ ના પગલે કાર્યવાહી માટે મજબુર બનતા ભાવનગર ના પાનવાડી વિસ્તાર માં તંત્રવાહકો એ સેમ્પલ લીધેલ હતા.\nભાવનગર Comments Off on હોટેલ સન એન શાઈનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ,સેમ્પલ લેવાયા Print this News\nસગીર છાત્રા સાથે દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક આખરે ઝડપાયો\nતળાજા ના મથાવડા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ઇસમે પોતાની જ વિદ્યાર્થીની ને પોતાની પ્રેમજાળ માં પ્રેમાંધ કરીને તળાજા આવેલ ટ્યુશન કલાસીસ માંથી વિદ્યાર્થીની ને લઈ જઈ દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક કાલે વિભાગીય પોલીસ વડા ના હાથે ઝડપાઈ જવા પામેલ છે….\nભાવનગર Comments Off on સગીર છાત્રા સાથે દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક આખરે ઝડપાયો Print this News\nસુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાની કામગીરીનું વિહગાંવલોકન\nતા.૧લી મે-૨૦૧૮ના રોજ ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાનમાં અમરેલી જિલ્‍લો પણ સહભાગી બન્‍યો છે. આ અભિયાન અંતર્ગત તળાવ-ચેકડેમ અને નદી ઉંડા ઉતારવા સહિતના કામો હાથ ધરવામાં આવ્‍યા છે. રાજયભરમાં શરૂ કરવામાં આવેલ જળ અભિયાન જન અભિયાન બની ગયું છે. જનસહકારથી ચાલતી આ પ્રવૃત્તિને લીધે જળસંગ્રહ ક્ષમતામાં ઉમેરો થવાનો છે. જળ જીવનનો આધાર છે ત્‍યારે જળસંગ્રહ માટેનું આ જળ અભિયાન ખરેખર ઉપયોગી પુરવાર થશે. ખેતી મુખ્‍ય વ્‍યવસાય છે તેવા વિસ્‍તારોમાં સુજલામ સુફલામ જળ અભિયાન વિશેષ આશિર્વાદસમું બની રહેશે. અમરેલી જિલ્‍લામાં તા.૧૭Read More\nઅમરેલી Comments Off on સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લાની કામગીરીનું વિહગાંવલોકન Print this News\nસુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજુલા તાલુકામાં જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી.ફળદુની નિરીક્ષણ-મુલાકાત\nકૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, તા.૧૭મીએ રાજુલા તાલુકાના વાવેરા, મોટા આગરીયા, કોટડી, ખાંભલીયા તેમજ કુંભારીયા ગામ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. વરસાદી પાણીનો જેટલો સંગ્રહ થાય તે માટે સમયનો સદ્પયોગ કરીને જળસંચયના કાર્યોને સફળ બનાવવામાં સહયોગી થઇએ તે ઘણું ઉપયોગી સામાજિક કાર્ય બની રહેશે. મંત્રીશ્રીએ, ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓના સહકારની નોંધ લઇ આભારની લાગણી વ્‍યક્ત કરી હતી. તેમજ જળસંચયના કાર્યોનેRead More\nઅમરેલી Comments Off on સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજુલા તાલુકામાં જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી.ફળદુની નિરીક્ષણ-મુલાકાત Print this News\nદામનગરના મેમદા ખાતે જુના મકાન નું ખોદકામ કરતા જુના રાણીસિક્કા મળ્યા…લાઠી મામલતદાર અને દામનગર પોલીસ સ્થળે પહોંચી\nદામનગર ના મેમદા ગામે પૂર્વોજો પારજીત જુના મકાન ના ખોદ કામ દરમ્યાન ખેર વલ્ભભભાઈ કાનાભાઈ ને એક માટલી મળી આવતા નામદાર સરકાર માં જાણ કરી લાઠી મામલતદાર શ્રી અને પી એસ આઈ ગોસાઈ સ્ટાફ સાથે સ્થળે પહોંચી સને ૧૯૧૩ ની સાલ ના જુના ચાંદી ના ૬૦ નંગ રાણી સિક્કા કબજે લઈ સ્થળ ની ચોકસી અને વધુ વિગતો દામનગર ના મેમદા ગામે જુના મકાન ના ખોદકામ દરમ્યાન રાજપૂત વલ્લભભાઈ કાનાભાઈ ખેર ના મકાન નું ખોદ કામ કરતા જુના રાણી સિક્કા મળી આવ્યા લાઠી મામલતદાર શ્રી અને દામનગર પોલીસ સહિત અનેકો તંત્ર નીRead More\nઅમરેલી Comments Off on દામનગરના મેમદા ખાતે જુના મકાન નું ખોદકામ કરતા જુના રાણીસિક્કા મળ્યા…લાઠી મામલતદાર અને દામનગર પોલીસ સ્થળે પહોંચી Print this News\nશિહોર નજીક વાડીમાં પાણીના હોજમાં ડૂબી જતા સંજય પટેલનું મોત\nસિહોરમાં કારકોલિયા રોડ આવેલ ભૂત કોલેજ રોડ પર ગોવિંદભાઇની વાડીમાં આવેલ પાણીના હોજમાં ન્હાવા પડેલા સંજય ગોવિંદભાઇ પટેલ નામના યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું છે આ યુવાન પાણીમાં ડૂબી જતા જેની જાણ શિહોર નગરપાલિકા ફાયર ફાઈટર તેમજ શિહોર. પોલીસઅને108 તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને મૃત્યુ પામનાર યુવાનની બોડી બહાર કાઢી શિહોર સરકારી દવાખાને લઈજવામાં આવેલ હતો.\nભાવનગર Comments Off on શિહોર નજીક વાડીમાં પાણીના હોજમાં ડૂબી જતા સંજય પટેલનું મોત Print this News\nજાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ડેટ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ\nભાવનગર જીલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ હાથ ધરેલ ઝુંબેશ અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાના વોન્ટેડ આરોપી ભરતભાઇ શંકરભાઇ ખત્રી/સિંધી ઉ.વ.૨૭ રહેવાસી રસાલા કેમ્પ લાઇન નં. ૩ રૂમ નં. ૨૩૪ ભાવનગરવાળાને સંતકંવરરામ ચોકમાંથી પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીRead More\nભાવનગર Comments Off on જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ડેટ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ Print this News\nભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમૂર્હૂત\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે દેશભરમાં પ્રેરણારૂપ એવું જળસંચય અભિયાન જનઅભિયાન રૂપે ઉપાડયું છે. મુખ્યમંત્રીશ્રીએ સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર નજીક નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમુર્હૂત તેમજ ગારિયાધાર ખાતેના ટોલપાણ તળાવને ઉંડુ કરવાના કામનો પોતે શ્રમદાન કરીને પ્રારંભ કરાવ્યો હતો. નાની વાવડી ખાતે રૂ. ૮૪.૭૮ લાખના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ તથા ગારીયાધાર ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે લોકભાગીદારીથી ઉંડા થનાર તળાવમાં શ્રમદાન કરતા શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં હવે જળસંચયના આ કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોને પાણીના એકRead More\nભાવનગર Comments Off on ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ખાતે ચેકડેમનું ખાતમૂર્હૂત Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/category/photo-gallery", "date_download": "2018-06-24T23:52:54Z", "digest": "sha1:R2YHRZDNBU2OIYRZNDMXBOYHREBDPBGB", "length": 10049, "nlines": 98, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "Photo Gallery", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nઆધારકાર્ડમાં ઓળખનાં ખોટા પુરાવા આપનારને ત્રણ વર્ષની સજા થશે\nનવી દિલ્હી તા. ર૯ આધારકાર્ડ કઢાવવા માટે દિલ્હીમાં એક યુવકે પોતાના ઓરિજીનલ નામ સાથેના દસ્તાવેજો રજૂ કર્યા અને ત્યારબાદ બીજા દિવસે નોઈડા ખાતે તેણે બીજા ફેક નામથી એટલે કે બનાવટી…\nદુબઈમાં ભારત – પાક. ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા વિચારણા\nદૂબઈમાં ભારત -પાક. ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવાનો તખ્તો ગોઠવાઈ રહયો છે. બીસીસીઆઈએ આ અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખીને પાકિસ્તાન સામે ક્રિકેટ શ્રેણીના આયોજન માટે મંજુરી માંગી છે. બીસીસીઆઈનુ કહેવુ છે કે…\n૪ર.ર ડિગ્રી તાપમાન સાથે જૂનાગઢમાં ગરમીનો પ્રકોપ\nજૂનાગઢ સહિત સમગ્ર સોરઠ અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં ગરમીનો પારો સતત ઉંચે જતો રહ્યો છે જૂનાગઢનું આકાશ પણ અગનગોળામાં ફરેવાઈ ગયું હોય તેમ સતત લુ વર્ષા થઈ રહી…\nજૂનાગઢમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી થશે\nજૂનાગઢમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ બ્રહ્મસમાજનાં ઈષ્ટદેવ ભગવાન પરશુરામની જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવશે ભગવાન પરશુરામની આગામી તા.ર૮ એપ્રિલનાં જન્મજયંતિ છે ત્યારે પરશુરામ જયંતિની ઉજવણી માટે જૂનાગઢમાં એક મહત્વની…\nસૌરાષ્ટ્ર-કચ્છનાં ૭પપપ બેન્ક ખાતેદારોને નોટીસ ખુલાસો મંગાયો\nઆવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધી નોટબંધીનાં સમયગાળા દરમ્યાન ���ાખો રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવનારા લોકોને ત્યાં સર્વે કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ડિસ્કલોઝર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હવે…\nઅચ્છે દીન તા. ૧ એપ્રિલથી દેશભરમાં તમામ હાઈવે ઉપર ટોલ ટેક્ષમાં વધારો ઝીંકાશે\nપહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા ઉપર હવે ટોલટેકસમાં વધારા સ્વરૂપે વધુ એક ડામ આપવાની તૈયારી થઈ રહી છે. જા કે આ ટોલટેકસમાં વધારો ઝીંકવાનાં નિર્ણયનો દેશભરમાં ભારે…\nટ્રમ્પે નરેન્દ્ર મોદીને જીત માટે અભિનંદન પાઠવ્યા\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને વિધાનસભાની ચુંટણીઓમાં મળેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વ્હાઈટહાઉસ તરફથી આ વિગત જાહેર કરવામાં આવી છે. વ્હાઈટહાઉસના પ્રેસ સેક્રેટરી…\nધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની ધમાકેદાર જીત બોર્ડર – ગાવસ્કર શ્રેણી ભારતે ર-૧થી કબ્જે કરી\nધર્મશાળા ખાતે રમાયેલ ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવીને ભારતે બોર્ડર-ગાવસ્કર શ્રેણી ઉપર ૨-૧થી કબજા કરી લીધો છે. ભારતનો આ સતત સાતમો શ્રેણી વિજય છે. ભારતને મેચ જીતવા માટે બીજી…\nઆ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી\nચૈત્ર માસ શરૂ થયો છે ત્યારે હવે દનીયા તપે તેનાં ઉપરથી વરસાદ કેવો થશે તેનું તારણ નીકળે છે આ દરમ્યાન હવામાન અંગેની વેબસાઈટ સ્કાયમેટનાં જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ સામાન્ય…\nજૂનાગઢ સહિત સોરઠમાં હીટવેવ\nજૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હીટવેવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. ગઈકાલે તાપમાનનો પારો ૪૧.૯ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકાર્યા હતા. બપોરનાં સમયે કફર્યું જેવું વાતાવરણ સર્જાયું હતું અને સિઝનનો…\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દ��વસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121739", "date_download": "2018-06-25T00:10:32Z", "digest": "sha1:TLXOQJSJUJYE3KSUFOL43NTMUDPBTYGY", "length": 19199, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "નરેન્દ્રભાઇ-ઈઝરાઇલના પીએમના રોડ શો માટે અભુતપુર્વ સુરક્ષાચક્ર", "raw_content": "\nનરેન્દ્રભાઇ-ઈઝરાઇલના પીએમના રોડ શો માટે અભુતપુર્વ સુરક્ષાચક્ર\n૧૭મીએ અમદાવાદમાં રોડ શોઃ ઇઝરાઇલ પોલીસ પણ બંદોબસ્તમાં જોડાશેઃ સમગ્ર રૂટ પર પોલીસના ધાડા ઉતરશેઃ એ.કે.સિંઘ અને ડો.કે.એલ.એન.રાવ તથા અશોક યાદવના માર્ગદર્શનમાં તૈયારીઓનો ધમધમાટ : સરહદો-દરીયાઇ માર્ગો પર સતત પેટ્રોલીંગઃ દિલ્હીથી એસપીજી-પીએમઓ અને 'રો'ના ચુનંદા અધિકારીઓ તુર્તમાં આગમનઃ બંન્ને વડાપ્રધાનને પીરસાનાર ભોજનથી લઇ પાણી સુધી તમામનું ચેકીંગ કરવા માટેે પ ટીમો રચાઇઃ આઇબી વડા શિવાનંદ ઝા મહત્વની જવાબદારીઓ સંભાળશે\nરાજકોટ, તા., ૧રઃ ૧૭મીએ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુનો એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો અંદાજે ૯ કી.મી.ના લાંબા રોડ શો માટે જાપાનના વડાપ્રધાનના ગત સાલ યોજાયેલા રોડ શો જેવો જ અભુતપુર્વ રોડ શો માટે એક ડીજી કક્ષાના, એક એડીશ્નલ ડીજી કક્ષાના તથા આઇજી અને ડીઆઇજી કક્ષાના સિનીયર અધિકારીઓના માર્ગદર્શનમાં ડીસીપીઓ તથા અન્ય નાના મોટા અધિકારીઓના માર્ગદર્શનમાં ફુલપ્રુફ સ્કીમ તૈયાર કરવા તંત્ર ગળાડૂબ બન્યું હોવાનું સુત્રો જણાવે છે.\nસુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જાપાનના વડાપ્રધાનના રોડ શો દરમિયાન જાપાનના પોલીસ અધિકારીઓ જે રીતે બંદોબસ્તમાં સામેલ થઇ રૂટનું નિરીક્ષણ કરવા સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તે મુજબ જ ઇઝરાઇલ પોલીસ પણ રોડ શોના બંદોબસ્તમાં સામેલ થઇ તમામે તમામ વિગતોથી વાકેફગાર થનાર હોવાનું બહાર આવ્યું છે.\nવડાપ્રધાનના તથા ઇઝરાઇલના વડાપ્રધાનના સંયુકત રોડ શો તથા અન્ય કાર્યક્રમો અંતર્ગત દિલ્હીથી એસપીજીના ટોચના અધિકારીઓની સાથોસાથ વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ અને રોના પણ ચુનંદા અધિકારીઓ તુર્તમાં જ ગુજરાત આવનાર છે. રો સહિતની સેન્ટ્રલની તમામ એજન્સીઓ સેન્ટ્રલ આઇબી તથા સ્ટેટ આઇબી સાથે સંકલનમાં રહેશે. જે માટેની સૌથી મહત્વની જવાબદારી રાજયના સિનીયર મોસ્ટ ડીજી કક્ષાના શિવાનંદ ઝા સંભાળનાર હોવાનું બહાર આવ્યું છે. બ્લુ બુકના નિયમો અનુસાર વડાપ્રધાન તથા ઇઝરાઇલના વડાપ્રધાનને પીરસવામાં આવનાર તમામ ખોરાકો સાથે ચા-પાણી, નાસ્તા અને તે માટે વપરાનાર સામગ્રીઓની ચકાસણી કરવા માટે ફુડસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાંચ કમીટી પણ રચાઇ છે. ફુડ તૈયાર કરનાર રસોયાઓ તથા ત્યાં બંદોબસ્તમાં રહેનાર પોલીસ સ્ટાફ અંગે પણ સંપુર્ણ વિગતો તૈયાર કરવામાં આવી છે.\nવડાપ્રધાન અને ઇઝરાઇલના વડાપ્રધાનના રોડ શોના રૂટમાં અંદાજે ૩પ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. ભારતના વિવિધ પ્રાંતના વિવિધ રાજયોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મીની ભારત દર્શન કરાવવામાં આવશે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારીતા માટે પણ વિવિધ આઇટમો રજુ થશે.\nસમગ્ર બંદોબસ્તનું સુકાન અમદાવાદના ડીજીપી કક્ષાના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તથા એડીશ્નલ ડીજીપી કક્ષાના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં તથા અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર અશોક યાદવના નેતૃત્વમાં ડીસીપી કક્ષાના અધિકારી સહિત તાબાના નાના-મોટા સ્ટાફ દ્વારા સંભાળવામાં આવશે. રોડ શો દરમિયાન ટ્રાફીકની મુવેમેન્ટ સુવ્યવસ્થિત રહે, બેરીકેટ તોડી કોઇ બહાર ન આવે કે પછી રોડ શો દરમિયાન કાફલાની કોઇ ગાડી બગડે કે પંચર પડે કે તુર્ત જ તેને ત્યાંથી ઉપાડી લેવા માટે ખાસ ક્રેઇન પોઇન્ટો પણ ઉભા થનાર હોવાનું સુત્રો જણાવે છે. આમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ઇઝરાઇલના વડાપ્રધાનના ભવ્ય રોડ શો માટે અભુતપુર્વ પોલીસ બંદોબસ્તનું સુરક્ષાચક્ર રચાશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો મ���ટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST\nગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST\nગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST\nચીનના સૈનિકોને ૧૯ કલાક ચાલીને ભગાડયા access_time 3:55 pm IST\nવેનેઝુએલામાં ભયાનક ભુખમરોઃ ભોજન માટે રમખાણોઃ ૪ના મોતઃ ભુખ્યા લોકો દુકાનો લુંટે છેઃ પશુઓના બેફામ શિકાર access_time 3:51 pm IST\nઉત્તરાયણઃ જિંદગીના આકાશને રંગીન કરવાનો અવસર access_time 9:23 am IST\nક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગરના બે દરોડાઃ ૨૧ બોટલ દારૂ કબ્જે access_time 1:03 pm IST\nવિપક્ષી નેતાએ ઉજવી સ્વદેશી ઉતરાયણ access_time 4:14 pm IST\nમધ્યાહન ભોજન કેન્દ્રોમાં હવે બપોર બાદ બાળકોને ચણાચાટ-સુખડી-મુઠીયા-મીકસ કઠોળનો પણ નાસ્તો શરૂ access_time 10:01 am IST\nજુનાગઢમાં JEE/NEET નો સેમિનાર યોજાયોઃ ૩૦ શાળાના વિદ્યાર્થીઓએ લીધો લાભ access_time 11:56 am IST\nઉત્તરાયણ : પ્રકૃતિના પરિવર્તનનું પર્વ access_time 2:14 pm IST\nકાલે સોમનાથ ચોપાટીમાં ભવ્ય પતંગ મહોત્સવ access_time 12:08 pm IST\nપ્રખ્યાત ગાયક ઓસમાણ મીર ના કંઠે ગવાયેલું \"પતંગ\" ગીત આ સંક્રાંતીના તહેવારમાં અગાસીએ-અગાસીએ ધૂમ મચાવશે : યુ-ટ્યુબ પર અત્યારથીજ મચાવી રહ્યું છે ધૂમ : તમે પણ માણો... access_time 11:59 am IST\nગુજરાત સૌપ્રથમવાર ‘રેફકોલ્ડ ઈન્ડીયા ૨૦૧૮’નું યજમાન બનશે access_time 2:51 pm IST\n23મીએ ધારાસભ્યોની શપથવિધિ ;પ્રોટેમ સ્પીકર અપાવશે સોગંદ access_time 12:02 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nઓસ્ટ્રેલિયામાં આ શખ્સ સાથે ડ્રાઈવિંગ કરતી વેળાએ બન્યું કંઈક એવું……. સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જશે access_time 7:08 pm IST\nએનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે\nએન. આર. આઈ. સમાચાર\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\nકોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી access_time 5:38 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMyODg%3D-88534151", "date_download": "2018-06-25T00:30:09Z", "digest": "sha1:M7QTFI7Z63HOZELSTVW3Y4ZDCZNRV4VL", "length": 5799, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "શ્રીલંકાને કચડી નાખતું ભારત | Sports | Gujarat Mirror", "raw_content": "\nશ્રીલંકાને કચડી નાખતું ભારત\n153 રનનો લક્ષ્યાંક 17.3 ઓવરમાં 4 વિકેટે હાંસલ કર્યો: શાર્દુલ ઠાકુરે 4 વિકેટ ઝડપી: પાંડેએ અણનમ 42 રન ઝૂડ્યા નવીદિલ્હી તા.13\nનિદાહાસ ટ્રોફી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઇકાલે રમાઇ ગયેલા મેચમાં ભારતે શ્રીલંકાને છ વિકેટે પરાજય આપી, આ ચેમ્પિયનશિપના પ્રથમ મુકાબલામાં શ્રીલંકા સામે મળેલી હારનો દાંત કચકચાવીને બદલો લઇ લીધો હતો. ગઇકાલે ભારતના વિજયમાં શાર્દુલ ઠાકુર અને મનિષ પાંડેનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું.\nગઇકાલે વરસાદને કારણે ભેચ 19-19 ઓવરનો કરાયો હતો. જેમાં શ્રીલંકા નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 152-રન બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે 17.3 ઓવરમાં જ ચાર વિકેટના ભોગે વિજય માટે જરૂરી રન બનાવી લીધા હતાં. આ પૂર્વે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરવા મજબુર બનેલી શ્રીલંકા ટીમે પ્રથમ બે ઓવરમાં જ 24 રન ઝૂડી નાંખી એવી ભીતી જન્માવી હતી કે તે ખુબ જ મોટો જૂમલો ખડકી દેશે. જોકે ત્યારબાદ ભારતીય ���ોલરોએ યજમાન ટીમ પર અંકૂશ મુકવામાં સફળતા મેળવી લીધી હતી. ખાસ કરીને શાર્દુલ ઠાકુરે શાનદાર બોલીંગનું પ્રદર્શન કરી 4 ઓવરમાં માત્ર 27 રન ખર્ચીને 4 વિકેટ ખેડવી નાંખી શ્રીલંકન ટીમની મોટા જૂમલાની આશા પર પાણી ફેરવી દીધું હતું. કુસાલ મેન્ડિસે 38 દડામાં 55, ઉપુલ થારાંગાએ 22, થિસરા પરેરાએ 15 અને દસુન સનાકાએ 19 રન બનાવી 19 ઓવરને અંતે ટીમને 9 વિકેટે 152 - રન સુધી પહોંચાડી હતી. ભારત વતી અન્ય બોલરોમાં વોશિંગ્ટન સુંદરે બે, જયદેવ ઉનડકટ, ચહલ અને વિજય શંકરે એક એક વિકેટ ઝડપી હતી.\nઆ પછી ભારતે રાબેતા મુજબ કપ્તાન રોહિત શર્માની (11-રન) વિકેટ દાવની શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. 4થી ઓવરમાં શાર્દુલ (8-રન)પણ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. જો કે ત્યારબાદ સુરેશ શૈનાએ 15 દડામાં 27, મનિષ પાંડેએ 31 દડામાં અણનમ 42 અને દિનેશ કાર્તિકે 25 દડામાં અણનમ 39 રન ફટકારી ભારતને 17.3 ઓવરમાં છ વિકેટે વિજય અપાવ્યો હતો.\nવન-ડેમાં બે દડાનો નિયમ બોલરોની દાંડી ખેડવે છે\nબ્રાઝિલ નોકઆઉટ તબક્કા ભણી\nઆર્જેન્ટિના હારી જતાં મેરેડોના આંસુ રોકી ન શકયો\nદુબઈ કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશિપ પાક.ને કબડ્ડીમાં ધૂળ ચટાવતું ભારત\nક્રિકેટરોના ઊંચા વેતન માટેના કરારને ઇઈઈઈંએ આપી મંજૂરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11495", "date_download": "2018-06-25T00:05:40Z", "digest": "sha1:QH7GGYQY7SLCKS6YF2MQCBUVDVBRZLIW", "length": 7377, "nlines": 83, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "આમિરના સમર્થનમાં આગળ આવ્યા AR રહેમાન", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»આમિરના સમર્થનમાં આગળ આવ્યા AR રહેમાન\nઆમિરના સમર્થનમાં આગળ આવ્યા AR રહેમાન\n– કહ્યું જે આમિર સાથે થયેલું તે મારી સાથે પણ થયેલું\n– આમિરના અસહિષ્ણુતાના નિવેદનને લઇને બોલીવુડમાં બે ભાગ પડ્યા\nપણજી તા. 25 નવેમ્બર 2015\nઆમિર ખાનના નિવેદનને લઇને બોલીવુડમાં પણ બે પક્ષ દૃશ્યમાન બનતા જોવા મળે છે. એત તરફ અનુપમ ખેર, પરેશ રાવલ જેવા લો��ો તેમના નિવેદનને લઇને વિરોધ કરી રહ્યાં છે તો બીજી તરફ સંગીતકાર એ.આર.રહેમાન અને ડાયરેક્ટર કબીર ખાને તેમના નિવેદની તરફેણ કરતા જોવા મળ્યા છે.\nરહેમાને કહ્યું કે તેમને પણ થોડાક મહિના પહેલા તે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેમાંથી આમિર પસાર થયો છે. ગોવાના પાટનગર પણજીમાં રહેમાને કહ્યું,’હું આમિર ખાનના નિવેદનને સમર્થન કરૂ છું. આમિરે જે કહ્યું તે પહેલા મારી સાથે પણ થઇ ચૂક્યું છે.’\nતો ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાને આમિરના સમર્થનમાં કહ્યું,’હું માનું છું કે દેશમાં અસહિષ્ણુતાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જે રીતે લોકો વાતા વાત પર શાબ્દિક પ્રહાર કરે છે અને અન્યને લઇને પોતાનો મત આપે છે તેનાથી તે સ્પષ્ટ થાય છે.\nતેમણે કહ્યું,’હું તે નથી કહિં રહ્યો કે દેશમાં અસહિષ્ણુ થઇ ગયો છે. મારૂ માનવું છે કે માહલ અસહિષ્ણુ છે. આમિર ખાનના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. તેઓ દેશ છોડવાની વાત કહીં રહ્યો નથી તેમણે પોતાના મનની વાત સામે રાખી છે.’\nPrevious Articleઆમિર પર ભડકી શિવસેના, કહ્યુ ‘ભારત છોડીને કયા દેશમાં જવાના છે ઈડિયટ રણછોડદાસ’\nNext Article અફઘાનિસ્તાન તાલિબાનનો વડો મુલ્લા અખ્તર મંસૂર માર્યો ગયો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mumbai-building-collapsed-near-jj-junction-pakmodia-street-034995.html", "date_download": "2018-06-25T00:32:35Z", "digest": "sha1:5KJECBLW4VZ2SWQFHBBEREJZF7LDGNZF", "length": 7061, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "મુંબઇના ડોંગરીમાં 3 માળની બિલ્ડીંગ પડી, 10 લોકોની મોત | Mumbai: A building collapsed near JJ Junction in Pakmodia street - Gujarati Oneindia", "raw_content": "\n» મુંબઇના ડોંગરીમાં 3 માળની બિલ્ડીંગ પડી, 10 લોકોની મોત\nમુંબઇના ડોંગરીમાં 3 માળની બિલ્ડીંગ પડી, 10 લોકોની મોત\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમુંબઈમાં બોયફ્રેન્ડ નિક સાથે ડિનર પર ગઈ પ્રિયંકા, જુઓ તસવીરો\nVideo: પોતાના બોયફ્રેન્ડ નિક સાથે ભારત આવી પ્રિયંકા, બંનેએ મોઢુ છુપાવ્યુ\nફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2018 બની તમિલનાડુની અનુકૃતિ વાસ\nભારે વરસાદ પછી મુંબઇના ડોંગરી વિસ્તારમાં ત્રણ માળની એક બિલ્ડીંગ પડતા 10 લોકોની મોત થઇ છે. જે. જે. ફ્લાયઓવરની પાસે આવેલી આ બિલ્ડીંગમાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમાંથી 29 લોકોને કાટમાળ નીચેથી નીકાળવામાં આવ્યા છે. ત્યારે મુંબઇની આ બિલ્ડીંગમાં હજી પણ 10 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા હતી. જે 29 લોકો નીકાળવામાં આવ્યા છે તેમાંથી 15 લોકો ઇજાગ્રસ્ત છે. અને 10 લોકોની મોતના ખબર આવ્યા છે. બિગ્રેડ અને એનડીઆરએફની ટીમ હાલ ત્યાં બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.\nએનડીઆરએફની ટીમ ભીંડી બજારની જે બિલ્ડીંગ પડી છે ઇજાગ્રસ્ત લોકોને બહાર નીકાળીને તેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ પહેલીથી જ જર્જરીત હાલતમાં હતી. હાલ ફાયર બ્રિગ્રેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પહેલા મહારાષ્ટ્રના ગામમાં પણ શાળાની ઇમારત પડતા બાળકો ફસાયા હતા. અને ત્રણ બાળકોની મોત થઇ હતી. અને મોટી સંખ્યામાં બાળકો ફસાયા હતા. ત્યારે મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે મુંબઇનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.\nmumbai rain building news maharastra મુંબઇ વરસાદ બિલ્ડીંગ સમાચાર મહારાષ્ટ્ર\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1OTU%3D-71604189", "date_download": "2018-06-25T00:21:31Z", "digest": "sha1:5GR63UW4YRTH7RGVYJ4VZUK4DJSQUX4U", "length": 5344, "nlines": 83, "source_domain": "www.gujaratmirror.in", "title": "સંતોષ પાર્કમાં વણિક પરિવારના બંધ મકાનના તાળા તોડી 1.98 લાખનો હાથફેરો કરતા તસ્કરો | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nસંતોષ પાર્કમાં વણિક પરિવારના બંધ મકાનના તાળા તોડી 1.98 લાખનો હાથફેરો કરતા તસ્કરો\nરાજકોટ શહેરમાં તસ્કરો દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ હાથફેરો કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે સંતોષ પાર્કમાં અઠવાડિયાથી બં�� મકાનના તાળા તોડી તસ્કરો 1.98 લાખનો મુદામાલ ઉઠાવી જતા પોલીસ કાફલો દોડી ગયો હતો વણિક દંપતી નાના દીકરાને મળવા આણંદ ગયા હતા ત્યારે મોટો દીકરો વૃક્ષોને પાણી પીવડાવવા આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો જણાતા ચોરી અંગે જાણ થઇ હતી.\nરાજકોટના નાણાવટી ચોક નજીક આવેલ સંતોષ પાર્ક શેરી નંબર 4 માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હેમંતભાઈ છોટાલાલ વજીર નામના વણિક યુવાને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના માતા - પિતા સંતોષ પાર્ક શેરી નંબર 3માં રહે છે એકાદ સપ્તાહ પૂર્વે માતા - પિતા આણંદ રહેતા અને ફોર્ડ કંપનીમાં નોકરી કરતા નાના ભાઈ પ્રજ્ઞેશને મળવા ગયા હતા ફરિયાદી મોટો દીકરો થતો હોય દર બે દિવસે માં - બાપના ઘરે વૃક્ષોને પાણી પીવડાવવા આવતો હતો શનિવારે આવ્યા બાદ સોમવારે ફરીથી પાણી પીવડાવવા ગયો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો ચોરી થઇ હોય તે શંકાએ કંટ્રોલમાં જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે એન ડોડીયા સહિતનો કાફલો દોડી ગયો હતો તપાસ કરતા તસ્કરો મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત 1,97,500 રૂપિયાનો મુદામાલ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.\nપોલીસે ચોરીનો ભેદ ઉકેલવા અને તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14368", "date_download": "2018-06-24T23:54:19Z", "digest": "sha1:IIL5CNNQ7JJXV3U45567DP4AODFJTV75", "length": 5378, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "ગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશો���ે સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»ગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ\nગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ\nગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આજ તા.ર૯ એપ્રિલથી ર૯ મે સુધી સાસણ ગીર ખાતે ગીર સમર ફેÂસ્ટવલ ર૦૧૭નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ભાલછેલ સાસણ ગીર ખાતે રાજયકક્ષાનાં પાણી પુરવઠા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જસાભાઈ બારડનાં હસ્તે સમર ફેÂસ્ટવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો\nPrevious Articleજૂનાગઢમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ\nNext Article જૂનાગઢમાં શ્યામવાડી ખાતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2012/05/25/happy-towel-day/", "date_download": "2018-06-25T00:29:15Z", "digest": "sha1:AD2F73SMI4S3APHTSLC2WGOWQYPQYYDO", "length": 16288, "nlines": 203, "source_domain": "kartikm.wordpress.com", "title": "હેપ્પી ટોવેલ ડે | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nમે 25, 2012 ~ કાર્તિક\n* સૌ કોઈને “હેપ્પી ટોવેલ ડે”.\nPosted in પુસ્તકો, શોખ, સમાચાર, સાહિત્ય\tટોવેલ ડેડગ્લાસ એડમ્સનોવેલસમાચારસાયન્સ ફિક્શનસાહિત્ય\n< Previous આજના સમાચાર\nNext > ફિલમ: ધ એવેન્જર્સ\n4 thoughts on “હેપ્પી ટોવેલ ડે”\nઆવો પણ કોઈ દિવસ હોય એ તો ધાર્યું જ નો’તું\nઆજે તો ગીક ડે કામ સ્ટાર વોર્સ ડે પણ છે.\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિ���્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MjA%3D-67798600", "date_download": "2018-06-25T00:28:28Z", "digest": "sha1:QEC6ABZCPQIWBPWPSUZKTFLCAJP34CFC", "length": 4659, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "નેશનલ કક્ષાની પાવર લીફટીંગ શહેરના 4 દિવ્યાંગો ભાગ લેશે | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nનેશનલ કક્ષાની પાવર લીફટીંગ શહેરના 4 દિવ્યાંગો ભાગ લેશે\nયુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ છેલ્લા 10 વર્ષથી દિવ્યાંગોના રમતગમતમાં રહેલા કૌશલ્યને ક્ષત્રિય, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવાના કામ સાથે સંકળાયેલ છે. તેમ જ પ વર્ષથી રાજ્ય સરકારના દિવ્યાંગોના ખે��� મહાકુંભના આયોજનમાં તેમજ 3 વર્ષથી પેરાલીમ્પીકસ માટે રાજકોટ અને મોરબી જીલ્લાના સંયોજક તરીકેની કામગીરી બજાવે છે.\nરાજકોટ જીલ્લા તરફથી તા.16 થી 18 માર્ચના રોજ જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમ, ન્યુ દિલ્હી ખાતે યોજાનારી નેશનલ પેરા પાવર લીફટીંગ ચેમ્પીયનશીપમાં સંસ્થાના 4 દિવ્યાંગો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રમવા જશે.\nરામાભાઇ બાંભવાએની પ9 થી 6પ વેઇટ કેટેગરી માટે સીલેકટ થયા છે. ધર્મેન્દ્ર જીલ્લા 7પ થી 80 ની વેઇટ કેટેગરી માટે સીલેકટ થયા છે. નિલેશભાઇ ટોયટાની પ1 થી પપ વેઇટ કેટેગરી માટે સીલેકટ થયા છે તેમજ સોનલ વસોયા 4પ થી 49 ની કેટેગરી માટે સીલેકટ થયા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાને પાવર લીફટીંગ સ્પર્ધામાં સંસ્થાના ઉપરોકત દિવ્યાંગોએ કુલ ર ગોલ્ડ અને ર સિલ્વર મેડલ જીતીને રાજકોટને ગૌરવ અપાવ્યું હતું. 3 વર્ષની અંદર સંસ્થાના દિવ્યાંગોએ 1 ઇન્ટરનેશનલ અને 1પ નેશનલ મેડલ જીતી ચુકયા છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/f934966214/a-professor-who-lives-in-the-forest-for-33-years-leaving-all-the-luxurious-aboriginal", "date_download": "2018-06-25T00:19:19Z", "digest": "sha1:J3M2DC3HSQE57NBU4ELATXULYDXFS37C", "length": 9548, "nlines": 106, "source_domain": "gujarati.yourstory.com", "title": "એક એવા પ્રોફેસર જેઓ 33 વર્ષથી તમામ એશોઆરામ છોડીને આદિવાસીઓની ભલાઈ માટે જંગલમાં રહે છે !", "raw_content": "\nએક એવા પ્રોફેસર જેઓ 33 વર્ષથી તમામ એશોઆરામ છોડીને આદિવાસીઓની ભલાઈ માટે જંગલમાં રહે છે \nદિલ્હી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરાવે છે પ્રો. પી.ડી.ખૈરા\nછેલ્લાં 33 વર્ષથી બૈગા આદિવાસીઓની સેવામાં લાગેલા છે પ્રો.ખૈરા\n80 વર્ષની ઉંમરમાં સંરક્ષિત બૈગા જનજાતિનાં બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ\nમહિલાઓને ગુલામીમાંથી મુક્ત કરવાની પહેલની શરૂઆત\nછત્તીસગઢના બિલાસપુર જિલ્લાના અચાનકમાર ટાઈગર રિઝર્વના વનગ્રામ છપરવામાં વિનોબા ભાવે જેવા દેખાવવાળો એક શખ્સ જંગલોની વચ્ચે ઝૂંપડીમાં છેલ્લાં 33 વર્ષથી રહી રહ્યો છે, જેનું નામ છે પ્રો.પ્રભુદત્ત ખૈરા. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં 15 વર્ષ સુધી સમાજશાસ્ત્ર ભણાવતા હતા. વર્ષ 1983-84માં એક મિત્રનાં લગ્નમાં બિલાસપુર આવવાનું થયું, તે બાદ જ જંગલ ફરવા ગયા. ત્યાં એક આદિવાસી બાળકીને જૂના ફાટેલા ફ્રોકમાં શરીર છુપાવતા જોઈ તેમને કંઈ એવી અનુભૂતિ થઈ કે સોય-દોરો લઈને તેઓ બાળકીનું ફ્રોક સિવવા બેસી ગયા. આ દરમિયાન ત્યાં રેસ્ટ હાઉસમાં રોકાઈને ત્યાં વસવાવાળી બૈગા જનજાતિના લોકોની રહેણીકરણી જોવા અને સમજવા લાગ્યા. આ લોકોની હાલત અને સરકાર દ્વારા થતી ઉપેક્ષા જોઈને પ્રો.ખૈરાનું મન એટલું વ્યથિત થયું કે તેમણે પ્રોફેસરની નોકરી છોડી દીધી અને દિલ્હીનો એશોઆરામ છોડીને જંગલમાં જ વસી ગયા.\nહવે છેલ્લાં 33 વર્ષથી બૈગા આદિવાસીઓની સેવા અને તેમનું જીવન સુધાર જ પ્રો. પી.ડી.ખૈરાનું જીવન ઉદ્દેશ્ય છે. આજે 80 વર્ષની ઉંમરમાં તેઓ સંરક્ષિત બૈગા જનજાતિનાં બાળકોને શિક્ષા આપી રહ્યા છે, મહિલાઓને ગુલામીપ્રથામાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અંધવિશ્વાસ તેમજ ટોણાં-ટોડકાથી દૂર કરી રહ્યા છે.\n1960ના દશકમાં પ્રખ્યાત માનવશાસ્ત્રી એલ્વિને પણ બૈગા જનજાતિ પર રિસર્ચ કર્યું હતું, પરંતુ પ્રો.ખૈરાનું કહેવું છે કે તેમને આ બૈગાઓની નિતનવી સમસ્યાઓથી એટલી ફુરસત જ નથી મળતી કે તેઓ કોઈ પુસ્તક લખી શકે. પ્રો. ખૈરાએ યોરસ્ટોરીને જણાવ્યું,\n\"જ્યારે હું આ લોકોની વચ્ચે આવીને વસ્યો તો લોકો અને સરકારી અધિકારીઓએ મને નક્સલી સમજી લીધો અને તપાસ સુધ્ધાં કરાવી નાખી. બાદમાં મારો સેવાભાવ જોઈને સમજી ગયા કે આ તો પાગલ પ્રોફેસર છે, જે પોતાનું જીવન બરબાદ કરવા આ લોકોની વચ્ચે આવ્યો છે.\"\n33 વર્ષ બાદ ખૈરાની મહેનતે જ બૈગા જનજાતિનાં બાળકો આજે ધો.12 સુધીનો અભ્યાસ કરી રહ્યાં છે, યુવાનો શહેરમાં જઈને આજે રોજગાર શોધી રહ્યા છે અને તેમની જીવનશૈલીમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે.\nપ્રો ખૈરાનું કહેવું છે,\n\"સરકાર બૈગાઓને સંરક્ષિત જનજાતિનો દરજ્જો આપીને ભૂલી ગઈ છે અને જેટલી યોજનાઓ અને ઘોષણા થાય છે તે મુજબ કામ નથી થતું.\"\nપ્રો.ખૈરાના સેવાભાવનું પાગલપન એટલી હદ સુધીનું છે કે, તેઓ પોતાના પેન્શનનો મોટા ભાગનો હિસ્સો બૈગા બાળકો પર ખર્ચ કરી નાખે છે. જંગલમાં ઝૂંપડીમાં રહેવાવાળા, પોતાનું બધું કામ પોતે જ કરનારા આ 80 વર્ષના જુવાનને જોઈને એવું લાગે છે કે જાણે ગાંધીજી કહી રહ્યા હોય કે આ જ છે તેમનાં સપનાંનો સાચી છબી.\nવધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2013/12/blog-post.html", "date_download": "2018-06-25T00:03:20Z", "digest": "sha1:FBNBYC2QOCZRP4KQO7UIRVXSVLRJ4PW4", "length": 3577, "nlines": 85, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: speed post", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nસોમવાર, 30 ડિસેમ્બર, 2013\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર સોમવાર, ડિસેમ્બર 30, 2013\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/06/blog-post.html", "date_download": "2018-06-24T23:53:32Z", "digest": "sha1:FUEJ4TVP2M3ECY7DYKDM6BHLH2QN2QTI", "length": 17767, "nlines": 211, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : વિશ્વ પર્યાવરણ દિવસ - આપણે શું કરી શકીએ?", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : વિશ્વ પર્યાવરણ દિવસ - આપણે શું કરી શકીએ\nસંકલન : હેમંત સુથાર\nપ્રેષક : સુરેશ એમ.કાપડિયા\n૫મી જૂન દર વર્ષે “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિન ઉજવણીમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની કક્ષાએ ઇચ્છા મુજબ સ્વૈચ્છિક કોઈ પણ કાર્ય અમલમાં મૂકી ઉજવણી કરી શકે છે. આજે આ ગેસ્ટબ્લોગ દ્વારા એવી કેટલીક ટીપ્સ રજૂ કરી છે જેના અમલ દ્વારા આપણે આપણાં રોજબરોજના જીવનમાં થોડો ફેરફાર કરી પર્યાવરણના સંવર્ધન અને જાળવણીમાં નાનકડો પણ મહત્વનો ફાળો નોંધાવી શકીએ એમ છીએ.\nવિજળી બચાવવા માટે :\nરૂમમાં કોઈ ન હોય ���્યારે પંખા-લાઈટ-રેડિઓ-ટીવી બંધ રાખો. બને એટલો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરો.\n· ટીવીને રીમોટથી નહિ પણ સ્વીચથી ચાલુ-બંધ કરો.\n· લીફ્ટનો ઉપયોગ બને એટલો ઓછો કરો. નીચે ઉતરવા માટે લીફ્ટનો ઉપયોગ ન કરો. બાળકો લીફ્ટનો ઉપયોગ રમવા માટે કરતા હોય તો તેમને એમ કરતા અટકાવો.\n· ટેલિફોન પર ગપ્પા મારવાનું ટાળો.\n· ગરમ વસ્તુ ઠંડી પડે પછી જ તેને ફ્રીજમાં મૂકો. ફ્રીજ એ સામાન્ય કબાટ નથી,તેનું બારણું બને એટલો ઓછો સમય ખુલ્લુ રાખો. ફ્રીજમાંથી કાઢેલા પાણીના બાટલામાં પાણી વધ્યું હોય તો બાટલો ફરી પાછો તરત ફ્રીજમાં મૂકી દો. વધારે સારો રસ્તો માટલાનું પાણી પીવાની ટેવ પાડો. શિયાળામાં રાતે સૂતી વખતે ફ્રીજની સ્વીચ બંધ કરી દો અને સવારે ચાલુ કરો.\n· એક-એક નહિ પણ થોડા કપડા ભેગા થાય પછી ઇસ્ત્રી કરો.\n· રૂમ હીટર વાપરવાને બદલે ગરમ કપડા પહેરો, રજાઈ ઓઢો.\n· જરૂર ન હોય ત્યારે કોમ્પ્યુટરનું મોનિટર બંધ રાખો (જ્યારે તમે બ્રેક લો, રીસેસ પર હોવ કે કોમ્પ્યુટર ને ડી ફ્રેગમેન્ટ કરતા હોવ)\n· ઉનાળામાં રાતે એ.સી. વાપરવાને બદલે આકાશ નીચે સૂઈ જાવ.\n· વોશિંગ મશીન કે ડીશ વોશરનો ઉપયોગ ન કરો.\n· રાતે ક્રિકેટ રમવાનું બંધ કરો.\n· લગ્નવિધિ દિવસે રાખો જેથી રાતે રોશની કરવાની જરૂર ઓછી પડે.\n· દિવાળીમાં વિજળી ની રોશની ન કરો.\nબળતણ (ગેસ) બચાવવા માટે :\nફ્રીજ માંથી કાઢેલા ઠંડા દૂધને ગરમ કરતા પહેલા ૧૫ મિનિટ ફ્રીજની બહાર રહેવા દીધા પછી જ ગરમ કરો.\n· માટલાનું પાણી ઠંડુ હોય છે માટે ચા કે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણમાં પાણી ભરી રાખો.\n· પ્રેશર કૂકરમાં બને એટલું ઓછું પાણી નાંખો. પ્રેશર કુકરની સીટી વાગે એટલે ઉપરની દટ્ટી દબાવી દઈ ગેસ એકદમ ધીમો કરી નાખો અને ૧૫ મિનિટ પછી ઓલવી નાખો. તરત સીટી વગાડવી જરૂરી નથી.(પ્રેશર કુકર સીટી ગણતુ નથી)\n· જેમાં ખટાશ ન હોય તેવી રસોઈ માટે એલ્યુમિનિયમ ના વાસણ વાપરો. જેમકે દૂધ ઉકાળવા માટે,બટાટા ,શક્કરીયા બાફવા માટે , ચહા બનાવવા વગેરે.\n· બટાટા કે ઇંડા બાફતી વખતે પાણી ઉકળવા માંડે એટલે ગેસ તદ્દન ધીમો કરી નાંખો (ગેસ ફાસ્ટ રાખવાથી વરાળ વધુ બને છે એટલું જ પરંતુ તેની કાંઈ વસ્તુ જલદી બફાતી નથી.)\nપાણી બચાવવા માટે :\nબ્રશ કે દાઢી કરતી વખતે વોશબેસિન પાસે પાણી ભરેલી ડોલ અને ટંબલર રાખો. નળનો ઉપયોગ બને એટલો ટાળો.\n· પાણીયારા નજીક ડોલ મુકી વધારાનું પાણી તેમાં નાંખો.આ પાણીથી પોતું કરો અને પોતું કર્યા બાદ વધેલું પાણી ગટરમાં ન નાંખતા કૂંડા કે બગીચામાં નાંખો.\n· ખોટી શરમ છોડી મહેમાનને પાણી નાના પ્યાલામાં આપો - જરૂર હોય તો બીજી વાર આપી જ શકાય છે.\n· શાવર નહિ પણ ડોલના પાણીથી સ્નાન કરો. શિયાળામાં આંતરે દિવસે અને સાંજે સ્નાન કરવાનું રાખો. ઉર્જા અને પાણી બંને બચશે. ઉનાળામાં બે વાર સ્નાન કરવાને બદલે સવારે સ્પંજ અને સાંજે સ્નાન કરવાનું રાખો.\n· શક્ય હોય તો કપડાં તારવેલું સાબુવાળું પાણી ભરી રાખો અને તેનો ઉપયોગ જાજરૂમાં ફ્લશ કરવા માટે કરો.\n· ચોમાસાની રુતુમાં બને ત્યાં સુધી વરસાદનું પાણી વાપરો.\n· હોટલમાં ખાવા ગયા હોવ ત્યારે એક ડીશ પતે એટલે વેઈટર પ્લેટ્સ બદલવા આવે છે.એ પ્લેટ્સ ધોવામાં ઘણાં પાણીનો વ્યય થાય છે.આ પાણી બચાવવા એક જ પ્લેટમાં ખાવાનો આગ્રહ રાખો.\nકાગળ બચાવવા માટે :\nનવા વર્ષની કે અન્ય કોઈ શુભેચ્છા પાઠવવા કાર્ડ મોકલવાને બદલે એસ.એમ.એસ. કે વોટ્સ એપ નો ઉપયોગ કરો. કાર્ડ,કવર અને પોસ્ટની ટિકીટ માટે વપરાતો કાગળ બચશે. વળી કાર્ડ લેવા જવાનો સમય બચશે અને પોસ્ટ ખાતા પર ભાર ઘટશે.\n· પોસ્ટકાર્ડથી કામ પતતું હોય તો આંતર્દેશીય પત્રનો અને આંતર્દેશીય પત્રથી કામ પતતું હોય તો કવરનો ઉપયોગ કરવાનું ટાળો.\n· પેપર નેપકીનનો ઉપયોગ બંધ કરો.પેપર ડીશને બદલે મેલેમાઈનની ડીશ અથવા પતરાળા વાપરો.\n· કાગળની બંને બાજુ વાપરો, દાખલા ગણવા સ્લેટનો ઉપયોગ કરો.\n· ગયા વર્ષના પાઠ્યપુસ્તકો એ ધોરણમાં આવેલા બીજાને આપો.\n· એક તરફ વપરાયેલો કાગળ બીજી બાજુ પ્રિન્ટ કરવા માટે વાપરી શકાય. પ્રિન્ટ કરતે વખતે નવો કાગળ હોય તો તેની બંને બાજુ પ્રિન્ટ થાય એવો આગ્રહ રાખો.\nપેટ્રોલ બચાવવા માટે :\n· બિનજરૂરી હોર્ન વગાડશો નહિ. (હોર્ન વગાડવાથી પણ પેટ્રોલ વપરાય છે.)\n· દૂરથી લાલ સિગ્નલ દેખાય તો એક્સલરેટર ઉપરથી પગ ઉપાડી લો. વાહનને કુદરતી રીતે ધીમું પડવા દો અને છેલ્લે ધીમેથી બ્રેક દબાવો.\n· સિગ્નલ પર લાંબો સમય ઉભા રહેવાનું હોય ત્યારે વાહન બંધ કરી દો.\n· વાહન ફાસ્ટ ચલાવી ને પછી ચીચુડા વાગે તેવી રીતે જોરથી બ્રેક મારવાથી ૧) પેટ્રોલ વેડફાય છે. ૨) ટાયર ઘસાય છે.૩) બ્રેકના લાઈનર ઘસાય છે.૪)રસ્તો ખરાબ થાય છે.\n· જ્યારે પણ પેટ્રોલ ભરાવો ત્યારે ટાયર માં હવા ભરાવો.\n· દર મહીને મોટરનું એર-ફીલ્ટર સાફ કરો.\n· જો બસ મળતી હોય તો કારને બદલે બસનો ઉપયોગ કરો.\n· શક્ય હોય ત્યાં સુધી શાળા ,બજાર,ઓફિસ,ફેક્ટરી વગેરે જગાએ જવા માટે કાર પુલ કરો.\nબને ત્યાં સુધી સ્ટેમ્પ ને બદલે ટાંકણી વાપરો.\n· કવર બંધ કરવા સ્ટ���પલ નહિ પણ ભાત કે ફેવિકોલ વાપરો.\n· વર્ષગાંઠ ની ઉજવણી માં લેવાતી ગિફ્ટ અને અપાતી રીટર્ન ગિફ્ટનો વ્યવહાર બંધ કરો. આવા વ્યવહારથી ઘરમાં કચરો એકઠો થાય છે.જરા તપાસ કરો કે તમારા ઘરમાં વણવપરાતાં કંપાસ બોક્સ, વોટર બેગ,ક્રેયોન્સ વગેરે કેટલા છે. વળી ગિફ્ટ રેપ કરવા માટે વપરાતા કાગળ બનાવવા માટે વપરાયેલી ઉર્જા અને પેદા થયેલા પ્રદૂષણથી શું ફાયદો થયો\n· લગ્નપ્રસંગે ભેટ કે ગિફ્ટ કુપન આપવાને બદલે ચાંદલો આપો. એક લગ્નમાં કન્યાને ભેટમાં ચાર ઇસ્ત્રીઓ આવી હતી.\n· હોળી પ્રગટાવવાને બદલે તેના પ્રતીક રૂપે મીણબત્તી પ્રગટાવો પણ જો તેમ ન કરવું હોય તો હોળીનું કદ બને એટલું નાનું રાખો. બે-ત્રણ પોળો કે સોસાયટીનું જૂથ બનાવી વારાફરતી દર વર્ષે એક જ હોળી પ્રગટાવો.\n· રાવણદહન કે વિરોધ દર્શાવવા પૂતળાઓના દહન બંધ કરો.\n· ફટાકડા ફોડવાથી વાતાવરણ માં સલ્ફર ડાયોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ ઘણું જ વધી જાય છે તેથી તેમાં સંયમ રાખો.\n· વિમાનની મુસાફરી નછૂટકે જ કરો.\nસંકલન : હેમંત સુથાર\nપ્રેષક : સુરેશ એમ.કાપડિયા\nવિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી એક જ દિવસ પૂરતી મર્યાદિત રાખવાને બદલે કાયમી ધોરણે એનું જતન થાય એવા પ્રયત્નો રહેવા જોઈએ. આ દિવસે ઘણી જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે છે. અમે પણ આ વર્ષે અમારા કોર્પોરેટરની સહાયથી અમારા વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું અને ઝાડ રોપવાની સાથે જ એના જતનની પણ જવાબદારી લીધી. નિસર્ગ પ્રતિ એક નાનકડું યોગદાન...\nઆપણે આવા કેમ છીએ \nઆપણે આવા કેમ છીએ \nવોક લેતા લેતા વૃક્ષોની સરાહના\nગેસ્ટ બ્લોગ : વિશ્વ પર્યાવરણ દિવસ - આપણે શું કરી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2018-06-25T00:21:33Z", "digest": "sha1:UBMNUATUNKEDT3XRWCIWXCNNWRWY6IMR", "length": 7267, "nlines": 183, "source_domain": "gu.wikipedia.org", "title": "સોનભદ્ર જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nસોનભદ્ર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સોનભદ્ર જિલ્લાનું મુખ્યાલય રોબર્ટસગંજમાં છે.\nસોનભદ્ર જિલ્લો મૂળ મિર્જાપુર જિલ્લામાંથી ૪થી માર્ચ ૧૯૮૯ના દિવસે અલગ કરવામાં આવ્યો હતો. ૭,૩૮૮ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો આ જિલ્લો ઉત્તર પ્રદેશનો સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લો ૨૩.૫૨ તથા ૨૫.૩૨ અંશ ઉત્તરી અક્ષાંશ તથા ૮૨.૭૨ તેમ જ ૯૩.૩૩ અંશ પૂર્વી રેખાંશની વચ્ચે સ્થિત છે. જિલ્લાની સીમા પશ્ચિમ દિશામાં મધ્ય પ્રદેશ, દક્ષિણ દિશામાં છત્તીસગઢ, પૂર્વ દિશામાં ઝારખંડ તથા બિહાર તેમ જ ઉત્તર દિશામાં ઉત્તર પ્રદેશનો મિર્જાપુર જિલ્લો આવેલા છે. આ જિલ્લાની વસ્તી ૧૪,૬૩,૫૧૯ જેટલી છે તથા વસ્તીની ગીચતાનો દર ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી ઓછો ૧૯૮ વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી જેટલો છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઉત્તર પ્રદેશ રાજ્યના પ્રાંતો અને જિલ્લાઓ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ માર્ચ ૨૦૧૭ના રોજ ૨૦:૨૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/bipasha-basu-vintage-pictures-035165.html", "date_download": "2018-06-25T00:22:30Z", "digest": "sha1:OJFRDI7N7WDNINGOVPA3S4FMKH23LJAB", "length": 10951, "nlines": 122, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફિલ્મોમાંથી ગાયબ આ એક્ટ્રેસે ફોટોશૂટમાં દેખાડ્યો કમાલ! | bipasha basu vintage pictures - Gujarati Oneindia", "raw_content": "\n» ફિલ્મોમાંથી ગાયબ આ એક્ટ્રેસે ફોટોશૂટમાં દેખાડ્યો કમાલ\nફિલ્મોમાંથી ગાયબ આ એક્ટ્રેસે ફોટોશૂટમાં દેખાડ્યો કમાલ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nફરી HOT અંદાજમાં જોવા મળ્યા બિપાશા-કરણ, તસવીરો વાયરલ\nAloneની સિક્વલમાં બિપાશાને નહીં મળે કરણનો સાથ\nકરણ સાથેના મેરેજ અંગે જેનિફર: આ ફેઇલ્ડ મેરેજ નહોતા\nOMG: બિપાશાએ લાઇક કર્યો જેનિફર વિંગેટનો વીડિયો\n જસ્ટિન બીબરની લોકપ્રિયતા આ સેલિબ્રિટિઝને પડી ભારે\n#Boycott: સ્ટાર્સ કરી રહ્યાં છે સોશિયલ મીડિયા એપનો બહિષ્કાર\nબિપાશા બાસુ છેલ્લા ઘણા સમયથી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સિવાય ક્યાંય જોવા નથી મળી, પરંતુ હાલમાં જ સામે આવેલું તેનું લેટેસ્ટ ફોટોશૂટ જોઇને તેના તમામ ફેન્સની આ ફરિયાદ દૂર થઇ ગઇ છે. બિપાશાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે, જેમાં તે અત્યંત સુંદર અને એલિગન્ટ લાગી રહી છે. બિપાશાનો આ અવતાર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.\nઆ ફોટોશૂટની બિપાશાની તસવીરો વિન્ટેજ ફીલ આપે છે. રોકી સ્ટાર સાથે તેણે કરાવેલું આ ફોટોશૂટ ખૂબ સુંદર છે. રોકી સ્ટાર ઘણા જાણીતા ફોટોગ્રાફર છે અને તેમણે બિપાશાની સુંદરતાને ખૂબ આવડત સાથે કેમેરામાં કેપ્ચર કરી છે.\nબિપાશા ફિલ્મોમાંથી ભલે ગાયબ હોય, પરંતુ તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફેન્સના ટચમાં રહે છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરના અનેક ફોટોઝ તેના સોશિયલ મીડિયા પેજ પર જોવા મળે છે અને આ બંનેની તસવીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ પણ થાય છે.\nજો કે, ગત મહિને જ એક બોલિવૂડ એક્ટ્રેસે અચાનક જ બિપાશા અને જ્હોનના બ્રેકએપનો મુદ્દો ઉંચક્યો હતો, જેને કારણે બિપાશા અને જ્હોનનું જૂનું રિલેશન ફરી ચર્ચામાં આવ્યું હતું. બિપાશા અન જ્હોન બોલિવૂડના સૌથી પેશનેટ કપલ્સમાંના એક હતા અને તેમના બ્રેકઅપથી ઘણાને નવાઇ લાગી હતી.\nઆ એક્ટ્રેસે કર્યો હતો ઉલ્લેખ\nબિપાશા અને જ્હોનના બ્રેકઅપનો મુદ્દો ઉઠાવનાર એક્ટ્રેસ બીજી કોઇ નહીં, પરંતુ નેહા ધૂપિયા છે. રિસન્ટલી સ્પોટબોય દ્વારા જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે, બોલિવૂડના કયા કપલના બ્રેકઅપથી તમને સૌથી વધુ આંચકો લાગ્યો હતો ત્યારે તેણે જ્હોન અને બિપાશાનું નામ આપ્યું હતું.\nબંને 'મેડ ફોર ઇચ અધર' હતા\nનેહા ધૂપિયાએ કહ્યું હતું કે, 'બંને મેડ ફોર ઇચ અધર હતા, એ બંને એટલા સમય સુધી સાથે રહ્યા હતા કે ધીરે-ધીરે બંને એકબીજા જેવા દેખાવા માંડ્યા હતા.' જ્હોન અને બિપાશા બંને પોતાની લાઇફમાં હાલ આગળ વધી ગયા છે અને નેહાની આ વાત સાંભળી તેઓ કઇ રીતે રિએક્ટ કરે છે, એ જોવું રહ્યું.\nજ્હોન અને બિપાશા સાથે જ રહેતા હતા અને લોકોને આશા હતી કે, તેઓ જલ્દી જ લગ્નની જાહેરાત કરશે. પંરતુ એ પહેલાં જ તેમનું બ્રેકઅપ થઇ ગયું, આ બંનેના બ્રેકઅપ પાછળનું સાચું કારણ કોઇ નથી જાણતું. એક જાણીતા સમાચાર પત્ર અનુસાર, જ્હોને બિપાશાની અવગણના કરવાનું શરૂ કરી દેતાં વાત બ્રેકઅપ સુધી પહોંચી હતી.\nસલમાન આવ્યા હતા વચ્ચે\n'જ્હોન અને બિપાશાની રિલેશનશિપના છેલ્લા બે વર્ષો દરમિયાન તેમની વચ્ચે પ્રોબ્લેમ્સ ઘણા વધી ગયા હતા. જ્હોન અને સલમાનની દુશ્મનાવટ જગજાહેર હતી અને આમ છતાં બિપાશા સલમાનની ફિલ્મ મેળવવાનો પ્રયત્ન કરી હતી, આ વાતે જ્હોન અપસેટ હતો. તેમના મિત્રોએ આ બંનેને મનાવવાના અનેક પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ તેનો કોઇ ફાયદો થયો નહોતો.'\nbipasha basu બિપાશા બાસુ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMzg%3D-60143172", "date_download": "2018-06-25T00:37:50Z", "digest": "sha1:TTAEATHP4PMTLM2AMI5ZZSVYD2EIIGWN", "length": 5030, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | All | Gujarat Mirror", "raw_content": "\nસગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ\nસગીર બાળાનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપીને અદાલતે વિવિધ કલમો હેઠળ ર0 વર્ષની સખત કેદ અને પ000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 16 વર્ષની આ શ્રમિક બાળાનું એક મહિના સુધી ગોંધી રાખી જાતિય અત્યાચાર કરાયો હતો, જેને મધ્યપ્રદેશ પોલીસે જે તે સમયે બળાત્કારીની ચંગાલમાંથી છોડાવી હતી. સત્તાવાર રીતે અપાયેલી માહિતી અનુસાર પીડિતાના પિતાએ પ ઓકટોબર, ર016માં કેન્ટ પોલીસ થાણામાં નોંધાયેલી ફરિયાદમાં દર્શાવ્યું હતું કે તેની 16 વર્ષિય પુત્રી બે દિવસ પૂર્વે સવારે મજુરી કામ માટે ગઈ હતી, સાંજ સુધી પરત નહીં ફરતા આજુબાજુ અને કુટુંબીઓને ત્યાં શોધ ચલાવી હતી પરંતુ તેની ભાળ મળી ન હતી. મુળ મંદસૌરના અને હાલ ભૂજની આંબેડકર કોલોનીમાં રહેતા ર1 વર્ષિય વિશાલ ઉર્ફે ગોમુ સંતોષ કલોશિયા આ બાળાનું અપહરણ કરી ગયો હોવાની શંકા સર્જાઈ હતી. પોલીસે ગુનો નોંધીને આદરેલી તપાસ દરમ્યાન મળેલી બાતમી પરથી ભુજ જઈને આરોપી વિશાલ અને તેના બે સહયોગી કમલેશ ઉર્ફે કરણ તથા સુધાબાઈની ધરપકડ કરી હતી. પીડિતાના નિવેદન મુજબ વિશાલ તેને જબરજસ્તી રતલામ લઈ ગયા હતો ત્યાથીં બીજા બેની મદદથી ભુજ લઈ ગયા અહીંં એક ઘરમાં બંધ રાખીને એક મહિના સુધી બળાત્કાર કર્યો હતો. તપાસ દરમ્યાન બે આરોપી ફરાર થઈ ગયા હતા. આ કેસ ચાલી જતા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પ્રદીપકુમાર વ્યાસે આરોપી વિશાલને કેદ અને દંડની સજા ફરમાવી હતી. દંડના રૂા. પ000 પીડિતાને સહાયરૂપે ચુકવવા પણ આદેશ કર્યો હતો.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/how-to/how-get-details-sms-calls-trick-034783.html", "date_download": "2018-06-25T00:30:31Z", "digest": "sha1:2HNTGZYJPOCC3EDUQXR5PEOO5WIQXP23", "length": 7554, "nlines": 113, "source_domain": "gujarati.oneindia.com", "title": "How To : કેવી રીતે કોઇના કોલ ડિટેલ્સ અને મેસેજ ટ્રેક કરવા? | how to get details of sms and calls trick. - Gujarati Oneindia", "raw_content": "\n» How To : કેવી રીતે કોઇના કોલ ડિટેલ્સ અને મેસેજ ટ્રેક કરવા\nHow To : કેવી રીતે કોઇના કોલ ડિટેલ્સ અને મેસેજ ટ્રેક કરવા\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nHow To : ખાલી 60 રૂપિયામાં શિયાળામાં મેળવો સુંવાળી ત્વચા\nઘરમાં રહેતી આ વસ્તુ કરી શકે છે બરબાદ, કાઢો તેને ઘરની બહાર\nWarning : જો દેખાય આ લક્ષણ તો ફાટી શકે છે તમારા ફોનની બેટરી\nતમે કોઇ પણ વ્યક્તિના ફોનને ચેક કર્યા વગર તેના કોલ આઇડી અને મેસેજની જાણકારી નથી મેળવી શકતા. પણ હાલ કેટલાક એપ છે જે આ પ્રકારની જાણકારી તમારા મેલ આઇડી પર આપવાનો દાવો કરે છે. ત્યારે શું છે આ એપ અને કેવી રીતે આ દ્વારા તમે કોઇના ફોનની ડિટેલ્સ અને મેસેજ મેળવી શકો છો.આ માટે તમારે Free calls and SMS Tracker એપની જરૂરિયાત પડશે. જે દ્વારા તમે કોઇના ફોનની ડિટેલ્સ અને મેસેજ વિષે જાણકારી મેળવી શકશો. આ એપને તમે ગૂગલ એપ દ્વારા તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. તે પછી તમારે તમારા ઇમેલ આઇડીથી આ એપની રજિસ્ટર કરાવવું પડશે. જેથી સીધુ તમારા મેલ આઇડી પર આ તમામ જાણકારીઓ મળી શકે. અનેક લોકો આ એપનો ઉપયોગ જાસૂસી માટે પણ કરે છે. જો કે ધ્યાન રહે કે તમે આ એપનો અયોગ્ય કામ માટે ઉપયોગ ન કરો. ત્યારે નીચે સમજો આ સમગ્ર પ્રક્રિયા\nપહેલા ગૂગલ પ્લે સ્ટોરથી Free calls and SMS Tracker ડાઉનલોડ કરી ઇંન્ટોલ કરો.\nટર્મ એન્ડ કંડશનનું પેજ ખુલશે. અહીં તમામ વસ્તુઓ વાંચી, સમજી પછી Agreeના બટન પર ક્લિક કરો.\nતે પછીના પેજ પર નામ અને ઇમેલનું ડિટેલ આવશે. તેમાં ઇમેલ આઇડીથી જ તમને કોલ અને મેસેજની ડિટેલ મળશે.\nતે પછી પેજની નીચેની તરફ Log Call અને Log Textને On કરો. તે પછી તમારે એ બતાવાનું હશે કે તમારે કેટલા દિવસની ડિટેલ જોઇએ છે. સાથે જ સમય પણ સેટ કરવો પડશે જે સમયે તમને મેલ જોયતો હોય.\nઆ પછી Continue પર ક્લિક કરો. આ પછી તમારું ઇમેલ આઇડી ચેક કરો. તમને સિલેક્ટેડ ટાઇમ પર આ જાણકારી મળશે.\ntips how to utility news sms android ટિપ્સ હાઉ ટુ યુટીલિટી સમાચાર એસએમએસ એન્ડ્રોઇડ\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/padmavati-private-screening-dispute-censor-board-prasoon-joshi-says-rules-violated-117111800016_1.html", "date_download": "2018-06-25T00:31:45Z", "digest": "sha1:VX235LVX76N5JGBMWXJWORVWCN4PNDFS", "length": 7393, "nlines": 99, "source_domain": "gujarati.webdunia.com", "title": "પદ્માવતીની પ્રાઈવેટ સ્ક્રીનિંગ કેમ ? નારાજ થયા સેંસર બોર્ડ અધ્યક્ષ પ્રસૂન જોશી ... | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nસતત વિરોધની મારનો સામનો કરી રહેલ સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતીની પ્રાઈવેટ સ્ક્રીનિંગ કરવાથી હવે સેંસર બોડ (CBFC) નારાજ થઈ ગયુ છે. બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ તેના પર મોટી આપતિ બતાવી છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મ મેકર્સ તરફથી આવુ કરવુ બિલકુલ સારુ નથી. પ્રસૂન જોશીએ નારાજગી બતાવતા કહ્યુ કે આવુ કરીને નિર્માતાએ નિયમોનુ ઉલ્લંઘન કર્યો છે.. ઉલ્લેખનીય છે કે કેટલાક જર્નાલિસ્ટ માટે શુક્રવારે ફ્હિલ્મ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી.\nપ્રસૂન જોશીએ નિવેદન રજુ કરી કહ્યુ છે આ ખૂબ જ નિરાશાજનક છે કે સેંસર બોર્ડને બતાવ્યા વગર સર્ટિફિકેશન વગર પદ્માવતીની સ્ક્રીનિંગ મીડિયા માટે થઈ રહી છે. આ નિયમોનુ ઉલ્લંઘન છે. તેમના મેકર્સની તરફથી પ્રાઈવેટ સ્ક્રીનિંગ કરવી અને નેશનલ ચેનલ્સ પર તેનો રિવ્યુ કરવો ખૂબ જ અફસોસજનક છે.\nઉલ્લેખનીય છે કે ફિલ્મને લઈને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ફિલ્મની રજૂઆત રોકવાની માંગ કરવામાં આવી રહી છે. સંજય લીલા ભંસાલી અને દીપિકા પાદુકોણને ધમકીઓ મળી રહી છે. જ્યાર પછી આ મામલાને શાંત કરવા માટે મેકર્સે ફિલ્મને કેટલાક પસંદગીના લોકોને બતાવી જેથી ફિલ્મની રજૂઆતનો રસ્તો સાફ થઈ જાય પણ ફિલ્મમેકર્સનુ આ વલણ પ્રસૂન જોશીને ગમ્યુ નથી.\nઆ પણ વાંચો :\nપદ્માવતી પ્રાઈવેટ સ્ક્રીનિંગ સેંસર બોર્ડ અધ્યક્ષ. પ્રસૂન જોશી . Padmavati-private-screening. Prasoon-joshi\nસુંદરની સાથે બહાદુર પણ હતી રાણી પદ્માવતી, જાણો અજાણી વાતો.\nPadmavati- સંજય લીલા ભણશાલીની પદ્માવતીએ શા માટે આગમાં કૂદી\n\"પદ્માવતી’નો ઈતિહાસ - શા માટે કર્યું હતું જોહર\nઆજે ગાંધીનગરમાં ‘પદ્માવતી\" નો એક લાખ રાજપુતો દ્વારા વિરોધ\nપદ્માવતી’ નો ઈતિહાસ - રાણી પદ્માવતીની સુંદરતા વિશે....\nગૂગલ ડૂડલમાં આજે વી.શાંતારામ.. જાણો કોણ હતા\nગૂગલે આજે પોતાના ડૂડલ વી. શાતારામને સમર્પિત કર્ય છે. શાંતારામનુ નામ ફિલ્મ જગતમાં તેમના ...\nમેક્સિમ માટે દિશાએ કરાવ્યું હૉટ્ ફોટૉશૂટ (Photos)\nમેક્સિમ માટે દિશાએ કરાવ્યું હૉત ફોટૉશૂટ\nબ્લેક સ્ટ્રેપી ટૉપમાં સેક્સી સોફી ચૌધરી (See Hot Photos)\nએકટ્રેસ સોફી ચૌધરીની પાસે અત્યારે ફિલ્મો નહી છે પણ સોશલ મીડિયા પર એ તેમની ઉપસ્થિતિ દર્જ ...\nઅભિનેત્રી કંગના રનૌત બની માસી, બેન રંગોળીએ આપ્યો દીકરાને જન્મ\nઅભિનેત્રી કંગના રનૌત બની માસી, બેન રંગોળીએ આપ્યું દીકરાને જન્મ બૉલીવુડ અભિનેત્રી ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરા�� આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-essay/hindi%E0%AA%A8%E0%AA%BE-10-%E0%AA%A6%E0%AB%81%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%9B%E0%AB%8B-117091400007_1.html", "date_download": "2018-06-25T00:09:01Z", "digest": "sha1:NEUDU4FB5HT2DRT7EBVVFDIGB3CRSODW", "length": 3856, "nlines": 98, "source_domain": "gujarati.webdunia.com", "title": "Hindiના 10 દુશ્મનોમાંથી એક તમે પણ છો | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\n14 સેપ્ટેમ્બરે હિન્દી દિવસના રૂપમાં ઉજવાય છે\nઆ પણ વાંચો :\nગુજરાતી નિબંધ - હાય રે મોંઘવારી, મોંઘવારી અને મધ્યમવર્ગ\nગુજરાતી નિબંધ- 15મી ઓગસ્ટ અથવા સ્વતંત્રતા દિવસ\nImportance of guru poornima- ગુરૂ પૂર્ણિમા - મહત્વ અને નિબંધ\nGujarati Essay-પર્યાવરણ સુરક્ષા - પ્રદૂષણ અને પર્યાવરણ\nતારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં ...\nBodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે\nJanmashtami ગુજરાતી સોનૂ ગીત\nયશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે યશોદાનો લાલ કેવો નટખટ નટખટ\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D/", "date_download": "2018-06-25T00:10:14Z", "digest": "sha1:QZFPMUITQU4RRACTI764MRMUICKH3RTU", "length": 9457, "nlines": 96, "source_domain": "kutchuday.in", "title": "ઉત્તર કોરિયા – અમેરિકા વચ્ચેની વાતચીતમાં નવું વિધ્ન – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld ઉત્તર કોરિયા – અમેરિકા વચ્ચેની વાતચીતમાં નવું વિધ્ન\nઉત્તર કોરિયા – અમેરિકા વચ્ચેની વાતચીતમાં નવું વિધ્ન\nનવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે મુલાકાત અને વાતચીત માટે શરતો મુકી છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પ્યોંગયોંગ વાતચીત યથાવત રાખવા માટે કોઈ નક્કર પગલા નહીં ભરે ત્યાં સુધી રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાના સરમુખત્યાર સાથે મુલાકાત નહીં યોજે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીતની પ્રક્રિયા ધીમી પડી શકે છે.વ્હાઈટ હાઉસની પ્રવક્તા સારા સેંડર્સે કહ્યું હતું કે,\nરાષ્ટ્રપતિ ત્યાં સુધી મુલાકાતમાં ભાગ નહીં લે જ્યાં સુધી ઉત્તર કોરિયા તરફથી કોઈ નક્કર\nપગલા ન ભરવામાં આવે અને પ્રેસિડેંટ તેનાથી સંતુષ્ઠ ન થાય. જોકે સેંડર્સે પોતાના નિવેદનમાં એ બ��બત સ્પષ્ટ કરી ન હતી કે અમેરિકા ઉત્તર કોરિયા પાસેથી કેવા પ્રકારની આશા રાખી રહ્યું છે. માનવામાં આવે છે કે ટ્રંમ્પ પર કિમ જોંગની શરતો પર વાતચીત માટેની તૈયાર હોવાના આરોપ બાદ વ્હાઈટ હાઉસે આ નવી શરત મુકી છે.અમેરિકા અને ઉત્તર કોરિયાના તણાવગ્રસ્ત સંબંધો તેની ચરમસીમાએ છે. બંને દેશો દ્વારા એકબીજા પર નિરંતર પ્રહારો કરવામાં આવતાં રહે છે. પરંતુ દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિંટર ઓલિમ્પિક બાદ ઉત્તર કોરિયા થોડું નરમ પડ્યું હતું અને અમેરિકા સાથે બેસીને વાતચીત કરવાની તૈયારી દાખવી હતી. દુનિયા આખી આ બંને દેશો વચ્ચેની વાતચીતને મીટ માંડીને રાહ જોઈ રહી હતી. પરંતુ અચાનક વ્હાઈટ હાઉસ તરફથી આવેલા નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઉત્તર કોરિયાના પરમાણું હથિયારોને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો એટલો સરળતાથી અંત આવે તેમ નથી. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે ટિ્‌વટ વાતચીતને લઈને શંકાઓને દુર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમણે ઉત્તર કોરિયા સાથે વાતચીતના મુદ્દે કરેલા એક ટિ્‌વટમાં કહ્યું હતું કે – ઉત્તર કોરિયા સાથે ડીલ માટેનું કામ યથાવત છે અને તે રહેશે જ. જો આ ડીલ પુરી થાય તો તે દુનિયા માટે ખુબ સારી બાબત લેખાશે. તેના માટે યોગ્ય સમય અને યોગ્ય સ્થળની પસંદગી હજી બાકી છે.અમેરિકા ઘણા લાંબા સમયથી ઉત્તર કોરિયાને તેના પરમાણું હથિયારો અને મિસાઈલ પ્રોગ્રામનો અંત કરવા કહી રહ્યું છે. જેને ઉત્તર કોરિયા નકારતું આવ્યું છે. જોકે ઉત્તર કોરિયાની તેના માડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે વિભિન્ન મુદ્દે વાતચીત આગળ વધી રહી છે.\nદક્ષિણ કોરિયામાં યોજાયેલી વિંટર ઓલિમ્પિક બાદ ઉત્તર કોરિયા થોડું નરમ પડ્યું હતું અને અમેરિકા સાથે બેસીને વાતચીત કરવાની તૈયારી દાખવી હતી. દુનિયા આખી આ બંને દેશો વચ્ચેની વાતચીતને મીટ માંડીને રાહ જોઈ રહી હતી.\nપરંતુ અચાનક વ્હાઈટ હાઉસ તરફથી આવેલા નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઉત્તર કોરિયાના પરમાણું હથિયારોને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો એટલો સરળતાથી અંત આવે તેમ નથી.\nકાશ્મીર પંડિતો મુદ્દે ફારૂખ અબ્દુલ્લાની ગુંલાટ\nપોલીસ અધિકારી-કર્મચારીઓને હવે અઠવાડિયામાં બે વખત પરેડ કરવી પડશે\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિય��ઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%A1%E0%AA%A4%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2018-06-25T00:44:32Z", "digest": "sha1:ZBCSL7JMY3GTDHFYINSRRYKVSWVXCLJI", "length": 3680, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તડતડિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nતડતડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતડતડ અવાજ કરે એવું.\nગુસ્સા કે જુસ્સામાં બોલે એવું; ઉતાવળિયું.\nતડતડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબળતાં તડતડ અવાજ કરે એવું લાકડું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/09-03-2018/72206", "date_download": "2018-06-25T00:19:41Z", "digest": "sha1:CBTWJSRRMLRQA75UAMQETQVSBTYF3EK5", "length": 12852, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "અરવલ્લીના મોડાસામાં દારૂના નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીનો વિડીયો વાયરલ", "raw_content": "\nઅરવલ્લીના મોડાસામાં દારૂના નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીનો વિડીયો વાયરલ\nજુના બસસ્ટૅન્ડ પાસે દારૂના નશામાં દાદાગીરી કરતો પોલીસકર્મીના દ્રશ્યો લોકોએ કેદ કર્યા\nઅરવલ્લીના મોડાસમાં દારૂના નશામાં ધૂત બનેલ પોલીસકર્મીનો વિડીયો વાયરલ થયો છે દારૂના નશામાં પોલીસ કર્મી દાદાગીરી કરતો હોય તેવો વીડિયો વાયરલ મોડાસાના જુના બસસ્ટેશન પાસેનો હોવાનું જણાવાઈ છે દારૂના નશામાં ભાન ભૂલેલા પોલીસ કર્મીએ કુતૂહલ સર્જ્યું હતુ. જિલ્લા પોલિસ તંત્રને બદનામ કરતા કર્મીઓ સામે સવાલ ઉઠ્યા હતા. મોબાઈલના કેમેરામાં લોકોએ લથડીયા ખાતા પોલીસ કર્મીના દ્રશ્યો કેદ કર્યા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nદેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST\nસુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST\nદ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST\nકોરિયન ઉપખંડમાં વાતચીત અને કૂટનીતિ દ્વારા શાંતિ-સ્થિરતા સ્થાપવાની તમામ કોશિશનું ભારત સમર્થક છે ;વિદેશ મંત્રાલય access_time 1:26 am IST\n-તો દક્ષિણના પાંચ રાજયો ભેગા મળી અલગ દેશ બનાવશે access_time 5:58 pm IST\n‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડ���્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી access_time 10:22 pm IST\nરાજકોટના મવડી રોડ પર બસ સ્ટેન્ડ માં આગ:માલવીયાનગર પોલિસ મથક ની બાજુમાં આવેલા બસ સ્ટોપ માં આગ ભભૂકી access_time 9:16 am IST\nવોર્ડ નં. ૮ના ૨૧૦ વિસ્તારો ચોખ્ખા ચણાંક કરાયા access_time 4:12 pm IST\nભાજપ મહિલા મોરચાએ મહિલા દિને માણ્યુ નાટક access_time 4:09 pm IST\nરંઘોળા અકસ્માતમાં મૃત્યુઆંક ૩પ access_time 11:27 am IST\nઉના તાલુકામાં મહિલા દિને પાંચથી વધુ બાળકીના જન્મઃ ચાંદીના સિકકા અપાયાં access_time 11:50 am IST\nઉનાની અંબાડા પ્રા. શાળાનું ગૌરવ access_time 11:46 am IST\nછેલ્લા ૨ વર્ષમાં રાજયમાં ૪૦૯૪૦ અકસ્માતોઃ ૧૫૪૨૫ લોકોનો ભોગ લેવાયોઃ વિધાનસભામા માહિતી આપવા પ્રદિપસિંહ જાડેજા access_time 8:21 pm IST\nઘોર બેદરકારી ;સાયકલ બાદ હવે લાખો રૂપિયાના બાઈકો પણ ધૂળ ખાઈ રહ્યાં છે access_time 9:14 am IST\nપલસાણાના કડોદરામાં પિતાએ જીદ પુરી ન કરતા ધો.ની વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું access_time 5:58 pm IST\nઅમેરિકાએ તાલિબાનના ત્રણ આતંકવાદીઓ પર ઇનામ વરસાવ્યા access_time 7:44 pm IST\nશ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ access_time 7:47 pm IST\nકેનેડાની પ્રથમ શિખ મહિલા ટ્રક ડ્રાઈવર access_time 7:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ access_time 9:46 pm IST\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે access_time 9:46 pm IST\nસુપ્રસિધ્‍ધ મેગેઝીન ફોર્બ્‍સએ બહાર પાડેલ ૨૦૧૮ની સાલના અબજોપતિઓની યાદીમાં સ્‍થાન હાંસલ કરતા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ શ્રી રાકેશ ગંગવાલ, શ્રી રોમેશ વઢવાણી, શ્રી વિનોદ ખોસલા, સહિતનાઓનો સમાવેશઃ યુ.કે.સ્‍થિત શ્રી હિન્‍દુજા બ્રધર્સ ૧૯-૫ બિલીયન ડોલરની સંપતિ સાથે ૫૫મા સ્‍થાને access_time 9:49 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nભારતમાં ઉબરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીની નિયુક્તિ access_time 5:34 pm IST\n૧૫ વર્ષનો અનિશનું શૂટીંગમાં શાનદાર પ્રદર્શન : વર્લ્ડકપના બીજા રાઉન્ડમાં access_time 11:20 am IST\nઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત પટકથા લેખક બન્યા જોર્ડન પીલે access_time 4:55 pm IST\nસની લિયોનની બાયોપિક હવે ટુંકમાં ટેલિવીઝન પર રજૂ થશે access_time 12:54 pm IST\nરોમાન્ટીક - થ્રિલરમાં ક્રિતી સેનન અને આ���િત્યની જોડી access_time 9:52 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNzk%3D-97714872", "date_download": "2018-06-25T00:32:03Z", "digest": "sha1:6TVRHJJSE3N5FRQQ6QVUJOOAVEWE3QTA", "length": 7817, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગોંડલ-ચોટીલા શોર્ટકટ હાઇ-વેનું નિર્માણ કરો | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nગોંડલ-ચોટીલા શોર્ટકટ હાઇ-વેનું નિર્માણ કરો\nરાજકોટની ગોંડલ ચોકડીએ ટ્રાફીક ભારણ ઘટાડવા ફાલ્કન ગ્રુપના એમ.ડી.નું સરકારને સૂચન રાજકોટ તા.13 રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર વાહન વ્યવહારનો ભારે ટ્રાફીક રહેતો હોવાથી જુનાગઢ, સોમનાથ, પોરબંદર વિગેરે જિલ્લાઓમાંથી અમદાવાદ કે તેની ઉપર જતા વાહનો માટે ગોંડલથી ચોટીલા સુધીના નવા હાઈ-વેનું નિર્માણ કરવા ફાલ્કન કંપનીના મેનેજીંગ ડાયરેકટર ધીરુભાઇ સુવાગીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને લેખિત સૂચન સાથે રજુઆત કરી છે.\nઆ નવા હાઈ-વેનું નિર્માણ થાય તો શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહત અને રાજકોટ વચ્ચેના ટ્રાફીકનું ભારણ ઘટી શકે તેમ છે તેમજ પોરબંદર, જુનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લામાંથી અમદાવાદ તરફ જતા વાહનોને 33 કી.મી.નું અંતર પણ ઘટી જાય તેમ છે તેથી ઈંધણ અને સમયનો પણ બચાવ થઇ શકે તેમ છે.\nધીરજલાલ સુવાગીયાએ જણાવેલ છે કે, આજના ઝડપી યુગ તેમજ ઝડપથી વિકસતા ઉદ્યોગોને લઇને ગોંડલ-રાજકોટ એનએચ-27 પર સવાર-સાંજ કાર, મોટરસાઈકલ, રીક્ષા, ટ્રક, ટેમ્પો, બસ, ટ્રેકટર વગેરેનો ભયંકર ટ્રાફીક રહે છે. ટ્રાફીક રહેવાનું મુખ્ય કારણ ઈન્ડસ્ટ્રીયલ ઝોન તથા સોમનાથ, કેશોદ, જુનાગઢ, પોરબંદર, ઉપલેટા, જામજોધપુર, ધોરાજી, જેતપુર, ઉના, કોડીનાર, વિસાવદર, માણાવદર વગેરે જેવા અનેક શહેરનો ટ્રાફીક રહે છે તો આ શહેરોનો 50% ટ્રાફિક ગોંડલથી ઈન્ડસ્ટ્રીયલ ઝોન રાજકોટ સિટી થઇને જવાને બદલે ગોંડલથી ડાયરેકટ ચોટીલા નો હાઈ-વે થઇ જાય તો એ તમામ ટ્રાફિક ગોંડલથી વાયા રાજકોટને બદલે સિધો ચોટીલા વાળી શકાય. આ ગોંડલ-ચોટીલા હાઈ-વે નિર્માણ થાય તો 43+55=98 કી.મી.ના બદલે 65 કી.મી. થઇ જાય તો ટ્રાન્સપોર્ટ તેમજ રનીંગ આવતા જતા લોકોનો પણ ટાઈમ બચે તેમજ આ રોડથી 33 કી.મી.નું અંતર ઘટી જાય તો દેશની મહામુલ્ય ફ્યુઅલમાં પણ બચત કરી શકાય તેમ છે. એક લોડેડ ટ્રકનો પ્રતિ કી.મી. ટોટલ ખર્ચ 20રૂા. પ્રમાણે પ્રતિ ટ્રક 660 રૂા.ની તેમજ એક કલાકના સમયની બચત થાય, ખુબ મોટા પ્રમાણમાં ડિઝલ-પેટ્રોલની બચત થાય. ગોંડલ સર્કલે વારંવાર ટ્રાફીક જામ થાય એ બિલકુલ ન થાય, ગોંડલ સર્કલે કોઇ મોટા ઓવર બ્રીજ��ી જરૂરીયાત ન રહે.\nઆ સિવાય ગોંડલ-ચોટીલા શોર્ટકટ રોડને રિબડાથી, ચિત્રાવાવ (સરધાર-કોટડા સાંગાણી વચ્ચે) ગામ વચ્ચે નકશામાં દર્શાવ્યા પ્રમાણે જોડી દેવામાં આવે તો, શાપર-વેરાવળ-હળમતાળા વગેરેનો ઓલ ઈન્ડીયા ટ્રાફીક રાજકોટ સિટીને બદલે ડાયરેકટ ચોટીલા વાળી શકાય. આ રીતે રાજકોટ-નવાગામથી ગોંડલ સુધીના એનએચ-27 પરનો ટ્રાફીક 50% કરતા વધારે ઘટાડી શકાય, ભવિષ્યમાં આ શોર્ટ કટ પર નવો ઈન્ડસ્ટ્રીયલ ઝોન અથવા નવી જીઆઈડીસી પણ બનાવી શકાય. આ પત્રની એક નકલ ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તથા ઔદ્યોગીક અને વેપારી સંગઠનો ઉપરાંત કેન્દ્રીય પરીવહનમંત્રી તથા લાગતા-વળગતા ધારાસભ્યોને પણ મોકલી યોગ્ય કરવા જણાવાયું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=1480b3a13631313134", "date_download": "2018-06-25T00:24:56Z", "digest": "sha1:RQMOX7VRQSPRF57QBIQ4QS5H5CKUWTDE", "length": 5495, "nlines": 35, "source_domain": "www.nobat.com", "title": "ખંભાળિયામાં ધોરણ-૧૦ અને ૧ર ની પરીક્ષાઓનો શાંતિપૂર્વક પ્રારંભ", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nખંભાળિયામાં ધોરણ-૧૦ અને ૧ર ની પરીક્ષાઓનો શાંતિપૂર્વક પ્રારંભ\nખંભાળિયા તા. ૧૩ઃ ખંભાળિયામાં ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષાઓનો શાંતિપૂર્વક પ્રારંભ થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ કેન્દ્રોમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવકારવામાં આવ્યા હતાં.\nખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખુમ્ય મથકમાં ગઈકાલે શરૃ થયેલી ધો. ૧૦/૧ર ની બોર્ડની જાહેર પરીક્ષાઓમાં દ્વારકા જિલ્લા કલેક્ટર જે.આર. ડોડિયા તથા દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયાએ બોર્ડની પરીક્ષાના સ્થળોએ રૃબરૃ જઈને પરીક્ષાર્થીઓને બોલપેન તથા મીઠું મોં કરાવીને પ્રોત્સાહિત કર્યા હતાં. ખંભાળિયા એસ.એન.ડી.ટી. શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારી સાથે શાળાના ટ્રસ્ટી અરવિંદભાઈ બરછા, પરાગભાઈ બરછા, શૈલેષભાઈ કાનાણી, બિપીનભાઈ ગોકાણી, શાળાના પ્રિન્સિપાલ તથા સ્થળ સંચાલકો બી.પી. સોનગરા, પ્રણવભાઈ શુક્લા વિગેરે પણ જોડાયા હતાં.\nજિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાળિયાએ જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં આવેલા તમામ કેન્દ્રોમાં સ્થળ સંચાલકો દ્વારા સ્વાગત સન્માન, મીઠુ મોઢું કારવીને અને બોલપેન ભેટ આપીને કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં અને પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/2012/08/01/psi-gk-material/", "date_download": "2018-06-25T00:31:04Z", "digest": "sha1:MM45KKG35MGXMEL4PXSY4K6JMW62G3VJ", "length": 10762, "nlines": 160, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "PSI GK Material | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે \nગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા\nસોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી\nઅખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે\nહાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો\nગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે\nકયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં\nઆહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે \nજુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે \nઅહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી\nપોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું\nગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે\nવલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે \nગુજરા���માં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે\nઆદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો\nકયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા\nનરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું\nદક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે Ans: કાળી અને કાંપવાળી\nગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે\nપ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ Ans: સુરત – ઈ.સ. ૧૮૩૬\nમધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે \nઅમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી \n‘સંગીત કલાધર’ નામે મહાગ્રંથ કોણે રચેલો છે Ans: ડાહ્યાલાલ શિવરામ નાયક\n‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા\nગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા ગામ કયું છે \nસયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો\nગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે \n‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે\nગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે \nગાંધીજીનો નિર્વાણ દિન કયો છે Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮\nશ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે\nભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2016/02/12/bavo/", "date_download": "2018-06-25T00:12:57Z", "digest": "sha1:X2WTGNUXBNUVBMRGUBVGGR6UNE2VJXFI", "length": 17236, "nlines": 194, "source_domain": "kartikm.wordpress.com", "title": "બાવો | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 12, 2016 ફેબ્રુવારી 11, 2016 ~ કાર્તિક\n* આપણે નાનાં હતા (હજી પણ છીએ) ત્યારે બાઓ-દાદીઓ ખિજાય ત્યારે કહેતા, “બાવો આવીને ઉપાડી જશે”. હવે વિચાર આવે કે હિંદુ ધર્મ સિવાયના કોઇ ધર્મમાં આવા અવતરણો બોલાય છે દાત. “પાદરી આવશે, ઉપાડી જશે” વગેરે.\nજો ક્યાંય સાંભળ્યું કે જોયું હોય તો આ જિજ્ઞાસુને જણાવવા વિનંતી.\nPosted in અંગત\tઅંગતજ્યારે અમે નાના હતાંવિચારસમાચારહિંદુ\n< Previous કોફી અને મમરાં\nNext > ચશ્માનું બોક્સ\nફેબ્રુવારી 12, 2016 પર 22:25\n. . . પણ મજા બહુ આવતી , એ રીતે કે આજના સમયમાં પણ અમે નાના ભૂલકા’ઓને આ જ ટાઈમલેસ [ કાળજયી ] ક્વોટ’થી બીવડાવીએ છીએ 😉 એ રીતે બાવો બહુ કામ લાગ્યો છોકરાઓ બા’પાને બદલે બા’વાથી વધુ બીવે છે 😀\nફેબ્રુવારી 17, 2016 પર 17:10\nઅમારો વ્રજ એમ બાવાથી તો નથી ડરતો, પણ “દાઢીવાળો આવશે” એવું કહીએ તો જલ્દી અસર થાય… એમ તો આ બા-દાદીઓ છોકરાઓને “પોલીસવાળો પકડી જશે” એવી ધમકી પણ આપતા હોય છે\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratilexicon.com/quotes/quotelist/34", "date_download": "2018-06-25T00:28:35Z", "digest": "sha1:H4LPXINXKUBFK3CGWHTVJMUWWB5ZWGOZ", "length": 3057, "nlines": 109, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Quotes - GujaratiLexicon", "raw_content": "\n'ખલિલ જિબ્રાન' ના સુવિચાર\n\" જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે \"\n\" જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ \"\n\" પ્રેમ પોતાના સિવાય કશું જ આપતો નથી અને પોતાના સિવાય બીજામાંથી કશું જ લેતો નથી \"\n\" મહાન મનુષ્યને બે હૃદય હોય છે : એકમાંથી રક્તધારા વહે છે અને બીજામાંથી સ્નેહધારા \n\" વિચાર એ એક એવું પંખી છે જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઉડવા માટે અશક્ત છે \"\n\" સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો \"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:22:01Z", "digest": "sha1:JBELME4WBAJTJCZH7RTAXQYRF6HG35BV", "length": 5065, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "સુખપરમાંથી મહિલા પોતાના સંતાનો સાથે ઘર છોડી ચાલી ગઈ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj સુખપરમાંથી મહિલા પોતાના સંતાનો સાથે ઘર છોડી ચાલી ગઈ\nસુખપરમાંથી મહિલા પોતાના સંતાનો સાથે ઘર છોડી ચાલી ગઈ\nછુટાછેડા લઈ માવતરે રહેતી મહિલા પોતાનો ઘર સમાન લઈ કહ્યા વગર ચાલી જતા પોલીસે શરૂ કરી છાનભીન\nભુજ : તાલુકાના સુખપર ગામે રહેતી ૩પ વર્ષિય મહિલા તેના ત્રણ સંતાનો સાથે કોઈને કહ્યા વગર કયાંક ચાલી જતા પોલીસને જાણ કરાઈ હતી.\nપ્રાપ્ત વિગતો મુજબ સુખપર ગામે રહેતા હિરાભાઈ નાથાભાઈ પટ્ટણી (ઉ.વ. ૬પ) તથા તેમના પત્ની ગત તા. ૧૦-૧૧-૧૭ના મજુરીકામે ગયેલ અને એકાદ વાગ્યે ઘર પરત આવેલ ત્યારે છુટાછેડા લઈ પોતાના ત્રણ સંતાનો સાથે રહેતી તેમની ૩પ વર્ષિય દિકરી તેનો ઘર સમાન ભરી ત્રણેય સંતાનોને લઈ કોઈને કંઈ કહ્યા વગર ચાલી ગયેલ સગા સબંધીઓમાં તપાસ કરતા કયાંયથી પત્તો ન મળતા હિરાભાઈ પટ્ટણીએ માનકૂવા પોલીસ મથકે દિકરી ગુમ થયાની જાણ કરતા સહાયક ફોજદાર રમેશચંદ્ર સીજુએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું.\nએક પખવાડિયામાં ૮,૬૩૪ પ્રવાસીઓ ફર્યા કચ્છના શ્વેત રણમાં\nઆદિપુર મિકસર ચોરીમાં ભુજના ચાર શખ્સોની ધરપકડ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/05/blog-post_28.html", "date_download": "2018-06-24T23:58:07Z", "digest": "sha1:G6LYPBOXLGDDDJM5GMS6PJIKZIEEPHTX", "length": 13265, "nlines": 151, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: પશ્ચિમી ડે'ઝ ની ઉજવણી", "raw_content": "\nપશ્ચિમી ડે'ઝ ની ઉજવણી\nવોટ્સ એપ પર મેં 'ઇન્ટરનેટ કોર્નર ફેન્સ' નામનું એક ગ્રુપ બનાવ્યું છે જેમાં નિયમ રાખ્યો છે કે આ ગ્રુપ પર દરેક સભ્યે માત્ર અને માત્ર હકારાત્મક અને પ્રેરણાત્મક મેસેજીસ જ પોસ્ટ કરવા. સમાચાર , ઉપયોગી માહિતી,ઘરેલુ નુસખા વગેરે સાચા અને સારા હોય તો પણ આ ગ્રુપ પર શેર કરવા નહિ કે રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાતે ગુડ નાઈટ તથા ટાઈમપાસ જોક્સ કે અન્ય કોઈ પણ પ્રકારના એવા મેસેજીસ શેર ન કરવા જે પોઝિટીવ કે ઇન્સ્પાઇરીંગ ન હોય.\n૧૪મી મે ૨૦૧૭ના દિવસે ‘ઇન્ટરનેશનલ મધર્સ ડે’ ની ઉજવણી થઈ અને આ દિવસે માતાને લગતા કેટલાક સુંદર વિચારો ગ્રુપ પર વાંચવામાં આવ્યા. ગ્રુપના એક સભ્ય મિત્રે સંદેશ મૂક્યો કે મધર્સ ડે વિદેશીઓની દેણ છે.ભારતમાં મા વગર ના એક પણ દિવસની કલ્પના કરવી અશક્ય છે.એટલે દરેક દિવસ મધર્સ ડે બની રહે છે.માટે જ આપણા દેશને 'ભારત માતા' કે 'મધર ઇન્ડિઆ' કહીએ છીએ.મધર્સ ડે અમેરિકન્સ માટે છે જ્યારે તેઓ ઘરડા ઘરમાં પોતાની માતાને મળવા જાય છે.આથી જ એ રવિવારે ઉજવાય છે.ભારતીયો માટે માતા હોય ત્યાં જ ઘર છે અને આપણા માટે દરેક દિવસ મધર્સ ડે છે.\nઆ સંદેશ વાંચી ગ્રુપના અન્ય એક સભ્ય મિત્રે પ્રતિભાવ આપ્યો આ મારા પણ મનની વાત છે. વ્યક્તિગત રીતે હું આવા એક પણ ‘ડે’ ને અગત્ય નથી ગણતો. આપણે જેને પ્રેમ કરતા હોઈએ અથવા જે વ્યક્તિ માટે આપણને પૂજ્યભાવ હોય, એ એક દિવસ પૂરતો ન હોય. એક વર્ષભરનો ���ોય; જીવનભરનો હોય. અમે નાના હતા ત્યારે આવા કોઈ જ ‘ડે’ ન હતા, તો શું અમને માતાપિતા, ગુરૂજનો કે મિત્રો માટે ભાવ નહીં હોય\nઆ બે સંદેશા વાંચી મને વિચાર આવ્યો કે જો આમ જ હોય તો આપણા દેશમાં ઘરડા ઘરો છે જ નહિ અહિં કોઈ સંતાનો પોતાના માતાપિતા સાથે ખરાબ વર્તણૂંક કરતા જ નથી અહિં કોઈ સંતાનો પોતાના માતાપિતા સાથે ખરાબ વર્તણૂંક કરતા જ નથી સ્પષ્ટપણે હું આ બે મંતવ્યો સાથે સહમત નહોતો. મારા મતે હકારાત્મક વિચાર કે વસ્તુનો દરેકે દિશાએથી સ્વીકાર કરવો જોઇએ. ગમે તે સંસ્કૃતિ હોય તેની સારી બાબતોને ખુલ્લા મને આવકારવી જોઇએ. સમય સતત પરિવર્તન પામતો રહે છે. કોઈ વસ્તુ કાલે નહોતી પણ આજે છે અને એ સારી કે પોઝિટીવ હોય તો તેને અપનાવવામાં કોઈ છોછ હોવો ન જોઇએ.\nઆજે શહેરીજનોનું જીવન દિવસે ને દિવસે વધુ ને વધુ વ્યસ્ત થતું જાય છે એવામાં મધર્સ ડે, વુમન્સ ડે,એન્વાયર્મેન્ટ ડે,બુક ડે,મુઝિક ડે,સ્ટેજ ડે વગેરે વગેરે દિવસો આપણને થોડી વાર રોકાઈ આ જે તે વ્યક્તિ કે વસ્તુ માટે આપણો આદર વ્યક્ત કરવાની, તેના અને આપણા વચ્ચે ના સંબંધ સેતુની મજબૂતાઈની સમીક્ષા કરવાની એક તક પૂરી પાડે છે.એ ઉજવીએ તો એમાં નુકસાન શું છે જુની સંસ્કૃતિ અને નવી વિચારધારા બંનેનો સમન્વય કેમ ન થઈ શકે જુની સંસ્કૃતિ અને નવી વિચારધારા બંનેનો સમન્વય કેમ ન થઈ શકે માન્યુ કે એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી પણ શું આપણી સંસ્કૃતિ અન્ય કોઈ સારી નવી વાતોનો સ્વીકાર ન કરે એવી રૂઢીચુસ્ત અને જડ છે માન્યુ કે એ આપણી સંસ્કૃતિનો ભાગ નથી પણ શું આપણી સંસ્કૃતિ અન્ય કોઈ સારી નવી વાતોનો સ્વીકાર ન કરે એવી રૂઢીચુસ્ત અને જડ છે કદાપિ નહિ આપણી તો સંસ્કૃતિ જ વિવિધતામાં એકતા ના પર્યાય સમી છે. કેટકેટલી ભાષાઓ, કેટકેટલા ધર્મો, કેટકેટલી જીવનશૈલીઓનો ભારતે , ભારતભૂમિએ સહજતાથી સ્વીકાર કર્યો છે. એટલે જ તો આપણી આ મહાન સંસ્કૃતિનું મને ગૌરવ છે.\nહા, એક વાત ખરી કે આપણે આ એક દિવસ દેખાદેખી કરી માતા કે જે-તે વ્યક્તિ કે વાતનું ગૌરવ કરીએ અને પછી આખું વર્ષ તેની પરવા જ ન કરીએ એમ ન થવું જોઇએ. ગ્રુપના અન્ય એક સભ્ય મિત્રે આ તંદુરસ્ત ચર્ચામાં સૂર પુરાવ્યો તેમ રોજ વ્હાલ અને ચરણસ્પર્શ કરતા હોઇએ તો મધર્સ ડેના દિવસે થોડું વધારે વ્હાલ કરવાનું\nઅન્ય એક સભ્ય મિત્રે પણ એક રસપ્રદ વાત શેર કરી. તેઓ થોડા સમય અગાઉ અમેરિકાની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે એક હનુમાન મંદીરની મુલાકાત લીધી.તેમને એ જોઇએને ખુબ નવાઈ લાગી કે સંપૂર્ણ હનુમાન ચાલીસાનું પઠન ત્યાં ગોરા અમેરિકનો દ્વારા થયું પ્રસાદ પણ સંપૂર્ણ રીતે શાકાહારી અને કાંદા-લસણ વગરનો હતો.એ પણ તેમના દ્વારા જ રાંધવામાં આવ્યો હતો.અને ભારતીય પ્રવાસીઓએ એ ધરાઈને ખાધો પ્રસાદ પણ સંપૂર્ણ રીતે શાકાહારી અને કાંદા-લસણ વગરનો હતો.એ પણ તેમના દ્વારા જ રાંધવામાં આવ્યો હતો.અને ભારતીય પ્રવાસીઓએ એ ધરાઈને ખાધો અમેરિકન સેવકોએ જ ત્યાં એઠા વાસણ પણ ઘસ્યાં. ત્યાં કોઈ પ્રશ્ન નહોતુ કરતું કે તેઓ શા માટે પૂર્વીય સંસ્કૃતિ આચરી કે અનુસરી રહ્યા છે. અમને ભારતીયોને આ જોઈ એક અનેરા ગૌરવ ની લાગણી થઈ કે ભારતીય લોકો અને જીવનશૈલીનો આ લોકો પર કેટલો પ્રભાવ છે. થોડા મહિના પહેલા જ સેવાનિવૃત્ત થયેલા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં દિવાળી અને અન્ય ભારતીય તહેવારો ઉજવ્યા જ હતા ને\nકામ અને વ્યસ્તતાના બોજ તળે દબાયેલ આજની પેઢી 'સેન્ડવિચ પેઢી' બની ગઈ છે. એક તરફ માતાપિતા તો બીજી તરફ તેમના પોતાના સંતાનો. આવામાં ઘણી વાર માતાપિતા પોતાના તરફ દુર્લક્ષ સેવાયું હોવાની લાગણી અનુભવે છે એવે સમયે મધર્સ ડે કે ફાધર્સ ડે જેવા દિવસે પૂર્વીય કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ એકાદ દિવસ પૂરતું પણ તેમને માન-સન્માન અને ખાસ અટેન્શન મળે તો એમાં ખોટું શું છે\nમધર્સ ડે,વેલેન્ટાઈન ડે કે અન્ય કોઈ ડે ની ઉજવણી વેળાએ જ્યારે કોઈ તેના વિરુદ્ધ નકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરે તો એની ઝાઝી પરવા કર્યા વગર તમે એ દિવસની પૂરેપૂરી મજા માણજો અને પછી પણ આખું વર્ષ એ વ્યક્તિ કે વસ્તુનું જતન કરવાની દ્રષ્ટી કેળવજો.\nપશ્ચિમી ડે'ઝ ની ઉજવણી\nતમારી આંખના ખૂણા ભીના થાય છે\nગેસ્ટ બ્લોગ - આત્મસભાનતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMTc%3D-11763177", "date_download": "2018-06-25T00:31:17Z", "digest": "sha1:4CAJD4L34HDQAVKMTODYXSAAHMNBMYVC", "length": 3506, "nlines": 79, "source_domain": "www.gujaratmirror.in", "title": "ભાણવડમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ | All | Gujarat Mirror", "raw_content": "\nભાણવડમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ\nપત્રકારો તથા નગરપાલિકા દ્વારા પરીક્ષાર્થીઓના મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવાઇ : કુલ 8 કેન્દ્રમાં 17પ0 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ભાણવડ શહેરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ અને ઉત્સાહમય વાતાવરણમાં પસાર થયો હતો. પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવતા નગરપાલીકા સદસ્યો તેમજ પત્રકાર મિત્રોએ ���લગ અલગ કેન્દ્રોમાં જઇ પરીક્ષાર્થીઓના મોં મીઠા કરાવ્યા હતા. શહેરમાં કુલ 8 કેન્દ્રોના 61 બ્લોકમાં 17પ0 પરીક્ષાર્થીઓએ પોતાનું પ્રથમ પેપર આપ્યું હતું. પ્રથમ દિવસે એકપણ કેન્દ્રમાં કોઇ કોપી કેસ નોંધાયાનું જાણવા મળેલ નથી જેથી એમ કહી શકાય કે, ભાણવડ શહેરમાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ એકદમ શાંતિપૂર્ણ રહ્યો હતો.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=9db95bed3636333936", "date_download": "2018-06-25T00:29:29Z", "digest": "sha1:CHZ4VU67PZEOZKFBRW6LDA476R7W6PC4", "length": 6116, "nlines": 36, "source_domain": "www.nobat.com", "title": "સરકારી ગાડીઓ સારી કન્ડીશનમાં હોવા છતાં નવી આલીશાન ગાડીઓનો મોહ!", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nસરકારી ગાડીઓ સારી કન્ડીશનમાં હોવા છતાં નવી આલીશાન ગાડીઓનો મોહ\nજામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા પંચાયતની ગઈકાલે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં પત્રકારોને રિપોર્ટીંગ માટે પ્રવેશ બંધીના ડીડીઓના ફરમાનના કારણે પત્રકારોમાં રોષ ફેલાયો છે, પણ સાથે સાથે આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી માટે નવી મોટરકાર ખરીદવા તથા નાયબ ડીડીઓ માટે એરકન્ડીશન મશીન ખરીદવા માટેના ઠરાવો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે.\nજાણવા મળતી વિગતો પ્રમાણે જિ.પં. પ્રમુખ તથા ડીડીઓની અત્યારે જે મોટરકાર છે તે ખૂબ જ સારી અને વર્કીંગ કન્ડીશનમાં છે તેમ છતાં લાખ્ખો રૃપિયાના ખર્ચે બે નવી નકોર કાર ખરીદવાની ઉતાવળ શા માટે પ્રજાના નાણાનો વેડફાટ શા માટે પ્રજાના નાણાનો વેડફાટ શા માટે તેવા પ્રશ્નો ઊઠવા પામ્યા છે. તેમજ નાયબ ડીડીઓની ઓફિસમાં નવા એ/સીનો ખર્ચ ટીક્કાટીપ્પણ સાથે ચર્ચાઈ રહ્યો છે.\nડીડીઓ/નાયબ ડીડીઓ જેવા ઉચ્ચ અધિકારીઓને પ્રવર્તમાન પગાર ધોરણો પ્રમાણે ખૂબ જ સારા પગાર મળે છે અને તેમના હોદ્દા પ્રમાણે સરકારના રહેણાંક, મોટર જેવા લાભો પણ મળે જ છે. ત્યારે પ્રજાની તિજોરીમાંથી બેફામ નાણા ખર્ચી વૈભવી ઠાઠ-માઠ માણવાના અભરખાંને મોટાભાગના અધિકારીઓને આદત બની ગઈ હોય તેમ જણાય છે.\nતેમજ માત્ર એકાદ ટર્મ માટે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પણ પ્રજાની સેવા માટે એ/સી કાર, એ/સી ઓફિસ જેવી સુવિધાઓ માટે તલપા���ડ હોય છે. પણ... જ્યારે ચાલુ હાલતમાં હોય તેવી કાર કે અન્ય સાધનોથી ચલાવી લઈને કરકસર કરવાના બદલે 'દલા તરવાડીની વાડી' જેવા ખેલ લગભગ દરેક પ્રજાકીય સંસ્થાઓમાં જોવા મળે છે... જે ખરેખર પ્રજાની કમનસીબી છે\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/09/vidyasahayak.html", "date_download": "2018-06-24T23:59:34Z", "digest": "sha1:TZ26U2YXRVKLUVYHN6WVZFUXLEPRMQ4A", "length": 5467, "nlines": 103, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: vidyasahayak", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nશનિવાર, 29 સપ્ટેમ્બર, 2012\nખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)\nખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)\nખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)\nખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)\nભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)\nભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)\nભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર શનિવાર, સપ્ટેમ્બર 29, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસ��દગી મંડળ ની વેબસાઈટ\nસીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintenden...\nપ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા\nઅંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્...\nહાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો\nPOST નું ફોર્મ ભરવા માટે પોસ્ટનું ફોર્મ ભરવા માટે...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/10/blog-post_27.html", "date_download": "2018-06-24T23:52:04Z", "digest": "sha1:DM53CFBMPZ33JV5CHI7435RIDIXI3F5O", "length": 4298, "nlines": 87, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: કોઈપણ અંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્ કરો", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nશનિવાર, 27 ઑક્ટોબર, 2012\nકોઈપણ અંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્ કરો\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર શનિવાર, ઑક્ટોબર 27, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nકોઈપણ અંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ...\nતમારા ગામ કે શહેરના પોલીસ સ્ટેશનની માહિતી\nઓરિજનલ સર્ટીફીકેટ 60 દિવસમાં પરત મેળવવાનો પરિપત્ર ...\nગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્ક...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31231", "date_download": "2018-06-25T00:37:27Z", "digest": "sha1:EAFDWLPGZCDTCUPF2TZEMXTNLNTDD6GE", "length": 12571, "nlines": 89, "source_domain": "citywatchnews.com", "title": "બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી – City Watch Live News Amreli", "raw_content": "\nબાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી\nસમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જળસિંચનના પ્રેરણાદાયી કાર્યોમાં લાઠી તાલુકાના શેખપીપરીયાનો પણ સમાવેશ થાય છે.\nશેખપીપરીયાના વતની અને અમદાવાદ-સુરતમાં સ્‍થાયી થયેલા ઉદ્યોગપતિઓએ જળસિંચન અને ગ્રીન ગુજરાતનો સંકલ્‍પ સાધી નવો રાહ ચીંધ્‍યો છે.\nલાઠી તાલુકાના મામલતદારશ્રી નીનામાએ જણાવ્યું કે, સુજલામ સુફલામ યોજના તળે દાતાશ્રીઓ અને સ્‍વૈચ્છિક સંસ્‍થાઓના સહયોગથી સમગ્ર લાઠી તાલુકામાં જળસિંચનના કાર્યો થઇ રહ્યા છે. તળાવ ઉંડા ઉતારવાની કામગીરીને લીધે આગામી સમયમાં વરસાદી પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે.\nતાલુકા વિકાસ અધિકારીશ્રી જે.જે. ભટ્ટે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા કાર્યોને લીધે લાઠી તાલુકાના વિકાસ ગતિવાન બનશે. જમીનના તળ ઉંચા આવશે અને પિયત-પાણીના પ્રશ્નોનું નિવારણ આવશે.\nદાતાશ્રી અશોકભાઇ ભાદાણીએ જણાવ્યું કે, જળસિંચનની કામગીરી માટે રાજય સરકારનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. આ અભિયાનમાં નદીઓ અને તળાવોમાંથી બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. શેખપીપરીયાના વતની અને દાતાશ્રીઓએ પણ ગામમાંથી બાવળ દૂર કરવા પર વધુ ભાર મૂક્યો છે.\nશ્રી ભાદાણીએ વધુમાં કહ્યું કે, આ વિસ્‍તારની ઉપરવાસમાં છ હયાત તળાવ છે. શેખપીપરીયાના સુખનાથ જલધારા ટ્રસ્‍ટના સહયોગથી ગામની લગભગ તમામ અને આજુબાજુના ગામની જમીનને પણ જળસિંચનની પ્રવૃત્તિથી લાભ થવાનો છે. ગ્રામજનોએ કાંપની આ માટીનો ઉપયોગ ખેતી માટે અને ગામના કામ માટે કરવાનો નિર્ધાર કર્યો છે ત્‍યારે ગ્રામજનો સ્‍વખર્ચે આ માટી લઇ જઇ રહ્યા છે.\nદાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણીએ કહ્યું કે, ઉદ્યોગપતિઓ અને સ્‍થાનિક ખેડૂતો-ગ્રામજનોના સહયોગથી તળાવ ઉંડા ઉતારવાની કામગીરી અવિરત ચાલી રહી છે. ૪૫ વીઘામાં ફેલાયેલા તળાવમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડૂતો-ગ્રામજનોએ ખૂબ જ સહકાર આપ્‍યો છે. ગામમાં અને આજુબાજુના વિસ્‍તારોમાં આ છઠ્ઠા તળાવની કામગીરી શરૂ છે.\nજળસિંચન જેટલું જ ઉપયોગી અને મહત્વનું કાર્ય છે વૃક્ષારોપણ. શેખપીપરીયા અને આજબાજુના વિસ્‍તારમાં છેલ્‍લા બે માસમાં ૧,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ગ્રીન ગુજરાતના સંકલ્‍પ સાથે આગામી દિવસોમાં બાવળ તેમજ ઝાડીઝાંખરા ��ૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર શેખપીપરીયાના દાતાશ્રીઓ-ખેડૂતો-ગ્રામજનોનો છે. અન્‍ય દાતાશ્રીઓએ તળાવ ઉંડા ઉતારવાની કામગીરીમાં મશીનરી પૂરી પાડીને સહકાર આપ્‍યો છે.\nશેખપીપરીયાના ખેડૂતશ્રી સંજયભાઇ ચોથાણીએ કહ્યું કે, શેખપીપરીયામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી પિયત અને પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તે અત્‍યારના સમયમાં આવશ્યક છે. સુજલામ સુફલામ યોજના તળે કરવામાં આવી રહેલી તળાવ ઉંડા ઉતારવાની કામગીરીથી જમીનના તળ પણ ઉંચા આવશે જેનો લાભ પણ થવાનો છે.\nઅમરેલી Comments Off on બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી Print this News\n« ધારીના ડાંગાવદર ગામે વહેલી સવારે 4 સિંહો એ ગામ વચ્ચે આવી 5 ગાયો નું મારણ કર્યું (Previous News)\n(Next News) ભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યકત કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AB%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%82%E0%AA%95%E0%AA%82%E0%AA%AA-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%86%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2-%E0%AA%95/", "date_download": "2018-06-25T00:03:38Z", "digest": "sha1:FEPCXWRHV3NNT3OA33CBPFSVEYIA6MU3", "length": 8219, "nlines": 98, "source_domain": "kutchuday.in", "title": "૮ના ભૂકંપ ટાણે આયના મહેલ, કલેક્ટર કચેરી, ટોકીઝમાં બચાવ-રાહત કાર્ય કેમ થશે? – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj ૮ના ભૂકંપ ટાણે આયના મહેલ, કલેક્ટર કચેરી, ટોકીઝમાં બચાવ-રાહત કાર્ય કેમ થશે\n૮ના ભૂકંપ ટાણે આયના મહેલ, કલેક્ટર કચેરી, ટોકીઝમાં બચાવ-રાહત કાર્ય કેમ થશે\nભુજમાં ૧૬મીએ રાજ્યકક્ષાની મોકડ્રીલ લાલન કોલેજમાં યોજાશે\nભુજ : ભુજ ખાતે આગામી ૧૬મી માર્ચે લાલન કોલેજમાં રાજયના આઠ જિલ્લાઓની સાથે કચ્છમાં પણ ‘અર્થકવેક એકસરસાઇઝ’ આયોજન થવા જઇ રહ્યું છે, તેની પૂર્વ તૈયારીઓ અને કામગીરીના સંકલન માટે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.\nજિલ્લા વહીવટીતંત્રની બેઠકમાં સ્ટેજીંગ વિસ્તાર તરીકે ભુજની લાલન કોલેજ ખાતે મોકડ્રીલ યોજવાનું આયોજન ઘડાઇ રહ્યુંં છે. ભૂકંપ ઝોન-પમાં સમાવિષ્ટ કચ્છમાં મધ્યરાત્રિના ૮ મેગ્નીટયુડનો તીવ્ર ‘ભૂકંપ’ આવે તો, ભુજના આઇના મહેલ, સુરમંદિર સિનેમાગૃહ અને કલેકટર કચેરી એમ ત્રણ સ્થળો ભૂકંપથી અસરગ્રસ્ત થાય ત્યારે તેમાં બચાવ-રાહતની કામગીરીને કેવી રીતે પહોંચી વળાય તેની સમગ્ર કાર્યવાહી ‘અર્થકવેક એકસરસાઇઝ’ મોકડ્રીલ દરમિયાન હાથ ધરવામાં આવશે.\nબેઠકમાં જણાવ્યા અનુસાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ એકસરસાઇઝમાં જીએસડીએમએ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા આગામી ૧૫મી માર્ચે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ટેબલ ટોપ એકસરસાઇઝ યોજાશે. ભાવિ આફત સામે પૂર્વ તૈયારી એ જ ઉપાયને અનુલક્ષીને જિલ્લા કલેકટર રેમ્યા મોહને ભૂકંપની સંભવિત આપત્તિમાં જિલ્લાનું વહીવટીતંત્ર વધુ સુસજ્જ બને તે હેતુથી મોકડ્રીલનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.\nજિલ્લા કલેકટરે ‘અર્થકવેક એકસરસાઇઝ’ના સંદર્ભે પૂર્વ તૈયારીઓની બેઠકમાં કચ્છમાં ૨૦૦૧ના ભૂકંપ સમયે બચાવ-રાહતની કામગીરી બજાવનારા અધિકારીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અધિક કલેકટર ડી.આર.પટેલે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તેમની કચેરીના એસઓપ�� સાથે રીસોર્સ અંગેની વિગતો તાત્કાલિક મોકલી આપવા સૂચના આપી હતી.\nઆ બેઠકમાં આર્મી, એરફોર્સ, બી.એસ.એફ.ના અધિકારીઓ, ભુજ પ્રાંત આર.જે.જાડેજા, નખત્રાણાના મદદનીશ કલેકટર શ્રી અરવિંદ વિજયન, અંજાર પ્રાંત શ્રી વિજય રબારી, અબડાસા પ્રાંત શ્રી ઝાલા, નાકાઇ અરૂણ જૈન, પા.\nપુ.ના શ્રી ભગોરા, નગર પાલિકાના અને રેડક્રોસના પ્રતિનિધિઓ, જીએસડીએમએના મેહુલ પઢીયાર, ના.મા. શ્રી ઠકકર, પોલીસ, ફાયર, આર.ટી.ઓ. માહિતી સહિતના જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.\nવાગડમાં પ હળવા કંપનો અનુભવાયા\nનિરોણા પોલીસ મથકેથી ૩૦ ગામોમાં જળવાશે કાયદો વ્યવસ્થા\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=6f55b1633631303733", "date_download": "2018-06-25T00:27:05Z", "digest": "sha1:XZB5WMZON2YCJN6WSHQAVJXJSYBKF2G2", "length": 5194, "nlines": 36, "source_domain": "www.nobat.com", "title": "સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મીનીમમ બેલેન્સ નહીં જાળવવાની પેનલ્ટી ઘટાડીઃ રપ કરોડનો ફાયદો", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મીનીમમ બેલેન્સ નહીં જાળવવાની પેનલ્ટી ઘટાડીઃ રપ કરોડનો ફાયદો\nનવી દિલ્હી તા. ૧૩ઃ સ્ટેટ એન્ડ ઓફ ઈન્ડિયાએ મીનીમમ બેલેન્સ મેઈન્ટેઈન નહીં કરતા કસ્ટમર્સની પેનલ્ટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.\nદેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એકાઉન્ટ બેલેન્સ મેઈન્ટેઈન ન કરવા પર લાગતી પેનલ્ટીમાં ૭પ ટકા સુધી ઘટાડો કર્યો છે. એવામાં હવે કોઈપણ કસ્ટમરને ૧પ રૃપિયાથી વધુ પેનલ્ટી નહીં આપવી પડે. અત્યાર સુધી આ રકમ વધુમાં વધુ પ૦ રૃપિયા હતી.\nબેંક કસ્ટમરને ઘટેલી પેનલ્ટીનો ફાયદો એક એપ્રિલથી મળશે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, પેનલ્ટી ચાર્જ તમામ પ્રકારના બ્રાન્ચ કસ્ટમર માટે ઘટાડવામાં આવ્યો છે. એટલે એનો ફાયદો મેટ્રો, શહેરી અને ગ્રામીણ તમામ વિસ્તારોના કસ્ટમર્સને મળશે. બેંકનો દાવો છે કે આ પગલાંથી એસબીઆઈના રપ કરોડ કસ્ટમરને સીધો ફાયદો મળશે.\nમેટ્રો-શહેરી વિસ્તારોમાં માસિક પેનલ્ટી રૃા. પ૦ થી ઘટાડીને ૧પ કરાઈ છે. અર્ધ શહેરી વિસ્તારમાં માસિક પેનલ્ટી રૃા. ૪૦ ઘટાડીને ૧ર કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં રૃા. ૪૦ થી ઘટાડીને રૃા. ૧૦ પેનલ્ટી લાગશે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMjg%3D-83928743", "date_download": "2018-06-25T00:32:57Z", "digest": "sha1:PL7HKCZSS4AY5VOMHU3GRKA2NFKLP6KQ", "length": 5148, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "બાલંભા સ્માર્ટ વિલેજ બનશે કે માત્ર પ્રચારલક્ષી કાર્યક્રમ? | All | Gujarat Mirror", "raw_content": "\nબાલંભા સ્માર્ટ વિલેજ બનશે કે માત્ર પ્રચારલક્ષી કાર્યક્રમ\nતાજેતારમાં બાલંભા ગામે વિદેશ વસતા કડીયા જ્ઞાતિના લોકો દ્રારા બાલંભાને દત્તક લેવાનું તેવી વાતો સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતુ. જેમાં અમેરિકામા રહેતા જગતભાઈ દ્રારા ફક્ત 1000 દિવસમાં બાલંભાની કાયા પલટ કરી આપવાની ખાત્રી આપેલી હતી.\nઆ વિસ્તારની વાસ્તવિકતાની વાત કરીયે તો અહિ ચૌગ્લે, અને સુઝનોલ જેવી કંપનીઓ વર્ષાથી કાર્યરત છે. પરંતુ ગ્રામજનોની હાલત સધરી નથી અને કોઈ સમસ્યા હલ પણ થયેલ નથી. ખરેખર તો આ વિસ્તારની જમીનો પર અનેક ઉધોગપતિઓ ઉધોગ સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જે માટે સ્થાનિક લોકોની લાગણી મેળવવાની કોશિષના ભાગરૂપે આ પ્રકારના કાર્યક્રમો યોજાયો હોવાનું લોકોમાં ચર્ચાય છે. આ કાર્યક્રમના આયોજકોએ ીમડીયા-પત્રકારો સાથે પક્ષપાત ભરી નીતી અપનાવી હતી. ઈરાદાપૂર્વક અમૂક સાચા પત્રકારોને આમંત્રિત કરાયા જ ન હતા.\nઆ બાબતે વિદેશથી આવેલ જગતભાઈને એક પત્રકારે પ્રશ્ર્ન પુછાયો આ ગામને તમો કો રીતે સ્માર્ટ વિલજ બનાવશો તેના પ્રત્યુતરમા જગતભાઈએ જણાવ્યુ કે સરકારની અનેક યોજનાઓ છે. તેને કાર્યકરત કરાવશું તેમજ મારા અનેક ઉધોગપતિઓ સાથે સંપર્ક છે તેઓની સહાય પણ લઈશું. આ બાબતે જણાવવાનું કે આ પ્રકારનું સ્માર્ટ વિલેજતો સ્થાનિક અગ્રણીઓ પણ કરી શકે છે તો પછી વિદેશી લોકોની જરૂરજત જ ક્યાં છે. અને આવા મોટા ક્રાર્યક્રમોનું આયોજન કરી પ્રચારલક્ષી દેખાડાના નાટક કરવાની શું જરૂર છે તેના પ્રત્યુતરમા જગતભાઈએ જણાવ્યુ કે સરકારની અનેક યોજનાઓ છે. તેને કાર્યકરત કરાવશું તેમજ મારા અનેક ઉધોગપતિઓ સાથે સંપર્ક છે તેઓની સહાય પણ લઈશું. આ બાબતે જણાવવાનું કે આ પ્રકારનું સ્માર્ટ વિલેજતો સ્થાનિક અગ્રણીઓ પણ કરી શકે છે તો પછી વિદેશી લોકોની જરૂરજત જ ક્યાં છે. અને આવા મોટા ક્રાર્યક્રમોનું આયોજન કરી પ્રચારલક્ષી દેખાડાના નાટક કરવાની શું જરૂર છે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/09/crc.html", "date_download": "2018-06-24T23:52:28Z", "digest": "sha1:G4XHYPERKXYU3KFS3BUZV6BPX4E7IFHY", "length": 4331, "nlines": 98, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: CRC", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nસોમવાર, 3 સપ્ટેમ્બર, 2012\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર સોમવાર, સપ્ટેમ્બર 03, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintenden...\nપ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા\nઅંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ક્લિક્...\nહાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો\nPOST નું ફોર્મ ભરવા માટે પોસ્ટનું ફોર્મ ભરવા માટે...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31432", "date_download": "2018-06-25T00:38:02Z", "digest": "sha1:5JO7ITHCVOAE7MP7W5FC5WRTL7DHUW4A", "length": 7253, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી\nલોકસભા ચુંટણી જીવતા કોંગ્રેસ પક્ષ વધુ સક્રિય બની છે. તેનાભાગ રૂપે કોંગ્રેસ પક્ષને વધુ સંગઠીત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીમતિના પ્રમુખ અમીતભાઇ ચાવડાએ કનિદૈ લાકિઅ અમરેલી અને ગીર સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસને વધુ સંગઠીત અને સજીવન બનાવવા માટે અમરેલી ગીર સોમનાથ જીલ્લાના નિરીક્ષક તરીકે અને મહિલા પ્રગતિબેન કનિદૈ લાકિઅ આહીરની નિયુકત અકિલા કરવામાં આવી છે. આ નિમણુંકથી મહિલા પાંખમાં વધુ સક્રિય સજીવન અને સંગઠન બનવાની આશાઓ વ્યકત થઇ છે. સંગઠનના માહીર અને કનિદૈ લાકિઅ કોઠાસુઝ અને શિક્ષીત મહિલા પ્રગતિબેન આહીર અનેક વખત કોંગ્રેસ પક્ષમાં સંગઠનક્ષેત્રે અકીલા નોંધપાત્ર કામગીરી બજાવી છે. વારસાઇ રાજકારણનો અનુભવ કનિદૈ લાકિઅ ધરાવતા પ્રગતિબેન આહીરમાં સંગઠન મજબુત બનાવવાની ખુબજ સારી કળા અને આવડત ધરાવે છે.\nઅમરેલી Comments Off on અમરેલી-ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ મહિલા સેલના નિરીક્ષક તરીકે વરણી Print this News\n« ભાવનગરમાં સંતશ્રી સેન મહારાજ જયંતીએ શોભાયાત્રા તથા મહાઆરતી (Previous News)\n(Next News) વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ૬ ડમ્પર અને ૧ હિટાચી મશીન પોલીસે કબજે કર્યું »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/12/blog-post_21.html", "date_download": "2018-06-24T23:55:20Z", "digest": "sha1:XGKLG427YNNRGLYMA5BZ2C2PRPR6UXKE", "length": 20396, "nlines": 155, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગો - ગો ટુ – ગોવા ! (ભાગ -૪)", "raw_content": "\nગો - ગો ટુ – ગોવા \nઅગોન્ડા ગોવાની ભીડભાડથી ખાસ્સું દૂર આવેલું એક સુંદર નાનું ગામ છે. દક્ષિણ ગોવાની ટુર પતાવી ત્યાં પહોંચતા સુધીમાં અંધારું થઈ ગયેલું. વળી ગિરીશને અહિનો રસ્તો ખબર નહોતો એટલે પૂછતા પૂછતા થોડું આમતેમ ભટકીને આસપાસ જંગલ જેવા વિસ્તારમાંથી પસાર થઈને આખરે અમે પહોંચી ગયા ડક એન્ડ ચીલ હોટલ જ્યાં અમારે એક દિવસ રહેવાનું હતું. દિવસ તો ખેર પૂરો થયો હતો હવે રાત બાકી હતી. આ વિસ્તાર દૂર હોવાથી પાછા પહોંચવાનું પણ થોડું ટેન્શન હતું. ગિરીશે જણાવ્યું કે તે અમારી સાથે રાત રોકાઈ શકે એમ તો નહોતું જ પણ બીજા દિવસે અમને લેવા પંચાવન-સાઠ કિલોમીટરનું અંતર કાપી તેણે એકલા આટલે દૂર આવવું પણ અવ્યવહારૂ હતું. મેં તેને જણાવ્યું કે જો અહિ સ્થાનિક ધોરણે કોઈ વ્યવસ્થા ન થઈ શકે તો તેણે અમને પાછા લેવા આવવું જ પડશે. એણે તૈયારી બતાવી વિદાય લીધી. સામાન ગાડીમાંથી નીચે ઉતારી મૂક્યો હતો તેમાંથી નાસ્તાના થેલામાં માથુ નાખી એક ગાયમાતાએ થોડો ઘણો નાસ્તો પતાવી દઈ અમારૂં સ્વાગત કર્યું મમ્મી, બહેનો, પત્ની વગેરે આવા નિર્જન લાગતા સ્થળે અંધારી રાતે આવ્યા હોઈ તેમજ પ્રવાસના આખા દિવસના થાકથી કંટાળેલા પણ ખરા એટલે શરૂ���તમાં તો થોડો અણગમો પ્રગટ કર્યો અને થોડી નકારાત્મકતાની લાગણી પ્રસરી રહી. પણ સમય વિતતો ગયો તેમ તેમ આ જગાની અલગતા અને સુંદરતાએ તેની અસર અમારા મન પર રેલાવવાનું શરૂ કરી દીધું.\nઅહિ જે ચાર-પાંચ યુવકો વેઇટર તરીકે સેવા બજાવી રહ્યા હતાં તે જ આ હોટલને અમુક મહિના ભાડે લઈ તેની સમગ્ર દેખરેખનું કાર્ય બજાવતા હતા.આ યુવકો ખુબ સારી રીતે પોતાનું કામ કરી રહ્યાં હતાં.એકે મને અહિથી પાછા જવા માટે એક ગાડીની વ્યવસ્થા પણ કરી આપી.મારૂં એ ટેન્શન પણ દૂર થઈ ગયું. ડક એન્ડ ચીલ હોટલ એ હંગામી ધોરણે દરીયા કિનારે બીચ પર રેતીમાં ઉભા કરેલા સગવડો ધરાવતા ઝૂંપડા જેવા રૂમ્સ નો સમૂહ હતી. ઘાસનું છાપરૂં અને પતલા લાકડાની દિવાલોથી બનાવેલા એ ઝૂંપડામાં બેડ થી લઈ ગીઝર ધરાવતા બાથરૂમ પણ હતાં પણ રસોડું કે રેફ્રીજરેટર નહિ. જે આરામદાયી સુખસગવડો ભોગવવા લક્ઝુરીયસ હોટલના રૂમની અપેક્ષા રાખતા હોય તેને કદાચ નિરાશા સાંપડે પણ પ્રક્રુતિ અને દરીયાના ચાહકોને તો આ જગા સ્વર્ગ સમી ભાસે કેટલાક ઝૂંપડા લાકડાના થાંભલાઓ પર બનાવેલા મંચ પર બનાવાયા હતાં જેથી પહેલા માળ જેટલી ઉંચાઈએ થી દરીયાનો સીધો વ્યુ મળે. દિવસ રાત દરીયામાં ઘૂઘવતા મોજાનું અવિરત સંગીત તમને સંભળાયા કરે. જમવા અને નાસ્તા માટે સુંદર વ્યવસ્થા. કેટલાક ટેબલ ખુરશી દરીયા કિનારાની રેતીમાં ખુલ્લા આકાશ નીચે બિછાવેલા તેમજ છ-એક નીચા ટેબલ ની આસપાસ ગાદલા પાથરી ઘાસની છત નીચે બનાવાયેલી ઇન-હાઉસ રેસ્ટોરેન્ટ પણ ખરી.અમે જ્યારે અહિ પહોંચ્યા ત્યારે રાતના અંધકારમાં ઝાંખી લાઈટો કરેલી પણ ચિત્તાકર્ષક વ્યવસ્થા ખુલ્લા આકાશ નીચે રેતીમાં પાથરેલ આરામદાયી ખુરશી-ટેબલની આસપાસ જોવા મળી.અહિં પ્રત્યેક બેઠકની બાજુમાં રેતી માં ઉંડો ખાડો ખોદી કેન્ડલ્સ પ્રગટા વાયેલી જેની આસપાસ કાગળનું જ સાદું પણ સુંદર લેમ્પશેડ. ટેબલ પર પણ કાચના પાર દર્શક પાત્રમાં નાની કેન્ડલ જરૂર પૂરતો જ પ્રકાશ ફેલાવી રહી હતી.આ સમગ્ર ગોઠવણ અને દ્રષ્યની સુંદરતા, અદભૂતતા કદાચ હું શબ્દોમાં નહિ વર્ણવી શકું. એ અનુભવવા તો જાતે અગોન્ડા જવું પડે કેટલાક ઝૂંપડા લાકડાના થાંભલાઓ પર બનાવેલા મંચ પર બનાવાયા હતાં જેથી પહેલા માળ જેટલી ઉંચાઈએ થી દરીયાનો સીધો વ્યુ મળે. દિવસ રાત દરીયામાં ઘૂઘવતા મોજાનું અવિરત સંગીત તમને સંભળાયા કરે. જમવા અને નાસ્તા માટે સુંદર વ્યવસ્થા. કેટલાક ટેબલ ખુરશી દરીયા કિનારાની રેતીમાં ખુલ્લા આકાશ નીચે બિછાવેલા તેમજ છ-એક નીચા ટેબલ ની આસપાસ ગાદલા પાથરી ઘાસની છત નીચે બનાવાયેલી ઇન-હાઉસ રેસ્ટોરેન્ટ પણ ખરી.અમે જ્યારે અહિ પહોંચ્યા ત્યારે રાતના અંધકારમાં ઝાંખી લાઈટો કરેલી પણ ચિત્તાકર્ષક વ્યવસ્થા ખુલ્લા આકાશ નીચે રેતીમાં પાથરેલ આરામદાયી ખુરશી-ટેબલની આસપાસ જોવા મળી.અહિં પ્રત્યેક બેઠકની બાજુમાં રેતી માં ઉંડો ખાડો ખોદી કેન્ડલ્સ પ્રગટા વાયેલી જેની આસપાસ કાગળનું જ સાદું પણ સુંદર લેમ્પશેડ. ટેબલ પર પણ કાચના પાર દર્શક પાત્રમાં નાની કેન્ડલ જરૂર પૂરતો જ પ્રકાશ ફેલાવી રહી હતી.આ સમગ્ર ગોઠવણ અને દ્રષ્યની સુંદરતા, અદભૂતતા કદાચ હું શબ્દોમાં નહિ વર્ણવી શકું. એ અનુભવવા તો જાતે અગોન્ડા જવું પડે ત્યાં આ વ્યવસ્થા વચ્ચે એક ટેબલ પર બિનશાકાહારીઓ માટે દરીયામાંથી પકડેલી તાજી માછલીઓ ગોઠવેલી. પસંદ કરો અને એ જ રાંધી તમને ત્યાંના સીફૂડ ની તાજી વાનગી ખાવા મળે. આપણે ચુસ્ત શાકાહારી તેથી આપણે એ ન ખાઈએ પણ જો આપણે જે ન કરતા હોઇએ એ વસ્તુ પ્રત્યે સૂગ રાખીએ તો ઘણી વાર અન્ય સારી બાબતનો આનંદ લેવાનું પણ ચૂકી જઈએ.એ માછલીઓ તરફ ધ્યાન ન આપતા અમે ઓપન-એર રેસ્ટોરેન્ટમાં બેસી દરીયાકિનારાની એ અંધારી શાંતિ અને વાઈ રહેલા ઠંડા પવન સાથે તેમજ એકમેક સાથે મન ભરી વાતો કરી. સમય થયે ગાદલા પર બેસી ત્યાં પ્રાપ્ય એવું સ્વાદિષ્ટ શાકાહારી ભોજન લીધું.રાતે અમારા ઝૂંપડા બહાર ગોઠવેલી ખુરશીઓ પર બેસી ફરી એ સુંદર રાત સાથે સમય પસાર કર્યો અને પછી સરસ મજાની ઉંઘ ખેંચી.\nસવારે આખું દ્રષ્ય અલગ હતું.દિવસના પ્રકાશમાં આ જગાનું બીજું નવું સુંદર સ્વરૂપ જોવા મળ્યું.અહિં અમારા સિવાય બીજા બધાં પર્યટકો વિદેશી હતાં.રાતે થોડી અસ્વસ્થતા અનુભવી રહેલાં મારા મમ્મી અને બહેનો પણ અત્યારે આ જગાનું દિવસનું રૂપ જોઈ તેનાં પર મોહી ગયાંમેં વહેલી સવારે નમ્યા સાથે દરીયાની રેતીમાં મોજાનાં ફીણ પર મોર્નિંગ વોકની મજા માણી.ખુબ ઓછાં લોકો આસપાસ દ્રષ્યમાન થતાં હતાં અને હતાં એ બધાં પણ વિદેશી.એક કૂતરા સાથે બેઠેલી જાત સાથે વાતો કરતી કે ધ્યાનમાં બેઠેલી યુવતિ.જોગિંગ કરી રહેલો યુવાન ,હાથમાં હાથ પરોવી ચાલવાની મજા માણી રહેલું યુગલ્,સનબાથ લઈ રહેલી યુવતિ આ બધાં દ્ર્શ્યો સાથે સુંદર સ્વચ્છ સમુદ્ર અમારા મનનાં કેનવાસ પર સુંદર છબી ચિતરી રહ્યો.ગરમાગરમ આલુ પરાઠા અને મસાલા ચા ના ફેમિલી બ્રેકફાસ્ટ પછી હું દરિયામાં ધરાઈને નાહ્યો.\nસમય ક્ય��ં જતો રહ્યો તેની ખબર જ ન પડી.ગાડી અમને લેવા આવી પહોંચી અને અમે ત્યાં નોકરી કરતાં એ યુવાનોનો આભાર માની, તેમની સારી સેવા બદલ પ્રશંસા કરી આ રમણીય જગાની વિદાય લીધી. પાછા ફરતી વેળાએ ગાડીમાંથી અગોન્ડા ગામનો થોડો ઘણો ચહેરો જોવા મળ્યો.અહિ ઘણી સારી દુકાનો હતી અને ડક-એન્ડ-ચીલ જેવી જ દરીયાકિનારાની રેતી પર આવેલી હોટલો પણ.થયું અહિ થોડો વધુ સમય પસાર કરવા જેવું હતું.\nદક્ષિણ ગોવા અને અગોન્ડામાં વિતાવેલ ત્રીજા દિવસ પછી છેલ્લો ચોથો દિવસ થોડો આરામથી વિતાવવા નક્કી કર્યું હતું. મારી રીટર્ન ફ્લાઈટ વહેલી સવારે સાડા ચાર વાગ્યાની હતી આથી અમારૂ છેલ્લું સ્ટે એરપોર્ટ નજીક હોય એ જરૂરી હતું. આથી એક વેબસાઈટ પર ઍરપોર્ટની નજીક હોય એવી કોઇ જગા શોધી હતી અને સાલિગાવ નામના વિસ્તારમાં ડિસિલ્વા અન્કલ નામના એક વયસ્ક ના ઘેર હોમસ્ટેના વિકલ્પ પર પસંદગી ઉતારી હતી.વેબસાઈટ પર એ સ્થળ ઍરપોર્ટથી સાતેક કિલોમીટરના અંતરે બતાવાયું હતું. પણ પહોંચ્યા બાદજાણ થઇ કે અહિથી એરપોર્ટ ત્રીસ-પાંત્રીસ કિલોમીટર દૂર હતું અને રાતે અઢી વાગે અમારે નિકળી જવું પડે તેમ હતું.\nસદનસીબે અમારા યજમાન ડિસીલ્વા સાહેબ ઘણાં સારા સ્વભાવનાં અને મળતાવડા હતાં.તે પોતાના સ્કૂટર પર તેમના ઘરેથી થોડે દૂર સુધી અમને લેવા તો આવ્યાં જ પણ પછી આખો દિવસ તેમણે અમારી સાથે આત્મીયતા પૂર્વક વાતો કરી, તેમનાં વરંડામાં ખુરશીઓ ઢાળી લંચ કરાવ્યું,કાજુ વગેરે શોપીંગ ક્યાંથી કરવું તે વિષે સલાહ આપી તેમજ સૌથી વિશેષ અડધી રાતે એરપોર્ટ જવા માટે વ્યાજબી ભાવે ગાડીની વ્યવસ્થા પણ કરી આપી.સુંદર જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી,તેમની સાથે ગપશપ કરવામાં,બપોરે થોડો આરામ અને સાંજે થોડી શોપીંગ કરવામાં અને પાછા ફરવાની તૈયારીમાં ગોવાનો છેલ્લો દિવસ ક્યાંય પૂરો થઈ ગયો તેની ખબર જ ન પડી.ડીસિલ્વા સાહેબનો બંગલો અને અમે જેમાં રહ્યાં એ રૂમ કદાચ ખુબ સારા (ફર્નાન્ડીસ બંગલો જેવાં) ન હતાં પણ તેમની મહેમાનગતિ અને આ આખો છેલ્લા દિવસનો અનુભવ અમને સ્પર્શી ગયાં.મારા મમ્મી સેન્ટ ફ્રાન્સીસ ચર્ચમાં લાંબુ ચાલવાનું હોવાને લીધે આવી શક્યા નહોતા પણ ડીસિલ્વા અંકલે તેની સી.ડી.બતાવી મમ્મીનો વસવસાનો ભાવ દૂર કરી તેને ખુશ કરી દીધી. મેં તેમના ટેબ ઉપર એકબે પ્રોબ્લેમ્સ હતાં તે રીઝોલ્વ કરી આપ્યાં અને તે પણ ખુબ રાજી થઈ ગયાં.\nરાતે તેમના મિત્ર અને પાડોશી એવા બીજા એક અન્કલ નિયત કરેલા સ��યે આવી પહોંચ્યા અને તેમણે અમને સહી સલામત સમયસર એરપોર્ટ પહોંચાડી દીધાં.\nગોવા એરપોર્ટની ડીઝાઈન ખુબ ખરાબ છે.ડીપાર્ચર માટે તમારે પહેલા બે-ત્રણ માળ જેટલા ઉપર ચડવાનું અને પછી ફ્લાઈટ પકડવા ફરી પાછું એટલું જ નીચે ઉતરવાનું.મને આ કટુ અનુભવ પછી ભાન થયું કે પહેલેથી જ મમ્મી માટે ત્યાં પ્રાપ્ય એવી વ્હીલચેર ઉપયોગમાં લઈ લીધી હોત તો સારૂ થાત.ખેર,મોટા મોટા સારા પ્રવસોમાં આવી નાની નાની મુશ્કેલી કે અગવડો તો આવ્યાં કરે\nઆખરે ચાર દિવસની ગોવા યાત્રા માણી વહેલી સવારે અમે મુંબઇ પાછા આવી ગયાં.ભારતના જ એક ભાગ એવાં આ જુદા રાજ્યની ઝાંખી માણવી અમારાં સૌ માટે ખુબ મનનીય અને યાદગાર બની રહી.\nબ્લોગને ઝરૂખેથી દ્વારા માનવીય સંવેદનાઓથી હરી ભરી ઉર્જા જન્મભૂમિના વાચકોને મળે છે.સાચી વાત સારી પણ લાગે છે એ આ કટારનું જમા પાસુ છે.ગો-ગો ટુ-ગોવા દ્વારા ઘેર બેઠા ગોવાની મજા માણવા મળે છે.\nગો - ગો ટુ – ગોવા \nગો - ગો ટુ – ગોવા \nગો - ગો ટુ – ગોવા \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31235", "date_download": "2018-06-25T00:36:08Z", "digest": "sha1:V7FSODQKXVNCKVMU22KK3YU47UF3K5KE", "length": 12282, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યકત કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યકત કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ\nતાજેતરમાં ઓલઇન્ડીયા કોંગ્રેસ સમીતીના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભાવનગરના નેતા શકિતસિંહ ગોહિલની બિહારના પ્રભારી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીમાં મહામંત્રી કનિદૈ લાકિઅ પદે નિયુકત કરાતા અને આ નિયુકિત બાદ સૌપ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગર પધારતા તેમનું આતીશબાજી સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. ભાવનગર કનિદૈ લાકિઅ શહેર કોંગ્રેસ અકિલા આગેવાનો કાર્યકરોનું સ્નેહમિલન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પુર્વે શકિતસિંહ ગોહિલે પત્રકારપરિષદને સંબોધતા કનિદૈ લાકિઅ જણાવ્યુ હતું કે, ભાવનગર સાથે મારો જુનો નાતો છે. ભાવનગરથી જ મારી રાજકીય અકીલા કારકીર્દી શરૂ થઇ છે. હાલમાં કોંગ્રેસપક્ષ દ્વારા મને બિહારનો કનિદૈ લાકિઅ પ્રભારી બનાવ્યો છે. અને પક્ષે મોટી જવાબદારી સોંપી છે. મારી માટે આ એક ચેલેન્જ છે. આ ઉપરાંત તેમણે ભાજપ સરકારની રીતીનીતી સામે ઉગ્ર રોષ કનિદૈ લાકિઅ વ્યકત કરતા અને ભાજપને આડેહાથ લેતા જણાવ્યુ હતું કે, અન્ય રાજ્યોના પ્રમાણમાં ગુજરાત રાજયનો વિકાસ થયો નથી. તે જ રીતે ભાવનગર શહેર જીલ્લાનો પણ કનિદૈ લાકિઅ વિકાસ થયો નથી રો-રો ફેરી સર્વિસ, આલ્કોક એશડાઉન તેમજ ખેડુતોના પ્રશ્નોને વાંચા આપતા શકિતસિંહે જણાવ્યુ હતું કે ઘોઘાના ખેડુતોને ન્યાય મળવો કનિદૈ લાકિઅ જોઇએ. ભાવનગરના પ્રાણ પ્રશ્નોને પણ વાંચા મળવી જોઇએ પરંતુ ભાવનગરમાં વેપાર ધંધાઓ ન હોવાથી ન છુટકે ભાવનગર વાસીઓ અત્યારે અમદાવાદ સુરત રાજકોટ કનિદૈ લાકિઅ તરફ જઇ રહ્યા છે. ભાવનગરના અલગ શીપબ્રેકીંગ યાર્ડ, હિરા ઉદ્યોગ, પ્લાસ્ટીક ઉદ્યોગ, સહીતના ઉદ્યોગો મૃતપાય હાલતમાં છે. લોકોને વેપાર ધંધો મળતો નથી. ઉપરાંત સરકારે રો-રો ફેરી સર્વિસની જે જાહેરાતો કરી હતી પરંતુ આ ફકત એક મુસાફરોને લાવવા લઇ જવાની સર્વિસ શરૂ થઇ છે. આ ઉપરાંત કલ્પસર યોજના સહિતની યોજના પણ ફકત કાગળો પર રહી છે. દરીયા વચ્ચે જઇ નારીયેળ નાખવાથી આ યોજના સફળ થવાની નથી ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાઓએ આ યોજનાના ઉદ્દઘાટન માટે ગુલમાંગો ફુંકી હતી પણ તેમા કશુ થયુ નથી. શકિતસિંહ તેમ પણ જણાવ્યુ હતુ કે જ્યારે અમારી કોંગ્રેસની સરકારી હતી અને ભાવનગરના પ્રશ્નને વાંચા નોતી મળતી ત્યારે અમોએ અમારી કોંગ્રેસ સરકાર સામે પણ આંદોલનો કરી ભાવનગરને મેડીકલ કોલેજો અપાવી છે. પણ ભાવનગરના ભાજપના નેતાઓમાં એટલી તાકાત નથી કે ભાવનગરના પ્રાણ પ્રશ્નો ઉકેલી શકે ફકત સસ્તી પ્રસિધ્ધી માટે નાના મોટા ઉત્સવો ઉજવે છે. આ ઉપરાંત ભાવનગરને જોડતી કઇ લાંબા રૂટની ટ્રેન નથી અવાર નવાર સરકારમાં રજુઆતો થાય છે. પરંતુ આ પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી. બ્રોડગેજનું કામ પણ ગોકળ ગાયની ગતીએ ચાલે છે. ઉપરાંત ભાવનગર બોટાદ વાયા ધંધુકા રૂટ ઉપર બ્રોડગેજનું કામ ઝડપથી થાય તો ભાવનગર અમદાવાદનો રૂટ ટુંકો થઇ જાય તેમ છે. ઉપરાંત ભાવનગરથી ડાયરેકટ સુરતની પણ ટ્રેન ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને વેકેશન તેમજ જાહેર રજાના દિવસોમાં લોકોએ અનેક અગવડો ભોગવવી પડે છે. જેનો સીધો લાભ ખાનગી ટ્રાવેલ્સ વાળા અને ખાનગી બસ વાળા લોકોને લુટે છે. અને ઉઘાડી લુટ ચલાવે છે. પૈસા દેતા પણ લોકો ભાવનગરથી સુરત અપડાઉન કરી શકતા નથી. ઉપરાંત ભાવનગર થી અજમેર, હરદ્વાર સહિતના ધાર્મિક સ્થળોએ જવા માટે પણ સીધી ડેઇલી ટ્રેન નથી. તો આ ટ્રેનો પણ શરૂ થવી જોઇએ.\nભાવનગર Comments Off on ભાવનગરમાં અભિવાદનઃ રીતી નીતી સામે રોષ વ્યક�� કરી ભાજપને આડેહાથ લેતા શકિતસિંહ ગોહિલ Print this News\n« બાવળ તેમજ ઝાડીઝાંખરા દૂર કરી અંદાજે ૧૦ હજાર જેટલા વૃક્ષોના વાવેતરની અને તેના ઉછેરની સઘન કામગીરી કરવાનો નિર્ધાર – દાતાશ્રી કલ્‍યાણભાઇ ભાદાણી (Previous News)\n(Next News) ઉના પાસે ટ્રક નીચે બાઇક ઘુસી જતાં જાફરાબાદના યુવાનનું મોત »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://viratgaywala.blogspot.com/2014/07/gujarati-navalkatha_17.html", "date_download": "2018-06-24T23:56:36Z", "digest": "sha1:QSDWJ76MX2G6UIYW4SOPKRILWD32TVD7", "length": 18867, "nlines": 47, "source_domain": "viratgaywala.blogspot.com", "title": "Welcome to Virat Gaywala's Blogs: Gujarati Navalkatha - દીકરો કે દીકરી", "raw_content": "\nનંદલાલ માસ્તર નિશાળ છૂટી કે આજે ઝડપભેર પગથિયાં ઊતરી ગયા. રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખી ને પરિવર્તને બંનેને વિચાર કરતાં કરી મૂક્યાં હતાં, પરંતુ એવું કાંઈ લગ્નજીવનના 15 વર્ષ પછી હોઈ શકે ખરું માસ્તર મનોમન મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા ને આજે એ મૂંઝવણના નિરાકરણ માટે તેઓ પત્નીને લઈને ડૉક્ટર પાસે જવાના હતા. ડૉક્ટરે માસ્તર પત્નીને તપાસીને જે સમાચા��� આપ્યા તે સાંભળી તેમનું હૈયું હરખથી ઊછળી પડ્યું. ઘેર પહોંચીને તેમણે પત્નીને કડક સૂચના આપી દીધી – તમારે હવે ઝાઝું કામ કરવાનું નથી. આરામ કરજો. માસ્તર સવારે પોતાની ચા જાતે જ મૂકીને તૈયાર થઈ શાળાએ પહોંચી જતા ને પત્નીને નિરાંત જીવે ઊંઘવા દેતા. બજારમાંથી નાની-મોટી કંઈ ચીજ લાવવાની હોય તો પણ હોંશભેર જાતે જ લઈ આવતા.\nપૂરા દિવસે માસ્તરની પત્નીને પેટમાં દુ:ખાવો ઊપડ્યો. માસ્તર અધીરા થઈ બહાર આંટા મારી રહ્યા. દીકરો હશે કે દીકરી. આજ સુધી માસ્તરે કદી ટ્યૂશનનો વિચાર કર્યો નહોતો. પૂરી ખંતથી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા પણ કદીક મનમાં વિચાર ઉદ્ભવતો. . . ‘હું નહિ હોઉં તો પત્નીનું શું થશે બસ એક સહારો, ઘડપણની ટેકણલાકડી. . .’ ને જાણે ઈશ્વરે સાંભળ્યું હોય એમ આ સારા સમાચાર મળ્યા. માસ્તર મનોમન ગડભાંગ કરી રહ્યા – દીકરો હોય તો ઘડપણની લાકડી જરૂર બની રહે, પરંતુ, ના, ના; દીકરી તો લક્ષ્મી છે, લક્ષ્મી. . . ને માસ્તર અચાનક નર્સના અવાજથી તંદ્રામાંથી જાગી ઊઠ્યા. ‘લક્ષ્મી આવી, માસ્તર, તમારે ઘેર લક્ષ્મીજી પધાર્યા છે.’ માસ્તરનું મોં હરખાઈ ઊઠ્યું. ઉત્સાહભેર ડગ ભરતા માસ્તર અંદર રૂમમાં પહોંચી ગયા. નાની ર્ર્ના પોલકા જેવી દીકરી પારણામાં ઝૂલતી હતી. માસ્તર અમી નજરે તેને નીરખી રહ્યા – ‘ક્યાં હતી તું આટલાં વર્ષો બસ એક સહારો, ઘડપણની ટેકણલાકડી. . .’ ને જાણે ઈશ્વરે સાંભળ્યું હોય એમ આ સારા સમાચાર મળ્યા. માસ્તર મનોમન ગડભાંગ કરી રહ્યા – દીકરો હોય તો ઘડપણની લાકડી જરૂર બની રહે, પરંતુ, ના, ના; દીકરી તો લક્ષ્મી છે, લક્ષ્મી. . . ને માસ્તર અચાનક નર્સના અવાજથી તંદ્રામાંથી જાગી ઊઠ્યા. ‘લક્ષ્મી આવી, માસ્તર, તમારે ઘેર લક્ષ્મીજી પધાર્યા છે.’ માસ્તરનું મોં હરખાઈ ઊઠ્યું. ઉત્સાહભેર ડગ ભરતા માસ્તર અંદર રૂમમાં પહોંચી ગયા. નાની ર્ર્ના પોલકા જેવી દીકરી પારણામાં ઝૂલતી હતી. માસ્તર અમી નજરે તેને નીરખી રહ્યા – ‘ક્યાં હતી તું આટલાં વર્ષો કેમ આટલી રાહ જોવડાવી કેમ આટલી રાહ જોવડાવી ’ ને જાણે પિતાને જવાબ આપતી હોય તેમ ઢીંગલી ઊંઘમાં મલકાઈ ઊઠી. પતિ-પત્નીની નજર મળી ને અંગ અંગમાં હરખની એક લહેર ફરી વળી. માસ્તરે વિચાર્યું, ‘દીકરી માટે ઝાઝી કમાણી કરવી જ પડશે. તેમણે રોજ એક શેઠને ત્યાં નામું લખવાની નોકરી સ્વીકારી લીધી. પત્ની પણ કરકસર ને ત્રેવડથી સંસાર ચલાવતી.\nવર્ષો વીત્યાં ને ઝરણા હવે બાળકી મટી યૌવનને ઉંબરે ડગ માંડી રહી. ભણવામાં હોશિયાર ઝર���ા બી.એસસી.માં ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ ગઈ. ત્યાં જ અચાનક મામા સમાચાર લઈ આવ્યા. અમેરિકાથી મુકુન્દરાયનો અખિલેશ પરણવા આવ્યો છે, બોલો ઝરણા માટે છે વિચાર માસ્તર સ્તબ્ધ થઈ ગયા. આટલું જલદી માસ્તર સ્તબ્ધ થઈ ગયા. આટલું જલદી દીકરી આટલી જલદી પારકી થઈ જશે દીકરી આટલી જલદી પારકી થઈ જશે મન વ્યાકુળ થઈ ઊઠ્યું. પરંતુ વહેવાર-કુશળ પત્નીએ સલાહ આપી – આવી તક કંઈ જતી કરાય મન વ્યાકુળ થઈ ઊઠ્યું. પરંતુ વહેવાર-કુશળ પત્નીએ સલાહ આપી – આવી તક કંઈ જતી કરાય તેમણે ઉતાવળ કરવા માંડી એટલે માસ્તરે રવિવારે મુકુન્દરાયના કુટુમ્બને ઘેર બોલાવવાનું નક્કી કર્યું. તે દિવસે સાંજે મુકુન્દરાયનું કુટુમ્બ આવ્યું ત્યારે માસ્તર-પત્નીએ શક્ય એટલી સરસ રીતે સરભરા કરી. રૂપ, ગુણમાં તો ઝરણા માટે કંઈ કહેવા જેવું જ નહોતું. અખિલેશકુમારને ઝરણાની સાદગી ને સૌંદર્ય પસંદ પડી ગયાં. વાતવાતમાં મૃદુલાબહેને આછો અણસાર આપી દીધો – અમારે તો અમેરિકામાં સર્વ સુખસાહ્યબી છે એટલે કંકુકન્યા જ ચાલશે. પરંતુ અમારા સગાવ્હાલા, નાતજાતમાં નીચું ના પડે તે માટે પહેરામણી ને જાનની સારી આગતાસ્વાગતા કરો એટલે ઘણું છે. બસ આટલો ખ્યાલ રાખજો. લગ્ન આવતા ડિસેમ્બરમાં લેવાનું જ અનુકૂળ રહેશે. બધી સ્પષ્ટતા મુકુન્દરાય કુટુમ્બે કરી લીધી ને ગાડી સડસડાટ ધૂળ ઉડાડતી નીકળી ગઈ.\nપાછા વળી માસ્તર માથે હાથ દઈ બેઠા. ‘આમ ચિંતા શું કરો છો પૈસાનું તો થઈ પડશે. કેમ તમારું પ્રોવિડંટ ફંડ નથી પૈસાનું તો થઈ પડશે. કેમ તમારું પ્રોવિડંટ ફંડ નથી ને હજુ તો ઘણો સમય છે. ત્યાં સુધીમાં થઈ પડશે.’ વહેવારકુશળ પત્નીએ હૈયાધારણ આપી. અખિલેશ ને ઝરણાના વિવાહ મુકુન્દરાયે મોટી હોટેલમાં ગોઠવ્યા. માસ્તરકુટુમ્બને આ ઝાઝેરા ભભકામાં ભવિષ્યના પ્રસંગની ઝાંખી દેખાઈ રહી. અખિલેશકુમારમાં ભારતીય સંસ્કાર ને આધુનિક પેઢીના પ્રગતિશીલ વિચારોનો સમંવય જોવા મળતો હતો. અમેરિકા પહોંચી તે ઝરણાને નિયમિત પત્ર, ઇ-મેઇલ કરતા રહેતા. ત્રણ મહિના પછી માસ્તર રિટાયર થયા ને થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી. નિર્મળાબહેને આ તક ઝડપી લીધી. ‘હવે તમે દીકરીના લગ્નની તૈયારીઓ કરવા માંડો, આ પ્રોવિડંટ ફંડના પાંચ લાખ તો દીકરીના લગ્ન ટાણે જ સમયસર આવી પહોંચ્યા છે.’ તેમનું મોઢું હરખાઈ ઊઠ્યું, રસોડામાં પોતું કરતી ઝરણાના કાન સરવા થયા. ‘પણ એ બધા પૈસા વાપરી નાંખીએ ને કદાચ મને કંઈ થઈ જાય તો ને હજુ તો ઘણો સમય છે. ત્યાં સુધીમાં થઈ પડશે.’ વહેવારકુશળ પત્નીએ હૈયાધારણ આપી. અખિલેશ ને ઝરણાના વિવાહ મુકુન્દરાયે મોટી હોટેલમાં ગોઠવ્યા. માસ્તરકુટુમ્બને આ ઝાઝેરા ભભકામાં ભવિષ્યના પ્રસંગની ઝાંખી દેખાઈ રહી. અખિલેશકુમારમાં ભારતીય સંસ્કાર ને આધુનિક પેઢીના પ્રગતિશીલ વિચારોનો સમંવય જોવા મળતો હતો. અમેરિકા પહોંચી તે ઝરણાને નિયમિત પત્ર, ઇ-મેઇલ કરતા રહેતા. ત્રણ મહિના પછી માસ્તર રિટાયર થયા ને થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી. નિર્મળાબહેને આ તક ઝડપી લીધી. ‘હવે તમે દીકરીના લગ્નની તૈયારીઓ કરવા માંડો, આ પ્રોવિડંટ ફંડના પાંચ લાખ તો દીકરીના લગ્ન ટાણે જ સમયસર આવી પહોંચ્યા છે.’ તેમનું મોઢું હરખાઈ ઊઠ્યું, રસોડામાં પોતું કરતી ઝરણાના કાન સરવા થયા. ‘પણ એ બધા પૈસા વાપરી નાંખીએ ને કદાચ મને કંઈ થઈ જાય તો પછી તારું શું ’ માસ્તરનો સ્વર ગળગળો થયો, ઝરણાના હાથ થંભી ગયા. ‘મારી શું ચિંતા કરો છો અત્યારે દીકરીનો પ્રસંગ ઉકેલોને અત્યારે દીકરીનો પ્રસંગ ઉકેલોને પછી જોયું જશે.’ પત્નીએ હિંમત દાખવી.\nઝરણા વિચારમાં પડી ગઈ. તે આખી રાત તે ઊંઘી શકી નહીં. હું તો ચાલી જઈશ પરંતુ મારાં મા-બાપનું શું થશે બીજે દિવસે તેણે કંઈક નિર્ણય કરી અખિલેશને પત્ર લખી દીધો – ;હું લગ્ન પછી અમેરિકા આવી જોબ કરીશ. આપણે બંને સાથે મળી કુટુમ્બનો આર્થિક બોજ ઉઠાવીશું. પરંતુ બસ માત્ર એક વર્ષની આવક મારા પિતાને હું આપવા ઇચ્છું છું. આશા રાખું છું તમે આ વાત માટે સહમત થશો. મારા પિતા તેમની જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખવા તૈયાર થયા છે તો હું માત્ર એક વર્ષની જ મારી કમાણી તેમને ના આપી શકું બીજે દિવસે તેણે કંઈક નિર્ણય કરી અખિલેશને પત્ર લખી દીધો – ;હું લગ્ન પછી અમેરિકા આવી જોબ કરીશ. આપણે બંને સાથે મળી કુટુમ્બનો આર્થિક બોજ ઉઠાવીશું. પરંતુ બસ માત્ર એક વર્ષની આવક મારા પિતાને હું આપવા ઇચ્છું છું. આશા રાખું છું તમે આ વાત માટે સહમત થશો. મારા પિતા તેમની જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખવા તૈયાર થયા છે તો હું માત્ર એક વર્ષની જ મારી કમાણી તેમને ના આપી શકું પિતાનું ઋણ ચૂકવવાની આ તક મને આપશોને પિતાનું ઋણ ચૂકવવાની આ તક મને આપશોને ’ વળતો જ અખિલેશનો જવાબ આવી ગયો – ‘જરૂર, જરૂર. મારી આ વાતમાં પૂરી સંમતિ છે. એટલું જ નહિ, જરૂર પડ્યે હું પણ આ મહાયજ્ઞમાં મારું યોગદાન આપીશ.’ ઝરણાનું હૈયું નાચી ઊઠ્યું. નંદલાલ માસ્તરે લગ્નની તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દીધી હતી. લગ્નના એક મહિના પહેલાં મુકુન્દરાય ને મૃદુલાબેન વહેલાં આવી બધી તૈયારીઓ જોઈ ગયાં. લગ્નનો હૉલ, સુશોભન, જાનનો જમણવાર, પહેરામણી બધુંજ તેમના મોભા પ્રમાણે થઈ રહ્યું હતું ને છેવટે એ શુભ દિવસ પણ આવી ગયો. ધામધૂમથી લગ્ન, જમણ, બધું જ ઊકલી ગયું. બેંક બેલેંસ ભલે તળિયાઝાટક થઈ ગયું હતું પણ વેવાઈને સંતોષ થયો હતો, તે વાતનો માસ્તરને આનંદ હતો. વિદાય વેળાએ માસ્તરે વેવાઈ સમક્ષ બે હાથ જોડ્યા – કંઈ ભૂલચૂક થઈ હોય તો. . .’ ‘અરે હોય વેવાઈ, તમારી દીકરી હવે અમારી ’ વળતો જ અખિલેશનો જવાબ આવી ગયો – ‘જરૂર, જરૂર. મારી આ વાતમાં પૂરી સંમતિ છે. એટલું જ નહિ, જરૂર પડ્યે હું પણ આ મહાયજ્ઞમાં મારું યોગદાન આપીશ.’ ઝરણાનું હૈયું નાચી ઊઠ્યું. નંદલાલ માસ્તરે લગ્નની તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દીધી હતી. લગ્નના એક મહિના પહેલાં મુકુન્દરાય ને મૃદુલાબેન વહેલાં આવી બધી તૈયારીઓ જોઈ ગયાં. લગ્નનો હૉલ, સુશોભન, જાનનો જમણવાર, પહેરામણી બધુંજ તેમના મોભા પ્રમાણે થઈ રહ્યું હતું ને છેવટે એ શુભ દિવસ પણ આવી ગયો. ધામધૂમથી લગ્ન, જમણ, બધું જ ઊકલી ગયું. બેંક બેલેંસ ભલે તળિયાઝાટક થઈ ગયું હતું પણ વેવાઈને સંતોષ થયો હતો, તે વાતનો માસ્તરને આનંદ હતો. વિદાય વેળાએ માસ્તરે વેવાઈ સમક્ષ બે હાથ જોડ્યા – કંઈ ભૂલચૂક થઈ હોય તો. . .’ ‘અરે હોય વેવાઈ, તમારી દીકરી હવે અમારી ’ મુકુન્દરાય માસ્તરને હેતથી ભેટી પડ્યા.\nબે મહિના પછી ઝરણા પણ વીઝા મળતાં અમેરિકા ઊપડી. આજ બારમી ડિસેમ્બર હતી. માસ્તર ને પત્ની બંને હીંચકા પર બેસી ઝરણા-અખિલેશનાં લગ્નની આલ્બમ જોઈ વરસ પહેલાંનો એ શુભ અવસર વાગોળી રહ્યાં હતાં, ત્યાં જ બહાર માસ્તરના નામની બૂમ પડી. માસ્તરે ઊઠીને બારણું ખોલ્યું. સામે હાથમાં કવર સાથે ટપાલી ઊભો હતો. માસ્તરે કવર પર નામ જોયું. પુત્રીનો અમેરિકાથી કાગળ હતો. તેમણે અધીરાઈથી કવર ખોલ્યું. અંદરથી પત્ર ને સાથે અગિયાર હજાર ડૉલરનો ચેક સરી પડ્યા. માસ્તર અચંબાથી ચેક સામે જોઈ રહ્યા. આટલી મોટી રકમ અંદર પત્રમાંથી દીકરીનો પ્રેમભર્યો મધુર સ્વર ગુંજી રહ્યો. ‘બાપુજી, આજ અમારી લગ્નની એનિવર્સરી. સાથે આ ચેક મોકલાવું છું. તમે તમારી જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખી છે. હું તમારું કયા ભવે ઋણ ચૂકવીશ અંદર પત્રમાંથી દીકરીનો પ્રેમભર્યો મધુર સ્વર ગુંજી રહ્યો. ‘બાપુજી, આજ અમારી લગ્નની એનિવર્સરી. સાથે આ ચેક મોકલાવું છું. તમે તમારી જીવનભરની કમાણી મારી પાછળ ખર્ચી નાંખી છે. હું તમારું કયા ભવે ઋણ ચૂકવીશ મેં કાંઈ ઝાઝું કર્યું નથી. આશા રાખું છું, આ રકમ તમારી જરૂરિયાત માટે પૂરતી થઈ રહેશે. વધારે કંઈ જોઈએ તો નિ:સંકોચ જણાવશો, તમારા જમાઈની પણ આ વાતમાં પૂરી સંમતિ છે. આજના શુભ દિવસે માત્ર આપના આશિષ ઝંખું છું. આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમજી રકમ સ્વીકારી લેશો. હું તમારી દીકરી નહિ પણ દીકરો છું તેમ સમજજો. – તમારી લાડલી ઝરણા. માસ્તરની આંખમાં બે મોતી ચમકી રહ્યાં. ‘હા, બેટા, તું તો મારો દીકરો છે દીકરો, મારા ઘડપણની ટેકણલાકડી. . .’\nGujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ...\nGujarati Navalkatha - પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનુ...\nGujarati Navalkatha - મારા ખાલીપાને ફૂલછાબ માફક પ્...\nGujarati Navalkatha - તમે મલક્યાં હતાં જોકે ફક્ત ...\nGujarati Navalkatha - આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે\n‘આ ઝાડનું નામ ‘લવ લીમડો’ શી રીતે પડ્યું એ સમજાઇ રહ્યું છે’ ઇલાબહેને સ્મિત ફરકાવ્યું. એ સ્મિતમાં એમના દેહ ઉપર ચડેલા પિસ્તાલીસેક જેટલાં વર...\n['જલારામદીપ' સામાયિકમાંથી સાભાર.] દિવાળીના દિવસો હોવાથી કામનો બોજ વધારે રહેતો, એટલે રિસેસ સુધી તે મોબાઈલ બંધ રાખતો. હજુ તો તે ઑફિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0OTM%3D-36996906", "date_download": "2018-06-25T00:29:31Z", "digest": "sha1:IMB2LVSYCPUFE2ZMFD6OBRNKSOK2GHJ4", "length": 4817, "nlines": 85, "source_domain": "www.gujaratmirror.in", "title": "મોરબીમાં જુગાર રમતા 10 ઝડપાયા | All | Gujarat Mirror", "raw_content": "\nમોરબીમાં જુગાર રમતા 10 ઝડપાયા\nએલસીબીએ રૂા.19.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો\nમોરબીના લાલપર ગામ પાસે આવેલ ફેકટરીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે દરોડો પાડી 19, 25,500 ના મુદામાલ સાથે 6 જુગારીઓને દબોચી લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.\nમોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ પાછળ વિશાલદિપ કમ્પાઉન્ડમાં આવેલ સંતોષ ગ્રાઇડીંગ નામની ફેકટરીમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી તીનપતીનો જુગાર રમી રહેલા ચતુર પ્રાગજી અઘારા રહે. રવાપર રોડ, કમા પીઠા મકવાણા\nરહે. ડેલ્ફી સીરામીક ક્વાર્ટરમાં, ભરત કેશવજી અઘારા રહે. ભાગ્યલક્ષ્મી એપા., ભરત ગોરધન અધારા રહે. ભડીયાદ, લાલજી શામજી સોરીયા રહે. મહેન્દ્રનગર, મહેશ ગોરધન અઘારા રહે. ભડીયાદવાળાઓને રોકડ રકમ રૂ.1,65,000, બે કાર (મારૂતી સીયાઝ, મારૂતી એસકોટ) કિ રૂ.17,00,000, મોટરસાયકલ 1 કિ. રૂ. 10000, તથા મોબાઈલ ફોન નંગ 8 કિ.રૂ. 50500 સહિત કુલ રૂ. 19,25,500 ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની ક���ર્યવાહી હાથ ધરી છે.\nમોરબીના લખધીરપુર રોડ પર આવેલ પરફેક્ટ પ્લાઝામાં દુકાન નં.3 માં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ તુરંત સ્થળ પર દોડી જઇને જુગાર રમતા કમલ ચંદુ બાવરવા, વિકાસ પટેલ, મયુર વરસડા અને ગોવિંદ રાજપરા રહે બધા મોરબીવાળાને રૂા.23000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (તસવીર: મનીષ ભોજાણી)\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2014/02/02/updates-123/", "date_download": "2018-06-25T00:24:40Z", "digest": "sha1:3ANQBSG3MW3XVMFUWTXV2JJL5NOVCJHM", "length": 19381, "nlines": 211, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૧૨૩ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 2, 2014 ~ કાર્તિક\n* કવિન બે દિવસથી એના કાકાના ઘરે ગયેલો એટલે ઘર જાણે એકદમ ખાલી-ખાલી લાગતું હતું. સમય પસાર જ ન થાય. વળી પાછું, દોડવાનો કોઇ કાર્યક્રમ હતો નહી અને ક્યાંય બહાર જવાનું હતું નહી એટલે વધારે તકલીફ પડી. સવારે મોડા ઉઠીને મારી તાજેતરમાં ‘રીપેર’ કરવામાં આવેલી સાયકલ પર એકાદ નાનકડી રાઇડ કરીને અમદાવાદ સાયકલોથોન ગુમાવવાનો રંજ દૂર કર્યો. કવિન હવે આવી ગયો છે, એટલે ઘર પાછું ઘર લાગે છે.\n* સમય આવી ગયો છે, ફોનને ‘root’ કરવાનો. એકાદ-બે દિવસમાં તેના પર અખતરા કરીને અહીં અપડેટ્સ આપવામાં આવશે. ગુજરાતી ફોન્ટ વગરનો ફોન શું કામનો\n* વોટ્સએપ બાકી હતું તે હવે ટેલિગ્રામ આવ્યું છે (બ્લોગબાબા જેવાં જૂનાં જમાનાનાં લોકોએ આને પેલું ટેલિગ્રામ સમજવું નહી (બ્લોગબાબા જેવાં જૂનાં જમાનાનાં લોકોએ આને પેલું ટેલિગ્રામ સમજવું નહી) જોકે ટેલિગ્રામનો મુખ્ય ધ્યેય પ્રાયવસી છે, જેથી વોટ્સએપ કરતાં તો સારું જ ગણાય. જોઇએ હવે, લોકો ફ્રીમાં મેસેન્જર તરીકે વાપરે છે કે પછી પ્રાયવસીના પોઇન્ટ તરીકે (અત્યારે તો લાગતું નથી) જોકે ટેલિગ્રામનો મુખ્ય ધ્યેય પ્રાયવસી છે, જેથી વોટ્સએપ કરતાં તો સારું જ ગણાય. જોઇએ હવે, લોકો ફ્રીમાં મેસેન્જર તરીકે વાપરે છે કે પછી પ્રાયવસીના પોઇન્ટ તરીકે (અત્યારે તો લા���તું નથી). અને, આ કોન્ટેસ્ટ મસ્ત છે). અને, આ કોન્ટેસ્ટ મસ્ત છે અને, તેની કમાન્ડ લાઇન એપ્લિકેશનનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે 🙂\n* આજનો બ્લોગ: બ્લોગના ઝરુખેથી દુર્ભાગ્યે, કોમેન્ટની કોઇ સુવિધા નથી 😦\nPosted in અંગત, કવિન, ટૅકનોલૉજી, મોબાઇલ, શોખ, સાયકલિંગ\tઅમદાવાદકવિનટેલિગ્રામમોબાઇલવોટ્સએપશોખસાયકલિંગ\nNext > અપડેટ્સ – ૧૨૪\nફેબ્રુવારી 4, 2014 પર 09:06\nકવિન કાકાને ત્યાં જાય તો તમારે પણ સાથે જ જવું (સાઈકલ લઈને) જેથી એક પંથ દો કાજ થાય 🙂\nફેબ્રુવારી 5, 2014 પર 08:45\nફેબ્રુવારી 5, 2014 પર 09:53\nઓ નાઝીબેન, જુઓ જરા 😉\nફેબ્રુવારી 5, 2014 પર 09:56\nફેબ્રુવારી 5, 2014 પર 11:00\nમારા ફોનમાં પણ ગુજરાતી ફોન્ટ્સ નથી 😦 … અને કવિન ના ફોટા મુકતા રહેજો … જેથી અમે પણ એ મોટો થાય ત્યારે કહી શકીએ કે ભઈલા તું અમારી નજર સામે મોટો થયો છે 😉\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછી���ા એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121740", "date_download": "2018-06-25T00:10:48Z", "digest": "sha1:U2I6VRRAKB3DULLYLSQAPBGGPCULARHT", "length": 16052, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "આતંકવાદને અટકાવવા પાક.નો નિર્ણયઃ મદરેસા સીધા સરકાર હસ્તક રહેશે", "raw_content": "\nઆતંકવાદને અટકાવવા પાક.નો નિર્ણયઃ મદરેસા સીધા સરકાર હસ્તક રહેશે\nનવા નિર્ણય હેઠળ પાકિસ્તાન સરકારે મદરેસાની માન્યતા, અભ્યાસક્રમ, વોચ સહિતની અન્ય બાબત શિક્ષણ વિભાગ હસ્તક કરી દીધી છે\nઈસ્લામાબાદ તા.૧૨ : ભારતમાં મદરેસાને લઈ ચાલતી ચર્ચા વચ્ચે પાકિસ્તાને આતંકીઓના ગઢ મનાતા ખૈબર પખતુનખ્વામાં મદરેસા પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન સરકારે મદરેસાને હવે સીધા સરકારી નિયંત્રણમાં લઈ લીધા છે.\nઆ નવા નિર્ણય હેઠળ પાકિસ્તાન સરકારે મદરેસાની માન્યતા, અભ્યાસક્રમ, વોચ સહિતની અન્ય બાબત શિક્ષણ વિભાગ હસ્તક કરી દીધી છે ત્યારે એવું માનવામાં આવે છે કે આતંકી સંગઠનોના વધતા વ્યાપને અટકાવવા આવું પગલું લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મદરેસાના શિક્ષણને રોકવા માગ કરી હતી.\nતે માટે તેમણે વડા પ્રધાન મોદી, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત વિવિધ રાજયને પત્ર પાઠવ્યો હતો, જેમાં તેમનું કહેવું હતું કે મદરેસાના શિક્ષણથી બાળકો દેશની મુખ્યધારાના સંપર્કથી દૂર રહે છે અને તેમનું ધ્યાન આતંકવાદ તરફ ખેંચાયેલું રહે છે ત્યારે ખૈબર પખતુનખ્વામાં પણ આ તર્કના આધારે મદરેસા પર સકંજો કસવામાં આવ્યો છે.\n૧૯૮૦ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયેત સેના સામેની લડાઈ માટે આતંકીઓ પેદા કરવામાં ખૈબર પખતુનખ્વા વિસ્તારમાં મોટા પાયે મદરેસા ખોલવામાં આવ્યા હતા ત્યારે કયારેક પાકિસ્તાનની રણનીતિનો મહત્ત્વનો ભાગ મનાતા મદરેસા જ હવે તેના ગળાના ફાંસી સમાન બની રહ્યા છે એટલું જ નહિ પણ હવે મદરેસાની ઓળખ તેની સાથે સંકળાયેલાં આતંકી અને કટ્ટરપંથી સંગઠનો સાથે થવા લાગી હતી.\nસુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે સમગ્ર પાકિસ્તાનમાં ફેલાયેલા મદરેસામાં અભ્યાસ કરી બહાર નીકળતા વિદ્યાર્થીઓ આતંકવાદી સંગઠનો અન�� કટ્ટરપંથી જમાત માટે લાઈફ લાઈન સમાન બની ગયા છે અને તેથી જ થોડા દિવસ પહેલાં ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી જમાતનાં ધરણાંના કારણે ભડકેલી હિંસા અને તેમની માગણી સામે ઝૂકીને કાયદા પ્રધાનના રાજીનામા બાદ પાકિસ્તાનમાં મદરેસા પર સકંજો કસવાની માગણી ઉગ્ર બની હતી ત્યારે ધ્યાનમાં લેવાની વાત એ છે કે ખૈબર પખતુનખ્વામાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાની તેહરિક-એ-ઈન્સાફની સરકાર છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST\nઅમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nઆજે સુપ્રીમના જજો સાથે ચર્ચા કરશે CJI access_time 3:54 pm IST\nદોઢ વર્ષ પહેલા થયું પિતાનું મૃત્યુઃ પુત્રીએ કરાવ્યા માતાના બીજા લગ્ન access_time 11:45 am IST\nજજ વિવાદ ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલે બનાવી 7 સભ્યોની કમિટી : કાલે સવારે મળશે ચારેય જજોને access_time 7:11 pm IST\nસ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી access_time 4:12 pm IST\nકાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટો��� રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા access_time 11:54 am IST\nસોમવારે આર્મી-ડે : રાજકોટવાસીઓ 'અમર જવાન જયોત'ને શ્રદ્ધાંજલી આપશે : કિશાનપરા ચોકમાં કાર્યક્રમ access_time 4:19 pm IST\nહાર્દિક સામે વધુ એક ફરીયાદ access_time 12:10 pm IST\nમોરબીના વનાળીયા પાસે અકસ્માતમાં સરપંચના ભાઇના મોતથી અરેરાટી access_time 12:07 pm IST\nજુનાગઢમાં JEE/NEET નો સેમિનાર યોજાયોઃ ૩૦ શાળાના વિદ્યાર્થીઓએ લીધો લાભ access_time 11:56 am IST\nસુરતમાં ઇમારત નમી જતા અફડાતફડી access_time 5:07 pm IST\nરખિયાલમાંથી ૯ ટન ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો access_time 4:05 pm IST\nગાંધીનગરમાં કોîગ્રેસ દ્વારા શ્રમિકોના બાળકોને પતંગોનું વિતરણ access_time 2:19 pm IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nસેક્સ દરમિયાન કોન્ડોમ દુર કરનાર પર રેપનો કેસ access_time 1:00 pm IST\nગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે access_time 11:55 am IST\nએન. આર. આઈ. સમાચાર\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\nબીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી access_time 5:39 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nનવાજુદ્દીનનો મેકમાફિયાનો ફર્સ્ટ લુક રિલીઝ access_time 5:26 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2017/04/rajpethani.html", "date_download": "2018-06-25T00:22:47Z", "digest": "sha1:V6L34GJH4BXF5O5TMBZD57EI6R4M4MPL", "length": 7639, "nlines": 56, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: વાહ આને બગીચો કહેવાય...!", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nવાહ આને બગીચો કહેવાય...\nઆજે કોલેજ માં એકાઉન્ટનું પેપર હતું. આજે પેપરના દિવસે મને બે અનુભવ થયા. અનુભવમાંથી ઘણું શીખવા પણ મળ્યું. અને થોડો ગુસ્સો પણ આવ્યો. ગુસ્સો આવવો વ્યાજબી હતો.\nપરીક્ષા આપવા હું મારા મિત્ર સાથે પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ્યો. મારી સાથેના બધા પરિક્ષાર્થીઓ એક બીજા સાથે વાતચીત કરતા કરતા પરીક્ષા ખંડ માં પ્રવેશતા હતા. હું મારા મિત્ર ને ખભે હાથ રાખી પેપરની ચર્ચા કરતો અંદર પ્રવેશ્યો. હજુ તો જગ્યા ઉપર બેસું તે પહેલાજ પરીક્ષા ખંડ માં એક પ્રોફેસર પ્રગટ થયા. મને કહ્યું, 'રાજ... આ બગીચો છે.' મેં કહ્યું... કેમ શું થયું... ( અચાનક જ મગજમાં લાઈટ થઈ કે હું ખભે હાથ રાખીને અંદર આવ્યો તે જોઈ ગયા હશે.) મેં સોરી કહીને માફી માગી. તેને પણ મને કહ્યું કે ખભે હાથ રાખીને આવો છો તો શું આ બગીચો છે. મેં ફરી વખત સોરી કહ્યું.\nમારી ભૂલ હતી, હું સ્વીકારું છું. પણ વાત એ છે કે એટલી પણ ભૂલ નોહતી કે બગીચો કહેવું પડે. હા શિસ્ત માં નોહતો. અને ત્યારે એવો માહોલ પણ નોહતો કે એટલી બધી શિસ્ત રાખવી પડે. એ પણ હકીકત છે. ( પ્રોફેસર એની જગ્યાએ સાચા હશે હું મારી જગ્યાએ સાચો હતો.)\nવાત જો બગીચાની જ હોય તો વિધાર્થીઓ અને પ્રોફેશરો કોલેજ કેમ્પસ ની અંદર પાન માવા, ગુટકા ફાકી, બીસ્ટોલ પીવે ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી... છોકરીઓ બગલ દેખાય તેવા ટૂંકા અને વલ્ગર કપડાં પહેરીને આવે અને ક્યારેક તો અંદરના વસ્ત્રો નરી આંખે દેખાતા હોય ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી... છોકરીઓ બગલ દેખાય તેવા ટૂંકા અને વલ્ગર કપડાં પહેરીને આવે અને ક્યારેક તો અંદરના વસ્ત્રો નરી આંખે દેખાતા હોય ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી... એવા કેટલાય દ્રશ્યો બને છે કે જ્યારે કોલેજના કેમ્પસ કરતા બગીચાના દ્રશ્યો સારા હોય...\nહા બદલાતા જમાના પ્રમાણે અમુક બાબતો સ્વીકારવી પડે. પણ હદ તો ત્યારે થાય કે વંદે માતરમ કે રાષ્ટ્ર ગીત ચાલતું હોય ત્યારે શિસ્તના બણગાં ફૂંકવા વાળા આજ પગાર સેવક પ્રોફે���રો કોલેજ ના કેમ્પસમાં બગીચા માં બેઠા હોય તેમ બેઠા રહે. શિસ્તને ખાતર નય પણ દેશને ખાતર માન આપવા પણ બે મિનિટ ઉભા રહેવાની તસ્દી ના લે. ત્યારે શું કોલેજ બગીચો નથી બની જતી...\nખેર, આ લખીને મારે કોઈ બદલો નથી લેવો, મારી ભૂલ હતી એટલે હું સ્વીકારું પણ છું પરંતુ અમુક વાસ્તવિકતા એવી છે કે જેમાં આપણાં બધાનું ભવિષ્ય શૂન્ય છે, દેશ અને સંસ્કૃતિ ને શોભા દેતું નથી. આપણે જાણીએ છીએ, આપણી નજર સામેથી પસાર થાય છે ક્યારેક આપણે બધા તેમાં સહભાગી થઈએ છીએ.\nએવી કેટલીય બાબતો છે કે જેની સામે પ્રશાસને નક્કર પગલાં લેવાની જરૂર છે. કેવળ પ્રશાસન નહિ આપણે નાગરિકો એ પણ જાગૃત થવાની જરૂર છે. નીડરતાથી મુકાબલો કરવાની જરૂર છે. સહભાગી થવાની જરૂર છે.\nમહેરબાની કરી કોઈ પ્રોફેસરનું નામ પૂછવા નો આવે.\nબીજા અનુભવની વાત પછી ક્યારેક.....\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-vegetarian-food/bread-samosa-recipe-117111400014_1.html", "date_download": "2018-06-25T00:08:30Z", "digest": "sha1:XKY56UEAOXH5OASYBOHTTMNLLR2IMQWY", "length": 7885, "nlines": 106, "source_domain": "gujarati.webdunia.com", "title": "સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nશિયાળામાં દરેક સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસા ખાવા પસંદ કરે છે આવામાં સાંજની ચા સાથે ગરમા ગરમ સમોસાની મજા લેવા માટે તમે સહેલાઈથી ઘરે જ બનાવી શકો છો. આજે અમે તમને સહેલાઈથી બનનારી ટેસ્ટી અને ક્રિસ્પી બ્રેડ સમોસાની રેસીપી બતાવીશુ.\nસામગ્રી - તેલ કે ઘી 2 ટે સ્પૂન જીરુ 1/2 ટીસ્પૂન, આદુ 1 ઈંચ ઝીણો સમારેલો.. મટર 1/2 કપ (ફ્રોજન) સૂકા ધાણા 1/2 ટી સ્પૂન મીઠુ સ્વાદમુજબ, વરિયાળી 1/2 ટી સ્પૂન, લાલ મરચાનો પાવડર 1/2 ટી સ્પૂન.. લીલા મરચા - 1 (ઝીણા સમારેલા) ગરમ મસાલો 1/4 ટી સ્પૂન, આમચૂર પાવડર 1/2 ટી સ્પૂન, બટાકા 2 બાફેલા, ધાણા - 2 ટેબલસ્પૂન..\nઅન્ય સામગ્રી - વ્હાઈટ બ્રેડ - 7 સ્લાઈડ, મેદો 2 ટેબલસ્પૂન, પાણી 2 ટેબલસ્પૂન તેલ-ડીપ ફ્રાઈ માટે..\nબનાવવાની રીત -1. સૌ પહેલા એક પેનમાં તેલ ગરમ કરીને તેમા જીરુ, આદુ અને લીલા મરચા નાખીને ફ્રાઈ કરો.\n2. તેમા વટાણા મસાલા અને મીઠુ નાખીને સેકી લો. ત્યારબાદ તેમા બટાકા અને લીલા ધાણા નાખીને ફ્રાઈ કરીને બાજુ પર મુકી દો.\n3. બ્રેડ સ્લાઈડને લઈને તેને બ્રાઉન સાઈડ કાપીને વણ્યા પછી સમોસાના શેપમાં કાપી લો.\n4. એક બાઉલમાં મેદો અને પાણી મિક્સ કરીને બ્રેડના સાઈડ પર લગાવી તેમા ફ્રાઈ મસાલાની સ્ટફિંગ કરો અને તેના ઉપર મેદા પેસ્ટ લગાવી તેને બંધ કરી દો.\n5. એક પેનમાં તેલ ગરમ કરીને સમોસસને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ડીપ ફ્રાય કરી લો.\n6. તમારા બ્રેડ સમોસા બનીને તૈયાર છે. હવે તમે તેને ગરમા ગરમ ચા અને સોસ સાથે સર્વ કરો.\nઆ પણ વાંચો :\nસાંજની ચા સાથે બનાવો Cheese cutlets\nઆવી રહ્યું છે ક્રિસમસ .. એવી રીતે બનાવો લાજવાબ કેક વાંચો 15 સરળ ટીપ્સ\nગુજરાતી ક્રિસ્પી રેસીપી - બ્રેડ વડા\nમેથી ખિચડી - શિયાળાની સ્વાદિષ્ટ રેસીપી\nમેથી ખિચડી - શિયાળાની સ્વાદિષ્ટ રેસીપી\nનોર્મલ ખિચડી કે મેથીની ભાજી તો તમે અનેકવાર ખાધી હશે. પણ શુ તમે ક્યારેય મેથીની ભાજી સાથે ...\nમાત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને ...\nશિયાળામાં ખાવ મૂળા-ગાજરનું સ્વાદિષ્ટ અથાણું\nશિયાલાની ઋતુમાં મૂળા અને ગાજર બંને ઓછા બજેટમાં પર્યાપ્ત માત્રામાં મળી જાય છે. જો તમે આ ...\nગુજરાતી રેસીપી- આવી રીતે બનાવો રાજસ્થાની મલાઈ મરચા\nરાજસ્થાન ગટ્ટાની શાક સેંગરીની શાક તો તમે પણ ટ્રાઈ કરી હશે. હવે ટ્રાઈ કરો રાજસ્થાની મલાઈ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1ODM%3D-38522154", "date_download": "2018-06-25T00:37:33Z", "digest": "sha1:UWXDALHROHBRJCWYRHXCZ6LIOBLTKFVF", "length": 3631, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજકોટ ડિવિઝનના 64 રેલવે સ્ટેશન પર LED લાઈટના ઝળઝળા | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટ ડિવિઝનના 64 રેલવે સ્ટેશન પર LED લાઈટના ઝળઝળા\nરાજકોટ રેલવે ડિવીઝનના 64 રેલવે સ્ટેશન ઉપર એલઈડી લાઈટ લગાવવામાં આવી છે. રાજકોટ રેલવે ડિવીઝને ઉર્જા બચત માટે એક મહત્વનું પગલુ લઈ રેલવે ડિવીઝનના 64 સ્ટેશનો સો ટકા એલઈડીથી સજજ કરી મહિને રૂા.2,45,000 ની બચત કરશે. આ અંગે ડીવીઝનલ રેલવે મેનેજર પી.બી.નિનાવેએ જણાવ્યું કે રાજકોટ ડીવીઝન હેઠળના 64 રેલવે સ્ટેશન સો ટકા એલઈડી લાઈટથી સજજ કરાયા છે. અંદાજે 8650 એલઈડી લાઈટ ફિટ કરાઈ છે. જેનાથી દર મહિને અંદાજે 36,500 કિલોવોટ (યુનિટ)ની બચત થશે. આ લાઈટથી મહીને રૂા.2,45,000ની બચત થશે. આ પગલાથી માત્ર વીજ અને વિજળીની બચત જ નહી પરંતુ પર્યાવરણની જાળવણી થઈ શકશે. કામગીરીને સફળ બનાવવા ડીઆરએમ પી.બી. નિનાવેના માર્ગદર્શન હેઠળ સિનીયર ઈલેકટ્રીકલ એન્જીનીયર કે.એસ. ચૌહાણ-ટીમે જહેમત ઉઠાવી હતી.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/8db227c4ef/mnc-to-sell-two-friends-sat-quit-their-jobs-39-chai-y-39-1-year-7-outlets-", "date_download": "2018-06-25T00:23:42Z", "digest": "sha1:DU4BSMCDDBSI5LCDW5UFDW24G3RKDGZG", "length": 15368, "nlines": 101, "source_domain": "gujarati.yourstory.com", "title": "MNCની નોકરી છોડી બે મિત્રો વેચવા બેઠા ‘‘ચાય વાય’’, 1 વર્ષમાં 7 આઉટલેટસ!", "raw_content": "\nMNCની નોકરી છોડી બે મિત્રો વેચવા બેઠા ‘‘ચાય વાય’’, 1 વર્ષમાં 7 આઉટલેટસ\n-\tકહેવાય છે ધંધો તો ગુજરાતીઓની રગે રગમાં છે, કદાચ એટલા માટે જ 10 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી નોકરી કર્યા પછી દેવેન્દ્ર અને કંદર્પે નક્કી કર્યું કે, બહું થઇ હવે નોકરી, ચાલો હવે પોતાના ધંધાના શ્રીગણેશ કરીએ\n-\tધંધો શરૂ કર્યાના એક જ વર્ષમાં ‘‘ચાય વાય’’ને 1 બ્રાન્ચથી 7 બ્રાન્ચીસ સુધી ફેલાવનાર દેવેન્દ્ર અને કંદર્પનો લક્ષ્ય છે 5 વર્ષમાં ‘‘ચાય વાય’’ની 100 બ્રાન્ચીસ ખોલવી\n- ચા સાથે સ્વાસ્થ્યપ્રદ નાસ્તાનો પણ વિકલ્પ\nનોકરી કરનાર દર બીજી વ્યક્તિ ધંધો કરવા અંગે વિચારતી હોય છે, અને ખાસ કરીને મહિનાના છેલ્લા દિવસોમાં જ્યારે ખિસ્સામાં બેલેન્સ તળિયે હોય ત્યારે તો કંઇક વધુ કરવાની ઇચ્છા વધુ પ્રબળ બની જાય છે, પણ નોકરી છોડીને ધંધો શરૂ કરવાનું સાહસ કરવું પણ મુશ્કેલ છે. જો તમે નોકરી કરી કરીને કંટાળી ગયા છો અને પોતાનો ધંધો શરૂ કરવાનો વિચાર તમારા મનમાં પણ અવારનવાર આવતા હોય તો દેવેન્દ્ર ખુમણ અને કંદર્પ ઉપાધ્યાયની સ્ટોરી તમારે અચૂક વાંચવી જોઇએ:\n‘ચા’ની જેમ દેવેન્દ્ર અને કંદર્પની પ્રોફાઇલ પણ કડક છે\nકંદર્પ ઉપાધ્યાય અને દેવેન્દ્ર ખુમાણે સપ્ટેમ્બર, 2013માં ‘ચાય વાય’ની શરૂઆત કરી હતી અને હાલ ‘ચાય વાય’ની અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 7 બ્રાન્ચ સફળતાપૂર્વક ચાલી રહી છે. આજે કંદર્પ અને દેવેન્દ્રની ગણના અમદાવાદના સફળ ઉદ્યોગસાહસિકોમાં થાય છે પરંતુ બે વર્ષ પહેલાં સુધી તેઓ નોકરી કરી રહ્યાં હતાં. 1993માં બી.કોમ કરનાર કંદર્પ ઉપાધ્યાય આણંદના છે, તેમણે પેપ્સી, કોકાકોલા અને પાર્લે જેવી કંપનીઓમાં 20 વર્ષ સુધી નોકરી કરી અને સેલ્સ એક્ઝેક્યુટીવથી ટેરેટરી મેન��જરની પોસ્ટ સુધી પહોંચ્યા. ‘ચાય વાય’ના કો-ફાઉન્ડર દેવેન્દ્ર ખુમાણ અમદાવાદ નજીક નડીયાદના છે. 1995માં ડીડીઆઇટી એન્જીનિયરિંગ કોલેજથી બી.ઇ કર્યા પછી દેવેન્દ્ર ખુમાણે એમબીએ કર્યુ. પેપ્સીમાં નોકરીથી શરૂઆત કરનાર દેવેન્દ્રે હચ મોબાઇલ નેટવર્ક અને ટાટા જેવી કંપનીઓમાં 16 વર્ષ નોકરી કરી.\nપગાર 18 લાખ હોય ત્યારે નોકરી છોડવી વધુ મુશ્કેલ અને જોખમી લાગે\n1998માં પેપ્સીકોમાં નોકરી દરમિયાન દેવેન્દ્ર અને કંદર્પની મુલાકાત થઇ અને બન્ને મિત્ર બની ગયા. બન્ને મિત્રો નોકરીમાં ખૂબ મહેનત કરતા અને દરેક પ્રકારના ટાસ્ક અને ટાર્ગેટ સફળતાપૂર્વક સિદ્ધ કરતા. નોકરીમાં સેલ્સ ટાર્ગેટ પૂરો કરતા કરતા દેવેન્દ્ર અને કંદર્પને સમજાઇ ગયું હતું કે, હવે નોકરીમાં સમય બગાડવાનું બંધ કરી પોતાનો ધંધો શરૂ કરવાનો સમય પાકી ગયો છે. આ અંગે વાત કરતા દેવેન્દ્ર કહે છે, “અમે કંપનીને કરોડો રૂપિયા કમાવીને આપી રહ્યા હતા. ફિલ્ડમાં કામ કરતા તેથી માર્કેટ અને ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં હતા. વર્ષો સુધી નોકરી કર્યા પછી અમને વિચાર આવ્યો કે આપણે નોકરી કરીને કંપનીને કરોડો રૂપિયા કમાવી આપીએ છીએ એના કરતા પોતે કોઈ ધંધો કરીએ, કરોડો નહીં તો લાખો તો કમાઇ જ લઇશું. કંદર્પે જ્યારે નોકરી છોડી ત્યારે તેમનું વાર્ષિક પેકેજ રૂ.18 લાખ હતું. અને દેવેન્દ્ર પણ નોકરી કરીને લગભગ આટલું કમાઇ લેતા હતા.\nઆખરે એ દિવસ આવી જ ગયો...\nકંદર્પ અને દેવેન્દ્ર નોકરીની સાથે સાથે પોતાના ધંધાનું પ્લાનિંગ પણ કરતા અને એકબીજા સાથે આઇડીયાઝની ચર્ચા કરતા. ખાણીપીણીના ધંધામાં બન્ને મિત્રોને વધુ સંભાવના દેખાતી તેથી પૂરતો વિચાર કર્યા પછી તેમણે ચાના ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું. દેવેન્દ્ર કહે છે, “મોટાભાગના લોકો ધંધામાં ભાગીદારી કરવાથી ડરે છે પરંતુ આજના જમાનામાં ભાગીદારી એ પસંદગીનો વિષય નહીં પણ ધંધાની જરૂરીયાત બની ગઇ છે. બે વ્યક્તિઓ સાથે મળીને કોઇ ધંધો કરે તો ધંધાને બે વ્યક્તિયોની કુશળતાનો ફાયદો મળે તેમજ કામનું ભારણ અને રિસ્ક પણ વહેંચાઇ જાય છે.\nશરૂઆતમાં ‘ચા’ વેચી હવે ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે\nજ્યારે ‘ચાય વાય’ની શરૂઆત થઇ ત્યારે કંદર્પ અને દેવેન્દ્ર પોતે ચા બનાવતા, ધીરે ધીરે એક એક કરીને સ્ટાફની ભરતી કરવામાં આવી. બન્નેએ કંપનીના સંચાલન તેમજ ભવિષ્યના આયોજનો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2013માં ‘ચાય વાય’ની પ્રથમ બ્રાન્ચ અમદાવાદના શ���વરંજની વિસ્તારમાં ખૂલી, પ્રથમ બ્રાન્ચ ખૂલવાના પાંચ મહિનામાં જ ‘ચાય વાય’ની બીજી શાખા પણ ખૂલી ગઇ, 10માં મહિને ત્રીજી પાલડીમાં શરૂ થઇ અને 11મા મહિને વસ્ત્રાપુર તળાવ નજીક ચોથી શાખા ખૂલી. આજે ‘ચાય વાય’ની 7 બ્રાન્ચ છે અને આવનારા 6 મહિનામાં શાખાઓની સંખ્યા 10 થઇ જશે.\nદરરોજ 50,000 કપ ચા વેચવાનો પ્લાન\nવર્ષ 2013માં દેવેન્દ્ર અને કંદર્પે અમદાવાદમાં શિવરંજીની ચાર રસ્તા નજીક ‘ચાય વાય’ની પ્રથમ બ્રાન્ચ શરૂ કરી હતી. અને જોત જોતામાં વસ્ત્રાપુર, પાલડી, વિજય ચારરસ્તા અને ગાંધીનગર સહીત અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ‘ચાય વાય’ની 7 શાખાઓ ખુલી ગઇ. ‘ચાય વાય’ના શરૂઆતના દિવસોમાં દરરોજ 100 કપ ચા વેચાતી હતી અને આજે ‘ચાય વાય’ દર રોજ 3000 કપ ચા વેચે છે. 5 વર્ષમાં ‘ચાય વાય’ની 100 બ્રાન્ચ શરૂ કરવાનો અને દરરોજ 50000 કપ ચા વેચવાનું ધ્યેય છે.\nવ્હોટ નેક્સ્ટ, હવે ઓફિસ બેઠે હો જાએ ‘ચાય વાય’\nએમાં કોઇ બેમત નથી કે, ‘ચાય વાય’ એ સફળ બિઝનેસ પ્લાન છે, દેવેન્દ્ર અને કંદર્પ સતત ‘ચાય વાય’ના વિસ્તરણ અંગે આયોજન કરતા રહે છે. પોતાના ભવિષ્યના પ્લાન અંગે વાત કરતા દેવેન્દ્ર કહે છે, “આવનારા સમયમાં અમેં ચાની ફ્રી ઓફિસ ડિલિવરી કરવાના છીએ, અમે અમારી ‘ચાય ઓન કૉલ ઓફિસ ડિલિવરી’ સર્વિસનું સોફ્ટ લૉન્ચ પણ કરી દીધું છે, આવનારા સમયમાં ‘ચાય ઓન કૉલ’નું વાજતે ગાજતે લૉન્ચ પણ કરીશું.\nચા સાથે હેલ્ધી નાસ્તાનો પણ વિકલ્સ\nઅહીં વિવિધ પ્રકારની ચા તો માણવા મળશે પરંતુ સાથે સાથે હવે ચા સાથે હેલ્ધી નાસ્તાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. સામાન્ય રીતે, આપણાં અમદાવાદીઓને મન ચા અને મસ્કાબનનો કોમ્બો હોટ ફેવરિટ. પણ ચા સાથે જો ઘઉંના લોટમાંથી બનેલો મસ્કા બન હોય તો સ્વાદ તો મળે જ અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય. ત્યારે છેલ્લા થોડા સમયથી 'ચાય વાય'માં વ્હીટ બ્રેડ સેન્ડવીચ, ઝીરો ઓઈલ ફ્રેંચ ફ્રાઈઝ જેવા કેટલાંયે સ્વાસ્થ્યપ્રદ નાસ્તાનો સ્વાદ પણ લોકો માણી રહ્યાં છે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180523", "date_download": "2018-06-25T00:28:19Z", "digest": "sha1:DHDETNCBJUN6ZTUYYFXG3K6WPENVNPZN", "length": 16663, "nlines": 90, "source_domain": "citywatchnews.com", "title": "May 23, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nસોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા કરી ધન્ય બનતા ફિલ્મ એકટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા\nભગવાન સોમનાથ મહાદેવના દર્શન મહાપુજા કરી ધન્ય બનતા ફિલ્મ એક્ટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા. ગોવિદાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક, મહાપુજા કરેલ હતા, સોમનાથ મંદિરમાં તેઆેએ ડેવલોપમેન્ટ પ્રાેજેક્ટની માહિતિ મેળવી હતી. ગોવિંદાનું સન્માન ઇન.જનરલ મેનેજર શ્રી દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સોમનાથ સુરક્ષા ડિવાયએસપી પરમાર ની ઉપસ્થીતી રહી હતી. વિઝીટર બુકમાં ગોવિંદાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવેલ કે અતિ આનંદ થયો જ્યારે પુત્રી ટીના આહુજાએ જણાવેલ કે સોમનાથ આવવાનું સ્વપન સાકાર થયુ, હુ ભાગ્યશાળી હોવાનો અનુભવ અને આશિવાર્દની અનુભુતી કરુ છુ.\nગુજરાત Comments Off on સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા કરી ધન્ય બનતા ફિલ્મ એકટર ગોવિંદા સાથે પુત્રી ટીના આહુજા Print this News\nસરકાર ધારે તો પેટ્રોલમાં લીટરે રૂા.૨૫ ઘટાડી શકે છે\nપૂર્વ નાણામંત્રી અને પ્રખર અર્થશાક્રી પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકારની પોલ ખોલી છે અને કહ્યું છે કે, સરકાર ધારે તો લીટર પેટ્રોલ પર રૂા.૨૫નો કાપ મુકી શકે છે પરંતુ તે એવું કરશે નહીં. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર એવો આરોપ મુકયો છે કે, તિજોરીઓ ભરવા માટે આ સરકાર પેટ્રોલ–ડીઝલના ભાવમાં લૂંટ ચલાવી છે અને સામાન્ય માનવીઓને દંડિત કર્યા છે. ટવીટર પર ચિદમ્બરમે આંકડાકીય હિસાબ રજૂ કરીને લખ્યું છે કે, દેશમાં વેચાતા પ્રતિ લીટર પેટ્રોલ પર સરકાર રૂા.૨૫ તિજોરીમાં નાખે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં જયારે ઘટાડો થાય છે ત્યારે પ્રતિ લીટર પેટ્રોલ પર કેન્દ્રRead More\nરાષ્ટ્રીય Comments Off on સરકાર ધારે તો પેટ્રોલમાં લીટરે રૂા.૨૫ ઘટાડી શકે છે Print this News\nઅમરેલીમાં પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલી અર્પણ\nગુજરાત પ્રદેશ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની સુચનાનુસાર અમરેલી જીલ્‍લા કોંગ્રેસ તથા એન.આઈ.સી. યુ.આઈ. દ્રારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવજી ગાંધીની પૂર્ણ્‍યતિથી નિમિતે યુવાનોને એકત્રિત કરી અને સ્‍વ. રાજીવજીના કદી નભુલી શકાય તેવા કાર્યોની યાદો યુવા પેઢીને આપતા પંકજભાઈ કાનાબારે જણાવે�� છે. આ દેશના યુવાનોને 18 વર્ષ મતધિકાર તથા ભારતને ર1મી સદીમાં લઈ જવા કોમ્‍પ્‍યુટર યુગ તથા ટેકનોલોજી યુગનો પ્રારંભ રાજીવજીએ કરાવેલ અને આજે યુવાનો મોબાઈલ અને ઈન્‍ટરનેટ અને સારા બાઈક અને ગાડીઓ વાપરે છે, જે રાજીવગાંધીની વિચારક્ષેત્રમાં જોડાવા યુવાનોને આહવન કરતા વિરોધપક્ષના નેતાના લઘુબંધુ શરદભાઈ ધાનાણી, સમીરભાઈ કુરેશી,Read More\nઅમરેલી Comments Off on અમરેલીમાં પૂર્વ વડાપ્રધાન સ્‍વ. રાજીવ ગાંધીની પૂણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલી અર્પણ Print this News\nઅમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ\nઅમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને માતાજીના પાવન પરિચરમાં આયોજન કરવામાં આવ્‍યું. રમેશ પારેખનીરચનાઓમાં લોકઢાળમાં લખાયેલ ગીતો અને ભજનમાંથી શ્રેષ્ઠ રચનાઓનું ગાન લોકસાહિત્‍ય સેતુનાં ગરવા ગળાના ગાયકો દ્ધારા કરવામાં આવ્‍યું મુર્ધન્‍ય કવિશ્રી હર્ષદ ચંદારાણાની કાવ્‍યમય ઉપસ્‍થિતિ જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના મંત્રી ઉમેશભાઈ જોષીની તેજોમય ઉપસ્‍થિતિમાં યોજાયેલ ભાવમય સમારંભનાં પ્રારંભમાં લોકસાહિત્‍ય સેતુના પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષીએ પોતાની આગવીRead More\nઅમરેલી Comments Off on અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ Print this News\nપીપાવાવધામનાં આંદોલનકારીઓની વેદના સાંભળવામાં સરકાર નિષ્‍ફળ\nરાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્‍લા રપ દિવસથી રાજુલા પ્રાંત કચેરીસામે પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્‍લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. આંદોલનનાં સાતમાં દિવસે ભાણીબેન પુનાભાઈ સાંખટની તબિયત લથડી હતી તેમનું ગઈકાલે અમદાવાદ સારવાર દરમિયાન મોત થયું આજે ભાણીબેનનાં સાસરિયા પક્ષ ર્ેારા મહુવા ખાતે અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. ભાવનગર અમદાવાદ હાઈવે પર ગોઝારા ટ્રક અકસ્‍માતમાં તળાજાના સરતાનપર ગામનાં 19 લોકોનાં મૃત્‍યુ થયા હતા તે���ના આત્‍માની શાંતિ માટે પીપાવાવ ધામRead More\nઅમરેલી Comments Off on પીપાવાવધામનાં આંદોલનકારીઓની વેદના સાંભળવામાં સરકાર નિષ્‍ફળ Print this News\nબાબરા રહેણાંક મકાનમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૭૧,૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.\nઅમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે સોયેબ ઉર્ફે ઇકબાલ હનીફભાઇ મેતર રહે. બાબરા. મેઇન બજાર વાળો પોતાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે ઘોડી પાસાનો પૈસાની હાર-જીતનો જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી આધારે ગઇકાલ તા.૨૦/૦૫/૨૦૧૮ ના રોજ એલ.સી.બી. સ્‍ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં (૧) સોયેબ ઉર્ફે ઇકબાલ હનીફભાઇ મેતર ઉં.વ.૨૮, રહે.બાબરા, મેઇન બજાર, જીવનપરા (ર) જયરાજભાઇ રાજેશભાઇ ગોસાઇ ઉ.વ.૨૩, રહે.બાબરા, ધુળીયાદાદાનાં મંદિર પાસે (૩) ઇમરાનભાઇ એહમદભાઇ સૈયદ ઉ.વ.૩૨, રહે.બાબરા, ધુડીયાદાદાનાં મંદિર પાસે, (૪) કિરીટભાઇRead More\nઅમરેલી Comments Off on બાબરા રહેણાંક મકાનમાંથી ઘોડી-પાસાનો જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૭૧,૪૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. Print this News\nઅમરેલી શહેરમાં દુકાનનું શટર ઉંચકાવી થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી.\nતાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ હોય જે બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. આજરોજ અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.સી.જે.ગોસ્‍વામીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં અને પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી રાજકમલ ચોકમાં આવેલ મોબાઇલ ફોનની દુકાનો બહાર એક ઇસમ શંકાસ્‍પદ રીતે આંટા-ફેરા મારે છે તેવી ચોક્કસRead More\nઅમરેલી Comments Off on અમરેલી શહેરમાં દુકાનનું શટર ઉંચકાવી થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/123774", "date_download": "2018-06-24T23:55:49Z", "digest": "sha1:K64OPV2MXLZNVLLBMQCZIOVVBURKFBDV", "length": 13795, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ભારતનો નંબર ૪૪મો", "raw_content": "\nઇન્ટરનેશનલ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીની બાબતમાં\nઅમેરિકાની ચેમ્બર્સ ઓફ કોમર્સના એક રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક પ્રોપર્ટીની બાબતે ૫૦ દેશોની યાદીમાં ભારતનો ૪૪મો નંબર છે. ગયા વર્ષે ૪૫ દેશોની યાદીમાં ભારતનો નંબર ૪૩મો હતો. ભારતનો ઓવરઓલ સ્કોર ૨૫ ટકા જેટલો વધીને ૧૨.૦૩ પ્રોઇન્ટ્સ થયો છે. અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટરના વાર્ષિક રિપોર્ટ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સ ૩૭.૯૮ પોઇન્ટ્સ સાથે ટોપ પર છે. એ પછી બ્રિટન ૩૭.૯૭ અને સ્વીડન ૩૭.૦૩ પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા નંબરે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST\nમહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીય��ગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST\nફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST\nઅભિલાષા કુમારી બની મણિપુર હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ access_time 2:05 pm IST\nઅમને મેનેજમેન્ટ દ્વારા બેંકના શેર પરાણે પધરાવવામાં આવે છેઃ અલ્હાબાદ બેંકના કર્મચારીઓનો આરોપઃ મામલો રિઝર્વ બેંક-સેબી અને પીએમઓ સુધી પહોંચ્યો access_time 11:50 am IST\nભાવનગરથી બે દિ' પહેલા ગૂમ થયેલા રાહુલ ભરવાડનો રાજકોટ ગેસ્ટ હાઉસમાં આપઘાત access_time 12:01 pm IST\nસોની બજારમાં ગેસ લિકેજ થઇ બંધ દૂકાનમાં ભરાયોઃ માલિક ચંદ્રેશભાઇ સોનીએ લાઇટર ચાલુ કર્યુ ને ધડાકો થયોઃ ૪ દાઝયા access_time 11:54 am IST\nસ્વચ્છતા સર્વેક્ષણમાં તંત્રની આબરૂના ચિંથરા ઉડયાઃ લીંબડા ચોકમાં ગંદી નદી વહી access_time 2:58 pm IST\nકાનાલુસ સુધી રેલ્વે ટ્રેકસ ડબલ કરી ઉદ્યોગગૃહને ફાયદો કરાવવાની નિતી... access_time 12:42 pm IST\nભૂજમાં ગેસ લાઇન તુટતા ૨૫ ફુટ ઉંચે માટી ઉડીઃ જાન હાનિ નથી access_time 8:56 pm IST\nસણોસરાના પટેલ તબીબનો યુવતી સાથે નિર્વસ્ત્ર હાલતમાં વિડીયો ઉતારી ૨૦ લાખ માંગ્યા access_time 11:46 am IST\nપુન્દ્રાસણની સીમમાં ગોચરમાં સંતાડાયેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો પોલીસે રંગે હાથે ઝડપ્યો access_time 6:34 pm IST\nવડોદરામાં 13 વર્ષીય સાળીને ઘરમાં છુપાવી નરાધમ બનેવીએ પોતાની હવસ સંતોષતા અરેરાટી access_time 6:35 pm IST\nHSRP નંબર પ્‍લેટર લગાડવાની છેલ્લી તા. ૧પ ફેબ્રુ. ત્‍યાર બાદ દંડ કરાશે access_time 11:12 pm IST\nબાળકને હવામાં ઉછાળીને કે હલબલાવીને રમાડવાથી મગજમાં ઇજા થઇ શકે છે access_time 2:07 pm IST\nવ્હીલચેર લઈને દરરોજ ૨૪ કિલોમીટર ચાલે છે access_time 2:06 pm IST\n જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો... access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવર���ત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:38 pm IST\nયુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે access_time 11:47 pm IST\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\n૨૭ વર્ષ બાદ ફરી એક સાથે જોવા મળશે 'બાદશાહ' અમિતાભ બચ્ચન અને 'ચોકલેટી' રિશી કપૂર : '૧૦૨ નોટ આઉટ' ફિલ્મમાં બન્ને કઈક અનોખા અંદાઝમાં મળશે જોવા : ફિલ્મનું ટીઝર રિલીઝ થયું : જોવો ટીઝરનો વિડીયો... access_time 3:39 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\nજંગલીના સેટ પર વિધુતને માથામાં ઇજા access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121743", "date_download": "2018-06-25T00:09:08Z", "digest": "sha1:LNPRMEDADPCNCYUBBOSAVGZDGLLY2JV7", "length": 15979, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "જાણો છો, કોણ ઉઠાવે છે PM મોદીના કપડાનો ખર્ચ", "raw_content": "\nજાણો છો, કોણ ઉઠાવે છે PM મોદીના કપડાનો ખર્ચ\nRTIમાં થયો ખુલાસો કોણ ચૂકવે છે વડાપ્રધાનના કપડાના પૈસા\nનવી દિલ્હી તા. ૧૨ : વડાપ્રધાન મોદીના કપડા અને ડ્રેસિંગ પર અનેકવાર વિપક્ષો નિશાનો સાધી ચૂકયા છે. વડાપ્રધાન મોદી દરેક કાર્યક્રમમાં એક અલગ જ અને ખાસ ડ્રેસિંગ સાથે જોવા મળે છે. જેને લઈને મીડિયામાં પણ તેમના વિરોધીઓ આ મુદ્દો ઉઠાવી ચૂકયા છે. ત્યારે વડાપ્રધાન કાર્યાલય તરફથી એક RTIમાં જાણકારી આપવામાં આવી કે પીએમ મોદી પોતના કપડા પર ખર્ચ પોતાની અંગત સેલેરીમાંથી કરે છે આ માટે કોઈ સરકારી ખર્ચ ઉઠાવવામાં આવતો નથી.\nRTI કાર્યકર્તા રોહિત સબ્બરવાલે માહિતીના અધિકારી અંતર્ગત આ જાણકારી માગી હતી. આ પહેલા સબ્બરવાલે અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના અંગત ખર્ચા સાથે જોડાયેલ મુદ્દે પણ RTI કરી હતી. આ બંને વડાપ્રધાનના કાર્યકાળમાં તેમના કપડા પાછળ કેટલો સરકારી ખર્ચ થયો છે તેની માહિતી માગી હતી.\nતો બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પદ ગ્રહણ કર્યા બાદ અત્યાર સુધી તેમના અંગત ખર્ચા પાછળ કેટલું સરકારી ધન વપરાયું હોવાની પણ RTI કરી હતી. જેના જવાબમાં PMOએ કહ્યું કે વડાપ્રધાનના કપડા પાછળ એક પણ રુપિયો સરકારી તીજોરીમાંથી નથી ચૂકવાતો. આ માટે વડાપ્રધાન ખૂબ પોતાની સેલેરીમાંથી પૈસા ખર્ચ કરવાનો આગ્રહ રાખે છે.\nમાહિતી અધિકાર અંતર્ગત આ જાણકારી મળ્યા બાદ RTI કાર્યકર્તા સબ્બરવાલે કહ્યું કે, 'મોટાભાગના વિપક્ષો દ્વારા પીએમના કપડા અંગે કાગારોળ મચાવ્યા બાદ લોકોને એવું જ લાગતું હતું કે પીએમ મોદીના કપડા પાછળ ખૂબ મોટી સરકારી રકમ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હવે આ ભ્રમ દૂર થયો છે.'\nઆ સાથે જ તેમણે કહ્યું કે, 'તેમણે પણ આ RTI રાજકીય પાર્ટીઓ દ્વારા અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા વડાપ્રધાનના કપડા અને રહેણી-કરણી પર સવાલ ઉઠાવ્યા બાદ તેમાં કેટલું સત્ય છે તે જાણવા માટે જ ગત ડિસેમ્બર માસમાં RTI કરી હતી.'\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nબનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST\nભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST\nસુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન���યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST\nબજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ access_time 12:54 pm IST\nપ્રાંસલા શિબીરના ૩ શિબીરાર્થી મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયઃ વિજયભાઇ રૂપાણી access_time 12:52 pm IST\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાતીય સંબંધો છુપાવા માટે પોર્ન સ્ટારને આપ્યા હતા ₹ 82 લાખ : વ્હાઇટ હાઉસે એહવાલ નકારી કાઢ્યો access_time 8:35 pm IST\nકાલે પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડજો : પવન દેવતાનું જોર રહેશે access_time 1:06 pm IST\nરાજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવ access_time 4:20 pm IST\nસીટી ઇજનેરની બોગસ સહી કરી લાખોનું બીલ મંજુર કરવાનું કારસ્તાન access_time 4:19 pm IST\nશિવરાજગઢમાં રાત્રી રોકાણ કરતી બસો બંધઃ લોકો ત્રાહીમામ પોકારે છે access_time 12:06 pm IST\nકચ્‍છમાં દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્‍દ્રનું તા. ૧૭ના લોકાર્પણ કરાશે access_time 12:20 am IST\nહાર્દિક સામે વધુ એક ફરીયાદ access_time 12:10 pm IST\nદહાણુંના પારનાકા બીચ પર દરિયામાં બોટ ઉથલી પડતા 10 વિદ્યાર્થીઓ લાપતા : ૩૦ને બચાવી લેવાયા access_time 1:54 pm IST\nઆવાસ યોજનામાં કથિત ભ્રષ્ટ્રાચાર મામલે તપાસ શરુ :કમિટીના વડોદરામાં ધામા access_time 12:01 pm IST\n'ગુજરાતના દરિયાકિનારે મંડરાઇ શકે છે સુનામીનો ખતરો' access_time 11:58 am IST\nસ્વીડનના ઝૂએ ૬ વર્ષમાં ૯ સિંહબાળને મારી નાખ્યા access_time 2:48 pm IST\nએનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\n���‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\nત્રીજી વનડે : પાકિસ્તાન પર ન્યુઝીલેન્ડની ૧૮૩ રને જીત access_time 1:02 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \nકવોન્ટિકોની ત્રીજી સીઝન એપ્રિલથી શરૂ થશે access_time 2:47 pm IST\nકંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2013/12/blog-post_30.html", "date_download": "2018-06-24T23:54:01Z", "digest": "sha1:2U2LXTW4Y25WM64JGZ5SUDMPQ37SSJZH", "length": 5763, "nlines": 94, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: Online CPF Balance", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nસોમવાર, 30 ડિસેમ્બર, 2013\nશું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.\nપગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.\n1. 12 અંકનો પ્રાણ નંબર\n3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.\nપગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો\nપગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.\nપ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર સોમવાર, ડિસેમ્બર 30, 2013\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર ��ેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180524", "date_download": "2018-06-25T00:28:35Z", "digest": "sha1:AGA35NAFBWUG5JJYPA4A7ADI7W55KFLK", "length": 24499, "nlines": 103, "source_domain": "citywatchnews.com", "title": "May 24, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nકોંગ્રેસ – JDS સાથે મળીને લોકસભા લડશે : કુમાર\nમુખ્યમંત્રી પદના શપથ લેતા જ કુમારસ્વામીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯માં જેડીએસ-કોંગ્રેસ સાથે મળીને આગામી લોકસભા ચૂંટણી લડશે. તો તેમણે કનિદૈ લાકિઅ એ પણ વિશ્વાસ આપાવ્યો કે કર્ણાટકમાં તેમની સરકાર પાંચ વર્ષો સુધી રહેશે.૫૮ વર્ષીય વોક્કાલિગા નેતાએ કર્ણાટકના ૨૩મા મુખ્યમંત્રીના રૂપમાં બુધવારે કનિદૈ લાકિઅ શપથ લીધા અકિલા હતા. આ કાર્યક્રમમાં ૧૧ દળના નેતાઓએ ભાગ લીધો. કુમારસ્વામીએ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરતા કહ્યુ, ‘મારી પાસે કનિદૈ લાકિઅ પહેલેથી જ એક બ્લુપ્રિન્ટ છે કે ખેડૂતોની લોન માફ કરી શકાય. ચાલો હવે રાજનીતિને અકીલા એક તરફ રાખીએ અનેRead More\nરાષ્ટ્રીય Comments Off on કોંગ્રેસ – JDS સાથે મળીને લોકસભા લડશે : કુમાર Print this News\nમોદી સરકારના ૪ વર્ષઃ કોંગ્રેસ વિશ્વાસઘાત દિન મનાવશે\nકેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને આજે ચાર વર્ષ પૂર્ણ થશે. તેના માટે ભાજપ એકબાજુ જયાં વિપક્ષના દરેક દાવાને ખોટા સાબિત કરવાના પૂર્ણ પ્રયત્નો કરી કનિદૈ લાકિઅ રહ્યું છ.ે બીજી બાજુ વિપક્ષ પણ ભાજપ સરકારની નિષ્ફળતાને પ્રજાની સામે લાવવાના પુરજોર પ્રયત્ન કરી રહી છે જેથી તે આવતા વર્ષે લોકસભા ચુંટણીમાં કનિદૈ લાકિઅ ફરી સતાની કમાન અકિલા સંભાળી શકે. ગઇકાલે કોંગ્રેસે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવાના મોકા પર એક પોસ્ટ જાહેર કર્યું છે કોંગ્રેસના વરિષ્ઠ કનિદૈ લાકિઅ નેતા અશોક ગેહલોત અને પક્ષના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ઝાટયાને સંબોધન કર્યુ અકીલા તેઓએ કહ્યુંRead More\nરાષ્ટ્રીય Comments Off on મોદી સરકારના ૪ વર્ષઃ કોંગ્રેસ વિશ્વાસઘાત દિન મનાવશે Print this News\n‘નાપાક’ પાક સુધરવાનું નામજ નથી લેતું…સિઝફાયરનું કર્યું ફરી ઉલ્લંઘન..5 લોકોના મોત : 600 લોકો થયા બેઘર\nજમ્મૂ કાશ્મીરના ઉરી અને નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર ફેંકવમાં કનિદૈ લાકિઅ આવ્યા, જેમાં એક નાગરિકને ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા ઓટોમેટિક વેપન અને મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા છે. જમ્મૂ: જમ્મૂ કાશ્મીરના કનિદૈ લાકિઅ ઉરી અને નૌશેરા અકિલા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારથી જ ફાયરિંગ ચાલુ છે. નૌશેરામાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાન દ્વારા મોર્ટાર ફેંકવમાં કનિદૈ લાકિઅ આવ્યા, જેમાં એક નાગરિકને ગંભીર ઇજા પહોંચી છે. પાકિસ્તાન દ્વારા ઓટોમેટિક અકીલા વેપન અને મોર્ટાર ફેંકવામાં આવી રહ્યા છે. ગઇકાલથી અત્યાર કનિદૈRead More\nરાષ્ટ્રીય Comments Off on ‘નાપાક’ પાક સુધરવાનું નામજ નથી લેતું…સિઝફાયરનું કર્યું ફરી ઉલ્લંઘન..5 લોકોના મોત : 600 લોકો થયા બેઘર Print this News\nમૃતકોના વારસદારો ને સરકારશ્રી તરફ થી મળતી સહાયના ચેક\nતા. 19-૦5-2018 ના રોજ ભાવનગર-અમદાવાદ બાવળીયાળી રોડ ઉપર ટ્રક પલટી ખાઈ જતા અવસાન પામેલ ને શ્ર્ધાજલી આપવા તેમજ મૃતકોના વારસદારો ને સરકારશ્રી તરફ થી મળતી સહાયના ચેક આપવા આજ રોજ તા.24-05-2018 ના સરતાનપર મુકામે માન.શ્રી ભુપેન્દ્ર્સિંહજી ચુડાસમા(માન.પ્રભારીમંત્રીશ્રી,શિક્ષણ,કાયદો અને ન્યાયતંત્ર) તેમજ માન.શ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા(માન.કેન્દ્રીયમંત્રી શ્રી (રા.ક.)કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ,શોપીંગ,માર્ગ) તથા માન.રાજ્યકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર(માન.મંત્રીશ્રીકૃષિ,પંચાયત અને પર્યાવરણ) ૧૫-ભાવનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ,ભાવનગર મહાનગર પાલિકા ના મેયરશ્રીમતિ નીમુબેન બાંભણીયા,ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન અને ભાવનગર જીલ્લા ભાજપા અધ્યક્ષ માન.મહેન્દ્રસિંહજી સરવૈયા,મહામંત્રીશ્રી નારણભાઈ મોરી,દિલીપભાઈ શેટા,તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી ડૉ.ધીરુભાઈ શિયાળ,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,તળાજા તાલુકા ભાજપા પ્રમુખ વિક્રમસિંહRead More\nભાવનગર Comments Off on મૃતકોના વારસદારો ને સરકારશ્રી તરફ થી મળતી સહાયના ચેક Print this News\nતળાજા તાલુકા પંચાયત કચેરીના મકાનનું લોકાર્પણ\nઆજ રોજ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકા પંચાયત કચેરીના મકાનનું લોકાર્પણ કરતા માન.શ્રી ભુપેન્દ્ર્સિંહજી ચુડાસમા(માન.પ્રભારીમંત્રીશ્રી,શિક્ષણ,કાયદો અને ન્યાયતંત્ર) તેમજ માન.શ્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા(માન.કેન્દ્રીયમંત્રી શ્રી (રા.ક.)કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ,શોપીંગ,મ���ર્ગ) તથા માન.રાજ્યકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર(માન.મંત્રીશ્રીકૃષિ,પંચાયત અને પર્યાવરણ) ના વરદ હસ્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૫-ભાવનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ,ભાવનગર મહાનગર પાલિકા ના મેયરશ્રીમતિ નીમુબેન બાંભણીયા,ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન અને ભાવનગર જીલ્લા ભાજપા અધ્યક્ષ માન.મહેન્દ્રસિંહજી સરવૈયા,મહામંત્રીશ્રી નારણભાઈ મોરી,દિલીપભાઈ શેટા,તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી ડૉ.ધીરુભાઈ શિયાળ,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,તળાજા તાલુકા ભાજપા પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ,બટુકભાઈ ધાધલ્યા,ચેતનસિંહ સરવૈયા,બી.કે.ગોહિલ,પરેશભાઈ જાની સહીત તાલુકા પંચાયત તળાજા અને જીલ્લા પંચાયત ના અધિકારીશ્રી મોટી સંખ્યામાં હજારRead More\nભાવનગર Comments Off on તળાજા તાલુકા પંચાયત કચેરીના મકાનનું લોકાર્પણ Print this News\nબગસરાના જુની હળિયાદ ખાતે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ\nકૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ, બગસરાના જુની હળિયાદ ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, વિકાસની વણથંભી યાત્રામાં જળસંગ્રહને અગ્રતા આપીને રાજય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા સર્વાંગી ફાયદો થશે. રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. રાજયમાં ચાલતા આ જળ અભિયાનને ઠેર-ઠેર પ્રતિસાદ મળી રહ્યાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. આ જળ અભિયાન અંતર્ગત રાજયના ૧૩ હજારથી વધુ તળાવો ઉંડા કરવા આયોજન હતુRead More\nઅમરેલી Comments Off on બગસરાના જુની હળિયાદ ખાતે તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ Print this News\nબગસરામાં સાતલડી નદી ઉંડા ઉતારવાની કામગીરી શરૂ…કામગીરીનું નિરીક્ષણ કરતા કૃષિ-ગ્રામવિકાસ મંત્રી આર.સી.ફળદુ\nકૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, બગસરાની મુલાકાત લીધી હતી. સુજલામ સુફલામ જળ અભિયાન તળે બગસરાની સાતલડી નદી ઉંડી ઉતારવાની કામગીરી શરૂ છે ત્‍યારે મંત્રીશ્રીએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસીયા, પ્રાંત અધિકારીશ્રી આર.કે. ઓઝા, નાયબ પશુપાલન ન��યામકશ્રી નરોડીયા, મદદનીશ બાગાયત નિયામકશ્રી વાળા, સુરતના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી કમલેશભાઇ કાનાણી, શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી નિતેષભાઇ ડોડીયા, શ્રી હરેશભાઇ રંગાડીયા, શ્રી રાજુભાઇ ગીડા, શ્રી પ્રશાંત ભીંડી, શ્રી એચ.આર. શેખવા સહિત નગરજનોRead More\nઅમરેલી Comments Off on બગસરામાં સાતલડી નદી ઉંડા ઉતારવાની કામગીરી શરૂ…કામગીરીનું નિરીક્ષણ કરતા કૃષિ-ગ્રામવિકાસ મંત્રી આર.સી.ફળદુ Print this News\nઅમરેલીના જાળીયામાં પ્રભારીમંત્રી આર.સી.ફળદુની મુલાકાત…તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ અને ગ્રામજનો સાથે વાર્તાલાપ\nકૃષિ-ગ્રામવિકાસ મંત્રી અને અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ, અમરેલીના જાળીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, રાજય સરકારે શરૂ કરેલા જળ અભિયાનને લીધે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવાનો છે. વરસાદી પાણીનો જેટલો સંગ્રહ થાય તે આગામી સમયમાં ફળદાયી નિવડશે. મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે વાર્તાલાપ કરતા કહ્યું કે, જળ અભિયાનના માધ્‍યમથી ઉપયોગી સામાજિક કાર્ય થઇ રહ્યું છે ત્‍યારે ધાર્મિક-સામાજિક સંસ્‍થા તેમજ વ્‍યક્તિગત દાતાશ્રીઓનો સહકાર નોંધનીય છે. દાતાશ્રીઓએ સામાજિક કાર્યમાં સહભાગી બની સમાજ પ્રત્‍યેનું ઋણ ચૂકવ્‍યું છે. જળસંચયના કાર્યોનેRead More\nઅમરેલી Comments Off on અમરેલીના જાળીયામાં પ્રભારીમંત્રી આર.સી.ફળદુની મુલાકાત…તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ અને ગ્રામજનો સાથે વાર્તાલાપ Print this News\nઅમરેલી-મહુવામાં ઘરફોડ ચોરી કરનાર બાબરા રહેતા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસ\nછેલ્લા ધણા સમયથી મહુવા તેમજ આજુબાજુના વિસ્તારમાં ધરફોડ ચોરીના બનેલ બનાવો અનુંસંધાને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી માલ મહુવા વિભાગના અધિક પોલીસ અધિક્ષક કનિદૈ લાકિઅ બી.યુ.જાડેજા સાહેબ ની સીધી સુચના તથા મહુવા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી.એસ.એમ. વારોતરીયા માર્ગદર્શન હેઠળ મહુવા પો.સ્ટે થયેલ ચોરીની ફરીયાદો કનિદૈ લાકિઅ દાખલ થતા તેમજ અકિલા અન્ય સોસાયટી વિસ્તાર અક્ષરવિલા એપાર્ટમેન્ટ, શ્રીજી હાઇટસ એપાર્ટમેન્ટ, જગજીવન સોસાયટી, ગોકુલદ્યામ સોસાયટી,શીવનગર વિગેરે કનિદૈ લાકિઅ વિસ્તારમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીનો તરખાટ મચાવતી ગેંગ સકિય થયેલ હોય જે અકીલા અનુંસધાને ચોરી કરતી ગેંગને પકડી પાડવા મહુવા અધિક પોલીસ કનિદૈ લાકિઅ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજાનીRead More\nઅમરેલી, ભાવનગર Comments Off on અમરેલી-મહુવામાં ઘરફોડ ચોરી કરનાર બાબરા રહેતા બે પરપ્રાંતિય શખ્સોને ઝડપી લેતી પોલીસ Print this News\nકાલે પીપાવાવમાં જંગી રેલી : હાર્દિક – માંગુકીયા સહિતના આગેવાનો જોડાશે\nરાજુલાના પીપાવાવમાં સરકારી જમીન પર થયેલા ખાનગી કંપની સહિતના લોકો દ્વારા થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની માગણી સાથે એક માસથી ચાલતા ઉપવાસ આંદોલન છતાં તંત્ર કનિદૈ લાકિઅ તરફથી કોઇ કાર્યવાહી નહી કરાતા પીપાવાવના ગ્રામજનો દ્વારા તા. ૨૫ને શુક્રવારે જંગી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવતા રાજકીય આગેવાનોમાં હલચલ કનિદૈ લાકિઅ મચી ગઇ છે અને અકિલા વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે. રાજુલા તાલુકાના પીપાવાવ અને આસપાસના વિસ્તારમાં એક ખાનગી કંપની અને અન્ય કેટલાક કનિદૈ લાકિઅ લોકોએ સરકારી જમીન પર કેટલાક લોકોએ સરકારી જમીન પર કબ્જો જમાવી દીધો છે અને બાંધકામ અકીલાRead More\nઅમરેલી Comments Off on કાલે પીપાવાવમાં જંગી રેલી : હાર્દિક – માંગુકીયા સહિતના આગેવાનો જોડાશે Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/tantra-mantra-totka/tantra-mantra-totke-116060600019_1.html", "date_download": "2018-06-25T00:10:59Z", "digest": "sha1:7CJE2U5GKSQYH7KC67HPF67OUNOBK3NW", "length": 7677, "nlines": 114, "source_domain": "gujarati.webdunia.com", "title": "આ એક વસ્તુથી શક્ય છે દરેક સમસ્યાનુ સમાધાન | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nતંત્ર શાસ્ત્રમાં અનેક વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. આવી જે એક તાંત્રિક વસ્તુઓ છે કોડિયો. આ સમુદ્રમાંથી નીકળે છે અને સજાવટના કામમાં વપરાય છે. તંત્ર શાસ્ત્ર હેઠળ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવેલ અનેક ટોટકામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. કોડીયોના ટોટકા આ પ્રકારના છે.\n1. જો પ્રમોશન ન થઈ રહ્યુ હોય તો 11 કોડીઓ લઈને કોઈ લક્ષ્મી મંદિરમાં અર્પિત કરી દો. તમારા પ્રમોશનના દ્વાર ખુલી જશે.\n2. જો દુકાનમાં બરકત ન થઈ રહી હોય ��ો દુકાનના ગલ્લામાં 7 કોડીયો મુક્કો અને સવાર સાંજ તેની પૂજા કરો. ચોક્કસ બરકત થવા માંડશે.\n3. જો તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છે તો તેના પાયામાં(નીવ) 21 કોડીઓ નાખી દો. આવુ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહી રહે અને ઘરમાં સુખ-શાંતિ પણ કાયમ રહેશે.\n4. જો તમે નવી ગાડી ખરીદી રહ્યા છો તો તેના પર 7 કોડીયોને એક કાળા દોરામાં પરોવીને બાંધી દો. તેનાથી વાહનના દુર્ઘટનાગ્રસ્ત થવાની સમસ્યા ઓછી થઈ જશે.\n5. જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો 7 કોડીઓની પૂજા કરીને તમારી સાથે લઈ જાવ. તેનાથી ઈંટરવ્યુમાં તમને ચોક્કસ સફળતા મળશે.\nઆ પણ વાંચો :\nહિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન\nતંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips\nનવરાત્રિ વિશેષ : તંત્ર સિદ્ધિ માટે કન્યા પૂજન કેમ \nShri janmashtami : મનોકામના પૂર્તિના 8 ખાસ ઉપાય\nઆ છે જન્માષ્ટમી ના અચૂક 12 ઉપાય , 1 પણ કરશો તો થશે ફાયદો\nલક્ષ્મી કૃપા માટે પર્સમાં કેવી વસ્તુઓ રાખશો કેવી નહી \nતંત્ર શાસ્ત્રથી - આ ખાસ વસ્તુઓને પહેરવાથી દૂર થાય઼ છે મની પ્રોબ્લેમ\nDaily રાશિફળ- Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06-11-2017)\nમેષ (અ,લ,ઈ) : આવતી કાલનો દિવસ આપની માટે સોનાનો સૂરજ લઈને ઉગશે. દિવસ દરમિયાન લગભગ તમામ ...\nસાપ્તાહિક રાશિફળ- 6 નવેમ્બર થી 12 નવેમ્બર\nમેષ રાશિ- કોઈની ભાવનાઓને આઘાત ન કરવી આ અઠવાડિયે શરૂઆતમાં ધંધામાં લાભના યોગ બની રહ્યા ...\nજ્યોતિષ શાસ્ત્ર - શુક્રનુ કન્યા રાશિમાં ગોચર.. આ રાશિયોની બદલાશે કિસ્મત.. આ 2 રાશિયો ઉઠાવશે મુશ્કેલી\nશુક્ર ગ્રહનુ કન્યા રાશિમાં ગોચર થવાનુ છે. શુક્ર ગ્રહનુ આ ગોચર 3 નવેમ્બરના રોજ શુક્રવારની ...\nજ્યોતિષશાસ્ત્ર - આ 4 રાશિના લોકો જલ્દી કરોડપતિ બને છે...\nજ્યોતિષ શાસ્ત્ર મુજબ એક વાત જાણી શકાય છે કે કંઈ રાશિના જાતકની શ્રીમંત બનવાની શક્યતા વધુ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%89%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8/", "date_download": "2018-06-25T00:11:20Z", "digest": "sha1:MENMHR72ZSWHFXUAYKWUYCQKAKX2LMK7", "length": 10495, "nlines": 101, "source_domain": "kutchuday.in", "title": "ઉનાળાના પ્રારંભથી જ બન્ની-પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj ઉનાળાના પ્રારંભથી જ બન્ની-પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી\nઉનાળાના પ્રારંભથી જ બન્ની-પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી\nઆવનારા દિવસોમાં સ્થિતિ અકલ્પનિય બનવાની ભીતિ : સત્વરે પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો હિજરતની સર્જાશે સ્થિતિ\nરણોત્સવનું દૈનિક ત્રણ લાખ લીટર પાણી બન્ની-પચ્છમના વિસ્તારોમાં આપવાની તંત્રની વાતો પોકળ સાબિત થઈ\nદૈનિક જરૂરીયાતની સામે ગ્રામીણ વિસ્તારોમાં ર૦થી ૩૦ ટકા જેટલું જ થતું પાણી વિતરણ : લોકોની સાથે પશુઓની હાલત પણ બની કફોડી : તંત્રના વાંકે ઉંચા ભાવે ટેન્કર દ્વારા પાણી મેળવવા લોકો મજબૂર\nભુજ : ઉનાળાના પ્રારંભની સાથે જ સૂર્ય નારાયણે આકરાં તેવર દેખાડવાના શરૂ કરી દીધા હોઈ કચ્છમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થવા આગળ ધપી રહ્યો છે. ગત વર્ષે ચોમાસા દરમ્યાન સામાન્ય વર્ષોની તુલનાએ પ્રમાણમાં ઓછો વરસાદ થતાં અત્યારથી જ ડેમો – તળાવો તળિયાઝાટક થવાની સ્થિતિએ પહોંચી ગયા છે. ત્યારે કચ્છના છેવાડાના વિસ્તાર સુધી નર્મદા નીરના અવતરણની ફેંકાતી ગુલબાંગો વચ્ચે ઉનાળાના પ્રારંભથી જ બન્ની – પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે.\nકચ્છ જિલ્લો વિકાસ પથ પર નિરંતર ગતિ કરી રહ્યો હોવા છતાં પણ હજુ પીવાના પાણી સંદર્ભે કોઈ નક્કર યોજના વાસ્તવમાં અમલી બની ન હોઈ કચ્છીજનોની તરસ ચોમાસાના આધારે જ છીપાતી હોય છે. જિલ્લામાં નર્મદા નીરના અવતરણ મોટા ભાગના વિસ્તારોમાં થઈ ગયા હોવાની વાતો રાજકીય આગેવાનો દ્વારા સતત ફેલાવાતી હોય છે પરંતુ વાસ્તવમાં હજુ પણ જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જયાં પાણીની પાઈપલાઈનો પણ તંત્ર દ્વારા નાખવામાં આવી નથી. ત્યારે આ વખતે ઉનાળો કચ્છીજનો માટે આકરો બની રહેવાની હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કરાયેલી આગાહી અત્યારથી જ સાચી ઠરી રહી છે ત્યારે શહેરી વિસ્તારોમાં તો પાલીકા દ્વારા પાંચ – સાત દિવસે એક વાર પાણી વિતરણ કરી ગાડું ગબડાવાઈ રહ્યું છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પાણીની રામાયણ સર્જાવવાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બન્ની – પચ્છમમાં તો પાણીની ગંભીર કટોકટી અત્યારથી જ જોવા મળી રહી છે.\nઆ બાબતે દધ્ધર જુથ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ મુસા જુણસ નોડેએ જણાવ્યું કે, દધ્ધર નાન, દધ્ધર મોટી, વાગુરા, સાંધારા, દેઢીયા નાના, દેઢીયા મોટામાં પાણીની અત્યારે ભારે તંગી છે. પાછલા બે માસથી પાણીની ગંભીર તંગીના લીધે લોકોની સાથે પશુઓની હાલત પણ કફોડી બની છે. સાંધારા ગામે તો આઝાદી બાદથી જ પાણીની લાઈન આવેલ નથી. હાલે લોકો અંધૌથી ટેન્કર મારફતે પાણી મંગાવે છે. જેના રૂા. ૬૦૦ ચુકવવા પડી રહ્યા છે.\nઝુરા (કેમ્પ)ના સરપંચ સોઢા સુરતસિંહ મોકાજીએ કહ્યું કે, ઝુરા અને ઝુરા (કેમ્પ)માં રૂદ્રમાતામાંથી પાણી આવે છે. અહીં ર હજારની માનવ વસ્તી તેમજ અંદાજે તેટલા જ પશુધન આવેલ હોઈ દૈનિક રૂા. ૧.પ૦ લાખ લીટર પાણીની જરૂરીયાત છે તેની સામે વર્તમાને માત્ર ૪૦૦૦૦ લીટર પાણી જ મળી રહ્યું હોઈ પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે.\nખાવડા સરપંચ કુંભાર ઉંમર સુમારના જણાવ્યાનુસાર હાલે અહીં પાણીની અન્ય વિસ્તારોની જેમ કટોકટી નથી પરંતુ આવનારા દિવસોમાં સ્થિતિ કથળે તેવી સંભાવના છે.\nલુણા જુથ ગ્રામ પંચાયતના સરપંચ સૈયા ઉંમર જતે કહ્યું કે, ઉનાળાના પ્રારંભથી જ ટેન્કરરાજ સર્જાયું છે. પાણીની તકલીફના લીધે ગામમાં કુવા ખોદી પાણી મેળવવું પડી રહ્યું છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, હાલે બન્ની – પચ્છમમાં પાણીની જે કટોકટી છે તેના નિરાકરણ માટે તંત્ર દ્વારા સત્વરે નક્કર કાર્યવાહી નહીં કરાય તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ કથળશે તેમાં બેમત નથી.\nકડોલના સરપંચને મારી નાખવાની ધમકી\nભુજમાં હીટ એન્ડ રન : નિવૃત પોલીસકર્મીનું મોત\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121744", "date_download": "2018-06-25T00:17:49Z", "digest": "sha1:SSA7E7IIA22UJV5S7IIQ6SIAYXGPO2QX", "length": 20030, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "ચીફ જસ્ટીસ સામે સવાલ ઉઠાવનાર ચાર જ્જોને ઓળખો...", "raw_content": "\nચીફ જસ્ટીસ સામે સવાલ ઉઠાવનાર ચાર જ્જોને ઓળખો...\nત્રણ તલાકનો ફેંસલો આ ���ંચ પરમેશ્વરે સંભળાવ્યો હતોઃ ચીફ જસ્ટીસ દિપક મિશ્રા ત્યારે ચર્ચામાં આવ્યા જયારે જ્જને કહેવુ પડયુ, 'ભગવાન કે લીયે ઐસા ન કહે'\nનવી દિલ્હી તા.૧ર : સુપ્રિમ કોર્ટના સીનીયર જ્જોએ ઇતિહાસમાં પહેલી વખત દેશમાં સામે આવી સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલી અનિયમિતતાઓ પત્રકારો સમક્ષ મુકી છે. આ જ્જોમાં જસ્ટીસ જે.ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોય, જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીસ કુરીયન જોસેફ સામેલ છે.\nઆંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ર૩ જુલાઇ ૧૯પ૩માં જન્મેલા જસ્ટીસ જસ્તી ચેલમેશ્વરએ દ.ભારતની પ્રતિષ્ઠીત મદ્રાસ લોયલા કોલેજમાં ભૌતિકશાસ્ત્ર વિષય ઉપર સ્નાતક ડીગ્રી મેળવી હતી ત્યારબાદ આંધ્ર વિશ્વ વિદ્યાલયમાંથી ૧૯૭૬માં કાનૂની અભ્યાસ પુરો કર્યો ત્યારબાદ ૧૩ ઓકટોબર ૧૯૯પમાં ચેલમેશ્વર એડીશ્નલ એડવોકેટ જનરલ બન્યા. પાછળથી ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશની ભુમિકા પુરી કરી ર૦૧૧માં સુપ્રિમ કોર્ટના જ્જ બન્યા.\n૧૮મી નવેમ્બર ૧૯પ૪માં જન્મેલા જસ્ટીસ રંજન ગોગોય ૧૯૭૮માં વકીલ બન્યા. ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા પછી ર૮ ફેબ્રુઆરી ર૦૦૧ના તેઓ ગુવાહાટી હાઇકોર્ટમાં કાયમી જ્જ તરીકે નિયુકિત પામ્યા. ત્યારબાદ ૯ સપ્ટેમ્બર ર૦૧૦માં તેમની બદલી પંજાબ-હરીયાણા હાઇકોર્ટમાં થઇ. ર૩ એપ્રિલ ર૦૧રના તેઓ સુપ્રિમ કોર્ટમાં જ્જ બન્યા. રંજન ગોગોય સુપ્રિમ કોર્ટની એ બેન્ચમાં સામેલ હતા જેણે સુપ્રિમ કોર્ટના પુર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્ઝુને સોમિયા મર્ડર કેસ ઉપર બ્લોગ લખવા બાબતે અંગત રીતે અદાલતમાં રજુ થવાનો હુકમ કર્યો હતો.\nજસ્ટીસ મદન ભીમરાવ લોકુર\nજસ્ટીસ મદન ભીમરાવ લોકુરનો જન્મ ૩૧ ડિસે. ૧૯પ૩ના થયો હતો. તેઓએ દિલ્હીની મોર્ડન સ્કુલમાં અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસ વિષય ઉપર સ્નાતક ડીગ્રી મેળવ્યા બાદ દિલ્હી યુનિ.માંથી જ ૧૯૭૭માં એલએલબીની ડીગ્રી મેળવી તેમણે દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વકીલાત પણ કરી. ૧૯૮ ૧માં તેઓ પરીક્ષા પાસ કરી સુપ્રિમ કોર્ટમાં 'એડવોકેટ ઓન રેકોર્ડ' સ્થાપિત થયા. તેમણે સિવિલ ક્રિમીનલ કોન્સ્ટીટયુશનલ લો અને રેવન્યુ એન્ડ સર્વિસ લોમાં વિશેષતા મેળવી છે. ૧૯૯૦ થી ૧૯૯૬ સુધી તેઓ કેન્દ્ર સરકારના વકતા રહ્યા અને કેન્દ્ર સરકાર વતી તમામ કેસોની દલીલો કરી. તેમને ૪ જુન ર૦૧રના સુપ્રિમ કોર્ટના જ્જ નિયુકત કરવામાં આવ્ય���.\nજસ્ટીસ કુરીયનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯પ૩ના રોજ કેરળમાં થયો હતો. તેમણે કેરળ લો એકેડેમી લો કોલેજ, તિરૂવન્તપુરમમાંથી કાનૂની અભ્યાસ કર્યો હતો. ૧૯૭૭-૭૮માં તેઓ કેરળ યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સીલ સભ્ય બન્યા. ૧૯૮૩ થી ૧૮૮પ સુધી કોચી યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહ્યા. ૧૯૭૯માં કેરળ હાઇકોર્ટમાંથી વકીલાત શરૂ કરવાવાળા કુરીયન ૧૯૮૭માં સરકારી વકીલ બન્યા અને ૧૯૯૪ થી ૧૯૯૬ સુધી એડીશ્નલ જનરલ એડવોકેટ પદ ઉપર રહ્યા. ૧૯૯૬માં તેઓ સીનીયર વકીલ બન્યા અને ૧ર જુલાઇ ર૦૦૦ના કેરળ હાઇકોર્ટમાં જ્જ બન્યા. ર૦૦૬ થી ર૦૦૮ વચ્ચે તેઓ કેરળ ન્યાયીક એકેડેમીકમાં અધ્યક્ષ રહ્યા. ર૦૦૮માં તેઓ લક્ષ્યદ્વીપ લીગલ સર્વિસ ઓથોરીટીના અધ્યક્ષ બન્યા. ત્યારબાદ તેઓ ૮ ફેબ્રુઆરી ર૦૧૦થી ૭મી માર્ચ ર૦૧૩ સુધી હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રહ્યા. ૮ માર્ચ ર૦૧૩થી જસ્ટીસ કુરીયન સુપ્રિમ કોર્ટના જજ બન્યા. તેઓ ર૯ નવેમ્બર ર૦૧૮ના નિવૃત થશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST\nજમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nભૂલી જાવ Wi-Fi: આવે છે ૧૦૦ ગણું ફાસ્ટ Li-Fi\nબિહારના આશ્રમમાં ત્રણ સાધ્વીઓ પર થયો સામૂહિક બળાત્કાર access_time 12:52 pm IST\nઆજે સાંજે જરૂરીયાતમંદ પરિવારોને અનાજકીટ વિતરણ-૧૦ બહેનોને સિલાઈ મશીન વિતરણ access_time 4:10 pm IST\nક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગરના બે દરોડાઃ ૨૧ બોટલ દારૂ કબ્જે access_time 1:03 pm IST\nબૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા તેજસ્વીતા સન્માન સમારોહ access_time 2:17 pm IST\nકાલે સોમનાથ ચોપાટીમાં ભવ્ય પતંગ મહોત્સવ access_time 12:08 pm IST\nગારીયાધાર ન.પા.ની ચુંટણી માટે ભાજપા દ્વારા સેન્સ લેવાયો access_time 9:22 am IST\nવાંકાનેરના નવા ખારચીયાના શ્રી કરૂણાનિધાન આશ્રમમાં પૂ.મોરારીબાપુની ઉપસ્થિતીમા પ્રાગટય મહોત્સવ ઉજવાશે access_time 12:06 pm IST\nઆજે શનિવારે ઉત્તરાયણ પહેલાં પતંગ ખરીદવા માટે લોકો બજારમાં નીકળી રહ્યા છે : મોડી રાત્ર સુધી પતંગ તથા દોરાની મોટા પ્રમાણમાં ખરીદી કરે તેવો બજારમાં તેજીનો માહોલ જેવા મળે રહ્યો છે : આવતી કાલે પતંગરસિયાઓને પવન પણ સાથ આપશે તેવું હવામાન ખાતાનું કહેવું છે access_time 10:23 pm IST\nપોલીસે બાતમીના આધારે કલોલમાં કલ્યાણપુરા ઓવરબ્રિજ નીચે વરલીમટકાનું જુગારધામ ઝડપ્યું: પાંચ શખ્સોની ધરપકડ access_time 5:36 pm IST\nપતંગ બનાવવામાં માત્ર હાથની બનાવટ હોય છે access_time 12:55 pm IST\nક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે access_time 1:00 pm IST\nજાપાનમાં ભારે બરફવર્ષા, આખી રાત ટ્રેનમાં ફસાયા ૪૩૦ લોકો access_time 11:08 am IST\nપાલતુ શ્વાનને બચાવવા માટે ઓસ્ટ્રેલિયામાં આ શખ્સે ગુમાવી દીધો પોતાનો જીવ access_time 7:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહે��ા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nસાઉદી અરબમાં પ્રથમ વાર મહિલાઓ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી access_time 5:39 pm IST\nફ્રેન્ડસ સાથે લંચ કરતી સારા અલી ખાન access_time 2:46 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0ODY%3D-80355000", "date_download": "2018-06-25T00:34:23Z", "digest": "sha1:OGO7DTYSJBLKT3RK4SSQZFWWRN53LY3J", "length": 5552, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "સિસ્ટર્સ ટક્કરમાં વિનસે સેરેનાને હરાવી | Sports | Gujarat Mirror", "raw_content": "\nસિસ્ટર્સ ટક્કરમાં વિનસે સેરેનાને હરાવી\nવિશ્ર્વની પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સનો પોતાની મોટી બહેન વિનસ વિલિયમ્સ સામે ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પરાજય મળતાં બહાર થઈ ગઈ છે. બાળકીને જન્મ આપ્યાના 15 મહિના બાદ ટેનિસ કોર્ટ પર સફળ વાપસીનો પ્રયાસ કરી રહેલી સેરેનાને વિનસે 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે વિનસ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો સામનો લેટવિયાની અનાસ્તાસિયા સેવાસ્તોવા સામે થશે. સેવાસ્તોવાએ જર્મનીની જુલિયા ર્ગોજિસને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો.\nમહિલા વિભાગના અન્ય મુકાબલામાં 27મી ક્રમાંકિત સ્પેનની કાર્લા નોવારો સુઆરેઝે યૂક્રેઇનની એલિના સ્વિતોલિનાને 7-5, 6-3થી હરાવી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સુઆરેઝનો સામનો અમેરિકાની વાઇલ્ડકાર્ડ ધારક ડેનિયલ રોઝ કોલિન્સ સામે થશે. કોલિન્સે ત્રીજા રાઉન્ડમાં રશિયાની સોફિયા ઝુકને 6-4, 6-4થી હાર આપી હતી.\nરોજર ફેડરરે પ���રુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ર્સિબયાના ક્રાજિનોવિકને 6-2, 6-1થી પરાજય આપી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું જ્યાં તેનો સામનો ફ્રાન્સના જેરેમી ચાર્ડી સામે થશે. ચાર્ડીએ ત્રીજા રાઉન્ડમાં પોતાના જ દેશના મનારિનોને 7-5, 4-6, 6-1થી પરાજય આપ્યો હતો. પુરુષ વિભાગમાં જેક સોક, બઘડાટિસ, મારિન સિલક, રાઓનિકે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સિસ્ટરની ટકકર: મેટરનિટી લીવ પરથી લાંબા સમય બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરનાર અમેરિકન ટેનિસ ખેલાી સરેના વિલિયમ્સને ઈન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં તેની મોટી બહેન વિનસ વિલિયમ્સે સીધા બે સેટમાં 6-3, 6-4 થી પરાજય આપી સ્પર્ધામાંથી બહાર ફેંકી દીધી હતી.\nવન-ડેમાં બે દડાનો નિયમ બોલરોની દાંડી ખેડવે છે\nબ્રાઝિલ નોકઆઉટ તબક્કા ભણી\nઆર્જેન્ટિના હારી જતાં મેરેડોના આંસુ રોકી ન શકયો\nદુબઈ કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશિપ પાક.ને કબડ્ડીમાં ધૂળ ચટાવતું ભારત\nક્રિકેટરોના ઊંચા વેતન માટેના કરારને ઇઈઈઈંએ આપી મંજૂરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/cc346d2f74/on-the-night-of-time-if-you-are-not-getting-saikalasavari-april-23-ahmedabad-organized", "date_download": "2018-06-25T00:18:29Z", "digest": "sha1:HAVLUFGX6WSMM4L3VDNTVRP3CVIGO7KS", "length": 16202, "nlines": 118, "source_domain": "gujarati.yourstory.com", "title": "દિવસે સમય ના મળતો હોય તો રાત્રે કરો સાઈકલસવારી, 23 એપ્રિલે અમદાવાદમાં 'નાઈટ સાઈકલ રાઈડ'નું આયોજન", "raw_content": "\nદિવસે સમય ના મળતો હોય તો રાત્રે કરો સાઈકલસવારી, 23 એપ્રિલે અમદાવાદમાં 'નાઈટ સાઈકલ રાઈડ'નું આયોજન\nસમય સાથે આપણે બદલાયા અને આગળ પણ વધ્યા, આઝાદી પછી આપણે પશ્ચિમના દેશોનું અનુકરણ કરતા હતા..એમાં કાંઇ ખોટું પણ ન હતુ કારણકે પશ્ચિમના દેશ વિચારથી લઇને ટેક્નોલોજીના ક્ષેત્રે આપણા કરતા જોજનો આગળ હતા. આપણે તેમની પાસેથી ઘણું બધું સ્વીકાર્યું. જોકે ધીમે ધીમે વિકાસના પંથે આગળ વધતા 21મી સદીમાં પહોંચતા ભારતે વિશ્વ ફલક પર પોતાનું નામ ગુંજતુ કર્યું. પહેરવેશથી લઇને ફાસ્ટફૂડ બાબતે આપણે પશ્ચિમના દેશનું અનુકૂળ કર્યું પણ તેની સામે ક્યાંક ને ક્યાંક તેમના સારા ગુણોની અવગણના કરી છે. પશ્ચિમના દેશના લોકો ફાસ્ટફૂડની સાથે સ્વાસ્થ્ય બાબતે પણ એટલા જ ચુસ્ત હોય છે, જે મુદ્દાની ભારતના લોકોએ અવગણીને અવનવા રોગોને આમંત્રણ આપ્યું છે. કસરત અને સાયકલિંગના અભાવે આપણું શરીર મેદસ્વીતાથી ઘેરાઇ રહ્યું છે અને ડાયાિબટીસ, બ્લડ પ્રેસર, હ્રદયના રોગોનુ��� ઘર બની ગયું છે. સાઇકલ તો જાણે લુપ્ત થઇ રહી હોય તેમ બાળકો પણ માંડ વાપરતા જોવા મળે છે. વાહનોએ આપણને એટલા પાંગળા કરી નાંખ્યા છે કે સોસાયટી અથવા તો ફ્લેટની બહાર કાંઇ ખરીદવા ચાલતા અથવા સાયકલ પર જવાના સ્થાને વાહન લઇને જતા કરી દીધા છે. લોકો સાયકલ અને લોકલ ટ્રાન્સપોર્ટેશનને છોડી પર્સનલ વાહનોને અપનાવતા થયા.. જેને પગલે એક તો વાહનોની સંખ્યા વધી..અને તેના કારણે વાતાવરણ મોટા પ્રમાણમાંં પ્રદૂષણ મોટાપ્રમાણમાં ફેલાઇ રહ્યું છે.. સાથેજ આપણું શરીર પણ નબળું પડી રહ્યું છે. ત્યારે આ વિચારને ગંભીરતાથી લઇને ‘માયબાઇક’ સંસ્થાએ ડીકેથ્લોન કંપનીને સાથે રાખીને એક 'નાઇટ સાઇકલ રાઇડ'નું આયોજન કર્યું છે.\n‘માયબાઇક’ સંસ્થા અમદાવાદમાં સાઇકલ શેરિંગ પ્રોજેક્ટનું કામ કરી રહી છે. આ સાઇકલ શેરિંગ અંતર્ગત વ્યક્તિએ અમૂક ફી ભરીને મેમ્બર બનવાનું રહે છે. જેમાં માયબાઇક સંસ્થા દ્વારા અપાયેલી સાયકલ તમારા ઘરથી બીઆરટીસ સ્ટેન્ડ સુધી લઇ જવાની રહેશે..જ્યારબાદ બીઆરટીસનો ઉપયોગ કરી જે સ્ટેન્ડ પર ઉતરશો ત્યાંથી તમને બીજી સાયકલ મ‌ળશે. જેના ઉપયોગ કરી તમે તમારા ડેસ્ટીનેશન સુધી પહોંચી શકશો. આ સેવા ચાલુ કરવા પાછળનો હેતુ લોકો સાઇકલિંગ કરતા થાય, વધુમાં વધુ લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપોયગ થાય જેના કારણે વાતાવરણમાં થતાં પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકાય. માયબાઇક દ્વારા લોકો સાઇકલિંગ અને પોતાના સ્વાસ્થ્ય અંગે જાગરૂક થાય તે માટે ઘણીવાર સાઇકલ રાઇડ યોજવામાં આવતી હોય છે.\n19 એપ્રિલ એટલે વર્લ્ડ સાઇકલિંગ ડે. માયબાઇક અને ડીકેથ્લોન સંસ્થા આ દિવસની ઉજવણી કરવા માગતું હોવાથી 19 એપ્રિલે તો નહીં પરંતુ તે જ વિકએન્ડ઼ એટલેકે 23 એપ્રિલ શનિવારના રોજ નાઇટ સાઇકલ રાઇડનું આયોજન કર્યું છે. જે ડીકેથ્લોન બોપલથી શરૂ થઇને સી.જી રોડ સુધીની 13 કિલોમીટરની રાઇડ રહેશે. આ 13 કિલોમીટરની રાઇડના ટ્રેક પર દરેક સ્થળે આયોજકના સ્વયંસેવકો ઉભા રહેશે, જેથી શિસ્ત જળવાય અને કોઇ દુર્ઘટના ન પરિણમે.. સાથે જ એમબ્યુલન્સ અને ડૉક્ટર્સની ટીમ આખી રાઇડ દરમિયાન રહેશે, જો કોઇ રાઇડર ઇજાગ્રસ્ત થાય તો તેમને તુરંત સારવાર આપી શકાય. આ રાઇડ શનિવાર અને ખાસ રાત્રે રાખવાનું મૂળ કારણ વધુને વધુ રાઇડર્સ પોતાની ઓફિસનું કામ પતાવીને જોડાઇ શકે અને રાત્રિના સમયે ગરમી પણ ન લાગે, જો થાકી ગયા હોય તો બીજા દિવસે રવિવાર હોવાથી આરામ પણ કરી શકાય.\nફી અને સાઈકલની વ્યવસ્થા\nઆ નાઇટ રાઇ���માં ભાગ લેવા માટે પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ટોકન ફી પણ ચૂકવવાની રહેશે. જો તમારી પાસે સાઇકલ હોય અને તમે ખુદ તે લઇ જવાના હોય તો તમારે રૂ. 100 ટોકન ફી ભરવાની રહેશે.\nજો તમારી પાસે સાઇકલ છે પણ સ્ટાર્ટીંગ પોઈન્ટ સુધી કેવી રીતે પહોંચવું અને ઘરે સાઇકલ કેવી રીતે લાવવી તે વિચારતા હોય તો તેના માટે પણ આયોજક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આયોજક રાઇડના આગળના દિવસે તમારા ઘરેથી સાઇકલ લઇ જશે અને રાઇડના સમયે તમને સાઇકલ આપશે. અને રાઇડ પૂરી થતાં તે સાઇકલ પરત તમારા ઘરે પણ મોકલાવી દેશે. જેના માટે તમારે રૂ. 200 ટોકન ફી ભરવાની રહેશે.\nજો તમારી પાસે સાઇકલ જ નથી છતાં તમારે રાઇડના સ્પર્ધક બનવું છે તો માયબાઇક પોતાની સાઇકલ તમને વાપરવા માટે આપશે જેના માટે રાઇડરે રૂ. 300 ટોકન ફી ભરવાની રહેશે. આ ટોકન ફી રાખવા પાછળનું મૂળ કારણ રાઇડરની સંખ્યા અને તેમની સુરક્ષાનો બંદોબસ્ત કરી શકાય તે છે. માયબાઇકની સાઇકલ લેતા પહેલા તમારે તમારું કોઈ ઓળખ કાર્ડ આયોજકને સિક્યોરીટી તરીકે આપવાના રહેશે.\nરજિસ્ટ્રેશન કેવી રીતે કરશો\nરાઇડરે માયબાઇકની વેબસાઇટ પર જઇને ‘બાય ટીકિટ’ પર ક્લીક કરીને પોતાની બધી પર્સનલ ડિટેઇલ્સ ભરી ફોર્મ ઓનલાઇન સબમિટ કરવાનું રહેશે, રજિસ્ટ્રેશન સાથે તેની ટોકન ફી પણ ભરવાની રહેશે. આ રાઇડ માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે.\nરાઇડરે એકવાર રજિસ્ટ્રેશન કરાવી લીધા બાદ તે રદ કરી શકશે નહીં અને ફી પણ પરત મેળવી શકશે નહીં. રજિસ્ટ્રેશન બાદ રાઇડ અંગેની તમામ માહિતી અને અપડેટ્સ ઇમેઇલ અને મોબાઇલ મેસેજ દ્વારા મોકલવામાં આવશે, તેમાં કોઇ પણ લેટર મોકલવામાં આવશે નહીં. આ માટે રાઇડરે સમયાંતરે પોતાના મેઇલ ચેક કરતા રહેવાના રહેશે. તેમ છતાં રાઇડરને કોઇ મુદ્દે મૂંઝવણ હોય તો વેબસાઇટ પર જણાવેલા ફોન નંબર સંપર્ક કરવાનો રહેશે.\nરાઇડ પહેલા ધ્યાન રાખવા જેવી બાબત\nસ્પર્ધકે સાઇકલ રાઇડની રાત્રિએ રાઇડના સમય કરતા એક કલાક વહેલા એટલેકે 8.30 pm સ્ટાર્ટીંગ પોઇન્ટ પર પહોંચી જવાનું રહેશે, તે દરમિયાન રાઇડરે પોતાની સાઇકલ ચેક કરવાની રહેશેકે તેમાં ક્ષતિ કે ખામી તો નથી અને જો હોય તો આયોજકનો સંપર્ક કરી વહેલી તકે દૂર કરવાની રહેશે. રાઇડરે પોતાનું હેલ્થ ચેક-અપ કરાવવાનું રહેશે, જેના કારણે કોઇને હાર્ટની અથવા અસ્થમા જેવી બિમારી હોય તો કોઇ મોટી સમસ્યાનો ભોગ ન બને. જો કોઇ રાઇડર કોઈ નશાનું સેવન કરતો હોય તો તે રાઇડમાં ભાગીદાર બની શકશે નહીં. આ રાઇડ દરમિયાન રાઇડરે પાણીની બોટલ અને બાકીની જરૂરી સાધન સામગ્રી ખુદ જ લાવવાની રહેશે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180525", "date_download": "2018-06-25T00:28:11Z", "digest": "sha1:MPQLS7XPY2YOSST4TSGEX5F5ISTYG4PQ", "length": 19107, "nlines": 95, "source_domain": "citywatchnews.com", "title": "May 25, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nમને ટાર્ગેટ કરવામાં આવી રહયો છે અને મારી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ફેલાવાઈ રહી છે : નીતિનભાઈ પટેલ\nરાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું રાજીનામુ લઇ લેવાયા અંગે છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું કનિદૈ લાકિઅ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે. આ અંગે નીતિન પટેલે ગુરુવારે કનિદૈ લાકિઅ રાત્રે એક અકિલા ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો. આજે શુક્રવારે સવારે પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કનિદૈ લાકિઅ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે.\nગુજરાત Comments Off on મને ટાર્ગેટ કરવામાં આવી રહયો છે અને મારી વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં ફેલાવાઈ રહી છે : નીતિનભાઈ પટેલ Print this News\nNSUI ની જહેમત રંગ લાવી\nગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી સમીર કુરેશી તેમજ પોરબંદર જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ ની રજુઆત સફળ\nહાલ માં જાહેર થયેલ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે જુલાઈમાં લેવાતી પૂરક પરીક્ષામાં એક વિષય સાથે ૨ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી જે શિક્ષણઅધિકારીને રજુઆત કર્યા બાદ સંતોષવામાં આવી છે. આ રજુઆત ને ધ્યાને લઇ સુંદર ન���ર્ણય લેવાતા વિદ્યાર્થીઓ એ રાહત નો શ્વાસ લીધો હતો. અને વિદ્યાર્થીઓ દ્વારા બંન્ને આગેવાનો પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે જયારે જાણવા જોગ એ બાબત પણ છે કે NSUI દ્વારા વિદ્યાર્થી હિત માટે જે કાંઈ પણ લડત કે રજુઆત કરવા માં આવે તેને મહદ અંશે સફળતા પ્રાપ્ત થાય છે.Read More\nઅમરેલી Comments Off on ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી સમીર કુરેશી તેમજ પોરબંદર જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ ની રજુઆત સફળ Print this News\nબરવાળા-બાવળ ગામે શનિવારે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ\nઅમરેલી જિલ્લા-તાલકુા વડિયા-કુંકાવાવના બરવાળા-બાવળ ગામે આગામી તા. ર૬ શનિવારે અનુજાતિ સમુદાય, જય ભીમ યુવા ગૃપ અને સરકારી કર્મચારીઓના સંયુકત ઉપક્રમે માતા કનિદૈ લાકિઅ રમાબાઇ આંબેડકરના ૮૩ માં મહાપરિનિર્વાણ (સ્મૃતિદિન)ની પૂર્વ સંધ્યાએ તથા ડો. બાબાસાહેબ આંબેડકરના ૧ર૭માં અવતરણ વર્ષના ઉપલક્ષમાં -જન્મોત્સવ પ્રસૈંગે કનિદૈ લાકિઅ ડો. બાબાસાહેબ-આંબેકડર અકિલા પ્રતિમાનું બહુજન બાલીકાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા સાંજે ૬ કલાકે અનાવરણ કરવામાં આવશે. તેમજ સવારે ૮ થી કનિદૈ લાકિઅ ૧ર વિશાળ શોભાયાત્રા, સાંજે ૭ થી ૯ સામુહિક ભીમ ભોજન, રાત્રે ૯ થી ૧૦ બુધ્ધ-ભીમવંદના અને મહાનાયકોને પુષ્પમાળા અર્પણ, મહાનુભાવોના સન્માન કનિદૈ લાકિઅ અને પ્રાસંગિકRead More\nઅમરેલી Comments Off on બરવાળા-બાવળ ગામે શનિવારે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ Print this News\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા ત્રણેક માસથી ચોરીઓ કરતી ચિખલીકર ગેંગના સભ્યને રૂ.૧,૯૪,૮૬૦/- ના સોના-ચાંદીના ઘરેણાં સાથે પકડી પાડતી અમરેલી પોલીસ\nતાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ જેમાં ખાસ કરીને અમરેલી શહેરના જેસીંગપરા, સુખનાથપરા, સંકુલ રોડ, મણિનગર તેમજ સાવરકુંડલા ટાઉનમાં બંધ મકાનોના તાળા એક સરખી પધ્ધતિથી તોડી ઘરફોડ ચોરીઓ થયેલ હોય અને માણસોમાં ભયનો માહોલ સર્જાયેલ. શહેરના અમુક વિસતારમાંથી લોકોએ સ્વયંભુ રીતે ગૃપ બનાવી ચોરીના બનાવો અટકાવવા ઉજાગરા શરૂ કરેલ હતાં. આ પ્રકારના મિલકત સબંધી ગુન્‍હાઓ ઉપર અંકુશ લાવવા માટે અમરેલી ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.બી.એમ.દેસાઇ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી કાઢવા તથા તેના ઉપર અંકુશ લાવવાRead More\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on અમરેલી જીલ્‍લામાં છેલ્‍લા ત્ર���ેક માસથી ચોરીઓ કરતી ચિખલીકર ગેંગના સભ્યને રૂ.૧,૯૪,૮૬૦/- ના સોના-ચાંદીના ઘરેણાં સાથે પકડી પાડતી અમરેલી પોલીસ Print this News\nગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શને\nગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શન કર્યા સાથે ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ,કૉંગ્રેસ અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ,માનસિંગભાઈ ડોડીયા,વિરેન્દ્રસિંહ વાઘેલા,લાખાભાઈ ભરવાડ,રાજેશભાઇ જોશી,સંજયસિંહ ગોહિલ(માલપર),રાજકુમાર મોરી,લાલભા ગોહિલ,રેવતસિંહ ગોહિલ,પદુભા ગોહિલ,બળદેવભાઈ સોલંકી,મુકેશભાઈ ગોહિલ,વનરાજસિંહ ગોહિલ,જીતેન્દ્રભાઈ બાલધિયા,રવીરાજસિંહ ગોહિલ,\nભાવનગર Comments Off on ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા ખોડિયાર મંદિર(રાજપરા) માતાજીના દર્શને Print this News\nચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને વિક્ટોરીયાપાર્ક રોડ ઉપરથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ\nભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના *પોલીસ કોન્સ. વિશ્ર્વરાજસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ગોહિલને* મળેલ બાતમી આધારે ભાવનગર બોરતળાવ વિક્ટોરીયાપાર્ક રોડ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી *મનીષભાઇ અમુલભાઇ રાઠોડ ઉ.વ. ૨૭ રહેવાસી પ્લોટ નંબર ૫/એચ, પચાસ વારીયા, ઘોઘા જકાતનાકા પાસે ભાવનગરવાળાને* એક શંકાસ્પદ મોટર સાયકલ હિરો સ્પ્લેન્ડર આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર GJ 4 BA 1909 કિ.રૂ| ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલRead More\nભાવનગર Comments Off on ચોરીના બે મોટર સાયકલ સાથે એક ઇસમને વિક્ટોરીયાપાર્ક રોડ ઉપરથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ Print this News\nનવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને ભાવિ આયોજનોના વિચાર સાથે સર્વોચ સંસ્‍થા ઈફકોની દિલ્‍હી ખાતે સાધારણ સભામા અમરેલી છવાયુ, સંઘાણીનુ સંબોધન\nસહકારી ક્ષેત્રમા અવનવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને અસરકારક આવિ આયોજનો અતિ જરૂરી જ નહિ પરંતુ વિશ્‍વ સાથે તાલમેળ સાધવા અત્‍યંત જરૂરી છે તેમ દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા ઈફકોની વાર્ષિક સાધારણ સભામાં દિલ્‍હી ખાતે ડીરેકટર દિલીપ સંઘાણીએ જણાવ્‍યુ હતુ. સમગ્ર દેશ માથી ઉપસ્‍થિત પ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરી વચ્‍ચે સંઘાણીએ ભઈફકોભ એ માત્ર રાસાયણીક સહકારી ક્ષેત્ર નહી પરંતુ આ ક્ષેત્રની અનેક પ્રવૃતિઓમા સામેલ કરવા ભારમૂકયો હતો અને તે માટે જરૂરી ફેરફારો, ટેકનોલોજીનુ શરણ અપનાવવા ડીઝીટલ ક્રાંતિની હાકલ કરી હતી. ઈફકોની સાધારણ સભામા પ્રથમવાર ગુજરાતી મહિલા ભાવનાબેન ગોંડલીયાએ વ્‍યકતવ્‍ય આપેલ. વાર્ષિક સાધારણ સભામા ઈફકોએRead More\nઅમરેલી Comments Off on નવી પઘ્‍ધતિઓ, ટેકનોલોજી અને ભાવિ આયોજનોના વિચાર સાથે સર્વોચ સંસ્‍થા ઈફકોની દિલ્‍હી ખાતે સાધારણ સભામા અમરેલી છવાયુ, સંઘાણીનુ સંબોધન Print this News\nઅમરેલી તાલુકાના વરસડા ગામે વાડી વિસ્‍તારમાંથી જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૫૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.\nઅમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે તાલુકા વિસ્‍તારના વરસડા ગામની સીમ વિસ્‍તારમાં ચંપુભાઇ હાથીભાઇ વાળા રહે.વરસડા વાળો પોતાની માલીકીની વાડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ માટે પૈસાની હાર-જીતનો જુગાર રમાડતો હોય,જે જગ્‍યાએ રેઇડ કરતાં ઇમરાન સીદીભાઇ ગાગદાણી રહે.લાઠી વિ.૦૭ વાળાઓ જુગાર રમતાં રોકડા રૂ.૭૬,૧૫૦/- તથા મોટર સાઇકલ નંગ-૩, કિં.રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮, કિં.રૂ.૧૪,૫૦૦/- વિ. મળી કુલ રૂ.૧,૫૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમોને અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલીRead More\nઅમરેલી Comments Off on અમરેલી તાલુકાના વરસડા ગામે વાડી વિસ્‍તારમાંથી જુગાર રમતા કુલ ૮ ઇસમોને રૂ.૧,૫૦,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14371", "date_download": "2018-06-24T23:55:10Z", "digest": "sha1:2N6FGIVM3ABCXAVDRSHYTYWG4WO6K7L4", "length": 5773, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢમાં શ્યામવાડી ખાતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભી�� અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢમાં શ્યામવાડી ખાતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ\nજૂનાગઢમાં શ્યામવાડી ખાતે ભાજપની કારોબારીની બેઠક યોજાઈ\nજૂનાગઢ શહેર ભાજપની કારોબારીની એક મહત્વની બેઠક ગઈકાલે શ્યામવાડી ખાતે મળી હતી. જૂનાગઢ જીલ્લાનાં પ્રભારી ભીખુભાઈ દલસાણીયાની ઉપÂસ્થતિમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી, ભરતભાઈ શીંગાળા, પુનિતભાઈ શર્મા અને ભાજપનાં કાર્યકતાઓની ઉપÂસ્થતિમાં મળી હતી આ બેઠકમાં દશનામ ગોસ્વામી સમાજનાં યુવાનોની ટીમ ભાજપમાં જાડાતા તેને ઉપÂસ્થત આગેવાનો દ્વારા કેસરીયો ખેસ પહેરાવી અને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો.\nPrevious Articleગીર-સોમનાથ જીલ્લાનાં સાસણ ખાતે ગિર સમર ફેસ્ટીવલનો આજથી પ્રારંભ\nNext Article જૂનાગઢમાં વળાંકમાં અને ફુટપાથ પર બસ સ્ટોપને પગલે ટ્રાફિક સમસ્યા ગુંચવાય છે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2013/02/10/updates-79/", "date_download": "2018-06-25T00:31:56Z", "digest": "sha1:XV4GMROKOSQUBA37G2UC3O5VUSEZNCRL", "length": 20333, "nlines": 208, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૭૯ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમા��ા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 10, 2013 ~ કાર્તિક\n* પેલો બ્રેક લીધા પછી લાગે છે કે દુનિયાથી અલિપ્ત છું, તેમ છતાંય અનઓફિશીઅલી બ્રેકનો ભંગ કરીને એકાદ ટ્વિટ કર્યા વગર રહેવાયું નહી. ફેસબુક પર એક ફ્રેન્ડ રિકવેસ્ટ પણ. વિચાર આવે છે કે આ ફેસબુક, ટ્વિટર વગર લોકો પાસે કેટલો બધો સમય બચતો હશે કે આનાં વગર અમે પાંચેક વર્ષ પહેલાં શું કરતા હતા ટાઇમ પાસ કેવી રીત કરતા હતાં ટાઇમ પાસ કેવી રીત કરતા હતાં (જવાબ: ઓરકુટ, યાહુ ચેટ, …)\n* ગઇકાલે ફરીથી સરસ ફિટનેસ વર્કઆઉટ કરવામાં આવી. વોલબાર સ્ટ્રેચીસ. ફરીથી ખબર પડી કે મારું શરીર તો અનફ્લેક્સિબલ પ્લાસ્ટિક મટીરિઅલ છે\n* સમાચાર મળ્યા છે કે, કવિને મને પત્ર લખ્યો છે. જે મળશે ત્યારે અહીં સ્કેન કરીને કે ફોટો પાડીને મૂકીશ. કુરિઅરની રાહ કાગડોળે જોવામાં આવશે આ વર્ષનું એક બીજું ટારગેટ છે કે પત્રો લખવાના ફરીથી શરુ કરવા. એક જમાનો હતો જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે મમ્મીને અને એના પહેલાં મિત્રો-સંબંધીઓને હું ઢગલાબંધ પત્રો લખવામાં આવતા. સસ્તું અને સરળ પોસ્ટકાર્ડ બહુ કામમાં આવતું આ વર્ષનું એક બીજું ટારગેટ છે કે પત્રો લખવાના ફરીથી શરુ કરવા. એક જમાનો હતો જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે મમ્મીને અને એના પહેલાં મિત્રો-સંબંધીઓને હું ઢગલાબંધ પત્રો લખવામાં આવતા. સસ્તું અને સરળ પોસ્ટકાર્ડ બહુ કામમાં આવતું પોસ્ટઓફિસ અહીં નજીકમાં છે એટલે આજ-કાલમાં એક મુલાકાત લેવામાં આવશે અને જોવામાં આવશે કે પોસ્ટકાર્ડ હજી ચલણમાં છે કે એનેય આપણી ફેવરિટ મોંઘવારી નડી ગઇ.\n* અને, આજે તબિયત ઠીક નથી. પાપી પેટ. ન જાણે જાનકી નાથે, મેકડોનાલ્ડમાં એવું શું ખાધું. એટલે, અત્યારે જ્યુશ અને સાદાં ઢોંસાથી ચલાવવામાં આવ્યું. લંચ તો છોડી જ દેવાયું છે. હવે કાલે, દોડવાનો કાર્યક્રમ કેવો રહે છે એ જોવું પડશે. (PJ: પેટ એટલુંય ખરાબ નથી કે, લોકોને ખબર પડી જાય કે હું કયા માર્ગે દોડ્યો. PJ પૂરો\nPosted in અંગત, ઇન્ટરનેટ, કવિન, દોડવું, મજાક, શોખ, સમાચાર\tઅપડેટ્સઇન્ટરનેટકસરતટ્વિટરદોડવુંપત્રફેસબુકમજાકમસ્તીસ્વાદ\n< Previous પ્રવાસ: ચેન્નાઇ\nNext > કેડીઇ કોન્ફરન્સ\nનિરવ ની નજરે . . \nફેબ્રુવારી 10, 2013 પર 21:52\nહાં નાનકડા ક્વીન દ્વારા લખાયેલા નાનકડા પત્રની રાહ રહેશે . . . અને પેટ એટલું ખરાબ હોત તો , તમે પોસ્ટ પણ લખ��ા ન હોત 😉\nહરિત કોઠારી કહે છે:\nફેબ્રુવારી 12, 2013 પર 16:11\nપત્ર લાખો કે પોસ્ટ ઓફીસ જાવ તો મેઘદૂત પોસ્ટકાર્ડ મેળવવાનો પ્રયત્ન કરજો SMSથી પણ ‘સસ્તો’ અને અલગ જ અનુભવ લાગશે\nફેબ્રુવારી 13, 2013 પર 13:07\npostcard નું ચલણ જોવું છે \nફેબ્રુવારી 13, 2013 પર 15:20\nપિંગબેક: કવિનનો પત્ર « મારા વિચારો, મારી ભાષામાં\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180526", "date_download": "2018-06-25T00:28:03Z", "digest": "sha1:33X3ESDFB3HKKKBO3ZTD3RNXWQLHLNTE", "length": 21377, "nlines": 104, "source_domain": "citywatchnews.com", "title": "May 26, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\n7.7ર કરોડ ના ખર્ચે અદ્યતન\nધારી અને બગસરા ખાતે આરોગ્‍ય સુવિધા માટે નવી હોસ્‍પીટલો બનશે – જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા\nગુજરાત રાજય ભાજપ સરકાર દ્રારા અમરેલી જિલ્‍લાના ધારી અને બગસરા ખાતે આવેલા સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર નવા બીલ્‍ડીંગ બનાવવા મંજુરી આપવામાં આવેલ છે. રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણી સમક્ષ થયેલ રજુઆત બાદ રાજય સરકારે 7 કરોડ 7ર લાખ જેવી માતબર રકમ બંને સામુહીક કેન્‍દ્રનાં નવા બીલ્‍ડીંગ માટે ફાળવવામાં આવી છે. તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે. ધારી અને બગસરા ખાતે નવા બનનાર આરોગ્‍ય ભવનમાં આધુનિક ઓપરેશન થીએટર, બ્‍લડ સ્‍ટોરેજ, મેટરનીટી હોમ, ડેન્‍ટલ વિભાગ, એક્ષરે રૂમ, ઓપીડી વિભાગ, મહીલા અને પુરૂષોના વોર્ડ સહીત અદ્યતનRead More\nઅમરેલી Comments Off on ધારી અને બગસરા ખાતે આરોગ્‍ય સુવિધા માટે નવી હોસ્‍પીટલો બનશે – જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા Print this News\nજર્જરિત હાલતમાં બેસતી અમરેલી તાલુકા પંચાયતમાં કર્મીઓ ભયના ઓથર તળે કરે છે કામગીરી…જુઓ\nઅમરેલી ના ૮૦ ગામડાઓ સાથે સંકળાયેલી તાલુકા પંચાયત કચેરી જુનવાણી સમયના રજવાડાની મિલકત માં બેસી રહી છે બહાર થી જોતા તો આ ઈમારત જુનવાણી રજવાડા ની યાદ અપાવે છે પણ અનાદર ની હાલત જાને ભૂતિયા મહેલ જેવી થઇ ગઈ છે ચારે બાજુ દીવાલો ખવાઈ ગઈ છે બીજા મળે જવાની સીડી ના દાદર તો તૂટી ગયા છે છતાં ઉપરના માળે કચેરીની અમુક શાખાઓ કાર્યરત હાલમાં છે તાલુકા પંચાયતના સરકારી સાહિત્ય સાચવવાના કાગળો માટેના કબાટો ભાંગી ગયા છે તો છત પણ પડવાના વાંકે ઉભી દેખાઈ રહી છે.તાળું પંચાયત કચેરીમાં આવકનો દાખલો કાઢવાRead More\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on જર્જરિત હાલતમાં બેસતી અમરેલી તાલુકા પંચાયતમાં કર્મીઓ ભયના ઓથર તળે કરે છે કામગીરી…જુઓ Print this News\nભાવનગર શહેરના માણેકવિલા એપાર્ટમેન્ટ ની 3 માળ ની ગેલેરીનો સ્લેબ પડતા એક મહિલાનું મોત\nભાવનગર શહેર ના શિશુવિહાર સર્કલ પાસે આવેલ માણેકવિલા એપાર્ટમેન્ટ ની 3 માળ ની ગેલેરી નો સ્લેબ પડતા એક મહિલા નું મોત નીપજ્યું જ્યારે ફ્લેટ ની નીચે પડેલા બે બાઇક પણ દટાયા હતા જેમાં મહિલા ગેલેરી માં કપડાં લેવા આવતા એકાએક ગેલેરી નો સ્લેબ પડતા મહિલા ફ્લેટ ના 3 જા માળે થી નીચે પટકાતા મહિલા પ્રથમ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ ડોકટર એ મહિલા ને મૃત જાહેર કર્યા અને મહિલા ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા\nભાવનગર Comments Off on ભાવનગર શહેરના માણેકવિલા એપાર્ટમેન્ટ ની 3 માળ ની ગેલેરીનો સ્લેબ પડતા એક મહિલાનું મોત Print this News\nભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે બે ઈસમોને હદપાર કરી ગીર સોમનાથ જીલ્લાનાં ઉના દેલવાડા મોકલી આપવામાં આવેલ\nભાવનગર જીલ્લાં પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ.સા.તથા ભાવનગર ડિવીઝનનાં.ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.યુ.જાડેજા સાહેબ ના ઓ એ અગાવ મારામારી તેમજ લુંટ તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ઈસમોને પાસા.તડીપાર દરખાસ્ત ની સુચના આપતાં તે સુચના અનુસંધાને ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પી.આઇ.કે.જે.રાણા.સાહેબ તથા નિલમબાગ સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઇ.યુવરાજસિંહ ગોહિલ તથા પો.કો.હારીતસિંહ ચૌહાણ તથા પો.કો.જીગનેશભાઇ મારૂ તથા પો.કો.અનિલભાઈ મોરી તથા પો.કો.હિરેનભાઇ મહેતા તથા અન્ય પોલીસ સ્ટાફે… પાસા.હદપારી ના કાગળો તૈયાર કરી મંજુરી માટે મોકલી આપવામાં આવતાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ભાવનગરનાં ઓ દ્વારા મજકુર ઇસમનો હદપારી કેસ નં ૨૩/૨૦૧૭ *_(૧)Read More\nભાવનગર Comments Off on ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે બે ઈસમોને હદપાર કરી ગીર સોમનાથ જીલ્લાનાં ઉના દેલવાડા મોકલી આપવામાં આવેલ Print this News\nસરકારી સંપત્તિને નુકશાન પહોંચાડનાર રામ રહીમ સામે હવે દેશદ્રોહનો કેસ ચાલશે\nદેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન સરકારી સંપત્તિને ભારે નુકશાન થયુ હતું. જેથી રામ રહીમ સામે દેશદ્રોહનો કનિદૈ લાકિઅ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 25 ઓગસ્ટ 2017માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ સમક્ષ ગુરમીત રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં કનિદૈ લાકિઅ સરકારી સંપત્તિને અકિલા ખુબ જ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તમામ ઘટનાને ધ્યાને રાખી હરિયાણા પોલીસે SITS પંચકુલા કોર્ટમાં સપ્લિમેંટ્રી કનિદૈ લાકિઅ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રામ રહીમને દેશદ્રોહનો આરોપી બનાવવામાં આવ્યો અકીલા છે. હિંસાના 10Read More\nરાષ્ટ્રીય Comments Off on સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડનાર રામ રહીમ સામે હવે દેશદ્રોહનો કેસ ચાલશે Print this News\nજમ્મુ કાશ્મીર : ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકી ઠાર\nજમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી થઇ રહેલી ઘુસણખોરીના પ્રયત્નોન�� સુરક્ષા બળોએ એક વાર ફરી નિષ્ફળ કરી છે. આજે તંગધાર સેકટરમાં ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયત્ન કનિદૈ લાકિઅ કરી રહેલા ૫ ત્રાસવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રમઝાનના મહિનામાં કનિદૈ લાકિઅ કાશ્મીરમાં અકિલા સીઝફાયરના નિર્ણયને આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થયો છે. જોકે દર વખતે સુરક્ષાબળોએ આ નાપાક પ્રયત્નોનો જવાબ જડબાતોડ આપ્યો કનિદૈ લાકિઅ છે અને એક પણ પ્રયત્નોને સફળ થવા દિધા નથી. ગઇકાલે પણ સેનાએ રામબણ જિલ્લામાં અકીલા ત્રાસવાદીઓના કેમ્પોને તબાહ કરીRead More\nરાષ્ટ્રીય Comments Off on જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકી ઠાર Print this News\nસાવરકુંડલા શહેરમાં છેલ્લા છ વર્ષથી બનતો બાયપાસ ગોકળગાયની ગતિએ\nસાવરકુંડલાની મધ્યમાંથી આટલા બધા વાહનો દરરોજ નીકળે છે કારણકે આ સાવરકુંડલા શહેરમાં બાયપાસ રોડ હજુ સુધી બન્યો નથી માટે નાના મોટા તમામ વાહનો આ શહેરની મધ્યમાંથી પસાર મજબૂરી વશ થઇ રહ્યા છે ત્યારે નવાઈની વાત એ છેકે ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાવરકુંડલાની વિધાનસભાના ચુંટણી પ્રચારમાં ૧ વર્ષમાં સાવરકુંડલા વાસીઓનો બાયપાસનો પ્રશ્ન હલ કરવાની ખાતરીને આજે છ છ વર્ષ વીતી ગયા છે છતાં હજુ બાયપાસ રોડ પર ફક્ત કપચી પાથરીને તંત્ર સંતોષ વ્યકત કર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે બાયપાસ ન હોવાથી અનેક અકસમાતોRead More\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on સાવરકુંડલા શહેરમાં છેલ્લા છ વર્ષથી બનતો બાયપાસ ગોકળગાયની ગતિએ Print this News\nઅમરેલી શહેરમાં રાજાશાહી વખતનો રાજમહેલ જર્જરિત\nઅમરેલી શહેર માં ૧૮૯૨ માં બનેલો રાજાશાહી વખતનો રાજમહેલ દિનપ્રતિદિન જર્જરિત બની રહ્યો છે આ રાજમહેલ માં પહેલા જીલ્લા કલેકટર ની કચેરી સાથે અન્ય સરકારી કચેરીઓ બિરાજમાન હતી પણ નવી કલેકટર કચેરી બની જતા સરકારી તમામ કચેરીઓ સ્થળાંતર થઈ ગઈ પણ હાલમાં જીલ્લા પંચાયતની બાંધકામ શાખાની કાર્યપાલક ની કચેરી આ જર્જરિત રાજમહેલ માં બિરાજે છે જયારે રાજમહેલની છતના પોપડાઓ ઉપર થી નીચે પડતા હોય આગળના ગેટ પર રાહદારીઓને ચાલવાની માની ના બોર્ડ મારી દીધા છે.૧૮૯૨ માં રજવાડાના સયાજીરાવ ગાયકવાડે બનાવેલા રાજમહેલ પોતાના રહેણાક માટે બનાવેલો હતો સમય જતા આ રાજમહેલમાંRead More\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on અમરેલી શહેરમ���ં રાજાશાહી વખતનો રાજમહેલ જર્જરિત Print this News\nજાફરાબાદ તાલુકામાં રેગ્યુલર પાણી નહી આવે તો ધારાસભ્ય અમરીશભાઈ ડેરની આગેવાનીમાં ઉપવાસ આંદોલન – ટીકુભાઇ વરૂ\nજાફરાબાદ તાલુકા માં હાલ ઉનાળાનો ધોમ ધખતો તાપ પડે છે.ત્યારે લોકો તેમજ માલ,ઢોર,રાની પશુઓ વગેરે પાણી માટે વલખા મારે છે.પાણી પુરવઠા તંત્ર દ્વારા રેગ્યુલર પાણી આપવામાં આવતું નથી.અને રજૂઆત કરીએ તો પાણી પુરવઠા તંત્ર દ્વારા કહેવા આવે છે કે માન.વડાપ્રધાનશ્રી એ ચુંટણી જીતવા માટે ડેમો ભરીને પાણી નો બગાડ કરે છે.એટલે ઉપર થી પૂરતા પ્રમાણ માં પાણી નો જથ્થો અમોને મળતો નથી.અને અમો લોકો સુધી પહોચાડવા માટે નિષ્ફળ ગયા છીએ જયારે આગામી દિવસો માં જો જાફરાબાદ તાલુકા ને પાણી પુરવઠા દ્વારા નિયમિત પાણી નહી આપવામાં આવે તો રાજુલા ના ધારાસભ્યRead More\nઅમરેલી Comments Off on જાફરાબાદ તાલુકામાં રેગ્યુલર પાણી નહી આવે તો ધારાસભ્ય અમરીશભાઈ ડેરની આગેવાનીમાં ઉપવાસ આંદોલન – ટીકુભાઇ વરૂ Print this News\nપેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે યુવા કોંગ્રેસ લાલઘૂમ,યોજી આક્રોશ રેલી\nસમગ્ર ભારત દેશ ને અચ્છે દીન આયેંગે ના કાલ્પનિક સપનાઓ દેખાડી ભાજપ સરકાર સતા ઉપર બેઠી છે ત્યાર થી ભારત ની જનતા ની માઠી બેસી છે બેરોજગારી, નત નવા કર,બેફામ મોંઘવારી લોકો કમર તોડી ચુક્યુ છે તેમા દાજયા ઉપર ડામ રોજ બરોજ પેટ્રોલ અને ડીઝલ ના અસહ્ય ભાવ વધારો ઝીંકી આ ભાજપ સરકારે ભારત ની જનતા નુ જીવવુ મુશ્કેલી મા મુકી દીધુ* *છે આ પેટ્રોલ અને ડીઝલ ના ભા વધારા થી નાના ગામડા થી મોટા શહેર સુધી લોકો લાલઘૂમ થઈ ગયા છે અને જબરદસ્ત આક્રોશ મા છે ત્યારે આ જનતાRead More\nભાવનગર Comments Off on પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારા સામે યુવા કોંગ્રેસ લાલઘૂમ,યોજી આક્રોશ રેલી Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%A3%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%8F/", "date_download": "2018-06-24T23:56:25Z", "digest": "sha1:D4ZIADMEBXXA42FIW4KKSCPYEBHJMWZ3", "length": 11121, "nlines": 98, "source_domain": "kutchuday.in", "title": "ત્વરીત નિર્ણય, મહાપુણ્ય એજ અમારી સરકારનો મુદ્રા���ેખ : વાસણભાઇ આહિર – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj ત્વરીત નિર્ણય, મહાપુણ્ય એજ અમારી સરકારનો મુદ્રાલેખ : વાસણભાઇ આહિર\nત્વરીત નિર્ણય, મહાપુણ્ય એજ અમારી સરકારનો મુદ્રાલેખ : વાસણભાઇ આહિર\nભુજ : નાડાપા ખાતે કાસવતી નદી પરના રૂા.૨.૯૨ કરોડના સેવા સેતુ બંધ (મેજર બ્રિજ)નું મહાનુભાવો સાથે ભૂમિ પૂજન કરતા રાજયમંત્રી વાસણભાઇ આહિરે ત્વરિત નિર્ણય, મહાપુણ્ય એજ તેમની સરકારનો મુદ્વાલેખ છે તેવું માં વાઘેશ્વરીના પુરજોશ જય જયકાર વચ્ચે જણાવ્યું હતું. તેમણે નાડાપા-હબાય તથા ૨૪ ગામોનો જુનો, પેચીદો કાસમતી નદી પરના મેજર બ્રિજનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં મંગળાચરણને યાદગાર ઉપલબ્ધિ ગણાવી હતી. શ્રી આહિરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ સી.એમ. નિતિનભાઇ પટેલ દ્વારા સાંપડેલ સહકાર, હુંફને પ્રજાભિમુખ સુશાસનનું જવલંત ઉદાહરણ ગણાવતાં તેમને પુનઃ પમી વાર ધારાસભ્યપદ, મંત્રીપદ માટે હબાય, ધ્રંગ, નાડાપા, લોડાઇ સહિત ૨૪ ગામોના પ્રજાજનોને પાયાના યશભાગી ગણાવ્યા હતા.\nતેમના પ્રવચન સમાપનમાં તેમણે હબાય ખાતે માધ્યમિક શાળા, વાજબી ભાવની દુકાન તથા બાકીનો ૩૦૦ મીટર સી.સી.રોડ સમેતની માંગણીઓ આગામી ટુંક સમયમાં પૂર્ણ કરવાની ખાતરી આપતાં નાકાઇ (પં.) શ્રી આર.જે.મકવાણાને ૩૦૦ મીટર સી.સી.રોડ અંગેની વિગતવાર દરખાસ્ત તૈયાર કરવા સ્થળ પર જ સૂચના પાઠવી હતી તથા મેજર બ્રિજના કામમાં ગુણવત્તા, સમય મર્યાદા બાબતે\nસંપૂર્ણત કાળજી રાખવા સૂચના આપી હતી.\nઆ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીવા શેઠ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ હરિભાઇ જાંટીયા, વડીલ મોવડી રૂપા શેઠે પ્રાસંગિકમાં વિકાસ પુરૂષ શ્રી વાસણભાઇની પ્રજાજનો માટેની સંવેદના વિકાસની સતત ખેવનાને અનુકરણીય ગણાવી હતી.\nઆ પ્રસંગે વડીલ દાતાશ્રી અંજાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વાસણભાઇ વીશા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ચનાભાઇ બાળા દાતાશ્રી આલાભાઇ ભચુભાઇ તથા શ્રી દેવરાજ આહિરનું સતાપર ગોવર્ધન ટેકરી પાસે કન્યા, હોસ્ટેલ, શૈક્ષણિક સંકુલ માટે નાની-અનામી દાતાગણનું રાજયમંત્રીશ્રી દ્વારા ખાસ સન્માન કરાયું હતું. પ્રારંભમાં પ્રસંગ પરિચય, મંત્રીશ્રી મહાનુભાવોનું કચ્છી પાઘ, શાલ, પુષ્પે સ્વાગત નાકાઇ આર.જે.મકવાણા, હબાય સરપંચ હરીભાઇ કેરાશીયા, નાડાપા સરપંચ દેવજીભાઇ કાંગી, ધનજીભાઇ કેરાશીયા, કાનજીભાઇ સામજી, ધનજીભાઇ અગ્રણી, અગ્રણીશ્રી ત્રિકમ ગોપાલ, ધનજી શીવજ��� ડાંગર, એપીએમસી ડાયરેકર સામજીભાઇ તથા ડાયરેકટરશ્રી હરિભાઇ તથા ગ્રામ્ય આગેવાનોએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરિભાઇ આહિર તથા આભારવિધિ સરપંચ દેવજીભાઇ કાંગીએ કરી હતી.\nઆ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ દ્વારા પાઠવેલ શુભેચ્છા સંદેશનું વાંચન કરાયું હતું. આ પ્રસંગે માં વાઘેશ્વરીધામના મહંતશ્રી લક્ષ્મણગીરી બાપુ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, જિલ્લા ભાજપાના શ્રી સતીષભાઇ વાલાભાઇ, ધાણેટી સરપંચ વાઘજીભાઇ માતા, વડીલ અગ્રણીશ્રી ભચુ બાપા, વાલાભાઇ ઉપપ્રમુખ,\nચપરેડી સરપંચ દામજી ગાગલ, સામજીભાઇ ડાયરેકટર, કાનજીભાઇ રાણા, કાનાભાઇ ગોપાલ, દેવરાજભાઇ આહિર, બક્ષીપંચ મોર્ચાના મનજીભાઇ, સામજીભાઇ કરશન, રણછોડભાઇ સુરજ, કરમણ ગોપાલ, માજી સરપંચ હરિભાઇ માતા, દતુભાઇ ઉપપ્રમુખ, હમીરભાઇ ચાવડા, અગ્રણી ભરતભાઇ, ધનજીભાઇ ચાડ, વાલાભાઇ બતા, દાતાશ્રી આલાભાઇ ભચુભાઇ છાંગા, રણછોડગીરી ભગત, કારાભાઇ રવા, ખેંગારપર સરપંચ હરીભાઇ, ડાયરેકટર હરિભાઇ, અગ્રણીશ્રી ભીમજી પટેલ, નારણભાઇ ખાસા, જાનમામદ ખલીફા, રહિમ મણકા, જાનમામદ કારા, ભીમજી દાના, કાનજી અરજણ શેઠ, વાલજી કેરાશીયા, પુનાભાઇ દાના, રાયમલ રબારી, મહેશ પટેલ, અનિલ શેખવા, ધનાભાઇ કુવાડીયા, રમેશ જોગલ, પી.એસ.આઇ. ઝાલા, ફોરેસ્ટરશ્રી સુમરા, હબાય, નાડાપા તથા આસપાસના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.\nભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ : પાલિકા વિસરી કામગીરી\nમોટી ખેડોઈમાં યુવાન ઉપર ધારીયા વડે જાનલેવા હુમલો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લ���ને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121746", "date_download": "2018-06-25T00:11:22Z", "digest": "sha1:PMQDLDICPH2PW5OT6FP7KHQJPATXPOQA", "length": 20565, "nlines": 123, "source_domain": "www.akilanews.com", "title": "ટેકિનકલ ક્ષેત્રે ડીગ્રીનો અભ્યાસ કરતા ૫૦% વિદ્યાર્થીઓ નોકરી માટે અયોગ્ય", "raw_content": "\nટેકિનકલ ક્ષેત્રે ડીગ્રીનો અભ્યાસ કરતા ૫૦% વિદ્યાર્થીઓ નોકરી માટે અયોગ્ય\nનોકરીઓની ભરમાર પરંતુ વિદ્યાર્થીઓમાં સ્કિલના અભાવે રીક્રુટ નથી કંપનીઓ : વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટસ જવાબદારઃ ફકત પેકેજની ચિંતા તે માટે જરૂરી જ્ઞાનની ભૂખ નહીં: જ્યારે ઇચ્છિત જોબ માટે વિદ્યાર્થી પાસે યોગ્ય સ્કિલ નથી હોતી\nનવી દિલ્હી તા. ૧૨ : ગુજરાત ટેકિનકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રત્યેક બેમાંથી એક જ વ્યકિતને જોબ મળે છે અને આશ્યર્ય વચ્ચે તેનું કારણે નોકરી કે રોજગારની અછત નહીં પરંતુ શિક્ષકો, નિષ્ણાંતો અને ણ્ય્ મેનેજર્સના મુજબ આ માટે બીજા જ ઘણા ફેકટર જવાબદાર છે. જેવા કે, વિદ્યાર્થીઓની વધુ પડતી અપેક્ષાઓ, તેમની નોકરી કરવાની ક્ષમતાઓ, કોમ્યુનિકેશન અને સોફટ સ્કિલની ઉણપ તેમજ શિક્ષકો તથા શિક્ષણની કથડતી જતી સ્થિતિ.\nઆંકડાકીય ડેટા મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭માં GTUની અંતર્ગત આવતા જુદા જુદા કોર્સમાં કુલ ૧૫,૦૨૦ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૧૧,૨૩૧ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. અને તેમાં પણ AICTEના ડેટા મુજબ મત્ર ૫,૩૨૨ જેટલા વિદ્યાર્થીઓને જ જોબ મળી શકે છે. એટલે કે ફકત ૫૦% વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શકે છે. આવું પાછલા પાંચ વર્ષનો ડેટા કહે છે.\nSAL ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના પ્રિન્સિપલ કે.એન. પટેલ કહે છે કે, 'સૌથી પહેલા તો પેરેન્ટ્સ જ તેમના બાળકોના શૈક્ષણિક કરિયરને લઈને સિરિયસ નથી હોતા. હાલના વર્ષોમાં આવતા વિદ્યાર્થીઓ પૈકી ખૂબ જ થોડા એવા હોય છે જેઓ ભવિષ્યને લઈને કોઈ ચોક્કસ લક્ષ્ય ધરાવતા હોય છે. તો સામે શિક્ષકોનું પણ સ્તર કથડ્યું છે, તે લોકો પણ તેટલા કવોલિફાઇડ નથી હોતા.'\n'આજકાલ વિદ્યાર્થીઓ ફકત વધુ પેકેજની જોબને જ પ્રાયોરિટી આપે છે અને તેના માટે જરુરી નોલેજ તેમની પ્રાયોરિટીમાં હોતું નથી. જો કોઈ એવું કહેતા હોય કે માર્કેટમાં જોબ નથી તો હું તે માનવા તૈયાર નથી. ઘણી કંપનીઓ અમારી પાસે આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અપેક્ષા પર ખરા ઉતરતા નથી.'\nLJ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ વિભાગના ડિરેકટર મનિષ ગેહવર કહે છે કે, 'મ��ર્કેટમાં તો ઘણી જોબ્સ છે પંરતુ વિદ્યાર્થીઓ તે સ્વીકારવા તૈયાર નથી કેમ કે કેટલીક જોબ એટલી એટ્રેકિટવ નથી હોતી તો કોઈમાં પૈસા ઓછા હોય છે. જયારે અહીં તો વિદ્યાર્થીઓ પહેલાથીજ વિચારી રાખ્યું હોય છે કે મારે આવી જ હાઈપ્રોફાઇલ જોબ કરવી છે.'\nજો બીજીબાજુ આવી જોબ ઓફર આવે તો તેને ક્રેક કરવા જેટલી સ્કિલ પણ વિદ્યાર્થીઓમાં નથી હોતી. આ ઉપરાંત આપણા શિક્ષણ અને માર્કેટ રિકવાયરમેન્ટ વચ્ચે ઘણો તફાવત હોય છે. તો ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે બીજો પ્રોબ્લેમ કોમ્યુનિકેશન સ્કિલનો છે. આ કારણે ઘણી ગ્લોબલ કંપનીઓ આવે છે પરંતુ સ્ટુડન્ટને તેટલી માત્રામાં હાયર કરતી નથી.\nગુજરાત ટેકિનકલ યુનિવર્સિટીએ જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં માસ ઓપનિંગ માટે અનેક પ્લેસમેન્ટ ડ્રાઇવ ચલાવી છે. જેને કોલેજ સ્તરે મેનેજ કરવામાં આવે છે. GTUના ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના ઇનચાર્જ, શ્વેતા બામ્બુવાલા કહે છે કે, 'પ્લેસમેન્ટને અનેક જુદા જુદા ફેકટર અસર કરે છે. જેમાં વિદ્યાર્થીઓને કવોલિટી, ઇકોનોમિક સાઇકલ, પ્રીફર્ડ જોબ લોકેશનની શરતો, વિદ્યાર્થીઓનો સ્કિલસેટ. આ બધા કારણે ઘણી કંપની હવે રિક્રુટમેન્ટ માટે આવતી જ નથી. જોકે અમે વધુને વધુ સેમિનાર થાય અને વિદ્યાર્થીઓમાં સોફટ સ્કિલ વિકસે તે માટે યુનિવર્સિટી સ્તરે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.'\nજયારે તાજેતરમાં MCAની ડિગ્રી મેળવનાર અને કોલેજ પ્લેસમેન્ટમાં રીજેકટ થનાર એક વિદ્યાર્થીએ કહ્યું કે, 'કોલેજ અમારી પાસેથી લાખોની ફી લે છે ત્યારે અમને પ્રોપર ટ્રેનિંગ આપવી અને માર્કેટમાં જે ફયુચર છે તેનું જ્ઞાન આપવું તે કોલેજની જવાબદારી છે. કંપનીઓને કેવા મેન પાવરની જરુર છે અને કયા પ્રકારના સ્કિલ સેટની જરુર છે તેમની કોલેજને ખબર હોવી જોઈએ અને તે પ્રકારે સ્ટુડન્ટને ટ્રેનિંગ આપવી જોઈએ.'\nએક મોટી પ્રાઇવેટ કંપનીમાં આસિ. HR મેનેજર અને રિક્રુટમેન્ટનું કામ કરતા ભરત ધનેશ્વરી કહે છે કે, 'વિદ્યાર્થીઓએ મુખ્ય તો પોતાના ફંડામેન્ટલ સબ્જેકટમાં સારુ એવું જ્ઞાન હોવું જોઈએ. તે માટે ફકત કોલેજ કે ચોપડી જ નહીં બહારથી પણ નોલેજ એકવાયર કરવું જોઈએ. આ સાથે ઇન્ટર્વ્યુમાં સફળતા માટે પોઝિટિવ એટિટ્યુટ અને યોગ્ય કોમ્યુનિકેશન સ્કિલ મેળવવી જોઈએ.'\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમા�� ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nમુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST\nપૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST\nબિહારના આશ્રમમાં ત્રણ સાધ્વીઓ પર થયો સામૂહિક બળાત્કાર access_time 12:52 pm IST\nબપોરે ૧૨-૧૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 12:13 pm IST\nCJI ને મળવા ગયા મોદીના 'દૂત': મુલાકાત વગર પાછા ફર્યા\nછોકરીને ભગાડી જવાના મુદ્દે પિન્ટૂને રઘાભાઇએ ઘુસ્તા-પાટા મારી છરી ઝીંકી access_time 1:03 pm IST\nકાલે દાન-પૂણ્યનું પર્વ 'મકરસંક્રાંતિ' : સહાયની સરવાણી વહાવવા વિવિધ સંસ્થાઓનો અનુરોધ access_time 4:27 pm IST\nસ્નેહ ફાઉન્ડેશન દ્વારા પતંગ-ચીકી વિતરણ access_time 4:23 pm IST\nમોરબીના વનાળીયા પાસે અકસ્માતમાં સરપંચના ભાઇના મોતથી અરેરાટી access_time 12:07 pm IST\nકોડીનારના ટ્રાફીકથી ધમધમતા શિંગોડા પુલની વચ્ચોવચ ગાબડા પડતા અકસ્માતનો ભય access_time 9:47 am IST\nઇવનગર, અંબાળા અને ધંધુસર ગામમાંથી ર૬ જુગાર ઝડપાયા access_time 12:09 pm IST\nપ્રખ્યાત ગાયક ઓસમાણ મીર ના કંઠે ગવાયેલું \"પતંગ\" ગી��� આ સંક્રાંતીના તહેવારમાં અગાસીએ-અગાસીએ ધૂમ મચાવશે : યુ-ટ્યુબ પર અત્યારથીજ મચાવી રહ્યું છે ધૂમ : તમે પણ માણો... access_time 11:59 am IST\nઅમદાવાદમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર રસિયા ઉમટ્યા access_time 12:56 pm IST\nસુરતમાં દલાલ સાથે મળી શખ્સે કાપડના 14.74 લાખ ચાઉં કરી જતા ચકચાર access_time 5:35 pm IST\nગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે access_time 11:55 am IST\nએનેસ્થેસિયાથી વ્યકિતને ગાઢ ઊંઘ કેવી રીતે આવે છે\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\n‘‘ધર્મજ ડે'': વિદેશોમાં સ્‍થાયી થયેલા ગુજરાતના ધર્મજ ગામના વતનીઓ તથા સ્‍થાનિક લોકો દ્વારા દર વર્ષે ૧૨ જાન્‍યુ. ના રોજ ઉજવાતો દિવસ : યુ.કે, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં સ્‍થાયી થયેલા એક હજાર જેટલા NRI વતનીઓ ઉમટી પડવાની ધારણાં access_time 11:14 pm IST\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nબીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી access_time 5:39 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\nફ્રેન્ડસ સાથે લંચ કરતી સારા અલી ખાન access_time 2:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2012/10/", "date_download": "2018-06-25T00:08:32Z", "digest": "sha1:KQSU5JL65K2SPG2QLYNWEYYVO2UXWKLR", "length": 9793, "nlines": 159, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2012 » October", "raw_content": "\nનવરાત્રી એટલે નવ રાત્રીઓનો સમૂહ. જે હિંદુ તહેવાર છે. મુખ્યત્વે ચાર પ્રકારની નવરાત્રી હોય છે. પરંતુ તેમાં શરદ નવરાત્રી સામાન્ય રીતે મહા નવરાત્રી ગણાય છે અને તેની ઉજવણી શરદ એટલે શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરે છે. તેમાં મા અંબે જે શક્તિ સ્વરૂપ છે તેની પૂજા અને ગરબા રમીને નવરાત્રી ��ત્સવ મનાવવામાં આવે છે. આમ આ નવ […]\nવૈષ્ણવ જન તો તેને કહીએ………….\nવૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે … સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ […]\nગુજરાતીલેક્સિકોન અને ગુજરાતી સાહિત્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત 5 વિવિધ સત્રની કાર્યશાળા અંગેનો એક વિસ્તૃત અહેવાલ\nઆખરે એ શુભ ઘડીના પગરણ થઈ ગયાં છે જેની આપણે સૌ આશા રાખી રહ્યાં હતાં. તારીખ ૧૭ ઑગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે પ્રયોજાયેલ કાર્યશાળાની શરૂઆત થઈ ગઈ. સૌપ્રથમ સત્ર કમ્પ્યૂટરની સામાન્ય જાણકારી અંગેનું રાખવામાં આવેલ હતું અને જેની રજૂઆત ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રૂપલબહેને કરી હતી. આશરે 35-40 જેટલા રસ ધરાવનાર […]\nભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. મહાન નેતા એટલે ગાંધીજીનો જન્મ ઈ.સ. 1869 ની […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચા��ડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180527", "date_download": "2018-06-25T00:28:28Z", "digest": "sha1:BFVVDD4CGET6SQ4ZLXLY6HK3NKKBQHA5", "length": 17294, "nlines": 101, "source_domain": "citywatchnews.com", "title": "May 27, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરેલી ખાતે વિરજી ઠુમ્મરના નિવાસ સ્‍થાન સામે જિલ્‍લા ભાજપ દ્રારા પુતળા દહન કરાયુ\nઆજ રોજ અમરેલી જિલ્‍લા ભાજપ દ્રારા લાઠી, બાબરા, દામનગર, વિધાનસભાના ધારાસભ્‍ય વિરજી ઠુમ્મર દ્રારા પ્રદેશ અઘ્‍યક્ષશ્રી જિતુભાઈ વાઘાણીનાં માતૃશ્રી વિશે અશોભનીય ભાષાનો અને જનપ્રતિનીધી ને શરમાવે તેવા શબ્‍દોનો ઉપયોગ કર્યો હતો. જેના હીસાબે આવો ધારાસભ્‍ય તરીકેનો વ્‍યવહાર લોકશાહીને શોભે નહી તે પ્રકારનાં ગાલીગલોચ જેવા અભદ્ર વાણી વ્‍યવહાર સામે ગુજરાતની જનતા શરમ અનુભવે છે તેમજ ભારતની સંસ્‍કૃતી હંમેશા મહીલાઓને આદર અને સંન્‍માન આપે છે. ત્‍યારે કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્‍ય મહીલાઓ બાબતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને કોંગ્રેસની મહીલાઓ પ્રત્‍યેની નીતી કેવા પ્રકારની છે તે જાહેર કરે છે. કારણે આ બાબતે સાંખી ન શકાય.Read More\nઅમરેલી Comments Off on અમરેલી ખાતે વિરજી ઠુમ્મરના નિવાસ સ્‍થાન સામે જિલ્‍લા ભાજપ દ્રારા પુતળા દહન કરાયુ Print this News\nબગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર\nબગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર ના કાર્યક્રમ માં ઉપસ્થિત ગુજકોમાંસોલ ચેરમેન દિલીપભાઈ સંઘાણી , બાવકુભાઈ ઊંધાડ , અશ્વિનભાઈ સાવલિયા , કાંતિભાઈ સતાસીયા , જે કે ઠેસીયા, પ્રફુલભાઈ સેન્જળીયા\nઅમરેલી Comments Off on બગસરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આધ્યાત્મિક ખેતી શિબિર Print this News\nશિહોર ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતની ઇંગલિશ બોટલ નંગ.૧૧૪, કુલ રૂ. ૩૪,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ\nભાવનગર રેંજ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવ���ગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ.મકવાણા તથા એ.એસ.આઈ. વી.ડી ગોહિલ, હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી,હેડ કોન્સ. ગંભીરસિંહ ચુડાસમા,પો.કોન્સ. ઉમેશભાઈ સોરઠીયા,પો.કોન્સ. અરવિંદભાઈ પરમાર તેમજ પો.કો. ગોપીદાન ગઢવી વિગેરે સ્ટાફના સિહોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *ઇન્ચાર્જ પો.સ.ઈ. બી.એસ.મકવાણા તથા પો.કોન્સ. ઉમેશભાઈ સોરઠીયાને મળેલ સયુંકત બાતમી આધારે* હકીકત મળેલ કે *ઇમરાન ઉર્ફે પિન્ટુ સતારભાઈ ટાક રહે.શિહોર લીલાપીર સિંધી કેમ્પ* વાળો પોતાના કબ્જા વાળી દુકાનમાં પરપ્રાંતનો ઇંગલિશ દારૂ રાખી વેચાણ કરે છેRead More\nભાવનગર Comments Off on શિહોર ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતની ઇંગલિશ બોટલ નંગ.૧૧૪, કુલ રૂ. ૩૪,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ Print this News\nઆબુમાં વેકેશન ગાળવા ગયેલા પ્રવાસી પાસેથી ઉઘાડી લુટ ચલાવતા હોટલ માલિકો \nહાલમાં ચાલી રહેલા વેકેશન લીધે સમ્રગ ગુજરાત તેમજ ગુજરાત બહાર થી પણ પ્રવાસીઓં ઉનાળાના સમય માં હિલ ટેશન પર ફરવા જતા હોય છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ આબુ રોડ પર આબુ આવેલું છે અને ત્યાં મોટા પ્રમાણ માં પ્રવાસીઓ હાલમાં આવી પહોચ્યા છે ત્યારે આબુ શહેરમાં આવેલી હોટલોના ભાડામાં ઉઘાડી લુટ ચાલતી હોય તેમ રોજે રોજ અહી ભાડા બદલાય છે ત્યારે સરકારે પ્રવાશન થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સ્થાનિક મુશ્કેલીઓ પર પુરતું ધ્યાન આપવું જોયે\nરાષ્ટ્રીય Comments Off on આબુમાં વેકેશન ગાળવા ગયેલા પ્રવાસી પાસેથી ઉઘાડી લુટ ચલાવતા હોટલ માલિકો વહીવટી તંત્ર મોન \nબળબળતા ઉનાળામાં ગરીબ મધ્યમવર્ગ માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ આયોજિત અને લોક ભારતી ગૌશાળા સંચાલિત મફત છાસ કેન્દ્ર નો સણોસરા માં લાભ મળ્યો છે.અહી બે કેન્દ્રો દ્વારા સવાર માં છાસ વિતરણ થઈ રહ્યું છે.\nભાવનગર Comments Off on સણોસરામાં છાસકેન્દ્રનો લાભ Print this News\nકેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on કેવું રહેશે આપનું અઠવાડિક રાશિફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે Print this News\nઅમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ\nઅમરેલી જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના સ્‍થાપક મોભી અમેરિકા સ્‍થિત, અનુપમ આશિષ વરસાવતા, દાતા, લોકસાહિત્‍યના જ્ઞાતો પરમ વિદ્ધાન ડો.પ્રતાપભાઈ પંડયાની વતનની ઉમદા અને અનોખી લાગણીથી અમરેલીના પનોતાપુત્ર કવિશ્રી રમેશ પારેખની પૂણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પવા કલાગુરૂ નવલકાંત જોષી સ્‍મૃતિ મંદિરના પુજય અરવિંદ અને માતાજીના પાવન પરિચરમાં આયોજન કરવામાં આવ્‍યું. રમેશ પારેખનીરચનાઓમાં લોકઢાળમાં લખાયેલ ગીતો અને ભજનમાંથી શ્રેષ્ઠ રચનાઓનું ગાન લોકસાહિત્‍ય સેતુનાં ગરવા ગળાના ગાયકો દ્ધારા કરવામાં આવ્‍યું મુર્ધન્‍ય કવિશ્રી હર્ષદ ચંદારાણાની કાવ્‍યમય ઉપસ્‍થિતિ જિલ્‍લા સાહિત્‍યસર્જક પરિવાર સંસ્‍થાના મંત્રી ઉમેશભાઈ જોષીની તેજોમય ઉપસ્‍થિતિમાં યોજાયેલ ભાવમય સમારંભનાં પ્રારંભમાં લોકસાહિત્‍ય સેતુના પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષીએ પોતાની આગવીRead More\nઅમરેલી Comments Off on અમરેલીમાં સ્‍વ.રમેશ પારેખને અનેરી શ્રઘ્‍ધાંજલિ અર્પણ Print this News\nધોરણ ૧૦ પછી શુ…..\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on ધોરણ ૧૦ પછી શુ….. કારકિર્દી માર્ગદર્શન…જુઓ વિડીયો Print this News\nધારીનાં ભરડ ગામેથી વિદેશીદારૂની બોટલ ઝડપાઈ\nઇન્‍ચાર્જ એસપી દેસાઇ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ. માવાણીની સૂચના મુજબ તથા સર્કલ પો.ઇન્‍સ.નાંમાર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે.નાં પો.સબ ઇન્‍સ. જી.ડી. આહિર તથા એમ.એ. બ્‍લોચ તથા અજયભાઇ સોલંકી તથા વી.બી. દવે તથા રામકુભાઇ કહોર તથા મહેશભાઇ રાઠોડ તથા જયંતીભાઇ વાઘેલાએ રીતેના ધારી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ભરડ ગામે રહેતા મહિપત દાદાભાઈ વાળા રહે. ભરડ વાળાના રહેણાંક મકાન પાછળ કપાસની સાઠી નીચે રાખેલ પરપ્રાંત ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ-146 કિ.રૂા. પ3,800/- તથા એક મોટર સાયકલ કિ.રૂા. ર0,000/- મળી કુલ પ્રોહી મુદામાલ 73,800/-નો સ્‍થળ ઉપર કબ્‍જે કરેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.\nઅમરેલી Comments Off on ધારીનાં ભરડ ગામેથી વિદેશીદારૂની બોટલ ઝડપાઈ Print this News\nચોરી થયેલ પલ્સર મો.સા.સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ\nભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,અલ્કા ટોકિઝ ચોક પાસે આવતાં પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અલ્કા ચોકથી કુંભારવાડા રેલ્વે ફાટક જતાં આવેલ કેપીટલ ઓટો એજન્સી પાસે નિર્મળનગરમાં રહેતો અજય ઉર્ફે લાલોRead More\nભાવનગર Comments Off on ચોરી થયેલ પલ્સર મો.સા.સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121747", "date_download": "2018-06-25T00:11:05Z", "digest": "sha1:5VJCIFSCGGL66C5CYXYLY23YJIUSMXWQ", "length": 15830, "nlines": 163, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સળગ્યા", "raw_content": "\nગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સળગ્યા\nવધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે\nનવી દિલ્હી તા.૧૨ : ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે. સતતપણે ૧૦ – ૧૨ પૈસા વધારીને આજે પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ગુજરાતભરમાં આજે શુક્રવારે વધું એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળે અલગ અલગ કિંમતો જોવા મળી હતી.\nઅમદાવાદમાં પેટ્રોલ – રૂ. ૭૦.૧૭, ડીઝલ – રૂ. ૬૫.૫૩, સુરતમાં પેટ્રોલ – રૂ.૭૦.૧૫, ડીઝલ – રૂ.૬૫.૫૧, રાજકોટમાં પેટ્રોલ – રૂ. ૭૧.૯૫, ડીઝલ – રૂ.૬૬.૮૬, વડોદરામાં પેટ્રોલ – રૂ. ૭૦.૦૭, ડીઝલ – રૂ. ૬૬.૦૪, ભાવવગરમાં પેટ્રોલ – રૂ. ૭૧.૨૮, ડીઝલ – રૂ. ૬૬.૬૫, જામનગરમાં પેટ્રોલ – રૂ. ૭૦.૧૫, ડીઝલ – રૂ.૬૫.૪૯.\nદસ દિવસ પછી ભાવમાં ફેર\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્���ે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nબનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST\nઆઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST\nકર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST\nપ્રાંસલા શિબિરની દુર્ઘટના ખૂબજ દુઃખદ, તમામ શિબિરાર્થીઓને એક દિવસ વહેલા ઘરે મોકલી દેવાયાઃ પૂ. ધર્મબંધુજી સ્વામી access_time 3:48 pm IST\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\nચીનના સૈનિકોને ૧૯ કલાક ચાલીને ભગાડયા access_time 3:55 pm IST\nસ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી access_time 4:12 pm IST\nકાલે પતંગપ્રેમીઓ મોજથી પતંગ ઉડાડજો : પવન દેવતાનું જોર રહેશે access_time 1:06 pm IST\nફિલ્મ 'પદ્માવતી' ઉપર દેશભરમાં પ્રતિબંધ લગાવો : ૨૭મીએ ચિતોડમાં જબરદસ્ત પ્રદર્શન access_time 4:17 pm IST\nજુનાગઢમાં ચાઇનીઝ તુક્કલ વેચતા બે વેપારી સામે મનપાની દંડનીય કાર્યવાહી access_time 12:09 pm IST\nઅમરેલીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ access_time 11:57 am IST\nકચ્‍છમાં દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્‍દ્રનું તા. ૧૭ના લોકાર્પણ કરાશે access_time 12:20 am IST\nઉત્તરાયણ : આવતીકાલે ચારે બાજુ કાપ્યો-લપેટની ધુમ હશે access_time 12:56 pm IST\nનવી વાસાણીના ખેડૂત, બટાટાના વેપારીએ દવા પી જીવન ટૂંકાવી દેતાં ચકચાર access_time 12:36 am IST\nપ્રખ્યાત ગાયક ઓસમાણ મીર ના કંઠે ગવાયેલું \"પતંગ\" ગીત આ સંક્રાંતીના તહેવારમાં અગાસીએ-અગાસીએ ધૂમ મચાવશે : યુ-ટ્યુબ પર અત્યારથીજ મચાવી રહ્યું છે ધૂમ : તમે પણ માણો... access_time 11:59 am IST\nઅમેરિકી સિનેટ પર રશિયન હૈકર્સનો ખતરો access_time 7:09 pm IST\nયુક્રેનમાં જન્મેલ આ બાળકનું વજન છે 7.09 કિલો access_time 7:10 pm IST\nપાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ access_time 2:50 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n‘‘વેસ્‍ટ વર્જીનીઆ ઓફ ધ ઇયર'': ઇન્‍ડિયન અમેરિકન ડો. રાહુલ ગુપ્‍તાને ૨૦૧૭ની સાલનો એવોર્ડઃ ઓવરડોઝથી થતા મૃત્‍યુદર અટકાવવા માટે ડીસીસ્‍ડ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન સેન્‍ટરમાં ૨૦ વર્ષની સેવાઓ બદલ કરાયેલી કદર access_time 9:20 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nપોરબંદરની નિર્મળા મહેશ્વરીને રાજ્ય એથ્લેટીકસમાં ગોલ્ડ મેડલ access_time 11:52 am IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nકરણ-કંગનાની દુશ્મનીનો આવ્યો અંત\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=013c362a3636343234", "date_download": "2018-06-25T00:30:51Z", "digest": "sha1:F5D4Y3EJRTZT7R6O52OKPGODUPHX4CJE", "length": 3966, "nlines": 33, "source_domain": "www.nobat.com", "title": "પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અંગે વર્કશોપ", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nપ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અંગે વર્કશોપ\nજામનગર તા. ૧૩ઃ જામનગરની પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ક્લબ દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અંગે વર્કશોપનું આયોજન તા. ર૯/૬ થી તા. ૧/૭ સુધી હોટલ રીજન્સી, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ગૌતમ વરિયા દ્વારા વેડીંગ સિનેમેટોગ્રાફી અને પ્રીવેડ શૂટ અંગે બેઝિક નોલેજ અને માર્ગદર્શન આપવામાં આવશે. રજિસ્ટ્રેશન તથા વધુ વિગત માટે મુકેશ સોલંકી મો. ૯૮રપ૩ ૪૩૮૦૪ અથવા ઋષિ જોષી મો. ૯૮૯૮૬ ૭પ૭૬૧ નો સંપર્ક કરવા સેક્રેટરી ઋષિકેશ જોષીએ જણાવ્યું છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%AC%E0%AB%87%E0%AA%B2_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2018-06-25T00:17:23Z", "digest": "sha1:LSNQUVFQPK3KJXFUTT3TXHKVC3H75JWR", "length": 8210, "nlines": 174, "source_domain": "gu.wikipedia.org", "title": "અબેલ તાસ્માન - વિકિપીડિયા", "raw_content": "\nતાસ્માનની સફરો દર્શાવતો નકશો\nઅબેલ જાન્સ્ઝૂન તાસ્માન (૧૬૦૩-૧૬૫૯) ડચ સમુદ્ર સફરી હતો. તેણે ૧૬૪૨ અને ૧૬૪૪માં પોતાની સમુદ્ર યાત્રાઓ દરમિયાન ડચ ઇસ્ટ ઇંડિયા કંપની તરફથી તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાનો મોટાભાગનો પ્રદેશ પણ શોધ્યો હતો.\nતાસ્માનનો જન્મ ગ્રોનિન્ગેન, હોલેન્ડમાં થયો હતો. ૧૬૩૩માં તે બાતવિયા (હવે જાકાર્તા) ગયો. ૧૬૩૬માં તે ફરી પાછો હોલેન્ડ આવ્યો અને બે વર્ષ પછી પોતાની પત્નિ સાથે જાકાર્તા ગયો. ૧૬૪૦માં તેણે જાપાન ૧૬૪૨માં દક્ષિણમાં પાલેમબાંગન��� સફરો કરી.[૧]\n૧ તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ\nતાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ[ફેરફાર કરો]\nતાસ્માનને ડચ ઇસ્ટ ઇન્ડિઝનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. તેણે વાન ડાઇમનના પૂર્વ ભાગોમાં સફર કરી અને તે જમીનને ડચ માલિકીની જાહેર કરી. ત્યારબાદ તે પશ્ચિમ તરફ હંકાર્યો અને ન્યૂ ઝિલેન્ડ શોધ્યું. માઓરી આદિવાસીઓએ તેના નૌકા કાફલા પર આક્રમણ કર્યું અને તેનાં ૪ ખલાસીઓ મૃત્યુ પામ્યા. તાસ્માન ત્યારબાદ ઉત્તર-પૂર્વમાં ટોંગા અને ફિજી તરફ ગયો અને ન્યૂ ગિએના તરફ હંકાર્યો. જૂન ૧૬૪૩માં તે જાકાર્તા પાછો ફર્યો.\n૧૬૪૪માં તાસ્માને જાકાર્તાથી ત્રણ જહાજો સાથે સફર શરૂ કરી. તે ન્યૂ ગિએનાના પશ્ચિમ કિનારાથી હંકાર્યો અને ઓસ્ટ્રેલિયાના કેપ યોર્ક થી ઉત્તર પશ્ચિમ કાંઠા સુધી ગયો. ઓગસ્ટ ૧૬૪૪માં તે પાછો ફર્યો અને દર્શાવ્યું કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ એ એક જ દેશના ભાગો છે. તેને બનાવેલા નકશાઓ આગામી ૨૦૦ વર્ષ સુધી વપરાશમાં લેવાતા રહ્યા. તાસ્માને ત્યારબાદ ૧૬૪૬માં સુમાત્રા, ૧૬૪૭માં સિઆમ, ૧૬૪૮માં મનિલાની મુલાકાતો લીધી. ઓક્ટોબર ૧૬૫૯માં તે મૃત્યુ પામ્યો ત્યારે મનિલામાં તેની પાસે ઘણી જમીન હતી.\nતાસ્માનિયા, તાસ્માનિયા દ્રિપકલ્પ, તાસ્માનિયા ટાપુ અને તાસ્માન સમુદ્રના નામો તેના ઉપરથી પાડવામાં આવ્યા છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૮ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૦:૦૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180528", "date_download": "2018-06-25T00:27:55Z", "digest": "sha1:AFHVVMQPRZK7ZJ3M6XTWX3DOWHI2NMOV", "length": 23679, "nlines": 103, "source_domain": "citywatchnews.com", "title": "May 28, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nરાજ્યવ્યાપી ગૌચર પરના દબાણો હટાવવા ની માંગ સાથે ધરણા\nરાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી ગૌચરની જમીનો પર એક યા બીજા પ્રકારે દબાણો કરી લોકો કબજો જમાવી બેઠા છે. રાજ્યસરકાર દ્વારા ગૌચર પરના દબાણો હટાવવાનો આદેશ માત્ર કાગળપર જ હોય અને બીજી બાજુ આ રાજ્યસરકાર ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આ ગૌચરની જમીનો આપી રહી છે ત્યારે ગૌચર પરના દબાણોથી માલધારીઓ અને ઓબીસી-એસ.સી-એસ.ટી એકતામંચ દ્વારા એક રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં આજે ભા���નગર કલેકટર કચેરી બહાર ધરણા યોજી ગૌચર ને મુક્ત કરાવવાની માંગ કરી છે. ભાવનગર કલેકટર કચેરી બહાર આજે ગૌચર પરના દબાણો દુર કરાવવા માલધારીઓ અને ઓબીસી-એસ.સી-એસ.ટી એકતામંચ દ્વારા એક રાજ્યવ્યાપીRead More\nગુજરાત Comments Off on રાજ્યવ્યાપી ગૌચર પરના દબાણો હટાવવા ની માંગ સાથે ધરણા Print this News\nદલિતો પર અત્યાચારના વિરોધમાં રેલી અને આવેદન\nરાજ્યમાં દલિતો પર વધતા હતા અત્યાચારો મામલે આજે ભાવનગરમાં દલિત સમાજ દ્વારા જશોનાથ સર્કલ ખાતેથી એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી કલેકટર કચેરી એ પહોચી હતી જ્યાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રાજ્યના ગૃહમંત્રીને આ બાબતે રાજીનામું આપવાની માંગ કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટીમાં કરેલા સુધારાને બદલે મૂળભૂત સ્વરૂપે કાર્યરત રાખવાની માંગ પણ કરી હતી.રાજ્યમાં છેલ્લા થોડા સમયથી દલિતો પર અત્યાચારની ઘટના નું પ્રમાણ વધ્યું છે.જેમાં વેરાવળ શાપર ની ઘટના, રાજકોટમાં દલિત યુવકને બાંધી માર મારી મોત નીપજાવાની ઘટના હોય તેમજ સમઢીયાળા અને ટીંબીમાંRead More\nભાવનગર Comments Off on દલિતો પર અત્યાચારના વિરોધમાં રેલી અને આવેદન Print this News\nપ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો\nપ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાલ્મિકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધા પ્રજાલક્ષીRead More\nગુજરાત Comments Off on પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો Print this News\nમહિલા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ\nભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પો.કોન્સ.જગદેવસિંહ ઝાલા તથા ચંદ્રસિંહ વાળાને બાતમી મળેલ કે, ભાવનગર મહિલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.28/2016 ઇ.પી.કો. કલમઃ- 323, 504,498 (ક),114 મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી હર્ષભાઇ દેવરાજભાઇ વિઠ્ઠાણીરહે.સુરત વાળો ભાવનગર,પોસ્ટ ઓફિસ પાસે હાજર છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં *હર્ષભાઇ દેવરાજભાઇ વિઠ્ઠાણી રહે.સુરતવાળો મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહીRead More\nભાવનગર Comments Off on મહિલા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ Print this News\nમહાપંચાયતમાં વિરજી ઠુમરે કરેલ બફાટ નો મામલો…વિરજી ઠુમર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસીઓ પહોંચ્યા એસ.પી.કચેરીએ…લેટરપેડ માં ભાજપના કાર્યકરો સામે આપી લેખિત ફરીયાદ…પરેશ ધાનાણી એ ભાજપના કાર્યકરોની ગુંડાગીરી સામે કરી ફરીયાદ…જુઓ\nવિરજી ઠુમ્મરે જીતુ વાધાણીની માતા પર કેરલ ટીપ્પણીનો વિવાદ વકરતો જાય છે. વિરજી ઠુમ્મરના પુતળાના દહન કર્યા બાદ ભાજપના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરોએ વિરજી ઠુમ્મરના ઘર પર જઈ હોબાળો કરી ત્યાં પણ એક પુતળુ બાળ્યુ હતુ…જેની સામે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલી એસપીને ભાજપના કાર્યકરો સામે ફરિયાદ આપી છે.હાર્દિક પટેલે યોજેલી મહા પંચાયતમાં લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કરેલ ટીપ્પણી મામલે ભાજપમાં ભડકો થયો છે ગઈકાલે અમરેલી ખાતે ધારસભ્ય વીરજી ઠુંમર ના ઘર બહાર અમરેલી જીલ્લા ભાજપના કાર્યકરો એ વીરજી થ્માર નું પુતળાદહન કરતા મામલો વધુRead More\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on મહાપંચાયતમાં વિરજી ઠુમરે કરેલ બફાટ નો મામલો…વિરજી ઠુમર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસીઓ પહોંચ્યા એસ.પી.કચેરીએ…લેટરપેડ માં ભાજપના કાર્યકરો સામે આપી લેખિત ફરીયાદ…પરેશ ધાનાણી એ ભાજપના કાર્યકરોની ગુંડાગીરી સામે કરી ફરીયાદ…જુઓ Print this News\nજળસંગ્રહના કાર્યો ���કી ખેડુ અને ખેતીની સમૃધ્‍ધિ નિશ્ચિત છે – નવા ચરખાના શ્રી ગોદાવરીબેન અંટાળા\nસમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્‍લામાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ધારીના નવા ચરખા ખાતે તળાવ ઉંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્‍યારે નવા ચરખા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા શ્રી ગોદાવરીબેન અંટાળાએ કહ્યું કે, રાજય સરકારે આ કામ બહુ સારું કર્યુ છે. જળસંગ્રહના કાર્યો થકી ખેડુ અને ખેતીની સમૃધ્‍ધિ નિશ્ચિત છે. રાજય સરકારે જળસંગ્રહના કાર્યો માટે નિર્ણય કર્યો તેથી પાણીનો વધુ સંગ્રહ થશે અને કાંપની માટીથી ખેતરોની ફળદ્રુપતામાં ઉમેરો થશે. નવા ચરખામાં થયેલા આ કામથી થનારો ફાયદોRead More\nઅમરેલી Comments Off on જળસંગ્રહના કાર્યો થકી ખેડુ અને ખેતીની સમૃધ્‍ધિ નિશ્ચિત છે – નવા ચરખાના શ્રી ગોદાવરીબેન અંટાળા Print this News\nતળાજા પાસે ફોરવ્હીલે બે બાઈકસ્વાર ત્રણ કિશોરને ઉલાળ્યાઃ બે ના મોત\nઅરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના દિનદયાળનગર વિસ્તારમાં રહેતા પવન મુકેશભાઈ શિયાળ (ઉ.વ. ૧૫) તથા કનિદૈ લાકિઅ નજીકમાં આવેલ ડો. ચૌહાણની વાડીમાં રહેતા નિતીન નરશીભાઈ ભાલીયા (ઉ.વ.૧૫) બાઈક નં. જીજે ૦૪ ડીસી ૮૩૬૭ ઉપર દૂધ લઈ આવતા હતા. રાત્રીના લગભગ આઠેક કનિદૈ લાકિઅ વાગ્યાના આ અકિલા સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર કિશોરો સાથે અન્ય એક યુવાન હાર્દિક બટુકભાઈ સોલંકી સાથે અકસ્માત સર્જી વાહન સાથે જ ફરાર કનિદૈ લાકિઅ થઈ ગયો હતો. આ અકસ્માતમાં તળાજાના બન્ને કિશોરના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. અકીલાRead More\nભાવનગર Comments Off on તળાજા પાસે ફોરવ્હીલે બે બાઈકસ્વાર ત્રણ કિશોરને ઉલાળ્યાઃ બે ના મોત Print this News\nગીર અભ્યારણમાં તુલશીશ્યામ રેંજમાં સિંહબાળ અને દીપડાનો મૃતદેહ મળ્યો:વનવિભાગ દોડ્યું\nગીર અભ્યારણ્યમાં આવતા તુલશીશ્યામ રેંજમાં આજે બે અલગ અલગ સ્થળેથી સિંહબાળ અને દિપડાનો મૃતદેહ મળી આવતા વનવિભાગનું તંત્ર દોડતું થઇ ગયું હતું. ભાણીયા વીડી વિસ્તારમાંથી કનિદૈ લાકિઅ સિંહબાળનો મૃતદેહ જ્યારે પીપળવા રેવન્યુ વિસ્તારમાંથી દિપડાનો મૃતદેહ મળ્યો હતો.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ સિંહબાળનું ઇન્ફાઇટથી કનિદૈ લાકિઅ મોત થયું અકિલા હોવાનું સામે આવ્યું હતું. ખાંભા તાલુકાના ભાણીયા વાડી વિસ્તારમાં એક વર્ષના સ���ંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની વન વિભાગને કનિદૈ લાકિઅ માહિતી મળતા તુલશીશ્યામ રેંજનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. તપાસ કરતાં સિંહબાળના અકીલા શરીર પર ઇન્ફાઇટમાં થયેલી ઇજાના નિશાન મળી આવ્યા હતા.Read More\nઅમરેલી, ગુજરાત Comments Off on ગીર અભ્યારણમાં તુલશીશ્યામ રેંજમાં સિંહબાળ અને દીપડાનો મૃતદેહ મળ્યો:વનવિભાગ દોડ્યું Print this News\nભાવનગરઃ સર્વોતમ ડેરી સ્થાપિત સર્વોતમ દાણ ફેકટરી મહિલા માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમ યોજાયો\nશ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા આયોજિત જિલ્લાાની મહિલા દૂધ ઉત્પાદક મંડળીઓના મહિલા સભાસદો એવા પશુપાલક બહેનોને પ્રશિક્ષિત કરી દૂધ ઉત્પાદન કનિદૈ લાકિઅ ક્ષેત્રે આગળ વધી ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ મેળવવાના હેતુથી શરૂ થયેલી સાત દિવસીય મહિલા માર્ગદર્શન શિબિરના બીજા દિવસે જનમેદની વચ્ચે પશુને કનિદૈ લાકિઅ દાણ ખવરાવવામાં અકિલા જિલ્લાની ચાર વિશિષ્ટ મંડળીઓને પુરસ્કૃત કરાઇ હતી. શાબ્દિક સ્વાગત પ્રવચન સંઘના જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર એમ.પી. પંડયાએ કનિદૈ લાકિઅ કર્યુ હતું. વિશાળ હાજરીમાં પધારેલા દૂધ ઉત્પાદકોને અભિનંદન આપેલ હતા. સર્વોતમ અકીલા દાણના ઉપયોગથી મળી રહેતા ઉત્કૃષ્ટ પરિણામો વિષે જિલ્લાની કનિદૈRead More\nભાવનગર Comments Off on ભાવનગરઃ સર્વોતમ ડેરી સ્થાપિત સર્વોતમ દાણ ફેકટરી મહિલા માર્ગદર્શન શિબિર અને દાણ ફેકટરી દર્શન કાર્યક્રમ યોજાયો Print this News\n‘નારી શકિત’ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ વખતે કયાં હતા વિરજીભાઇ ઠુંમરનો સણસણતો સવાલ\nકનિદૈ લાકિઅ ‘નારી શકિત’ ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ, આશારામ પ્રકરણ વખતે કયા હતાં તેવો સવાલ લાઠીના કોંગ્રેસનાં ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે કર્યો છે. ધ્રાંગધ્રાના કનિદૈ લાકિઅ માલવણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માતા અંગે અયોગ્‍ય ભાષાનો ઉપયોગ કરવામાં આવતા ભાજપના આગેવાનો, કાર્યકરોએ વિરજીભાઇ ઠુંમરના કનિદૈ લાકિઅ ઘર પાસે અકિલા તેમનું પુતળાનું દહન કરતા તેની સામે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું હતું.\nઅમરેલી Comments Off on ‘નારી શકિત’ની વાતો કરનારા ભાજપના નેતાઓ નલીયા કાંડ વખતે કયાં હતા વિરજીભાઇ ઠુંમરનો સણસણતો સવાલ Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદ���એ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2018-06-25T00:22:11Z", "digest": "sha1:P6OCKFPKXXHRSYA5EWFKQJB3XNNKGPFS", "length": 6877, "nlines": 84, "source_domain": "gu.wikipedia.org", "title": "દયારામ - વિકિપીડિયા", "raw_content": "\nદયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.[૧] તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે.[૨] દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.\nદયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.[૨]\nતેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.[૨]\nવિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.[૨]\nતેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.\nતેમની કેટલીક જાણીતી કૃતિઓ:\nશ્યામ રંગ સમીપે ન જાઉં\nહવે સખી નહીં બોલું,\nશુક્લા, પ્રવિણાબેન (૧૯૮૩). કવિ દયારામની કવિતામાં તત્વજ્ઞાન (PhD). મુંબઈ: શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિશ્વવિદ્યાલય.\nવિકિસ્રોતમાં દયારામને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.\nસંગીત ભુવન ટ્રસ્ટ - દયારામ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ માર્ચ ��૦૧૮ના રોજ ૧૯:૫૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/october-28-read-today-s-top-news-pics-027720-pg1.html", "date_download": "2018-06-25T00:33:23Z", "digest": "sha1:D5GEHRFNIXVOHZPEOAGOBNDPNYCXGMEI", "length": 18200, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "બિહારમાં ત્રીજા ચરણનું મતદાન | October 28: Read today's top news in pics - Gujarati Oneindia", "raw_content": "\nબિહારમાં ત્રીજા ચરણનું મતદાન\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nઅમેરિકાએ રશિયા અને ભારત વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર ચિંતા વ્યક્ત કરી\nTDP નેતાએ મહિલા ધારાસભ્યને કહી પોર્ન સ્ટાર\nસુરત ઉધના વચ્ચે લૂટારૂઓએ કોગ્રેસના અગ્રણીને મોતને ઘાટ ઉતાર્યા\nમહિલા પત્રકારે પુછ્યો સવાલ, તો તમિલનાડુના રાજ્યપાલે તેના ગાલ પંપાળ્યા\nભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ\nભુદરપુરાની ઘટના પછી એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો લોકોએ કર્યો ઘેરાવ\n\"ટાઇમ ઇઝ મની\" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.\nવાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.\nભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.\nદેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...\nબિહારમાં ત્રીજા ચરણનું મતદાન\nબિહારમાં વિધાનસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે 50 બેઠકો માટે 1.46 કરોડ મતદાતા 808 ઉમેદવારોના રાજનૈતિક ભાવિનો ફેંસલો કરશે. ત્રીજા ચરણના મતદાનમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.\nધરપકડ બાદ હથકડીમાં ડૉન છોટા રાજનની પહેલી તસવીર\nભારતમાં સૌથી મોટી ક્રાઇમ સિન્ડીકેટનો બોસ, અન્ડરવર્લ્ડ દુનિયાનો કુખ્યાત ડૉન અને ઘણી હત્યાનો આરોપી છોટારાજન ઇન્ડોનેશિયામાંથી ઝડપાયો હતો. ત્યારે ઇન્ડોનેશિયાની પોલીસ કસ્ટડીમાં હાથમાં હથ���ડી લાગેલી છોટારાજનની આ પહેલી તસવીર જોઇ શકાય છે.\nબિહારમાં પીએમ મોદીએ સંબોધી ચૂંટણીસભા\nબિહારમાં આજે ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદીએ ગઇકાલે બિહારના સીતામઢીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતુ.\nફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ભારતની મુલાકાતે\nફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ચીનની મુલાકાત બાદ ભારત પહોંચી ગયા છે. માર્ક આજે દિલ્હી IITમાં આયોજીત ટાઉનહોલ સત્રને સંબોધિત કરવાના છે. માર્કે તે પહેલા ફેસબુક પર એક ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યો હતો જે આગ્રાના તાજમહેલનો છે.\nઅજીત ડોભાલે સખત શબ્દોમાં પાકિસ્તાનને ચેતવ્યુ\nઆતંકવાદને દક્ષિણ એશિયા માટે ખતરા સમાન ગણાવતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનને ગુપ્ત ગતિવિધીઓથી દૂર રહેવા સખત શબ્દોમાં ચેતવણી આપી છે .ડોભાલે વધુમાં કહ્યું હતુ કે જો પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નહીં આવે તો પાકિસ્તાનને તેની જ ભાષામાં સમજાવવામાં આવશે .\nસુપ્રિમ કોર્ટે મોદી સરકારને ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણ ખતમ કરવા માટે કર્યો નિર્દેશ\nસુપ્રિમ કોર્ટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આરક્ષણ ખતમ કરવાની વાત જણાવી છે. કોર્ટે મંગળવારે એક અરજીની સુનાવણી દરમ્યાન આ વાત જણાવી હતી. આ અંગે સુપ્રિમ કોર્ટે સરકારને પણ નિર્દેશ કર્યો છે.\nચીન સીમા પર પહેલી વખત મહિલા ટૂકડીનું થશે પોસ્ટીંગ\nભારત-ચીન સીમા પર પોતાની હાજરીને મજબૂત કરવાના ઇરાદાથી ભારત તિબેટની સીમા પર 50થી વધુ નવી ચોકી બનાવશે. આ સંવેદનશીલ સીમાક્ષેત્રોમાં લગભગ 8 હજાર નવા જવાનોની ભરતી પણ કરવામાં આવશે. ત્યારે પહેલી વખત ITBPમાં મહિલા ટુકડીને પણ પોસ્ટ કરવામાં આવશે. આ માટે 500 મહિલા કોન્સ્ટેબલના એક વિશેષ દળને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.\nદિલ્હીના કેરળ ભવનમાં ગૌ માંસ પીરસાતા હડકંપ\nગૌ માંસનો વિવાદ અટકવાનુ નામ જ નથી લઇ રહ્યો. દિલ્હીના કેરળ હાઉસમાં ગૌ માંસ પીરસાવાની વાત પર ફરી એકવખત રાજકારણ ગરમાયુ છે.\nગુડગાંવના સદર બજારમાં ભીષણ આગ\nમંગળવારે ગુડગાંવના સદરબજારમાં ભીષણ આગ લાગી હતી. આગને બૂઝાવવા માટે ફાયરફાઇટર્સની તમામ ટીમોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.\nકાશ્મીરમાં બરફ વર્ષા બાદ ચાલી રહ્યું છે સફાઇકામ\nકાશ્મીરમાં સીઝનની ભારે બરફવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હાલમાં રસ્તાઓ પરથી બરફનેસાફ કરીને રસ્તાઓને રાબેતા મુજબ ચાલુ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.\nક્રિક��ટર અમિત મિશ્રાની ધરપકડ બાદ જામીન\nમહિલા સાથે મારપીટ અને શોષણના આરોપમાં ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા લેગ સ્પિનર અમિત મિશ્રાની બેંગ્લોર પોલીસે 3 કલાકની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. ત્યારબાદ જામીન પર તેને છોડી મૂકવામાં આવ્યો હતો.\nફાઇનલમાં હાર માટે ગાવાસ્કરે ધોનીને જવાબદાર ઠેરવ્યો\nદક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પાંચ વનડે મેચની સિરીઝમાં 3-2થી હાર મેળવ્યા બાદ કેપ્ટન ધોનીને ઘણી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે પણ ફાઇનલ મેચમાં હાર માટે ધોનીને જવાબદાર ઠેરવ્યો છે.\nM.S.ધોની પર બની રહેલી બાયોપીકનો સુશાંતસિંહનો ફોટો લીક\nસુશાંત સિંહ અભિનીત M.S.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીનું શુટીંગ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. ત્યારે સુશાંત સિંહની આ ફિલ્મની તસવીર લીક થઇ ગઇ છે. વેલ, તસવીર જોઇને કહેવુ મુશ્કેલ થઇ પડશે કે કોણ M.S.ધોની અને કોણ સુશાંત સિંહ.\nએ.આર.રહેમાનને હ્રદયનાથ મંગેશકર એવોર્ડથી કરાયા સન્માનિત\nબોલીવુડના ખ્યાતનામ સંગીતકાર એ.આર.રહેમાનને મુંબઇમાં હ્રદયનાથ મંગેશકર એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. બોલીવુડના જાણીતા નિર્માતા સુભાષઘાઇએ પંડિત હ્રદયનાથ મંગેશકરના 78માં જન્મદિવસ પર રહેમાનને પાંચમાં મંગેશ્કર પુરસ્કારથી સન્માનિત કર્યા છે.\nનવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મનું પોસ્ટર રિલીઝ\nનવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ હરામખોરનું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. શ્લોક શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં નવાઝની સાથે ન્યૂકમર શ્વેતા ત્રિપાઠી જોવા મળશે.\nટાઇગર શ્રોફની ફિલ્મનું પોસ્ટર ઋત્વિક અને શાહરૂખને આપશે ટક્કર\nટાઇગર શ્રોફની આગામી ફિલ્મ \"અ ફ્લાઇંગ જાટ\"નું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. રેમો ડિસોઝાની આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સુપર હીરોના રોલમાં જોવા મળશે. પોસ્ટર ઘણું આકર્ષક બનાવવામાં આવ્યું છે.\nAsusએ નોટબુક Vivobook 4k લોન્ચ કર્યુ\nતાઇવાનની કંપની Asusએ પોતાની નવી નોટબુક Vivobook 4kને લોન્ચ કરી દીધી છે. આ નોટબુક 4k/UHD ડિસપ્લેની સાથે આવશે, અને લેટેસ્ટ Windows 10 ઓપરેટીંગ સીસ્ટમ પર કામ કરશે.\nમાત્ર 35,250 રૂપિયામાં મળશે મહિન્દ્રા સેંચુરો\nભારતીય બજારમાં એકથી એક ચઢિયાતા વાહનો રજૂ કરવા માટે જાણીતી દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના ગ્રાહકો માટે નવુ આકર્ષણ લઇને આવી છે. જી હા, કંપનીએ આકર્ષક લુક અને દમદાર એંન્જીનની ક્ષમતા ધરાવતી મહિન્દ્રા સેંચુરોને આકર્ષક કિંમત સાથે બજારમાં રજૂ કરી છે.\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/08/blog-post_22.html", "date_download": "2018-06-24T23:57:39Z", "digest": "sha1:7VZB5QCHL7RSE2MK3IZJ22LH2O3LCBKL", "length": 5685, "nlines": 115, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: વિજ્ઞાન મેળા માટેની કૃતિઓ /પ્રોજેક્ટ તથા વિડીયો ક્લીપ", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nબુધવાર, 22 ઑગસ્ટ, 2012\nવિજ્ઞાન મેળા માટેની કૃતિઓ /પ્રોજેક્ટ તથા વિડીયો ક્લીપ\nદૂરવર્તી શિક્ષણ -પ્રસારણ પત્રક\nવિવિધ વિષયો ના માસવાર આયોજન\nધોરણ ૧ અને ૨ ચિત્ર\nધોરણ ૩ અને ૪ ચિત્ર\nધોરણ ૫ અને ૬ ચિત્ર\nધોરણ ૭ અને ૮ ચિત્ર\nધોરણ ૧ અને ૨ શારીરિક સ્વાસ્થ્ય અને રમત\nધોરણ ૩,૪ અને ૫ શારીરિક સ્વાસ્થ્ય અને રમત\nધોરણ ૬ ૭.અને ૮ શારીરિક સ્વાસ્થ્ય અને રમત\nધોરણ ૩ મારી આસપાસ\nધોરણ ૪ અમારી આસપાસ\nધોરણ ૫ સૌની આસપાસ\nધોરણ ૫ અને ૬ હિન્દી\nધોરણ ૭ અને ૮ હિન્દી\nધોરણ ૬,૭ અને ૮ ગુજરાતી\nધોરણ ૬,૭ અને ૮ અંગ્રેજી\nધોરણ ૬ ,૭ અને ૮ ગણિત\nધોરણ ૬,૭ અને ૮ વિજ્ઞાન\nધોરણ ૬,૭ અને ૮ સંસ્કૃત\nધોરણ ૬,૭,અને ૮ સામાજિક વિજ્ઞાન\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર બુધવાર, ઑગસ્ટ 22, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nવિજ્ઞાન મેળા માટેની કૃતિઓ /પ્રોજેક્ટ તથા વિડીયો ક્...\nSSA માં દેતા એન્ટ્રી ઓપરેટર કમ ઓફીસ આસીસ્ટન્ટની ભ...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://ramrane.blogspot.com/2013/12/blog-post.html", "date_download": "2018-06-25T00:21:52Z", "digest": "sha1:EOUDEF5TPJUDDBWXBINEVWSIX7YOF2HU", "length": 5656, "nlines": 86, "source_domain": "ramrane.blogspot.com", "title": "Ram Rane,Surat: રાજ્યની તમામ શાળામાં વિદ્યાર્થીઓ ના યુનિક આઈ.ડી નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત ઉલ્લેખ કરવા બાબત...............!", "raw_content": "\nRam Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .\nAll District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .\nરાજ્યની તમામ શાળામાં વિદ્યાર્થીઓ ના યુનિક આઈ.ડી નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત ઉલ્લેખ કરવા બાબત...............\nશું ટાઇમ થયો છે\n\"ઉઠો જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” --------------------------- \"વાણી અને પાણી વિચારીને વાપરો.\"\nહવે તમારી કોઇપણ મનપસંદ ભાષામાં બ્લોગ વાંચો.\nccc ની પરીક્ષા પોલીટેકનીક કોલેજમાં બંધ .............\nપ્રિ ગુણોત્સવ શાળામાં મોનીટરીંગ કરવા માટેનું ચેક લ...\nશિક્ષકોને ઉચ્‍ચ પગારના લાભ માટે એચ-ટાટની પરીક્ષા જ...\nજોઈએ છે શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્ય. શાળ...\n૧૧ જીલ્લા પંચાયતો નું વિભાજન કરી સાત નવા પ્રમુખ , ...\nરાજ્યની તમામ શાળામાં વિદ્યાર્થીઓ ના યુનિક આઈ.ડી નં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2018-06-25T00:40:51Z", "digest": "sha1:Q5BSIR4XBKGPUL7H64QHF5QRKVWNZO5S", "length": 3526, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પ્રણેતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ ���દલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપ્રણેતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપૂર્ણતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/vijay-rupani-will-visit-swine-flu-patients-four-major-cities-034800.html", "date_download": "2018-06-25T00:30:22Z", "digest": "sha1:2KIROJ2Z4PNGMEP6Z3AWEHZRZHDDRPFI", "length": 8126, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્વાઇન ફ્લૂ વકરતા, મુખ્યંમંત્રી 4 શહેરોમાં જઇ કરશે જાત તપાસ | Vijay Rupani will visit swine flu patients of four major cities of Gujarat. - Gujarati Oneindia", "raw_content": "\n» સ્વાઇન ફ્લૂ વકરતા, મુખ્યંમંત્રી 4 શહેરોમાં જઇ કરશે જાત તપાસ\nસ્વાઇન ફ્લૂ વકરતા, મુખ્યંમંત્રી 4 શહેરોમાં જઇ કરશે જાત તપાસ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nરાજ્ય સરકારે 13 જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બઢતી આપી પરંતું બદલીનો દોર ટાળ્યો\nજિલ્લા પંચાયત પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણીઃ ભાજપ કૉંગ્રેસના બળવાખોરોએ બગાડી બાજી\nસિંહોની સલામતી માટે લેવાયા આકરા નિર્ણય, સાવજને રંઝાડશો તો થશે સાત વર્ષની સજા\nરાજ્યમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. અત્યારે સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યું આંક 220 થઇ ગયો છે. આથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે રાજ્યના ચાર મુખ્ય શહેરોના હોસ્પિટલની મુલાકાત લેશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરની મુલાકાત લઈ તેઓ સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ અંગેની માહિતી મેળવશે. ગુજરાતમાં સ્વાઈનફ્લૂના કારણે મૃત્યુઆંક વધતા આરોગ્ય તંત્ર અને સરકાર બંન્ને હરકતમાં આવી ગઈ છે. તેમ છતાં સ્થિતિ પર કાબુમાં લાવી શકી નથી. તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે પણ રૂપાણી સરકારની સ્વાઈન ફ્લૂ પર કાબુ ન મેળવવાને કારણે જાટકણી કાઢી હતી.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં સ્વાઇનફ્લૂના 2095 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 220 લોકોના સ્વાઈનફ્લુની બીમારીથી મૃત્યુ પામ્યા છે. બુધવારે એક જ દિવસમાં અમદાવાદ શહેરના 91 સહિત 212 કેસ નોંધાયા હતા અને 12ના મૃત્યુ થયા હતા. આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ હાઇકોર્ટની ફટકાર બાદ સ્વાઇન ફ્લૂના આંકડા રજૂ હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કુલ 5 કરોડ લોકોનો સર્વે કરવામાં આવશે. હાલમાં 4 કરોડ લોકોની ચકાસણી પૂર્ણ થઇ ગઇ છે. અને અત્યાર સુધીમાં 746 દર્દીઓની હાલતમાં સુધાર પણ થયો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સીએમ રૂપાણી તમામ મહત્વના મુદ્દાઓમાં જાત તપાસ કરી ખાતરી કરી રહ્યા છે. બનાસકાંઠા બાદ સ્વાઇન ફ્લૂમાં સીએમ જાતે તપાસ કરી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરશે.\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=52346c653631303735", "date_download": "2018-06-25T00:27:17Z", "digest": "sha1:AJOHDJQP67WCDKPWMMNP3L2QJZXX2T7W", "length": 7649, "nlines": 38, "source_domain": "www.nobat.com", "title": "નરેશ અગ્રવાલના બફાટ પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાંઃ સ્પષ્ટતા કરવી પડી", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nનરેશ અગ્રવાલના બફાટ પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાંઃ સ્પષ્ટતા કરવી પડી\nનવી દિલ્હી તા. ૧૩ઃ સમાજવાદી પાર્ટીમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં ભળેલા નરેશ અગ્રવાલે જયા બચ્ચન વિષે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું, અને સ્પષ્ટતા કરવી પડી હતી. બીજી તરફ અખિલેશ યાદવે આ અંગે મહિલા આયોગ કાર્યવાહી કરે તેવી માંગ ઊઠાવી છે.\nસમાજવાદી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતા જ નરેશ અગ્રવાલની વિવાદમાં ઘેરાઈ ગયા છે. ભાજપમાં સામેલ થતાં જ નરેશ અગ્રવાલે શરમ નેવે મૂકીને એવું નિવેદન આપ્યું કે ભાજપ નિશાન પર આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ નરેશ અગ્રવાલના નિવેદનની નિંદા કરી છે અને ભાજપને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.\nઆજે સવારે અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે શ્રીમતી જયા બચ્ચનજી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી માટે અમે ભાજપાના શ્રી નરેશ અગ્રવાલના નિવેદનની કડક નિંદા કરીએ છીએ. આ ફિલ્મ જગતની સાથે જ ભારતની દરેક મહિલાનું પણ અપમાન છે. ભાજપા જો ખરેખર નારીનું સમ્માન કરતી હોય તો તાત્કાલિક તેમની વિરૃદ્ધ પગલાં ઊઠાવે. મહિલા આયોગે પણ કાર્યવાહી કરવી જોઈએ.\nગઈકાલે સાંજે ભાજપમાં સામેલ થતા નરેશ અગ્રવાલ જ્યારે મીડિયા સામે બોલતા હતાં ત્યારે ઈશારોમાં તેમણે જયા બચ્ચન પર જે ટિપ્પણી કરી તેના પર વિવાદ થયો. નરેશ અગ્રવાલે કહ્યું કે ડાન્સ કરનારાઓના લીધે સપામાં મારી રાજ્યસભાની ટિકિટ કપાઈ. તેમના આ નિવેદનથી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં ��ૂકાયું છે.\nનરેશ અગ્રવાલના નિવેદનના થોડીક જ વારમાં વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે ટ્વિટ કરતા કહ્યું કે નરેશ અગ્રવાલનું ભાજપમાં સ્વાગત કર્યું, પરંતુ જયા બચ્ચન પર કરાયેલ ટિપ્પણીને અસ્વીકાર્ય અને ખોટી ગણાવું છું. સુષ્મા સ્વરાજ પછી સ્મૃતિ ઈરાની અને રૃપા ગાંગુલીએ પણ નરેશ અગ્રવાલના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે.\nનરેશ અગ્રવાલના નિવેદન પર થયેલ વિવાદ પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું. તે પછી સ્પષ્ટતા પણ આપવી પડી. ભાજપના પ્રવક્તા સાંબિત પાત્રાએ મોરચો સંભાળ્યો અને પાર્ટીના સ્ટેન્ડ ક્લિયર કરતા કહ્યું કે ભાજપ તમામ લોકોનું સમ્માન કરે છે. તે કોઈપણ વર્ગ સમુદાયની હોય, કે ફિલ્મોની હોય.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7+%E0%AA%86%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-06-25T00:05:28Z", "digest": "sha1:E2CUISAB3GNMY3TAMISIRSHZFW46OKVF", "length": 4992, "nlines": 76, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged વિરુદ્ધ આહાર - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nમને ભૂખનો કે તરસનો અહેસાસ બિલકુલ થતો નથી\nઆયુર્વેદની સારવારથી વજન કેવી રીતે ઘટી શકે…\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમા�� માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/tag/%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B7%E0%AA%A3/", "date_download": "2018-06-25T00:03:54Z", "digest": "sha1:HE37QTQS46VUTOWE3FEV3OVSHGTVJJMQ", "length": 8573, "nlines": 152, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » પર્યુષણ", "raw_content": "\nક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે. આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ). જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ […]\nઆધ્યાત્મિક પર્વ – પર્યુષણ\n“ સામાન્ય મનુષ્યનું જીવન અને અર્થ કામરૂપી પુરુષાર્થમાં વ્યતીત થતું હોય છે. આવા મનુષ્યો વર્ષમાં ઓછામાં ઓછા 8 દિવસ ધર્મની આરાધના કરે અને આત્મકલ્યાણ સાધે તે હેતુથી જ્ઞાની ભગવંતોએ આ પર્વનું આયોજન કર્યું છે. ‘પરિ’ એટલે ચારે બાજુથી અને ‘ઉષ’ એટલે વસવું આમ ચારે બાજુથી આત્માની સમીપ રહેવાનું પર્વ એટલે પર્યુષણ પર્વ. ” પર્યુષણ મહાપર્વ […]\nજૈન સમુદાય માટે પવિત્ર પર્યુષણ\nપર્યુષણ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે અને આ પર્વની ઉજવણી શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી કરવામાં આવે છે. પર્યુષણ એ જૈનો માટે સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક પર્વ છે કે જેમાં તેઓ સંયમ અને આત્મબળ દ્વારા પોતાનાં તન અને મનની શુદ્ધિ કરે છે, સંવત્સરીના દિવસે ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને સર્વ લોકો પ્રત્યે જાણે-અજાણે […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2015/10/blog-post.html", "date_download": "2018-06-25T00:08:27Z", "digest": "sha1:XJ6VWRCE3TJNND6WEOEPY76OHGUM5ZR5", "length": 1996, "nlines": 46, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: મારો જ ..", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-narendra-modi-priyanka-chopra-feature-in-linkedin-power-profiles-list-of-2017-034907.html", "date_download": "2018-06-25T00:29:58Z", "digest": "sha1:LKUQO6B56T5R2YG5VDCIFXHFXH5C2GPY", "length": 7530, "nlines": 107, "source_domain": "gujarati.oneindia.com", "title": "LinkedIn પાવર પ્રોફાઇલ 2017માં PM મોદી અને પ્રિયંકા ચોપરા | pm narendra modi priyanka chopra feature in linkedin power profiles list of 2017 - Gujarati Oneindia", "raw_content": "\n» LinkedIn પાવર પ્રોફાઇલ 2017માં PM મોદી અને પ્રિયંકા ચોપરા\nLinkedIn પા��ર પ્રોફાઇલ 2017માં PM મોદી અને પ્રિયંકા ચોપરા\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી\nભાજપ એમપી અને એમએલએનું એલાન, ઔરંગઝેબના હત્યારા આતંકીને મારનારાને 21 લાખનું ઈનામ\nનરેન્દ્ર મોદીને ઈમેલથી જાનથી મારવાની ધમકી, 15 વર્ષ બાદ સુનાવણી\nપ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન દ્વારા બુધવારે પાવર પ્રોફ્રાઇલ્સની 4થી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. આ સૂચિમાં લિન્ક્ડઇન પર સૌથી વધુ જોવાયેલ ભારતીય પ્રોફાઇલનો સમાવેશ કરવામાં આવે છે. લિન્ક્ડઇન પાવર પ્રોફાઇલ 2017ની સૂચિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ સ્થાન મેળવ્યું છે.\nલિન્ક્ડઇન દ્વારા પોતાના ક્ષેત્રમાં નામના અને સફળતા મેળવનાર તથા મહત્તમ ફોલોઅર્સ ધરાવતા 50 પ્રોફેશનલ્સની એક સૂચિ તૈયાર કરવામાં આવે છે. વાડપ્રધાન નરેન્દ્ર મોદી 2.2 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજી વાર આ સૂચિમાં સમાવિષ્ટ થયા છે. આ સાથે જ કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશનના ફાઉન્ડર કૈલાશ સત્યાર્થી, અભિનેત્રી પ્રિયંકા ચોપરા, સાંસદ શશી થરૂર, ગ્લોબલ ચિફ પીપલ ઓફિસર પ્રબિર ઝા, Xiaomi ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અનુક્રમે સિપ્લા અને મનુ કુમારનો પણ આ સૂચિમાં સમાવેશ થયો છે.\nલિન્ક્ડઇન ઇન્ડિયાના કન્ટ્રી મેનેજર અક્ષય કોઠારીએ આ અંગે કહ્યું હતું કે, અમારા પાવર પ્રોફાઇલ્સ 2017માં એવા લોકોના પ્રોફાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પોતાના વિવિધ અનુભવો લોકો સાથે વહેંચી તેમજ મુખ્ય મુદ્દાઓ પર પોતાનો અમૂલ્ય અભિપ્રાય આપી પોતાના પ્રોફાઇનલને બ્રાન્ડ તરકે પ્રસ્થાપિત કર્યો છે.\nnarendra modi priyanka chopra shashi tharoor linkedin નરેન્દ્ર મોદી પ્રિયંકા ચોપરા શશી થરૂર લિન્ક્ડઇન\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/05/blog-post.html", "date_download": "2018-06-24T23:53:55Z", "digest": "sha1:XE3MOT7LTMGPSK6HV53VDNWNZDFIVQ43", "length": 9109, "nlines": 155, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા\n- સ્વ. નિર્મળા દિનકરરાય દેસાઇ\n[ આ બ્લોગ-લેખ કેટલાક મહિનાઓ અગાઉ સ્વ.શ્રીમતી નિર્મળા દિનકરરાય દેસાઈએ અતિ ઉત્સાહ અને ભાવપૂર્વક મારી વિનંતીને માન આપીને 'બ્લોગ ને ઝરૂખેથી' માં ગેસ્ટબ્લોગ તરીકે લેવા માટે શેર કર્યો હતો.પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે જ્યારે એ છપાશે ત્યારે તેના લખનાર વિદૂષી એ જોવા હયાત નહિ હોય\nમાતાતુલ્ય નિર્મળાબેનનું ગત 28 ફેબ્રુઆરી 2015 ને દિવસે અકાળે અવસાન થયું છે.પણ સર્જક ક્યારેય અવસાન પામતો નથી.તેમની લખેલી આ બ્લોગ-પોસ્ટ અનેક લોકોનાં દિલમાં શ્રદ્ધાનો દિપક પ્રગટાવશે એવી ખાતરી સાથે આજનાં આ ગેસ્ટબ્લોગ થકી હું સ્વ. નિર્મળાબેનને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ઇશ્વરને તેમના આત્માને શાંતિ બક્ષવા પ્રાર્થના કરું છું. ]\nશ્રદ્ધા ઇશ્વર પ્રતિના પ્રેમનું ગીત છે.શ્રદ્ધા એ માનવ ઉરમાં ગુપ્ત રીતે અવિરત વહેતું એક ઝરણું છે,બળવાન અને મહાન શક્તિ છે. વળી એનું પ્રાગટ્ય બાળક જેવા ભોળા,નિષ્પાપ,કરુણાસભર વ્યક્તિના ઉરમાં જ શક્ય છે. એટલે જરૂર છે પરમપિતા પરમેશ્વર આગળ બાળક બનીને એમની પ્રેમગંગામાં મજ્જન કરવાની તત્પરતાની. આવા બાળકમાં કવિને પ્રભુના દર્શન થતા બોલી ઉઠે છે :\n\"દીઠી નિર્દોષ અને ભોળાં એ ભૂલકાની આંખોમાં ઇશ્વરની હસ્તી\"\nસંક્ષેપમાં જ્યાં બુદ્ધિનું ક્ષેત્ર પૂરું થાય છે; ત્યાં શ્રદ્ધાનું ક્ષેત્ર શરૂ થાય છે.બુદ્ધિ, જ્ઞાનની વાતો આવે ત્યારે તર્ક-વિતર્ક,શંકા-કુશંકા જાગ્રત થાય છે.અને તેથી \"સંશયાત્મા વિનશ્યતિ\" કારણ આ બુદ્ધિ, કલા ઇત્યાદિ વસ્તુ છીદ્ર જેવી છે. તેમાંથી શ્રદ્ધા ઝરી જાય છે અને વિતંડાવાદથી શ્રદ્ધા ડગમગવા લાગે છે.ત્યારે ભગવાન તરફની શ્રદ્ધામાંથી ઉત્પન્ન થયેલ ધૈર્ય વ્યક્તિ ટકાવી રાખે છે. તે પોતે નિષ્ઠાવાન બને છે. એટલે યોગ્ય કહેવાયું છે કે \"Faith gives direction, dash, destination for ones determination.\"\nઅર્થાત જો ઇશ્વર પ્રાપ્તિ માટે તમે પાકો નિર્ણય કરો તો શ્રદ્ધા તમને એ માટે દિશા,નિષ્ઠા અને ગન્તવ્ય સ્થાને પહોંચવાનું બળ પૂરું પાડે છે.અને એટલે જ તો કહેવાયું છે કે ઇશ્વર (દેવત્વ) લાકડામાં,પત્થરમાં કે મૂર્તિમાં નથી પણ ભાવ અર્થાત શ્રદ્ધામાં છે.આ વાત સમજવી રહી.\n\"ન દેવો વિદ્યતે કાષ્ઠે,ન પાષાણે ન મ્રુન્મયે\nભાવે હિ વિદ્યતે દેવસ્તસ્માયૂ ભાવો હિ કારણમ.\"\nછાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે કે શ્રદ્ધાપૂર્ણ અંત:કરણથી પાકી સમજ અને નિષ્ઠાપૂર્વક કરેલું કામ બહુ જ સામર્થ્યવાન અર્થાત સફળ થાય છે.સંક્ષેપમાં શ્રદ્ધામાં ભગવાન અને ભગવાન નિષ્પાપ હ્રદયે થતા નામસ્મરણમાં હોય છે અને નામસ્મરણ પ્રેમપ્રેરિત હોય છે અને એ જોતા શ્રદ્ધા એ પરમેશ્વરનું પ્રેમગીત છે.એ પ્રેમગીતમાં ઓતપ્રોત થઈ સમગ્ર જીવન એ પ્રેમગીત ગાવાનું પ્રભુ સર્વને બળ આપો એ જ અભ્યર્થના.\nએ જાણવું પણ એટલું જ જરૂરી છે કે શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે એક પાતળી ભેદરેખા છે.શ્રદ્ધા ઇશ્વર સંબંધે હોય છે જ્યારે વિશ્વાસ માનવ અથવા માનવેતર જીવો સંબંધે હોય છે.\n- સ્વ. નિર્મળા દિનકરરાય દેસાઇ\nગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવ...\nમુંબઈ મેટ્રોની મજેદાર સફર\nગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2018-06-25T00:21:50Z", "digest": "sha1:CGWSC3RFDO77RNVK26JXWGNEHVUTS654", "length": 7073, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "ભુજમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઈલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj ભુજમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઈલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ\nભુજમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઈલ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ\nભુજ : શહેરના મુન્દ્રા રિલોકેશન સાઈડે પ્રમુખસ્વામીનગરમાં રહેતા યુવાને ફીનાઈલ પી જતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો હતો.\nપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘનશ્યામ રામજી પલણ (ઉ.વ.૩પ)એ ગઈકાલે બપોરના સવાર વાગ્યે પ્રમુખસ્વામીનગરમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ પાછળ ફીનાઈલ પી લેતા બેભાન હાલતમાં ભુજની જીકેમાં દાખલ કરાયો હતો. શહેર એ ડિવીઝન પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી અને ભોગ બનનાર ભાનમાં આવેથી તેનું ડીડી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બાબતે તપાસનીશ સહાયક ફોજદાર કે.પી. પટેલનો સંપર્ક સાધતા હતભાગી હજુ સુધી ભાનમાં આવેલ નથી તેના પરિવારજનોમાં ચર્ચાતી વાતો મુજબ ઘનશ્યામે અંજારના ભૂપેન્દ્રસિંહ રવુભા જાડેજા તથા રમેશ નારણ સોરઠિયા નામના શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને આર્થિક તંગીના કારણે વ્યાજ ભરી શકેલ નહી બન્ને શખ્સોએ પઠાણી ઉઘરાણી કરતા અને ધાક ધમકીઓ આપતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઈલ પીધાનું તપાસમાં ખુલ્યું હતું. સત્યતા શું છે તે તો ઘનશ્યામ ભાનમાં આવેથી તેનું નિવેદન નોંધ્યા બાદ જ ખુલી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજખોરોના ત્રાસથી અનેક યુવાનોએ આત્મહત્યા કરી છે અને આપઘાતનો પ્રયાસ પ��� કર્યો છે. કચ્છમાં વ્યાજવટાનો ધંધો મોટાભાગે પોલીસ કર્મચારીઓ પણ કરતા હોઈ છે અને નાણા લેનાર યુવાનો વ્યાજ ભરપાઈ નહી કરતા તેમને ધાક ધમકીઓ અપાતી હોઈ છે ત્યારે પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડા આવા વ્યાજવટાના કિસ્સાઓ સંદર્ભે તટસ્થ તપાસ કરાવે તો વ્યાજે નાણા ધીરનાર પોલીસ કર્મચારીઓ સહિતના વ્યાજખોરોનો પર્દાફાસ થઈ શકે તેવું શહેરીજનોમાં ચર્ચાવા લાગ્યું છે.\n‘‘જાગો ગ્રાહક જાગો’’ પેકિંગ દુધમાં વધુ નાણાં આપતા ગ્રાહકો કેમ નથી જાગતા \nભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ : પાલિકા વિસરી કામગીરી\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AB%80%E0%AA%9A%E0%AB%81%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%98%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2018-06-24T23:57:35Z", "digest": "sha1:JOLSXKRQHKBIC6TRZ4VYVYNX3N2PRBJY", "length": 16352, "nlines": 100, "source_domain": "kutchuday.in", "title": "લોહીચુસણા કરનારાઓના ઉઘરાણાના હવાલા પણ ખાખીએ લીધા..! : યુવાનના એસીડ ગટગટાવાની ઘટના : ગાંધીધામના ભદ્રવર્ગ માટે ખતરાની ઘંટીરૂપ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhidham લોહીચુસણા કરનારાઓના ઉઘરાણાના હવાલા પણ ખાખીએ લીધા.. : યુવાનના એસીડ ગટગટાવાની ઘટના : ગાંધીધામના ભદ્રવર્ગ માટે ખતરાની ઘંટીરૂપ\nલોહીચુસણા કરનારાઓના ઉઘરાણાના હવાલા પણ ખાખીએ લીધા.. : યુવાનના એસીડ ગટગટાવાની ઘટના : ગાંધીધામના ભદ્રવર્ગ માટે ખતરાની ઘંટીરૂપ\n : અને ‘જયા રક્ષક જ ભક્ષક બને તો જવું કયા ’ઃ નાણાકીય વ્યહવાર પરીવારના એક જ સદસ્યએ કર્યા..જે અન્ડરગ્રાઉન્ડની અવસ્થામાં છે..અને શિરજોર સિન્ડીકેટ જેવી ટોળકીએ ત્રાસ ગુજાર્યા ���ેના સમગ્ર પરીવાર પર : ટયુશન ચલાવી ગુજરાન કરનારા પાસેથી પ૦ કરોડ જટલી તગડી રકમની રીકવરી પરીવારના જીવના જાખમે રોજ-બરોજ હેરાન-પરેશાન કરીને મંગાય તો એના માટે તો છેલ્લે આપઘાત કરવા સિવાય બચે જ કયો ઉપાય..તેમાંય માંગનાર-હેરાનકરનાર ખુદ પોલીસવાળો હોય..\nકરે કોઈ’ક અને ભરે કોઈ’ક ઃ પૂર્વ કચ્છમાં કાયદો-વ્યવસ્થાની ધાક જ ન હોય તેમ ખુદ પોલીસવાળાઓ જ ‘હવાલા’ લેતા થયા ઃ શીરજાર તત્વો વતીથી દાદાગીરીપૂર્વક પોલીસના ઉઘરાણાથી ગાંધીધામનું એક નિદોર્ષ પરીવાર આવી ગયુ છે આજે પાયમાલીના કગાર પર..\nપોલીસ-સમાજના લોકો આ શખ્સોને છોડતા નહી\nસ્યુસાઈડ નોટમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને લખ્યા કોના કોના નામ\nગાંધીધામ ઃ ઉઘરાણાખોરોના અધમના પગલે મોતની સોડ તાડવાનો પ્રયાસ કરનારા ગાંધીધામના એક નિદોર્ષ યુવાન હાલમાં સારવાર હેઠળ અમદાવાદમાં છે પરંતુ શા માટે તેણે આવુ પગલુ ભર્યુ છે તેની કાચી ચીઠ્ઠી તે લખી ગયો છે અને તેમાં સિતમ ગુજારનારા અને લોહીચુસણા કરનારાઓના નામજાગ ઉલ્લેખ કરી ગયો છે. જે નામો લખાયા છે તેમાં સોહીલ,ઈન્દી, પુતેશ્વર, શીલ્પા, તેજસભાઈ, એક સ્યુટવાળા, ભગીરથ અને અરવિંદના નામનો ઉલ્લેખ કરાયો હોવાનુ મનાય છે. એસીડ ગટવટાવનાર યુવાને આ તમામના નામોનો ઉલ્લેખ કર્યો છે અને પોલીસ તથા સમાજ આવા તત્વોને ન બક્ષે અને આ તત્વો અન્યોને ન રંજાડે તેવી દાદ પણ માંગવામા આવી છે.\nગાંધીધામ : ન ન્હાવુ કે ન નીચોડવુ..જે લેણાની રકમની સાથે દુર દુર સુધી સંભવત સ્નાન સુતકનો પણ જેને સંબધ ન હોય તેવા એક સાધારણ પરીવારના યુવાન સહિતના સમગ્ર કુટુંબને એક ચોકકસ શીરજાર-માથાભેર ગેંગ સતત રંજાડે, હેરાન કરે, સિતમ ગુજારે, રોજ બરોજ એક યા બીજા નામે ધમકીઓ ઉપર ધમકીઓ જ આપે અને તે પણ પોતાના જમીન-મકાનના દસ્તાવેજા પર આ ગેંગના વશ થઈને સહીઓ કરી દીધી હોય પછી પણ..તો આ અવસ્થામાં કોઈના પાસે શું રસ્તો બચે તેમાંય જયારે આ સમગ્ર ગેંગની આગેવાની ખાખીધારી શખ્સે લીધી હોય તેમાંય જયારે આ સમગ્ર ગેંગની આગેવાની ખાખીધારી શખ્સે લીધી હોય મજબુત, નિદોર્ષ, હારેલો-તુટેલો માનવી જાય તો કયાં જાય મજબુત, નિદોર્ષ, હારેલો-તુટેલો માનવી જાય તો કયાં જાય જયારે રક્ષક ખુદ ભક્ષક બનીને સામે ઉતરે તેવામાં આમપ્રજાને શું કરવુ જયારે રક્ષક ખુદ ભક્ષક બનીને સામે ઉતરે તેવામાં આમપ્રજાને શું કરવુ તે મગનની સંતુલના ગુમાવી અને હતાશામાં ગરક થવા સિવાય કોઈ વિશેષ માર્ગ રહેતો નથી અને ���ેવું જ કંઈક ગાંધીધામના પણ એક યુવાને તાજતેરમાં કર્યુ છે. પોતાના પરીવારમાથી ભાઈએ કરોડોનું લેણુ ચડાવી દેતા અને પછી તે એકાએક જ અન્ડરગ્રાઉન્ડ થઈ જતા જાતજાતામાં પાંચ-પંદર નહી પરંતુ ૪૦થી પ૦ કરોડનું લેણું કરી ગયેલ ભાઈ છુ થઈ જતા તેના લેણદાર, માંગદારો, આ સામાન્ય ટયુશન ચલાવતા યુવાન ભણી દાડુકવા લાગી ગયા હતા. ટયુશન કરી અને ગુજરાન ચલાવનારા આ યુવાન અને તેના પરીવારજનોને માથાભારે લોકોએ ધીરે ધીરે ત્રાસ ગુજારવાનો શરૂ કરી દીધો હત. અને આ ગેગની સાથે ગાંધીધામ પોલીસ મથકનાજ એક ખાખીધારી પણ હોવાની વાત બહાર આવી રહી છે. આ તમામના ત્રાસ- દાદગીરીભર્યા આતંકથી ત્રસ્ત આવી અને આ યુવાને અંતે એસીડ પી લીધુ છે અને હાલમાં તેની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. હકીકતમાં પ્રબુદ્ધવર્ગ દ્વારા આ ઘટનાને લઈ અને ગાંધીધામના ભદ્રવર્ગને માટે લાલબત્તીરૂ જ ગણવામા આવી રહી છે. કરી કોઈક ગયુ છે અને ભરી રહ્યુ કોઈ છે. તેમાં પણ ખુદ જેઓની પ્રજાજનોની રક્ષાની ભૂમિકા હોય છે તેઓ જ અહી ભક્ષક બનીને સિન્ડીકટ ટોળકી વતીથી ઉઘરાણાના હવાલા લઈ અને રૌફજમાવી રહ્યા હોવાનો ચિત્ર ઉભુ થવા પામી ગયુ છે.\nઆ યુવાને એસીડ ગટગટાવ્યા બાદ એક કાચોચીઠ્ઠો આ સમગ્ર ઘટનાક્રમનો રજુ કરતો છોડયો છે અને તેમાં ઘણા ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેને અને તેના પરીવારને સાહીલ-ભગીરથ આણી ગેંગ રંજાડતી હતી. પાછલા ત્રણ માસથી તેઓને પરેશાન કરવામા આવતા હતા. સાહીલ અનુ ભગીરથ એકબીજાના મેળાપીપળા કરી અને તેમના ભાભીના નામની ઓફીસ લખાવી લીધી હતી આ ઉપરાંત સ્ટેમ્પ પેપર પર કોરા કાગળ સાથે સહીઓ કરાવી લીધી છે તે ઉપરાંત જયા તેઓ રહે છે તે અપનાનગરના મકાનની ફાઈલ પણ હસ્તગત કરી લીધી છે. આટઆટલુ તો પડાવી લીધા બાદ પણ સતત હેરાનગતીઓ ચાલુ જ રાખી હતી. સોહીલભાઈ કોણ છે તે ખબર નથી પરંતુ તેનો ભય પોલીસવાળો ભગીરથ સદાય આ પરીવારને બતાવતો જ રહ્યો હતો. દુકાન પડાવી લીધી અને ઘર તથા ઓફીસ આ શખ્સોને પડાવી લેવી હતી.\nશિલ્પાએ ગોલ્ડની અરજી પોલીમાં આપી તો વળી ઈન્દર અને પુતેશ્વર દ્વરા ટયુશન કલાસીસ ખાલી કરી દેવાની ધમકીઓ આપવામા આવી રહી છે. જા ખાલી નહી કરે તો રપ ટકા પૈસા આપીને ખાલી કરાવતા અમને આવડે તેવી ધમકીઓ આપતા હોવાનો પણ ચીઠ્ઠીમાં ઉલ્લખ છે.\nઅમદાવાદવાળા અરવીંદભાઈએ પ્લોટ લખી આપવા માટે દબાણ કર્યુ છે. પ૦ જેટલા ફોન કરી અને આ પ્લોટ લખી આપવાની ધમકી આપવામા આવી છે. આ ઉપરાંત તેજસ નામનો શખ્સ વોટસઅપ ��ર મને ધમકીઓ આપે છે જયારે સોહીલ નામના શખ્સે પ્લોટ પર ભાડુઆતી શખ્સો પણ મોકલાયા હતા. જે સબબ યુવાન દ્વારા ગાંધીધામ પોલીસ મથકે ફરીયાદ પણ કરવામા આવી હતી. હકીકતમાં આ તમામની સાથે હતભાગી યુવાને કોઈ જ વ્યહવાર નથી કર્યા કે ન તો તેના પરવારે કોઈ વ્યાહવાર કર્યા છે છતા પણ ઠેરઠેરથી લેણદારોની એક સિન્ડીકેટ બની અને આ સમગ્ર પરીવારને એટલી હદે લોહીચુસણા કરવામા આવ્યા હતા કે અંતે યુવાન એસીડ ગટગટાવવા મજબુર બન્યો છે. હાલમાં તે અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યો છે અને આગામી સમયમાં જ તેના ભાવીનો ખ્યાલ આવશે પરંતુ આ સમગ્ર ઘટના ગાંધીધામના ભદ્રવર્ગ અને સમાજને માટે તો લાલબત્તીરૂપજ કહી શકાય તેવી છે. પોલીસવાળો ખુદ જ જા આવી રીતે કોઈના ઉઘરાણાના હવાલા લઈ અને કોઈ સારા સમાજના પરીવાર પર દમન ગુજારે તે કેવી રીતે ચલાવી લેવાય આ બાબતે પૂર્વ કચ્છ પોલીસે વેળાસર જ તપાસ કરી અને દોષીતોને શોધી અને તેમની સામે શબક રૂપ પુરવાર કરતી લાલઆંખ કરી દેખાડવી જોઈએ.\nવ્યાજખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા ગાંધીધામ બ્રહ્મસમાજે કરી માંગ\nઆઈ.ઓ.સી, એચ.પી.સી. તથા એમ.ઈ.એલના સંયુકત ઉપક્રમે અંજારના સતાપર ખાતે યોજાઈ ઓફ સાઈટ મોકડ્રીલ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%93%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6-%E0%AA%B8/", "date_download": "2018-06-25T00:25:55Z", "digest": "sha1:LQJ7KVSMEDZQHT2LYLENF5B2QTGFCXA6", "length": 7703, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "ઓટાવામાં કેનેડાની સંસદ સામે સિંધી એસોસિએશને પાક સરકાર – સેનાના અત્યાચાર સામે પ્રદર્શન ���ર્યા – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld ઓટાવામાં કેનેડાની સંસદ સામે સિંધી એસોસિએશને પાક સરકાર – સેનાના અત્યાચાર સામે પ્રદર્શન કર્યા\nઓટાવામાં કેનેડાની સંસદ સામે સિંધી એસોસિએશને પાક સરકાર – સેનાના અત્યાચાર સામે પ્રદર્શન કર્યા\nઓટાવા : કેનેડાની સંસદની સામે વર્લ્ડ સિંધી કોંગ્રેસ અને સિંધી એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા દ્વારા પાકિસ્તાનની સરકાર અને સેનાના અત્યાચાર મામલે પ્રદર્શન કરાયા છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા રાજકીય કાર્યકર્તાઓની હત્યા અને તેમના ગુમ થવાના મામલે કેનડામાં વર્લ્ડ સિંધી કોંગ્રેસ અને સિંધી એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાના દેખાવકારો દ્વારા પ્રદર્શનો કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયને આના સંદર્ભે મદદ કરવા માટેની હાકલ કરવામાં આવી છે.આ પ્રદર્શનમાં કેનેડાના સાંસદ ટોમ કેમિક પણ સામેલ થયા હતા. દેખાવકારોના હાથમાં રહેલા પ્લેકાડ્‌ર્સમાં પાકિસ્તાનને મદદ એટલે કટ્ટરવાદ અને તાલિબાનીકરણને મદદ તેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. તો કેટલાક પ્લે કાડ્‌ર્સમાં સુહૈલ રઝા ભાટી અને અલ્લાવાધયો મહારની જાણકારી આપવા માટેની માગણી કરવામાં આવી હતી.દેખાવકારોએ સિંધી અને બલોચ સમુદાયો સામે પાકિસ્તાની સેના દ્વારા કરાતા અત્યાચારો મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ માંગી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્રના ફેક્ટ-ફાઈન્ડિંગ મિશનને સિંધ અને બલુચિસ્તાન મોકલવાની પણ માંગી કરી છે. મહત્વપૂર્ણ છે કે ૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ કરાચીના મલિર જિલ્લામાંથી ૧૯ વર્ષીય અલ્લા વધાયો મહારનું આઈએસઆઈ દ્વારા અપહરણ કરાયું હતું.ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે પાકિસ્તાનની સરકાર સિંધી લોકોની જમીનો પડાવી રહી હોવાનું પણ ડબલ્યૂએસસી કેનેડાના ઓર્ગેનાઈઝર હજાન કાલ્હોરોએ જણાવ્યું છે. રુબ વાઝ ગાહો નામના એક એક્ટિવિસ્ટે પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા માનવાધિકાર ભંગના મામલે કેનેડાની સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવા માટેની હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે સિંધમાં સિંધીઓના હકની સુરક્ષા માટે અવાજ ઉઠાવનારા લોકો ગુમ કરી દેવાય છે. સિંધમાં આવી મોટા પ્રમાણમાં બનતી ઘટનાઓની સામે તેવો વિરોધ કરી રહ્યા છે.\nભાજપયુગમાં ગુજરાતનો જેટગતીએ વિકાસ\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોદીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છા\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે ��િવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%98%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2018-06-25T00:42:11Z", "digest": "sha1:74VWQBGRS7LV34QNFFZDBRU3PWFHXXQS", "length": 3367, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉઘાડાવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉઘાડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/10-02-2018/81593", "date_download": "2018-06-25T00:05:06Z", "digest": "sha1:7NJIWH2P53ZLO6BDEGSGD264BJCNU7HX", "length": 15349, "nlines": 162, "source_domain": "www.akilanews.com", "title": "બે દિ'થી ફરી ઠંડીનો ચમકારોઃ સવારથી ઠાર છવાયો", "raw_content": "\nબે દિ'થી ફરી ઠંડીનો ચમકારોઃ સવારથી ઠાર છવાયો\nસૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષાઃ લઘુતમ તાપમાનમાં વધઘટ વાહન વ્યવહારને ભારે અસર\nરાજકોટ તા.૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસરમાં વધારા સાથે આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.\nગઇકાલે વહેલી સવારથી ઠંડીની અસરમાં વધારા સાથે લઘુતમ તાપમ��નમાં વધારો થતા ફરી વખત શિયાળાની ઠંડી સાથે સવારના સમયે ખુશનુમા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો હતો કાલે રાત્રીના અને આજે વહેલી સવારના પણ ઠંડકનો અનુભવ યથાવત છે.\nઆવા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારના જોરદાર ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો અને હાઇ-વે ઉપર વાહન વ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોમા સતત લાઇટ ચાલુ રાખવી પડી હતી. જોરદાર ઝાકળવર્ષાના કારણે રસ્તા ઉપર જોવામાં પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.\nબે દિવસથી ફરી ઠંડીનો ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે અને સવારથી ઠાર છવાઇ ગયો છે.\nગોંડલઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર ઝાકળવર્ષા થતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી.\nજામનગર : શહેરના તાપમાન ર૮ મહત્તમ, ૧૩ લઘુતમ, ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.પ કિ. મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST\nગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST\nભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST\nપ્રધાનમંત્રી મોદી દુબઈ પહોંચે એ પહેલા બુર્જ ખલીફા સહિતની ઇમારતો ભારતીય તિરંગાથી ચમકી ઉઠી : દર ક્લાકે બુર્જ ખલીફા પર દેખાશે તિરંગાણું ભવ્ય પ્રતિક access_time 8:30 pm IST\nશેરથાના ગુજરાતીએ જર્મનીમાં કરી ગુજરાતી સમાજની સ્થાપના access_time 12:07 pm IST\nયુપીઃ ચોરી કરવા ન મળતા ૧૦ લાખ સ્ટુડન્ટ્સે બોર્ડની પરીક્ષા જ ન આપી access_time 3:44 pm IST\nમહા શિવરાત્રીએ કતલખાના મટન માર્કેટ બંધઃ જાહેરનામૂ access_time 4:06 pm IST\nકરવેરા અને રોકાણના દ્રષ્ટિકણથી બજેટનું વિશ્લેષણઃ access_time 4:07 pm IST\nરાજકોટમાં ૧પ હજાર કેસોની મેગા લોક અદાલત યોજાઇ access_time 2:56 pm IST\nજુનાગઢઃ લોહાણા પરિવાર પર કરોડોના દેણા મામલે રાજા ઇલેકટ્રીકવાળા પરિવારને કોઇ જ લેવા દેવા નથી access_time 11:44 am IST\nજૂનાગઢમાં કોળી સમાજના ૨૫માં સમૂહલગ્ન access_time 11:37 am IST\nસલાયામાં ઝઘડો કરતા બે મુસ્લિમ જૂથોને છુટ્ટા પાડવા જનારી પોલીસ પાર્ટી ઉપર હુમલો : ૩ને ઇજા access_time 4:17 pm IST\nગુજરાતમાં પ૦૦ મેગાવોટ સોલાર પ્રોજેકટ માટે ટેન્ડરો મંગાવાયાઃ માર્ચના પ્રથમ સપ્તાહમાં કામગીરી પુરી થશે access_time 3:57 pm IST\nકપરાડાના નાનાપોંઢામાં બે યુવાનોએ ધોળા દિવસે તરુણીનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા ચકચાર access_time 6:35 pm IST\nબગોદરામાં પ્લોટની સ્કીમ બહાર પાડી 59.18 લાખની છેતરપિંડી આચરનાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:35 pm IST\nઅમેરિકન લીડર નેન્સી પેલોસીએ આપ્યું ૮ કલાક ૭ મિનિટનું સૌથી લાંબું ભાષણ access_time 2:53 pm IST\nબેંગલુરૂમાં ટ્રાફિક નિયમન માટે 'લેસ ટ્રાફિક ડે' અભિયાનની શરૂઆત કરાય access_time 7:50 pm IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મસ્‍કતમાં આવેલા શિવમંદિરમાં દર્શન કરશેઃ ગલ્‍ફ દેશોના પ્રવાસે ગયેલા શ્રી મોદીનો પ્રશંસનીય ધાર્મિક અભિગમ access_time 11:46 pm IST\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્��ટ ઇન્‍ડિયન અમેરિકન દેવેશ વશિષ્‍ઠએ હીર ઝળકાવ્‍યું: ફેમિલી મેડીસીન તથા એનવાયરમેન્‍ટ સાયન્‍સ બંને માટે ફેલોશીપ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ access_time 11:47 pm IST\nશ્રી સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહ -જયોર્જીયા ખાતે ઉજવાયો શાકોત્સવ access_time 2:28 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\nઅર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ access_time 5:29 pm IST\nસેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર access_time 5:29 pm IST\n'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/01/blog-post.html", "date_download": "2018-06-25T00:05:40Z", "digest": "sha1:ZXURXJEXZB7U7OUDIXT2PDL4ZH3WFLZJ", "length": 11546, "nlines": 156, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ - મોટી ઉંમરે શીખવામાં શરમ શાને?", "raw_content": "\nગેસ્ટ બ્લોગ - મોટી ઉંમરે શીખવામાં શરમ શાને\n- નીતિન વિ મહેતા\nમાનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રૂ ૫૦૦ અને રૂ ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનું હીંમત ભર્યું અને અદભુત પગલું ભર્યું છે, જે કાબિલે દાદ છે. ભલે વિરોધ પક્ષોએ તેને વખોડ્યું હોય, પરંતુ દેશ વિદેશના લગભગ ૮૦% લોકોએ સમર્થન આપ્યું છે. દેશના સાધારણ માનવીને આર્થિક સ્વંત્રતા મળે અને તેની પરિસ્થિતિમાં સુધારો થાય તે જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. આજ સુધી અમીરો વધુ ને વધુ અમીર થતા ગયા અને ગરીબો વધારે ગરીબ થયા આ બે ની વચ્ચે મધ્યમ વર્ગનો તો અવાજ ન હતો. વડા પ્રધાને પોતાની સત્તા કે પોતાના જીવની પણ પરવા કર્યા વિના દેશની ગરીબ પ્રજા માટે આ સાહસ કર્યું છે, તેની નોંધ અવશ્ય લેવી ઘટે.\nઆકાશવાણી ઉપરથી ‘મનકી બાત’ કાર્યક્રમમમાં વડા પ્રધાને આ વિષય ઉપર વિસ્તૃત માહિતી આપી. તેમણે કહ્યું હતું કે એક સમયે વિશ્વનાં વિકસિત દેશો સામે ભારત વિકાસનાં માર્ગે ધીરે ધીરે પ્રગતિ કરતું હતું, પરંતુ હવે સંજોગો બદલાઈ ગયા છે. આજે કોઈ સ્પર્ધા નથી. ભારત હવે સમૃદ્ધ રાષ્ટ્રો ની સર્ખામણીમણીમાં જરા ય ઉતરતું નથી એકવીસમી સદીમાં આધુનિક ટેકનોલોજીને કારણે આ શક્ય બન્યું છે. કોમ્પ્યુંટરનાં આગમનથી વિશ્વ હવે નાનું થતું જાય છે. વ્યવહારો સરળ અને સગવડતા ભર્યા થતા જાય છે, પરિણામે વડા પ્રધાનનું ‘કેશલેસ ટ્રાન્ઝેક્શન’ નું સપનું સાકાર થતું જણાય છે.\nમનકી બાતના પ્રવચનમાં શ્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ વોલેટ વિશે જે વાત કરી, તે મને અંગત રીતે સ્પર્ષી ગઈ. આ વિષય પર આ બ્લોગ દ્વારા મારા વિચારો વ્યક્ત કરવાની લાલચ રોકી શકતો નથી. આજકાલ મોબાઈલ તો બધા જ વાપરે છે, પણ કેટલાક વરિષ્ઠ નાગરીકોને તેના ઉપયોગની જાણકારી નથી, શીખવા માટેની જીજ્ઞાસા નથી બલ્કે તેઓ શરમ અનુભવે છે. હવે જો બધા વ્યવહારો મોબાઈલ દ્વારા કરવાના હોય તો વરિષ્ઠ લોકોને થોડી મુશ્કેલી તો પડવાની જ.\nયુવા પેઢી આ વિષયમાં પારંગત હોવાને કારણે વડા પ્રધાને તેમને વિનંતી કરી છે, કે માતા પિતા, દાદા દાદી , કાકા કાકી વગેરે મોટી ઉંમરનાં લોકોને મોબાઈલનો ઉપયોગ કરતા શીખવાડે. ટૂંકમાં વડીલોએ પુત્ર પુત્રી કે પૌત્ર પૌત્રીને પોતાના ગુરુ બનાવવના છે, કોઈ પણ પ્રકારની નાનમ કે શરમ ન અનુભવતા.\nએક સમયે એવું મનાતું કે વૃધ્ધાવસ્થા એટલે મૃત્યુ તરફનું પ્રયાણ જાણે આયુષ્યનો અંત અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાની નહી હવે આ પાકટ વયે શું શીખવું જેટલા કાઢ્યા એટલા હવે ક્યાં કાઢવાના છે, આવી વીચારસરણી પ્રચલિત હતી. કાયદા પ્રમાણે નિવૃત્તિ મળતી હોય છે, પરંતુ આ નિવૃત્તિ એટલે નિશ્ક્રીયતા ના હોવી જોઈએ. નિવૃત્તિમાં પણ મનગમતી પ્રવૃત્તિ કરવામાં આવે તો તનમનમાં તાજગી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. નવું નવું જોવા જાણવાની જીજ્ઞાસા તથા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉમંરનો બાધ ન હોવો જોઈએ. ‘હવે પાકે ઘડે કાંઠા ન ચડે’ એ કહેવતને ખોટી સાબિત કરવાનો સમય હવે આવી ગયો છે.પ્રત્યેક પળે નવું નવું શીખવાની તક મળે તે ઝડપી લેવી જોઈએ.\nકવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે તો આયુષ્યના સિત્તેરમેં વર્ષે ચિત્ર કળા શીખવાની શરૂઆત કરી હતી તે તેમની કળા પ્રત્યેનો રસ તથા તેને આત્મસાત કરવાની ઉત્કંઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઉમંર આ કવિને બાધક ન હતી. ગાંધીજીએ પણ એ જમાનામાં કહ્યું હતું,” જીવો તો ભરપુર ઉત્સાહથી જીવો કે કાલે મૃત્યુ પામવાના છો અને કશુંક શીખવા માટેની ધગશ એવી રાખો જાણે અનંત કાળ સુધી જીવવાના હો.”\nયુવાનીમાં જે જાણવાની મનીષા હતી તે વૃધ્ધાવસ્થામાં પણ હોય તેમાં કઈ ખોટું નથી. તેમાં પાકટ ઉંમરનો નિષેધ અસ્થાને છે. આખરે તો સકારાત્મક વિચારથી જ આયુષ્ય ખીલી ઊઠે છે, પછી કોઈ પણ અવસ્થા હો. જાણીતા કવિ મકરંદ મુસળેની ગઝલનો એક શેર છે, “ દર્પણને ઘડપણ આવ્યું છે,હું તો છું એવો ને એવો.”\nમાટે જીવવું તો પ્રસન્નાતા પૂર્વક શીખતા શીખતા જીવવું . શીખી લેશું જાણી લેશ���ં અને તેનો અમલ કરશું, તો વડા પ્રધાને આદરેલા આ અભિયાનમાં આપણો પણ સહયોગ અનાયાસે અંકિત થઈ જશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.\n- નીતિન વિ મહેતા\nડોર સ્ટેપ સ્કૂલ એન.જી.ઓ. સંસ્થાની મુલાકાતનો અનુભવ ...\nકોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (ભાગ - ૧)\nગેસ્ટ બ્લોગ - મોટી ઉંમરે શીખવામાં શરમ શાને\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/10-02-2018/81594", "date_download": "2018-06-25T00:03:10Z", "digest": "sha1:HFH342CVO7GSEBWVURMICIAF7S6YXX3G", "length": 14516, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "જુનાગઢ પાસે રાત્રે ઉકા મોરીની હત્યા", "raw_content": "\nજુનાગઢ પાસે રાત્રે ઉકા મોરીની હત્યા\nધોરાજી ચોકડી પાસે કાર સાથે કારની ટક્કરથી મામલો બિચકયોઃ ૪ શખ્સો ફરાર\nજુનાગઢ તા.૯: જુનાગઢ પાસે રાત્રે કાર સાથે કારની ટક્કરથી ૪ શખ્સો ઉકાભાઇ મોરી નામના યુવાનની હત્યા કરીને ફરાર થઇ જતા સનસનાટી મચી જવા પામી છે.\nઆ અંગેની વિગતો એવી છે કે.જુનાગઢના પંચેશ્વરમાં વિસ્તારમાં રહેતો વિરાભાઇ ધાનાભાઇ મુછળ (ઉ.વ.૨૯) અને ઉકાભાઇ હમીરભાઇ મોરી (ઉ.વ.૨૧) ગત રાત્રે ૧૦-૩૦ના અરસામાં હોન્ડા સીડી કારમાં જઇ રહ્યા હતા.\nત્યારે જુનાગઢ પાસે ધોરાજી ચોકડી ખાતે હોન્ડા સીટી કાર આગળની સફેદ રંગની કાર સાથે અથડાઇ ગઇ હતી.\nજેથી અજાણી સફેદ કારમાંથી ૪ અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષની વયના અજાણ્યા શખ્સોએ ઉતરીને વિરા મુછળ અને ઉકા મોરી સાથે બોલાચાલી કરી હતી.\nજેમાં એક શખ્સે ઉકાભાઇ ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. આ હુમલામાં વિરાભાઇને પણ ઇજા પહોંચી હતી.\nહત્યા બાદ ચારેય શખ્સો તેમની કારમાં નાસી ગયા હતા. આ અંગેની જાણ થતા તાલુકા પી.એસ.આઇ, બી.બી.લકકડ સ્ટાફ સાથ દોડી ગયા હતા અને હત્યારાઓને ઝડપી લેવા નાકાબંધી કરી હતી.\nપોલીસે વિરા મુછળની ફરિયાદ લઇ હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST\nસીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST\nઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST\nઆધાર વિના હોસ્પિટલે કર્યો એડમિટ કરવાનો ઇન્કાર access_time 9:48 am IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:46 pm IST\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nપંડિત દીનદયાલજી ફકત દેશના જ નેતા નહિં પણ સાચા અર્થમાં એક યુગદ્રષ્ટા હતા access_time 11:52 am IST\nરાજકોટની નેહા નિમાવતને આંતર રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ access_time 8:55 pm IST\nરાજકોટવાસીઓ ચિંતા ન કરે, પાણી કાપ નહિ જ આવે : રૂપાણીનું વચન access_time 4:11 pm IST\nગોંડલના ઉમવાડામાં જાનના સામૈયામાં બે પરીવારો વચ્ચે ધોકા-પાઇપ ઉડયાઃ ૪ર સામે સામસામી ફરીયાદ access_time 12:55 pm IST\nજામનગર હાઇ-વે ઉપર પોલીસની ઓળખ આપતીે વાહન ચાલકોને લૂંટતી ગેંગના ૩ ઝડપાયા access_time 3:59 pm IST\nજામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ડોકટર સહિત સ્ટાફની જગ્યા ભરવા માંગ access_time 12:43 pm IST\nતો... ગુજરાતમાં રોજનું છ કરોડ લીટર પાણી બચે :સોશ્યલ મીડિયામાં પાણી બચાવવા અભિયાન શરુ access_time 9:09 am IST\nગુજરાતમાં પ૦૦ મેગાવોટ સોલાર પ્રોજેકટ માટે ટેન્ડરો મંગાવાયાઃ માર્ચના પ્રથમ સપ્તાહમાં કામગીરી પુરી થશે access_time 3:57 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ 25મીએ સુરતમાં :મેરેથોન દોડનો કરાવશે પ્રારંભ access_time 9:10 am IST\nબાળકને હવામાં ઉછાળીને કે હલબલાવીને રમાડવાથી મગજમાં ઇજા થઇ શકે છે access_time 2:07 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\n જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો... access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nવડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મસ્‍કતમાં આવેલા શિવમંદિરમાં દર્શન કરશેઃ ગલ્‍ફ દેશોના પ્રવાસે ગયેલા શ્રી મોદીનો પ્રશંસનીય ધાર્મિક અભિગમ access_time 11:46 pm IST\nવિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી access_time 5:29 pm IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\n'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ access_time 5:30 pm IST\nરાની મારી હમેશા પુત્રી જ રહેશે: મિથુનદા access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/ekadachi-mahima-kamda-ekadashi/", "date_download": "2018-06-25T00:35:37Z", "digest": "sha1:6NMW7YD4YL6O4QOBQTS6R5FSIUZTKGH6", "length": 8136, "nlines": 80, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Ekadachi Mahima - (કામદા એકાદશી વ્રત કથા) | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nEkadashi Mahima – (કામદા એકાદશી વ્રત કથા)\nEkadashi Mahima – (કામદા એકાદશી વ્રત કથા)\nપુરાણોમાં કથિત “એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ” આ કથા મુજબ દરેક માહની એકાદશીને અન્ન નહી ખાવું જોઈએ. આ વ્રતથી પહેલા દિવસ એટલે દશમીના દિવસથી જ મગ કે જવ કે ઘઉંથી બનેલા કોઈ પદાર્થ ખાઈ લેકું જોઈએ. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી જુદા-જુદા કાર્યોથી નિવૃ�� હોઈને વ્રતના સંક્લપ લેવું જોઈએ. સંક્લ્પ માટે “મમ અખિલપાપક્ષયપૂર્વક પ્રીતિકામનયા કામદા એકાદશી વ્રત કરિષ્તે” આ મંત્રના મનન કરો .\nએનુ અર્થ છે કે હે ઈશ્વર મેં મારા બધા પાપોને ખતમ કરવાના ઉદ્દેશ્ય થે અને સુખપૂર્વક જીવન વ્યતીતે કરવાની ભાવનાથી કામદા એકાદસીના વ્રત કરીશું. એના પછી ભગવાન નારાયણની પ્રતિમાને પાલનામાં સ્થાપિત કરો અને તેના વિધિપૂર્વક ધૂપ, દીપ, અક્ષત, વગેરેથી પૂજન અર્ચન અને સ્તવન કરો . આખી રાત જાગરણ કરે ભજન અને સ્ત્વાન કરો અને બીજા દીવસે સ્નાન વગેરે કરી વ્રતના પારણ કરો. ઉપવાસમાં માત્ર ફલાહાર કરો.\nકામદા એકાદશી વ્રતકથા પહેલાના સમયમાં ભોગાવતી નામની નગરીમાં પુંડરિક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો. તેની સેવામાં ગાંધર્વો, યક્ષો, અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા. તે નગરીમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિત નામની ગાંધર્વી રહેતાં હતાં. તે બંને પતિ પત્ની હતાં. તે બંને એક બીજામાં ખૂબ આસક્ત રહેતાં હતાં. બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં.એક વખત પુંડરિકની સભામાં લલિત ગીત ગાતો હતો. અચાનક તેને લલિતા યાદ આવી. તેથી તે ગાયનમાં ભૂલ કરવા લાગ્યો. તેના મનની સ્થતિ કર્કોટક નામનો નાગ જાણી ગયો. તેણે પુંડરિક રાજાને લલિતના મનની વાત કહી દીધી.\nઆ સાંભળી લલિત ઉપર પુંડરિક રાજા ગુસ્સે થયાં. તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતાં કહ્યું કે, હે પાપાત્મા, હે કામી, તું તત્કાળ રાક્ષસ બની જા. શ્રાપ સાંભળતાં જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો. તે હિમાલય જેવો વિશાળ, કાળા કોલસા જેવો તેનો રંગ, તેનાં લાલચોળ નેત્રો જોઈ ભલભલા ડરી જતા. આ જોઈ લલિતાને ખૂબ દુ:ખ થયું. તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી.લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો.\nઆમને આમ બંને ફરતાં ફરતાં વિદ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયાં. ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો. ત્યાં જઈ તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા. પોતાનું વિતક કહ્યું. આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારશ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે. તે કરવા જણાવ્યું.તે બંનેએ ચૈત્ર સુદ અગિયારશ આવતાં ખૂબ ભાવથી તે એકાદશી કરી. તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં અર્પણ કયુ. જેનાં પુણ્યપ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું.\nલલિતા પણ ઇન્દ્રાણીની જેમ શ��ભવા લાગી. આ પછી તેઓ પાછાં ભોગાવતી નામની નગરીમાં આવ્યાં. તેમને જોઈ પુંડરિક ખુશ થઈ ગયો. તેણે સર્વ વૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો. આજે શું કરવું ખૂબ સંયમિત જીવન જીવવું. મન તથા ઇન્િદ્રય પર કાબૂ રાખવો. ઉપવાસ કરવો. ભગવાન વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવાં. વ્રતનું ફળ: આ એકાદશી કરનાર મનુષ્યનાં અનંત પાપ બળી જાય છે. તેનાં પુણ્યથી નિ:સંતાનને સંતાન થાય છે. મનના મનોરથ પાર પડે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/e0d2258abf/yukemam-management-gujarati-youth-who-returned-to-a-unique-soda-shop", "date_download": "2018-06-25T00:24:00Z", "digest": "sha1:WHYZNXALTLUGYDOMZ3KTOZLOH2WOQSWU", "length": 11874, "nlines": 113, "source_domain": "gujarati.yourstory.com", "title": "યુ.કેમાં મેનેજમેન્ટ ભણી પરત ફરેલા ગુજરાતી યુવકોની અનોખી સોડા શોપ", "raw_content": "\nયુ.કેમાં મેનેજમેન્ટ ભણી પરત ફરેલા ગુજરાતી યુવકોની અનોખી સોડા શોપ\nઅમદાવાદમાં ધૂમ મચાવી રહી છે ‘બિગ બી’ સોડા શોપ\nલંડનથી પાછા ફરી શરૂ કરી અનોખી સોડા શોપ, અમદાવાદમાં સોડા સાથે ‘બિગ બી’નું અનોખું કનેક્શન, લંડનમાં ભણીને સ્વદેશ પરત આવેલા બે અમદાવાદી ભેજાબાજ બ્રધર્સનો યુનિક સોડા કોન્સેપ્ટ\nઅમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા જીગર અને દર્શન બ્રહ્મભટ્ટે સોડાનો એક નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે.\nઆ વાત છે અમદાવાદના એવા બે યુવકોની જેમણે યુ.કે.માં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને સ્વદેશ પરત ફરીને સોડા શોપ ખોલી. જી હાં, મેનેજમેન્ટ ભણી સોડા શોપ નવાઈ લાગે તેવી વાત તો છે જ. મજાની વાત એ છે કે સંજયભાઈ અને જીગર બ્રહ્મભટ્ટે શરૂ કરેલી ‘બિગ બી’ સોડા શોપ તેના અનોખા કોન્સેપ્ટને કારણે અમદાવાદમાં ખૂબ પ્રચલિત થઇ ગઇ છે.\n‘ગંગા’, ‘શોલે’, ‘ આનંદ’ અને ‘ડૉન’ મળશે અહીં...\nબોલો સાહેબ શું પીશો મસાલેદાર ‘ગંગા’, સુપર હિટ ‘શોલે’, ઇમોશનલ ‘આનંદ’ કે પછી કભી ખુશી કભી ગમ મસાલેદાર ‘ગંગા’, સુપર હિટ ‘શોલે’, ઇમોશનલ ‘આનંદ’ કે પછી કભી ખુશી કભી ગમ અને જો તમે પોતાની જાતને બધાથી સર્વોપરી સમજો છો તો તમે તમારા માટે 'ડૉન' પણ ઓર્ડર કરી શકો છે. આ બધા તો વિવિધ ફ્લેવર્ડ સોડાના નામ છે. અમદાવાદીઓ આજકાલ ‘બિગ બી’ સ્પેશિયલ કોકટેલનો આનંદ પણ માણી રહ્યાં છે. સોડા કોકટેલ સાથે બિગ બીની ફિલ્મોનું મિશ્રણ અમદાવાદીઓમાં ખાસ્સું લોકપ્રિય થઇ રહ્યું છે.\nલંડનમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને અમદાવાદ પરત ફરેલા બે ભાઇ વિચારતા હતા કે, એવું તે શું કરીએ કે જે ધંધાની દ્રષ્ટી��� તો યુનિક કહી જ શકાય અને સાથે સારી એવી કમાણી પણ કરાવી આપે. આખરે ઘણાં વિકલ્પો વિચાર્યા બાદ બન્ને ભાઇઓએ નક્કી કર્યું કે “આપણે સોડા વેચીશું.”\nસોડાની દરેક ફ્લેવર મળે છે ‘બિગ બી’ના ફિલ્મોના નામથી\nભાઈ એક ‘ શરાબી’ અને એક ‘મર્દ’ આપો ને... આવા સંવાદ તેમને કોઇ વીડિયો કે ઓડીયો સીડીના કલેક્શન સેન્ટર કે લાઇબ્રેરી પર સાંભળવા મળે પરંતુ શહેરના ડફનાળા વિસ્તારમાં શરૂ થયેલી એક સોડા શોપ પર પણ તમને ‘લીંબુ સોડા’ કે ‘કાલા ખટ્ટા’ ને બદલે આવી ફિલ્મનાં નામ સાંભળવા મળશે કેમકે આ સોડા શોપ પર દરેક ફ્લેવરની સોડા ‘બિગ બી’ની ફિલ્મના નામથી પરથી જ રાખવામાં આવી છે.\nજો સોડા પીવા જનાર બે વ્યક્તિ હોય તો તેમને અમિતાભ બચ્ચનના કોઇ પણ બે અક્ષરવાળી ફિલ્મના નામની ફ્લેવર મળે એટલે કે ડોન, શોલે કે મર્દ અને જો તમે ત્રણ વ્યક્તિ હોવ તો આનંદ કે તુફાન મળે, ચાર વ્યક્તિ હોય તો બાગબાન કે દોસ્તાનાની ફલેવર મળે અને પાંચ વ્યક્તિ સોડા પીવા જાઓ તો શહેનશાહ, પરવરીશ કે સત્તે પે સત્તા ફ્લેવરની સોડા પીવા મળે. જોકે તેમની આ શોપ પર બચ્ચનની ફિલ્મોનાં નામની ૫૦ થી વધુ ફ્લેવરની સોડા મળી શકે. પણ શરત એટલી કે જો પાંચ અક્ષરવાળી ફ્લેવર પસંદ કરો તો પાંચ ગ્લાસ સોડા મળે અને ત્રણ અક્ષર વાળી ફ્લેવર પસંદ કરો તો ત્રણ ગ્લાસ સોડા મળે.\nશાહીબાગ ડફનાળા ખાતે ‘બિગ બી કોકટેઇલ કલેક્શન’ના નામથી સોડા શોપ શરૂ કરનારા અભિતાભ બચ્ચનના ફેન જીગર અને દર્શન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, માત્ર ભારત જ નહીં, દુનિયાભરના ઘણા લોકો ‘બિગ બી’ના ફેન છે. પરંતુ મારે મારી સોડા શોપમાં કંઇક નવું કરવું હતું માટે દરેક ફ્લેવરને ‘બિગ બી’ની ફિલ્મના નામથી જોડી દીધી અને લોકોને આ કોન્સેપ્ટ ખૂબ જ ગમી ગયો છે.\nમાટે હવે કોઇ ગ્રાહક શોપ પર આવીને એક સાદી સોડા કે એક લીંબુ સોડા આપો તેવું નથી કહેતા પરંતુ એક ‘કાલિયા’, ‘કાલા પથ્થર’ કે ‘સિલસિલા’નો ઓર્ડર આપે છે. જોકે પોતાની જાણકારી અને જુદા જુદા મિશ્રણ માટે તેમણે દરેક ફિલ્મ સાથે ફ્લેવરને કૉડ નંબર પણ આપી દીધા છે. સાથેસાથે દરેક ફ્લેવરની સોડામાં પોતે ઘરે જ તૈયાર કરેલા મસાલા પણ ઉમેરવામાં આવતા હોવાનું જીગરભાઇએ જણાવ્યું.\nપોતાના ફ્યૂચર પ્લાન અંગે વાત કરતા આર્દિક કહે છે, “અમે સોડાને કેન્દ્રમાં રાખીને રોચક કોન્સેપ્ટ વિચારતા હોઇએ છીએ, હાલ અમે લકઝુરિયસ ગાડીઓના નામ પર અવનવા સોડા બનાવવાનું વિચારી રહ્યા છીએ. નજીકના ભવિષ્યમાં અમે આ ઉદ્યમની શરૂઆત કરીશું.”\nટૂંકમાં આવનારા દિવસોમાં અમદાવાદની કોઇ સોડા શોપમાં લોકો એવું કહેતા હોય કે, એક ‘ઔડી’ અને એક ‘BMW’ આપો તો નવાઇ ન પામતા\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=04a3ccb73636333838", "date_download": "2018-06-25T00:34:08Z", "digest": "sha1:QO6COMI3MBHST7RKEEYLFBI3NZFSEVLZ", "length": 6954, "nlines": 37, "source_domain": "www.nobat.com", "title": "આજે સાંજે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષી એક્તાનું શક્તિપ્રદર્શન", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nઆજે સાંજે રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષી એક્તાનું શક્તિપ્રદર્શન\nનવી દિલ્હી તા. ૧૩ઃ આજે સાંજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ યોજેલી ઈફ્તાર પાર્ટીમાં વિપક્ષોના દિગ્ગજો હાજર રહેનાર હોઈ, આને વિપક્ષી એક્તાના શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.\nકોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે ઈફ્તાર પાર્ટી આપી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી રાહુલની આ સૌ પહેલી ઈફ્તાર પાર્ટી છે. એવા કયાસ લગાવવામાં આવે છે કે આ પાર્ટી થકી વિપક્ષી એક્તા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીએ ર૦૧પ માં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આને વિપક્ષી એક્તાનું શક્તિપ્રદર્શન ગણાવાઈ રહ્યું છે.\nદિલ્હીની તાજ પેલેસ હોટલમાં થનારી રાહુલની આ ઈફ્તાર પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત વિપક્ષોના અનેક નેતાઓ ભાગ લેશે. મળતા અહેવાલો મુજબ કર્ણાટકના સીએમ કુમારસ્વામી, જેડીએસના અધ્યક્ષ દેવગૌડા આ ઉપરાંત યુપીના બે મહારથીઓ યાદવ અને માયાવતી હાજર રહે તેવી શક્યતા છે. કહેવાય છે કે, પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ કોંગ્રેસ તરફથી આ પાર્ટીમાં આવવા માટે કાર્ડ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાયમ યાદવ, શરદ યાદવ, ��રદ પવાર, સિતારામ યેચુરી, તેજસ્વી યાદવ પણ સામેલ થાય તેવી શક્યતા છે.\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હોવાથી તેઓ પણ હાજર રહે તેવી શક્યતા છે, જો કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આમંત્રણ આપવામાં આવ્યું નહીં હોવાનું જાણવા મળે છે.\nઆ પાર્ટીમાં નેશનલ કોન્ફરન્સના ફારૃક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પણ હાજર રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઈફ્તારનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી ઈફ્તારનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ ધાર્મિક આયોજન નહીં કરવામાં આવે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%95%E0%AB%8C%E0%AA%AD%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%B5-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A6%E0%AB%87-%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2/", "date_download": "2018-06-25T00:07:58Z", "digest": "sha1:2KALSI7OPDDAKUVNEX77F5E6YLDOURQO", "length": 5966, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "કૌભાંડી નીરવ મુદ્દે જેટલીનો ધડાકો – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia કૌભાંડી નીરવ મુદ્દે જેટલીનો ધડાકો\nકૌભાંડી નીરવ મુદ્દે જેટલીનો ધડાકો\nનવી દિલ્હી : લોકસભામાં ગઈકાલે નાણામંત્રી અરુણ જેટલીએ ધડાકો કર્યો છે. તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંક કાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને ૨૦૧૧માં સૌપ્રથમ વખત મુંબઈની બરેદિ હાઉસ શાખામાંથી બનાવટી લોન ગેરંટી આપવામાં આવી હતી અને તે પછી ૧૪ મહિના સુધી સતત આવી બારસો બાર બેન્ક ગેરંટી આપવામાં આવેલી. રાજયસભામાં એક લેખિત જવાબમાં જેટલીએ કહ્યું કે નીરવ મોદી સાથે સંકળાયેલ કંપનીઓને એક દિવસમાં પાંચથી વધુ લેટર ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવેલ છે. જેનો ઉપયોગ ��િદેશમાં રહેલા ભારતીય બેંકોની બ્રાન્ચોમાંથી લોન લેવા માટે કરવામાં આવેલ. ભારતની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓની મિલીભગતથી આ શકય બન્યું હતું. જેટલીએ જવાબમાં વધુમાં જણાવેલ કે નીરવ મોદીની કંપનીને છેલ્લો બનાવટી એલ.ઓ.યુ ૩૦ મે ૨૦૧૭ના રોજ આપવામાં આવેલ. તેમણે કહ્યુ કે છ વર્ષ દરમિયાન આરોપી નીરવ મોદીની કંપનીને ૫૩ જેટલા વ્યાજબી એલઓયુ પણ આપવામાં આવેલ. જે બનાવટી લેટર ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવેલ તેની મુદત એક વર્ષની હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સાથે જોડાયેલી કંપનીઓ ઉપર ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ કૌભાંડમાં મેહુલ ચોકસીની ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની ઉપર ૭૦૮૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પણ આરોપ છે.\nમોદી સરકાર સામે ચંદ્રાબાબુ આકરા પાણીએ\nમોદી સરકાર સંઘના કારણે સત્તામાં આવી : ભૈયાજી જોષી\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31440", "date_download": "2018-06-25T00:37:42Z", "digest": "sha1:V73ML6ODCNUXP7VASVZCI3LRRJNGHLCV", "length": 8726, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાડ-ઈંગોરાળામાં થયેલ શિકારનો મામલો…ચિંકારા નો શિકાર કરનાર 1 આરોપીને વનવિભાગે ઝડપી લીધો…2 આરોપીઓ હજુ ફરાર – City Watch Live News Amreli", "raw_content": "\nભાડ-ઈંગોરાળામાં થયેલ શિકારનો મામલો…ચિંકારા નો શિકાર કરનાર 1 આરોપીને વનવિભાગે ઝડપી લીધો…2 આરોપીઓ હજુ ફરાર\nખાંભા નજીક ભાડ-ઈંગોરાળા ગામની સીમમાં બે દિવસ પહેલા ચિંકારાનો શિકાર કરીને વનતંત્રની ટીમ ઉપર પણ ફાયરીંગ કરનાર એક શખ્સને આજે ઝડપી લેવાયો હતો. જ્યારે બે સાગરીતોના ��ામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ હતી. વિગત પ્રમાણે, ખાંભા તાલુકાના મીતીયાળા અભ્યારણ નજીક આવેલી ભાડ-ઈંગોરાળા ગામોની સીમમાં શિકારી ગેંગ ફરી રહ્યાની ગત તા. ૬ના મધરા૬ે બાતમી મળતા ગીર પૂર્વના ડીસીએફ કુરૃપ્પા સ્વામી સહિતનો જંગલ ખાતાનો જંગી કાફલો દોડી ગયો હતો અને અંધારામાં ત્રણેક કિ.મી. સુધી ચાલીને કોમ્બિંગ કર્યું હતું. આ દરમિયાન એક વાડીમાં છૂપાયેલા ત્રણ શિકારીઓ વનવિભાગની ટીમ ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરીને ચિંકારાનો મૃતદેહ મુકી નાસી છૂટયા હતા. ચકચારી બનાવમાં તુલશીશ્યામ રેન્જ અને મિતિયાળા અભ્યારણનાં અધિકારીઓ શિકારી ટોળકીને શોધવામાં નિષ્ફળ રહેતા અંતે ડીસીએફ દ્વારા હડાળા રેન્જનાં કાબેલ ફોરેસ્ટર બી.બી. વાળાને તપાસ સોંપવામાં આવી હતી. જેમણે ગણતરીની કલાકોમાં જ બાતમીદારોને કામે લગાડીને આજે મિતિયાળા ગામેથી એક આરોપી સંજય અમુભાઈ દેલવાડીયાને ઝડપી લીધો હતો. આ શખ્સને ખાંભા વનવિભાગની કચેરીએ લાવીને કડક પુછતાછ કરતા ચિંકારાના શિકારનો ગુનો કબુલી લીધો હતો. તેની સાથે શિકારી કૃત્યમાં અરવિંદ નાથા સીતાપરા અને ધર્મેશ અરજણ સામેલ હોવાનું પણ કબુલતા વનતંત્રએ એ બન્ને શખ્સોએ પકડવા પણ કવાયત હાથ ધરી છે.\nઅમરેલી Comments Off on ભાડ-ઈંગોરાળામાં થયેલ શિકારનો મામલો…ચિંકારા નો શિકાર કરનાર 1 આરોપીને વનવિભાગે ઝડપી લીધો…2 આરોપીઓ હજુ ફરાર Print this News\n« વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ૬ ડમ્પર અને ૧ હિટાચી મશીન પોલીસે કબજે કર્યું (Previous News)\n(Next News) તળાજાના દાઠા સરતાનપર અને ગોરખી ગામે તળાવો ઉંડા ઉતારવાનું કામ શરૃ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/vijay-rupani-made-allegation-on-congress-leader-ahmed-patel-035852.html", "date_download": "2018-06-25T00:28:36Z", "digest": "sha1:U3DO5XAFGQ5HBAX6IBIWJMA4XQSWP4YR", "length": 7120, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિજય રૂપાણીના ગંભીર આરોપ પર અહમદ પટેલનો ટ્વિટર જવાબ | Vijay rupani made allegation on congress leader Ahmed patel - Gujarati Oneindia", "raw_content": "\n» વિજય રૂપાણીના ગંભીર આરોપ પર અહમદ પટેલનો ટ્વિટર જવાબ\nવિજય રૂપાણીના ગંભીર આરોપ પર અહમદ પટેલનો ટ્વિટર જવાબ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nગુજરાત: 13 વર્ષની છોકરીને બેહોશીનું ઇન્જેક્શન લગાવીને રેપ\nબાળકે જણાવી પપ્પાની ઉંમર, પપ્પા થયા બેભાન\nગુજરાતના રાજુલામાં ટ્રકે પુલ પરથી પલટી ખાતા 7 ના મોત, 24 ઘાયલ\nગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસી સાંસદ અહેમદ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી થોડા સમય પહેલા ISIS સાથે જોડાયેલા બે આતંકીઓને પકડવામાં આવ્યા હતા. જેમાંથી એક ભરૂચની હોસ્પિટલમાં ટેકનીશીયન તરીકે કામ કરતો હતો. આ હોસ્પિટલના ટ્રસ્ટી કોંગ્રેસના નેતા અહેમદ પટેલ છે. તો વિજય રૂપાણીએ આ અંગે પ્રેસ કોન્ફર્ન્સ કરીને સવાલ પૂછ્યો હતો કે આ મામલે શું અહેમદ પટેલને જવાબદાર માનવામાં આવે કે નહીં ઉલ્લેખનીય છે કે આતંકીઓની એટીએસ ધરપકડ કરી તે પહેલા જ થોડા સમય પહેલા તેમને આ હોસ્પિટલમાંથી નીકાળવામાં આવ્યા હતા.\nજો કે રૂપાણીના આ ગંભીર આક્ષેપ પછી અહેમદ પટેલે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. તેમણે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. વધુમાં તેમણે એટીએસના કામને બિરદાવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને ચૂંટણી સમયે રાજકારણ સાથે ના જોડવું જોઇએ. એટીએસથી પ્રાપ્ત માહિતી મુજ��� પકડાયેલા બન્ને આંતકીઓ ચૂંટણી વખતે અમદાવાદમાં કોઇ મોટું કાવતરું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. ત્યારે હાલ આ મામલે રાજકીય રંગ પકડ્યો છે.\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AB%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%86%E0%AA%95%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA/", "date_download": "2018-06-24T23:56:43Z", "digest": "sha1:FTU3SXLNEEYAZM45EVFDQWEVB3KPR752", "length": 7474, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "વ્યાજખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા ગાંધીધામ બ્રહ્મસમાજે કરી માંગ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhidham વ્યાજખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા ગાંધીધામ બ્રહ્મસમાજે કરી માંગ\nવ્યાજખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા ગાંધીધામ બ્રહ્મસમાજે કરી માંગ\nપુર્વ કચ્છ એસ.પી.ને આવેદન પત્ર પાઠવીને પીડીત પરિવારને રક્ષણ આપી ખોટી રીતે પચાવી પાડેલી મિલકતો પરત અપાવવા રજૂઆત\nગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામમાં વ્યાજખોરો અને વ્યાજ આતંકીઓના કારણે યુવાનો આપઘાત કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આવા વ્યાજખોરો સામે પોલીસ ખાતા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ જ ભારતનગરમાં રહેતા હાર્દિક અનિલ જોષીએ આવા મામલે એસીડ પીને આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે આવા કિસ્સાઓ બનતા અટકાવવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.\nગાંધીધામ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ મુદ્દે પુર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલને આવેદનપત્ર પાઠવીને કડક રજૂઆત કરાઈ હતી. જેમાં સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે, હાર્દિક અનિલભાઈ જોષીએ કોઈ પણ વ્યાજખોરો પાસેથી પૈસા લીધા નથી. છતાં પણ હાર્દિક અને તેના ભાભીના નામની મિલકતોની ફાઈલો વ્યાજખોરોએ લઈ જઈને હડપી લીધી છે. તે મિલકતો તેમને પરત મળે તેવી માંગ કરાઈ છે. હાર્દિક ટયુશન કલાસ ચલાવે છે. ત્યાં જઈને વ્યાજખોરો દ્વારા સતત ધાક ધમકી કરીને માનસીક ત્રાસ આપવામાં આવ્યો છે. ત્યારે આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. અગાઉ પણ સમાજના ડી.સી.-પ આદિપુરમાં રહેતા પરિવારના યુવાનને વ્યાજખોરો અને પોલીસ કર્મીઓની મંડળીએ મળીને આપઘાત કરવા મજબૂર કર્યો હતો. તત્કાલિન એસ.પી.એ કડક કાર્યવાહી કરીને બે પોલીસ કર���મીઓને સસ્પેન્ડ કર્યા હતા. અને વ્યાજખોરો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી. ત્યારે આ કિસ્સામાં પણ પીડીત પરિવારને પોલીસ રક્ષણ આપીને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાઈ છે. આ તકે ગાંધીધામ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનીમાં સમાજના અન્ય કાર્યકરોએ મળીને રજૂઆત કરી હતી.\nએટ્રોસીટીના કેસમાં સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ\nલોહીચુસણા કરનારાઓના ઉઘરાણાના હવાલા પણ ખાખીએ લીધા.. : યુવાનના એસીડ ગટગટાવાની ઘટના : ગાંધીધામના ભદ્રવર્ગ માટે ખતરાની ઘંટીરૂપ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%A5%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:04:05Z", "digest": "sha1:J5APHKFGDUKV2CDD2CYW7YRUOS74YV6S", "length": 6584, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ કચ્છ બોર્ડર પર ર૦૦ બંકરમાં લાગશે કુલર – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ કચ્છ બોર્ડર પર ર૦૦ બંકરમાં લાગશે કુલર\nસંસદનું સત્ર પૂર્ણ થયા બાદ કચ્છ બોર્ડર પર ર૦૦ બંકરમાં લાગશે કુલર\nદિવાળીના દિવસે સીએમ વી.રૂ.એ કરેલી જાહેરાતનું અમલીકરણ : કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ રૂા.૧૦ લાખની ફાળવી છે ગ્રાન્ટ\nભુજ : કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કચ્છના અફટ રણમાં રખેવાડી કરતા બીએસએફના જવાનોના બંકરમાં ર૦૦ જેટલા કુલર લગાડવામાં આવશે. સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ જ કુલર લગાડીને તેનું ઈનોગ્રેશન કરવામાં આવશે. ગુજરાતના મુખ���યપ્રધાન વિજય રૂપાણી ગત દિવાળીની ઉજવણી કરવા કચ્છની સરહદે આવ્યા હતા. સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનોને મીઠાઈ વહેચીને દિવાળી મનાવી હતી. તે વખતે કચ્છના રણ વિસ્તારમાં આવેલી બીએસએફના બંકરોમાં કુલર લગાડવાની જાહેરાત કરી હતી અને આ માટે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ કુલર માટે રૂા.૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારે લખપતથી રાપરના સરહદી વિસ્તારો સુધી બીએસએફના ર૦૦ જેટલા બંકરો છે. તેમાં ર૦૦ કુલર લગાડવામાં આવશે. આ અંગે બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતા સાથે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જે રીતે જાહેરાત થઈ હતી તે મુજબ ર૦૦માંથી ૪૦ કુલર આવી ગયા છે અને સાંસદની ગ્રાન્ટમાંથી રકમ ફાળવાય આયોજનમાંથી અમલીકરણ અધિકારીને સુપરત થતા અન્ય કુલર મંગાવવામાં આવશે. ૪૦ કુલર આવી ગયા બાદ તમામની એક સાથે ફિટીંગ કરી દેવાશે અને સંભવત સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ ટુંક સમયમાં જ કચ્છની રણકાધીએ આવેલ બીએસએફના બંકરો પર લાગનાર કુલરોનું ઈનોગ્રેશન કરવા કાર્યક્રમ યોજાશે તેવું ડીઆઈજી આઈ.કે. મહેતાએ ઉમેર્યું હતું.\nનખત્રાણા એસટી ડેપોનો કન્ડકટર ૧૪ બોટલ શરાબ સાથે ઝડપાયો\nનાની વરંડી ગામે વાડીમાંથી ૬૯ હજારનો શરાબ પકડી પાડતું આરઆર સેલ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%98%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A/", "date_download": "2018-06-25T00:14:28Z", "digest": "sha1:ZFI22NV4643BR2JRWNITF5TPQ5XMYVNY", "length": 5385, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "અંજારમાં મહિલાના ઘરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar અંજારમાં મહિલાના ઘરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ\nઅંજારમાં મહિલાના ઘરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ\nઅંજાર : શહેરના એકતાનગર વિસ્તારમાં એક મકાનમાં પોલીસે છાપો મારી ૩ મહિલા સહિત ૮ ખેલીઓને પકડી પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.\nપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એકતાનગર લાઈન નંબર ૮માં મકાન નંબર ૧૭માં રહેતી ચંદાબેન પટેલ નામની મહિલા બહારથી ખેલીઓને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલના રૂપિયા ઉઘરાવી જુગાર રમી રમાડતી હોવાની પીઆઈ બી.આર. પરમારને મળેલ બાતમીના આધારે સ્ટાફે છાપો મારી તીનપતીનો જુગાર રમતા ચંદાબેન વિષ્ણુ પટેલ, રસીલાબેન પ્રકાશગર ગોસ્વામી (રહે સાપેડા), ભાવનાબેન છગન પરમાર (રહે ગંગોત્રી સોસાયટી, અંજાર),સુલેમાન બાયડ (રહે દેવળિયાનાકા, અંજાર), હુશેન ગાભા જત (રહે વીડી), સાયા સાયાપીરૂ સિન્ધી (રહે ગાયત્રી ચાર રસ્તા અંજાર), રમેશ જેઠાલાલ પુરોહિત (રહે અંજાર), હારૂન જુમા રાયમા (રહે અંજાર)ને રોકડા રૂપિયા રપ,૮૦૦ સાથે પકડી પાડયા હતા. તપાસના અંતે તમામને જામીન ઉપર મુકત કરી દીધાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.\nશિક્ષણ સમિતિ બેઠકમાં શિક્ષકોની ઘટ અંગે મંગાયો રિપોર્ટ\nગાંધીધામમાં બંધ મકાનમાંથી ૩પ હજારના માલસામાનની ચોરી\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2016/08/blog-post_28.html", "date_download": "2018-06-24T23:58:41Z", "digest": "sha1:CBXQDJ7Y556TJJQGETYHRRBXZJ5FV632", "length": 23187, "nlines": 158, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૭)", "raw_content": "\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૭)\nઇન્ટરલેકન માં ટ્રોલી કેબલ કારમાં બેસી આઠેક મિનિટની રાઈડ માણીને હાર્દર કુલ્મ નામના પર્વતની ટોચ પર પહોંચ્યા. ત્યાંથી સ્વીત્ઝરલેન્ડની સુંદર ઝાંખી જોવા મળતી હતી. ટોચ પરથી ત્યાંના સામેની તરફ આવેલા યુરોપના સર્વોચ્ચ શિખર ગણાતા પ્રખ્યાત ઝુંગફ્રુ પર્વત માળાની હિમાચ્છાદીત ટોચ પણ દેખાતી હતી. હાર્દર કુલ્મ પાસે ટ્રોલી કાર યાત્રા જ્યાં પૂરી થાય એ સ્થળને પ્રવાસી કેન્દ્ર તરીકે વિકસીત કરાયું હતું. એ જગાએ પ્રવાસીઓ એક ખાસ જગાએ ઉભા રહી ઉંચાઈ પરથી નીચેના દ્રષ્યનું અને સ્વીત્ઝરલેન્ડના ઇન્ટરલેકન પરગણાની સુંદરતાનું દર્શન કરી શકે એવી વ્યવસ્થા હતી જ્યાં એક મોટી અલમસ્ત ગાયનું રંગીન પુતળું પણ ઉભું કરાયું હતું. થોડે આગળ બહાર ખુલ્લામાં બેસી પેટપૂજા કરી શકો એ માટે એક હોટલ અને આસપાસ કેટલીક દુકાનો હતાં. અમે આ ઓપન એર રેસ્ટરેન્ટમાં બેસી બહારનું - નીચેનું દ્રષ્ય માણતા માણતા અહિની ખાસ પ્રખ્યાત ગણાતી વાનગી ફોન્દયુ ની લિજ્જત માણી. નાની સગડી પર ખાસ પ્રકારનું ચીઝ ગરમ થતું વેઈટ્રેસ અમારા ટેબલ પર મૂકી ગઈ.સાથે પાવ ના ટુકડા. એ પેલા ગરમા ગરમ ચીઝમાં બોળીને ખાવાના ફોન્દયુ ખાવાની મજા પડી. તેના ખાસ પ્રાદેશિક પોષાકમાં મુખ પર સ્મિત સાથે સજ્જ વેઈટ્રેસ સાથે અમે ફોટા પણ પડાવ્યા. તે તો એટલી ખુશ થઈ ગઈ કે એક ફોટો એણે મારા ખભે હાથ મૂકીને પણ પડાવ્યો\nઅહિ થી હજી થોડે ઉપર ટ્રેક્કિંગ કરીને જઈ શકાય એવી વ્યવસ્થા કરેલી હતી. રીટર્ન કારને થોડી વાર હોવાથી, ઉંચા પાઈન વૃક્ષોથી આચ્છાદીત જંગલની એ કેડી પર હું અડધો-એક કિલોમીટર ચાલી આવ્યો. વચ્ચે વચ્ચે ઝાડના થડના લાકડામાંથી જ બનાવેલી સુંદર બેસવાની બેન્ચ પણ ગોઠવેલી એટલી ચાલતા ચાલતા થાકી જનાર પ્રવાસી તેના પર બેસી થોડો વિરામ લઈ શકે અને ત્યાંની ચોખ્ખી તાજી હવા શ્વાસમાં ભરી આગળ વધુ ચાલવા ફરી ઉર્જા સભર થઈ શકે. પૂરી ટ્રેક કરી ટોચ સુધી તો ન જવાયું પણ કુદરતના સાન્નિધ્યમાં એટલું ચાલીને પણ મન આનંદ અને સંતોષથી ભરાઈ ગયું.\nકેબલ કારમાં બેસી ફરી નીચે આવ્યા બાદ પાસે જ એક નદી વહેતી હતી તેના કાંઠે બેસી અમે નિરાંતે વાતો કરી અને નાના નાના પત્થર, તેની ટપ્પીઓ પાડવાની કોશિશ કરતા નદીના પાણી માં ફેંકવાની રમત રમી. અજબ સુંદરતા અને શીતળતાનો અહેસાસ થતો હતો અહિં. પછી થોડું ચાલી મુખ્ય બજાર તર��� આવ્યા અને ખરીદીની થોડી મજા માણી. રસ્તામાં અનેક લોકો પેરાગ્લાઈડીંગ (પહાડની ટોચેથી પેરાશૂટ જેવા સાધનથી નીચે આવવાની રાઈડ) ની મજા માણતા જોવા મળ્યાં. બજારમાં ઘણાં ઘણાં ભારતીય પ્રવાસીઓ જોવા મળ્યાં. બજાર વચ્ચે અત્યાધુનિક મેટાલિક બોડી ધરાવતું અવકાશયાન જેવો દેખાવ ધરાવતું ટોઇલેટ જોવા મળ્યું.અંદર બધી સુવિધા અત્યાધુનિક. આપણે તો ઉપયોગ કરતા પણ પહેલા થોડી વાર વિચાર કરી કઈ વસ્તુ શેના માટે હશે તેનો બરાબર અભ્યાસ કરવો પડે પછી ખ્યાલ આવે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે\nશોપીંગ કરી સાંજની મજા, લટાર દ્વારા માણતા માણતા અમે કાર પાર્કીંગ સુધી પહોંચી ગયા અને શરૂ કરી અમારી રીટર્ન જર્ની. ભૌમિકની કારમાં અગાઉ જણાવ્યા મુજબ ટોમ ટોમ સાધન માર્ગ દર્શાવી રહ્યું હતું પણ તે ઇન્ટરનેટ ચાલુ ન હોવાથી ઓફલાઈન મોડ પર હતું. ત્રીસ-ચાલીસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ પહાડી રસ્તો શરૂ થયો. રાતના સાડા-નવ દસ થવામાં હતાં. હજી અહિ અજવાળું હતું. ધીરે ધીરે પર્વત પરનો બરફ વધતો ચાલ્યો અને આખરે અમે એક જગાએ આવ્યાં ત્યાં બરફ જમીન પર પડેલો હતો. હું અને કઝીન નેહા તો આભા અને બહાવરા બની ગયા ગાડી થોડી વાર ઉભી રખાવી અને અમે બહાર આવી એ બરફ સ્પર્શ્યો ગાડી થોડી વાર ઉભી રખાવી અને અમે બહાર આવી એ બરફ સ્પર્શ્યો ધોળી ધોળી ઠંડી રજકણોનો જાણે દડો ધોળી ધોળી ઠંડી રજકણોનો જાણે દડો અપાર કુદરતી સૌંદર્યનું ધરાઈને પાન કરતા થોડી ક્ષણો પસાર કરી ત્યાં ખ્યાલ આવ્યો કે હજી ઘણું લાંબુ અંતર કાપવાનું બાકી હતું. નવાઈ અમને એ લાગી રહી હતી કે આસપાસ કોઈ માણસ જ નજરે નહોતું ચડી રહ્યું કે નહોતું દેખાઈ રહ્યું કોઈ વાહન.\nખેર, અમે ગાડીમાં બેસી આગળ વધ્યા.હવે અંધારૂ થઈ ગયું હતું અને રસ્તો એકદમ સૂમસામ. થોડા આશ્ચર્ય સાથે હવે શરૂ થયેલા ભયનો જો કે તરત અંત આવ્યો જ્યારે અમે જે માર્ગે આગળ વધી રહ્યા હતા તેનો પણ ઓચિંતો એક જગાએ અંત આવી ગયો ખૂબ હિમવર્ષાને કારણે આગળ આ રસ્તો બંધ હતો. આ કારણ હતું અહિ કોઈ વાહન કે માણસ નજરે ચડી રહ્યા નહોતા ખૂબ હિમવર્ષાને કારણે આગળ આ રસ્તો બંધ હતો. આ કારણ હતું અહિ કોઈ વાહન કે માણસ નજરે ચડી રહ્યા નહોતા લગભગ દસ-સાડાદસ જેવો સમય થઈ ગયો હતો. અમે અમારી મંઝીલ એવા માર્થા મેડમનું જ્યાં ઘર હતું એ મ્યુન્સ્ટરથી માત્ર વીસેક કિલોમીટર દૂર હતા પણ રસ્તો બંધ હતો. પરિસ્થિતી એવી નિર્માણ થઈ હતી કે બીજા માર્ગે થઈને જવા અમારે ફરી જે માર્ગે આગળ આવ્યા હતા ત્યાંથી જ સિત્તેરેક કિલોમીટરનું અંતર કાપી પેલી ટ્રોલી કાર પાસે જઈ પહોંચવાનું હતું જે અન્ય ગાડીઓને પોતાના પર બેસાડી ટનલ પાર કરી અઢારેક કિલોમીટરની યાત્રા કરાવે (જ્યાં થઈ અમે બપોરે ઇન્ટરલેકન આવ્યા હતા).\nરાત ખાસ્સી અંધારી થઈ ચૂકી હતી. એ સૂમસામ રસ્તા પરથી ફરી પાછા બરફ વચ્ચેથી પસાર થતા થતા અમે વળતી યાત્રા શરૂ કરી.આ વખતે બરફ એટલો સુંદર નહોતો લાગી રહ્યો હતો જેટલો જતી વખતે લાગતો હતો પહાડી વાંકોચૂકો રસ્તો હોવાથી ગાડીની ઝડપ પણ અમુક મર્યાદીત સ્તરે જ નિયત રાખી ભૌમિકે ડ્રાઈવ કરવું પડતું હતું.\nહવે તો ભીડભાડ વાળો જે વિસ્તાર હતો ત્યાંની દુકાનો-હોટલો વગેરે પણ બંધ થઈ ગયા હતા.અંતે લગભગ સવા બાર વાગે અમે પેલી ટ્રેલર કારના સ્ટેશન પર આવ્યાં અને અહિ આવી જાણવા મળ્યું કે છેલ્લી ટ્રેલર કાર રાતે અગિયાર વાગ્યાની હોય છેહવે પછીની કાર સવારે સાડા છ વાગે ચાલુ થવાની હતી\nઆ માર્ગ સિવાય હવે કોઈ અન્ય રસ્તો હતો જ નહિ મ્યુન્સ્ટર સુધી પહોંચવાનો. અમે રાત અમારી ગાડીમાં જ વિતાવવાનું નક્કી કર્યું. ઠંડીમાં ઠૂઠવાતા સાંક્ડ-માંકડ બેસી-સૂઈ અમે જેમતેમ રાત પસાર કરી. સવારે પહેલી ફેરી ટ્રેન લઈ મ્યુન્સ્ટર પહોંચ્યા.\nઅગાઉ નક્કી કર્યું હતું કે ૨૭મી મે ના શુક્રવારે જ સ્વીત્ઝરલેન્ડથી પેરીસની પરત યાત્રા શરૂ કરવી પણ અમે બધાં થાકી ગયા હતા અને માર્થા મેડમનું ઘર એટલું સુંદર અને આરામદાયક હતું કે અમે એક દિવસ વધુ અહિ રોકાઈ જવાનો નિર્ણય લીધો.\nનહાઈ-ધોઈ- ફ્રેશ થઈ માર્થા મેડમના સૂચન મુજબ તેમના ઘરેથી ચાલતા પાંચેક મિનિટના અંતરે આવેલા મેટ્રો સ્ટેશનથી અહિની સુંદર મિનિ-ટ્રેનમાં બેસી બેતન-તાલ સ્ટેશને પહોંચી ગયા. માર્ગમાં પહાડો વચ્ચે થઈ ખુલ્લા લીલાછમ ખેતરો,શિંગડા વગરની ગાયો-ઘેટાં વગેરે પશુઓ,પુષ્કળ પીળાં અને અન્ય વિવિધ રંગી ફૂલો,લાકડાના છૂટાછવાયા ઘરો,પેલો બેલવાલ્ડ અને એર્નેનને જોડતો ઝૂલતો પુલ વગેરે ફરી એક વાર જોતા અને મન ભરી તેની મજા માણતા આ અડધો-એક કલાકની યાત્રા પુરી કરી.\nબેટન-તાલ સ્ટેશનથી કેબલ કારમાં બેસી બેટમેરાલ્પ નામની જગાએ અને પછી ત્યાંથી ચાલતા બર્ગસ્ટેશન બેટમરહોર્ન નામના હિમશિખરે જઈ પહોંચ્યા.\nઆ જગા, મેં અત્યાર સુધી જીવનમાં પૃથ્વી પર જોયેલી સૌથી સુંદર જગાઓમાં સ્થાન પામે એટલું અલૌકિક સૌંદર્ય ધરાવતી જગા હતી. ચારે બાજુ બસ બરફ જ બરફ સફેદ સ્વચ્છ બરફના ઢગ ચારેકોર ખડકાયેલા હતાં અને થોડું આગ�� વધી એક ટેકરા પર જઈ જોયું તો એક અજબનું હિમસરોવર સફેદ સ્વચ્છ બરફના ઢગ ચારેકોર ખડકાયેલા હતાં અને થોડું આગળ વધી એક ટેકરા પર જઈ જોયું તો એક અજબનું હિમસરોવર આ સરોવરમાં અડધું પાણી અને અડધો બરફ સાથે જોવા મળ્યાં આ સરોવરમાં અડધું પાણી અને અડધો બરફ સાથે જોવા મળ્યાં કાંઠે સુંદર સફેદ લીલી-પુષ્પો જોવા મળ્યાં. અમે અહિ બેસીને નાસ્તોપાણી કર્યાં અને ખુબ-બધી વાતો કરી.એક બાજુ હિમસરોવર અને બીજી બાજુ દ્રષ્યમાન થતાં હિમાચ્છાદીત પર્વત શિખરોની વચ્ચે અહિંના બેજોડ પ્રાકૃતિક સૌંદર્યે અમને અમે સ્વર્ગમાં હોઇએ એવી અનુભૂતિ કરાવી. ટેકરા પર થોડે થોડે અંતરે લાકડાની સુંદર બેન્ચો બનાવી હતી તેના પર વારાફરતી બેસતા આગળ વધતા હિમસરોવરની જાણે અર્ધ-પ્રદક્ષિણા કરી.\nઆસ પાસ એકાદ-બે જણની જોડીમાં કે એકલા આવેલા એકલ-દોકલ મનુષ્યો નજરે ચડતા હતાં. ત્યાં સામે કાંઠે આવેલા એક લાકડાનાં મંચ પરથી આટલા ઠંડા પાણીમાં નહાવા, એક તરંગી યુવાને સાવ નિર્વસ્ત્ર થઈ આ હિમસરોવરમાં છલાંગ લગાવી ઠંડાગાર પાણીનો સ્પર્શ પણ અસહ્ય લાગતો હોય એવામાં તેમાં નહાવા ડૂબકી લગાવવી અકલ્પ્ય હતું ઠંડાગાર પાણીનો સ્પર્શ પણ અસહ્ય લાગતો હોય એવામાં તેમાં નહાવા ડૂબકી લગાવવી અકલ્પ્ય હતું થોડી વાર બાદ અમે ચાલતા બીજા કાંઠે પહોંચ્યા ત્યારે જો કે તેણે વસ્ત્રો પહેરી લીધા હતા થોડી વાર બાદ અમે ચાલતા બીજા કાંઠે પહોંચ્યા ત્યારે જો કે તેણે વસ્ત્રો પહેરી લીધા હતા તે એ જ લાકડાના મંચ પર સૂતો સૂતો સૂર્યસ્નાન કરી રહ્યો હતો તે એ જ લાકડાના મંચ પર સૂતો સૂતો સૂર્યસ્નાન કરી રહ્યો હતો તેની ગર્લફ્રેન્ડ બાજુમાં જ બેઠી બેઠી કોઈ પુસ્તક વાંચી રહી હતી. અમને જોઈ તેણે સ્મિત કર્યું. તેઓ આયર્લેન્ડથી અહિ વેકેશન માટે આવ્યા હતાં. તેણે અમારા આ સુંદર જગાએ થોડા ઘણાં ફોટા પાડ્યા. પછી અમે બરફ ના ગોળા બનાવી સરોવરના પાણીમાં ફેંકવાની રમત રમી અને ત્યાંથી પછી અમારી પરત યાત્રા શરૂ કરી\nકેબલ કારને થોડી વાર હતી એટલે સ્ટેશન નજીક આવેલી એક સુંદર હોટલમાં બેસી અમે ગરમાગરમ કોફીની લિજ્જત માણી.પાસે જ એ હોટલના માલિકના નાનકડા બે-અઢી વર્ષનાં સંતાનો બાળસહજ રમત રમી રહ્યા હતાં. એટલા સુંદર બાળકો જાણે નાનકડા દેવદૂતો જ જોઈ લ્યોસુંદર મજાના કપડામાં સજ્જ અને તેમની પ્રાદેશિક ફ્રેન્ચ જેવી જણાતી ભાષામાં તેઓ મીઠીવાણીમાં કંઈક અસ્ફૂટ બોલી રહ્યાં હતાં જે સાંભળવાની ખુબ મજા આવી\nપાછા ��ાર્થા મેડમના ઘરે આવ્યાં બાદ અમારું પેકીંગ શરૂ કર્યું અને રાતે મીઠી મજાની નિંદર માણી. બીજા દિવસે સવારે માર્થા મેડમનો હ્રદયપૂર્વક આભાર માન્યો અને યાદગીરી રૂપે તેમના આંગણા માંથી પીળા ફૂલના કેટલાક નાનકડા છોડ લીધાં.તેમને જે ડબ્બામાં થેપલા આપ્યા હતાં તેમાં તેમણે તેમની વાડીમાં ઉગેલા તાજા પીચ ફળો ભરી આપ્યાં અને સાથે પીચના ફળોમાંથી બનાવેલ જામની એક બોટલ પણ ભેટમાં આપી. સ્વીત્ઝરલેન્ડને પ્રેમભરી વિદાય આપી અમે ફરી પેરીસ આવવા રવાના થયાં.\n[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2010/10/17/rotten-apple/", "date_download": "2018-06-25T00:16:57Z", "digest": "sha1:RNRN4HVBOM74WEMR34FVN72S5E2PNDZA", "length": 16824, "nlines": 201, "source_domain": "kartikm.wordpress.com", "title": "બગડેલું સફરજન | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nઓક્ટોબર 17, 2010 ઓક્ટોબર 17, 2010 ~ કાર્તિક\n* ના. આ પોસ્ટ કંઈ એપલ કંપનીની કોઈ નવી પ્રોડક્ટ વિશે નથી.\nકોકી ગઈકાલે સફરજન લઈ આવેલી ને આજે રાત્રે કવિને યાદ કર્યું તો તેની હાલત નીચે પ્રમાણેની હતી. તો શું આ “બેસ્ટ ક્વોલિટી કાશ્મીર”ના સ્ટિકર ક્વોલિટી બતાવવા માટે લગાવવામાં આવે છે કે ક્વોલિટી છુપાવવા માટે કહેવાની જરુર છે કે આવા ત્રણ સ્ટિકરની નીચે ઊંડા ખાડા હતા..\nPosted in અંગત, સમાચાર\tઅંગતએપલગુણવત્તાસફરજનસમાચારસ્વાદ\nNext > નો પોઈન્ટ ઓફ ટોકિંગ\n3 thoughts on “બગડેલું સફરજન”\nPiyuni no pamrat ( પિયુનીનો પમરાટ ) કહે છે:\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસ���દ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180530", "date_download": "2018-06-25T00:27:45Z", "digest": "sha1:FEAFGQJTGBUPJWGZZISEGYTOZMIKK2GH", "length": 21116, "nlines": 103, "source_domain": "citywatchnews.com", "title": "May 30, 2018 – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરેલીની ખાનગી ટ્રાવેલ્સની બસ જેસિંગપરા પુલ પાસે લટકી પડી…કોઈ જાનહાની ન થતા મુસાફરો માં હાશકારો\nઅમરેલી નજીક વરૂડી જવાનાં માર્ગ ઉપર આવેલ જગુ પુલ ઉપરથી અમરેલીથી સુરત રૂટમાં ચાલતી એક ખાનગી બસ કોઈ કારણોસર પુલ ઉપરથી અર્ધી નિચે ઉતરી જતાં બસ ત્રાંસી થઈ જવા પામી હતી.આ બસમાં અનેક મુસાફરો હોવા છતાં બસ ચાલકે બસની પલટી મારતાં અટકાવી અને મુસાફરોનાં જીવ બચાવી લેતાં મોટી જાનહાની ટળી હતી. આ બનાવનાં પગલે ભારે અફડાતફડી મચી જવા પામી હતી.\nઅમરેલી Comments Off on અમરેલીની ખાનગી ટ્રાવેલ્સની બસ જેસિંગપરા પુલ પાસે લટકી પડી…કોઈ જાનહાની ન થતા મુસાફરો માં હાશકારો Print this News\nતંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર – મહંત પૂ. વલકુબાપુ મંત્ર એનેગ્રો કંપની દ્રારા શાંતિ હર્બલ આયુર્વેદ દવા નુ લોચીંગ\nનતનવી બિમારીઓઓ વહન કરી રહેલ સમાજ માટે આયુર્વેદ અકસીર પુરવાર થઈ રહેલ છે તેવા સમયે અમરેલી જિલ્‍લામા પ્રથમ ફાર્મા કંપની ભભ મંત્ર એનેગ્રો પ્રાઈવેટ લી.ભભ દ્રારા દર્દીનારાયણની સેવામા શાંતિ હર્બલ આયુર્વેદ દવા ચલાલાની પ્રસિઘ્‍ધ દાનમહારાજની ધર્મ જગ્‍યાના મહંત પૂ.વલકુબાપુના હસ્‍તે દર્દીનારાયણની સેવા-સારવાર માટે લોચીંગ કરવામા આવતા આનંદ છવાયો છે.મહંતશ્રીએ જણાવેલ કે, તંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર પુરવાર થયા છે તેવા સમયે શાંતિ હર્બલ આયુર્વેદ પ્રોડકટ લોકોને રાહતરૂપ નિવડશે. કાર્યક્રમમા ઉપસ્‍થિત પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, આયુર્વેદ આપણી ઋષિપરંપરામા દર્શાવેલ હાથવગી સરળ સારવાર છે ફાર્મા કંપનીRead More\nઅમરેલી Comments Off on તંદુરસ્‍ત જીવન માટે આયુર્વેદ અકસીર – મહંત પૂ. વલકુબાપુ મંત્ર એનેગ્રો કંપની દ્રારા શાંતિ હર્બલ આયુર્વેદ દવા નુ લોચીંગ Print this News\nભાવનગર રહેણાંક મકાનમાંથી ઈગ્લીશ દારૂ ઝડપાયો\nભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારુની પવૃતિને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી ઇશરાણી સાહેબ તથા પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ ચુડાસમા સાહેબ તથા એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા હેડ કોન્સ ડી.આર.ચુડાસમા તથા પો.કોન્સ કિર્તીસિંહ રાણા તથા જયદિપસિંહ જાડેજા તથા ફારૂકભાઇ મહિડા તથા ખેંગારસિંહ ગોહિલ તથા ઇમ્તીયાઝખાન પઠાણ તથા ચિંતનભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇ ગોહિલ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા દરમ્યાન ફારૂકભાઇ મહીડા તથા ચિંતનભાઇ મકવાણાની સયુકત બાતમી મળેલ કે, તિલકનગર આડોડીયાવાસમાં રહેતા નિતેષભાઇ ક્રિપાલભાઇ પરમાર રહે.આડોડીયાવાસ ભાવનગરવાળાના રહેણાંક મકાનેથીRead More\nભાવનગર Comments Off on ભાવનગર રહેણાંક મકાનમાંથી ઈગ્લીશ દારૂ ઝડપાયો Print this News\nરાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનાત્મક રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઇ\nપ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલજી જૈન અને રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિવિધ બેઠકો યોજાઇ હતી. સવારે પ્રદેશના મુખ્ય આગેવાનોની એક અગ���્યની બેઠક યોજાઇ હતી અને પછી ભાજપાના પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ તથા જીલ્લા મહાનગરના પ્રભારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદશ્રી ડૉ. અનીલ જૈને ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મહામંત્રીશ્રીઓના રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે. પાર્ટીનું સંગઠન, વર્તમાનRead More\nગુજરાત Comments Off on રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંગઠનાત્મક રાષ્ટ્રીય પ્રવાસ અંતર્ગત ગુજરાતમાં આગામી પ્રવાસની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઇ Print this News\nલીલીયા તાલુકાના લોકી,પીપળવા,વાઘણીયા ગામમા ચાલતા મનરેગા કામોની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રતાપ દુધાત\nધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયા તાલુકામાં ચાલતા મનરેગાના કામોની મુલાકાત લીધી હાલ લીલીયા તાલુકામાં ઔદ્યોગિક રીતે પછાત હોવાના કારણે તાલુકાના ગરીબ લોકોને રોજગારી મળી રહે તે માટે વારંવાર તાલુકામાં રજુઆત કરી લીલીયા અને સાવરકુંડલાના ગામડાઓમાં મનરેગાના કામો ચાલુ કરાવ્યા અને ચાલુ કામોની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત\nઅમરેલી Comments Off on લીલીયા તાલુકાના લોકી,પીપળવા,વાઘણીયા ગામમા ચાલતા મનરેગા કામોની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રતાપ દુધાત Print this News\nછેલ્લા આંઠ દિવસથી અમરેલીની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધરણા કરતા ગ્રામીણ ડાક સેવકો…હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરતા કર્મીઓ…જુઓ\nદેશવ્યાપી ગ્રામીણ ડાક સેવા આપતા કર્મીઓની હડતાલ અમરેલી જીલ્લામાં પણ ચાલુ છે છેલ્લા આંઠ દિવસથી અમરેલી ની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધારણા કરતા ગ્રામીણ દાક સેવકોએ બેનરો સાથે સુત્રોચાર કરીને સરકાર સામે બંડ પોકારીને સાતમાં પગારપંચ ની માંગણી બુલંદ કરી છે.હેડ પોસ્ટ ઓફીસ બહાર મંડપ નાખીને હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરતા કર્મીઓ છે ગ્રામીણ માં ડાક સેવા આપતા પોસ્ટ કર્મીઓ…. પોસ્ટ કર્મીઓ છેલ્લા આંઠ દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ આંદોલન કરીને સરકાર પાસે સાતમાં પગારપંચ ની માંગણી કરી રહ્યું છે અમરેલી જીલ્લાની ૩૦૦ આસપાસ ની ગ્રામીણ પોસ્ટ કચેરીઓના કર્મીઓRead More\nઅમરેલી Comments Off on છેલ્લા આંઠ દિવસથી અમરેલીની મેઈન પોસ્ટ ઓફીસ કચેરીની બહાર ધરણા કરતા ગ્રામીણ ડાક સેવકો…હાથમાં બેનરો સાથે સુત્રોચાર કરતા કર્મીઓ…જુઓ Print this News\nસૌરાષ્ટ્ર-કચ્છ બેન્ક કર્મચારીઓ હડતા���માં જોડાયા\nઆજથી બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાલ સાથે આંદોલનના મંડાણ થયા છે જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જેના કારણે નાણાકીય વ્યવહાર ખોરવાયો છે જયારે એટીએમ ઉપર ગ્રાહકોની ભીડ જામી છે.\nગુજરાત Comments Off on સૌરાષ્ટ્ર-કચ્છ બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા Print this News\nબગસરામાં આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબીર-સન્માન\nમાર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને પોતાના બજેટ ખેતી કરી શકે તેવા હેતુ અન્વયે આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબિર અને સન્માન સમારંભ પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીની કનિદૈ લાકિઅ ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં બગસરા, કુંકાવાવ, તેમજ વડીયા તાલુકાભરના ખેડૂતોને દવાઓના ઓછા ઉપયોગ અને પાણીનો સદ ઉપયોગી થાય તેવા હેતુ આધારિત ખેતી કનિદૈ લાકિઅ દ્વારા ખેડૂત અકિલા પોતે પુરુ વળતર મેળવી શકે તે માટે માર્ગદર્શન અપાયુ હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉઘાડ સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ કનિદૈ લાકિઅ રાજકીય આગેવાનો તેમજ ખેડૂતો ઉપસ્થિતિ રહેલ આ તકે બગસરા સ્વામીનારાયણ મંદિરના અકીલા સ્વામી વિવેકસવરૂપે આધ્યાત્મિક ખેતી વિશેRead More\nઅમરેલી Comments Off on બગસરામાં આધ્યાત્મિક ખેતી ખેડૂત શિબીર-સન્માન Print this News\nભાવનગરઃ પ્રેમિકા સાથે મળીને પતિએ પત્નિને સળગાવી નાખી\nભાવનગરમાં સવા માસ પહેલા પ્રેમિકા સાથે મળી પતિએ સળગાવેલ પત્નિનું આજે સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે. પોલીસે મરનાર પરીણિતાના પતિ અને કનિદૈ લાકિઅ પતિની પ્રેમીકાની ધરપકડ કરી છે. બનાવની વિગતો એવી છે કે, શહેરના ઘોઘારોડ ખાસ્સી વિસ્તારમાં હિમાલીયા ટેનામેન્ટના પ્લોટ નં. ૧૦/બી માં રહેતી કનિદૈ લાકિઅ જ્યોતિબેન લક્ષ્મણભાઈ અકિલા ડાભી (ઉ.વ.૩૫)ની ને તેણીના પતિ લક્ષ્મણ કમાભાઈ ડાભીને ગત તા. ૧૫-૪ના રોજ ખેડૂતવાસમા રહેતી ભાવુબેન કોળી નામની પ્રેમીકા કનિદૈ લાકિઅ સાથે ઘરમાં જોઈ જતા આ મામલે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા અને જ્યોતિબેને ભાવુબેન અકીલા સાંથે સંબંધ ન રાખવાRead More\nભાવનગર Comments Off on ભાવનગરઃ પ્રેમિકા સાથે મળીને પતિએ પત્નિને સળગાવી નાખી Print this News\nપાલીતાણાના બડેલી ગામ ખાતેથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ\nભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા આપેલ સીધી સુચનાથી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો. પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથે *પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાની* સંયુકત બાતમી આધારે પાલીતાણાના બડેલી ગામના બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહીલની વાડીએ પ્રોહી. અંગેની રેઇડ કરતા વાડીમાં નળમાંથી ઘાસ તથા તલસરા નીચે તથા ફોર્ડ ફીગો કાર રજી.નંબર GJ 01 KN 2652 માં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી કંપની *સીલપેકRead More\nભાવનગર Comments Off on પાલીતાણાના બડેલી ગામ ખાતેથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121750", "date_download": "2018-06-25T00:17:13Z", "digest": "sha1:BZ3U7V7FFZC4ZC6ZM7TE3NG2HQGHWADJ", "length": 16179, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "અમારા ન્યાયતંત્ર માટે કાળો દિવસ છે : ઉજ્જવલ નિકમ", "raw_content": "\nઅમારા ન્યાયતંત્ર માટે કાળો દિવસ છે : ઉજ્જવલ નિકમ\nમાસ્ટર ઓફ રોસ્ટર તરીકે પાવરનો પ્રયોગ : ભૂષણ : આ પ્રકારના વિવાદથી દરેક સામાન્ય વ્યક્તિ શંકા સાથે તમામ ન્યાયિક ચુકાદાને જોઇ શકે છે : નિકમની પ્રતિક્રિયા\nનવીદિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ચીફ જસ્ટિસની કાર્યશૈલી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ન્યાયતંત્રના વરિષ્ઠ લોકોએ આ અંગે પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું છે કે, અમારા ન્યાયતંત્ર માટે આ કાળા દિવસ સમાન છે. સુપ્રીમ કોર્ટના જજને તેઓ કોઇ સલાહ આપવા ઇચ્છુક નથી. જો કે, કોઇપણ સમસ્યાને ઉકેલવાના પ્રયાસ ચોક્કસપણે થવા જોઇએ. લોકશાહી માટે આ ખુબ જ નિરાશાજનક બાબત છે. આજની પત્રકાર પરિષદ ખોટો દાખલો બેસાડશે. હવેથી દરેક સામાન્ય વ્યક્તિ ન્યાયતંત્રના આદેશને પણ શંકાની દ્રષ્ટિએ જોશે. દરેક ચુકાદા સામે પ્રશ્નો થઇ શકે છે. અન્ય વરિષ્ઠ એડવોકેટ દ્વારા પણ પોતપોતાની પ્રતિક્રિયા��� આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના જજ પ્રત્યે તેઓ આભાર માને છે. સીજેઆઈ દિપક મિશ્રાએ ખુલ્લીરીતે માસ્ટર ઓફ રોસ્ટર તરીકે રહીને તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. કેસોમાં ચોક્કસ પરિણામ હાંસલ કરવાના પ્રયાસો થયા છે. જો તેમનામાં જવાબદારી જેવી છે તો તેમને રાજીનામુ આપવું જોઇએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કેટીએસ તુલસીએ પણ આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ સલમાન ખુરશીદે કહ્યું છે કે, જજોએ આ વિવાદોને પોતાની રીતે ઉકેલવા જોઇએ. કપિલ સિબ્બલ અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના સભ્ય અને વકીલ હિતેશ જૈને કહ્યું છે કે, આ ખુબ જ દુખદ બાબત છે. પારદર્શકતાની ખાતરી થવી જોઇએ.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST\nહવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધ��કારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST\nમધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST\nબેન્કોમાં પડેલા 'બિનવારસી' ૮૦૦૦ કરોડના નથી કોઇ દાવેદાર access_time 3:56 pm IST\nબિહારના આશ્રમમાં ત્રણ સાધ્વીઓ પર થયો સામૂહિક બળાત્કાર access_time 12:52 pm IST\nઆજે સુપ્રીમના જજો સાથે ચર્ચા કરશે CJI access_time 3:54 pm IST\nરાજયવ્યાપી કરુણા અભિયાનના વિજયભાઈના અનોખા અભિયાનને આવકારતા રાજુ ધ્રુવ access_time 12:02 pm IST\nકાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા access_time 11:54 am IST\nકાલે દાન-પૂણ્યનું પર્વ 'મકરસંક્રાંતિ' : સહાયની સરવાણી વહાવવા વિવિધ સંસ્થાઓનો અનુરોધ access_time 4:27 pm IST\nજામનગરમાં મંજુરીની શરત ભંગ કરતા હાર્દિક પટેલ સામે ગુન્હો access_time 1:06 pm IST\nલીંબડી પાસે લૂંટનો આરોપી ઝડપાયો access_time 1:04 pm IST\nસોમવારે વિજયભાઇ સોમનાથ મહાદેવના દર્શને access_time 2:14 pm IST\nસ્વામીનારાયણ ગુરૂકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોઃ૪૫૦ વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરી access_time 12:57 pm IST\nસુરતમાં ઇમારત નમી જતા અફડાતફડી access_time 5:07 pm IST\nખંભાત તાલુકાના નેજા વળાંક નજીક એસટીની access_time 5:34 pm IST\nયુક્રેનમાં જન્મેલ આ બાળકનું વજન છે 7.09 કિલો access_time 7:10 pm IST\nડાયાબિટીઝના દરદીઓ માટે અનોખાં બૂટ access_time 1:00 pm IST\nઓસ્ટ્રેલિયામાં આ શખ્સ સાથે ડ્રાઈવિંગ કરતી વેળાએ બન્યું કંઈક એવું……. સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જશે access_time 7:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.કે.માં વસતા ગેરકાયદે ભારતીયોને દેશનિકાલ કરવા માટે ભારત સરકાર સહમતઃ યુ.કે.માં ભારત વિરોધ પ્રવૃતિઓ કરતા કાશ્‍મીરીઓ તથા શીખો ઉપર કન્‍ટ્રોલ કરવા લંડન સહમતઃ ભારતના જુનિયર હોમ મિનીસ્‍ટર કિરેન રિજ્જુ દ્વારા તૈયાર થઇ રહેલ MOU access_time 9:19 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nભાર��માંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nPWL-3 : હરિયાણા હૈમર્સે દિલ્હીની હરાવીને બીજી જીત પોતાના નામે કરી access_time 5:40 pm IST\nરાષ્ટ્રીય કુશ્તી મહિલા ચેમ્પિયનશીપમાં સરજુબાલાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:40 pm IST\nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\nફ્રેન્ડસ સાથે લંચ કરતી સારા અલી ખાન access_time 2:46 pm IST\nકેટરીનાની બહેનને ચમકાવશે સલમાન ખાન access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMjA%3D-67448155", "date_download": "2018-06-25T00:31:50Z", "digest": "sha1:WAJA2MPPGLF5EHPAKFYXXS522X3FNKD6", "length": 3894, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "વેરાવળના ભીડીયા બંદરમાં 823 બાળકોને પોલીયો વિરોધી રસીકરણ | All | Gujarat Mirror", "raw_content": "\nવેરાવળના ભીડીયા બંદરમાં 823 બાળકોને પોલીયો વિરોધી રસીકરણ\nપોલીયો નાબુદી અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે તા.11 માર્ચના રોજ રાજયભરમાં પોલીયો વિરોધી રસીકરણથી 0 થી 5 વર્ષનાં લાખો બાળકોને આવરલી લેવાયા હતા ત્યારે વેરાવળ તાલુકાનાં ભીડીયામાં છ પોલીયો બુથ ઉપર 823 થી વધારે બાળકોને પોલીયોનાં બે ટીપા પીવડાવવામાં આવેલ હતાં.\nતાવડી પ્રા.શારળા બુથ નં.1 103 બાળકો, રામદેવપીર મંદિર બુથ નં.3 143, પે સેન્ટર શાળા બુથ નં.4 માં 145, ભારતી વિદ્યાલય બુથ નં.5 માં 191 અને ભીડભંજન પાસે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ બુથ સહિત 823 થી વધુ 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો વિરોધી રશીનાં ડોઝ આપવામાં આવેલ તા.12 મીના રોજ ઘરે ઘરે જઈ પોલીયોના ટીપા પીવડાવવામાં આવેલ હતાં આ પોલીયો અભિયાનમાં ગીર સોમનાથ અને વેરાવળ કર્મચારી સ્ટાફ આંગણવાડી બહેનો અને આશા વર્કર ભાવનાબેન સહિતના સહભાગી થવાની સાથે તેમની ફ્રજ નિભાવી હતી.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8_%E0%AA%AB%E0%AB%82%E0%AA%9F%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2_%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AC", "date_download": "2018-06-25T00:26:01Z", "digest": "sha1:QK4HIAUTFRWRZJU457QLKBJTBRU7RFXJ", "length": 5513, "nlines": 149, "source_domain": "gu.wikipedia.org", "title": "ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ - વિકિપીડિયા", "raw_content": "ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ\nક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, આ લન્ડન, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ લોફ્ટસ રોડ સ્ટેડિયમ, લન્ડન આધારિત છે,[૪] તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.\nવિકિમીડિયા કૉમન્સ પર ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબના આધિકારિક વેબસાઇટ\nક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ બીબીસી પર\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૧૩:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AB%E0%AB%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE", "date_download": "2018-06-25T00:26:14Z", "digest": "sha1:MYUTWYAN42WZ526KC6EUAV6W2UCNIRLL", "length": 4380, "nlines": 189, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:૧૯૫૨માં જન્મ - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણી ઇ.સ. ૧૯૫૨ની સાલમાં જન્મેલાં વ્યક્તિઓની યાદી ધરાવે છે.\nશ્રેણી \"૧૯૫૨માં જન્મ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૧ મે ૨૦૧૬ના રોજ ૧૦:૫૩ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121751", "date_download": "2018-06-25T00:08:04Z", "digest": "sha1:QCM3NLH32UZFY2T2JRIPO3DYU6JZX4XV", "length": 18676, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "જજોના આરોપ અને પત્ર બાદ મોદીની કાયદામંત્રી સાથે ચર્ચા", "raw_content": "\nજજોના આરોપ અને પત્ર બાદ મોદીની કાયદામંત્રી સાથે ચર્ચા\nસીજેઆઈ પર ચાર જજના આરોપથી સરકાર પણ હચમચી : સુપ્રીમ કોર્ટનો આંતરિક મામલો છે અને સરકાર કોઇ પક્ષ તરીકે નહીં હોવાનું સરકારનું વલણ : સરકાર તરફથી હજુય સત્તાવાર નિવેદન જારી કરાયું નથી\nનવીદિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર જજ તરફથી પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પણ હચમચી ઉઠી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના આ પગલા બાદ વડાપ્રધાન મોદીએ તરત જ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે ફોન પર વાત કરી હતી. આ મામલામાં સરકારને પણ હવે ઘણા સ્પષ્ટીકરણ કરવાની જરૂર પડશે. સનસનાટીપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા બાદ ન્યાયપાલિકાથી લઇને સરકાર પણ હચમચી ઉઠી છે. જજના આરોપ અને પત્ર બાદ મોદીએ રવિશંકર પ્રસાદ સાથે વાતચીત કરી છે. અલબત્ત આને લઇને કોઇ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માને છે કે, આ કોઇ સરકારનો મામલો નથી. આમા દરમિયાનગીરી કરવાની જરૂર દેખાઈ રહી નથી. સરકાર એમ પણ માને છેકે, આ સુપ્રીમનો આંતરિક મામલો છે. સરકાર તેમાં પક્ષ નથી. સમગ્ર મામલાને લઇને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ સાથે વાતચીત કરીને ચર્ચા કરી છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, મિડિયાની સમક્ષ આવનાર ચાર જજો જો પોતાની પીડા રજૂ કરી છે તો તેમને ચોક્કસપણે પીડા થઇ હતી. સ્વામીએ એમ પણ કહ્યું છે કે, જજોએ ચીફ જસ્ટિસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમની વચ્ચે વિવાદ છે જેથી વડાપ્રધાને આ મામલામાં દરમિયાનગીરી કરવી જોઇએ. મિડિયાની સમક્ષ વાત રજૂ કરનાર ચારેય જજ બુદ્ધિજીવી છે. તેમની વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.\nCJI પર મહાભિયોગ અંગે દેશ જ નિર્ણય કરે\nનવીદિલ્હી, તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજના સીજેઆઈ ઉપર શુક્રવારના દિવસે ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા બાદ દેશભરમાં હોબાળો મચેલો છે. સુપ્રીમ કોર્ટમાં નંબર બેના જજ ગણાતા જસ્ટિસ ચેલેમેશ્વરે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમારા પત્ર પર હવે રાષ્ટ્રને વિચારણા કરવાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશની સામે મહાભિયોગ ચલાવવામાં આવે કે કેમ તે અંગે રાષ્ટ્રએ નિર્ણય કરવો જોઇએ. જસ્ટિસ ચેલેમેશ્વરે કહ્યું હતું કે, આ ખુશીની વાત નથી કે, અમને પત્રકાર પરિષદ બોલાવવી પડી છે. સુપ્રીમ કોર્ટનું તંત્ર યોગ્યરીતે ચાલી રહ્યું ન હતું. છેલ્લા કેટલાક મહિનામાં કેટલીક બાબતો એવી બની હતી જે બનવી જોઇતી ન હતી. સામાન્યરીતે જજ મિડિયાથી અંતર રાખે છે અને જાહેરરીતે ન્યાયતંત્ર તરફથી ચીફ જસ્ટિસ જ નિવેદન કરે છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ ચેલેમેશ્વર વચ્ચે ઘણા મુદ્દા પર મતભેદો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST\nમુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST\nબજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST\nહવે એડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ નહીં કરી શકો access_time 9:58 am IST\nલેમ્પ કાઢી મોબાઇલ ચાર્જ કરાતા ટેન્ટ ભડભડ સળગ્યા access_time 3:48 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\nરાજકોટ : મા ઉમા ખોડલ મંદિરે દર્શન કરતા હાર્દિક પટેલ access_time 1:06 pm IST\nસ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી access_time 4:12 pm IST\nસિઝન્સી સ્કવેર કલબના નવા હોદેદારોની બુધવારે શપથવિધિઃ લેખીકા કાજલ ઓઝા વૈદ્યનું વકતવ્ય access_time 4:29 pm IST\nઅમરેલીમાં આંગડીયા કર્મચારીને ધોકો મારીને લૂંટ access_time 1:03 pm IST\nગોંડલ જામવાડીમાં કોળી સાસુ-વહૂ પર મોટા દિકરા અને વહૂનો હુમલો access_time 12:17 pm IST\nજામનગર પાર્ક કોલોનીમાં ખાલી ગોડાઉનમાં આગ access_time 5:09 pm IST\nઆજે શનિવારે ઉત્તરાયણ પહેલાં પતંગ ખરીદવા માટે લોકો બજારમાં નીકળી રહ્યા છે : મોડી રાત્ર સુધી પતંગ તથા દોરાની મોટા પ્રમાણમાં ખરીદી કરે તેવો બજારમાં તેજીનો માહોલ જેવા મળે રહ્યો છે : આવતી કાલે પતંગરસિયાઓને પવન પણ સાથ આપશે તેવું હવામાન ખાતાનું કહેવું છે access_time 10:23 pm IST\nસ્વામીનારાયણ ગુરૂકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોઃ૪૫૦ વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરી access_time 12:57 pm IST\nરિક્ષામાં પેસેન્જરને બેસાડી માલસામાનની ચોરી કરતા ચાર આરોપીને દબોચી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ :8 ગુન્હાનો ભેદ ઉકેલાયો ;35 ગુન્હાની કબૂલાત access_time 12:03 pm IST\nસાઉદી અરેબિયામાં મહિલાઓ દ્વારા સંચાલિત કાર-શોરૂમ ખૂલ્યો access_time 2:49 pm IST\nસેક્સ દરમિયાન કોન્ડોમ દુર કરનાર પર રેપનો કેસ access_time 1:00 pm IST\nક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે access_time 1:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસજા થવાના બે દિવસ પહેલા નાસી જવાની કોશિષ બદલ ઇન્‍ડિયન અમેરિકન નિકેશ પટેલની ધરપકડઃ ૨૦૧૬ની સાલમાં ૧૭૯ મિલીયન ડોલરના વાયરફ્રોડ બદલ ૯ જાન્‍યુ.ના રોજ સજા ફરમાવાય તે પહેલા ૬ જાન્‍યુ.એ બીજે રાજ્‍યાશ્રય મેળવવા ભાગી જવાની કોશિષ access_time 9:21 pm IST\nછેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનું કાયમી નાગરિકત્‍વ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી એકટીવીસ્‍ટ શ્રી રવિ રગબીલની ધરપકડ : ગઇકાલ ૧૧ જાન્‍યુ. ૨૦૧૮ ના રોજ ICE એ ધરપકડ કરી દેશનિકાલનો હુકમ કર્યો : ICE વિરૂધ્‍ધ દેખાવો કરવા દોડી ગયેલા સેંકડો લોકોને ન્‍યુયોર્ક પોલીસે ધકકા મારી કાઢી મુકયા access_time 11:13 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ���પર અસર કરશે access_time 11:11 pm IST\nશ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ access_time 5:40 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\nઅન્ડર-19 વર્લ્ડકપના પ્રથમ મેચમાં પાકિસ્તાની ટીમને પાંચ વિકેટથી હરાવતું અફઘાનિસ્તાન access_time 8:17 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\nરિન્કુભાભી સાથે અક્ષયકમારે શેનું શૂટિંગ કર્યુ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%91%E0%AA%AC%E0%AA%9D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%B0", "date_download": "2018-06-25T00:44:26Z", "digest": "sha1:WMPVM53IWMUVTA3UQB5URIZFJFOANPSZ", "length": 3373, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઑબ્ઝર્વર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઑબ્ઝર્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/10-02-2018/", "date_download": "2018-06-25T00:07:01Z", "digest": "sha1:3O6A3NHICFNONHELHUZXF2QE2TEW2YVF", "length": 12046, "nlines": 107, "source_domain": "www.akilanews.com", "title": "create account", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST\nભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST\nસુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST\nજજ લોયાના મોત મામલે નિષ્પક્ષ તપાસની માંગણી :વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિને સોંપ્યું આવેદન access_time 9:08 am IST\nરેણુકા ચૌધરીની PM મોદી સામે વિશેષાધિકાર ભંગની નોટીસ access_time 11:27 am IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nમારવાડી યુનિવર્સીટીમાં ભારતમાં પ્રથમ V-LABS બુટ કેમ્પ યોજાયો access_time 4:02 pm IST\nઆરોગ્યની સ્થિતિની સમીક્ષા, કમિશનર જયંતી રવિ રાજકોટમાં access_time 4:10 pm IST\nકોર્પોરેશનનું બજેટ શાસકોનું પબ્લીસીટી સ્ટંટઃ મનસુખ કાલરિયા access_time 4:10 pm IST\nઆદિત્યાણામાં સંતશ્રી ત્રિકમચાર્ય બાપુના ૮૮માં નિર્વાણ દિન શિવરાત્રીએ જરૂરીયાતમંદોને અનાજ, રકતદાન કેમ્પ, સંતવાણી access_time 12:46 pm IST\nઅકસ્માતે જસદણના હિરા ઉદ્યોગપતિનું મોત access_time 11:28 am IST\nજુનાગઢમાં મિલકતના બાકી વેરાની કડક વસુલાતઃ ૬ મીલકતો સીલ access_time 11:39 am IST\nનડિયાદ બાદ તસ્કરોએ ખેડા માતર રોડ પર દેવાધિ બ્લોસમને નિશાન બનાયું : પાંચ ફલેટોનાં તાળા તોડી ચાર અજાણ્યા તસ્કરો હજારોની મત્તાની ���ોરી કરી ફરાર access_time 12:20 am IST\nઆણંદમાં ભાડુઆતના મકાનનું તાળું તોડી દસ્તાવેજો ચોરી થતા ગુનો દાખલ access_time 6:34 pm IST\n૧૨ માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષાઃ કોઇને ઇશારો કરશો તો પણ પરીક્ષા થશે રદ્દ access_time 9:42 am IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nબ્રિટનના વૈજ્ઞાનિકોએ પહેલીવાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડયા access_time 2:07 pm IST\n જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો... access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\n‘‘ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેકટ ફંડ'': અમેરિકાના રાજકારણમાં ભારતીયો ચંૂટાઇ આવે તે માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ મેરીલેન્‍ડમાંથી સુશ્રી અરૂણા મિલ્લર, ઓહિયોમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા ઇલિનોઇસમાંથી ચુંટણી લડતા શ્રી રામ વિલ્લીવલમને સમર્થન ઘોષિત કર્યુ access_time 11:45 pm IST\nયુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે access_time 11:47 pm IST\nવિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી access_time 5:29 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\nકોહલી સામે મને પણ મુશ્કેલી પડી હોત : અકરમ access_time 12:34 pm IST\nઅર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ access_time 5:29 pm IST\nદુનિયાના 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન access_time 5:28 pm IST\n'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31249", "date_download": "2018-06-25T00:38:32Z", "digest": "sha1:HAMUL6MUBKLITUAPYKHHZB3MTJSO4GDS", "length": 7387, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "શકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે – City Watch Live News Amreli", "raw_content": "\nશકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે\nઅમરેલી શહેરમા અનેક સ્થળો એ મહાનુભાવો ની પ્રતિમાઓ આવેલી છે જોકે આમાં ની મોટાભાગ ની પ્રતિમાઓ પર ધૂળ જામી જાય છે કબુતર ચરકથી ભરી દે છે પરંતુ ���ેની સફાઇ જાળવણી યોગ્ય રીતે થતી નથી બસ જયારે જન્મ દિવસ હોય કે નિવાણ તિથી હોય ત્યારે આ પ્રતિમાની સાફ સફાઇ કરવાં માં આવે છે જોકે હવે આ સેવાકીય પ્રવૃતિ નું બીડું શકિત ગૃપ ના ગોતમભાઇ વાળા અશોક વાળા ઉઠાવ્યું છે અને શહેરમાં આવેલ તમામ મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સાફ સફાઇ કરવાં અને બાદમા પુષ્પમાલા અપણ કરવાં સંકલ્પ ક્યો છે શકિત ગૃપ યુવાનો એ અશોક વાળા જય સોની જનક બોરીયા કુલદિપ પરમાર વિજયભાઈ ધંધુકીયા મીત જોષી પ્રથ્વીરાજ વાંક નરૂભાઇ પરમાર દશુ ભટ્ટ…\nઅમરેલી Comments Off on શકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે Print this News\n« સખી મંડળના માધ્‍યમથી થતી રોજગારની પ્રવૃત્તિઓ સ્‍વાવલંબન તેમજ મહિલા સશક્તિકરણનું ઉત્તમ માધ્‍યમ છે -સાસંદ નારણભાઇ કાછડીયા (Previous News)\n(Next News) વધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2014/05/21/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AB%81%E0%AA%B2-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%A3/", "date_download": "2018-06-25T00:24:53Z", "digest": "sha1:IQMKFQ3ODVMLIEVJ62AHHCYYBKXW3FWW", "length": 5756, "nlines": 111, "source_domain": "kjthaker.wordpress.com", "title": "શ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1 | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nશ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1\n( હૈદ્રાબાદમાં માનનીય શ્રી. અબ્દુલ કલામે\nઆપણાં બધાં મીડીયા કેમ આટલા બધા નકારાત્મક છે આપણે સૌ ભારતીયો આપણી તાકાત અને આપણી સીધ્ધીઓની કદર કરવામાં કેમ ક્ષોભ અનુભવીએ છીએ આપણે સૌ ભારતીયો આપણી તાકાત અને આપણી સીધ્ધીઓની કદર કરવામાં કેમ ક્ષોભ અનુભવીએ છીએ આપણો દેશ મહાન છે અને આપણી પાસે સફળતાની અનેક ગાથાઓ છે.પણ આપણે તેમની નોંધ લેવામાં કેમ પાછા પડીએ છીએ આપણો દેશ મહાન છે અને આપણી પાસે સફળતાની અનેક ગાથાઓ છે.પણ આપણે તેમની નોંધ લેવામાં કેમ પાછા પડીએ છીએ દુધના ઉત્પાદનમાં આપણે આખી દુનીયામાં પહેલું સ્થાન ધરાવીએ છીએ. રીમોટ સેન્સીંગ સેટેલાઈટના ક્ષેત્રમાં પણ આપણે અવ્વલ નમ્બરે છીએ. ઘઉંના ઉત્પાદનમાં આપણે દુનીયામાં બીજા નમ્બરે છીએ. જુઓ ને, આપણા ડો. સુદર્શને એક આદીવાસી ગામડાને સ્વનીર્ભર અને સ્વ-વીકાસલક્ષી બનાવી દીધું છે.\nઆવી તો લાખો પ્રેરણાદાયી સીધ્ધીઓ આપણી પાસે મોજુદ છે. પણ મને અફસોસ થાય છે કે, આપણું મીડીયા મોંકાણના, આપત્તીઓના અને નીષ્ફળતાઓના સમાચાર આપવામાં જ મશગુલ છે – એમાં જ એ પોતાની કર્મઠતા સમજે છે.\nહું એક વખત ઈઝરાયેલના તેલ અવીવ ખાતે રોકાયો હતો. એના આગલા જ દીવસે અનેક હુમલાઓ, બોમ્બમારા અને જાનહાની થયાં હતાં. ત્રાસવાદી સંસ્થા…\nઅબ્દુલ કલામનું ભાષણ -1 (પુર્વાર્ધ) →\n2 thoughts on “શ્રી. અબ્દુલ કલામનું ભાષણ – 1”\nરિબ્લોગ કર્યું, તે જરૂર ગમ્યું. પણં વધારે અગત્યની વાત છે – માનનીય અ.ક.ની વાત.\nઆપણે જાગૃત તો જ કહેવાઈએ- જો એમની અંતરવ્યથા દૂર કરવા આપણા જીવનમાં એ વચનો ઉતારીએ.\nઆપની વાત સાથે સહમત છુ, સુરેશભાઇ\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31646", "date_download": "2018-06-25T00:38:26Z", "digest": "sha1:HBJFJDWIOIFOEY32O4FBHA4BNC77CTKA", "length": 7394, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ – City Watch Live News Amreli", "raw_content": "\nજરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ\nઆજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે જીલ્લા યુવા ભાજપ દ્વારા સુજલામ સૂફલામ યોજના અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની હાજરીમા અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ હતું સવારથી સાંજ સુધી યુવા ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટ સાથે જિલ્લા ની ટીમ દ્વારા શ્રમદાન કરીને સરકારના અભિગમને સાર્થસ્ક કરવા કાર્યકરો કામે લાગ્યા હતા જિલ્લા યુવા ભાજપની ટીમને શ્રમદાન કરતા નિહાળીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી એ રૂબરૂ મુલાકાત લઈ ને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ અને એમની ટીમને અભીનંદન પાઠવેલ હતા ગામડે ગામડે યુવાનોને શ્રમદાનની અપીલ કરીને ઠેર ઠેર જળસંચય ની કામગીરી વેગવંતી કરવા મુખ્યમંત્રી રૂપાણી એ અનુરોધ કરીને જિલ્લા યુવા ભાજપ ની ટીમને બિરદાવેલ હતી તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે\nઅમરેલી Comments Off on જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ Print this News\n« ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન આયોજીત પંચાયત શિબિર ભાવનગર ખાતે યોજાઈ (Previous News)\n(Next News) મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/14380", "date_download": "2018-06-24T23:55:44Z", "digest": "sha1:Y3TD7NI7USAHMT3KKX5ZTU4BWJA5QT4O", "length": 5127, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢમાં પોલીસે રૂ.૬.૯૭ લાખનાં વિદેશી દારૂનો કર્યો નાશ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢમાં પોલીસે રૂ.૬.૯૭ લાખનાં વિદેશી દારૂનો કર્યો નાશ\nજૂનાગઢમાં પોલીસે રૂ.૬.૯૭ લાખનાં વિદેશી દારૂનો કર્યો નાશ\nજૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે રૂ.૬.૯૭ લાખની કિંમતનાં વિદેશી દારૂનાં જથ્થા ઉપર રોલર ફેરવી દીધું હતું અને દારૂનો નાશ કર્યો હતો. પોલીસે અલગ-અલગ સ્થળે દારૂ અંગે દરોડા પાડી આ વિદેશી દારૂ પકડયો હતો.\nPrevious Articleજૂનાગઢમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવારની બેઠક મળી\nNext Article દામોદરકુંડ પાસે નદીમાંથી બે ટ્રેકટર કચરો એકત્ર કરાયો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2015/07/22/updates-169/", "date_download": "2018-06-25T00:30:12Z", "digest": "sha1:FKAD2PPPSU32SUF3TDLITX75W6YMVIMN", "length": 17478, "nlines": 192, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૧૬૯ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nજુલાઇ 22, 2015 ~ કાર્તિક\n* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ અહીં બહુ દોડા-દોડી રહે છે. એકાદ વખત સારું એવું દોડાયા પછી બહાર દોડવાનું બંધ છે. બે વખત જિમનો આંટો માર્યો પણ મજા ન આવી. હવે દોડવાનું થશે, લાંબી દોડમાં. ચોક્કસ, એ રીપોર્ટ લાંબો અને મજાનો હશે.\n* વિકિમેનિઆ પછી એક દિવસનો બ્રેક લઇને અહીંના પિરામીડ જોઇ આવ્યા. સરસ જગ્યા. પિરામીડ ચડવાની મજા આવી અને સાથે-સાથ ટકિલાનો ટેસ્ટ પણ કર્યો.\n* સાથે-સાથ લોકલ માર્કેટમાં પણ જઇ આવ્યા. અહીં બધાંને ખોપડીઓનો બહુ ક્રેઝ લાગે છે 🙂\n* એકંદરે મુલાકાત સારી રહી છે. હવે જોઇએ શું થાય છે. વેજિટેરિયન્સને દરરોજ શું ખાવું એ પ્રશ્ન તો હોય જ\nPosted in અંગત, અપડેટ્સ, અમેરિકા, દોડવું, પ્રવાસ\tઅંગતઅપડેટ્સદોડવુંપિરામીડપ્રવાસમુસાફરીમેક્સિકોવિકિમેનિઆસમાચારસ્વાદ\n< Previous હોલા મેક્સિકો\nNext > રેસ રિપોર્ટ: સિસ્કિયુઆઉટબેક ૫૦ માઇલ\nમૂવીઝમાં જે ઉચ્ચારો સાંભળ્યા છે , શું તેવી જ ત્યાંની બોલી છે \n[ બધા જ શબ્દોની પાછળ ‘ આનો ‘ પ્રત્યય \nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક��સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2010/11/", "date_download": "2018-06-25T00:07:17Z", "digest": "sha1:3F6ZOJXVCSCIYRW7LICJKBOVUMNGZMTH", "length": 13562, "nlines": 189, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2010 » November", "raw_content": "\nકહેવતકથા : ફરગેટ – મી – નોટ\nઆપણા કહેવત સાહિત્યમાં કેટલી કહેવતો એવી જણાઈ છે કે જે પરદેશી છે તો પણ તે આપણા સમાજમાં, વ્યવહારમાં સારી રીતે પ્રચલિત છે. એમાંની કેટલીક કહેવતો તો ખાસ તરૂણયુવાન સમુદાયે અપનાવેલી છે અને તેને કોઈ જાતિસમાજ કે વાડો પણ સ્પર્શી શક્યો નથી. આવી કહેવતોમાં એક કહેવત મુખ્ય છે અને તે છે Forget-me-not ફરગેટ-મી-નોટ-મને ભૂલી ન જશો. […]\nકહેવતકથા : મહેનત ઉપર નશીબનું ફાવવું\nકર્મ હસાવે, કર્મ રડાવે, કર્મ હોય તો રાજ કરે, લખ્યા લેખ ના ટળે કર્મના, ફકીરને સરતાજ કરે. મીરજાપુરમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ એક બીજાને ઘણા જ હેતથી ચાહતા. એક દિવસ તે બંનેને એક બાબતમાં મત ભેદ પડ્યો, મોટાભાઈએ કહ્યું, કે “પ્રારબ્ધ-નશીબ હંમેશાં બળવાન છે અને તેના આગળ માણસનો બધો પ્રયત્ન વ્યર્થ જાય છે“. ત્યારે […]\nકહેવતકથા – આંધળે બહેરું કૂટી બાળ્યું\nઆકરુ ગામના ઊભા મારગે જતા ભલગામડા નામનું ડુંગળીના દડા જેવું ગામડું ગામ. ઈ ગામની માલીપા ઉગરચંદ નામનો વહેવારિયો વાણિયો રિયે. ઉગરચંદને પરણાવ્યા પછી એના બાપ વનેચંદ સ્વર્ગે સિધાવ્યા. આ વાતને પાંચ સાત વરસનાં વહાણાં વાયાં. ઘરમાં હુતોહુતી બે માણસ. શેઠ વેપારધંધે દેશદેશાવર ખેડે. વાણિયણ ઘરમાં એકલી અટૂલી. પેટ સંતાન ન મળે. ઈ તો બાપડી બાળક […]\nકહેવતકથા – બહુ તાંતણા બળવંત\nમુંઝવણમાં માર્ગદર્શન કરાવતી કહેવતો આપણી કેટલીક કહેવતોમાં બોધ છે. નક્કર હકીકત અને માર્ગદર્શન છે. અનુભવનો નીચોડ છે. ઘણી વાત એવી હોય છે કે જે આપણે જાણીએ છીએ. સમજીએ છીએ પણ તે આપણા ધ્યાનમાં ઝટ આવી જતી નથી. આવી વાતોને કહેવત સ્પષ્ટ રીતે આપણી સમક્ષ તેને રજુ કરી દે છે. કહેવતોમાં પ્રશ્નને ઉકેલવાનો મુંઝવણોમાં માર્ગદર્શન મેળવવાનો […]\nશબ્દોની હારમાળા અને અવનવા શબ્દપ્રયોગો\nકહેવતકથા – ઉતાવળે આંબા ન પાકે\nબુંદેલખંડી ભાષામાં એક કહેવત છે : ‘ઉકતાયે કામ નસાયે ધીરજ કામ બનાયે.’ ઉતાવળથી કોઈ કામ થતું નથી. ધીરજથી કામ લો. આને મળતી કહેવતો ગુજરાતી ભાષામાં પણ મળે છે : ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’ ‘ઉતાવળે આંબા ન પાકે.’ આ કહેવતની પાછળ એક રસપ્રદ કથા પડેલી મળી આવે છે. જૂના જમાનાની વાત છે. શ્રાવસ્તીનગરમાં એક […]\nનૂતન વર્ષાભિનંદન – દિવાળી\nHappy Diwali & Happy New Year to all our Dear Readers ચાલો, ત્યારે આપણે દિવાળી તહેવાર વિશે થોડી ઘણી માહિતી જાણીએ: દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ […]\nકહેવતકથા – ઘરકી મુરગી દાલ બરાબર\nપોતાના વતનમાં માણસ પંકાતો નથી. તેની ગણના થતી જ નથી. પછી ભલેને એ કોઈ મોટો ભણેલો ગણેલો પંડિત કેમ ન હોય વિદ્વતા દેશમાં અંકાતી નથી. પરદેશમાં જ તેની કદર થાય છે. દેશના અનેક શિક્ષિત યુવાનો આજે પરદેશમાં સારું ધન કમાઈ રહ્યા છે કારણ તેમની વિદ્વતાની ત્યાં કદર થાય છે છતાં કહેવું પડશે દેશ એ […]\nટૂંકી વાર્તા – ટાઢ – ધીરુબહેન પટેલ\n’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ જોઈને પૂછ્યું. હમણાંના એ જરા નરમ અવાજે બોલતા હતા. હમણાંની કેટલીયે વાતોની જેમ એ નરમાશ હીરિયાથી જીરવાતી નહોતી. નાથાકાકા પહેલાંની જેમ એને વાતે વાતે ઘરચિયું ઘાલીને ઢીબી નાખતા હોય તો બહુ સારું લાગે, પણ એ એવું કરતા નહોતા. કોઈ એવું કરતું નહોતું. નિશાળે જવાની […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ���ર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2015/08/20/faraali-vanageeo-the-food-taken-in-fast/", "date_download": "2018-06-25T00:17:25Z", "digest": "sha1:5YYXVSFFIPRBGIMB7YY4XQ6LJQZ44MQ5", "length": 11485, "nlines": 173, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » ફરાળી વાનગીઓ", "raw_content": "\nશ્રાવણ માસમાં ભાવિક લોકો ઉપવાસ કે એકટાણાં કરતા હોય છે. ભક્તિ અને આસ્થાપૂર્વક કેટલાક લોકો આખો મહિનો વ્રત તો કરે છે પરંતુ કેટલીક વખત પૂરતો ખોરાક નહીં લેવાના કારણે તેમને અશક્તિ અનુભવાય છે. વળી દરરોજ એકનું એક ફરાળી ભોજન ભાવે નહીં. તો કેટલાકને બટાકાનું ફરાળ પચતું નથી હોતું. એવામાં અમે બટાકા વિનાની કેટલીક ફરાળી વાનગીઓ લાવ્યા છીએ. જે ઉપવાસ કરનારની શારીરિક ક્ષમતા જાળવી રાખશે.\nરાજગરાનો ચેવડો (ચાર વ્યક્તિ માટે)\n૫૦ ગ્રામ તળેલા સાબુદાણા,\nમીઠું ,મરી, લાલ મરચું,દળેલી ખાંડ, (પ્રમાણસર)\nસૌ પ્રથમ રાજગરાના લોટમાં પ્રમાણસર મીઠું, મરી નાખી હલાવી લો . ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સેવ પાડી શકાય તેવો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહી એવો માફકસર લોટ બાંધી લો. હવે સેવ પાડવાના સંચામાં તેને ભરી ઝીણી સેવ પાડી ઉકળતા તેલમાં તળી લો. હવે એક પ્લેટમાં સીંગદાણા તથા ખમણપત્રી તળીને અલગ રાખો. તળે���ી રાજગરાની સેવ પર આ તળેલા સીંગના દાણા, પત્રી તથા તળેલા સાબુદાણા નાંખો. આ મિશ્રણમાં થોડું મીઠું, લાલ મરચું, તથા દળેલી ખાંડ ભભરાવો. (અહીં દળેલી ખાંડ વધારે નાંખવી.) આમ, આપનો રાજગરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે જે આપ ઉપવાસ એકટાણામાં લઈ શકો છો.\nરાજગરાનાં ભજિયાં (ચાર વ્યક્તિ માટે)\n૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,\nમીઠું ,લાલ મરચું, મરી,\nસૌ પ્રથમ બટેટા ખમણીને ધોઈ એક પ્લેટમાં લઈ લો. તેમાં ટામેટાના ખૂબ જ ઝીણા કાપેલા ટુકડા , લીલાં મરચાં તથા કોથમરી સુધારીને નાંખો. હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરો. પ્રમાણસર મીઠું, લાલ મરચું, મરી નાંખી આ મિશ્રણને તૈયાર કરો. (યાદ રાખો કે આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. એમ કરવાથી તૈયાર કરેલું ખીરું ઢીલું પડી જશે અને ભજિયાં કરકરાં નહિ થાય.) હવે એ તૈયાર કરેલા ખીરામાંથી નાની નાની ભજી ઊકળતા તેલમાં તળી લો અને દહીં તથા લીલાં મરચાં સાથે ગરમ ગરમ પીરસો.\nરાજગરાની પૂરી (ચાર વ્યક્તિ માટે)\n૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,\nમીઠું , મરી, જીરું\nરાજગરાના લોટમા માફકસર મીઠું, મરી, તથા જીરું નાંખી ભેળવી લો. હવે હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધો. પણ અહીં સામાન્ય પૂરી કરતાં સહેજ કઠણ લોટ બાંધવો. તેમજ લોટ બંધાય જાય એટલે તરત નાના નાના લુઆ તૈયાર કરી લોટ ઢાંકી દેવો. હવે થોડું અટામણ લઈ નાની નાની પૂરીઓ વણી ઊકળતા તેલમાં તળી લો. આ પૂરી તમે ચા સાથે નાસ્તામાં અથવા બટેટાની સૂકીભાજી સાથે જમવામાં લઈ શકો છો. આ ફરાળી વાનગીઓ ઉપવાસ એક્ટાણામાં ખૂબ જ ઉપયોગમા લેવામાં આવે છે.\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથ��\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://irtsaforums.net/blog/?p=1166", "date_download": "2018-06-25T00:25:41Z", "digest": "sha1:5ZO4WSHBMMPLWQYABGTUIAOX5PYLPH3Q", "length": 6257, "nlines": 154, "source_domain": "irtsaforums.net", "title": "ગ્વાલિયર – Gwaliar | Beyond the Railways", "raw_content": "\nગ્વાલિયરની પ્રસિદ્ધતા અહીંયા બનેલા ગોપાચલ દુર્ગથી છે. આ દુર્ગના નામથી જ આનું નામ ગ્વાલિયર કહેવાયું. આ નગરી પોતાની પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ, પોતાના સુંદર દ્રશ્યો અને મધ્યપ્રદેશમાં એક મહાન સાંસ્કૃતિક, ઔદ્યોગીક અને રાજનીતિક કેન્દ્રના રૂપમાં પોતાની મહત્તાને લીધે પ્રખ્યાત છે. સમુદ્ર તટથી આની ઉંચાઈ 679 ફુટ છે.\nઆમાં ત્રણ બસ્તીઓ (ઉપનગર) ગ્વાલિયર, મુરાર અને લશ્કરનો સમાવેશ થાય છે. ગ્વાલિયર પર્વત વિસ્તારના ઉત્તરમાં, લશ્કર ઉપનગરની નીવ ઈ.સ. 1810 બાદ દૌલતરામ સિંધિયાની ફૌજી છાવણી (લશ્કર) કારણે કિલ્લાના દક્ષિણમાં પડી અને મુરાર જે કિલ્લાની પુર્વમાં આવેલ છે તે પહેલાં બ્રિટિશની છાવણી હતી.\nગ્વાલિયર ભારતવર્ષમાં મધ્ય ભાગમાં તથા મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં છે. મધ્ય દેશ નામ હકીકતમાં ભારતના મધ્ય ભાગમાં આવેલ ભૂ-ભાગનું સુચક છે. આ મધ્ય દેશમાં ઉત્તર ભારતનું આખુ તે મેદાન આવે છે જે વિંધ્ય પર્વતમાળાથી નીકળનારી નદીઓ અને તેની સહાયક નદીઓનું ક્ષેત્ર કહેવાય છે.\nદેશના આ ભાગમાં દેશના દક્ષિણ ભાગની વિંધ્ય પર્વતમાળા અને સતપુડા પહાડની વચ્ચેનો ભાગ પણ આવે છે. મધ્ય ભારત જ મધ્ય દેશનું સમવર્તી છે. ભૌગોલિક મધ્ય ભારતની સીમાઓ લગભગ તે છે જેમને પ્રાચીન પરંપરાઓમાં મધ્યપ્રદેશ કહેવામાં આવતી હતી.\nમધ્ય ભારત ભૂમિનું હૃદય સ્થળ છે તથા ગ્વાલિયર તે મધ્ય ભાગનું પુણ્ય તીર્થસ્થળ ગઢ ગોપાચલ, તીર્થરાજની મણિમાલાનો મણિ છે. શતાબ્દીઓથી આ પુણ્યભૂમિ ઈતિહાસ, કલા તેમજ સંસ્કૃતિની ક્રીડા ભૂમિ રહી છે. ગ્વાલિયર 25 ડિગ્રી- 40 ડીગ્રીથી 26 ડીગ્રી-21 ડીગ્��ી ઉત્તરી અક્ષાંશ તેમજ 77-40 ડિગ્રી પુર્વી દેશાંતરની વચ્ચે આવેલ છે. મધ્યકાળમાં ગ્વાલિયર ક્ષેત્રમાં ગ્વાલિયર નગર જ પ્રસિદ્ધ સ્થળ હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AB%80%E0%AA%AD%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%95%E0%AA%9A%E0%AB%8B_%E0%AA%B5%E0%AA%B3%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2018-06-25T00:43:56Z", "digest": "sha1:PFWPYGPOZ6R2DGM3IL7PAFUCGJ7GWJVK", "length": 3388, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જીભનો કૂચો વળવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી જીભનો કૂચો વળવો\nજીભનો કૂચો વળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકહી કહીને થાકી જવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%87%E0%AA%9F%E0%AA%B0", "date_download": "2018-06-25T00:43:52Z", "digest": "sha1:UNEYZ6UWI25AXE6KT55ECDGTUQFNLNHE", "length": 3348, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વેઇટર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવેઇટર ની ગુજરાતીમાં વ્યાખ્યા\n(હોટલ વીશી ઇ૰નો) હજૂરિયો નોકર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2012/11/", "date_download": "2018-06-25T00:04:19Z", "digest": "sha1:N4GU4HX5V3Q4WZNLK4JXLDV4JMLJJUPX", "length": 7447, "nlines": 147, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2012 » November", "raw_content": "\nમુખ્યત્વે ભાષાનો ઉપયોગ વિચારોની આપલે માટે થાય છે. અલગ અલગ દેશના લોકો અલગ અલગ ભાષા બોલે છે. આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો, ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષાવાળા પ્રાંતનું પોતાનું રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં […]\nદિવાળી હિંદુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે. હિંદુ ધર્મ સિવાય શીખ, બુદ્ધ અને જૈન ધર્મના લોકો પણ ભારે ઉત્સાહથી દિવાળી તહેવાર ઊજવે છે . દિવાળી તહેવાર દિપાવલી તરીકે પણ ઓળખાય છે. દિવાળી તહેવાર પાંચ દિવસનો હોય છે. એ પાંચ દિવસ આ પ્રમાણે ઓળખાય છે. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ (નવું વર્ષ). અને આ નવા […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2015/04/29/%E0%AA%B5%E0%AA%9C%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3-%E0%AB%A8%E0%AB%A7-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A3%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5/", "date_download": "2018-06-25T00:33:51Z", "digest": "sha1:Z6YN2WQ5EKAMJGUWS5LSBHONWWG5QWK6", "length": 22018, "nlines": 185, "source_domain": "kjthaker.wordpress.com", "title": "વજ્રયાન-પ્રકરણ-૨૧ (ભાણદેવજી) | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nઆમ છતાં મારા પ્રશ્નના સામર્થ્યમાં ખેંચાઇને મીરાંબાઇ બોલવા માટે તત્પર થયા. તેમણે કહી તે, ‘અલૌકિક વિચાર સંપ્રેસણની કથા અહીં પ્રસ્તુત છે.\nતિબેટમાં અલૌકિક વિચાર સંપ્રેસણ સિધ્ધિની જરૂર કેમ ઉભી થઇ \n(૧) ગુરૂ અને શિષ્ય સતત સાથે જ રહેતા હોય તેમ નથી. બંને અલગ-અલગ સ્થાનો પર રહેતા હોય તેમ બને અને તિબેટ ઠીકઠીક મોટો દેશ છે, બે સ્થાનો વચ્ચેનું અંતર ઘણું મોટું પણ હોઇ શકે છે. તિબેટમાં વાહન વ્યવહારના સાધનો બહુ નથી.\nઆવા વિકટ સંજોગોમાં કવચિત્ શિષ્ય ગુરૂ પાસે કાંઇક માર્ગદર્શન મેળવવા ઇચ્છે અથવા ગુરૂ કોઇક સૂચના આપવા ઇચ્છે તો તે વખતે શું કરવું લાંબાં અંતરની ત્વરિત યાત્રા શક્ય હોય ત્યારે સંદેશની, કોઇ વિચારની આપલે કરવી કેવી રીતે લાંબાં અંતરની ત્વરિત યાત્રા શક્ય હોય ત્યારે સંદેશની, કોઇ વિચારની આપલે કરવી કેવી રીતે તેનો ઉપાય છે- અલૌકિક શ્રવણ અર્થાત્ અલૌકિક વિચાર સંપ્રેસણ.\nકોઇ સ્થાને કોઇ મહત્વનું ધાર્મિક સંમેલન હોય અને અનેક મહાનુભાવોને તાત્કાલિક બોલાવવા હોય ત્યારે ત્વરિત સંદેશો મોકલવો કેવી રીતે \nતેનો ઉપાય છે- અલૌકિક શ્રવણ અર્થાત્ અલૌકિક વિચારસંપ્રેસણ.\nઆવા વિશિષ્ટ હેતુની સિધ્ધિ માટે તિબેટમાં અ અલૌકિક વિચાર સંપ્રેસણની શોધ થઈ છે અને આ સિધ્ધિની પરંપરા શરૂ થઈ છે.\nઆ ઉપરાંત અન્ય કોઈ વિશેષ હેતુની સિધ્ધિ માટે, વિશેષ સંજોગોમાં તિબેટમાં આ સિધ્ધિનો વિનિયોગ થાય છે.\nઆ અલૌકિક વિચારસંપ્રેસણની સિધ્ધિ પ્રાપ્ત કેવી રીતે થઈ શકે \nવિચારની એકાગ્રતા-આ સિધ્ધિની ગુરૂ ચાવી છે.\nવિચાર એક શક્તિ છે. વિચારમાં એક અસાધારણ સામર્થ્ય હોય છે. સામાન્યતઃ આપણે વિચારની આ શક્તિ, આ સામર્થ્યને જાણી કે અનુભવી શકતા નથી, કારણકે આપણા વિચારમાં અનેકાગ્રતા, ઉચ્છૃંખલતા હોય, એકાગ્રતા હોતી નથી. વિચાર જો એકાગ્ર બને તો તેનું અસાધારણ સામર્થ્ય પ્રગટ થાય છે અને વિચારોના આ સામર્થ્ય દ્વારા આપણે ઘણું સિધ્ધ કરી શકીએ તેમ છીએ.\nવિચારોના આ સામર્થ્યનો ઉપયોગ કેવી રીતે કરવો આ સામર્થ્ય દ્વારા વિચાર સંપ્રેસણ કેવી રીતે સિધ્ધ થઈ શકે આ સામર્થ્ય દ્વારા વિચાર સંપ્રેસણ કેવી રીતે સિધ્ધ થઈ શકે અને તે વિચારનું અલૌકિક સંપ્રેસણ કેવી રીતે થઈ શકે\n(૧) આ અલૌકિક ઘટનાના બે પ્રધાન વિભાગ કે સોપાન છે. અલૌકિક વિચાર સંપ્રેસણ અને અલૌકિક વિચાર શ્રવણ.\n(૨) આ સાધના બંને પક્ષે થવી જોઇએ અને આ સિધ્ધિ પણ બંને પક્ષે થવી જોઈએ-વિચાર મોકલનાર અને વિચાર પ્રાપ્ત કરનાર. વિચાર મોકલનાર પાસે અલૌકિક વિચાર સંપ્રેસણનું સામર્થ્ય હોવું જોઈએ અને વિચાર શ્રવણ કરનાર પાસે અલૌકિક વિચારશ્રવણનું સામર્થ્ય હોવું જોઈએ.\nવસ્તુતઃ આ બંને સામર્થ્ય એક જ સિક્કાની બે બાજુ સમાન છે. જેનામાં એક હોય તેનામાં બંને હોય.\n(૩) હવે પ્રશ્ન એ છે કે અલૌકિક વિચાર સંપ્રેસણની સિધ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે માટેની સાધનાના પાંચ સોપાનો છે.\n(૧) ધ્યાનમાં પ્રવેશ, ધ્યાન સાધના અને ધ્યાનાવસ્થામાં અવસ્થિતિ.\n(૨) શૂન્યાવસ્થામાં રહેવાની કળા.\n(૩) કોઈ એક વિષય પર ઘનિષ્ઠ એકાગ્રતા કરવાની સિધ્ધિ પ્રાપ્ત કરવી.\n(૪) તીવ્ર ભાવનાની આવડત.\n(૫) પ્રચંડ સંકલ્પ શક્તિ.\n(૪) આ સાધના સિધ્ધ કરનાર સાધક કોઈ પણ પ્રકારના બાહ્ય સાધન કે ઉપકરણ વિના કોઈ એક સ્થાનેથી અન્ય દૂરના સ્થાને સંદેશ મોકલી શકે છે. આ છે અલૌકિક વિચાર સંપ્રેસણ.\nઅલૌકિક વિચારસંપ્રેસણ કરનાર સિધ્ધ જે રીતે સંદેશ મોકલે છે તે પધ્ધતિ કાંઈક આ પ્રમાણે છે.\nસંપ્રેષક શાંત એકાંત સ્થાનમાં બેસે છે. ગહન ધ્યાનમાં પ્રવેશ કરે છે, જેને તેમને પર્યાપ્ત પૂર્વાભ્યાસ છે. ધ્યાનાભ્યાસમાં આગળ વધીને સાધક, સંપ્રેષક શૂન્યાવસ્થામાં પ્રવેશે છે. શૂન્યાવસ્થા એટલે ચેતના કોઈપણ વિષયથી ગ્રસિત ન હોય તેવી અવસ્થા.\nશૂન્ય અવસ્થામાં સ્થિર થયા પછી સંપ્રેષક જે સંદેશ મોકલવા ઇચ્છે તેના પણ ઘનિષ્ટ એકાગ્રતા સિધ્ધ કરે, સંપ્રેષક જાણે સંદેશમય બની જાય છે.\nએકાગ્ર અવસ્થામાં સાધક એક વિશિષ્ટ પ્રકારની ભાવના કરે છે કે જે વ્યક્તિને સંદેશ મોકલવા ઇચ્છે છે તે વ્યક્તિ પોતાની બીલકુલ બાજુમાં જ ઉપસ્થિત છે. આ ભાવન એટલી તો ઘનિષ્ટ અને ગહન હોય છે કે સંપ્રેષક સામેની વ્યક્તિને પોતાની બાજુમાં જ હાજર અનુભવે છે.\nસંપ્રેષક પોતાનો તીવ્ર સંકલ્પ મૂકે છે કે પોતાની વાત સામેની વ્યક્તિ સાંભળશે જ.\nઆટલું સિધ્ધ થયા પછી સંપ્રેષક સાધક ભાવનાથી હાજર તે વ્યક્તિને પોતાનો સંદેશ એવા ભાવથી અને એવી રીતે સંભળાવે છે, જાણે કે તે વ્યક્તિ પોતાની બાજુમાં જ છે.\nસંપ્રેષક સાધક પોતાના સંદેશને વારંવાર પુનરાવર્તિત કરે છે, વારંવાર સંભળાવે છે અને આમ અલૌક��ક વિચાર સંપ્રેષણની ઘટના ઘટે છે અને જેમને આ વિચાર મોકલાયો છે, તેઓ આ સંદેશના શબ્દો કાનનો ઉપયોગ કર્યા વિના સાંભળે છે. હા, આમ થવા માટે વિચાર ગ્રહણ કરનાર ગ્રાહકની ચેતના પણ આ જ રીતે તૈયાર થયેલી હોવી જોઈએ.\nમીરાંબાઈ દ્વારા અલૌકિક વિચાર-સંપ્રેષણની પધ્ધતિની આ કથા મેં સાંભળી, મને સમજાઈ અને મને શ્રધ્ધા પણ બેઠી. પરંતુ મારું મન સાબિતી માગે છે અને સ્વાનુભવ પણ માગે છે અને મેં આ માગણી મીરાંબાઈ પાસે મૂકી પણ ખરી.\n“આપ મને આ ઘટના પ્રયોગપૂર્વક સમજાવો”\nથોડીવાર તો મીરાંબાઈ મૌન થઈ ગયા, કદાચ શૂન્ય મનસ્ક થઈ ગયા, પરંતુ મીરાંબાઈ જેમનું નામ \nમિરાંબાઈએ સાહસ કર્યું અને સાહસપૂર્વક મને કહ્યું, “ભલે આપ સામેની પહાડીની ટોચ પર બેસો. ધ્યાનસ્થ બેસજો. હું સામેની પહાડીની ટોચ પર બેસીને આપને એક સંદેશ મોકલું છું જોઈએ અલૌકિક વિચારસંપ્રેષણ બને છે કે નહીં”\nહું એક પહાડીની ટોચ પર અને મીરાંબાઈ સામેની બીજી પહાડી પર બેઠા.\nહું ધ્યાનસ્થ થયો, ચિત્ત વિચારમુક્ત-રિક્ત બન્યું.\nમારું ચિત્ત મીરાંબાઈના સંદેશ ઝીલવા માટે એકાગ્ર-એકનિષ્ઠ બન્યું\nમેં એવી તીવ્ર ભાવના કરી કે મીરાંબાઈ મારી બાજુમાં બેસીને મારા કાનમાં કાંઈક સંદેશ કહે છે.\nમેં શ્રવણ માટે પ્રંચડ ગ્રહણશીલતાનો સંકલ્પ મૂક્યો.\nબધું જ શાંત, સંપૂર્ણ શાંત \n…અને મને મીરાંબાઈએ વારંવાર એક શબ્દ સંભળાયો-“હિમાલય હિમાલય \nથોડીવાર શાંતિ, સંપૂર્ણ શાંતિ\nહું જે પહાડ પર બેઠો છું ત્યાં જ બેઠો છું અને ત્યાં જ મીરાંબાઈ હાજર થયા.\nઆવીને બેઠા અને બેસીને બોલ્યા, ‘મેં આપને ‘હિમાલય’ શબ્દ મોકલ્યો હતો. આપને મળ્યો છે \nમને થયું-હું આનંદથી નાચવા માંડુ ‘મેં કહ્યું હા,હા, હિમાલય શબ્દ મળ્યો છે અને ત્રણ વાર મળ્યો છે’\nમીરાંબાઈ ઉભા થયા અને બોલ્યા, ‘હવે આ વખતે આપ સંદેશ મોકલજો અને હું ગ્રહણ કરીશ’\nઆટલું કહીને તેઓ ફરીથી સામેનીપહાડી પર ચાલ્યા ગયા.\nહું ધ્યાનમાં બેઠો તે જ પધ્ધતિ. ધ્યાન…શૂન્યાવસ્થા…એકાગ્રતા…ભાવના…સંકલ્પપૂર્વક સંદેશ સંપ્રેષણ. મેં વારંવાર શબ્દ પુનરાવર્તિત કર્યો, ‘ગંગા…ગંગા…ગંગા’\nથોડીવાર શાંતિ અને પછી પોતાની પહાડી પરથી ગંગાની બૂમ સંભળાઈ,\n‘શબ્દ મળી ગયો છે, ગંગા…ગંગા…ગંગા…’\n…અને મીરાંબાઈ લગભગ દોડતાં દોડતાં જ મારી પાસે આવી પહોંચ્યા આ તિબેટીઅન લોકો માટે બરફમાં દોડવું અને પહાડો ચડવાં, એ તો જાણે બાળકોની રમત \nમીરાંબાઈએ સમાપન કર્યું. ‘તો આ અલૌકિક વિચાર-સંપ્રેષણ�� પ્રયોગ દ્વારા સિધ્ધ \n‘હા, પ્રયોગ દ્વારા સિધ્ધ \nઅમે થોડીવાર બેઠા-હું આ રહસ્યમય તિબેટની રહસ્યમયતાનો વિચાર કરુ છું.\nઅમારું મૂખ પૂર્વ દિશામાં છે. પૂર્વ દિશા લાલ બની રહી છે. અરે આ અમારા સંભાષણ અને પ્રયોગમાં આખી રાત વિતી ગઈ \nઅમે ઉભાં થયા, હવે આપણે ગોમ્પામાં જવું જોઈએ.\nઅમે ધીમે ધીમે ચાલ્યા.\nમીરાંબાઈને અચાનક કાંઈક યાદ આવ્યું હોય તેમ તેઓ બોલ્યા, ‘આપણે ગોમ્પામાં પૂજા માટે થોડા હિમકમલ લઈ જઈએ તો સારું \nઅમે વિપરીત ક્રમે સરોવરના પરિક્રમા માર્ગ પર ચાલ્યા અને હિમકમલના ક્ષેત્રમાં પહોંચ્યા. આ આપણા મીરાંબાઈને પુષ્પો બહુ ગમે છે અને તેમાં પણ આ તો બ્રમકમલ \nમીરાંબાઈએ થોડા સુંદર હિમકમલ ચૂંટ્યા. સામાન્ય કમળ પાણીમાં અને વેલા પર થાય છે. પાણીમાં કમળના વેલાં બ્રહ્મકમલ અર્થાત્ સ્થલ કમલ હિમાલયના ખૂબ ઠંડા વિસ્તારમાં, ઉંચા પહાડો પર ઉગે છે. આ બ્રહ્મકમલ નાના, સાવ નાના છોડ પર ખીલે છે. નાના છોડ પર મોટું પુષ્પ તે બ્રહ્મકમલ કે સ્થલકમલ. સ્થલકમલ કહેવાય છે કારણ કે જળમાં નહીં, પણ સ્થળ પર, જમીન પર થાય છે.\n હિમકમલની વાત જ જુદી આ કમલ જલમાં ઉગતું નથી. આ હિમકમલ સામાન્ય જમીન પર પણ ઉગતું નથી. આ હીમકમલ હિમ અર્થાત્ બરફમાં ઉગે છે, તેથી તે હિમકમલ છે. આ હિમકમલ કોઈ છોડ પર કે પાનની વચ્ચે ઉગતું નથી. આ ફૂલ સીધું જ બરફમાં ઉગી નીકળે છે તે છોડ પર નહીં પાનની વચ્ચે કે સાથે નહીં આ પુષ્પ માત્ર પુષ્પરૂપે જ ઉગે છે. ન છોડ, ન ડાળી, ન પાન આ કમલ જલમાં ઉગતું નથી. આ હિમકમલ સામાન્ય જમીન પર પણ ઉગતું નથી. આ હીમકમલ હિમ અર્થાત્ બરફમાં ઉગે છે, તેથી તે હિમકમલ છે. આ હિમકમલ કોઈ છોડ પર કે પાનની વચ્ચે ઉગતું નથી. આ ફૂલ સીધું જ બરફમાં ઉગી નીકળે છે તે છોડ પર નહીં પાનની વચ્ચે કે સાથે નહીં આ પુષ્પ માત્ર પુષ્પરૂપે જ ઉગે છે. ન છોડ, ન ડાળી, ન પાન જુઓ આ ફાંટાબાજ કુદરતની હેરતભરી કરામત \nમીરાંબાઈ થોડા હિમકમલ સાથે લીધાં મેં હિમકમલ ચૂંટ્યા નહીં. ખબર નહીં, પરંતુ મને ફુલ ચૂંટવાનું કામ ગમતું નથી.\nઅમે ગોમ્પામાં પહોંચ્યા ત્યારે સૂર્યોદય તો થયો ન હતો, પરંતુ સૂર્યના આગમની છડી પુકારતો તેનોપ્રકાશ ધરતી પર ફેલાઈ ચૂક્યો હતો.\n ધરતી પર અને જીવનમાં પ્રકાશ તમારું સર્વત્ર સ્વાગત છે તમારું સર્વત્ર સ્વાગત છે \n– સૌજન્ય ફૂલછાબ દૈનિકની પંચામૃત પૂર્તિ તા.૨૫-૧૨-૨૦૧૪\n4 thoughts on “વજ્રયાન-પ્રકરણ-૨૧ (ભાણદેવજી)”\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2014/11/", "date_download": "2018-06-25T00:11:47Z", "digest": "sha1:VJ5FB5ZS6PB2NR3V4HH4WMEU3MFFOW5W", "length": 15008, "nlines": 183, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2014 » November", "raw_content": "\nજન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nઆજ રોજ તારીખ ૨૮ નવેમ્બરના રોજ જાણીતા સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેકનો જન્મદિન છે. ચાલો, તેમના જીવન અને કવન વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ. પરિચય કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ […]\nકોઈ મુશ્કેલી જ ન હોય તો જીવન પોતે મુશ્કેલી બની જાય છે\nગુલાબના છોડમાં કાંટા હોય છે, તેનો કકળાટ ન કરો; કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો. – અરબી કહેવત આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાંફાં માર્યા કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તેની લાયમાં ને લાયમાં જે છે તેનું પણ મહત્ત્વ ગુમાવી બેસીએ છીએ. […]\nજન્મદિન વિશેષઃ આનંદીબેન પટેલ (પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)\nઆનંદીબેન મફતલાલ પટેલ ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે. તેણી સને ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના […]\nસાધના સાપ્તાહિક કવરસ્ટોરી – માતૃભાષા ગુજરાતી હવે આંગળીના ટેરવે\nગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાધના સાપ્તાહિકમાં ગત ૧૫ નવેમ્બરના અંકમાં ગુજરાતીલેક્સિકોનની ખૂબ સુંદર કવર-સ્ટોરી છપાઈ. પોતાના વિવિધ શબ્દકોષ, ગુજરાતી સાહિત્ય તથા અન્ય ગુજરાતી પ્રકલ્પો દ્વારા ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા બજાવનાર ગુજરાતીલેક્સિકોન વેબસાઈટની મુક્ત કલમે પ્રસંશા થઈ છે. સાધન સાપ્તાહિકના મદદનીશ એડિટર તથા લેખક – પત્રકાર શ્રી રાજ ભાસ્કરની કલમે કોતરાયેલ ગુજરાતીલેક્સિકોનની શબ્દરૂપ પ્રતિમા અત્રે પ્રસ્તુત કરું […]\n“બાળદિન” નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ…..\nઆજ 14 નવેમ્બર, આ દિવસ આખા દેશમાં બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને બાળકો ખૂબ જ વહાલાં હતાં, તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઊજવાય છે. બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ….. મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , […]\nબાળવાર્તા – હંસ અને કાગડો\nએક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે. કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના […]\nલઘુકથા – વાત એક પાંખે કપાયેલ ચકીની\n૪૦ વર્ષ પહેલાં ‘‘સરિતા’’ નામ પાડવા બદલ એને મા પર ગુસ્સો આવતો. ખાબોચિયા જેવું પોતાનું જીવન અને નામ સરિતા એને પોતાના લટકતા હાથ અને લંગડાતા પગની ચીડ ચડતી. પહેલાં ક્યારેક થતું કે કશો ચમત્કાર થશે અને પોતાના હાથ-પગ સાજા-સમા થઈ જશે. કલ્પ્નાનું મોરપીંછ એના અંગેઅંગ ફરી વળતું અને અનેરા ઉત્સાહથી એને રોમાંચિત કરી દેતું, પરંતુ […]\nદેવદિવાળી – કાર્તિકી પૂર્ણિમા\nમિત્રો, આપણે દિવાળી ધામધૂમથી મનાવી, હવે દેવોની દિવાળી દેવદિવાળી આવશે. જેની ઉજવણી દેવો સાથે માનવો પણ કરે છે. દેવદિવાળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવદિવાળીના દિવસે જ ઠેર ઠેર તુલસીવિવાહનું આયોજન પણ કરવામાં આવે છે અને ગુરુ નાનકદેવ જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં દેવદિવાળીના પર્વનું ઘણું મહત્ત્વ રહેલું […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?m=20180601&paged=2", "date_download": "2018-06-25T00:27:30Z", "digest": "sha1:YKRXUBH35VNXCHLBTKUACB6LDR6WP5UA", "length": 18393, "nlines": 104, "source_domain": "citywatchnews.com", "title": "June 1, 2018 – Page 2 – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ\nભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં પરણિતા સાથે નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. વિગતો એવી છે કે ભાવનગરના રૂપાણી સર્કલ દિવડી પાસે રિદ્ધિ સિદ્ધિ કનિદૈ લાકિઅ ફલેટમાં રહેતા ચેતનાબેન સંજયભાઇ ડાભી ઉ.વ.૩૬ એ મુળ સાવરકુંડલા તાલુકાના આપા દેવળીયા ગામના અને હાલ સુરતની ચોકડી પાસે રહેતા તેના નણદોય મહેન્‍દ્ર કનિદૈ લાકિઅ કાકુભાઇ અકિલા રાઠોડ વિરૂદ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તેણી ગત તા. ર-પના રોજ રાત્રીના ભાવનગરથી સુરત જતી ખોડીયાર ટ્રાવેલ્‍સની કનિદૈ લાકિઅ બસમાં તેણીના પતિ સંજયભાઇ રમણીકભાઇ ડાભી સાથે થયેલા ઝઘડા અંગે તાંત્રીકવિધી કરી અકીલા બધુ થાળે પાડવાનુંRead More\nભાવનગર Comments Off on ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ Print this News\nબાબરા પાલિકા પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ : પિતરાઇ ભાઇઓએ હુમલો કર્યાનું ખુલ્‍યું\nઅમરેલીના બાબરા પાલિકાના પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને સળગાવી દેવાનો પ્રસાય કરવામાં આવ્‍યાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. અધિકારિક સૂત્રો પાસેથી કનિદૈ લાકિઅ મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પિતા પર હુમલો કરનાર તેમના પરિવારના જ સભ્‍યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના પિતા કનિદૈ લાકિઅ પર પ્રમુખના અકિલા પિતરાઇ ભાઇએ જ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પરિવારના વિખવાદને કારણે થયો હતો. અંગત અદાવતને કારણે બંને પક્ષો સામસામે આવી કનિદૈ લાકિઅ ગયા હતા. હુમલો કરનાર પાલિક પ્રમુખના પિતરાઈ ઉપર પણ કેટલાક લોકોએ હુમલો કરતા અકીલા તેને સારવાર માટેRead More\nઅમરેલી Comments Off on બાબરા પાલિકા પ્રમુખ ખીમજી મારૂના પિતાને કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ : પિતરાઇ ભાઇઓએ હુમલો કર્યાનું ખુલ્‍યું Print this News\n૧ સિંહ અને ૧૦ નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળતા હાહાકાર\nઅમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની સીમમાં એક સિંહ અને દસ નીલગાયના મૃતદેહ કુવામાંથી મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ અરેરાટીજનક ઘટનાથી જીવદયા કનિદૈ લાકિઅ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાય ગયો છે. અમરેલી જિલ્લામાં વન્‍યપ્રાણીઓની દશા શ્વાન જેવી થતી જાય છે. છાસવારે વન્‍યપ્રાણીઓના યેનકેન પ્રકારે મોતને કનિદૈ લાકિઅ ભેટી રહ્યા અકિલા છે ત્‍યારે સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામની એક વાડીમાં આવેલ કુવામાં ૧૧ જેટલા વન્‍ય પ્રાણીઓને જાનથી મારી નાખેલ હાલતમાં કનિદૈ લાકિઅ મૃતદેહ મળી આવતા વન વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ અકીલા હાથ ધરીRead More\nઅમરેલી Comments Off on ૧ સિંહ અને ૧૦ નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળતા હાહાકાર Print this News\nભાવનગરમાં બંધ મકાનમાંથી ૬૧ હજારની માલમતા ચોરાઇ ગઇ\nસરદારનગર વિસ્‍તારમાં હિંમત સોસાયટીના પ્‍લોટ નં. ૧૦પમાં રહેતા ભરતભાઇ રજનીભાઇ પંડયાના મકાનમાં ગઇરાત્રે તસ્‍કરોએ મકાનના પ્રથમ જલાની ગેલેરીમાંથી અંદર પ્રવેશ રોકડા રૂા. ૩પ૦૦૦, ત્રણ મોબાઇલ અને દાગીના મળીરૂા. ૬૧ હજારની માલમતાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.\nભાવનગર Comments Off on ભાવનગરમાં બંધ મકાનમાંથી ૬૧ હજારની માલમતા ચોરાઇ ગઇ Print this News\nભાવનગરનાં કોળીયાકનાં બે જવાનો આર્મીમેન મેહુલ મંગાભાઇ સોલંકી અને પરબત ભરતભાઇ સોલંકી આર્મીની ટ્રેનીંગ પુરી કરી પરત આવતાં બન્નેનું ડીજે તાલ સાથે ફટાકડા ફોડી, ડીસ્કો, નાચગાન સાથે ગ્રામ્યજનોએ સન્માન કર્યુ હતું.\nભાવનગર Comments Off on ભાવનગરમાં જવાનોનું સન્માન Print this News\nવડિયા સુબપોસ્ટ ઓફીસ નીચે આવતી તમામ બી.ઓ.11 દીવસથી હડતાલ પર\nવડિયા સુબપોસ્ટ ઓફીસ નીચે આવતી તમામ બી.ઓ.આજે તા 1.6.2018 11 માં દિવસે રાબેતા મુજબ અચોક્કસ મુદત ની હડતાળ માં પ્રવેશ કરેલ છે. જેની માંગણી કામલેશચંદ્ર કમિતિનો રિપોર્ટ લાગુ કરવો..જેમાં 7 મુ પગાર પંચ લાગુ કરવું..તેમજ અન્ય પ્રશ્નો સાથે સુત્રોચાર કરી તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્તરો તથા જી.ડી.એસ.ભાઈઓ જોડાયેલ છે.જો સરકારશ્રી તરફ થી માંગણી સંતોષવામાં નહીં આવે તો હડતાળ ચાલુ રહેશે….અને ભૂખ હડતાળ ઉપર જવાનો નિર્ણય કરશે.\nઅમરેલી Comments Off on વડિયા સુબપોસ્ટ ઓફીસ નીચે આવતી તમામ બી.ઓ.11 દીવસથી હડતાલ પર Print this News\nઅમરેલી શહેરના સેવાભાવી શકિત ગૃપ અશોક વાળા દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓ ની સફાઇ કરાઇ\nઅશોક વાળા દ્વારા લેવાયો પ્રેરણાદાયી નિર્ણય આવકાર નગરજનો અમરેલી મા આવેલી ઐતિહાસિક પ્રપ્રતિમાઓ ની છેલ્લા ધણા વષો થી સફાઇ થઇ નથી જેથી અમરેલી ના ઇતિહાસ ભૂસાઇ જતો હોય તેવુ લાગી રહ્યું છે અમરેલી ના શકિત ગૃપ અશોક વાળા જનક બોરીચા મીત જોષી કુલદીપ પરમાર જય સોની વિજય ઘુઘકીયા ઘમભાઇ ધાધલ લાલો વાળા આનંદ ભાઇ રૂપારેલ વિકી વાઘેલા\nઅમરેલી Comments Off on અમરેલી શહેરના સેવાભાવી શકિત ગૃપ અશોક વાળા દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓ ની સફાઇ કરાઇ Print this News\nઅમરેલીમાં ઈજનેરી કોલેજમાં પ્રથમ સેમેસ્‍ટરમાં મફતમાં પ્રવેશ\nછેલ્‍લા 1ર વર્ષથી કાર્યરત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક શાળામાં બોર્ડમાં બોયઝના શ્રેષ્ઠ પરિણામની સફળતા સાથે મેનેજમેન્‍ટ એક અનેરી પહેલ કરવા જઈ રહી છે. ત્‍યારે સૌથી ઓછી ફીમાં અત્‍યાધુનિક વિશાળ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ધરાવતા વિદ્યાસભા કેમ્‍પસમાં બહેનો માટે ધોરણ-11 સાયન્‍સ (ર0,400), કોમર્સ (7000), આર્ટસ(6,400)ની વાર્ષિક સ્‍કૂલ ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ટ્રસ્‍ટીઓ, કેમ્‍પસ ડાયરેકટર, પ્રિન્‍સિપાલ તેમજ સુપરવાઈઝરોની મિટીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે. વધુમાં એન્‍જીનીયરીંગ કોલેજમાં અભ્‍યાસ કરવા ઈચ્‍છતા બહેનો માટે પ્રથમ સેમેસ્‍ટર કોઈ પણ બ્રાંચમાં કોલેજ ફી માફ કરી બહેનોને આગળના અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવાનો અનેરો પ્રયાસ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શનથી કાર્યરતRead More\nઅમરેલી Comments Off on અમરેલીમાં ઈજનેરી કોલેજમાં પ્રથમ સેમેસ્‍ટરમાં મફતમાં પ્રવેશ Print this News\nખાંભા પંથકમાં 20 બાળસિંહનો જન્‍મ થયો\nધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જ���ટલી સિંહણએ ર0 જેટલા સિંહ બાળને જન્‍મ આપ્‍યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં સિંહની વસ્‍તી ગણતરીમાં હમેશા ખાંભા મોખરે ગણાય છે તેવું વન વિભાગ પાસે જાણવા મળી રહ્યું છે. ત્‍યારે આ વર્ષ વધુ ર0 સિંહની સંખ્‍યામાં વધારો થયો છે સાથો-સાથ બે સિંહ બાળના એક જ માસમાં મોત થઈ ચુક્‍તયા છે જેમાં એક સિંહ બાળનું મોત થયું હતું અને બે દિવસ પહેલા જ ભાણીયા રાઉન્‍ડમાંRead More\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on ખાંભા પંથકમાં 20 બાળસિંહનો જન્‍મ થયો Print this News\nઅમરેલી જિલ્‍લામાં સવારથી આકાશ વાદળોથી ગોરંભાયું : ચાવંડમાં વરસાદ\nઅમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં છેલ્‍લા બે દિવસથી આકાશમાં વાદળોની જમાવટ જોવા મળી રહી છે. ત્‍યારે સાંજના સમયે લાઠી તાલુકાના ચાવંડ ગામ તથા આજુબાજુના સીમ વિસ્‍તારમાં જોરદાર વરસાદી ઝાપટું પડી જતાં આ પંથકમાં રોડ ઉપરથી પાણી વહી જવા પામ્‍યું હતું. આગામનની છડી પોકારતા વાતાવરણ ઉભું થવા પામેલ છે. અને 10 થી 1ર દિવસમાં અમરેલી જિલ્‍લામાં ચોમાસાની શરૂઆત થનાર છે. ત્‍યારે પ્રિમોન્‍સુન વરસાદથી લોકો રોમાંચીત થઈ ઉઠયા હતા. ચાવંડ તથા આજુબાજુનાં વિસ્‍તારમાં પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી.\nઅમરેલી Comments Off on અમરેલી જિલ્‍લામાં સવારથી આકાશ વાદળોથી ગોરંભાયું : ચાવંડમાં વરસાદ Print this News\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2012/02/04/updates-04-02-12/", "date_download": "2018-06-25T00:24:03Z", "digest": "sha1:UGFPANGDCVJ24T6N77SRHWUW545JYN6P", "length": 23626, "nlines": 273, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nફેબ્રુવારી 4, 2012 ફેબ્રુવારી 4, 2012 ~ કાર્તિક\n* બોરિંગ દિવસો જાય છે. ૨જી, ૩જી એ જી લો જી. પીસી. વગેરે વગેરે.\n* વિકિપીડિઆની અમદાવાદ ખાતેની ત્રીજી ગોષ્ટિ ૧૯મી એ રાખેલ છે. વધુ વિગતો માટે: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad3 પર નામ નોંધાવવું. સારી જગ્યા હ��ય તો સૂચન કરવા વિનંતી. હજી સ્થળ નક્કી કરેલ નથી. અત્યારે મિડીઆવિકિના ગુજરાતી ભાષાંતર પર કામ કરી રહ્યો છું. બે-ત્રણ દિવસમાં ઊંચું મૂકી દેવાની ઈચ્છા છે.\n* આ વીક-એન્ડ પણ હર્યો-ભર્યો જશે એવું લાગે છે. કવિન એના દાદી આવે અને એની માટે ટ્રક (રમકડાંનો, ઓફ કોર્સ) લાવે એની રાહ જોઈને બેઠો છે.\n* ફોન હવે સ્ટેબલ થઈ ગયો છે. થોડા સમય પછી ટેકનિકલ રીવ્યુ અહીં લખીશ.\n* આજનો પ્રશ્ન: અમદાવાદમાં સારી કપ-કેક ક્યાં મળે છે\nPosted in અંગત, અમદાવાદ, કવિન, સમાચાર, સ્થળ અને જળ\tઅંગતઅમદાવાદકપ કેકકવિનમોબાઈલરજીવિકિપીડિયાસમાચાર૩જી\n< Previous મોબાઈલ મન્ડે: મોબાઈલ આજે અને આવતી કાલે\nNext > વિશ્વકર્મા તેરસ…\nફેબ્રુવારી 4, 2012 પર 04:15\nકપ-કેકની સાથે-સાથે એ પણ શોધી નાખો ને કે પેન-કેક, ડૉનટ્સ, બ્રાઉની, વિવિધ પ્રકારની પાઇસ, gâteau (ગતો – ચોક્કસ ઉચ્ચારણ ખબર નથી), ચીઝ કેક, ચોકલેટ ચિપ્સ કૂકી અને ફ્લેપ-જેક ક્યાં મળે નહિતર આવતા વર્ષે મારે શોધવા નીકળવું પડશે.\nફેબ્રુવારી 4, 2012 પર 10:27\n“લાગે” ના બદલે “લાવે” આવશે કદાચ \nગુજરાત કોલેજ ની સામે GUST કેમ્પસ છે. ત્યાં એક બહુ જ સુંદર ચેપલ છે. એના ફોટા પડી શકો છો.\nફેબ્રુવારી 4, 2012 પર 10:32\n૧. લાવે આવે. આભાર.\n૨. અમે મિટિંગ માટેની જગ્યા શોધી રહ્યા છીએ, ફોટા પાડવાની નહી 🙂\nફેબ્રુવારી 4, 2012 પર 11:07\nફેબ્રુવારી 4, 2012 પર 12:28\nવિકિપીડિઆની આ નાનકડી મિટિંગ માટે એ હોલ પોસાય તેમ નથી :{ (મારા ખ્યાલ પ્રમાણે તેનો ભાવ જબ્બર હશે અને અમે રહ્યા વોલિયન્ટર્સ)\nફેબ્રુવારી 4, 2012 પર 13:01\nમિટિંગ માટેની જગ્યા, હમ્મ \nR૩ મોલ જતા રહો.. એમાં જગ્યા જ જગ્યા છે 😛\nએની સામે કાકે કા ઢાબા છે, ત્યાં પણ બેસણા માટે / મિટિંગ માટે AC હોલ મળે છે 🙂 ( કાકે કા ઢાબા વાળું મજાક કરું છું ત્યાં ના જતા )\nફેબ્રુવારી 4, 2012 પર 13:10\nહા હા. R3 મોલ અમદાવાદનો સૌથી બોરિંગ મોલ છે 😉 ઓછામાં પૂરું, નેશનલ હેન્ડલૂમે આવીને કસર પૂરી કરી દીધી. પહેલાં અમે Max, Vijay Sales ના કારણે જતા હતા, પણ Alpha Mall અને Flipkart ના લીધે એ પણ બંધ થઈ ગયું 🙂\nફેબ્રુવારી 4, 2012 પર 14:04\nહા હા હા, એટલે જ R3 મોલ કહ્યું, ત્યાં પુરેપુરી જગ્યા હશે મીટીંગ કરવા માટે.. મીટીંગ પછી સીધા IIM કીટલી પહોચી જશો તો મસ્ત નાસ્તા-પાણી થઇ જશે. આલ્ફા મોલ સારો છે પણ ત્યાં બહાર રોડ પર બહુ ભીડ થઇ જાય છે એટલે મજા નથી આવતી બહાર આવતા સમયે. કારવાળા બચારા જામ થઇ જાય છે ત્યાં. 😀\nહમઝા ઘાંચી કહે છે:\nફેબ્રુવારી 4, 2012 પર 14:07\nબેકરી આઈટમ “Kabhi B” માં સારી મળશે .. ટ્રાય ઈટ..\nધવલ સુધન્વા વ્યાસ કહે છે:\nફેબ્રુવ���રી 4, 2012 પર 14:54\n આ ધોરણે ભાષાંતર ના ચાલે સાહેબ…\nફેબ્રુવારી 4, 2012 પર 17:17\nઅરર. રાત્રે મોડા કરેલી પોસ્ટનું પરિણામ. ભાષાંતર તો હું ૨૦૦૪ થી કરું છું. ચાલે જ છે 🙂\nધવલ સુધન્વા વ્યાસ કહે છે:\nફેબ્રુવારી 4, 2012 પર 17:24\nઅરે અત્યાર સુધીતો દોડ્યું છે, પણ હવે ગોટાળા થવા લાગ્યા એટલે ભરોસો નહી… પણ ખેર, જોઈએ હવે… 🙂\nફેબ્રુવારી 4, 2012 પર 17:26\nઓકે. બાય, બાય, ભાષાંતર.\nફેબ્રુવારી 4, 2012 પર 16:05\n“Kabhi B” કરતામોન્જીનીસ મોન્જીનીસ સારી છે. તમારા એરિયા(ગુરુકુળ) માં ૨ મોન્જીનીસ છે. અને ત્યાં કપ-કેપ(કપ-કેક) પણ મળી રહેશે. 🙂\nફેબ્રુવારી 5, 2012 પર 11:10\nકાર્તિકભાઈ, વિકિપીડિઆમા નામ તો નોધાયું છે.(પહેલીવાર..).વિકિપીડિયા એડીટીંગનું બેઝીક નોલેજ છે આવી શાકાય\nફેબ્રુવારી 5, 2012 પર 21:32\nચોક્કસ. આવી જાવ. આવી ગોષ્ટિ નવા કન્ટ્રીબ્યુટર્સ માટે જ હોય છે.\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, ��ાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80/", "date_download": "2018-06-25T00:08:12Z", "digest": "sha1:3EPM4EER3UJVNXVNJJTVFOEB7RGUCQFA", "length": 7778, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "અમેરિકાની સંસદીય સમિતિની ટ્રમ્પને ક્લિનચીટ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld અમેરિકાની સંસદીય સમિતિની ટ્રમ્પને ક્લિનચીટ\nઅમેરિકાની સંસદીય સમિતિની ટ્રમ્પને ક્લિનચીટ\nવોશિગ્ટન : અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીવ માટે રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાના આરોપોને અમેરિકાની સંસદીય સમિતિએ રદીયો આપી દીધો છે.\nરિપબ્લિકન સભ્યોની બહુમતિ ધરાવતી સંસદીય સમિતિએ આજે કહ્યું હતું કે, ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાન અને રશિયા વચ્ચેની સાંઠગાંઠ હોવાના કોઈ જ પુરાવાઓ હાથ લાગ્યા નથી.સદનની ગુપ્ત બાબતોની સમિતિ તરફથી જાહેર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અમને ટ્રમ્પ પ્રચાર અભિયાન અને રશિયા વચ્ચે સાંઠગાંઠ, મદદ કે ષડયંત્રના કોઈ જ પુરાવાઓ મળ્યાં નથી. સમિતિએ કહ્યું હતું કે, તેણે અમેરિકા ગુપ્તચર વિભાગના એ નિષ્કર્ષનો પણ સ્વિકાર કર્યો છે કે રશિયાએ\nરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો, પરંતુ એ વાતનો ઈનકાર કરવામાં આવે છે કે મોસ્કોએ ખાસ કરીને ટ્રમ્પને જીતાડવાના પ્રયાસ કર્યાં હતાં.રશિયાના રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને પણ આરોપો ફગાવ્યા હતાં. પુતિને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો કોઈ રશિયાના નાગરિકે દખલ દીધી હોય તો તેની સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી. પુતિને એ વાત પર પણ ભાર આપ્યો હતો કે, આ પ્રકારના પ્રયાસોને ક્રેમલિન સાથે જોડીને જ જોવામાં આવે.પુતિને કહ્યું હતું કે, ૧૪.૬ કરોડ રશિયન નાગરિકો છે, તો શું થયું તે તો રશિયાના રાજ્યોનું પ્રતિનિધિત્વ પણ નથી કરતાં. મને કોઈ જ પરવાહ નથી. મને તેની સાથે શું લેવાદેવા. પુતિને કહ્યું હતું કે, શું અમે અમેરિકા પર પ્રતિબંધ લગાવ્યો છે તે તો રશિયાના રાજ્યોનું પ્રતિનિધિ���્વ પણ નથી કરતાં. મને કોઈ જ પરવાહ નથી. મને તેની સાથે શું લેવાદેવા. પુતિને કહ્યું હતું કે, શું અમે અમેરિકા પર પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાએ જ અમારા પર પ્રતિબંધ લગાવ્યો છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વર્ષ ૨૦૧૬માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યાં અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્પેશિયલ કાઉંસિલ રોબર્ટ મુલર રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાનમાં રશિયાની સાંઠગાંઠના આરોપોની વ્યાપક તપાસ ચલાવી રહ્યાં છે. આરોપ છે કે, હિલેરી ક્લિન્ટનને હરાવીને ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવામાં રશિયાએ મદદ કરી હતી\nએસબીઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય : રપ કરોડ ગ્રાહકોને થશે ફાયદો\nઆસારામ દુષ્કર્મ કેસ : ફરીયાદીની અજે ઉલટતપાસ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%98%E0%AA%9F%E0%AA%A1_%E0%AA%98%E0%AA%9F%E0%AA%A1", "date_download": "2018-06-25T00:42:07Z", "digest": "sha1:BH6DXGFBLZ5XG2BKOPSEX5KJQKBFQCGZ", "length": 3396, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઘૂંટડે ઘૂંટડે | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ ���ોધો\nહોમ ગુજરાતી ઘૂંટડે ઘૂંટડે\nઘૂંટડે ઘૂંટડે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nધીમે ધીમે; એક પછી એક ઘૂંટડાથી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MjQ%3D-47819040", "date_download": "2018-06-25T00:25:13Z", "digest": "sha1:IPUAXA2JED67O3UW23MRO3N7DBRUYW7I", "length": 6272, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજીની વિવિધ દેશના એક્ષપર્ટરો દ્વારા સરાહના | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજીની વિવિધ દેશના એક્ષપર્ટરો દ્વારા સરાહના\nમેયરે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના સિધ્ધાંતના આધારે તથા સ્માર્ટસિટી મિશન અંતર્ગત થયેલી કામગીરી તથા સિધ્ધીઓની ચર્ચા કરી હતી\nતા.4/3ના રોજ ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી તથા કલાઈમેટના બોર્ડ મેમ્બર્સની મીટિંગ હતી. જેમાં કલાઈમેટ ચેન્જની દિશામાં લીધેલ પગલા, ક્લાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા માટે કરેલા પ્રયાસોની ચર્ચા થઇ, આ ઉપરાંત શહેરોમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગેની ચર્ચા વિચારણા થઇ. ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટ એ 6 ખંડના 119 દેશોના 7100 મેમ્બર્સ સિટીનું ગઠબંધન છે જે કલાઈમેટ ચેન્જ ઘટાડવા તથા એનર્જી ઓફિસિયલ પર કાર્ય કરવા માટે કટીબદ્ધ છે. રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય આ બોર્ડના એડવાઈઝરી કમીટીના મેમ્બર છે. આ મીટીંગમાં ફિલિપાઇન્સના કેટબા લોગન શહેરના મેયર સ્ટેહની યુઈ ટાન, સેફચાઓનના મેયર મહોજમ સોફીઆની, કેનેડાના એડમોન્ટન શહેરના મેયર ડોન ઇવેસન, ગુઈલ્ફના મેયર કેમ ગુથ્રી, પીટસબર્ગના મેયર વિલિયમ પેકટો, ક્યુટોના એન્વાયર્નમેન્ટ સેક્રેટરી વેરોનિકા એરિયાસ, સસ્કાટુનનાં મેયર ચાર્લી ક્લાર્ક, વિક્ટોરિયાનાં મેયર લીયા હેલ્પસ, યેલોનાઈફનાં મેયર માર્ક હેયક સહીતનાં જુદા જુદા દેશના કમિટી મેમ્બર્સ મેયર્સની બેઠક યોજાઈ હતી.\nરાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જનની ઇન્વેનટી તૈયાર કરેલ છે તથા ક્લાઈમેટ રેસીલીયંટ સિટી એકશન પ્લાન ઓલરેડી બનાવેલ હોઈ, રાજકોટ શહેરના આ એકશન પ્લાન બનાવવા અંગે થયેલ ચર્ચા વિચારણા તથા જરૂરી માહિતી એકત્રકરણ માટે વિવિધ ડીપાર્ટમેન્ટ સાથેનું સંકલન કેવી રીતે કરવામાં આવ્યું તથા આ પ્લાન માટે રાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજી વિશે જાણીને તેની વિવિધ શહેરો તથા એક્ષપર્ટ દ્વારા સરાહના કરવામાં આવી હતી. રાજકોટ મેયરએ રાજકોટના કલાઈમેટ ચેન્જ એકશન\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%B8%E0%AA%A4%E0%AA%BE%E0%AA%88", "date_download": "2018-06-25T00:39:40Z", "digest": "sha1:MENSQAL5PRSIARTN3JFI7R4SVELIBL4B", "length": 3479, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અસ્તાઈ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅસ્તાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nધ્રુપદના ત્રણ ભાગમાંનો પહેલો (અસ્તાઈ, અંતરો અને આભોગ).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/himachal-pradesh-assembly-election-2017-voting-036068.html", "date_download": "2018-06-25T00:29:25Z", "digest": "sha1:QFVGASCMU5KNBVBZMOGYL5IZQU5LR4UE", "length": 7784, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "હિમાચલ પ્રદેશ ચૂંટણી: EVMની ગડબડ સાથે મતદાન શરૂ | Himachal Pradesh Assembly election 2017 voting - Gujarati Oneindia", "raw_content": "\n» હિમાચલ પ્રદેશ ચૂંટણી: EVMની ગડબડ સાથે મતદાન શરૂ\nહિમાચલ પ્રદેશ ચૂંટણી: EVMની ગડબડ સાથે મતદાન શરૂ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nઅદભૂતઃ હિમાચલમાં અહીં મળે છે જીવનરક્ષક જડીબુટ્ટી\nબે વર્ષ પહેલા ગાયબ થયી પત્ની, હવે પતિએ કહ્યું ક્યાં દાટી હતી લાશ\nહિમાચલ: ઊંડી ખાઈમાં પડી યાત્રીઓ ભરેલી બસ, 7 લોકોના મૌત\nહિમાચલ પ્રદેશમાં આજે વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુરુવારે કુલ 725 પોલિંગ બૂથ પર મતદાન કરવામાં આવી રહ્યું છે. આ મતદાનમાં કુલ 337 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગ્યું છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની કુલ 68 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે તો 13 સીટો પર સીપીએમ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. વધુમાં સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે. વધુમાં આ વખતે રાજ્યના 136 મતદાન કેન્દ્રો તેવા છે જે સંપૂર્ણ પણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી આયોગે કહ્યું કે ઇવીએમ અને વીવીપેટની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સવારના 10 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 13.62 ટકા મતદાન થયું છે.\nજો કે સારા ખબર એ છે કે અનેક પોલિંગ બૂથો પર મોટી સંખ્યામાં લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા માટે આવી રહ્યા છે. બિલાસપુરની વિધાનસભાની સીટ પર ઇવીએમ મશીનની ગરબડી જોવા મળી છે. તો બીજી તરફ કોંગ્રેસના વીરભદ્ર સિંહ મતદાન સાથે જ આ વખતની ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે કોંગ્રેસની સરકાર આવશે તેવો મત વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલે પણ જણાવ્યું છે કે આ વખતે લોકોનું જે રીતે અમને સમર્થન મળી રહ્યું છે તે જોતા 60થી વધુ સીટો ભાજપને મળે તેવું દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ પછી ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે આજનું આ મતદાન હિમાચલમાં પંજો આવશે કે કમળ ખીલશે તે આવનારા સમયમાં સ્પષ્ટ કરશે.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2015/05/05/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B2-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C-%E0%AB%AB%E0%AB%A6%E0%AB%A6-%E0%AA%B8%E0%AA%B5/", "date_download": "2018-06-25T00:34:23Z", "digest": "sha1:VFMSSQ4KVHXGWIYZBDCYV6LNNWUO3JLA", "length": 5076, "nlines": 107, "source_domain": "kjthaker.wordpress.com", "title": "ગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nગુજરાતી જનરલ નોલેજ ૫૦૦ સવાલ જવાબ\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n1ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે \n2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે\n3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે Ans: ગાંધી માય ફાધર\n4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે\n5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત\n6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે Ans: જયોતીન્દ્ર હ. દવે\n7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા કયા રાજયમાં\n8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો \n9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ\n10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે\n11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે…\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AA/", "date_download": "2018-06-25T00:08:52Z", "digest": "sha1:P5QSCI3BKTVZZFFHLWSOTIOHGHQ5ZGOC", "length": 3644, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "શ્રીલંકામાં સ્થીતી તનાવપૂર્ણ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld શ્રીલંકામાં સ્થીતી તનાવપૂર્ણ\nકોલંબો : શ્રીલંકાના કેન્ડી શહેરમાં શરૂ થયેલ સાંપ્રદાયીક હિંસા બાદ હવે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. જેના કારણે સાત દિવસ માટે કટોકટી લાગુ કરી દેવામા આવે છે. આજે બીજા દીવસે પણ તનાવપૂર્ણ સ્થિતીમાં બે લોકોના મોત થવાની માહીતી મળી રહી છે.\nયૌન શોષણ કેસ : અભિનેતા જીતેન્દ્ર સામે ફરીયાદ\nટ્રમ્પના મુખ્ય આર્થિક સલાહકારનું રાજીનામુ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B9%E0%AA%AE%E0%AA%A6%E0%AA%B5", "date_download": "2018-06-25T00:35:27Z", "digest": "sha1:XRCY2AFCCFGBN2PUTPR7NW7ZV5QOXMXV", "length": 3368, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બ્રહ્મદેવ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબ્રહ્મદેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%B5%E0%AA%B6%E0%AA%95%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2018-06-25T00:42:56Z", "digest": "sha1:53O7UARKV4O67H7RD3VSH3LKA2R6XYVJ", "length": 3377, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અવશકનિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅવશકનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%95%E0%AA%A4%E0%AA%A4%E0%AA%BE", "date_download": "2018-06-25T00:41:03Z", "digest": "sha1:3NRRDZWZJYYRBLGMII5RCUD5PYEDJC4W", "length": 3319, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વક્તૃતા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી ��ાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવક્તૃતા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2017/09/", "date_download": "2018-06-25T00:22:36Z", "digest": "sha1:QMSW52QWHJCDLNITEXMOSNITFUCL2CH2", "length": 15034, "nlines": 185, "source_domain": "www.yashpaljadeja.com", "title": "September 2017", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\n2 ઓગસ્ટ, ૨૦૧૭ ના સવારમાં નાસ્તો કરતી વખતે મને આવેલ વિચાર. વિચાર હિન્દીમાં આવેલ એટલે હિન્દીમાં લખ્યો છે.\nતું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું\nઘણાં દિવસો પછી આજે ફરી વરસાદ વરસ્યો અને મને તરત નીચેની પંક્તિઓ સ્ફૂરી.\nતું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું.\nમનમુકીને વરસ્યો, એ મને ગમ્યું.\nરેઈનકોટ અને છત્રી અભેરાઈ પર મુક્યા પછી,\nઆજે તું મને પલાળી ગયો, એ મને ગમ્યું.\nવાદળોય ગરજ્યા અને મોરલાય ટહુક્યા,\nપણ આજ તું ધરતી ઠારી ગયો, એ મને ગમ્યું.\n ક્યાંક કોઈની દુઆ સાંભળી,\nતું આજ પીગળી ગયો, એ મને ગમ્યું.\nતું ફરી પાછો આવ્યો\nગાજવીજ સાથે આવ્યો, એ મને ગમ્યું.\nખલીલ સાહેબની આ રચના જગજીત સિંહ ના સ્વરમાં સંભાળવા જેવી છે. આ રચના આજના ભોગવાદી અને ખેડૂતોને પાયમાલ કરી નાખનારા સમાજને એક તમાચા સમાન છે.\nધનતેજવી સાહેબની ગઝલો જ્યારથી વાંચી છે ત્યારથી મને ગમી છે. અને નસીબજોગે આ વખત ના અમદવાદ નેશનલ બૂક ફેર (તા. ૧-૭ મેં ૨૦૧૭) માં એમને મળવાનું થયું અને એમની સાથે સેલ્ફી લેવાનો પણ અવસર મળ્યો. સાથે સાથે આ વખતના નેશનલ બૂક ફેર માં જલન માતરી સાહેબ, રાજેન્દ્ર શુક્લ સાહેબ, રઘુવીર ચૌધરી સાહેબ અને પત્રકાર દિપક સોલીયાને પણ મળવાનું થયું.\nખલીલ ધનતેજવી સાહેબ સાથે\nરાજેન્દ્ર શુક્લ સાહેબ સાથે\nજલન માતરી સાહેબ સાથે\nદીપક સોલીયા સાહેબ સાથે\nLabels: અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭, અમદાવાદમાં, શોખ\nપુરુષ સમોવડી બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી\nઆજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લ���કોએ (એમાં \"કહેવાતી સશક્ત સ્ત્રીઓ\" પણ આવી ગઈ) જ સ્ત્રીઓ ને નીચી દેખાડી ને એમને સશક્તિકરણ ની જરૂર છે એવો \"હાઉ\" ઉભો કર્યો છે. સ્ત્રી ખુદ એક શક્તિ છે. અને શક્તિ ને સશક્તિકરણની જરૂર ના હોઈ સાહેબ.\nમોડર્ન કપડા પહેરવા કે \"પુરુષ સમોવડી\" બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી. સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ છે. બંનેને ભગવાને અલગ બનાવ્યા છે અને એમને અલગ રેહવા દેવામાં જ આપણે કુદરતને ન્યાય આપી શકીએ. ઘરનું કામ-કાજ છોડીને દેખાડો કરવા નોકરી કરવા જવું અથવા તો હોઉસ-વાઈફ કહેવડાવવામાં શરમ અનુભવવી એ અસંખ્ય સ્ત્રીઓનું સ્ત્રીજાત માટેનું અપમાન છે.\nશું એક માં કે પત્નીની જવાબદારીને તમે નાની સમજો છો હું તો એમ કહું છું કે આ જવાબદારી તો એક પ્રધાનમંત્રી કરતા પણ મોટી જવાબદારી છે.\nબાળકોને સંસ્કાર આપવા એ પુરુષના હાથની વાત જ નથી. એ એક માં જ આપી શકે. અને એ કામ એક મલ્ટીનેશનલ કંપની ના મેનેજીંગ ડીરેક્ટર કરતા પણ અઘરું કામ છે.\nકામ-કાજ પરથી થાકી-હારી ને જયારે પુરુષ ઘરે આવે ત્યારે એક માં કે પત્ની કે બહેન જ એને સંભાળી શકે, સાચવી શકે અને હિંમત આપી શકે. એ કામ સહેલું પણ નથી અને નાનું પણ જરાય નથી. ફક્ત એ બહાર સમાજમાં દેખાતું નથી એટલે આ બધી ઉપાધિઓ શરું થઇ છે.\nકહેવાનું ફક્ત એટલું જ કે સ્ત્રીઓ ખુબ શક્તિશાળી હતી, છે અને રહેવાની. જરૂર છે માત્ર એક અલગ અભિગમની અને આવનારી પેઢીમાં સંસ્કાર રેડવાની, સ્ત્રીઓને એમની અસલ જવાબદારીઓ સમજાવવાની અને એ જવાબદારીઓને માન આપવાની.\nમોડર્ન થવું કે નોકરી કરવી એ ખરાબ નથી પણ જો પોતાની જવાબદારીઓ પ્રત્યે અણગમો રાખી કે ફક્ત \"ટાઈમપાસ\" કરવા સ્ત્રી મટીને \"પુરુષ સમોવડી\" બનવું એ આવનારી પેઢીની પત્તર ખાંડવા સિવાય બીજું કશું જ નથી. કારણ કે આવનારી પેઢીમાં સંસ્કારોનું સિંચન એ ફક્ત ને ફક્ત સ્ત્રીની જવાબદારી જ નહિ પણ અધિકાર છે.\nસ્ત્રીઓને જો સાચે જ સશક્ત બનાવવી હોઈ તો એમને યોગ્ય બાળઉછેર, બાળવિકાસ અને સ્વયં-વિકાસ વિષે શીખવો. એમની સાચી મુસીબતોને સમજી એના ઉકેલ માટે પ્રયાસ કરો. નોકરી મેળવવા કે પુરુષને હરાવવા કે પુરુષ-સમોવડી કરવા એમને ભણાવવાની નથી પણ એ સ્વયં પોતાનો, પોતાના સમાજનો અને પરીવારનો વિકાસ કરી શકે એના માટે એને ભણાવવાની છે.\nઅને હા છેલ્લે, સ્ત્રીઓ ધારે તો કોઈની તાકાત નથી કે કોઈ એમનું શોષણ કરી શકે. આ તાકાત એક સ્ત્રીમાં જ છે.\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nતું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું\nપુરુષ સમોવડી બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1NjE%3D-92481168", "date_download": "2018-06-25T00:23:33Z", "digest": "sha1:IRP2JHHWV7GJ53M4E5S2S7WMFKYTQRDZ", "length": 4660, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "ઉ.પ્ર.-બિહારના પેટા જંગમાં ભાજપને પછડાટ | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nઉ.પ્ર.-બિહારના પેટા જંગમાં ભાજપને પછડાટ\nઉત્તર પ્રદેશની ગોરખપુર, ફૂલપુર અને બિહારની અરરિયા સહિત બે વિધાનસભાની બેઠકો પર મતદાનની ગણતરીનો આરંભ થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની શાખ દાવ પર છે. તો બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવની સાખ દાવ પર છે. અરરિયા બેઠકને લઈને બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર તમામની નજર છે. તમામ બેઠકો માટે 11 માર્ચના રોજ મતદાન થયું હતું.\nઉત્તર પ્રદેશના ગોરખપુરની બેઠક પર શરૂઆતમાં 2500 વોટથી ભાજપના ઉપેન્દ્ર શુક્લ આગળ હતા પરંતુ અનેક રાઉન્ડની ગણતરી પછી ગોરખપુર-ફુલપુરની બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારો આગળ નીકળી ગયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હોટફેવરિટ ગણાતી આ બેઠક પર ભાજપને પછડાટ લાગે તેવી સંભાવનાએ ભારે ચકચાર જાગી છે. આવી જ રીતે બિહારની અરરિયા લોકસભા બેઠક પર પણ રાજદના ઉમેદવાર સરફરાઝ આલમ આગળ નીકળી ગયા હોય નીતિનકુમારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. ફૂલપુર પેટાચૂંટણીમાં સમાજવાદી પાટીના ઉમેદવારને 12383 મત, ભાજપના ઉમેદવારને 9906 મત ર્મીંયાનું જાણવા મળે છે.\nઅરરિયામાં ભાજપના પ્રદીપ કુમાર સિંહે આરજેડીના સરફરાઝ આલમ પર બઢત બનાવી અને જહાનાબાદમાં જેડીયુ આગળ હોવાના અહેવાલો છે.\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8", "date_download": "2018-06-25T00:40:09Z", "digest": "sha1:DI55K4YHUD7TPQSBMHU5O7YRPEGDN24Z", "length": 3824, "nlines": 92, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પરધાન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપરધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવિવાહ પહેલાં વરને શ્રીફળ, લગનપત્રી અને પીતાંબર આપવાનો વિધિ.\nપ્રધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપ્રધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarat-assembly-election-2017/gujarat-election-117103100001_1.html", "date_download": "2018-06-25T00:13:07Z", "digest": "sha1:DWGON2KFDNUGGZSBZVXMWNDK4THJI3TI", "length": 10727, "nlines": 107, "source_domain": "gujarati.webdunia.com", "title": "ચૂંટણી રાજનીતિ શરૂ - કોંગ્રેસ સત્તામાં આવશે તો પાટીદાર શહિદોના પરિવારોને 35 લાખની સરકારી સહાય આપશે | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nપાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાસે અનામત સહિત અન્ય મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યું હતું, અને જો કોંગ્રેસ નહીં આપી શકે તો સુરતમાં યોજાનારી રાહુલ ગાંધીની સભાનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભા જેવો હાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે સોમવારે કોંગ્રેસ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) નેતાઓએ બેઠક કરી હતી. આ બેઠકમાં પાસના આગેવાનોએ કોંગ્રેસ સામે પાંચ મુદ્દા રજુ કરીને તેની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ તરફથી ચાર મુદ્દા પર પાસના આગેવાનોને સ્પષ્ટતા આપવામાં આવી હતી. કોંગ્રેસે સ્પષ્ટતા આપતાં પાસના આગેવાનોને કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર આવશે, તો અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને 35-35 લાખ રૂપિયાની સરકારી આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને તેની શૈક્ષણિક લાયકાત પ્રમાણે સરકારી નોકરી આપવામાં આવશે.\nબીજા મુદ્દામાં અમદાવાદ સહિત ગુજરાતમાં આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા રાજદ્રોહ સહિતના તમામ કેસ પરત ખેંચાશે. ત્રીજા મુદ્દામાં કોંગ્રેસે બિન અનામત આયોગનને બંધારણીય દરરજ્જો આપી તેના માટે રૂપિયા 2 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે એક એસઆઈટી (SIT)ની રચના કરીને જે લોકો આ ઘટનામાં દોષિત છે તેમને કડક સજા કરવાની પણ કોંગ્રેસે જાહેરાત કરી હતી. તે ઉપરાંત જે મહત્વનો મુદ્દો હતો એ અનામત અંગે આ ટેકનિકલ મુદ્દો હોવાથી તેની પર કાયદા અને સંવિધાનના નિષ્ણાંતોની સલાહ લીધા બાદ તેની ફરીવાર પાસના આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે. આ બેઠક બાદ પત્રકાર પરિષદમાં પાસના આગેવાન હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે પાટીદારો તરફથી રજુ કરવામાં આવેલા પાંચમાંથી ચાર મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે અને પાંચમાં અનામતના મુદ્દાને નિષ્ણાંતોની સલાહ બાદ ફરીથી ચર્ચા કરવા બાબતે બાકી રાખ્યો છે. હાર્દિકે જણાવ્યું હતું કે અમને ભાજપ કે કોંગ્રેસની સાથે કોઈ પ્રેમ નથી. અમારી લડાઈ સ્વાભીમાનની લડાઈ છે અમે કોઈ ભીખ નહીં પણ અમારો હક માંગીએ છીએ. ભાજપની સરકારે જે 35 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી હતી તે સહાય શહિદોને મળી છે પણ તે સહાયની રકમ પાટીદારોના ધાર્મિક સ્થળ તરફથી અપાઈ છે સરકાર તરફથી નહીં. જ્યારે કોંગ્રેસે આ સહાય સરકાર તરફથી અપાશે એવી ખાતરી આપી છે.\nઆ પણ વાંચો :\nSardar Patel Jayanti - સરદાર પટેલ જયંતી પર વિશેષ\nરૂપાણીનો હાર્દિક પર પ્રહાર - કોંગ્રેસ નહી.. અનામત પર હાર્દિક પોતાનુ વલણ સ્પષ્ટ કરે\nરાહુલ ગાંધી 3 નવેમ્બરે સાંજે સુરતમાં એક જાહેર સભા\nપાટીદાર આંદોલનમાં કાર્યક્રમો કરવા કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રૃપિયા આપ્યા\nવડોદરામાં બેરોજગાર યુવાનો સાથે નોકરીના નામે ક્રુર મજાક\nસોશ્યલ મીડિયા પર વહેતા થતા ખોટા સંદેશાઓ ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે.આજે આવા જ એક ...\nવડોદરામાં મકાન ના મળે તો સેંકડો લોકોની ધર્માંતરણ કરવાની ચિમકી\nવડોદરાના ગોત્રી રામદેવનગરના રહીશોના મકાનો તોડી પાડયા બાદ તેઓને સયાજીપુરામાં મકાનો ફાળવતા ...\nબેટ-દ્વારકાની ફેરી બોટમાં પાણી ભરાતા જીવ બચાવવા અફરાતફરી\nબેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનું નિવાસસ્થાન હોય દર વર્ષે આ ટાપુ પર લાખો શ્રદ્ધાળુઓ ઓખા- ...\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે સૌરાષ્ટ્ર યાત્રા કાઢશે\nભાજપ હવે નારાજ મતદારોને મનાવવા માટે 3 ફેઝમાં સીધો સંપર્ક સાધવા માટે પ્લાન ઘડી રહી છે. આ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://forests.gujarat.gov.in/jal-sanchay-scheme.htm", "date_download": "2018-06-24T23:53:23Z", "digest": "sha1:CZERZVQW56N2SMDVZMFDTFQI2JPMETXM", "length": 26896, "nlines": 236, "source_domain": "forests.gujarat.gov.in", "title": "The Sujalam Sufalam Yojana : Jal Sanchay Abhiyan -2018", "raw_content": "\nજળ સંચય બાબતે વન વિભાગ ધ્વારા કરવામાં આવતી કામગીરીની નોંધ\n૧વન વિકાસ, વન વિસ્તાર, વૃક્ષ આવરણ તેમજ વૃક્ષ આધારીત આર્થિક તેમજ પર્યાવરણીય જરુરીયાતને પુર્ણ કરવા માટે વન વિભાગ ધ્વારા મોટા પાયે વૃક્ષ વાવેતર અને વનીકરણની કામગીરી કરવામાં આવે છે. વનીકરણ થકી જમીન, માટી પાણી જેવી અગત્યની પર્યાવરણીય બાબતોનું સંરક્ષણ થાય છે. સાથોસાથ આ તમામ કામોથી વનીકરણને પણ મદદ મળે છે એટલે આ કામો વનીકરણની કામગીરીના અનિવાર્ય ભાગ છે.\n૨ જમીનની ઉત્પાદન શકિત તેમજ તેની ફળદ્રુપતાનો મુખ્ય આધાર જમીનની માટી અને ભુગર્ભના પાણીના સ્તર ઉપર રહે તે છે. એટલે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ભૂમિ અને ભેજ સંરક્ષણ માટેના કામો વન વિભાગ ધ્વારા લેવામાં આવે છે. જળ સંચય, ભુગર્ભીય જળ રીચાર્જ અગત્યની બાબત હોય તે વનીકરણની કામગીરીનો ભાગ છે જે વિસ્તારમાં વનીકરણ કરવામાં આવે છે તેમાં જળ સંચય, ભેજ સંરક્ષણ માટે આવા કામો લેવામાં આવે છે.\n૩વન વિભાગ ધ્વારા જળ સંચય, ભેજ સંરક્ષણના કામો સ્વત્રંત રીતે કરવામાં આવતા નથી પરંતુ જયાં વનીકરણ કરવાના થાય તે સ્થળે સુક્ષ્મ આયોજન તરીકે અને વાવેતરના ભાગ સ્વરુપે કરવામાં આવે છે. જળ સંચય અને ભેજ સંરક્ષણની કામગીરી માટે વન વિભાગ ધ્વારા વનતલાવડી અને ચેકડેમ બનાવવામાં આવે છે.\n૪વન વિસ્તારમાં જમીનના ધોવાાણને અટકાવવા અને વરસાદી પાણીને વહી જતુ અટકાવી તેમજ પાણીનો સંગ્રહ કરવાના આશયથી ચેકડેમ અને વનતલાવડી બનાવવાની કામગીરી કરવામાં આવે છે તેનાથી સંગ્રહ થય��લ પાણી જમીનમાં ઉતરીને ભુગર્ભીય પાણીનું સ્તર વધારે છે. સંગ્રહ થયેલ પાણી સામાન્ય રીતે બે થી ત્રણ માસ સુધી વધારે ઉપલબ્ધ રહેતુ હોય છે જેમાંથી ગામના માલ ઢોર તેમજ પશુપક્ષીને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થાય છે.\n૫ પાણીની વધુ આવક અને વહેણ ધરાવતાં નાળા કોતરમાં પાકા ચેકડેમ બનાવવામાં આવે છે. પાણીના વેગ અને તાકાતની સામે ટકી રહે તેના માટે આ ચેકડેમ એક દિવાલ સ્વરુપે બનાવવામાં આવે છે જેની માપ સાઇઝ સ્થળને અનુરુપ હોય છે. સ્થાનિક રીતે મળતા પથ્થરોને સરખા કરીને સીમેન્ટ ક્રોંક્રીટનો ઉપયોગ તેમજ ટેકનીકલ રીતે જરુરીયાત પ્રમાણે પાયાનું કામ બનાવીને આ ચેકડેમ બનાવાય છે. પાણીના સ્તરને સંભાળી શકે તેના માટે નીચેના ભાગે આ ચેકડેમની પહોળાઇ વધારે રાખવામાં આવે છે. ચેકડેમની બંને બાજુ જમીનનું ધોવાણ ન થાય એટલે ત્યાં પથ્થરોનું પેચીંગ કરવામાં આવે છે.\n૬વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે હેઠાળ વાળા વન વિસ્તારમાં બનાવાતી રકાબી આકારની રચનાને વનતલાવડી કહે છે. વન વિભાગ ધ્વારા બાંધવામાં આવેલ ચેકડેમ, વનતલાવડી કે ચેકવોલમાં સંગ્રહ કરવામાં આવેલ પાણીનો ઉપયોગ વન્યપ્રાણી તેમજ પશુપક્ષીઓ ધ્વારા કરવામાં આવે છે તે બાંધવાથી આજુબાજુના વિસ્તારોમાં આવેલ કુવાઓમાં પાણીનું સ્તર ઉંચુ થવામાં મદદરુપ થાય છે.\n૭ વન વિસ્તારમાં બનાવામાં આવતાં ચેકડેમનું માપ, સાઇઝ એ સ્થળ, પાણીના વહેણ તેમજ નાળાની પહોળાઇ ઉપર આધારીત હોય છે. સરેરાશ ચેકડેમની લંબાઇ ૫ થી ૬ મીટર, પહોળાઇ ૨ મીટર અને ઉંચાઇ ર મીટર જેટલી હોય છે.\n૮જયારે વનતલાવડીની લંબાઇ ૫૦ થી ૭૦ મીટર, ઉપરની પહોળાઇ ૩.૫ થી ૪ મીટર અને નીચેની પહોળાઇ આશરે ૧૦ થી ૧૨ મીટર જેટલી હોય છે.\n૯ વન વિભાગ ધ્વારા બનાવવામાં આવતી વનતલાવડીની સરેરાશ કિંમત રુ. ૧ થી ૧.૫૦ લાખની હોય છે જયારે ચેકડેમની સરેરાશ કિંમત રુ.૧.૫૦ થી ૨.૦૦ લાખ હોય છે.\n૧૦ વન વિભાગ ધ્વારા દર વર્ષે વર્કીંગ પ્લાન પ્રમાણે નકકી થયેલ વન વિસ્તારમાં ચેકડેમ, વનતલાવડી, નાળા બન્ડીંગ બનાવવામાં આવે છે.\n૧૧વન વિભાગ ધ્વારા સને ર૦૧૨-૧૩ થી સને ૨૦૧૬-૧૭ સુધીમાં ૨૬ જીલ્લાઓમાં ૨૧૪૯ વનતલાવડી અને ૨૦૫૭ ચેકડેમ બનાવવામાં આવેલ છે. ચેકડેમ અને વનતલાવડીની જીલ્લાવાર વિગત સામેલ પત્રક મુજબ છે.\n૧૨સને ૨૦૧૭-૧૮ માં ભુમિ અને ભેજ સંરક્ષણના કામો માટે રુ.૧૧૧૦.૨૦ લાખની નાણાંકીય સિધ્ધિ મેળવવામાં આવેલ છે. સને ૨૦૧૮-૧૯ માં ૧૩૫૮.૫૨ લાખનું આયોજન કરવામાં આવેલ છે. સને ૨૦૧૯-૨૦ માં રુ.૮૭૭.૮૫ લાખનું આયોજન કરવામાં આવશે.\n૧૩ વન વિભાગ ધ્વારા વિવિધ મોડલો જેવા કે, (૧) ઇકો રેસ્ટોરેશન (ર) એઇડેડ આર્ટીફીસીયલ રીજનરેશન (૩) એફોરેસ્ટેશન ઇન ડીગ્રેડેડ ફોરેસ્ટ (૪) વાંસ વાવેતર હેઠળ ભેજ સંરક્ષણના કામો લેવામાં આવે છે.\nકામનાં પ્રકાર વાર કુલ કામોની સંખ્યા દર્શાવતું પત્રક\nપુર્ણ કરવામાં આવેલ કામોની સંખ્યા\nચાલુ કામો ઉપર રોકવામાં આવેલ મજુરોની સંખ્યા\nચેકડેમ ૪૮ ૨૩ ૧૯ ૪ ૨૭ ૧૭ ૯૦૩ ૬૩૦\nવન તલાવડી ૪૧૬ ૪૩૧ ૨૭૩ ૨૨૭ ૯૬ ૯૯ ૧૭૦૧ ૧૧૩૬\nકન્ટુર ટ્રેંચ ૧૦૯ ૬૭ ૫૫ ૧૭ ૫૨ ૩૪ ૨૨૮૦ ૮૦૬\nચેકડેમ રીપેરીંગ ૭૬ ૪૪ ૧૯ ૬ ૪૯ ૧૫ ૩૬૨ ૧૨૦\nચેકડેમ ડીસીલ્ટીંગ ૧૬૫ ૨૬૮ ૮૮ ૧૨૨ ૩૨ ૫૦ ૪૯૫ ૨૮૪\nતળાવ ઉંડા કરવા ૩૪ ૧૨૫ ૧૮ ૭૨ ૨ ૨૩ ૧૯ ૬૩\nનદીકાંઠે વનીકરણ ૦ ૭ ૦ ૩ ૦ ૩ ૦ ૦\nમાટીપાળા ૦ ૨૫ ૦ ૨૫ ૦ ૦ ૦ ૧૦૭\nજલકુંડ ૦ ૫૦ ૦ ૧૧ ૦ ૫ ૦ ૦\nગેબીયન ૬૫ ૧૯ ૪૧ ૨૨ ૧૪ ૭ ૫૪૩ ૦\nનાળા બન્ડીંગ ૧૩ ૭ ૬ ૩ ૭ ૪ ૪૪૬ ૦\nચેકવોલ ૩ ૦ ૩ ૦ ૦ ૦ ૧૭૮ ૦\nકન્ટુર ડાઈક ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦\nકુલ ૯૨૯ ૧૦૬૬ ૫૨૨ ૫૧૨ ૨૭૯ ૨૫૭ ૬૯૨૭ ૩૧૪૬\nજીલ્લા પ્રમાણે કામનાં પ્રકાર વાર કુલ કામોની સંખ્યા દર્શાવતું પત્રક\nપુર્ણ કરવામાં આવેલ કામોની સંખ્યા\nચાલુ કામો ઉપર રોકવામાં આવેલ મજુરોની સંખ્યા\n૧ સુરત ૭ ૭ ૫ ૫ ૨ ૨ ૩૦ ૪૦\n૨ તાપી ૭૫ ૦ ૫૫ ૦ ૨૦ ૦ ૨૦૩ ૦\n૩ ભરૂચ ૨૫ ૩ ૩ ૦ ૧૪ ૩ ૨૪૨ ૧૦\n૪ કચ્છ ૦ ૮૭ ૦ ૨૦ ૦ ૪૯ ૦ ૧૧૦\n૫ પાટણ ૦ ૨૬ ૦ ૧૨ ૦ ૭ ૦ ૦\n૬ ગાંધીનગર ૦ ૧૦૦ ૦ ૪૮ ૦ ૬ ૬ ૧૪૦\n૭ ખેડા ૦ ૨૮ ૦ ૮ ૦ ૨૦ ૦ ૨૬૬\n૮ મહેસાણા ૦ ૨૪ ૦ ૫ ૦ ૧૫ ૦ ૧૬૧\n૯ અરવલ્લી ૪૨ ૧૫ ૨૬ ૯ ૧૬ ૬ ૭૨ ૨૫\n૧૦ સાબરકાંઠા ૫૦ ૧૩ ૪૪ ૬ ૬ ૭ ૪૪ ૭\n૧૧ બનાસકાંઠા ૯૨ ૧૫ ૩૫ ૧૦ ૫૨ ૩ ૬૩૪ ૧૩૪\n૧૨ સુરેન્દ્રનગર ૦ ૪૪ ૦ ૧૯ ૦ ૧૨ ૦ ૪૦\n૧૩ જુનાગઢ ૦ ૩૭ ૦ ૨૨ ૦ ૬ ૦ ૦\n૧૪ ગીર સોમનાથ ૦ ૩૫ ૦ ૨૫ ૦ ૩ ૦ ૦\n૧૫ પોરબંદર ૦ ૧૮ ૦ ૧૨ ૦ ૫ ૦ ૩૭\n૧૬ જામનગર ૦ ૩૨ ૦ ૩ ૦ ૯ ૦ ૬૪\n૧૭ દેવભુમી દ્વારકા ૦ ૨૦ ૦ ૩ ૦ ૪ ૦ ૧૭\n૧૮ મોરબી ૦ ૧૩ ૦ ૭ ૦ ૩ ૦ ૦\n૧૯ રાજકોટ ૦ ૨૬ ૦ ૨૦ ૦ ૨ ૦ ૦\n૨૦ ભાવનગર ૦ ૭૪ ૦ ૫૦ ૦ ૧૦ ૦ ૦\n૨૧ બોટાદ ૦ ૭ ૦ ૭ ૦ ૦ ૦ ૦\n૨૨ અમરેલી ૦ ૧૮ ૦ ૨ ૦ ૫ ૦ ૦\n૨૩ દાહોદ ૩૨ ૨૮ ૧૮ ૧૧ ૧૨ ૧૭ ૨૦૫૧ ૧૪૦૫\n૨૪ મહીસાગર ૩૪ ૨૨ ૧૦ ૯ ૨૭ ૧૩ ૧૦૦ ૬૫\n૨૫ છોટા ઉદેપુર ૩૦ ૦ ૫ ૦ ૨૫ ૦ ૫૨૧ ૦\n૨૬ પંચમહાલ ૨૪૬ ૩૦૭ ૧૫૮ ૧૫૧ ૬ ૨૨ ૭ ૧૪૧\n૨૭ નર્મદા ૫૮ ૨૪ ૪૪ ૧૭ ૧૪ ૭ ૭૫૫ ૪૭૨\n૨૮ વલસાડ ૮૫ ૦ ૪૦ ૦ ૧૭ ૦ ૩૦ ૦\n૨૯ નવસારી ૨૯ ૩ ૪ ૦ ૨૫ ૩ ૧૨૫ ૧૨\n૩૦ ડાંગ ૧૨૪ ૪૦ ૭૫ ૩૧ ૪૩ ૧૮ ૨૧૦૭ ૦\nકુલ ૯૨૯ ૧૦૬૬ ૫૨૨ ૫૧૨ ૨૭૯ ૨૫૭ ૬૯૨૭ ૩૧૪૬\nજીલ્લા પ્રમાણે કામનાં પ્રકાર વાર કુલ કામોની સંખ્યા\nઅમદાવાદ જિલ્લામાં નદી કાંઠે વનીકરણ ૪, કુલ ૪ કામગીરીઓ.\nઅમરેલી જિલ્લામાં ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૭, નદી કાંઠે વનીકરણ ૩૭, કુલ ૫૪ કામગીરીઓ.\nઆણંદ જિલ્લામાં નદી કાંઠે વનીકરણ ૨૦, કુલ ૨૦ કામગીરીઓ.\nઅરવલ્લી જિલ્લામાં ચેકડેમ ૭, વન તલાવડી ૧૫, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨૦, તળાવ ઉડા કરવા ૧૫, નદી કાંઠે વનીકરણ ૨૧, કુલ ૭૮ કામગીરીઓ.\nબનાસકાંઠા જિલ્લામાં ચેકડેમ ૨૧, વન તલાવડી ૪૯, ચેકડેમ રીપેરીંગ ૧૧, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨૫, તળાવ ઉડા કરવા ૧, નદી કાંઠે વનીકરણ ૬, કુલ ૧૧૩ કામગીરીઓ.\nભરુચ જિલ્લામાં ચેકડેમ ૨, વન તલાવડી ૧૪, ચેકડેમ રીપેરીંગ ૧, ચેકડેમ ડીસિલ્ટીંગ ૫, નદી કાંઠે વનીકરણ ૬૮, કુલ ૮૯ કામગીરીઓ.\nભાવનગર જિલ્લામાં ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૧, વન તળાવ ડિસિલ્ટીંગ ૪૩, તળાવ ઉંડા કરવા ૭, નદી કાંઠે વનીકરણ ૨, કુલ ૮૩ કામગીરીઓ.\nબોટાદ જિલ્લામાં વન તળાવ ડિસિલ્ટીંગ ૫, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨, નદી કાંઠે વનીકરણ ૨, કુલ ૯ કામગીરીઓ.\nછોટાઉદેપુર જિલ્લામાં વન તલાવડી ૨૧, કંટુર ટ્રેચ ૧, ચેકડેમ રીપેરીંગ ૨, ચેકડેમ ડિસિલ્ટીંગ ૬, નદી કાંઠે વનીકરણ ૩, કુલ ૩૩ કામગીરીઓ.\nદાહોદ જિલ્લામાં ચેકડેમ ૬, વન તલાવડી ૪૨, કંટુર ટ્રેચ ૧૨, તળાવ ઉંડા કરવા ૨, નદી કાંઠે વનીકરણ ૧૩, કુલ ૭૫ કામગીરીઓ.\nડાંગ જિલ્લામાં ચેકડેમ ૪, વન તલાવડી ૮, કંટુર ટ્રેચ ૩૦, ચેકડેમ રીપેરીંગ ૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩, ગેબીયન ૮૮, નાળા બન્ડીગ ૨૦, ચેકવોલ ૪, કુલ ૧૬૦ કામગીરીઓ.\nદેવભુમિ દ્વારકાઅહિં ક્લિક કરો\nદેવ ભુમિ દ્વારકા જિલ્લામાં વન તલાવડી ૫, કંટુર ટ્રેંચ ૮, ચેકડેમ ડિસિલ્ટીંગ ૮, નદી કાંઠે વનીકરણ ૫૨, કુલ ૭૩ કામગીરીઓ.\nગાંધીનગર જિલ્લામાં વન તલાવડી ૨૩, કન્ટુર ટ્રેંચ ૨, ચેકડેમ ડીસિલ્ટીંગ ૧, માટી પાળા ૨૫, જલકુંડ ૫૦, નદી કાંઠે વનીકરણ ૧૩, કુલ ૧૧૪ કામગીરીઓ.\nગીર સોમનાથઅહિં ક્લિક કરો\nગીર સોમનાથ જિલ્લામાં ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૫, નદી કાંઠે વનીકરણ ૪૨, કુલ ૭૭ કામગીરીઓ.\nજામનગર જિલ્લામાં વન તલાવડી ૧૧, કંટુર ટ્રેંચ ૧૭, ચેકડેમ રીપેરીંગ ૬, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧, નદી કાંઠે વનીકરણ ૯૬, કુલ ૧૩૧ કામગીરીઓ.\nજુનાગઢ જિલ્લામાં વન તલાવડી ૭, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૪, નદી કાંઠે વનીકરણ ૪૧, કુલ ૮૨ કામગીરીઓ.\nખેડા જિલ્લામાં વન તલાવડી ૨૦, કંટુર ટેંચ ૧, ચેકડેમ ડિસિલ્ટીંગ ૭, નદી કાંઠે વનીકરણ ૧૨૯, કુલ ૧૫૭ કામગીરીઓ.\nકચ્છ જિલ્લામાં ચેકડેમ ૧૦, વન તલાવડી ૪૧, કન્ટુર ટ્રેંચ ૩, ચેકડેમ રીપેરીંગ ૧૦, ચેકડેમ ડીસિલ્ટીંગ ૮, તળાવ ઉંડા કરવા ૯, નદી કાંઠે વનીકરણ ૧૧, કુલ ૯૨ કામગીરીઓ.\nમહીસાગર જિલ્લામા�� વન તલાવડી ૮, કંટુર ટ્રેચ ૧૮, ચેકડેમ રીપેરીંગ ૧૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૭, નદી કાંઠે વનીકરણ ૮, કુલ ૬૪ કામગીરીઓ.\nમહેસાણા જિલ્લામાં વન તલાવડી ૨૦, ચેકડેમ ડિસિલ્ટીંગ ૪, નદી કાંઠે વનીકરણ ૧૦, કુલ ૩૪ કામગીરીઓ.\nમોરબી જિલ્લામાં વન તલાવડી ૪, ચેકડેમ ડિસિલ્ટીંગ ૫, તળાવ ઉડા કરવા ૪, નદી કાંઠે વનીકરણ ૧૧, કુલ ૨૪ કામગીરીઓ.\nનર્મદા જિલ્લામાં વન તલાવડી ૧૫, કંટુર ટ્રેચ ૧૫, ચેકડેમ રીપેરીંગ ૬, ચેકડેમ ડિસિલ્ટીંગ ૪૦, તળાવ ઉંડા કરવા ૬, નદી કાંઠે વનીકરણ ૨૨, કુલ ૩૩ કામગીરીઓ.\nનવસારી જિલ્લામાં કંટુર ટ્રેચ ૩૨, નદી કાંઠે વનીકરણ ૨૧, કુલ ૫૩ કામગીરીઓ.\nપંચમહાલ જિલ્લામાં ચેકડેમ ૫, વન તલાવડી ૪૭૪, કંટુર ટ્રેચ ૫, તળાવ ઉંડા કરવા ૩૭, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૧, ચેકડેમ રીપેરીંગ ૧, નદી કાંઠે વનીકરણ ૧૦, કુલ ૫૬૩ કામગીરીઓ.\nપાટણ જિલ્લામાં ચેકડેમ ડીસિલ્ટીંગ ૧૩, વન તળાવ ડીસિલ્ટીંગ ૬, નદી કાંઠે વનીકરણ ૮, કુલ ૨૭ કામગીરીઓ.\nપોરબંદર જિલ્લામાં વન તલાવડી ૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૫, નદી કાંઠે વનીકરણ ૧૨, કુલ ૩૦ કામગીરીઓ.\nરાજકોટ જિલ્લામાં વન તલાવડી ૧૦, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૬, નદી કાંઠે વનીકરણ ૧૪, કુલ ૪૦ કામગીરીઓ.\nસાબરકાંઠા જિલ્લામાં ચેકડેમ ૫, વન તલાવડી ૧૫, ચેકડેમ રીપેરીંગ ૧૦, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૩, નદી કાંઠે વનીકરણ ૩૭, કુલ ૧૦૦ કામગીરીઓ.\nસુરત જિલ્લામાં વન તલાવડી ૫, ચેકમડેમ રીપેરીંગ ૪, ચેકડેમ ડીસિલ્ટીંગ ૧૨, નદી કાંઠે વનીકરણ ૪૬, કુલ ૬૭ કામગીરીઓ\nસુરેંદ્રનગર જિલ્લામાં વન તલાવડી ૬, ચેકડેમ રીપેરીંગ ૧૭, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧, તળાવ ઉડા કરવા ૨૧, નદી કાંઠે વનીકરણ ૧૦, કુલ ૫૫ કામગીરીઓ.\nતાપી જિલ્લામાં વન તલાવડી ૫૦, ચેકડેમ રીપેરીંગ ૨૦, ચેકડેમ ડીસિલ્ટીંગ ૫, નદી કાંઠે વનીકરણ ૨૨, કુલ ૯૭ કામગીરીઓ\nવડોદરા જિલ્લામાં નદી કાંઠે વનીકરણ ૨, કુલ ૨ કામગીરીઓ.\nવલસાડ જિલ્લામાં ચેકડેમ ૧૧, વન તલાવડી ૨૩, કંટુર ટ્રેચ ૩૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨૮, નદી કાંઠે વનીકરણ ૨૭, કુલ ૧૨૨ કામગીરીઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2016/", "date_download": "2018-06-25T00:23:09Z", "digest": "sha1:AUDMAMSAHXZLCEA3B2IX2OJATSDDSDAL", "length": 43340, "nlines": 357, "source_domain": "www.yashpaljadeja.com", "title": "2016", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nઅંતે પ્રેમ મારોય છે, તમારોય છે.\nગઈ કાલે રાત્રે ઊંઘ નો'તી આવતી. એમ તો ૨-૩ દિવસથી તબિયત નરમ-ગરમ હતી એટલે વધારે ઊંઘ ખરાબ થઇ. સ્હેજ તાવ પણ હતો.\nતાવ આવ એટલે મારું મગજ ખુબ વિચાર્યા કરે. એવાજ કંઈક વિચારોમાં ખોવાયેલો હતો અને બાજુંમાં સુતેલી કિરણને આરામથી આરોળતાં જોઈ અને મને નીચેની પંક્તિઓ લખવાની પ્રેરણા મળી.\nએમ શાને એકલા આળોટો છો\nઆ બિસ્તર મારોય છે, તમારોય છે.\nએમ શાને એકલા રડો છો\nહવે આ ગમ મારુંય છે,તમારુંય છે.\nનથી રહી મંઝિલ મારા એકલાની,\nએમાં પરિશ્રમ મારોય છે, તમારોય છે.\nમુશ્કિલ જરૂર છે આ જીવન,\nપણ એમાં સાથ મારોય છે, તમારોય છે.\nકોઈ વાર રાહ તમે જોજો, કોઈ વાર હું જોઇશ,\nઆ ઇંતેજાર મારોય છે, તમારોય છે.\nખટપટ, ખટરાગ અને રીસામણા-મનામણા,\nઅંતે પ્રેમ મારોય છે, તમારોય છે.\nએ જૈફ વયના યુગલને સલામ\nમારા ઘરથી ઓફીસ વચ્ચેનું અંતર આશરે ૯-૧૦ કિલોમીટરનું છે. ઓફિસનો ટાઈમ ૯:૩૦ હોવા છતાં હું ૫-૧૦ મિનીટ વહેલા પહોચાય એ રીતે ઘરેથી નીકળું છું.\nવહેલાં નીકળવાના ૨ કારણો છે :\n(૧) ઓફીસ જવાના રસ્તે સાબરમતી નદી, નદી કિનારે આવેલા ગામડાઓ અને ખેતર આવે છે. મને આવું કુદરતી વાતાવરણ ઘણું ગમે. એટલે એકટીવા ધીમે ધીમે ચલાવતા હું રસ્તે આવતું આ બધું જોવું છું અને માણું છું. મન પ્રફુલ્લિત થઇ જાય અને માંહ્યલા (આત્મા) ને શાંતિ મળે.\n(૨) બીજું કારણ એ છે કે આવા પ્રાકૃતિક રસ્તા પર જતાં મારું મન એકાંત અનુભવીને સારા વિચારે ચડે છે. મનને શાંતિ મળે છે.\nઆવા જ એક દિવસે મેં એક જૈફ વયના યુગલને રસ્તાની કિનારે ચાલતા જોયું. ખેતરે મજૂરી કરવા જતા હોય એવું લાગ્યું. ભાદરવા મહિનાના તાપમાં (કે ઉકળાટમાં ) ચાલીને જતા હતાં. પરસેવે રેબઝેબ હતાં. પણ એમના ચેહરા પર ગજબની ખુશી હતી. ખુબ જ સંતોષી જીવ લાગ્યા.\nત્યારે મને વિચાર આવ્યો કે માણસ દિલથી ખુશ હોવો જોઈએ અને ભગવાને જે આપ્યું છે તેના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ. જે આપ્યું છે તેના માટે સંતોષ હોવો જોઈએ. એ જ ભગવાનને સાચી રીતે થેંક યુ કહેવાની રીત છે એવું હું માનું છું.\nઆપણે એ.સી. વાળી ઓફિસ અને ઘરમાં બેસીને, કહેવાતી બધીજ ભૌતિક સગવડતાઓ ભોગવતા હોવા છતાં સંતોષી નથી, સુખી નથી. અને એ યુગલ જાણે નવા જ લગ્ન કરીને આવ્યું હોઈ એ રીતે ખુશ થઈને, ભગવાનને થેંક યુ કહેતા કહેતા, ચાલીને મજૂરીએ જતું હતું. ધન્ય છે.\nLabels: ગાંધીનગર, પ્રેમ, વાતાવરણ\n10 એવી બ્લોગ પોસ્ટ્સ જે મને લખવી ગમશે\nજેમ્સ અલટુચર વિષે અને એની સલાહ: રોજની પ્રેક્ટિસ અને દરેક દિવસના 10 નવા વિચાર વિષે. (આ પોસ્ટ લખવાનું કારણ પણ એજ છે.)\nએ લોકો વિષે જેમની પાસેથી મેં કંઈક શીખ્યું અને જેમને હું આદ�� આપું છું.\nકેમ થોડા દિવસોથી મને સ્માર્ટફોન પર ગુસ્સો આવે છે અને ખાસ કરીને સોશિઅલ-મીડિયા એપ્સ પર.\nઅમુક ટેવો જે મારે જીવનમાં અપનાવવી છે અને જીવન બદલવું છે.\n10 પુસ્તકો જે મને અત્યાર સુધી ગમ્યા છે.\nમને લખવાની ઈચ્છા થાય એવા પુસ્તકો.\nવિવિધ કારકિર્દી જે મેં બાળપણમાં વિચારેલી.\nમારા પેનના શોખ વિષે અને મેં વાપરેલી પેન વિષે.\nકેમ મને વેઇટ-લિફ્ટિંગ (જીમની કસરતો) કરતા યોગ અને પ્રાણાયામ વધારે ગમે છે.\nLabels: 10 વિચાર, અંગત, આદતો, કારકિર્દી, બ્લોગ, લેખન, વાંચન, શોખ\nવર્ષો પહેલાં જયારે સ્કુલ-કૉલેજમાં હતો ત્યારે હોમવર્ક કરવાનો ભારે કંટાળો આવતો. ખાસ તો એટલા માટે કે હોમવર્ક લખીને કરવું પડતું.\nપણ હવે એ દિવસો યાદ આવે છે.\nહવે હાથેથી લખવાનું નહિવત થયું છે. પણ હજું મારા હાથ ઘણીવાર લખવા માટે તલપાપડ થાય છે અને મને એ જુના દિવસો યાદ આવે છે.\nકોમ્પ્યુટર્સ આવી જતા બધું લખવાનું કોમ્પ્યુટરના કીબોર્ડ પર જ થતું હોવાથી હાથેથી લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે.\nહમણાં થોડા દિવસો પહેલાં કમ્પનીમાં ટ્રેનિંગ હતી. ટ્રેનિંગને અંતે અમારે એક લેખિત પરીક્ષા આપવાની હતી. ઘણા વર્ષો પછી આ રીતે પરીક્ષા આપી. લખવું ઘણું હતું, પણ અફસોસ, પ્રેક્ટિસ ન હોવાથી વારે ઘડીયે હાથ દુઃખી જતો હતો. અને ઘણી વાર એવું પણ બન્યું કે મગજના વિચારો અને હાથ ના લખાણ વચ્ચે જે સિન્ક્રોનાઇઝેશન હોવું જોઈએ એમાં હાથ પાછળ રહી જતો હતો.\nસ્કૂલ-કોલેજના હોમવર્કને બાદ કરતાં મને પેનથી પેપર પર લખવાનું ગમતું. મને મજા આવતી મારા વિચારોને પેપર પાર ઉતારવાની. મારી ઘણી બધી કવિતાઓ અને જૂની બ્લોગ પોસ્ટ્સ મેં હાથ વડે લખીને પછી જ કોમ્પ્યુટર પર ઉતારી છે. પણ હવે બહુ ઓછું લખાય છે.\nપેન-પેપર થી લખવાનો બીજો ખાસ ફાયદો એ થાય છે કે તમે ઓછા ડિસ્ટર્બ થાવ છો અને તમારા મગજમાં ચાલતા વિચારો તમે જલ્દી કાગળ પર ઉતારી શકો છો.\nહવે નક્કી કર્યું છે કે દિવસમાં એકાદ પાનું તો હાથેથી લખવું.\nLabels: My Poems, કૉલેજ, ટેકનોલોજી, બ્લોગ, બ્લોગીંગ, લેખન\nપોતાની અંદરના ગુરુને જગાડો\nઆજે ગુરુ-પૂર્ણિમા છે. આજને દિવસે આપણે આપણા ગુરુઓને વંદન કરી એમના આશીર્વાદ લઈએ છીએ.\nપણ આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણી અંદર પણ એક ગુરુ છે. જે હર ઘડી આપણી સાથે જ હોઈ છે અને આપણને માર્ગદર્શિત કરે છે. એ ગુરુ આપણી બધી જ ખામીઓ અને ખૂબીઓ જાણે છે અને એ મુજબ આપણને પથ પણ બતાવે છે.\nતકલીફ એક જ છે કે આપણે એ ગુરુ નું સાંભળતા નથી અથવા તો આપણે એમને સાંભળવાનું જ બંધ કરી દીધું છે.\nગુરુ શબ્દ સંસ્કૃતના બે શબ્દ થી બનેલો છે: 'ગુ' નું અર્થ અંધકાર કે અજ્ઞાનતા થાય. અને 'રુ' નો અર્થ (અંધકાર) દૂર કરનાર થાય. અર્થાત ગુરુ આપણને અંધકાર માંથી દૂર કરીને અજવાળા તરફ લઈ જનારા છે.\nહું એ ગુરુની વાત કરું છું જે આપણી અંદર છે.\nઆપણે બાહ્ય વિશ્વમાં એટલા ઓતપ્રોત છીએ કે આપણને આ ગુરુની વાતો કે એમનું માર્ગદર્શન સંભળાતું જ નથી. અને એટલે જ આપણને આપણા જીવનમાં છીછરાપણું લાગે છે.\nભારતીય પરંપરા મુજબ આપણે આપણા ગુરુનું કહેલું માણીયે છીએ અને એમના જ્ઞાનને માણીયે છીએ. એમાં કોઈ શંકા નથી કરતા. એજ મુજબ આપણે આપણી અંદર રહેલા ગુરુને પણ સાંભળવા જોઈએ અને એ મુજબ વર્તવું જોઈએ.\nસ્વ-વિકાસ અને મનની શાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે.\nએટલે આપણે બધાએ આપણી અંદરના ગુરુ ને સાંભળવા પડશે.\nએકાંત: માણસને એકાંત મળે તો જ એ એના અંતરાત્માના અવાજ ને સાંભળી શકે. અવાજ અને બીજી ધમાલથી આપણે રહીશું એટલા જ આપણે આપણા ગુરુને સાંભળી શકીશું.\nમોબાઈલ બંધ: આપણને ડિસ્ટર્બ કરવામાં અને આપણને ખલેલ પહોંચાડવામાં મોબાઈલ પહેલા ક્રમે આવે છે. મારા અંગ્રેજી બ્લોગ પર આ વિશેની પોસ્ટ વાંચો - Disconnect to Connect\nલાખો: તમને પજવતા પ્રોબ્લેમ્સ વિશે લખવાથી આપણા મગજમાં ચાલતા વિચારો વધારે ક્લીઅર થાય છે અને પછી આપણને એ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ના નવા વિચારો આવે છે.\nધ્યાન: ધ્યાનમાં બેસવાથી આપણું માં શાંત થાય છે અને સરવાળે આપણે આપણા પ્રોબ્લેમ્સ પર વધારે સારી રીતે કોન્સનટ્રેટ કરી શકીયે છીએ.\nLabels: લેખન, સ્વ વિકાસ\nહમણાં ઓફિસમાં 5 દિવસની ટ્રેનિંગ હતી. ઘણું શીખવા મળ્યું અને ખાસ તો મને ટ્રેનરની એક વાત ખાસ ગમી. એ રોજ લર્નિંગ - નવું શીખવાની પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.\nઅમને શીખવવા એ રોજ નવી નવી વિચારવાલાયક કસરત કરાવતા. અને પછી અમારી ભૂલો અને સારી બાબતો અમને જણાવતા.\nરોજ નવું શીખવાની અને શીખવવાની એમની ટેકનીક મને ગમી.\nમને અમુક વાર નવું શીખવાની બીક લાગતી હતી કારણ કે એ આપણા કમ્ફર્ટ ઝોન થી બહાર હોઈ. પણ હવે નક્કી કર્યું કે શીખવાથી ગભરાવું નહીં અને રોજ નવું શીખતાં રેહવું.\nલીઓનાર્ડો દા વિન્સી નું એક સરસ સૂત્ર છે : Learning never exhausts the mind.\nનવું શીખવાથી મગજ ને કોઈ દિવસ થાક નથી લાગતો. ઉલ્ટું એ વધારે તાજગી અનુભવે છે.\nટામેટા 80 રૂપિયે કિલો\n1 કિલો ટામેટા થેલીમાં લઈને તમે શાક માર્કેટમાંથી નીકળો એટલો લોકોની નજર થેલી પર એવી રહે જાણે 1 કિલો સોનુ�� લઈને તમે નીકળા હો સારું છે ટામેટા બેન્ક લોકરમાં મુકવા નથી જવું પડતું. ‪#‎મોંઘવારી‬\nઆજથી 5 વર્ષ પહેલાં મેં www.yashpaljadeja.com ડોમેઈન ખરીદેલું .\nમને બરાબર યાદ છે એ દિવસ. હોસ્ટેલમાં એક મિત્રએ મને ડોમેઈન નેમ ખરીદવા કીધેલું જેથી કરીને ગૂગલે એડસેન્સ નું એપ્રુવલ તરત મળે. (એ પહેલાં પણ મેં એડસેન્સ માટે પ્રયત્ન કરેલો પણ કાયમ રિજેક્ટ થતું હતું)\nએટલે મેં આ ડોમેઈન ખરીદ્યું અને એડસેન્સ પણ તરત અપ્રુવ થઈ હતી.\nનોંધ - બ્લોગ તો ઘણા વખત થી લખતો હતો, પણ ડોમેઈન આજથી 5 વર્ષ પહેલાં ખરીદેલું. એ પહેલાં આ બ્લોગ નું એડ્રેસ હતું - www.yashpaljadeja.blogspot.com\nઆજે મને જાણવા મળ્યું કે મારી સાથે નોકરી કરતા આલાપ મેહતા ના ફુવા એટલે 'પ્રિયજન' નવલકથાના લેખક શ્રી વિનેશ અંતાણી.\nવાત એમ હતી કે રાકેશએ એવું કીધું કે હું કવિતાઓ લખું છું. એટલે જુહીએ પૂછ્યું કે ક્યાં છે તમારી કવિતાઓ \nએટલે મેં આ બ્લોગની વાત કરી. અને એ બધાં (આલાપ, જુહી, નીરવ) આ બ્લોગ ખોલીને બેસી ગયા અને મારી કવિતાઓ વાંચવા લાગ્યા.\nએ સમયે આલાપે કીધું કે મારા ફુવા વિનેશ અંતાણી પણ લખે છે. એ જાણીને મને સુખદ આશ્ચર્ય થયું અને મેં આલાપને કહ્યું કે જો શક્ય હોઈ તો મને એમની સાથે મુલાકાત કરાવી આપે.\nમેં સહુથી પહેલા વિનેશ અંતાણીને દિવ્યભાસ્કરની રવિપૂર્તિમાં વાંચેલા. અને મને એ લેખમાં એક નવો શબ્દ જાણવા મળેલો એ મને હજી યાદ છે. શબ્દ હતો 'માલીપા'. માલીપા શબ્દનો નજીકનો અર્થ થાય - within.\nએ પછીમે એમની લેખન યાત્રા વિશે \"લખવું એટલે કે...\"માં વાંચી.\nઅને ત્યારબાદ 'પ્રિયજન' નવલકથામાં. પ્રિયજન મને ખૂબ જ ગમેલી.\nમને લેખકો-કવિઓને મળવાનું ગમે છે. કારણ કે મળીને મને પણ લખવાની પ્રેરણા મળે છે.\nજોઈએ હવે વિનેશ સાહેબને ક્યારે મળાય છે.\nLabels: નવાજુની, પુસ્તકો, પ્રિયજન, લેખન, વાંચન, વીનેશ અંતાણી\nનવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી\nમોબાઈલ ક્રાંતિ અને સસ્તાં સ્માર્ટ ફોન્સની ઉપલબ્ધતાને લીધે મોબાઈલ ફોન્સમાં નવા-નવા ફીચર્સને જોવા-જાણવાની ઉત્સુકતા આજથી 10 વર્ષ પહેલાં હતી તે નથી રહી.\nવાત એમ છે કે ગઈ કાલે કિરણનો નવો ફોન - રેડ્મી નોટ 3 ઘરે આવી ગયો. અને કિરણે તરત જુના ફોનમાંથી સીમ કાઢીને નવા ફોનમાં નાખી દીધો અને ફોન જાને વર્ષોથી એ વાપરતી હોઈ એમ વાપરવા લાગી.\nએટલે મને આ વિચાર આવ્યો કે આજથી 10 વર્ષ પહેલાં જયારે આપણે નવો ફોન લેતા ત્યારે સૌપ્રથમ તો આપણે એનું મેન્યુઅલ ધ્યાનપૂર્વક વાંચતા અને પછી જ મોબાઈલ ને હાથ લગાડતાં.\nએ��ાં કોઈ શંકા નથી કે બધાં ફોન્સમાં એક સરખા જ ફીચર્સ હોઈ, પણ એક આમ-આદમી માટે હવે એવા ખાસ કોઈ ફીચર્સ નથી કે નવા ફોનનો પહેલાં જેટલો મોહ રહે. જેમ કે એન્ડ્રોઇડ વાળા ફોન્સ 5000 થી લઈને 50,000 સુધીના મળે છે. ફરક ફક્ત હાર્ડવેરને લગતો હોઈ છે - સોફ્ટવેરના એકાદ-બે અપડેટ્સ બાદ કરતાં.\nLabels: ઇલેક્ટ્રોનીક્સ, કિરણ, જીવન, ટેકનોલોજી, મોબાઈલ\nમૃત્યુ એ જીવનની કરુણાંતિકા નથી, પણ જીવતે જીવ આપણે જે આપણા માંહ્યલાને (આત્માને) મારીએ છીએ એ છે. - નોર્મન કઝીન્સ\nરોબીન શર્માના પુસ્તક \"Who Will Cry When You Die\" ના પહેલાં પૃષ્ઠ પર આ સુંદર વાક્ય વાંચ્યું.\nમેં આ પુસ્તક પહેલાં પણ વાંચેલું છે - કદાચ કોઈ લાઇબ્રરીમાંથી લઈને અથવા તો કોઈ મિત્રના અંગત કલેક્શન માંથી. અને ત્યારે જ નક્કી કરેલું કે આ પુસ્તક હું વસાવીસ. 4-5 દિવસ પહેલાં એમેઝોન પર આ પુસ્તક ખુબ જ સારા ડિસ્કાઉંટ સાથે મળતું હતું એટલે ખરીદી લીધું જે આજે ઘરે આવ્યું.\nઆ એવું પુસ્તક છે જે કોઈ પણ માણસ ગમે ત્યારે અને ગમે તે સમયે વાંચી શકે છે અને એમાં દરેકને કઈ ને કઈ ઉપયોગી વાંચવા લાયક, વિચારવા લાયક અને એમના જીવનમાં અમલ કરવા લાયક મળશે.\nદાખલા તરીકે, લેખક પહેલાં પાઠમાં આપણને આપણી ખૂબીઓ અને શોખ જાણવા કહે છે અને આપણને આપના મકસદ વિચારવા કહે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસ દ્વારા આપણે માયલો દૂર રહેતાં આપણા મિત્રો ને તરત કૉલ કરીને વાત કરી શકીએ છીએ પણ આપણને આપણી જાત સાથે વાત કરવાનો સમય નથી મળતો. આપને ભૂલી જઈએ છીએ કે આપણા જીવનનો હેતું શું છે અને આપણું દિલ શું કહે છે અને એટલે જ પછી આપણને ફૂટબોલની જેમ જીવન ઉછાળે છે અને આપણે ઉછળતા રહીએ છીએ.\nટૂંકમાં એક અદભુત પુસ્તક જે તમને જિંદગી જીવતા શીખવે.\nLabels: જીવન, ટેકનોલોજી, પુસ્તકો, વાંચન, વિજ્ઞાન\nઆ વર્ષે ઉનાળો ખુબ જ આગ ઝરતો રહ્યો. તાપમાન 49 ડીગ્રી સે. સુધી પહોચ્યું અને હજુ આવનારા દિવસોમાં 50 વાતે તો નવાઈ નહિ. નસીબજોગે ઓફિસમાં એ.સી. છે એટલે બપોરનો સમય આરામપૂર્વક નીકળી જાય છે પણ રાત્રે સુતી વખતે ખુબ જ ગરમી લાગે છે.\nગરમી થી બચવા ગઈ કાલે વોટર કૂલર લઇ આવ્યો.\nઆશા રાખીએ આ વખતે વરસાદ વહેલો આવે અને પુષ્કળ આવે.\nLabels: અમદાવાદમાં, ગાંધીનગર, વરસાદ, વાતાવરણ\nઅમદાવાદ ઐર શો અને પુસ્તક મેળો\nગઈ કાલે અમે અમદાવાદની મુલાકાત લીધી. ઐર શો જોયો અને પછી પુસ્તક મેળામાં પણ ગયા. મજા આવી.\nઅમદાબાદ પહોચ્યાં બપોરના 2 વાગે. પહેલા રાણીપમાં આવેલ નેશનલ હેન્ડલૂમની મુલાકાત લીધી. ત્યાંથ�� પછી અમે પેપરમાં વાંચ્યા મુજબ ઐર શો નો ટાઈમ 4 વાગ્યાનો હતો એટલે 3:45 એ સાબરમતી રીવરફ્રન્ટ પોહોચ્યા. ત્યાં જઈને ખબર પડી કે ઐર શો નો ટાઈમતો 5:30 નો છે. ગરમી એટલી હતી કે સાબરમતી રીવરફ્રન્ટ પર 5:30 સુધી બેસાય તેમ નો'તું. એટલે આશ્રમ રોડ પર આવેલ મેક-ડોનાલ્ડસ માં ગયા અને આરામ થી બેઠા.\nશોના ટાઈમ પેહલા પહોચ્યા ને શો જોયો. મજા આવી.\nપછી મને ગમતા પુસ્તક મેળામાં ગયા. ત્યાં બધા હોલ એ.સી. હોવાથી ઘણી રાહત થઇ. રાજા હોવાને કારણે ઘણી ભીડ હતી એટલે અમે બધા સ્ટોલ ફક્ત ઉપરછલ્લા જોયા અને નક્કી કર્યું કે સમય લઈને 7 તારીખ સુધીમાં આવશું.\nજય વસાવડાના લેક્ચર્સ ની એક ડી.વી.ડી. લીધી - \"વાંચન દ્વારા વિકાસ\". પણ લેપટોપમાં ડી.વી.ડી. પ્લેયર ન હોવાથી સંભાળવા માટે થોડી રાહ જોવી પડશે.\nએકંદરે ખુબ સારો દિવસ રહ્યો.\nઆજ સવારથી થોડું વાદળછાયું વાતાવરણ હતું અને સાંજે હું કમ્પની પરથી ઘરે આવવા નીકળ્યો ત્યારે જ વરસાદ પડ્યો અને ઘરે પોહોચ્યો એટલે બંધ થઇ ગયો. :-(\nLabels: અંગત, અમદાવાદ નેશનલ બૂક ફેર, અમદાવાદમાં, પુસ્તકો, વરસાદ, વાતાવરણ\nગઈ કાલે જીવનના 30 વર્ષ પુરા કર્યા. સાંજ સુધી તો દિવસ સામાન્ય રહ્યો. આખો દિવસ ઓફીસના કામમાં અને બધાં મિત્રોના કૉલ અને મેસેજીસના જવાબો આપવામાં ગયો.\nપછી સાંજે ઘરે આવ્યા પછી હું અને કિરણ બહાર ફરવા ગયા - અગોરા મોલ. ઘરની થોડી ચીજ-વસ્તુઓ લીધી.\nઘરે આવીને હું ફરી મોબાઈલ પર વ્યસ્ત થઇ ગયો. એ દરમિયાન કિરણ રસોડામાં ગઈ અને મારી જાણ બહાર એને ડાઈનીંગ ટેબલ પર મીણબત્તીઓ મૂકી ને શણગારી. અને પછી મને ડાઈનીંગ રૂમમાં બોલાવી અને અમે કેન્ડલ-લાઈટ ડીનર કર્યું.\nજમ્યા પછી એને મને એક પુસ્તક આપ્યું ગીફ્ટમાં - \"યુ આર ધ પાસવર્ડ તો માય લાઈફ\". સુદીપ નાગરક્ર દ્વારા લિખિત આ પુસ્તક નું નામ મેં પેહલી વખત સાંભળ્યું. પણ મને એનું ટાઈટલ ગમી ગયું. કિરણએ પણ ટાઈટલ જોઇને જ ખરીદ્યું.\nઅને પછી થોડી વારમાં ઘરે મહેશ અને ચેતન કેક લઈને આવ્યા. :-)\nકિરણ અને બાકી બધા મિત્રોનો ખુબ ખુબ આભાર. બીજી સરપ્રાઈઝ આજે મળી. નૂપુરે પણ આજે કેક મોકલાવી. 12 કલ્લાકમાં 2 કેક. ;-)\nLabels: અંગત, કિરણ, ગાંધીનગર, પુસ્તકો, મિત્રો\nમાર્ચ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬ સુધીમાં મારા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા. ગાંધીનગર છોડી ને વડોદરા, વડોદરા થી ભરૂચ અને ભરૂચ થી ફરી પાછા ગાંધીનગર.\nઅને આ વખતનો ફેરફાર ઘણો મોટો છે. આસીસ્ટંટ પ્રોફેસર માંથી હવે બન્યા અસીસ્ટંટ મેનેજર. શૈક્ષણિક કારકિર્દી છોડી ને આવ્યા છીએ ��ોર્પોરેટ ક્ષેત્રમાં.\nબંને ક્ષેત્રો ના ફાયદા-ગેરફાયદાઓ તો છે જ. અત્યારે મારા માટે એ કેહવું મુશ્કેલ છે કે કયું મને વધારે ગમે છે.\nપણ એક વાત હું ખાસ મિસ કરું છું. અને એ છે મારા વાહલા વિદ્યાર્થીઓ.\nજોઈએ જીવન આગળ ક્યાં લઇ જાય છે.\nLabels: SVMIT, અંગત, કારકિર્દી, ગાંધીનગર, ભરૂચ\nપઠાણકોટ એયર-બેઇઝ પર થયેલા આતંકવાદી હમલામાં શહીદ થયેલા આપણા જવાનોને સલામ અને ભગવાન એમના પરીવાર જનોને શક્તિ આપે એવી પ્રાર્થના. પઠાણકોટમાં શહીદ થયેલા જવાનોમાં એન.એસ.જી ના કમાન્ડો શ્રી. નિરંજન કુમાર પણ છે. એમની નાની ૧૮ મહિનાની દીકરીનો ફોટો જોઇને મારું હૃદય દ્રવી ઉઠ્યું. અને નીચે લખેલી કવિતામાં મેં એ નાની ઢીંગલીની લાગણીઓ દર્શાવવાની કોશિશ કરી છે.\nઆખરે મેં મારું જુનું ડેલનું લેપટોપ ખાલી કર્યું અને નવું લેનોવોનું લેપટોપ વાપરવાનું ચાલું કર્યું, જે મને મારા જન્મદિવસ પર વિજયભાઈએ ગીફ્ટમાં આપ્યું હતું. ડેલનું લેપટોપ મેં ૭ વર્ષ વાપર્યું. ખાસ્સી કાળજી પણ રાખી અને ઘણું સારું ચાલ્યું. હજું પણ ચાલું અવસ્થામાં જ છે.\nનવું લેપટોપ મારા જુના લેપટોપ કરતાં ખાસ્સું હલકું છે. એટલે લેપટોપ બેગનો વજન ઓછો લાગશે. વિન્ડોઝ ૮.૧ પ્રિ-ઈનસ્તોલ્ડ આવેલું જેને મેં વિન્ડોઝ ૧૦ પર અપગ્રેડ કર્યું અને સાથે સાથે એક બીજું પાર્ટીશન પાડીને ઉબુન્ટુ પણ ઇન્સ્ટોલ કર્યું.\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nઅંતે પ્રેમ મારોય છે, તમારોય છે.\nએ જૈફ વયના યુગલને સલામ\n10 એવી બ્લોગ પોસ્ટ્સ જે મને લખવી ગમશે\nપોતાની અંદરના ગુરુને જગાડો\nટામેટા 80 રૂપિયે કિલો\nનવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી\nઅમદાવાદ ઐર શો અને પુસ્તક મેળો\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-elections-2017-sam-pitroda-visit-gujarat-036062.html", "date_download": "2018-06-25T00:19:56Z", "digest": "sha1:ZHBQ2OQC5QSTTCDDYIFBRQCEILFJBPEY", "length": 7125, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સામ પિત્રોડા રાજ્યની મુલાકાતે | gujarat elections 2017 sam pitroda to visit gujarat - Gujarati Oneindia", "raw_content": "\n» ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સામ પિત્રોડા રાજ્યની મુલાકાતે\nગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સામ પિત્રોડા રાજ્યની મુલાકાતે\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nUSમાં ગમે ત્યાં જાઓ, ગુજરાતીની મોટેલ મળશે: સામ પિત્રોડા\nઅમદાવાદમાં સામ પિત્રોડા: લોકોની વાત સાંભળવા આવ્યો છું\nરામ મંદિર પર સેમ પિત્રોડાએ આપ્યું મોટું નિવેદન\nગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પ્રચાર અર્થે વિવિધ નેતાઓ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. 9 નવેમ્બર અને ગુરૂવારના રોજ સામ પિત્રોડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 13 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન તેઓ વડોદરા, અમદાવાદ, સુરત, જામનગર અને રાજકોટની મુલાકાત લેનાર છે. ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડા ગુરૂવારે સવારે 11 કલાકે અમદાવાદ પહોંચશે.\nઅમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સામ પિત્રોડા પત્રકાર પરિષદનું સંબોધન કરશે. આ પહેલાં મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અમદાવાદની મુલાકાત લીધી હતી અને જીએસટી તથા નોટબંધી મુદ્દે ભાજપ તથા મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ બુધવારના રોજ સવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત આવી પહોંચ્યા હતા. તેમણે સુરતમાં ટેક્સટાઇલ, કાપડ, હીરા, એમ્બ્રોઇડરી વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા વેપારીઓ, લૂમના કામદારો, મિલના કામદારો વગેરે સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ સાંજે વેપારીઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/2df96087e7/taxes-mumbai-39-makeover-39-society-39-artistic-39-attempt-to-change-anutho", "date_download": "2018-06-25T00:16:55Z", "digest": "sha1:GMASTW7K4M653BNARHJRF2Q3BBTHYFAL", "length": 20878, "nlines": 119, "source_domain": "gujarati.yourstory.com", "title": "મુંબઈ ટેક્સીઝનું 'મેકઓવર' કરી સમાજમાં 'કલાત્મક' બદલાવ લાવવાનો અનૂઠો પ્રયાસ", "raw_content": "\nમુંબઈ ટેક્સીઝનું 'મેકઓવર' કરી સમાજમાં 'કલાત્મક' બદલાવ લાવવાનો અનૂઠો પ્રયાસ\nડિઝાઈનર્સ માટે મુંબઈની ટૅક્સીઓ તેમની કલાનું પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગઈ છે જેનો સામાજીક કાર્ય માટે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.\nકોઈ પણ કલાકાર માટે, ટૅક્સીનો કૅન્વસરૂપે ઉપયોગ કરીને, પોતાની કલાનું પ્રદર્શન કરવું એક અસામાન્ય વાત છે. પણ સાંકેત અવલાની માટે, આ એક ઉપયુક્ત માધ્યમ બની ગયું, જે કલાકારો માટે તેમના સૌંદર્યલક્ષી સ્પર્શ ઉમેરવાનું પ્લેટફોર્મ બની ગઈ. છતાંય, ઘણાં લોકો માટે આ અણગમતી બાબત પણ હોઈ શકે છે.\nસાંકેત અવલાની જણાવે છે, “હું કામ પર જવા માટે દરરોજ ટૅક્સીનો ઉપયોગ કરતો. સીટ પરના કવર મને ઘણાં ગમ્યાં અને મેં તે કાપડના ફોટો લેવાનું શરૂ કરી દીધું અને મારા બ્લોગ પર તેમનું કૅટૅલૉગ બનાવી દીધું. મારા મનમાં વ્યવસાય વિશે વિચાર નહોતો આવ્યો, આ માત્ર એક ડિઝાઈનરની સહજવૃત્તિ હતી, અને આ જ સહજવૃત્તિએ મને જણાવ્યું કે આ જગ્યાનો ઘણી સારી રીતે ઉપયોગ કરી શકાય છે, જે કન્ટેમ્પરરી હોય તથા લોકો સાથે સંપર્ક પણ સ્થાપી શકે. જોકે ઘણાં લોકોએ મને કહ્યું હતું કે, આ એક બ્લાઈન્ડ સ્પોટ છે.\"\nટૅક્સી ફેબ્રિકનો જન્મ, શુદ્ધ અભિરુચિ અને તે જગ્યાને પરિવર્તિત કરવાનાં વલણ સાથે થયો હતો. સાંકેત કહે છે, “અત્યાર સુધી આ એક ડિઝાઈન પ્રોજેક્ટના રૂપમાં શરૂ થયો હતો. પણ મને એ વાતનો અહેસાસ થયો કે, જો હું ટૅક્સી પર ડિઝાઈન બનાવીશ તો હજારો લોકો મારા કામને જોશે. તો એક ડિઝાઈન પ્રોજેક્ટમાંથી, આ પ્રોજેક્ટ હવે, જેઓ ખરેખર લાયક છે એવાં યુવાન અને આગામી ડિઝાઈનરો માટેના પ્લેટફોર્મ તરીકે પરિવર્તિત થઈ ગયું છે.\"\nસાંકેતે, તેના મિત્ર વર્તુળમાં આવેલાં અન્ય ડિઝાઈનરો સાથે મળીને, કેટલીક ટૅક્સીઓ માટે સીટ કવર ડિઝાઈન કર્યા, જે ટૅક્સીની અંદરની ફ્રેમને પણ કવર કરે.\n“એ મારા પર નિર્ભર હતું કે, હું ડિઝાઈનને ફૅબ્રિક પર કેવી રીતે પરિવર્તિત કરું છું, અને ત્યાર બાદ તેમને ટૅક્સીની જરૂરીયાત મુજબ કેવી રીતે તૈયાર કરું છું. ફૅબ્રિકની ક્વૉલિટીથી તેની સિલાઈ, વેન્ડર્સને શોધવા, કુશળ કારીગરો અને પ્રિન્ટર્સ શોધવાં વગેરેનું કામ શરૂઆતમાં ઘણું જ કપરું અને ભયાનક લાગતું હતું. મને સાથી ડિઝાઈનરો, ટૅક્સીચાલકો, ઉદ્યોગસાહસિકો તથા મિત્ર��� સાથે વાત કરીને, કાર્યને શરૂ કરી દેવામાં તથા સમયની સાથે શીખવું જ સારું રહેશે એ વાતનો ઉકેલ લાવવામાં એક વર્ષનો સમય લાગ્યો.\"\nસાંકેતની કારકિર્દી તેમને એક વર્ષ માટે લંડન લઈ ગયી, પણ તેઓ તેમના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને તેમની સાથે લઈ ગયા હતાં. તેઓ મુંબઈમાં તેમના પ્રોજેક્ટને શરૂ કરવાની તૈયારીમાં જ હતાં, તેવામાં તેમની મુલાકાત નતાલી ગોર્ડન સાથે થઈ જેમને, સાંકેતે તેમની સમસ્ત યોજના વિશે જણાવ્યું. નતાલીએ સાકંતને તેમનો પ્રોજેક્ટ ‘કિક્કસ્ટાર્ટર’ નામક, કલાત્મક પ્રોજેક્ટ્સ માટે ક્રાઉડફંડિગ કરતાં પ્લેટફોર્મ પાસે લઈ જવાનું સૂચવ્યું.\n“મેં જોયું કે તેમના ઘણાં બધાં અભિયાનો સફળ રહ્યાં હતાં, અને તેથી મેં એ વાતનું સંશોધન કરવાનું શરૂ કર્યું કે કેવાં પ્રોજેક્ટ્સને ફંડિગ મળતું હતું. થોડાક જ સમયમાં અમે અમારા અભિયાનને લૉન્ચ કરવા માટે તૈયાર હતાં. અમે અમારા પ્રોજેક્ટમાં નિવેશ કર્યો અને શરૂઆતમાં પાંચ ટૅકસી પર કામ કર્યું. ડિઝાઈનર ગૌરવ ઓગલે, અમારી એક ટૅક્સીને તૈયાર કરવા માટે આવ્યાં હતાં. મેં બીજી ટૅક્સીને ડિઝાઈન કરી, અને બાકી બચેલી ટૅક્સીઓ માટે વધુ ત્રણ ડિઝાઈનરોને બોલાવ્યાં. અમે આ પ્રોસેસને તથા અમને મળેલા પ્રતિભાવને ડૉક્યૂમેન્ટ કર્યો અને ‘કિક્કસટાર્ટર’ માં આપ્યો. અમે ત્યાં એવું જણાવ્યું કે આ એક એવું પ્લેટફોર્મ છે, જે ડિઝાઈનરોને મુંબઈના લોકપ્રિય પરિવહન પર તેમની કલાનું પ્રદર્શન કરવાનો અવસર આપશે.\"\nઆ વાત તેમના પર અસર કરી ગઈ અને તેઓ GBP-8,000 ફંડરેઝર સુધી પહોંચી ગયાં હતાં, જે આઠ લાખ રૂપિયાની નજીક હતું, જેથી ટૅક્સી ફૅબ્રિક, 25 ટૅક્સીઓનાં કાફલાંને તૈયાર કરી શકે. “અમે આ લક્ષ્ય સુધી માત્ર બે અઠવાડિયામાં જ પહોંચી ગયાં, જોકે અમને એમ હતું કે આમાં ચાર અઠવાડિયા લાગી જશે લંડનની મારી કંપનીએ મારા પ્રોજેક્ટમાં વિશ્વાસ ધરાવ્યો અને અમને એક લાખ રૂપિયાનું કોર ફંડ આપ્યું. આજે પણ અમારા મોટાભાગના અભિયાનો માટે, અમેરિકાના લોકો જ ફંડ આપે છે.\"\nહવે તે લોકોએ લગભગ 30 ટૅક્સીઓ માટેનું ફંડ ભેગું કરી દીધું છે, તેથી તેઓ હવે તેનો સદુપયોગ કેવી રીતે કરવો એ વિશે વિચારી રહ્યાં છે. ટૅક્સી ડ્રાઈવરો તેમને તેમની ડિઝાઈનને પ્રદર્શિત કરવા માટે મફતમાં જગ્યા આપી રહ્યાં છે, જે આ લોકો માટે ઘણી જ જરૂરી બાબત હતી. સાંકેત જણાવે છે કે, “બદલામાં અમે તેમને ટૅક્સી તૈયાર કરવા દરમિયાન, ટૅક્સીને રોકી રાખવાં માટેનાં પૈસ��� ચૂકવીએ છીએ.”\nબધાં ડિઝાઈનરોને સોંપવામાં આવેલી ટૅક્સી પર, તેમની મરજી મુજબ ડિઝાઈન કરવાની છૂટ આપવામાં આવી હતી, છતાંય બધાં આર્ટવર્કમાં એક જ બહુચર્ચિત થીમ જોવા મળી રહી હતી. મૉર્ડન આર્ટનાં સાફ તથા તરંગી સ્ટ્રોક્સ દ્વારા, શહેરનાં જુનાં અને જાણીતાં ચિહ્નો, દેશ, સંસ્કૃતિ તથા લોકોને, આ ડિઝાઈનમાં સારી રીતે દર્શાવવામાં આવ્યાં હતાં, જે ટૅક્નીકલરના ઉત્તમ કક્ષાનાં વિસ્ફોટ સમાન છે. જ્યાં એક ડિઝાઈનમાં મુંબઈના વિવિધ યુગોને દર્શાવવામાં આવ્યાં હતાં, ત્યાં જ બીજી બાજુ, ઈલેક્ટ્રિક બ્લ્યૂ રંગની પૃષ્ઠભૂમિવાળા એક સાદા સીટ કવર પર, કૅન્ડી બ્રાઉન રંગની મુંબઈની પ્રિય કટિંગ ચ્હાને દર્શાવવામાં આવી હતી. કોઈ પણ ડિઝાઈન ચૂકવા લાયક નહોતી, અને સાંકેતની ટીમને આનંદ આપનારા પ્રતિભાવ મળી રહ્યાં હતાં.\n“ડિઝાઈનરો માટે, મુંબઈની ટૅક્સીઓ તેમની કલાનું પ્રદર્શન કરવાનું માધ્યમ બની ગઈ છે, અને તેનો સામાજીક કાર્ય માટે પણ ઉપયોગ કરી શકાય છે. ડિઝાઈન, લોકો સાથે સંપર્ક સાધે છે અને તેનામાં, ભાષણ આપ્યાં વગર સુંદર રીતે બદલાવ લાવવાની તાકાત છે.\"\nસ્વતંત્રતા દિવસ માટે આયોજીત કરાયેલું અભિયાન, સાંકેત માટે ખૂબ જ ખાસ છે. “મને એ વાતનું ઘણું દુ:ખ થાય છે કે, આપણાં પાડોશી દેશ સાથેનાં સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યાં છે, અને આજે પણ આપણે સરહદની પેલી પારના લોકો વિશે ઘણી ખોટી ધારણાઓ બાંધીને બેઠા છીએ. અમે કરાચી સ્થિત એક ડિઝાઈનર સામ્યા આરિફ સાથે સંપર્ક સાધ્યો, જેથી અમે કેટલીક કલ્પિત વાતોનું સત્ય સામે લાવી શકીયે. સામ્યાએ મનમાં કોઈ પણ જાતનો સંદેહ રાખ્યાં વગર, તરત જ પ્રત્યુત્તર આપ્યો. આમાં સૌથી મોટી સફળતા તો એ હતી કે, સામ્યાને યુ.એનનાં પ્રતિનિધિ દ્વારા ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો કે, તેઓ અમારા વિશે વાત કરી રહ્યાં છે, અને દુશ્મની માટે કુખ્યાત બે દેશો વચ્ચે શાંતિ લાવવાનાં અમારા પ્રયાસોની તેઓ ઘણી સરાહના કરે છે.\"\nહાલમાં તેમનું વેન્ચર કમાઉ નથી, તેમની સાથે જોડાયેલાં ઘણાં સ્થાપિત ડિઝાઈનરો પોતાના ફૅબ્રિક માટે જાતે પૈસા આપે છે, જેથી ટીમનો ભાર હળવો થઈ જાય છે.\nઅન્ય એક અભિયાન જે તેમણે ચલાવ્યું હતું, તે હતું ‘ઈન્ડિયન સાઈન લેન્ગવેજ પ્રોજેક્ટ’. ભારતમાં બધિર લોકોની વસ્તી, સમસ્ત યુરોપ ખંડના બધિર લોકો કરતા વધારે છે, પણ તેમના માટે સંચાર તથા અભિવ્યક્તિનો અંતર ઘણું આશ્ચર્ય પમાડે તેવું છે. આ બાબતે, ટૅક્સી ફૅબ્રિકનો ઉકેલ એ છે કે, ટૅક્સીને સાઈન લેન્ગવેજનું પાયાનું જ્ઞાન આપવા માટે, સંપૂર્ણ રીતે વપરાશ યોગ્ય ગાઈડ તરીકે કવર કરવામાં આવે. જ્યારે બધિર વિદ્યાર્થીઓને ખાસ તૈયાર કરેલી ટૅક્સી બતાવવામાં આવી, ત્યારે તેમની ખુશીનો પાર નહોતો. તેમણે પહેલી વાર તેમની ભાષાને આવી સાર્વજનિક જગ્યાએ જોઈ હતી.\nહાલમાં ટ્રકર્આર્ટ દ્વારા પ્રેરાઈને, ટ્રક પર જેમ વિવિધ સંદેશ લખ્યાં હોય છે, તેમ જ, રોડ સેફ્ટીના સંદેશની ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહી છે.\n“આગળ જતાં, વિવિધ સંસ્થાઓની નજરમાં અમે પોતાનું મહત્વ સ્થાપિત કરવા માંગીએ છીએ. અમે કોઈ પણ એવાં બ્રાન્ડ સાથે જોડાવા ઈચ્છીશું, જે સાંસ્કૃતિક રીતે સારા અભિયાન ચલાવી રહ્યું છે. એવાં ઘણાં બ્રાન્સેાં અમારો સંપર્ક સાધ્યો છે, જેઓ ઈચ્છતા હતાં કે અમે તેમના માટે, તેમની રીતે ડિઝાઈન બનાવીયે, પણ હજી સુધી અમે એવાં કોઈ પણ કામને હાથમાં નથી લીધું, જે અર્થપૂર્ણ ડિઝાઈન દ્વારા સમજણ અથવા ઉકેલ આપવાનાં અમારા સત્વને બદલી નાખે. અમારું સપનું છે કે, અમારી કલાને વિવિધ સાર્વજનિક જગ્યાઓ સુધી લઈ જવા માટે, સરકાર અમારો સંપર્ક કરે”.\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nYourDOST, એક સાચા મિત્રની જેમ તમને માનસિક રોગ સામે લડવામાં કરે છે મદદ\nYourStory આંત્રપ્રન્યૉર ઑફ ધ યર-2015 ની શોધ\nચાઇનીઝ ગ્રીન ટીથી પ્રેરાઈને 2 મિત્રોએ સ્થાપ્યું HealthyWorld\nસ્ટાર્ટઅપનાં આઈડિયા લેવલ પર ફંડ કેવી રીતે મેળવશો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0NzA%3D-76707854", "date_download": "2018-06-25T00:36:57Z", "digest": "sha1:BF2IT5JYDDDVWJWLAMU6EMAFBJ4WIM6Q", "length": 6594, "nlines": 84, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નિકાસકારોને રાહત એક હજાર કરોડના રિફંડની રકમનું ચૂકવણું | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરાજકોટ સહિત સૌરાષ્ટ્રના નિકાસકારોને રાહત એક હજાર કરોડના રિફંડની રકમનું ચૂકવણું\nઅંદાજે 500 કરોડ હજુ પણ અટકાયા: બાકીના રિફંડ હપ્તાથી ચૂકવાય તેવી શકયતા\nઆઈજીએસટીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના 1500 કરોડ સચવાયેલા રિફંડમાંથી 1000 જેટલા રિફંડ ઉદ્યોગકારોને ચૂકવી દેતા રાહતનો શ્ર્વાસ લીધો હતો અને ઉદ્યોગને ઓકિસજન મળ્યો ��ોવાનું જણાવ્યું હતું. હજુ પણ 500 કરોડ જેટલા રિફંડ અટકાયતે પડ્યા છે જે પણ હપ્તાથી ચૂકવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટ ગ્રેટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ જણાવ્યા અનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના અંદાજે 1500 કરોડ આઈજીએસટીના બાકી હતા. તેમાંથી ગત અઠવાડિયામાં આશરે એક હજાર કરોડના રિફંડ ચૂકવાતા ઉદ્યોગકારોને રાહત થઈ છે.\nવેપારીઓ જે આઈજીએસટીથી ઈનપુટ ટેકસ કેડિટ મેળવે છે તે સપ્ટેમ્બર 2017થી વિવિધ ટેકનીકલ ખામીના કારણોથી મળી ન હતી. આ બાબતે આઈજીએસટી તંત્રમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ હકારાત્મક વલણ અપનાવતા રિફંડ ચૂકવાયા હતા. હજુ પણ 40થી 45 ટકા રકમ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.\nવધુમાં ધનસુખભાઈ વોરાએ જણાવ્યું છે કે જાન્યુઆરીમાં ગ્રેટર ચેમ્બરની આગેવાનીમાં મુદ્રા ખાતે આઈજીએસટીના ડેપ્યુટી કમિશનર રાજેશ ત્રિપાટીને મુંદ્રા ખાતે, અમદાવાદ જીએસટી કચેરી અને દિલ્હી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સરકારે નિકાસકારોને કોમ્પલાયન્સ બાબતની મુશ્કેલીએ દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી જે ઉદ્યોગકારોના ટેકનીકલ પ્રશ્ર્નોનું નિરાકરણ થયું છે. તેવા નિકાસકારોના એક હજારથી વધુના રિફંડ ચૂકવી દેવામાં આવ્યા છે અને બાકીની રકમ નિકાસકારોને હપ્તેથી ચૂકવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં નિકાસકારોના અંદાજે 10 હજાર રિફંડની રકમ ચૂકવવાની બાકી હતી. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના 1500 કરોડના રિફંડની રકમ હતી. નિકાસકારોને પોતાના રિફંડ નહીં મળતા ઉદ્યોગ થકી ભૌગવાતે આરે હતો. જેમાં રિફંડ ચૂકવાતા પ્રાણ ફૂંકાયા છે અને ફરી ઉદ્યોગોને ઓકિસજન મળી શકશે તેવું જાણવા મળી રહ્યું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Birthday_news", "date_download": "2018-06-25T00:15:39Z", "digest": "sha1:LWML2APLUT2KXXPZP247RE4OJZXFBMI7", "length": 13774, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૨૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧૧ શનિવાર\nભરત પંડયા, તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો હજાર..: access_time 2:14 pm IST\nજૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધીનો જન્મદિન: access_time 11:41 am IST\nસામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ બી. જે. બ્રહ્મભટ્ટનો જન્મદિન: access_time 11:41 am IST\nગુજરાતી પત્રકારત્વના છ દાયકા ખેડનાર ગિરીશભાઇ ત્રિવેદીનો કાલે જન્મ દિવસ: access_time 11:42 am IST\nકોંગ્રેસ લીગલ સેલના પ્રદેશ કન્વીનર જીજ્ઞેષ જોષીનો જન્મ દિવસ: access_time 11:42 am IST\nમાંડવીના સેવાભાવી સર્જન ડો. કે.જી વૈષ્ણવનો આજે જન્મ દિવસ: access_time 11:47 am IST\nવોર્ડ નં. ર યુવા ભાજપ પ્રમુખ ભાવેશ ટોયટાનો જન્મદિન: access_time 3:53 pm IST\nધન્ય કાલની ઘડી રળીયામણી હર્ષદ પટેલની વર્ષગાંઠની વધામણી: access_time 4:09 pm IST\nતા. ૨૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧૦ શુક્રવાર\n'વિજય' હી લક્ષ્ય હૈ...ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલનો જન્મદિન: access_time 12:00 pm IST\nલોધીકા તાલુકા યુવા ભાજપ મંત્રી જયકિશન અમરેલીયાનો જન્મદિન: access_time 12:01 pm IST\nન્યુએરા લાફિંગ કલબના કન્વીનર અરવિંદ વોરાનો કાલે જન્મદિન: access_time 3:59 pm IST\nસરદાર પટેલ સોશ્યલ ગ્રુપ - લોધિકાના પ્રમુખ ઘનશ્યામ પાંભરનો આજે જન્મદિવસ: access_time 3:58 pm IST\nકોટક સ્કુલના પ્રિન્સીપાલ ડો. માલાબેનનો જન્મ દિવસ: access_time 3:58 pm IST\nતા. ૨૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૯ ગુરૂવાર\nરાજકોટ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઈ આહિરનો આજે જન્મદિવસ: access_time 11:55 am IST\nલોધીકા તાલુકા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ સંજયભાઇ સોજીત્રાનો જન્મદિન: access_time 11:56 am IST\nનાયબ વિકાસ કમિશનર એસ. બી. પટેલનો જન્મદિન: access_time 1:19 pm IST\nઆદિજાતિ વિકાસ વિભાગના નાયબ સચિવ જી. પી. પટેલનો જન્મદિન: access_time 1:23 pm IST\nમોરબી એબીપી ન્યુઝના ડેનીસ દવેનો જન્મદિસ: access_time 1:24 pm IST\nસાવરકુંડલાના યુવા વેપારી અગ્રણી જતીન સુચકનો જન્મદિન: access_time 3:48 pm IST\nતા. ૨૦ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૮ બુધવાર\nભૂતપૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાને જન્મદિન મુબારક: access_time 3:33 pm IST\nરાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાનો જન્મદિન: access_time 12:00 pm IST\nજલારામ ડેવલોપર્સવાળા નિકિતભાઇ ઘેડીયાનો જન્મ દિવસ : ૪૫ માં પ્રવેશ: access_time 3:33 pm IST\nતા. ૧૯ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૬/૭ મંગળવાર\nઆજે રાહુલ ગાંધીનો જન્મ દિવસઃ ૪૮ વર્ષના થયાઃ પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી: access_time 11:30 am IST\nકચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોષીને હેપ્પી બર્થ ડે: access_time 12:25 pm IST\nખંભાળીયાની કિએટીવ ફાઉન્ડેશનના યુવા ડાયરેકટર સુહાની દતાણીનો જન્મ દિવસ: access_time 2:25 pm IST\nતા. ૧૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૫ સોમવાર\nસહકારી ક્���ેત્રના બ્રહ્મ અગ્રણી ઉદયભાઇ પંડયાનો જન્મ દિવસ: access_time 4:04 pm IST\nઅમદાવાદના અન્ન નિયામક પી.એન.મકવાણાનો જન્મદિન: access_time 3:47 pm IST\nતા. ૧૬ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૩ શનિવાર\nસુરત 'રામમઢી'ના જગતગુરૂ મુલહરિ તીર્થજી મહારાજનો કાલે જન્મદિવસ: access_time 11:21 am IST\nઅમરેલી-દ્વારકામાં ફરજ બજાવી ચુકેલા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર ડી.કે. બારીઆનો જન્મદિન: access_time 11:42 am IST\nશહેરી વિકાસ ખાતાનાં ડે. સેક્રેટરી વાય.પી. રાવલનો કાલે જન્મદિન: access_time 11:42 am IST\nરાજકોટ વિધાનસભા-૭૦ આઈ.ટી. મીડીયા ઈન્ચાર્જ શૈલેષ ડાંગરનો જન્મ દિવસ: access_time 11:43 am IST\nશહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને રઘુવંશી અગ્રણી ગોપાલભાઈ અનડકટનો જન્મદિન: access_time 12:36 pm IST\nશહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી રાજેનભાઈ સિંધવનો જન્મદિવસ: access_time 3:50 pm IST\nકોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાનો આવતીકાલે રવિવારે જન્મ દિવસ: access_time 3:50 pm IST\nતા. ૧૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૨ શુક્રવાર\nભાવનગરના યુવા કૃષિકાર આદિત્યસીંહ ગોહીલનો આજે જન્મદિન: access_time 11:24 am IST\nનાગરીક બેંકની મવડી પ્લોટ શાખાના કર્મી. કિરીટભાઇ સૂચકનો જન્મદિન: access_time 11:24 am IST\nરાજકોટના પ્રભારી સચિવ હારિત શુકલાનો જન્‍મદિન: access_time 11:42 am IST\nગીર- સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશનો જન્‍મ દિવસ: access_time 11:43 am IST\nસફાઇ કામદાર વિકાસ નિગમના એમ.ડી. એચ.કે. પંડયાનો જન્‍મદિન: access_time 12:08 pm IST\nવરિષ્ઠ પત્રકાર કાંતિભાઇ કતિરાનો કાલે જન્મ દિવસ : ૮૮માં થશે પ્રવેશ: access_time 4:19 pm IST\nતા. ૧૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧ ગુરૂવાર\nઅનુસૂચિત જાતિ વિકાસ નિગમના એમ.ડી., ડી.એસ. ગઢવીનો જન્મદિન: access_time 11:22 am IST\nમુંબઇના યુગ ઋષી ભાવીકા કાંચલીયાનો આજે જન્મદિન: access_time 11:23 am IST\nઝાંઝરકાના લઘુ મહંત પૂ.યોગીનાથ મહારાજનો આજે જન્મ દિવસ: access_time 11:23 am IST\nએડવોકેટ નોટરી ભરતભાઇ આહ્યાનો આજે જન્મ દિવસ: access_time 4:34 pm IST\nતા. ૧૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - અમાસ બુધવાર\nજાણીતા જય સિયારામ ચા વાળા હકીભાઇ ઝાપડાનો જન્મદિવસ: access_time 3:38 pm IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31253", "date_download": "2018-06-25T00:37:34Z", "digest": "sha1:AEMWBQ6KYI4GWLVHHD6DNAUF4RKQS4N3", "length": 7261, "nlines": 83, "source_domain": "citywatchnews.com", "title": "વધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી – City Watch Live News Amreli", "raw_content": "\nવધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી\nકેન્દ્ર સરકારે પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનની નવેસરથી ચેતવણી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભયાહવ આંધી અને તોફાનને પગલે આશરે 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી ત્રણ ચાર દિવસ સુધમાં આંધી-તોફાનની નવી ચેતવણી જાહેર કરીને આ રાજ્યોની ચિંતા વધારી દીધી છે. નિષ્ણાતો આ આંધીને હવામાનના અનેક પરિબળોના સંગમ બાદ ઊભી થયેલી ચોમાસા પહેલાંની એક અસમાન્ય ઘટના ગણાવી છે.\nગૃહ મંત્રાલયને પ્રવક્તાએ જણાવ્યા મુજબ પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશ એમ ચાર રાજ્યોમાં આંધી સાથે ભાયનક તોફાન ઉઠવાની નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મનિપુર, મિઝોરમ, ત્રિપુરામાં છૂટાછવાયા સ્થ્ળોએ પણ ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની સ્થિતિ જોવા મળી શકે છે.\nજ્યારે કાિશ્મર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદિગઢ, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ, સિિક્કમ, આેડિસા, ઉત્તરપિશ્ચમી મધ્ય પ્રદેશ, તેલંગાણા, રાયલસીમા, ઉત્તરી દરિયાઈ આંધ્ર પ્રદેશ અને તમિળનાડુ તેમજ કેરળના આંતરિક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થ્ળોએ આંધી સાથે ધૂળિયુ તોફાન ઉઠવાની સંભાવના રહેલી છે.\nરાષ્ટ્રીય Comments Off on વધુ ચાર રાજ્યોમાં ��ંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી Print this News\n« શકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે (Previous News)\n(Next News) સરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત »\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મીRead More\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nતમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધRead More\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nમાર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાંRead More\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\nપીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનRead More\nઅટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ\nનવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલRead More\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનેRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2013/06/24/book-anthin-yatra/", "date_download": "2018-06-25T00:27:01Z", "digest": "sha1:6S76HQO4FQQQNRWZ3MRE2QGD2SB3GHCI", "length": 19379, "nlines": 202, "source_domain": "kartikm.wordpress.com", "title": "પુસ્તક: અંતહીન યાત્રા | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n* અંતહીન શબ્દને તમે ગુજરાતીમાં છૂટો પાડો તો – અંત, હીન બને. હીનને આગળ લઇ જઇએ તો હીન અંત. જેનો અંત હીન (ખરાબ) છે એ. અંતહીનને અંગ્રેજીમાં લઇએ તો હીન અંત. જેનો અંત હીન (ખરાબ) છે એ. અંતહીનને અંગ્રેજીમાં લઇએ તો Anthin –> A (n) thin. પાતળું. બસ, એવું જ ગંભીરતાથી કહું તો છેલ્લાં કેટલાય સમય પછી મને એવું પુસ્તક વાંચવા મળ્યું જે વાંચ્યા પછી મને નફરતની લાગણી થઇ હોય. પંદર પાનાં સુધી પ્રસ્તાવના ચાલે છે. છેલ્લાં સોળ પાનાંમાં લેખકોનો પરિચય, ક્વિઝ વગેરે છે અને વચ્ચે વચ્ચે છે એવી વાર્તા જે ત્રાસવાદ, ભૌતિ��� શાસ્ત્ર, કુદરત, રાજકારણ, દયા-ધર્મનો મસાલો છે. ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે એવા ગીત ગાવામાં આવ્યા છે. અને, એકદમ અમેરિકન ગુજરાતી. ઓકે, એ વાત માટે લેખકોનો વાંક ન કાઢી શકાય. હું ક્યાં શુધ્ધ ગુજરાતી લખી રહ્યો છું વચ્ચે છે એવી વાર્તા જે ત્રાસવાદ, ભૌતિક શાસ્ત્ર, કુદરત, રાજકારણ, દયા-ધર્મનો મસાલો છે. ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ ચડિયાતી છે એવા ગીત ગાવામાં આવ્યા છે. અને, એકદમ અમેરિકન ગુજરાતી. ઓકે, એ વાત માટે લેખકોનો વાંક ન કાઢી શકાય. હું ક્યાં શુધ્ધ ગુજરાતી લખી રહ્યો છું છતાંય, કંઇક તો લિમિટ હોય ને છતાંય, કંઇક તો લિમિટ હોય ને આ પુસ્તક મને ક્યાંક Earth’s Final Hours ને મળતું આવે છે. યસ, કદાચ પુસ્તકની પ્રેરણા હોઇ શકે (જોકે એકદમ કોપી નથી ;)).\nમારી અપેક્ષાઓ કદાચ બહુ ઉંચી હતી. મને એમ કે યુતયાત્રા પ્રકારની નોવેલ ગુજરાતી સાહિત્યને મળશે અને આપણને જલ્સા પડશે. ગર્વથી હું કહીશ કે ગુજરાતીમાં પણ સાયન્સ ફિક્શન લખાય છે. રે પંખીડા રે મારા નસીબ (અને તમારાં, જો તમે આ પુસ્તક ખરીદ્યું-વાંચ્યું હોય રે મારા નસીબ (અને તમારાં, જો તમે આ પુસ્તક ખરીદ્યું-વાંચ્યું હોય\nPosted in પુસ્તકો, શોખ, સમાચાર, સાહિત્ય\tઅંતહીન યાત્રાગુજરાતીપુસ્તકરીવ્યુશોખસમાચારસાયન્સ ફિક્શનસાહિત્ય\n< Previous હું ચંદ્રકાંત બક્ષી\nNext > અપડેટ્સ – ૯૬\n3 thoughts on “પુસ્તક: અંતહીન યાત્રા”\nપુસ્તક કોણે લખ્યું એ વિશે માહિતી આપશો. મેં આ પુસ્તક નથી ખરીદ્યું. હાશ….પૈસા બચી ગયા. જે કોઈ બીજા સારા પુસ્તક માટે કામ લાગશે.\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર���સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/01/blog-post_24.html", "date_download": "2018-06-25T00:04:14Z", "digest": "sha1:BB6QJL2PR6SHIKP7KXOUKXCSLDHEN4SE", "length": 16206, "nlines": 166, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: પ્રિન્સની અનોખી શિક્ષણ સેવા", "raw_content": "\nપ્રિન્સની અનોખી શિક્ષણ સેવા\nપ્રિન્સ શબ્દ કોઈ બોલે એટલે તરત બાળપણમાં સાંભળેલી કોઈ વાર્તાનો સુંદર રાજકુમાર આંખો સામે આવે યુવતિઓ કદાચ આ શબ્દ દ્વારા પોતાના આદર્શ પ્રિન્સ ચાર્મિંગ જીવનસાથીની કલ્પના પણ કરી લે... યુવતિઓ કદાચ આ શબ્દ દ્વારા પોતાના આદર્શ પ્રિન્સ ચાર્મિંગ જીવનસાથીની કલ્પના પણ કરી લે... પણ આજે વાત કરવી છે એક સાચા પ્રિન્સની જેનું સાચું નામ જ પ્રિન્સ છે અને તેનાં ગુણો અને કર્મો પણ તેના આ નામને સાર્થક કરનારાં છે.\nકાંદિવલી વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર ફ્લાય ઓવર નીચે કેટલાક શેરી પર કે નજીકની ઝૂંપડ પટ્ટીમાં રહેતાં બાળકોને ભણાવી ગણાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું સ્વપ્ન જોયું છે પ્રિન્સે...માત્ર સ્વપ્ન નથી જોયું, એ દિશામાં નક્કર કાર્ય કર્યું છે અને તેનો આ સેવા યજ્ઞ હજી તો શરૂ થયો છે.\nપ્રિન્સ તિવારી બોઇસર રહેતાં તિવારી દંપતિનું એક માત્ર સંતાન. બાળપણથી જ ભણવામાં હોંશિયાર. પ્રિન્સ નાનો હતો ત્યારથી તેના મનમાં ગરીબો માટે કંઈક કરવાની ઇચ્છા જાગતી પણ પ્રિન્સ ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સનાં ફાયનાન્સ એન્ડ અકાઉન્ટ્સ વિષયો સાથે કોલેજના ત્રીજા વર્ષમાં ���તો ત્યારે એક દિવસ જ્યારે તે મંદિર ગયો હતો અને ત્યાં તેણે કેટલાક ગરીબ બાળકોને ભિખ માગતા જોયા ત્યારે તેને તેમના વિશે વધુ જાણવાની અને તેમની મદદ કરવાની અદમ્ય ઇચ્છા થઈ અને તેણે શોધખોળ બાદ જાણ્યું કે તેઓ સરકારી સ્કૂલમાં ભણવા તો જતાં હતાં પણ સાચું શિક્ષણ પામતાં નહોતાં.તેમની નોટબુકો કોરી હતી ત્યારે પ્રિન્સે નિર્ણય લીધો કે પોતે તેમને ભણાવશે,ગણાવશે. પ્રિન્સે તેમને ભિખ માગતા બંધ કરી રોજ સવારે ૩-૪ કલાક ભણાવવાનું શરૂ કર્યું. પ્રિન્સ આ સદકાર્યમાં એકલો નહોતો.તેના કોલેજના બે ચાર મિત્રોએ પણ તેને ગરીબ બાળકોને ભણાવવામાં સાથ આપ્યો.\nચાલુ શૈક્ષણિક વર્ષમાં તેણે આવા ચોવીસ બાળકોને કાંદિવલીની’ ઠાકુર શ્યામનારાયણ હાઈ સ્કૂલ’ નામની ખાનગી શાળામાં પ્રવેશ મેળવી આપ્યો છે અને નર્સરીથી સાતમા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા આ તમામ બાળકોનો ભણવાનો અને અન્ય ખર્ચ પ્રિન્સ અને તેણે સ્થાપેલી એન.જી.ઓ. સંસ્થા ઉપાડે છે. પ્રિન્સે માત્ર તેમને શાળામાં દાખલ કરી સંતોષ નથી માન્યો પણ હાલમાં તેમના કપડા,ખાવાપીવાનો ખર્ચ અને સ્કૂલ બહારના શિક્ષણની પણ તમામ જવાબદારી તેણે અને આ કામમાં તેની મદદ કરી રહેલા કેટલાક અન્ય મિત્રો અને શુભચિંતકોએ ઉપાડી લીધી છે. બોઇસરથી રોજ તે દક્ષિણ મુંબઈમાં આવેલી પોતાની ઓફિસ અને કાંદિવલીમાં આવેલી પોતાની સદકાર્યભૂમિ સુધી આવવા લોકલ ટ્રેન્સમાં અપ-ડાઉન કરે છે.\nપ્રિન્સ પોતે ભણવામાં હોંશિયાર હતો અને કોલેજ પતતા જ તેને ત્રણ વર્ષ માટે એક સારી ખ્યાતનામ કંપનીમાંથી સી.એ. ના આર્ટિકલશીપની ઓફર મળી. તેની જે કમાણી થતી તે પ્રિન્સ પોતાના આ ગરીબ બાળકોને ભણાવવાના સદકાર્યમાં ખર્ચવા માંડી. પછી તો પ્રિન્સે પોતાના સદકાર્યનો વ્યાપ વધારવા પોતાની એક એન.જી.ઓ. સંસ્થા ' ટેરેસા ધ ઓસિયન ઓફ હ્યુમનિટી ફાઉન્ડેશન ' નામે રજીસ્ટર કરી. તેને હાઈવે પર પુલ નીચે ગરીબ બાળકોને ભણાવતો જોઈ ઘણાં લોકો કુતૂહલપૂર્વક ઉભા રહેતા અને તેને એ વિશે પૃચ્છા કરતાં.કેટલાક પરોપકારી લોકોએ તેને નાણાંકીય મદદ પણ કરવા માંડી. AbhiTech કંપનીના એમ.ડી.ગણેશ સામન્તે તેને ૨૫૦૦૦ રૂપિયાની મદદ કરી.TNT India કંપનીના કર્મચારીઓએ ભેગા મળી પ્રિન્સને ૫૦૦૦૦ રૂપિયા એકઠા કરી આપ્યાં. મિડીયા કંપની 'What Media' એ પ્રિન્સને સ્ટેશનરી પૂરી પાડી. ક્રિસ્ટીના લોબો ઝા જેવી સેવાભાવી વ્યક્તિઓએ વ્યક્તિગત ધોરણે તો દિવ્યશ્રી મેંગ્લોરકર અને હરીશ ગુપ્તા જેવા વિદ્યાર્થીઓએ પણ પ્રિન્સને તેના આ સેવા કાર્યમાં મદદ કરી. પ્રિન્સે કુલ બે લાખ ત્રીસેક હજાર જેવી રકમ ભેગી કરી અને તેમાંથી ગરીબ બાળકોના શિક્ષણ,અભ્યાસ સામગ્રી અને ખાવાપીવાનો ખર્ચ કાઢ્યો. તેણે અનેક ખાનગી સ્કૂલોમાં તેમના પ્રવેશ માટે પ્રયાસ કર્યાં પણ કાંદિવલીની એકમાત્ર ઠાકુર શ્યામનારાયણ હાઈ સ્કૂલે આ ગરીબ બાળકોને પ્રવેશ આપ્યો. ઝીનત બાબુલ ક્લિનિકે આ બાળકોના સ્વાસ્થ્ય તપાસની જવાબદારી ઉપાડી. પ્રિન્સ અને તેનાં મિત્રો હાઉસિંગ સોસાયટીઓમાંથી ભારે જથ્થામાં પસ્તી ભેગી કરે છે અને તેમાંથી જે પૈસા મળે તે શિક્ષણ ભંડોળમાં જમા કરે છે.\nપ્રિન્સે હવે આ ગરીબ બાળકોના માતાપિતાને પણ સાચી સમજણ આપવાની શરૂઆત કરી દીધી છે અને તેઓ પ્રિન્સના કામ થી અને પોતાના બાળકોની પ્રગતિથી બેહદ ખુશ છે.\nઝી મરાઠી ન્યુસ ચેનલ તેનો ઇન્ટરવ્યુ લઈ ગઈ અને તેને ટી.વી. પર પ્રદર્શિત કર્યો. અંગ્રેજી અખબારોએ પણ તેના કાર્યની નોંધ લીધી છે અને મિડીયા કવરેજથી પ્રિન્સના સદકાર્ય ને વેગ મળ્યો છે. હવે તે આગામી શૈક્ષણિક વર્ષમાં બીજા વધુ ગરીબ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા ઇચ્છે છે. તેનો અંતિમ ધ્યેય પોતાની એક સ્વતંત્ર શાળા ખોલવાનો છે જ્યાં હજારો ગરીબ બાળકો એકીસાથે ઉચ્ચ અને ગુણવત્તા સભર શિક્ષણ પામી શકે.\nપ્રિન્સના કાર્ય વિશે વધુ માહિતી મેળવવા તમે www.facebook.com/teresatheoceanofhumanityfoundation આ વેબપેજની મુલાકાત લો અને તમને એ ગમે તો તેને લાઈક કરો. પ્રિન્સને મદદ કરવા તેનો 90225 57873 આ મોબાઈલ પર પણ સંપર્ક કરી શકો છો.\n‘ઇન્ડિયા હેસ ગોટ ટેલેન્ટ’ની પ્રથમ સિઝનની વિજેતા બનેલ શેરી પર વસતા બાળકોની ટીમ 'પ્રિન્સ ડાન્સ ગ્રુપ' ની જેમ જ પ્રિન્સ તિવારીના બાળકોની ટીમ પણ વિજેતા નિવડે અને ખુબ ખુબ પ્રગતિ સાધી જીવનમાં સફળ અને સુખી બની પ્રિન્સનું સ્વપ્ન સાકાર કરે એવી શુભેચ્છા\nપ્રિન્સની વાત પ્રેરણાદાયી હતી...એ ખરેખર માનવતાનો પ્રિન્સ નહિં,કિંગ છે\n• પ્રિન્સની વાત વાંચી રજનીકાંત શ્રોફ, અરવિંદ સંઘવી વગેરે ઘણાં વાચક મિત્રોએ તેને ફોન કરી તેના કાર્યને બિરદાવ્યું અને નિતીન કોઠારી નામના વાચકે તેને રોકડા દ્વારા યોગદાન પણ આપ્યું છે. આભાર\nતમારો પ્રિન્સ તિવારી વિશે લખેલો બ્લોગ(તા.૨૫-જાન્યુઆરી-૨૦૧૫) મારા વાંચવામાં આવ્યો. ગરીબ બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય તે કરી રહ્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે.હું તેનો સંપર્ક સાધવા માંગુ છું.તેનું સરનામું અને કોન્ટેક્ટ નંબ�� શેર કરવા વિનંતી.\n- રાજેશ જે. શાહ, ક્રોનોસ કન્સલટન્સી\nપ્રિન્સ ચાલુ શૈક્ષણિક વર્ષે (2015-16) કુલ ૬૬ બાળકોને કાંદિવલીની ખાનગી શાળામાં એડમિશન અપાવવાનું ભગીરથ ઉમદા કાર્ય કરી રહ્યો છે. તેને મદદ કરવા ઇચ્છતા વાચકો તેનો ‘90225 57873’ આ નંબર પર સંપર્ક કરી શકે છે.\nપ્રિન્સની અનોખી શિક્ષણ સેવા\nસત્ય એક હોય, તો ધર્મો ત્રણસો કેવી રીતે \n૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2012/08/15/%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87-%E0%AA%A8-%E0%AA%AE%E0%AA%B3%E0%AB%87/", "date_download": "2018-06-25T00:30:03Z", "digest": "sha1:2SDYNIH25ZW4QRR4KWJMNPTTESP4MT4Y", "length": 4227, "nlines": 120, "source_domain": "kjthaker.wordpress.com", "title": "મળે ન મળે… | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nનદીની રેતમાં રમતું નગર મળે ન મળે,\nફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.\nભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,\nપછી આ માટીની ભીની અસર મળે ન મળે.\nપરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,\nઆ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.\nભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,\nપછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.\nરડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,\nપછી કોઈને કોઈની કબર મળે ન મળે.\nવળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,\nભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.\nવતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,\nઅરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે\n← વિચારું છુ “કૃતિ” કે ,\nઅધિક માસનું ગણિત … અધિકમાસ કેમ આવે છે \nવતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,\nઅરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે\nઆ પંક્તીઓ એમની પહેચાન થ ઇ ગ ઇ\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2015/06/01/an-olden-social-story-how-can-wife-refuse/", "date_download": "2018-06-25T00:18:02Z", "digest": "sha1:BNZ4R6CM4PYMNN7O423TVXBFTQL34JNA", "length": 12705, "nlines": 159, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » વહુથી ના પડાય જ કેમ ! – સામાજિક વાર્તા", "raw_content": "\nવહુથી ના પડાય જ કેમ \nમિત્રો, બાળવાર્તાના શીર્ષક હેઠળ મળેલી આ એક વાર્તા મને ખરેખર ગમી . આ વાર્તાની રજૂઆત અને શૈલી ભલે બાળવાર્તાની લાગે. પણ મને તો આ એક સરસ સામાજિક વાર્તા લાગી. આજથી 70 – 80 વર્ષ પહેલાંનો કૌટુંબિક સમાજ, તેમાં ઘરમાં વડીલોની મર્યાદા, મોભો જળવાતો. મોટા ભાગે આ મર્યાદાઓનું, નીતિ-નિયમોનું સૌ કોઈ પાલન કરતા. આ સામાજિક સંબંધોમાં સાસુ-વહુના સંબંધો ખાસ ધ્યાન ખેંચે તેવા હતા. સાસુની સત્તાઓ અને વહુની મર્યાદાઓ તેમાં વિશેષ ધ્યાન દોરે દોરે તેવી હતી. તેના પર રમજૂભર્યો કટાક્ષ કરતી આ વ���ર્તા છે. ચાલોવ વધારે ચર્ચામાં પડ્યા વગર વાર્તાની મજા માણીએ.\nએક નાનું સરખું ગામ હતું. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં જાજરમાન. પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે. કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય. બોલવામાં તો બહુ આકરાં.\nઆ ગામથી ચાર ગાઉ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું-સામાન માગીને લઈ જાય. સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે.\nએક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું. બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો. સાસુ તો હતાં નહિ એટલે વહુ પાસે લોટ માગ્યો.\nવહુ કહે : ‘ઊભા રહો મહારાજ અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું.’\nવહુ અંદર રસોડામાં જઈને જુએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો. ઘરમાં જરી પણ લોટ ન મળે. બહાર આવીને કહે ‘મહારાજ લોટ તો બધો ખલાસ થઈ ગયો છે. આજ તો મળે તેમ નથી. તમે એકાદ-બે દિવસ પછી આવો તો આપું.’\nબ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો. તેને લોટની બહુ જરૂર હતી. એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટેખોટી ના પાડી હશે. સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત. પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો.\nએ ચાર ગાઉ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો. સાસુને જોઈને કહે : ‘આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો. વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે.’\nઆ સાંભળી સાસુનો મિજાજ છટક્યો. કહે, ‘એવું તે હોય કાંઈ. ચાલો મારી સાથે. વહુ એના મનમાં સમજે છે શું વહુથી ના પડાય જ કેમ વહુથી ના પડાય જ કેમ \nબ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને એ બન્નેનાં ઘરે ગયો. સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા. પણ જઈને જુએ તો વહુની વાત સાચી હતી. રસોડામાં જરા પણ લોટ ન હતો. પણ સાસુ એ સાસુ. લીધેલી વાત છોડે એ બીજા. બહાર આવીને કહે : ‘આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ ના પાડવાનો હક્ક તો ફક્�� મારો છે. લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી.’\nબ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો. એને થયું કે ‘હે ભગવાન હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે \nNo Response to “વહુથી ના પડાય જ કેમ – સામાજિક વાર્તા” »\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/tag/%E0%AA%85%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B2-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:06:50Z", "digest": "sha1:NGPETHRDTBYOKTZV5QHHBE33II7N3PJ4", "length": 9668, "nlines": 158, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » અનિલ ચાવડા", "raw_content": "\nદુનિયામાં જ્યારે આપણી ક્યાંય પણ જીત થાય અને જે ગર્વથી એમ કહે કે, ‘ધેટ્સ માય ફ્રેન્ડ’ અને જ્યારે આપણે હારી જઈએ, પરિસ્થિતિ સામે લડતાં-લડતાં થાકી જઈએ અને ત્યારે કોઈ આવીને આપણને એમ કહે કે, ‘આઈ એમ યોર ફ્રેન્ડ’ એ સાચો મિત્ર. જેમ એક રૂપિયો એ એક લાખ રૂપિયા નથી, પરંતુ એ એક લાખ રૂપિયામાંથી એકડો […]\nબાળવાર્તા – પંખીઓનો સંસ્કૃતિ મેળો\nલીલા નામે એક વન હતું. આ લીલાવનમાં અનેક પશુપંખીઓ રહેતા હતા. એક દિવસ આ લીલાવનમાં પંખીઓનો સંસ્કૃતિમેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું. ઠેર ઠેર પત્રિકાઓ વહેંચવામાં આવી અને જંગલના બધાં પંખીઓને આમંત્રિક કરવામાં આવ્યાં. સંસ્કૃતિ મેળાનો દિવસ આવી પહોંચ્યો એટલે બધાં જ પંખીઓ વડમેદાન પાસે આવી પહોંચ્યાં. અને એક વડલાની છાયામાં બધા જ પંખીઓ આવીને ગોઠવાઇ […]\nઅત્યારે ઓફિસમાં બેઠો છું. ઓફિસની બારીમાંથી વરસતા વરસાદને જોઈ રહ્યો છું. કાચની પેલે પાર થોડે દૂર બધાં બિલ્ડિંગો પલળતાં દેખાય છે. રસ્તા પર અમુક લોકો વરસાદમાં પલળવાનો આનંદ લઈ રહ્યાં છે, તો અમુક વરસાદથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી ગાડીઓ વાઇપરથી કાચને સાફ કરવા મથી રહી છે. ગાડીની સામે વાઇપર ન હોત તો બધું […]\nઅનિલ ચાવડા – અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર કવિ\nકવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આ���ે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31651", "date_download": "2018-06-25T00:35:37Z", "digest": "sha1:EQ2XSUE6KKZDUXSQ4RCT2QJRMJD7N433", "length": 7388, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા – City Watch Live News Amreli", "raw_content": "\nમહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા\nમહુવામાં મોડી રાત્રિના અજાÎયા શખ્સો યુવાન પર કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા. ઘટનાના પગલે મહુવા પોલીસ કાફલાએ દોડી જઇ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી હત્યારા શખ્સોના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.મહુવા પોલીસ સુત્રોથી ઘટના અંગેની ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ મહુવા શહેરના લાઇટહાઉસ વિસ્તારમાં રહેતા જગદિશભાઇ અરજણભાઇ બાંભણીયા (ઉ.વ.38) મધ્યરાત્રિ બાદ કોઇપણ સમયે કોઇ અજાÎયા શખ્સો જગદીશભાઇના ઘરમાં ઘુસી કોઇ બોથડ પદાથર્ના ઘા ઝીકી તેની હત્યા નિપજાવી નાસી છુટéા હતા.લાઇટહાઉસ વિસ્તારમાં યુવાનની હત્યા થયાની જાણ થતાં જ મહુવા પોલીસ મથકના પીઆઇ ડી.પી. ચૌધરી સહિતનો કાફલો દોડી ગયો હતો અને મૃતક જગદીશભાઇના મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અથર્ે હોસ્પિટલમાં ખસેડી મૃતકના પિતા અરજણભાઇ નાથાભાઇ બાંભણીયાએ અજાÎયા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવતા હત્યાનો ગુનો નાેંધી હત્યારાઆેના સગડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જગદીશભાઇ બાંભણીયાની તેના જ ઘરમાં થયેલી હત્યામાં તેના જ કોઇ નજીકના શખ્સો સંડોવાયા હોવાની પોલીસને શંકા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે. બનાવના પગલે મહુવામાં ચકચાર ફેલાઇ હતી.\nભાવનગર Comments Off on મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા Print this News\n« જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ (Previous News)\n(Next News) રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મ��ગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8B%E0%AA%A4%E0%AA%A6%E0%AA%B0%E0%AA%B6%E0%AA%A8", "date_download": "2018-06-25T00:33:01Z", "digest": "sha1:ZVPFTLMLNUNZIY75NVHAS52RKPQDCU2C", "length": 3354, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઋતુદર્શન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઋતુદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31256", "date_download": "2018-06-25T00:34:56Z", "digest": "sha1:OCCFOT6JOFOCF4LD44C6D2AB2BWL2LHX", "length": 8297, "nlines": 83, "source_domain": "citywatchnews.com", "title": "સરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત – City Watch Live News Amreli", "raw_content": "\nસરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત\nસીમાપારથી વારંવાર આતંકીઆેની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળતાથી હચમચી ઉઠેલી પાકિસ્તાની સેનાએ ગઈકાલે ઉત્તરી કાશ્મીરના ટંગડાર સેક્ટર (કુપવાડા) અને જમ્મુ સાથે જોડાયેલા પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતના નાગરિક અને સૈન્ય ઠેકાણાઆેને નિશાન બનાવ્યા હતાં. ટંગડારમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને અંદાજે 25 મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતાં. પુંછમાં પણ એક યુવક ઘાયલ થઈ ગયો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાની ઠેકાણાઆેને ક્ષતિ પહાેંચાડી હતી પરંતુ સીમા પાર થયેલા નુકસાનની વિગતો મળી શકી નહોતી.\nસૂત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે 11-30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો જે શુક્રવારે વહેલી સવાર સુધી યથાવત રહ્યાે હતો. ટંગડાર સેક્ટરના ટાડ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોએ સૌથી પહેલાં એક સૈન્ય ચોકીને નિશાન બનાવી હતી. આ ચોકી પર જાટ રેજિમેન્ટના જવાન તૈનાત છે પરંતુ જવાનોએ ગોળીબારીનો જવાબ આપ્યો નથી. થોડી જ વારમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈન્ય ઠેકાણાઆેની સાથે નાગરિક ઠેકાણા ઉપર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને ટંગડારમાં અંદાજે ચાર ભારતીય વસ્તીઆેને નિશાન બનાવી હતી. પાકિસ્તાની ગોળાથી સટપોરા ટીટવાલના રહેવાસી ગુલામ હસન કુરેશીની પત્ની નૂરજહાં ઘાયલ થઈ ગઈ હતી. તેને સેનાના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી.\nત્યારબાદ ભારતીય જવાનોએ પણ જવાબી પ્રહાર કર્યો હતો. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ટંગડાર સેક્ટરમાં જે પ્રકારે પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો છે તેના આધાર પર કહી શકાય છે કે ટંગડાર અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં આતંકીઆેની ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.\nરાષ્ટ્રીય Comments Off on સરહદે પાકિસ્તાનનો ભારે ગોળીબારઃ 25 મકાન ક્ષતિગ્રસ્ત Print this News\n« વધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી (Previous News)\n(Next News) વડીયા પાસે આવેલા જેતપુર તાલુકા ના ચારણીયા ગામ પાસે એસેન્ટ કાર સગળી ઉઠી…પરિવાર નો બચાવ »\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મીRead More\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ ���મલીકરણ હેઠળ છે\nતમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધRead More\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nમાર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાંRead More\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\nપીએફ પેન્શનરોને મળનાર લઘુત્તમ પેન્શનRead More\nઅટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ\nનવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલRead More\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનેRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://ajayupadhyay1.wordpress.com/2017/04/24/%E0%AA%86%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B/", "date_download": "2018-06-24T23:49:09Z", "digest": "sha1:2ZDPLOAEJKJ6WH37EVF4WKZJXFIYWEM2", "length": 18074, "nlines": 120, "source_domain": "ajayupadhyay1.wordpress.com", "title": "આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..!!!!! | રઝળપાટ", "raw_content": "\n~ – મારી કલમ ના પગલા\nઆજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..\nઆજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..\nહમણાં જ ૧લી મેં થી અમદાવાદના આંગણે પુસ્તકમેળો શરુ થશે . આ લખનાર એનો નિયમીત મુલાકાતી છે અને મૂળે પત્રકારજીવ હોવાથી ખરેખર આવા પુસ્તકમેળાઓ કેટલા લાભદાયી છે એનું સત્તત નિરીક્ષણ અને સર્વેક્ષણ કરતા રહેવાની ટેવ છે. મોટાભાગે ‘ લખપતિ કેમ બનશો ’ થી લઈને ‘ સાચું સુખ શેમાં છે ’ થી લઈને ‘ સાચું સુખ શેમાં છે ‘ ટાઈપના પુસ્તકો વેચતા અને અથવા તો ૧૦૦ માં ૩ લેખે વેચાતી અંગ્રેજી કે હિન્દી છીછરી નવલકથાઓ વેચનારા સ્ટોલવાળા મેળો પત્યા સુધીમાં ભાડું કાઢી લેતા હોવાનું નોંધ્યું છે અને અનેકો પુસ્તકવિક્રેતા દોસ્તો પાસેથી સાંભળેલું પણ છે . એવું નથી કે ખરેખર પુસ્તક કહી શકાય એવી બુક્સનું વેચાણ કરતા સ્ટોલ પર ભીડ નથી હોતી , હોય છે ને પણ એમાંથી ખરેખર કેટલા લોકો સારા – વાંચવા યોગ્ય – વહેચવા યોગ્ય અને વસાવવા યોગ્ય પુસ્તકો ખરીદતા હોય છે એ તો સ્ટોલવાળા ને એક ને જ ખબર હોય છે … ‘ ટાઈપના પુસ્તકો વેચતા અને અથવા ���ો ૧૦૦ માં ૩ લેખે વેચાતી અંગ્રેજી કે હિન્દી છીછરી નવલકથાઓ વેચનારા સ્ટોલવાળા મેળો પત્યા સુધીમાં ભાડું કાઢી લેતા હોવાનું નોંધ્યું છે અને અનેકો પુસ્તકવિક્રેતા દોસ્તો પાસેથી સાંભળેલું પણ છે . એવું નથી કે ખરેખર પુસ્તક કહી શકાય એવી બુક્સનું વેચાણ કરતા સ્ટોલ પર ભીડ નથી હોતી , હોય છે ને પણ એમાંથી ખરેખર કેટલા લોકો સારા – વાંચવા યોગ્ય – વહેચવા યોગ્ય અને વસાવવા યોગ્ય પુસ્તકો ખરીદતા હોય છે એ તો સ્ટોલવાળા ને એક ને જ ખબર હોય છે … આજે ૨૩ એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિવસ ‘ છે ત્યારે પુસ્તકો પ્રત્યે આપણે કેટલા પ્રેમાળ અને ગંભીર છીએ એનો જવાબ આગળ લખ્યો એ વાતમાં મહદઅંશે આવી જાય છે . જી હા , દોસ્ત કડવું ભલે લાગે પણ આ જ સત્ય છે …. આજે ૨૩ એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિવસ ‘ છે ત્યારે પુસ્તકો પ્રત્યે આપણે કેટલા પ્રેમાળ અને ગંભીર છીએ એનો જવાબ આગળ લખ્યો એ વાતમાં મહદઅંશે આવી જાય છે . જી હા , દોસ્ત કડવું ભલે લાગે પણ આ જ સત્ય છે …. આપણે વોટ્સઅપ અને ફેસબુક વાંચતા થયા ત્યારથી પુસ્તકોના વાંચન સાથે ટ્રીપલ તલ્લાક લઇ લીધા હોય એવું છે . ભલે બધાએ નહિ લીધા હોય પણ શોશિયલ મીડિયાનું વાંચન અસલી વાંચનને થોડાઘણા અંશે ભરખી રહ્યું છે એ સ્વીકાર્ય હકીકત તો છે જ …\n‘ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે ‘ જેવી સુફિયાણી અને શિષ્ઠ વાતો કરતા આપણે ખરેખર પુસ્તક વાંચન અને પુસ્તક પ્રચારમાં હજુ એટલા શ્રેષ્ઠ નથી જ એ પણ હકીકત છે . હજુ પણ પુસ્તકમેળાઓમાં આપણા પગ રસોઈ – બાળ સાહિત્ય – નવલકથાઓ સુધી જ પહોચ્યા છે . સારા અને વસાવી કે વાંચવા જોઈએ એવા પુસ્તકો માટે રૂપિયા ખર્ચવા હાથ ખિસ્સામાં ઓછો જાય છે . પુસ્તક વાંચવું , વાંચીને કોઈની સાથે એને વહેચવું અને પુસ્તકને કોઈને સપ્રેમ ભેટ આપવું એની પણ એક અલગ જ મજા છે , સંતુષ્ટિ છે .. મલ્ટીપ્લેકસની એક ટીકીટ કે રેસ્ટોરન્ટના એક બીલ જેટલી કિમતમાં જ પુસ્તકો પણ મળે જ છે , પણ…….. મલ્ટીપ્લેકસની એક ટીકીટ કે રેસ્ટોરન્ટના એક બીલ જેટલી કિમતમાં જ પુસ્તકો પણ મળે જ છે , પણ…….. જો કે આ બધા જ્ઞાની કાર્ય કરતા પહેલા તો પુસ્તક વાંચવાની ટેવ હોવી અનિવાર્ય છે અને એમાં પણ ખરેખર કયું પુસ્તક ‘ વાંચી ‘ શકાય એવું છે કે કયું પુસ્તક ‘ વાંચવું જ ‘ જોઈએ એનું એક પુસ્તક કંઠસ્થ કરવું પડે… જો કે આ બધા જ્ઞાની કાર્ય કરતા પહેલા તો પુસ્તક વાંચવાની ટેવ હોવી અનિવાર્ય છે અને એમાં પણ ખરેખર કયું પુસ્તક ‘ વાંચી ‘ શકાય એવું છે કે કયું પુસ્તક ��� વાંચવું જ ‘ જોઈએ એનું એક પુસ્તક કંઠસ્થ કરવું પડે… ઓસ્કાર વાઈલ્ડે કહેલું કે ‘ સારું અને ખરાબ એવું કોઈ પુસ્તક નથી હોતું , એ તો ક્યા તો સારી રીતે લખાયેલું હોય છે અથવા તો ખરાબ રીતે ‘ ફ્રાન્સીસ બેકને પણ કૈક આવું જ પણ જરા અલગ રીતે કહેલું કે ‘કેટલાક પુસ્તકો માત્ર ટેસ્ટ (ચાખવા) માટે હોય છે, કેટલાક પુસ્તકો સીધા ગળી જવા માટે હોય છે, અને કેટલાક પુસ્તકો ચાવીને પચાવવા જેવા હોય છે.’\nઆ લખનારને બરાબર યાદ છે અને વાંચકોમાંથી પણ ઘણાને યાદ હશે કે પહેલા તો પ્રાથમિકથી જ શાળામાં અમુક સમયે કોઈ સારા પુસ્તકને વિદ્યાર્થીઓમાં વાંચવા માટે અપાતું અથવા તો અઠવાડિયે એક તાસ એવો જ રહેતો કે જેમાં વર્ગમાં કોઈ એક સારા પુસ્તકના વિવિધ ભાગોનું પઠન વિદ્યાર્થીઓ દ્વારા થતું . આજે તો વિદ્યાર્થી જ પોતાની મેળે મોબાઈલમાં વાંચી લે છે ( શું અને કેવું એ તપાસનો વિષય છે ) પણ બાળપણથી જ વાંચનની ટેવ પાડવા માટે શાળાઓ જ શ્રેષ્ઠ કામ કરી શકે . એસ્થર ડેવિડે એક સચોટ વાક્ય કહેલું કે ‘ આપણે લખતા તો શીખવાડીયે છીએ પણ વાંચતા નહિ “ વાત પણ સાચી છે ને ) પણ બાળપણથી જ વાંચનની ટેવ પાડવા માટે શાળાઓ જ શ્રેષ્ઠ કામ કરી શકે . એસ્થર ડેવિડે એક સચોટ વાક્ય કહેલું કે ‘ આપણે લખતા તો શીખવાડીયે છીએ પણ વાંચતા નહિ “ વાત પણ સાચી છે ને પણ વાંચતા કેમ શીખવાડાય પણ વાંચતા કેમ શીખવાડાય થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીએ ‘ વાંચે ગુજરાત ‘ અભિયાન ચલાવેલું . વાંચવા માટે પ્રોત્સાહિત કરવા પણ અભિયાન ચલાવવું પડે એ જ વાંચન અને પુસ્તકોની કમનસીબી કહેવાય જો કે સરકારી પ્રયત્ન અને ઈરાદો સારો જ હતો .\nજો કે સાવ એવું પણ નથી કે આપણે વાંચતા જ નથી , ના ભાઈ ના .. શેરબજારના ચોપાનીયા અને આદિકાળની નોવેલો વાંચતો ગુજરાતી વૈશ્વિક સાહિત્ય પણ વાંચતો થતો જાય છે એ પાછલા થોડા વર્ષોમાં આવેલો નવો ટ્રેન્ડ તો છે જ અને બીજું કે શોશિયલ સાઈટ્સ પર ઈ-બુક્સ પર વધતી જતી હિટ્સ એક સુખદ સંકેત છે કે વી આર રીયલી રીડીંગ પણ હજુયે પુસ્તક લઈને વાંચવું એવો ટ્રેન્ડ આવતા વાર લાગશે એવું લાગે છે . જો કે ઓપોઝીશન એવી દલીલો પણ કરી શકે છે કે ‘ ભાઈ તમારે વાંચે એનું કામ છે કે પુસ્તકો પણ ખરીદે એનું કામ શેરબજારના ચોપાનીયા અને આદિકાળની નોવેલો વાંચતો ગુજરાતી વૈશ્વિક સાહિત્ય પણ વાંચતો થતો જાય છે એ પાછલા થોડા વર્ષોમાં આવેલો નવો ટ્રેન્ડ તો છે જ અને બીજું કે શોશિયલ સાઈટ્સ પર ઈ-બુક્સ પર વધતી જતી હિટ્સ એક સુખદ સંક���ત છે કે વી આર રીયલી રીડીંગ પણ હજુયે પુસ્તક લઈને વાંચવું એવો ટ્રેન્ડ આવતા વાર લાગશે એવું લાગે છે . જો કે ઓપોઝીશન એવી દલીલો પણ કરી શકે છે કે ‘ ભાઈ તમારે વાંચે એનું કામ છે કે પુસ્તકો પણ ખરીદે એનું કામ ‘ વાત સાચી પણ છે જ કે વાંચન વધવું જોઈએ પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન .. ‘ વાત સાચી પણ છે જ કે વાંચન વધવું જોઈએ પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન .. પણ હકીકત એ છે કે પુસ્તકના લીસા પાનાં પર ફરતી આંગળીઓ જેવી મજા સ્ક્રીન પર કર્સર ફેરવવામાં તો ના જ આવે .. પણ હકીકત એ છે કે પુસ્તકના લીસા પાનાં પર ફરતી આંગળીઓ જેવી મજા સ્ક્રીન પર કર્સર ફેરવવામાં તો ના જ આવે .. ઇવન ધો ઓનલાઈન તો ઓનલાઈન પણ વાંચન થતું રહે એ મહત્વનું છે કેમકે જેમ માર્ક ટ્વેઇને કહેલું છે એમ , ‘ જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી.’\nમાર્કભાઈની જ વાતને આગળ વધારીએ તો જેને વાંચન નો શોખ છે અને જે સાવ વાંચતો નથી એ બે વ્યક્તિની ક્યારેક સરખામણી કરી લેજો , ખબર પડી જશે વાંચનનું મહત્વ શું છે એ … વોટ્સઅપના ફોરવડીયા મેસેજો વાંચવા કે ફેસ્બુકની કોપી-પેસ્ટ વોલપોસ્ટો વાંચવી અને અને એક સારું પુસ્તક વાંચવું એ બંનેમાં હાથી-ઘોડાનો ફેર છે .. વોટ્સઅપના ફોરવડીયા મેસેજો વાંચવા કે ફેસ્બુકની કોપી-પેસ્ટ વોલપોસ્ટો વાંચવી અને અને એક સારું પુસ્તક વાંચવું એ બંનેમાં હાથી-ઘોડાનો ફેર છે .. જી હા અને એમાયે કોઈ સારા પુસ્તકને એકી બેઠકે વાંચી કાઢવાની મજા તો અદ્ભુત છે . મિલ્ટન કહ્યું છે,“ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” પુસ્તકોને સજીવ ગણતા એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.” સિસરોએ કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે. લોકમાન્ય તિલક કહી ચુક્યા છે કે “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું માનવું હતું કે “ સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”\nઠીક છે વિશ્વભરના મહાપુરુષો અને અઠંગ વાંચનપ્રેમીઓ તો પુસ્તકો અને એના વાંચન વિષે ઘણું કહી ગયા છે પણ હરીફરીને વાત ત્યાં જ આવી���ે અટકે છે કે આપણે ખરેખર કેટલું વાંચીએ છીએ અથવા તો આપણો પુસ્તક પ્રેમ ક્યાં સુધીનો અને કેટલો છે અથવા તો આપણો પુસ્તક પ્રેમ ક્યાં સુધીનો અને કેટલો છે શું રવિવાર અને બુધવારની પુર્તીઓથી આગળ પણ કશુક આપણે વાંચીએ છીએ શું રવિવાર અને બુધવારની પુર્તીઓથી આગળ પણ કશુક આપણે વાંચીએ છીએ એટલું જ નહિ પણ વાંચ્યા પછી બીજા લોકોમાં વહેચીયે છીએ એટલું જ નહિ પણ વાંચ્યા પછી બીજા લોકોમાં વહેચીયે છીએ કે કોઈને વાંચવા પ્રોતસાહિત કરીએ છીએ કે કોઈને વાંચવા પ્રોતસાહિત કરીએ છીએ શોશિયલ મીડિયા પર મફત મળતા પુસ્તકો વાંચ્યા પછી એનો વધુ પ્રસાર ને પ્રચાર કરીએ છીએ શોશિયલ મીડિયા પર મફત મળતા પુસ્તકો વાંચ્યા પછી એનો વધુ પ્રસાર ને પ્રચાર કરીએ છીએ સારા પુસ્તકોની ભલામણ કરીએ છીએ સારા પુસ્તકોની ભલામણ કરીએ છીએ અને ખાસ તો બાળકોમાં પુસ્તકો અને વાંચનની ભૂખ જગાડવા શું કરીએ છીએ અને ખાસ તો બાળકોમાં પુસ્તકો અને વાંચનની ભૂખ જગાડવા શું કરીએ છીએ લાયબ્રેરીઓ , ઓનલાઈન બુક સ્ટોર્સ પુસ્તકોથી છલોછલ છે , બસ જરૂર છે તો સારા અને અસરકારક પુસ્તકો વાંચવાની અને વંચાવડાવાની આદત પાડવાની . પુસ્તક વાંચનથી કશું જ ગુમાવવાનું નથી એ સત્ય છે કારણ કે જ્યારે તમે કોઈ સારું પુસ્તક વાંચો છો, ત્યારે ગમે ત્યાં દુનિયામાં જ્ઞાનરૂપી પ્રકાશનો દરવાજો ખૂલે છે.’ વાંચો , વંચાવો અને વાંચનને વહેચવાનો સંકલ્પ કરો એ જ ‘ પુસ્તક દિવસ ‘ ની સાચી ઉજવણી હશે …\nગુજરાતના અનેક શહેરોમાં અને આપણા ગાંધીનગરમાં મહિનાના પ્રથમ રવિવારે સવારે ૭:૩૦-૯;૩૦ કલાકે ઘ-૪ સર્કલે ‘ પુસ્તક પરબ ‘ નું આયોજન થાય છે , જ્યાં તમે કોઈપણ ૩ પુસ્તકો નિઃશુલ્ક વાંચવા માટે લઇ જઈ શકો છો , એટલું જ નહિ પણ તમારી પાસે રહેલા પુસ્તકોને બીજાના વાંચન માટે ભેટ આપી શકો છો .\nઅજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૩ એપ્રિલ ૨૦૧૭ )\n1 thought on “આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/10-02-2018/81604", "date_download": "2018-06-24T23:58:42Z", "digest": "sha1:WMRJJNWAD6LXUUTKKYIMRG2VSRL4H3JD", "length": 15626, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "રામપર પાસે મારૂતિકારે પલ્ટી ખાતા મોરબીના વૃધ્ધાનું મોત", "raw_content": "\nરામપર પાસે મારૂતિકારે પલ્ટી ખાતા મોરબીના વૃધ્ધાનું મોત\nજામનગ૨ તા. ૯ : ૫ંચ ભએભ ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં ભુ૫તભાઈ ક૨શનભાઈ અગેચાણીયા ઉ.વ.૪૦, ૨ે. કબી૨ ટેક૨ી શે૨ી નં. ૫, મો૨બી વાળાએ જાહે૨ ક૨ેલ છે કે, લીલાબે ક૨શનભાઈ અગેચાણીયા, ઉ.વ.૬૮, ૨ે. કબી૨ ટેક૨ી શે૨ી નં.૫, મો૨બીવાળા મારૂતિ વેન નં. જી.જે.૧૦-એફ-૮૩૬૨ ની ક૨શનભાઈ ચલાવતા હતા અને ૨ામ૫૨ના ગામના ૫ાટીયા ૫ાસે કુત૨ુ આડુ ઉત૨તા બચાવવા જતા મારૂતિવેન ૫લ્ટી ખાઈ જતા લીલાબેનને માથાના ભાગે ગંભી૨ ઈજા થતા સા૨વા૨ અર્થે જામનગ૨ની જી.જી.હોસ્િ૫ટલમાં દાખલ ક૨તા સા૨વા૨ દ૨મ્યાન મ૨ણ ગયેલ છે.\nઅહીં મહાપ્રભુજીની બેઠક ૫ાસે મે૨ીયા કોલોની વિસ્તા૨માં ૨હેતી વિજયા ૨મેશભાઈ ૫૨મા૨ નામની ૨૦ વર્ષની યુવતિનાં લગ્ન ત્રણ દિવસ ૫હેલા લાલ૫ુ૨ તાલુકાના આ૨બલુસ ગામમાં થયા હતા જે લગ્ન ૫છી તેણી ૫૨મદિને આણુ વાળવા માટે ૫ોતાના માવત૨ે જામનગ૨ આવી હતી ૨ાત્રીના સમયે ૫ોતાના ઘ૨ની બહા૨ નીકળતી હતી જે દ૨મ્યાન કોઈ અજ્ઞાત શખ્સ આવ્યો હતો અને તેણી ૫૨ હુમલો ક૨ી દીધો હતો અજ્ઞાત શખ્સે યુવતીનું ગળુ દબાવી છ૨ી વડે ગળા ૫૨ અને કાન ૫૨ ઘા ઝીંકી દીધા અને તેણી ઈજાગ્રસ્ત હાલતમાં ૫ડી ગઈ હતી જેને તાબડતોબ સા૨વા૨ માટે હોસ્િ૫ટલે ખસેડવામાં આવી હતી અને યુવતિએ ફ૨ીયાદ નોંધાવી હતી.(૨૧.૨૦)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને ���હત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST\nકલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST\nપંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 11:20 am IST\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\nબે કટ્ટર દુશ્મન દેશ - સાથે થયા - PM મોદી માટે access_time 10:52 pm IST\nવિરાણી સ્કૂલનું પ્રેરણાદાયી કાર્યઃ ૧૪મીએ ૨૦૦ છાત્રો કરશે માતા-પિતાની પૂજા access_time 4:02 pm IST\nગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી access_time 2:56 pm IST\nબ્રહ્માકુમારીઝ દ્વારા કુવાડવામાં શિવદર્શન મેળાનો પ્રારંભ access_time 3:04 pm IST\nલોધીકા અપહરણના ગુન્હામાં ૮ વર્ષથી વોન્ટેડ બલજીતને એલસીબીએ ઝડપી લીધો access_time 11:27 am IST\nનામચીન ઇકબાલ કથીરીએ પોતાની જ કાર પર ફાયરીંગ કરાવ્યુ'તુઃ તેની પાસેથી પણ બે પિસ્તોલ- કાર્ટીસ મળ્યા access_time 4:06 pm IST\nગોંડલના ઉમવાડામાં જાનના સામૈયામાં બે પરીવારો વચ્ચે ધોકા-પાઇપ ઉડયાઃ ૪ર સામે સામસામી ફરીયાદ access_time 12:55 pm IST\nવડોદરામાં 13 વર્ષીય સાળીને ઘરમાં છુપાવી નરાધમ બનેવીએ પોતાની હવસ સંતોષતા અરેરાટી access_time 6:35 pm IST\nગાંધીનગર નજીક વહેલી સવારે રિક્ષામાં આવી બે ટોળકી ટ્રકને આંતરી લૂંટ ચલાવી રફુચક્કર access_time 6:34 pm IST\nધો.૧૦-૧૨ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ બોર્ડનું નક્કર પગલું: ૩૩ પ્રકારની ગેરરીતિની યાદી બનાવી access_time 12:33 pm IST\nબાળકને હવામાં ઉછાળીને કે હલબલાવીને રમાડવાથી મગજમાં ઇજા થઇ શકે છે access_time 2:07 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\nબ્રિટન���ા વૈજ્ઞાનિકોએ પહેલીવાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડયા access_time 2:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:38 pm IST\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન દેવેશ વશિષ્‍ઠએ હીર ઝળકાવ્‍યું: ફેમિલી મેડીસીન તથા એનવાયરમેન્‍ટ સાયન્‍સ બંને માટે ફેલોશીપ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ access_time 11:47 pm IST\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nસેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર access_time 5:29 pm IST\nઅર્જુન કપૂરની 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું શૂટિંગ શરૂ access_time 5:29 pm IST\nદુનિયાના 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1Nzg%3D-90366941", "date_download": "2018-06-25T00:30:22Z", "digest": "sha1:EKHOLNDT4NPWKR3BQCUJFNTHRFO7ZQR6", "length": 3578, "nlines": 81, "source_domain": "www.gujaratmirror.in", "title": "તરઘડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં પટેલ પ્રૌઢાની ફાંસો ખાઈ આપઘાત | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nતરઘડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં પટેલ પ્રૌઢાની ફાંસો ખાઈ આપઘાત\nરાજકોટ તરઘડીયા ગામે પટેલ પ્રૌઢાળે ઢોર બાંધવાના વંડામાં ગળેફાંસો ખાઈ સાવધાન કરી લીધો છે.\nજાળવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના તરઘડીયા ગામે રહેતા જયશ્રીબેન છગનભાઈ પરસાણા (ઉવ.60) નામના પટેલ પ્રૌઢાએ ગઈ કાલે સાંજે પોતાના ઘેર ઢોર બાંધવાના વાડામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા 108 ના સ્ટાફે દોડી જઈ ઈએમટી જગદીશભાઈ બાવળીયાએ મરવા જાહેર કરતા કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ વી.પી. આહિરે પ્રાથમિક કાગળો કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૈઢાને સંતામાં બે પુત્ર અને એક પુત્રી છે તથા બે ��ર્ષથી માનસિક બિમારી હોય જેનાથી કંટાળી આ પગલું ભરી સીધાનું જાણવા મળ્યું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-modi-visit-gandhinagar-akshardham-temple-on-thursday-even-035952.html", "date_download": "2018-06-25T00:30:54Z", "digest": "sha1:Q2RCD4SC3O33ILZXOAMFR76NZ6QWV7CH", "length": 9285, "nlines": 108, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | pm modi to visit gandhinagar akshardham temple on thursday evening - Gujarati Oneindia", "raw_content": "\n» ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ\nગાંધીનગર અક્ષરધામની મુલાકાતે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nકેનેડાના વડાપ્રધાન ટુડોએ લીધી અક્ષરધામ અને ગાંધી આશ્રમની મુલાકાત\nઅક્ષરધામના વોન્ટેડ આરોપીના રિમાન્ડ કોર્ટે કર્યા નામંજુર\nઅક્ષરધામ હુમલાના માસ્ટમાઇન્ડને અ'વાદ ક્રાઇમ બ્રાંચે પકડ્યો\n2 નવેમ્બર અને ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં બીએપીએસના વડા પૂજય મહંત સ્વામી તથા વડાપ્રધાન મોદી પણ વિશેષપણે ઉપસ્થિત રહેશે. બીએપીએસના દેશ-વિદેશના ભક્તો તો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. અક્ષરધામનું નિર્માણ બીએપીએસના અક્ષરધામ ગમન પામેલા વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બનાવવામાં આવ્યું હતું અને તેની ખ્યાતિ દેશ-વિદેશમાં છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીના ગુરૂ યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને તે સંકલ્પની પૂર્ણાહુતિ સ્વરૂપે જ ગાંધીનગરમાં આ અક્ષરધામ પૂજ્ય પ્રમુખસ્વામીની પ્રેરણાથી નિર્માણ પામ્યું હતું.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં સભાને સંબોધ્યા બાદ સાંજે દિલ્હીથી સીધા ગાંધીનગર આવશે અને અક્ષરધામ સભા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગરથી જ સીધા દિલ્હી જવા રવાના થશે. પ્રાથમિક વિગતો પ્રમાણે પીએમ મોદી સાંજે 5 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે. સૌ પ્રથમ તેઓ રાજભવન જશે અને ત્યાંથી સાંજે 6.30 વાગ્યાની આસપાસ અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ મ��દિરમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળશે. ત્યાર બાદ તેઓ 8 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, દર દિવાળીએ ગાંધીનગર અક્ષરધામ ખાતે દીવાઓની વિશેષ રોશની કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ રોશની ન કરતા અક્ષરધામ સનાતનમ નામનો શો દરરોજ નિઃશુલ્ક દર્શાવવામાં આવે છે, જે જોવાનો લાભ લાખો મુલાકાતીઓએ લીધો હતો.\nસ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના સેકટર 20માં આવેલું છે. તેની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240 ફૂટ,પહોળાઈ 131 ફૂટ છે. અક્ષરધામ મંદિર એ ગાંધીનગરનું મોટામાં મોટું મંદિર છે અને દેશવિદેશના લાખો મુલાકાતીઓ તેમજ શ્રદ્ધાળુઓ આ સંકુલની મુલાકાતે આવે છે. મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્-ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (6,45૪૫,600 સ્ક્વેરફૂટ) અને આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે.\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/you-will-pay-harbouring-terrorists-donald-trump-warns-pakistan-034872.html", "date_download": "2018-06-25T00:30:46Z", "digest": "sha1:D5F57X2OWLNV63LRLZYTMQ2KU6MJBXBM", "length": 7866, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાકિસ્તાન આતંકીઓ માટે સ્વર્ગ સમાન છે: ડોનાલ્ડ ટ્રંપ | you will pay harbouring terrorists donald trump warns pakistan - Gujarati Oneindia", "raw_content": "\n» પાકિસ્તાન આતંકીઓ માટે સ્વર્ગ સમાન છે: ડોનાલ્ડ ટ્રંપ\nપાકિસ્તાન આતંકીઓ માટે સ્વર્ગ સમાન છે: ડોનાલ્ડ ટ્રંપ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nઅમેરિકામાં પાસ થયેલુ એક સંરક્ષણ બિલ ભારતની મુશ્કેલી વધારી શકે\nLive Update: ટ્રમ્પ અને કિમે સિંગાપોર સમજૂતી સાઈન કરી\nટ્રમ્પ કિમ મીટિંગઃ અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ન કરી શક્યા તે ટ્રમ્પે કર્યુ\nએક વાર ફરી આતંકવાદના મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને જોરદારનો તમાચો ચોડ્યો છે. અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત સાથે પોતાના સંબંધોને જ્યાં એક તરફ મજબૂત કર્યા છે. ત્યાં જ બીજી તરફ પાકિસ્તાન સુધરવાની ચીમકી ઉચ્ચારી છે. ટ્રંપે આપેલા એક ભાષણમાં તેણે ભારત સાથે સંબંધો મજબૂત કરવા અને અફઘાનિસ્તાનને પણ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. સોમવારે આપેલા પોતાના આ સંબોધનમાં પાકિસ્તાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ��કિસ્તાન આંતકવાદ સામે લડવાની પોતાની પ્રતિબદ્ઘતાને સાચી સાબિત કરીને બતાવે. તેમણે કહ્યું કે ભલે પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યો હોય પણ તેમ છતાં તે આતંકવાદીઓને સહારો આપી રહ્યો છે. અને ખરેખરમાં પાકિસ્તાન આંતકવાદીઓ માટે સ્વર્ગ બની ગયું છે. જે વાત સહન કરી શકાય તેવી નથી.\nપાકિસ્તાન પર સખત પગલાં લેતા અમેરિકાએ આતંકી સંગઠન સરગના સૈયદ સલાઉદ્દીનને ગ્લોબલ આતંકી જાહેર કર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક મદદ આપવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વળી અમેરિકાએ હાફિઝ સઇદને પણ વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો છે. સાથે જ પાકિસ્તાનને આતંક ફેલાવી રહેતા દેશની સૂચીમાં નાખી દીધો છે. ત્યારે અમેરિકાના આ નિવેદન પછી પાકિસ્તાન અને તેના પ્રિય મિત્ર ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું કે અમેરિકાએ પાકિસ્તાનને ખખડાવ્યું હોય આ પહેલા પણ ટ્રંપના શાસનકાળમાં પાકિસ્તાનને આ પહેલા પણ અનેક વાર લડ પડી ચૂકી છે.\ndonald trump america pakistan india terrorist china afghanistan ડોનાલ્ડ ટ્રંપ અમેરિકા ભારત પાકિસ્તાન આંતકવાદ અફધાનિસ્તાન ચીન\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/03/blog-post_2644.html", "date_download": "2018-06-24T23:54:23Z", "digest": "sha1:B73H7DBTNCODOV4NWD3BKFXBS2HCBFZB", "length": 4568, "nlines": 92, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nશનિવાર, 24 માર્ચ, 2012\nમુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨\nઅરજીપત્રક ભરવા માટે અહી ક્લીક કર\nમુખ્ય શિક્ષક સીધી ભરતી અંગેની જાહેરાત\nમુખ્ય શિક્ષક ભરતી -નગર શિક્ષણ સમિતિનું જગ્યાનું લીસ્ટ\nમુખ્ય શિક્ષક ભરતી -જિલ્લા શિક્ષણ સમિતિની જગ્યા નું લીસ્ટ\nમરજિયાત રજાઓ નું લીસ્ટ ૨૦૧૨\nસામાન્ય જેટ રાજાઓનું લીસ્ટ ૨૦૧૨\nવિદ્યાસહ��યક પગાર વધારા બાબત\nશાળાવ્યવાસ્થાપન સમિતિની રચના બાબત\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર શનિવાર, માર્ચ 24, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nશિક્ષક તાલીમ એપ્રિલ ૨૦૧૨\nમુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/08/guest-blog.html", "date_download": "2018-06-24T23:51:01Z", "digest": "sha1:AMCPLSWVEX4I7B7NAJTJUVRIUF6WMOPF", "length": 9927, "nlines": 144, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : દેશપ્રેમ", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : દેશપ્રેમ\n\"રાજુ,આ રજાઓમાં તો કાશ્મીર જ જવું છે.તમે પહેલીથી બધી તૈયારી કરી લેજો.\"રાજુએ કહ્યું\"ના,ડાર્લિંગ હજુ કાશ્મીરમાં રોજ છમકલાં થાય છે .દુશ્મનોના હુમલાનો અને આતંકવાદીઓનો ડર હોવાથી ફરવાની મજા ન આવે.\"ને પછી થોડી જ ક્ષણ રહીને આક્રોશથી બોલી ઉઠ્યો \"આપણી સરકાર જ નમાલી છે.એક વાર હુમલો કરીને કાયમ માટે આ પ્રશ્નનો ઉકેલ લાવી દેવો જોઈએ.પણ ના,આપણી સરકાર તો સખત શબ્દોમાં વિરોધ નોંધાવશે.હુમલાની ટીકા કરશે.દરેક હુમલાને કાયરતાનું પગલું ગણશે.મોટી મોટી ડંફાસો મારશે.એ લોકો સમજતાં નથી કે લાતોનાં ભૂત વાતોથી નથી માનતાં.હું આ જગ્યાએ હોઉં તો........\"ત્યાં જ એક મવાલી જેવાં માણસે એની પત્ની ઉષાની છેડતી કરી.થોડેક આગળ જઈ સીટી મારી ને ઉષા સામે ગંદી હરકતો કરી.ઉષા તો રોષે ભરાઈને સામે થવા ઉભી થઇ.ત્યાં જ રાજુએ કહ્યું \"જવા દે ને.આપણે બીજે જતાં રહીએ.આવા નકામાં માણસોને જવાબ આપવામાં એ લોકોને તો કંઈ નુકસાન નથી.આપણે જ ગુમાવવાનું છે.\"ઉષા તો અવાચક બનીને રાજુને જોતી જ રહી.\nછાશવારે દેશ કઈ રીતે ચલાવવો.દેશને માટે કેવા નિર્ણયો લેવાં દુશ્મનોને કઈ રીતે જવાબ આપવો.આતંકવાદીઓ સામે કઈ રીતે લડવું એ વિષે સલાહ આપનાર ખુદના માટે ક્યારેય કોઈ નિર્ણય લઇ શકતો નથી.એક મામૂલી ગુંડા સામે પણ લડી શકતો નથી.દેશ ચલાવવો એ કંઈ મશ્કરી નથી.સવાસો કરોડ જનતાની જવાબદારી એમનાં શિરે હોય છે.યુદ્ધ કંઈ બધાં જ પ્રશ્નનો હલ નથી.મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરની અને કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોકની અકલ્પનીય નરસંહાર જોઈ થયેલી પીડા અવર્ણનીય હતી.જીતીને પણ એ હારી ગયાં હતાં.યુદ્ધમાં આપણા દેશનાં કંઇક કેટલાએ જવાન���ને શહાદત ભોગવવી પડે છે.અનેક નાગરિકોને પણ મોતના ઘાટે ઉતરવું પડે છે.કોઈ એક પગલું લેતાં પહેલાં અનેક પાસાઓનો વિચાર કરવો પડે છે.કંઇક કેટલીએ ગણતરી કરવી પડે છે.હાં એનો અર્થ એ પણ નથી કે આપણે બંગડી પહેરીને બેસી રહેવું.આપણે આંતરિક રીતે મજબૂત થવાનું છે.દરેક નાગરિકે દેશને મજબૂત બનાવવા શક્ય હોય એ યોગદાન આપવાનું હોય છે.જેની પાસે ધન છે તે ધનથી અને જેની પાસે શક્તિ છે એ તનથી દેશની સેવા કરી શકે છે.અરે એક સાવ સામાન્ય માણસ પણ અનેક રીતે દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે છે.ગંદકી અટકાવી,દવની પ્રદુષણ અટકાવી,કાયદા કાનૂનનું પાલન કરી,કાળા બજાર અને દેશદ્રોહની પ્રવૃતિથી દૂર રહી,પ્રેરણાત્મક વિચારોનો વ્યાપ વધારી,આપણી સંસ્કૃતિનું જતન કરી દેશ માટે ત્યાગ અને સમર્પણની ભાવનાને પ્રજ્વલિત રાખી અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને અપનાવી આપણે દેશ પ્રત્યેનું આપણું ઋણ અદા કરી શકીએ છીએ.જ્હોન એફ.કેનેડીની એ વાત--એ ન પૂછો કે દેશ તમારે માટે શું કરે છે પણ એ પૂછો કે હું દેશ માટે શું કરી શકું છું.સહુએ યાદ રાખવાની છે અને દરેકે પોતાની શક્તિ મુજબ દેશ માટે કંઈ ને કંઈ કરતાં રહેવાનું છે.કદાચ કોઈ કંઈ જ ન કરી શકે એમ હોય તો દેશને બદનામ કરવાનું બંધ કરી દે.દેશવિરોધી પ્રવૃતિને સાથ આપવાનું બંધ કરી દે.દેશ વિષે ઘસાતું બોલવાનું બંધ કરી દે.વારે વારે બીજા દેશની તુલનામાં આપણા દેશમાં કંઈ ન થઇ શકે એવી નિરાશાજનક વાતો કરવાનું બંધ કરી દે,ધર્મના નામે લડવા-ઝઘડવાનું બંધ કરી દે અને ધર્મની સાચી પરિભાષા સમજી લે તો એ પણ યોગદાન જ ગણાશે.આ મારો દેશ છે.આ દેશનું ગૌરવ એ મારું ગૌરવ છે.બસ,આ જ ભાવના સહુ દિલમાં રાખે તો આપણે એ ઉંચાઈએ પહોંચી જઈએ કે જ્યાં કોઈ આપણી સામે યુદ્ધનો વિચાર જ ન કરી શકે. રોહિત કાપડિયા\n૪ ચિત્રો ૧ શબ્દ\nબળાત્કાર અને છેડતીના વધતા જતા કિસ્સા અને આપણે એ અં...\nગેસ્ટ બ્લોગ : દેશપ્રેમ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31655", "date_download": "2018-06-25T00:35:45Z", "digest": "sha1:6OOMN6XDXCEL2BMBJLDFXTE3RWKBRCEJ", "length": 6533, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે – City Watch Live News Amreli", "raw_content": "\nરાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે\nશાહિદ ભટ્ટી : રાજુલા ના ભેરાઈ થવી ગામે બિરાજતા કોમી એકતા અને હિંદુ મુસ્લિમ બિરાદરો માટે આસ્થા ના પ્રતીક સમા હજરત મહમદ સવાઈ પીર બાપુ નો ઉર્સ દર વર્ષ ની જેમ આ વખતે પણ શાનો શૌકત તારીખ 15/418 ને મંગળ વાર ના રોજ મજાર શરીફ ખાતે મનાવવામાં આવશે જેમાં સવારે 9:30 કલાકે સંદલ શરીફ અને દરુદો સલામ ની મહેફિલ યોજાશે ત્યાર બાદ 12 કલાકે હોટલ તકદીર પાસે ન્યાજ તક્સીમ કરવામાં આવશે તો સૌરાષ્ટ ભર ની ધર્મ પ્રેમી જનતા તેમજ બાપુ ના ચાહવા વાળા ઑ ને હાજરી આપીને સવાબે દાનીલ હાસિલ કરવો તેમ દરગાહ ના મુંજાવર કરીમ ભાઈ શેખ ની યાદી માં જણાવ્યું છે….\nઅમરેલી Comments Off on રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે Print this News\n« મહુવામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી યુવાનની હત્યા (Previous News)\n(Next News) સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Other_section/Detail/15-02-2018/12/0", "date_download": "2018-06-24T23:59:14Z", "digest": "sha1:2USUJCMBXK6GLX6URNZG5EHQMZE5Y5SP", "length": 11863, "nlines": 105, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ��લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમાઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST\nમહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST\nજમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST\n૧૧૩૦૦ કરોડ લૂંટનાર નિરવ મોદી કોણ છે....... access_time 7:40 pm IST\nપુલવામાં સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકી હુમલો :જવાનો દ્વારા જવાબી કાર્યવાહી access_time 12:11 am IST\nવન નેશનવન ટેકસ નહીં, વન ટેકસ-રેટ પણ લાવો access_time 12:28 pm IST\nજિલ્લા બેંકમાં ર૩ વર્ષ બાદ નેતૃત્વ પરિવર્તનઃ ચેરમેન પદે જયેશ રાદડિયા સત્તારૂઢ access_time 4:56 pm IST\nરેલનગર (ર)માં છેલ્લા ૧ મહિનાથી દુષિત પાણીનું વિતરણઃ રોગચાળાનો ભય access_time 5:03 pm IST\nઆજે નિલ નીતિન મુકેશ, ઝારા ખાન, સંદીપા ધીર અને સ્ટે���ી પટેલ એક ખાનગી કાર્યક્રમમાં રાજકોટના મહેમાન access_time 4:13 pm IST\nપોરબંદરમાં હાશમીમીંયાનું આગમન : સાંજે સંમેલન : ચોપાટી મેદાન નારાઓથી ગુંજી ઉઠશે access_time 11:16 am IST\nજામનગરમાં પરિણીતા ઉપર હુમલો કરવાના ગુન્હાનાં આરોપી મુકેશ ગોહિલનો આપઘાત કે હત્યા \nજામનગરમાં ૯ વર્ષની બાળાના શંકાસ્પદ મૃત્યુ પ્રકરણમાં એક-બે દિવસમાં કડાકા-ભડાકા access_time 4:58 pm IST\nસરપંચના પતિએ બોગસ બુકો છપાવીને બરોબર વેરા ઉઘરાવી લીધા access_time 11:51 pm IST\nઆંકલાવના ઉમેટા ગામની સરપંચની ચૂંટણીમાં મત ન આપતા ચાર શખ્‍સોઅે મહિલાને માર માર્યો access_time 6:12 pm IST\nકુલ ૭૪ નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત access_time 8:24 pm IST\nનેપાળની સીમા પર મહિલા તસ્કરની ધરપકડ access_time 5:51 pm IST\nરોજની એક મીઠી સોડા સંતાન મેળવવામાં બાધારૂપ બની શકે access_time 11:26 am IST\nડ્રાયકલીનિંગમાં આપેલો વેડિંગ-ડ્રેસ ફેસબુકને કારણે ૩ર વર્ષે પાછો મળ્યો access_time 11:14 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં સુગરલેન્‍ડ ટેકસાસના સીટી કાઉન્‍સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા શ્રી હિમેશ ગાંધીઃ છેલ્લી ૩ ટર્મથી ચૂંટાઇ આવતા શ્રી ગાંધી આખરી ટર્મમાં પણ કોમ્‍યુનીટી સેવાઓ માટે આતુર access_time 11:25 pm IST\nયુ.એસ.માં ઇલિનોઇસના ૮મા ડીસ્‍ટ્રીકટમાંથી સેનેટમાં ઉમેદવારી નોંધાવતા શ્રી રામ વિલ્લીવલમઃ ટેકસ ઓછા કરાવવા, કોમ્‍યુનીટી સલામતિ,શિક્ષણ, તથા મિનીમમ વેજ સહિતના મુદે નવી પેઢીની જરૂર હોવાનું મંતવ્‍ય access_time 11:00 pm IST\n‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો... access_time 11:01 pm IST\nવિજય હજારે ટ્રોફી: બરોડાએ 57 રને ઓડિસને હરાવ્યું access_time 5:30 pm IST\nભારતે અમને બરાબરના ધોકાવ્યાઃ કોચ ગિબ્સન access_time 5:10 pm IST\nIPLમાં ૧૦ સેકન્ડની એડના ૯ થી ૧૦ લાખ રૂપિયા access_time 5:10 pm IST\nસલમાન ખાન મહેરબાન... બોબીને મળી બીજી ફિલ્મ access_time 9:34 am IST\nજેકલીન અને સુશાંતની પહેલી ફિલ્મ 'ડ્રાઈવ'નું પોસ્ટર આવ્યું સામે access_time 5:18 pm IST\nફિલ્મો પોતાનો રસ્તો, દર્શકો જાતે શોધે છેઃ રિતેશ access_time 9:35 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/Detail/10-02-2018/17231", "date_download": "2018-06-24T23:59:45Z", "digest": "sha1:WJTFMAQQVAQ7HJAQIL7OIRIJWYVDDGU4", "length": 14377, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ઓસ્ટ્રેલિયા ઓપન ક્વાલિફાયર રાઉન્ડમાં યુકી-રાજકુમારને મળી જીત", "raw_content": "\nઓસ્ટ્રેલિયા ઓપન ક્વાલિફાયર રાઉન્ડમાં યુકી-રાજકુમારને મળી જીત\nનવી દિલ્હી:ભારતના ટોચના ટેનીસ ખેલાડી યુકી ભાંબરી અને રાજકુમાર રામનાથે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાલીફાય રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી લીધી છે. જોકે, સુમિત નાગલ અને પ્રજ્ઞોશ ગુણેશ્વરે હારનો સામનો કરવો પડયો છે.\nભાંબરીએ ક્વોલીફાય મેચમાં કેનેડાના બ્રેડલે સુનેરને ૧-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. હવે તેનો સામનો સ્પેનના કાર્લોસ ટોબેરનેર સામે થશે. જ્યારે રામનાથને અમેરિકાના બ્રાડલે ક્લાનને ૬-૭, ૭-૬, ૬-૨થી પરાજય આપ્યો હતો. જ્યારે સુમિત નાગલે ઈટાલીના અલેજાન્દ્રો જિયાંનેસ્સી સામે ૭-૬, ૩-૬, ૬-૩થી હારનો સામનો કરવો પડયો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST\nરાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST\nપંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST\nખતરનાક મિશનો ઉપર તૈનાત જવાનોની બનશે 'ડીએનએ બેન્ક' access_time 3:44 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 11:20 am IST\n‘‘બમ બમ ભોલે'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૧૩ ફેબ્રુ.ના રોજ ‘‘મહા શિવરાત્રી'' ઉજવાશે : સમુહ પૂજન, અભિષેક, ધૂન, ભજન તથા આરતીમાં સામેલ થવા ભાવિકોને પાઠવાયેલું આમંત્રણ access_time 9:38 pm IST\nજિલ્લા બેંકમાં હવે પછી જયેશ રાદડિયા ચેરમેન, સ્વસ્થ થયા પછી ફરી વિઠ્ઠલભાઇ ચેરમેન થશે access_time 12:03 pm IST\nસ્વચ્છતા સર્વેક્ષણ માટે 'મેકઅપ'નો દેખાડો access_time 2:58 pm IST\nગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં સિધ્ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી access_time 2:56 pm IST\nવઢવાણમાં પુત્રની હત્યા કરનાર સાવકી માતાનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય access_time 3:05 pm IST\nભાવનગર સોનગઢમાં દીકરીને જન્મ આપનાર માતાઓનું સન્માન access_time 11:29 am IST\nજામનગરમાં ટ્રેન નીચે બાળકી અને સ્ત્રીના મોત access_time 12:44 pm IST\nવેલેન્ટાઈન-ડેની ઉજવણીથી દૂર રહેજો : અમદાવાદમાં લવજેહાદના પોસ્ટરો લાગ્યા access_time 5:55 pm IST\nઆણંદ ખાતે પાંચ દિવસથી લાપતા યુવાની ગળુ કપાયેલ લાશ કેનાલમાં તરતી મળી આવી access_time 11:11 pm IST\nHSRP નંબર પ્‍લેટર લગાડવાની છેલ્લી તા. ૧પ ફેબ્રુ. ત્‍યાર બાદ દંડ કરાશે access_time 11:12 pm IST\nઅમેરિકન લીડર નેન્સી પેલોસીએ આપ્યું ૮ કલાક ૭ મિનિટનું સૌથી લાંબું ભાષણ access_time 2:53 pm IST\nજાપાનની રાજધાની ટોક્યોમાં સ્કૂલ યુનિફોર્મની કિંમતમાં વધારો access_time 6:23 pm IST\nવ્હીલચેર લઈને દરરોજ ૨૪ કિલોમીટર ચાલે છે access_time 2:06 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી મસ્‍કતમાં આવેલા શિવમંદિરમાં દર્શન કરશેઃ ગલ્‍ફ દેશોના પ્રવાસે ગયેલા શ્રી મોદીનો પ્રશંસનીય ધાર્મિક અભિગમ access_time 11:46 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એ���્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 9:40 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 11:20 am IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nપ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા : ભારતની નજર ઐતિહાસિક વિજય પર access_time 2:50 pm IST\nવિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી access_time 5:29 pm IST\n૨૭ વર્ષ બાદ ફરી એક સાથે જોવા મળશે 'બાદશાહ' અમિતાભ બચ્ચન અને 'ચોકલેટી' રિશી કપૂર : '૧૦૨ નોટ આઉટ' ફિલ્મમાં બન્ને કઈક અનોખા અંદાઝમાં મળશે જોવા : ફિલ્મનું ટીઝર રિલીઝ થયું : જોવો ટીઝરનો વિડીયો... access_time 3:39 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\nરાની મારી હમેશા પુત્રી જ રહેશે: મિથુનદા access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Tantri_sthanethi/index/10-02-2018", "date_download": "2018-06-24T23:59:31Z", "digest": "sha1:URW6EXCJA2SQIZKYKII7XIHWPXNSMQFB", "length": 16503, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૨૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧૧ શનિવાર\nકોંગ્રેસ : સંજય-દૃષ્ટિ જીવંત કરો...: દિગ્વીજય- ખુરશીદ- સૈફુદ્દીન જેવા નેતા રાહુલ ગાંધીના હિન્દુત્વની હવા કાઢી રહ્યા છે : નક્કર વિચાર-આક્રમકતા અનિવાર્ય access_time 9:24 am IST\nતા. ૨૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧૦ શુક્રવાર\nભાંગતોડ તોડફોડ ખુરશી કબ્જે : તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસની ગુજરી બજાર... ત્રેવડ હોય તો લોકપ્રશ્નો ઉકેલીને સત્તા મેળવો access_time 10:14 am IST\nતા. ૨૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૯ ગુરૂવાર\nયોગ : ભારતીયો સવાસનમાં મસ્ત: લોકો પાસે બીમારી માટે ખૂબ સમય છે, આરોગ્ય માટે થોડો સમય પણ નથી : સુખનો માર્ગ સજાગતા છે, પણ... access_time 9:12 am IST\nતા. ૨૦ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૮ બુધવાર\nશહીદીનું વેર વાળો.. મત લઇ જાવ: મહેબુબા સાથે ભાજપનો સંસાર મોંઘો પડયો : છૂટાછેડા થઇ ગયા... હવે શરમ મૂકીને ત્રાટકો, નહિ તો ભારતીયો પક્ષથી છૂટાછેડા લઇ લેશે access_time 9:51 am IST\nતા. ૧૯ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૬/૭ મંગળવાર\nક્રાઇમ ન્યૂઝ : ચેન સે સોના હૈ તો જાગ જાઓ : ગુન્હા જેટલા જ ખતરનાક ગુન્હાખોરીના ન્યૂઝ : રશિયામાં થયેલા પ્રયોગ ચિંતનીય ગણાય access_time 9:44 am IST\nતા. ૧૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૫ સોમવાર\nરક્ષસોના ટોળા સામે માનવતા ન હોય...: કાશ્મીરમાં એક તરફી યુદ્ધવિરામનું નાટક પૂરૃં થયું, હવે મહાસફાયો કરો access_time 10:03 am IST\nતા. ૧૬ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૩ શનિવાર\nમેયરો બદલે છે, સ્થિતિ એની એ : રાજકોટ, જામનગર, ભાવનગરને નવી નેતાગીરીને અભિનંદન : શહેરોને ગામડા બનતા અટકાવો તેવી શુભેચ્છા : રાજકોટ, જામનગર, ભાવનગરને નવી નેતાગીરીને અભિનંદન : શહેરોને ગામડા બનતા અટકાવો તેવી શુભેચ્છા \nતા. ૧૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૨ શુક્રવાર\nફિટનેસ ચેલેન્‍જ : નમાલી વૃત્તિ : દેશનો ખોરાક ઝેરી-ભેળસેળિયો અને ફિટનેસના ગોકીરા : હોજરીમાં ઠલવાતું ઝેર બંધ કરાવો, દેશ તગડો થઇ જશે access_time 9:52 am IST\nતા. ૧૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧ ગુરૂવાર\nસમાજને સમજાવવા સંસારને સમજો...: ભૈયુજી મહારાજકાંડ : સિદ્ધિ કરતા પ્રસિદ્ધિ વધે ત્યારે ધાર્મિક અપચો શરૂ થાય છે : આંખ ઉઘાડતી ઘટના access_time 10:19 am IST\nતા. ૧૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - અમાસ બુધવાર\nમાથા ફરેલાના મગજ ફર્યા : ટ્રમ્પ-કિમના શાંતિના જાપ... વિશ્વમાં નવા અધ્યાયના પ્રારંભની આશા : શાંતિ યજ્ઞ સફળ થાય તેવી આશા... access_time 10:17 am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખ���બ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST\nદિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST\nપંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST\nઅભિલાષા કુમારી બની મણિપુર હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ access_time 2:05 pm IST\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\nરાજકોટવાસીઓ ચિંતા ન કરે, પાણી કાપ નહિ જ આવે : રૂપાણીનું વચન access_time 4:11 pm IST\nલોધીકા પાસે હનીટ્રેપમાં પકડાયેલ રાજકોટની યુવતી સહિત શખ્સો ૩ દિ'ના રીમાન્ડ પર access_time 11:50 am IST\nબાલાજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એપ્રિલમાં સમુહ લગ્નઃ ૧૫૨ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે access_time 3:03 pm IST\nમહાશિવરાત્રી મેળામાં સંતો-મહંતો, વિદેશીઓનું આગમનઃ ભાવિકો માટે અન્નક્ષેત્રોનો ધમધમાટ access_time 4:16 pm IST\nકોડીનારના રાણાજ ગામે દિપડી પાંજરે પુરાઇ access_time 11:59 am IST\nઢાંક પંચાયતની ચુંટણીમાં ગામ વિકાસ સમિતિ પેનલનો વિજય access_time 11:29 am IST\nપેટલાદના મોરડમાં દીકરાને બગાડતો હોવાની રીસ રાખી લાકડીથી માર મારનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:33 pm IST\nસુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ૪૦ મિનિટમાં રૂ.દોઢ કરોડની ચોરીઃ શો રૂમમાંથી ૪૨૪ ઘડિયાળ ચોરાઇ access_time 5:56 pm IST\nચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસ વિવાદમાં : જિલ્લા પ્રમુખ ઝાકીર ચૌહાણ સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ access_time 5:55 pm IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\nલિબિયા મસ્જિદ પર વિસ્ફોટમાં 2ના મોત: 55 ઘાયલ access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nઅમેરિકાના જયોર્જીયામાં સ્‍ટોર ધરાવતા ભારતીય મૂળના ૪૪ વર્ષીય પરમજીત સિંઘ ઉપર ગોળીબાર થતાં સ્‍થળ ઉપર જ કરૂણ મોતઃ અન્‍ય સ્‍ટોરમાં પણ કલાર્ક તરીકે કામ કરતા ભારતીય મૂળના પાર્થ પટેલ ઉપર પણ ગોળીબાર થતાં ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં દાખલઃ શકમંદ આરોપી ૨૮ વર્ષીય રાશદ નિકોલસની ધરપકડ access_time 9:36 pm IST\nયુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે access_time 11:47 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\nઆઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો access_time 5:28 pm IST\nજંગલીના સેટ પર વિધુતને માથામાં ઇજા access_time 5:27 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\n'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/05/08/virar-kavin-and-coin/", "date_download": "2018-06-25T00:28:50Z", "digest": "sha1:XZLUACY3OIURENNTTM4OY3NBH67TUPCW", "length": 23408, "nlines": 251, "source_domain": "kartikm.wordpress.com", "title": "વિરાર, કવિન અને કોઇન | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nવિરાર, કવિન અને કોઇન\nમે 8, 2011 ~ કાર્તિક\n* ચાર તારીખે એટલે કે બુધવારે અમે નક્કી કર્યું કે મારા મિત્ર અને કોકીની મિત્રને મળવા માટે વિરાર જઈએ. હવે, કાંદિવલીથી વિરાર જવું એ સાહસનું કામ છે. ખાસ કરીને ચાલુ ઓફિસનાં દિવસોમાં. છતાંય અમે મન મક્કમ કર્યું અને બપોરે સીધી વિરારની લોકલ પકડી. સરસ રીતે પહોંચી ગયા. કોકીની મિત્ર – જીજ્ઞા તેને પાંચ વર્ષ પછી મળી અને તે લોકોએ પેટ ભરીને વાતો અને નાસ્તો કર્યો. કવિન થોડો સમય શાંત રહ્યો અને પછી મસ્તી કાઢી. લગભગ સાડા ચાર જેવા અમે કુનાલના ઘરે જવા નીકળ્યા. એ બોલિંજ રહે છે, જે વિરારથી થોડું અંદરની બાજુએ છે. ત્યાં પહોંચી ગયા, બેઠા. કુનાલ અને અમોદ ઓફિસથી આવ્યા અને અમે વાતો કરતા હતા. કવિન પલંગ પર પડ્યો પડ્યો સિક્કા ઉર્ફે કોઈન રમતો હતો. અચાનક એક રુપિયાનો કોઈન મોઢામાં નાખ્યો અને અમે કંઈ સમજીએ તે પહેલા કોઈન સીધો અંદર અમે સીધા ડોક્ટર પાસે દોડ્યા કારણકે એક રુપિયાનો કોઈન ગળામાં ફસાવવાની શક્યતા હતી. જોકે કવિનને કંઇ થતું નહોતું એટલું સારુ હતું. ડોક્ટરને ત્યાં ગયા પણ ક્લિનિક બંધ હતું. ઘરે પાછા આવ્યા, થોડી વાર બેઠા, ફરી પાછા ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટરે એક્સ-રે કરાવવાનું કહ્યુ અને કાંદિવલીના ડોક્ટરનો નંબર આપ્યો.\nડિનર પછી અમે નીકળ્યા. ડિનર પ્લસ બિઅર. એટલે વધુ મજા આવી 🙂 રાત્રે મોડા ઘરે પહોંચ્યા. કવિનને ખૂબ કેળા ખવડાવવાનો પ્રયત્ન કર્યો. કવિનને ય નવાઈ લાગી કે દર વખતે તો મને કેળાં ખાવની ના પાડવામાં આવે છે. આ શું થયું છે, બધાને. બીજા દિવસે એક્સ-રે પડાવ્યો, તો કોઈન આરામથી આંતરડામાં દેખાયો. ડોક્ટરને બતાવ્યું, તો કહ્યું કે ચિંતા કરવાની જરુર નથી ૪૮-૭૨ કલાક લાગે તે સામાન્ય છે.\nતેના પછી ૭૨ કલાક અમે રાહ માત્ર એક કોઈન માટે જ જોઈ. અને છેક, આજે સવારે અમને સફળતા મળી. એક રુપિયાનો કોઈન બધું મળીને ૭૦૦ રુપિયામાં પડ્યો તે વાત અલગ છે.\nPosted in અંગત, કવિન, કવિનનાં પરાક્રમો, મજાક, મુંબઇ, સમાચાર\tઅંગતકવિનમજાકમસ્તીમુંબઇમુસાફરીવિરારસમાચાર\n< Previous લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઇ – મિટિંગ\nNext > જૂનું ઘર ખાલી કરતાં..\n12 thoughts on “વિરાર, કવિન અને કોઇન”\nજાત અનુભવની વાત કહું તો નાના છોકરા ક્યારે શું કરી નાખે કંઈ કહેવાય નહીં, અને દર સેકંડે ધ્યાન આપો તોય આંખનો પલકારો થાય ત્યાંતો કંઈક પરાક્રમ કરી નાંખ્યું હોય. તમારી આ પોસ્ટ એકદમ સાદી વાતથી શરૂ થાય છે, અને જ્યારે સિક્કાવાળો ટવીસ્ટ આવે છે ત્યારે આંચકો લાગે છે, પછી પોસ્ટ અંત સુધી જકડી રાખે છે, અને ફિલ્મની માફક અહીં પણ અંત સુખરૂપ છે. સરસ બ્લોગીંગ.\nએક બહુ જૂનો joke યાદ આવી ગયો\n… પછી ટોળામાંથી એક ભાઈ આગળ આવ્યા અને પેલા બહેનને કહ્યું -“આમ તેને મારવાથી તમારો રૂપિયો એના પેટમાંથી પાછો નહિ આવે” અને તેને ફટ દઈને પેલા સાતેક વર્ષના ટેણીયાને પગેથી પકડી ઊંધો લટકાવ્યો ત્યાં એના મોઢામાંથી ચીસ સાથે પેલો રોકડો રૂપિયો બહાર આવી ગયો” અને તેને ફટ દઈને પેલા સાતેક વર્ષના ટેણીયાને પગેથી પકડી ઊંધો લટકાવ્યો ત્યાં એના મોઢામાંથી ચીસ સાથે પેલો રોકડો રૂપિયો બહાર આવી ગયો\nતેની મમ્મીએ કહ્યું – આ તમે સરસ કર્યું આ વિચાર કેવી રીતે આવ્યો આ વિચાર કેવી રીતે આવ્યો તો પેલા ભાઈ કહ��� હું તો ભલભલાના રૂપિયા કઢાવી જાણું છું – Income Tax Officer છું\nવિનય ખત્રી કહે છે:\nમને યાદ આવે છે મારા મા કહેતા કે હું નાનો હતો ત્યારે લખોટી મેં મારા નાકમાં ઘુસાડેલી આને જ કદાચ નિર્દોષ બાળપણની મસ્તી કહેતા હશે \nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2014/04/02/updates-133/", "date_download": "2018-06-25T00:25:56Z", "digest": "sha1:LGYIMEBUB3K6QXO7NQJKKKOXTMOPZOKP", "length": 21857, "nlines": 230, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૧૩૩ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅ���લાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nએપ્રિલ 2, 2014 એપ્રિલ 2, 2014 ~ કાર્તિક\n* રવિવારે જુહુ બીચ પર દોડ્યા પછી જમણો પગ આરામની સ્થિતિમાં છે. ફેક્ચર નથી 🙂 પણ પેલો ગુલાબી પાટો વત્તા વર્ષો પછી ઢગલાબંધ દવાઓનો ડોઝ મળી રહ્યો છે. પાંચેક દિવસનાં આરામ પછી જ દોડવાની સલાહ આપવામાં આવી છે (અત્યારે તો બરોબર ચાલી શકાતું નથી).\n* આરામ એટલે કે પછી બેઠાં-બેઠાં કામ-કાજ વધી ગયું છે, વજન પણ વધી જશે એવી શક્યતાઓ દેખાઇ રહી છે.\n* આજ-કાલ ઓનલાઇન કંપનીઓ ‘નેગેટિવ ફીડબેક’ ન આપવાની વિનંતી કરે છે 🙂\n* શનિવારે બોરીવલી પુસ્તક મેળામાં આંટો મારી આવ્યો અને,\n૧. અણસાર, ૨. ગાંઠ છૂટ્યાની વેળા – વર્ષા અડાલજા, ૩. ભગવાન પરશુરામ – ક.મા. મુનશી, ૪. વેરોનિકા – પોલો કોએલો અને છેલ્લે વર્ષોથી શોધતો હતો એ ૫. બક્ષી: એક જીવની – જયંતિલાલ મહેતા. લઇને આવ્યો. આ ઉપરાંત સમુદ્રાન્તિકે અને તત્વમસિ – ધ્રુવ ભટ્ટ આ બે પુસ્તકો એમેઝોન.ઇન માંથી મંગાવવામાં આવ્યા.\n* કિન્ડલ અત્યારે સાઇડમાં પડ્યું છે, પણ આવતાં પ્રવાસોમાં તેને સાથે રાખવામાં આવશે.\nPosted in અંગત, દોડવું, પુસ્તકો, મુંબઇ, શોખ, સ્થળ અને જળ\tઅંગતકિન્ડલજુહુદોડવુંપુસ્તકોશોખસમાચાર\n< Previous અપડેટ્સ – ૧૩૨\nNext > નવું મોનિટર\nનિરવની નજરે . . \nબક્ષી: એક જીવની , હું પણ સારા એવા સમયથી શોધી રહ્યો છું . . . બક્ષીનામા તો માંડ માંડ મળી તે પહેલા જ્યાં જ્યાંથી મળી હતી , ત્યાં ત્યાં તેની હાલત બિસ્માર હતી \n ધ્રુવ ભટ્ટ’ની સમુદ્રાન્તિકે ઘણા સમયથી પાસે છે , છતાં વંચાઈ નથી \nપુસ્તક મેળાની વિશેષતા જોઇ\nનિરવની નજરે . . \nએમના હાસ્ય સામે આપણું અટ્ટહાસ્ય 😀 બિચારા ઘરપરિવાર’વાળા છે , તેમને માફ કરી દો 😉\nબક્ષીનામા મને પ્રવીણ પ્રકાશનમાંથી આરામથી મળી ગઈ. :O\nનિરવની નજરે . . \nમારા બધાજ પુસ્તકોમાંથી અંદાજે 60% મેં પ્રવીણ પ્રકાશન’માંથી જ લીધા છે [ કેમકે , ત્યાં બારેમાસ 10% ડિસ્કાઉન્ટ હોય છે 🙂 ]\nપણ ચંદ્રકાંત બક્ષી વિશેના પુસ્તકો ત્યાં જરા પણ સરખી રીતે ગોઠવ્યા નથી [ ખરેખર તો એક અલગ કબાટ જ તેને ફાળવવો પડે ] પણ જયારે સૌપ્રથમ મેં બક્ષીનામા વિષે ત્યાં પૃચ્છા કરી હતી ત્યારે તો ન મળી હતી , પણ બક્ષીજી’નાં પણ અન્ય માંડ માંડ 6 થી 7 પુસ્તકો જ હતા ] પણ જયારે સૌપ્રથમ મેં બક્ષીનામા વિષે ત્યાં પૃચ્છા કરી હતી ત્યારે તો ન મળી હતી , પણ બક્ષીજી’નાં પણ અન્ય માંડ માંડ 6 થી 7 પુસ્તકો જ હતા કદાચ હવે સ��રી સ્થિતિ હશે [ હું છ’એક મહિનાથી નથી ગયો . ]\nબીજી એક જગ્યા જ્યાંથી લગભગ બધું જ મળી જશે … સેન્ટ મેરીઝ સામે એક બુક-સેલ લાગે છે દર ત્રણ મહિને – એ.જે. કે એવું કંઈ નામ છે. ત્યાંથી મેં સ્ટોપર અને સ્પાર્ક-પ્લગ લીધાં હતાં.\nનિરવની નજરે . . \nહાં , પુસ્તક મહોત્સવ . . . હું છેલ્લા છએક મહિનાથી ત્યાંથી જ પુસ્તકો લઉં છું . . . એક જ કારણ કે ત્યાં બધું આપણી નજર સામે રખાયેલું હોય છે અને કોઈ નવી બુક અચાનક જ મળી જાય તો લેવાનું મન થાય . . . પણ ત્યાં પણ શરૂઆત’નાં ત્રણેક દિવસ બાદ ખરી અંધાધુંધી હોય છે 😉 – બક્ષીનામા પણ ત્યાંથી જ મળી \nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇ��્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2013/04/blog-post_23.html", "date_download": "2018-06-25T00:02:40Z", "digest": "sha1:NN2BQQWNFG2GDHQT4SXFDMD766KVEAC6", "length": 3876, "nlines": 82, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: નકશામાં આપના ગામ ,શહેરની શાળા ,શાળાના ડાયસ આધારીત માહિતી", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nમંગળવાર, 23 એપ્રિલ, 2013\nનકશામાં આપના ગામ ,શહેરની શાળા ,શાળાના ડાયસ આધારીત માહિતી\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર મંગળવાર, એપ્રિલ 23, 2013\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nનકશામાં આપના ગામ ,શહેરની શાળા ,શાળાના ડાયસ આધારીત ...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMyNTk%3D-33955027", "date_download": "2018-06-25T00:32:35Z", "digest": "sha1:5IWQDCQN5TZ4KEBTL4PBTVDRKH6O4NYD", "length": 5297, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "200 દિવસમાં 33 લાખ લોકોને ભરખી જાય તેવી બીમારી શોધાઇ | Breaking News | Gujarat Mirror", "raw_content": "\n200 દિવસમાં 33 લાખ લોકોને ભરખી જાય તેવી બીમારી શોધાઇ\nડિસીસ એક્સ નામની એક જીવલેણ બીમારી ફેલાઈ રહી છે, જે દુનિયાભરમાં કરોડો લોકોના જીવ લઈ શકે છે. હાલ આ બીમારી વિશે હજી સુધી વધુ જાણકારી મળી નથી, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)માં વિજ્ઞાનીઓએ તેને સંભવિત વૈશ્ર્વિક મહામારીની યાદીમાં મૂકી છે.\nઇબોલા, એસએઆરએસ અને ઝિકા વાઇરસને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. હજી સુધી જાણી શકાયું નથી કે, ડિસીસ એક્સ કેવી રીતે થાય છે અને તેની સારવાર સંભવ છે કે કેમ. આ બીમારીનાં કારણ શોધવામાં આવી રહ્યાં છે, પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી.\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શનિવારે જ ચેતવણી આપતા કહ્યું હતું કે, વૈશ્વિક ફ્લૂ મહામારી આગામી કેટલાક દિવસોમાં શરૂ થઈ શકે છે, જેનાથી 33 લાખ લોકોને મા���વામાં 200 દિવસ લાગશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભવિષ્યમાં સંભવતિ બીમારીઓને ગંભીરતાથી લઈને દેશો અને રિસર્ચર્સ આ અજ્ઞાત બીમારી વિશે જાણકારી મેળવી લેશે. આ બીમારી, બની શકે કે કુદરતી રીતે નહિ, પણ માનવી દ્વારા બનાવવામાં આવી હોય. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, રાસાયણિક અને જૈવિક હથિયારોને આજના સમયમાં ઉત્પાદન અને ઉપયોગ માટે કામમાં લેવાઈ રહ્યાં છે, જેને કારણે વાઇરસ ઉત્પન્ન થાય છે. તે ખૂબ ખતરનાક હોઈ શકે છે, કારણ કે એવું પણ બની શકે કે કોઈએ તેના પર ગંભીરતા બતાવી ન હોય અને જેને કારણે તે ઝડપથી ફેલાઈ રહી છે. આ સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ડિસીસ એક્સ પ્રાકૃતિક દુનિયાને કારણે પણ પેદા થઈ શકે છે, જેમ કે સ્પેનિશ ફ્લુ અને એચઆઈવી, કારણ કે જાનવરો અને માનવીઓ વચ્ચેના સંપર્કમાં વધારો થયો છે.\nપાર્કિંગની જગ્યા ન હોય તો તમે કાર ખરીદી નહીં શકો\nJKમાંથી કલમ 370 હટાવાશે\nખેડૂતોને વગર વ્યાજે 3 લાખની લોન\nSC/ST ઉદ્યોગકારોને રૂપિયા 50 લાખ સુધીની સહાય\nવડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીએ ગેરકાયદે ઈમારત ‘ખડકી’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AF%E0%AA%B9%E0%AB%82%E0%AA%A6%E0%AB%80_%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE", "date_download": "2018-06-25T00:27:36Z", "digest": "sha1:QJVFXFI32XEWNRZWAP4P3KHGBR3J5DBQ", "length": 6304, "nlines": 240, "source_domain": "gu.wikipedia.org", "title": "યહૂદી ધર્મ - વિકિપીડિયા", "raw_content": "\nયહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ના લોકો યહુદી તરીકે ઓળખાય છે. આ ધર્મ ઇશ્વરદ્વારા તેના પ્રિય પયગંબર મુસા મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. ઘણા સંદેશાવાહકોમાં માને છે, જેમાં પયગંબર મુસા, પયગંબર ઈબ્રાહિમ, પયગંબર યશાયાહ મુખ્ય છે. તૌરાત તેનુ ધર્મ પુસ્તક છે. સાબાથના દિવસને આ ધર્મના લોકો પવિત્ર માને છે. આ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટિનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન ભેગા કરવામાં આવશે, લોકો તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે. આ યહૂદી ધર્મની વાતોનો કુરાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ જૂન ૨૦૧૩ના રોજ ૧૫:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉ���લબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%93/%E0%AA%97%E0%AB%8C%E0%AA%A4%E0%AA%AE-%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7/", "date_download": "2018-06-25T00:28:47Z", "digest": "sha1:Z6RMDKKZIKCKK7AZJERVJ7WBAE64J3Q5", "length": 9925, "nlines": 128, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "ગૌતમ બુદ્ધ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nસિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે તથા હિંદુ ધર્મમાં વિષ્ણુના ૧૦ અવતારોમાં નવમા અવતાર ગણાય છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાલ્ક્ય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શક્યમુનિ પણ કહેવાય છે.\nપ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિ, જે આજે નેપાળમાં છે,માં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.\nએક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.\n૨૯ વર્ષની ઉંમરે એક દીવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું . બુદ્ધ્ ભગવાન્ ખરે ખર્ બહુ મહાન્ હતા.\nએક સન્યાસી તરીકે જીવન જીવીને અને આનાપાન-સ��ી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ (સવોચ્ચ જ્ઞાન) પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ (સર્વજ્ઞ) કહેવાયા અને તેમણે જીવનમૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી.શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિય નેવિપસના ધ્યાન કહે છે.\nબોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા. ૮૦ વર્ષની વયે તેમણે ભૌતિક શરીરનો ત્યાગ કર્યૉ.\n‘બુદ્ધ જયંતી’ ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, “વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે..”\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31658", "date_download": "2018-06-25T00:37:56Z", "digest": "sha1:DEWXH2HDCBEEGCXODHZICE74RXJ3O6TD", "length": 9279, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં – City Watch Live News Amreli", "raw_content": "\nસાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં\nતાજેતરમાં ગુજરાત સરકારે સુજલામ સેફલામ જળસંચય અભિયાન ચાલુ કર્યુ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામનાં સુરત વસ્તા યુવા ઉદ્યોગપતિ હકુભાઇ બાળવા એ પીઠવડી કનિદૈ લાકિઅ અને નાના જીજુંડા ગામ આસપાસ આવેલ ડેમ અને ચેક ડેમો ઉંડા ઉતારવાનો નીર્ણય કરી ગ્રામજનો ને જાણ કરી ગામના સરપંચ ભોતિકભાઇ સુહાણીયા અને તાલુકા કનિદૈ લાકિઅ પંચાયતના ઉપપ્રમુખ અકિલા કોંગી અગ્રણી રાઘવભાઇ સાવલીયા ને સાથે રાખી ભાજપી વીચારધારા ધરાવતા હકુભાઇ બાળવાએ પોતાના વતન નાં વીસેક જેટલા ચેક કનિદૈ લાકિઅ ડેમો અને મોટા જીંજુડા ગામે આવેલ એક ડેમનો કાંપ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. સરકારે અકીલા સુજલામ સુફલામ જળસંચય યોજના તળે પચાસ ટકા રકમ ગ્રામજનો કનિદૈ લાકિઅ અને પચાસ ટકા રકમ સરકારની સહાય આપવાની જાહેર કરી છે. પરંતુ વતન પ્રેમી ઉદ્યોગપતિ હકુભાઇ બાળવાએ સરકારી પ્રક્રિયામાં સમય વેડફવાને બદલે કનિદૈ લાકિઅ પોતાના ખર્ચે તમામ ચેકડેમો ઉંડા ઉતારવની કામગીરી હાથ ધરી છે. આગામી ચોમાસા પહેલા તમામ ચેક ડેમો ઉંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરી ગામનું પાણી કનિદૈ લાકિઅ ગામમાં સગ્રહીત થાય તેવા પ્રયત��નો હાથ ધર્યા છે. અત્રેે ઉલેખનીય છે કે વર્ષો પહેલા પીઠવડી ગામના બાળકોને પ્રથમિક શિક્ષણ પુરૂ કર્યા પછી માધ્યમિક કનિદૈ લાકિઅ શિક્ષણ માટે ચાર ગામ અપ-ડાઉન કરવુ પડતુ હતુ. વિદ્યાર્થીઓની અપ-ડાઉન મુશ્કેલી દુર કરવા આજ થી ત્રીસ વર્ષ પહેલા પણ પોતાના વતન પીઠવડી ખાતે હોવાળીબા કનિદૈ લાકિઅ હાઇસ્કૂલ ચાલુ કરવામાં આવી છે આમ સુરત સ્થિત ઉદ્યોગપતિ દ્વારા પોતાના પીઠવડી ગામની શૈક્ષણિક સેવાકિય પ્રવૃતિઓ પક્ષા પક્ષીયથી દુર રહી કરવામાં આવે છે. જેને ગમજનો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે.\nઅમરેલી Comments Off on સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં Print this News\n« રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે (Previous News)\n(Next News) અમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121766", "date_download": "2018-06-25T00:09:58Z", "digest": "sha1:GO4QKQOJIQ5SD3WRLTQI5OLOLYRHU2NC", "length": 13853, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "પીડીપીના ધારાસભ્ય સામે જમ્મુમાં દેખાવો ;આતંકીઓને શહીદ અને ભાઇ સાથે સરખાવતાં વિરોધ", "raw_content": "\nપીડીપીના ધારાસભ્ય સામે જમ્મુમાં દેખાવો ;આતંકીઓને શહીદ અને ભાઇ સાથે સરખાવતાં વિરોધ\nશિવસેના અને બજરંગદળના કાર્યકર્તાઓની ધારાસભ્ય વિરુદ્ધ કડક પગલાંની માંગણી\nજમ્મુ :પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્ય એજાઝ અહેમદ મીર સામે જમ્મુમાં વિરોધ થયો હતો મીરએ આતંકવાદીઓને શહીદો અને ભાઈઓ તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને તેમના શહીદીમાં હસી ન કરવી જોઈએ. આ મામલે શિવસેના અને બજરંગ દળના કાર્યકરોએ પીડીપી ધારાસભ્ય સામે વિરોધ કરીને સુત્રોચાર કર્યા હતા અને મીર સામે કડક પગલાંની માગણી કરી. હતી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST\nગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST\nઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST\nપાંસલામાં આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો સારવારમાં access_time 12:51 pm IST\nભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષની માસૂમ બાળકી શેરીનના હત્‍યારા પાલક પિતાને મોતની સજા ફરમાવવા સરકારી વકીલની ભલામણઃ દલાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વેસ્‍લે મેથ્‍યુએ ઓકટો.૨૦૧૭માં રાત્રે દૂધ પીવાના સામાન્‍ય મામલે દત્તક પુત્રીને બેરહેમ પણે મારતા મોત નિપજ્‍યુ હતું access_time 9:22 pm IST\nદોઢ વર્ષ પહેલા થયું પિતાનું મૃત્યુઃ પુત્રીએ કરાવ્યા માતાના બીજા લગ્ન access_time 11:45 am IST\nમંડપ માટે રસ્તામાં 'ખાડો ખોદે તે જ બુરે' access_time 4:13 pm IST\nઆજી નદીના બંધીયાણ પાણીના વહેણ શરૂ કરવા રજુઆત access_time 2:17 pm IST\nકાંગશીયાળી પાસે જીઇબી સબ સ્ટેશનના સ્ટોર રૂમમાં જુગારનો અખાડો ચાલતો'તોઃ ૮ પકડાયા access_time 11:54 am IST\nગોંડલ જામવાડીમાં કોળી સાસુ-વહૂ પર મોટા દિકરા અને વહૂનો હુમલો access_time 12:17 pm IST\nવાંકાનેરના નવા ખારચીયાના શ્રી કરૂણાનિધાન આશ્રમમાં પૂ.મોરારીબાપુની ઉપસ્થિતીમા પ્રાગટય મહોત્સવ ઉજવાશે access_time 12:06 pm IST\nજસદણમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે બહેનોનો ખેલ મહોત્સવ યોજાયો access_time 12:05 pm IST\nસ્વામીનારાયણ ગુરૂકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોઃ૪૫૦ વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા કરી access_time 12:57 pm IST\nનવસારી એલસીબીએ બાતમીના આધારે હાઇવે પર બે કારમાંથી 70 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે ની અટકાયત કરી access_time 5:35 pm IST\nચકચારી શીતલ દેસાઈ હત્યા કેસમાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ દ્વારા ફરાર સાસુ-સસરાની ધરપકડ access_time 12:16 am IST\nબાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો access_time 7:08 pm IST\nક્રાઇસિસમાં સ્ત્રીઓ વધારે જીવે access_time 1:00 pm IST\nસેક્સ દરમિયાન કોન્ડોમ દુર કરનાર પર રેપનો કેસ access_time 1:00 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટ��નનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\n‘‘કેલકયુલેટર ફોર હાઉસ ટેક્ષ પ્‍લાન કોસ્‍ટ '' : ઇન્‍ડિયન અમેરિકન યુવાન વેટ્રી વેલન તથા તેના સહાધ્‍યાયીએ સાથે મળી તૈયાર કરેલું હાઉસ ટેક્ષ પ્‍લાન ખર્ચ ગણતરી માટેનું કેલ્‍યુલેટર : ટેકસમાં થયેલો ૩૦ ટકા જેટલો વધારો હાયર એન્‍જુકેશન ઉપર અસર કરશે access_time 11:11 pm IST\nબીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી access_time 5:39 pm IST\nસાઉદી અરબમાં પ્રથમ વાર મહિલાઓ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી access_time 5:39 pm IST\nકોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી access_time 5:38 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\nકોમેડી ફિલ્મમાં જોડા મળશે ઋત્વિક રોશન-શ્રદ્ધા કપૂર access_time 5:29 pm IST\n ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/13-01-2018/121768", "date_download": "2018-06-25T00:12:30Z", "digest": "sha1:YQJTRWTNSRCJHIDBUUGFMM73QDYCO7CS", "length": 13758, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "નર્મદા યોજનામાંથી 15મી માર્ચ સુધી જ ખેડૂતોને પાણી મળશે", "raw_content": "\nનર્મદા યોજનામાંથી 15મી માર્ચ સુધી જ ખેડૂતોને પાણી મળશે\nમધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે નર્મદામાં જળસંગ્રહ ઓછો થતા નિર્ણય\nઅમદાવાદ ;નર્મદા યોજનામાંથી 15મી માર્ચ સુધી જ ખેડૂતોને પાણી મળશે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે દરવર્ષની તુલનાએ આ વર્ષે નર્મદામાં જળ સંગ્રહ ઓછો થયો છે જેથી રાજ્ય સરકારે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ન કરવા માટે અપીલ કરી છે.\nનર્મદા કમાન્ડ એરિયામાં આવેલ ડેમમાં ઓછો જળ સંગ્રહ થયો છે.દર વર્ષની સરખામણીમાં 45 ટકા જેટલો ઓછો પાણીનો સંગ્રહ થયો હોવાના કારણે બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના કારણે રાજ્યને ફાળવાયેલ પાણીમાં ચાલુ વર્ષે કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 9 મિલિયન એકરફુટ સામે 4.71 મિલિયન એકર ફીટ પાણી જ ફાળવવામાં આવ્યુ છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nબનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST\nકર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST\nદિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST\nબજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ access_time 12:54 pm IST\nચીનના સૈનિકોને ૧૯ કલાક ચાલીને ભગાડયા access_time 3:55 pm IST\nર૦૦૦ની નોટ પાછી ખેંચાશે \nકાલે માંધાતા પ્રાગટ્ય મહોત્સવઃ ગોંડલમાં શોભાયાત્રા access_time 11:53 am IST\nરાજયવ્યાપી કરુણા અભિયાનના વિજયભાઈના અનોખા અભિયાનને આવકારતા રાજુ ધ્રુવ access_time 12:02 pm IST\nજ્યુબેલી ગાર્ડનમાં આવેલ જ્યોતીરાવ ફુલેની પ્રતિમા પાસે ગંદકી દૂર કરાવોઃ રજૂઆત access_time 4:11 pm IST\nધોરાજીના ઝાંઝમેર ખાતે એનએસએસ કેમ્પમાં સેવા કાર્યો સાથે જનજગૃતિ અભિયાન ચલાવાયું access_time 12:06 pm IST\nગોંડલ જામવાડીમાં કોળી સાસુ-વહૂ પર મોટા દિકરા અને વહૂનો હુમલો access_time 12:17 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા યથાવતઃ ઠંડીમા ઘટાડો access_time 12:06 pm IST\nચકચારી શીતલ દેસાઈ હત્યા કેસમાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ દ્વારા ફરાર સાસુ-સસરાની ધરપકડ access_time 12:16 am IST\nપત્નીના આડા સંબંધથી કંટાળી કડીના પતિએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું access_time 5:33 pm IST\nલગ્નના ૬ મહિનામાં પત્ની પડી સગીર નણંદના પ્રેમમાં: બંધાયા લેસ્બિયન સંબંધ access_time 11:57 am IST\nગ્લોબલ વોર્મિગથી આગામી વીસ વર્ષમાં નદીઓમાં પૂર વધી જશે access_time 11:55 am IST\nબાળકીના બળાત્કારના મામલે પાકિસ્તાન હાઈ કોર્ટે આરોપીને 36 કલાકમાં ધરપકડ કરવાનો આદેશ કર્યો access_time 7:08 pm IST\nસ્વીડનના ઝૂએ ૬ વર્ષમાં ૯ સિંહબાળને મારી નાખ્યા access_time 2:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\n‘‘પ્રવાસી ભારતીય દિવસ'' : અમેરિકાના શિકાગોમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે ગઇકાલ ૧૧ જાન્‍યુ. ના રોજ કરાયેલી ઉજવણી : વિદેશોમાં સ્‍થાયી થયેલા વતનીઓ સાથે નાતો તથા સંપર્ક જાળવી રાખવાના ભારત સરકારના પ્રયત્‍નની પ્રશંસા કરાઇ : ડો. ભરત બારાઇ તથા ડો. નિરંજન શાહનું ‘‘પ્રવાસી ભારતીય સન્‍માન'' આપી બહુમાન કરાયું access_time 11:14 pm IST\nઅમેરિકાની ઇકોનોમી તથા ગ્રોથમાં ભારતીયોનું બહુમૂલ્‍ય યોગદાનઃ ભારત ખાતે નવા નિમાયેલા અમેરિકાના એમ્‍બેસેડર કેનેથ જસ્‍ટરરનું પ્રથમ પત્રકાર પરિષદમાં ઉદબોધન access_time 9:19 pm IST\nબોલ્ટનો તરખાટ : પાકિસ્તાન માત્ર ૭૪ રનમાં ભોંય ભેગુ : કિવિઝ ૧૮૩ રને વિજય access_time 4:04 pm IST\n16મી દિલ્હી ગ્રાન્ડ માસ્ટર ચેસ: ભારતના મુરલીએ કરી જીત હાસિલ access_time 5:38 pm IST\nબીજી ટેસ્ટમાં ભુવનેશ્વરના બહાર થઇ જવાથી કેપટનએ દેખાડી નારાજગી access_time 5:39 pm IST\nટીઆરપીમાં બાજી મારી 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' access_time 5:34 pm IST\n ટુંક જ સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરશે દયાભાભી \nફરી એકવાર જોન અબ્રાહમની 'પરમાણુ' રિલીઝ ડેટ ટળી access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/08/12/divya-experience/", "date_download": "2018-06-25T00:18:32Z", "digest": "sha1:TOLZCXL6LUMHSQBDXL55QE7NTK36SUZB", "length": 21497, "nlines": 242, "source_domain": "kartikm.wordpress.com", "title": "એક અલૌકિક અનુભવ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nઓગસ્ટ 12, 2011 ~ કાર્તિક\n* નોંધ: આ પોસ્ટ આધ્યાત્મ વિશે નથી, પણ તેથીય વધુ ઊંચી ક્ષમતા ધરાવતા અમદાવાદના રિક્ષાવાળાઓ વિશે છે.\nથયું એવું કે આજે અમને દિવ્ય જ્ઞાન લાધ્યું કે લોટ, તેલ અને મીઠું (અને બિસ્કિટ, ચોકલેટ) ખતમ થઈ ગયા છે અને અમારે રીલાયન્સ “ફ્રેશ” માં જવું પડશે. પરંતુ, જેનો કોઈ ન હોય તેનો ભગવાન હોય છે, એ ન્યાયે વરસાદ પણ સરસ પડવાનો ચાલુ થયો તો મારે એકલાએ જ આ સાહસ ખેડવું એમ નક્કી થયું. યા હોમ કરીને પડો, તેલ-મીઠું-બિસ્કિટ છે આગે. જતી વખતે તો રીક્ષા મળી ગઈને પાણી ભરાયેલા ખાડાંઓમાંથી જતી વખતે મને ઘરનાં ભૂવા અને ઘરનાં રોડ-કોન્ટ્રાકટો એ કહેવત યાદ આવી ગઈ. જરુરી અને બિનજરુરી સામાન લીધો. અને, અનંતકાળ સુધી રાહ જોયા પછી એક દિવ્ય રીક્ષાવાળો મળ્યો અને આ શું, પેલાં વિજય (વડાપાઉં) ચાર રસ્તા આગળ લાવીને કહે કે ઊતરી જાઓ. મેં તો કંઈ તેને કહ્યું નહોતું. મેં કહ્યું કેમ, ભાઈ જવાબ મળ્યો – આગળ ટ્રાફિક બહુ છે અને ટ્રાફિકમાં ચલાવવાથી મારા આંગળા દુખે છે. ધન્ય છો તમે એમ કહી, સામાન લઈ હું ઊતરી ગયો અને પેલા રીક્ષાવાળાના આંગળા દુખવાની જગ્યાએ મારા આંગળા દુખાડતો આગળ ચાલ્યો. પણ, છેવટે એક રીક્ષા છેક પેલા અદાણી ગેસ સ્ટેશન આગળ મળી. ત્યાં સુધી મેં અમદાવાદના ટ્રાફિકની મજા માણી. અરે, રીક્ષાવાળાઓ આણંદ કે સાણંદ આવવા પણ તૈયાર નહોતા.\nઅમદાવાદીઓ ફોર્ડ કેમ એફોર્ડ કરી શકે છે એનું કારણ પૈસા નહી, પબ્લિક ટ્રાનસપોર્ટનો અભાવ નહી (સોરી, બી.આર.ટી.એસ.), ટ્રાફિક-સેન્સલેસ નહી પણ – આ રીક્ષાવાળાઓ જ છે એવું અમે ઠરાવ્યું અને આગલા બજેટમાં ટુ-વ્હીલર અથવા થ્રી-વ્હીલર લેવું એવું નક્કી કર્યું.\nPosted in અંગત, અમદાવાદ, અમદાવાદનો રીક્ષાવાળો, કોમન સેન્સ, સમાચાર\tઅંગતઅમદાવાદટ્રાફિકરીક્ષાસમાચાર\nNext > થોડાક (ટેક) અપડેટ્સ\n11 thoughts on “એક અલૌકિક અનુભવ”\nટુ વ્હીલર સમજ્યો પણ થ્રી વ્હીલર એટલે\nએક કામ કરો બે પૈડા સુધી તો પહોંચી ગયા છો હવે બીજા બે પૈડા પણ ઉમેરવાની જોગવાઇ કરી દો 🙂\nબે ટુ વ્હીલર લઈ ઉપર બોડી બંધાવી દેવાનું ફોર વ્હીલરથી મોભો પણ વધી જાય \nહું અમદાવાદ નો રીક્ષાવાળો , અમદાવાદ નહી બતાવું\nતમે ચાલો. (ચાલતા થાઓ)\nરીક્ષાવાળા ય કોમેન્ટ કરે છે. અલૌકિક. ખરેખર..\nઆ કોમેન્ટ રીક્ષાવાળા તરફથી નહી, રીક્ષાવાળા વિષે છે.\nઓહ, સોરી. સાર – મોડી રાત્રે કોમેન્ટ કરવી નહી 🙂\nactually આ “હું અમદાવાદ નો રીક્ષાવાળો , અમદાવાદ બતાવું ચાલો.” નું નવ��ં version હતું.\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2014/12/", "date_download": "2018-06-25T00:06:37Z", "digest": "sha1:EIQI36JHXX6THBGPWEVKD4UFYXJ6WOMJ", "length": 14872, "nlines": 189, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » 2014 » December", "raw_content": "\nમારી નિષ્ફળતા માટે જવાબદાર કોણ \nજીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી, પરંતુ અંત:પરિપૂર્ણતાને ખોજવી તે જીવનનો ઉદ્દેશ્ય છે. જીવન ભરચક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો. જ્યારે તમે કોઈ સાથે સરખામણી કરશો ત્યારે તમને સામે તમારી નિષ્ફળતાનો માર્ગ દેખાવા લાગશે. ���ારણ સરખામણીમાં એકનું વધુ સારું હોવું ફરજિયાત છે. એ બહેતર શોધવાની રમત છે, સરખાપણું તારવવાની રીત નથી, […]\nમનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને આપેલું સાધન માનવાને બદલે મનુષ્ય તેના પર પોતાની માલિકી સ્થાપે છે અને સત્કાર્યો માટે ઉપયોગ કરવાને […]\nબે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\nઆજે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલિકા, નિબંધ, નવલકથા વગેરે બધાય પ્રકારોમાં સારું એવું સાહિત્ય સર્જાય છે, પરંતુ તેની સરખામણીએ તેટલું બાળસાહિત્ય લખાતું નથી. કારણો અનેક હોઈ શકે. આવા સંજોગોમાં આપણા જાણીતા બાળસાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાની જરૂર યાદ આવી જાય. તેમણે વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય સર્જ્યું છે. ચાલો, તેમની બે સુંદર બાળવાર્તાઓને માણીએ. કાબર અને કાગડો એક […]\nજન્મદિન વિશેષઃ૧૯ ડિસેમ્બર – શ્રી કસ્તુરભાઈ લાલભાઈ\nઆજ રોજ તા. ૧૯ ડિસેમ્બર, અમદાવાદ શહેરમાં થઈ ગયેલા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો જન્મદિન. ગરવી ગુજરાત ભૂમિના એ નરરત્ન હતા. તેમના આદર્શો અને કાર્યો કદી વિસરી શકાય તેમ નથી. તેમની જન્મજયંતી નિમિત્તે ચાલો તેમની સ્મૃતિ કરીએ. જન્મઃ ડિસેમ્બર ૧૯, ૧૮૯૪ , અમદાવાદ ; અવસાનઃ જાન્યુઆરી ૨૦, ૧૯૮૦ અમદાવાદ પરિવારઃ માતા – મોહિનાબા, પિતા – લાલભાઈ, પત્ની – શારદાબહેન, સંતાનો – […]\nદુનિયાની દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા ઇચ્છે છે, પણ તેમાંથી કેટલા ટકા લોકો તે સફળતા માટેની કિંમત ચૂકવવા ઇચ્છે છે સાચો જવાબ આપીએ તો ખરેખર મોટાભાગનાની તૈયારી હોતી નથી. પોતાની જાત સાથે પ્રતિબદ્ધ થઈએ – સફળ થવા માટે આ બાબત ખૂબ અગત્યની છે. અન્ય કોઈને ભલે તમે વચન આપી ચૂક્યા હોઈએ પરંતુ જાતને કમીટમેન્ટ […]\nપ્રેરણા કથા – અપંગ પણ નહીં લાચાર\nમુશ્કિલો મેં ભી હસના હમે આતા હે, દરિયા ગહરા હુવા તો ક્યા હુવા, તૈરના હમે આતા હે; અબ કિસે પરવાહ હૈ હાર યા જીત કી, હર લડાઈ કો હિંમત સે લડના હમે આતા હૈ. આ શબ્દો કોઈ જાણતા લેખક, કવિ કે કોઈ મહાન વિજ્ઞાનિકતા નથી. પણ આ શબ્દો સંધિવાને કારણે શરીરનું હલન ચલન નહીં કરી […]\nમોટા માણસની નાની વાતો – શાહબુદ્દીન રાઠોડ\nપોતે ગંભીર ચહેરો રાખી અન્યને હસાવીને લોથપોથ કરી દેનાર, ‘રમૂજના રાજા’ તર���કે ઓળખાતા શાહબુદ્દીન રાઠોડનો આજે ૯ ડિસેમ્બરના રોજ જન્મદિન છે. તેમના જીવન ઝરમર વિશે ટૂંકમા જાણીએ તો – અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મુલાકાત લીધી છે. થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.તેમના પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઇન, સૌથી […]\nઓ નીલ ગગનનાં પંખેરું ઓ નીલ ગગનનાં પંખેરું તુ કાં નવ પાછો આવે મને તારી, ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ સાથે રમતા સાથે ભમતાં સાથે નાવલડીમાં તરતાં એક દરિયાનું મોજું આવ્યું વાર ન લાગી આવી તુજને સરતાં આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઈ સંદેશો ના આવે… ઓ, તારો […]\nજીવનમાં બનવું હોય તો પુલ બનીએ, દીવાલ નહીં\nશૂન્યમાંથી સર્જન કરી સમાજને સમર્પિત થાય તેવા નેતા શાશ્ચત બને છે. પોતે કાંઈ જ ન હોય અને પોતાની પાસે કાંઈ જ ન હોય છતાં સર્વસ્વ અર્પણ કરે તેવા નેતા જુદા Even if you have nothing, if you are useful, you are resourceful તમારી પાસે કશું જ નથી છતાં તમે મદદરૂપ થાય તો તમારી […]\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજ�� લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%A5%E0%AA%B2", "date_download": "2018-06-25T00:42:02Z", "digest": "sha1:BBKK6WGI7DN7MPDYA5S3T2WEUOCAG5CL", "length": 3701, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સ્થલ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસ્થલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસ્થૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસૂક્ષ્મ નહિ તેવું; સામાન્ય ઇંદ્રિયો તેમ જ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/amazing-benefits-of-sesame-seeds-115011000012_1.html", "date_download": "2018-06-25T00:07:56Z", "digest": "sha1:HDDZKWAFGZPBK6WXX2USAFM5DG3NFVXQ", "length": 8660, "nlines": 111, "source_domain": "gujarati.webdunia.com", "title": "શરીરને ગુણકારી તલ- જરૂર જાણો આ 10 ફાયદા | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે.\nતલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.\n* દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત થાય છે.\n* વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો.\n* દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.\n*તલ પીસીને શુધ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો.\n*કબજીયાત થવા પર પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર થોડુક ગળ્યું ભેળવીને ખાવ.\n* બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી ��ેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.\n*તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે.\n*એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવાયું પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.\n*તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.\n*તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.\n*ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.\n*તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.\nઆ પણ વાંચો :\nHealth Tips - સવારે કેળા સાથે ગરમ પાણી પીવાનો ફાયદો જાણીને તમે ચોંકી જશો\nઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા\nHome Remedies - અનેક રોગોની દવા છે મૂળા\nએસીડીટી દૂર કરવાના સહેલા ઉપાયો\nઆટલું વાંચ્યા પછી તમે આજથી ભાતનું ઓસામણ ફેકો નહી..\nઅંકુરિત વસ્તુઓથી દુબળાપનની સમસ્યાને દૂર કરો\nઆજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ...\nવજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી આ અંગોની મસાજ લાભકારી છે\nવજન ઘટાડવાની ઈચ્છા રાખો છો તો એના માટે એકયુપ્રેશર થેરેપીથી શરીરના આ અંગોની મસાજ લાભકારી ...\nઠંડીને દૂર કરવા, ચોક્કસથી ટ્રાય કરો આ 5 મસાલા\nશિયાળામાં આરોગ્યનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ મૌસમમાં ઠંડી હવાના કારણે ખાંસી, શરદી, ...\nરોજ ખાવ એક આદુનો ટુકડો.. થશે આ અગણિત લાભ\nઆદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%B8%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE_%E0%AA%96%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2018-06-25T00:43:02Z", "digest": "sha1:AXUCWK3DLJ3HJQBTINHWUKBVRXLGNEBV", "length": 3376, "nlines": 79, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કસમોડા ખાવા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી કસમોડા ખાવા\nકસમોડા ખાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2010/01/23/when-we-were-young-6/", "date_download": "2018-06-25T00:19:42Z", "digest": "sha1:GJACTSBVC4F6BRLDUWR2CDQN3RFNMORD", "length": 22421, "nlines": 196, "source_domain": "kartikm.wordpress.com", "title": "જ્યારે અમે નાનાં હતા – ૬ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nજ્યારે અમે નાનાં હતા – ૬\nજાન્યુઆરી 23, 2010 નવેમ્બર 5, 2012 ~ કાર્તિક\n* ધોરણ ૮. બીજું પરિવર્તન. હવે અમે માધ્યમિકમાં આવ્યા હતા. સ્કૂલ બસ બંધ થઈ ગઈ હતી અને સાયકલ પર સ્કૂલ આવવાનું શરુ કર્યું. છેક આનંદનગરથી વિદ્યામંદિર આવવું એટલે મોટી વાત હતી. સ્કૂલ બદલાઈ હતી. ઓફિશિઅલી પેન્ટ પહેરવા મળ્યું હતું. (૧ થી ૭ સુધી છોકરાઓને ચડ્ડી પહેરવાની હતી, ચડ્ડી એટલે હાફ-પેન્ટ, પેલી યે અંદર કી બાત હૈ વાળી ચડ્ડીની વાત નથી.) શિક્ષકો બદલાયા હતા. વિષયો બદલાયા હતા. નવો ક્લાસ બનાવવામાં આવ્યો હતો, પણ થયું એવું કે કોમ્પ્યુટરનો ક્લાસ હતો એટલે ફરી પાછાં એ જ મિત્રો ફરી મળી ગયા. મોટાભાગે અમુક ચોક્કસ છોકરીઓ જે ક્લાસમાં હોય એ ક્લાસમાં જવા માટે સૌ-કોઈને મન થાય તે સ્વાભાવિક છે, જો કે ધોરણ ૮ સુધી મને આવો કોઈ વિચાર આવ્યો નહોતો. આવ્યો હોય તો તે કદાચ ક્ષણિક હતો એવું મારું દ્રઢ પણે માનવું છે. આવા વિચારો વિશેની વધુ વાતો ધોરણ ૯નાં પ્રકરણમાં થશે 😉\nતો ધોરણ ૮ એટલે સંસ્કૃત નવો વિષય, પરંતુ અમારા સંસ્કૃતનાં શિક્ષક કે.કે.શાસ્ત્રી સરસ, એટલા સરસ કે વ્યાકરણ પ્રત્યે બહુ ધ્યાન આપેને અને મારો સંસ્કૃત સાથેનો પહેલો પ્રેમ ત્યાંજ મરી પરવાર્યો. ધોરણ ૯માં જ્યારે નવીનભાઈએ સંસ્કૃત શીખવાડવાની શરુઆત કરી અને મૃચ્છકટિકં વિશેની વાર્તાઓ કીધી ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હતું.\nહિન્દીનાં અમારા શિક્ષક ચંદ્રકાંતભાઈ. એકદમ કડક પણ ભણાવે ત્યારે મજા પડી જાય. એકદમ શુધ્ધ હિન્દી બોલે ત્યારે સાંભળત�� જ રહી જઈએ. મજાની વાત હતી કે મોટાભાગનાં શિક્ષકોએ મારી મમ્મી અને મામાને ભણાવ્યા હતા એટલે એ ખ્યાલથી મજા આવે કે આ બધા સર ત્યારે કેવા લાગતા હશે 🙂 એની વે, ૮મું ધોરણ એકંદરે મારા માર્ક્સ ઘટવાની શરુઆત કહી શકાય. અત્યારે કદાચ એમ લાગે છે કે ૫ થી ૭માં મને ઓવરએસ્ટીમેટેડ કરીને માર્ક્સ અપાતા હતા કે મારી મહેનતની જગ્યાએ આળસે સ્થાન લેવા માંડ્યુ હતું. જો કે મને ગમતાં વિષયોમાં માર્ક્સ સારા જ આવતા. મારા આખાય સ્કૂલ જીવન દરમિયાન મને મમ્મી-પપ્પાએ ચોક્કસ માર્કસ લાવવા દબાણ નથી કર્યું કે લાલચ નથી આપી – આ વાત હું યાદ રાખીશ\nટીવી પર હવે ચેનલોનું પ્રભુત્વ વધવા માંડ્યું હતું અને કંઈક અંશે સેન્સર કરી શકાય એવા કાર્યક્રમો હું જોવા માંડ્યો કે એવું જોઈ લેવાની લાલચ શરુ થઈ ગઈ. યુવાવસ્થાની શરુઆત હતી કાર્તિક હવે થોડો મોટો બનવા લાગ્યો હતો. મૂછો અને થોડી ઘણી દાઢી વધવા માંડી હતી..\nવચ્ચે મુંબઈની એક નાનકડી મુલાકાત કરી, માછલીની પૂંછડી હાથ પર લગાડી અને બાલાછડી સૈનિક શાળાની પરિક્ષામાં બૂરી તરહ નાપાસ થયો. ત્યારે મને ખબર પડી કે દોસ્ત, તારે હજી ઘણું બધું શીખવાનું બાકી છે.\nધોરણ ૮નાં અંત પછી એવી ઘટના અમારા જીવનમાં બની કે જેણે મારા આખા જીવનને ડહોળી નાખ્યું. આ ઘટના વિશે લખવું કે ન લખવું – એ હજી વિચારી રાખ્યું નથી. જોઈશું. પણ, ધોરણ ૯ બહુ જ રસપ્રદ હતું. એકાદ દિવસમાં એની વાત છે..\nPosted in અંગત, જ્યારે અમે નાના હતાં, પાલનપુર, મજાક, મુંબઇ, શિક્ષણ, સ્થળ અને જળ\tઅંગતજ્યારે અમે નાના હતાંટીવીપાલનપુરમુંબઇમુસાફરીશિક્ષણ\n< Previous જ્યારે અમે નાનાં હતા – ૫\nNext > જ્યારે અમે નાનાં હતા – ૭\nOne thought on “જ્યારે અમે નાનાં હતા – ૬”\nજાન્યુઆરી 23, 2010 પર 17:53\n[i]ટીવી પર હવે ચેનલોનું પ્રભુત્વ વધવા માંડ્યું હતું અને કંઈક અંશે સેન્સર કરી શકાય એવા કાર્યક્રમો હું જોવા માંડ્યો કે એવું જોઈ લેવાની લાલચ શરુ થઈ ગઈ.[/i] which one\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/bollywood-gossips/aishwarya-rai-bachchan-dance-video-with-daughter-aaradhya-going-viral-over-internet-117111500001_1.html", "date_download": "2018-06-25T00:11:52Z", "digest": "sha1:VMF544FFBWQ2KFZVDFHIDPIJQX3LKDB2", "length": 7106, "nlines": 101, "source_domain": "gujarati.webdunia.com", "title": "Video: પુત્રી આરાધ્યા સાથે એશ્વર્યાનો ઢોલક પર ડાંસ જરૂર જુઓ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nસોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં બચ્ચન પરિવાર જોરદાર ટ્રેંડ કરી રહ્યુ છે જેનુ કારણ છે એક લગ્નમાં સામેલ થયા પછી તેમની પારિવારિક તસ્વીરો.. તાજેતરમાં જ આ લગ્નનો એક વધુ વીડિયો ઈંટરનેટ દ્વારા સામે આવ્યો છે. જેમા એશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે ઠુમકા લગાવતી જોવા મળી રહી છે.\nઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો ચ્ચે. ફેંસ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ અભિષેક બચ્ચન પણ વરરાજા સાથે જોરદાર ડાંસ કરતા દેખાય રહ્યા છે. ઢોલ નએ વરધોડામાં એશ્વર્યા, અભિષેક, આરાધ્યા, શ્વેતા નંદા બચ્ચન, અને જયા બચ્ચન પર આ વીડિયોમાં જોવા મળી રહી છે.\nઅહી જુઓ લગ્નમાં ડાંસનો વીડિયો એશ્વર્યા અને આરાધ્યાનો આ અંદાજ તમને ખ���બ ગમશે.\nઆ પણ વાંચો :\nપુત્રી આરાધ્યા એશ્વર્યાનો ઢોલક પર ડાંસ સોશિયલ મીડિયા વીડિયો અભિષેક આરાધ્યા શ્વેતા નંદા બચ્ચન અને જયા બચ્ચન Aishwarya-rai-bachchan Video With Daughte Aaradhya બોલીવુડ ગપશપ. બોલીવુડ ગોસીપ. બોલીવુડ ગુજરાતી સમાચાર. Bollywood Gossip. Bollywood Gapshap\nહાર્દિક પટેલનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.\nહાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ\nશુ Tamanna Bhatiaએ ખરેખર Baahubali 2 ના આ ગીતમાં કપડાં પહેર્યા નહોતા \nVideo - કોંગ્રેસના ઉપાધ્યક્ષે સુરતમાં સુરતી લોચો આરોગવાની મજા માણી\nસોશિયલ મીડિયામાં પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો જ ભાજપને હરાવશે જેવા મેસેજ વાયરલ\nChildren's Day પર સેફ અલીખાનએ દીકરાને આપ્યું એવું ગિફ્ટ કીમત જાણી તમે પણ કહેશો OMG\nChildren's Day પર સેફ અલીખાનએ દીકરાને આપ્ય્યું એવું ગિફ્ટ કીમત જાણી તમે પણ કહેશો OMG\nHappy Birthday Boney kapoor- જે સુપરસ્ટાર પાસેથી રાખડી બંધાવી હતી.. તે પ્રેગનેંટ થતા તેની સાથે કર્યા લગ્ન\n'મિસ્ટર ઈંડિયા''નો એંટ્રી'જુદાઈ અને 'વાંટેડ' જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર બોની કપૂર આજે ...\nPadmavati- સંજય લીલા ભણશાલીની પદ્માવતીએ શા માટે આગમાં કૂદી\nસંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...\nઆ છે દક્ષિણ ભારતીય ફિલ્મોની 3 સૌથી અમીર અભિનેત્રી\nઅનુષ્કા શેટ્ટી દક્ષિણની સૌથી મોંઘી એક્ટ્રેસ ગણાય છે. બાહુબલીની સફળતા પછી તેમની એક ફિલ્મની ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/vastu-tips/5-benefits-of-basil-tree-116082500004_1.html", "date_download": "2018-06-25T00:10:42Z", "digest": "sha1:LTW2IRSBMJN7L5QLDETEXJVZPG4WIWW5", "length": 6065, "nlines": 134, "source_domain": "gujarati.webdunia.com", "title": "તુલસીના છોડને ઘરમાં લગાવવાથી થશે આ 5 ફાયદા | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીના છોડ હોવાથી ઘણા દોષ પોતે સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ વાસ્તુ મુજબ તુલસીના ફાયદા વિશે.\n1. વાસ્તુ મુજબ હો તમે બિજનેસ સારું નહી ચાલી રહ્યું છે તો તમે પૂર્ણિમાના દિવસે કાચું દૂધ ચઢાવો. આથી તમારા ઘરમાં બરકત થશે અને ધંધામાં આવી રહી બાધા પણ દૂર થશે.\nઆ પણ વાંચો :\nડાકોરમાં રણ���ોડરાય મંદિરમાં અન્નકૂટ દરમિયાન ભગદડ મચી, બે ના મોત\nસ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે તુલસી(ચિયા)ના બીજ\n''આજે ધોલાઇ કરી લો ભાઇ, એકેયને છોડવાના નથી, પોલીસનું માનવાનું નથી.'' - ગુજરાતના વનમંત્રી ગણપત વસાવા\nકારતકમાં કરો આ છોડની પૂજા, ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ\nઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો\nVastu Tips - ઘરના મંદિરમાં ધ્યાન રાખશો આ વાતો તો વધશે સકારાત્મકતા...\nનિયમિત રૂપે ઘરના મંદિરમા પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થય છે અને વાતાવરણ પવિત્ર રહે છે. ...\nVastu tips - ખોટી દિશા તરફ મોઢું કરીને રસોઈ કરવાથી થાય છે વાસ્તુદોષ\n1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં ...\nગ્રહ દોષ નિવારણ માટે આટલુ કરો\nભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ ...\nવાસ્તુ અને અભ્યાસ - બાળકનુ મન ભણવામાં ન લાગે તો કરો આ ઉપાય\nબધા માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ અપાવવા માટે દરેક પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15289", "date_download": "2018-06-25T00:12:49Z", "digest": "sha1:QZVJVCAFYDEED5FEJD6OXZ2LSBWHPONL", "length": 5186, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ૩૦ જુનથી ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ નિવૃત થશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ૩૦ જુનથી ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ નિવૃત થશે\nજૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ૩૦ જુનથી ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ નિવૃત થશે\nજૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતાં ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ આવતીકાલ તા.૩૦ જુનથી વયમર્યાદાનાં કારણે નિવૃત થઈ રહ્યાં છે.\nPrevious Articleસોરઠમાં ત્રણ દિવસ થયાં મેઘાનો ધમધમાટ\nNext Article જીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/09/blog-post_10.html", "date_download": "2018-06-25T00:00:41Z", "digest": "sha1:HZLRQ2MZBJBWYOECI7QDDHGAKBFR6UJB", "length": 5142, "nlines": 102, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: હાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nસોમવાર, 10 સપ્ટેમ્બર, 2012\nહાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો\nહાઇ - કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેશનું સ્ટેટસ જાણવા માટે અહી ક્લિક કરો.\nફિક્સ પગાર ના કેશનું સ્ટેટસ જાણવા માટે નીચે ની માહિતી દાખલ કરો .\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર સોમવાર, સપ્ટેમ્બર 10, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસીધી ભરતી પસંદગી સમિતિ દ્વારા Office Superintenden...\nપ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા\nઅંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા ��હી ક્લિક્...\nહાઇ કોર્ટ સુપ્રીમ કોર્ટ કેશ નું સ્ટેટસ જાણો\nPOST નું ફોર્મ ભરવા માટે પોસ્ટનું ફોર્મ ભરવા માટે...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82+%E0%AA%AC%E0%AA%B3%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82", "date_download": "2018-06-25T00:04:56Z", "digest": "sha1:WNCRBJQOCYTGUJTIL6IU2ITVXOV4G4ZX", "length": 5972, "nlines": 104, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged પેટમાં બળતરાં - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nઆમાશય શોથ પેટની બીમારી\nમધ, લીંબુ અને ગરમ પાણી વિષેની માન્યતા અને કબજિયાત\nમાથું ભારે લાગવાની અને ક્યારેક ચક્કર આવવાની તકલીફ\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2015/05/09/trekking-harishchandragadh/", "date_download": "2018-06-25T00:24:29Z", "digest": "sha1:LOGB4MPDEUUH4H4NRJCCYMSOIZF7F53R", "length": 24144, "nlines": 211, "source_domain": "kartikm.wordpress.com", "title": "ટ્રેકિંગ: હરિશ્ચંદ્રગઢ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nમે 9, 2015 ~ કાર્તિક\n* ૧લી મે ના રોજ અમારે રજા હતી અને ૨ અને ૩ શનિ-રવિનો કોમ્બો. એટ���ે નક્કી કર્યું કે હરિશ્ચંદ્રગઢ ટ્રેકિંગ કરીએ. છેલ્લું ટ્રેકિંગ જુલાઈમાં વન ટ્રી હીલ ખાતે કરેલું અને એ વખતે મજા આવેલી એટલે થયું કે આ ઓવરનાઈટ ટ્રેકિંગમાં પણ મજા આવશે.\nસવારે ત્રણ વાગ્યા જેવો ઉઠ્યો. જયદિપ કાંદિવલીમાં મળ્યો અને ત્યાંથી કિરણને પીક-અપ કરીને ઘાટકોપર ગયાં. ત્યાંથી લોકલમાં કલ્યાણ (કલ્યાણની પહેલી મુલાકાત). ત્યાંથી મહારાષ્ટ્ર એસ.ટી.માં (પહેલો અનુભવ) માલ્સેજ ઘાટ પછી ખૂબી ફાટા આગળ ઉતર્યા. પાંચેક કિમી દૂર દેખાતાં પહાડો અમારા સ્વાગત માટે તૈયાર હતા.\nત્યાંથી પાંચેક કિમી સીધો જ ધૂળિયો રસ્તો (પથ્થરો વાળો). હોટલ ઐશ્ચર્યા ખાતે નાસ્તો કર્યો (નામ પર ન જતાં, તે એક ઘર જ હતું જ્યાં પાણી અને કાંદા-પોહા સિવાય કંઇ મળતું નહોતું, પણ આ મળતું હતું એ મહત્વનું હતું) અને ત્યાંથી જંગલમાં થઇને ઉપર ચઢવાની શરૂઆત કરી. બે પર્વતોની વચ્ચેથી પસાર થઇને જવાનું હતું. દેખવામાં સિમ્પલ લાગતું હતું. ૧૦ મિનિટમાં જ રસ્તો ભૂલ્યા. જમણી તરફ જવું કે ડાબી આગળ જઇ પાછાં આવ્યા અને બીજું એક ગ્રુપ આવતું હતું તેમની જોડે આગળ ચાલ્યા. ૧૫ મિનિટ પછી થયું કે અહીં તો આગળ જવું અશક્ય છે. ગામનાં બે-ત્રણ લોકોએ નીચેથી બૂમ પાડી કહ્યું કે અહીંથી ન જવાય એટલે પાછાં આવ્યાં અને તેમને રસ્તો બતાવ્યો. ગુડ.\nહવે પછી સીધાં ચઢાણ હતાં. અને એ દિવસે હતો શુક્રવાર. અડધે રસ્તે ગયા પછી કિરણને યાદ આવ્યું કે આજે તો કોઇ લીંબુ-પાણી વાળાં નહી હોય. નહીંહીંહીંહી… પાણીનું રેશનિંગ. ડર હતો કે રસ્તામાં તો ઠીક, ઉપર જો કોઇ ન હોય તો માર્યા ઠાર. તેમ છતાંયે અડધે આવી ગયા છીએ તો આગળ વધીએ.\nઅને અમે આગળ વધ્યાં. એક નાનકડી ગુફામાં થોડીવાર રોકાયાં. ફરી આગળ વધ્યાં અને ફરી રોકાયાં. ઉપર પહોંચીને ફરી રસ્તો ભૂલ્યાં અને ખોટા અને કઠણ રસ્તે ખરાં રસ્તે પહોંચ્યા ખરાં. ત્યારબાદ\nએમ તો ગુફાઓમાં રહેવાનું નક્કી કરેલું પણ અમારા સિવાય બીજાં કોઇ ટ્રેકર્સ ન હોવાથી એક ઝૂંપડી જેવી હોટલમાં ડિનર વત્તા રાતવાસો કરવાનું નક્કી કર્યું.સામાન વગેરે ત્યાં મૂક્યા પછી કોકણકાડા નામનાં પોઇન્ટ ઉપર સૂર્યાસ્ત જોવાં ગયાં. મસ્ત જગ્યા. પૈસા વસૂલ. અને ત્યાં\nરાત્રે ડિનરમાં – ચોખા-બાજરીની રોટલી, કાંદા-બટાટાનું શાક, અથાણું અને ભાત. રાત્રે થોડું ફર્યા, બહુ વાતો કરી. તારા જોયા. ગુરુ અને શુક્ર ઓળખાયા. ધ્રુવનો તારો જોવાનો પ્રયત્ન કર્યો. ઉંઘ સરસ આવી અને સદ્ભાગ્યે મચ્છરોનો ત્રાસ નહોતો. પણ, સવારે સાડા ચારની આસપાસ સરસ ઠંડી લાગવાની શરૂઆત થઇ. વર્ષો પછી જમીન પર કોઇ પ્રકારના ગાદલાં વગર ઉંઘવાની મજા આવી.\nસવારે ૬ વાગે તૈયાર થઇને નીચે ઉતરવાની શરુઆત કરી. હવે છાસ અને લીંબુ શરબતવાળાઓ આવી ગયા હતા. પેલી ભયંકર જગ્યાએ આવી ફરી તકલીફથી નીચે ઉતરાયું.\nફરી પાછાં કાંદા-પોહાનો નાસ્તો અને આ વખતે ડેમના સરોવરમાં થોડુંક નહાવાનું. તરતા નથી આવડતું એ વાતનો અફસોસ થયો\nહવે બસ પકડવાની ખરી મગજમારી હતી. બે બસ ઉભી ન રહી પણ ત્રીજી બસ સીધી જ મળી જે છેક મુલુંડ જવાની હતી. બસમાં ટાઇમ-પાસ, વાતો અને ઝોકાં. ત્યાંથી રીક્ષા અને સાંજે ૫.૩૦ જેવો ઘરે આવ્યો ત્યારે ભયંકર થાકી ગયો હતો.\nસ્ટાર્વા પ્રમાણે ઉપર ચઢવા-ઉતરવા વગેરેના કુલ કિમી ૨૫ થી ૨૭ થયા. કુલ ચડાણ ૧૨૦૦ મીટર. હવે વિચારો કે એવરેસ્ટ ૮ કિમી ઉંચો છે, તો આપણું શું થાય\nPosted in અંગત, પ્રવાસ, શોખ, સમાચાર\tઅંગતકલ્યાણગરમીટ્રેકિંગપ્રવાસમાલ્સેજમુંબઈમુસાફરીહરિશ્ચંદ્રગઢ\n< Previous ભ ભમરડાનો ભ\nNext > હેલ્લો તુર્કી\n3 thoughts on “ટ્રેકિંગ: હરિશ્ચંદ્રગઢ”\nઆ જગ્યા વિશે પહેલીવાર સાંભળવા મળ્યું. બે વખત ૪૦-૫૦ કિમી (૬-૭ દિવસમાં) ટ્રેકિંગની મજા લીધી છે. એમ તો મને કયારેક એવરેસ્ટ આંબવાની ઇચ્છા ખરી, પણ એ પહેલા એટલું જોર ભેગુ કરવું પડશે.\nઅને તરતા નથી આવડતું તેનો મને પણ ઘણો અફસોસ છે.\nએવરેસ્ટ ઇઝ ટફ. ટફ કરતાંયે મોંઘો. લગભગ ૩૫-૪૦ લાખ જેટલો ખર્ચો થાય 🙂\n ટફ તો છે પણ આટલા ખર્ચાનો અંદાજ નહોતો. હવે તો પહેલા એટલા પૈસા ભેગા કરી લઇએ, જોર તો પછીયે ભેગુ કરી લેવાશે. 😀\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2012/04/11/link-jay-v-asmita-2012/", "date_download": "2018-06-25T00:26:35Z", "digest": "sha1:NIWEIZ2UMDF6R2ZRTLXIV4H47NWFHCU5", "length": 18920, "nlines": 222, "source_domain": "kartikm.wordpress.com", "title": "આજની કડી: જય વસાવડા @ અસ્મિતા પર્વ ૨૦૧૨ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nઆજની કડી: જય વસાવડા @ અસ્મિતા પર્વ ૨૦૧૨\nએપ્રિલ 11, 2012 ~ કાર્તિક\n* જય વસાવડાનું અસ્મિતાપર્વ ૨૦૧૨નું આ વક્તવ્ય સાંભળ્યા પહેલા હું તેમનો ચાહક હતો અને હવે મોટ્ટો ચાહક બન્યો છું. હજી રુબરુ મળવાનું બન્યું નથી (બે વખત તેઓ અમદાવાદમાં હોવા છતાં મારા જ કારણે આ શક્ય ન બન્યું મોટ્ટો ચાહક બન્યો છું. હજી રુબરુ મળવાનું બન્યું નથી (બે વખત તેઓ અમદાવાદમાં હોવા છતાં મારા જ કારણે આ શક્ય ન બન્યું\nતો, એકાદ કલાક ફાળવો અને આ વક્તવ્ય અત્યારે જ સાંભળો.\nPosted in આજની કડીઓ, ગુજરાતી, સમાચાર, સાહિત્ય\tઅસ્મિતા પર્વગુજરાતીજય વસાવડાયુવાનીવક્તવ્યસમાચારસાહિત્ય\n< Previous શિક્ષણ: એડમિશન\nNext > આજનો બ્લોગ – સા વિદ્યા યા વિમુક્તયે\n7 thoughts on “આજની કડી: જય વસાવડા @ અસ્મિતા પર્વ ૨૦૧૨”\nઅને વિડીયો સ્વરૂપે જોવું હોય તો, http://goo.gl/sidk3 🙂 .\n એમની ૨૦૦૮ માં “સિનેમા” પર આપેલ વકતવ્ય પણ સરસ હતું.એ વર્ષના ‘અસ્મિતા પર્વ’ ની ડીવીડી મંગાવવાનું વિચારું છું. 🙂\nઅરે યાર ક��ર્તિકભાઈ, તમે તો મારા આ ચાહક હવે બન્યા હશો…હું તો પહેલેથી જ તમારા બ્લોગના માધ્યમે તમારો ચાહક છું 🙂 😛 દોસ્તવાળું રાખો ને .. એમાં જામશે \nઅરે વાહ 🙂 જામશે. ચોક્કસ જામશે\nહમણાં તો આટલો સમય કાઢી શકાય એમ નથી, પણ હા આને લીસ્ટ માં મુકુ છું. આવતા અઠવાડિયે જરૂર થી સાંભળીશ.\nજય ભાઈ ની કોલમ ના તો આપડે ચાહક છીએ.\nબગીચાનો માળી કહે છે:\nએક જ વારમાં આટલું લાંબુ વકતવ્ય સાંભળી લીધું…જોરદાર છે. આખા વક્તવ્ય માટે એક જ શબ્દ…… સુપર્બ.\nચાહકમાંથી આપણે પણ પ્રગતિ કરીને હવે મોટ્ટા ચાહક બની ગ્યા હોં….\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MTg%3D-59733579", "date_download": "2018-06-25T00:26:08Z", "digest": "sha1:PE4666RUINEOZQFQNVIMNGBTNQ4LRUOR", "length": 8129, "nlines": 85, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગરીબ બાળકોને આરટીઈનો લાભ અપાવવા વાલી મંડળની સ્થાપના | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nગરીબ બાળકોને આરટીઈનો લાભ અપાવવા વાલી મંડળની સ્થાપના\nરાજકોટ મુકામે સમગ્ર ગુજરાતના આર.ટી.ઈ. બાળકોને બંધારણિય લાભ અપાવવા વાલી મંડળની સ્થાપના કરાઈ છે. દર બુધવારે બહુમાળી ભવન, જન સેવા કેન્દ્ર મુકામે સવારે 10થી 12 માર્ગદર્શન કેમ્પ યોજાશે. તા.7/3ના રોજ રાજકોટ-આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ માર્ગદર્શન કેમ્પમાં 2846 વાલીઓએ મુલાકાત લીધી હતી. ગુજરાત એજ્યુકેશન કમિટી છેલ્લા 4 વર્ષથી પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરે છે. આ વર્ષે આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ સમારંભમાં માર્ગદર્શન કેમ્પ સાથે આરટીઈ બાળકોનું વાલી મંડળની સ્થાપના કરવામાં આવી.\nઆરટીઈ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત એજ્યુકેશન કમિટી અને વાલી મંડળ તૈયાર છે, આ કાર્યમાં મદદરૂપ થવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દર બુધવારે સવારે 10થી 12 જન સેવા કેન્દ્ર, પોસ્ટ ઓફિસની બાજુમાં, બહુમાળી ભવન ખાતે હાજર રહેશે.\nઆવનારા વર્ષ 2018-19 માટે રાજકોટ શહેર ખાતે 15,000 ફોર્મ ભરવાનો અને ગુજરાતનો 1,50,000 ફોર્મ ભરવાનો લક્ષ્યાંક તેમજ વાલીઓને જાગૃત કરવા 3 લાખ પત્રીકાનું વિતરણ સમગ્ર ગુજરાતમાં કરાશે. હાજર વાલીઓની મંજુરી લીધા બાદ આરટીઈ બાળકોનું વાલી મંડળની સ્થાપના કરવામાં આવી.\nસંગઠને માગણી ઉઠાવી છે કે સરકાર અને શિક્ષણ વિભાગ જાહેર સ્પષ્ટતા કરે કે ગુજરાતમાં કેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે કારણ કે સરકારે કોર્ટમાં રજુ કરેલ એફીડેવીટમાં જણાવેલું કે 8637 શાળા છે, જ્યારે ઓનલાઈન વેબપોર્ટલ ઉપર 13 માર્ચના રોજ 8696 શાળા હતી અને ફોર્મ ભરવાના છેલ્લા દીવશે 15 માર્ચના રોજ 9700 શાળાઓ હતી અને ફોર્મ ભરાય ગયા બાદ નવી 200 શાળાઓ ઉમેરવામાં આવી.\nઆરટીઈ પ્રવેશ કાર્યવાહી ગયે વર્ષે 4થી ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયેલ, જે 12મી માર્ચથી આ વર્ષે જો થશે તો 37 દિવસ મોડી થશ, આ બાબતે શિક્ષણ વિભાગ શાળા સંચાલકો સાથે સાંઠગાંઠ કરી લીધી હોય કે ગોઠવણના પેંતરામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોડા થવાને કારણે પ્રવેશ વંચિત રહી જાઈએ, તેવા ડરથી વાલીઓ પોતાના બાળકોના એડમીશન પોતાને યોગ્ય લાગે તે શાળામાં લઈ લ્યે છે.\nધ��રાસભ્યમાં પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું કે શૈક્ષણિક વર્ષ 2017-18 માટે 61000 અને શૈક્ષણિક વર્ષ 2016-17 માટે 47000 બાળકોનો પ્રવેશ લક્ષ્યાંક હતો, તેમ છતાં છેલ્લા બે વર્ષમાં 81237 બાળકોને પ્રવેશ અપાયો, તો પછી 26769 બાળકોને શા માટે પ્રવેશ અપાયો, તો પછી 26769 બાળકોને શા માટે પ્રવેશ ન અપાયો આના માટે કોણ જવાબદાર આના માટે કોણ જવાબદાર આરટીઈ હેઠળ વંચિત-પછાત વર્ગના બાળકોને કાયદા મુજબ પ્રવેશ આપો, સરકાર 25% પ્રવેશપાત્રતાનો આંકડો જાહેર કરે. સમિતિ આગામી સમયમાં, પ્રવેશપાત્ર સીટો 50% સુધી વધે અને તેમાં બીપીએલ, એપીએલ, જનરલ ઓબીસી, એસસી એન્ડ એસટીની સંખ્યાની ટકાવારી નકકી થાય તે માટે ઉપરાંત આરટીઈ કાયદાની વર્તમાન મર્યાદા + ધો.1થી 8ને બદલે વધારીને 0 વર્ષથી 12 સુધી થાય તે માટે સરકારને ઢંઢોળશે. તેમ મનીષ કુમાર ઓડેદરા, વિપુલભાઈ જાદવ વગેરેએ જણાવ્યું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/kutch/page/494/", "date_download": "2018-06-25T00:20:49Z", "digest": "sha1:HYR4Q5TDLUGLGL72DUIHVA4DMSHCDIWV", "length": 12411, "nlines": 140, "source_domain": "kutchuday.in", "title": "Kutch – Page 494 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nજોગણીનાર-માથક વચ્ચે બે મોટર કારો અથડાઈ\nઅંજાર : તાલુકાના માથક- જોગણીનાર વચ્ચે બે મોટર કારો વચ્ચે અથડામણ થઈ હતી. અને તેમા સવાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ માથક તેમજ જોગણીનાર વચ્ચે બે મોટર કારો સામ સામે અથડાઈ હતી. જેમાં એમ.એચ. ૪૬ પી ૯૪૦૩ તેમજ અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં સવાર વ્યક્તિઓને ઈજાઓ થવા […]\nઅંજાર નજીક ટ્રક હડફેટે મોપેડ ચાલક ઘવાયો\nઅંજાર : શહેરના અંજાર – મુંદરા હાઈવે ઉપર ટ્રકે મોપેડને ટક્કર મારતા ચાલકને ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સુરાણીવાંઢ – મીંદિયાળા ગામે રહેતા કરણાભાઈ હિરાભાઈ રબારી પોતાની ટીવીએસ લ્યુના નંબર જી.જે. ૧ર ડી.ઈ. ૪૭૯૬ લઈને જતા હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે મોમાય કૃપા હોટલ નજીક ટ્રક નંબર જી.જે. ૧ર ડબલ્યુ ૮પ૮૪ના ચાલકે […]\nખેડોઈ પાસે કંપનીના સિક્યોરિટી ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી\nઅંજાર : તાલુકાના ખેડોઈ નજી��� આવેલ માન કંપનીમાંથી છુટા કરી નાખેલ તેનું મનદુઃખ રાખી સિક્યોરિટી ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મહેન્દ્રસિંહ ભિખુભા ઝાલા (ઉ.વ. ૪પ) (રહે મોટી ખેડોઈ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, મોટી ખેડોઈ ગામના પૃથ્વીપાલસિંહ દિલાવરસિંહ જાડેજા કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. અને તેને […]\nઅંજારની પરિણીતાએ એસીડ પી આત્મહત્યાનો કર્યો પ્રયાસ\nઅંજાર : શહેરના એક્તાનગરમાં વિસ્તારમાં રહેતી પરિણીતાએ એસીડ પી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ એક્તાનગરમાં રહેતા મુમતાઝબેન ફતેહખાન (ઉ.વ. રર)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે ભૂલથી એસીડ પી ગઈ હતી. તેને સારવાર માટે અંજારની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અઢી વર્ષનો લગ્ન ગાળો ધરાવતી પરિણીતાએ કેવા કારણે એસીડ પીધુ હશે તે જાણવા […]\nઅંજાર : તાલુકાના મેઘપર – બોરીચીના સોનલનગરમાં રહેતી પરિણીતા કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તેજપુરી શંકરપુરી ગૌસ્વામીની પત્ની ગત તા. રર-૧ર-૧૭ના બપોરના ૧ર વાગ્યે કોઈને કંઈ કહ્યા વગર ચાલી ગઈ હતી. સગાસબંધીઓમાં તપાસ કરતાં કયાંથી પત્તો ન મળતાં ગળપાદર સીમમાં રહેતા રામગર આલોકગિરિ ગૌસ્વામીએ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ […]\nસતાપરમાં યુવાને ઝેરી દવા ગટગટાવી\nઅંજાર : તાલુકાના સતાપર ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સતાપર ગામે દિપક જીવા આહીરની વાડીમાં મજૂરી કામ કરતા રામભાઈ શંકરભાઈ ઠાકોર (ઉ.વ. ર૭)એ કોઈ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંજાર પોલીસે જાણવા જોગ નોંધ કરી દવા પીવા […]\nનર્મદા જળ મુદે રાપરના ધારાસભ્ય ઉતર્યા ધરણા પર\nનર્મદા કેનાલમાં પાણી મામલે તંત્ર લેખિતમાં બાંહેધરી આપી વેળાસર શરૂ કરાવેની માંગ સાથે નંદાસરના ખેડુતોની લાગણીને વાચા આપવા ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા પણ ઉપવાસ પર બેઠા નવુ પાણી આંદોલન વકરે તે પહેલા જાગો કચ્છમાં નર્મદાજળ મુદે સત્તાપક્ષ કેમ મૌન નર્મદાના નામે તો ગુજરાતમાં સરકાર આવી છે છતા કચ્છભાજપ નર્મદાજળને લઈને આગળ આવે તે જરૂરીઃ વિપક્ષના […]\nમગફળીની ખરીદી ઠપ થતાં કચ્છના ખેડૂતો બેહાલ\nગાંધીધામ ખાતેના વેરહાઉસમાં જગ્યાના અભાવે સર્જાઈ સમસ્ય�� : સંભવતઃ આવતીકાલથી આદિપુર ખાતે કચ્છનું અલગ વેરહાઉસ શરૂ કરાય તેવી શક્યતા : પાછલા ચાર દિવસથી ખરીદી બંધ રહેતા મચ્યો દેકારો : લાભપાંચમથી અત્યાર સુધી કચ્છમાં ૭૦ હજાર કવીન્ટલ જેટલી મગફળીની થઈ ખરીદી ભુજ : ખેડુતોને મગફળીના પૂરતા ભાવ ન મળતા ગુજરાત સરકાર દ્વારા ૯૦૦ રૂપિયાના મણના […]\nઆચારસંહિતાનું ગ્રહણ ઉઠયું-તંત્રમાં સળવળાટ : કચ્છના DEO: DPEOની નિમણૂંકનો તખ્તો\nરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરંભાઈ કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીના નામ મુદ્દે ભારે સસ્પેન્સ : પ્રાથમિક શિક્ષણાધિકારી પદે સંજય પરમારનું નામ ચર્ચામાં શું ફરી ડીપીઈઓને સોપાશે ડીઈઓનો કાર્યભાર ગાંધીધામ : ડીઈઓ-ડીપીઈઓની નિયમિત નિમણુંક કરવાને માટે તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ હાલના માહોલને જોતા ડીઈઓ-ડીપીઈઓમાંથી એકજ અધિકારીની પોસ્ટ ભરાય જ્યારે બીજી પોસ્ટના ઈન્ચાર્જ તરીકે જે-તે અધિકારીને જ […]\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2014/01/blog-post.html", "date_download": "2018-06-25T00:01:15Z", "digest": "sha1:P6ZT5WEHTYWL4GGFC73BFFXQ2JWSTWMR", "length": 3742, "nlines": 83, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: ખેડૂતો માટે જમીનની માહિતી ૭ -૧૨ ની નકલ", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગ��ા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nમંગળવાર, 14 જાન્યુઆરી, 2014\nખેડૂતો માટે જમીનની માહિતી ૭ -૧૨ ની નકલ\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર મંગળવાર, જાન્યુઆરી 14, 2014\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nખેડૂતો માટે જમીનની માહિતી ૭ -૧૨ ની નકલ\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2017/", "date_download": "2018-06-25T00:22:58Z", "digest": "sha1:QEDXASMWALUFRSAGNJIK6BMXXGLKKV2U", "length": 33433, "nlines": 249, "source_domain": "www.yashpaljadeja.com", "title": "2017", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nએ દિવાળી ક્યાં ગઈ\nગઈ કાલે રાતે ઉંઘ નો'તી આવતી, એટલે લાઈટ ચાલું કરી કઈક વાંચવા બેઠો. પણ પછી વાંચવાનું પડતું મૂકી, 2-3 દિવસ પહેલાં દિવાળી પર કવિતા લખવાનું વિચારેલું એ લખવા બેઠો.\nમૌજ-મસ્તી ને ઉલ્લાસવાળી એ દિવાળી ક્યાં ગઈ\nજેની વર્ષભર રાહ જોવાતી, એ દિવાળી ક્યાં ગઈ\nઅગિયારસથી પડતું વેકેશન, છે.....ક દેવ-દિવાળી સુધી ચાલતું,\nએ રજાઓની મજા વાળી એ દિવાળી ક્યાં ગઈ\nથેલો ભરીને ફટાકડા અને ડબ્બો ભરીને મીઠાઈ,\nધડાકા-ભડાકાની ઝાકમઝોળ અને કાજુ-કતરીની લિજ્જત વાળી એ દિવાળી ક્યાં ગઈ\nરૉકેટ ને બૉમ્બ, કોઠી ને ચક્કર, ને\nહવામાં તારામંડળથી પોતાનું નામ લખતાં, એ દિવાળી ક્યાં ગઈ\nમમ્મીનો પાલવ પકડી કકળાટ નાખવા જવું,\nઅને વળતા પાછું વળી ન જોવું એવું મમ્મી કહેતી, એ દિવાળી ક્યાં ગઈ\nવર્ષમાં એક વાર લેવાતા નવા કપડાં પહેરી,\nહર્ષ સાથે હળતા-મળતા એ દિવાળી ક્યાં ગઈ\nવડીલોના આશીર્વાદ અને સાથે મળતાં સિક્કા,\nએ સિક્કાનો ઢગલો કરી સાંજ પડે ગણતાં, એ દિવાળી ક્યાં ગઈ\nકોણ જાણે કેમ, આપણે બદલાયા કે દિવાળી બદલાય ગઈ,\nઅમાસના અંધકારને તેજોમય બનાવનારી એ દિવાળી ક્યાં ગઈ\n2 ઓગસ્ટ, ૨૦૧૭ ના સવારમાં નાસ્તો કરતી વખતે મને આવેલ વિચાર. વિચાર હિન્દીમાં આવેલ એટલે હિન્દીમાં લખ્યો છે.\nતું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું\nઘણાં દિવસો પછી આજે ફરી વરસાદ વરસ્યો અને મને તરત નીચેની પંક્તિઓ સ્ફૂરી.\nતું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું.\nમનમુકીને વરસ્યો, એ મને ગમ્યું.\nરેઈનકોટ અને છત્રી અભેરાઈ પર મુક્યા પછી,\nઆજે તું મને પલાળી ગયો, એ મને ગમ્યું.\nવાદળોય ગરજ્યા અને ��ોરલાય ટહુક્યા,\nપણ આજ તું ધરતી ઠારી ગયો, એ મને ગમ્યું.\n ક્યાંક કોઈની દુઆ સાંભળી,\nતું આજ પીગળી ગયો, એ મને ગમ્યું.\nતું ફરી પાછો આવ્યો\nગાજવીજ સાથે આવ્યો, એ મને ગમ્યું.\nખલીલ સાહેબની આ રચના જગજીત સિંહ ના સ્વરમાં સંભાળવા જેવી છે. આ રચના આજના ભોગવાદી અને ખેડૂતોને પાયમાલ કરી નાખનારા સમાજને એક તમાચા સમાન છે.\nધનતેજવી સાહેબની ગઝલો જ્યારથી વાંચી છે ત્યારથી મને ગમી છે. અને નસીબજોગે આ વખત ના અમદવાદ નેશનલ બૂક ફેર (તા. ૧-૭ મેં ૨૦૧૭) માં એમને મળવાનું થયું અને એમની સાથે સેલ્ફી લેવાનો પણ અવસર મળ્યો. સાથે સાથે આ વખતના નેશનલ બૂક ફેર માં જલન માતરી સાહેબ, રાજેન્દ્ર શુક્લ સાહેબ, રઘુવીર ચૌધરી સાહેબ અને પત્રકાર દિપક સોલીયાને પણ મળવાનું થયું.\nખલીલ ધનતેજવી સાહેબ સાથે\nરાજેન્દ્ર શુક્લ સાહેબ સાથે\nજલન માતરી સાહેબ સાથે\nદીપક સોલીયા સાહેબ સાથે\nLabels: અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭, અમદાવાદમાં, શોખ\nપુરુષ સમોવડી બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી\nઆજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં \"કહેવાતી સશક્ત સ્ત્રીઓ\" પણ આવી ગઈ) જ સ્ત્રીઓ ને નીચી દેખાડી ને એમને સશક્તિકરણ ની જરૂર છે એવો \"હાઉ\" ઉભો કર્યો છે. સ્ત્રી ખુદ એક શક્તિ છે. અને શક્તિ ને સશક્તિકરણની જરૂર ના હોઈ સાહેબ.\nમોડર્ન કપડા પહેરવા કે \"પુરુષ સમોવડી\" બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી. સ્ત્રી સ્ત્રી છે અને પુરુષ પુરુષ છે. બંનેને ભગવાને અલગ બનાવ્યા છે અને એમને અલગ રેહવા દેવામાં જ આપણે કુદરતને ન્યાય આપી શકીએ. ઘરનું કામ-કાજ છોડીને દેખાડો કરવા નોકરી કરવા જવું અથવા તો હોઉસ-વાઈફ કહેવડાવવામાં શરમ અનુભવવી એ અસંખ્ય સ્ત્રીઓનું સ્ત્રીજાત માટેનું અપમાન છે.\nશું એક માં કે પત્નીની જવાબદારીને તમે નાની સમજો છો હું તો એમ કહું છું કે આ જવાબદારી તો એક પ્રધાનમંત્રી કરતા પણ મોટી જવાબદારી છે.\nબાળકોને સંસ્કાર આપવા એ પુરુષના હાથની વાત જ નથી. એ એક માં જ આપી શકે. અને એ કામ એક મલ્ટીનેશનલ કંપની ના મેનેજીંગ ડીરેક્ટર કરતા પણ અઘરું કામ છે.\nકામ-કાજ પરથી થાકી-હારી ને જયારે પુરુષ ઘરે આવે ત્યારે એક માં કે પત્ની કે બહેન જ એને સંભાળી શકે, સાચવી શકે અને હિંમત આપી શકે. એ કામ સહેલું પણ નથી અને નાનું પણ જરાય નથી. ફક્ત એ બહાર સમાજમાં દેખાતું નથી એટલે આ બધી ઉપાધિઓ શરું થઇ છે.\nકહેવાનું ફક્ત એટલું જ કે સ્ત્રીઓ ���ુબ શક્તિશાળી હતી, છે અને રહેવાની. જરૂર છે માત્ર એક અલગ અભિગમની અને આવનારી પેઢીમાં સંસ્કાર રેડવાની, સ્ત્રીઓને એમની અસલ જવાબદારીઓ સમજાવવાની અને એ જવાબદારીઓને માન આપવાની.\nમોડર્ન થવું કે નોકરી કરવી એ ખરાબ નથી પણ જો પોતાની જવાબદારીઓ પ્રત્યે અણગમો રાખી કે ફક્ત \"ટાઈમપાસ\" કરવા સ્ત્રી મટીને \"પુરુષ સમોવડી\" બનવું એ આવનારી પેઢીની પત્તર ખાંડવા સિવાય બીજું કશું જ નથી. કારણ કે આવનારી પેઢીમાં સંસ્કારોનું સિંચન એ ફક્ત ને ફક્ત સ્ત્રીની જવાબદારી જ નહિ પણ અધિકાર છે.\nસ્ત્રીઓને જો સાચે જ સશક્ત બનાવવી હોઈ તો એમને યોગ્ય બાળઉછેર, બાળવિકાસ અને સ્વયં-વિકાસ વિષે શીખવો. એમની સાચી મુસીબતોને સમજી એના ઉકેલ માટે પ્રયાસ કરો. નોકરી મેળવવા કે પુરુષને હરાવવા કે પુરુષ-સમોવડી કરવા એમને ભણાવવાની નથી પણ એ સ્વયં પોતાનો, પોતાના સમાજનો અને પરીવારનો વિકાસ કરી શકે એના માટે એને ભણાવવાની છે.\nઅને હા છેલ્લે, સ્ત્રીઓ ધારે તો કોઈની તાકાત નથી કે કોઈ એમનું શોષણ કરી શકે. આ તાકાત એક સ્ત્રીમાં જ છે.\nસઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ.\nપણ આજે દિવ્યભાસ્કરની રસરંગ પુરતીમાં રાજ ગોસ્વામીએ એમની કોલમ \"બ્રેકીંગ ન્યુઝ\"માં મંટો વિષે જે માહિતી આપી એ ખુબ જ ગમી. અને એ પછી જાણવા મળ્યું કે મંટો પર એક ફિલ્મ નંદિતા દાસ બનાવી રહ્યા છે અને એમાં મંટોનું પાત્ર નાવાઝુદ્દીન સિદ્દીકી નિભાવી રહ્યા છે. સહેજ પણ વિલમ કાર્ય વગર મેં એ ફિલ્મનું ૬ મીનીટનું ટ્રેલર યુટ્યુબ પર જોયું. એઝ યુઝવલ, નાવાઝુદ્દીન ની એક્ટિંગ વખાણવાલાયક છે.\nટ્રેલર અને પછી દિવ્યભાસ્કરમાં પ્રકાશિત રાજ ગોસ્વામી દ્વારા લખાયેલ લેખ.\nમંટો: સફેદ ચોકથી બ્લેક બોર્ડ ઉપર લખાયેલું નામ\nસઆદત હસન મંટો (સઆદત એટલે સજ્જન, હસન એટલે સુંદર અને મંટો એટલે વજનદાર)ની ગણતરી એવા કહાનીકારોમાં થાય છે જેણે સમયથી પહેલાં એવી રચનાઓ લખી હતી જેની ગહેરાઇને સમજવાની કોશિશ હજુ પણ જારી છે. ગાલિબ માટે કહેવાય છે કે જેને ગાલિબના શેર આવડતા ન હોય એ ગૂંગો કહેવાય. એવી જ રીતે જેણે મંટો વાંચ્યો ન હોય એ અભણ કહેવાય. 43 વર્ષના ટૂંકા જીવનમાં 22 ટૂંકી વાર્તાઓ, પાંચ રેડિયો નાટક, ત્રણ નિબંધ, પાંચ વ્યક્તિ ચરિત્ર અને બેશુમાર ફિલ્મ પટકથાઓ મૂકી જનાર મંટોને પરંપરા તથા રિવાજથી હટીને રચનાઓ આપનાર લેખક તરીકે દુનિયા જાણે છે.\nમંટો જ્યારે લખતો હતો ત્યારે ન તો એને સાહિત્યકાર ગણવામાં આવ્યો હતો કે ન તો ભાષાનો જાણકાર. એની ખાસ્સી અવહેલના થઇ હતી, અને અશ્લીલતા બદલ સરકારે છ વખત (બ્રિટિશ રાજમાં ત્રણ વખત, વિભાજન પછી ત્રણ વખત) એના ઉપર કેસ કર્યો હતો. એના જન્મનાં 100 વર્ષ પછી (જન્મ તારીખ: 11 મે, 1912) મંટો ઉર્દૂ જ નહીં, ભારત અને પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યના ટોચના સર્જકોમાં દક્ષિણ એશિયામાંથી સમાઇ શકે એવા એક માત્ર નામ તરીકે સ્થાપિત થઇ ગયો છે. જીવતે જીવ એની શા માટે અવગણના થઇ તેની અને એની પજવણી થઇ તેની પાછળ સમકાલીન ઉર્દૂ લેખકો કેટલી હદે જવાબદાર હતા એ વિષય ઉપર કોઇએ કંઇ લખ્યું-વિચાર્યું નથી.\nએ એક સુંદર અભ્યાસનો વિષય બની શકે છે. છેલ્લાં વીસેક વર્ષમાં મંટોની કદર બહુ થઇ છે અને એના ઉપર ખૂબ લખાય છે, વંચાય છે તથા વિચારાય છે. એનો વિશ્વાસ અને સાહસ જુઓ. મંટો લખે છે, ‘સમયના જે દૌરમાંથી આપણે અત્યારે પસાર થઇ રહ્યા છીએ, એનાથી તમે જો વાકેફ ના હો તો મારી કહાની વાંચો. તમે જો એ કહાનીઓ બર્દાશ્ત ન કરી શકતા હો તો એનો મતલબ એ થયો કે આ સમય પણ બર્દાશ્ત કરવાને કાબિલ નથી. મારામાં જે ખરાબી છે, તે આ વક્તની ખરાબી છે. મારા લખાણમાં કોઇ કમી નથી. જે કમીને મારા માથે મારવામાં આવે છે તે દરઅસલ પ્રવર્તમાન વ્યવસ્થાની કમી છે.\nહું બબાલ કરવાવાળો નથી. જે સમાજ નાગો જ છે એનાં કપડાં હું શું ઉતારવાનો હતો. હું એને કપડાં પહેરાવતો નથી, કારણ કે એ મારું કામ નથી.’ લેખકો તો બહુ હોય છે, પણ અમુક જ લેખકો મહાન કેમ થઇ જાય છે કારણ એ કે જે લખાણ કે વિચાર સમકાલીનતા (પર્સનલ)માંથી નીકળીને સર્વકાલીન (યુનિવર્સલ) બની જાય ત્યારે એ પૂરા સમાજ કે સમયનું સત્ય બની જાય છે. ફ્રેન્ચ નવલકથાકાર માર્સેલ પ્રાઉસ્ટે કહ્યું હતું કે, ‘નવલકથા વાંચવાવાળો દરેક વાચક વાસ્તવમાં પોતાની જ જિંદગી વાંચતો હોય છે.’\nએક સાહિત્યિક રચનાનું મહત્ત્વ એની અંદરનાં પાત્રો અને લાગણીઓ પૂરતું મર્યાદિત નથી. એનું મહત્ત્વ એ હકીકતમાં છે કે એને વાંચવાવાળાને એવું લાગે કે આ મારી ભાવનાની વાત છે. મંટો આ દૃષ્ટિએ પર્સનલ સ્પેસમાં યુનિવર્સલ પ્રતિબિંબ ઝીલે છે, અને એટલે જ એની ગણના મહાન અને પ્રાસંગિક લેખકોમાં થાય છે. એટલા માટે જ મંટોના મૃત્યુનાં 60 વર્ષ પછી (મૃત્યુ તારીખ 18 જાન્યુઆરી 1955) એક્ટર-નિર્દેશક નંદિતા દાસ મંટો પર બાયોપિક બનાવી રહી છે, જે મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઇ રહી છે. નવાજુદ્દીન સિદ્દીક�� એમાં સઆદત હસન મંટોની ભૂમિકા કરે છે.\nનંદિતા દાસે આ ફિલ્મનો છ મિનિટનો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં સફેદ કુર્તો-પાયજામો અને આંખ પર ચશ્માં પહેરેલો ‘મંટો’ એક ક્લાસરૂમમાં અભિવ્યક્તિની આઝાદી પર વાત કરી રહ્યો છે. આ ક્લિપમાં નવાજુદ્દીન સિદ્દીકી મંટોના કિરદારમાં સશક્ત તો લાગે જ છે, પરંતુ એથીય મજબૂત તો એનું એ ક્લાસરૂમ ભાષણ છે જે એણે એના તત્કાલીન સમાજમાં એની વ્યક્તિગત ભૂમિકાને લઇને આપ્યું હતું, પરંતુ એની એ વાત આજે 2017માં દેશ અને દુનિયામાં વિચારો અને અભિપ્રાયો સામે જે અસહિષ્ણુતા છે તેમાંય એકદમ પ્રાસંગિક છે.\nસામાજિક અન્યાય અને એકાધિકારવાદના વિરોધમાં અને જનતાંત્રિક વ્યવસ્થાના સમર્થનમાં લખી-વિચારીને વિશ્વમાં મશહૂર થઇ જનાર અંગ્રેજ લેખક જ્યોર્જ ઓરવેલે (1903-1950) 1946માં ‘હું શા માટે લખું છું’ નામનો નિબંધ લખ્યો હતો. તેમાં એક સ્થાને ઓરવેલ લખે છે, ‘હું જ્યારે લખવા બેસું છું ત્યારે હું એવું નથી વિચારતો કે ‘હું કોઇ કલા-કૃતિ પ્રગટ કરી રહ્યો છું.’ હું એટલા માટે લખું છું કે મારે કોઇ જૂઠનો પર્દાફાસ કરવો છે, મારે કોઇક હકીકત તરફ (લોકોનું) ધ્યાન ખેંચવું છે. હું એટલા માટે લખું છું કે લોકો મને સાંભળે.’\nઆ જ્યોર્જ ઓરવેલે નાઇન્ટીન એઇટી ફોર (1984)માં લખ્યું હતું કે, ‘નિષ્પક્ષ સત્યનો સમય પૂરો થયો છે, અને જૂઠ અને અર્ધ સત્યનો ઇતિહાસ લખાશે.’ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઓરવેલની આ ચોપડીનું વેચાણ વધી ગયું છે તે બતાવે છે કે ઓરવેલ કેટલો પ્રાસંગિક છે. મંટોએ, ઓરવેલની જેમ જ, 1948ની આસપાસ ‘મૈં ક્યોં લિખતા હૂં’ નિબંધ લખ્યો હતો. અભિવ્યક્તિનો આ દસ્તાવેજ ત્યારેય કીમતી હતો, આજેય છે અને આવતીકાલે પણ રહેશે. વાંચો મંટો શું કહે છે.\n‘હું એટલા માટે લખું છું કે મારે કંઇક કહેવાનું છે. હું લખું છું જેથી હું કમાઇ શકું અને કંઇક કહેવા કાબિલ રહું. સઆદત હસન મંટો ખુદા જેટલો મોટો કહાનીકાર અને શાયર તો નથી, પણ એની લાચારી એને લખાવે છે. ‘હું જાણું છું કે મારી શખ્સિયત બહુ મોટી છે અને ઉર્દૂ સાહિત્યમાં મારું નામ મોટું છે, પણ હકીકત એ પણ છે કે હું મારા મુલકમાં, જેને પાકિસ્તાન કહે છે, હું મારું ઉચિત સ્થાન મેળવી નથી શક્યો. આ કારણથી જ મારો આત્મા બેચેન રહે છે. હું ક્યારેક પાગલખાનામાં અને ક્યારેક ઇસ્પિતાલમાં રહું છું.\n‘જે સમાજ ખુદ નાગો હોય એનાં કપડાં હું શું ઉતારવાનો હતો હા, હું એને કપડાં ચઢાવવાનું કામ પણ નથી કરતો કારણ કે એ મારું કામ નથી. એ કામ દરજીનું છે. મારું કામ સફેદ ચોકથી બ્લેકબોર્ડ ઉપર લખવાનું છે, જેથી એની કાલિમા વધુ સ્પષ્ટ રીતે દેખાય.’ પેલા છ મિનિટના ક્લાસરૂમના વિડિયોમાં એ કાલિમા જોવા જેવી છે. જોજો.\nએટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે\nઆંખના ખૂણે હજી પણ ભેજ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે. - ચિનુ મોદી\nક્યાંક વૈકુંઠમાં હાસ્યરસ અને કાવ્યરસ ની ઉણપ સર્જાય હશે, અને એટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે. - યશપાલસિંહ જાડેજા\nચાલું પરીક્ષા દરમિયાનના ગોદા અને ઠોંહા\nચાલું પરીક્ષાએ ગોદા મારી મારી ને આગળ વાળા પાસે પ્રશ્નપત્રના જવાબો માંગવાવાળા ને All the best. પરીક્ષા પછી ભલે આગળવાળો ઠોહાં મારે.\n- લી. (અનુભવના આધારે) યશપાલસિંહ જાડેજા\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nએ દિવાળી ક્યાં ગઈ\nતું ફરી પાછો આવ્યો, એ મને ગમ્યું\nપુરુષ સમોવડી બનવું એ સ્ત્રીસશક્તીકરણ નથી\nએટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે\nચાલું પરીક્ષા દરમિયાનના ગોદા અને ઠોંહા\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2016/01/blog-post.html", "date_download": "2018-06-25T00:02:43Z", "digest": "sha1:CRXECZFHJJV4YIWGMZ7FPVJRUDPYIYUG", "length": 9883, "nlines": 157, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : આંસુ", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : આંસુ\nમનના દાબડામાં ક્યાંક છૂપાવેલ એવા કૂકા જે ટૂંટિયુંવાળીને બેઠા છે તે ક્યારેક દાબડામાંથી નીકળીને મનના આંગણમાં આપણી સાથે રમવા આવે છે તો ક્યારેક આપણે તેને બોલાવીએ છીએ આ કૂકા એટલે આપણા આ���સુ.\nહદયની સંવેદનાનો સંઘેડાઘાટ ઉતાર એ આપણા આંસુ છે. નિખાલસ હદયનું આખેઆખું ચિત્ર આ આંસુમાં કોતરાઇ જાય છે. આંસુએ આપણા હદયની સંવેદના ભલે હોય છતાં આંખ એ એનું સરનામું છે.શબ્દ અને મૌન વચ્ચેની લિપિ કે રવ છે આ આંસુ.\nકોઇક વખત આંસુ મલકે છે તો કોઇક વખત આંસુ છલકે છે. હરખ અને પ્રસન્નતાના વાઘા પહેરીને પણ આંસુ ઊભરાય છે. તો કોઇવાર વેદનાના સરોવરના કમળ બની ખીલે છે આંસુ.\nઆંખોને આપણે દરિયો કહીએ તો તેમાં આંસુની ભરતીને ઓટ આવ્યા કરે છે. તેને આભના શશીના કિરણો સાથે દોસ્તી નથી. પણ મનની સંવેદનાની સાથે ગોઠડી કરે છે. આમ જૂઓ તો આંસુએ માનવીને આપેલું ઈશ્વરનું વરદાન છે. લાગણીને વ્યક્ત કરવાની ભાષા છે જે મૌનમાં ઘૂંટાઇને સુગંધિત બને છે.\nઆંસુ એ આદ્ર હદયની નિશાની છે. આંસુમાં ગંગાજળની પવિત્રતા છે. જ્યારે હદયથી પસ્તાવો થાય છે ત્યારે આપોઆપ આંખ છલકાઇ જાય છે. તેને રોકવા માટે શબ્દો તો નકામા પડે છે. પાંપણની દીવાલ પણ રોકી શકતી નથી. તે બધા બંધન તોડી છલકાઇ જ જાય છે. અને જ્યારે આ પવિત્રતા પણ છેતરાઇ જાય છે ત્યારે મગરના આંસુ બને છે. અને આ આંસુ નથી પણ મૌનની ગરિમાને હરી લેતો સુનામી છે.\nકેટલાય આંસુ પાછળ ઉષાની કોમળતાં હોય છે. તો કેટલાય આંસુ દરિયાને કિનારે આવેલા ખડક જેવા જડ એટલેકે કઠણ હોય છે. તેમાં કશો બદલો લેવાની ભાવના આપોઆપ કોતરાઇ જાય છે. ત્યારે તેની પવિત્રતાની ગાંઠ છૂટી જાય છે અને તે મેલા થાય છે. આમ આંસુ તે આપણા હદયની લિપિ છે. હદયને વાંચવા માટે આંસુને સમજવા જરૂરી છે. શબ્દોની રમતથી સામેવાળી વ્યક્તિને છેતરી શકાય છે. આંસુ ઘણી વખત આવો ખેલ ઉઘાડો પાડી દે છે. હા, પણ એક વાત છે કે આંસુ હરખના હોય કે દુ:ખના કે કોઇપણ પ્રસંગના પણ તેનાથી તેની પવિત્રતા ઓછી નથી થતી. આપણે ત્યાં આજે ગંગા મેલી થઇ ગઇ છે તેને મેલી કરવાવાળા પણ આપણે જ છીએ. તેવીજરીતે મગરના આંસુ વહાવી આપણે આંસુની પાવનતાને મેલી કરીએ છીએ. બાકી આંસુ તો ક્યારેય અપવિત્ર હોય નહીં. કારણકે તે હદયના ઊંડાણથી ઉદભવી આપણી નજરને એક નવી દ્રષ્ટિ આપે છે\nઆંસુ એ ઇશ્વરનું એવું વરદાન છે. જેનાથી દરેક વ્યક્તિ પોતપોતાની લાગણી આલેખે છે. ભલે તે કિનારે આવતી બધી વસ્તુને પોતાનામાં સમાવી લે છતાં આ વરદાન સૌ કોઇ ચાહે છે. છતાં કેટલાકને મળતું નથી તે એક વૈજ્ઞાનિક વિષય છે. આપણે તેને વૈજ્ઞાનિક નહીં બનાવતાં માત્ર હદયિક બનાવીએ તો તેની લિપિ જરૂર ઉકેલી શકીશું.\nવર્ષાબેનનો આંસુ વિશે ગેસ્ટબ્લોગનો લેખ ગમ્યો. મારી લઘુ નવલ 'અધૂરી આત્મકથા 'નાં નિવેદનમાં લખ્યું હતું ------ આ આંસુઓ કોની જિંદગીમાં નથી હોતા અરે માણસના જન્મની શરૂઆત જ આંસુથી થાય છે. બાળક જો જન્મતાં રડે નહીં તો ડોક્ટર વ્યાકુળ બનીને એને રડાવવાનો પ્રયત્નો કરશે.એનાં ગાલ પર તમાચા મારશે,એની પીઠ ઠપકારશે. કારણકે તેઓ જાણે છે કે બાળક રડશે તો જ જીવી જશે. આપણે બધાં પણ નવજાત શિશુ જેવા છીએ. સર્જનહાર સતત આપણને ઠપકારતાં કહે છે \"થોડું રડી લેશો તો જીવી જશો. \" આ રડવું એટલે લાગણી ,સંવેદના અને કરુણાથી જીવવું.\nગેસ્ટ બ્લોગ : નારી સહજ અભિવ્યક્તિ\nએક કેન્સર સર્વાઈવરની પ્રેરણાગાથા\nઉત્તરાયણ દરમ્યાન પંખીઓને બચાવવા હેલ્પલાઇન\nમાસ્ટર સ્ટોરી ટેલર - સંજય લીલા ભણસાલી\nગેસ્ટ બ્લોગ : આંસુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/International_news/Detail/03-02-2018/20381", "date_download": "2018-06-25T00:05:46Z", "digest": "sha1:CSCRX7I2MFA26EYZUNZHEQOBCGVXNKV3", "length": 13494, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "અંકારામાં થયેલ બોંબ વિસ્ફોટમાં આંઠ શંકાસ્પદીઓની ધરપકડ", "raw_content": "\nઅંકારામાં થયેલ બોંબ વિસ્ફોટમાં આંઠ શંકાસ્પદીઓની ધરપકડ\nનવી દિલ્હી: તુર્કીની રાજધાની અંકારામાં થયેલ બોંબ વિસફોર્મ આઠ શંકાસ્પદલોકોની ધરપકડ કરવામાં આવી છે તુર્કીના અધિકારીઓ દાવર મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કીના કુકુરબારમાં ટૈક્સ કાર્યાલય નજીક ગેસ બોયલર રૂમમાં થયેલ વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે આ બોબ વિસ્ફોટમાં આરોપીઓને પકડવાં માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ ચાલી રહી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડ���ી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઈશરત જહાં એન્કાઉન્ટર કેસનો મામલો : સેન્ટ્રલ આઈબીના પૂર્વ ઉચ્ચ અધિકારીની અરજી પર સુનાવણી પૂર્ણ : સીબીઆઈ કોર્ટે ૧૬ ફેબ્રુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો access_time 3:33 pm IST\n'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ' (AIMPLB)નાં 'મોડલ નિકાહનામાં' માં નિકાહ દરમિયાન પતી દ્વારા પોતાની પત્નીને ભવિષ્યમાં ક્યારેય એક સાથે ત્રણ તલ્લાક નહી દયે તેવું લેખિતમાં સોગંધ લેવાની જોગવાઈ ઉમેરવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ૯ ફેબ્રુઆરીએ હેદરાબાદમાં શરૂ થનારી બેઠકમાં આ સુધારેલા મોડેલ નિકાહનામાં પર વિચાર-વિમર્શ થશે. access_time 12:57 am IST\nવડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વિદ્યાર્થીએ હેડ ઓફીસમાં આગ લાગી : ફાયર ફાઈટરો ઘટનાસ્થળે : આગ લાગતા ૫૦થી વધુ કર્મચારીઓને ઓફીસની બહાર કાઢવામાં આવ્યા : પૂર્વ વિદ્યાર્થીએ આગ લગાડી હોવાની શંકાએ સિકયુરીટી ગાર્ડે આ વિદ્યાર્થીને ઝડપી લીધો access_time 9:31 am IST\nઅમેરિકાના ટેમ્‍પા ફલોરિડામાં દાનનો ધોધ વરસાવતું ઇન્‍ડિયન અમેરિકન દંપતિ : શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને ૧૦ લાખ ડોલર તથા VYO ને ૯ લાખ ૩૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું access_time 9:45 pm IST\nકરણી સેનાનો યુ-ટર્નઃ હવે બધા રાજ્યોમાં પદ્માવત રીલીઝ કરવામાં આવશે 'મદદ' access_time 3:34 pm IST\nરામ મંદિરનો વિરોધ કરનારા પાકિસ્તાન ચાલ્યા જાયઃયુપી શિયા વકફ બોર્ડ access_time 11:38 am IST\nમિલ્કત પચાવવા માટે પત્નિને ગળાટુપો દેવા અંગે પકડાયેલ આધેડ પતિને છ માસની સજાનો હુકમ access_time 4:06 pm IST\nખોડિયારપરામાં જીતેન્દ્ર ઉર્ફ રાધે કોળીના ઘરમાં દરોડોઃ ૩૭ હજારનો દારૂ જપ્ત access_time 10:11 am IST\nએપ્રિલથી ૩ મહિના માટે હાપા-સાંત્રાગાછી વચ્ચે ખાસ એસી સુપરફાસ્ટ ટ્રેન દોડશે access_time 3:54 pm IST\nહાલારમાં પણ ટીવી રીલે કેન્દ્રો 'ધોળાહાથી'સમાન\nપોરબંદરમાં ''લોકસાહિત્યમાં જીવન મૂલ્યો''પરિસંવાદ સંપન્ન access_time 11:46 am IST\nશેત્રુંજી ડેમના પાણીનો બેફામ બગાડ access_time 11:40 am IST\nખેડા : તાન્‍યા હત્‍યા કેસના સંબંધીત બે સગીરોની ટ્રાયલ સામાન્‍ય આરોપીની જેમ થશે access_time 12:38 am IST\nઅમદાવાદમાં સાઉદી અરબથી ���રત આવેલા સસરાને પુત્રવધુએ જીવતા સળગાવી દીધા access_time 8:09 pm IST\nઅમદાવાદમાં રિસોર્ટ-હોટલનું સભ્યપદ અપાવવાના બહાને દંપતિ સાથે અડધા લાખની છેતરપીંડી access_time 7:11 pm IST\nવોટ્સએપના ૧.૫ અબજ યુઝર્સ કરે છે રોજ ૬૦ અબજ મેસેજની આપ-લે access_time 12:49 pm IST\nતમારી હેસિયત કરતાં મોંઘાં કપડાં કે જવેલરી પહેરશો તો આ શહેરની પોલીસ તમને પકડશે access_time 3:44 pm IST\nફલાઇટમાં ૮પ પ્લમ્બર હોવા છતાં ટોઇલેટમાં ગરબડને કારણે પ્લેન ડાઇવર્ટ કરવું પડયું access_time 3:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nએટલાન્‍ટામાં ગોકુલધામ હવેલી માટે ‘‘જગદ્‌ગુરૂ સત્‍સંગ હોલ''ના નિર્માણ માટે ટેનસી નિવાસી ગુજરાતી પરિવારનું ૫,૦૦,૦૦૦/- ડોલરનું દાન access_time 11:05 pm IST\nઅમેરિકામાં GOPIO લોસ એન્‍જલસ ચેપ્‍ટરે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવ્‍યો : ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન, ન્‍યુ દિલ્‍હીમાં યોજાયેલી પરેડનું નિદર્શન તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા access_time 9:47 pm IST\nઅમેરિકાના ટેમ્‍પા ફલોરિડામાં દાનનો ધોધ વરસાવતું ઇન્‍ડિયન અમેરિકન દંપતિ : શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને ૧૦ લાખ ડોલર તથા VYO ને ૯ લાખ ૩૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું access_time 9:45 pm IST\nઆફ્રિકા-ભારત વચ્ચે બીજી વનડે મેચને લઇને ઉત્સુકતા access_time 12:47 pm IST\nખેલો ઇન્ડિયા ફૂટબોલ સ્પર્ધા: હરિયાનાએ મિજોરમને 12-0થી પછાડ્યું access_time 4:45 pm IST\nવિજય હજારે ટ્રોફીમાં પંજાબની સુકાન હરભજનના હાથમાં access_time 4:42 pm IST\nસોમવારે રિલીઝ થશે અક્ષયની ફિલ્મ ગોલ્ડનું ટીઝર access_time 4:52 pm IST\n'વેલકમ ટુ ન્યુયોર્ક'માં ગુજરાતી યુવતી બનશે સોનાક્ષી સિંહા access_time 4:56 pm IST\nરીતિકની ફિલ્મ 'સુપર-30'માં વિલન બનશે પંકજ ત્રિપાઠી access_time 4:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://heenaparekh.wordpress.com/2009/03/16/%E0%AA%86-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF-3/", "date_download": "2018-06-25T00:20:31Z", "digest": "sha1:M6JFSEUR7NKUOZVLV2NRIVSYD5DC5QQA", "length": 15297, "nlines": 165, "source_domain": "heenaparekh.wordpress.com", "title": "આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? | મોરપીંછ", "raw_content": "\nમારી પસંદગીનું સાહિત્ય – હિના પારેખ \"મનમૌજી\"\nઆ પુસ્તક તમે જોયું\nમિત્રો, આ પુસ્તક તમે જોયું\nપ્રથમ વાર ચેતન ભગતની નવલકથા ‘વન નાઈટ એટ કોલ સેન્ટર’ વાંચવાની શરૂ કરી, ત્યારે કોઈ કારણસર મજા ન પડી અને એકાદ પ્રકરણ વાંચી છોડી દીધેલ. પણ ચેતન વિશે વધુ વાંચતાં ફરી જિજ્ઞાસા જાગી અને આ નવલકથા જ હાથમાં આવી. વાંચતો ગયો તેમ ગમતી ગઈ. “થ્રીલર” જે��ી ગતિથી આગળ વધતી હતી. પૂરી કર્યે જ છૂટકો પછી તો બાકીની બન્ને (બીજી “ફાઈવ પોઈન્ટ સમવન”) પણ વાંચી અને ગમી. ત્રણે અલબત્ત અંગ્રેજીમાં જ વાંચી.\nતદ્દન નવા, અપરિચિત વિષયો. કોલ સેન્ટર, આઈ. આઈ. ટી. અને ગુજરાતનું કોમી વાતાવરણ અને ધરતીકંપ. ત્રણેના પાત્રો તદ્દન યુવાન. થનગનતાં. જીવનને તદ્દન પોતાની રીતે જોતાં. બેફિકર. ભાષા પણ યુવાનોની. લેખક પર માન થાય કે આવા પ્રવર્તમાન વિષયોમાંથી વાર્તા શોધી કાઢી આવી રસપ્રદ અને લોકપ્રિય નવલકથાઓ લખી શક્યા છે. (આ નવલકથા કેટલી લોકપ્રિય છે તેની સાબિતી એ હતી કે મારા હાથમાં જ્યારે નવલ આવી ત્યારે એક જ વર્ષમાં (૨૦૦૮) તેની પાંત્રીસમી આવૃત્તિ હતી.)\nગુજરાતનું કોમી વાતાવરણ આબાદ ઝીલ્યું છે. તે જ નવલને ‘થ્રીલર’ બનાવે છે. ત્રણ મિત્રોનાં પાત્રો વહાલાં લાગે તેવાં છે. વિદ્યાને તો રમાડવાનું જ મન થાય તેવી ચિત્રિત કરી છે. મામા વિષે જબરું અવલોકન છે ચેતનનું.\nપણ એક વાર શરૂ કર્યા પછી પૂરી કરવાનું મન થાય તેવી નવલ તો છે જ. ચેતન તે માટે ધન્યવાદને પાત્ર છે.\n[હરેશ ધોળકિયા, ન્યુ મિન્ટ રોડ, ભુજ-કચ્છ-૩૭૦૦૦૧. ફોન: (૦૨૮૩૨) ૨૨૭૯૪૬]\nચેતન ભગતના પુસ્તકો વિશે ઘણી વખત વાંચ્યું હતું. પણ તેમના પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો ન્હોતો. જ્યારે મેં જાણ્યું કે ઉપરોક્ત પુસ્તકની પાંચ મહિનામાં પાંચ લાખથી વધુ નકલોનું વિક્રમી વેચાણ થયું છે ત્યારે એ નવલકથા વાંચવાની ઉત્સુકતા અને લેખકની કલમ પાસેથી અપેક્ષા વધી ગઈ. વળી જાણ્યું કે આજની યુવાન પેઢીમાં સૌથી વધુ વંચાતા લેખક છે ત્યારે નવલકથામાં એવું શું હશે એ પ્રશ્નો થતાં હતાં. એટલે જ્યારે નવલકથા મારા હાથમાં આવી મેં વિના વિલંબે વાંચી.\nયુવાન વાચકોને અને ખાસ કરીને આઈ.આઈ.ટી/આઈ.આઈ.એમ. ના ગ્રેજ્યુએટ ભારતને શા માટે ચેતન ભગતની નવલક્થાઓ ગમે છે\n૧. નવલકથાના પાત્રો યુવાન છે. એટલે તમામ યુવાનો વાચકોને તેમાં રસ પડે છે.\n૨. નવલકથાના પાત્રો યુવાન તો છે જ પણ સાથે સાથે સ્વપ્ન જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે મંડ્યા રહે છે. સાહસ અને રોમાંચથી ભરેલા છે.\n3. યુવાનોને રસ પડે તેવાં તમામ વિષયો જેવા કે ક્રિકેટ, બિઝનેસ, પ્રેમ, શારીરિક નિકટતા વગેરેને તેણે આવરી લીધા છે.\n૪. નજીકના ભવિષ્યમાં બનેલી ઘટનાઓ જેવી કે ધરતીકંપ, ગોધરાકાંડ અને અનુગોધરા વગેરેને નવલકથાના પ્રવાહમાં વણી લીધા છે જેથી યુવાન વાચકોને પોતિકું લાગે છે.\n૫. છેલ્લું અને મહત્વનું કારણ. જે યુવાન વાચકોએ આ નવલકથાને આ��લી વધાવી છે તેઓએ આ પહેલા પોતાની માતૃભાષાની કોઈ ખાસ નવલકથા વાંચી કે જોઈ પણ નથી. આ યુવાન વર્ગના રોજિંદા વ્યવહારની ભાષા અંગ્રેજી છે. અને ચેતન ભગતની નવલકથાઓ મૂળ અંગ્રેજીમાં લખાયેલી છે. જે પહેલું મળ્યું તે વાંચ્યું અને ગમ્યું. બાકી ગુજરાતી ભાષામાં પણ કેટલી બધી ઉત્તમ નવકથાઓ લખાઈ છે. તે બધી વાંચ્યા પછી ચેતન ભગતની નવલકથા સાથે તેની સરખામણી થાય તો ખ્યાલ આવે કે માતૃભાષામાં થયેલા સર્જનો પણ ઉત્કૃષ્ટ છે. અશ્વીની ભટ્ટની આશકા માંડલ, ફાંસલો, ઓથાર, અંગાર કે આખેટ જેવી નવલકથાઓ ઉપરોક્ત નવલકથા કરતાં વધારે સારી છે એવું મારું અંગતપણે માનવું છે.\n૩ મિસ્ટેક ઓફ માય લાઈફ-ચેતન ભગત, અનુવાદ: હરેશ ધોળકિયા\nપ્રકાશક: આર. આર. શેઠની કંપની\nfrom → મને ગમતાં પુસ્તકો\nહીનાબહેન… મુદ્દા નંબર – ૫ સાથે સંમત ૧૦૦% સંમત\nમારું પણ અંગતપણે માનવું છે: અશ્વીની ભટ્ટની આશકા માંડલ, ફાંસલો, ઓથાર, અંગાર કે આખેટ જેવી નવલકથાઓ ઉપરોક્ત નવલકથા કરતાં વધારે સારી છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ\nઈમેઈલથી સબ્સ્ક્રાઈબ થવા માટે ક્લીક કરો\nમને ગમતાં પુસ્તકો (10)\nઆ પુસ્તક તમે જોયું\nબે માળાનું પંખી-ભાગ ૨\nઆ પુસ્તક તમે જોયું\nપત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’\nઆ પુસ્તક તમે જોયું\nઆ પુસ્તક તમે જોયું\nસુરક્ષિત: બાકી રહ્યું નથી\nsapana on આ પુસ્તક તમે જોયું\nHetal Shah on શ્રી ગંગેશ્વર મહાદેવ\nવિશ્વદીપ બારડ on આ પુસ્તક તમે જોયું\nlaaganee on આ પુસ્તક તમે જોયું\nHaresh kanani on આ પુસ્તક તમે જોયું\nગુજરાતીમાં સરળતાથી ટાઈપ કરવા માટે અહીં ક્લીક કરો\n« ફેબ્રુવારી એપ્રિલ »\nપર્સન્ટેજ અને પર્સનટાઈલ-મહેશ પુરોહિત heenaparekh.com/2018/05/29/per… 3 weeks ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sanatan-dharma/cow-pooja-117060400001_1.html", "date_download": "2018-06-25T00:32:33Z", "digest": "sha1:SOSU5MPQMEBOE2MHKVU74S3W6HGJV27R", "length": 6379, "nlines": 124, "source_domain": "gujarati.webdunia.com", "title": "ગૌ પરિક્રમાથી મળે છે ખૂબ લાભ, ખિસ્સુ ઢીલુ કર્યા વગર ઈચ્છા પૂરી થશે | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nવિષ્ણુધર્મોત્તરપુરાણ મુજબ માણસએ કોઈ પણ અનિષ્ટનીએ નિવૃતિ માટ ગૌમાતાના પૂજનનો વિધાન કર્યું છે. ઘણા રીતે દુર્યોગ તે માણસને છૂ પણ નહી શકતા જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે કે પછી દરરોજ ગૌમારા માટે ચારા કે રોટલીનો દાન કરે છે. તલ, જવ અને ગોળનો બનેલું લાડુ નવ ગાઉઅને ખવડાવાથી અને પરિક્રમા કરવાથી સંતાન પ્રાપ્તિ અને મનોવાંછિત ફળ મળે છે. પતિ-પત્નીમાં અણબનાવ કે ક્લેશ રહેતું હોય તો બન્ને જોડાથી ગૌમાતાની પરિક્રમા કરો અને ઘરેથી રોટલી બનાવીને તલનું તેલ લગાવી ગોળની સાથે નવ ગાયને ખવડાવો. ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.\nઆ પણ વાંચો :\nગૌરી ખાનએ પહેરી આ ડ્રેસ- લોકોએ ગંદા કમેંટસ કર્યા..\nરાહુલ ગાંધી બાદ ખુદ અમિત શાહ આદિવાસીઓને મનાવવા દક્ષિણ ગુજરાતના પ્રવાસે નિકળ્યા\nહેપી બર્થડે શાહરૂખ : બોલીવુડના કિંગ છે શાહરૂખ ખાન\nViral: ગૌરીએ શેયર કરી દીકરી સુહાનાની આ Photo તો અબરામનું ટશન પણ જોવા મળ્યુ\nજીએસટીમાં બધી પોલિટિકલ પાર્ટીની સરકાર મળીને નિર્ણય કરે છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી\nસૌભાગ્યવતી સ્ત્રીએ પોતાની આ 5 વસ્તુઓ બીજાને શેયર ન કરવી ...\nસુહાગન મહિલાઓ હમેશા પોતાની વસ્તુઓ કોઈના કોઈ સાથે શેયર કરી લે છે પણ કેટલીક વસ્તુઓ કોઈની ...\nશુ આપ જાણો છો હનુમાનજીની પૂંછડીમાં આગ કેમ લગાડવામાં આવી \nસામાન્ય રીતે સૌને રામાયણ વિશે એક વાત જરૂર યાદ રહે છે કે સીતાનુ અપહરણ કરી લંકા કોણ લઈ ગયુ ...\nએક ગુણી પત્ની હોવાના સંકેત , શું જણાવ્યું છે શાસ્ત્રોમાં\nહિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ . એ સિવાય ...\nભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન\nભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/64", "date_download": "2018-06-24T23:51:43Z", "digest": "sha1:HDLVFUZJQQLQ6RRS77G2C7SW3QQKZ42P", "length": 7486, "nlines": 66, "source_domain": "anadimukta.org", "title": "શ્રીજીમહારાજે સંતોનો મહિમા ગાયો | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsશ્રીજીમહારાજે સંતોનો મહિમા ગાયો\nશ્રીજીમહારાજે સંતોનો મહિમા ગાયો\nએક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ તમે ઘેલા નદીએ પધારો તો આપણે મંદિર ચણવાનું કામ ચાલે છે, તે સારું પાણા કઢાવીએ.”\nપછી શ્રીજીમહારાજ નદીએ પધાર્યા તે ઉગમણે આરે મોટા પત્થર ઉપર બેઠા. ત્યાં સદ્. મુક્તાનંદ સ્વામી મહારાજ આગળ આવીને બેઠા ને બીજા સાધુ, પાર્ષદ તથા હરિભક્ત સર્વે પથરા કાઢવા લાગ્યા. તે પથરા કાઢવાનું કામ બહુ ઝડપથી ચાલ્યું ને ગામમાંથી ગરઢેરા (વડીલો) શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા. ને આવી શ્રીજીમહારાજને પગે લાગીને આગળ બેઠા, ત્યારે શ્રીજીમહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી જે, “વાતો કરો.” ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામીએ બહુ સારી વાતો કરી તે સર્વે ગરઢેરાને સારું લાગ્યું.\nપછી શ્રીજીમહારાજે વાત કરી તે બહુ સારી લાગી ત્યારે શ્રીજીમહારાજે સોમલાખાચરને કહ્યું, “આ ગરઢેરાને પૂછો જે, આ સાધુને કેવા જાણો છો ” ત્યારે સોમલાખાચરે સૌને પૂછ્યું પણ કોઈ બોલ્યા નહિ ને તાતણિયા ગામનો એક ચારણ બોલ્યો જે, “સદ્. મુક્તાનંદ સ્વામી તથા સદ્. બ્રહ્માનંદ સ્વામી તે તો મોટા છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “આ બીજા સાધુને કેવા સમજો છો ” ત્યારે સોમલાખાચરે સૌને પૂછ્યું પણ કોઈ બોલ્યા નહિ ને તાતણિયા ગામનો એક ચારણ બોલ્યો જે, “સદ્. મુક્તાનંદ સ્વામી તથા સદ્. બ્રહ્માનંદ સ્વામી તે તો મોટા છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “આ બીજા સાધુને કેવા સમજો છો ” ત્યારે તેમણે કહ્યું, “એવા ધાન ખાવાવાળા તો ઘણા ભેળા થાય છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “તમે સમજો છો તેવા આ સાધુ નથી. એ તો બહુ મોટા છે.” એમ કહી સદ્. શાંતાનંદ સ્વામીને કહ્યું, “સદ્. સિદ્ધાનંદ સ્વામીને બોલાવો.”\nપછી સદ્. સિદ્ધાનંદ સ્વામીને હાથમાં કોદાળી ને પરસેવો ચાલ્યો જાય, તેવા ને તેવા તેડી લાવ્યા ને જેમ મોરનું ગળું હાલે એમ સદ્. સિદ્ધાનંદ સ્વામીનું ગળું શ્રીજીમહારાજનું ભજન કરવાથી ચાલતું હતું તે જોઈને કાઠી તથા ચારણને સ્વામીનો બહુ ભાર પડ્યો. એટલે તેમણે કહ્યું જે, “મહારાજ આ તો બહુ મોટા સાધુ છે.” એટલે શ્રીજીમહારાજે કહ્યું, “સર્વે સાધુને આવી રીતે ભજન થાય છે ને સૌ સાધુ જે આ કામકાજ કરે છે તે તો અમને રાજી કરવા સારુ કરે છે પણ કામકાજ કરતાં નિરંતર ભજન કર્યા કરે છે.” એ રીતે એમની આગળ શ્રીજીમહારાજે બહુ વાત કરી. પછી તે સર્વે શ્રીજીમહારાજને પગે લાગીને ઊઠ્યા. પછી ચાર-પાંચ ઘડી સુધી પત્થર કાઢવાનું કામ ચલાવ્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું, “હવે કામ બંધ રાખો.” પછી કામ બંધ રાખી સૌ સાધુ, પાર્ષદ તથા હરિજન માથે એક એક પત્થર ઊંચકી શ્રીજીમહારાજ સાથે દરબારમાં આવ્યા.\nઆમ, શ્રીજીમહારાજે સંતોનો મહિમા ગાઈ, પક્ષ રાખવાની ઉત્તમ રીત શીખવી.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratilexicon.com/quotes/categoryquotelist/23", "date_download": "2018-06-25T00:29:46Z", "digest": "sha1:D4TE3T5L6LEO3TS7TXE233IYSXGFI3B6", "length": 3427, "nlines": 111, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Quotes - GujaratiLexicon", "raw_content": "\n\" ઈશ્વર એક વખતમાં એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તેને લઈ લે છે \"\n\" કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી \"\n\" ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ \"\n\" જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે \"\n\" શ્રદ્ધાનો અર્થ છે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અર્થ છે ઈશ્વર પર વિશ્વાસ \"\n\" સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઈ શકે, બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઇચ્છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે \"\n\" હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે \"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/india-s-improved-power-supply-situation-over-past-year-034951.html", "date_download": "2018-06-25T00:32:11Z", "digest": "sha1:BAMASTTIHL2MPD3VMZOPITQOVK2MFI6G", "length": 8263, "nlines": 108, "source_domain": "gujarati.oneindia.com", "title": "છેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો | india's improved power supply situation over past year - Gujarati Oneindia", "raw_content": "\n» છેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો\nછેલ્લા 1 વર્ષમાં પાવર સપ્લાયના ક્ષેત્રે જોવા મળ્યો મોટો સુધારો\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nસૌર ઊર્જા: સરકારની નવી માર્ગદર્શિકાથી શું ફાયદો થશે\n2022 સુધી દેશના તમામ ઘરોમાં હશે વિજળી: પીયૂષ ગોયલ\nગુજરાત હાઇકોર્ટનો 102 BPL ખેડૂત કુટુંબોને વીજ પુરવઠો આપવા આદેશ\nદેશમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પાવર સપ્લાયમાં ભારે સુધારો જોવા મળ્યો છે. ઇન્ડિયા ટુડેના ઓગસ્ટ, 2017માં થેયલ મૂડ ઓફ ધ નેશન સર્વેમાં આ વાતની પુષ્ટિ થઇ છે. આ સર્વેમાં સમાવિષ્ટ 41 ટકા ગ્રાહકોનું કહેવું છે કે, તેમના વિસ્તારમાં પાવર સપ્લાયમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે 15 ટકા ગ્રાહકોનું કહેવું છે કે, પાવર સપ્લાયના મામલે ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. સર્વેમાં સમાવિષ્ટ કુલ 55 ટકા ગ્રાહકોએ કહ્યું કે, વીજળીના સપ્લાયમાં આ વર્ષે ઘણો સુધારો જોવા મળ્યો છે.\nગ્રાહકોનો આ અભિપ્રાય વિદ્યુત વિભાગના યુઆરજેએ(URJA) પોર્ટલ પર ઉપલબ્ધ સિસ્ટમ ડેટા સાથે મેળ ખાય છે, જે મુજબ દેશમાં પાવર કટના સરેરાશ આં���ડામાં મોટો ઘટોડો નોંધાયો છે. જુલાઇ 2016માં મહિને સરેરાશ 16.33 ટકા પાવર કટ થતો હતો, જુલાઇ 2017 સુધીમાં આ આંકડો ઘટીને 9.21 કલાક થયો હતો. આ પોર્ટલ પર અખિલ ભારતીય પાવર સપ્લાયની સાથે રાજ્યના સ્તરે 1000થી વધુ શહેરોમાં પાવર સપ્લાય અંગેની જાણકારી ઉપલબ્ધ છે. ગ્રાહકો www.urjaindia.co.in વેબસાઇટ પર જઇ કે પછી ટોલ ફ્રી નંબર 1800 200 3004 પર મિસકોલ કરી વીજળી વિભાગની તમામ એપ ડાઉનલોડ કરી શકે છે.\nતમામ પ્રક્રિયાઓને ગ્રાહકો માટે ઘણી સરળ બનાવવામાં આવી છે. હવે ગ્રાહકો 1912 પર વીજળી સાથે સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાહકોની લાંબા ગાળાની ફરિયાદોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જુલાઇ 2016માં 16.6 ટકા લાંબા ગાળાની ફરિયાદો હતી, જે જુલાઇ 2017માં ઘટીને 9.2 ટકા થઇ છે. આ પ્રક્રિયામાં લોકોની ભાગીદારી અને અભિપ્રાયોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેના પરિણામે પાવર સપ્લાયની સુવિધામાં સુધારો જોવા મળ્યો છે.\nઆ સાથે જ ભારત સરકાર 24 કલાક પાવર સપ્લાયના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%8B-vartman-pravaho/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B9/", "date_download": "2018-06-25T00:27:41Z", "digest": "sha1:CF2Z2GPV4FRRMYYR35RQ3ICIPXJXWFAZ", "length": 7328, "nlines": 134, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "પુરસ્કાર-સમારોહ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nરાહુલ ભટ્ટાચાર્યને વર્ષ-૨૦૧૨નો ઓંડાટજે પુરસ્કાર.\nવર્ષ ૨૦૧૨થી નોબેલ પુરસ્કારની ઇનામી રકમ ઘટાડવાનો નિર્ણય.\nદિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલને એક્સીલેન્સ ઈન સિનેમા એવોર્ડ.\nવર્ષ-૨૦૧૨ અને ૨૦૧૧ના રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કારથી ૫૩ લોકો સન્માનિત.\nમાઇકલ હનેકેની ફિલ્મ અમોર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પુરસ્કાર પામ ડી ઓરથી સન્માનિત.\nઈઝરાયેલી વૈજ્ઞાનિક ડેનિયલ હિલેલ વલ્ડૅ ફૂડ પ્રાઈઝ-૨૦૧૨.\nસચિન તેંડુલકરને વિઝડન ઇ���્ડિયા આઉટ સ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ.\nવિનાયક સેન અને બુલુ ઈમામને ગાંધી ફાઉન્ડેશનનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર.\nબાંગ્લાદેશ ભારતીય કર્નલ અશોક તારાને સન્માનિત કરશે.\nઆઈફા એવોર્ડ : રણવીર કપૂર શ્રેષ્ઠ અભિનેતા, વિદ્યા બાલન શ્રેષ્ઠ અભિનેત્રી.\nભારત અને બહેરીન વચ્ચે કરવેરા માહિતી વિનિમય સમજૂતી.\nભારત અને તુર્કી વચ્ચે ખેલ અને યુવા બાબતોના ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી.\nચીન અને રશિયા વચ્ચે મહત્વપૂર્ણ ૧૦ કરાર પર હસ્તાક્ષર.\nસિયાચીન મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં થયેલી મંત્રણાઓ.\nએક્સિસ બેંક અને આલી યુનાઈટેડ બેંક વચ્ચે નાણાં ટ્રાન્સફરની સુવિધા અંગે સમજૂતી.\nબીજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગોનાઈઝેશન સમિત-૨૦૧૨ સંપન્ન.\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32550", "date_download": "2018-06-25T00:27:20Z", "digest": "sha1:WFF4FFTRRX64FVSJVDBVGF2TUA2VV7S5", "length": 6224, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "લાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ – City Watch Live News Amreli", "raw_content": "\nલાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ\nપોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે કે જાદવને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઠી પોલીસ લાઇન મા વિદાય સમારોહ યોજાયો આ વિદાય સમારોહમા લાઠી શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો અને અમરેલી જીલ્લા ના પોલીસ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા પોલીસ કર્મચારી જે કે જાદવ ને શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પી એસ આઇ જેતપરીયા આ કાર્યક્રમ હાજર રહ્યા હતાં. વિદાય સમારંભની તસ્વીર.\nઅમરેલી Comments Off on લાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ Print this News\n« ભાવનગરથી સુરત જતી લકઝરી બસમાં નણદોયે દુષ્‍કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ (Previous News)\n(Next News) રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા ખેડૂતોને અપીલ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%88%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%AB%E0%AA%A8-%E0%AA%B9%E0%AB%8B/", "date_download": "2018-06-24T23:57:48Z", "digest": "sha1:N3WXKOW4IWDYQB4URYRVYEEQSYMFBPZO", "length": 4954, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષે નિધન – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષે નિધન\nમહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષે નિધન\nમુંબઈ : આ સદીના મહાન વૈજ્ઞાનિક તરીકે જેની ઓળખ થાય છે તેવા સ્ટીફન હોકિંગનું બુધવારે ૭૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનની જાણકારી તેમના પ્રવક્તાએ આપી છે. જાણવા મળ્યું છે કે સ્ટીફન હોકિંગ લાંબા સમયથી બિમાર હતા. નોબલ પુરસ્કારથી સન્માનિત હોકિંગની ગણતરી દુનિયાના મોટા અને મહાન ભૌતિક વૈજ્ઞાનિકોમાં થાય છે. તેમનો જન્મ ઇગ્લેન્ડના આઠ જાન્યુઆરી ૧૯૪૨માં ઓક્સફોર્ડમાં થયો હતો. હોકિંગના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટીમ છે. તેમણે પણ તેમના પિતાની મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેન સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની પાસે ૧૨ માનદ ડીગ્રીઓ છે. અને હોકિંગના કાર્યને જોતા અમેરિકાએ તેમને સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપ્યું છે.\nજગતાત સાવધાન : કાલથી નહી મળે નર્મદાનીર\nસીએમ રૂપાણીની ડિનર ડિપ્લોમસીઃ આજે સરકાર – સંગઠન અને સંઘ ભે���ા થશે\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2017/10/", "date_download": "2018-06-25T00:22:47Z", "digest": "sha1:UZY5Y4T47KOL35MKX2YKKUJRIF4PHBU4", "length": 6727, "nlines": 142, "source_domain": "www.yashpaljadeja.com", "title": "October 2017", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nએ દિવાળી ક્યાં ગઈ\nગઈ કાલે રાતે ઉંઘ નો'તી આવતી, એટલે લાઈટ ચાલું કરી કઈક વાંચવા બેઠો. પણ પછી વાંચવાનું પડતું મૂકી, 2-3 દિવસ પહેલાં દિવાળી પર કવિતા લખવાનું વિચારેલું એ લખવા બેઠો.\nમૌજ-મસ્તી ને ઉલ્લાસવાળી એ દિવાળી ક્યાં ગઈ\nજેની વર્ષભર રાહ જોવાતી, એ દિવાળી ક્યાં ગઈ\nઅગિયારસથી પડતું વેકેશન, છે.....ક દેવ-દિવાળી સુધી ચાલતું,\nએ રજાઓની મજા વાળી એ દિવાળી ક્યાં ગઈ\nથેલો ભરીને ફટાકડા અને ડબ્બો ભરીને મીઠાઈ,\nધડાકા-ભડાકાની ઝાકમઝોળ અને કાજુ-કતરીની લિજ્જત વાળી એ દિવાળી ક્યાં ગઈ\nરૉકેટ ને બૉમ્બ, કોઠી ને ચક્કર, ને\nહવામાં તારામંડળથી પોતાનું નામ લખતાં, એ દિવાળી ક્યાં ગઈ\nમમ્મીનો પાલવ પકડી કકળાટ નાખવા જવું,\nઅને વળતા પાછું વળી ન જોવું એવું મમ્મી કહેતી, એ દિવાળી ક્યાં ગઈ\nવર્ષમાં એક વાર લેવાતા નવા કપડાં પહેરી,\nહર્ષ સાથે હળતા-મળતા એ દિવાળી ક્યાં ગઈ\nવડીલોના આશીર્વાદ અને સાથે મળતાં સિક્કા,\nએ સિક્કાનો ઢગલો કરી સાંજ પડે ગણતાં, એ દિવાળી ક્યાં ગઈ\nકોણ જાણે કેમ, આપણે બદલાયા કે દિવાળી બદલાય ગઈ,\nઅમાસના અંધકારને તેજોમય બનાવનારી એ દિવાળી ક્યાં ગઈ\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nએ દિવાળી ક્યાં ગઈ\n10 વિચ��ર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લેખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2013/05/14/gujaratilexicon_new_game_whats_my_spel/", "date_download": "2018-06-25T00:16:54Z", "digest": "sha1:5GFLIMSD7EPJS5E5BOEUZ2PYHHVYCIGT", "length": 10773, "nlines": 159, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » ગુજરાતીલેક્સિકોનની નવી શબ્દ રમત “Whats My Spell”", "raw_content": "\nગુજરાતીલેક્સિકોનની નવી શબ્દ રમત “Whats My Spell”\nવિક્રમ સંવત પ્રમાણે મહા માસના પ્રારંભ સાથે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને બાળકોને પરીક્ષાની પૂર્ણાહુતિ અને હવે તો પરીક્ષાના પરિણામ પણ આવવા લાગ્યા છે, પરંતુ બાળકોને ઉનાળાની રજાઓનું વેકેશન તો હજી છે જ એટલે બાળકો રજાઓમાં નવી નવી રમત રમવાનું શોધે. આજના આધુનિક જમાનમાં બાળકો ઘરની બહાર રમત રમવાને બદલે ઘરમાં રહીને મોબાઇલમાં, ટી.વી.માં વીડિયો ગેમ અને કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ઓનલાઇન રમાતી રમત રમે છે. આ બધા ઉપકરણો દ્વારા બાળકોને જ્ઞાન સાથેની રમત રમવા મળે તો કેવું સારું ત્યારે આ પ્રશ્નના ઉકેલ સાથે ગુજરાતીલેક્સિકોને ગુજરાતી શબ્દોની “Whats My Spell” આપ સૌ સમક્ષ રજૂ કરેલ છે. આ રમત નાનાં ભૂલકાંઓ સહિત મોટા વડીલોને પણ રમવાની મજા આવશે.\nઆ રમતમાં દરેક પૃષ્ઠ પર આઠ શબ્દો સાચી અને ખોટી જોડણીના એમ બે વિકલ્પો સાથે આપવામાં આવશે. તેમાંથી તમારે સાચી જોડણીવાળા શબ્દો પર ક્લિક કરીને તમારા જવાબની પસંદગી કરવાની રહેશે. આપેલા બધાં જવાબની પસંદગી થઈ ગયા બાદ તેનું પરિણામ જાણવા માટે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.\nPlay More બટન પર ક્લિક કરતાં નવા શબ્દો ખુલશે અને જો તમે સૌથી વધુ વખત સાચા જવાબો આપશો તો તમારું નામ Top 5 playersમાં આવશે.\nગુજરાતી ભાષામાં ��ભ્યાસ કરતાં સૌને આ રમત દ્વારા ગુજરાતી શબ્દોની સાચી જોડણીનું જ્ઞાન થશે અને સાચી રીતે ગુજરાતી ભાષામાં લખવાનું શક્ય થશે. ચાલો ત્યારે, આપણી ગરવી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે સૌ પ્રથમ ગુજરાતી “Whats My Spell” રમત અહીં ક્લિક કરીને રમીએ :\n“Whats My Spell” રમત રમતાં જો આપ અટકો કે ગૂંચવાવ તો તેનો હેલ્પ વીડિયો અને તેની મદદ માર્ગદર્શિકા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.\nકહેવત છે કે “જૂનું તેટલું સોનું” તો ગુજરાતીલેક્સિકોનની સાઇટ પર આવી સોના જેવી ઘણી જ્ઞાનસભર રમતો જેવી કે “શબ્દ સરખાવો”, “હેન્ગ મંકી”, “ક્રોસવર્ડ”, “ક્વિક ક્વિઝ” રજૂ કરેલી છે. તે રમવાનું વિસરી તો નથી ગયાને\nઆપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.\nજય જય ગરવી ગુજરાત\nNo Response to “ગુજરાતીલેક્સિકોનની નવી શબ્દ રમત “Whats My Spell”” »\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2018/05/blog-post_5.html", "date_download": "2018-06-25T00:08:32Z", "digest": "sha1:ALLJHDIETL3KOUDQEXIPCSJUKL4QVHCV", "length": 12702, "nlines": 157, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: વેકેશનમાં મામા ને ઘેર...", "raw_content": "\nવેકેશનમાં મામા ને ઘેર...\nવેકેશન અને મામાનાં ઘર વચ્ચે એક અનેરો સંબંધ છે. પ્રસંગોપાત મામાને ઘેર જવાનું તો બનતું હશે પણ વેકેશન પડે એટલે મામાનું ઘર અચૂક યાદ આવે. મારાં બંને સંતાનો હાલ તેમનાં મામાને ઘેર મહેસાણામાં વેકેશનની મજા અને ઉનાળાની ગરમી માણી રહ્યાં છે અને હું પણ એક પ્રસંગે હાજરી આપવા મારા મામા ને ઘેર સૂરત આવ્યો છું અને વેકેશન તો નહીં પરંતુ નિરાંતની કેટલીક સુખમય પળો માણી રહ્યો છું. આ બ્લોગ લખતી વેળા એ વિચારો ના વમળ મનમાં જાગ્યા છે. સમય વિતતો જાય છે અને પરિવર્તનનું ચક્ર ફરતું ફરતું ઘણું બધું બદલી નાખતું રહે છે.\nમામાના ઘેર જમવામાં ગુંદાનું શાક બનાવવાની તૈયારી થઈ રહી છે. આ ગુંદા જોઈ ઘણી બધી જૂની યાદો તાજા થઈ જાય છે. ત્રણેક દાયકા અગાઉ મારા બચપણમાં વેકેશનમાં જોયેલી, માણેલી ઘટના અને બાબતો ગુંદા યાદ અપાવી જાય છે. ત્યારે ઉનાળાની ગરમી વેકેશન સાથે અથાણા, કેરી, પત્તાની રમતો, બટાટાની કાતરી, ખીચીયા પાપડ, નવો વેપાર, ચૂરણ, પેપ્સી અને આવું તો કઇંક લઈ આવતી. ક્યાં ગાયબ થઈ ગયું આ બધું\nરાઇ અને મેથીના પીળા કુરિયા ઉકળતા તેલમાં લાલ મરચાં સાથે પડોશમાં રહેતાં એક માસી પાસે મમ્મી ખાસ રીતે મિશ્ર કરાવતી અને તેમાં હળદરમાં પલાડેલા લીલી કાચી કેરીના પીળા કટકા નાખી અથાણું બનાવાતું જે કાચ ની બરણીમાં ભરી આખું વર્ષ ખાવા માટે વપરાતું. આ આખી પ્રક્રિયા જોવાની ખૂબ મજા પડતી. હળદરમાં પલાડેલા કાચી કેરીનાં એ કટકા તડકે સૂકાવા મૂક્યા હોય ત્યારે ચોરીને ખાવાની મજા આજના બાળકો ક્યાંથી માણી શકવાના જ્યારે બેડેકરનાં ઇન્સ્ટન્ટ અથાણાંનો વપરાશ આપણને કોઠે પડી ગયો છે. કેરીનાંએ પીળાં કટકાનો તીવ્ર સ્વાદ હજી મારી દાઢમાં સચવાયો છે.\nગુંદામાંથી દસ્તા વડે તેને તોડીને તેનાં ચીકણા બી કાઢવાની ક્રિયા પણ એટલી જ મજેદાર રહેતી. આ ગુંદા અને કરંદાનું અથાણું પણ હવે ભાગ્યે જ જોવા મળે છે.\nબટાટા બાફી ગરમ ગરમ પાણીમાં નાંખી તેની છાલ ઉતારવાનું કામ પરાણે મમ્મી પાસેથી આંચકી લેતાં અને પછી તેમાંથી સળી આકારની કાતરી કે ખાસ પ્રકારની છીણી પર છોલી કાણા કાણાવાળી બટાટાની કાચી વેફર તૈયાર કરવાની ક્રિયા જોવાની મજા પણ અનોખી હતી. પછી એને ���કળતા તેલમાં તળાય ત્યારે થતો છમ્મ કરતો અવાજ હજી કાનમાં ગુંજે છે. આજે બાળકોને જે ખૂબ ભાવે છે તેવી મૅકડોનાલ્ડ ની ફ્રેંચ ફ્રાઈસ કદાચ આ બટાટા ની કાતરીનું જ બદલાયેલું સ્વરુપ છે.\nખીચીયા પાપડ બનાવવા ખાસ પ્રકારનું મશિન વપરાતું જેમાં લીસ્સા બે સફેદ ગોળાકાર ડિશ જેવા ભાગ પર તેલ લગાડી વચ્ચે લોટનું ગુલ્લું મૂકી ઉપર દંડા જેવાં હાથાથી દબાણ આપવાનું એટલે ગુલ્લાંમાંથી સરસ મજાનો ગોળાકાર કાચો પાપડ તૈયાર થઈ જાય. તડકામાં જૂની સાડી છાપરા કે ચારપાઇ પર પાથરી તેના પર આ ગોળાકાર કાચા પાપડ કતાર બદ્ધ સૂકાવા મૂકાય. આવા દ્રશ્યો હવે ભાગ્યે જ જોવા મળે છે.\nકેરી, ચૂરણ અને કેસરી રંગ ની ઓરેન્જ ફ્લેવર વાળી કે કાળાશ પડતા રંગ ની કાલાખટ્ટા ફ્લેવર વાળી પેપ્સીની મજા જોકે હજી ઉનાળામાં આજના બાળકો પણ માણતાં જોવા મળે છે ખરા ક્યારેક. પેપ્સી ત્યારે ચાર આનામાં મળતી અને હવે તો પાવલી નું ચલણ જ બંધ થઇ ગયું છે. પત્તાની રમતો, નવો વેપાર કે અન્ય એ જમાનાની રમતોનું સ્થાન હવે મોબાઈલ દ્વારા છીનવી લેવાયું છે.\nવિચાર આવે છે કે જ્યારે આજ નાં બાળકો મોટા થશે ત્યારે સમય ચક્રએ કેવું પરિવર્તન આણ્યું હશે ત્યારે આજ નાં મોટાં થયેલાં બાળકો પાસે પણ વેકેશનમાં માણેલી સુખદ સ્મૃતિઓનો કેવોક ખજાનો હશે ત્યારે આજ નાં મોટાં થયેલાં બાળકો પાસે પણ વેકેશનમાં માણેલી સુખદ સ્મૃતિઓનો કેવોક ખજાનો હશે આશા રાખીએ કે ત્યારે પણ વેકેશન અને મામાનું ઘર મનમાં આવા જ સ્પંદનો જગાડી શકે\nવેકેશન ની વ્યાખ્યા બદલાતી જાય છે. જૂની યાદો જે તમે અને અમે વાગોળીએ છીએ તે આજની પેઢી માણી તો નહીં શકે પણ જોઈ પણ નહીં શકે. ઉનાળાની રજાઓ એટલે મામાનું ઘર અને આખા વર્ષના અથાણાંની તૈયારી આ સમીકરણ સંપૂર્ણપણે ખોવાઈ જશે. ચાલી સિસ્ટમ અને સંયુક્ત કુટુંબ જેમ જેમ તૂટતા જાય છે તેમ તેમ કેટલાક સામાજિક રીતિ-રીવાજો ઇતિહાસમાં જમા થઈ જશે.\n વેકેશનની તો આતુરતાપૂરવક રાહ જોવાતી.. પછી ભલે ઉનાળાનું હોય કે દિવાળીનું ..બંને વેકેશનની મજા અલગ. મોટે ભાગે મે મહિનાના વેકેશનમાં બહારગામ કે મામાના ઘરે જવાનું થતુ હોય. મિત્રો સાથે હસતા રમતા કે નિર્દેાશ તકરાર માં દિવસો વીતી જતાં તો સાથે જુદી જુદી રમતોનું વૈવિધ્ય .. ગિલ્લી દંડા, ગોટી, સાપસીડી જેવી કેટલીય રમતો. અને ખરેખર સૂકવેલી કેરી ચોરીને ખાવાની તો મજા જ કંઈ ઓર હતી.અત્યારના જેવી સગવડો તે સમયમાં ભલે નહોતી તો પણ કોઈ અભાવ નહોતો સાલતો. હવે આજે જ્યારે 'એક જ બાળક' કે 'બાળક જ નહિ' નું ચલણ છે ત્યારે આવનાર જનરેશન માટે મામા- માસી કે કાકા - ફોઈનું અસ્તિત્વ જ કદાચ લુપ્ત થઈ જશે.\nગુજરાતી ફિલ્મ - રેવા\nબળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા\nવેકેશનમાં મામા ને ઘેર...\nગેસ્ટ બ્લોગ : માનવતાની મ્હેક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31661", "date_download": "2018-06-25T00:29:43Z", "digest": "sha1:KAHPPPTYVPBNT2AWJ6KQ62FCKYNH43D5", "length": 7735, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "અમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ – City Watch Live News Amreli", "raw_content": "\nઅમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ\nનાથાલાલ સુખડીયા એ કલેક્ટર ને રજૂઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે,અમરેલી નગરપાલિકા ના પ્રમુખ,ચીફ ઓફિસર,બાંધકામ ઈજનેર વિગેરે મળી અમરેલી ની જનતા ને સરેઆમ દ્રોહ કરી શહેર ના ગરીબ વિસ્તારો માં ઉભી કરવાની ઓજી.વિસ્તારની ગ્રાન્ટ પોતાના મળતિયા ના લાભાર્થે વાપરેલ જેના પુરાવા સાથે રજૂઆત કરવા છતાં ત્વરિત પગલા ભરેલ નથી.જે બહુ જ ગંભીર બાબત છે.આમ છતાં સોમવાર તા.૧૪-૫-૧૮ સુધીમાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો હું સમગ્ર અમરેલી ની જનતા અવાજ રૂપે આપના પટાગણ માં તા.૧૪-૫-૧૮ ના ૧૧ કલાકે ખુલ્લા આકાશ માં તડકા માં અર્ધનગ્ન હાલત માં જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહી કરાય ત્યાં સુધી આમરણાત ઉપવાસ પર બેસીસ જે અંગે ઉભી થતી તમામ પરીસ્થિત ની જવાબદારી આપ સાહેબ શ્રી ની રહેશે તેમ જણાવેલ હતું.\nઅમરેલી Comments Off on અમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ Print this News\n« સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં (Previous News)\n(Next News) મુખ્યમંત્રી રૂપાણી ને ચેલેન્જ,એક બોરીબંધ બતાવો તો રાજીનામું આપી દઈશ : પરેશ ધાનાણી »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/valentine-day/happy-propose-day-2017-113020800005_1.html", "date_download": "2018-06-25T00:11:16Z", "digest": "sha1:NL7VO67FVPSGV6CYZUGXP3GF6AF6EBHL", "length": 9512, "nlines": 111, "source_domain": "gujarati.webdunia.com", "title": "Tips for Prapose day | પ્રપોઝ ડે ટિપ્સ - કેવી રીતે કરશો તમારી વેલેન્ટાઈનને પ્રપોઝ ? | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nવેલેન્ટાઈન વીકનો બીજો દિવસ તમારા માટે આ અઠવાડિયાની સૌથી મોટી ખુશી આપી શકે છે. આ અવસર પર પ્રપોઝ ડે. જો તમે કોઈને તમારા દિલની વાત કહેવા માંગતા હોય તો આ ખાસ દિવસ ફક્ત તમારે માટે છે. આ દિવસે કંઈક જુદા જ અંદાજમાં તમે તમારા દિલની વાત પોતાના પ્રિય સુધી પહોંચાડી શકો છો.\nસોશિયલ મીડિયાની દુનિયામાં કશુ પ્ણ અશક્ય નથી. આ કારણે આજના પ્રેમી આધુનિક અને પ્રયોગશીલ થઈ ગયા છે. આ પ્રેમીઓ માટે રજૂ કરીએ છીએ કેટલીક પ્રપોઝ કરવાના ટિપ્સ.\nપ્લેનના ધુમાડાંથી લખો આઈ લવ યૂ\nઆ ટિપ્સ થોડી ખર્ચાળ છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને સ્થાનીક ફ્લઈંગ ક્લબમાં તમારી કોઈની સાથે સારી ઓળખાણ છે તો આ રીત તમને એ ખાસ યુવતીના દિલ સુધી તમારા દિલની વાત પહોંચાડવામાં જરૂર મદદ કરશે.\nછાપામાં છપાવો જાહેરાત - જો તમારા પ્રેમીને રોજ છાપું વાચવાની ટેવ છે અને નિયમિત રીતે બધા પેજ વાંચે છે તો કેમ ન છાપામાં જાહેરાત જ તેને પ્ર���મનો પૈગામ આપી દેશે. આ રીતે કેટલાક પહેલુ છે જે સારા ખરાબ બંને હોઈ શકે છે. આ રીતે અડધી દુનિયાને જાણ થઈ જશે કે તમારા દિલમાં શુ છે. પણ જો તમને વિશ્વાસ છે કે જવાબ હા જ હશે તો જ આ રીત અપનાવજો. આ આઈડિયા કામ કરી જાય તો સારા ખરાબની ચિંતા કોણે છે.\nમલ્ટીપ્લેક્સમાં ફિલ્મ શરૂ થતા પહેલા\nતમે બંને કોઈ રોમાંટિક ફિલ્મ જોવા ગયા હોય અને પડદા પર કોઈ આવે એ પહેલા તમે તેની આંખોની સામે પોતાના દિલની કહો. ફિલ્મ શરૂ થતા પહેલા જ વાતાવરણ ફિલ્મી થઈ જશે અને જો આ ફિલ્મ રોમાંટિક હોય તો ચિંતા ન કરશો. મલ્ટીપ્લેક્સમાંથી બહાર નીકળતા જ તે તમને હા કહી દેશે. પણ એ માટે કોઈ ઉંચા બોલ કે શાયરીના શબ્દોનો ઉપયોગ કરો જેથી તમારો પ્રસ્તાવ સીધો તેના દિલમાં ઉતરી જાય.\nમુન્નાભાઈ બની જાવ રેડિયો પર\nશુ તમે તમારા દિલની વાત જોર-શોરથી આખી દુનિયાની સામે કહેવા માંગો છો અને જાણો છો કે તમારો પ્રેમી/પ્રેમિકાને આ રીત પસંદ આવશે.. તો આ રીત તમારા જેવા લોકો માટે જ બની છે. જે યુવતીને તમે પ્રેમ કરો છો તેની પસંદગીની રેડિયો સ્ટેશન પર એ શો વિશે માહિતી મેળવી લો જે સાંભળવુ એ ક્યારેય મિસ નથી કરતી.\nતેના પ્રિય રેડિયો જોકીનુ સ્થાન એ દિવસે તમે લેશો અને બધા સાંભળનાર લોકો સામે રજૂ થશે તમારા દિલની વાત. કોશિશ કરો કે તમને આ સંદેશ પહેલાથી જ રેકોર્ડ કરી લેવામાં આવે જેથી તમે એ સમયે તમારા એ ખાસની સાથે રહી શકો જ્યારે આ સંદેશ રેડિયો પર પ્રસારિત થતો હોય.\nઆ પણ વાંચો :\nકેવી રીતે કરશો પ્રપોઝ\nવેલેંટાઈન વીક એટલે આશિકોની નવરાત્રિ\nવેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે...શું કરવું ને શું ન કરવું...યુવાઓમાં થનગનાટ\nકેવી રીતે બનશો છોકરીઓના મનપસંદ બોયફ્રેંડ \n7 ફેબ્રુઆરી Rose Day: ગુલાબના રંગોમાં મહેકતો પ્યારનો એહસાસ\nવેલેન્ટાઈન ડે વિશેષ - કેવો બોયફ્રેંડ ગમે છે છોકરીઓને...\nવેલેંટાઈન વીક એટલે આશિકોની નવરાત્રિ\nપ્રથમ દિવસે - દેવીને ગુલાબનું ફુલ અર્પિત કરવામાં આવે છે (રોઝ ડે) બીજો દિવસ - દેવી પાસે ...\n\"8 ફેબ્રુઆરી Propose Day\" પ્રેમનો ઈજહાર કરવાનો દિવસ\nકોઈના પ્રત્યે લાગણી અથવા આકાર્ષણ કે તેમના પ્રત્યે પ્રેમનો મીઠો એહસાસ તો મીઠો લાગે છે. ...\nવેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે...શું કરવું ને શું ન કરવું...યુવાઓમાં થનગનાટ\nપ્રેમની અભિવ્યકિતના દિવસ એટલે વેલેન્ટાઈન ડે. ૧૪મી ફેબુ્રઆરીના આડે ગણતરીના દિવસ બાકી રહ્યા ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32751", "date_download": "2018-06-25T00:26:55Z", "digest": "sha1:A7GSKGT7FPC2HV2NFSM5JMFOXUBM7HVR", "length": 5752, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "પાલીતાણા કોંગ્રેસના ૪ સભ્યો ૬ વર્ષ માટે સસ્પેન્ડ – City Watch Live News Amreli", "raw_content": "\nપાલીતાણા કોંગ્રેસના ૪ સભ્યો ૬ વર્ષ માટે સસ્પેન્ડ\nપાલીતાણા નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.-૧ના સદસ્યો, ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયા (ઓમદેવસિંહ), વિક્રમભાઇ ભજનમલ રૂપેજા, ગીતાબેન અરવિંદભાઇ શિયાળ અને ઉકરણબેન ગોવિંદમલ કુકડેજાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમજ કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ ચારેય સભ્યોને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.\nભાવનગર Comments Off on પાલીતાણા કોંગ્રેસના ૪ સભ્યો ૬ વર્ષ માટે સસ્પેન્ડ Print this News\n« રાજુલાના પીપાવાવધામમાં ઉપવાસ આંદોલનના ૪૧ દિ’ : ૨ મહિલાની તબિયત લથડી (Previous News)\n(Next News) શુક્રવારથી પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં સદ્ભાવના પર્વ »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B3", "date_download": "2018-06-25T00:42:05Z", "digest": "sha1:CMLEB2OK7WYGKDA5Y4DDW2L5SSKAYJ2V", "length": 3590, "nlines": 83, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પત્રાળું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપત્રાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપતરાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપત્રાળું; પાંદડાનો કરેલો થાળી જેવો આકાર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/51c1003659/clean-up-the-mess-at-a-person-who-is-a-multi-million-dollar-business-today", "date_download": "2018-06-25T00:23:31Z", "digest": "sha1:OMLMHQ2SKNTOFKCHGCZY2TKRY3BDN43U", "length": 24822, "nlines": 116, "source_domain": "gujarati.yourstory.com", "title": "એક સમયે વાસણ સાફ કરનાર વ્યક્તિ આજે કરે છે કરોડોનો કારોબાર", "raw_content": "\nએક સમયે વાસણ સાફ કરનાર વ્યક્તિ આજે કરે છે કરોડોનો કારોબાર\nઆમ તો ઢોંસા એક દક્ષિણ ભારતીય વાનગી છે, પણ આજકાલ ભારતના બીજા રાજ્યોમાં જ નહીં પરંતુ લગભગ દુનિયાભરમાં ઢોંસા બનાવાય છે અને ખવાય છે. ઢોંસાનો સ્વાદ આજે દુનિયાભરમાં વખણાય છે. જોકે મહત્વની વાત તો એ છે કે ઢોંસા સાથે સફળતાની એક એવી વાર્તા જોડાઈ ગઈ છે જેના દ્વારા આવનારા ઘણા વર્ષો સુધી લોકો મહેનત અને સંઘર્ષના મહત્વને સમજતા રહેશે.\nઆ વાર્તા છે ‘ઢોંસાના ડોક્ટર’ના નામથી ઓળખાતા ‘ઢોંસા પ્લાઝા’ના માલિક અને સ્થાપક પ્રેમ ગણપતિની. ‘ઢોંસા પ્લાઝા’ ચેઈન રેસ્ટોરન્ટ્સનું નામ છે. ભારતભરમાં ‘ઢોંસા પ્લાઝા’ના ઘણાં બધા આઉટલેટસ છે અને આ આઉટલેટમાં રોજના હજારો લોકો ઢોંસા અને બીજી વાનગીઓનો આનંદ અને સ્વાદ માણી રહ્યાં છે. જોકે બહારથી ગ્લેમરસ દેખાતા આ ‘ઢોંસા પ્લાઝા’ સાથે જોડાયેલી છે સંઘર્ષની એક અનોખી સ્ટોરી.\nવાત છે પ્રેમ ગણપતિની. ‘ઢોંસા પ્લાઝા’ના આઉટલેટમાં વિવિધ વાનગીઓ વેચીને દરરોજના લાખો રૂપિયા કમાઈ રહેલ માલિક પ્રેમ ગણપતિ એક સમયે મુંબઈની બેકરીમાં વાસણ સાફ કરતા હતા. જે મહાનગરમાં મોટી નોકરી મેળવવાના સપના સાથે પોતાના ગામથી શહેર આવેલ પ્રેમ ગણપતિ સાથે પહેલા દિવસે જ વિશ્વાસઘાત થયો હતો. પણ જેમ તેમ કરીને પોતાની જાતને સંભાળીને પ્રેમે એક અજાણ્યા શહેરમાં જે સંઘર્ષ કર્યો તેને આજે લોકો એક ઉદાહરણ તરીકે જોવે છે.\nવિવિધ વ્યંજનો અને વાનગીઓ દ્વારા કરોડો રૂપિયાનો કારોબાર ચલાવનારા પ્રેમ ગણપતિનો જન્મ તમિલનાડુના ટૂટીકોરિન જીલ્લાના નાગલાપુરમ ગામમાં થયો હતો. પ્રેમનો પરિવાર મોટો છે જેમાં છ ભાઈ અને એક બહેન છે, પિતા લોકોને યોગ અને કસરત શીખવતા. થોડી ઘણી ખેતીવાડી પણ ખરી પણ અચાનક ખેતીમાં નુકસાન થવાના લીધે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઈ અને ઘરમાં ખાવાનાં પણ ફાંફાં પડવા લાગ્યા, અને એજ સમયે પ્રેમ ગણપતિએ નક્કી કરી લીધું કે દસમા ધોરણની પરીક્ષા પછી તે આગળ ભણવાના બદલે ઘર ચલાવવામાં પિતાની મદદ કરશે.\nપ્રેમે થોડા દિવસો માટે ગામમાં જ નાની મોટી નોકરી શોધી લીધી, પણ થોડા સમયમાં જ પ્રેમમે ખબર પડી ગઈ કે ગામમાં જરૂરીયાત અને મહેનત પ્રમાણે કમાણી નહીં થઇ શકે. અને એટલે તેમણે ચેન્નઈ જઈને નોકરી કરવાનો નિર્ણય કર્યો. ચેન્નાઈમાં પણ પ્રેમને નાની મોટી નોકરીઓ જ મળી. જેના દ્વારા જરૂરીયાતો પૂરી કરવાનું શક્ય નહોતું. અને એ સમયે પ્રેમને એક સારા પગારવાળી નોકરીની શોધ હતી. તે સમય દરમિયાન જ એક ઓળખીતા દ્વારા પ્રેમને મુંબઈમાં સારી નોકરી આપવાની ઓફર કરવામાં આવી અને વાયદો કરાયો કે તે પ્રેમને 1200 રૂપિયાની નોકરી અપાવશે. અને તે સમયે તો 1200 રૂપિયા પ્રેમ માટે ઘણી મોટી રકમ હતી. પ્રેમને પોતાના ઓળખીતા પર વિશ્વાસ હતો અને તે ચેન્નઈ છોડીને મુંબઈ જવા તૈયાર થઇ ગયો.\nપ્રેમની ઓળખીતી વ્યક્તિ તેને ટ્રેઈન દ્વારા ચેન્નઈથી મુંબઈ લાવ્યા હતા. પહેલા બંને વીટી સ્ટેશન (હાલમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ) પર ઉતર્યા, જ્યાંથી તે વ્યક્તિએ પ્રેમને લોકલ ટ્રેઈનમાં ચઢાવી દીધો અને પ્રેમનો સામાન તેમજ પૈસા લઇ, પ્રેમ સાથે વિશ્વાસઘાત કરી રફુચક્કર થઇ ગયો. એ પરિચિત વ્યક્તિએ પ્રેમ પાસે કશું જ રહેવા ન દીધું. પ્રેમ પાસે જે કંઇ પણ સામાન અને પૈસા હતા તે જતા રહ્યાં હતા. પોતાની જ કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા થયેલા આ વિશ્વાસઘાતે પ્રેમને હચમચાવી મૂક્યો.\nઅજાણ્યું શહેર અને એ પણ મુંબઈ. પ્રેમ સાવ એકલો પડી ગયો. તેને ખબર નહોતી પડી રહી કે આખરે તે કરે તો શું કરે પૈસા તો હતા નહીં અને ઉપરથી તમિલ સિવાય તેને બીજી કોઈ ભાષા આવડે નહીં. મુંબઈ��ાં પ્રેમનું બીજું કોઈ ઓળખીતું પણ નહીં. અને ભાષાની પણ સમસ્યા. પ્રેમ એ સમયે કોઈની સાથે વાત કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નહોતો.\nજયારે તે બાંદ્રા સ્ટેશન પર લોકલ ટ્રેઈનમાંથી ઉતર્યો તો જાણે ચારેતરફ નિરાશા વ્યાપી ગઈ. લોકોની ભીડ વચ્ચે તેને ખબર નહોતી કે તે કોની પાસે જાય, મદદ માંગે તો ક્યાં અને કોની જોડે\nપ્રેમની આવી હાલત જોઈ એક ટેક્સીચાલકને તેના પર દયા આવી અને તે પ્રેમને લઈને ધારાવીમાં આવેલ મારીયમ્મન મંદિર આવી ગયો. આ મંદિરમાં મોટા ભાગના લોકો તમિલભાષી જ હતા. ટેક્સીવાળાને લાગ્યું કે ત્યાં કોઈને કોઈ તમિલભાષી પ્રેમની જરૂરથી મદદ કરશે અને પ્રેમ પોતાના ગામડે પરત ફરી શકશે. અને થયું પણ એવું જ. મારીય્મ્માન મંદિરમાં તમિલભાષી લોકો પ્રેમની મદદ માટે તૈયાર થયા અને પ્રેમને ઘરે પાછો મોકલવાની ખાતરી પણ આપી. પણ હવે પ્રેમનો ઈરાદો બદલાઈ ગયો હતો. તેણે નક્કી કરી લીધું કે તે મુંબઈમાં રહીને જ નોકરી કરશે.\nમુબઈમાં પ્રેમને પહેલી નોકરી ચેમ્બુરમાં મળી અને એ નોકરી હતી વાસણ સાફ કરવાની. જી હા, મહીને 150 રૂપિયાના પગાર પર એક નાની બેકરીમાં વાસણ સાફ કરવાની નોકરી પ્રેમને મળી. પ્રેમે ઘણાં સમય સુધી વાસણ સાફ કર્યા પણ પ્રેમને આ પગાર ઓછો પડતો. આટલા પગારમાં પ્રેમ પોતાની જરૂરિયાતો પણ પૂરી નહોતા કરી શકતા તો પછી ઘરે પૈસા મોકલવાનો તો સવાલ જ નહોતો. એ બેકરીના માલિકને પ્રેમે વિનંતી પણ કરી કે તેને વેઈટર બનાવવામાં આવે. પરંતુ બેકરી માલિકે પ્રેમની આ રજૂઆત પણ કંઈ ઝાઝું ધ્યાન ના આપ્યું અને આખરે પ્રેમે વાસણ ધોવાની નોકરી જ ચાલુ રાખવી પડી.\nવધુ પૈસા કમાવવા પ્રેમે રાતના સમયે એક નાના ઢાબા પર રસોઈયાનું કામ શરૂ કર્યું. પ્રેમને ઢોંસા બનાવવાનો શોખ હતો અને આજ શોખના કારણે ઢાબામાલિકે પ્રેમને ઢોંસા બનાવવાનું કામ આપ્યું. દિવસ-રાતની મહેનત બાદ પ્રેમ થોડી ઘણી બચત કરવામાં પણ સફળ રહ્યો. અને આજ નાનકડી બચત થકી પ્રેમે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું.\nસૌપ્રથમ તો પ્રેમે બચત થકી જમા કરેલ રકમમાંથી ઈડલી-ઢોંસા બનાવવાની રેંકડી ભાડે લીધી, 1000 રૂપિયાના વાસણ લીધા, એક સ્ટવ અને ઈડલી-ઢોંસા બનવવાનો થોડો સમાન પણ. આ વાત છે વર્ષ 1992ની. પોતાની રેંકડી લઇને પ્રેમ વાશી રેલ્વે સ્ટેશન પહોંચ્યો અને ઢોંસા બનાવીને વેચવા લાગ્યો. પ્રેમનો ઢોંસાપ્રેમ કંઇક અજબ હતો. પ્રેમ એટલા તો સ્વાદિષ્ટ ઢોંસા બનાવતો કે થોડા જ સમયમાં તેની ખ્યાતિ ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો પ્રેમે બનાવેલા ઢોંસા ખાવા આવતાં. ખાસ કરીને તો વિદ્યાર્થીઓમાં પ્રેમના ઢોંસા ખૂબ જ લોકપ્રિય બન્યા અને તેઓ રોજ પ્રેમની રેંકડી પર આવતા અને ઢોંસા ખાતા.\nઆજ દરમિયાન પ્રેમની આ વિદ્યાર્થીઓ સાથે મિત્રતા થઇ ગઈ. અને તેઓ સૌ પ્રેમને તેનો કારોબાર વધારવા માટે સલાહ આપતા. અને એ વિદ્યાર્થીઓના પ્રોત્સાહનને કારણે જ પ્રેમે વર્ષ 1997માં એક દુકાન ભાડે રાખી અને બે વ્યક્તિઓને નોકરીએ પણ રાખ્યા અને આ રીતે પ્રેમે એ પોતાનું સૌથી પહેલું ‘ઢોંસા રેસ્ટોરન્ટ’ ખોલ્યું અને એ રેસ્ટોરન્ટનું નામ રાખ્યું ‘પ્રેમ સાગર ઢોંસા પ્લાઝા’.\nઆ નામ રાખવા પાછળ પણ એક કારણ હતું. જે જગ્યાએ પ્રેમે દુકાન ખોલી હતી તે વાશી પ્લાઝા નામે ઓળખાતી. અને પ્રેમને લાગ્યું કે જો તે વાશી અને ઢોંસાને જોડી દેશે તો બહુ જલ્દી ફેમસ બની જવાશે. અને થયું પણ એમ જ. પ્રેમની રેસ્ટોરન્ટ ખૂબ ચાલવા લાગી.\nપ્રેમના ઢોંસા ખાવા ઘણાં વિદ્યાર્થીઓ આવતા અને આજ વિદ્યાર્થીઓની મદદથી પ્રેમે કોમ્પ્યુટર ચલાવવાનું પણ શીખી લીધું. અને ઈન્ટરનેટની મદદથી પ્રેમે દુનિયાભ ની વિવિધ વાનગીઓ બનાવવાનું પણ શીખી લીધુ. અને આ જ સમય દરમિયાન પ્રેમને એક આઈડિયા આવ્યો અને આજ એક વિચારે પ્રેમની જિંદગી બદલી નાખી અને પ્રેમના સપનાને નવી ઉડાન પણ આપી.\nપ્રેમે ઢોંસા પર પ્રયોગો કરવાનાં શરૂ કર્યાં. વિવિધ દેશો અને રાજ્યોની વાનગીઓને ઢોંસા સાથે જોડવાનું કામ શરૂ થયું. ચાઇનીઝ ખાવાનું પસંદ કરનારા લોકો માટે ચાઇનીઝ ઢોંસા બનવા લાગ્યા, ઉત્તર ભારતીયો માટે ઢોંસામાં પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો. જોકે ઢોંસા પર પ્રેમ જે પ્રોયોગો કરતા તે સફળ થઇ રહ્યાં છે કે નહીં તે ચકાસવા પ્રેમ પ્રેમ અમુક વિધાર્થીઓને પણ પોતાની સાથે રાખતો અને પોતે બનાવેલ ઢોંસા એમને ચખાડતો. તે લોકોને ઢોંસા સ્વાદિષ્ટ લાગે તો જ ઢોંસાની એ નવી વેરાઈટીને બનાવી લોકોને વેચતો.\nખૂબ જ ઓછા સમયમાં પ્રેમે પોતાની રેસ્ટોરન્ટમાં 20 જેટલા વિવિધ ઢોંસા બનાવીને વેચવાના શરૂ કર્યાં. નવીન અને સ્વાદિષ્ટ ઢોંસા ખાવા માટે લોકોની ઘણી ભીડ પણ ભેગી થવા લાગી. લોકોની માંગને પહોંચી વળવા પ્રેમે રેસ્ટોરન્ટને મોટી કરવાની ફરજ પડી. લોકોની ચોઈસ અને માંગ પ્રમાણે પ્રેમ વધુ ને વધુ નીતનવા ઢોંસા બનાવવા લાગ્યો અને આ નવા ઢોંસાની ચર્ચા મુંબઈભરમાં એ રીતે થવા લાગી કે રેસ્ટોરન્ટની બહાર લોકોનાં ટોળેટોળા એકઠા થવા લાગ્યા. વર્ષ 2005 સુધીમાં તો પ્રેમે આજ 104 પ્રકારના ઢોંસા તૈયાર કરી નાખ્યા. અને પોતાના ઢોંસા થકી જ પ્રેમ ‘ઢોંસાના ડૉક્ટર’ ના નામથી પણ ઓળખવવા લાગ્યો. પ્રેમને સારા એવા પ્રમાણમાં નફો પણ મળવા લાગ્યો. લોકોની માંગને પહોંચી વળવા પ્રેમે એક નવું રેસ્ટોરન્ટ પણ શરૂ કરી દીધું. લોકોની માંગ વધતી ગઈ અને એક પછી એક રેસ્ટોરન્ટ્સ ખૂલતા ગયા, આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો. માંગ વધી તો કામ પણ વધ્યું અને આ કામને પહોંચી વળવા પ્રેમે મદદ માટે પોતાના ભાઈને પણ ગામથી મુંબઈ બોલાવી લીધો.\nપ્રેમના ઢોંસા એટલા તો ફેમસ થવા લાગ્યા કે લોકો પ્રેમને મુંબઈની બહાર પણ રેસ્ટોરન્ટ ખોલવા આગ્રહ કરવા લાગ્યા અને પ્રેમે મુંબઈની બહાર પણ ઢોંસા પ્લાઝા ખોલવાના શરૂ કરી દીધા. અને એક પછી એક એમ ઢોંસા પ્લાઝાના આઉટલેટ્સ દેશના અલગ અલગ શહેરોમાં ખૂલવા લાગ્યા. પ્રેમને વધુ એક મોટી સફળતા ત્યારે મળી જયારે ઢોંસા પ્લાઝાનું વિદેશમાં પણ આઉટલેટ ખુલ્યું. અને ત્યારબાદ અન્ય દેશોમાં પણ સફળતાનો આજ સિલસિલો ચાલુ રહ્યો. વિદેશમાં ન્યૂઝીલેન્ડ, મધ્યપૂર્વ અને દુબઈ સહીત 10 દેશોમાં ‘ઢોંસા પ્લાઝા’ના રેસ્ટોરન્ટન્ટ્સ પ્રેમની સફળતાની ગવાહી આપી રહ્યાં છે. આજે પણ દુનિયાભરમાં આ સિલસિલો ચાલુ છે અને પ્રેમના ઢોંસા મશહુર થતા જઈ રહ્યાં છે. ‘ઢોંસા પ્લાઝા’ના 105 જાતના ઢોંસામાંથી 27ના તો પોતાના ટ્રેડમાર્ક છે\nપ્રેમ ગણપતિની આ વાર્તા આપણને શીખવી જાય છે કે સંઘર્ષ અને મજબૂત મનોબળ દ્વારા કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે. એક સમયે જે વ્યક્તિ લોકો પાસે નોકરી શોધતો હતો, તે લોકોના ત્યાં વાસણ ઘસવાનું કામ કરતો હતો તે વ્યક્તિ સંઘર્ષ, મહેનત અને ઈચ્છા શક્તિને આધારે આજે બીજા કેટલાંયેને નોકરીએ રાખનાર ‘ઢોંસા પ્લાઝા’નો માલિક છે.\nઆમ તો 'ઢોંસા' ને 'ડોસા' કે 'દોસા' પણ કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત શબ્દ 'ઢોંસા' છે જેથી અહીં ઢોંસા શબ્દનો ઉપયોગ કરી સ્ટોરી લખવામાં આવી છે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nફેશન ડિઝાઈનિંગનું કામ છોડી શ્વેતાએ શરૂ કર્યું બકરીપાલન, આજે 25 લાખથી વધુ ટર્નઓવર\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://naitik1199.wordpress.com/", "date_download": "2018-06-25T00:01:02Z", "digest": "sha1:4KVAQDTCLC3HSG46V76S24D7SEJAPLAQ", "length": 23764, "nlines": 276, "source_domain": "naitik1199.wordpress.com", "title": "ღ♥ღ~ Naitik's Blog ~ღ♥ღ | આવડત ઉપર વિશ્વાસ, નસીબ ઉપર શ્રદ્ધા અને પ્રેમાળ મન", "raw_content": "\nટૂંકમાં . . . .\nઓફબીટ – અંકિત ત્રિવેદી\nઆવડત ઉપર વિશ્વાસ, નસીબ ઉપર શ્રદ્ધા અને પ્રેમાળ મન\nદીવાને જોઈને આ શેર બોલી તો જુઓ Boss. શ્રદ્ધા અને Positivityની આતંશબાજી ભીતર થશે.\nચાલ ખલીલ, આ અંધારાને ખોતરીએ\nએમાં કંઈ અજવાળા જેવું લાગે છે \nઅંધારાને ખોતરવાથી અજવાળું મળી શકે છે \nઅજવાળું શબ્દ જ કેટલો મોહક છે અજવાળાનો અનુભવ નથી થતો, અજવાળું નાનું કે મોટું નથી હોતું. અજવાળું પ્રગટતું હોય છે… પ્રસરતું હોય છે… અજવાળું એટલે જ નવા વિચારો-નવા જોમનું આવાહન..\nકોઈ પણ ક્યારેય ઉદાસ ના થાય\n તો મારી આસપાસ ના થાય 😀\nઆપણે બસ એ સૌને પ્રેમ કરીએ, આપણાં પોતાના લોકોના ટેન્શન, ચિંતા, બધું જાણવા તત્પર રહીએ.. સૌના સુખ ની ચિંતા કરીએ..\nઘણીવાર કોઈને ફક્ત સાંભળવાથી જ એમને સાંત્વના મળતી હોય છે. દિલાસો કે Solutionની એને જરૂર પણ નથી. . . .\nબીજાને ખુશ રાખવાની તત્પરતા એ જ આપણા ચહેરાનો આનંદ બની જાય\nઆપણે મધર ટેરેસા ની જેવું જીવન નથી જીવવું, આજની લાઈફમાં આપણા માટે એ શક્ય પણ નથી. અને કોઈ સમાજસેવા કરતી સંસ્થાને દાન આપવા પણ નથી જવું.\nઆપણી સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને સાચવીએ. તેમને ખુશ રાખીએ. બસ આ કરવા માં વ્યસ્ત રહીએ તો ખબર પણ નહિ પડે કે દિવસો કેમ જાય છે, કામનો થાક પણ ઓછો લાગશે..\nFinal Concluding statement : કોઈ વ્યક્તિના જીવનમાં આપણા થકી થતું અજવાળું એક રીતે આપણને જ પ્રકાશિત કરે છે. ❤ એ રસ્તે ચાલીએ તો હરપળ દિવાળી\nલાગે છે સમાજને આંખો નથી. એને ફક્ત જીભ અને કાન છે.\nકૃષ્ણ ના વ્યક્તિત્વ ને પૂરેપૂરું સમજવું આપણું તો કામ નહિ,\nઆંખ આડા કાન કરતા મને તો નથી આવડતું,\nરાધાકૃષ્ણની મૂર્તિ સૌને કેટલી વ્હાલી છે યાર \nરાધે રાધે ની ધૂન એમને ડોલાવે >\nઈશ્વરની પ્રેમિકાનું નામ ઈશ્વર પેહલા ભાવથી લે છે.\nપણ ફક્ત નિ:સ્વાર્થ પ્રેમમાં જ રાચતી અને હા\nસમાજની મર્યાદા બાબતે Respectively careful\nલાગે છે સમાજને આંખો નથી. એને ફક્ત જીભ અને કાન છે.\nકૃષ્ણના વ્યક્તિત્વ વિષે એક શબ્દ પુરતો છે “પ્રેમ”\nપ્રેમ ફક્ત શબ્દ નથી. .\nઈશ્વરકૃપા થી બનેલા કોઈ સંબંધનું નામ હશે\nકદાચ Infinity કે પછી આપણું existence હોઈ શકે \nઆપણા જીવનમાં પ્રેમ નું અસ્તિત્વ એ જ કૃષ્ણ.\nબસ એ જ ક્ષણ કૃષ્ણની પ્રાપ્તિ છે.\nમને personally માખણ ખાતા કાનુડા કરતા,\nRomanceથી તરબતર કૃષ્ણ વધુ વ્હાલા છે.\nઆવું બોલતા અચકાતો નથી એ મારું કૃષ્ણપણું જ છે.\nફક્ત જીભ અને કાનવાળા સમાજને કૃષ્ણ સમજાય ત્યારથી સતયુગ શરુ\nદિવાળી ની શુભકામનાઓ …..\nએક દીવો સળગાવતા ન આવડ્યું,\nઆમ તો આખું શહેર સળગાવી દઉં .\nદિવાળીની સવાર હોય અને શહેર દીવાઓ થી પ્રકાશિત હોય ત્યારે આવો કૈક વિચાર અંદર અજવાળું ફેલાવે તે માટે મુક્યો છે. ઈશ્વર ને શોધવાની વાત છે, તેની જરૂર આપણને છે તેમાં તો કોઈ બેમત નથી.. 😉 ક્યારેક કઈ માગવા તો ક્યારે આભાર માનવા, આપણે મનોમન તેમને યાદ કરીએ છીએ, પણ વધારે નજીક જવા શું કરવું ભાવેશ ભટ્ટ કહે છે, કે આમ તો એવી તાકાત હોય છે આપણામાં કે આખું શહેર સળગાવી દઈએ. પણ એક દીવો આપણાંથી સળગતો નથી.. કયો દીવો\nઈશ્વર ને સમજવા માટે આધ્યાત્મિક માર્ગ પણ છે આપણે ત્યાં નથી જવું, મારી એવી હેસિયત પણ નથી કે હું તમને એવી કઈ વાત કરી શકું, બીજો એક રસ્તો science છે. god particle વિષે સમજીએ અને એ પરમ તત્વ ને ઓળખીય જેને બ્રમ્હાંડ નં સર્જન કર્યું છે, પણ ના એવી કોઈ વાત કરી ને તમને બોર નથી કરવા.. ..\nબહુ simple વાત છે, આપણી આસપાસ ના વ્યક્તિઓ ને નજર સામે લાવો… સૌથી પેહલા તો જે સૌથી નજીક છે એનો જ હસતો ચેહરો સામે આવશે. કઈ પણ કરી શકીએ આપણે તેમના માટે. . બરાબર ને એમના માટે જ તો જીવીએ છીએ એવું લાગતું હોય છે ક્યારેક..\nપછી એક વર્ગ એવો આવશે જે રોજબરોજ આપણી સાથે રેહતા હોય એટલા નજીક ન પણ હોય.. છતાં એક અલગ જ મહત્વ ધરાવતા હોય આપણા જીવન માં. જીવન એમના વિના અધૂરું નથી. પણ એમના હોવા થી પૂરું છે એમ તો પાક્કું કહી શકાય. ખેર..\nહવે એવા લોકો કે જેમનો વિચાર કરતા જ આપણા ચેહરા ની આકૃતિ બદલાઈ જાય છે. આપણને એમની હાજરી કાંટાની જેમ વાગે છે. પણ એક રીતે જોઈએ તો એ લોકો આપણને પોતાની જેવા બનતા રોકે છે. એમનો તો આભાર માનવો જોઈએ.\nબસ આ દરેક ને પ્રેમ કરીએ, આ બધાના ટેન્શન, ચિંતા, બધું જાણવા તત્પર રહીએ.. સૌના સુખ ની ચિંતા કરીએ. બીજાને ખુશ રાખવાની તત્પરતા એ જ આપણા ચહેરાનો આનંદ બની જાય.. ઘણીવાર કોઈને ફક્ત સાંભળવાથી જ એમને સાંત્વના મળતી હોય છે. દિલાસાની પણ જરૂર નથી રેહતી. . . આપણે મધર ટેરેસા ની જેવું જીવન નથી જીવવું તમ્તરે, આજની લાઈફમાં આપણા માટે એ શક્ય પણ નથી. કે નથી કોઈ સમાજસેવા કરતી સંસ્થાને દાન આપવું. પણ આપણી સા��ે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને સાચવીએ. તેમને ખુશ રાખીએ. બસ આ કરવા માં વ્યસ્ત રેહ્સું એટલે ખબર પણ નહિ પડે કે દિવસો ક્યાં જાય છે, કામ નો થાક પણ ઓછો લાગશે..\nકોઈને ખુશ કરવાથી મળતી ખુશી નં મહત્વ આપણે જાતે મેળવેલી ખુશી કરતા બમણું હોય છે… … બીજા ના જીવન માં થતું અજવાળું આપણને પ્રકાશિત કરે છે….\nઆશા છે આવું જ કૈક કરવાનો પ્રયત્ન કરીએ અને પેલા જે દીવા ની ભાવેશ ભાઈ વાત કરે છે એ સાચા અર્થમાં પ્રગટે એવી શુભકામના, મેં તમને ઈશ્વર ને મળવાની ચોકલેટ પકડાવી હતી ને, આ માર્ગ પર સતત ચાલવાથી એ મળશે જરૂર. ક્યારે એ ના કહી શકાય.\n.. હવે એક અછાંદસ ને માણીએ, દીવો પ્રગટાવવાની વાત એકદમ સરળ ભાષામાં… 🙂\nલ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,\nઆ વખતે તો સ્વયં પ્રગટીએ\nચહેરા ઉપર ફૂલઝડી સમ\nકોઈ પણ કારણ વિના જ કરીએ\nઆ વખતે તો સ્વયં પ્રગટીએ\nસૌની ભીતર પડ્યો હોય છે\nચલો શોધીએ ભીતર જઈને\nભીતર ભર્યું જ છે અજવાળું\nઆ વખતે તો સ્વયં પ્રગટીએ\nજન્મદિવસ દરેક ને ગમે છે\nપણ મોટા થવું પણ ગમે એ જરૂરી નથી\nઆપને વ્યસ્તતા માં ગળાડૂબ રહીએ છીએ\nપણ આમ જોઈએ તો\nઆ દિવસ એકાંતને અલગ મસ્તી થી ઉજવે છે\nકોઈની એક નાની wish માં પણ\nભારોભાર પ્રેમ છલકે છે\nલયમાં વહે છે નિખાલસ પ્રેમ જ….\nભાઇબંધોનો ખભો ખુમારી આપે છે\nપ્રેમ જગતનો સરવાળો છે\nસૌના સુખનું ધ્યાન રાખવાની તત્પરતા જ\nચહેરા પરનો આનંદ બની જાય છે….\nકેક કાપતી વખતે મીણબત્તીને ફૂંક મારીને\nઓલવી નાખીએ ત્યારે યાદ રાખવું\nએનું અજવાળું આપણા જીવતરમાં પ્રવેશ્યું છે….\nઇશ્વરને સાચો પાડવામાં મશગુલ રહેશું ….\nકદાચ આજે નહિ આજથી જ જન્મદિવસ હોય….\nCare જેવા તીરના શિકાર બનતા જોયા છે,\nજુઠા લાગણીવેડાને પણ પ્યાર કરતા જોયા છે\ntype કરતા કરતા કૈક ને હસતા જોયા છે,\nloneliness ને નાથવા સંબંધ વધારે છે ,\nએકલા તો મેં inbox ફુલ હોય એનેય જોયા છે\nદિવસ રાત અનેક સાથે smiley 🙂 ની આપલે થાય,\nપણ હકીકતમાં આ બધાથી એને કંટાળતા જોયા છે,\nનહિ હોય બધેબધું fake ક્યાંક તથ્ય પણ હશે\nપણ fake ને fake સ્વીકારતા કોઈને જોયા છે\nમોરપિચ્છની રજાઈ ઓઢી . . . . . . રાગ: ભૈરવી\nઆખું જીવન કૃષ્ણપ્રેમ થી છલોછલ જીવનાર ગુજરાતી કવિતાના કૃષ્ણપ્રેમી કવિ સુરેશ દલાલ ની જન્માંષ્ઠામી ના દિવસે વિદાય. “કૃષ્ણપ્રેમ” અને “પ્રેમ” ને એક નામ માં સમાવીયે એટલે “સુરેશ દલાલ” બને . .\nગુજરાતી કવિતાની ખુમારીનો રણકો એટલે સુરેશ દલાલ…..\nસ્વ: સુરેશ દલાલ ની મારી ગમતી મસ્ત રચના સાંભળો\nને આ આશ્ચર્ય ચિહ્ન (\nજાણે કે જિંદગી નો\nને એની વ્યાખ્યા કરતાં કરતાં\nએક આખી જિંદગી નિકળી ગઇ\n“હું અને તું” –\nને આ ‘અને’ જેટલું અંતર\nટેબલ પર જોરથી દાબીને\nમૃત્યુદંડ લખ્યા પછી કરે ને\nજે તમારી ગતિ અરીસા સુધી કરે ને. . એ શહેર, પણ જે તમારી ગતિ તમારા સુધી કરે. . એ કલા. . . .\nચિંતાઓ ઘેરી વળી હોય,\nકઈ ઉકેલ ન સુજતો હોય,\nઅને એવામાં અચાનક જ . .\nકઈ પણ કારણ વિના,\nચેહરા પર નિર્દોષ સ્મિત આવી જાય,\nએવા એકાદ કારણ નું જીવન માં હોવું\nએમાં જ જીવન ની સાર્થકતા છે.\nદિવાળી ની શુભકામનાઓ …..\nગુજરાતી બ્લોગપીડિયા ગુજરાતી બ્લોગ એગ્રીગેટર\nઓફબીટ – અંકિત ત્રિવેદી\nટૂંકમાં . . . .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%85%E0%AA%AA-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF/", "date_download": "2018-06-25T00:26:22Z", "digest": "sha1:GEPYXZOI4I77A3KB2UFJT6S45YOTAGOP", "length": 9454, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "મોદીના ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ને ફટકોઃ લોન આપવામાં બેંકોની કંજૂસાઇ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia મોદીના ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ને ફટકોઃ લોન આપવામાં બેંકોની કંજૂસાઇ\nમોદીના ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ને ફટકોઃ લોન આપવામાં બેંકોની કંજૂસાઇ\nનવી દિલ્હી : નવો બીઝનેસ શરૂ કરવામાં મદદ કરવા માટે દરેક બેંકોને એવુ જણાવાયુ હતુ કે, જયાં પણ તમારી શાખા હોય તે વિસ્તારમાં કોઇ યુવક કે જે દલિત હોય કે આદિવાસી હોય કે પછી મહિલા હોય એમાંથી ઓછામાં ઓછા બે લોકોને લોન આપવી. આવુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ એપ્રિલ ર૦૧૬ના રોજ નોઇડામાં સ્ટેન્ડ અપ ઇન્ડિયાના લોન્ચીંગ પ્રસંગે કહ્યુ હતુ પરંતુ રેકોર્ડ બતાવે છે કે, તેમની આ સુચનાના ૧૭ મહિના પછી પણ ૧.૨૦ લાખ બેંક શાખાઓમાંથી માત્ર ૬ ટકાએ જ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છે અને રપ ટકા કરતા પણ ઓછી શાખાઓએ જનરલ કેટેગરીમાં મહિલાઓને લોન આપી છે.આરટીઆઇ હેઠળ નાણા મંત્રાલયના ફાઇનાન્સીયલ સર્વિસ પાસેથી મેળવવામાં આવેલા રેકોર્ડમાં જણાવાયુ છે કે, માત્ર ૬ ટકા જ બેંકની શાખાઓએ અનુ.જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છે. મળેલી માહિતી અનુસાર જાહેર ક્ષેત્રની ર૧ જેટલી બેંકો, ૪ર રિજીયોનલ રૂરલ બેંકો અને નવ પ્રાઇવેટ સેકટરની બેંકોએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુ.જાતિના પ,૮પર અરજદારોને લોન આપી છે. જયારે અનુ.જનજાતિના ૧૭૬૧ લોકોને તથા જનરલ કેટેગરીની ૩૩૩ર૧ મહિલાઓને જ લોન આપી છે.આ બધી બેંકોએ મંજુર કરેલી કુલ લોનની રકમ રૂ.૮૮૦૩ થવા જાય છે જેમાંથી રૂ.૪૮પર કરોડની લોનની વહેચણી કરવામાં આવી છે. ડેટા મુજબ ર૧ જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકોએ સાથે મળીને ટેન્ડર ઇન્ડિયા લોન ૩૮૧૧૧ લોકોને આપી છે જેમાંથી પપપ૯ અનુ.જાતિના, ૧૬પ૩ જનજાતિના અને ૩૦૮૯૯ જનરલ કેટેગરીની મહિલાઓ છે. અનુ.જાતિ અને જનજાતિના અરજદારોને આપવામાં આવેલી લોનની સરેરાશ ૧૦ લાખ છે જયારે મહિલાઓના મામલામાં આ સરેરાશ રૂ.૧ર.ર૭ લાખ છે.જાહેર ક્ષેત્રની આ બેંકોમાંથી છ બેંકોએ ૧૦૦ કરતા પણ ઓછા અનુ.જાતિના લોકોને લોન આપી છે. જયારે ૧૬ બેંકોએ તો અનુ.જનજાતિની કેટેગરીમાં એક પણ લોન મંજુર કરી નથી. નવ પ્રાઇવેટ બેંકોમાંથી ઇન્ડુસ ઇન્ડ બેંકે ૧૮૪ સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન અનુ.જાતિના લોકોને લોન આપી છે. જયારે બાકીનાએ માત્ર ૧ર લોન જ આપી છે. ડેટા અનુસાર આ નવ બેંકોએ સાથે રહીને ૧૯૬ અનુ.જાતિ, ૭૬ અનુ.જનજાતિ અને ર૦૧પ જનરલ કેટેગરીની મહિલાઓને લોન આપી છે.ચાર પ્રાઇવેટ બેંકો અને ૪ર રીજીયોનલ રૂરલ બેંકોમાંથી ૧પએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુ.જાતિના લોકોને એક પણ લોન આપી નથી. પ્રાઇવેટ બેંકોમાં એકસીસ, એચડીએફસી, સાઉથ ઇન્ડિયન બેંક અને નૈનીતાલ બેંકનો સમાવેશ થાય છે. પાંચ પ્રાઇવેટ બેંકો એકસીસ, ફેડરલ, આઇસીઆઇસીઆઇ, યશ બેંક અને નૈનીતાલ બેંકે અનુ.જાતિના એકપણ વ્યકિતને લોન આપી નથી.૪ર રીજીયોનલ રૂરલ બેંકોમાંથી ૩૩ બેંકોએ અનુ.જનજાતિના માત્ર એક વ્યકિતને લોન આપી છે. જયારે અનુ.જાતિના ૧પ લોકોને લોન આપી છે.સરકારના નિયમ હેઠળ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોન અનુ.જાતિ અને જનજાતિના લોકોને આપી શકાય. આ માટે વ્યાજનો દર પણ ઓછો છે પરંતુ બેંકો ભારે કંજુસાઇ દાખવી રહી છે.\nરાહુલે આરએસએસ પર કર્યો કટાક્ષ\nજય પરના આરોપો પાયાવિહોણા : રાજનાથ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધ�� એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMjM%3D-56514090", "date_download": "2018-06-25T00:27:22Z", "digest": "sha1:BR7ZW3ZKM56N6ARKYZGMOEXN2W4YV5R5", "length": 5025, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ | All | Gujarat Mirror", "raw_content": "\nસોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ\nઘો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો ગીર-સોમનાથ જીલ્લામાં ગઇ કાલે પ્રારંભ થયેલ અને બંન્ને પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ હોય તેમ સમગ્ર જીલ્લામાં એક પણ કોપીકેસ થયેલ ન હોવાનું જાણવા મળેલ છે.\nગીર-સોમનાથ જીલ્લામાં ધો.10 માં 26,664 જયારે ધો.12 સા.પ્ર.માં 14,900 અને ધો.12 વિ.પ્ર.માં 2,168 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંઘાયા હતા. બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે જીલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર કલેકટર, કલાસ-1 અને 2 ના અઘિકારીઓ, જીલ્લા શિક્ષણઘિકારી સાથે શાળા-સંસ્થાના સંચાલકો દ્રારા પરીક્ષા આપવા આવતા વિઘાર્થીઓને કંકુ તિલક સાથે મોઢા મીઠા કરાવી આવકારાયા હતા. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ઘો.10 માં ગુજરાતી અને અંગ્રેજીનું પેપર હતુ જયારે ઘો.12 સા.પ્ર.માં નામાના મૂળતત્વો, ઘો.12 વિ.પ્ર.માં ભૌતિક શાસ્ત્રનું પેપર હતુ. આજે પ્રથમ દિવસે ઘો.10 માં 21,228 પરીક્ષા આપેલ જયારે 407 વિઘાર્થીઓ ગેરહાજર રહેલ હતા. ઘો.12 સા.પ્ર.માં 8,પ78 પરીક્ષા આપેલ જયારે 112 વિઘાર્થી ગેરહાજર રહેલ અને ઘો.12 વિ.પ્ર.માં 2,060 પરીક્ષા આપેલ જયારે 8 વિઘાર્થી ગેરહાજર રહેલ હતા.\nઆમ, આજે પરીક્ષાના પ્રથમ દિવસે ચોરી નો કે ગેરરીતો એકપણ કેસ ન થયેલ હોવાનું જીલ્લા શિક્ષણઘિકારી મયુર પારેખ માહિતી આપતા જણાવેલ કે, સમગ્ર જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વાલીઓના સહકારથી સારા માહોલમાં પરીક્ષાનો પ્રથમ દિવસ સંપન્ન થયેલ છે. (તસ્વીર: ઠકરાર રાજેશ)\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2016/05/03/updates-187/", "date_download": "2018-06-25T00:11:45Z", "digest": "sha1:63U5WKCTYLQJRTWTWXSMUQKVQA7IPANZ", "length": 18165, "nlines": 202, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૧૮૭ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nમે 3, 2016 ~ કાર્તિક\n* છેલ્લું અઠવાડિયું કંઇ ન કર્યું છતાંય વ્યસ્ત રહ્યો (લો બોલો). કારણ કે, કવિન ઇઝ બેક. અને આ વખતે પણ લેગ. એટલે કે ગામમાં પગે કંઇક વાગ્યું અને પછી તે પાક્યું. એટલે, પછી ડોક્ટરની મુલાકાતો હજુ ચાલુ છે (હવે ઠીક છે, પણ આરામ છે). તેની દોડમ-દોડી તો ચાલુ જ છે. રમવા ન જાય તો ઘરને મેદાન બનાવવા માટે તેને કહેવું ન પડે.\n* ત્રણ દિવસમાં ત્રણ ફિલમો જોઇ કાઢી. જો જીતા વોહી સિકંદર, સરફરોશ અને ભૂત. ભૂત પહેલીવાર જોઇ. સરસ છે, હજી સુધી તો ડરી જવાયું નથી\n* રનિંગ વ્યવસ્થિત ચાલ્યું, પણ સાયકલિંગમાં ડચકાં ખાધાં. વિચાર આવે છે કે, ટ્રાયથલોન એથ્લેટ્સ કેવી રીતે બેલેન્સ કરતાં હશે\n* બાકી શાંતિ છે\nPosted in અંગત, અપડેટ્સ, કવિન, કવિનનાં પરાક્રમો\tઅંગતઅપડેટ્સકવિનદોડવુંફિલમશોખસાયકલિંગ\n< Previous અપડેટ્સ – ૧૮૬\nNext > આ અઠવાડિયાની ફિલમો – ૨૮\nમાણસોના જ અનુભવ એટલા ભયાનક થાય છે કે ભૂત એમની પાસે પાછા પડે \nઆ લોકોને ટ્રાયથ્લોન દોડતા જોઉં તો લાગે કે કદાચ આ લોકોના ક્લોન ગુપચુપ બધાય રાઉન્ડ પુરા કરી લેતા હશે 😉\nએક આશ્ચર્ય : તમારી સૌ પોસ્ટસ જયારે ગુગલ+માં દેખાય છે ત્યારે તેમાં ચિત્રો હોય છે અને અહીંયા કેમ નહિ \nગુગલ+ એ ચિત્રો ઇન્સ્ટાગ્રામમાંથી ઉઠાવે છે. જુઓ, બ્લોગની જમણી સાઇડબાર\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્�� (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15292", "date_download": "2018-06-25T00:11:41Z", "digest": "sha1:I6NBQ74ODF4XPUU4CAU3ZYNLHKAXB2CG", "length": 5868, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો\nજીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો\nજીએસટીનાં વિરોધમાં ગુજરાતનાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા જૂનાગઢમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં કાપડ અને ફર્નિચરનાં વેપારીઓ જાડાયા છે તા.૧ લી જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવી રહ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલાં વિરોધમાં ફરી એકવાર જૂનાગઢ બંધમાં જાડાયું છે અને આજે ગાંધીચોકમાં વેપારીઓ દ્વારા પુજય ગાંધીબાપુ સમક્ષ રામધુનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.\nPrevious Articleજૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં ૩૦ જુનથી ૩ પીએસઆઈ અને ૩૪ પોલીસ કર્મચારીઓ નિવૃત થશે\nNext Article ૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%9A", "date_download": "2018-06-25T00:40:45Z", "digest": "sha1:VLOXO6DFTD2MXVEN55LFARNWR5Z3VDUR", "length": 4070, "nlines": 101, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગચ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમાં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3\n(દોરા વગેરેનું) ગંઠાઈ જવું તે.\nમાં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3\nગચ્ચ એવો ઘોંચાવાનો અવાજ.\nમાં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3\nમાં ગચની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગચ1ગચ2ગચ3\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nursing-homes-without-icu-can-not-perform-surgery-supreme-court-035138.html", "date_download": "2018-06-25T00:27:20Z", "digest": "sha1:VJS2Y4WU4LEECA5JWXXMAU3FB4WPSJCQ", "length": 7274, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "નર્સિંગ હોમમાં ICU વિના નહીં થઇ શકે સર્જરી: સુપ્રીમ કોર્ટ | nursing homes without icu can not perform surgery supreme court - Gujarati Oneindia", "raw_content": "\n» નર્સિંગ હોમમાં ICU વિના નહીં થઇ શકે સર્જરી: સુપ્રીમ કોર્ટ\nનર્સિંગ હોમમાં ICU વિના નહીં થઇ શકે સર્જરી: સુપ્રીમ કોર્ટ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nદલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય\nએસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે કેન્દ્ર સરકારઃ સુપ્રિમ\nયેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપવા અંગે રાજ્યપાલ પર ઉઠ્યા સવાલ\nસુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જે નર્સિંગ હોમમાં આઇસીયુ નથી, તેઓ કોઇપણ પ્રકારની સર્જરી નહીં કરી શકે. નોંધનીય છે કે, કલકત્તાના બિજૉયકુમાર સિન્હા દ્વારા વર્ષો પહેલા કરવામાં આવેલ અરજી મામલે સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સંભળાવ્યો છે. તેમણે પોતાની અરજીમાં તબીબ પર આરોપ મુકતા કહ્યું હતું કે, તબીબની મેડિકલ ગેરજવાબદારીને કારણે તેમની પત્નીનું મૃત્યુ થયું છે. બિજૉયના પત્ની કલકત્તાના એક નર્સિંગ હોમમાં હિસ્ટેરેક્ટોમી સર્જરી માટે ગયા હતા, સર્જરી દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. આ માટે તબીબ પર ગેરજવાબદારીનો આરોપ મુકાવામાં આવ્યો હતો.\nબિજૉયે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, નર્સિંગ હોમમાં આઇસીયૂની સુવિધા પણ નહોતી. ઉલ્લેખનીય છે કે, અરજીકર્તા 23 સુધી આ કેસ લડ્યા હતા અને નિર્ણય આવતા પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ અરજીકર્તાના પુત્ર સૌમિકે આ કેસ આગળ ધપાવ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટ તરફથી તેમને ન્યાય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તબીબ પર લાગેલ મેડિકલ ગેરજવાબદારીના આરોપો તો નકાર્યા છે, પરંતુ તબીબને અરજીકર્તાને રૂ. 5 લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2014/03/03/%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8-%E0%AA%95/", "date_download": "2018-06-25T00:30:15Z", "digest": "sha1:Q5GFQ3GQRC4MYSPBICNCW3VWMU2TH22W", "length": 5122, "nlines": 99, "source_domain": "kjthaker.wordpress.com", "title": "બીજાને સમજવાનો પ્રયત્ન કરો, સુધારવાનો નહીં –કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nબીજાને સમજવાનો પ્રયત્ન કરો, સુધારવાનો નહીં –કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ\nબીજાને સમજવાનો પ્રયત્ન કરો, સુધારવાનો નહીં –કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ\nકુદરતમાં બધા જીવ પોતપોતાનું કામ કરે છે. માત્ર મનુષ્ય જ બીજાઓએ શું કરવું જોઈએ એનો ખ્યાલ રાખે છે, પણ પોતે શું કરવું જોઈએ એનો ક્યારેય ગંભીરતાપૂર્વક વિચાર કરતો નથી. એટલું જ નહીં, બીજાઓએ શું કરવું, ન કરવું જોઈએ એ બાબતમાં દરેક માણસ ઘણો જ ચોક્કસ હોય છે\nઆઝાદીનું આંદોલન જ્યારે પુરજોશમાં ચાલતું હતું ત્યારે લેખક-પત્રકાર સદાનંદને કોઈએ પૂછયું કે સ્વતંત્રતાના આંદોલનમાં લોકોની આગેવાની લઈને તેઓ શા માટે સક્રિય થતા નથી ત્યારે તેમણે જવાબ આપેલો કે, “હું મારું કામ કરું છું. બધાને બધું જ ન આવડે.” તેમના કહેવાનો અર્થ એવો હતો કે તેઓ જે કામ કરી રહ્યા હતા તે બરાબર અને પર્યાપ્ત હતું. તેમને જે કામ આવડતું હતું પત્રકાર-લેખક તરીકે લખવાનું તે તેઓ નિષ્ઠાપૂર્વક કરતા હતા. બધાને બધું કામ ન આવડે માટે બધા બધું કામ ન કરી શકે.\nકેટલુંક કામ લોકોની નજરે તરત જ ચડી જાય છે તો કેટલુંક કામ નજરમાં…\nવેદના ચર્ચાઈ ગઈ…અઝીઝ ટંકારવી →\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32757", "date_download": "2018-06-25T00:27:05Z", "digest": "sha1:42NG2V5GEGG3CFCYZXKXFKY7NRHR3KW3", "length": 5331, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગર મનપા દ્વારા પર્યાવરણ જન જાગૃત રેલીનું કરાયું આયોજન – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગર મનપા દ્વારા પર્યાવરણ જન જાગૃત રેલીનું કરાયું આયોજન\nમનપા દ્વારા પર્યાવરણ જન જાગૃત રેલી કરાયું આયોજન…મોતીબાગ ટાઉન હોલ ખાતે થી પર્યાવરણ જન જાગૃતિ રેલી નું થયું આયોજન…રેલીમાં મનપાનાં આધિકારીઓ જોડયા તેમજ શહેરની અલગ અલગ સંસ્થાઓનાં કાર્યકર્તાઓ અને નાગરિકો પણ જોડાયા\nભાવનગર Comments Off on ભાવનગર મનપા દ્વારા પર્યાવરણ જન જાગૃત રેલીનું કરાયું આયોજન Print this News\n« શુક્રવારથી પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં સદ્ભાવના પર્વ (Previous News)\n(Next News) જેસરના સનાળા ગામે ચિંકારાનો શિકાર કરી મીજબાની માણતા બે ઝડપાયા »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31669", "date_download": "2018-06-25T00:39:03Z", "digest": "sha1:OHHLLBX6GKW6MN6GCVYN7UTZV2Z6M52H", "length": 6706, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગરના પડવામાં ખેડૂતોની રેલી:પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:ટોળાને રોકવા 15 જેટલા ટીયરગેસના સેલ છોડાયા – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગરના પડવામાં ખેડૂતોની રેલી:પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:ટોળાને રોકવા 15 જેટલા ટીયરગેસના સેલ છોડાયા\nભાવનગર જિલ્લાના પડવા ગામ ખાતે જીપીસીએલ કંપની દ્વારા જમીન સંપાદન મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવતા આજે રવિવારે 500 જેટલા ખેડૂતોએ રેલી કાઢી હતી. ખેડૂતોએ ટ્રેક્ટર કનિદૈ લાકિઅ સહિતના વાહનો સાથે પડવા ગામથી જીપીસીએલ (ગુજરાત પાવર કોર્પોરેશન લિમિડેટ) કંપની સુધી રેલી કાઢી હતી. આ દરમિયાન પોલીસે ખેડૂતોને રોકવા કનિદૈ લાકિઅ માટે બળપ્રયોગ અકિલા કર્યો હતો. જેનાથી પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા રેલીમાં ભાગ લઈ રહેલા ખેડૂતો પર બળપ્રયોગ કરતા પોલીસે કનિદૈ લાકિઅ લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ ઉપરાંત ખેડૂતોના ટોળાને વિખેરવા માટે પોલીસે 15 જેટલા ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા.\nભાવનગર Comments Off on ભાવનગરના પડવામાં ખેડૂતોની રેલી:પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:ટોળાને રોકવા 15 જેટલા ટીયરગેસના સેલ છોડાયા Print this News\n« મુખ્યમંત્રી રૂપાણી ને ચેલેન્જ,એક બોરીબંધ બતાવો તો રાજીનામું આપી દઈશ : પરેશ ધાનાણી (Previous News)\n(Next News) તળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2015/11/blog-post_22.html", "date_download": "2018-06-25T00:11:43Z", "digest": "sha1:2QEFJU5J43INTCOSNGYW45YZRLELU2TT", "length": 4261, "nlines": 82, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: કેટલાક સંબંધો👌✌", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nજીવન સાથે વણાઈ જાય છે,\nસ્વપ્ન બની ને રહી જાય છે,\nલાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,\nકાયમ માટે યાદ રહી જાય છે\nઝીંદગી મળવી એ નસીબની વાત છે\nમોત મળવું એ સમયની વાત છે\nપણ મોત પછી પણ\nકોઈના દિલમાં જીવતા રેહવું\nએ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે..\nપાનખરમાં વસંત થવું મને ગમે છે,\nયાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,\nઆંખ ભીની તો કાયમ રહે છે,\nતો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.\nમિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,\nના લાવી શકે તો કંઈ નહ��,\nખુલા પગે તમારી સાથે ચાલશે\nએ જ યાદ રાખજો.\nજીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,\nજે નામંજુર હોય તે જ કરવું પડે છે,\nનથી આપતું આ જગત,\nક્યારેક લોકોને બતાવવા માટે\nહસવું પણ પડે છે. .\nઆંસુ સુકાયા પછી જે મળવા આવે...\nએ \"સંબંધ છે\", ને...\nઆંસુ પહેલા મળવા આવે....,\nદરેક ઘર નું સરનામું તો હોય...પણ....\n... ગમતા સરનામે ઘર બની જાય.....\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/17274", "date_download": "2018-06-24T23:57:35Z", "digest": "sha1:ATCTTENPMZI4HBWO6DO7667XQIETWIDA", "length": 5204, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની આવતીકાલથી ઉજવણી થશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની આવતીકાલથી ઉજવણી થશે\nજૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની આવતીકાલથી ઉજવણી થશે\nજૂનાગઢમાં આવતીકાલ તા.૧૮ જાન્યુઆરીથી રપ જાન્યુઆરી દરમ્યાન સંગ્રહાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તેમજ ઉજવણી દરમ્યાન નવાબીકાળની ઝાંખી દર્શાવતું તસ્વીર પ્રદર્શન પણ રાખવામાં આવશે અને જેનો લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.\nPrevious Articleજાન્યુઆરી માસમાં જૂનાગઢમાં ગરમી લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી\nNext Article આગામી તા.૪ ફ્રેબુઆરીએ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આ��ાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15296", "date_download": "2018-06-25T00:10:45Z", "digest": "sha1:BXXSRZESF5YGM77AA3BGZWONMDURAGA3", "length": 5279, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે\n૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે\nતા.૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવનાર છે જીલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગનાં ૪પ૪ પેરામેડિકલ સ્ટાફ વગેરે દ્વારા આ કામગીરી કરવામાં આવશે.\nPrevious Articleજીએસટીનાં કાયદાનાં વિરોધમાં જૂનાગઢ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા બંધ પળાયો\nNext Article આજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\n���ગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/gandhidham/page/180/", "date_download": "2018-06-25T00:19:55Z", "digest": "sha1:V5IDYTAGDSLIO2INDVBHUDD446XLXDIT", "length": 13306, "nlines": 140, "source_domain": "kutchuday.in", "title": "Gandhidham – Page 180 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nસંસદીય સચીવ વાસણભાઈ આહીરના હસ્તે ધાણેટીમાં વિકાસકામોનું કાલે ખાતમુર્હત\nભુજ તાલુકાના નોન પ્લાન રસ્તા પૈકીના ધાણેટીથી ઉખડમોરા તથા પદ્વરથી વડવાળા રસ્તાનું થશે ખાતમુર્હત : સાંસદ વિનોદભાઈ ચાવડા-કૌશલ્યાબેન માધાપરીયા સહિતના મોભી-મહાનુભાવો રહેશે ઉપસ્થિત ગાંધીધામ : ગુજરાતની વિકાસશીલ સરકાર રાજયના છેવાડાના લોકોને પ્રગતિનો અનુભવ કરાવવા માટે ભગીરથ પ્રયાસો આદરી રહી છે. જેનો અનુભવ કચ્છવ્યાપી થવા પામી જ રહ્યો છે. દરમ્યાન જ આવતીકાલે વધુ કેટલાક વિકાસકામોના […]\nઆજે ધનતેરસ : ગાંધીધામ-આદીપુરવાસીઓએ શુકન સાચવ્યું\nસંકુલના પ્રતિષ્ઠીત શ્રીરામકૃષ્ણ જવેલર્સ, સોની રમેશચંદ્ર મોહનલાલ, અંબીકા ગોલ્ડ પેલેસ, વેલુબા ધ જવેલશોપ સહિતના સોના-ચાંદીના શોરૂમમાં લોકોનો અનેરો ધસારો ગાંધીધામ : દીપાવલીના પંચપર્વનો આરંભ થવા પામી ગયો છે. દીપાવલી તહેવારોનો પહેલો દીવસ અથવા ઘનત્રયોદશીને દિવસે સંધ્યાકાળે દરેકના ઘરમાં વડીલો લક્ષ્મીપુજન કરે છે. પોતે ખરીદેલી નવી વસ્તુ ખાસ કરીનેસોનુ, ચાંદી તેમજ પૈસાની પુજા આપણી ભારતીય […]\nરાપરમાં પી.આઈ.ની પોસ્ટ મંજુર : આર.એલ. રાઠોડે સંભાળ્યો ચાર્જ\nધારાસભ્ય પંકજભાઈ મહેતાની રજુઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય : કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનશે વધુ સુદ્રઢ રાપર : વાગડના મુખ્ય મથક એવા રાપર પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ની પોસ્ટ મંજુર કરી પ્રથમ પી.આઈ. તરીકે ઝાબાજ અધિકારી આર.એલ. રાઠોડને પોસ્ટીંગ અપાતા રાપર શહેર સહિત સમગ્ર પંથકમાં ખુશીની લાગણી ફેલાઈ છે. પી.આઈ. ની પોસ્ટ મંજુર થતાં કાયદો […]\nરાપરમાં જુથ અથડામણ : ર૯ સામે નામજાગ સામ સામી ફોજદારી\nએક જુથે એક લાખની લૂંટની નોંધાવી ફરિયાદ : તો સામા પક્ષે વકીલોની ઓફિસોમાં તોડફોડ કરવાની સાથે જાતિ અપમાનીત કરતા ટોળા સામે નોંધાઈ એટ્રોસીટી રાપર : શહેરના દેના બેંક ��ફમાં બે જુથો વચ્ચે માથાકુટ થતા અને સામસામે મારામારી ઉપર ઉતરી આવતા વાહનો તથા ઓફિસો, દુકાનોમાં તોડફોડ કરતા ર૯ શખ્સો સામે નામજાગ સામસામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત […]\nસુરજબારી પુલ પાસે ટ્રક હડફેટે યુવાન સહિત ૪૦ ઘેટા – બકરાના મોત\nમાતેલા સાંઢની માફક દોડતી ટ્રકે ૪૦ ઘેટા- બકરાનો લીધો ભોગ : માળિયા પોલીસે શરૂ કરી છાનભીન ભુજ : સૂરજબારી પુલથી માળિયા તરફના માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાના સર્જાયો હતો. જેમાં પોતાના ઘેટ- બકરાના માલ સાથે જતા માલધારી પરિવારને ટ્રકે હડફેટમાં લેતા યુવાન સહિત ૪૦ ઘેટા બકરાઓનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત […]\nઓવરલોડીંગના કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદો યથાવત\nગાંધીધામ : આ કેસની હકીકત એવી છે મુળ અમદાવાદની વેકટેશ ટ્રેડલીંક પ્રા.લી.ની બ્રાન્ચ અબડાસા-કચ્છ, વાળાની માલિકીની ટાટા ટ્રકને તારીખ : ૦૯-૦૭-ર૦૧૦ના રોજ અકસ્માત સાંઘીપુરમ-મુંન્દ્રા વચ્ચે અકસ્માત નડતા વાહન નુકશાન ગ્રસ્ત થયેલ અને વાહનનો અકસ્માત વખતે વીમો આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ પાસેથી લીધેલ હોઈ વિમા કંપની સમક્ષ કલેઈમ મુકતા વિમા કંપની આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ દ્વારા ગ્રાહકનો વાહન નુકશાનીનો કલેઈમ […]\nરાપર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ\nનગરપાલિકાની પેટા ચુંટણીમાં કોંગ્રેસની જીતએ ર૦૧૭માં આવનારી વિધાનસભાની ચુંટણીનું ટ્રેલર છે રાપર : નવસર્જન ગુજરાતના નારા સાથે રાપરમાં માલી સમાજ વાડી મધ્યે યોજાયેલ કોંગ્રેસી કાર્યકરોના સંગઠનની મીટીંગ ગુજરા પ્રદેશ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને રાજકોટના માજી સાંસદ કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતમાં ખેડુતો પાયમાલ થઈ રહ્યા છે. વેપારીઓ બેકાર […]\nમેઘપરનો જમીન કેસ ૩ માસમાં ઉકેલો\nગાંધીધામઃ કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મેઘપર ગામની રેવેન્યું જુનો સર્વે નં.૧૬૦/૧, નવો સર્વે નં.ર૪૦ વાળી જમીનના રેવેન્યું રેકર્ડમાં ચેડા કરી જમીન માલિક કાના ડોસલ બોરીયાનું નામ ચેકી રાયમા જુસબ કેસરનું નામ લખી જમીન પચાવી પાડવા માટે મળતીયા રેવેન્યું અધિકારી સાથે મળી જઈ નામ દાખલ કરતી નોંધ મંજુર રાખેલ છે જે વિરૂદ્ધમાં સચિવ મહેસુલ વિભાગ અમદાવાદ […]\nગાંધીધામ ચેમ્બરના અગ્રણીઓ રીજીય��નલ કાઉન્સીલની બેઠકમાં રહ્યા ઉપસ્થિત\nગાંધીધામઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીજીયોનલ કાઉન્સીલની એક બેઠક તા.૦૭-૧૦-૧૭ના રોજ સુરત ખાતે આવેલ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે યોજાઈ ગઈ જેમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલ અને માનદમંત્રી મુરલીધર જગાણીએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બરે કચ્છની વેપારી આલમના પ્રશ્નો સબંધીત એક લેખીત આવેદનપત્ર રજુ કરેલ. આ આવેદનપત્રમાં મુખ્યત્વે આરટીઓ […]\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMTk%3D-99399423", "date_download": "2018-06-25T00:20:26Z", "digest": "sha1:CIQNU7QW3SJPXQCYANW5XHEW3BAJHOSH", "length": 3104, "nlines": 79, "source_domain": "www.gujaratmirror.in", "title": "વિનોબા વિઘામંદીરની વિઘાથીનીઓ દ્વારા કરાટે નિદર્શન | All | Gujarat Mirror", "raw_content": "\nવિનોબા વિઘામંદીરની વિઘાથીનીઓ દ્વારા કરાટે નિદર્શન\nગીર સોમનાથ જીલ્લાકક્ષાના મહીલા સંમેલનમાં વિનોબા વિઘામંદીર કીડીવાવની વિઘાથીનીઓની ટીમ દ્વારા સળગતિ રીંગમાંથી પસાર થવા સાથે કરાટેનાં જુદા જુદા નિદર્શન કર્યા હતા. નાની ઉમંરે આ વિઘામંદીરની વિઘાર્થીનીઓએ સિઘ્ધી પ્રાપ્ત કરવાની સાથે તેમના શરીર ઉપરથી મોટર સાયકલ પણ પસાર કરી સશ્કત નારી શકિતનું દ્રષ્ટાંત પુરુ પાડયું હતું. આ સંમેલનમાં વિઘાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ કરાટે મહાનુભાવો અને મહીલાઓએ નિહાળી શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર:- રાજેશ ઠકકર-વેરાવળ)\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર મ��ટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/17277", "date_download": "2018-06-24T23:57:04Z", "digest": "sha1:5DTSL6FOA6PL3ENBLNOZN4EJ6WVHEGVJ", "length": 5180, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "આગામી તા.૪ ફ્રેબુઆરીએ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»આગામી તા.૪ ફ્રેબુઆરીએ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે\nઆગામી તા.૪ ફ્રેબુઆરીએ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે\nરાજયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાયા બાદ હવે રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાશે આગામી તા.૪ ફ્રેબુઆરીનાં રોજ યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા અંગે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.\nPrevious Articleજૂનાગઢમાં સંગ્રહાલય સપ્તાહની આવતીકાલથી ઉજવણી થશે\nNext Article શિવરાત્રી મેળા અંગે આયોજન માટે બેઠકનો દૌર\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-canadian-pm-family-in-golden-temple-amritsar-punjab-today-gujarati-news-5817141-PHO.html", "date_download": "2018-06-25T00:46:58Z", "digest": "sha1:GXSAA3Y4B6BX2HPLT3HMHY4NMCPTWDR4", "length": 72133, "nlines": 385, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Canadian PM family in Golden Temple Amritsar Punjab today | સુવર્ણ મંદિરમાં કેનેડિયન PMએ ફેમિલિ સાથે માથું ટેકવ્યું, સેવા પણ આપી '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NAT-HDLN-canadian-pm-family-in-golden-temple-amritsar-punjab-today-gujarati-news-5817141-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nસુવર્ણ મંદિરમાં કેનેડિયન PMએ ફેમિલિ સાથે માથું ટેકવ્યું, સેવા પણ આપી\nકેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું\n+4 બીજી સ્લાઈ��્સ જુઓ\nટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં ગુરૂ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે વણી રોટલીઓ.\nઅમૃતસર: કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું. તેમણે અહીંયા ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રુડો એક અઠવાડિયાના ભારતના પ્રવાસે છે. બુધવારે તેમના પ્રવાસનો પાંચમો દિવસ હતો. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કરશે.\nપંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત\n- તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.\n- 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.\n- પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.\nએરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત\n- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.\nએસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ\n- ટ્રુડો પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.\n- અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.\n- સુવર્ણ મંદિરમાં ટ્રુડો સાથે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.\nટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન\n- ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.\nટ્રુડો પરિવાર��ે સિરોપા ભેટ આપવામાં આવ્યો\n- આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રુડો પરિવારની સુવર્ણ મંદિર મુલાકાતના અન્ય ફોટાઓ\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nસુવર્ણ મંદિરમાં ટ્રુડોનું સન્માન કરવામાં આવ્યું.\nઅમૃતસર: કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું. તેમણે અહીંયા ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રુડો એક અઠવાડિયાના ભારતના પ્રવાસે છે. બુધવારે તેમના પ્રવાસનો પાંચમો દિવસ હતો. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કરશે.\nપંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત\n- તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.\n- 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.\n- પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.\nએરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત\n- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.\nએસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ\n- ટ્રુડો પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.\n- અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.\n- સુવર્ણ મંદિરમાં ટ્રુડો સ��થે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.\nટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન\n- ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.\nટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો\n- આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રુડો પરિવારની સુવર્ણ મંદિર મુલાકાતના અન્ય ફોટાઓ\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું.\nઅમૃતસર: કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું. તેમણે અહીંયા ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રુડો એક અઠવાડિયાના ભારતના પ્રવાસે છે. બુધવારે તેમના પ્રવાસનો પાંચમો દિવસ હતો. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કરશે.\nપંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત\n- તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.\n- 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.\n- પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.\nએરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત\n- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.\nએસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ\n- ટ્રુડ�� પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.\n- અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.\n- સુવર્ણ મંદિરમાં ટ્રુડો સાથે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.\nટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન\n- ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.\nટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો\n- આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રુડો પરિવારની સુવર્ણ મંદિર મુલાકાતના અન્ય ફોટાઓ\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nટ્રુડો પરિવારે હાથ જોડીને ભક્તોનું અભિવાદન કર્યું.\nઅમૃતસર: કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું. તેમણે અહીંયા ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રુડો એક અઠવાડિયાના ભારતના પ્રવાસે છે. બુધવારે તેમના પ્રવાસનો પાંચમો દિવસ હતો. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કરશે.\nપંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત\n- તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.\n- 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.\n- પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.\nએરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત\n- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.\nએસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ\n- ટ્રુડો પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.\n- અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.\n- સુવર્ણ મંદિરમાં ટ્રુડો સાથે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.\nટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન\n- ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.\nટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો\n- આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રુડો પરિવારની સુવર્ણ મંદિર મુલાકાતના અન્ય ફોટાઓ\n+4 બીજી સ્લાઈડ્સ જુઓ\nટ્રુડો પરિવાર પંજાબના પારંપરિક પોષાકમાં સુવર્ણ મંદિર પહોંચ્યો હતો.\nઅમૃતસર: કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું. તેમણે અહીંયા ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રુડો એક અઠવાડિયાના ભારતના પ્રવાસે છે. બુધવારે તેમના પ્રવાસનો પાંચમો દિવસ હતો. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કરશે.\nપંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત\n- તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.\n- 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.\n- પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.\nએરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત\n- ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.\nએસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ\n- ટ્રુડો પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.\n- અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.\n- સુવર્ણ મંદિરમાં ટ્રુડો સાથે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.\nટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન\n- ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.\nટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો\n- આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રુડો પરિવારની સુવર્ણ મંદિર મુલાકાતના અન્ય ફોટાઓ\n(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0_%28%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%B8%E0%AA%A4%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A3%E0%AA%BE%29", "date_download": "2018-06-25T00:35:05Z", "digest": "sha1:3UCW5TE3SXXR3UD2V46J7TXOLE5H7HSP", "length": 4721, "nlines": 78, "source_domain": "gu.wikipedia.org", "title": "શેષપુર (તા. સતલાસણા) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,\nશેષપુર (તા. સતલાસણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા સતલાસણા તાલુકામ���ં આવેલું એક મહત્વનું ગામ છે. શેષપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૨૨:૦૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzODE%3D-51433640", "date_download": "2018-06-25T00:37:43Z", "digest": "sha1:73PPM5IGYTYIVCO2WUUBYIW4MGQK5LCT", "length": 6345, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "નાલંદા તીર્થધામમાં પૂ.રંજનબાઇ મ. અને પૂ.પદ્માબાઇ મ.ની 51મી દીક્ષા જયંતિ ઉજવાઇ | Religion | Gujarat Mirror", "raw_content": "\nનાલંદા તીર્થધામમાં પૂ.રંજનબાઇ મ. અને પૂ.પદ્માબાઇ મ.ની 51મી દીક્ષા જયંતિ ઉજવાઇ\nગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર.પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજી તથા બા.બ્ર.પૂ. શ્રી પદ્માબાઇ મહાસતીજીની આજે પ1મી દીક્ષા જયંતી પ્રસંગે અન્નદાન, વસ્ત્રદાન, અભયદાન, ઔષધદાન આપવામાં આવેલ છે. આજે આ પ્રસંગે સવારે સાધર્મિકોને જીવન જરૂરીયાતની કીટ તથા દરેકને ગરમાગરમ બ્રેકફાસ્ટ આપેલ. આ સાથે આજે સોનલ સિનિયર સીટીઝનના વિશિષ્ટ જાપનું પણ આયોજન રાખેલ હતું. સાથે સોનલ સહેલી મંડળના અલૌકિક જાપ રાખેલ હતા તે બધાને સુપર એ-1 નવકારશી તથા દરેકને રૂા.પ1/- નું બહુમાન કરવામાં આવેલ હતું. પૂ.બંને મહાસતીજીના જીવનમાં સુરલતા, નિખાલસતા, નિરાભિમાનીતા ખાસ છે. આ પ્રસંગે દિલાવર દાતાઓ શ્રેષ્ઠીવર્યો ગુરૂણી ભકતા, સોનલ સિનીયર સીટીઝન, સોનલ સદાવ્રતના સાધર્મિક ભાઇઓ, સોનલ સહેલી મંડળ આ બધાએ ખાસ ઉપસ્થિત રહી અભિનંદનવર્ષા વર્ષાવેલ હતી. હમણાં જ જૈનધર્મની શાશ્ર્વતી આયંબિલની ઓળી આવી રહી છે. તે માટે નાલંદા તીર્થધામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તથા ભવ્યાતિભવ્ય આયંબીલની ઓળી થશે. નાલંદા યુવક મંડળની સેવાની કામગીરી પ્રસંશનીય હોય છે. નાલંદા તીર્થધામમાં છેલ્લા 17 વર્ષથી સોન�� સદાવ્રત અવિરતપણે અખંડપણે ધમધમતું ચાલી રહ્યું છે. દર મહિને અન્નદાન - ઔષધદાન વિનામૂલ્યે અપાઈ રહ્યું છે. સમગ્ર રાજકોટમાં નાલંદા ઉપાશ્રય માનવરાહતમાં નંબર વન ગણાય છે. આજની નવકારશી દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતી. આજની પ્રભાવના દરેકને રૂા.51/- દક્ષાબેન અશોકભાઇ દોશી તરફથી હતી. આ પ્રસંગે સોનલ સિનીયર સીટીઝન ગ્રુપે હાજર રહી પૂ. મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે નિલેશભાઇ શાહ, ભુપેન્દ્રભાઇ મહેતા, જયેશભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, પ્રદીપભાઇ માવાણી, સંપટભાઇ મારવાડી, અશોકભાઇ દોશી, વિજયભાઇ ગાઠાણી આદિ સર્વે હાજર રહી પૂ. મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી. આયંબિલની ઓળીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.\nવિશ્ર્વ શાંતિ રથના આગમનની તડામાર તૈયારી\nસોમવારે શ્રી સુપાર્શ્ર્વનાથ ભગવાન દીક્ષા કલ્યાણક\nકાલે શ્રી સુપાર્શ્ર્વનાથ ભગવાન જન્મ કલ્યાણક\n (હેમિલ લાઠિયા * એસ્ટ્રોડિસ્કવર)\nભીમ અગિયારસ નિમિત્તે કાલે ગૌ વંદના અને શ્ર્વાન વંદના યોજાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/category/bollywood", "date_download": "2018-06-24T23:53:10Z", "digest": "sha1:SSRD3ISNZS2IUYPIF6TSKF5RWAF4ZAR5", "length": 9873, "nlines": 98, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "Bollywood", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nસલમાન ખાન દોષિત જાહેર, બાકી બધા સ્ટાર્સ નિર્દોષ જાહેર\nવીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ સલમાન ખાનને દોષિત જાહેર કરી દીધો છે. કોર્ટે બાકીના અન્ય બધા જ સ્ટાર્સને નિર્દોષ જાહેર કર્યા છે.આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે.…\nમકરસંક્રાતિનાં પર્વે બજારોમાં ખરીદીનો દૌર\nમકરસંક્રાતિનાં પર્વ એટલે દાન-પુણ્યનું આ પર્વ ગણાય છે લોકો તલનાં લાડુ, મમરાનાં લાડુ, ખજુરપાક, ચિક્કી, ગોળપાપડી જેવી વસ્તુઓ ઘરે બનાવી અને તેનું દાન કરતાં હોય છે. હવે તો બજારોમાં પણ…\nજાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું નિધન – ફિલ્મ ઉદ્યોગમાં શોકન��� લાગણી\nજાણીતાં ફિલ્મ અભિનેતા શશીકપુરનું ગઈકાલે ૭૯ વર્ષની ઉંમરે નિધન થતાં તેમનાં પરિવારજનો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. મેરે પાસ માં હૈ, નો અમર ડાયલોગ આપનારા શશીકપુરે ૩૭…\nફિલ્મી સ્ક્રીન પર સંજયદત્તની કેરિયરને દર્શાવાશે – રણબીર\nબોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ હવે તૈયાર થવા આવી છે. ફિલ્મમાં સંજયદત્તની ભૂમિકા અદા કરનાર રણબીર કપુરે કહ્યુ છે કે આ ખુબ પડકારરૂપ ફિલ્મ છે. રણબીર કહ્યુ…\nહસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે આઠ કિલો સુધી વજન વધાર્યુ\nબોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા કપુરે તેની નવી ફિલ્મ હસીના માટે આઠ કિલો સુધી વજન વધારી દીધુ હતુ. ૩૦ વર્ષીય સ્ટાર પોતાની ફિલ્મને રજૂ થવાને લઇને ઉત્સુકતાપૂર્વક…\nફિલ્મોમાં માંના પાત્રને જીવંત બનાવનાર રીમા લાગૂનું નિધન\nઅનેક ફિલ્મોમાં માતાના જારદાર પાત્રો ભજવીને લોકપ્રિય બનેલ અભિનેત્રી રીમા લાગુનું હાર્ટએટેક આવતા નિધન થયુ છે. તેમણે મુંબઈની કોકીલાબેન હોÂસ્પટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બોલીવુડ તેમજ ટેલીવુડમાં શોકની…\nફિલ્મ બાહુબલી-૨ના વિષયને સુરક્ષિત બનાવવા નિર્માતાઓએ કમર કસી\n‘બાહુબલી’નાં નિર્માતા હાલમાં પોતાની ફિલ્મને લઇ ખુબ ચિંતામાં છે અને આ જ કારણે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનાં વિષયને સુરક્ષિત રાખવા માટે પોતાની કમર કસી લીધી છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલી ખાસ ધ્યાન…\nસલમાન ખાને ટાઈગર જિન્દા હૈ નું ઓસ્ટ્રિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું\nસુપર સ્ટાર સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર જિન્દા હૈનું ઓÂસ્ટ્રયાનું શૂટિંગ શિડયુલ પૂરું કરીને સ્વદેસ પાછો ફર્યો હોવાનું જાણવા મલ્યું હતું.૨૦૧૨માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી ફિલ્મ એક થા…\nસ્વ.પરબીન બાબીનો આજે જન્મદિવસ શ્રધ્ધાંજલી\nમુળ જૂનાગઢનાં અને બોલીવુડની દિવંગત અભિનેત્રી પરબીન બાબીનો આજે જન્મદિવસ છે ત્યારે આ જાજરમાન અભિનેત્રીનાં સંસ્મરણો વાગોળી અને તેને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.\nસલમાનની ફિલ્મ ટયુબલાઇટના મ્યુઝિક રાઇટ્‌સ ૨૦ કરોડમાં વેચાયા\nટોચના ફિલ્મ સર્જક કબીર ખાનની સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટયુબલાઇટના મમ્યુઝિક રાઇટ્‌સ વીસ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું હતું. ટયુબલાઇટ એક પોલિટિકલ Ìšમર ફિલ્મ છે જે…\nસંકટ ��ોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%95%E0%AA%9C%E0%AA%9A%E0%AA%95%E0%AA%B7", "date_download": "2018-06-25T00:37:16Z", "digest": "sha1:VH2ZNPJG5HMYJ52OMI7XOHLGCYWI4IDH", "length": 3530, "nlines": 83, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પંકજચક્ષ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપંકજચક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપંકજચક્ષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blog.gujaratilexicon.com/2015/04/02/utilize-your-holidays-with-gujaratilexicon/", "date_download": "2018-06-25T00:14:04Z", "digest": "sha1:UDF5U6J3YRRVOYSRMARKHXMA4W3KMLUG", "length": 14119, "nlines": 188, "source_domain": "blog.gujaratilexicon.com", "title": "GujaratiLexicon » Blog Archive » વૅકેશનનો સદુપયોગ કરાવશે ગુજરાતીલેક્સિકન", "raw_content": "\nવૅકેશનનો સદુપયોગ કરાવશે ગુજરાતીલેક્સિકન\nશાલિવાહન શક સંવતનું નવું વર્ષ ચૈત્ર સુદિ એકમથી શરૂ થઈ જાય છે. આ દિવસ ગુડી પડવા તરીકે અને ચેટીચાંદ તરીકે ઊજવવામાં આવે છે. શક સંવત પ્રમાણેનું નૂતન વર્ષ આપના માટે શુભ અને મંગલમય રહે તેવી ‘ગુજરાતીલેક્સિકન’ ટીમ તરફથી હાર્દિક શુભ કામનાઓ.\nશક સંવતના વર્ષનો પ્રારંભિક સમયગાળો વિ��્યાર્થીમિત્રો માટે આનંદ અને મોજમજાનો સમયગાળો ગણાય છે, કારણ કે આ સમયગાળામાં શાળા-કૉલેજોમાં વૅકેશન હોય છે.\nઆહા આવ્યું વૅકેશન, જુઓ રજાની મજા,\nશું શું લાવ્યું વૅકેશન, આવી મજાની રજા,\nરજાની મજા.. મજાની રજા.. રજાની મજા..\nવૅકેશન એટલે ચિંતામુક્ત બની ખાવું-પીવું, હરવું-ફરવું, રમવું અને મનોરંજનોની મોજ-મજા કરવી બરાબર ને પરંતુ એક અગત્યની બાબત અવશ્ય બાદ રાખવી કે આ બધાંની સાથે-સાથે આપણે આપણા વ્યક્તિત્વ–વિકાસ, કૌશલ્ય–વિકાસ માટે પણ વૅકેશનના સમયનો સદુપયોગ કરીએ. સંગીત, નૃત્ય, અભિનય, વક્તવ્ય, રમતગમત વગેરેના વર્ગોમાં જોડાઈ તાલીમ લઈએ અને આપણા વ્યક્તિત્વ તથા આપણી અંદર રહેલી સુષુપ્તશક્તિઓને જાગૃત કરી વિવિધ કૌશલ્યો વિકસાવીએ. તે સિવાય પુસ્તકોના વાંચન દ્વારા આપણા જ્ઞાનમાં વધારો કરીએ. હાલના ટૅકનોલૉજીના સમયમાં વિવિધ વેબસાઇટ તથા મોબાઇલ ઍપ્લિકેશન્સ દ્વારા આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ તથા મનોરંજન માણી શકીએ છીએ.\nGL ની વિવિધ રમતો દ્વારા વૅકેશનનો સદુપયોગ\nગુજરાતીલેક્સિકન.કોમ વેબસાઇટ પર આપ જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિધ રમતોની મજા માણી શકો છો. વર્ડ મૅચ, ક્વિક ક્વિઝ, ક્રૉસવર્ડ, ઉખાણાં, જનરલ નૉલેજ વગેરે રમતો આપને ખૂબ આનંદ કરાવશે, સાથે-સાથે આપના જ્ઞાનમાં વધારો પણ કરશે.\nવૅકેશન દરમિયાન આપનો વિશિષ્ટ કોશ બનાવો\nશબ્દો એ ભાષાનું કલેવર છે તેમ રૂઢિપ્રયોગો, કહેવતો, વિરોધી-સમાનાર્થી શબ્દો વગેરે ભાષામાં વપરાતા વિશિષ્ટ શબ્દપ્રયોગો તેનાં ઘરેણાં સમાન છે. ભાષા અસરકારક અને સમૃદ્ધ બનાવવા માટે તેની જાણકારી અને ભાષાપ્રયોગ ખૂબ જરૂરી છે. આપ આ શબ્દભંડોળ ગુજરાતીલેક્સિકનના વિશાળ સ્રોતમાંથી મેળવી શકશો અને તેનો સંગ્રહ કરી આપ આપનો નાનકડો કોશ પણ બનાવી શકો છો. આ વિશિષ્ટ કોશની મોબાઇલ ઍપ્લિકેશન ગુજરાતીલેક્સિન પ્લસ પણ અમે બનાવી છે જે અહીં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકાશે :https://play.google.com/store/apps/details\nવૅકેશન દરમિયાન ગુજરાતી ભાષાનો પાયાથી પરિચય આપતી અમારી વેબસાઇટ www.letslearngujarati.comની મુલાકાત લેવાનું ચુકાય નહીં. અહીં આપ સચિત્ર, દૃશ્ય-શ્રાવ્ય અને વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી શીખી શકશો : http://www.letslearngujarati.com/\nગુજરાતીલેક્સિકનની આ ઉપયોગી પ્રસ્તુતિઓ આપના વૅકેશનને ફળદાયી તથા આનંદદાયી બનાવશે તેવી અમને ખાતરી છે.\nઍડ્વર્ટાઇઝ ઓન જીએલ – જાહેરાત આપવાનું અનોખું માધ્યમ\nજી.એલ.કમ્યુનિટી – સાહિત્યપ્રેમીઓ માટે નવો વિભાગ\nમરાઠી – ગુજરાતી, હિંદી – ગુજરાતી શબ્દકોશ\nસંપૂર્ણ સ્રોત તદ્દન નિઃશુલ્ક ડાઉનલોડ કરવાની સગવડ\nસાહિત્યનું વાંચન ઇ-બુક વિભાગને સંગ\nગુજરાતી ભાષાનો સૌથી સમૃદ્ધ શબ્દકોશ\nજ્ઞાનનો વિસ્તૃત, બૃહદ અને ઉત્તમ સ્રોત\nભગવતસિંહજી મહારાજના ૨૬ વર્ષના શ્રમયજ્ઞનું ફળ\nસંપૂર્ણ સ્રોત ડાઉનલોડ કરવાની સુવિધા\nફેસબુક પેઇજ સાથે જોડાઈને રોજ નવા શબ્દની માહિતી મેળવો\nનવા ૧૦૨૬ શબ્દોનો સમાવેશ\nભાષાપ્રેમીઓના સહયોગથી કાર્યરત શબ્દકોશ\nનવા શબ્દો ઉમેરો અને શબ્દમિત્ર બનો\nસ્વામી આનંદના જૂની મૂડીના શબ્દોનો સમાવેશ\nલોકકોશની મોબાઇલ ઍપ્લિકેશન પણ ઉપલબ્ધ\nદર સપ્તાહે માણો એક નવો ક્રૉસવર્ડ\nસામાન્ય જ્ઞાન વધારતી જી.કે. ક્વિઝ\nશબ્દોને સરખાવવાની રમત વર્ડ-મૅચ\nજંબલ–ફંબલ ગેઇમની મોબાઇલ ઍપ્લિકેશન\nરસપ્રદ આઠ રમતોનો ખજાનો\nગુજરાતીલેક્સિકોન ટીમને info@gujaratilexicon.com ઉપર મેઇલ દ્વારા અથવા 079-4004 9325 ઉપર ફોન કરી સંપર્ક કરી શકો છો.\nજય જય ગરવી ગુજરાત \nNo Response to “વૅકેશનનો સદુપયોગ કરાવશે ગુજરાતીલેક્સિકન” »\nબળવંતભાઈ પટેલ : ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ\n13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત\nનિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર\nશ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા\nઅઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં\nથોડું અમથું અમથું… just યું હી\nD Shah on જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર : મહાવીર સ્વામી\nતુષાર મહેતા on જન્મદિન વિશેષ – કરસનદાસ માણેક\nતુષાર મહેતા on ગુજરાતી ગીત ગુંજારવ\npratik on હોળી – રંગોનો તહેવાર\nઅશ્વિન ચંદારાણા on બે બાળવાર્તાઓ – શ્રી ગિજુભાઈ બધેકા\njugalkishor on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nYashvant Thakkar on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક સભા\nHitesh on ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા\nGujaratiLexicon » Blog Archive » ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ – ટૂંકી વાર્તા on શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ\nKIRAN WALJEE on વરસ્યા રે વરસાદ આજે આભથી\nBhagwadgomandal English GL Goshthi Gujarati gujarati language Gujaratilexicon gujarati sahitya parishad gujarati typing Lokkosh Ratilal Chandaria અનિલ ચાવડા ઑફલાઇન મોબાઇલ એપ્લિકેશન કવિતા કૃષ્ણકાંત ઉનડકટ ગાંધીજી ગુજરાત ગુજરાતી ગુજરાતી કવિતા ગુજરાતી ભાષા ગુજરાતીલેક્સિકન ગુજરાતીલેક્સિકોન ગુજરાતી લેખ ગુજરાતી વાર્તા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ ચિંતનની પળે ચોમાસું જન્મદિન વિશેષ જન્મદિવસ જન્માષ્ટમી તહેવાર પર્યુષણ પોપઅપ ડિક્શનરી ઍપ્લિકેશન બાળવાર્તા ભારત માતૃભાષા રતિલાલ ચંદરયા રાજા લોકકોશ વરસાદ વાર્તા શબ્દ શ્રદ્ધાંજલિ શ્રીકૃષ્ણ સંદેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/india-vs-austraila-4th-odi-mahendra-singh-dhoni-misses-aron-finch-stumping-chance-035441.html", "date_download": "2018-06-25T00:23:17Z", "digest": "sha1:5YTUMY2CLZO4D2QZPJCZNNHSGZB4RPFX", "length": 7706, "nlines": 111, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: ઑસ્ટ્રેલિયા સામેની 4થી વન ડેમાં ધોનીની અવિશ્વસનીય ભૂલ | india vs austraila 4th odi mahendra singh dhoni misses aron finch stumping chance - Gujarati Oneindia", "raw_content": "\n» Video: ઑસ્ટ્રેલિયા સામેની 4થી વન ડેમાં ધોનીની અવિશ્વસનીય ભૂલ\nVideo: ઑસ્ટ્રેલિયા સામેની 4થી વન ડેમાં ધોનીની અવિશ્વસનીય ભૂલ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nIndvNZ: કોહલીના રેકોર્ડ, ડીવિલિયર્સને પાછળ છોડી સચિનની કરી બરાબરી\nવિરાટ કોહલીએ પોતાની 200મી મેચમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ\nટીમમાંથી બહાર રવિન્દ્ર જાડેજા,આ રીતે નીકળી અકળામણ\nદુનિયાના સૌથી શ્રેષ્ઠ વિકેટકીપર મનાતા મહેન્દ્ર સિંહ ધોની મોટા ભાગે સ્ટંમ્પ પાછળની પોતાની સ્ફૂર્તિથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. બેટ્સમેન થોડા પણ આગળ નીકળે કે, ધોની એ ક્ષણનો લાભ લઇ તરત તેને આઉટ કરે. પરંતુ ઑસ્ટ્રેલિયા સામે રમાયેલ 4થી વન ડે મેચમાં ધોની પોતાની આ સમયસૂચકતા વાપરવાનું ચૂકી જતાં ટીમ ઇન્ડિયાએ મેચ જીતવાની તક ગુમાવી હતી. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને પણ ત્યારે જાણે વિશ્વાસ નહોતો થયો કે, આવી ભૂલ ધોનીથી થઇ શકે.\nઑસ્ટ્રેલિયાના દાવમાં 23મી ઓવર રમી રહેલ એરોન ફિંચ 47 રન બનાવી ચૂક્યા હતા, ભારત તરફથી યુજવેન્દ્ર બોલિંગ કરી રહ્યા હતા. યુજવેન્દ્ર ચહલના સ્પિન બોલ પર શોટ લગાવવા માટે ફિંચ ક્રિઝ પર આગળ વધ્યા, પરંતુ ચૂકી ગયા અને બોલ પાછળ જતો રહ્યો. આ ક્ષણે સૌને લાગ્યું કે, ધોની આ તકનો લાભ લઇ ફિંચને આઉટ કરશે, પરંતુ ધોની પણ બોલ ઝડપાવની તક ચૂકી ગયા અન ફિંચને જીવનદાન મળ્યું.\nફિંચે આ તકનો પૂરો લાભ ઉઠાવતા ત્યાર બાદ 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી 94 રન બનાવ્યા. ફિંચ અને ડેવિડ વોર્નરે મળી 231 રનની ભાગીદારી નોંધાવી. આ કારણે જ ઑસ્ટ્રેલિયાની ટીમ 334 રનનો વિશાળ સ્કોર કરવામાં સફળ રહી અને ભારતીય ટીમને 21 રનથી હારવાનો વારો આવ્યો.\nધોનીની આ ભૂલનો વીડિયો જુઓ અહીં...\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\none day match team india mahendra singh dhoni australia વન ડે મેચ ભારતીય ટીમ મહેન્દ્ર સિંહ ધોની ઑસ્ટ્રેલિયા\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/national-news/gujarat-wants-ban-on-padmavati-movie-117103100013_1.html", "date_download": "2018-06-25T00:05:57Z", "digest": "sha1:EBGSPJ5C4372T455VJMCRH2MLYUKAXHZ", "length": 8892, "nlines": 101, "source_domain": "gujarati.webdunia.com", "title": "ભાજપને જીત જોઈએ તો ગુજરાતમાં 'પદ્માવતી' પર પ્રતિબંધ મૂકો ... | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nસંજય લીલા ભણશાલીની બહચર્ચિત ફિલ્મના વિરોધમાં કચ્છ ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.\nરાણી પદ્માવતી અને અલ્લાઉદ્દીન ખીલજીનો કથિત પ્રેમ પ્રકરણને ઇતિહાસથી વેગળુ ગણાવતા કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ ચીમકી આપી છે જો આ ફિલ્મ કચ્છ- ગુજરાતમાં રીલીઝ થશે તો ક્ષત્રિય મહિલાઓ ઉગ્ર વિરોધ કરીને ફિલ્મ રીલીઝ અટકાવાશે.\n૧૬,૦૦૦ મહિલાઓ સાથે સતી થનારા મહારાણી પદ્માવતીની લાઈફ પરથી બનેલી ફિલ્મ 'પદ્માવતી' સામે દેશભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ક્ષત્રિયોએ બીજેપી પાસે પ્રમાણમાં વિચિત્ર કહેવાય એવી અને પાર્ટી માટે ધર્મસંકટ ઉભું થાય એ પ્રકારની ડિમાન્ડ કરી છે. અખિલ ગુજરાત યુવા સંઘે ગઈકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેટર લખીને જણાવ્યુ છે કે જો બીજેપીને આવી રહેલા વિધાનસભા ઈલેકશનમાં ક્ષત્રિય સમાજના વોટ જોઈતા હોય તો 'પદમાવતી'ની રિલીઝ પર ગુજરાતમાં બેન મૂકો અને ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં ન આવે.\nઅખિલ ગુજરાત યુવા સંઘનાં પ્રમુખ પીટી જાડેજાએ પત્ર લખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું કે અલાઉદ્દીન ખીલજીએ જનતા પર અત્યાચાર કર્યા હતા. તે એક રાક્ષસ હતો. ક્ષત્રિય મહિલાઓની આન-બાન અને શાન ખંડિત ન થાય તે માટે પદ્માવતી'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરતા અટકાવવી જોઈએ.\nઆ પણ વાંચો :\nગુજરાત બીજેપી સંજય લીલા ભણશાલી પદ્માવતી ભાજપ જીત અલ્લાઉદ્દીન ખીલજી ચીમકી વેગળુ ક્ષત્રિય રીલીઝ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Story Padmavati Bjp Ban Gujarat Release ઇતિહાસ. History Gujarat News Local News Gujrat Samachar Sanjay Leela Bhansali Live Gujarati News Gujarat Wants Ban On Padmavati Movie\nચંદ્રયાન-૨ માટેના ઉપકરણો અમદાવાદમા તૈયાર થઈ રહ્યાં છે. માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતાઓ\nનોટબંધી અને GST દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું- રાહુલ ગાંધી\nભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર\nવડોદરા બાદ મોદીએ ભાજપના ખંભાતના કાર્યકર સાથે સીધી ટેલિફોનિક વાત કરી\nભાવનગરના સરદાર પટેલ સ્મૃતિ સ્મારકમાં દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવાઈ\nચંદ્રયાન-૨ માટેના ઉપકરણો અમદાવાદમા તૈયાર થઈ રહ્યાં છે. માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતાઓ\nઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કરેલી જાહેરાત પ્રમાણે ચંદ્રયાન-૨ માર્ચ ૨૦૧૮માં ...\nનોટબંધી અને GST દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું- રાહુલ ગાંધી\n૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ...\nભાજપના બાહુબલી ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને વેતરવાનો પ્લાન તૈયાર\nBJPના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છેલ્લી 3 ચૂંટણીથી વાઘોડિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈ રહ્યા ...\nભાજપના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો આરોપ, મોદીના દૂધ પૌંઆનું બીલ 12270 રૂપિયા\nમોદી સરકાર પર તેમના જ પક્ષના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ આરોપ મુક્યા કે 2005માં ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AB%87%E0%AA%95/", "date_download": "2018-06-25T00:17:09Z", "digest": "sha1:VR3LYDEJLLO53LHGILDSPOGLO27ZWQUY", "length": 7305, "nlines": 95, "source_domain": "kutchuday.in", "title": "ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ રાજઘાટ પર જઈ ગાંધીજીને આપી શ્રધ્ધાંજલી નવી દિલ્હીઃ ફ્રાંસના – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ રાજઘાટ પર જઈ ગાંધીજીને આપી શ્રધ્ધાંજલી નવી દિલ્હીઃ ફ્રાંસના\nફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ રાજઘાટ પર જઈ ગાંધીજીને આપી શ્રધ્ધાંજલી નવી દિલ્હીઃ ફ્રાંસના\nરાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે રાત્રે ત્રણ દિવસની ભારત યાત્રા અંતર્ગત દિલ્હી\nપહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને મેક્રોનનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેક્રોનની સાથે તેમની પત્ની બ્રિગિટ મેરી ક્લાઉડ પણ આવ્યાં છે. શનિવારે સવારે મેક્રોન\nરાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જે બાદ ફ��રાંસીસી રાષ્ટ્રપતિ\nપોતાની પત્ની બ્રિગિટ સાથે રાજઘાટ પહોંચી, ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડીવારમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા શરૂ થશે જેમાં સમુદ્રી સુરક્ષા, આતંકવાદ, હિંદ મહાસાગરમાં સહયોગ વધારવા સહિતના મુદ્દે વાતચીત થઈ શકે છે. ત્રણ દિવસની યાત્રા દરમિયાન મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોનની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોનને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી હતી. મેક્રોન જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી જનારા બીજા રાષ્ટ્રાધ્યક્ષ બનશે.ને શ્રદ્ધાંજલિ આપી હતી. થોડીવારમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા શરૂ થશે જેમાં સમુદ્રી સુરક્ષા, આતંકવાદ, હિંદ મહાસાગરમાં સહયોગ વધારવા સહિતના મુદ્દે વાતચીત થઈ શકે છે. ત્રણ દિવસની યાત્રા દરમિયાન મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોનની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોનને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી હતી. મેક્રોન જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી જનારા બીજા રાષ્ટ્રાધ્યક્ષ બનશે.\nબેકવર્ડની નહી દેશમાં ફોરવર્ડની થાય સ્પર્ધા : પીએમ\nભાવનગરના રંઘોળા અકસ્માતમાં વધુ બેના મોત :PM દ્વારા ૫ણ રૂા.૨ લાખની સહાય\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1NDc%3D-39907595", "date_download": "2018-06-25T00:22:17Z", "digest": "sha1:RR7WJBNG62TVSY52B4APR2V5WACY5KVF", "length": 2296, "nlines": 79, "source_domain": "www.gujaratmirror.in", "title": "ધોરાજીમાં નન્હી પરી અવતરણની ઉજવણી... | All | Gujarat Mirror", "raw_content": "\nધોરાજીમાં નન્હી પરી અવતરણની ઉજવણી...\nધોરાજીના સેવાભાવી ગાયનેક ડોકટરની ગ્લોબલ હોસ્પીટલના ડો.પ્રશાંત રામાણીની હોસ્પીટલ ખાતે વિશ્ર્વ મહિલા દિવસે નન્હીપરી અવતરણની ઉજવણી કરાઈ હતી. (તસ્વીર: ચેતન ત્રિવેદી-ધોરાજી)\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-apanu-gujarat/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8-gujaratno-itihas/", "date_download": "2018-06-25T00:29:48Z", "digest": "sha1:QQWLYTDWVIYVWEIIMUA6EMDC3TS7JGHG", "length": 13859, "nlines": 132, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "ગુજરાતનો ઇતિહાસ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nવૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર,ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદીપણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિનર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.\nધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક\nલોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ��યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.\nયુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારેદમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.\nભારતની આઝાદી પછીનું ગુજરાત\n૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અ���ે કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.\n૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફનો થયાં. જે રમખાણોમાં ૨૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજાવયા હતાં.\nOne comment on “ગુજરાતનો ઇતિહાસ”\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%95/", "date_download": "2018-06-25T00:01:24Z", "digest": "sha1:LCA2BWWXQRGQFILDMGMIFAIJX7D4P3JE", "length": 7445, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "અંજારના ભાદ્રોઈમાં માલીકીના પ્લોટો પચાવી પાડતા ભૂમાફીયા – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar અંજારના ભાદ્રોઈમાં માલીકીના પ્લોટો પચાવી પાડતા ભૂમાફીયા\nઅંજારના ભાદ્રોઈમાં માલીકીના પ્લોટો પચાવી પાડતા ભૂમાફીયા\nપ્લોટો ખાલી કરવાનું કહેતા મહિલાને જાનથી મારી નાખવાની આપી ધમકી : રપ શખ્સો સામે નોંધાઈ રાયોટીંગની ફરિયાદ\nઅંજાર : તાલુકાના ભાદ્રોઈ ગામે માલીકીના પ્લોટમાં ગેરકાયદેસર કબ્જો જમાવતા શખ્સોને પ્લોટ ખાલી કરવા કહેતા મહિલા ઉપર રપ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ બુધ્ધીબેન સાજનભાઈ તથા બીજલભાઈ રામાભાઈ રબારી (ઉ.વ.૪૧) (રહે. મકાન નંબર ૩ સુરક્ષા સોસાયટી સુરેશ્વર મહાદેવ મંદિર પાછળ જુનાવાસ-માધાપર તા.ભુજ)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણીના પિતાની ભાદ્રોઈ ગામે સર્વ નંબર ર/ર વાળી જમીનમાં પ્લોટો આવેલ છે જે પ્લોટોમાં આરોપીઓ બધાભાઈ વંકાભાઈ રબારી, લખમણભાઈ ભીમાભાઈ રબારી, શાજનભાઈ શંકુભાઈ રબારી, ગોવાભાઈ કાનાભાઈ રબારી, દેવશીભાઈ પચાણભાઈ રબારી, શાકરાભાઈ હીરાભાઈ રબારી, ગગુભાઈ ભુરાભાઈ રબારી, આશાભાઈ ભીમાભાઈ રબારી, આશાભાઈ ભુરાભાઈ રબારી, શાકરાભાઈ શુભાભાઈ રબારી, પાલાભાઈ વંકાભાઈ રબારી, લાખાભાઈ વંકાભાઈ રબારી, વીરમભાઈ દેવશીભાઈ રબારી, વશાભ���ઈ મેગાભાઈ રબારી, મશરૂભાઈ દેવશીભાઈ રબારી, દેવાભાઈ કારાભાઈ રબારી, પાંચાભાઈ પાલાભાઈ રબારી, બેચરાભાઈ દેવાભાઈ રબારી, વેરશીભાઈ દેવાભાઈ રબારી, રણમલભાઈ દેવાભાઈ રબારી, જેતાભાઈ પાલાભાઈ રબારી તથા ભોજાભાઈ ભચાભાઈ રબારી (રહે. તમામ ભાદ્રોઈ તા.અંજાર)એ ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો જમાવી લીધો હતો. આરોપીઓને તેઓના પિતા બીજલભાઈ રામાભાઈ રબારી હયાત હતા ત્યારે ખાલી કરવા અવારનવાર જણાવતા હતા અને તેઓના પિતાના મોત બાદ તેણીએ પ્લોટ ખાલી કરવાનું અવારનવાર કહેતા હોઈ ગત તા.૧૩-૩-૧૮ના આરોપીઓને કહેતાતે સમજેલ નહી અને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી બનાવી પ્લોટ ખાલી નહી કરીએ તમારાથી થાય તે કરી લેજો તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંજાર પોલીસે આરોપીઓ સામે રાયોટીંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.\nમાંડવી દારૂ કેસનો ભાગેડુ પકડાયો\nકેરળના વાવાઝોડાથી કચ્છમાં એલર્ટના આદેશ : કંડલામાં ૧ નં.નું સિગ્નલ લગાડાયુ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A5%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2018-06-25T00:24:49Z", "digest": "sha1:TRSXFXL6YJP5C2FZOMCQ47FLSY74MZMI", "length": 13361, "nlines": 365, "source_domain": "gu.wikipedia.org", "title": "લિથિયમ - વિકિપીડિયા", "raw_content": "\nલિથિયમ એ એક નરમ, ચળકતી-સફેદ ધાતુ છે હે રાસાયણીક તત્વોના આલ્કલી ધાતુઓની શ્રેણીમાં આવે છે. આની રાસાયણિક સંજ્ઞા Li, અને તેનો અણુ ક્રમાંક 3 છે. સામાન્ય દબાણ અને તાપમાને આ વિશ્વનો સૌથી હલકો અને સૌથી ઓછું ઘનત્વ ધરાવતો ઘન પદાર્થ છે. દરેક આલ્કલી ધાતુ તત્વની જેમ આ ધાતુ પણ અત્ય���ત ક્રિયાશીલ અને જ્વલનકારક છે. આ કારણોને લીધે આને પ્રાયઃ ખનિજ તેલમાં રાખવામાં આવે છે. આ ધાતુને જ્યારે કાપવામાં આવે છે ત્યારે તે ધાતુમળ ચળકાટ ધરાવે છે પણ ભેજ વાળી હવાની અસર તેનાપર થતાં તે પહેલા ચળકતો રાખોડી રંગ પછી કાળો અને ઝાંખો બનતો જાય છે. લિથિયમની અત્યંત રાસાયણિક સક્રિયતાને કારણે તે પ્રકૃતિમાં શુધ સ્વરૂપે મળતું નથી. તે પ્રાયઃ રાસાયણિક આયનિક સંયોજન સ્વરૂપે મળે છે કે આયનિક બંધ વડે જોડાયેલા હોય છે. ઘણાં પેગ્મેટાઈટ ખનિજમાં લિથિયમ મળી આવે છે પણ આયન સ્વરૂપે દ્વાવ્ય હોવાથી તેને બ્રાઈન માંથી અને ક્લે (ચીકણી માટી) માંથી મેળવવામાં આવે છે. મોટા પાયે ઉત્પાદન કરવા માટે લિથિયમને લિથિમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડના મિશ્રણના વિદ્યુત પૃથ્થકરણ દ્વારા મેળવવામાં આવે છે.\nલિથિયમનું કેન્દ્ર અસ્થિરતાની સીમા પર હોય છે, કેમકે સર્વ સ્થિર કેંદ્ર ધરાવતા તત્વોમાં લિથિયમના બે સ્થિર આઈસોટોપ (વિવિધરૂપ) સૌથી ઓછું આકર્ષણ બળ ધરાવે છે. આવી આણ્વીક અસ્થિરતાને કારણે લિથિયમ ઓછો અણુભાર ધરાવતો હોવા છતાં ખૂબન અલ્પ પ્રમાણમાં મળે છે. [૧] આ બધાને કારણે આણ્વિક ભૌતિક શાસ્ત્રના અભ્યાસમાં લિથિયમ ખુબ મહત્વનું છે. ૧૯૩૦માં સૌ પ્રથમ વખત લિથિયમના અણુનું હિલિયમમા આણ્વિક પરિવર્તન કરાયું હતું. તે મનવ ઇતિહાસનો સૌ પ્રથમ અણુ પ્રક્રિયા હતી. લિથિયમ ડ્યુટેરાઈડ નામનો પદાર્થ ટપ્પાવાર ઉષ્ણ આણ્વિક શસ્ત્ર માં અણુ ઈંધણ તરીકે વપરાય છે.\nલિથિયમ અને તેના સંયોજનોના અમુક ઔદ્યોગિક ઉપયોગ પણ છે જેમકે ઉસ્ણતા રોધી કાંચ અને માટી કામ, વિમાન આદિ માં વપરાતી અત્યંત મજબૂત અને હળવી મિશ્ર ધાતુઓ, લિથિયમ બેટરી અને લિથિયમ આયન બેટરી વગેરે. આ ઉત્પાદનો અડધાથી વધુ લિથિયમનું ઉત્પાદન વાપરી લે છે.\nલિથિયમનું હલકા અંશ જીવાણુઓમાં પણ મળી આવે છે. આ તત્વનું કોઈ ખાસ જૈવિક મહત્ત્વ નથી, કેમકે તેની ઉપસ્થિતી વિના પણ પ્રાણીઓ અને વનસ્પતિ સારી રીતે વિકસે છે. જોકે તેના ઓછા ઉપયોગિ ગુણધર્મો પણ વિસારી ન શકાય છે. લિથિયમના ક્ષાર સ્વરૂપે આપવામાં આવતું લિથિયમ આયન Li+ ચેતા તંત્ર પર અસર કરી મનના તરંગઓને સ્થિર કરતા હોવાનું જણાયું છે.\nકક્ષા → ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮\nઆલ્કલી ધાતુઓ આલ્કલાઇન અર્થ ધાતુઓ લૅન્થેનાઇડ તત્વો ઍક્ટિનાઇડ તત્વો સંક્રાંતિ ધાતુઓ\nનબળી ધાતુઓ અર્ધધાતુઓ અધાતુઓ હેલોજન આદર્શ વાયુઓ\nસામાન્ય તાપમાન અને દબ��ણ વખતે અવસ્થા:\nવાયુઓને લાલ રંગ વડે દર્શાવાયા છે.\nપ્રવાહીઓને લીલા રંગ વડે દર્શાવાયા છે.\nઘન પદાર્થને કાળા રંગ વડે દર્શાવાયા છે.\nસળંગ રેખા વડે દર્શાવાયેલા તત્વો પૃથ્વીથી પણ જુના છે.\nત્રુટક રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે બીજા તત્વોના ક્ષય વડે સર્જાય છે\nટપકાંઓની રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે મળી શકતા નથી (અકુદરતી તત્વો) પણ પ્રયોગશાળામાં બનાવી શકાયા છે.\nરેખા વિહીન દર્શાવાયેલા તત્વો હજુ શોધાયેલા કે પ્રયોગશાળામાં બનાવી શકાયા નથી\nનોંધ: કૅલિફોર્નિયમ (Cf) પૃથ્વી પર કુદરતી રીતે નથી મળતું પણ તે અને તેના ક્ષયથી બનતા તત્વો કુદરતમાં જોવા મળે છે. સુપરનોવા ના વર્ણપટમાં તેના તરંગો જોવા મળે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૬ મે ૨૦૧૩ના રોજ ૧૬:૩૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Other_section/Details/10-02-2018/1317", "date_download": "2018-06-25T00:06:46Z", "digest": "sha1:UCBUXRPMMYG6KHLZLAWKOIA7EKINJIUS", "length": 21377, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nરાજકોટમાં મંગળવારે ઝવેરચંદ મેઘાણીનાં ગીતો ગુંજશે : રઢિયાળી રાત-સ્વરાંજલી કાર્યક્રમ\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. 'ધૂળધોયા'નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંઘાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાના સંગ્રહ 'રઢિયાળી રાત'માં મૂકયું. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ 'રઢિયાળી રાત'નો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. 'લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે.' તેમ ઝવેરચંદ ��ેઘાણી લાગણીભેર કહેતા.\nરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિનાં અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં 'સ્વરાંજલિ'કાર્યક્રમ 'રઢિયાળી રાત'નું ભવ્ય આયોજન એમની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ'રાજકોટ (હેમુ ગઢવી નાટ્ય ગૃહ, ટાગોર રોડ) ખાતે ૧૯ સપ્ટેમ્બર ને મંગળવારે – બપોરે ૩ કલાકે થયું છે. નવી પેઢી આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને મૂળ સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી સુરક્ષા સેતુ સોસાયટી - રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે. રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે તેથી ૧૨૧મી મેઘાણી-જયંતી વર્ષ નિમિત્ત્ે અહિ યોજાઈ રહેલાં આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્ત્વ છે.\nગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા રમઝટ બોલાવશે. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત, માડી બાર બાર વરસે આવિયો, ગામમાં સાસરું ને ગામમાં પી'રિયું, બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા રજૂ થશે. લોકલાગણીને માન આપીને કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા જેવાં લોકપ્રિય મેઘાણી-ગીતો પણ ખાસ રજૂ થશે.\nઆ કાર્યક્રમમાં પધારવા રસિકજનોને જાહેર નિમંત્રણ છે. પ્રવેશ વિના મૂલ્યે અને 'વહેલા તે પહેલા'ને ધોરણે. નિમંત્રણ-કાર્ડ કે રજીસ્ટ્રેશન જરૂરી નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બહેનો ઉપસ્થિત રહે તેવી પણ અપીલ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦ ૨૧૨૭૯), નીલેશ પંડ્યા (૯૪૨૬૪ ૮૧૩૮૭), મુનાફભાઈ નાગાણી (૯૫૮૬૯ ૭૨૯૯૯), રાજેશ ભાતેલીયા (૯૪૨૭૨ ૨૦૧૭૨)નો સંપર્ક કરી શકાશે.\nવિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ કાર્યક્રમને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ ઉપર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://eevents.tv/meghani થશે.\nઆ કાર્યક્રમ માટે રાજકોટ શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌત (આઈપીએસ) અને રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. છેલ્લા આઠ વર્ષથી, સમગ્ર ગુજરાત તેમજ ગુજરાતની બહાર, 'રઢિયાળી રાત'કાર્યક્રમોનું આયોજન પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી થાય છે. સામાજિક અને આર્થિક રીતે વંચિત સમાજનાં બાળકો માટે વિશેષ આયોજન થાય છે. આ વર્ષે પણ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્થળો ચોટીલા (જન્મભૂમિ), રાજકોટ (શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (મેટ્રીક), ભાવનગર તથા જૂનાગઢ (કોલેજ-શિક્ષણ), ધંધુકા (અદાલતમાં સ્વરચિત ગીત 'છેલ્લી પ્રાર્થના'ગાયું ત્યારે મેજિસ્ટ્રેટ સહિત સહુની આંખો આંસુભીની થઈ ગઈ), રાણપુર (કર્મભૂમિ), બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ) , બગસરા (વડવાઓનું વતન) ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર-અડાલજ, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, લિંબડી, રાપર-કચ્છ ખાતે 'રઢિયાળી રાત'પર આધારિત વિશેષ કાર્યક્રમો યોજાશે.\nસંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી\nઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન\nમોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશ�� access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુનાવણીના સીધા પ્રસારણ કરવા અરજી મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ : બંધારણીય અને મહત્વના રાષ્ટ્રીય મામલાની સુનાવણીનું સીધું પ્રસારણ કરવાની અરજીમાં કેન્દ્રને પોતાનો પક્ષ જણાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું access_time 9:23 am IST\nરાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST\nકલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST\nબે કટ્ટર દુશ્મન દેશ - સાથે થયા - PM મોદી માટે access_time 10:52 pm IST\nબપોરે ૧-૪૫ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:46 pm IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nફોન પર વાત બાબતે પતિ સાથે ઝઘડો થતાં પ્રિયંકાનો સળગી જઇ આપઘાત access_time 3:00 pm IST\nગાંધીગ્રામ અને વિવેકાનંદનગરમાં દરોડાઃ રૂ. ૬૩ હજારનો દારૂ કબ્જે access_time 12:35 pm IST\nબ્રહ્માકુમારીઝ દ્વારા કુવાડવામાં શિવદર્શન મેળાનો પ્રારંભ access_time 3:04 pm IST\nસલાયામાં ઝઘડો કરતા બે મુસ્લિમ જૂથોને છુટ્ટા પાડવા જનારી પોલીસ પાર્ટી ઉપર હુમલો : ૩ને ઇજા access_time 4:17 pm IST\nઅકસ્માતે જસદણના હિરા ઉદ્યોગપતિનું મોત access_time 11:28 am IST\nભવનાથમાં શિવરાત્રી મેળાનો બીજો દિવસ access_time 11:47 am IST\nમોડાસાના ટીંટોઈમાં ચોકીદારને માર મારી બે બંધ મકાનમાં લાખોની મતાનો હાથફેરો કરનાર બે આરોપીની ધરપકડ access_time 6:35 pm IST\nસુરતના સણિયા હૈમાદ ખાતે શુભમ ઇન્‍ડસ્‍ટ્રીઝ નજીક આવેલ મની ટ્રાન્‍સફરની ઓફીસમાં લૂંટ કરવાના ઇરાદે તમંચા તથા પિસ્‍તોલ સાથે ફરતા બે યુવકોને ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધા access_time 11:07 pm IST\nવેલેન્ટાઈન-ડેની ઉજવણીથી દૂર રહેજો : અમદાવાદમાં લવજેહાદના પોસ્ટરો લાગ્યા access_time 5:55 pm IST\nવાઈટ હાઉસમાં ભારતીય મૂળના પ્રેસ સેક્રેટરી રાજ શાહનું પ્રેસ- બ્રીફિંગ શરૂ access_time 2:08 pm IST\nજાપાનની રાજધાની ટોક્યોમાં સ્કૂલ યુનિફોર્મની કિંમતમાં વધારો access_time 6:23 pm IST\nપેટના ઇન્ફેકશનની સારવાર ન થવાથી પણ બાળકોમાં કુપોષણ વધે access_time 12:41 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડીકલ સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન દેવેશ વશિષ્‍ઠએ હીર ઝળકાવ્‍યું: ફેમિલી મેડીસીન તથા એનવાયરમેન્���ટ સાયન્‍સ બંને માટે ફેલોશીપ મેળવી વતનનું ગૌરવ વધાર્યુ access_time 11:47 pm IST\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nવિરાટ કોહલીએ બધાનું દિલ જીતી લીધું છે: ગાંગુલી access_time 5:29 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\n૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\n'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ access_time 5:28 pm IST\nહું ફિલ્મોની પાછળ દોડતો નથી: શાહરૂખ ખાન access_time 5:12 pm IST\n'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2018-06-25T00:34:05Z", "digest": "sha1:BARFOAL4D5YGSQSYCCEGPL75WCFMTI23", "length": 3503, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પરસાદિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપરસાદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપ્રસાદ ખાવાનો ગમતો હોય તેવું.\nપ્રસાદ ખાવા પૂરતી જ દેવ ઉપર જેની આસ્થા હોય એવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://jobdescriptionsample.org/gu/aircraft-launch-and-recovery-specialists-job-description-responsibility-template-and-assignments/1100/", "date_download": "2018-06-25T00:23:33Z", "digest": "sha1:RJDRSPYNOA36B4AFMD6332L7HO6II57S", "length": 6274, "nlines": 48, "source_domain": "jobdescriptionsample.org", "title": "એરક્રાફ્ટ લોન્ચ અને પુનઃપ્રાપ્તિ વિશેષજ્ઞો જોબ વર્ણન / જવાબદારી નમૂનો અને સોંપણીઓ – JobDescriptionSample", "raw_content": "\nસિક્કો, વેન્ડિંગ, અને મનોરંજન મશીન servicers અને Repairers જોબ વર્ણન / ફરજ નમૂના અને જોબ્સને\nએરક્રાફ્ટ લોન્ચ અને પુનઃપ્રાપ્તિ વિશ��ષજ્ઞો જોબ વર્ણન / જવાબદારી નમૂનો અને સોંપણીઓ\nમેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ તકનીકી વિજ્ઞાનીઓના જોબ વર્ણન / ફરજ નમૂના અને કાર્યો\nસેલ્સ એજન્ટ્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ જોબ વર્ણન / ફરજ નમૂના અને કાર્યો\nબાવરચી અને હેડ કૂક્સ જોબ વર્ણન / એકાઉન્ટેબિલિટી નમૂનો અને ભૂમિકાઓ\nગેમિંગ બદલો વ્યક્તિઓ અને બૂથ Cashiers જોબ વર્ણન / કાર્યો અને જવાબદારી ટેમ્પલેટ\nObstetricians અને ગાયનેકોલોજિસ્ટસ જોબ વર્ણન / ફરજ નમૂનો અને ભૂમિકાઓ\nસિમેન્ટ મેસન્સ અને કોંક્રિટ FINISHERS જોબ વર્ણન / ભૂમિકાઓ અને ફરજ ટેમ્પલેટ\nવિકિરણ-ચિકિત્સક તકનીકી વિજ્ઞાનીઓના જોબ વર્ણન / સોંપણીઓ અને ફરજ નમૂના\nપશુ નિયંત્રણ કામદાર જોબ વર્ણન / ફરજ નમૂનો અને કાર્યો\nઘર / એરક્રાફ્ટ લોન્ચ અને પુનઃપ્રાપ્તિ વિશેષજ્ઞો જોબ વર્ણન / જવાબદારી નમૂનો અને સોંપણીઓ\nએરક્રાફ્ટ લોન્ચ અને પુનઃપ્રાપ્તિ વિશેષજ્ઞો જોબ વર્ણન / જવાબદારી નમૂનો અને સોંપણીઓ\nસુપરડોમેન જૂન 28, 2016 અવર્ગીકૃત એક ટિપ્પણી મૂકો 77 જોવાઈ\nસિક્કો, વેન્ડિંગ, અને મનોરંજન મશીન servicers અને Repairers જોબ વર્ણન / ફરજ નમૂના અને જોબ્સને\nમેગ્નેટિક રેઝોનન્સ ઇમેજીંગ તકનીકી વિજ્ઞાનીઓના જોબ વર્ણન / ફરજ નમૂના અને કાર્યો\nસેલ્સ એજન્ટ્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ જોબ વર્ણન / ફરજ નમૂના અને કાર્યો\nચલાવો અને ધરપકડ ઉત્પાદનો જાળવવા ચાલુ, કૅટપલ્ટ, અને સંકળાયેલ ભૌતિક, હાઇડ્રોલિક, અને નિયંત્રણ-વ્યવસ્થા વિમાન કંપની ટેકઓફ અને લેન્ડિંગ કાર્યો મુખ્યત્વે જરૂરી. ફરજો ઉમેરીને અને છબી ઉતરાણ આસિસ્ટ ટકાવી સમાવેશ થાય છે; પરીક્ષણ અને ઇલેક્ટ્રીક અને યાંત્રિક પરીક્ષા ગિયર અને હાથ સાધનો નિયુક્તિ પ્રારંભ અને સાજા સાધનો જાળવવા; શરૂ એરફિલ્ડ ધરપકડ સિસ્ટમો, આવા અકસ્માત સીમાઓ અને વાયર, કટોકટી ઉતરાણ પરિસ્થિતિઓમાં દરમ્યાન; પોઇન્ટ વિમાન પ્રારંભ અને પુનઃસ્થાપન ઉદ્યોગો હાથ માં લાઇટિંગ સૂચકો અરજી; અને વિમાનના લાકડા રાખવા શરૂ, રિકવરી, અને ગિયર સર્વિસીંગ.\nઅગાઉના સોશિયલ સાયન્સ રિસર્ચ જોબ વર્ણન નમૂના\nબાવરચી અને હેડ કૂક્સ જોબ વર્ણન / એકાઉન્ટેબિલિટી નમૂનો અને ભૂમિકાઓ\nડાયરેક્ટ અને તૈયારી ભાગ શકે, ઔષધો, અને muffins માછલી તૈયાર, માંસ, શાકભાજી, …\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nમારું નામ સાચવો, ઇમેઇલ, અને આગામી સમય હું ટિપ્પણી માટે આ બ્રાઉઝરમાં વેબસાઇટ.\n© કોપીરાઇટ 2018, બધા હકો અમારી પાસે રાખેલા છે", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80+%E0%AA%B5%E0%AA%82%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5", "date_download": "2018-06-24T23:53:01Z", "digest": "sha1:GTBZ2ALWPYWQKDLUXAV6SH6DLDK4QKHA", "length": 8818, "nlines": 170, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged સ્ત્રી વંધ્યત્વ - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nમારે ગર્ભ રેહતો નથી\nસ્રી બીજ બનવા છતા પ્રેગનેન્સી રહેતી નથી.શા માટે\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2012/06/29/book-review-kalptaru/", "date_download": "2018-06-25T00:28:25Z", "digest": "sha1:PIYMCMXZUQWPTHUAAZSDMP5ASSHHLE3S", "length": 20925, "nlines": 219, "source_domain": "kartikm.wordpress.com", "title": "પુસ્તક: કલ્પતરુ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n* એક સવારે સમ્યકનો ઇમેલ આવ્યો. ‘તમે મધુ રાયનું પુસ્તક કલ્પતરુ વાંચ્યું છે.’ મેં કંઈ જવાબ ન આપ્યો અને ઇમેલ ઢગલામાં એ ઇમેલ ખોવાઈ ગયો. પછી એનો ફોન આવ્યો કે અરે, કાર્તિકભાઈ, મધુ રાય તો ખરેખર ગુજરાતી ગીક છે. કલ્પતરુ વાંચ્યું છે મેં કહ્યુ�� – ના. તો તેણે કહ્યું, સારું, તમને મોકલું. અને, બે દિવસ પહેલા નવભારત સાહિત્ય મંદિરમાંથી એક ભાઈ ઘરે આવીને કલ્પતરુ આપી ગયા (સાઇટ ચાલતી નથી, તમને જોડાણ મળે તો કોમેન્ટ કરજો મેં કહ્યું – ના. તો તેણે કહ્યું, સારું, તમને મોકલું. અને, બે દિવસ પહેલા નવભારત સાહિત્ય મંદિરમાંથી એક ભાઈ ઘરે આવીને કલ્પતરુ આપી ગયા (સાઇટ ચાલતી નથી, તમને જોડાણ મળે તો કોમેન્ટ કરજો). પહેલું જ પાનું ઉઘાડતાં આ જોવા મળ્યું…\nપુસ્તક વાંચવાની ઉત્તેજના અને અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે. પાછું પહેલાં પાનાં પર જ મુંબઇનો ઉલ્લેખ આવે એટલે વાંચન-એડ્રાફિનિલમાં ૧૦ ટકાનો વધારો નક્કી.\nતો એ રાત્રે જ શરુ કર્યું આ પુસ્તક. કલ્પતરુમાં સાયન્સ ફિક્શન અને કોમ્પ્યુટર સાયન્સને શોભે તે બધું જ છે. કોમ્પ્યુટર, આર્ટિફિશિઅલ ઈન્ટેલિજેન્સ, સોલાર પાવર્ડ લેપટોપ્સ, સ્પિચ રેકોગ્નાઈઝેશન, માઈક્રોચીપ્સ, પાસવર્ડ હેકિંગ, પ્રોગ્રામિંગ, વગેરે વગેરે. સામે છેડે માણસ-માણસના મનનું જોડાણ, સંસ્કૃત, જ્યોતિષ વગેરે પણ આવે છે. મધુ રાયને વાંચવાના હજી સુધી બાકી હતા, શરુઆત માટે સમ્યકનો આભાર માનવો પડે.\nડો. કિરણ કામદાર મુખ્ય પાત્ર છે, જે વૈજ્ઞાનિક છે. ૨૯૨ પાનાંમાં સમાયેલી આ નોવેલમાં ઢગલાબંધ પાત્રો છે. શિવકુમાર જોષી પણ આવે છે અને આપણા લાડીલા ચંદ્રકાંત બક્ષી પણ. નવલકથા કંઈ અલગ રીતે લખાઈ છે, એટલે કે નોર્મલ પ્રવાહ નથી, એટલે એક બેઠકે પૂરી કરો તો વધુ મજા આવશે.\nસાયન્સ ફિક્શન છે એમ ધારીને જ વાંચવી. ગર્વમેન્ટ જે રીતે ડો. કામદારનો પ્રોજેક્ટ પાસ કરી દે છે, એ આગલા ૧૦૦૦ વર્ષોમાં સાયન્સ ફિક્શનમાં જ રહેશે.. 🙂\n“ખરા શોષકો પોતાનું કામ કર્યા કરે છે, અને ખરા શોષિતો પોતાનું કામ કર્યા કરે છે. બૌદ્ધિક બુડબકો સાથે બેમાંથી કોઈને લેવાદેવા નથી.”\n* આજનું સત્યવચન: જે બુક ન લખે તે બુકરીવ્યુ લખે. <બેકગ્રાઉન્ડમાં વાહ, વાહના પોકારો> 😉\nPosted in ઇન્ટરનેટ, ગુજરાતી, ટૅકનોલૉજી, પુસ્તકો, મુંબઇ, શોખ, સમાચાર, સાહિત્ય, સ્થળ અને જળ\tઇન્ટરનેટકલ્પતરુકોમ્પ્યુટરગુજરાતીટૅકનોલૉજીપુસ્તકોમધુ રાયમુંબઇસમાચાર\nNext > અપડેટ્સ – ૫૨\n5 thoughts on “પુસ્તક: કલ્પતરુ”\nજાન્યુઆરી 3, 2013 પર 15:14\nજાન્યુઆરી 3, 2013 પર 15:23\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમાર��� અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/12/blog-post.html", "date_download": "2018-06-25T00:00:02Z", "digest": "sha1:KYDQ72GRIUGMCTVVEOQIXCPFILWSTDR4", "length": 18956, "nlines": 155, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગો - ગો ટુ – ગોવા ! (ભાગ - ૨)", "raw_content": "\nગો - ગો ટુ – ગોવા \nરાતે મનીશાજી ગોઆની રાજધાનીના શહેર પણજીના પુલ પરથી કાર હંકારી જમણી બાજુએ ઝુવારી નદી પર તરતા જુગારખાના અને અન્ય તરતી હોટલ-બોટ્સની રોશની બતાવતા બતાવતા અને અલકમલકની વાતો કરતા ઉત્તર ગોવાના પોર્વોરીમ વિસ્તારમાં લઈ આવ્યા. ગોવામાં પ્રથમ બે દિવસના રોકાણ માટે મેં ઓનલાઈન ફર્નાન્ડીસ બંગલામાં બે રૂમ બુક કર્યા હતાં. ફર્નાન્ડીસ ગેસ્ટ હાઉસ લંડનમાં રહેતા એક દંપતિનો બંગલો છે જે ગોવાની મુલાકાત લેતા પ્રવાસીઓને ભાડે રહેવા અપાય છે. ગ��વાનો એક સ્થાનિક પરીવાર જ આ બંગલાનું ધ્યાન રાખે છે અને ગેસ્ટ હાઉસમાં રહેવા આવતા લોકોની સારસંભાળ રાખે છે. બંગલામાં કુલ ચાર-પાંચ રૂમ માંથી મેં બે રૂમ બુક કર્યા હતા. એક પહેલા માળે જેમાં હું અને મારી પત્ની અમી તેમજ દિકરી નમ્યા અને મમ્મીની પગની તકલીફ ને લીધે તે વધુ દાદરા ન ચડી શકે એથી ગ્રાઉન્ડ ફ્લોર પર બીજો રૂમ બુક કર્યો હતો. બંગલાના જુદા જુદા રૂમઓમાં જુદી જુદી થીમ્સ મમ્મી અને બહેનો જે રૂમમાં રોકાયા હતા તે રૂમમાં ગુલાબની થીમ એટલે રૂમનો રંગ લાલ અને એમાં ગુલાબના ફૂલની તસવીરો તેમજ પલંગ પર ચાદરથી માંડી તકીયાના કવર પણ આછા ગુલાબી મમ્મી અને બહેનો જે રૂમમાં રોકાયા હતા તે રૂમમાં ગુલાબની થીમ એટલે રૂમનો રંગ લાલ અને એમાં ગુલાબના ફૂલની તસવીરો તેમજ પલંગ પર ચાદરથી માંડી તકીયાના કવર પણ આછા ગુલાબી અમારી રૂમની થીમ હતી ઝેબ્રા - એટલે રૂમમાં બધું જ ચટ્ટાપટા વાળું બ્લેક એન્ડ વ્હાઈટ અમારી રૂમની થીમ હતી ઝેબ્રા - એટલે રૂમમાં બધું જ ચટ્ટાપટા વાળું બ્લેક એન્ડ વ્હાઈટ અહિ પલંગ ફિલ્મોમાં બતાવે છે તેવી ચારે બાજુ આવરી લે તેવી મોટી મચ્છરદાનીના પડદાથી ઢંકાયેલો.એમાં સૂવાની મજા પડી. રોઝ થીમ વાળી રૂમમાં થોડું અંધારીયું વાતાવરણ અને એ.સી.માંથી પાણી લીકેજ થતું હતું પણ આવી નાની નાની ખામીઓ પર ધ્યાન આપીએ તો પ્રવાસની સાચી મજા માણવાનું ચૂકી જઈએ. એકંદરે અમને આ મોટા બંગલામાં બે દિવસ રહેવાની મજા આવી.\nબંગલાની ફરતે બહાર વરંડો અને એમાં કેટલાક ઝાડ-છોડ ઉગાડેલા.બંગલાની ભીંતો પર જીસસ અને મધર મેરીની તેમજ અન્ય પોર્ટુગલ યુગના પેઈનટીંગ્સની તસવીરો તેમજ જાપાનના મોટા હાથ-પંખા,કાચની ક્રોકરી વગેરે જેવી અન્ય સુંદર સુશોભનની ચીજવસ્તુઓ ટીંગાડેલી. મોટા ભવ્ય ઝૂમ્મર પણ બંગલાની શોભા વધારતા હતાં.બ્રેકફાસ્ટમાં અમને બ્રેડટોસ્ટ અને ચા મોટા ડાયનીંગ ટેબલ પર પીરસવામાં આવતા જેના પર અમે બંને દિવસ લંચ અને ડીનર પણ કર્યાં.\nબંગલો શાંત એવા રહેણાંક વિસ્તારમાં હતો.ગોવાના શિક્ષણ ખાતાની મોટી ઇમારતો તેમજ એક કોલેજની પાછળ આ બંગલો આવેલો હતો.ડાબી બાજુએ કતાર બદ્ધ બંગલાઓ - ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારમાં જેમ લોકોના સ્વતંત્ર કતારબદ્ધ ઘરોની સોસાયટી હોય એવું જ કંઈક. આ જોઈ મને અગાઉ મેં કેરળ,બેંગ્લોર વગેરે જગાઓએ જોયેલા આવાજ બંગલા અને ઘરોની યાદ આવી ગઈ. રાતે જમ્યા બાદ, હું પત્ની અને બહેન સાથે આ વિસ્તારમાં ચાલવા નિકળતો. શાંત અન��� મનને ગમે એવા વાતાવરણમાં ધીમે ધીમે ચાલતા ચાલતા અલકમલકની વાતો કરતાં એ નાઈટ વોક લેવાની ખુબ મજા પડતી.આવો અનુભવ મુંબઈમાં થઈ શકે ખરો\nબંગલાની બીજી બાજુએ થોડેજ દૂર એક મોટું સુંદર હનુમાન મંદીર આવેલું હતું. નાઈટ વોક દરમ્યાન જ એ અમારી નજરે ચડયું જ્યારે તુલસી વિવાહની રાત હતી. અહિ એની નાનકડી ઉજવણી થઈ હશે એમ માલૂમ પડતું હતું.બીજે દિવસે સવારે મેં શાંતિથી આ હનુમાન મંદીરે દર્શન કર્યાં અને તેના વિશાળ ખુલ્લા પ્રાંગણમાં બાંકડે બેસી અનોખી પવિત્રતા અને શાતાનો અનુભવ કર્યો.\nપ્રવાસ દરમ્યાન બધા જ અનુભવ સારા જ થાય એવું જરૂરી નથી. બંગલામાં અમારો નિવાસ તો સારો રહ્યો પણ બે મહિના અગાઉ જ જોડાયેલા નવા કેર ટેકર્સ સારા માણસો નહોતા.પણ આપણે સચેત હોઇએ તો કોઈ મુશ્કેલી ન પડે. કુનેહપૂર્વક તેમની સાથે પણ બે દિવસ પાર પાડી ગોવાના એ બંગલામાં રહેવાનો એકંદર અનુભવ સારો રહ્યો.\nપહોંચ્યાના બીજે દિવસે સવારે જી.ટી.ડી.સી.દ્વારા બુક કરેલી ઇનોવા ગાડી અમને ઉત્તર ગોવાના સ્થળોની મુલાકાતે લઈ જવા આવી પહોંચી. અમેં પાંચ વયસ્ક અને મારી નાનકડી દિકરી એમ કુલ છ જણે આખો દિવસ ગાડીમાં પ્રવાસ કરવાનો હોઈ મનીષાજીની કંપની ખુબ સારી હોવા છતાં તેમની ગાડી ચાર જણ જ આરામથી બેસી શકે એવડી હોઈ અમે મોટી ગાડી બુક કરવા નિર્ણય લીધો હતો અને એની વ્યવસ્થા પણ મનીષાજીએ જ સચીન નામના તેમના અન્ય યુવાન કલીગને સોંપી દીધી હતી અને તેણે ગિરીષ નામના યુવાનને ડ્રાઈવર સાથે અમને ઇનોવા બુક કરી આપી હવે પછીના બે દિવસ માટે.\nગિરીષ સૌ પ્રથમ અમને ઉત્તર ગોવાના કોકો બીચ પર લઈ ગયો જ્યાં અમે ડોલ્ફીન દર્શન માટેની બોટ રાઈડ માણી. પોણા-એક કલાક સુધી દરીયામાં નૌકા વિહાર દરમ્યાન દૂર દૂર પાણીમાં લાક્ષણિક અદામાં ભૂસકો મારતી ડોલ્ફીન નજરે પડી પણ અતિ અલ્પ સમય માટે અને ખાસ્સી દૂર. હોડી નાની જ હતી જેમાં બારેક સહેલાણીઓ બેઠાં હતાં. આસપાસ અમારી નૌકા જેવીજ વીસેક અન્ય નૌકાઓ પણ ડોલ્ફીન શોધી રહી હતી હોડી વાળાએ ડોલ્ફીન સિવાય એ દરીયાની એક બાજુએ આવેલ પવન ચક્કી,અગુઆડા કિલ્લો , એક ચર્ચ,ગોવાની જેલ અને એક હીરાના વેપારીએ બંધાવેલો વિશાળ, સુંદર બંગલો બતાવ્યાં જેમાં ઘણી ફિલ્મોનાં શૂટીંગ પણ થયાં છે. ડોલ્ફીન અને આ અન્ય જે જોયું એ બધું તો ઠીક છતાં મુખ્ય વાત હતી પરીવાર સાથે પોણો કલાક નૌકા વિહાર કરવાની જે અમે સૌએ ખુબ માણી.ત્યાર બાદ ગિરીષ અમને અગુઆડા ફોર્ટ અને પેલું દરીયામાંથી જોયેલું એ ચર્ચની મુલાકાતે લઈ ગયો.કિલ્લો મોટો અને વિશાળ હતો જેના પરથી કોકો બીચના જે દરીયામાં અમે ડોલ્ફીન સફર માણી હતી એનું સુંદર દર્શન થતું હતું.\nત્યારબાદ રસ્તામાં આવતી એક નાની રાજસ્થાની પુરુષો દ્વારા ચલાવાતી હોટલમાં જમ્યાં,બાજુમાં આવેલા શાંત મહાદેવ મંદીરમાં મહાદેવ અને નવગ્રહ દેવતાનાં દર્શન કર્યાં અને અમે આગળ વધ્યાં બાઘા બીચ તરફ. બાઘા બીચ ગોવાનો ટીપીકલ ગિર્દીથી ધમધમતો સુંદર દરીયા કિનારો હતો જ્યાં અનેક એડવેન્ચર સ્પોર્ટ્સની પ્રવ્રુત્તિ ચાલતી હતી. મમ્મી ગાડીમાં જ બેસી રહ્યાં જ્યારે બહેનોએ બીચ પર છત્રી સાથે ગોઠવેલ લાકડાની આરામદાયક લાંબી બેન્ચો પર લંબાવી દરીયા અને માનવ મહેરામણનું દર્શન કરવાનું પસંદ કર્યું જ્યારે મેં અને મારી પત્નીએ જેટ-સ્કી ઈંગ કર્યું. જેટ-સ્કી ઈંગ એટલે સ્કૂટર જેવી મોટર બોટને અતિ ઝડપે હંકારી બોટચાલક આપણને દરીયામાં દૂર દૂર લઈ જાય અને પળવારમાં તો પાછો બહાર પણ લઈ આવે.પણ એ ક્ષણિક થ્રીલનો આનંદી અનુભવ પણ કરવા જેવો ખરો ત્યાર બાદ હું અમી અને નમ્યા પાણીમાં છબછબીયા કરતાં,અન્ય સહેલાણીઓને બીચ પર મજા માણતા જોતાં અને પ્રવાસની એક અલગ જ જુદી સુખ-શાંતિ ભરી લાગણી અનુભવી રહ્યાં. મને હાથમાં એક જીવતી સ્ટાર ફીશ મળી આવતા તેના સ્પર્શનો અજબનો રોમાંચ પણ અનુભવવા મળ્યો અને મેં તેને દૂર ફરી દરીયામાં ફગાવી દીધી.\nઅહિં બહાર આવતી વેળાએ એક ગરીબ ડોશી અમને ભટકાઈ પડી જે હાથમાં પહેરવાના સુંદર બ્રેસ્લેટ્સ વેચતી હતી.જતી વખતે પણ તેણે મને એકાદ બ્રેસ્લેટ ખરીદી બોણી કરાવવાની દયામણી અરજી કરી હતી પણ ત્યારે મારી પાસે વોલેટ નહોતું એટ્લે મેં તેને પાછા ફરતી વખતે હું તેની પાસેથી કંઈક લઈશ એવી આશા આપી હતી.પાછા ફરતી વેળાએ મેં અને પત્નીએ તેની પાસેથી બે બ્રેસ્લેટ્સ ખરીદ્યા અને સામે અમને પુત્ર જન્મે એવા આશીર્વાદ પણ મેળવી લીધાં.થોડી વાતચીતમાં જાણી લીધું કે તેના ચાર દીકરા હોવા છતાં એ તેને એકલી મૂકી ગુજરાત જામનગર સ્થાયી થઈ ગયાં છે અને નથી તેઓ કોઈ ગોવા અવતા કે નથી તેને પોતાની પાસે બોલાવતાં.મેં ટકોર કરી કે આ હકીકત હોવા છતાં તે અમને પુત્ર જન્મે એવા આશીર્વાદ આપી રહી હતી તેના અને અમારા બંનેના આંખોના ખૂણા ભીના હતાં તેના અને અમારા બંનેના આંખોના ખૂણા ભીના હતાં પણ અમે સૌ કદાચ એક સારી લાગણી અનુભવી રહ્યાં હતાં - તે પોતાની વાત કહીને અને અમે તેની વાત સાંભળી તેમજ બે બ્રેસ્લે�� ખરીદી તેને જે થોડી ઘણી મદદ કરી શક્યા તેના સંતોષ સાથે.\nગોવા પ્રવાસનો તમારો અનુભવ વર્ણવતો બ્લોગ રસપ્રદ છે. વાંચતી વેળાએ પોતે ગોવામાં ફરી રહ્યા હોઇએ એવી લાગણી થાય છે\nગો - ગો ટુ – ગોવા \nગો - ગો ટુ – ગોવા \nગો - ગો ટુ – ગોવા \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratilexicon.com/quotes/categoryquotelist/31", "date_download": "2018-06-25T00:20:14Z", "digest": "sha1:FR266PCG3F26NGMGY5ANXEIBMK42P7DO", "length": 2726, "nlines": 107, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Quotes - GujaratiLexicon", "raw_content": "\n\" મિત્રો ગમે તેટલા હોય પરંતુ દુશ્મન એક જ હોય તે પૂરતું છે \"\n\" સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે \"\n\" સાચો મિત્ર એ છે જે પડખે રહે છે અને બાકીની દુનિયા વિરોધ કરે છે \"\n\" સાચો મિત્ર તમને સામેથી મારશે નહીં કે કાયર દુશ્મનની જેમ પીઠ પાછળ ઘા કરશે \"\n\" સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે \"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0ODA%3D-65685176", "date_download": "2018-06-25T00:24:38Z", "digest": "sha1:XYZZ6CKP5FAX3DYX35TEGZZ3UZFRCSM4", "length": 4284, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામનગરમાં કારચાલકને લૂંટી લેનાર પકડાયો, બે ની શોધખોળ | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામનગરમાં કારચાલકને લૂંટી લેનાર પકડાયો, બે ની શોધખોળ\nજામનગરમાં સમર્પણ હોસ્પિટલ ઓવર બ્રીજ પાસેથી ઈકો કારમાં નિકળેલા અનીલભાઇ કણઝારીયા નામના કાર ચાલકને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરીને છરીની અણીએ કારમાં બેસી ઈકો કાર સહિત અપહરણ કરી ગયા હતા અને તેના ખિસ્સામાંથી રૂા.10 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી માર્ગમાં લુટારુઓ ધાકધમકી આપીને ઉતરી ગયા હતા અને ભાગી છુટયા હતા જે અંગેની ફરીયાદ સીટી સી ડીવીઝનમાં નોધાવાઈ હતી અને પોલીસ દ્વારા અજ્ઞાત લુટારુ ત્રિપુટીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સીટી સી ડીવીઝનના ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ જાડેજા અને તેમની ટીમે રામેશ્ર્વરનગર વિનાયક પાર્ક શેરી નં.2માં રહેતા દિપક ઉર્ફે દિપુ રાજેશભાઇ પારવાણી નામના શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તેના કબ્જામાંથી જીજે10 સી.એલ. 9035 નંબરનું બાઈક અને લુંટની રોકડ રકમ કબ્જે કરી છે તેને પોતાના બે સાગરીતો દિવલો ડોન સહિત લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાથી પોલીસ બે ફરારી સાગરીતોને શોધી રહી છે. (તસવીર: સુનીલ ચુડાસમા)\nજામનગરના મેયર સામે અત્યાચારનું આળ : રોષપૂર��ણ રેલી\nવ્હીપના અનાદર બદલ ધ્રોલ તા.પં.ના 9 કોંગ્રેસી સસ્પેન્ડ\nવેપારીને 50 હજારનાં બદલામાં ગઠિયાઓ પરચુરણના બદલે બિસ્કિટ ધાબડી ગયા \nવસઈ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત : 2 મોત, 3 ઘાયલ\nજામનગરમાં લાયસન્સ વગર હથિયાર સાથે આધેડ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2015/03/02/300-3/", "date_download": "2018-06-25T00:23:17Z", "digest": "sha1:LVAEAX2NVIGIGEHL4QVILDVYWW5YNYLN", "length": 20060, "nlines": 191, "source_domain": "kartikm.wordpress.com", "title": "૩૦૦ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nમાર્ચ 2, 2015 ~ કાર્તિક\n* ફાઇનલી, મુંબઇ-નાસિક-મુંબઇ (એટલે કે મુલુંડ-નાસિક-મુલુંડ)ની ૩૦૦ કિમીની સાયકલિંગ BRM પૂરી કરવામાં આવી. આગલા દિવસ સુધી નક્કી નહોતું કે જવું કે ન જવું (એટલે કે બહુ મૂડ નહોતો). તેમ છતાંય, સવારે એલાર્મ પછી કોકીએ દર વખતની જેમ મારા ખભા પર હાથ મૂકીને થોડો જગાડ્યો ત્યારે જ જાગ્યો 🙂 ઘરેથી જયદીપની જોડે જવાનું હતું એટલે બોરિવલી ગયો અને ત્યાંથી મુલુંડ. એકસ્ટ્રા ૨૮ કિલોમીટરનું વાર્મ-અપ.\n૬.૧૫ એ સફર શરુ થઇ. પહેલાં ૮૦ કિલોમીટર ૪ કલાક કરતાં ઓછા સમયમાં પૂરા થયા. ત્યાર બાદના ૨૦ કિલોમીટર એ આપણો ફેવરિટ – કસારા ઘાટ. નાસિક ૧૫૩માં માર્ક પર હતું, જ્યાં પહોંચતા બપોરે ૨.૪૧ થઇ ગયા હતા. લસ્સી અને વડા પાઉંનો નાસ્તો કરીને પાછી સવારી શરુ કરી ત્યારે વરસાદ શરુ થઇ ગયો હતો. મને એમ કે ખાલી છાંટા-પાણી થશે એટલે વાંધો નહી આવે. મારી પાસે તો આ વખતે પ્લાસ્ટિકની બેગ પણ બરોબર નહોતી. તો પણ કસારા ઘાટ અમે અજવાળામાં ક્રોસ કરી લીધો. આ પહેલાં પાછલાં ટાયરમાં એક વાર હવા ભરવી પડી હતી.\nકસારા ઘાટ પછી એક ધાબા પર જમવા માટે રોકાયા ત્યારે GPS ૨૧૩ કિલોમીટરનું અંતર બતાવતું હતું. સરસ મજાનાં ગરમ જીરા રાઇસ-દાલ ફ્રાય ખાધાં ત્યારે થોડી તાકાત આવી પણ પછી ખબર પડી કે, ટાયર ઇઝ પંકચર. માંડ-માંડ ટ્યુબ બદલી અને શરુઆત કરી. બીજાં ૧૦ કિલોમીટર ગયાં અને ફરી ઘડાકાભેર પંકચર. આ વખતે અંધાર વત્તા થાક વત્તા વરસાદનો ડેડલી કોમ્બો. જયદીપ જોડે ન હોત તો હું કોઇ ટ્રકની લિફ્ટ લઇ લેત (બીજો કોઇ વિકલ્પ જ ન હતો). લેસન નંબર ૧: હજી વધુ સારી લાઇટ સ્પેરમાં રાખવી. લેસન નંબર ૨: પંપ સારો લેવો. ફરી ટ્યુબ બદલીને આગળ વધ્યાં. હવે જયદીપ થાકી ગયો હતો પણ બે સોફ્ટવેર એન્જિનિયર જોડે હોય ત્યારે કોફી, જાવા, જીવન અને યુનિવર્સની વાતો કરતાં-કરતાં સફર આરામથી થઇ જાય. આસનગાંવ જઇને ગરમ ગરમ કોફી પીધી અને નક્કી કર્યું કે ગમે તે થાય, સમયસર જ પહોંચશું. છેલ્લાં ૨૦ કિલોમીટર જીવ નીકળ્યો, પણ પહોંચ્યા – ૧.૫૭ સવારે (સ્ટાર્વા થોડું મોડું બંધ કર્યું, આ ઓફિશિયલ ટાઇમસ્ટેમ્પ એટલે કે સમયછાપ છે). લેસન નંબર ૧: હજી વધુ સારી લાઇટ સ્પેરમાં રાખવી. લેસન નંબર ૨: પંપ સારો લેવો. ફરી ટ્યુબ બદલીને આગળ વધ્યાં. હવે જયદીપ થાકી ગયો હતો પણ બે સોફ્ટવેર એન્જિનિયર જોડે હોય ત્યારે કોફી, જાવા, જીવન અને યુનિવર્સની વાતો કરતાં-કરતાં સફર આરામથી થઇ જાય. આસનગાંવ જઇને ગરમ ગરમ કોફી પીધી અને નક્કી કર્યું કે ગમે તે થાય, સમયસર જ પહોંચશું. છેલ્લાં ૨૦ કિલોમીટર જીવ નીકળ્યો, પણ પહોંચ્યા – ૧.૫૭ સવારે (સ્ટાર્વા થોડું મોડું બંધ કર્યું, આ ઓફિશિયલ ટાઇમસ્ટેમ્પ એટલે કે સમયછાપ છે\nPosted in અંગત, શોખ, સમાચાર, સાયકલિંગ\tઅંગતકોકીકોફીનાસિકમુંબઇમુલુંડશોખસમાચારસાયકલિંગ૩૦૦\n< Previous અપડેટ્સ – ૧૬૨\nNext > ૬૪ કેબીપીએસ\nપગ, પૈડા, પેંડલ, પોરો, પ્રવાસ(\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રા���ડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratilexicon.com/quotes/quotelist/76", "date_download": "2018-06-25T00:20:37Z", "digest": "sha1:ZPFQH4JQLZU6JTBS3QJ5WR55SEMT6GSM", "length": 2940, "nlines": 109, "source_domain": "www.gujaratilexicon.com", "title": "Gujarati Quotes - GujaratiLexicon", "raw_content": "\n'વિનોબા ભાવે' ના સુવિચાર\n\" આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે \"\n\" કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ \"\n\" જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું\n\" પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા \"\n\" બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે \"\n\" સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની \"\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%AE", "date_download": "2018-06-25T00:25:14Z", "digest": "sha1:2H7ZW66SQFEO32I3KEW7B3YD4AXR2RLJ", "length": 12124, "nlines": 326, "source_domain": "gu.wikipedia.org", "title": "ક્યુરીયમ - વિકિપીડિયા", "raw_content": "\nક્યુરીયમ એ એક કૃત્રિમ તત્વ છે જેની સંજ્ઞા Cm અને અણુ ક્રમાંક ૯૬ છે. આ એક કિરણોત્સારી ખંડનથી નિર્મીત એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે. આનું નામ મેરી ક્યુરીના અને તેમના પતિ પીરી ક્યુરીના નામ પરથી રખાયું છે. આનું ઉત્પાદન યોજનાબદ્ધ રીતે ૧૯૪૪ના ઉનાળામાં ગ્લેન ટી. સીબ્રોગની ટોળી એ કર્યું હતું. આની જાણકારી ગુપ્ત રખાઈ હતી અને આને ૧૯૪૫માં પ્રસિદ્ધ કરાઈ હતી. પ્રાયઃ આ ધાતુને યુરેનિયમ અને પ્લુટોનિયમ પ્ર ઈલેક્ટ્રોનનઓ મારે કરીને મેળવવામાં આવે છે એક ટન અણ્વીક ઈંધણમાંથી ૨૦ ગ્રામ ક્યુરીયમ મેળવી શકાય છે.\nઆ એક સખત, ભારે સફેદ ચળકતી ધાતુ છે.એક્ટોઇનાઈડ શ્રેણીના તત્વમાં આ તવ સરખામણીએ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુ ધરાવે છે. સામાન્ય તાપમાને આ ધાતુ પ્રતિ ચુંબકીય ગુણધર્મો ધરાવે છે પણ ઠંડ�� પડતા તે અચુંબકીય ગુણધર્મો પ્રદર્શિત કરે છે. આ સિવાય ક્યુરિયમના સમ્યોજનોમાં અન્ય અસ્થિર અને બદલાતા ચુંબકીય ગુણધર્મો પણ જોવા મળે છે. સામાન્ય રીતે સંયોજનોમાં ક્યુરીયમ +૩ બંધનાંક અને ક્યારેક +૪ બંધનાંક દર્શાવે છે, દ્રાવણોમાં પ્રાયઃ તે +૩ બંધનાંક દર્શાવે છે. આ ધાતુ ખૂબ ઝડપથેએ ઓક્સિડેશન પામે છે અને આના ઓક્સાઈડ વધુ પ્રમાણમામ્ મળતું સંયોજન છે. કાર્બનિક સંયોજનો સાથે તે ફ્લોરોસેંટ સંયોજનો બનાવે છે. પણ કોઈ જીવાણુ કે આર્કીયા માં મળી આવતાં નથી. માનવ શરીરમાં પ્રવેશતા તે હાડકાઓ, ફેંફસાઓ અને યકૃતમાં જમા થવા માંડે છે અને કેન્સર ઉત્પન્ન કરે છે.\nક્યુરીયમના દરેક જ્ઞાત સંયોજનો કિરણોત્સારી હોય છે અને કેંદ્રીય શૃંખલા પ્રક્રિયા માટે અલ્પ ક્રિટીકલ દ્રવ્યમાન ધરાવે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે અને તેમાં ઉત્પન્ન થયેલી ઉષ્ણતા કિરણોત્સારી ઔષ્ણિક જનિત્રો ચલાવવાઅ પૂરતા હોય છે. પણ આની અછત, મોંધીવારી અને કિરણોત્સારને કારણે આનો ઉપયોગ મર્યાદિત છે. આનો ઉપયોગ હજી ભારે એક્ટિનાઈડ અને 238Pu કણો બનાવવા થાય છે કે જે કૃત્રીમ પેસમેકરને ઉર્જા આપે છે. આલ્ફા કણોના ક્ષ્-કિરણ સ્પેક્ટ્રોમીટરમામ્ આનો ઉપયોગ આલ્ફા કણોના સ્ત્રોત તરેકે થાય છે. આનો પયોગ મંગળ ગ્રહ પર મોકલાયેલા પાથ ફાઈન્ડર માર્સ રોવર, માર્સ-૯૬, એથેના આદિ યાનોમાં ખડકોની રચના સમજવા મંગળ અને ચંદ્ર પર મોકલ્વા માટે થયો હતો.  \nકક્ષા → ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮\nઆલ્કલી ધાતુઓ આલ્કલાઇન અર્થ ધાતુઓ લૅન્થેનાઇડ તત્વો ઍક્ટિનાઇડ તત્વો સંક્રાંતિ ધાતુઓ\nનબળી ધાતુઓ અર્ધધાતુઓ અધાતુઓ હેલોજન આદર્શ વાયુઓ\nસામાન્ય તાપમાન અને દબાણ વખતે અવસ્થા:\nવાયુઓને લાલ રંગ વડે દર્શાવાયા છે.\nપ્રવાહીઓને લીલા રંગ વડે દર્શાવાયા છે.\nઘન પદાર્થને કાળા રંગ વડે દર્શાવાયા છે.\nસળંગ રેખા વડે દર્શાવાયેલા તત્વો પૃથ્વીથી પણ જુના છે.\nત્રુટક રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે બીજા તત્વોના ક્ષય વડે સર્જાય છે\nટપકાંઓની રેખા વડે દર્શાવાયેલા તત્વો કુદરતી રીતે મળી શકતા નથી (અકુદરતી તત્વો) પણ પ્રયોગશાળામાં બનાવી શકાયા છે.\nરેખા વિહીન દર્શાવાયેલા તત્વો હજુ શોધાયેલા કે પ્રયોગશાળામાં બનાવી શકાયા નથી\nનોંધ: કૅલિફોર્નિયમ (Cf) પૃથ્વી પર કુદરતી રીતે નથી મળતું પણ તે અને તેના ક્ષયથી બનતા તત્વો કુદરતમાં જોવા મળે છે. સુપરનોવા ના વર્ણપટમાં તેના તરંગો જોવા ���ળે છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૪ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ૧૯:૫૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2016/01/blog-post_17.html", "date_download": "2018-06-24T23:54:38Z", "digest": "sha1:4777OYGABHXMSQHZUED3CBQ43MIFUAZO", "length": 18150, "nlines": 159, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: એક કેન્સર સર્વાઈવરની પ્રેરણાગાથા", "raw_content": "\nએક કેન્સર સર્વાઈવરની પ્રેરણાગાથા\nઆજે ૭૩ વર્ષના એક જીવનથી સભર નારીની વાત કરવી છે જેમણે મૃત્યુ ને માત આપી છે.ખરેખર તેઓ કેન્સર જેવા મહાવ્યાધિને હાથતાળી આપી જીવનની બીજી ઇનિંગ્સ શરૂ કરવામાં સફળ રહ્યા છે કે તેમના શબ્દોમાં કહીએ તો સદભાગી બન્યા છે. તેઓ અતિ નમ્ર અને શરમાળ પ્રકૃતિના હોઈ તેમણે પોતાની ખરી ઓળખ છતી ન કરવાની શરતે મને તેમના વિષે લખી આ કટારમાં છાપવાની મંજૂરી આપી છે\nગુજરાતમાં જનમ્યા હોવા છતાં પરણ્યા બાદ તેમણે વિદેશમાં જ વસવાટ કર્યો છે.લગ્ન બાદ જર્મની,કેનેડા અને અમેરિકા આ ત્રણ જગાઓએ જ તેમણે મોટા ભાગનું જીવન વિતાવ્યું છે.તેમના માતા-પિતાની પણ રસપ્રદ વાતો કોઈ ફિલ્મની સ્ટોરી જેવી લાગે.પણ આ પ્રેરણાદાયી જીવન જીવનારા માતા-પિતાએ જ કદાચ તેમને સંઘર્ષમય અને સફળ જીવન જીવતા શિખવ્યા છે એમ કહી શકાય.એક સામાન્ય કારકૂનમાંથી શિક્ષક અને ત્યાર બાદ ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ સુધી સ્વબળે અને લાયકાતના આધારે પહોંચેલા તેમના પિતાએ તેમની આ વહાલી દિકરીના જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો.તેમની બદલીઓ પણ ઘણી જુદી જુદી જગાઓએ થઈ હોવાથી તેમના પરીવાર સાથે ઘાટ ઘાટના પાણી પી તેમની દિકરી ઘડાઈ ગઈ.\nતે સમયે મેટ્રીકની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ વિજ્ઞાન વિષય સાથે અગિયારમાં ધોરણમાં હતા અને તેમના પગ પરથી ખટારો ચાલી ગયો અને આ અકસ્માતને કારણે તેમના બે વર્ષ બગડ્યા અને તેઓ જાણે ડીપ્રેશનની ગર્તામાં ધકેલાઈ ગયા.પરંતુ તેમના પિતાએ તેમને હિંમત આપી અને આર્ટ્સ શાખામાં તેમનું ગ્રેડ્યુએશન પુરું કરાવ્યું.\nસંસ્કૃત વિષય સાથે બી.એ. કરતે વેળાએ છેલ્લા વર્ષમાં હતા અને તેમના લગ્ન પણ થઈ ગયાં.લગ્ન બાદ તેઓ પતિ સાથે જર્મની શિફ્ટ થઈ ગયા.તેમના પતિએ જર્મનીમાંથી પી.એચ.ડી. ની ડીગ્રી મેળવી અને તેઓ રીસર્ચ ક્ષેત્રે આ���ળ વધ્યા.તેમણે પત્નીને પણ સતત શિખતા રહી જીવનમાં આગળ વધતા રહેવા પ્રોત્સાહન આપ્યું. જર્મનીમાં ત્રણ વષ રહ્યા બાદ કેનેડામાં તેમણે બીજા બે વર્ષ ગાળ્યાં અને પછી તેઓ અમેરિકા સ્થાયી થયા.ત્યાં તેમણે અકાઉન્ટીંગ અને પ્રોગ્રામીંગ શિખ્યું અને અકાઉન્ટીંગ ક્ષેત્રે નોકરી મેળવી.\nતેમને એક દિકરો અને એક દિકરી.જેઓ બંને હાલમાં અમેરિકામાં જ વેલ-સેટલ્ડ છે અને સ્વતંત્ર રહે છે તેમજ સારી પોસ્ટ્સ પર પોતપોતાનો સ્વતંત્ર વ્યવસાય-કારકિર્દી ધરાવે છે.\nતેમનું જીવન ૧૯૯૯ સુધી તો બરાબર ચાલ્યું પણ અઠ્ઠાવન અર્ષની ઉંમરે તેઓ દાંતના સામાન્ય દુખાવાની ફરીયાદને લઈ ડેન્ટીસ્ટ પાસે ગયા અને તેમને રૂટ કેનલ કરાવવાની સલાહ આપવામાં આવી જેના થોડાં જ મહીનામાં સમસ્યા વકરી અને કદાચ એ રૂટ કેનલ કરતી વેળાએ કોઈક ગડબડ થઈ જેના કારણે તેમને મોઢાનું કેન્સર થઈ ગયું. ભારે તમાકુ ખાતા પુરુષોમાં જ જોવા મળે એવા ભયંકર મોઢાના કેન્સરે તેમના પર કબજો જમાવ્યો પણ તરત નિદાન થઈ જતાં છ મહિનામાં તો તેમની પ્રથમ સર્જરી થઈ જેમાં પગનું હાડકું કાઢી તેમાંથી દ્રવ્ય બનાવી તેમનાં મોઢામાં મૂક્વામાં આવ્યું.એ પછી તો રેડિયેશન અને અન્ય નાની મોટી શસ્ત્રક્રીયાઓ જાણે તેમના જીવનનો ભાગ બની ગઈ. ગળામાં કાણું પાડ્યું હતું અને ખોરાક પણ માત્ર પ્રવાહી રૂપે અપાતો.ઘરે જ દવાખાનું બનાવી દીધું હતું જેથી તેમના પતિ અને સંતાનોને હોસ્પિટલોમાં ધક્કા ખાઈ પરેશાન ન થવું પડે. ઘરનાં બધાં ઢીલા પડી જતાં ત્યારે પણ તેઓ અદભૂત સ્ટ્રેન્થ દાખવતાં અને પ્રથમ સર્જરી બાદ છ-આઠ મહિનામાં તો તેઓ ફરી હરતા-ફરતા થઈ ગયાં.\nપ્રથમ મોટી શસ્ત્ર ક્રીયા બાદ તેઓ હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક દિવસ અચાનક તેમને અલૌકિક અનુભવ થયો.તેઓ જાણે ઉંડી નિદ્રામાં સરી પડ્યા અને બાદમાં સહન ન થઈ શકે એટલો તીવ્ર પ્રકાશ તેમને ઝળહળતો દ્રષ્યમાન થયો.તેમને પોતાના પ્રિય એવા ઠાકોરજી પણ દેખાયા ત્યાર બાદ ફરી તેઓ જાણે કોઈ ઉંડા કૂવા કે વાવમાં ધકેલાઈ ગયા હોય તેવો અનુભવ તેમને થયો.બે-ત્રણ મિનિટના આ અપૂર્વ-અસામાન્ય અનુભવ પછી તેઓ જાગૃત થયાં ત્યારે જાણે સઘળું ભાન ભૂલી ગયા હતા - તેઓ ક્યાં છે - શું કરી રહ્યા છે\nઆ અનુભવ યાદ કરે છે ત્યારે તેઓ ઇશ્વર પ્રત્યે ઉંડા આભારની લાગણી વ્યક્ત કરે છે અને કહે છે કે તેમને નવજીવન મળ્યું તે માત્ર અને માત્ર ઇશ્વરને જ આભારી છે.તેમના ગુરુ મા સર્વેશ્વરીમામાં પણ ત���ઓ અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમના આશિર્વાદ વગર તેઓ જીવી શક્યા હોત નહિ એમ ચોક્કસ પણે માને છે. અંબાજી ખાતે આશ્રમ ધરાવતાં ગુરુ યોગેશ્વર અને ગુરુમા સર્વેશ્વરી સાથે તેમનું આધ્યાત્મિક જોડાણ જ આજપર્યંત તેમને જીવવાનું બળ પૂરું પાડે છે.તેમની પહેલી સર્જરી વેળાએ આશિર્વાદના ફૂલોનો બુકે ગુરુમાનો માણસ શસ્ત્રક્રિયાને દિવસે જ ૫૦ માઈલનું અંતર કાપી પહોંચાડી ગયો એ ઘટનાને તેઓ આજે પણ યાદ કરે છે ત્યારે અહોભાવ અને અનેરી ચમકથી તેમની આંખો છલકાઈ જાય છે.\nઆસિત દેસાઈના સ્વરમાં ગવાયેલા તેમના ગુરુમાના ભજનો તેઓ આઈપોડમાં અહિ ભારત આવ્યાં ત્યારે પણ સાથે લઈ આવ્યા છે અને રોજ સાંભળે છે જીવન જીવવાનો તેમનો જુસ્સો અને જિંદાદિલી કોઈ યુવાનને પણ શરમાવે તેવા છે. તેમના યજમાન અને મારી બહેન જ્યારે તેમને અહિ મુંબઈમાં સિદ્ધીવિનાયક,મહાલક્ષ્મી અને બાબુલનાથ મંદીરોમાં દર્શન કરવા લઈ ગયાં ત્યારે ચિંતા અને કાળજીથી તેઓ પાછળ ચાલતા હતા પણ આપણાં આજના બ્લોગનો હીરો કે હીરોઈન જે કહો એ જીવન જીવવાનો તેમનો જુસ્સો અને જિંદાદિલી કોઈ યુવાનને પણ શરમાવે તેવા છે. તેમના યજમાન અને મારી બહેન જ્યારે તેમને અહિ મુંબઈમાં સિદ્ધીવિનાયક,મહાલક્ષ્મી અને બાબુલનાથ મંદીરોમાં દર્શન કરવા લઈ ગયાં ત્યારે ચિંતા અને કાળજીથી તેઓ પાછળ ચાલતા હતા પણ આપણાં આજના બ્લોગનો હીરો કે હીરોઈન જે કહો એ- ચાર ડગલાં આગળ- ચાર ડગલાં આગળ વાત કરતી વેળાએ કે કોઈ પણ ક્રીયા કરતે વખતે તેમનામાં ઉત્સાહ અને ઉર્જા છલકાતાં નજરે પડે.પહેલી ભારે સર્જરી બાદ બીજી મોટી સર્જરી વખતે હાથમાંથી હાડકું કાઢી તેનું પૂરણ મોઢામાં ભરવાની જરૂર પડી અને એ પછી પણ ઘણી વાર હાડકામાં ચેપ કે અન્ય સમસ્યાઓને કારણે ઘણી નાનીમોટી બીજી શસ્ત્ર ક્રિયાઓ કરવી પડી પણ તેઓ મજબૂત મન ધરાવે છે અને આજે પણ અચૂક ૨૫૧ સરળ સૂર્યનમસ્કાર કરે છે.\nતેમના માતાને જૈફ વયે બ્રેઇન હેમરેજ થતાં તેમની ચાકરી પણ તેમણે કરી અને ૮૭ વર્ષની વયે ૨૦૦૬ કે ૭માં માતા મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીવનના છેલ્લા દિવસો તેમણે પોતાની આ કેન્સર સર્વાઈવર દિકરી સાથે વિતાવ્યાં. ૨૦૦૨માં તેમના સપોર્ટ સિસ્ટમ સમાન તેમના પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ફરી વાર ડીપ્રેશનમાં સરી પડ્યા અને એકાદ પ્રસંગે તો દિવાસળી સળગાવી તેઓ આત્મહત્યા કરવાની તૈયારીમાં હતાં પણ ભગવાનની તેમના પર કૃપા છે અને એ ઇચ્છે છે કે તેઓ જીવે આથી તેઓ આજે પણ બાળક જેવી સ્ફૂર્તિ અને જીજીવિષા ધરાવે છે.\nઅમેરિકામાં પોતે એકલા જ રહે છે અને પોતાનું બધું કામ પણ જાતે જ કરે છે.દીકરો પાસે જ રહે છે એટલે એના ઘેર અઠવાડીયે એકાદ વાર ચક્કર મારી આવી પોતાના વહાલા પૌત્રપૌત્રીને મળી આવે છે અને દિકરી ૨૦૦૦ માઈલ જેટલી દૂર રહેતી હોવાથી તેને વર્ષમાં એકાદ વાર મળે છે.મોકો મળે ત્યારે ભારત આવવાની તક પણ ચૂકતા નથી અને વડોદરામાં હાલમાં તેમનો બંગલો વેચાઈ જાય પછી હાર્મોનિયમ શિખવાની ઇચ્છા ધરાવે છે. આઈપોડ પર તેમનાં પરીવારના ફોટા-વિડીઓ વગેરે ફેસબુક પર બતાવે છે અને હું મનોમન ઇચ્છું છું કે કોફી અને મીઠાઈના શોખીન એવા મન થી નવયુવાન આ મળવા જેવા મહોદયાની હકારાત્મ્કતા,જિંદાદિલી અને બધાં સદગુણો તેઓ જ્યાં જાય ત્યાં પ્રસરે\nકેન્સર સર્વાઈવરનો બ્લોગ ખુબ સારો-પ્રેરણાદાયી રહ્યો.\nગેસ્ટ બ્લોગ : નારી સહજ અભિવ્યક્તિ\nએક કેન્સર સર્વાઈવરની પ્રેરણાગાથા\nઉત્તરાયણ દરમ્યાન પંખીઓને બચાવવા હેલ્પલાઇન\nમાસ્ટર સ્ટોરી ટેલર - સંજય લીલા ભણસાલી\nગેસ્ટ બ્લોગ : આંસુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/02/blog-post_4.html", "date_download": "2018-06-25T00:18:30Z", "digest": "sha1:DCEXGIQVL7IJAD2WASKACDIKRPXHKQZ7", "length": 4374, "nlines": 55, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: યે દેશ હૈ મેરા ...!!", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nયે દેશ હૈ મેરા ...\nસ્કૂલમાં ફોટા પાડવાના હતા..\nપ્રિન્સીપાલ ;- (ફોટોગ્રાફરને )૨૦ રૂપિયા વધારે કહેવાય ..અમારે સ્કૂલમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ છે એટલે ૧૦ -૧૦ રૂપિયામાં ફોટો પાડી દેજો..\nપ્રિન્સીપાલ ;- (શિક્ષકને )-દરેક બાળકો પાસે ફોટાના ૩૦-૩૦ રૂપિયા લઇ લેજો .\nશિક્ષક ( કલાસરૂમમાં )-સાંભળો બાળકો કાલે તમારા ફોટા પાડવાના છે એટલે દરેક પોતાના ઘરેથી ૫૦ રૂપિયા લઈને આવજો..\n**તોફાની વિદ્યાર્થી ઘૂઘો ;- આ માસ્તર બધા મળી ગયેલા છે,એક ફોટાના ૨૦ રૂપિયા થાય અને આપણી પાસેથી વધારે લઈને સ્ટાફરૂમમાં સમોસા ઝાપટશે ..કોઈને નીતિ જેવું છે જ નહી..\nઘૂઘો ;- '' મમ્મી..કાલે અમારી સ્કૂલમાં ગ્રુપ ફોટો સેશન છે એટલે માસ્તરે ૧૦૦ રૂપિયા મંગાવ્યા છે..\"\nમમ્મી ;- ''૧૦૦ રૂપિયા...આ લોકો પણ ખુલ્લી લૂટ જ કરેછે ..વધારે પૈસા લઈને પછી આપણા પૈસાથી જલસા જ કરશે ...આ લોકો પણ ખુલ્લી લૂટ જ કરેછે ..વધ���રે પૈસા લઈને પછી આપણા પૈસાથી જલસા જ કરશે ... થોડી વાર અહી ઉભો રહે બેટા..હું તારા પપ્પા પાસેથી તારા માટે પૈસા લઈ આવું હો..\nઘૂઘાની મમ્મીએ ઘૂઘાના પપ્પાને કહ્યું...એ ય ...સાંભળો છો..બાળકોની સ્કૂલમાં કાલે ફોટા પાડવાના હોવાથીમ માસ્તરોએ ૨૦૦ રૂપિયા મંગાવ્યા છે...\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AD%E0%AB%81%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AB%80%E0%AA%9F-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%B0%E0%AA%A8-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4-%E0%AA%AA/", "date_download": "2018-06-25T00:02:11Z", "digest": "sha1:YX5TIZFRZ6LJIBJLTMWD72E2W535ONW4", "length": 6473, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "ભુજમાં હીટ એન્ડ રન : નિવૃત પોલીસકર્મીનું મોત – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj ભુજમાં હીટ એન્ડ રન : નિવૃત પોલીસકર્મીનું મોત\nભુજમાં હીટ એન્ડ રન : નિવૃત પોલીસકર્મીનું મોત\nએન્જીનીયરીંગ કોલેજમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી પુરી કરી ઘરે આવતા હતા ત્યારે એરપોર્ટ ઉપર કોઈ અજ્ઞાત વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતીકા : પરિવારજનોમાં અરેરાટી\nભુજ : શહેરના ગુરૂદ્વારા ચાર રસ્તાથી હીલગાર્ડન તરફ જતા રીંગરોડ ઉપર એરપોર્ટ સામે હીટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત પોલીસ કર્મચારીને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત આંબી ગયું હતું. હતભાગીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.\nપોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જીવલેણ અકસ્માતનો બનાવ ગત રાત્રીના ૧૧ વાગ્યે એરપોર્ટ રોડ ઉપર બનવા પામ્યો હતો. ગીતા કોટેજીસમાં રહેતા અને પાંચ વર્ષ પહેલા પોલીસ વિભાગમાંથી નિવૃત થયેલા પ્રવિણસિંહ દાનુભા પરમાર (ઉ.વ.૬૩)ને અકસ્માત નડ્યો હતો. એન્જીનીયરીંગ કોલેજમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે પોતાની નોકરી પુરી કરીને મોટર સાયકલ નંબર જી.જે.૧ર.એ. કે. ૬ર૧૩ ઉપર ઘરે આવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળે મોત નિપજાવી વાહન ચાલક વાહન લઈ નાસી છુટયો હતો. શહેર બી ડીવીઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ એક્સીડેન્ટનો ગુનો નોંધી પીએસઆઈ આર. યુ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. નિવૃત પોલીસ કર્મચારીનું ��ાર્ગ અકસ્માતમાં મોત થતાં પોલીસ બેડામાં તથા પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું.\nઉનાળાના પ્રારંભથી જ બન્ની-પચ્છમમાં પાણીની ગંભીર કટોકટી\n‘ગોકુલ રીફાઈનરી’માં તવાઈ બોલાવનાર GPCB ગાંધીધામ-તંત્ર ‘સાલ-વેલસ્પન-રેણુકા-ઈફકો’ના પ્રદુષણ સામે કેમ ચૂપ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A8%E0%AB%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AE", "date_download": "2018-06-25T00:18:54Z", "digest": "sha1:2I3P2AYALYJ5F63F4SM5E5ETMMQV5UZ3", "length": 4295, "nlines": 187, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:૧૯૨૯માં જન્મ - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીમાં ૧૯૨૯માં જન્મેલા લોકોની માહિતી છે.\nશ્રેણી \"૧૯૨૯માં જન્મ\" ના પાનાં\nઆ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧ જૂન ૨૦૧૫ના રોજ ૧૧:૨૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/09/27/updates-27092011/", "date_download": "2018-06-25T00:25:46Z", "digest": "sha1:QSH2WU565XL36HH7ISOFP3VWEJBZFQL3", "length": 24212, "nlines": 259, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nસપ્ટેમ્બર 27, 2011 સપ્ટેમ્બર 28, 2011 ~ કાર્તિક\n* ફેસબુક ���ને વર્ડપ્રેસ બન્ને વિચિત્ર જાતનાં UI અપડેટ્સ કરવા મંડી પડ્યા છે. ખાસ તો ફેસબુક. ફરી પાછાં ફેસબુકમાંથી બહાર નીકળી જવાનું મન થાય એટલી હદે વેબસાઈટની હાલત કરી દેવામાં આવી છે. વર્ડપ્રેસ હજી સહન કરી શકાય છે 🙂 જ્યારે ગુગલ+ દિવસે-દિવસે સારુ બનતું જાય છે.\n* નવરાત્રિ આવી રહી છે અને એ પેલા ઘોંઘાટથી હું થર-થરી રહ્યો છું. સોસાયટીમાં નવરાત્રિનો કાર્યક્રમ છે. મેં પૂછ્યું, કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો. જવાબ મળ્યો – પોલીસ આવે ત્યાં સુધી. વન્ડરફુલ. પોલીસ તો મુવી-ફિલમ વગેરેમાંય છેલ્લે આવે.. અને આ તો રીઅલ લાઈફ.\n* રીલાયન્સનું મોડેમ હજી ચાલુ થયું નથી. એટલિસ્ટ, હવે તેમાં નહી પણ મારા configuration માં કંઈ ગરબડ છે. વાઈ-ફાઈ પાછું રહી-રહીને ચાલુ થયું છે.\n* શનિવારે ફરી પાછાં કાંકરિયા તળાવની મુલાકાત લીધી. થોડાંક ફોટા વગેરે મારા પિકાસા આલ્બમ પર આ જગ્યાએ અને કોકીએ તેના ફેસબુક પર મૂક્યા છે. કવિને બહુ મસ્તી કાઢી. ટ્રેનમાં બેઠાં અને બહુ ચાલી-ચાલીને થાકી ગયા. એટલિસ્ટ, કાંકરિયા-મણિનગર જવા માટે BRTS ફાવી ગઈ છે.\nPosted in અંગત, ઇન્ટરનેટ, કોમન સેન્સ, ટૅકનોલૉજી, વર્ડપ્રેસ, સમાચાર\tઅંગતએરટેલનવરાત્રિફેસબુકરીલાયન્સવર્ડપ્રેસસમાચાર\n< Previous આજની કડીઓ\nNext > આજની કડીઓ\nસપ્ટેમ્બર 27, 2011 પર 14:44\nગૂગલ પ્લસ હજુ આઈ.ટી. માં એક્સપર્ટ મિત્રોને વધુ માફક આવે એવું છે. અમારા જેવા આંટો મારીને ચાલ્યા આવે છે 🙂 ફેસબુક એના વાળે થોડું વધુ કોમ્લીકેટેડ થયું છે. પણ આ છોડી દેવા વાળી ‘આળી’ વૃત્તિ બહુ સારી નહિ. 😉 અને હા, નવરાત્રિનો મ્યુઝીકલ થનગનાટ ઘોંઘાટ એમને જ લાગી શકે જે રમતા ના હોય 😉 આ વખતે એક વર રાસે રમવાનું શરુ કરો પછી સાઉન્ડ ઇફેક્ટમાં ધણધણાટી ઓછી કેમ છે, એના પર અકળામણ થશે. બાકીના ઉત્સવોમાં સ્તુતિ/ભજન નો ઘોંઘાટ હોય છે. નવરાત્રિ એ તો ગુજરાતી સ્ત્રીઓને વર્ષમાં એક જ વર મળતું ઓપનએર ડિસ્કોથેક છે. સાઉન્ડ વગર એની મજા લેવી એટલે વીજળીના કડાકાને મ્યુટ કરી વાદળને વરસવાનું કહેવું \nસપ્ટેમ્બર 27, 2011 પર 19:04\nથનગનાટ હોય છે, પણ જ્યારે કામ બાકી પડ્યું હોય અને પીપૂડાં વાગે ત્યારે એ થનગનાટ થરથરાટમાં બદલાઈ જાય છે 🙂 બાકી ગુજરાતી સ્ત્રીઓને તો નવરાત્રિ કરવી એ માટે તો બહાનું જ જોઈએ. ગમે ત્યાં નાચી શકાય\nસપ્ટેમ્બર 27, 2011 પર 16:27\nસપ્ટેમ્બર 27, 2011 પર 19:13\nસપ્ટેમ્બર 27, 2011 પર 18:10\nસપ્ટેમ્બર 27, 2011 પર 19:02\nસપ્ટેમ્બર 29, 2011 પર 13:10\nસપ્ટેમ્બર 27, 2011 પર 23:31\nlolzzz..વિશ્વનો સૌથી લાંબો સંગીત નૃત્ય કાર્નિવલ હો��� ત્યારે કામ કાઢીને બેસો તો ગરવી ગુજરાતણો કકળાટ કરશે 😉 સાલ્લું દુનિયા કેવી અજીબ છે ને ઉપરવાળો આપણા બધામાં અલગ સ્લગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે. હું મારું ક્કમ કરતી વખતે ઘણી વાર ધમાકેદાર વોલ્યુમમાં ટેપ ચાલુ રાખું છું તો કમન કરવાની મજા પડે છે 😛\nસપ્ટેમ્બર 27, 2011 પર 23:57\nકાર્નિવલ ના યાદ કરાવો. ઓહ, હવે તો છોકરીઓ કાર્નિવલની બરોબરી કરે છે. વેલ, કામ તો હોય જ ને. પેલા અમેરિકાવાળાઓને ક્યાં ખબર છે અહીં ગુજરાતમાં પરિસ્થિતિ શું છે\nયશવંત ઠક્કર કહે છે:\nસપ્ટેમ્બર 28, 2011 પર 17:25\nઅમારા વડોદરામાં તો સ્પીકર્સ પણ સંસકારી હોય છે\nસપ્ટેમ્બર 27, 2011 પર 23:32\nબગીચાનો માળી કહે છે:\nસપ્ટેમ્બર 28, 2011 પર 00:06\n હું પણ શનિવારે કાંકરીયા જ હતો. આપના ફોટો જોવાનો પ્રયાસ કર્યો પણ આપણે ત્યાં મિત્રો નથી એટલે તે એક નિષ્ફળ પ્રયાસ રહ્યો. આપને અરજી મોકલી તો છે, યોગ્ય લાગે તો સ્વીકારજો.\nસપ્ટેમ્બર 28, 2011 પર 10:27\nસરસ. પણ, એ ફોટા મારી વાઈફે એના ફેસબુક પર મૂક્યા છે. હું ગુગલ+ પર આજે મુકીશ જેથી તમે જોઈ શકશો..\nસપ્ટેમ્બર 28, 2011 પર 10:54\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅ��્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-kargil-war-martyred-captain-saurabh-kalia-has-not-forgotten-indian-army-gujarati-news-5817790-PHO.html", "date_download": "2018-06-25T00:45:49Z", "digest": "sha1:WO6GIYL2BFXMCGZ22NHCL4OI6VNEEZTN", "length": 87442, "nlines": 430, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Special Story of Kargil war martyred Captain Saurabh Kalia | પહેલી સેલેરી પણ મેળવી શક્યા ન હતા આ જવાન, કારગિલ યુદ્ધમાં સૌથી પહેલાં આપી હતી શહાદત '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NAT-HDLN-kargil-war-martyred-captain-saurabh-kalia-has-not-forgotten-indian-army-gujarati-news-5817790-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nપહેલી સેલેરી પણ મેળવી શક્યા ન હતા આ જવાન, કારગિલ યુદ્ધમાં સૌથી પહેલાં આપી હતી શહાદત\nકારગિલ યુદ્ધ સમયે સૌરભ કાલિયાની ઉંમર 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો.\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી (ફાઈલ)\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂ��ણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nકેપ્ટન સૌરભ કાલિયા તેમની માતા સાથે (ફાઈલ)\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\nબાળપણથી જ હતો સેનામાં જવાનો શોખ\n- સૌરભ કાલિયાનો જન્મ 29 જૂન 1976ના રોજ અમૃતસરમાં ડો. એન ક��� કાલિયા અને વિજયા કાલિયાના ઘરે થયો હતો. સૌરભને બાળપણથી જ સેનામાં જવાનો શોખ હતો. તે અનેકવાર માતા-પિતાને ઈન્ડિયન આર્મીની વાતો કરતા હતા.\n- તેમના ઘરવાળા તે સમયે તેમની વાતોને હસીને ટાળી દેતા હતા. સૌરભે 1997માં એગ્રીક્લ્ચરલ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ભારતીય સૈન્ય અકાદમીમાં તેમનું સિલેક્શન થઈ ગયું.\nઆગળની સ્લાઇડમાં વાંચો, જાટ રેજીમેન્ટમાં મળી હતી પોસ્ટિંગ\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\n23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા (ફાઈલ)\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\nજાટ રેજીમેન્ટમાં મળી હતી પોસ્ટિંગ\n- સૌરભ કાલિયાએ 12 ડિસેમ્બર 1998ના રોજ ભારતીય આર્મીમાં કમીશન્ડ ઓફિસરના પદે જોઇન કર્યું. તેમનું પહેલું પોસ્ટિંગ 4 જાટ રેજીમેન્ટ તરફથી કારગિલ સેક્ટરમાં થયું હતું.\n- મળતી જાણકારી મુજબ, કેપ્ટન સૌરભ કાલિયા સેનામાં નિયુક્તિ બાદ પોતાની પહેલા મહિનાની સેલેરી નહોતા ઉઠાવી શક્યા. તેમને સેના જોઇન કરે માત્ર એક મહિનો જ થયો હતો. તેમને પહેલું પોસ્ટિંગ કારગિલમાં મળ્યું હતું.\nઆગળની સ્લાઇડમાં વાંચો, બોર્ડર પર કરી રહ્યા હતા પેટ્રોલિંગ\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nકેપ્ટન સૌરભ કાલિયાએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી (ફાઈલ)\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બ��ાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\nબોર્ડર પર કરી રહ્યા હતા પેટ્રોલિંગ\n- 5 મે 1999ના રજો જ્યારે તેઓ રાત્રે લદ્દાખના બટાલિક સેક્ટરની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને પાકિસ્તાન તરફથી કેટલાક આતંકીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતી.\n- ત્યારબાદ સૌરભે તેમને પકડવાનો પ્લાન બનાવ્યો. સૌરભ પોતાના પાંચ સાથીઓ અર્જુન રામ, ભંવર લાલ, બીકા રામ, મૂલા રામ અને નરેશ સિંહની સાથે મળી પાકિસ્તાની ઘૂસણખોરોની તલાશમાં નિકળી પડ્યા.\nઆગળની સ્લાઇડમાં વાંચો, ઘાત લગાવીને બેઠા હતા ઘૂસણખોરો\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nકેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા (ફાઈલ)\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પ��� પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\nઘાત લગાવીને બેઠા હતા ઘૂસણખોરો\n- ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા. બંને તરફથી ખૂબ ફાયરિંગ થયું. અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. કેપ્ટન સૌરભ અને તેમના સાથીઓએ ઘૂસણખોરો પર હલ્લો બોલાવ્યો.\n- એક કલાકથી વધુ સમય સુધી બંને તરફથી ફાયરિંગ થયું. ત્યારે કેપ્ટન સૌરભ અને તેમના સાથીઓની પાસે ગોળા-બારુદ ખતમ થઈ ગયા. ત્યારબાદ ઘૂસણખોરોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ્ સાથીઓને પકડી લીધા.\nઆગળની સ્લાઇડમાં વાંચો, 22 દિવસો સુધી બંદી બનાવીને કર્યું ટોર્ચર\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nકેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પાકિસ્તાને પકડી લીધાં બાદ 23 દિવસ સુધી ટોર્ચર કર્યાં હતા\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહ��લા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\n22 દિવસો સુધી બંદી બનાવીને કર્યું ટોર્ચર\n- કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પાકિસ્તાની ઘૂસણખોરોએ 22 દિવસો સુધી બંદી બનાવીને રાખ્યા હતા. તેમને ખાવાનું પણ આપવામાં આવ્યું નહીં. તેમને મોં ખોલાવવા માટે ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવ્યા.\n- ટોર્ચર કર્યા બાદ પણ કેપ્ટન સૌરભ અને તેમના સાથીઓએ પોતાનું મોંઘ ખોલ્યું નહીં તો ઘૂસણખોરોએ તમામને મોતને ઘાત ઉતારી દીધા.\n- ઘૂસણખોરોએ તેમની ડેડ બોડીને ખરાબ રીતે ક્ષત-વિક્ષત કરી દીધી. તેમની ઓળખ દૂર કરવા માટે ચહેરા અને શરીર પર ધારદાર હથિયારથી અનેકવાર પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘૂસણખોરો શહીદોની ડેડબોડીને છોડીને ભાગી ગયા હતા.\nઆગળની સ્લાઇડમાં વાંચો, શહીદોની ડેડબોડી ઓળખવી થઈ મુશ્કેલ\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા હતા (ફાઈલ)\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાનીને કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પા���ચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\nશહીદોની ડેડબોડી ઓળખવી થઈ મુશ્કેલ\n- સેનાને જ્યારે કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ અન્ય સાથીઓની ડેડબોડી મળી. ત્યારે તેમનું આખા શરીર પર એટલી બધી ઈજાઓના નિશાન હતા કે ડેડબોડીની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી હતી.\n- દેશની સેનાને અનેક કલાકો લાગી ગયા ત્યારે તમામ શહીદોની બોડીની ઓળખ થઈ શકી. ત્યારબાદ સમગ્ર રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા.\nઆગળની સ્લાઇડમાં વાંચો, પાકિસ્તાનની વિરુદ્ધ લોકોમાં હતો ગુસ્સો\n+7 બીજી સ્લાઈડ્સ જુઓ\nસૌરભ કાલિયાનો જન્મ 29 જૂન 1976ના રોજ અમૃતસરમાં ડો. એન કે કાલિયા અને વિજયા કાલિયાના ઘરે થયો હતો\nદિલ્હીઃ વર્ષ 1999માં કારગિલ યુદ્ધે માત્ર પાકિસ્તાન પર ભારતની વિજય ગાથાનું ઉદાહરણ આપવા ઉપરાંત તેની સાથે જ એવા તમામ દેશના વીર સપૂતોના બલિદાનનો સ્તંભ પણ છે જેઓએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરીને શહાદતને ગળે લગાવી. આમ તો મોટાભાગના જવાન યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા પરંતુ ભારતનો એક લાલ એવો હતો જેની કુરબાની���ે કારગિલ યુદ્ધની પહેલી શહાદત માનવામાં આવી.\nકારગિલ યુદ્ધના પહેલા શહીદ\nએક એવી શહાદત, જે જંગ શરૂ થયા પહેલા જ આપવામાં આવી. કહાણી છે શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથીઓ (નરેશ સિંહ, ભીખા રામ, બનવારી લાલ, મૂલા રામ અને અર્જુન રામ)ની. સૌરભ કાલિયાની ઉંમર તે સમયે 23 વર્ષ હતી. તેમને આર્મીની સેવામાં માત્ર એક મહિનો જ થયો હતો, ત્યાં સુધી કે તેમને પહેલી સેલેરી પણ નહોતી મળી, પરંતુ આ દરમિયાન તેઓ શહીદ થઈ ગયા.\nપાકની નાપાક હરકતોની આપી હતી જાણકારી\nઉલ્લેખનીય છે કે, 23 વર્ષીય સૌરભ કાલિયા ભારતીય સેનાની 4 જાટ રેજીમેન્ટમાં કેપ્ટન હતા. તેઓએ જ સૌથી પહેલા કારગિલમાં પાકિસ્તાની સેનાના નાપાક ઈરાદાઓની ભારતીય સેનાને જાણકારી આપી હતી.\nઘૂસણખોરીની મળી હતી જાણકારી\n- કેપ્ટન સૌરભ કાલિયા 5 મે 1999ની રાતે પોતાના પાંચ સાથીઓની સાથે લદ્દાખની બજરંગ પોસ્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને પાકિસ્તાની ઘૂસણખોરોની જાણકારી મળી.\n- કેપ્ટન સૌરભ તેમને રોકવા નિકળી પડ્યા. ઘૂસણખોરો પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.\n- દુશ્મનોએ કેપ્ટન સૌરભ અને તેમના પાંચ સાથીઓને પકડી લીધા. પછી બંધક બનાવીને 22 દિવસો સુધી ટોર્ચર કર્યા. ત્રણ સપ્તાહ બાદ તેમના શબ ક્ષત-વિક્ષત હાલતમાં ભારતીય સેનાને મળ્યા. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.\n- પાકિસ્તાની ઘૂસણખોરોની આ હરકતની વિરુદ્ધ દેશના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળ્યો હતો. DivyaBhaskar.com પોતાના રિડર્સને આ શહીદની અનટોલ્ડ સ્ટોરી કહી રહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ હતા શહીદ સૌરભ કાલિયા અને કેવી છે તેમની વિજય ગાથા\nપાકિસ્તાનની વિરુદ્ધ લોકોમાં હતો ગુસ્સો\n- દેશના લોકોમાં તે સમયે પાકિસ્તાની ઘૂસણખોરોની કાયરતાપૂર્ણ હરકત વિરુદ્ધ ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.\n- સરકારે શહીદના પરિવારને ન્યાય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનની આ હરકતને આંતરરાષ્ટ્રીય કોર્ટોમાં ઉઠાવવાની વાત કહી હતી.\n(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1OTc%3D-71577382", "date_download": "2018-06-25T00:22:54Z", "digest": "sha1:XNE6SKAWV3MQEIDMIZQUMC7TUFGEC7K5", "length": 6434, "nlines": 82, "source_domain": "www.gujaratmirror.in", "title": "મહાત્મા ગાંધી સોસાયટીમાં લુખ્ખાઓ બેફામ; ત્રણ મહિનાથી પીછો કરતા શખ્સે સગીરાની જાહેરમાં કરી છેડતી | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nમહાત્મા ગાંધી સોસાયટીમાં લુખ્ખાઓ બેફામ; ત્રણ મહિનાથી પીછો કરતા શખ્સે સગીરાની જાહેરમાં કરી છેડતી\nરાજકોટ શહેરમાં બહેનો , દીકરીઓની કોઈ સલામતી જ ના હોય તેમ દિવસે ને દિવસે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે મહાત્મા ગાંધી સોસાયટીમાં રોમીયોએ કિશોરીનો હાથ પકડી છેડતી કરતા બચાવવા પડેલી બે બહેનો સહીત ત્રણેયને ગાળો ભાંડી હોકીથી હુમલો કરી માર મારતા પોલીસે જંગલેશ્વરના શખ્શને દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.\nરાજકોટના 40 ફૂટ રોડ ઉપર આવેલ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી એસવાય બીકોમનો અભ્યાસ કરે છે બપોરે તેણી ઘરે હતી ત્યારે ઘરની બહાર ઝઘડો થતો હોવાનો અવાજ આવતા તે નાની બહેન સાથે ઘરની બહાર નીકળી હતી જ્યાં બહાર આરોપી આદિશ તેના મોટા બાપુજીની 17 વર્ષની પુત્રીનો હાથ પકડી છેડતી કરતો હતો તેનો પિતરાઈ બહેન પ્રતિકાર કરતી હતી તેને સમજાવવા જતા આદીશે ઉશ્કેરાઈને પિતરાઈ બહેનને ગાળો ભાંડી, પોતે દલિત હોય જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હોકી વડે હુમલો કર્યો હતો પોતે પિતરાઈ બહેનને છોડાવી ત્રણેય બહેનો ઘરમાં ઘુસી જતા રોમિયોગીરી કરતો શખ્શ ઘરમાં ધસી આવ્યો હતો અને ત્રણેય બહેનો ઉપર હોકી વડે હુમલો કરી માર માર્યો હતો.\nઘરમાં ઘુસી આવેલ શખ્શથી બચવા ત્રણેય બહેનોએ બુમાબુમ કરતા હુમલાખોર શખ્શે દરવાજામાં હોકીના ઘા જીકી નુકશાન કરી નાસી છૂટ્યો હતો ઘટનાને પગલે ઈજાગ્રસ્ત ત્રણેય બહેનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી આ અંગે ભક્તિનગર પોલીસે પોક્સો , એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરુ કરી હતી દરમિયાન હુમલાખોર શખ્શ આદિશ ફરિયાદીની 17 વષ ર્ીય પિતરાઈ બહેનનો છેલ્લા ત્રણ મહિનાથી પીછો કરતો હતો અને આજે સરાજાહેર છેડતી કરી હોવાનું જાણવા મળ્યું હતું બનાવની ગંભીરતા જોઈ પોલીસે તાબડતોડ જંગલેશ્વરમાં રહેતા હુમલાખોર આદિશ હારૂનભાઇ શેખને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/virginia-state-university-campus-on-lockdown-after-shooting-035669.html", "date_download": "2018-06-25T00:20:17Z", "digest": "sha1:TE5R6JACX3UA52AN7D7SGB3AQ7UNDNLC", "length": 7435, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "US: વર્જિનિયા સ્ટેટ યુનિ. કેમ્પસમાં ગોળીબાર, 1 ઇજાગ્રસ્ત | virginia state university campus on lockdown after shooting - Gujarati Oneindia", "raw_content": "\n» US: વર્જિનિયા સ્ટેટ યુનિ. કેમ્પસમાં ગોળીબાર, 1 ઇજાગ્રસ્ત\nUS: વર્જિનિયા સ્ટેટ યુનિ. કેમ્પસમાં ગોળીબાર, 1 ઇજાગ્રસ્ત\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nઅમેરિકામાં પાસ થયેલુ એક સંરક્ષણ બિલ ભારતની મુશ્કેલી વધારી શકે\nઆતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ફઝઉલ્લાનું અમેરિકી ડ્રોન હુમલામાં મોત\n‘બેસી રહેવુ કેન્સર સમાન': એપલના સીઈઓ ટિમ કુક\nઅમેરિકાના વર્જીનિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હોવાના સમાચાર છે. યુએસ મીડિયા અનુસાર, ગોળીબાર બાદ યુનિવર્સિટી કેમ્પસ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. શનિવારે રાત્રે પોલીસ દ્વારા ટ્વીટર દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી કે, ગોળીબારને કારણે યુનિવર્સિટી કેમ્પસ લોકડાઉન કરવામાં આવ્યું છે, આ ક્ષેત્રમાં જવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. WTVR-TV અનુસાર, આ ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગી છે અને તેની હાલત ગંભીર છે. તાત્કાલિક સારવાર અર્થે તેને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.\nઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલા પણ અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. ગત 10 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટીના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગોળીબારને કારણે સંસ્થા બંધ કરવામાં આવી છે. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઘણા મોટા સ્તરે ગોળીબાર થયો છે અને આને કારણે સુરક્ષા પર પ્રશ્નો થઇ રહ્યાં છે. આ પહેલાં લાસ વેગાસના એક લાઇવ મ્યૂઝિક કોન્સર્ટમાં પણ ગોળીબાર થયો હતો, જેમાં 59 લોકોનું મૃત્યુ થયું હતું અને 100થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી.\nus firing યુએસ ગોળીબાર\nમેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદાતી મહા���ાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31672", "date_download": "2018-06-25T00:34:49Z", "digest": "sha1:YAFDEG2VVDWH6B6Z5CBYIRXZXE6GJIRO", "length": 7215, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "તળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું – City Watch Live News Amreli", "raw_content": "\nતળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું\nજિલ્લાના તળાજા પંથકમાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડનાર કિસ્સો બહાર આવ્યો છે તળાજામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે કનિદૈ લાકિઅ તળાજાના મથાવડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે જ સાથી શિક્ષકની મદદથી દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષક ગિરીશ રાવલ અને નરેશ પાલીવલ સામે ફરિયાદ નોંધાઇ કનિદૈ લાકિઅ છે. વિદ્યાર્થીનીને અકિલા ફરવા લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ધોરણ-8ની વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. તળાજા પોલીસે ફરિયાદ નોંધી કનિદૈ લાકિઅ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી વિગત અનુસાર ભાવનગરના તળાજાના મથાવડા અકીલા ગામની શાળામાં ભણતી સગીરાને તા.10 મેના રોજ લલચાવી-ફોસલાવી કનિદૈ લાકિઅ 2 શિક્ષકો પોતાના સ્કૂટર પર બેસાડી તળાજા લાવ્યા હતા બાદ બપોરે 1 થી સાંજના 5 દરમિયાન તેણીને તળાજા ગર્લ્સ સ્કુલની સામે આવેલ એક ખાનગી ટ્યૂશન કનિદૈ લાકિઅ કલાસમાં લાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ સગીરાના વાલીને થતા તેમણે બંન્ને શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.\nભાવનગર Comments Off on તળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું Print this News\n« ભાવનગરના પડવામાં ખેડૂતોની રેલી:પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:ટોળાને રોકવા 15 જેટલા ટીયરગેસના સેલ છોડાયા (Previous News)\n(Next News) સેન મહારાજની જન્મજયંતિ નિમિત્તે મહાઆરતી યોજાઇ »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/17-02-2018/70949", "date_download": "2018-06-25T00:21:01Z", "digest": "sha1:U2SCI6GK2PSQLC5VSZSHUYCPWOAN43ZR", "length": 14536, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત", "raw_content": "\nઅમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત\nપરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ : મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી\nઅમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત નીપજ્યુ હતુ..ત્યારે પરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતુ..જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..હાથમાં મીણબત્તી લઈ આ માર્ચ કબીર એન્ક્લેવથી ઉમિયા માતાના મંદિર સુધી યોજાઈ હતી..ઘટનાને 9 દિવસ વીતવા છતા આરોપી સામે કોઈ કડક પગલા ભરાયા નથી..અને આરોપી મુક્ત ફરી રહ્યો છે..મૃતક જેસલ શર્માને સાઈક્લિસ્ટ બની દેશનું નામ રોશન કરવુ હતુ..પરંતુ સ્પીડમાં આવી રહેલી કારે જેસલના સપના અને પરિવારજનોની ખુશીને છીનવી લીધી...ત્યારે જો ન્યાય નહી મળે તો જેસલના પરિવારજનો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી રહ્યા છે..\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅમેરિકી રાજકારણ માં ખળભળાટ : અમેરિકાના ખાસ સલાહકારના કાર્યાલયના સ્પેશ્યલ કાઉન્સેલ રોબર્ટ મ્યુલરના કાર્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ગ્રાન્ડ જ્યુરીએ 2016 ના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કથિત દખલગીરી માટે 13 રશિયન નાગરિકો અને ત્રણ રશિયન કંપનીઓને દોષિત ઠેરવ્યા હતા, અને આરોપનામું ફરમાવ્યું છે કે ચૂંટણી દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને કથિત ગેરરીતી આચરીને પ્રોત્સાહન આપ્યું હતું access_time 9:21 am IST\nગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની હાલતમાં થયો સુધાર : બજેટસત્રમાં ભાગ લેશે : તેમની સારવાર મંબઈની લીલાવતી હોસ્પીટલના પ્રસિદ્ધ કેન્સર સ્પેશિયલિસ્ટ ડો. પી. જગન્નનાથની દેખરેખમાં થઈ રહી છે. access_time 11:51 pm IST\nગીર સોમનાથ - કોડીનાર નગરપાલીકાનું મતદાન આજે સાંજે જેવું પૂરું થયું કે તરતજ કોડીનારના પૂર્વ MLA ધીરસિંહ બારડના ભત્રીજા પીન્ટુ ઉર્ફે રણજીત બારડ પર અજાણ્યા શખ્શોએ હુમલો કર્યાનું જાણવા મળે છે. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. access_time 7:14 pm IST\nPNB કરતા પણ પાંચ ગણું થઇ શકે છે આ કૌભાંડઃ બેંકોના કુલ ૬૧,૩૦૦ કરોડ ફસાયા access_time 11:32 am IST\nઆસારામ આશ્રમ ફરી વિવાદમાં: જોધપુરમાં સેવક યુવાનની લાશ મળીઃ ચકચાર access_time 5:37 pm IST\nયુ.કે.માં લાયસન્‍સ વિના નાણાં ધીરવાનો ધંધા કરનાર ભારતીય મૂળના ધરમપ્રકાશ ગોપીને ૩ વર્ષ અને ૬ માસની જેલ access_time 10:04 pm IST\nઢેબર રોડ પર છાત્ર રિતેષ પંડયાના મોબાઇલની ઝોટ access_time 4:01 pm IST\n'ચલના જીવન કી કહાની, રૂકના...': રન ફોર રાજકોટમાં 'અકિલા' access_time 3:32 pm IST\nમહાપાલીકા ચૂંટણીઃ વોર્ડ નં.૪ની એક બેઠકની પેટા ચ���ંટણીમાં બે કલાકમાં ૮ ટકા મતદાન access_time 11:51 am IST\nગોંડલમાં પૈસાની ઉઘરાણી મામલે રાજૂ દેવીપૂજક પર હુમલો access_time 12:02 pm IST\nસાણથલી શાળાના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઇ access_time 10:10 am IST\nસોમનાથ મહાદેવના દર્શન અભિષેક પુજા કરતા ઇશ્વરભાઇ પરમાર access_time 10:10 am IST\nપૈસા લઇને બદલીઓ કરાતી હોવાનો સુરત વિજ કર્મચારીઓનો આક્ષેપઃ અર્ધનગ્ન વિરોધ પ્રદર્શન access_time 9:19 am IST\nનર્મદામાં પાણી ઘટતા હાફેશ્વર ખાતે ઐતહાસિક શિવમંદિરની ટોચ દેખાવા માંડી - સામાન્ય રીતે ભર ઉનાળે પાણીનુ સ્તર ઓછુ થયા બાદ મંદિર દેખાતુ હોય છે access_time 6:03 pm IST\nસુરક્ષાજવાનોને 'ચૂંટણી ભથ્થું' મળ્યું નથી access_time 1:51 pm IST\nઅમેરિકામાં 6 ભારતીયોની ગેટ્સ કૈમબ્રિજ સ્કોલરશીપ માટે પસંદગી access_time 6:17 pm IST\nઅલકાયદાના આતંકવાદીને અમેરિકામાં આજીવન કેદની સજા access_time 6:17 pm IST\nઅમેરિકામાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાને જીવ ગુમાવવાની નોબત આવી access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ૨૦૧૮ની સાલના પ્રથમ ૪૫ દિવસમાં ૧૮ સ્‍કુલો ઉપર ગોળીબારઃ ‘‘એવરી ટાઉન ફોર ગન સેફટી'' સમર્થીત એડવોકસી ગૃપનો અહેવાલઃ ગન પોલીસીમાં ફેરફાર કરવાની માંગ access_time 10:02 pm IST\n‘‘પરાણે પ્રીત'': સિંગાપોરમાં સ્‍ટુડન્‍ટ નર્સે લગ્ન કરવાની ના પાડતા હુમલો કરી હત્‍યાનો પ્રયાસઃ ભારતીય મૂળનો યુવાન કસૂરવાનઃ આજીવન કેદ અથવા ૨૦ વર્ષની જેલ સજા થઇ શકે access_time 10:05 pm IST\nયુ.કે.માં લાયસન્‍સ વિના નાણાં ધીરવાનો ધંધા કરનાર ભારતીય મૂળના ધરમપ્રકાશ ગોપીને ૩ વર્ષ અને ૬ માસની જેલ access_time 10:04 pm IST\nજૂનિયર સર્કિટ ટેબલ ટેનિસમાં માનવ ટક્કર- માનુષ શાહ ને રજત પદક access_time 5:03 pm IST\nઆઈપીએલમાં કોઈ ન ખરીદતા ઇશાંત શર્મા રમશે કાઉન્ટી મેચ access_time 5:04 pm IST\nટી-૨૦માં વિમેન્સ ટીમનો પણ સળંગ બીજો વિજય : મિતાલી રાજે ૭૬ ફટકાર્યા : કાલે રવિવારે ત્રીજો જંગ access_time 11:44 am IST\nમહિલાઓની વધુ એક સમસ્યાને લઈને બનાવશે ટ્વિન્કલ ખન્ના ફિલ્મ access_time 4:55 pm IST\nપાકિસ્તાનમાં ફિલ્મ 'અય્યારી'ની રિલીઝ પર લાગ્યો પ્રતિબંધ access_time 4:55 pm IST\nસાઉથની સુપરહિટ ફિલ્મની રીમેકમાં એકતા કપૂર હીરો તરીકે લેશે સિદ્ધાર્થ મલ્હોત્રાને access_time 4:54 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/06/blog-post_28.html", "date_download": "2018-06-25T00:10:27Z", "digest": "sha1:WD2CS4MKQHMIVYPCM7LH46WFYXKFXD43", "length": 14724, "nlines": 149, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: સ્નેહ સાગર સોસાયટીની બાળકીઓ સાથે જન્મદિવસની ઉજવણી", "raw_content": "\nસ્નેહ સાગર સોસાયટીની બાળકીઓ સાથે જન્મદ��વસની ઉજવણી\nપાછલાં ત્રણ વર્ષની જેમ આ વખતે પણ નમ્યાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાની ઇચ્છા હતી. તેનો બીજો જન્મ દિવસ ૨૦૧૨માં મલાડ પશ્ચિમમાં આવેલા દયાવિહાર આશ્રમના ૨૮ બાળકો સાથે મનાવ્યો હતો, ત્રીજો જન્મદિવસ ૨૦૧૩માં મલાડ પૂર્વના ડ્રીમ્સ હોમની પચ્ચીસેક કન્યાઓ સાથે ઉજવ્યો હતો અને ગયા વર્ષે તેનો ચોથો જન્મદિવસ ૨૦૧૪માં ગોરેગામ પશ્ચિમમાં રહેતી ડીઝાયર સંસ્થાની એડ્સ પિડીત પણ જીવનથી ભરી ભરી બાળકીઓ સાથે મનાવ્યો હતો. આ વર્ષે આવા જ કોઈક અન્ય નવા ઠેકાણાને શોધવાની મહેનત ચાલુ કરું એ પહેલાં મારા ઓફિસના એક મિત્રે મલાડ પશ્ચિમની સ્નેહ સાગર સોસાયટી નામની એન.જી.ઓ.સંસ્થા વિશે વાત કરી અને મને નમ્યાનો પાંચમો જન્મદિવસ ઉજવવાનું ઠેકાણું મળી ગયું\nસ્નેહ સાગર સોસાયટી સંસ્થાનાં માલવણી,મલાડ ખાતે એક ભાડાનાં ઘરમાં નન સિસ્ટર રીટા તેમના અન્ય ત્રણ યુવતિઓના સ્ટાફ સાથે કુલ પંદર અનાથ કે તરછોડાયેલ બાળકીઓના પાલક તરીકેની પવિત્ર ફરજ બજાવે છે.\nમેં આમ તો નમ્યાના જન્મદિવસે રજા લઈ તેની સાથે આખો દિવસ ગાળવાનું નક્કી કર્યું હતું પણ એ જ દિવસે મારી ઓફિસ તરફથી મને કોર્પોરેટ ટ્રેનીંગમાં મોકલવાનું નક્કી થયું હતું અને એ મહત્વનું હોવાથી મેં આખો દિવસ ટ્રેનીંગ અટેન્ડ કરી સાંજે બને એટલી ઝડપથી હું ઘેર આવી ગયો અને ભાડાથી ગાડી બોલાવી તેમાં ખાવાનું તેમજ બાળકીઓને આપવાની સામગ્રી વગેરે લઈ અમે સ્નેહસાગર જવા રવાના થયા.આ ભાડાની ગાડીનો ઉલ્લેખ કર્યો તેનું કારણ આ અતિ ઉપયોગી એવી નવી સુવિધા ભરી સેવા ખુબ ગમી ગઈ અને તેના પર હું ટૂંક સમયમાં અલાયદો બ્લોગ લખીશ. સદનસીબે એ સાંજે વરસાદ નહોતો. છતાં મલાવણીના પોસરી તળાવ નજીક આવેલ સ્નેહસાગર સોસાયટીના હરે રામ હરે ક્રુષ્ણ સોસાયટીમાં આવેલા ભાડાનાં ઘર તરફ જતાં ગાડી વગર અમને તકલીફ પડી હોત. પાણી-કાદવથી ભરેલ ખાબોચિયામાં ગાડીમાં બેસેલા હોવાથી પગ ખરાબ કર્યાં વગર અમે નિયત સ્થાને પહોંચી શક્યા.\nથોડા વખત પહેલા વોટ્સએપ પર એક વિડીઓ જોયેલો એમાં એક સરસ વાત કરેલી જે મને સ્પર્શી ગઈ હતી તેને અનુસરતા આ વર્ષે બર્થ ડે કેક કાપતી વેળાએ ભારતીય પરંપરામાં જેનું વિશેષ મહત્વ છે એ દિવ પ્રગટાવી જન્મદિવસ મનાવવાનું નક્કી કર્યું હતું. ઓનલાઈન ઓર્ડર કરેલી કેક તો અમારી પહેલાં ત્યાં સીધી પહોંચી ગઈ હતી નમ્યાનો આ પાંચમો જન્મદિવસ હતો એટલે પાંચ દિવડા પ્રગટાવ્યા બાદ તેણે કેક કાપી અને સ્નેહ સ��ગર સોસાયટીની સૌ બાળકીઓ તથા અમારાં સૌના તાળીઓ તથા શુભેચ્છા ગાનને માણતાં માણતાં નમ્યાએ હરખ ભેર કેક કાપી અને સૌને ખવડાવી અને પોતે પણ ખાધી\nબાળકીઓ સાથે બેસી તેમની સાથે પરિચય કર્યો અને વાતો કરી જાણ્યું કે મોટા થઈને તેમનામાંની કેટલીકને ડોક્ટર તો કેટલીકને ટીચર તો વળી કેટલીકને પોલીસ બનવું હતું.તેઓ અહિની જ લોકલ શાળામાં મરાઠી કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. મેં જ્યારે નમ્યાનો જન્મદિવસ તેમની સાથે ઉજવવાની વાતચીત તેમની સાથે કરી ત્યારે તેમને ત્યાં ત્રણ વર્ષથી ચૌદ વર્ષની વયજૂથની અગિયાર બાળકીઓ હતી.પણ નમ્યાના જન્મદિવસે જ સવારે એક સમાજસેવક તેમને ત્યાં પાંચ મુસ્લીમ બાળકીઓને મૂકી ગયો. તેમની માતા પોતાના છ બાળકો પૈકી એક છોકરાને પોતાની સાથે લઈ પાંચ છોકરીઓને બેવડા પતિ પાસે જ છોડીને અન્ય યુવક સાથે ભાગી ગઈ અને પાંચ નિરાધાર બાળકીઓને તેમની અપંગ વ્રુદ્ધ ફોઈ કે દારૂડિયો બાપ સાચવી શકે તેમ ન હોવાથી સમાજસેવક માનખુર્દના તેમના ઘરેથી મલાડના સ્નેહ સાગર સોસાયટીના નિરાધાર બાળકોના આવાસ ખાતે મૂકી ગયો. ત્રણથી દસ વર્ષની માથે બોડી એવી આ પાંચે બાળકીઓ ખૂબ વહાલી લાગે એવી હતી. તો તેમને મૂકીને ચાલી જતાં તેમની માનો જીવ કઈ રીતે ચાલ્યો હશે ખેર આવી તો કહાની ત્યાં વસતી દરેક બાળકીની હતી.\nખાસ આ બચ્ચીઓ માટે મારા લેપટોપ પર તેમને મજા પડે તેવા કેટલાક મરાઠી અને અંગ્રેજી બાળગીતો-વાર્તાઓ તેમજ કાર્ટૂન્સ તૈયાર રાખ્યાં હતાં. વાતચીત કર્યાં બાદ અમે સૌએ સાથે બેસી એ જોયાં-માણ્યાં. નમ્યા અને તેના પિત્રાઈ ભાઈ ધવલે બાળકીઓને પોએટ્રી-સ્ટોરી બોલી સંભળાવ્યાં અને પછી અમે સૌ એ સાથે બેસી થેપલાં-સૂકી ભાજી-બિરિયાની-રસગુલ્લાનું ડીનર એન્જોય કર્યું ખૂબ મજા પડી. પછી નમ્યાએ અમે બાળકીઓ માટે લઈ ગયેલા રમકડાં-કૂદવાના દોરડાં-અભ્યાસ માટે નોટબુક્સ-પાટી-સ્ટેશનરી વગેરે ભેટો બધાંને આપી અને નમ્યાના જન્મદિવસને સુંદર રીતે ઉજવ્યાનાં આનંદ અને સંતોષ સાથે અમે ઘેર પાછા ફર્યાં.\nથોડી માહિતી સ્નેહ સાગર સોસાયટી વિશે આપી દઉં. સિસ્ટર માર્થા માંડલ નામના સેવાભાવી નન દ્વારા ૧૯૯૯માં સ્નેહ સાગર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને ૨૦૦૧માં તે એક સંસ્થા તરીકે રજિસ્ટર્ડ થઈ. ગરીબ સ્ત્રીઓને સશક્ત બની આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકે તે માટેનું કોચીંગ આપતા વર્ગ સિસ્ટર માર્થા ચલાવતા અને તેમણે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળ��ોને મફત શિક્ષણ આપતાં આપતાં એક બાળવાડીની સ્થાપના પણ કરેલી. જેમાંથી સ્નેહ સાગર સોસાયટીનો પાયો નંખાયો. આ સંસ્થા આજે મલાડના માલવણીમાં ભાડાનાં ઘરમાં અનાથ અને નિરાધાર બાળકોને આશ્રય આપે છે. વસઈ ખાતે તેમનો વધુ મોટો આશ્રમ છે જ્યાં વધુ બાળકો રહે છે અને ભણે છે. આ સંસ્થા મીરા રોડ અને નાયગાવ ખાતે વ્રુદ્ધાશ્રમ પણ ચલાવે છે. નાસિક-અહમદનગર ખાતે પણ તેમના એક કેન્દ્રમાં તેઓ એઈડ્સ પીડિત બાળકોને આશ્રય આપે છે. આ સંસ્થા વિશેની વધુ માહિતી તેમની વેબસાઈટ www.snehasagarsociety.org પર મળી શકશે અને તેમના મલાડના કેન્દ્રની મુલાકાત લેવા કે તેમને મદદ કરવા સિસ્ટર રીટાનો 9757257503 આ નંબર પર સંપર્ક થઈ શકશે.\nસ્નેહ સાગર સોસાયટીની બાળકીઓ સાથે જન્મદિવસની ઉજવણી\nએક મુસ્લીમ યોગ-શિક્ષકની વાત\nમાલિકની સ્વતંત્રતા કે ગ્રાહકનો હક્ક\nયાદ રાખવાની સરળ અસરકારક પદ્ધતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://exactspy.com/gu/download-free-whatsapp-spy-software-online-for-kid/", "date_download": "2018-06-25T00:46:21Z", "digest": "sha1:QDKGA4BO72YGCM577OLYZBNGDCVI54ZE", "length": 15906, "nlines": 135, "source_domain": "exactspy.com", "title": "Download Free Whatsapp Spy Software Online For Kid", "raw_content": "\nકેવી મોબાઇલ ઉપકરણ રુટ કરો\nકેવી મોબાઇલ ઉપકરણ રુટ કરો\nOn: Apr 20Author: સંચાલકશ્રેણીઓ: , Android, સેલ ફોન સ્પાય, સેલ ફોન સ્પાય કૂપન, સેલ ફોન ટ્રેકિંગ, કર્મચારી મોનીટરીંગ, મોબાઇલ સ્પાય સ્થાપિત, આઇફોન, આઇફોન 5s સ્પાય સોફ્ટવેર, મોબાઇલ ફોન મોનીટરીંગ, મોબાઇલ સ્પાય, મોબાઇલ સ્પાય ઑનલાઇન, ઈન્ટરનેટ વપરાશ મોનીટર કરો, પેરેંટલ કંટ્રોલ, સ્પાય ફેસબુક મેસેન્જર, Android માટે સ્પાય, આઇફોન માટે સ્પાય, સ્પાય iMessage, જાસૂસ મોબાઇલ સ્માર્ટફોન, કોલ્સ પર જાસૂસ, એસએમએસ પર જાસૂસ, સ્પાય સ્કાયપે, સ્પાય Viber, સ્પાય WhatsApp, ટ્રેક જીપીએસ સ્થાન કોઈ ટિપ્પણીઓ\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\n, Android સેલ ફોન સ્પાય સેલ ફોન સ્પાય કૂપન સેલ ફોન ટ્રેકિંગ કર્મચારી મોનીટરીંગ મોબાઇલ સ્પાય સ્થાપિત આઇફોન આઇફોન 5s સ્પાય સોફ્ટવેર મોબાઇલ ફોન મોનીટરીંગ મોબાઇલ સ્પાય મોબાઇલ સ્પાય ઑનલાઇન ઈન્ટરનેટ વપરાશ મોનીટર કરો પેરેંટલ કંટ્રોલ સ્પાય ફેસબુક મેસેન્જર Android માટે સ્પાય આઇફોન માટે સ્પાય સ્પાય iMessage જાસૂસ મોબાઇલ સ્માર્ટફોન કોલ્સ પર જાસૂસ એસએમએસ પર જાસૂસ સ્પાય સ્કાયપે સ્પાય Viber સ્પાય WhatsApp ટ્રેક જીપીએસ સ્થાન અવર્ગીકૃત\nએપ્લિકેશન અન્ય ફોન પર ટેક્સ્ટ સંદેશાઓ ટ્રૅક કરવા શ્રેષ્ઠ સેલ ફોન મોનીટરીંગ સોફ્ટવેર શ્રેષ્ઠ સેલ ફોન જાસૂસ સોફ્ટવેર ડાઉનલો��� શ્રેષ્ઠ સેલ ફોન જાસૂસ સોફ્ટવેર મફત શ્રેષ્ઠ સેલ ફોન જાસૂસ સોફ્ટવેર આઇફોન શ્રેષ્ઠ મુક્ત સેલ ફોન સ્પાય એપ્લિકેશન મફત આઇફોન માટે સેલ ફોન જાસૂસ એપ્લિકેશન સેલ ફોન જાસૂસ સોફ્ટવેર સેલ ફોન જાસૂસ સોફ્ટવેર મફત સેલ ફોન જાસૂસ સોફ્ટવેર આઇફોન સેલ ફોન સ્પાયવેર સેલ ફોન ટ્રેકર સેલ ફોન ટ્રેકિંગ એપ્લિકેશન સેલ ફોન ટ્રેકિંગ સોફ્ટવેર મુક્ત સેલ ફોન મોનીટરીંગ સોફ્ટવેર Android માટે મફત સેલ ફોન જાસૂસ એપ્લિકેશન Free cell phone spy applications for android મફત સેલ ફોન જાસૂસ સોફ્ટવેર મફત સેલ ફોન જાસૂસ કાર્યક્રમ ડાઉનલોડ કરો મફત સેલ ફોન જાસૂસ સોફ્ટવેર કોઇ પણ ફોન ડાઉનલોડ મુક્ત સેલ ફોન ટ્રેકર એપ્લિકેશન મફત સેલ ફોન ટ્રેકર ઓનલાઇન મુક્ત આઇફોન જાસૂસ સોફ્ટવેર Free mobile spy app , Android માટે મુક્ત મોબાઇલ સ્પાય એપ્લિકેશન આઇફોન માટે મફત મોબાઇલ જાસૂસ એપ્લિકેશન Android માટે મફત મોબાઇલ જાસૂસ એપ્લિકેશન્સ Android માટે મફત મોબાઇલ જાસૂસ સોફ્ટવેર નિઃશુલ્ક ઑનલાઇન માટે ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે ટેક્સ્ટ સંદેશાઓ ડાઉનલોડ પર જાસૂસ કેવી રીતે How to spy on text messages free without target phone સોફ્ટવેર સ્થાપિત કર્યા વગર ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ કેવી રીતે Mobile spy app free download મફત એપ્લિકેશન માટે સેલ ફોન પર જાસૂસ સેલ ફોન મફત એપ્લિકેશન પર જાસૂસ સેલ ફોન મફત ડાઉનલોડ પર જાસૂસ સેલ ફોન નિઃશુલ્ક ઑનલાઇન પર જાસૂસ મફત ડાઉનલોડ કરવા માટે સેલ ફોન ટેક્સ્ટ સંદેશાઓ પર જાસૂસ લખાણ સંદેશાઓ મફત એપ્લિકેશન આઇફોન પર સ્પાય લખાણ સંદેશાઓ પર જાસૂસ નિઃશુલ્ક ટેક્સ્ટ સંદેશાઓ મફત ટ્રાયલ પર જાસૂસ ટેક્સ્ટ સંદેશાઓ પર સ્પાય સોફ્ટવેર સ્થાપિત કર્યા વગર મુક્ત આ ફોન વિના મુક્ત સ્પાય પર લખાણ સંદેશાઓ WhatsApp Messenger પર જાસૂસ કોઈના ટેક્સ્ટ સંદેશાઓ મફત જાસૂસ\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\nઉપયોગની શરતો / કાનૂની\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/09/yovo_14.html", "date_download": "2018-06-25T00:13:06Z", "digest": "sha1:R4TB3STCONPDRUDN5F2SBC2BAXBATETK", "length": 3234, "nlines": 55, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: હું મારા ખાલી ડબામાં", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nહું મારા ખાલી ડબામાં\nકોલેજ માં તેને પામવા તેની પાછળ ભટક્તો હતો,\nતેનો સ્પર્શ પામવા તેની પાછળ બસમાં લટકતો હતો॰ .\nનજર મેળવા મે ધણા પ્રયાસ કર્યા હતા તેની સાથે ,\nપણ હું તેની આંખ માં કણા ની જેમ ખટકતો હતો.\nમારો પ્રેમ ખરો હતો કે ખોટો હતો, પછી સાબિત થયું,\nહું તો તેને મારી આરાધ્યા દેવી જ સમજતો હતો.\nઆ ભાવનગર શહેરમાં પણ ઓળખે છે સૌ મ ને સારી રીતે ,\nએ હદે ક્યારેક તેના ચપટી પ્રેમ માટે કણસતો હતો \nજો પ્રેમમાં નાદારી નોંધાવું થાય આબરૂ ના કાકરા ,\nહું મારા ખાલી ડબામાં નાખી અહમ ના કાકરા ખખડતો હતો\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B9%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-cm-%E0%AA%95%E0%AB%87%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-dy-cm-%E0%AA%B8/", "date_download": "2018-06-25T00:22:44Z", "digest": "sha1:GM5WVJ3RRAUH7N4WMN3F6X2RIQIU2DOF", "length": 5586, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "દિલ્હીના CM કેજરીવાલ અને DY CM સિસોદિયા સુધી ૫હોંચી શકે છે તપાસનો રેલો – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia દિલ્હીના CM કેજરીવાલ અને DY CM સિસોદિયા સુધી ૫હોંચી શકે છે તપાસનો રેલો\nદિલ્હીના CM કેજરીવાલ અને DY CM સિસોદિયા સુધી ૫હોંચી શકે છે તપાસનો રેલો\nદિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની ફરિયાદ બાદ પોલીસ તપાસનો રેલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુધી પહોંચી શકે છે. પોલીસે ફરિયાદ બાદ આપના ધારાસભ્ય પ્રકાશ જારવાલ અને અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે જૈનની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે જરૂર પડી તો મારામારી સમયે હાજર તમામ લોકોની\nપૂછપરછ થઈ શકે છે. પોલીસ આ મામલે તમામ લોકોના મોબાઈલ ફોનની ડિટેઈલની તપાસ કરી શકે છે. પોલીસને મારામારી મામલે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની શંકા છે. પોલીસ આ મામલે એક દિવસની નોટિસના આધારે કોઈપણની પૂછપરછ કરી શકે છે. પોલીસનુ કહેવુ છે કે મારામારી દરમ્યાન સીસીટીવી ફુટેજ મળશે તો તેની તપાસ કરવામાં આવશે. પોલીસે એ ઘટનાની પણ તપાસ કરશે કે દિલ્હીમાં એવી કઈ ઈમરજન્સીની સ્થિતિ પેદા થઈ કે રાત્રીના ૧૨ વાગ્યે બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્યોની હાજરીમાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારામારી કરવામાં આવી હતી.\n૮ લાખથી વધુ જનધન ખાતાઓ બંધ કરશે બેન્કો\n : મતદાન શરૂ : ર૩મીએ ફેંસલો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/15-02-2018/124114", "date_download": "2018-06-25T00:03:35Z", "digest": "sha1:S6LM5ACELTXV42DZ44EG56B5N5ZFD63Q", "length": 27011, "nlines": 155, "source_domain": "www.akilanews.com", "title": "હમે હર ઘડી આરઝૂ હૈ તુમ્હારી...વેલેન્ટાઇન ડેની પ્રેમભીની ઉજવણી", "raw_content": "\nહમે હર ઘડી આરઝૂ હૈ તુમ્હારી...વેલેન્ટાઇન ડેની પ્રેમભીની ઉજવણી\nઠેર-ઠેર ટીનએજર્સ, યંગસ્ટર્સ ઉમટી પડ્યાઃ કોલેજ કેમ્પસ, બાગ-બગીચા, આઇસ્ક્રિમ પાર્લર, રેસ્ટોરન્ટ, ગીફટ્સ-કાર્ડ્સ શોપ પર યુવા હૈયાઓનો મેળાવડો : ગમતીલાને ગોતવા નજરૂ જો ને આમ તેમ ફરે, મનડાને કેમ મનાવવું આ દલડું હા'ળુ ધક-ધક કરે :હૈયાના હેતથી પ્રિય પાત્તોને ગુલાબ ગીફટ અને અવનવા પ્રેમભયા સંદેશા સાથેના સાથેના કાડૅસની આપે લે ચો તરફ ફુંકાયો પ્રેમનો વાયરો\nપ્રેમ એટલે આનંદ, પ્રેમ એટલે ઉમંગ, પ્રેમ એટલે કભી ખુશી-કભી ગમ, પ્રેમ એટલે ત્યાગ, સમર્પણ, વચન, વિશ્વાસ અને વફાદારી...પ્રેમ એટલે ઉદાસીની ખાઇ. પ્રેમીઓ અનુભવ પ્રમાણે પ્રેમની વ્યાખ્યા કરે છે. પણ પ્રેમની સાચી વ્યાખ્યાની પળોજણમાં પડ્યા વગર આજે ૧૪મી ફેબ્રુઆરીએ સોૈએ 'વેલેન્ટાઇન ડે'ની પોત-પોતાની રીતે ઉજવણી કરી છે. આમ તો આ દિવસ પહેલા પશ્ચિમના દેશોમાં જ ઉજવાતો હતો. પણ ધીમે-ધીમે ભારત દેશમાં પણ ઉજવણી શરૂ થઇ, અને હવે તો અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમના પર્વ ગણાતા આ દિવસને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ઉત્સવપ્રિય નગરી ગણાતાં રંગીલા રાજકોટમાં પણ આ વેલેન્ટાઇન ડેની ઉજવણી ખાસ કરીને ટીનએજર્સ અને યંગસ્ટર્સ દ્વારા આજે કરવામાં આવી છે. ઠેર-ઠેર ઉમટી પડેલા યુવા હૈયા��� જાણે કહી રહ્યા હતાં...'દિલ આજ શાયર હૈ, દિલ આજ નગ્મા હૈ...\nકાંટાળા ગણાતા પ્રેમ પંથ પર જો સમજદારી પુર્વક આગળ વધવામાં આવે તો એ પંથના કંટકો આપો-આપ દૂર થઇ જાય છે. પ્રેમમાં કયારેક ખુશીઓના ઘોડાપુર વહે છે, તો કયારેક અશ્રુઓની નદીઓ. પ્રેમ નામના આ ટચુકડા શબ્દમાં અજબની તાકાત અને ગજબના ગુઢ રહસ્યો સમાયેલા છે. જે પ્રેમ કરી જાણે છે એ જીવન જીવી જાણે છે. પરંતુ પ્રેમ કરવો સહેલો, પણ ટકાવવો અઘરો છે. પ્રેમ એ હરતી-ફરતી કે સ્થિર સજીવ અથવા તો વસ્તુ નથી કે તેને જોઇ શકાય. પ્રેમ અમૂર્ત ખ્યાલ છે તેને જોઇ ન શકાય પણ અનુભવી જરૂર શકાય છે. આવો અનુભવ આજે કરોડો હૈયાઓએ કર્યો છે અને આજે જ શા માટે દરરોજ કરી રહ્યા છે અને કરતાં રહેશે. કારણ કે સાચ્ચા પ્રેમને વ્યકત કરવાનો એક જ દિવસ નથી. જો કે વેલેન્ટાઇ ડેને વિશ્વભરમાં લવ-ડે તરીકે સ્વીકારાયો છે એ પણ હકિકત છે. આથી જ આજના દિવસનું પ્રેમીઓમાં મહત્વ વધી જાય છે. કાચા કુંવારા હોય એ જ આ દિવસે પ્રેમ-લાગણી વ્યકત કરે એવું નથી, પરણીને ઠરીઠામ થઇ જનારા દંપતિઓમાં પણ આ દિવસની ઉજવણીનો ક્રેઝ વધ્યો છે. કોઇ પોતાના પ્રિય પાત્રને ફુલ આપે છે તો કોઇ આપે છે કાર્ડ. તો કોઇ મોંઘી દાટ ભેટ પણ આપે છે. ઠેકઠેકાણે પાર્ટીઓના આયોજન પણ થાય છે. તો કેટલાક સ્થળોએ માત્ર કપલ્સ માટેના ડાન્સ-ડિનરના કાર્યક્રમો પણ યોજાય છે. જે તે વ્યકિત પોતાના બજેટ મુજબ ઉજવણી કરે છે.\nરાજકોટ શહેરમાં આજ સવારથી જ કોલેજ કેમ્પસ પાસે, આઇસ્ક્રિમ પાર્લર સહિતના સ્થળો, રેસ્ટોરન્ટ, બાગ-બગીચાઓ, સિનેમા હોલ, હોટેલોમાં પ્રેમીઓએ વેલેન્ટાઇન ડેની હરખભેર ઉજવણી કરી છે. શહેરમાં વેલેન્ટાઇ ડે માટે સ્પેશિયલ કાર્ડ્સ, ગિફટનો ખજાનો ધરાવતાં જોહર કાર્ડ્સ સહિતના સ્થળોએ તો પોતાના પ્રિય પાત્ર માટે ગિફટ્સ-કાર્ડ્સ ખરીદવા જાણે યુવક-યુવતિઓ, ટીનએજર્સનું કિડીયારૂ ઉભરાયું હતું. અમુકે તો આ દિવસની ઉજવણી કરવા જે તે સ્થળોએ આગોતરા વ્યવસ્થા માટે એડવાન્સમાં જગ્યા બુક કરાવી રાખી હતી. ઠેર-ઠેર યુવા હૈયાઓ ગુટરગૂ કરતાં પણ નજરે ચડ્યા હતાં. બાગ-બગીચા તથા ફરવાના સ્થળોએ અને મોલ, સિનેમા હોલ ખાતે તથા ગિફટસ-કાર્ડ્સની શોપ્સ-સ્ટોલ પર કોઇ માથાકુટ ન થાય એ માટે પોલીસે પણ નજર રાખી હતી. આમ સર્વત્ર વેલેન્ટાઇન ડેને મનભરીને ઉજવવામાં આવ્યો હતો.\nયુવા હૈયાઓ જાણે એક બીજાને કોલ આપતાં હતાં કે, 'અગર જિંદગી હો તેરે સંગ હો, અગર મોત હો તો વો હો તુજસે પહેલે...અબ દિલ લગતા કહીં ના તેરે બીના, મુશ્કીલ હોગા જીના તેરે બીના, આ મિલકે વાદા કરલે જબ તક હોગા દમ મેં દમ, સાથ નહિ છોડેંગે ચાહે ખુશીયા હો યા ગમ...'\nઅઢી અક્ષરનો છે આમ તો પ્રેમ,\nપણ સમજાવામાં અઢી દાયકા'ય ઓછા પડે.\nકોણ કરે છે આજે અહિ સાચો પ્રેમ,\nસાચા પ્રેમીઓને સાત જનમે'ય ઓછા પડે.\nકોઇ કહે જિંદગીનું બીજુ નામ છે પ્રેમ,\nમોૈન રહીને પણ આંખો બધું બોલતી રહે,\nકયારેક ખુશી છલકે ધોધમાર,\nકયારેક આંસુ ઓછા પડે.\nહોય હામમાં અડગ વિશ્વાસ\nતો સોૈના હેત-ભાવ મળે,\nઇજન ન હોય કોઇને 'વૈભવ'\n-ફાવે એ જ પ્રેમમાં પડે.\nપ્રેમ એટલે પ્રેમ-વચન - વિશ્વાસ - ત્યાગ અને સમર્પણ...\nએ જ પ્રેમ બીજું કઇ નહિ,\nખુશીઓનો ઘૂઘવતો સમુંદર, કયારેક અશ્રુઓની ખીણ...\nએ જ બીજુ કંઇ નહિ.\nહસતા હો આ પળે ને નયનો સજળ બને બીજી જ પળે...\nએ જ પ્રેમ બીજુ કંઇ નહિ,\nઅચ્છો ભલો તરવૈયો પણ જે સાગરમાં ડૂબી જાય...\nએ જ પ્રેમ બીજુ કંઇ નહિ.\nસહેલો નથી આ પંથ એટલો, ઝઝૂમવંુ પડે નિરંતર...\nએ જ પ્રેમ બીજુ કંઇ નહિ,\nફળે તો બેડો પાર થાય, નડે તો જીવ પણ લઇ જાય...\nએ જ પ્રેમ બીજુ કંઇ નહિ.\nવફા અનરાધાર મળે તો કયારેક સનમ બેવફા પણ મળે ...\nએ જ પ્રેમ બીજુ કંઇ નહિ,\nદોસ્ત ઓછા-ખુબ ઓછા, અહિ દૂશ્મન ધમધોકાર મળે...\nએ જ પ્રેમ બીજુ કંઇ નહિ.\nપ્રેમની આડમાં આચરાતી અનૈતિકતા જોઇ સંત વેલેન્ટાઇન પણ રડતાં હશે\nપ્રેમ વિશે વિભૂતિઓ, લેખકો, કવિઓએ ઘણું-ઘણું કહ્યું છે અને લખ્યું છે. પ્રેમમાં પડનારા કયારેક જિંદગીના સાગરમાં સફળતાપુર્વક તરી જાય અને કયારેક મધદરીયે ડૂબી પણ જાય. વેલેન્ટાઇન ડેના દિવસે જ પ્રેમ વ્યકત કરનારાઓનો વર્ગ છે તો રોજ પ્રેમમાં રાચનારા પણ જીવનને માણી રહ્યા છે. સમયની સાથે પ્રેમ પણ બદલાઇ ગયો છે. હું તને ચાહુ છું, આઇ લવ યુ...આવું કહેવા માટે અગાઉના સમયમાં જે તે પાત્રને પગે પાણી ઉતરી જતાં હતાં. આજે તડ ને ફડ, કાં ઇસ પાર કાં ઉસ પારનો યુગ આવી ગયો છે. પ્રેમને આજે માત્ર હવસ સંતોષવાનું સાધન બનાવી દેવામાં આવ્યો છે. અમુક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ટીનએજર્સ, યંગસ્ટર્સ અને પરણેલાઓ પણ પ્રેમના નામે આછકલાઇ, અડપલા અને બીજુ ઘણું બધું કરે છે એ જોઇને કદાચ સંત વેલેન્ટાઇન પણ રડતાં હશે. પ્રેમના નામે આચરાતી અનૈતિકતાએ સમાજમાં અધઃપતનને નોતર્યુ છે. રોજ બરોજ કયાંક ને કયાંક એવી ઘટના બને છે જેમાં પ્રેમ બદનામ થતો રહે છે.\nસમાચારોના માધ્યમો પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા થકી લોકો વારંવાર કે સમયાંતરે એવી ઘટનાઓથી વાકેફ થાય છે કે જેમાં યુવક-યુવતિ કે સ્ત્રી-પુરૂષ કે પછી તરૂણ વયના છોકરા-છોકરીઓ પ્રેમના નામે ન કરવાનું કરતાં પકડાયા હોય છે. સ્થળ, સમયનું પણ ધ્યાન નહિ રાખી લીલા આચરતાં આ લોકો માટે પ્રેમ એટલે અમુક ભુખ સંતોષવાનો રસ્તો. એ ભુખ પછી આર્થિક, શારીરિક કે બીજી પણ હોઇ શકે. ટૂંકમાં એટલું જ કે પ્રેમના નામે થતાં ખેલથી દૂર રહીએ તો પણ વેલેન્ટાઇન ડેની સાચા અર્થમાં ઉજવણી ગણાશે. બહારની સંસ્કૃતિમાં પ્રેમના નામે જે કંઇ થાય છે એનું અનુકરણ કરવાથી આનંદ જરૂર મળશે, પણ વધુ સમય સુધી એ તમને આનંદિત નહિ રાખી શકે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પર એક મહિલાએ જાતીય દુર્વ્યવહારનો આરોપ મૂક્યો છે. ભોગ બનનારે નેશનલ કમિશન ફોર વુમનની મદદની માગણી કરતા જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુંએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. રાષ્ટ્રીય મહિલા કમિશનએ મહિલાની ફરિયાદ પર યોગ્ય પગલાંની ખાતરી આપી છે. access_time 1:55 am IST\nવડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST\nઆજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST\nબાટલા હાઉસ કેસ : જુનેદના બીજા સાથીઓની શોધખોળ access_time 7:42 pm IST\nપૈસાથી ખુશી ખરીદી શકાય છે access_time 10:49 am IST\nમલેશિયામાં ભારતીયો માટે ઈ-વિઝા પોલિસી: એપ્લાય કર્યાના 48 કલાકમાં 'ફ્રી 'વિઝા મળશે access_time 11:34 pm IST\nહોળીની પૂર્વ સંધ્યાએ રેસકોર્ષમાં હાસ્ય કવિ સંમેલન access_time 5:20 pm IST\nસામા કાંઠે ફાયરીંગના ગુનામાં ભાગી છૂટેલા તમામને ઝડપી લેવા દરોડાઃ કોઇ ન મળ્યા access_time 12:35 pm IST\nકોઠારીયાના વૃધ્ધા પુંજીબેન અને ઘંટેશ્વરની બાળા રેખાને અગન જ્વાળા ભરખી ગઇ access_time 12:37 pm IST\nટંકારામાં નેકનામમાં જૂના મનદુઃખનો ખાર રાખી દલીત દંપતિ અને પુત્ર પર હૂમલો access_time 11:17 am IST\nજેતપુર પાસે કારમાં ૨૦૦ લીટર દારૂ સાથે કમલેશ, કરૂણ અને હિતેશ પકડાયા access_time 12:44 pm IST\nબગસરા શાળા નંબર ૪માં વેલેન્ટાઇન-ડે નિમિતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો access_time 11:20 am IST\nભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદને જેલમુકત ન કરાય તો યોગી આદિત્યનાથના કાફલાને ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સ્પર્શતા રોકાશેઃ જીજ્ઞેશ મેવાણીની સટાસટી access_time 7:36 pm IST\nસરપંચના પતિએ બોગસ બુકો છપાવીને બરોબર વેરા ઉઘરાવી લીધા access_time 11:51 pm IST\nઅમદાવાદના ગોમતીપુરમાં કુખ્યાત બુટલેગર હુસૈનના ઘરે દરોડો: 1,10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો access_time 12:45 am IST\nઆ દેશમાં ઉંદર મારવા પર લોકોને થઇ શકે છે સજા access_time 5:52 pm IST\nઓસ્ટ્રેલિયાથી બ્રિટેનનું યુદ્ધ જહાજ રવાનું થશે તો ચીન થઇ શકે છે નારાજ access_time 5:50 pm IST\nફિલિપીન્સમાં છે ફાઇવસ્ટાર મહેલની ફીલ આપે એવું પબ્લિક ટોઇલેટ access_time 4:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ,ના ઇલિનોઇસમાં ઇન્‍ડિયન અમેરિકન ઉબર ડ્રાઇવર ગુરજીત સિંઘને થયેલો હેટક્રાઇમનો અનુભવઃ બાજુમાં બેઠેલા પેસેન્‍જરે ગુરજીતના લમણાં ઉપર રિવોલ્‍વર તાકી તેની અમેરિકા પ્રત્‍યેની વફાદારી માટે શંકા વ્‍યક્‍ત કરી access_time 10:11 pm IST\n‘‘અમેરિકન કેમિસ્‍ટ્રી કાઉન્‍સીલ''ના ચેર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી બોબ વી.પટેલની નિમણુંકઃ વિશ્વ વ્‍યાપ્‍ત પ્રશ્નો જેવા કે ફુડ સેફટી, શુધ્‍ધ પાણી, પ્રદુષણ, સહિતના ક્ષેત્રોમાં પોતાની કંપની દ્વારા શ્રેષ્‍ઠ કામગીરી કરવા બદલ પસંદગી access_time 11:23 pm IST\n‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ ��ર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો... access_time 11:01 pm IST\nદક્ષિણ આફ્રિકાની આ મહિલા ક્રિકેટરે ધમાકેદાર બેટિંગ કરી બનાવ્યો કીર્તિમાન રેકોર્ડ access_time 5:31 pm IST\nભારતે અમને બરાબરના ધોકાવ્યાઃ કોચ ગિબ્સન access_time 5:10 pm IST\nચક દે... ટીમ ઈન્ડિયાના મહિલા ખેલાડીઓ હવે કોરીયાનો પ્રવાસ કરશે access_time 4:34 pm IST\nજેકલીન અને સુશાંતની પહેલી ફિલ્મ 'ડ્રાઈવ'નું પોસ્ટર આવ્યું સામે access_time 5:18 pm IST\n27 જુલાઈ 2018ના રિલીઝ થશે 'સાહેબ,બીવી ઓર ગેંગસ્ટર-3' access_time 5:20 pm IST\nનવી મુશ્કેલીમાં ફસાયો આ કોમિડિયન: હેલ્મેટ વગર કરી બાઈકની સવારી access_time 5:15 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/9cea3c1051/try-to-change-the-illumination-color-is-red-light-area-39-cut-narrative-39-", "date_download": "2018-06-25T00:17:55Z", "digest": "sha1:UQZESMDNCJLMFP3K2YRUW3HR4VNRYHD6", "length": 16387, "nlines": 113, "source_domain": "gujarati.yourstory.com", "title": "રેડલાઇટ વિસ્તારની રોશનીનો રંગ બદલવાની કોશિશ છે ‘કટ-કથા’", "raw_content": "\nરેડલાઇટ વિસ્તારની રોશનીનો રંગ બદલવાની કોશિશ છે ‘કટ-કથા’\n500 સેક્સ વર્કર્સ સાથે સીધા સંપર્કમાં છે ગીતાંજલિ\nરેડલાઇટ વિસ્તારમાં રહેતાં બાળકોને શિક્ષણ આપી રહી છે\nહાલ ‘કટ-કથા’ સાથે જોડાયેલા છે 100 સ્વયંસેવકો\nદિલ્હીના રેડલાઇટ વિસ્તાર જીબી રોડ પર ગીતાંજલિ બબ્બર જ્યારે જાય છે ત્યારે ત્યાં રહેતી સેક્સ વર્કર ન માત્ર તેમને પ્રેમ આપે છે પણ ગળે લગાડે છે, બલકે તેને દીદી કહીને બોલાવે છે. સામાન્ય માણસો ભલે અહીં આવતાં અચકાતા હોય, પરંતુ ગીતાંજલિ બબ્બર આ બધાથી બેખબર, અહીં રહેતી સેક્સ વર્કર્સની જિંદગીમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહી છે. તેણે પોતાની સારી એવી નોકરી છોડીને આ માર્ગ પર રહેતી મહિલાઓને પોતાની સંસ્થા ‘કટ-કથા’ થકી સશક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે.\n‘કટ-કથા’ની સંસ્થાપક ગીતાંજલિએ આ સંસ્થા શરૂ કરતાં પહેલાં દિલ્હી યુનિવર્સિટીથી પત્રકારત્વનો કોર્સ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તે ‘અનંત’ નામના થિયેટર ગ્રૂપ સાથે જોડાઈ હતી. ત્યાંથી સામાજિક કાર્યો પ્રત્યેનું વલણ ઊભું થયું. ગાંધી ફેલોશિપ અંતર્ગત તેણે રાજસ્થાનના ચુરુ જિલ્લાના થિરપાલી બડી નામના એક ગામમાં બે વર્ષ વિતાવ્યાં. અહીં તેમને અનેક નવા અનુભવો મળ્યા. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન એટલે કે ‘નાકો’ માટે કામ કરવાનું શરૂ કર્યું. અહીંથી તેમનો સંબંધ દિલ્હીના રેડલાઇટ એરિયા જીબી રોડ સાથે બંધાયો. શરૂઆતમાં તેમના મનમાં અનેક સવાલ ઊઠેલા કે ત્યાંનો માહોલ કેવો હશે, ત્યાં કઈ રીતે કામ કરી શકાશે\n“હું જ્યારે પહેલી વાર એક કોઠા પર ગઈ ત્યારે ત્યાંનો માહોલ જોઈને ત્રણ રાત સુધી ઊંઘી શકી નહોતી. હું એ વિચારવા મજબૂર હતી કે દિલ્હીની વચ્ચોવચ્ચ અને ઇન્ડિયા ગેટથી સાવ નજીકમાં જ દર મિનિટે યુવતીઓ વેચાઈ રહી છે, દર મિનિટે યુવતીઓ મરી રહી છે, પરંતુ તેમના વિશે કોઈ વિચારતું નથી. આ બાબતે મને અંદરથી હચમચાવી નાંખી.”\nધીમે ધીમે ગીતાંજલિ ત્યાંના કોઠાઓમાં જઈને ત્યાંની મહિલાઓને મળવા માંડી. તેમની સમસ્યાઓ જાણવા માંડી અને થોડા સમય પછી તેમના ત્યાં એવા સંબંધો બંધાઈ ગયા કે તે કોઈ માટે નાની બહેન બની ગઈ તો કોઈ માટે દીદી તો કોઈ માટે દીકરી. જોકે, આ દરમિયાન કેટલાક કોઠાઓમાં તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરાયો હતો. જોકે, એ વાતની ફિકર કર્યા વિના ગીતાંજલિએ કોઠાઓમાં રહેતી મહિલાઓને મળવાનું સતત ચાલું રાખ્યું.\nએક દિવસ ગીતાંજલિને એક કોઠામાં રહેતી મહિલાઓએ બહુ ખરીખોટી સંભળાવી અને તેને કોઠામાંથી બહાર કાઢી મૂકી. આ ઘટનાએ તેમની આંખોમાં આંસુ લાવી દીધા. ત્યારે બીજા એક કોઠામાં રહેતી મહિલા તેમની પાસે આવી અને ગીતાંજલિને કહ્યું કે તમે મને ભણાવો. ગીતાંજલિનાં દુઃખનાં આંસુમાં અચાનક ખુશી છલકાવા માંડી. તેમણે શનિવાર અને રવિવારના દિવસોમાં કોઠામાં રહેતી મહિલાઓને ભણાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તેમના આ કામમાં ડૉક્ટર રઈસે તેમની મદદ કરી, જેમની પોતાની હોસ્પિટલ જીબી રોડ પર આવેલી છે. તેમની હોસ્પિટલના ઉપરના માળે જ ગીતાંજલિએ કોઠામાં રહેતી મહિલાઓને ભણાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી તેણે એ જગ્યા ખાલી કરવી પડી. આ રીતે મજબૂર થઈને ગીતાંજલિએ કોઠાઓમાં જઈને ભણાવવું પડ્યું, કારણ કે જીબી રોડમાં રહેતી મહિલાઓ પોતાના કોઠાથી બીજાના કોઠામાં જતી નથી.\nથોડા સમય પછી ગીતાંજલિએ પણ નોકરી છોડી દીધી અને માત્ર સેક્સ વર્કર્સને ભણાવવાનું કામ કરવા લાગી. સાચી નિષ્ઠા અને પ્રામાણિક પ્રયાસની અસર ગીતાંજલિના મિત્રો પર પણ પડી. તેમના મિત્રો પણ તેમની આ ઝુંબેશમાં જોડાવા લાગ્યા. ગીતાંજલિનું કામ પણ વહેંચાયું. તેમના મિત્રોએ પણ જુદા જુદા કોઠાઓમાં રહેતી મહિલાઓને રોજે રોજ ભણાવવાનું શરૂ કર્યું. ત્યારે ગીતાંજલિએ નક્કી કર્યું કે તે આ વિસ્ત��રનાં બાળકોને પણ ભણાવશે. બન્ને પક્ષેથી મહેનત કરવામાં આવી. બાળકોએ પણ રસ લીધો. સંબંધો ગાઢ બન્યા. બાળકોને ભણાવવાની સાથે સાથે રમાડવામાં આવતા અને વચ્ચે વચ્ચે તેમને ફિલ્મો પણ બતાવવામાં આવતી. ધીમે ધીમે જ્યારે વધારે બાળકો તેમની સાથે જોડાવા માંડ્યાં ત્યારે તેણે જીબી રોડમાં જ એક જગ્યા ભાડેથી લઈ લીધી. આજે તેમને ત્યાં આવનારાં બાળકોમાંથી ચાર બાળકો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક શાળામાં પણ ભણી રહ્યાં છે. એક બાળકને ભણવા માટે ફેલોશિપ પણ મળી છે. ગીતાંજલિએ ભણાવેલાં બાળકો ફોટોગ્રાફી કરે છે, થિયેટર કરે છે તો કેટલાક ડાન્સર પણ છે. એટલું જ નહીં તેમને ત્યાંનાં ચાર બાળકોની પસંદગી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં થઈ ચૂકી છે. આ રીતે ગીતાંજલિએ અહીંનાં બાળકોને ન માત્ર સપનું દેખાડ્યું છે, બલકે તેમને સપનાંઓ સાથે જીવતા પણ શીખવ્યું છે.\nગીતાંજલિના જણાવ્યા મુજબ આ કોઠાઓમાં કામ કરનારી મોટા ભાગની મહિલાઓ પાસે મતદાર કાર્ડ સુધ્ધાં નથી. ‘કટ-કથા’ અહીં રહેનારી મહિલાઓને સમાજમાં ઓળખ અપાવવા માટે વોટર આઈડી કાર્ડ બનાવવામાં મદદ કરી રહી છે. અત્યાર સુધી તેના થકી જીબી રોડ પર રહેનારી 500થી વધારે મહિલાઓ પોતાનું વોટર કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ બનાવી ચૂકી છે. આ ઉપરાંત, મહિલાઓને સશક્ત બનાવવા માટે તેમનું બેંક ખાતું પણ ખોલાવે છે. જીબી રોડની અંધારી અને અટુલી દુનિયામાં રહેતી મહિલાઓને સમ્માનપૂર્વક જીવવા માટે ‘કટ-કથા’ નોટબુક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કોઠામાં રહેનારી મહિલાઓ શિલ્પ કળા, ફોટો ફ્રેમ, કાનમાં ઝુમખા અને ચાંદલા વગેરે બનાવવાનું કામ પણ કરી રહી છે, જેથી તેઓ આર્થિક વિકાસ કરવામાં સફળ થઈ શકે. અહીં રહેનારી મહિલાઓને સંગઠિત કરવા માટે તે દિવાળી, નવું વર્ષ અને અન્ય પ્રસંગે કેટલાક કાર્યક્રમો પણ ચલાવે છે. ‘કટ-કથા’માં 7 લોકોની એક મજબૂત ટીમ છે, જ્યારે તેમની સાથે 100 સ્વયંસેવકો પણ જોડાયેલા છે.\nઆજે ગીતાંજલિ અને તેમની સંસ્થા ‘કટ-કથા’ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીબી રોડમાં રહેનારાં 66 બાળકો સાથે જોડાયેલાં છે. આ બાળકોમાં ચાર વર્ષથી લઈને 18 વર્ષ સુધીના યુવાનો સામેલ છે. દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે કટ-કથા કામ કરી રહી છે. જે બાળકોની જરૂરિયાત વધારે છે, તેમની સાથે કાર્યકરો રાત-દિવસ કામ કરે છે. બાળકોમાં આવેલા આત્મવિશ્વાસથી એવી સ્થિતિ આવી છે કે બાળકો હવે ખચકાયા વિના કહે છે કે તેઓ જીબી રોડ પર રહે છે. ગ���તાંજલિની હવે ઇચ્છા છે કે સરકાર 15 ઑગસ્ટને ‘સેક્સ ફ્રી ડે’ જાહેર કરે, જેથી આ દિવસે દેશભરમાં કોઠા બંધ રહે અને ત્યાં રહેનારી મહિલાઓ એ દિવસે પોતાની મરજીથી જીવી શકે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/09-03-2018/83300", "date_download": "2018-06-25T00:18:46Z", "digest": "sha1:6PWCCWJZIE4DRGO6Q2YYD5HVPAOK5K53", "length": 14408, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ઉપલેટાના ખારચીયામાં ડાયાભાઇ બગડાનો એસિડ પી આપઘાત", "raw_content": "\nઉપલેટાના ખારચીયામાં ડાયાભાઇ બગડાનો એસિડ પી આપઘાત\nરાજકોટ તા. ૮: ઉપલેટાના ખારચીયા ગામે રહેતાં ડાયાભાઇ કાનાભાઇ બગડા (ઉ.૪૫) નામના વણકર આધેડએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.\nડાયાભાઇએ ગત સાંજે એસિડ પી લેતાં ઉલ્ટીઓ કરવા માંડતા પત્નિ જયાબેનને જાણ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ડાયાભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવનું કારણ પરિવારજનો જાણતા નથી. ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છર��ના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nસુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST\nઆલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST\nજીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST\nપોતાની પ્રતિભાના જોરે વડાપ્રધાન મોદીને મળવા ઇચ્છુક છો :વાંચો કઈ રીતે મળશે યુવાઓને તક :વાંચો કઈ રીતે મળશે યુવાઓને તક \nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે access_time 10:21 pm IST\n‘‘વિભા હોલી ૨૦૧૮'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૪ માર્ચ ૨૦૧૮ના રોજ ઉજવાયેલા હોલી ઉત્‍સવમાં ૪૦૦૦ લોકો ઉમટી પડયાઃ હોલિકા દહન, ડાન્‍સ,ફુડ, ઇનામો, મ્‍યુઝીક તથા મનોરંજનની ભરમારનો આનંદ માણ્‍યો access_time 10:24 pm IST\nલોધીકાના ચીભડા ગામમાં પાણીની મોટરના તારથી ત્રણ રાજસ્થાની મજૂરને કરંટ લાગ્યો access_time 2:23 pm IST\nગોવિંદભાઇ તરફી અને વિરોધી જુથ સામસામે આવી જતા રાજકોટ ડેરીની ચૂંટણી મોકૂફ access_time 12:57 pm IST\nઅમદાવાદમાં રોકડા અને મોબાઇલની લૂંટનો ગુનો આચરનારા રાજકોટના કેટરર્સ સંચાલક હાર્દિક પટેલ સહિત ત્રણ પકડાયા access_time 3:58 pm IST\nજામનગર જી.માં કેટલા જર્જરીત વીજવાયરો થાંભલા બદલ્યા \nજામનગરમાં આર.સી.ફળદુના કાર્યાલયનો ગાયત્રીયજ્ઞ સાથે પ્રારંભ access_time 11:51 am IST\nવાંકાનેરમાં દબાણ હટાવ બાદ હવે રસ્તાઓ સમતળ કરવા-શૌચાલયની સુવિધા આપવા માંગણી access_time 11:39 am IST\nઅમદાવાદના શાહઆલમ પે-ડે લોન પ્રોસેસનું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયુંઃ ૩ની ધરપકડઃ એપ્લીકેશનની મદદથી અમે‌રીકન નાગરિકના મોબાઇલમાં ધારે તેવો નંબર ડિસપ્લે કરાવતા હોવાનું કારસ્‍તાન ખુલ્યું access_time 4:59 pm IST\nપાલનપુરમાં બેટી બચાવોના સરકારી કાર્યક્રમમાં આશા વર્કર બહેનોઅે હોબાળો મચાવ્યોઃ મહિલા દિને બતાવ્યું રણચંડી સ્‍વરૂપ access_time 5:36 pm IST\nરાજ્યના 11 પીઆઇની આંતરિક બદલી :ફેરફારથી પોલીસબેડામાં ચર્ચા access_time 9:15 am IST\nશ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ access_time 7:47 pm IST\nઆવી રીતે ચમકદાર દેખાશે અરીસો access_time 2:20 pm IST\nપિતા જેવું દેખાતું બાળક વર્ષમાં જ થઇ જાય છે તંદુરસ્ત access_time 9:50 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વિભા હોલી ૨૦૧૮'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૪ માર્ચ ૨૦૧૮ના રોજ ઉજવાયેલા હોલી ઉત્‍સવમાં ૪૦૦૦ લોકો ઉમટી પડયાઃ હોલિકા દહન, ડાન્‍સ,ફુડ, ઇનામો, મ્‍યુઝીક તથા મનોરંજનની ભરમારનો આનંદ માણ્‍યો access_time 10:24 pm IST\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે access_time 9:46 pm IST\nયુ.એસ.માં ટેકસાસના ૨૨મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવવા શ્રી કુલકર્ણી માટે માર્ગ મોકળોઃ ૬ માર્ચના રોજ યોજાયેલ પ્રાઇમરી ચૂંટણીમાં સૌથી વધુ ૩૧.૮ ટકા મતો મેળવ્‍યાઃ હવે ૨૨મેના રોજ અન્‍ય ડેમોક્રેટ પ્રતિસ્‍પર્ધી સાથે ટક્કર access_time 9:51 pm IST\nપરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સની જીત access_time 5:36 pm IST\nઝિમ્બાબ્વેના બોલર બ્રાયન વિટોરીની બોલીંગ એકશન રીજેકટ : આઈસીસીએ સસ્પેન્ડ કર્યો access_time 11:17 am IST\nરોજર ફેડરર ઇન્ડિયન વેલ્સનું ટાઇટલ બચાવવા રમશે access_time 5:41 pm IST\nસલમાનના બોડીગાર્ડ શેરાને મળ્યો એવોર્ડ :તગડી સેલેરી પામતા શેરાના જીવન પરથી પ્રેરિત હતી ફિલ્મ ''બોડીગાર્ડ' access_time 11:09 pm IST\nહું તો અકસ્માતે બોલીવુડમાં આવી ગઈ છું: જેકલીન access_time 4:53 pm IST\n4 એપ્રિલે ચીનમાં રિલીઝ થશે 'હિન્દી મીડીયમ' access_time 4:56 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=bc7acc4b3631303839", "date_download": "2018-06-25T00:25:08Z", "digest": "sha1:7W5QANX3MBWJWFPDPLEUFQE5ZJIW2UB4", "length": 9284, "nlines": 39, "source_domain": "www.nobat.com", "title": "ભૂકંપ અંગે જનજાગૃતિ માટે જામનગરમાં રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nભૂકંપ અંગે જનજાગૃતિ માટે જામનગરમાં રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે\nજામનગર તા. ૧૩ઃ જામનગરમાં ભૂકંપ જેવી સ્થિતિ ઊભી થાય તો સાવચેતી રાખવી અને કેવા પ્રકારના પગલા લેવા તે અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, આગામી તા. ૧પ અને ૧૬ ના રોજ રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજવામાં આવશે.\nજામનગર જિલ્લો ભૂકંપ ઝોન-૪ માં આવતો હોય અને આગામી તા.૧૫ અને ૧૬ માર્ચ ૨૦૧૮ના રાજ્ય કક્ષાની ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ભૂકંપ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થવાતા પગલાંઓ અંગે લોકોમાં જાગૃતિ નિર્માણ થઇ શકે તેવા હેતુથી ભૂકંપ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે\nભૂકંપ પહેલા લેવાના થતાં પગલાંઓઃ\nધરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી. ભારે અને મોટી વસ્તુઓ ભોયતળીયે અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી. સુવાની જગ્યાના ઉપરના ભાગે ફોટો ફ્રેમ, દર્પણ કે કાચ લગાવવા નહી. ક્ષતિવાળી વિજળીના કનેક્શન તથા લિકેજ ગેસ કનેકશન તુરતજ રીપેર કરાવી લેવા. અઠવાડીયા પુરતુ આકસ્મિક જરૂર પુરતા ખોરાક, પાણી, દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી તૈયાર રાખવી. જે લઇને નીકળી જઇ શકાય. સંપતિના વીમો તેમજ કુટુંબના જીવન વીમા ઉતરાવા અને વીમાના કાગળો સુરક્ષિત સ્થળે રાખવા. અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહી તેવી કોથળીમાં રાખો. તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખવી. નજીકના આરોગ્ય કેન્દ્ર, અગ્નિશમન કેન્દ્ર, પોલીસ ચોકી વગેરેની માહિતીએ તથા જાણકારી રાખવી. કુટુંબમાંથી ઓછામાં ઓછુ એક વ્યક્તિએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી હિતાવહ છે.\nભૂકંપ દરમ્યાન લેવાના થતાં પગલાંઓમાં જોઈએ તો ગભરાશો નહી, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો. ગભરાહટમાં ખોટી દોડાદોડી કરવી નહી. ઘરમાંથી ખુલ્લી જગ્યામાં દોડી જવું. બહુમાળીમાં હોવ તો લીફ્ટનો ઉપયોગ કરવો નહી. જો વાહન હંકારતા હોવ તો તુરતજ સુરક્ષિત જગ્યાએ રોડની સાઇડમાં વાહન રોકી વાહનમાં જ બેસી રહો.જ્યારે મકાનની અંદર હોય ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથથી માથુ છુપાવી લઇ મકાનમાં કોઇપણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો. બારણાની ફ્રેમ નીચે, મજબુત ટેબલ નીચે કે મજબુત દીવાલ પાસે માથુ સાચવી બેસી રહેવું.\nતેમજ ભૂકંપ પછી લેવાના થતાં પગલાંઓમાં અફવા ફેલાવશો નહી, અફવા સાંભળશો નહી, ચિત સ્વસ્થ રાખો. ભૂકંપ પછીના સામાન્ય આંચકાઓથી ગભરાવું નહી. માણસો દટાયેલા હોય બચાવ ટુકડીને જાણ કરો. શું બન્યું છે તે જોવા શેરીઓમાં આંટા ફેરા ન કરો, બચા��� વાહનોને પસાર થવા માર્ગ ખુલ્લો રાખો. ઘરને ખૂબજ નુકસાન થયુ હોય તો તેને છોડી દો. પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઇ નીકળી જાઓ. પાણી, વીજળી અને ગેસ બંધ કરી દો, બંધ હોય તો ખોલશો નહી. રસોડામાં ગેસની વાસ આવે તો કોઇપણ સ્વીચ દબાવવી નહી અને કશું જ સળગાવવું નહી. ધુમ્રપાન ન કરો, દિવાસળી ન સળગાવો, ગેસ લિકેજ કે શોર્ટસર્કિટ હોય શકે છે. ટોર્ચનો ઉપયોગ કરો. આગ લાગે તો બુઝાવવા પ્રયાસ કરો, અગ્નિશામક તંત્રની મદદ લો.\nભૂકંપ પહેલા, દરમ્યાન અને પછી લેવાના થતા ઉપરોક્ત પગલાંઓ અંગે લોકોએ જાગૃત રહેવા અધિક નિવાસી કલેકટરશ્રીએ જણાવ્યું છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2018-06-25T00:38:23Z", "digest": "sha1:IDA5IEVC7V3ULCXXEDSLBNGHONBBIZBE", "length": 3391, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "નરવા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nનરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનરવો; કાયમી જમાબંધીવાળી જમીન.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/08/blog-post_16.html", "date_download": "2018-06-24T23:56:03Z", "digest": "sha1:YK3DNJVT7J7B7OOB2XZZIKKDDY25JK6G", "length": 14933, "nlines": 156, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: લોકોનું ટોળું", "raw_content": "\nતાજેતરમાં ઘટેલી ત્રણ ઘટનાઓમાં લોકોનાં ભેગા થયેલાં ટોળાં વિશે વાંચી માણસોની આમ ટોળામાં ભેગા થવાની વૃત્તિ વિશે એક નકારાત્મક લાગણી અનુભવી જે આજે આ બ્લોગ થકી શેર કરવી છે.\nપહેલી ઘટના એટલે યાકુબ મેમણને ફાંસીએ લટકાવાયો ત્યાર બાદ તેની અંતિમ યાત્રા, જેમાં દસેક હજાર માનવોની મેદની જમા થઈ. યાકુબ મેમણનાં અંગત સગાઓ સિવાય અનેક મુસ્લીમ યુવાનો પણ આ અંતિમ યાત્રામાં સામેલ હતાં જે આશ્ચર્ય સાથે દુ:ખ અને ચિંતાની બાબત છે. યાકુબ મેમણ એક આતંકવાદી હતો. આતંકવાદીઓને તેમના આતંકી કૃત્યમાં પોતાની સાનભાન અને વિવેકબુદ્ધિ સાથે સહાય કરનાર પણ આતંકવાદી જ ગણાય. અઢીસોથી વધુ નિર્દોષ લોકોના જાન લેનાર મુંબઈ બોમ્બ-બ્લાસ્ટની આતંકી ઘટનામાં સંડોવણી હોવાનું સ્પષ્ટ થયા બાદ તેને ફાંસીએ લટકાવવામાં આટલો વિલંબ કેમ થયો એ બાબતની ચર્ચા થવી જોઇએ તેની જગાએ યાકુબના અંતિમ દિવસોમાં મિડીઆએ તેને વગર કારણની અયોગ્ય પબ્લિસીટી આપી હીરો બનાવી દીધો અને તેના પ્રત્યે સહાનુભૂતિનું મોજું પેદા કર્યું. શું વર્ષો વિતી જતા તેનો ગુનો ઓછો થઈ ગયો ફાંસીની સજા તેને જાહેર થઈ જ હતી તો એને અમલમાં મૂકતા પહેલા આટલો હોબાળો મચાવવાની જરૂર જ નહોતી. ફાંસી આપી દીધા બાદ જાહેર કરાવું જોઈતું હતું કે તેની ફાંસીની સજાનો અમલ થઈ ચૂક્યો છે. નીચલી કોર્ટમાંથી અરજી ઉપલી કોર્ટમાં જાય,રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી થાય આ બધી બાબતો જાહેર કરવાની શી જરૂર ફાંસીની સજા તેને જાહેર થઈ જ હતી તો એને અમલમાં મૂકતા પહેલા આટલો હોબાળો મચાવવાની જરૂર જ નહોતી. ફાંસી આપી દીધા બાદ જાહેર કરાવું જોઈતું હતું કે તેની ફાંસીની સજાનો અમલ થઈ ચૂક્યો છે. નીચલી કોર્ટમાંથી અરજી ઉપલી કોર્ટમાં જાય,રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી થાય આ બધી બાબતો જાહેર કરવાની શી જરૂર કદાચ યાકુબે સામેથી પ્રત્યાર્પણ પણ કર્યું હોય તો તેનો ગુનો ઓછો થઈ જતો નથી.કોઈ એક ખૂન કરીને પોલીસ સામે હાજર થઈ જાય તો પણ તેનો ગુનો મટી જતો નથી અને તેને સજા થવી જ જોઇએ તો અહિ તો આતંકવાદ અને તેને સાથ આપવાની વાત હતી. પહેલું ચાલીસ માણસોનું ટોળું જેણે આ આતંકવાદી માટે દયાની અપીલ કરી એક મોટી ભૂલ કરી એ હતું કેટલાક અગ્રણી નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો વગેરેનું ટોળું જેણે રાષ્ટ્રપતિને યાકુબની ફાંસીની સ���ા રદ કરવા પત્ર લખ્યો હતો. આતંકવાદ માટેની સજા ફાંસી કે કદાચ એટલી જ સખત હોવી જોઇએ જેથી લોકોમાં દાખલો અને ફડક બેસે. આ સજા ત્વરીત અને જાહેરમાં અપાવી જોઇએ જેથી આવું જધન્ય કૃત્ય કરતાં કોઈ પણ ડરે. જ્યારે આપણે ત્યાં બે બે દાયકા બાદ એક આતંકવાદીને ફાંસીની સજા માટે તો ઉહાપોહ મચી ગયો અને ત્યારબાદ તેના જનાજામાં પણ તે શહીદ કે હીરો હોય તેમ દસ-દસ હજારની મેદની જમા થઈ.આ આખો કિસ્સો મિડીયાએ પણ એ રીતે ચિતર્યો કે આમાં સરકાર વિલન જેવી સાબિત થઈ અને તેણે જાણે ફાંસીની સજાનો અમલ કરી કોઈ ભૂલ કરી હોય એવી લાગણી ઉભી થઈ. એ દસેક હજારમાં મોટા ભાગનાં લોકો તો યાકુબને ઓળખતા પણ નહોતાં પણ કુતૂહલ પૂર્વક કોઈ અસામાન્ય ઘટનાને જોવા ટોળામાં ભેગા થવું માણસનો જાણે સ્વભાવ છે.\nરસ્તા પર કે પાટા પર કોઈનો અકસ્માત થયો હોય અને કોઈ લોહી નિગળતી હાલતમાં દયાની ભીખ માગતું તડપતું પડ્યું હોય ત્યારે ટોળું જમા નથી થતું એ વ્યક્તિને મદદ કરવા - તેનો જીવ બચાવવા.પણ જો કોઈ ઝગડો થઈ રહ્યો હોય કે કોઈ અસામાન્ય ઘટના ઘટી રહી હોય તો થવા માંડો ભેગા અને બનાવો બિન જરૂરી ટોળું.\nબીજી ઘટના હતી બૈદ્યનાથમંદિરમાં મચેલી નાસભાગ અને તેમાં દસેક કરતાં વધુ ભક્તજનોનાં મૃત્યુ.માણસ શા માટે શોર્ટકટ રસ્તા વધુ અપનાવતો હશે શનિવારે હનુમાનના મંદીરે તેલ ચડાવવાની લાંબી કતાર, સોમવારે મહાદેવના મંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવા ભક્તજનોની ભીડ વગેરે આના ઉદાહરણો છે. આ દિવસોએ જે-તે ભગવાનની ભક્તિ કરી તો વધુ પુણ્ય મળે એવી લાલસા એક પ્રકારનો શોર્ટકટ જ છે. અને પછી જ્યારે કોઈક દુર્ઘટના બનવા પામે તો લોકો ગાંડાની જેમ પોતાનો જીવ બચાવવા નાસભાગ મચાવી મૂકે છે. ત્યારે ટોળું ભગવાનમાં શ્રદ્ધા રાખી એ સમજવાનો પ્રયત્ન નથી કરતું કે મોત લખ્યું હશે તો કોઈ તેમને કાળના સંકજામાંથી છોડાવી શકવાનું નથી.\nદર વર્ષે મંદીરોમાં, મેળાઓમાં કે જાહેર જગાએ આવી સ્ટેમ્પીડની અને તેના કારણે ચગદાઈને અમુક લોકો મરણ પામ્યાની ત્રણ-ચાર દુર્ઘટનાઓ ઘટવા પામે જ છે. આવે વખતે ધીરજ અને સંયમ જેવા ગુણો અને શિસ્ત ટોળું દાખવે તો ઘણાં કમનસીબ મૃત્યુ ટાળી શકાય.\nત્રીજી ટોળાની ઘટના વિશે અખબારમાં વાંચી આશ્ચર્ય તો થયું જ સાથે ગુસ્સો પણ આવ્યો. મિનિસ્કર્ટ્સ પહેરી ભક્તો એવું ઇચ્છે છે એટલે પોતે એમ કર્યું એવો ખુલાસો આપનાર, વિમાનમાં ત્રિશૂળ લઈ મુસાફરી કરનાર આજકાલ ભારે ચર્ચાસ્પદ બનેલ ગોડવુમન રાધેમા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા થનારી ઉલટતપાસ અને સવાલજવાબ માટે હાજર થયા ત્યારે હજારો લોકોની ભીડ રાધેમાને જોવા માટે ભેગી થઈ ગઈ અહિ 'રાધેમા ના દર્શન માટે' એવો શબ્દ પ્રયોજ્યો નથી કારણ ભગવાનની દયાથી ટોળામાં તેમનાં સમર્થકોતો ગણ્યાં-ગાંઠ્યા જ હતાં અહિ 'રાધેમા ના દર્શન માટે' એવો શબ્દ પ્રયોજ્યો નથી કારણ ભગવાનની દયાથી ટોળામાં તેમનાં સમર્થકોતો ગણ્યાં-ગાંઠ્યા જ હતાં એટલા સમર્થકોની આંખમાં આંખ મિલાવવાની પણ તાકાત કદાચ રાધેમા માં નહિ હોય એટલે એ ગોગલ્સ પહેરીને આવ્યા હતા એટલા સમર્થકોની આંખમાં આંખ મિલાવવાની પણ તાકાત કદાચ રાધેમા માં નહિ હોય એટલે એ ગોગલ્સ પહેરીને આવ્યા હતા મારી તાજેતરની જ વિમાન મુસાફરી દરમ્યાન બેગમાં તળીયે મૂકેલી નાનકડી કાતર પણ સુરક્ષા-સ્ટાફે કચરા ટોપલીમાં ફેંકાવડાવી દીધી તો મને નવાઈ લાગે છે રાધેમાને હાથમાં ત્રિશૂળ લઈ વિમાનમાં મુસાફરી કરવાની પરવાનગી કઈ રીતે મળતી હશે મારી તાજેતરની જ વિમાન મુસાફરી દરમ્યાન બેગમાં તળીયે મૂકેલી નાનકડી કાતર પણ સુરક્ષા-સ્ટાફે કચરા ટોપલીમાં ફેંકાવડાવી દીધી તો મને નવાઈ લાગે છે રાધેમાને હાથમાં ત્રિશૂળ લઈ વિમાનમાં મુસાફરી કરવાની પરવાનગી કઈ રીતે મળતી હશે આસારામ બાપુ આટલા વખતથી જેલમાં હોવા છતાં,તેમના નાલાયક હવસખોર છોકરાને પણ ભાગતો પકડી પોલીસે જેલમાં મોકલ્યો હોવા છતાં,આ કેસનાં ત્રણ સાક્ષીઓનાં શંકાસ્પદ ખૂન થયાં હોવા છતાં જો આસારામ બાપુ કદાચ કોઈ મેદાનમાં ભાષણ આપવા આવે તો મને કોઈ શંકા નથી, વિશ્વાસ છે કે હજારો (કે પછી લાખો આસારામ બાપુ આટલા વખતથી જેલમાં હોવા છતાં,તેમના નાલાયક હવસખોર છોકરાને પણ ભાગતો પકડી પોલીસે જેલમાં મોકલ્યો હોવા છતાં,આ કેસનાં ત્રણ સાક્ષીઓનાં શંકાસ્પદ ખૂન થયાં હોવા છતાં જો આસારામ બાપુ કદાચ કોઈ મેદાનમાં ભાષણ આપવા આવે તો મને કોઈ શંકા નથી, વિશ્વાસ છે કે હજારો (કે પછી લાખો)નું ટોળું ચોક્કસ જમા થઈ જાય\nલોકોને શા માટે ટોળામાં ભેગા થવું આટલું ગમતું હશે\n'લોકોનું ટોળું' બ્લોગ દ્વારા તમે મારા મનની વાત કરી હોય એવું લાગ્યું.આભાર.ખુબ સારી રીતે આ બ્લોગમાં તમે વિચાર વ્યક્ત કર્યાં છે.\nગેસ્ટ બ્લોગ : અનન્ય પ્રેમની બે વાતો\nદહેજ માગતા પણ નહિ અને આપતા પણ નહિ\nઉજાણી પ્રસંગની પદયાત્રાનો એક યાદગાર અનુભવ\nગેસ્ટ બ્લોગ : મૈત્રી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/10/kiit-kiss.html", "date_download": "2018-06-25T00:11:36Z", "digest": "sha1:N5AKDS4EWM63EA2JCZXMTPHAF2MEQBPG", "length": 16886, "nlines": 154, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-૧)", "raw_content": "\nઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-૧)\nફરવાનો મને પહેલેથી શોખ અને ઓફીસમાં નવા શૈક્ષણિક વર્ષ સાથે નવા કર્મચારીઓની વરણી માટે દેશભર નાં જુદા જુદા ભાગમાં આવેલ અગ્રગણ્ય કોલેજીસ અને યુનિવર્સીટીઝ માં અલગ અલગ ટુકડીઓમાં ઇન્ટરવ્યુ લેવા જવાનું હતું એમાં મારે પણ જોડાવાનું થતાં મેં પહેલાં ક્યારેય જ્યાં હું નહોતો ગયો એવા ઓડિશા રાજ્ય પર પસંદગી ઉતારી. ત્યાં ની પ્રખ્યાત કે. આઈ. આઈ. ટી.(KIIT) સંસ્થામાં ઇન્ટરવ્યુ લેવા અમારી પાંચ જણની ટુકડી રવાના થઈ.\nઓડિશામાં અમારે બે જ દિવસ રહેવાનું હતું પણ ત્રીજે દિવસે રવિવાર આવતો હોવાથી મેં ત્યાં જ રહી ઓડિશાના ખ્યાતનામ સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને મારા એક દિવસ વધુ રહેવાની વ્યવસ્થા KIIT ના મેનેજમેન્ટે કરી દીધી. વહેલી સવારે ફ્લાઈટમાં ઓડિશા પહોંચ્યા અને એરપોર્ટ પર જ એક હકારાત્મક લાગણીનો અનુભવ થવા માંડ્યો. કેટલું સારું થાત જો એરપોર્ટ પર હોય છે એવી સ્વચ્છતા આખા દેશના બધાં જ ભાગોમાં દરેક સ્થળે હોત એરપોર્ટ પર ઓડિશાના ક્લાકારો દ્વારા બનાવાયેલા વિશાળ ચિત્રો શોભતા હતાં. એક ચિત્ર તો એટલું સુંદર રીતે દોરાયેલું હતું કે એ જોઈ એમાનાં આદિવાસી ડોશી અને\nપુરુષો ઝૂંપડી સહિત જાણે કેમેરા દ્વારા લેવાયેલ તસવીરના જીવંત પાત્રો સમા ભાસતા હતાં.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાઈકની ઓડિશામાં ઉદ્યોગ અને રમતગમત માટે આમંત્રતી તસ્વીર ધરાવતા મોટા હોર્ડિગ્ઝ પણ એરપોર્ટ પર લગાડેલા હતાં. એરપોર્ટની બહાર આવ્યાં એટલે KIIT ની ગાડી અમને લેવા આવી હતી તેમાં બેસી અમે KIIT ના ગેસ્ટહાઉસ પહોંચ્યા.\nદરેક જગાનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ હોય છે.ઓડિશાની સડકો પર જ્યારે અમારી ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ગાડીની બારીમાંથી અહિની રાજધાનીના શહેર ભુબનેશ્વરની ઝાંખી પામવાનો હું પ્રયાસ કરી રહ્યો.ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહ પતવા આવ્યું હોવા છતાં દેશના અન્ય ભાગોની જેમ અહિં પણ વરસાદે હજી વિદાય લીધી નહોતી અને ઝરમર ઝરમર વર્ષાના અમીછાંટણા વાતાવરણ સાથે મારા મનને પણ પલાળી રહ્યાં.\nઅહિના રસ્તા મને ખાસ્સા પહોળા અને ચોખ્ખા લાગ્યાં. ડ્રાઈવર બંગાળીને ખાસ્સી મળતી આવતી ઓડિયા ભાષા બોલતો હતો પણ હિન્દી સમજતો હતો આથી તેની સાથે વ��તચીત કરતા કરતા ઓડિશા વિષે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ઓડિશાનું મૂળ નામ ઓરિસ્સા હતું અને અહિની સ્થાનિક ભાષા ઓરિયા તરીકે ઓળખાતી હતી પણ અહિના સ્થાનિક લોકોની માગણીને પગલે સાતેક વર્ષ પહેલા દેશના ઘણાં અન્ય શહેરોની જેમ આ બંને નામોમાં 'ર' નું સ્થાન 'ડ' એ લીધું અને ઓરિસ્સા બને ગયું ઓડિશા.અહિના મુખ્યમંત્રી સુશાસન કરતા હોવા જોઇએ તેથી જ તેઓ છેલ્લા પંદર વર્ષ કરતાં પણ વધુ સમયથી પોતાના પદે સેવા આપી રહ્યા છે.તેમના પહેલા તેમના પિતા બીજુ પટનાઈક પણ ઘણાં વર્ષો સુધી ઓડિશાના મુખ્યમંત્રી પદે કાર્યરત હતાં.\nરસ્તામાં મુખ્ય શહેરની શરૂઆત થઈ એટલે ઠેરઠેર સુશોભિત મંડપ જોવા મળ્યાં.ધ્યાનથી જોયું તો મંડપોમાં હાથીઓ સહિત માતાજીની સુંદર મૂર્તિઓ દ્રષ્યમાન થઈ અને જાણવા મળ્યું કે એ લક્ષ્મી માતાની મૂર્તિઓ હતી. શરદપૂનમને અહિ લોકો કુમાર પૂર્ણિમા તરીકે ધામધૂમથી ઉજવે છે અને આપણે ગણેશોત્સવમાં જેમ ગણપતિની અને નવરાત્રિ દરમ્યાન દુર્ગામાની મોટી મોટી મૂર્તિઓની સાર્વજનિક મંડપોમાં પધરામણી કરી છીએ તેમ શરદ પૂનમે ગજલક્ષ્મી સ્વરૂપની મૂર્તિઓ લાવી તેની પૂજા-અર્ચના કરે છે, સમૂહભોજન તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્રમો યોજી સાતેક દિવસ આ ઉત્સવની ઉત્સાહ અને ભાવપૂર્વક,શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે અને બાદમાં મૂર્તિનું દરીયા કે નદીમાં વિસર્જન કરે છે.\nઅડધા એક કલાકમાં અમે KIIT ના ગેસ્ટહાઉસમાં જઇ પહોંચ્યા જ્યાં અત્યાધુનિક હોટેલ જેવીજ સુવિધા ધરાવતી રૂમ્સ અને અન્ય સેવાઓ ઉપલબ્ધ હતી. દરેકે અલાયદા રૂમમાં ચેક-ઇન કર્યા બાદ, ફ્રેશ થઈ કેન્ટીનમાં જઈ સ્વાદિષ્ટ ભોજન લીધું જ્યાં રસગુલ્લાની મારી મનપસંદ મિઠાઈ વિશે જાણવા મળ્યું કે આજે પણ પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચે એ બાબત સિદ્ધ કરવા ઝઘડો ચાલે છે કે રોશોગુલ્લા મૂળ મિઠાઈ આ બે માંથી કયા રાજ્યની શોધ છે\nપછી અમે ત્યાંથી પોણા-એક કિલોમીટર જેટલા અંતરે આવેલ KIIT ના વિશાળ કેમ્પસ તરફ પ્રયાણ કર્યું જ્યાં ભવ્ય ઓડિટોરીયમમાં અમારા એચ.આર. મેનેજર અને સી.ટી.ઓ.એ પ્રિ-પ્લેસમેન્ટ પ્રેઝેન્ટેશન અને અમારા ઓર્ગેનાઈઝેશનનો પરિચય અમારી સાથે જોડાવા ઇચ્છુક એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપવાના હતાં. જેવા અમે ગાડીમાંથી ઉતર્યાં કે ત્યાંના પ્લેસમેન્ટ ઓફિસર દેબરાજ મિત્ર અને અન્ય વરીષ્ઠ અધ્યાપક વગેરે એ પુષ્પગુચ્છ અર્પણ કરી અમારું ઉષ્માભેર સ્વાગત કર્યું અને એક મોટા કોન્ફરન��સ હોલમાં બેસાડી તેમની સંસ્થાનો પરિચય આપ્યો.\nજે સાંભળ્યુ એ જાણી અમે આ સંસ્થા અને તેના સ્થાપકથી ખાસ્સા પ્રભાવિત થયાં.જો કે હજી ઘણાં આશ્ચર્યો અમારી રાહ જોઈ રહ્યાં હતાં.પ્રેઝેન્ટેશન અને સી.ટી.ઓ. ના ટૂંકા માહિતીપૂર્ણ વક્તવ્ય બાદ જ્યારે એચ.આર.મેનેજર એન્જિનિયર ઉમેદવારોની ઓનલાઈન ટેસ્ટ લેવામાં વ્યસ્ત થઈ ગયા ત્યારે દેબરાજ સરે તેમના એક કર્મચારીને અમારી સાથે રાખીને અમને KIITના વિશાળ કેમ્પસની સફરે મોકલ્યાં.\nKIIT એક ઓટોનોમસ યુનિવર્સીટી છે જ્યાં એન્જિનીયરીંગ, મેડિકલ, ફાર્માસ્યુટિકલ,મેનેજમેન્ટ, બાયોટેક્નોલોજી,રુરલ મેનેજમેન્ટ અને કાયદા સહિત અનેક ક્ષેત્રોનું શિક્ષણ ઓડિશાના જ નહિ પરંતુ દેશભરના વિદ્યાર્થીઓને મળે છે. દારૂણ ગરીબીમાં ઉછરેલા અને ચાર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી બેસેલા પ્રોફેસર અચ્યુત સામંતે સંઘર્ષપૂર્ણ જીવન વિતાવી વર્ષ ૧૯૯૨-૯૩માં ગરીબ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પામી શકે એ હેતુથી કલિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસ (KISS) અને કલિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી (KIIT) ની સ્થાપના કરી. ખિસ્સામાં માત્ર પાંચેક હજાર જેટલી રકમ સાથે આ શૈક્ષણિક સંસ્થાઓની સાવ સામાન્ય શરૂઆત બાદ તેની ઉચ્ચ ગુણવત્તાને લીધે આજે માત્ર અઢી દાયકાના ગાળામાં આ સંસ્થાઓ શિક્ષણના વટવ્રુક્ષ સમી વિસ્તરી છે.KIIT આજે ભારતની સૌથી પ્રખ્યાત યુનિવર્સીટીઓ માંની એક છે જે દેશ તેમજ વિદેશના કુલ મળી ૨૭૦૦૦ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ એડ્યુકેશન પુરું પાડે છે જ્યારે અમને અભિભૂત કરી દેનારી KISS સંસ્થા દેશ ભરના ૨૫૦૦૦ કરતા વધુ આદિવાસી ગરીબ બાળકોને સાવ મફતમાં બાળમંદીરથી લઈ ઉચ્ચસ્નાતક સુધીનું શિક્ષણ પુરું પાડે છે. એટલું જ નહિ આ બધાં વિદ્યાર્થીઓ KISS ના વિશાળ કેમ્પસમાં આવેલી જ હોસ્ટેલમાં રહે છે અને તેમના ખાવા-પીવાથી માંડી ગણવેશ,શૈક્ષણિક સાધનો વગેરેનો સઘળો ખર્ચ સંસ્થા ઉપાડે છે.\nઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-૧)\nગેસ્ટ બ્લોગ : બાળપણ નું એક સુરીલુ વેકેશન\nહરિના જન સાથે દુર્વ્યવહાર\nગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ \nઅંબોલીના જંગલોમાં રાત્રિ-ભ્રમણ (ભાગ-3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://ramrane.blogspot.com/2013/11/blog-post_18.html", "date_download": "2018-06-25T00:04:33Z", "digest": "sha1:D3FCJZIMPV6OSTVJF6AUGHAE3SYVRK4U", "length": 10426, "nlines": 111, "source_domain": "ramrane.blogspot.com", "title": "Ram Rane,Surat: શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમ���ક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે", "raw_content": "\nRam Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .\nAll District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .\nશિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે\nશિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે\nબે વર્ષમાં ભરતીનો ત્રીજો રાઉન્ડઃ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે સૌથી વધુ જગ્યાઓ\nઅમદાવાદ તા.૧૮: ગુજરાતની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણ વિભાગ ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે. હાલની ૨ લાખ શિક્ષકોની ફોજમાં વધુ ૬૦૦૦ શિક્ષકોને જોડવામાં આવશે. આ માટે પસંદગી અને ભરતીની પ્રક્રિયા સ્પટેમ્બરમાં લેવાયેલી ટેટની પરીક્ષા સાથે જ શરૃ થઇ ગઇ છે. જોકે વિષયોને આખરી ઓપ આપવાનો હજુ બાકી છે. મોટા ભાગની જગ્યાઓ ગણિત અને વિજ્ઞાનના વિદ્યાસહાયકો માટે છે. આ વિષયોના શિક્ષકોની અછતને લીધે ચાલુ શૈક્ષણિક સત્રના શરૃઆતથી જ આ વિષયો શિક્ષણ વિભાગના કેન્દ્રમાં છે.\nહાલમાં રાજ્યમાં આશરે ૩૩,૯૦૦ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં શિક્ષકોના પદોની ભરતીનો આ ત્રીજો રાઉન્ડ છે. ગયા વર્ષે ૮,૮૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં ૩,૦૦૦ પદો ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે હતા.\nગયા મહિને શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો પર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ વિષયો માટે નવી જગ્યાઓ ઉભી કરવા માટે આ કસરત કરવામાં આવી હતી.\n૨૦૧૨માં શિક્ષણના અધિકાર કાયદાના અમલ સાથે શિક્ષણ વિભાગે સરકાર�� પ્રાથમિક શાળાઓ માટે નવી હજારો જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય લીધો હતો, ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં.\nશું ટાઇમ થયો છે\n\"ઉઠો જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” --------------------------- \"વાણી અને પાણી વિચારીને વાપરો.\"\nહવે તમારી કોઇપણ મનપસંદ ભાષામાં બ્લોગ વાંચો.\nગણિત- વિજ્ઞાન ભરતી ૨૦૧૩ જાહેરાત તેમજ તેને લગતા પ્ર...\nઆંણદ્ જીલ્લા પ્રા, શિક્ષ્કોનો વધ ઘટ બદ્લી કેમ્પ કર...\nજીલ્લા ગ્રામ વિકાસ યોજના એજંસી job vacancy,kheda, ...\nરાજ્યના ૨૫ હજાર વર્ગ -૩ ના કર્મિઓ ccc ની પરિક્ષાથી...\nશિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક ...\nસી.સી.સી, ની જગ્યાએ સી સી સી પ્લસ ( ccc ne jagyae ...\nNTS-NMHS પરિક્ષા-૨૦૧૩ ની જાહેરાત\nસ્વણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધિનગર\n૯૦ હજાર શિક્ષકોને રજાની રોકડી, નિવ્રુતીમાં રૂપિયા ...\nપ્રાર્થનામા શિક્ષક્ને હાથ જોડ્વા ફરજ ન પડાય . બોમ્...\nમારા તમામ મિત્રોને / સભ્યોને મારા પરિવાર તરફથી દ...\nદિપાવલીની મારા તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છા........\nઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે એચટાટ પાસ કરવી ફરિજયા...\nમંજુર મહેકમ તેમજ વધ-ઘટ કેમ્પની માહિતી આપવા બાબત......\nમારા તમામ મિત્રોને ધનતેરસ ના હાર્દીક સુભેચ્છા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-meghalaya-conrad-sangma-takes-oath-today-gujarati-news-5824671-PHO.html", "date_download": "2018-06-25T00:42:56Z", "digest": "sha1:ERBGKHLTSSIJW6N5SSC4HU5TP46K72FF", "length": 76681, "nlines": 397, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Meghalaya Conrad Sangma Takes Oath, Bjp Amit Shah Rajnath Singh will present | મેઘાલય: કોનરાડ સંગમાએ લીધા CM પદના શપથ, શાહ-રાજનાથ રહ્યા હાજર '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NAT-HDLN-meghalaya-conrad-sangma-takes-oath-today-gujarati-news-5824671-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nમેઘાલય: કોનરાડ સંગમાએ લીધા CM પદના શપથ, શાહ-રાજનાથ રહ્યા હાજર\n21 સીટ જીતનાર કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી નથી, બીજેપીને માત્ર 2 સીટો મળી હતી\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠ��ંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સ���ગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસ���ા યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય ��ને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nકોનરાડ સંગમા આજે લેશે CM પદના શપથ\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચ��ંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nમેઘાલયમાં બનશે ગઠબંધન વાળી સરકાર\nશિલોંગ: નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા સંગમાએ મંગળવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની ગઠબંધન સરકારમાં બીજેપી, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. 21 સીટ જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે સીટ જ મળી છે.\nકોનરાડને સોંપી હતી 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી\n- રવિવારે સાંજે કોનરાડે ગવર્નર ગંગા પ્રસાદ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તે સાથે જ 34 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી પણ આપી હતી.\n- ગવર્નરને મળ્યા પછી કોનરાડ સંગમાએ કહ્યું હતું કે, ગઠબંધનવાળી સરકાર ચલાવવી સરળ નથી હોતી, પરંતુ મને વિશ્વાસ છે કે, અમારી સાથે આવેલા ધારાસભ્યો રાજ્ય અને રાજ્યની જનતા પ્રતિ પ્રતિબદ્ધ છે. અમે રાજ્યના વિકાસ માટે મળીને કામ કરીશું.\n- બીજેપીના હેમંત બિસ્વાએ કહ્યું કે, કોનરાડ સંગમા રાજ્યના સીએમ બનશે. નવી સરકારમાં કોઈ ડેપ્યૂટી સીએમ નહીં હોય. ગઠબંધનમાં સામેલ દળોના દર બે ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્ય સરકારનો ભાગ હશે. આવા સંજોગોમાં બીજેપીના એક ધારાસભ્ય સરકારનો હિસ્સો બનશે.\nકોણ છે કોનરાડ સંગમા\n- કોનરાડ સંગમાનો જન્મ 27 જાન્યુઆરી 1978માં થયો હતો. તેઓ મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી (1988-91) અને લોકસભા સ્પીકર (1996-98) રહેલા પીએ સંગમાના દીકરા છે. તેમની બહેન આગાથા સંગમા કોંગ્રેસના યુપીએ ગઠબંધનમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. કોનરાડના ભાઈ જેમ્સ સંગમા ગઈ વધાનસભા (2013-18)માં વિપક્ષના નેતા રહ્યા છે.\n- તે સિવાય કોનરાડ સેલ્સેસાના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.\n- તેઓ સાઉથ તુરા સીટથી સાંસદ છે.\nઆવું છે સરકાર બનાવવાનું ગણીત\n- મેઘાલયમાં કુલ સીટ 60 છે, તેમાંથી 59 સીટ પર ચૂંટણી થઈ હતી. એક સીટ પર ઉમેદવારનું નિધન થયું હોવાથી ત્યાં મતદાન કરાયું નહતું.\n- બહુમત માટે 30 ધારાસભ્યોની જરૂર છે.\n- નોંધનીય છે કે, રાજ્યમાં બીજેપીએ ચૂંટણી પહેલાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહતું, તે એકલી જ મેદનામાં ઉતરી હતી.\n(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મે��વવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31479", "date_download": "2018-06-25T00:34:20Z", "digest": "sha1:6J6ALVWJS7VRPF7HQXOWTPSIXI5MMUKY", "length": 7021, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "સિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી – City Watch Live News Amreli", "raw_content": "\nસિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી\nશહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલ ફરસાણ બનાવવાની ફેકટરીમાં પરોઢિયે આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરતાં કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી. આગ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.આ અંગેની ઉપલબ્ધ વિગતો શહેરના સિંધુનગર વિસ્તારના વાસુરામ મંદિરવાળા ખાંચામાં રમેશભાઇ નાથુમલની માલિકીની લક્ષ્મી ગૃહ ઉદ્યાેગ નામની ફરસાણ બનાવવાની ફેકટરીમાં આજે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠતા ફેકટરીમાં કામ કરી રહેલા કારીગરોમાં ભારે અફરા-તફરી મચી હતી.આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગ આેલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આશરે ત્રણેક કલાકની જહેમત બાદ બે ફાયર ફાયટર અને ત્રણ બ્રાઉઝરની મદદ વડે આગને કાબુમાં લીધી હતી. ભીષણ આગમાં ફેકટરીનું ફનિર્ચર મશીનરી તેમજ કાચો પાકો માલ સહિતની ચિજવસ્તુઆે સંપુર્ણ પણે બળીને ખાક બની હતી. આગ અંગેનું કારણ તેમજ નુકશાનીની વિગતો પ્રાપ્ત થઇ શકી ન હતી.\nભાવનગર Comments Off on સિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી Print this News\n« વીરપુર ગામે એસ.ટી.ડેપો નું ઉદઘાટન માધવપ્રિયદાસ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું (Previous News)\n(Next News) સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=32568", "date_download": "2018-06-25T00:27:38Z", "digest": "sha1:ZLC2EQQB2VI5W67F5IV7MZLUXJ5W7AUS", "length": 5231, "nlines": 80, "source_domain": "citywatchnews.com", "title": "પરશોતમ માસ નિમિતે બહેનો દ્વારા પૂજન અર્ચન – City Watch Live News Amreli", "raw_content": "\nપરશોતમ માસ નિમિતે બહેનો દ્વારા પૂજન અર્ચન\nઅમરેલી, વિડિયો ગેલેરી Comments Off on પરશોતમ માસ નિમિતે બહેનો દ્વારા પૂજન અર્ચન Print this News\n« ઘોઘા તાલુકામાં જીપીસીએલ સામે ચાલતા આંદોનલમાં મુલાકાત કરતા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (Previous News)\n(Next News) કાંટા ઉદ્યોગ ને છેલ્લા સાત વર્ષ થી જી.આઈ.ડી.સી ની લોલીપોપ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://ramrane.blogspot.com/2013/07/htat-exeperiance-and-trial_22.html", "date_download": "2018-06-25T00:17:01Z", "digest": "sha1:4ZE655APXZ24T5O5STUTKIAESX77JT3J", "length": 8418, "nlines": 94, "source_domain": "ramrane.blogspot.com", "title": "Ram Rane,Surat: HTAT EXEPERIANCE AND TRIAL", "raw_content": "\nRam Rane,Surat''Happy to help ''આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .\nAll District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .\nHTAT અનુભવના પુરાવા બાબત • શિક્ષણ વિભાગના ક્રમાક ઉપર વંચાણે લીધેલ તા-29/02/2012 નો ઠરાવ રદ કરવામાં આવે છે. • અનુભવ બાબતમાં નીચે મુજબના પુરાવાઓધ્યાનમાં લેવાના રહેશે. (ક) શાળા-સંસ્થા સંબધિત શિક્ષકને પગારચેકથી ચુકવતી હોય અને બેન્કમાં જમાં કરાવતી હોય તે બાબતનો પુરાવા.આ બાબતે સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-1 પ્રપાણેનુ પ્રમાણપત્ર આપવાનુ રહેશે અને ઉમેદવારો પરિશિષ્ટ-2 પ્રમાણેનુ સોગંદનામુ આપવાનુ રહેશે. (ખ) એમ્પલોઇઝ પ્રોવિડન્ટ ફંડ ( EPF) કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડ (CPF)બાબતનો પુરાવો (ગ)DISE ( district information system for education) માં શાળાએ દર વર્ષે રજૂ કરેલ માહિતિમાં સંબંધિત ઉમેદવાર શિક્ષક તરીકે દર્શાવતા હોવાનો પુરાવો (ઘ) બીજા એવા કોઇપણ દસ્તાવેજી પુરાવા કે જે નિયમિત રીતે શાળા દ્વારા જાળવવામાં આવતા હોય અને નિયમિત પણે / સમયાંતરે સરકારના કોઇપણ વિભાગમાં અધિકારીઓ પાસે માહિતિ સ્વરૂપે જમાં કરાવવામાં આવતા હોય. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • ઉપરોક્ત (ખ) (ગ) (ઘ) બાબતે સંબધિત સંસ્થાના સક્ષમ અધિકારીએ પરિશિષ્ટ-3 પ્રમાણેનુ પ્રમણપત્ર આફવાનુ રહેશે અને ઉમેદવારે પરિશિષ્ટ-4 પ્રમાણેનુ સોગંદનામુ રજૂ કરવાનુ રહેશે. • પસંદગી સમિતિને જરૂર જણાય તો અન્ય આનુસંગિક પુરાવા ચકાસણી માટે માંગી શકશે તે માટે માંગી ઉમેદવારે પસંદગી સમિતિને પુરાવાની મૂળપ્રત સાથે પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. Upar ni tamam suchnao last year ni 6e. Te mujab j exp. Ganase. HAVE TRIAL NI VAT HTAT exam jetli var aapvi hoy tetli var aapi sako chho. Ane tamare je marksheet raju karvi hoy e tame raju kari sako chho.darek marksheet 5 year sudhi valid rahese.\nશું ટાઇમ થયો છે\n\"ઉઠો જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” --------------------------- \"વાણી અને પાણી વિચારીને વાપરો.\"\nહવે તમારી કોઇપણ મનપસંદ ભાષામાં બ્લોગ વાંચો.\nમહેસાણા જીલ્લામાં જિલ્લાફેર કેમ્પ\nદુરવર્તી શિક્ષણનું પ્રસારણ પત્રક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1Njk%3D-18651751", "date_download": "2018-06-25T00:37:20Z", "digest": "sha1:3KTBX2UCIX3RHGFNNRLJV3D4WE3E33O5", "length": 6987, "nlines": 84, "source_domain": "www.gujaratmirror.in", "title": "પંગુ લંઘયતે ગિરિમના સૂત્રને સાર્થક કરનાર વિજ્ઞાની સ્ટિફન હોકિંગની જાણી-અજાણી વાતો | International | Gujarat Mirror", "raw_content": "\nપંગુ લંઘયતે ગિરિમના સૂત્રને સાર્થક કરનાર વિજ્ઞાની સ્ટિફન હોકિંગની જાણી-અજાણી વાતો\nદુનિયાના પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે બુધવારના રોજ બ્રિટનને કેમ્બ્રીજ સ્થિત તેમના ઘરે નિધન થયું. સ્ટીફન હોકિંગના બાળકો લુસી, રોબર્ટ, અને ટિમે નિવેદન રજૂ કરીને કહયું કે અમને ખૂબ જ દુખ છે કે અમારા પ્રેમાળ પિતા આજે અમને છોડીને જતા રહ્યા. દુનિયાભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કોસ્મોલોજિસ્ટ હોકિંગને બ્લેક હોલ્સ પર તેમના કામ માટે જાણીતા છે. 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઑક્સફર્ડમાં સેક્ધડ વર્લ્ડ વોરના સમયે સ્ટીફન હોકિંગનો જન્મ થયો હતો. ગૈલીલિયોના મૃત્યુના ઠીક 300 વર્ષ બાદ હોકિંગનો જન્મ થયો હતો. 1988મા તેઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા જ્યારે તેમણે તેમનું પહેલું પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ માર્કેટમાં આવ્યું. ત્યારબાદ કોસ્મોલોજી પર આવેલ તેમના પુસ્તક થી 1 કરોડથી વધુ નકલો વેચાઇ હતી. તેને દુનિયાભરમાં સાયન્સ સાથે જોડાયેલ સૌથી વધુ વેચાનાર પુસ્તક મનાય છે.\n1963મા સ્ટીફન હોકિંગ જ્યારે માત્ર 21 વર્ષના હતા, ત્યારે તેમણે અળુજ્ઞિિંજ્ઞાવશભ કફયિંફિહ જભહયજ્ઞિતશત (અકજ) નામની બીમારી થઇ ગઇ. તેના લીધે તેમના વધુ અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.\nસ્ટીફન હોકિંગ વ્હિલચેર દ્વારા જ મુવ થતા હતા. આ બીમારીની સાથે આટલા સમય સુધી જીવીત રહેનાર સ્ટીફન હોકિંગ પહેલાં વ્યક્તિ હતા\nઅંદાજે 21 વર્ષની ઉંમરમાં બીમાર થયા બાદ પણ તેમણે પોતાના અભ્યાસને ચાલુ રાખ્યો અને તમામ ચોંકાવનારી શોધ દુનિયાની સામે મૂકી. હોકિંગ એક વ્હિલચેરના સહારે ચાલતા હતા અને એક કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા આખી દુનિયા સાથે જોડાતા હતા\n2014મા સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ધ થિઅરી ઑફ એવરીથિંગ રિલીઝ થઇ હતી પ્રોફેસર સ્ટીફન હોકિંગે 1965મા પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સીસ વિષય પર પોતાનું પીએચડી પૂરું કર્યું હતું ખૂબ જ દિલચસ્પ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ તેમના પિતાએ મેડિકલ સાથે જોડાવાની સલાહ આપી. યુનિવર્સિટી કોલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું, એવામાં તેમણે ફિઝિકસની પસંદગી કરી. ત્રણ વર્ષ બાદ તેમને નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઑનર્સ ડિગ્રી મળી.\nહવે દમ તોડી આતંકીને ત્યાં જ દફન કરી દેવાશે\n27 કરોડના ડ્રગ્સ અને ‘રદ્દી’ નોટો સાથે BJP નેતા ગિરફતાર\nકાશ્મીરીઓની ‘આઝાદી’ મુદ્દે મુશર્રફની જબાનમાં કોંગ્રેસની ‘હા’\nમુશર્રફ, ઈમરાન ખાન અને પૂર્વ પીએમના ઉમેદવારી પત્રો રદ\nજમ્મુ: પોલીસ વાન પર આતંકી હુમલો, સુરક્ષાકર્મી શહીદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2015/11/blog-post_23.html", "date_download": "2018-06-25T00:12:10Z", "digest": "sha1:RX2HYIG26YVX4DEUY5FLHS2XZE4DQLKE", "length": 2288, "nlines": 47, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: મને મળે તેના કરતા સુખ તને વધુ મળે .", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nમને મળે તેના કરતા સુખ તને વધુ મળે .\nમને મળે તેના કરતા સુખ તને વધુ મળે .\nતને મળે તેના કરતા દુઃખ મને વધુ મળે .\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/16393", "date_download": "2018-06-25T00:09:10Z", "digest": "sha1:2AZIPUI62MTI2XNZOSI7VE4EHBCVVVQ5", "length": 6681, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો આવતીકાલે રવિવારે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો આવતીકાલે રવિવારે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે\nજૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો આવતીકાલે રવિવારે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે\nજૂનાગઢમાં શહેર (જીલ્લા) કોંગ્રેસનાં સંગઠનને એક નવી જ દિશામાં લઈ જવાની પહેલ કરનાર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષ સ્થાને નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ પદગ્રહણ સમારોહ આવતીકાલ તા.ર૪-૯-ર૦૧૭ને રવિવારનાં રોજ સવારે ૧૧ કલાકે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે યોજવામાં આવશે.આ પદગ્રહણ સમારોહમાં તમામ નવનિયુકત હોદ્દેદારોને કોંગ્રેસ પ્રમુખ સતિષચંદ્ર વિરડાના વરદહસ્તે સ્માર્ટ આઈકાર્ડ (ઓળખ કાર્ડ) અને નિમણુંકપત્ર અર્પણ કરવામાં આવશે.આવતીકાલે યોજાનારા પદગ્રહણ સમારોહમાં કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકતાઓએ ખાસ ઉપÂસ્થત રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.\nPrevious Articleજૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ-સમાજા દ્વારા નવરાત્રી ઉત્સવની ભાવભેર ઉજવણી થઈ રહી છે\nNext Article વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભકતજનોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/ekadachi-mahima-varuthini-ekadashi/", "date_download": "2018-06-25T00:35:49Z", "digest": "sha1:DHMX55OKGGHUOYFBQF3XG5Q3NBL66CFZ", "length": 5671, "nlines": 81, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Ekadashi Mahima - (વરુથીની એકાદશી વ્રત કથા) | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nEkadashi Mahima – (વરુથીની એકાદશી વ્રત કથા)\nEkadashi Mahima – (વરુથીની એકાદશી વ્રત કથા)\nયધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્‍ણ બોલ્‍યા : “રાજન કૃપા કરીને એનો મહિમાં બતાવો.”શ્રી કૃષ્‍ણ બોલ્‍યા : “રાજન ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં “વરુથીની” એકાદશી આવે છે તે ઇન્‍દ્ર લોક અને પરલોમાં સૌભાગ્‍ય પ્રદાન કરનારી છે.”\nવરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્‍યા કર્યા પછી મનુષ્‍યને પ્રાપ્‍ત થાય છે. એજ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્‍ત થાય છે\n ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્‍ઠ છે. ભૂમિદાન એના કરતાપણ મોટુ દાન છે. ભૂમિદાન કરતા પણ વધારે મહત્‍વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્‍નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્‍યોને અન્‍નથી જ તૃપ્‍તી થાય છે. વિદ્વાન પુરુષોએ કન્‍યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્‍યુ છે.\nગાયનું દાન કન્‍યાદાન તુલ્‍ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટુ વિદ્યાદાન છે.\nમનુષ્‍યો વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્‍ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઇને કન્‍યાયાના ધનથી આજીવિકા ચલાવે છે. તેઓ પૂણ્યનો ક્ષય ગતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્‍નો કરીને કન્‍યાધનથી બચવું જોઇએ. એને પોતાના કામમાં ન લેવું જોઇએ.\nજેઓ પોતાની શકિત પ્રમાણે પોત��ની કન્‍યાયને આભુષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્‍યાનું દાન કરે છે, એમના પૂણ્યની સંખ્‍યા બતાવવામાં ચિત્રગુપ્‍ત પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્‍યો એના જેવું ફળ પ્રાપ્‍ત કરી શકે છે.રાજન રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે,\nએ બધા પાપોથી મુકત થઇને પરમગતીને પ્રાપ્‍ત થાય છે. આથી પાપભીરુ મનુષ્‍યોને પૂર્ણ પ્રયત્‍ન કરીને આ વ્રત કરવું જોઇએ. યમરાજથી પડનારા મનુષ્‍યે વરુથિનીનું વ્રત કરવું.રાજન આના વાંચન અને શ્રવણથી સહસ્‍ત્ર ગૌદાનનું ફળ મળે છે. તથા મુનષ્‍ય બધા પાપોથી મુકત થઇને સ્‍વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AB%80%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B3%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AA%9F-%E0%AA%AE/", "date_download": "2018-06-25T00:22:14Z", "digest": "sha1:DLSN4DK5BRZP6TQD7AQLZUCH7Y3EIDPM", "length": 7477, "nlines": 98, "source_domain": "kutchuday.in", "title": "વી.રૂ.કેબીનેટમાં જળસંકટ મુદે મનોમંથન – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhinagar વી.રૂ.કેબીનેટમાં જળસંકટ મુદે મનોમંથન\nવી.રૂ.કેબીનેટમાં જળસંકટ મુદે મનોમંથન\nરાજય સરકારની કેબીનેટ બેઠકમાં ખેડુતો અને પાણીના પ્રશ્નો રહ્યો મોખરો\nનવનીર્મીત વિધાનસભા સંકુલમાં કેબીનેટ બેઠકનો ધમધમાટ : પીએમનો સુરત પ્રવાસ, ઉનાળામાં પીવાના-સીંચાઈના પાણીની સમસ્યા, વિધાનસભામાં આવનારા સરકારી વિધેયકો, એફઆરસીના નવા માળખા સહિતના વિષયો પર કરાઈ માથાપરચ્ચી : પ્રધાનમંડળ\nકેબીનેટમાં કયા કયા મુદે કરાઈ ચર્ચા\n• ઉનાળામાં નર્મદાજળ-સિંચાઈ-પીવાના પાણીના મુદે ચર્ચા • તુવેરદાર અને મગફળીના ટેકાના ભાવ • રાજયના વર્તમાન પ્રવાહો અને સામન્ય વહીવટના મુદા• વડાપ્રધાનના સુરત પ્રવાસનો કાર્યક્રમ મુદે ચર્ચા-વિચારણા• ફી નિર્ધારણ સમીતીના નવા માળખાની રચના • પાટણ આત્મવિલોપન કાંડમાં સરકાર તબકકે લેવાયેલા પગલા\nગાંધીનગર : રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજ રોજ સ્વર્ણીમ સંકુલમાં કેબીનેટની બેઠક યોજવામા આવી છે. આ બેઠકમાં વર્તમાન સમયે રાજયના સાંપ્રત સમસ્યાઓ અને તેના નીવારણને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.\nઆ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ યોજાયેલી કેબીનેટમાં ખાસ કરીને જે મુદાઓ પર ચર્ચા કરવામા આવી છે તેમાં આગામી ઉનાળાના સમયમાં પીવાના અને સીંચાઈના પાણીના મામલે વિશેષ મંથન કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત ફિ નિર્ધારણ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા અપાયેલા આદેશ બાદ નવી કમીટીના માળખા મુદે, તથા વિધાનસભામાં આવનારા દીવસામાં આવનારા સરકારી વિધેયકોના મામલે પણ જરૂરી સમીક્ષાઓ હાથ ધરવમાા આવી હતી.\nનોધનીય છે કે, નર્મદાના જળ ખુટી ગયા છે અને આવનારો ઉનાળો વધારો કપરો જવાનો છે ત્યારે પીવાના પાણી અને સિંચાઈના પાણીના મુદાને પહોંચી વળવાને માટે આજ રોજ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. તેવી જ રીતે સરકાર દ્વારા નકકી કરવામા આવનાર ફી જ વસુલવાની હોવાના આદેશની કડક અમલવારી કરાવવાની દીશામાં પણ આજે જરૂરી નીતી ઘડાઈ હતી.આજની બેઠકમાં મુખ્યપ્રધાન વીજયભાઈ રૂપાણી, સહિત પ્રધાનમંડળના પ્રધાનો અને સભ્ય સચીવો ઉપસ્થિત રહ્યા હતા.\nબજેટ સત્ર તોફાની બનવાના સ્પષ્ટ એંધાણ : નીરવ મોદી કાંડ ચમકશે\nભાનુભાઈ વણકરને ન્યાય અપાવવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2016/08/27/%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8-%E0%AA%AF%E0%AA%BF%E0%AA%85%E0%AA%B0-%E0%AA%87%E0%AA%9A-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%94%E0%AA%B0-%E0%AA%B5/", "date_download": "2018-06-25T00:32:24Z", "digest": "sha1:JAQ22TAREGIPFZ423TD3MQW4KBLOTFJI", "length": 3983, "nlines": 98, "source_domain": "kjthaker.wordpress.com", "title": "સેવન યિઅર ઇચ: પત્ની, પતિ ઔર વોહ…../ પરેશ પ્ર વ્યાસ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nસેવન યિઅર ઇચ: પત્ની, પતિ ઔર વોહ…../ પરેશ પ્ર વ્યાસ\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nસેવન યિઅર ઇચ: પત્ની, પતિ ઔર વોહ…..\nહુસ્ન હૈ જાત મેરી, ઇશ્ક સિફત મેરી\nહૂં તો મૈં શમ્મા મગર, બેશ હૈ પરવાનેકા –ફાની બદાયુની, ફિલ્મ: ‘પ્રેમનગર’(1974)\nરીઅલ લાઇફ સ્ટોરી પર આધારિત ‘રુસ્તમ’ રીલીઝ થઇ અને લગ્નેતર સંબંધો વિષે ચર્ચા થઇ રહી છે. આદમ અને ઇવનાં જમાનામાં ‘વોહ’નું અસ્તિત્વ નહોતું. પછી વસ્તી વધી અને ઇડન ગાર્ડન લફરાં સદન બન્યું. સામાન્ય રીતે પુરુષની ભ્રમરવૃત્તિ વિશ્વવિખ્યાત છે. ફૂલ પર મંડરાવાનું…\n← અને આ રહી ભારતની ૭ સૌથી મોટી નિષ્ફળતાઓ | Sandesh\nShishir Ramavat: મલ્ટિપ્લેકસ : શબાના વિરુદ્ધ શબાના →\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/09/blog-post_17.html", "date_download": "2018-06-25T00:13:48Z", "digest": "sha1:QHJLN4GTBMIZ7SAICNPCKXZERHSSQNRX", "length": 2929, "nlines": 57, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: બસ જિંદગી એવી રીતે", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nબસ જિંદગી એવી રીતે\nબસ જિંદગી એવી રીતે જીવી જવાય છે,\nકડવાશ જેટલી હો હવે પી જવાય છે.\nનાહક કહો છો આપ હજી જોમ છે ઘણું,\nઆ તો છે ઢાળ તેથી જ દોડી જવાય છે.\nલેવા પડે છે ઠીક વિસામા ઘડી ઘડી,\nથોડુક ચાલીએ અને થાકી જવાય છે.\nઆંખો ખૂલી ફરી તો સપાટી ઉપર હતો,\nહાથે કરી ને ક્યાં કદી ડૂબી જવાય છે\nઠૅબે ચડ્યો છે મારો જ ઓછાયો રાહ માં,\nએવું છે થોડું કૂદી કે ઠેકી જવાય છે.\nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/16396", "date_download": "2018-06-25T00:08:41Z", "digest": "sha1:42GZX2C3CF73ABSDTAQGUWOM4IMTHZM6", "length": 5369, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભકતજનોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ��ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભકતજનોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી\nવાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભકતજનોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી\nજૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે નવરાત્રીની ઉજવણી અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડે છે.\nPrevious Articleજૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો આવતીકાલે રવિવારે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાશે\nNext Article જૂનાગઢ પોલીસની ઝડપી કામગીરી ગણતરીનાં કલાકોમાં લુંટનાં બે શખ્સોને ઝડપી લીધા\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:User_la", "date_download": "2018-06-25T00:22:48Z", "digest": "sha1:NUIS7GTUC5WS5B5TJUDKQU7FEFN2GR5B", "length": 5621, "nlines": 311, "source_domain": "gu.wikipedia.org", "title": "શ્રેણી:User la - વિકિપીડિયા", "raw_content": "\nઆ શ્રેણીના સભ્યો લેટિન ભાષાનું જ્ઞાન પ્રગટ કરે છે.\nઆ શ્રેણીમાં હાલમાં કોઇ લેખ કે અન્ય સભ્ય નથી.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૯ જૂન ૨૦૧૭ના રોજ ૨૨:૪૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/13120", "date_download": "2018-06-24T23:54:02Z", "digest": "sha1:EYTRTV3OVTZOAKKAJLOVN7GIOJKB6HJQ", "length": 6561, "nlines": 83, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "પાકની નફટાઈ J&K પર ફર���વાર સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»પાકની નફટાઈ J&K પર ફરીવાર સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન\nપાકની નફટાઈ J&K પર ફરીવાર સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન\n– ભારતે પણ આપ્યો વળતો જવાબ3\nપુંછ, તા. 29 સપ્ટેમ્બર 2016\nજમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં પાકિસ્તાને ફરીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. લાઈન ઓફ કંટ્રોલ ઓળંગીને મેંઢર વિસ્તારમાં ગુરુવારે સવારે પાક. તરફથી ફાયરીંગ કરવામાં આવ્યુ છે.\nભારતીય સેના તરફથી પણ વળતા જવાબમાં ફાયરીંગ કરવામાં આવ્યુ છે. ભારતીય પોસ્ટ પર લગભગ 20 મિનિટ સુધી ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ.\nઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરે ઉરી સેક્ટરના આર્મી હેડક્વાટર પર હુમલો થયો હતો. હુમલામાં 18 જવાનો શહીદ અને તેમાં 4 આતંકવાદીઓ પણ ઠાર મરાયા હતા.\nઉરી બાદ હંદવાડાના લંગેટમાં પોલીસ પોસ્ટ પર પણ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારથી ભારત પાક.ના સંબંધોમાં કડવાશ વધી ગઈ છે.\nPrevious ArticleBMCએ નોટિસ ફટકારી સુષ્મિતાના ઘરમાંથી ડેન્ગ્યૂના લાર્વા મળ્યા\nNext Article પાક. ની હવે ખેર નથીઃ સીઝ ફાયરમાં બે આતંકી ઠાર\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1NTE%3D-93461984", "date_download": "2018-06-25T00:35:59Z", "digest": "sha1:G2DQDRE5B42WNJQRWSHKL4KODOQJOJXS", "length": 2424, "nlines": 79, "source_domain": "www.gujaratmirror.in", "title": "હળવદમાં સ્વામીનારાયણ મંદિરનો પાટોત્સવ યોજાયો | All | Gujarat Mirror", "raw_content": "\nહળવદમાં સ્વામીનારાયણ મંદિરનો પાટોત્સવ યોજાયો\nહળવદ-સરા રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ સોસાયટી પાસે આવેલા મુળી તાબાનાં સ્વામીનારાયણ મંદિર ખાતે 11 મો પાટોત્સવ સ્વામી શ્રીજીસ્વરૂપ દાસજીની નિશ્રામાં આયોજન કરવામાં આવેલ હતુ. (તસ્વીર: હરીશભાઈ રબારી,હળવદ)\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2016/04/blog-post_63.html", "date_download": "2018-06-25T00:06:30Z", "digest": "sha1:54BLGOQ6OVRI55X5SGWCLTDEIZSZEUJ7", "length": 4322, "nlines": 57, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: યાદ છે તમને ? ,બસ", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nપંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું\nરોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠાં બેઠાં તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે બસ ક્યારે આવશે “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતાં બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને .\nબ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે\nહટાણું કરવા ગયેલા બાપુને લઈને, મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .\nમને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,\nતમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો ���ો ,\nતમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં \nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15300", "date_download": "2018-06-25T00:13:24Z", "digest": "sha1:ND3ZSSLVGGKFLQOT3M7Y4EKPONF24UMB", "length": 5001, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "આજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»આજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ\nઆજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ\nજીએસટીનાં કાયદાનાં વિરોધમાં ઠેર-ઠેરથી વિરોધનાં સુર ઉઠી રહ્યાં છે ત્યારે આજથી સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ પણ આ બંધમાં જાડાઈ રહ્યાં છે.\nPrevious Article૧ લી જુલાઈથી જૂનાગઢ જીલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી થશે\nNext Article જુનાગઢ સહિત સોરઠમાં અષાઢી મહેર\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%86%E0%AA%B2", "date_download": "2018-06-25T00:38:46Z", "digest": "sha1:FZ7R465KWDNPUE7IIEIFT4QKWDFVEL6A", "length": 4152, "nlines": 110, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "આલ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઆલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઆલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઆલ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nએક ઝાડવું (જેની છાલ ને મૂળમાંથી રંગ બનાવાય છે).\nઆલૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઆલે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2015/12/01/2-rides/", "date_download": "2018-06-25T00:19:56Z", "digest": "sha1:MYZDVNC6KYES4CF5NSNPYC2IB2LHACPO", "length": 18959, "nlines": 190, "source_domain": "kartikm.wordpress.com", "title": "બે રાઇડ્સ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nડિસેમ્બર 1, 2015 ડિસેમ્બર 1, 2015 ~ કાર્તિક\n* શનિવારે અને રવિવારે એમ બંને દિવસ સાયકલિંગના રાખ્યા હતા. શનિવારે ઘરથી લગભગ ૫૫ કિમી દૂર આવેલા વાંદરી તળાવ (હા, આ જ નામ છે) જવાનું નક્કી કરેલું અને રવિવારે આરે કોલોનીમાં બ્રેકફાસ્ટ રાઇડ હતી.\nશુક્રવારે અલીફ લૈલા જોઇને મોડા-મોડા સૂવામાં આવ્યું એ શનિવારે નડ્યું. એલાર્મ મિસ થયું અને પછી સાયકલ ભગાવી. વરુણ અને અમિત મારી રાહ જોતા ઘોડબંદર રોડ પર ઉભા હતા. ત્યાંથી સીધો જ જાણીતો એનએચ-૮. ત્યાંથી સીધા નાકોડા તીર્થની સામે જમણી બાજુએ વાંદરી તળાવ જવાનો રસ્તો હતો. રોડ ઠીક-ઠીક (હાઇવે જેવો તો ના જ હોય). ત્યાં ગયા પણ તળાવના બંધ પર જવાની પરવાનગી નથી. અમે તળાવમાં બીજા રસ્તે ગયા અને…\n.. એટલે કે અદ્ભૂત તળાવ. ત્યાં થોડો સમય પસાર કરી બ��ધ પર પરવાનગી લઇને આંટો માર્યો. ફોટા અમને પાડવા ન દેવામાં આવ્યા. ત્યાંથી આરામથી ઘરે આવ્યો ત્યારે બપોરે ૧ વાગી ગયા હતો.\nસરસ જગ્યા. જોડે નાસ્તો જમવાનું લઇ જવું. હાઇવે પર જોકે પૂરતું પાણી-જમવાનું મળે પણ ત્યાં અડધા દિવસની પિકનિક જેવું કરી શકાય.\n* રવિવારે ખાસ બ્રેકફાસ્ટ રાઇડ હતી. બધાંએ પોતાના પાર્ટનર (ie પતિ કે પત્નિ કે જોડે રહેતા હોય તે) વડે બનાવેલો નાસ્તો લઇને આરેમાં જવાનું હતું. લગભગ બધાં જ નવાં લોકો મળ્યા (પુષ્પક જોડે ઘણાં સમયે મુલાકાત થઇ. બે જગ્યાએ અમે મળતાં-મળતાં રહી ગયેલા) અને મજા પડી ગઇ.\nકોકીએ મને સરસ મેથી થેપલાં બનાવીને આપેલા, જે બધાં જ પૂરા થઇ ગયેલા. વળતાં હું બચેલી કેકમાંથી થોડી ઘરે લઇ આવ્યો.\nભવિષ્યમાં આવી વધુ બ્રેકફાસ્ટ રાઇડ્સ કરવામાં આવશે 🙂\nPosted in અંગત, કોકી, પ્રવાસ, મુંબઇ, શોખ, સાયકલિંગ, સ્થળ અને જળ\tઅંગતઆરે ફોરેસ્ટકોકીથેપલાંપ્રવાસમુંબઇમુસાફરીવાંદરી તળાવશોખસાયકલિંગ\n< Previous અપડેટ્સ #૧૭૭\nNext > હાથ સલામત તો, મોજાં ઘણાં…\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\n���ક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/shinzo-abe-india-visit-pm-modi-abe-s-ahmedabad-programme-de-035190.html", "date_download": "2018-06-25T00:28:03Z", "digest": "sha1:KGWOTD5HGVJA4ADV5QYFW3CNFOZAEHH4", "length": 7959, "nlines": 119, "source_domain": "gujarati.oneindia.com", "title": "PM મોદી અને જાપાનના વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ | Shinzo Abe India visit: PM modi and Abe's Ahmedabad programme details. - Gujarati Oneindia", "raw_content": "\n» PM મોદી અને જાપાનના વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ\nPM મોદી અને જાપાનના વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nસૌથી અમીર દેશોની સૂચિમાં ભારતનો સમાવેશ, 1લા ક્રમે USA\nVideo : ટ્રંપ સાથે ગોલ્ફ રમતા ખાડામાં પડી ગયા જાપાની PM\nઉ.કોરિયાએ ફરી જાપાન ઉપરથી છોડી મિસાઇલ, જાપાનમાં એલર્ટ જાહેર\nઅમદાવાદની મુલાકાત લેવા માટે જાપાન વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાત આવી રહ્યા છે. નોંધનીય છે કે જાપાનના પીએમ આબે તેવા પહેલા વડાપ્રધાન છે જે દેશની રાજધાની દિલ્હી નહીં પણ ડાયરેક્ટ ગુજરાતના અમદાવાદની મુલાકાત લેવાના છે. ત્યારે જાપાનના વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત દરમિયાન તે વસ્ત્રાપુર હોટલ હયાત ખાતે રોકાવાના છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જાપાનના વડાપ્રધાનની સાથે ગુજરાતની આ મુલાકાતમાં હાજર રહેશે. ત્યારે સાબરમતી આશ્રમથી લઇને બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત જેવા અનેક કાર્યક્રમમાં આ બન્ને નેતાઓ હાજરી આપશે. તો જાણો પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેનો બે દિવસનો સમગ્ર કાર્યક્રમ અહીં.\n3.30 PM - જાપાનના PMનું અમદાવાદ એરપોર્ટ પર આગમન.\n5-45 PM - સાબરમતી આશ્રમની મુલાકાત લેશે\n6-00 PM - સીદી સૈયદની જાળીની લેશે મુલાકાત\n6-45 PM- અગાસિયા રેસ્ટોરાંમાં જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અને તેમની પત્ની સાથે PM મોદી ડિનર લેશે\n8 PM - હોટલ ખાતે બન્ને દેશોના વડાપ્રધાન અને મિનિસ્ટર બેઠક કરશે.\n9: 00 AM: સાબરમતી એથટેલિક ગ્રાઉન્ડની મુલાકાત કરશે\n9:11 AM : બુલેટ ટ્રેનનું ખાતમૂહૂર્ત\n11:30 AM: દાંડી કુટીરની મુલાકાત\n12:00 PM - મહાત્મા મંદિર ખાતે ડેલિગેશન ટોકમાં ભાગ લેશે\n1:00 PM- એક્સચેન્જ ઓફ એગ્રિમેન્ટ કરી પ્રેસવાર્તા સંબોધશે.\n2.30 PM-જાપાન ભારત ઉદ્યોગપતિઓ સાથે વાતચીત\n4 PM: મહાત્મા મંદિર ખાતે એક્ઝિબિશન બૂથની મુલાકાત અને ઇન્ડિયા-જાપાન બિઝનેસ પ્લાનિંગ પર ચર્ચા\n6.45 PM: સાયન્સ સિટીમાં CM રૂપાણી સમતે મંત્રી મંડળ સાથે ભોજન\n9.20 PM: અમદાવાદ એરપોર્ટથી પરત જવા રવાના થશે.\njapan shinzo abe ahmedabad gujarat narendra modi visit programme જાપાન અમદાવાદ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત કાર્યક્રમ શિન્ઝો આબે\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-tripura-nagaland-meghalaya-assembly-election-results-2018-gujarati-news-5822987-PHO.html", "date_download": "2018-06-25T00:47:24Z", "digest": "sha1:OTYK6NREXLNANOB2QJPQ7R65QAE55NQK", "length": 190750, "nlines": 760, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Tripura, Left Government is in hope of forming a government again | BJPએ પહેલીવાર લેફ્ટના કિલ્લામાં પાડી તિરાડ, ત્રિપુરામાં ખીલ્યું કમળ '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NAT-HDLN-tripura-nagaland-meghalaya-assembly-election-results-2018-gujarati-news-5822987-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nBJPએ પહેલીવાર લેફ્ટના કિલ્લામાં પાડી તિરાડ, ત્રિપુરામાં ખીલ્યું કમળ\n5 વર્ષ અગાઉ ભાજપની 50માંથી 49 બેઠક પર અનામત જપ્ત થઈ હતી, આ વખતે 50% મત મળ્યા, દરેક બીજો મત ભાજપ+ ને\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલ�� પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nત્રિપુરામાં બીજેપીની જીત પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને પાઠવી શુભેચ્છા\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપ��� અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nભાજપના દિલ્હી હેડક્વાર્ટર ખાતે કાર્યકરો સાથે જીતની ખુશી મનાવતા અમિત્ શાહ.\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્�� મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nબીજેપી નેશનલ જનરલ સેક્રેટરી રામ માધવ અને સ્ટેટ પ્રેસિડન્ટ બિપ્લવ કુમાર દેબ અગરતલામાં કાર્યકરો સાથે જીતની ખુશી મનાવતા.\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં ���રો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજેપીના પ્રદર્શનથી ખુશી વ્યક્ત કરી.\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તે���ની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એ���પીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\nUPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ત્રિપુરામાં બીજેપી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે, હું પીએમ મોદી, અમિત શાહજી અને પાર્ટી કાર્યકરોને અભિનંદન પાઠવું છું. નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ અમારું પ્રદર્શન ઐતિહાસિક છે. ભારતના રાજકારણમાં મહત્વપૂર્ણ દિવસ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nત્રિપુરામાં બીજેપી ટ્રેન્ડમાં આગળ આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો.\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અ���ીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીત��� ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nબીજેપી કાર્યકરોએ ખુશીમાં એકબીજાનું તિલક કરી અભિવાદન કર્યું.\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ���કા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nબીજેપી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્��થમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ ���ેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યોના આજે પરિણામ (પ્રતિકાત્મક તસવીર)\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ટક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્�� (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉમેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n+9 બીજી સ્લાઈડ્સ જુઓ\nત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ (પ્રતિકાત્મક તસવીર)\nઅગરતલા: ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં શનિવારે આવેલા ચૂંટણી પરિણામોએ દેશના રાજકીય નક્શાને બદલી દીધો છે. ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષથી સતત સરકાર ચલાવી રહેલા લેફ્ટના કિલ્લામાં બીજેપીએ તીરાડ પાડી દીધી છે. બીજેપીએ અહીં 35 વર્ષમાં પહેલી વાર સૌથી વધારે સીટ જીતી છે. દેશમાં આવું પ્રથમ વખત થયું છે કે, બીજેપીએ લેફ્ટની મજબૂત પકડવાળા રાજ્યમાં તેને સત્તા બહાર કરી દીધું છે. શરૂઆતના રુઝાનમાં ત્રિપુરામાં લેફ્ટ અને બીજેપી ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. પરંતુ ત્યારપછી બીજેપી ગઠબંધને બહુમતીના આંકડા પાર કરી લીધા હતા. નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનવાના સમીકરણો જોવા મળી રહ્યા છે. હવે દેશના 19 રાજ્યોમાં બીજેપી અથવા તેના ગઠબંધનવાળી સરકાર છે.\nત્રણેય રાજ્યમાં કરો યા મરોની સ્થિતિ હતી\nનોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સૌથી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં લેફ્ટ, કોંગ્રેસ અને બીજેપી સહિત સ્થાનિક પાર્ટીઓ માટે ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. બીજેપી અને આરએસએસએ ત્રણેય રાજ્યોના અંતરિયાળ ગામડાઓ સુધી કામ કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ટીમે આક્રમક કેમ્પેઈનિંગ કર્યું હતું. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપીને જોરદાર ફાયદો મળ્યો છે જ્યારે મેઘાલયમાં કોંગ્રેસને એનપીપી ���ક્કર આપી રહ્યું છે. બે રાજ્યોમાં બીજેપીના સારા પ્રદર્શનથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nત્રિપુરા- અહીં શરૂઆતના રૂઝાન માટે બીજેપી + (એટલે કે બીજેપી અને ઈન્ડિજીનિયસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા)અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર છે. જે ત્રિપુરામાં છેલ્લા 25 વર્ષમાં બીજેપીની સત્તાનું ખાતુ પણ નથી ખુલ્યું ત્યાં તેણએ 51 સીટ પર માકપાને પડકાર આપ્યો છે. અહીં પહેલી વાર બીજેપીને સૌથી વધારે સીટ મળી છે.\nમેઘાલય- અહીં કોંગ્રેસ મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. પરંતુ બીજેપી, નેશનલ પીપુલ્સ પાર્ટી અને યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી મળીને કોંગ્રેસ માટે જોખમ ઊભું કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે, એનપીપી અને યૂડીએફ બંને કેન્દ્રમાં એનડીએમાં સામેલ છે. આવા સંજોગોમાં બીજેપી, એનપીપી અને યૂડીએફ મળીને સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો સરળતાથી મેળવી શકે છે. નોર્થ-ઈસ્ટમાં બીજેપીના પ્રવક્તા હેમંત બિસ્વ સરમાએ દાવો કર્યો છે કે, મેઘાલયમાં કોંગ્રેસ મુક્ત સરકાર બનાવવામાં આવશે.\nનાગાલેન્ડ- અહીં પણ નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) અને બીજેપી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપુલ્સ પાર્ટી (એનડીપીપી) અને બીજેપીનું મહાગઠબંધન બીજા નંબર પર છે. અહીં કોંગ્રેસના સૂપડાં સાફ જેવી સ્થિતિ છે. બીજેપીને બંને સ્થિતિમાં પાયદો જ છે. કારણકે 15 વર્ષ તે એનપીએફની સાથે રહી છે અને એનડીપીપી પણ એનપીએફથી અલગ થઈને બનેલી એક પાર્ટી છે. આવા સંજોગોમાં કોઈ પણ પાર્ટીની આગેવાનીવાળી સરકારમાં બીજેપીનો ભાગ હોઈ શકે છે.\n1) ત્રિપુરા- બહુમત: 31/60\nઆ વખતે: લેફ્ટ v/s બીજેપી\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 25 મતદાર, વોટિંગ 89.8%\n- ત્રિપુરામાં 25 વર્ષથી લેફ્ટની સરકાર છે પરંતુ સરકારની હિન્દુ વિરોધી નીતિ, બેરોજગારી અને વિકાસ ન હોવાના કારણે લેફ્ટની સરકારને એન્ટી ઈનકંબેસીનું નુકસાન થઈ શકે છે.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી તે સીટ પર મતદાન થયુ નથી.\nકોણ છે સીએમનો ચહેરો\n- હાલના સીએમ માણિક સરકાર છે. તેઓ છેલ્લા 20 વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. બીજેપીએ સીએમના ઉમેદવાર માટે કોઈ નામની જાહેરાત કરી નથી. બીજેપીએ અહીં નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી છે. અહીં કોંગ્રેસ અને ટીએમસી હાંશિયામાં છે.\nખાસિયત- માણિક પર અત્યાર સુધી કોઈ આરોપ લગ્યો નથી. તેમની પાસે ન પોતાનો મોબાઈલ, ઘર કે કાર પણ નથી. તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નથી કરતા.\nનબળાઈ- એવુ કહેવામાં આવે છે કે, આ વિશે યુવાનોમાં નારાજગી છે. આરોપ છે કે, રાજ્યમાં આઈટી સેક્ટર ખૂબ પાછળ છે.\n2) મેઘાલય- બહુમત: 31/59\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 19 લાખ, મતદાન 67%\n- અહીં 8 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ- બીજેપી અને નેશનલ પીપુલ્સ પાર્ટીમાં ત્રિકોણીય ટક્કર છે. ડ્રગ્સ, ડેવલપમેન્ટ અને હેલ્થના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી છે. નેશનલ પીપુલ્સ પાર્ટી 2013માં સત્તામાં આવી. સ્વર્ગસ્થ પૂર્વ કોંગ્રેસી નેતા પીએ સંગમા તેના ફાઉન્ડ હતા. હવે તે તેમના દીકરા અને પાર્ટી ચીફ કોનાર્ડ સંગમાની લીડરશીપ માં આ પાર્ટી મજબૂત થઈ રહી છે. 5 વર્ષમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. 2014ની ચૂંટણીમાં મતદાન 22.8 ટકા થયું હતું. 18 વિધાનસભા સીટમાં વધારો થયો હતો.\n- એક સીટ પર ઉમેદવારનું નિધન થઈ ગયું હોવાથી ચૂંટણી થઈ નહતી. અહીં 59 સીટ પર ચૂંટણી થઈ હતી.\nકોણ છે સીએમનો ચહેરો\n- કોંગ્રેસમાં હાલ સીએમ મુકુલ સંગમાની લીડરશીપમાં ચૂંટણી લડવામાં આવી છે. એનપીપીએ સીએમના ઉમેદવારની હજુ જાહેરાત કરી નથી. જોકે માનવામાં આવે છે કે, જો એનપીપી ચૂંટણી જીતશે તો મુકુલ સંગમાની બહેન અને પૂર્વ સાંસદ આગથા સંગમાને સીએમ બનાવી શકે છે. બીજેપીએ પણ સીએમ તરીકે કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. અહીં પણ નરેન્દ્ર મોદી અને બીજેપીના નામથી ચૂંટણી લડવામાં આવી છે.\nજાતીગત સમીકરણ શું છે\n- રાજ્યમાં અંદાજે 75 ટકા મતદારો ઈસાઈ છે. આ વોટર્સને મનાવવા માટે કોંગ્રેસે કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને બીજેપીએ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસને ચૂંટણીની જવાબદારી સોંપી હતી.\n- રાજ્યમાં દરેક ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારો મોટી સંખ્યામાં હોય છે. ગઈ વખતે અપક્ષના 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ વખતે 84 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.\n3) નાગાલેન્ડ: બહુમત: 31/60\nકોણે પસંદ કરી સરકાર\nમતદાર- 11 લાખ, વોટિંગ: 75 %\n- 15 વર્ષથી નેશનલ પીપુલ્સ ફ્રન્ટ (NPF)ની સરકાર છે. બીજેપીએ ચૂંટણી પહેલાં એનપીએફથી ગઠબંધન તોડીને આ પાર્ટીના બળવાખરો નેતાઓ-ધારા સભ્યોના નવા દળ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કર્યું હતું. એનડીપીપીએ 40 અને બીજેપીએ 20 સીટ પર ચૂંટણી લડી હતી. એનપીએફ 59 સીટ પર ચૂંટણી લડી હતી.\nકોણ છે સીએમ ચહેરો\n- એનપીએફ સીએમ ટીઆર જેલિયાંગ ચહેરો છે. બીજેપી અને એનડીપીપીએ કોઈ નેતાને આગળ કર્યા નથી. એનપીએફના પૂર્વ નેતા અને ત્રણ વાર સીએમ રહી ચૂકેલા નેફ્યૂ રિયો એનડીપીપીના સંભવિત ઉ��ેદવાર રહી શકે છે. તેમણે ચૂંટણી પહેલાં એનડીપીપી જોઈન કરી લીધું છે. તેઓ નોર્થર્ન અંગામી-2થી બહુમતીથી ચૂંટણી જીતી ગયા છે. નરેન્દ્ર મોદીની પહેલી પસંદ છે.\nજાતીગત સમીકરણ શું છે\nઅહીં ઈસાઈની બહુમતી છે. અહીં 90.2 ટકા ઈસાઈ, 7.7 ટકા હિન્દુ અને 1.8 ટકા મુસ્લિમ છે.\n(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B3/", "date_download": "2018-06-24T23:58:59Z", "digest": "sha1:37ILQ7O4LLOSZBVTDU6CSXT7ACOKB4KM", "length": 4979, "nlines": 94, "source_domain": "kutchuday.in", "title": "જગતાત સાવધાન : કાલથી નહી મળે નર્મદાનીર – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhinagar જગતાત સાવધાન : કાલથી નહી મળે નર્મદાનીર\nજગતાત સાવધાન : કાલથી નહી મળે નર્મદાનીર\nગુજરાત સરકાર દ્વારા ૧પમી માર્ચથી નર્મદા ડેમના પાણી ન આપવાની જાહેરાતની થશે અમલવારી\nગાંધીનગર : ઉનાળામાં રવી પાક નર્મદા આધારીત લેનારાઓ માટે આવતીકાલથી મુશ્કેલીમાં વધારો થવા પામી શકે તેમ છે. ગુજરાત સરકાર દ્વારા આ વખતે નર્મદા ડેમમાં નીરની આવક ઓછી રહેતા ખેડુતોને સિંચાઈ માટે ઉનાળામાં પાણી આપવામાં નહી આવે તેમ જણાવી દીધુ છે અને તેની અમલવારી આવતીકાલ ૧પમી માર્ચથી શરૂ થવા પામી શકે તેમ છે. નર્મદા આધારીત ખેતી લેતા ખેડુતોની મુશ્કેલીમાં વધાોર થવા પામી જશે.\nસરદાર સરોવર ડેમની સપાટીમાં સતત ઘટાડો થવા પામી રહ્યો છે. આઈબીપીટી ટર્નલમાથી પણ પાણીની આવકમાં ઘટાડો જ નોંધાયો છે. હાલમાં રપ૭૪ જેટલી આવક રહેવા પામી છે. હાલની ડેમની જળસપાટીની વાત કરીએ તો ૧૦પ.૮૧ રહેવા પામી ગઈ છે તો વળી ૯૦૦૦ કયુસેક પાણી નર્મદા કેનાલમાથી છોડવામા આવ્યુ છે.\nરાઠવા મુદેનું દંગલ દીલ્હીના દ્વારે\nમહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું ૭૬ વર્ષે નિધન\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને ��ુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNjE%3D-25530434", "date_download": "2018-06-25T00:36:48Z", "digest": "sha1:X5V6HGUJCTLME74CG46VJQSJTZBSKXLX", "length": 2880, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખની વરણી.... | All | Gujarat Mirror", "raw_content": "\nકેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખની વરણી....\nકેશોદ ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજની વાડીમાં રવીવારે સાંજે સમસ્ત બ્રહ્મ સમાજના નવા પ્રમુખ માટે ની મિટિંગ મળી હતી. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોમાંથી ભરતભાઇ લખલાણીને 136 મત મળ્યા હતા. જ્યારે રાજુભાઇ પંડ્યાને 28 મત મળ્યા હતા. અને વિજેતા ઉમેદવાર આશિષમહેતા ને 140 મત મળતા ભારે કસોકસની ટક્કર વચ્ચે માત્ર 4 મતે આશીશ મહેતા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા હતા.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15306", "date_download": "2018-06-25T00:13:40Z", "digest": "sha1:UEJQTXX4BFCAJQYRWIRXXXYZK4XEDNRX", "length": 4990, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જુનાગઢ સહિત સોરઠમાં અષાઢી મહેર", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જુનાગઢ સહિત સોરઠમાં અષાઢી મહેર\nજુનાગઢ સહિત સોરઠમાં અષાઢી મહેર\nજૂનાગઢ સહિત સોરઠપંથકમાં છેલ્લા ત્રણ ���િવસથી અષાઢી મહેર યથાવત રહી છે અને સવારથી જ ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે પડી રહેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જાવા મળે છે. સરેરાશ અડધાથી બે ઈંચ વરસાદ પડી ગયો છે.\nPrevious Articleઆજથી અચોક્કસ મુદ્દત માટે સૌરાષ્ટ્રનાં માર્કેટીંગ યાર્ડ બંધ\nNext Article જીએસટીના કાળા કાયદા સામે આજે જૂનાગઢ બંધ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%B8%E0%AA%A1%E0%AA%B5", "date_download": "2018-06-25T00:43:22Z", "digest": "sha1:VYXAXXT3Q5IUIUOHXXDOLTJSLBS53RM7", "length": 3574, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉસેડવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉસેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકચરો (દૂર કરવા કે ફેંકી દેવા માટે, જેમ કે, ગંદકી, એઠવાડ ઇ૰ વાળી ઝૂડીને એકઠું કરવું).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%93/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88/", "date_download": "2018-06-25T00:29:01Z", "digest": "sha1:NALABIX4NN4ISHWTNNWTHYZANYJ7JSWA", "length": 9479, "nlines": 124, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "મોરારજી દેસાઈ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nમોરારજી દેસાઈ – મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ કરી હતી. ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી.\n1930માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે ‘જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.’\nશ્રી દેસાઈ આઝાદીની લડાઈ દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા. તેઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા.\nશ્રી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં ‘ભારત છોડો’ આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા. પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ અને લોકો વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ. તેઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા.\nતેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા.\nશ્રી મોરારજી દેસાઈને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2015/07/08/mi-band-review/", "date_download": "2018-06-25T00:20:09Z", "digest": "sha1:24TQINQTR3GCJSESPGSLXFBQ6Q2W3ORS", "length": 20379, "nlines": 215, "source_domain": "kartikm.wordpress.com", "title": "નવું રમકડું: Mi બેન્ડ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nનવું રમકડું: Mi બેન્ડ\nજુલાઇ 8, 2015 જૂન 23, 2018 ~ કાર્તિક\n* એમ તો (અ)મારે પેલાં ફિટબિટ જેવો કોઇ ફિટનેશ બેન્ડ લેવો હતો, પરંતુ વારંવાર પેનું પ્રાઈસ લિસ્ટનું પાનું રીફ્રેશ કર્યા છતાંય તેનો ભાવ ઉતર્યો નહી (:D) એટલે, પસંદગી સસ્તાં એવા Mi બેન્ડ પર ઉતારી.\nદેખાવ ઉપર જણાવ્યા પ્રમાણે સરળ અને સરસ. માત્ર ત્રણ લાઈટ્સ જે તમારી ગતિવિધિઓ દર્શાવે. દાત. તમે નક્કી કરેલ લક્ષનાં ત્રીજા ભાગ જેટલું ચાલ્યા હોવ તો એક લાઇટ બતાવે. જે જોવા માટેની રીત મસ્ત છે. સીધા ઉભા રહીને તમારો હાથ ઘડિયાળ જોવા માટે ઉંચો કરો તેવું ગેસ્ચર કરો ત્યારે તે લાઇટ્સ ચમકે.\nસરસ. લાગે નહી કે આ ચાઇનિઝ વસ્તુ છે.\nઅત્યાર સુધી એક રન અને સ્ટેપ્સમાં ટેસ્ટિંગ કર્યું છે. ૯૫ ટકા ચોક્કસ.\nઅહીં આ લોકો થોડો માર ખાય છે. કોન્ફિઝ્યુઝિંગ. હજી પણ કેટલી બેટ્રી બાકી રહી કે કેવી રીતે ઉંધવામાંથી ચાલવામાં જવું તે જોવું એટલું સરળ લાગતું નથી (જોકે અમે બધું સમજી લીધું પણ એ માટે અઠવાડિયું લાગ્યું). તમે એલાર્મ ગોઠવી શકો છો, પણ એ માટે તમારું ફોનનું એલાર્મ ના ચાલે. અલગથી ગોઠવવું પડે. કોલ આવે ત્યારે વાયબ્રેશન થાય એ સરસ છે.\nએકંદરે સરસ. પણ, દરેક ફિટનેશ બેન્ડની જેમ આ પણ બપોરની ઉંઘનું ધ્યાન રાખતું નથી. રાતની ઉંઘ કેટલી ગાઢ છે તેનું ધ્યાન રાખે છે, વચ્ચે તમે જાગ્યા હોવ (દા.ત. પીપી કરવા ઉભા થાવ) તો તેનું પણ ધ્યાન રાખે છે.\n૬. ખાટલે મોટી ખોડ્સ:\nવેચાણ સિસ્ટમ બકવાસ. સૌ પ્રથમ તો પેલી Mi ની નાટકવાળી લોટ્રીમાં અમારો નંબર ન લાગ્યો. પણ, ફ્લિપકાર્ટ પર એક દિવસ અમારા નસીબ ચમક્યા અને બેન્ડ મળ્યો. બીજો બેન્ડ જોઇએ છે પણ હવે મળતો નથી. કલર પણ હજી કાળો જ મળે છે.\nઅને હા, સાયકલ કેટલી ચલાવી એ ન જાણી શકાય 🙂\nPosted in ટૅકનોલૉજી, શોખ\tઉંઘચાલવુંદોડવુંશોખસાયકલિંગMi\nNext > હોલા મેક્સિકો\n3 thoughts on “નવું રમકડું: Mi બેન્ડ”\nઆ બેંડ(વાજા) વિષે પહેલી જ વાર જાણ્યું ( અને તે P’પાસ્ટ P’પાર્ટીસીપલ’ને પણ ધ્યાનમાં લે છે , તે બંને છેડે રાહત’ની વાત કહેવાય 😉 )\nBTW : આ ‘ કોન્ફિઝ્યુઝિંગ ‘ શું છે ( ઘણું કન્ફયુઝીંગ છે ( ઘણું કન્ફયુઝીંગ છે \nઓહો … તમારો રીવ્યુ વાંચી થોડી હાસ થય. ચાઈનાથી બે બેન્ડ મંગાવ્યા છે શીપીંગ સમય ૧ મહિનો લખ્યો જોઈંઅએ ક્યાર સુધી આવે છે. ( કદાચ ના પણ આવે 🙂 )\nમૌલિક રામી \"વિચાર\" કહે છે:\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: ��ેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/acharyas/narendraprasadji-maharaj/", "date_download": "2018-06-25T00:32:18Z", "digest": "sha1:RE55U4QCHTOJ52J4S4FN6VFAHIOM3S4I", "length": 7392, "nlines": 74, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Narendraprasadji Maharaj | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nઆચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજનો જન્મ સં. ૧૯૮૬ના પોષ વદ – ૧૧ના દિવસે વડતાલમાં થયો હતો. સં. ૨૦૧૫ના ચૈત્ર વદ – આઠમના દિવસે તેઓશ્રી વડતાલ દેશ ગાદી ઉપર પદારુઢ થયા હતા. બાળપણથી જ તેમના દાદા શ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજના સંસ્કાર અને સાંનિધ્યમાં તેમનો ઉછેર થયો હતો. નાની ઉંમરમાં તેઓશ્રીએ પૂ. દાદાશ્રી પાસેથી અનેક ધર્મશાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કર્યું હતું.\nતેઓશ્રીના સમયમાં મંદિરમાં વ્યવહાર કાર્ય, વ્યવસ્થા માટે ત્યાગી-ગૃહસ્થ ભક્તોમાં પરસ્પર વિવાદ, વિગ્રહ અને વિદ્રોહ ચાલતા હતા. પરંતુ આવા વિપરીત સંજોગો વચ્ચે પણ તેઓ સ્થિર ભાવ રાખી, આનંદમાં ઉપેક્ષા, વિવાદમાં ન્યાય, વિરોધમાં સ્થિરતા, વિશાદમાં ધૈર્ય, સંકટમાં ભગવાન શ્રીહરિનો આશ્રય, ભગવાનનો વિશ્વાસ અને સિદ્ધાંતમાં શ્રીજીમહારાજની આજ્ઞાનું પાલન એ રીતે ખૂબજ આદર્શરૂપ વર્તન કરતા હતા.\nપ.પૂ. આચાર્ય મહારાજશ્રી સ્વભાવે શાંત અને ધીરગંભીર હતા. તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે દેવ, તેના સ્થાન, ભગવાન શ્રીહરિની આજ્ઞા, આદેશ અને બંધારણને મન-કર્મ-વચનથી પાળ્યું છે. સત્સંગ-સંપ્રદાયના દરેક આધ્યાત્મિક-ધાર્મિક કાર્યોમાં તેઓશ્રીએ ઊંડો રસ દાખવ્યો છે. તેઓશ્રીના વરદહસ્તે અનેક સંતદીક્ષાઓ, હજારો મુમુક્ષુઓને ગુરુમંત્ર તેમજ ભાવનગર, માણાવદર, મદ્રાસ જેવા મોટા શહેરો અને ગામડાઓમાં અસંખ્ય નૂતન તથા જીર્ણોદ્ધાર કરેલા મંદિરોમાં મુર્તિ પ્રતિષ્ઠાઓના કલ્યાણકારી કાર્યો થયેલ છે.\nભગવાન શ્રીહરિની અનન્ય ભક્તિ અને ઉત્સવો પ્રિય હોવાના સ્વભાવથી તેઓશ્રીના સાંનિધ્યમાં અનેક મોટા ઉત્સવો, મહાયજ્ઞો, કથાપારાયણો યોજાઈ. તેઓશ્રીએ નાનામાં નાના હરિભક્તોના આમંત્રણથી તેઓના ઘરે અને ગામે પધરામણીઓ કરી, ભક્ત અને આચાર્યશ્રી વચ્ચેના અંતરને દૂર કરી અને એક પરિવારિક વાતાવરણમાં સત્સંગનો અભ્યુદયનો નવો ઈતિહાસ રચ્યો.\nભાગવત, ઉપનિષદ, વેદ વગેરેના જ્ઞાતા આચાર્ય શ્રી નરે��્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ કાશી સહિત અનેક વિદ્વદ સભાઓમાં પોતે તથા પોતાના સંતો દ્વારા સંપ્રદાયના સિદ્ધાંતો અને વૈદિક પરંપરાનો વિજયઘોષ કર્યો. તેઓશ્રીને અનેક ધર્માચાર્યો સાથે આત્મીયતાના સંબંધ હતા અને વિવિધ સંપ્રદાયના ધર્માચાર્યોના અધિવેશનમાં પ્રમુખપદે રહી સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.\nતેઓશ્રી આચાર્યપદેથી નિવૃત્તિ લીધા પછી પણ પોતાની પાસે રહેલ જ્ઞાન અને અનુભવના ભંડારનો અનેક પારાયણોનું આયોજન કરી વ્યાસપીઠને શોભાવી આજીવન અવિરતપણે સેવાપરાયણ રહ્યા.\nતેઓશ્રીનું જીવન ખૂબજ સાદગીભર્યું હતું. સં. ૨૦૪૦ વૈશાખ સુદ – ૧૪(નૃસિંહ જયંતિ) ને તા. ૧૩ મે ૧૯૮૪ના પવિત્ર દિવસે પોતાના પુત્ર શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને આચાર્યપદે સ્થાપના કરી, પોતે નિવૃત્તિપરાયણ રહીને ભગવાન શ્રીહરિની કથાવાર્તા-સત્સંગ-ધ્યાન-ભજન કરતા થકા સં. ૨૦૪૨ના જેઠ વદ – ૨ના રોજ વડતાલ મુકામે પંચભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરવાસી સિધાવ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2013/04/04/p-for-programming-1/", "date_download": "2018-06-25T00:30:26Z", "digest": "sha1:LESJC5KDJRSC3ZRLTL6OKFKIOCSALFR3", "length": 21105, "nlines": 226, "source_domain": "kartikm.wordpress.com", "title": "પ્રોગ્રામિંગનો પ – ભાગ ૧ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nપ્રોગ્રામિંગનો પ – ભાગ ૧\nએપ્રિલ 4, 2013 એપ્રિલ 4, 2013 ~ કાર્તિક\nનોંધ: અહીં ઉપરનો અક્ષર ‘પ’ છે, ‘૫’ નહી.\nતમને કદાચ ખ્યાલ હશે કે એક નવું લેપટોપ લેવામાં આવ્યું હતું (વેલ, EMI પર ;)) અને એ લેપટોપનો મૂળ હેતુ એ હતો કે શ્રીમતીજી કે થોડું કોમ્પ્યુટર શીખે અને પ્રોગ્રામિંગ પણ. અમારું લક્ષ્ય એ હતું કે એક વર્ષના સમયગાળામાં નાનકડો પ્રોજેક્ટ કે કોઇ ઓપનસોર્સ પ્રોજેક્ટમાં યોગદાન આપી શકાય એટલું શીખવું. પ પરથી યાદ આવ્યું કે અમે શરુઆત પાયથોનથી કરી. શરુમાં મેં ઘરે Learning Python નામનું પુસ્તક મોકલ્યું, જેનું વજન બહુ હોવાથી તેમાં બે-ત્રણ પ્રકરણથી વધુ આગળ વધી શકાયું નહી (સંદર્ભ માટે સારું, બાકી નવાં-નવાં પ્રોગ્રામરો માટે નહી).\nત્યાર પછી અમે શરુઆત કોડએકેડમી.કોમથી કરી અને શરુઆત સારી ચાલુ રહી છે. હવે, પ્રશ્ન આવ્યો કે કોમ્પ્યુટર અને ડેબિયનમાં નવાં-નવાં લોકોને દૂર બેઠાં સોફ્ટવેર અપડેટ્સ કે કોઇ મુશ્કેલી હોય તો સપો���્ટ કેવી રીતે આપી શકાય કે કંઇ ચર્ચા કરવી હોય તો અમારી પાસે વિકલ્પો ઘણાં હતાં,\n૨. સ્કાયપે, ગુગલ હેંગઆઉટ\n૩. ચેટિંગ (જીટોક વગેરે)\nશરુમાં અમે ફોન અને ચેટિંગથી ચલાવ્યું, પણ છેવટે મારે ssh ની જરુર ઉભી થઇ અને અમારે no-ip.org ની સહાય લેવી પડી. તેમ છતાંય, teamviewer પણ એક સારો અને સરળ ઉપાય છે. વધુમાં ડેબિયન માટે તેનું પેકેજ પણ સરસ છે (તે વાઇનની ઉપર ચાલે છે, એ આખી વાત અલગ છે અને ઓપનસોર્સ નથી એ બીજી વાત છે).\nજો કોઇને ખબર ન હોય તો એક બીજો સરસ ઉપાય ‘ઓપન ઇથરપેડ‘ છે. જેમાં ચેટિંગ વત્તા વ્હાઇટબોર્ડનો સમાવેશ થઇ જાય છે.\nઅમારા આ સાહસ પર બીજી પોસ્ટ ફરી ક્યારેક\nPosted in અંગત, કોકી, ટૅકનોલૉજી, લિનક્સ, લિનક્સ અને ઓપનસોર્સ, સમાચાર\tઅંગતઓપનસોર્સકોકીપાયથોનપ્રોગ્રામિંગલિનક્સલેપટોપસમાચાર\n< Previous (સાડા ત્રણ) અઠવાડિયાનાં પુસ્તકો – ૫\nNext > અપડેટ્સ – ૮૭\n7 thoughts on “પ્રોગ્રામિંગનો પ – ભાગ ૧”\nમારા માટે તો આ ભીંત સાથે માથું અફળાવવાંનો પ્રયોગ સાબિત થયો હતો. તમને સફળતા મળે તેવી શુભેચ્છા.\nમેં અહીંથી શરૂઆત કરી હતી અને અમેરીકન ઈંગ્લીશ ફાવે તો આ બહુ સરસ રિસોર્સ છે.\nઅમિત પટેલ કહે છે:\nઅમારે પણ આવો જ પ્રયોગ ચાલુ છે – (કોડએકેડમી – પ્લાનબોક્ષ), જોઇએ હવે શું થાય છે \nવર્ડપ્રેસ.કોમ કે બ્લોગર.ઇન પર તમે ફ્રીમાં બ્લોગ બનાવી શકો છો. પણ, જો તમારે તમારું ડોમેઇન (દા.ત. મનીષા.કોમ) અને પોતાનું હોસ્ટિંગ જોઇતું હોય તો, તમારે જે-તે કંપનીઓને એ માટે પૈસા ચૂકવવા પડે છે.\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજા�� (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2017/10/blog-post_28.html", "date_download": "2018-06-25T00:01:11Z", "digest": "sha1:4PIQ7K3EVCQV4EAE7RLKP4X6NSW66KSG", "length": 19436, "nlines": 159, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : બાળપણ નું એક સુરીલુ વેકેશન", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : બાળપણ નું એક સુરીલુ વેકેશન\nબાળપણ વિશે કહેવાયુ છે કે બાળપણ નાં સંસ્મરણો એટલે દરિયાકાંઠે વેરાયેલા છીપલાં. એકઠા કર્યા કરો પણ ખૂટયા ખુટે જ નહિ. જેટલા મળ્યા હોય ને એ પણ કાયમ ઓછા જ લાગે. બાળપણ એટલે આંખોમાં નર્યુ વિસ્મય, ભોળપણ અને મુગ્ધતા. બે ફિકરપણુ, ને અલ્લડતા. એય...ને બિંદાસ જીદગી.\nથોડા વખત પહેલાંના બાળપણ નુ વેકેશન એટલે મિત્રો જોડે વાનરવેડા, તોફાન-મસ્તી, નદી કે દરિયા માં ધૂબાકા મારવા, નળીઆ પર ચડી પતંગ ઉડાડવા, ગીલી ડંડા રમવા, ઝાડ પર ચડી ફળો તોડવા, ભુત બની કોઇને ડરાવવા, ખોખો કે લંગડી રમવી, રેતી નાં કિલ્લા બનાવવા, ઢીંગલા-ઢીંગલી ના લગ્ન કરાવવા વળી નિર્દોષ ઝગડા-ટંટા, રિસામણા-મનામણા તો ખરા જ. ધમાચકડી ને ધીંગામસ્તી એ જ આખા દિવસનુ કામ. કાચની ગોટીઓ, પાંચિંકા, કાગળની બનાવેલી હોડીઓ અને એરો વિમાન, ગોલ્ડ સ્પોટની બોટલો નાં બિલ્લા, સિગરેટ નાં ખાલી ખોખા..... ઓ.હો હો...કેટલો તો અમૂલ્ય ખજાનો.\nપહેલા T.V., Internet, Computer કે Mobile ન હોવાથી મિત્રો ટોળકી બનાવી ભેગા જ બધે જાય. પછી કુટુંબ માં સારે-માઠે પ્રસંગે પણ આ મિત્રો જ મદદરુપ થતા. મજાની વાત તો એ હતી કે એકબીજાનાં મિત્રો ને પણ કુટુબમાં સૌ કોઇ ઓળખતા ને પોતાનાં જ દીકરા-દીકરી જેટલી કા��જી લેતા.,\nબાળપણ એક એવુ મેઘધનુષ, કે જેમાં અવિસ્તરીત પણે નવા નવા રંગો પૂરાતા જ જાય,એનાં સંભારણા કયારેય વિસરાતા નથી. એ સંસ્મરણો એટલાં મજબૂત રીતે આપણા મગજમાં વણાઇ ગયા હોય છે, કે આજે કોઇએ કહેલી વાત કાલે ભૂલી જઈશુ. પણ, બાળપણ……. જડબેસલાક રીતે સ્મૃતિ મા અકબંધ.\nમાણસનુ મન પણ કેટલુ વિચિત્ર છે. નાંનાં હોઇ એ ત્યારે ઝટ મોટા થઇ જવુ છે, અને મોટા થઇએ ત્યારે આપણું બાળપણ કોઇ પણ હિસાબે ને કિંમતે પાછુ જોઇએ છે. દરેક નુ બાળપણ ને સ્મૃતિઓ એની નિજી સંપત્તિ હોય છે. એક વાર જો એ સ્મૃતિઓ અને લાગણીઓ નાં ઘોડાપૂર માં તણાઇ ગયા તો એ ચક્રવ્યુહ માં થી બહાર નીકળવુ મુશ્કેલ. બાળપણની સ્મૃતિઓ ને ચગળ્યા કરવાથી એનો સ્વાદ અનેરો અને વધારે મીઠો થતો જાય છે.\nશ્રી જગજીત સીઘંજી એ ગાયેલી મશહુર ગઝલ \" .વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની,\" અને શ્રી હરિવંશરાય બચ્ચનજી એ લખેલી કવિતા \"મૈં યાદો કા કિસ્સા ખોલુ તો કુછ દોસ્ત બહોત યાદ આતે હૈ\" બધાને યાદ હશે જ.\nમિત્રનાં હ્દય નાં એકાદ ખૂણામાં આપણે કેવો અડ્ડો જમાવીને બેઠા છીએ અને એ આપણ ને મળવા કેટલો આતુર છે એની આપણને ખબર જ નથી હોતી. કેટલી બધી જીદગી ની મુગ્ધતા ની પળો મિત્રો સાથે ગાળી હોય છે એ મિત્ર નાં હદય માં એવી ને એવી તાજી અને તરબતર હોય છે.\nપણ, કયારેક એવુ થાય છે કે આ જ મિત્રો ને કયારેય મળી શકાતુ નથી, ને આજે મળીશુ, કાલે મળીશુ, કરતા સમય વહ્યો જાય છે ને એક દિવસ એ પ્રાણપ્યારો મિત્ર દુનિયા માંથી જ વિદાય લઇ લે છે. ત્યારે એ જાણીને જીવતા રહેલા મિત્રનાં હ્દ્દય માં વલોપાત સર્જાતો હોય છે.\nબાળપણ વિશે લખવા પ્રેરાઇ, કારણકે હમણાં અમાંરા સ્નેહી શ્રી અજીતભાઇ મૂન્શી એ આપણાં ગુજરાત નાં લબ્ધપ્રતિષ્ઠત કવિ, લેખક અને સાહિત્યકાર, શ્રી ભગવતીકુમાર શર્મા ની આત્મકથા 'સુરત મુજ ઘાયલ ભૂમિ' વાંચીને ફોન કર્યો કે રામબાબુ ભાઇ (મારા પપ્પા) અને એમની મિત્રતા નો એમાં ખાસ વિસ્તૃત પણે ઉલ્લેખ કર્યો છે. ને 'What's app' પર પાનાં ન.312 ને 313 નાં ફોટા પણ મોકલ્યા. ખબર પડી એટલે બહુ જ સાનંદાશ્રય થયુ. એટલા સન્માન, વ્હાલપ, ને ઋજુતા થી એમની લાગણીઓ નાં પડળો ખોલ્યા છે એ વાંચી ને ગદગદ થઇ જવાયુ. એવી અનૂભૂતિ થઇ જાણે કોઇએ રેશમી કપડામાં વિંટેલી અત્તરની શીશી ખોલી અને બધેજ સુગંધ પ્રસરી ગઇ.\nભગવતી ભાઇ એ એમની અને મારા પિતા “શ્રી રામબાબુ જોશી” જોડે ની મૈત્રી .એમની રસાળ શૈલી માં વર્ણવી છે જે હું ટુંકમાં પ્રસ્તુત કરુ છુ. “રામબાબુ જગમોહન, હેમંતકુમાર, ��ંકજ મલ્લિક અને તલત મહેમુદ નાં ગીતો ગાઇને સૂર ને શબ્દો નો નશો ચઢાવે. અમારી મૈત્રી વચ્ચે સંગીત સેતુરુપ બન્યુ. અને રામબાબુ નાં ગીતો જ મારો મુખ્ય વિસામો હતો. આ વિરલ મૈત્રી જે એક વેકેશન માં પાંગરી અને પછી ત્યાં જ થીજી ગઇ. પાંચ દાયકા માં એક પણ વાર મિલન શક્ય બન્યુ નથી. સમય આટલા પૂરતો મારે માટે જાણે ફ્રીઝ શોટ માં ફેરવાઇ ગયો.” પપ્પા ને ‘તારી આંખનો અફીણી’ પણ ખૂબ જ પ્રિય. અને કોલજ માં હતા ત્યારે રાસ-ગરબા રમવાના પણ ખૂબ શોખીન. કષ્ટદાયક વાત એ છે મારા પિતા હવે આ દુનિયા માં નથી. નહીં તો આ વંચાવી ને ચોક્કસ એમને ભગવતી ભાઇ ને જરુરથી સુરત મળવા લઇ જંઇ ફરી એક વાર એમનાં સુર અને સંગીત ની મહેફિલ જમાવી એમનુ મિલન કરાવતે.\nઆ વાઁચીને તરત જ મને એમને મળવાનુ મન થયુ. પણ ગુજરાત માં હમણા બધે વરસાદ એટલે એમનો ફોન નંબર મેળવી મારી ઓળખાણ આપી એમને ખબર-અંતર પૂછયા. તરત જ ‘રામબાબુ કેમ છે‘ પૂછયૂ. એમને મેં જાણ કરી એ પરલોક સિધાવી ગયાને ત્રણ વર્ષ થયા, ત્યારે એમને ખૂબ દૂ:ખ થયુ. પણ મે કહ્યુ કે હું ખાસ તમને જ મળવા ચોકકસ સુરત આવીશ. ત્યારે ખુશ થંઇ ગયા.\nથોડુક મારા પિતા વિષે કહુ તો અમે ભાર્ગવ બ્રાહ્મણ. શ્રી કનૈયાલાલ મુન્શીની જ જ્ઞાતિનાં. મુંબઇ માં રહેવાનુ.. પપ્પા એકદમ હસમુખા, સરળ સ્વભાવના.,સ્વમાની, મહેનતુ, મોહક વ્યકિતત્વ, સિધ્ધાંતવાદી. કુશાગ્ર બુધ્ધિપ્રતિભા. અને તીવ્ર યાદશકિત. બિલ્ડીંગ ની જ બે S.S.C ની છોકરીઓ ને 75 મેં વર્ષે ભૂમિતિ ના પ્રમેય, ગણિત અને વિજ્ઞાન શિખવી એ વિષય મા રસ લેતા કર્યા. પછી બેઉ સારા માર્કે પાસ થયા અને પગે લાગવા આવ્યા ને એમની મહેનત સફળ થઇ.. બધાને શક્ય તેટલી મદદ કરે. કુટંબ વત્સલ હોવાને કારણે . બધા ભાઇ-બ્હેન અને સગા માં પ્રિય. એમનુ નામ ખૂબ જ પ્રેમ અને આદર સન્માનથી લેવાતુ. એક વાર કોઇ મળે એટલે એમને પપ્પા ને વાંરવાર મળવાનું મન થાય જ. એમનો બીજો શોખ તે રાંધણકળા. સુરત નાં હોવાથી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનો અને બનાવવાનો શોખ. કોઇ પણ વાનગી એટલી માવજત થી કરે કે સ્વાદિષ્ટ જ થાય. ઉંધિયુ, ભજીય મેદુવડા, બટેટાવડા, ભરેલા રવૈયા-બટાટા, ને ખિચડી-કઢી જોડે નુ કાંદા-બટેટાનુ શાક એમની પ્રિય વાનગીઓ. ઉંધિયુ બનાવી એની પર કોપરૂ કોથમીર ની સજાવટ કરે . બધા, પ્રેમથી ખાય એમાં એમને અનહદ આનંદ થતો. એ કહેતા કોઇ પણ વાનગી ને જોઇને જ ખાવાનું મન થવુ જોઇએ એ રીતે સજાવવી જોઇએ. . અન્ન ને ભગવાન ગણી ક્યારેય અનાદર ન કરતા.\nએમનાં માંમાંનુ કુટુંબ અને સગી બ્હેન સુ���ત રહેતા હોવાથી, વિશિષ્ટ પ્રસંગે જ સુરત જવાનુ થતુ. મિલમાં પ્રિંટિગ Department સંભાળતા હોવાને કારણે બહુ રજા પણ ન મળતી એટલે યાદ કરવા છંતા પણ મુ. શ્રી ભગવતી ભાઇ ને મળવાનું ન થતુ. ત્યાર નાં જમાનાં માં ફોન ની સગવડ પણ નહીવત જેવી જ હતી. પછી તો બે વાર ર્હાટ અટેક આવવાથી રોજ સાંજે અડધો કલાક ચાલવા જવાનુ અને પછી એમની પ્રિય કોમેડી T.V. serial 'તારક મહેતા નાં ઉલ્ટા ચશ્માં' જોવાની, સવારે એ જ પાછો રીપીટ એપિસોડ જોવાનો, ને દર શનિવારે આખો દિવસ આ સિરિયલ જોવાની એમનો નિત્યક્રમ થઇ ગયો. શ્રી દિલિપ જોષી અને શ્રી ઘનશ્યામ નાયક એમનાં પ્રિય કલાકારો. આ સિરિયલે અમુક અંશે દવા જેવો ભાગ ભજવ્યો. ઘડપણ માં આ જ એમનુ મોટુ મનોરંજન નુ સાધન બની રહ્યુ.\nહવે તો 'What's App' 'કે 'Facebook' જેવા માધ્યમોં આવવા થી ઘણો ફરક પડયો છે. અને બાળપણ નાં મિત્રો નાં Get together શક્ય બન્યા છે. મને પણ મારા બાળપણ ના મિત્રો Facebook નાં માધ્યમ થી જ મળ્યા અને બધાને હૂં 35-40 વર્ષે મળી., ત્યારે લાગ્યુ કે ભલે ચહેરા ની રેખાઓ કે શરીર નાં આકારો બદલાતા હોય છે. પણ અંતરની લાગણી ઓ અને પ્રેમ ક્યારેય સુકાતા નથી.\nસામાન્ય માણસ જો એનો મિત્ર નામવંત અને પ્રતિષ્ઠિત બની ગયો હોય તો, હમેંશા એમ વિચારે છે કે એ એના કામમાં જ એટલો વ્યસ્ત રહેતો હશે કે એના ફેમિલી માટે એને માંડ સમય મળતો હશે. કામના વિચારો જ ઘુમરાતા હોય, કેટલાય લોકો ને મળવાનુ હોય. એમાં આપણે અમસ્તા જ કારણ વગર મળીને એમનો સમય વેડફીએ. આવુ વિચારવા ને બદલે, આપણે આપણાં બાળપણ ના મિત્રો, ભલે ને ગમે તેટલાં વ્યસ્ત હોય, પણ ચોક્કસ, ટાઇમ કાઢી ને જરુર મન ભરી મળવા જવુ જોઇએ.. કદાચ એનાં મનમંદિર નાં ખૂણામાં આપણી એક સુરીલી યાદ અને નાનપણ ની છબી એણે જીવ ની જેમ જતન કરી સાચવી રાખી હોય.\nઓડિશા અને KIIT-KISS ની ટૂંકી સફરે (ભાગ-૧)\nગેસ્ટ બ્લોગ : બાળપણ નું એક સુરીલુ વેકેશન\nહરિના જન સાથે દુર્વ્યવહાર\nગેસ્ટ બ્લોગ : ડૉક્ટર થવાનું ગૌરવ \nઅંબોલીના જંગલોમાં રાત્રિ-ભ્રમણ (ભાગ-3)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11746", "date_download": "2018-06-25T00:04:33Z", "digest": "sha1:FVIWAVOIV2AVBOPBNLRO7BH4RK7AXHKO", "length": 8508, "nlines": 83, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "પંજાબ સરહદે ગયા વર્ષે BSF એ કુલ ૧૭૨૦ કરોડનું હેરોઇન પકડયું", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»પંજાબ સરહદે ગયા વર્ષે BSF એ કુલ ૧૭૨૦ કરોડનું હેરોઇન પકડયું\nપંજાબ સરહદે ગયા વર્ષે BSF એ કુલ ૧૭૨૦ કરોડનું હેરોઇન પકડયું\n– વિવિધ કાર્યવાહમાં ૭ દાણચોરો અને ઘુસણખોરોને ઠાર કરાયેલા\n– સેનાએ સરહદેથી શસ્ત્રો અને દારૃગોળાનો મોટો જથ્થો પણ જપ્ત કરેલો\nપંજાબમાં ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદે ચોકી કરી રહેલા બીએસએફના જવાનો દ્વારા અલગ અલગ એન્કાઉન્ટર્સમાં ત્રણ પાકિસ્તાનીઓ સહિત ડ્રગના સાત દાણચોરો અને ઘુસણખોરો ઠાર મારાયા હતા. ઉપરાંત તેમની પાસેથી રૃપિયા ૧૭૨૦ કરોડનું ૩૪૪ કિગ્રા હેરોઇન પકડી પાડવામાં આવ્યું હતું. BSF પંજાબ ફ્રેન્ટીયર દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર, સરહદ પારથી ઘુસેલા સાત દાણચોરો અને ઘુસણખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલાઓમાં એક ભારતીયનો પણ સમાવેશ થતો હતો.\nએવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારત-પાકની પંજાબની સરહદેથી વર્ષ ૨૦૧૫માં ડ્રગની દાણચોરી અને ગેરકાયદે ઘુસણખોરી માટે ૯૧ લોકોને પકડવામાં આવ્યા હતા અને રૃપિયા ૧૧ લાખની ભારતીય બનાવટી ચલણી નોટો પણ પકડી પાડવામાં આવી હતી. પકડાયેલા ૯૧માં પાંચ ભારતીય દાણચોરો હતા જ્યારે બાકીનાઓમાં ૫૮ ભારતીયો, ૨૦ પેલેસ્ટિનિયનો, ચાર બાંગ્લાદેશી, બે નાઇજીરિયન, એક ચીની અને એક નેપાળીનો સમાવેશ થતો હતો.\nઆ બધાને ગેરકાયદે ઘુસણખોરી માટે પકડી લેવામાં આવ્યા હતા. દરમિયાન બટાલાથી મળતા અહેવાલ મુજબ, ગુરૃદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકના વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા એક શખ્સની બીએસએફ પોસ્ટ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. હરપ્રિત સિંહ ઉર્ફે હની તરીકે ઓળખાયેલો આ શખ્સ ભારતીય સૈન્યના જવાનો પહેરે એવો જેકેટ પહેરીને આવ્યો હતો અને જ્યારે BSFએ તેની ધરપકડ કરી ત્યારે એ છુપાવવાનો પ્રયાસો કરતો હતો. એની પાસેથી મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો જે કદાચ ફોટો લેવા માટે વપરાશમાં લેતો હશે, એમ પોલીસે કહ્યું હતું.\nPrevious Articleબ્રિટિશ વેબસાઇટનો દાવોઃ નેતાજી તાઇવાનમાં વિમાન ક્રેશમાં ગુજરી ગયેલા\nNext Article શાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/131", "date_download": "2018-06-24T23:51:11Z", "digest": "sha1:BZ4GFCF7MJPGKTLTUDYT3CBT5GIIA4AD", "length": 6423, "nlines": 74, "source_domain": "anadimukta.org", "title": "પોતે દુ:ખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યાં છે... | Prasang | anadimukta.org", "raw_content": "\nHomeAll Prasangsપોતે દુ:ખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યાં છે...\nપોતે દુ:ખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યાં છે...\nઈ.સ. 1976માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિર એકાદશીએ સભા કરવા પધાર્યા હતા. સવારથી જ આસને હરિભક્તો દર્શને આવતા હતા.\nહળવદના બ્રાહ્મણ હરિભક્ત કાંતિભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ ખૂબ ઉદાસ જણાતા હતા. તેઓનું શરીર સાવ નખાઈ ગયેલું દેખાતું હતું. મોંએ ડૂમો ભરાયેલો હતો. કશું બોલી શકતા નહોતા.\n‘મા’ સમાન ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે તેમના દુ:ખને જાણતા હોવા છતાં સાંત્વના આપવા તથા ઉદાસીનતા ટાળવા કંઈક જુદી જ વાત કરતાં પૂછ્યું, “કાંતિ તારે સાધુ થવું છે સંસારમાં ક્યાંય સુખ નથી. એક મહારાજની મૂર્તિમાં જ સુખ છે.”\nઆટલું સાંભળતા જ કાંતિભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ ‘માં’ની જેમ એમના માથે કરુણાનો હસ્ત ફેરવવા લાગ્યા.\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ કાંતિભાઈને સાંત્વના આપી રડવાનું કારણ પૂછ્યું.\nકાંતિભાઈએ દુ:ખી હૃદયે ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “દયાળું, હું સાધુ થઈને શું કરીશ મને તો છેલ્લી અવસ્થાનો ટી.બી. (ક્ષય) થયો છે. હવે મારે જીવવાની પણ કોઈ આશા નથી. આપની સેવા કરવાને બદલે આપને ભારરૂપ થઈશ.”\n“અતિ દય���ળુ રે, સ્વભાવ છે સ્વામીનો પરદુ:ખહારી રે...”\nશ્રીજીમહારાજનો જેવો ‘અતિ દયાળુ’ સ્વભાવ હતો તેવો ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પણ અતિ દયાળુ સ્વભાવ છે.\nતેથી તેમનું દુ:ખ દૂર કરવા કહ્યું કે, “કાંતિ, તારો ટી.બી. કોઈ લઈ લે, તારો મંદવાડ જતો રહે અને તું સાજો થાય પછી તો સાધુ થઈશ ને \nકાંતિભાઈએ કહ્યું, “હા દયાળુ, સાજો થઈશ તો જરૂરાજરૂર આપની જોડે જ સાધુ થઈશ.”\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમનો ટી.બી.નો મંદવાડ પોતે ગ્રહણ કરી લીધો. કાંતિભાઈને સાજા કર્યા.\nસાજા થયા પછી તેઓ સાધુ થયા અને સાધુ હરિસેવાદાસજી તરીકે સત્સંગની ખૂબ સેવા કરી.\nગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્વતંત્રપણે બીજાનાં દુ:ખને ટાળવા પોતે દુ:ખ વેઠ્યું. બે મહિના સુધી ટી.બી.નો મંદવાડ ગ્રહણ કરી સ્વતંત્રપણે રજા આપી.\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B2%E0%AA%B2%E0%AA%B2%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%9A%E0%AA%9A%E0%AB%8B", "date_download": "2018-06-25T00:41:46Z", "digest": "sha1:EZR2M7DXRZXFF5IYQI6VXFD2CBSNXDFJ", "length": 3591, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "લલ્લો પચ્ચો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી લલ્લો પચ્ચો\nલલ્લો પચ્ચો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખુશામત; સવાસલાં (લલ્લો પચ્ચો કરવો).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15709", "date_download": "2018-06-25T00:08:03Z", "digest": "sha1:73BIOGUTEEMHSUKOYPRAEZ7WUQMZEKGY", "length": 7889, "nlines": 80, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "સુત્રાપાડાના ટીમડીમાં શિકાર માટે દિપડાએ છલાંગ લગાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં ચોંટી ગયો !", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»સુત્રાપાડાના ટીમડીમાં શિકાર માટે દિપડાએ છલાંગ લગાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં ચોંટી ગયો \nસુત્રાપાડાના ટીમડીમાં શિકાર માટે દિપડાએ છલાંગ લગાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં ચોંટી ગયો \nસુત્રાપાડાના ટિમડી ગામે મોરનો શીકાર કરવા હવામાં છલાંગ લગાવતા દીપડો વીજ ટ્રાન્સફોર્મરમાં ચોટી જતા ઇલેકટ્રીક શોર્ટના કારણે મોતને ભેટયો હતો. આ ઘટનાની જાણ વનવિભાગને કરાતા દિપાડાના મૃતદેહને નીચે ઉતારી તપાસ હાથ ઘરાયેલ છે.\nક્યારેક શિકારની પાછળ આંધળી દોડ લગાવતા શિકારી ખુદ શિકાર થઈ જાય છે. આવો જ એક કીસ્સો ગીર-સોમનાથના સુત્રાપાડા તાલુકાના ટીમડી ગામે બન્યો છે. જેમાં ગત મોડીરાત્રે ટિમડી ગામની નજીક આવેલા વાડી વિસ્તારમાં ખુંખાર દીપડો ટ્રાન્સફોર્મર પર રાત વિતાવી રહેલા મોરનો શિકાર કરવા દોડી દસ ફૂટ ઊંચી છલાંગ લગાવી હતી. દીપડાની છલાંગ જોય મોર તો ઉડી ગયો પરંતુ દીપડો ટ્રાન્સફોર્મરમાં ફસાતા જોરદાર અવાજ થયો હતો અને દીપડાનું ઘડીભરમાં જ રામ રમી ગયેલ હોવાનું સુત્રાપાડાના આરએફઓ એ.ડી. ખુમારે જણાવેલ છે.\nદીપડો ટ્રાન્સફોર્મરના વીજ કરન્ટથી મોત થયાની જાણ વન વિભાગ અને પીજીવીસીએલને થતા બંને વિભાગના અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાના મૃતદેહને ટ્રાંસફોર્મર પરથી ઉતારી પીએમમાં ખસેડાયો હતો.\nઅત્રે નોંઘનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ ઉનાના ગ્રામ્ય પંથકમાં આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી અને ભૂતકાળમાં અનેક વખત આવા કિસા સામે આવ્યા છે કે શિકારની પાછળ લગાવેલી દોટ દીપડાઓની અંતિમ દોટ બની ગઇ છે.\nPrevious Articleપ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો ૩૦૪ રને વિજય, જાડેજા-અશ્વિનની કમાલ\nNext Article નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજ�� ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2015/04/25/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9A%E0%AB%8B-%E0%AA%A0%E0%AB%8B%E0%AA%95%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87-%E0%AA%8F/", "date_download": "2018-06-25T00:28:19Z", "digest": "sha1:ZGINCGFSUP2YZQTU64JSNOARNN76EIOK", "length": 5035, "nlines": 99, "source_domain": "kjthaker.wordpress.com", "title": "“….માર એને એક તમાચો……..ઠોકી દે એક લાફો !” | આપણું વેબ વિશ્વ", "raw_content": "\n“….માર એને એક તમાચો……..ઠોકી દે એક લાફો \n“….એને એક તમાચો માર……..ઠોકી દે એક લાફો \nશક્ય છે કે ઉપરનું વાક્ય વાંચીને તમને થાય કે આજે મુર્તઝાભ’ઈ ગરમ થઇ ગયા લાગે છે. કાંઈક બન્યું હશે અને અહીં આવીને ગુસ્સો ઠાલવે છે, ખરું ને\n ચોખવટ એ કે હું એકદમ શાંત અને ખુશનુમા છું. મારા બૈરી-છોકરાંવ પણ કંટ્રોલમાં છે. સબ સલામત. પેલો હોટ-શોટ ડાયલોગ તો થોડાં મહિના અગાઉ ઇટાલીના મિલાન શહેરમાં એક સામાજિક પ્રયોગ અર્થે વાપરવામાં આવ્યો. વાત એમ બની કે…\nસ્ત્રીઓ પર વધતા જતા ઝુલ્મને અનુલક્ષી ત્યાંની એક મીડિયા કંપનીએ નાનકડો અને માસૂમ પ્રયોગ અજમાવ્યો. ૮-૧૦ વર્ષની વયના કેટલાંક છોકરાંવ પસંદ કર્યા. પૂછવામાં આવ્યું કે “તારું નામ શું, કેટલાં વર્ષનો, મોટો થઇ શું બનવા માંગે છે, શાં માટે એવો બનવા માંગે છે, શાં માટે એવો બનવા માંગે છે\n….ને પછી તેમની પાસે ‘માર્ટિના’ નામની મજાની દેખાવડી નાનકડી બાળકીને ઉભી રાખવામાં આવી ને પૂછ્યું કે “તને આ માર્ટિનામાં શું દેખાય છે તેનો દેખાવ કેવો છે તેનો દેખાવ કેવો છે, તેનો ગાલ સ્પર્શ કરી કહે જો એ કેવી છે, તેનો ગાલ સ્પર્શ કરી કહે જો એ કેવી છે\nમારા પુસ્તકો (e-books) | તમારું મનન એજ મારું કવન હો\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31482", "date_download": "2018-06-25T00:33:54Z", "digest": "sha1:OP3GFZZ4S7CHWXN3RHL7ZR4OHI6TEJEG", "length": 9953, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા – City Watch Live News Amreli", "raw_content": "\nસાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા\nતાલુકામાં ગામેગામ પીવાના પાણીની તીવ્ર મુશ્કેલી પ્રવર્તી રહી છે. પીવાના પાણીને લગતા અનેક પ્રશ્નો છે, જે બાબતે દિપકભાઇ માલાણીએ માર્કેટીંગ યાર્ડમાં તાલુકાભરના કનિદૈ લાકિઅ સક્રિય આગેવાનો, પદાધિકારીઓ, સરપંચોની મીટીંગ બોલાવી હતી. મીટીંગમાં પાણીના પ્રશ્ને ચર્ચા અને જરૂરી રજૂઆત કરવા માટે વિગતવાર ચર્ચા થયેલ કનિદૈ લાકિઅ અને ગામેગામથી અકિલા આવેલ સરપંચશ્રીઓ, આગેવાનોએ પોતપોતાના ગામની પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે જરૂરી માંગણીઓ અને સુચનો કર્યા હતા. રજૂઆતોની કનિદૈ લાકિઅ ગામવાઇઝ નોંધ લઇ જિલ્લા કલેકટરશ્રીને વિગતવાર રજૂઆતો કરવાનો નિર્ણય થતા શ્રી અકીલા દિપકભાઇ માલાણીએ કલેકટરશ્રી અમરેલીને દરેક ગામના પ્રશ્નો કનિદૈ લાકિઅ બાબતે અલગથી વિગતવાર રજૂઆતો કરતા પત્ર આપેલ છે. આ મીટીંગમાં તા.પં. ઉપપ્રમુખ રાઘવભાઇ સાવલીયા, જી.પં.સદસ્ય ભરતભાઇ ગીડા અને લાલભાઇ મોર, તા.પં. કનિદૈ લાકિઅ કારોબારી ચેરમેન ભરતભાઇ સાટીયા, તા.પં.સદસ્યશ્રીઓ દુલાભાઇ ઉકાણી, ભનુભાઇ રાદડીયા, દિલીપભાઇ રવૈયા, પરબતભાઇ કોઠીયા તથા પીેઢ આગેવાનો જશુભાઇ કનિદૈ લાકિઅ ખુમાણ, દુર્લભાઇ કોઠીયા, ગુલાબસિંહ જાડેજા, દાનુભાઇ ખુમાણ, દાદાજાનભાઇ બુખારી, યાકુબભાઇ રસભર્યા, નટુભાઇ દેસાઇ, ભીખુદાદા થોરડીવાળા, રમેશભાઇ કનિદૈ લાકિઅ શેલડીયા, અબ્દુલભાઇ દલ, રામજીભાઇ ધડુક, નાથાભાઇ ભરવાડ, બાબુલાલ કુબાવત, સંઘના ડાયરેકટર મનસુખભાઇ દેસાઇ, ધીરૂભાઇ બુહા – પૂર્વ સરપંચ, નાથુભાઇ કનિદૈ લાકિઅ ખાલપર, યુવા અગ્રણી મહેશભાઇ ચોડવડીયા અને ધનસુખભાઇ કોઠીયા, વાસુરભાઇ ભમર પૂર્વ સરપંચ ભોકરવા તથા જૂદી જૂદી ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઇ ખુમાણ – મોટાભમોદ્રા, ચેતનભાઇ માલાણી – ખડસલી, પ્રવિણભાઇ રાદડીયા – લીખાળા, શિવરાજભાઇ મૈત્રા – પીયાવા, બાબુભાઇ માલાણી – આંબરડી, શિવરાજભાઇ – હાથસણી, ભનુભાઇ પાઘડાળ – સાકરપરા, મહેશભાઇ ખુમાણ – સેંજળ, દાદભાઇ પટગીર – આદસંગ, અરશીભાઇ શ્યોરા – ભેકરા, યોગેશભાઇ – ધાર, રમેશભા��� વાઢેર – બગોયા, ભનુભાઇ મોર – ખોડીયાણા, મહેશભાઇ લાખાણી – મેકડા, જયંતીભાઇ મકવાણા ફીફાદ, હર્ષદભાઇ મુંજપરા – કૃષ્ણગઢ, આશુબેન ખોખર – વિજપડી, કાળુભાઇ પટગીર – મેરીયાણા ઉપસ્થિત રહ્યા હતા.\nઅમરેલી Comments Off on સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા Print this News\n« સિંધુનગરમાં ફરસાણની ફેકટરીમાં ભીષણ આગ ભભુકી (Previous News)\n(Next News) ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00570.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0NTA%3D-84724673", "date_download": "2018-06-25T00:35:43Z", "digest": "sha1:B5SA6HREVYFQQQVLZFLOFKOUBXAV7IGK", "length": 5164, "nlines": 81, "source_domain": "www.gujaratmirror.in", "title": "ધારાસભામાં ગોવિંદભાઇ પટેલ બોલ્યાં | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nધારાસભામાં ગોવિંદભાઇ પટેલ બોલ્યાં\nતમે કંઇ સારો વારસો મુકીને ગયા હો અને અમોએ તે વારસો રફે દફે કરી નાખ્યો હોય તો તમોને અમારો કાન પકડવાનો અધિકાર છે તેમ સામાન્ય બજેટની ચર્ચામાં ઉર્જાની માંગ પર બોલતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું.\nપટેલે આંકડાઓ આમપતા જણાવ્યું હતું કે, 1961માં જ્યારે ગુજરાત અલગ બન્યું ત્યારે વખતે કુલ જીવ ઉત્પાદન 361 મે. વોટ હતું. સને 1995માં તે 9000 મે. વોટ સુધી પહોચેલ. 1995 થી શરૂ કરીને 2017 સુધીમાં 27050 મે. વોટ વિજળી ઉત્પાદન ભાજપ સરકારે કરીને સરપ્લસ રાજય તરીકે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. કોંગ્રેસના શાસનમાં એટલે કે 1961 થી 1995 સુધીમાં એવરેજ સમગ્ર ગુજરાતમાં ખેડુતોને વર્ષે 13000 જેટલા કનેકશનો આપવામાં આવતા હતા. જે ભાજપ સરકારે છેલ્લા 5 વર્ષથી લગલગાટ 1 લાખ સુધી ખેતી વાડીના વીજ કનેકશનો આપીને ખેડુતો અને ખેતી માટેની પ્રતિ બદ્ધતા સિધ્ધ કરી બતાવી છે. 20 વિઘા થી વધુ જમીન હોય તેવા સર્વેનં.માં 1 થી વધુ કનેકશનો મંજુર કરવાની હિમંત પણ આ સરકારે કરસ છે. 1960 થી 1995 સુધીમાં ગુજરાત રાજયમાં કુલ 563 સબ સ્ટેશનો બનાવેલ હતા જેની સામે ભાજપ સરકારે છેલ્લા 15 વર્ષમાં એટલેકે 2002 થી 2017 સુધીમાં 1221 નવા સબ સ્ટેશનો બનાવીને ગુણવતા યુકત વીજ પ્રવાહ મળી રહે તે માટે સ્તુત્ય કામગીરી કરેલ છે. છેલ્લા 5 વર્ષમાં 501 સબ સ્ટેશનો બનાવેલ છે અને આવતા વર્ષમાં પણ 100 નવા સબ સ્ટેશનો બનશે. આમ, દરેક ક્ષેત્રમાં કોંગ્રેસના શાસન કરતા અનેક ગણા કામો આ સરકારે કરી બતાવ્યા છે જેથી આ બાબતે કોંગેસને બોલવાનો કોઇ અધિકાર નથી તેમ અંતમાં પટેલ જણાવે છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/10/blog-post_4.html", "date_download": "2018-06-25T00:00:07Z", "digest": "sha1:NFCZSD7DLVWBLZIJUVVXEFTS5LMV74JW", "length": 4158, "nlines": 87, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nગુરુવાર, 4 ઑક્ટોબર, 2012\nઓરિજનલ સર્ટીફીકેટ 60 દિવસમાં પરત મેળવવાનો પરિપત્ર\nમાસ C.L. બાબતનો પરિપત્ર\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર ગુરુવાર, ઑક્ટોબર 04, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nકોઈપણ અંગ્રેજી સ્પેલિંગ નો ગુજરાતી અર્થ જાણવા અહી ...\nતમારા ગામ કે શહેરના પોલીસ સ્ટેશનની માહિતી\nઓરિજનલ સર્ટીફીકેટ 60 દિવસમાં પરત મેળવવાનો પરિપત્ર ...\nગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્ક...\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31485", "date_download": "2018-06-25T00:34:42Z", "digest": "sha1:VW62B4GGHGFKAUVZMNMG7Y4AJ6TYVQIV", "length": 6354, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો – City Watch Live News Amreli", "raw_content": "\nભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો\nભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ઝુંબેશ હાથ ધરેલ અને સુચના આપેલ જે સુચના આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. કનિદૈ લાકિઅ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા અતુલભાઇ ચુડાસમાને મળેલ હકિકત આધારે નઝીરખાન ઉર્ફે ભુરો મુરાદખાન બ્લોચ ઉ.વ.૩૬ રહેવાસી કુંભારવાડા, નારી રોડ કનિદૈ લાકિઅ મામાની દેરી અકિલા પાસે કાશ્મીરી કર્વાટરનં-૪૯૪ ની સામે મફતનગર ભાવનગર વાળાને સીદસર-વરતેજ રોડ, ફરીયાકા ગામના પાટીયા પાસેથી એક ગેરકાયદેસરની કનિદૈ લાકિઅ દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડી તપાસ ચલાવી રહી છે. આ કામગીરીમાં આસી.સબ ઇન્સ. જી.પી.જાની, પોલીસ હેડકોન્સ. વાય.એન.ગોહીલ હરેશભાઇ ઉલવા, કનિદૈ લાકિઅ નિતીનભાઇ ખટાણા, વિગેરે જોડાયા હતા.\nભાવનગર Comments Off on ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો Print this News\n« સાવરકુંડલા તાલુકામાં પીવાના પાણીની સ્થિતી અને ઉકેલ માટે ચર્ચા વિચારણા (Previous News)\n(Next News) તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બ��ટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31683", "date_download": "2018-06-25T00:36:16Z", "digest": "sha1:UMRZP57QKPQE57S7GPR7FFQQR5SXEZAG", "length": 7661, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી – City Watch Live News Amreli", "raw_content": "\nરાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી\nમોહસીન પઠાણ : મળતી વિગતો મુજબ ખાભાં તાલુકા ના રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા ૧૬૦ જેટલા લોકો ને પોતાના ખર્ચે ચારધામનામની યાત્રા કરાવવામાં આવી આ યાત્રા તા ૨૫ /૪/૧૮ થી રાયડી થી ઉપાડેલ અને ચારધામનામની યાત્રા કરી પાછી આજે તા ૧૩ /૫/૧૮ ના રોજ રાયડી ગામે આવી પહોંચતા સમગ્ર ગામ ભક્તિમય બન્યું હતું અને રાયડી ગામની શેરીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સમગ્ર રાયડી ગામને ગામ ધૂવાડા બંધ જમાડી ધન્યતા અનુભવી હતી અને આ પ્રસંગે સમગ્ર રાયડી ગામના તમામ સમાજના ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ભિખાભાઈ બરવાળયા દ્વારા સમસ્ત રાયડી ગામવતી હિમંતભાઇ બોરડ નો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો તેમ રાયડી ગામના ઉપ સરપંચ શાતીભાઈ ની યાદી માં જણાવવામાં આવ્યું છે.\nઅમરેલી Comments Off on રાયડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હિમંતભાઇ મોહનભાઇ બોરડ દ્વારા રાયડી ગામના તમામ સમાજ ના ૧૬૦ જેટલા લોકોને ચાર ધામની યાત્રા કરાવી Print this News\n« સેન મહારાજની જન્���જયંતિ નિમિત્તે મહાઆરતી યોજાઇ (Previous News)\n(Next News) ટીંબી ગામના દલિત યુવકની હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર જીલ્લા પોલીસ »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક માલિક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM1MDc%3D-25285345", "date_download": "2018-06-25T00:24:12Z", "digest": "sha1:YE6VJCD23JM5HI57BBEIWX425GPD6VSU", "length": 5187, "nlines": 83, "source_domain": "www.gujaratmirror.in", "title": "જી.ટી.યુ. સેમ-પ ના પરિણામમાં વી.વી.પી. કોલેજ સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nજી.ટી.યુ. સેમ-પ ના પરિણામમાં વી.વી.પી. કોલેજ સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને\nજીટીયુ દ્વારા સેમેસ્ટર પાંચમાંના પરીણામને રેન્ડવાઇઝ જાહેર કરાતા રાજકોટની વીવીપી એન્જીનીયરીંગ કોલેજનો સૌરાષ્ટ્ર ઝોનની કોલેજોમાં પરીણામોમાં નંબર વનમાં દબદબો જાળવી રાખ્યો છે. સમગ્ર ગુજરાતમાં 1 થી 10 માં સૌરાષ્ટ્રની વીવીપી એન્જીનીયરીંગ કોલેજ નવમાં ક્રમે આવી છે.\nસેમેસ્ટર પાંચમાંની પરીક્ષામાં કુલ 6ર3 માંથી 478 એટલે કે 76.73 ટકા વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આ પરીણામ જાહેર થતા વીવીપીએ પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખેલ છે.\nપમાં સેમેસ્ટરના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપ10 માં બધી જ બ્રાંચમાં વીવીપીના વિદ્યાર્થીઓ મોરડીયા મીત અશ્ર્વિનભાઇ-નેનો ટેકનોલોજી એસપીઆઇ મુજબ પ્રથમ, સીજીપીએ મુજબ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વીવીપીનો દબદબો બેકરાર રાખેલ છે. સમગ્ર ગુજરાતમાં જીટીયુ ટોપ10 માં બ્રાંચ વાઇઝ વીવીપીના બાયોટેકનોલોજી વિભાગ-10 વિદ્યાર્થીઓ, નેનો ટેકનોલોજી વિભાગના 10 વિદ્યાર્થી, ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યનિકેશન વિભાગના-પ વિદ્યાર્થીઓ, કેમીકલ વિભાગના-ર વિદ્યાર્થી, મિકેનીકલ વિભાગના-ર વિદ્યાર્થી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના-ર વિદ્યાર્થી આમ કુલ 3ર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.\nપરીણામોમાં વીવીપીનો દબદબો બરકરાર રાખવા બદલ સંસ્થાના આ. મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીયાર તથા પ્રિન્સીપાલ ડો.જયેશભાઇ દેશકરે વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા છે.\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/17290", "date_download": "2018-06-24T23:56:33Z", "digest": "sha1:QVEJE2Y2KNLTPNTOQRAMV7UV7OVRZYIM", "length": 4869, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ અને સોરઠમાં લગ્નગાળાની મોસમ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ અને સોરઠમાં લગ્નગાળાની મોસમ\nજૂનાગઢ અને સોરઠમાં લગ્નગાળાની મોસમ\nમકરસંક્રાંતિ પર્વની ઉજવણી અને કમુરતા પુરા થતાં જૂનાગઢ અને સોરઠ પંથકમાં લગ્નસરાની મોસમ શરૂ થઈ છે અને લગ્ન સમારંભોના આયોજન કરવામાં આવ્યા છે.\nPrevious Articleજૂનાગઢ શહેરમાં આવેલી પ્રથમ ટ્રેનને આવતીકાલે ૧૩૦ વર્ષ પૂર્ણ થશે\nNext Article શિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2018-06-25T00:28:22Z", "digest": "sha1:HQX6XANFUDOTIKZZUC2YCB6MASBPEQM4", "length": 7167, "nlines": 123, "source_domain": "gu.wikipedia.org", "title": "થાણા જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nમહારાષ્ટ્રનો જિલ્લો in મહારાષ્ટ્ર, ભારતઢાંચો:SHORTDESC:મહારાષ્ટ્રનો જિલ્લો in મહારાષ્ટ્ર, ભારત\nભારતીય માનક સમયક્ષેત્ર (UTC+5:30)\nથાણા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે તેની વસતી ૧૧૦૬૦૧૪૮ વ્યક્તિઓની હતી અને તે ભારતનો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો હતો.[૧] જોકે, થાણા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો પાલઘર બનાવવામાં આવતા હવે જિલ્લાની વસતી ૮૦૭૦૦૩૨ વ્યક્તિઓની છે. જિલ્લાનું વડું મથક થાણા શહેર છે. નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર, ભિવંડી, ઉલ્લાસનગર, અંબરનાથ, બદલાપુર, મુરબાડ અને શહાપુર જિલ્લાના અન્ય મોટા શહેરો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા જિલ્લામાં થાણાનો ત્રીજો ક્રમ આવે છે.\nનાગપૂર જિલ્લો • ચંદ્રપૂર જિલ્લો • ભંડારા જિલ્લો • ગોંદિયા જિલ્લો • ગડચિરોલી જિલ્લો • અમરાવતી જિલ્લો • અકોલા જિલ્લો • વાશીમ જિલ્લો • હિંગોલી જિલ્લો • નાંદેડ જિલ્લો • વર્ધા જિલ્લો • યવતમાળ જિલ્લો • બુલઢાણા જિલ્લો • થાણા જિલ્લો • મુંબઈ ઉપનગરી જિલ્લો (શ��ેરી વિસ્તાર) • મુંબઈ શહેરી જિલ્લો • રાયગડ જિલ્લો • રત્નાગિરી જિલ્લો • સિંધુદુર્ગ જિલ્લો • નાસિક જિલ્લો • અહમદનગર જિલ્લો • પુના જિલ્લો • સાતારા જિલ્લો • સાંગલી જિલ્લો • કોલ્હાપૂર જિલ્લો • નંદરબાર જિલ્લો • ધુલિયા જિલ્લો • જલગાંવ જિલ્લો • ઔરંગાબાદ જિલ્લો • જાલના જિલ્લો • પરભણી જિલ્લો • બીડ જિલ્લો • લાતૂર જિલ્લો • ઉસ્માનાબાદ જિલ્લો • સોલાપૂર જિલ્લો • પાલઘર જિલ્લો\nઆ ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૩ જૂન ૨૦૧૮ના રોજ ૧૨:૧૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00576.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31489", "date_download": "2018-06-25T00:34:33Z", "digest": "sha1:USPBOLOZAG7SPWA67CLV4KSYXICQVQKF", "length": 7086, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ – City Watch Live News Amreli", "raw_content": "\nતળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ\nતળાજાના હલુકવડ ગામેથી શેરડી પર મજુરો બેસાડી તળાજા તરફ આવતું આયસર ડાયવર્ઝનમાં રોપલગામ નજીક પલટી મારી જતા સરતાનપર (બંદર) ના પાંચ ખેત મજુરોને નાની-મોટી ઇજાઓ કનિદૈ લાકિઅ સાથે તળજા-ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણવા મળતી તળાજા રેફરલ હોસ્પીટલ પરથી પ્રાથમીક વિગતો પ્રમાણે હલુકવડ ગામના માજી સરપંચ કનિદૈ લાકિઅ ધનજીભાઇ દલપતભાઇની અકિલા વાડીમાંથી શેરડી કાપી આયસરમાં ભરી બુઢાણા ગામના રબારી રમેશભાઇ પોતાના આયસરમાં ખેત મજુરો લખીબેન કાળુભાઇ બોરૈયા, ટીનુબેન કનિદૈ લાકિઅ વિનુભાઇ, આશાબેન લાખાભાઇ, હંસાબેન રમેશભાઇ, અરજણભાઇ મોહનભાઇ ને બેસાડી તળાજા અકીલા તરફ આવી રહ્ય હતા. રાપલ ગામ નજીક ડાયવરઝનમાંથી વાહન કનિદૈ લાકિઅ હંકારતા આયશર પલટી મારી જતા પાંચેય શ્રમીકોને નાન-મોટી ઇજાઓ સાથે તળાજા ૧૦૮ ના વી.ડી.ગોહેલ ચંન્દ્રસિંહ ગોહેલ (નેશીયા) તળાજા રેફરલ હોસ્પીટલ ખાતે કનિદૈ લાકિઅ લાવેલ. ડો પારસ પનોત, સ્ટાફ એ તાત્કાલીક સારવાર આપી બે થી વધુ ઇજાગ્રસ્તોને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા.\nભાવનગર Comments Off on તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ Print this News\n« ભાવનગરમાં એક શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો (Previous News)\n(Next News) નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/05/blog-post_23.html", "date_download": "2018-06-25T00:06:22Z", "digest": "sha1:7A2AUYIPV2FCN7JSB4X2L3JXVFJYIZ5B", "length": 17498, "nlines": 177, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ક્રોધ", "raw_content": "\n\"અરે દિખતા નહિ ક્યા...\" બોલી અતિ ક્રોધમાં મરાયેલા ધક્કાને કારણે પાંસઠેક વર્ષનો એ વૃદ્ધ આદમી મુંબઈ લોકલના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મારી અને અન્ય પ્રવાસીઓ પર પડતા પડતા રહી ગયો. મને ઝટકો લાગ્યો. કારણ હડસેલો મારનાર એ સોફેસ્ટીકેટેડ દેખાતો યુવાન એ વડીલ કરતા અડધી ઉંમરનો હશે. ધક્કો માર્યા બાદ પણ તેના મોઢા પર પસ્તાવાનો છાંટો યે દેખાતો નહોતો. મેં એ વડીલનો પક્ષ લઈ સહેજ ઉંચા અવાજે પેલા અસંસ્કારી યુવાનને ધમકાવતા કહ્યું કે આવું અમાનવીય વર્તન કરતા પહેલા તેણે સામે વાળી વ્યક્તિની ઉંમર જોવી જોઇએ. તેણે બચાવ કરતા ઉંચા અવાજમાં જ જવાબ આપ્યો કે પેલા માણસે તેના હાથ પર એટલા જોરથી દબાણ આપ્યું કે તેને ફ્રેક્ચર થઈ જાત.આ બોલતી વખતે પણ તેના ચહેરા પરના ભાવ જરા સરખા પણ બદલાયા નહોતા. ઝંખવાણા પડી ગયેલા પેલા વયસ્કે ધક્કો લાગ્યો કે તરત સામો પ્રતિકાર કરવા હાથ ઉગામવાની કોશિષ કરી હતી પણ ગરમ લોહી ધરાવતા યુવાનિયા સામે નમતુ ઝોખી આખરે તે ડબ્બામાં અંદર ચાલ્યા ગયા. આજુબાજુ ઉભેલા ઘણાં બધાં લોકો આ ઘટનાનાં મૂક સાક્ષી બની રહ્યાં પણ કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.\nમારા મિત્રે વર્ણવેલા બીજા એક કિસ્સામાં વિરાર જતી મુંબઈ લોકલમાં ચાલીસેક વર્ષનાં સ્થાનિક ગુંડા જેવા આદમીને ભૂલથી કોઈક તેનાથી દસેક વર્ષ મોટા માણસનો હાથ લાગી ગયો હશે અને તે અસામાજિક તત્વ જેવા જાનવરથીયે બદતર આદમીએ સતત સોળેક મિનિટ સુધી ભરચક ગિર્દી વચ્ચે ચાલુ ટ્રેને મીરારોડ થી નાલાસોપારા દરમ્યાન ઢોર માર માર્યો. આજુબાજુ ઉભેલા ઘણાં બધાં લોકો આ ઘટનાનાં મૂક સાક્ષી બની રહ્યાં પણ કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.\nદિલ્હીની સડક પર પાત્રીસ-ચાલીસ વર્ષનો એક માણસ બાઈક પર પોતાના આઠેક અને બારેક વર્ષના બે પુત્રો સાથે જઈ રહ્યો હતો અને તેનું બાઈક અન્ય કોઈ યુવાનિયાઓના બાઈક સાથે ટકરાયું અને તેમની વચ્ચેની સામાન્ય બોલાચાલી મારામારીમાં પરિવર્તીત થઈ ગઈ અને ક્રોધાંધ યુવાનોએ પેલા બે કુમળી વયનાં બાળકોની હાજરીમાં જ તેમની આંખ સામે તેમના પિતાની હત્યા કરી નાંખી.રસ્તા વચ્ચે આ બન્યું એટલે અન્ય લોકો પણ તમાશો જોઈ જ રહ્યા હશે. પણ એમાંથીયે કોઈ વચ્ચે ન પડ્યું કે બોલ્યું.\nઆજે ક્રોધ લોકોના જીવનનું અવિભાજ્ય અંગ બને ગયો છે અને એ સમાજ માટે ખુબ ભયજનક છે.એ પાછળ વધતી જતી વિકટ પરિસ્થીતી,મોંઘવારી,સમસ્યાઓ,ગિર્દી,ગરમી - વિષમ બનતી જતી રૂતુઓ,તાણ,પ્રદૂષણ વગેરે જેવી અનેકાનેક બાબતો કારણરૂપ હોઈ શકે છે. પણ એ ક્રોધને કારણે લેવાયેલ પગલા કે અપાયેલ પ્રતિક્રિયા બાણમાંથી છૂટેલા તીર સમાન છે.આવેશમાં લેવાયેલ પગલું કોઈની હત્યા પણ કરી શકે છે અને પછી પસ્તાવા સિવાય બીજું કંઈ કરી શકાતું નથી.આથી આપણે સૌએ ક્રોધને કાબુમાં રાખવાનું શિખવાની તાતી જરૂર છે અને સારા અને જવાબદાર નાગરિક તરીકે બે જણ વચ્ચે નજીવી બાબતે ક્રોધને કારણે ઝઘડો થઈ રહ્યો હોય ત્યારે મારે એમાં શું એવું વિચાર્યા વગર તેમને શાંત કરવાની જરૂર છે.અહિં એક જણ વચ્ચે પડશે તો સામાન્ય રીતે પછી બીજા પણ આગળ આવી મધ્યસ્થી કરી ઝઘડો શાંત પાડવાની ચોક્કસ કોશિશ કરશે.\nતલવાર કે ધારીયા લઈ મારામારી કરતાં બદ-ઇસમોનાં ઝઘડામાં વચ્ચે પડવું તો મૂર્ખામી ભર્યું ગણાય અને એમાં પોતાનો જાન પણ જવાની શક્યતા રહેલી છે પણ ઉપર વર્ણવ્યાં મુજબના કિસ્સાઓમાં ચોક્કસ વચ્ચે પડી સુલેહ કરાવવાનો પ્રયત્ન ન કરી તો આપણે માણસ કહેવાવાને લાયક નથી.કદાચ એમ કરી આપણે મોટી કમનસીબ ઘટના બનતી રોકવામાં કે કોઈનો જીવ બચાવવામાં સહભાગી બની શકીએ.\nએક ઘટનામાં વાંદરા સ્ટેશને બહાર એ.ટી.એમ મશીનમાંથી પૈસા ઉપાડવા જતી વખતે બે વીસ-પચ્ચીસ વર્ષનાં યુવાનોને એકબીજા પર હાથ ઉપાડતાં જોયાં.સાંજે કામેથી પોતપોતાને ઘેર પાછા ફરી રહેલાં મુંબઈ ગરાઓ વચ્ચે છડેચોક ગિર્દી વચ્ચે આમ હાથાપાઈ પર ઉતરી આવેલાં યુવાનોને જોઈ મારા સહીત ત્યાંના રીક્ષાવાળાઓ દોડી આવી વચ્ચે પડ્યાં અને તેમને પૂછ્યું કે તેઓ શા માટે મારામારી કરી રહ્યાં હતાં તો જાણવા મળ્યું કે તેઓ એકબીજાને ઓળખતા નહોતા પણ તેમાનાં એકે કોઈક વસ્તુ આપવા બીજાને મળવાનું હતું અને છેલ્લાં એક કલાકથી પેલો ફોન પર પહેલાને બસ આવું જ છું બસ આવું જ છું કહી ખોટી ખોટી રાહ જોવડાવી રહ્યો હતો અને મગજની નસ ખેંચી રહ્યો હતો.(મને તો નવાઈ લાગી કે એ બુદ્ધુને મગજ જેવી કોઈ વસ્તુ હતે કે)આવા ક્ષુલ્લક કારણ સર ઝઘડી રહેલા એ યુવાનો વચ્ચે જો અમે ન પડ્યા હોત તો એમાંનો એક કે કદાચ બંને ચોક્કસ હોસ્પિતલ ભેગા થયાં હોત એ ઝનૂનથી તેઓ મારામારી કરી રહ્યાં હતાં.\nખેર આવા કિસ્સાઓતો રોજેરોજ આપણે સૌ જોતા-અનુભવતા હોઈશું પણ બીજી એક ક્રોધને કાબુમાં રાખવા શિખવતા એક પુસ્તકની વાત સાથે આજનો બ્લોગ પૂરો કરીશ.એ પુસ્તક છે ઘર કરી ગયેલા ક્રોધને ધરમૂળથી ધમરોળી નાંખતી 'પોલિસી'.પંન્યાસ યશોવિજય દ્વારા લિખીત આ પુસ્તકમાં ક્રોધને કાબુમાં રાખતા શિખવતી ખુબ સરળ,રસપ્રદ અને અસરકારક રીત વર્ણવતી સિત્તેર પોલીસી વર્ણવેલી છે.સાથે સચોટ ઉદાહરણીય પ્રસંગો વર્ણવેલા છે જે વાંચવાની મજા પડે એવા છે. તદ્દન વ્યવહારૂ ટીપ્સ દ્વારા ક્રોધને નાથવાનું શિખવતું આ પુસ્તક વાંચીને ચોક્કસ આપણે ક્રોધને કાબુમાં રાખતા તો શીખી શકીશું જ પણ તેમાંથી જીવન જીવવની એક નવી દ્રષ્ટી પણ પ્રાપ્ત થઈ શકે એમ છે.પુસ્તકના પ્રકાશકની પરવાનગી માગવાની છે જો એ મળે તો આ પુસ્તકના કેટલાક અંશ આવતા સપ્તાહે બ્લોગમાં રજૂ કરીશ.\nક્રોધપૂર્ણ વર્તન પાછળ મારા મતે નીચે જણાવેલા પરીબળો ભાગ ભજવે છે :\n૨ તૂટતા જતા સંયુક્ત પરીવાર\n૩ આપમેળે ઉભો કરેલો 'સ્ટ્રેસ'\nક્રોધને કાબુમાં લેવા ઋષિ પતંજલિએ એમના યોગ શાસ્ત્રમાં પ્રાણાયામની સરળ રીત બતાવી છે. એક ઊંડો શ્વાસ લઇ એને મોં વાટે ચાર-પાંચ વાર બહાર ફેકવો. આમ ત્રણ વાર ઉપરા-ઉપરી કરવું. દિવસ માં ફક્ત એક જ વાર આમ કરવાથી દસ દિવસમાં જ ગમે તેટલા ગુસ્સાવાળા મનુષ્યનો ક્રોધ શાંત થઇ જશે. પછી રોજ નહિ કરતા અઠવાડિયા માં ફક્ત એક જ વાર કરવું. આ પ્રયોગ થી ગુસ્સો આવતો જ બંધ થઈ જાય છે\nક્રોધ પરનો બ્લોગ લેખ વાંચ્યો અને એ ખુબ ગમ્યો. હકીકતમાં ખરેખર આ લેખમાં લખ્યાં જેવું જ બનતું હોય છે. બ્લોગમાં જણાવેલ પુસ્તક ક્યાંથી મેળવી શકાય\nક્રોધ પરનો લેખ ખુબ સરસ હતો પણ ક્રોધને કાબુમાં રાખવો એ અમલમાં મુકવું અઘરું છે એવું લાગે છે. ‘પોલિસી’ પુસ્તક કેવી રીતે મેળવી શકાય\nહું એક સુપર સિનિયર સિટીઝન છું અને આપની આ કટારનો નિયમિત વાચક છું.મને એમાં છપાતા બધાં જ લેખો વાંચવા ખુબ ગમે છે.તમે બ્લોગમાં ઉલ્લેખ કરેલો તે ક્રોધ પરનું યશોવિજયજી લિખિત પુસ્તક 'પોલિસી' ક્યાં મળી શકે તે જણાવવા વિનંતી.\nઆ પુસ્તક મેળવવા તમે શ્રી શિરીષભાઈ સંઘવીનો ૯૮૯૨૮૭૦૭૯૦ નંબર પર સંપર્ક કરી શકો છો.આ પુસ્તકમાં વર્ણવેલા કેટલાક વિચારો બ્લોગ સ્વરૂપે ટૂંક સમયમાં રજૂ થશે.\nગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવ...\nમુંબઈ મેટ્રોની મજેદાર સફર\nગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%B3%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%97%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%A4/", "date_download": "2018-06-25T00:13:24Z", "digest": "sha1:HHVDVEDOA2HOES5SBBKZJL6IN63FWZHO", "length": 6191, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "અંજાર-ગળપાદર માર્ગે યુવતી લૂંટાઈ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar અંજાર-ગળપાદર માર્ગે યુવતી લૂંટાઈ\nઅંજાર-ગળપાદર માર્ગે યુવતી લૂંટાઈ\nયુવતી પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી બીભત્સ માંગણી કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ૩૦ હજાર કઢાવી લેવાની કોશિષ કરતા બે શખ્સો સામે ફોજદારી : પોલીસે શરૂ કરી છાનભીન\nઅંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતી અને ખાનગી નોકરી કરતી યુવતી પાસેથી મોબાઈલ ફોનની લૂંટ કરી યુવતીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી યુવતી પાસેથી ૩૦ હજાર રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવાનો પ્રયાસ કરતા બે શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પ્રાચીબેન પવનભાઈ શર્મા (ઉ.વ.ર૧) (રહે. ભાગ્યશ્રી સોસાયટી મેઘપર બોરીચી તા. અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેણી પ્રાઈવેટ નોકરી કરે છે. ગત તા. ૮-૩-૧૮ના રાત્રીના નવ વાગ્યે તેણી અંજાર – ગળપાદર હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્યારે મોટર સાયકલ આર. ૧પ જેની પાછળ પી.ડી. લખેલ હતું પરંતુ તેનો ચાલક કરણ ઉર્ફે પ્રદીપ જેનો પિતા કંડલામાં નોકરી કરે છે તે તથા એક અન્ય ઈસમ બન્ને જણાએ તેણીના મોબાઈલની લૂંટ કરી હતી અને મોબાઈલમાં રહેલા તેણીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણી પાસે બિભત્સ માંગણીઓ કરેલ તેમજ રૂપિયા ૩૦ હજાર કઢાવી લેવા માટેની કોશિષ કરી ગાળો આપતા હોઈ તેનાથી કંટાળી પોલીસના દ્વાર ખખડાવતા પોલીસે બન્ને શખ્સો સામે આઈપીસી કલમ ૩૯ર, ૩પ૪ (અ) (૧) (ર), ૩૮પ, પ૦૪, પ૦૭, ૧૧૪ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા માટે પીએસઆઈ એમ. બી. શેરગીએ ચક્રો ગતિમાન કરેલ છે.\nનિરોણા પોલીસ મથકેથી ૩૦ ગામોમાં જળવાશે કાયદો વ્યવસ્થા\nમુન્દ્રા-દહીસરામાંથી ૧ર.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2013/11/20/updates-112/", "date_download": "2018-06-25T00:21:37Z", "digest": "sha1:6EKVKQGYPYEKJNI4VTWE5VPHSASZUEOB", "length": 18254, "nlines": 192, "source_domain": "kartikm.wordpress.com", "title": "અપડેટ્સ – ૧૧૨ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nનવેમ્બર 20, 2013 ~ કાર્તિક\n* તો, કાલે પુને ખાતે ઓપનસોર્સ લેંગ્વેજ સુમિટ ૨૦૧૩ (એટલે કે ભાષા શિખર પરિષદ) ૨૦૧૩ પૂરી થઇ. ગુજરાતી પબ્લિકમાં હર્ષ અને સમ્યક મળ્યા. બહુ વાતો કરી, ચર્ચાઓ કરી અને છેવટે કંઇક નક્કર કાર્ય તરફ કદમ મંડાયા લાગે છે. આની બ્લોગ પોસ્ટ વિકિપીડિઆના બ્લોગમા��� ટૂંક સમયમાં આવશે.\n* નવું રનિંગ રમકડું: Garmin Forerunner 110. થેન્ક્સ ટુ, ચિંતન. તેનો ટેસ્ટ કરીને અહીં ૧૦ કિલોમીટર દોડવામાં આવ્યું (તે પહેલાં ૨૨ કિલોમીટરની દોડ પુને યુનિવર્સિટી ખાતે રાખેલી, તે પણ સરસ રહી) હાર્ટરેટ બેલ્ટ પણ સરસ છે. થેન્ક્સ ટુ અલોલિતા – આ રનિંગ રમકડાંને અહીં લાવવા માટે.\n* હજી લાંબા પ્રવાસો આવશે, અને પુનેમાં એકંદરે ઠંડક છે એટલે મજા આવે છે. જોકે હવે પછીના ત્રણેય દિવસ ઓફિસમાં જ બેસીને કામ કરવાનું છે. અત્યાર સુધી નેહલભાઇને જ મળી શકાયું છે. બાકી, બે દિવસ જોઇએ કે કોને-કોને મળવાનું બાકી છે.\nPosted in અંગત, ગુજરાતી, ટૅકનોલૉજી, દોડવું, વિકિપીડિઆ, શોખ, સમાચાર, સ્થળ અને જળ\t#languagesummitpuneઅંગતગારમિનગુજરાતીઘડિયાળપુનેપ્રવાસવિકિપીડિઆસમાચાર\n< Previous અપડેટ્સ – ૧૧૧\nNext > હેપ્પી એનિવર્સરી\nમારે પણ પુને આવવું હતું પણ અત્યારે સહેજ અંગત કામમાં ફસાયેલો છું :- નેહલભાઈને યાદી આપજો 😉 આમ તો એ પણ જામનગરનાં એટલે વેબસ્પેસ પર અચાનક મુલાકાત થયા બાદ હું તેમને માત્ર એક જ વખત તેમના ઘરે મળેલો, મજા આવી હતી \nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે ���નશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-more-jokes/jokes-115011200013_1.html", "date_download": "2018-06-25T00:17:20Z", "digest": "sha1:SZB3T6VVGO6DGFHMG2BNOHAQUAZIPADY", "length": 4479, "nlines": 123, "source_domain": "gujarati.webdunia.com", "title": "ગુજરાતી જોકસ - મકર સંક્રાતિ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nપત્ની- સાંભળો મકર સંક્રાતિ આવી રહી છે\nકોઈ આઈડિયાનો શું વિતરણ કરું \nપતિ- તારી બહેનપણીઓને મારું મોબાઈલ નંબર આપી દે....\nઆ પણ વાંચો :\nગુજરાતી જોક્સ- ફેસબુક પર સીમા શર્મા\nગુજરાતી જોક્સ- છોકરીઓ -છોકરાઓ\nગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર\nગુજરાતી જોક્સ - મેથ્સ\nગુજરાતી જોક્સ - ચાઈનીઝ\nગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર\nગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર\nગુજરાતી જોક્સ - મેથ્સ\nશિક્ષક - MATHSનુ ફુલ ફોર્મ બતાવો વિદ્યાર્થી - મારી આત્મા તને હંમેશા સતાવશે વિદ્યાર્થી - મારી આત્મા તને હંમેશા સતાવશે \nગુજરાતી જોક્સ - ચાઈનીઝ\nભગવાને દરેક માણસને જુદા જુદા બનાવ્યા છે... પણ જ્યારે ચીનનો વારો આવ્યો... ત્યા સુધી તો ...\nબાળક- અંકલ આંટી દરરોજ રાત્રે કબૂતરને દાણા નાખે છે શું અંકલ - ના ના એવું કાઈ નહી-\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/kangana-ranaut-s-shocking-revelations-about-her-relationship-035060.html", "date_download": "2018-06-25T00:25:01Z", "digest": "sha1:7NEHWCT6ZVRMBKT3ZVMIDS6OXHG6RPLC", "length": 11078, "nlines": 116, "source_domain": "gujarati.oneindia.com", "title": "હૃતિક અને આદિત્ય પંચોલી સાથેના રિલેશન અંગે શું કહ્યું કંગનાએ? | kangana ranaut's shocking revelations about her relationship with hritik roshan and aditya pancholi - Gujarati Oneindia", "raw_content": "\n» હૃતિક અને આદિત્ય પંચોલી સાથેના રિલેશન અંગે શું કહ્યું કંગનાએ\nહૃતિક અને આદિત્ય પંચોલી સાથેના રિલેશન અંગે શું કહ્યું કંગનાએ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nCDR સ્કેમ : નવાઝુદ્દીન પછી ટાઇગર શ્રોફની માં નું નામ આવ્યું બહાર, કંગના પર પણ શંકા\nFirst Look: બે જબરજસ્ત સ્ટાર, પહેલી ઝલક �� શાનદાર\nઅરનબના શોમાં હૃતિક કંગનાને આપશે કડકડતો જવાબ\nકંગના રાણાવત મામલે હૃતિકે તોડી ચુપ્પી, આપ્યો આ જવાબ\nકંગનાએ હૃતિક સામે કન્ફેસ કરી હતી દીપિકા સાથેની કોલ્ડવોર\nહૃતિક સાથેના વિવાદો વચ્ચે કંગનાએ આ માટે ચૂકવી અધધ કિંમત\nપોતાના બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કંગના રાણાવતે ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે હૃતિક રોશન ઉપરાંત આદિત્ય પંચોલી સાથેના પોતાના રિલેશન અંગે પણ વાત કરી છે. હૃતિક અને કંગનાના કથિત અફેર અંગે અનેક વાતો જાહેર થઇ ચૂકી છે, પરંતુ હાલમાં જ એક ચેટ શોમાં કંગનાએ કરેલ ખુલાસાઓ તમને આ ઘટના અંગે ફરી વિચારવા મજબૂર કરી શકે છે. થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ ક્યું હતું કે, હૃતિક અને તેના પિતાએ મારી માફી માંગવી જોઇએ. હવે એક ચેટ શોમાં તેણે હૃતિક અને પોતાના અફેરની શરૂઆતથી લઇને લડાઇ અને બ્રેકઅપ સુધીની વાતો કહી હતી.\nહૃતિકે કહ્યું હતું, તે અમારું રિલેશન ક્યારેય નહીં સ્વીકારે\n\"હું આ રિલેશનશિપમાં આવી ત્યારે જ મને હકીકતની જાણ હતી. હૃતિકે મને કહ્યું હતું કે, તે ક્યારેય આ સંબંધ લોકો સમક્ષ નહીં સ્વીકારે અને પરિવારની સ્થિતિને જોતાં તે ક્યારેય પોતાની વાઇફ સુઝાનને નહીં છોડે. આથી મેં ત્યારે જ એને અમારા સંબંધનો અંત આણવા કહ્યું હતું, પરંતુ તે એ માટે તૈયાર નહોતો. આ કારણે જ હું ક્રિશ 3 નહોતી કરવા માંગતી, આમ છતાં તેણે 3 મહિના સુધી મને ક્રિશ 3 સાઇન કરવા માટે દબાણ કર્યું હતું.\"\n\"એણે કદાચ ક્યારેય વિચાર્યું નહોતું કે સુઝાન એને છોડી દેશે. એ સમય દરમિયાન હૃતિક થોડો ડિસ્ટર્બ હતો અને તેણે મને કહ્યું હતું કે, ઓક્ટબર-નવેમ્બરમાં ડિવોર્સ ફાઇનલ થયા બાદ તે અમારું રિલેશન લોકો સામે લાવશે. મને ત્યારે એની વાત પર વિશ્વાસ નહોતો બેઠો અને મેં તેને કહ્યું હતું કે, તે આ ફેઝ પસાર થઇ ગયા બાદ શાંતિથી અમારા સંબંધ અંગે વિચારે.\"\n\"એ અમારા બે વચ્ચેની વાત હતી\"\nકંગનાએ આ ઇન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે, \"મારી લખેલી પ્રેમ કવિતાઓને ન્યૂઝ પેપરની હેડલાઇનમાં વાંચવી એ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો. હું ખરેખર એને પ્રેમ કરતી હતી. હું જ્યારે ન્યૂ યોર્કમાં હતી, ત્યારે મેં એને કેટલાક મેઇલ કર્યા હતા, જેમાં એ કવિતાઓ લખી હતી. તમે જ્યારે કોઇને પ્રેમ કરો, ત્યારે આવો પણ એક ફેઝ આવે છે. માત્ર અમારા બે વચ્ચે રહેવી જોઇએ એટલી વ્યક્તિગત એ વાત જાહેર થઇ અ��ે લોકોને એની મજાક ઉડાવતા જોઇને મને ખૂબ દુઃખ થયું હતું.\"\nઆ સિવાય તેણે આદિત્ય પંચોલી સાથેના રિલેશનશિપ અંગે પણ ખુલાસા કર્યા હતા. આ પહેલાં કંગનાએ જણાવ્યું હતું કે, તે ભૂતકાળમાં એક અબ્યૂઝિવ રિલેશનશિપમાં હતી, પરંતુ તેણે ત્યારે આદિત્યનું નામ નહોતું લીધું. હાલમાં જ તેણે આ અંગે ખુલાસો કરતાં કહ્યું હતું કે, એ વ્યક્તિ સૂરજ પંચાલીના પિતા છે. તેણે જણાવ્યું હતું કે, આ મારા જીવનનો ખૂબ કપરો સમય હતો. હું ત્યારે હાઉસ અરેસ્ટમાં હતી. તે મને ફિઝિકલી અબ્યૂઝ કરતો હતો અને હું તેની વાઇફ ઝરીનાની મદદથી ત્યાંથી નીકળી શકી હતી.\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%A4%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4/", "date_download": "2018-06-25T00:14:48Z", "digest": "sha1:7VXOXTORAMHB62GFBHLXHDLSWCMJNVQX", "length": 5149, "nlines": 97, "source_domain": "kutchuday.in", "title": "અંજાર ખાતે તળાવમાંથી મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nAnjar અંજાર ખાતે તળાવમાંથી મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો\nઅંજાર ખાતે તળાવમાંથી મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડાયો\n ઘુંટાતું રહસ્ય : પીએમ રિપોર્ટ આવેથી મોતનું કારણ જાણી શકાય\nઅંજાર : શહેરના સત્તાપર રોડ ઉપર તળાવમાંથી યુવાનના કહોવાયેલ\nમૃતદેહ મળી આવતા પી.એમ. માટે જાનગર મોકલી અપાયો હતો.\nપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સતાપર રોડ ઉપર આવેલ કતિરા પ્લાન્ટ પાછળ તલાવડીમાંથી ગઈકાલે બપોરના પાલુ ડાયા મહેશ્વરી (ઉ.વ. ૩પ) નામના યુવાનનો કહોવાયેલ મૃતદેહ મળી આવતા અંજાર પોલીસે એડી દાખલ કરી સહાયક ફોજદાર ઈશ્વરસિંહ ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.\nઆ બાબતે તપાસનીશનો સંપર્ક સાધતા હતભાગીનો ફગોળાઈ ગયેલ અને દુર્ગમ મારતો મૃતદેહ હોઈ સ્થાનિકે પી.એમ. થવું અશકય જણાતા લાશને પી.એમ. માટે જામનગર મોકલી આપવામાં આવેલ છે.\nહતભાગીએ આત્મહત્યા કરેલ કે અન્ય કોઈ કારણે મોત થયેલ તે તો પી.એમ. રિપોર્ટ આવેથી મોતનું ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે.\nગાંધીધામમાં ર૪ હજારનો શરાબ પકડી પાડતું આરઆરસેલ\nહનુમાનનગર (લોરિયા) બસ સ્ટેશન પાસે જીપ-બાઈક વચ્ચે ટક્કર : ચાર ઘવાયા\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શ��બિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=38824fc93631303731", "date_download": "2018-06-25T00:27:33Z", "digest": "sha1:RPK2NAYXTFU4Y5WAWVSPWQIPQNTWRLIV", "length": 11752, "nlines": 41, "source_domain": "www.nobat.com", "title": "મોદી સરકાર સામે વિપક્ષી મોરચો રચવા સોનિયા ગાંધીની ડિનર ડિપ્લોમસી", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nમોદી સરકાર સામે વિપક્ષી મોરચો રચવા સોનિયા ગાંધીની ડિનર ડિપ્લોમસી\nનવી દિલ્હી તા. ૧૩ઃ મોદી સરકાર સામે વિપક્ષી મોરચો રચવા માટે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ડિનર ડિપ્લોમસીનો સહારો લીધો છે અને આજે વિપક્ષી નેતાઓને ડિનર માટે બોલાવ્યા છે. વિપક્ષોમાં રાહુલ ગાંધીની નેતાગીરી સ્વીકારવા માટે હિચકિચાટ જોવા મળતો હોવાથી વર્ષ ર૦૧૯ સુધી તેઓ સ્વયં નેતૃત્વ સંભાળવા તૈયાર હોવાનું જાણવા મળે છે. ભાજપનો વિજયરથ રોકવા માટેનો આ પ્રયાસ સફળ રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.\nકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજે તેમના નિવાસસ્થાને તમામ વિરોધ પક્ષના નેતાઓને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું છે. ભાજપના એકધારા આગળ વધી રહેલા વિજયી અશ્વને રોકવા વિપક્ષોને એકતાંતણે બાંધવા આ ડિનર બેઠકમાં વિચાર-વિમર્શ થશે.\nઆ ડિનર પૂર્વેની બેઠકોમાં ૧૮ પક્ષોના નેતા અથવા તેમના દૂતો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ઉ.પ્ર.માંથી સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પક્ષના બહેન માયાવતી, બંગાળના તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનરજી અને મહારાષ્ટ્રના એનસીપી પક્ષના વડા અને પૂર્વ સંરક્ષણ મંત્રી શરદ પવારે હાજર રહેવા માટે હજુ સુધી સંમતિ દર્શાવી નથી. વડાપ્રધાન મોદીનો ��ામનો કરવા માટે તમામ વિરોધ પક્ષોના નેતાઓનું ગઠબંધન રચવા સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી એ સહુ સમજે છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, સમયની માંગ છે કે સહુ સાથે મળીએ. આજે ત્રીજા-ચોથા મોરચાનો કોઈ મતલબ નથી.\nરાહુલ ગાંધીના નેતૃત્વને લઈને પવાર અને મમતા જેવા નેતાઓના મનમાં એક ઉચાટ-તનાવ છે. આ હિચકિચાટ જોતા સોનિયા ગાંધી ર૦૧૯ સુધી આ સંભવીત મહાજોડાણની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે. મમતા બેનરજી તરફથી તેમના દૂતો ડેરેક ઓ બ્રાયન અને સુદીપ બેનર્જી આ બેઠકોમાં સામેલ રહેશે. આમ મમતાએ અંતર જાળવી રાખ્યું છે. તો માયાવતીએ હજુ પોતાના પાના ખોલ્યા નથી.\nઆજના ડિનરમાં આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામેલ થનાર છે. એનડીએ સાથે છેડો ફાડી ચૂકેલા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને પણ આ બેઠકમાં ઉપસ્થિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી આયોજીત આ ડિનર પાર્ટીમાં વિપક્ષના કોણ કોણ નેતા સામેલ થશે તે અંગે અટકળો થઈ રહી છે.\nતેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ એનડીએથી અલગ થઈને બિનભાજપ, બિનકોંગ્રેસ ગઠબંધન બનાવવાનો સંકેત આપી દીધો છે. એટલું જ નહીં, આના નેતૃત્વ માટે પણ તૈયારી બતાવી છે. તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી પણ આમાં સામેલ થવા માટે આગળ આવી ચૂક્યા છે. મમતા બેનર્જી પોતે પોતાના સ્તર પર ભાજપને હરાવવા માટે ત્રીજા મોરચાનું નેતૃત્વ કરવા માંગે છે.\nઆજે ડિનર બેઠક પછી ઘણી બાબતો ક્લીયર થઈ જશે, પરંતુ ભાજપ અને મોદી જવાળની વચ્ચે અત્યારે તો કોંગ્રેસ અને બીજા તમામ પક્ષોએ સહુથી વિકલ્પ-મહાગઠબંધન ઉપર કામ શરૃ કરી દીધું છે. સોનિયાજીના દૂતો છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે કે, કમ-સે-કમ શરદ પવાર અને મમતા બેનરજી આજના રાત્રિ ભોજનમાં સામેલ થાય, પરંતુ આ નેતાઓ સ્વયં આવવાના બદલે તેઓના પ્રતિનિધિઓને મોકલવાની વાત કરી રહ્યા છે, જો કે વિપક્ષો વર્ષ ર૦૧૯ ની ચૂંટણી પહેલા ભાજપ સામે એક સંયુક્ત મોરચો ઊભો કરીને મોદી સરકારને પછડાટ આપશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.\nઆ ડિનર ડિપ્લોમમેસી દ્વારા સોનિયા એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓને ડિનર પર બોલાવીને તેઓ એ સાબિત કરવા માગે છે કે, વિકલ્પમાં ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ પાસે છે. સોનિયા ગાંધીનો એક મેસેજ એવો છે કે, મમતા અને પવારના ત્રીજ�� મોરચાની આગેવાનીનો પ્રયત્ન મહત્ત્વનો નથી. આ સંજોગોમાં મમતા અને શરદ પવારનું ડિનરથી દૂર રહેવું પણ કોંગ્રેસ માટે એક મોટી સમસ્યા ઊભી કરી શકે છે.\nજો કે કોંગ્રેસનું માનવું છે કે, મોદી વિરૃદ્ધ દરેક વિપક્ષે એક જુથ થવું જ પડશે અને તે સમગ્ર વિપક્ષની જવાબદારી છે. આ વિશે કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીનું કહેવું છે કે, સમયની માગ છે કે બધા સાથે આવે. આજે ત્રીજા અને ચોથા મોરચાનો કોઈ અર્થ નથી. મોદી સરકારને સત્તાથી દૂર કરવી હોય, તો વિપક્ષોની સંપૂર્ણ એક્તા જ એકમાત્ર વિકલ્પ છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2013/12/blog-post_5122.html", "date_download": "2018-06-24T23:55:24Z", "digest": "sha1:RRXEC4D7VQJBXDNMGNDP4MNUXE2X2YU6", "length": 3682, "nlines": 85, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: ગુજરાત મતદાર યાદી", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nસોમવાર, 30 ડિસેમ્બર, 2013\nગુજરાત મતદાર યાદી જુઓ\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર સોમવાર, ડિસેમ્બર 30, 2013\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Anil_bhavani1990", "date_download": "2018-06-25T00:26:26Z", "digest": "sha1:57WWJWZAI3MKBTXR6HLLDBSXC3VGND5V", "length": 8698, "nlines": 67, "source_domain": "gu.wikipedia.org", "title": "સભ્યની ચર્ચા:Anil bhavani1990 - વિકિપીડિયા", "raw_content": "\nપ્રિય Anil bhavani1990, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે\nજગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.\nવિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.\nસૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.\nલખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.\nઆપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.\nફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.\nનવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.\nક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.\nઆપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.\nઅહીં પણ જુઓ : તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.\nજાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.\n-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૦:૪૧, ૫ જૂન ૨૦૧૩ (IST)\nઅનિલભાઇ, ક્ષમા કરશો પણ આપે જેસલ તોરલનું પાનું બનાવ્યું હતું તે લખાણ અન્યત્રથી કૉપી કરીને અહીં બેઠે બેઠું મૂકેલું છે. http://koralshah.wordpress.com/2011/07/07/%E0%AA%9C%E0%AB%87%E0%AA%B8%E0%AA%B2-%E0%AA%A4%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B2/ તેમજ અન્ય જુદી જુદી વેબસાઇટો પર આ લખાણ છે. આપણે વિકિમાં આ રીતે ક્યાંક્થી ઊઠાવેલું લખાણ મૂકી શકતા નથી. આપને નમ્ર વિનંતી કે આપ ઉપર આપને જે સ્વાગત સંદેશ મળ્યો છે તેમાં નિતી અંગે જે લિંક આપી છે તેના પર ક્લિક કરીને વિકિપીડિયાનો નિતી વિષયક લેખ વાંચી જાઓ. આપના યોગદાન માટે આભાર.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૧:૦૫, ૫ જૂન ૨૦૧૩ (IST)\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૫ જૂન ૨૦૧૩ના રોજ ૦૧:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-assembly-election-2017-opinion-poll-bjp-will-win-gujarat-035813.html", "date_download": "2018-06-25T00:28:12Z", "digest": "sha1:EEA4GVXNI3QAJTIGZIO45VDY7OELZ6FO", "length": 8672, "nlines": 115, "source_domain": "gujarati.oneindia.com", "title": "Opinion Poll : ગુજરાતના લોકોને PM મોદી પર છે વિશ્વાસ | Gujarat assembly election 2017 opinion poll bjp will win in gujarat - Gujarati Oneindia", "raw_content": "\n» Opinion Poll : ગુજરાતના લોકોને PM મોદી પર છે વિશ્વાસ\nOpinion Poll : ગુજરાતના લોકોને PM મોદી પર છે વિશ્વાસ\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nગુજરાતમાં BJPની જીત સાથે જ અંબાણીના 316 કરોડ ડૂબ્યા\nકોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી અરુણ જેટલી કરશે નિર્ણય\nહવે ખાલી ચાર રાજ્યોમાં બચ્યું છે કોંગ્રેસ, બાકી બધે કેસરિયો\nગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જ્યાં એક બાજુ જાહેર થઇ ચૂકી છે. ત્યાં જ રાજનૈતિક દ્રષ્ટ્રિ અને જાણીતા મીડિયા હાઉસ ઓપિનિયન પોલ દ્વારા પણ ચૂંટણી પહેલા લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે આ ચૂંટણી મહત્વની છે. કારણ કે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ તમામ લોકોની નજર હવે ગુજરાતની ચૂંટણી પર આધારીત છે. ટાઇમ્સ નાઉ દ્વારા પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઇને એક ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના લોકોએ ���ડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો ભરોસો બતાવ્યો છે.\nટાઇમ્સ નાઉના ઓપિનિયન પોલ મુજબ ગુજરાત ચૂંટણીમાં ભાજપને 50 ટકા વોટ મળશે અને તે રાજ્યને સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવશે. ત્યાં જ કોંગ્રેસને 44 ટકા વોટ મળશે અને અન્ય પાર્ટીઓને 6 ટકા વોટ મળવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ચૂંટણીમાં બીજી સૌથી વધુ વોટ મેળવનારી પાર્ટી બનશે. ઉલ્લેખનીય છે કે આ સર્વેમાં 6,000 લોકોએ ભાગ લઇને પોતાનો મત આપ્યો હતો. ત્યારે ઓપિનિયન પોલમાં ગુજરાતની જનતાએ કયા સવાલો પર શું જવાબ આપ્યા જાણો અહીં.\nકોને કેટલી બેઠક મળશે\nભાજપ- 118 થી 134 બેઠકો\nકોંગ્રેસ -49 થી 61 બેઠકો\nસવાલ :શું તમે ભાજપને એટલા માટે વોટ આપો છો કારણ કે ગુજરાતની જમીને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવ્યા છે.\nજવાબ: 81 ટકા લોકોએ આ મામલે હામાં જવાબ આપ્યો છે\nસવાલ : ગત 5 વર્ષમાં સૌથી સારા મુખ્યમંત્રી કોણ રહ્યા\nનરેન્દ્ર મોદી - 67 ટકા\nવિજય રૂપાણી- 13 ટકા\n46 ટકા લોકોએ માન્યું કે સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ બનાવીને ગુજરાતની અસ્મિતાને ભાજપે વધારી છે. ત્યારે 21 ટકા લોકોનું કહેવું હતું કે આ ખાલી એક ચૂંટણી સ્ટંટ છે.\nહાર્દિક પટેલ પર લોકોએ 41 ટકા લોકોએ કહ્યું કે તેણે કોઇ પણ પાર્ટીમાં ના જોડાવું જોઇએ. જ્યારે 28 ટકા લોકોને તેને કોંગ્રેસમાં અને 19 ટકા લોકો તેને ભાજપમાં જોડાવાની સલાહ આપી. તો 12 લોકોએ આ મુદ્દે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AB%A7%E0%AB%AD%E0%AA%AE%E0%AB%80%E0%AA%8F-%E0%AA%87%E0%AA%9D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%A1/", "date_download": "2018-06-25T00:25:06Z", "digest": "sha1:RB55K5YJXTQZDGFG2JGK57GZBCJ7WIWP", "length": 9491, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia ૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં\n૧૭મીએ ઇઝરાયેલ-ભારતનાં વડાપ્રધાન ગુજરાતમાં\nનવી દિલ્હી : ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન આગામી ૧૭ જાન્યુઆરીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. બંને મહાનુભાવોના આગતા-સ્વાગતા કરવાની તેમજ સલામતિની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. બંને વડાપ્રધાનનાં ભોજનની તેમજ પીવાના પાણીની સલામતી માટે પણ ૪૦ સભ્���ોની પાંચ ટીમો બનાવાઈ છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેનું સીધુ મોનિટરીંગ કરશે. તેમજ આ પાંચેય ટીમો રાઉન્ડ ધી ક્લોક તૈનાત રહેશે. બંને વડાપ્રધાનોને પીરસનારા ભોજનની રજેરજની તપાસ કરાશે.પીવાનું પાણી અને ભોજન માટેની સામગ્રી ક્યાંથી આવી છે, તેની ગુણવત્તા કેવા પ્રકારની છે, રસોઇયા સહિતનો કીચનનો સ્ટાફ કોણ છે, કઇ પદ્ધતિથી ખાદ્ય સામગ્રી બનાવાઈ છે વગેરે બાબતોની આ ટીમ તપાસ કરશે. એટલું જ નહીં મહાનુભાવોને ભોજન પીરસતા પહેલા અધિકારીઓ તેનું ટેસ્ટીંગ પણ કરશે. પીવાના પાણી માટે પણ આ જ વ્યવસ્થા છે. પાણી અને રસોઈ માટે ઉપયોગમાં લેવાતા વાસણોની પણ ચકાસણી કરાશે. નોંધનીય છે કે ૧૭મીએ બપોરે ૧ વાગ્યે બાવળામાં આવેલી આઇ ક્રીએટ સંસ્થા ખાતે ગુજરાતનાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે બંને વડાપ્રધાનોનો ભોજન સમારંભ છે. ભોજનમાં જે કોઇ સામગ્રીનો ઉપયોગ થશે તેની ચકાસણી પણ હાઇટેક રીતે કરવાની હોય છે. કોઇપણ શાકભાજી જરાય વાસી ન હોય અને એકદમ તાજા હોય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કીચેનમાં આવ્યાના ત્રણ કલાકની અંદર જ આવા શાકભાજીનો ઉપયોગ કરી નાખવો પડે છે. કેન્દ્ર સરકારે જેને માન્યતા આપી હોય તેવી બ્રાન્ડનાં પાણીનો જ ઉપયોગ રસોઇમાં કરવો પડે છે. રસોઇથી લઇને ભોજન બનાવવામાં કઇ કઇ અને કેટલી વ્યક્તિઓ સામેલ હોય છે, તેની સંપૂર્ણ વિગતો અને માહિતી પોલીસને અગાઉથી જ આપી દેવામાં આવે છે. જ્યારે જે-જે પોલીસ અધિકારીઓ આ બાબતોમાં સામેલ હોય તેમની સંપૂર્ણ વિગતો ઇન્ટેલીજન્સ બ્યૂરો પાસે હોય છે. સૂત્રો જણાવે છે કે, ઇઝરાયેલની વાનગી બનાવવા માટે અલગથી રસોઇયાઓની વ્યવસ્થા કરાઇ છે. આમ છતાંમોટેભાગે શાકાહારી ભોજન પીરસવામાં આવે એવી સરકારની પ્રાથમિકતા રહેશે. થોડો સમય પહેલા જાપાનનાં વડાપ્રધાન અમદાવાદ આવ્યા ત્યારે જે રીતે તેમનું સ્વાગત કરાયું હતું એ જ પદ્ધતિથી એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી તેઓનું પણ ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે જેના માટે ૫૦ જુદા જુદા સ્ટેજ પણ બનાવાયા છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ માટેનો તમામ ખર્ચ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને આપી દીધી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના લગભગ ૯ કિલોમીટરના આ રૃટ પર રસ્તાની બંને બાજુએ જુદા જુદા રાજ્યોની વિશેષતાઓને રજૂ કરતાં સ્ટેજ બનાવાશે. જેમાં કલ્ચરલ પ્રોગ્રામ પણ રખાયો છે. પોતાના રાજ્યોનાં ભાતીગાળ પોષાકમાં કલાકારો તેની કલા રજુ કરશે. એરપોર્ટથી બંને વડાપ્રધાનો ખુલ્લી જીપમાં બેસીને ગાધી આશ્રમ પહોંચશે. તેમજ સમગ્ર રસ્તામાં તેઓ નાગરિકોનું અભિવાદન જીલતા રહેશે. મ્યુનિ. સ્કુલનાં બાળકો પણ યોગ સહિતનાં કરતબો બતાવશે.\nમાર્ચ માસમાં દેશમાં આવશે નવી ટેલિકોમ નીતિ – કેન્દ્રિય મંત્રી મનોજસિંન્હા\nઈસરોનો નવો ઈતિહાસઃ ૧૦૦માં સેટેલાઈટનું પ્રક્ષેપણ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/17298", "date_download": "2018-06-24T23:58:29Z", "digest": "sha1:2FJWYFXZQLGCCKZQBI3IYFNSPBWVMGSJ", "length": 5429, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "શિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»શિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો\nશિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો\nઆગામી તા.૯ થી ૧૩ ફ્રેબુઆરી દરમ્યાન ભવનાથ ખાતે પરંપરાગત રીતે શિવરાત્રી મેળો યોજવામાં આવનાર છે ત્યારે આ મેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે જયારે શિવરાત્રી મેળામાં રજુ થતાં સાંસ્ક���તિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને અગ્રતા આપવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢીયારે રજુઆત કરી છે.\nPrevious Articleજૂનાગઢ અને સોરઠમાં લગ્નગાળાની મોસમ\nNext Article જૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%B5%E0%AA%97%E0%AA%A0%E0%AA%A8", "date_download": "2018-06-25T00:42:47Z", "digest": "sha1:ZCRJXRKKVUL5R77S6ZZGEAHCS3R6JEEU", "length": 3364, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અવગુંઠન | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅવગુંઠન ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-business-news/launch-in-india-today-with-ai-powered-beautification-front-camera-117110200006_1.html", "date_download": "2018-06-25T00:06:46Z", "digest": "sha1:2HTNVTVVYRT2YS6YFPTOL4V66DXR6OTB", "length": 7534, "nlines": 111, "source_domain": "gujarati.webdunia.com", "title": "આજે ભારતમાં લોંચ થશે દમદાર કેમેરાવાળો Oppo F5 | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nઓપ્પોનો નવો સ્માર્ટફોન ઓપ્પો એફ5 ફિલિપિંસ પછી આજે ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. ફોનની લૉન્ચિંગ બપોરે 12.30 વાગ્યાથી થશે. આ ફોનમાં ખાસ એઆઈ પાવર્ડ બ્યૂટી રિકૉગ્નિશન ફીચર છે મતલબ આ ફોન સુંદર લોકોની ઓળખ કરી લેશે. બ્યૂટી રિકોગ્નિશન ઉપરાંત આ ફોનમાં બેજલ વગરની ડિઝાઈન છે. સાથે જ ફોનનો કોર્નર રાઉંડ રહેશે. આ ફોનને ફ્રંટ કેમેરા બ્યૂટી રિકૉગ્નિશન ફીચર સાથે 20 મિગાપિક્સલનો છે.\nઓપ્પો એફ 5ની કિમંત અને સ્પેસિફિકેશન\nOppo F5માં 5 ઈંચની એજ ટૂ એજ ફુલ એચડી ડિસપ્લે છે. જેનો એસ્પેક્ટ રેશિયો 18.9 છે.. આ ઉપરાંત ફોનના બૈક પેનલ પર ફિંગરપિંટ સેંસર, 4જીબી રેમ, 32 જીબી સ્ટોરેજ, 6 જીબી રૈમ, 64 જીબી સ્ટોરેજ છે. જેને 256 જીબી સુધી વધારી શકાય છે. આ ઉપરાંત ફોનમાં એંડ્રોયડ નૂગટ 7.1, ટ્રિપલ કાર્ડ સ્લૉટ (2 સિમ, 1 મેમોરી કાર્ડ) મીડિયા ટેકનો ઑક્ટાકોર MT6763T પ્રોસેસર, ગ્રાફિક્સ માટે ARM વાલી G71 MP2 800MHz જીપીયૂ છે.\nફોનના કેમેરાની વાત કરે તો તેમા AI બ્યૂટી રિકોગ્નિશન ફિચર સાથે 20 મેગાપિક્સલ ફ્રંટ કેમરા અને 16 મેગાપિક્સલનો રિયર કેમરા છે. AI બ્યુટી રિકોગ્નિશન ચેહરાના એક એક ડોટને સ્કેન કરે છે. ફોનમાં 3200mAhની બેટરી છે અને કનેક્ટિવિટી માટે Wi-Fi 2.4/5GHz 802.11 a/b/g/n, Bluetooth 4.2, GPS અને OTG સપોર્ટ છે. આ ફોનની શરૂઆતની કિમંત PHP 15,990 મતલબ લગભગ 20,000 રૂપિયા રહેશે.\nઆ પણ વાંચો :\nભારતની ન્યૂઝીલેંડ પર પ્રથમ જીત, નેહરાને વિજયપૂર્ણ વિદાય\nએતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો -બૉલીવુડમાં ભારતમા સમૃદ્ધ ઈતિહાસને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે.\nSardar Patel Jayanti - સરદાર પટેલ જયંતી પર વિશેષ\nIND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37\nઆજે લાભપાંચમ નિમિત્તે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો\nબેન્કીંગ શેર્સમાં જોરદાર ખરીદી. આજે શરૂઆતમાં જ બેન્કીંગ શેરોએ જોરદાર દેખાવ કર્યો હતો. ...\nટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ\nટ્રેનમાં ટિકિટ કંફર્મ ન થઈ તો રેલ્વે હાજર કરશે એરોપ્લેનનો ટિકટ\nસર્વે - 85 ટકા લોકોને આજે પણ મોદી સરકાર પર અતૂટ વિશ્વાસ\nનોટબંધી અને જીએસટી જેવા કડક અને મોટા નિર્ણયો પછી પણ ભારતીય જનતાને આજે પણ મોદી સરકાર પર ...\nબેંકોમાં 10ના સિક્કા ઘરજમાઈ જેવા, 50 અને 200 રૂપિયાની નોટના કાળાબજાર થતાં હોવાની ચર્ચાઓ\nતાજેતરમાં રૂ.પ૦ અને ર૦૦ની નવી નોટ રિઝર્વ બેંકે જંગી જથ્થામાં છાપી છે પણ આ નોટ હજુ સુધ�� ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Saurashtra_news/Detail/09-03-2018/83319", "date_download": "2018-06-25T00:18:26Z", "digest": "sha1:KOV5AW4UXNMVGTP4IWYI7JVFT2NNVBIK", "length": 15279, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "બોટાદમાં ''મેઘાણી વંદના'' લોક ડાયરામા ઉમટી પડવા કાઠી-ક્ષત્રીય સમાજની હાલક", "raw_content": "\nબોટાદમાં ''મેઘાણી વંદના'' લોક ડાયરામા ઉમટી પડવા કાઠી-ક્ષત્રીય સમાજની હાલક\nબોટાદ તા. ૮: મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ આપેલ તે ઝવેરચંદ મેઘાણીજીની ૭૧મી પૂણ્યતિથી તેમની કર્મ અને નિર્વાણભૂમિ બોટાદ ખાતે જુના માર્કેટીંગ ખાતે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ''મેઘાણી વંદના'' કસુંબલ લોકડાયરો યોજાશે. કારણ કે ઝવેરચંદ મેઘાણી (લાઇનબોય) પોલીસ પરિવારમાંથી હતા તેથી બોટાદ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય તેમાં ખ્યાતનામ કલાકરો અભેસિંહ રાઠોડ તથા દમયંતીબેન બરડાઇ, નિલેશ પંડયા, જેવા કલાકારો મેઘાણીજીની જીવન ઝરમર રજુ કરશે.\nઆ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીજીના પુત્રવધુ કુસુમબેન મેઘાણી તથા મેઘાણીજીના પૌત્ર પીનાકીનભાઇ મેઘાણી ઉપસ્થિત રહેશે તેમજ બોટાદ શહેર જિલ્લા, તાલુકાના મેઘાણી ચાહકો સાથે કાઠી ક્ષત્રીય સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.\nબોટાદમાં ઉજવાતા ''મેઘાણી વંદના'' કાર્યક્રમમાં મેઘાણી ચાહકો સાથે કાઠી ક્ષત્રીય સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવાંજલિ આપવા બોટાદના મેઘાણી ચાહક સામતભાઇ જેબલીયાનો અનુરોધ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વ��વિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nવિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST\nબિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST\nઆલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST\nબપોરે ૧-૨૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:20 pm IST\nપંજાબ નેશનલ બેન્કે રિઝર્વ બેન્ક પાસે નીરવ મોદીના કૌભાંડની જોગવાઇ મુદ્દે રાહતની માંગણી કરી access_time 6:24 pm IST\nકોંગ્રેસે ફરીવાર લોચા માર્યા :મહિલાદિવસની ટ્વીટ પર સવાલના ઑપ્શનથી યુઝર્સનો ગુસ્સો સહન કરવો પડ્યો access_time 12:00 am IST\nસૌરાષ્ટ્ર હાઇસ્કૂલ દ્વારા વિશિષ્ટ વ્યકિતઓનું બહુમાન કરાશે access_time 4:24 pm IST\nઆસ્થા ગ્રીનસીટીમાં ડિપ્લોમાના વિદ્યાર્થી પાર્થ સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત access_time 12:57 pm IST\nસીતારામ સોસાયટીમાં નિદાન કેમ્પ access_time 4:09 pm IST\nવડિયામાં એટીએમના સર્વર ડાઉનઃ પાંચ દિવસથી બેંકના ધક્કા ખાતા ગ્રાહકો access_time 11:46 am IST\nથાનગઢમાં ૨ સંતાનો સાથે ગુમ પરીણિતાનો ૫ વર્ષથી પત્તો મળતો નથી access_time 12:59 pm IST\nજેતપુરમાં આધારકાર્ડના રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદ દુકાનદાર તાળા મારી નાશી છૂટ્યો : દુકાનને સીલ લગાવાયું access_time 11:57 pm IST\nઅમદાવાદમાં મહિલા દિવસે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ છોભીલા પડ્યાઃ છારા ���િસ્‍તારમાં બહેનોને દારૂ નહીં વેચવા સમજાવતા એક મહિલાએ દારૂ તો વેંચશુ તેવું સરાજાહેર કહ્યુંઃ પોલીસ હવે કડક કાર્યવાહી કરશે access_time 4:58 pm IST\nસુરતમાં કાપડનો ધંધો શીખવા આવેલ વેપારી 95 લાખની ઉચાપત કરી રફુચક્કર access_time 5:59 pm IST\nમાલપુરના રઘુનાથપુર વિસ્તારમાં ગટરનું પાણી ચોક અપ થઇ જતા લોકોને ભારે હાલાકી access_time 5:56 pm IST\nભારતીય મહિલાઓ પુરુષો કરતાં ૧૪ ટકા ઓછું પ્રોટીન લે છે access_time 11:35 am IST\nશ્રી ગુરુનાનક દેવજીની અંતિમ જગ્યાને તોડવાની તૈયારી થતા લોકોમાં રોષ access_time 7:47 pm IST\nશું તમે આરામદાયક ઉંઘ નથી લઈ શકતા\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્‍યાના આરોપી આદમ પુનિનટોનને કસૂરવાન ગણતી કોર્ટઃ ૪મે ૨૦૧૮ના રોજ સજા ફરમાવાશે access_time 9:46 pm IST\n‘‘હેરી એસ ટ્રુમન સ્‍કોલરશીપ'': ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૧૯૪ સ્‍કોલર્સ પૈકી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન/એશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસઃ લીડરશીપ, પબ્‍લીક સર્વિસ, તથા એકેડમિક સિધ્‍ધિઓ બદલ કરાયેલી પસંદગી access_time 10:22 pm IST\nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે access_time 10:21 pm IST\nBCCIના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં ટીમ ઇન્ડિયાના ધુંવાધાર ક્રિકેટરની સેલેરીમાં 1300 ટકાનો ઉછાળો access_time 11:07 pm IST\nભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ access_time 5:45 pm IST\nપરિબાસ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સની જીત access_time 5:36 pm IST\nઅભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો access_time 4:56 pm IST\nસારી TRP હોવા છતાં શા માટે બંધ થશે 'સાવધાન ઇન્ડિયા' શૉ: જાણો આ છે કારણ access_time 4:54 pm IST\n4 એપ્રિલે ચીનમાં રિલીઝ થશે 'હિન્દી મીડીયમ' access_time 4:56 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/acharyas/anandprasadji-maharaj/", "date_download": "2018-06-25T00:30:06Z", "digest": "sha1:SZ73SXTP7KIWGIP3CDZMMKRM7XAFL34Y", "length": 5918, "nlines": 71, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Anandprasadji Maharaj | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nઆચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજનો જન્મ સં. ૧૯૬૨ના શ્રાવણ વદ – ૧ના મંગળદિને થયો હતો. તેઓશ્રી મોટાભાઈ શ્રી રામપ્રતાપજી મહારાજના વંશજ શ્રી મથુરાપ્રસાદજી પાંડેના પુત્ર શ્રી કુંજવિહારીપ્રસાદજી પાંડેના જ્યેષ્ઠ પુત્ર હતા. તેઓશ્રીને આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજે દત્તપુત્રપણે ગ્રહણ કરી સં. ૧૯૮૭ના માગશર વદ – દશમના રોજ આચાર્યપદે નિયુક્ત કર્યા હતા. પોતે પુખ્ત ઉંમરે ગાદી ઉપર આરુઢ થવાથી ધીર અને ગાંભીર્યાદિ ગુણોથી સત્સંગ-સંપ્રદાયની અનેકવિધ વ્યિક્તઓ ઉપર યોગ્ય પ્રભાવ અને પ્રકાશ ફેલાવીને સત્સંગનું સુયોગ્ય નિયમન કરવામાં કુશળકારી નીવડ્યા હતા. પ.પૂ. આચાર્ય મહારાજશ્રી ખૂબજ દયાળુ સ્વભાવના હતા. કોઈપણ દુ:ખિયાની વ્હારે પહોંચી જતા અને તેનું સ્નેહથી જતન કરતા હતા.\nતેઓશ્રીએ સંપ્રદાયમાં સાહિત્યની સેવા વિશેષ કરી છે. વચનામૃત, ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, શિક્ષાપત્રી ભાષ્ય, શ્રીહરિદિગ્વિજય, ગીતાભાષ્ય, શાંડિલ્યસૂત્ર તથા શ્રીહરિલીલાકલ્પતરુ વગેરે મહાનગ્રંથોનું પ્રકાશન કરાવી સત્સંગ સમુદાયને સાહિત્યનો અમૂલ્ય વારસો ભેટ આપ્યો છે.\nપ.પૂ આચાર્ય મહારાજશ્રીએ પીજ, વિરસદ, ખંભાત, રાજકોટ, દ્વારકા, જેતપુર, પીપલાણા, માંગરોળ, કારિયાણી, બોટાદ, કાશી (બનારસ) વગેરે ગામોમાં શિખરબધ્ધ મંદિરો તૈયાર કરાવીને મુર્તિ પ્રતિષ્ઠા કરી છે. સં. ૨૦૧૨ના માગશર વદ – દશમને શુભ દિવસે વડતાલ ગાદી ઉપર આરુઢ થયે પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં, તે પ્રસંગે ‘રૌપ્ય મહોત્સવ’ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં સત્સંગ સમુદાયે અલભ્ય લાભ લીધો હતો. અમદાવાદ દેશની ગાદીના પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી આ પ્રસંગે ખાસ સહકુટુંબ પધાર્યા હતા. અને તેમના શુભ વરદહસ્તે એક અભિનંદન પત્ર રૌપ્ય મહોત્સવ પ્રસંગે આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો.\nસમય જતાં પોતે સ્વેચ્છાથી નિવૃત્તિ લઈ સં. ૨૦૧૫ના ચૈત્ર વદ – આઠમ (તા. ૩૦-૪-૫૯)ના રોજ પોતાના સુપુત્ર શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની ગાદી ઉપર સ્થાપના કરી પોતે શેષજીવન ભગવાન શ્રીહરિના ધ્યાન-ભજનમાં વિતાવ્યું હતું. અને સં. ૨૦૩૦ના અષાઢ વદ – ચોથના રોજ વડતાલ મુકામે અક્ષરધામને પામ્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%B9", "date_download": "2018-06-25T00:40:03Z", "digest": "sha1:5BRMHDZFIL5S6AOCHJFKCU3YHUYZFAQ7", "length": 3537, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચહુ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપય���ગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચહુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nચેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/shinzo-abe-narendra-modi-agashiye-dinner-news-035221.html", "date_download": "2018-06-25T00:32:04Z", "digest": "sha1:7QSWKXQ3QALRQJYQBZGVCHW55Q4OF7OS", "length": 6859, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "અગાશિયે હોટલમાં PM શિન્ઝો આબેએ માણ્યું ગુજરાતી ભોજન | Shinzo abe and Narendra Modi Agashiye dinner ahmedabad - Gujarati Oneindia", "raw_content": "\n» અગાશિયે હોટલમાં PM શિન્ઝો આબેએ માણ્યું ગુજરાતી ભોજન\nઅગાશિયે હોટલમાં PM શિન્ઝો આબેએ માણ્યું ગુજરાતી ભોજન\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nASEANમાં PM મોદી: એશિયાની 21મી સદી ભારતની સદી હશે\nASEAN: PM મોદી રાષ્ટ્રીય નેતાઓને શું સમજાવી રહ્યાં છે\nફિલીપાઇન્સમાં PM: ટ્રંપ-શિંઝો આબે સાથે મુલાકાત અને રાઇસની ખેતી\nઅમદાવાદની હેરિટેજ અગાશિયે હોટલમાં આજે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતી વાનગીઓનો ચટકારો ચાખ્યો. નોંધનીય છે કે આમાં શિન્ઝો આબેની પત્ની માંગણીને માન આપી ખાસ શાકાહારી અને ગુજરાતી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ડિનરમાં જાપાની વાનગીઓનો પણ સમાવેશ કરાયો હતો. જે માટે દિલ્હીથી પણ સેફની ટીમને બોલવવામાં આવી હતી.\nસાથે જ હોટલમાં આ બન્ને દેશોના પ્રતિનિધિઓએ ભોજન બાદ એક બેઠક પણ કરી હતી. જેમાં તેમણે ભારત અને જાપાનને જોડાતા કેટલાક મહત્વના નિર્ણયોઓ પર વાર્તાલાપ કર્યો હતો. નોંધનીય છે કે આ બેઠક અને ડિનર બાદ જાપાનના વડાપ્રધાન વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલમાં રાત્રિ રોકણ કરવામાં માટે જશે. અને કાલે એટલે કે ગુરુવારે સવારે 9 વાગે તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત કરશે. સાથે જ તે બાદ મહાત્મા મંદિર ખાતે એક સંયુક્ત પ્રેસ કોન્ફર્ન્સ પણ યોજશે. અને બન્ને દેશના બિઝનેસમેન પણ એક બીજા સાથે વાતચીત કરશે. જે બાદ જાપાનના વડાપ્રધાન જાપાન જવા રવાના થશે.\nshinzo abe japan narendra modi ahmedabad gujarat જાપાન શિન્ઝો આબે નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાત\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarat-assembly-election-2017/jignesh-mevani-117110700006_1.html", "date_download": "2018-06-25T00:14:44Z", "digest": "sha1:HIDO42TZDOOP4YFAQMIFNJGX5QGCJCIX", "length": 9355, "nlines": 156, "source_domain": "gujarati.webdunia.com", "title": "જિજ્ઞેશ મેવાણીને વગર માંગ્યે પોલીસ રક્ષણ મળ્યું | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nદલિત નેતા જિગ્નેશ મેવાણીને રાજ્ય સરકાર દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પણ, મેવાણીએ તે જરૂરી ન હોવાનું જણાવતા તે ભાજપની ‘ચાલ’ હોવાનું શંકા વ્યક્ત કરી છે. મેવાણીએ આશંકા વ્યક્ત કરી કે તે ભગવા પાર્ટી સામે ખુલીને બોલે છે એટલે ભાજપ તેની સામે કોઈ ષડયંત્ર રચી શકે છે. તેણે કહ્યું કે, તેના ઘરમાં કે વાહનમાં કંઈક એવું કરવામાં આવી શકે છે કે જેથી તે ફસાઈ જાય. મેવાણીએ જણાવ્યું કે, ‘ મેં કોઈ સુરક્ષાની માગ નહોંતી કરી કે મને કોઈ ધમકી નથી મળી છતાં શનિવારની રાત્રે હથિયારધારી બે પોલીસકર્મી મારા ઘરે મોકલવામાં આવ્યા. પોલીસને કદાચ હું ખતરારૂપ જણાયો હોઈશ એટલે આ સિક્યોરિટી તૈનાત કરાઈ હોઈ શકે છે. મને શંકા છે કે, સત્તાધારી ભાજપ મારા ઘરમાં કે મારા વાહનમાં કંઈક કરવાનો પ્લાન બનાવી રહ્યો છે, કેમકે હું સતત ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવતો રહું છું. જિગ્નેશ મેવાણી ઉનામાં દલિતોને માર મારવાની ઘટના બાદ જમીન વિહોણા દલિતો માટે અવાજ ઉઠાવીને ચર્ચામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન ચલાવતા હાર્દિક પટેલ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની સાથે-સાથે જિગ્નેશ પણ હાલમાં ગુજરાતના રાજકારણમાં મહત્વનું ફેક્ટર માનવામાં આવી રહ્યો છે. અલ્પેશે તો કોંગ્રેસમાં જોડાઈ ગયો છે, જ્યારે હાર્દિકે પોતાના પત્તા ખોલ્યાં નથી. જોકે, તે ભાજપની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.જ્યારે, જિગ્નેશે તાજેતરમાં કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પોતાની 17 માગ મૂકી હતી. જેમાં જમીન વિહોણા દલિતોને જમીન આપવાથી લઈને ઉના કાંડના આરોપીઓને સજા સહિતના મુદ્દા સામેલ હતા. મિટિંગ બાદ મેવાણીએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ 90 ટકા માગ સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મેવાણી સતત દલિતો પરના અત્યાચાર અને કથિત હિંદુત્વ વિચારધારા પર રા��્ય સરકાર સામે સતત બોલતો રહ્યો છે.\nઆ પણ વાંચો :\nગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections\nVideo - ગુજરાત ચૂંટણી પર કેટલાક રમૂજી સમાચાર જરૂર સાંભળો\nભાજપના વિભાજનવાદી વચનોથી દોરવાઈ ન જતા -હાર્દિક પટેલ\nપાટીદારોમાં ભાગલા પાડવાનો ભાજપનો વધુ એક દાવ ઉધો પડયો\nભાજપ-કોંગ્રેસ ધાર્મિક નેતાઓના સહારે ભાજપ-કોંગ્રેસ બાદ હવે સંપ્રદાયનું રાજકારણ\nપાટીદાર અનામત આંદોલનમાં નોંધાયેલા ૫૦૦ કેસોમાંથી 55 પરત ખેંચાયા\nભાજપે કરોડની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાયા\nભાજપે પોતાને એક કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા ‘પાસ’ના નરેન્દ્ર પટેલ હવે ...\nઆ 2 રૂપિયાના સિક્કાથી બનો લખપતિ\nઆ 2 રૂપિયાના સિક્કાથી બનો લખપતિ\nખેડા - અમદાવાદ-ઈદોર હાઈવે પર ટ્રક કાર વચ્ચે ટક્કર 9ના મોત\nઅમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજે એક માર્ગ અકસ્માતમાં નવ લોકોની મોત થઈ ગયા જ્યારે કે 5ના જખ્મી ...\nTop 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર\nવિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક નિવેદોનો વચ્ચે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=2a25a44a3631313130", "date_download": "2018-06-25T00:24:11Z", "digest": "sha1:SZL37N6W5ZGTI7KXHTTI6ICSN2SGJHA4", "length": 3662, "nlines": 34, "source_domain": "www.nobat.com", "title": "રામેશ્વરમ્-ઓખા ટ્રેનમાં વધારાનો એસી કોચ જોડાશે", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nરામેશ્વરમ્-ઓખા ટ્રેનમાં વધારાનો એસી કોચ જોડાશે\nજામનગર તા. ૧૩ઃ ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા વધારવાના હેતુથી તેમજ ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને રામેશ્વરમ્-ઓખા ટ્રેનમાં એક સ્લિપર કોચ ઘટાડીને તેના સ્થાને થર્ડ એસીનો એક કોચ જોડવામાં આવશે.\nટ્રેન નંબર ૧૭૬૩૩ અને ૧૬૭૩૪ રામેશ્વરમ્-ઓખા-એક્સપ્રેસના ટ્રેનમાં તા. રર જૂન સુધી રામેશ્વરમ્થી તથા તા. ર૬ જૂન સુધી ઓખાથી આ થર્ડ એસી કોચ વધારાનો લગાવવામાં આવશે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yashpaljadeja.com/2016/06/blog-post_7.html", "date_download": "2018-06-25T00:30:00Z", "digest": "sha1:5CRUOAUWE2HL5VAQORJPYFRURTE3QKZB", "length": 6713, "nlines": 132, "source_domain": "www.yashpaljadeja.com", "title": "નવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી", "raw_content": "પોસ્ટકાર્ડ ઉપર પ્રેમ પત્ર\nહું જે વિચારું છું તે હું લખું છું, હું જે લખું છું તે મને ગમે છે.\nનવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી\nમોબાઈલ ક્રાંતિ અને સસ્તાં સ્માર્ટ ફોન્સની ઉપલબ્ધતાને લીધે મોબાઈલ ફોન્સમાં નવા-નવા ફીચર્સને જોવા-જાણવાની ઉત્સુકતા આજથી 10 વર્ષ પહેલાં હતી તે નથી રહી.\nવાત એમ છે કે ગઈ કાલે કિરણનો નવો ફોન - રેડ્મી નોટ 3 ઘરે આવી ગયો. અને કિરણે તરત જુના ફોનમાંથી સીમ કાઢીને નવા ફોનમાં નાખી દીધો અને ફોન જાને વર્ષોથી એ વાપરતી હોઈ એમ વાપરવા લાગી.\nએટલે મને આ વિચાર આવ્યો કે આજથી 10 વર્ષ પહેલાં જયારે આપણે નવો ફોન લેતા ત્યારે સૌપ્રથમ તો આપણે એનું મેન્યુઅલ ધ્યાનપૂર્વક વાંચતા અને પછી જ મોબાઈલ ને હાથ લગાડતાં.\nએમાં કોઈ શંકા નથી કે બધાં ફોન્સમાં એક સરખા જ ફીચર્સ હોઈ, પણ એક આમ-આદમી માટે હવે એવા ખાસ કોઈ ફીચર્સ નથી કે નવા ફોનનો પહેલાં જેટલો મોહ રહે. જેમ કે એન્ડ્રોઇડ વાળા ફોન્સ 5000 થી લઈને 50,000 સુધીના મળે છે. ફરક ફક્ત હાર્ડવેરને લગતો હોઈ છે - સોફ્ટવેરના એકાદ-બે અપડેટ્સ બાદ કરતાં.\nLabels: ઇલેક્ટ્રોનીક્સ, કિરણ, જીવન, ટેકનોલોજી, મોબાઈલ\nલાયસન્સ : આ વેબસાઈટ પર ના લખાણ ને કોપી કરવું નહિ.વેબસાઈટ ની લીંક આપી શકો છો.\nનવા મોબાઈલ ફોન્સનો મોહ હવે રહ્યો નથી\n10 વિચાર 30 દિવસ Goa Trip 2010 iPhone My Poems News Plagiarism SVMIT અંગ દાન દિન અંગત અમદાવાદ નેશનલ બૂક ફેર અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૪ અમદાવાદ નેશનલ બૂક ફેર - ૨૦૧૭ અમદાવાદમાં આદતો ઇલેક્ટ્રોનીક્સ ઈ-બૂક ઉત્પાદકતા એજ મારી માં કાંતિ ભટ્ટ કાયદો કારકિર્દી કિરણ કૉલેજ ગાંધીનગર ચંદ્રકાંત બક્ષી ચેતન ભગત જય વસાવડા જીવન ટી. વી. ટેકનોલોજી ટ્વીટર ડૉ. શરદ ઠાકર તબિયત તહેવારો દિલ્હી દિલ્હી ગેંગરેપ નવાજુની ન્યાયતંત્ર પુસ્તકો પ્રિયજન પ્રેમ ફિલ્મો ફેસબુક બરોડા/વડોદરા બાળકો બોલીવૂડ બ્લોગ બ્લોગીંગ ભરૂચ ભારત ભાવ વધારો મંટો મિત્રો મોબાઈલ યુવાવસ્થા રમૂજ રાજકારણીઓ લગ્નની વર્ષગાંઠ લ���ખન વરસાદ વાંચન વાતાવરણ વિજ્ઞાન વીનેશ અંતાણી શિક્ષણ શોખ સંગીત સંબંધો સમાચાર સ્ત્રીસશક્તીકરણ સ્વ વિકાસ સ્વતંત્રતા દિવસ હાસ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%B7%E0%AA%BF%E0%AA%A4", "date_download": "2018-06-25T00:36:30Z", "digest": "sha1:766UW43NEVPFZOWERBSPXSWQPUQHTTCL", "length": 3496, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તૃષિત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nતૃષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતુષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-narendra-modi-gujarat-inaugurate-projects-bofore-election-035745.html", "date_download": "2018-06-25T00:31:48Z", "digest": "sha1:45KWLXCAVHZYGJSFRUYQ7XT2FX24T347", "length": 17901, "nlines": 121, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોસ્ટલ શોપિંગ-ટૂરિઝમનો નવો અધ્યાય જોડાશે: PM | pm narendra modi in gujarat to inaugurate projects bofore elections - Gujarati Oneindia", "raw_content": "\n» કોસ્ટલ શોપિંગ-ટૂરિઝમનો નવો અધ્યાય જોડાશે: PM\nકોસ્ટલ શોપિંગ-ટૂરિઝમનો નવો અધ્યાય જોડાશે: PM\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી\nભાજપ એમપી અને એમએલએનું એલાન, ઔરંગઝેબના હત્યારા આતંકીને મારનારાને 21 લાખનું ઈનામ\nનરેન્દ્ર મોદીને ઈમેલથી જાનથી મારવાની ધમકી, 15 વર્ષ બાદ સુનાવણી\nરવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે, આગામી વિધાનસભા ચૂંટણી પહેલાની પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ માસમાં પીએમ મોદીની આ ત્રીજી ગુજરાત મુલાકાત છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભરૂચ જિલ્લાના દહેજ વચ્ચે 615 કરોડ રૂપિયાની રોલ-ઑન રોલ-ઑફ(રો-રો) ફેરીની સેવાના પહેલા ચરણ સહિત પશુદાણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્ય���ં હતું.\n3.28: યોગ્ય કનેક્ટિવીટિ વિના દેશનું અર્થતંત્ર ધીરું પડી જાય છે. આ જ વાતને ધ્યાનમાં રાખતા અમે પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. ભારતને વધુ સંખ્યામાં અને વધુ સુવિધાવાળા બંદરની જરૂર છે: પીએમ મોદી\n3.20: બ્લૂ ઇકોનોમી, માઇનિંગ અને ટૂરિઝમ ક્ષેત્રમાં ન્યૂ ઇન્ડિયાનુ એક નવું માધ્યમ બનશે. સાગરમાલા પ્રોજેક્ટનું એક પાસું છે બ્લૂ ઇકોનોમી. આ પ્રોજેક્ટથી સમગ્ર દેશમાં 1 કરોડતી પણ વધુ નોકરીઓ આવવાની સંભાવના છે. દેશની આઝાદી બાદ પ્રથમ પોર્ટ પોલિસી 1995માં બની હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટ પોલિસીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અમારો મંત્ર છે P ફોર P, પોર્ટ ફોર પ્રોસ્પેરિટી: પીએમ મોદી\n3.05: હજારો વર્ષોથી ભારત જળ પરિવહન ટેક્નિકમાં અન્ય દેશોથી આગળ છે. કોસ્ટલ શોપિંગ અને કોસ્ટલ ટૂરિઝમનો નવો અધ્યાય આ રો-રો ફેરી સાથે જોડાનાર છે. જે યાત્રામાં 7-8 કલાક લાગતા હતા, એ યાત્રા આરામથી માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય એનાથી મોટો ફાયદો શું હોઇ શકે\n2.57: દહેજ લઘુ ભારત છે. નવા વર્ષમાં ફરી અહીં આવવાની તક મળી. આ ફેરી સર્વિસથી દરિયાઇ વિકાસનો નવો ઇતિહાસ સર્જાશે. રોજગાર તો વધશે જ, વેપારમાં પણ વૃદ્ધિ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટશે. મને આશા છે કે, રો-રો ફેરી સર્વિસનો પ્રોજેક્ટ અનેય રાજ્યો માટે પણ પ્રોજેક્ટ મોડલનું કામ કરશે. સરદાર અને આંબેડકરના સ્વપ્નોનો પ્રથન તબક્કો પૂર્ણ થયો છે: દહેજમાં પીએમ મોદી\n2.50: સભામાં પીએમ મોદીના સંબોધન પહેલાં લાગ્યા, મોદી-મોદીના નારા\n2.35: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘોઘાથી રો-રો ફેરી સર્વિસમાં દહેજ પહોંચ્યા હતા, દહેજમાં સભાસ્થળે પીએમ મોદીનું સ્વાગત\nજનસભા સંબોધ્યા બાદ પીએમ મોદી ઘોઘાથી ફેરીમાં જ બેસીને દહેજ જવા નીકળ્યા હતા. તેમની સાથે 100 દિવ્યાંગ બાળકો પણ હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ 100 દિવ્યાંગ બાળકોને પોતાની સાથે ફેરીમાં દહેજ લઇ જશે અને ત્યાંથી ફેરીમાં જ તેમને ફરીથો ઘોઘા મુકવા આવશે.\n12.45: ગુજરાતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. જાપાન સરકાર સાથે કોસ્ટલ વિકાસ પર કરાર. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ભાવનગર વચ્ચે ઔદ્યોગિક વિકાસને નવી મજબૂતી આપશે. ભવિષ્યમાં આ ફેરી સર્વિસ અન્ય રાજ્યોમાં પણ આવશે અને એ સમયે ગુજરાત સરકારને પડેલ તકલીફો એમને નહીં પડે. એક કહેવત હતી, લંકાની લાડી ને ઘોઘાનો વર. ભાવગનર અને ઘોઘાના એ દિવસો પાછા આવશે. દિલ્હીની સરકારે ગુજ��ાતના વિકાસ પર તાળું મરી દીધું હતું. ગુજરાતના વિકાસમાં અમને અનોક તકલીફો પડી છે: પીએમ મોદી\n12.29: વર્ષો પહેલાની સરકારે આ પ્રોજેક્ટમાં આશ્ચર્યજનક ભૂલ કરી હતી. તેમણે સ્ટ્રક્ચરલ સર્વિસમાં એવી ભૂલો કરી હતી કે જેને કારણે આ ફેરી સર્વિસ કોઇ દિવસ બની જ શકે એમ નહોતી. ફેરી ચલાવનારને જ કહેવામાં આવ્યું હતું કે, તે ટર્મિનલ બનાવે. ટ્રક ચલાવનાર પાસે શું રોડ બનાવડવાય, વિમાન ચલાવનારને એરપોર્ટ બનાવવાનું કામ સોંપાય એ કામ સરકારનું છે. મુખ્યમંત્રી બન્યા બાદ અમે નીતિમાં જરૂરી પરિવર્તન કર્યા અને આજે પરિણામ તમારી સામે છે: પીએમ મોદી\n12.27: Time is money કહેવત આજે જાણીતી છે. આજે ભારત અને ગુજરાત સરકારે 8 કલાકની સફરમાંથી લોકોના 7 કલાક બચાવ્યા છે. બે દેશો વચ્ચેનું અંતર જે 8 કલાકમાં કપાતું હતું તે 1 કલાકમાં કપાશે. ઇંધણ અને તેલની બચત થશે એ નફામાં. આ પ્રોજેક્ટ અન્જિનિયર અને ગુજરાત સરકાર માટે મોટા પડકાર સમાન હતો. બીજા ચરણની સર્વિસમાં 100 ટ્રકો એક સાથે ફેરીમાં લઇ જવાશે. ફેરી સર્વિસથી રોજગારની નવી તકો ખુલશે: પીએમ મોદી\n12.23: વર્ષો પહેલાં ગુજરાતમાં એવી સરકાર હતી, જેણે સૌરાષ્ટ્રમાં ડેરી જ ન આવે એવા પ્રયત્નો કર્યા હતા. દુનિયામાં આપણી પાસે સૌથી વધુ પશુઓ છે, છતાં સૌથી ઓછું દૂધના ઉત્પાદન કરતા દેશમાં આપણું નામ છે. આ માટે પાશુપાલન, પશુની જળવણી અને માવજત જરૂરી. સર્વોત્તમ ડેરીના પશુદાણ પ્લાન્ટનું આજે લોકાર્પણ થયું, તેને કારણે પશુપાલનમાં સુધારો થશે. દૂધનું ઉત્પાદન વધશે. ખેડૂતોને ફાયદો થશે: પીએમ મોદી\n12.13: હું જ્યારે શાળામાં ભણતો હતો, ત્યારે મેં શિક્ષકને મોઢે સાંભળ્યું હતું કે, ઘોઘાથી રો-રો ફેરી સર્વિસ શરૂ થવાની છે. આટલી બધી ચર્ચા-વિચારણાઓ આ યોજના પર થઇ છે. પંરતુ લાગે છે કે, બધા સારા કામ મારા જ નસીબમાં લખાયેલા છે: પીએમ મોદી\n12.10: પીએમ મોદીનું સંબોધન: દિવાળી પછી તુરંત ભાવનગર, ઘોઘા આવવાની તક મળી અને તમને લોકોને રૂબરૂ મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની તક મળી એ માટે ખૂબ આભારી છું. નવા વર્ષે નવા સંકલ્પ લેવાને ગુજરાત ટેવાયેલો છે.\n12.04: રો-રો ઘોઘા ફેરી સર્વિસનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ, ભાવનગર ડેરીના પશુદાણ પ્લાન્ટનું પણ લોકાર્પણ\n11.51: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન, નવા વર્ષે ગુજરાતનું નવું પગલું. દેશની સૌથી લાંબી સર્વિસ. જ્યાં વ્યક્તિ ત્યાં વિકાસ અને જ્યાં વ્યક્તિ ત્યાં વિકાસના મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. અમે આ બધા કામો કરીએ છીએ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. ચૂંટણી પહેલાં આ બધું રાતોરાત નથી થયું. છેલ્લા ત્રણ વર્ષથી રો-રો ફેરીનું કામ ચાલી રહ્યું હતું. અનેક વિટંબણાઓ હતી, જેનો ઉકેલ મેળવવામાં આવે છે. જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એના લોકાર્પણ પણ અમે કરીએ છીએ.\n11.28: ભાવનગરમાં સભા-સ્થળે પહોંચ્યા પીએમ મોદી\n11.14: ભાવનગર એરપોર્ટ પર આગમન, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું સ્વાગત\nરો-રો ફેરી યોજનાનું કામગીરીમાં સક્રિય મત્સ્ય બોર્ડના મુખ્ય અધિકારી અજય ભડુએ જણાવ્યું હતું કે, પીએમ મોદી રવિવારે પહેલા ચરણનું ઉદ્ઘાટન કરશે, જે યાત્રીઓ માટે હશે. બીજું ચરણ બે મહિનામાં પૂર્ણ થશે, જેમાં આ બંને શહેરો વચ્ચે કાર પણ લઇ જવાશે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષે 2012માં તેમણે આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો.\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/ac6a3aeba7/mansi-gupta-of-indian-artists-has-opened-in-the-united-states-39-tjori-39-", "date_download": "2018-06-25T00:16:30Z", "digest": "sha1:5B3HHYZ4DUYJYB2LEOGF2RPKV6JDZ42D", "length": 15728, "nlines": 113, "source_domain": "gujarati.yourstory.com", "title": "ભારતીય કલાકારો માટે માનસી ગુપ્તાએ અમેરિકામાં ખોલી દીધી ‘Tjori’", "raw_content": "\nભારતીય કલાકારો માટે માનસી ગુપ્તાએ અમેરિકામાં ખોલી દીધી ‘Tjori’\nઉદ્યોગસાહસિક તરીકે ‘Tjori’ (તિજોરી)ના સ્થાપક માનસી ગુપ્તાએ લોકો અને પરિસ્થિતિઓને સંભાળવાનું શીખી લીધું છે. ‘Tjori’ ઉત્તરી અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પો ઉપલબ્ધ કરાવતી એક ઉત્તમ કક્ષાની ઓનલાઈન દુકાન છે જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. માનસીએ એક ઉદ્યોગસાહસિકના રૂપે અત્યાર સુધીમાં અનેક પડકારોનો સામનો કર્યો છે અને હવે જ્યારે ‘Tjori’ પોતાના વિકાસપથ પર અગ્રેસર છે ત્યારે તે કહે છે, “તેણે મને એક એવા મનુષ્ય તરીકે પરિવર્તિત કરી દીધી છે જે માને છે કે કોઈ કામ શરૂ કરવા માટે શક્તિ કે કોઈ પીઠબળની આવશ્કતા છે જ નહીં.”\nબાળપણ અને શરૂઆતના વર્ષો\nમાનસીનો જન્મ અને ઉછેર જમ્મુમાં થયો હતો. તે સમયે તેમને હરવા-ફરવાનો ખૂબ જ શોખ હતો. હકિકતમાં તો તે એવા પરિવારની સભ્ય હતી જેને હંમેશા પ્રવાસ-પર્યટન પ્રત્યે આકર્ષણ રહેતું હતું. તે��� ભારતમાં ગમે તે સ્થળે પ્રવાસ માટે પહોંચી જતાં અને તે વિસ્તારની વિરાસત અને ખાસિયત ગણાતી વસ્તુઓ લઈને આવતા. પર્યટન અને હસ્તશિલ્પ અંગે તેમને શરૂઆતમાં થયેલા અનુભવે તેમના મનમાં ભારતીય હસ્તશિલ્પ પ્રત્યેનું આકર્ષણ વધારી દીધું.\nતેમનો અભ્યાસ એમ.એચ.એ.સી સ્કૂલ, નાગબનીમાં તથા મહારાજા હરીસિંહ સ્કૂલ, જમ્મુમાં થયો હતો. 2004માં તે સ્નાતકનો અભ્યાસ કરીને પુણે પહોંચ્યા, જ્યાં તેમણે પુણે વિશ્વવિદ્યાલયથી બીસીએ કર્યું અને પછી વેલ્સ વિશ્વવિદ્યાલય, યુકેથી અનુસ્નાતકની ડિગ્રી લીધી. ત્યારપછી તેમણે ભારત પરત ફરીને આઈબીએમમાં થોડા સમય માટે નોકરી પણ કરી.\nત્યારપછી તેમણે કામકાજી ઉદ્યોગસાહસિકો માટે વોર્ટન દ્વારા શરૂ કરાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો અને જ્યારે તે વોર્ટનમાં હતા, ત્યારે પહેલી વખત તેમના મનમાં ‘Tjori’ શરૂ કરવાનો વિચાર આવ્યો.\nમાનસી પોતાની વોર્ટન મોરક્કો યાત્રાને યાદ કરતા જણાવે છે કે, તેઓ ત્યાંથી હસ્તશિલ્પો અને હસ્તકલાના અન્ય નમૂના પોતાની સાથે લાવ્યા હતા. તેઓ પ્લેનમાં મુસાફરી કરવા દરમિયાન નડતી સમસ્યાઓના કારણે પોતાની પસંદગીની દરેક વસ્તુ લાવી શક્યા નહીં.\nઉદ્યોગસાહસિકતા તરફ ડગ માંડ્યા\nવોર્ટનમાં રહેવા દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે, ઉત્તરી અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પોની મોટાપાયે માગ છે. તેઓ જણાવે છે, “સામાન્ય તપાસ કરતા માલૂમ પડ્યું કે ભારતીય હસ્તશિલ્પનું બજાર 32 બિલિયન યુએસ ડોલરનું છે.” ત્યારબાદ તે હસ્તશિલ્પના વેપારમાં હાથ અજમાવવા અંગે વિચારવા લાગ્યા. તેમને થયું કે ઉત્તરી અમેરિકામાં વિશાળ બજાર ઉપલબ્ધ છે પણ પરંપરાગત દલાલોના કારણે વસ્તુ ગ્રાહકો સુધી પહોંચતા પહોંચતા ખૂબ જ મોંઘી થઈ જતી હોય છે. આ સમસ્યાનું સમાધાન લાવવું પડશે. માનસી જણાવે છે, “મારો વિચાર એવો હતો કે, ભારતના શિલ્પકારો, વણકરો અને કલાકારોના હસ્તશિલ્પ યોગ્ય કિંમતે તથા સુવિધાજનક રીતે તેના ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે.” ‘Tjori’ ચોક્કસ સમયમાં પોતાનો સામાન વેચવાના મોડલ પર કામ કરે છે, જેથી ગ્રાહકોને નવા નવા આશ્ચર્યની જેમ દરરોજ નવી નવી વસ્તુઓ ખરીદવાનો આનંદ પ્રાપ્ત થતો હતો તથા તેમના મનમાં એમ થયા કરતું કે સામાન ખૂટી પડે તે પહેલાં તેને ખરીદી લઈએ.\nમાનસી હળવાશથી જણાવે છે, “એક રીતે આ ઉદ્યોગ ખજાનાની શોધ જેવો છે અને એટલે જ તેનું નામ પણ ‘Tjori’ (તિજોરી) રાખવામાં આવ્યું. ફિલાડેલ્ફિયામાં રહેવા દરમિયાન જ �� વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો હતો તેથી તેની યોજના પણ અહીંયા જ બની. એવું કહી શકાય કે આ દરમિયાન હું કેટલાક લોકોને મારી સાથે જોડવામાં સફળ રહી હતી પણ તેમનો આંકડો ખૂબ જ નાનો હતો. અમે 2012માં ભારત પરત આવ્યા અને પ્રારંભિક સ્તરથી કામ કરવાની શરૂઆત કરી. જાન્યુઆરી 2013માં કંપની અસ્તિત્વમાં આવી.”\nતે આગળ જણાવે છે, “મેં જ્યારે વેબસાઈટની શરૂઆત કરી તો તે પહેલાં દિવસે જ ક્રેશ થઈ ગઈ. અમારે કેટલાક દિવસો માટે કામ બંધ કરવું પડ્યું જ્યારે અમારી પાસે 250 ઓર્ડર આવી ગયા હતા. ઓક્ટોબર-નવેમ્બર 2012 સુધીમાં અમારી ટીમના સભ્યોની સંખ્યા પાંચ થઈ ગઈ હતી.”\n‘Tjori’ની શરૂઆત કરવામાં આવી ત્યારે તે ઉત્તરી અમેરિકામાં જ સેવા આપતી હતી અત્યારે ભારતભરમાં પોતાની સેવા આપે છે. માનસી જણાવે છે કે, તેમના આ સાહસની વિશેષતા એ છે કે, તેઓ સમયસીમામાં કામ કરવાનું મોડેલ અપનાવી બેઠા છે. તેના દ્વારા દરેક ગ્રાહકને નિશ્ચિત સમયમર્યાદામાં વસ્તુ ખૂટી પડવાનો અને તે પહેલાં ખરીદી કરી લેવાની ઈચ્છા જાગે.\nમાનસી જણાવે છે કે તેમનો સૌથી પડકારજનક સમય એ હતો જ્યારે તેમણે ભારતમાં પણ પોતાનો વ્યવસાય વિસ્તારવાનું શરૂ કર્યું હતું. પોતાના ભાગીદાર અંકિત સાથે જોડાઈને કરેલી સાહસની શરૂઆત ખૂબ જ યાદગાર રહી. “કોઈ પ્રોફેશનલ ભાગીદારની સરખામણીએ મને અંકિત પાસેથી વધારે મદદ મળી. મને કાયમ અંકિત પાસેથી કોઈપણ પ્રકારની શરત વગરનું સમર્થન મળતું રહ્યું છે. તે મારો સલાહકાર અને રોકાણકાર પણ છે. તેના માર્ગદર્શન અને ઉપયોગી કામગીરીએ ‘Tjori’ને વધારે મજબૂત બનાવી છે.”\nમાનસી માટે પોતાના કામ પ્રત્યે સતત ઉત્સાહી બન્યા રહેવું ક્યારેય મુશ્કેલ નહોતું, કારણ કે તેમને નાની-મોટી વાતોમાંથી પ્રેરણા મળતી હતી જે તેમના માટે પર્યાપ્ત હતી. તે જણાવે છે, “હું કોઈના દબાણમાં કામ નથી કરી શકતી, કારણ કે હું એવી રચના ઈચ્છું છું, જેના આધારે દુનિયા મારા મૃત્યુ પછી પણ મને યાદ કરે.” ભવિષ્યની યોજનાઓ અંગે આવાનારા વર્ષોમાં ‘Tjori’ને વિકસિત જોવા માગે છે. તે પોતાની ટીમના સભ્યો, અથવા તો કર્મચારીઓ અને કલાકારોની સંખ્યામાં વૃદ્ધિ કરવા માગે છે, જેથી તે દુનિયાના બીજા દેશોમાં પણ તેઓ પોતાની સેવાઓ પ્રદાન કરી શકે.\nનવો ઉદ્યોગ શરૂ કરનારી મહિલાઓ માટે મહત્વની ૩ ટિપ્સ:\n1. મનની શાંતિ અને સંયમ જાળવી રાખો તથા સમગ્ર સમય પોતાના કામમાં જ વ્યસ્ત રહો.\n2. પોતાના કામને પ્રેમ કરો અને એ જ કામ કરો જેને ખરેખર કરવાની તમને ઈચ્છા હોય.\n3. હંમેશા બધા સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવાનો પ્રયાસ કરો.\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nરમવાની ઉંમરે ભૂલકા ભૂખ્યા ન સૂવે એટલે ભાવનગરના 3 મિત્રોએ દોડાવ્યો 'ખીચડી રથ'\nTechSparks City Meetup ગુરુવારે અમદાવાદમાં, ભાગ લેવા રજિસ્ટર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/16400", "date_download": "2018-06-25T00:09:25Z", "digest": "sha1:6U7WYMOZ35TV36UE7LS3DOOFUTNPI24Y", "length": 6421, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ પોલીસની ઝડપી કામગીરી ગણતરીનાં કલાકોમાં લુંટનાં બે શખ્સોને ઝડપી લીધા", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ પોલીસની ઝડપી કામગીરી ગણતરીનાં કલાકોમાં લુંટનાં બે શખ્સોને ઝડપી લીધા\nજૂનાગઢ પોલીસની ઝડપી કામગીરી ગણતરીનાં કલાકોમાં લુંટનાં બે શખ્સોને ઝડપી લીધા\nજૂનાગઢ માર્કેટીંગ યાર્ડ પાસે છરીની અણીએ ગઈકાલે બપોર બાદ લુંટનો એક બનાવ બનવા પામેલ હતો જેમાં તિરૂપતિ કોર્પોરેશન નામની સીંગદાણાની પેઢીનાં મહેતાજી હરેશભાઈ જમનાદાસ લોહાણા અને અપૂર્વ રાજનભાઈ ગઢીયા આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જઈ રહ્યાં હતા એ દરમ્યાન આ લુંટનો બનાવ બન્યો હતો. જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીનાં પીઆઈ આર.એલ.રાઠોડ તેમજ સ્ટાફ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ ડી.જે.ઝાલાએ તાત્કાલિક કામગીરી બજાવી અને ગણતરીનાં કલાકોમાં જ બે શખ્સોને રોકડ ��ેમજ વાહન સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે આજે આ અંગે તપાસનીશ અધિકારીઓએ બનાવ અંગેની વિગતો આપી હતી.\nPrevious Articleવાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભકતજનોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી\nNext Article જૂનાગઢ શહેરમાં નવરાત્રીની ભારે ધુમ – રાસ-ગરબાનાં યોજાયાં કાર્યક્રમો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/c2cd12b91d/i-should-not-bother-for-auto", "date_download": "2018-06-25T00:18:09Z", "digest": "sha1:EYNZQIJZ55EXM2ZU3Z4TR7SBEXUO4OZN", "length": 12446, "nlines": 96, "source_domain": "gujarati.yourstory.com", "title": "હવે રિક્ષા માટે માથાકૂટ નહીં કરવી પડે", "raw_content": "\nહવે રિક્ષા માટે માથાકૂટ નહીં કરવી પડે\nસવાર-સવારમાં ઓફિસ જવા માટે રિક્ષા પકડવાની માથાકૂટ, કોઈ રિક્ષા ડ્રાઈવર જવા તૈયાર ન થાય, તો કોઈ મીટર કરતાં બમણાં પૈસા માગે, તો વળી કોઈ મીટર ઉપરાંત રૂ. 20-30 વધારે માંગે. ભારતમાં રિક્ષા પકડવી તેમાં આવી જ માથાકૂટ રહેલી છે. ભારતમાં રિક્ષા સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અને કમનસીબે સૌથી અવિશ્વસનીય પરિવહન છે. એક તરફ સમગ્ર વિશ્વના ટેક્સી બજાર ઉપર ઉબેર પોતાનો કબજો જમાવી રહી છે તો બીજી તરફ લોકો માને છે કે ભારતમાં ઑટોરિક્ષા ઉદ્યોગ મારફતે કમાવું પણ એટલું જ અગત્યનું છે. આ અસંગઠિત ક્ષેત્રને સંગઠિત કરવા માટે જ ‘ઑટોnકેબ’ની શરૂઆત કરવામાં આવી છે.\n‘ઑટોnકેબ’નાં સ્થાપક વિનતી દોષી જ્યારે તેમની દીકરીને મેટ્રો સ્ટેશન સુધી મૂકવા માટે જતાં હતાં તો તેમને એ જોઈને નવાઈ લાગતી હતી કે તે જ્યાં રહે છે ત્યાં ગુડગાંવમાં આજે પણ પરિવહન માટે સલામત અને વિશ્વાસપાત્ર સાધનો નથી. તેઓ વિચારતા�� કે તમારા સ્માર્ટફોનનું બટન દબાવો અને ઘરે રિક્ષા હાજર થઈ જાય તેવું હોત તો કેટલું સારું હોત.\nસરેરાશ ભારતીયોને રોજ મજબૂરીના માર્યા ઑટોરિક્ષાની ખૂબ જ અવ્યવસ્થિત સેવા લેવી પડે છે. ત્યારે જ તેમનાં મનમાં આ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનો વિચાર આવ્યો. તેના કારણે ઑટો ડ્રાઈવર્સને પણ સુવિધા મળી કે તેઓ ભારત જેવા દેશમાં વ્યવસ્થિત રીતે પોતાનો વેપાર કરી શકે. ‘ઑટોnકેબ’ એક રિક્ષા ડ્રાઈવર અને એક મુસાફરને ‘એપ’ મારફતે મેળવે છે. આ એક એવી એપ છે કે જે કોઈ પણ સ્માર્ટફોનમાં ચાલી શકે છે.\nબધું જ ઉબેર જેવું\nવિનતી કહે છે કે ‘ઑટોnકેબ’ એક મુસાફર અને રિક્ષા ડ્રાઈવર બંનેની જરૂરીયાત પૂરી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ વધુમાં જણાવે છે, “અમે રિક્ષાને માત્ર મુસાફરી કરવા માટેનાં વાહન તરીકે નથી જોતાં. આના મારફતે રિક્ષા ચલાવનારા વર્ગને કમાણી થાય તે માટેનું પણ એક માધ્યમ છે. સ્થાનિક લોકોને રિક્ષાની સેવા મળી રહે તે માટે અને રિક્ષા ડ્રાઈવરની કમાણી વધે તે માટે ‘ઑટોnકેબ’નો પ્રયાસ એ રહે છે કે તેને વધુમાં વધુ મુસાફરો ઉપલબ્ધ કરાવવા.” આ ઉપરાંત ડ્રાઈવરને માલ પરિવહન માટેનો પણ ઓર્ડર આપવામાં આવે છે. ટીમ વિવિધ ભાષામાં એપ વિકસાવવા માટે કામ કરી રહી છે.\nએક વખત વાતચીત દરમિયાન વિનતીને ખબર પડી કે પ્રવાસન ઉદ્યોગની સારી જાણકારી ધરાવતા આલોક સાહની ગ્રાહકોને જીપીએસ સિસ્ટમ આધારિત રિક્ષા આપવા અંગે વિચારી રહ્યા છે. થોડા સમય બાદ અમેરિકામાં વેપાર ચલાવવાનો અનુભવ ધરાવતા સુરેન પણ તેમની સાથે જોડાયા, આમ ત્રણેયની ત્રિપુટી ભેગી થઈ ગઈ.\nગુડગાંવમાં સપ્ટેમ્બર 2014થી ‘ઑટોnકેબ’નું સંચાલન થઈ રહ્યું છે. તેમનો દાવો છે કે અત્યાર સુધી 15 હજાર કરતાં વધારે લોકોએ તેમની એપ ડાઉનલોડ કરી છે. તેમની ટીમ રોજ 1 હજાર કરતાં વધારે લેવડ-દેવડ કરે છે. 90 ટકા કરતાં વધારે ભાડાં નિયમિત ગ્રાહકોનાં હોય છે. અત્યાર સુધી 700 ડ્રાઈવર્સએ આ એપ ઉપર પોતાની નોંધણી કરાવી છે.\nહાલમાં ટીમ 500 કરતાં વધારે ડ્રાઈવર્સ સાથે માલની ડિલિવરીનો પ્રયોગ કરી રહી છે. શરૂઆતમાં તેઓ રોજ 100 ડિલિવરી કરી રહ્યા છે. અને તે માટે તે લોકોએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સુપરમાર્કેટ ચેઇન્સ અને આઉટલેટ્સ સાથે કરારો કર્યા છે. તેમની જરૂરીયાત અનુસાર તેમને ડિલિવરી કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ‘ઑટોnકેબ’ને તાજેતરમાં જ 4 લાખ ડોલરનું એન્જેલ ફંડિંગ મળ્યું છે. અગાઉ પણ તેમને 10 લાખ ડોલરનું રોકાણ મળ્યું હતું. તેઓ ડ્રાઈવર પાસેથી પ્રતિ ભાડાંએ એક ચોક્કસ રકમની વસૂલાત કરે છે.\nતેમાં કોઈ શંકાને સ્થાન નથી કે દેશમાં 20 લાખ રિક્ષાઓ સાથે તે ખૂબ જ મોટું બજાર છે. પ્રતિ ભાડું સરેરાશ રૂ. 80 ચૂકવવામાં આવે છે. આ બજારમાં કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે જેમ કે ઓલા ઓટો અને ઓટોવાલે. વિનતીનું કહેવું છે કે આ બજાર અંદાજે 12 અબજ ડોલરનું છે. તેવામાં આ બજારનો 10 ટકા હિસ્સો પણ હાંસલ થાય તો મોટી વાત ગણાશે. હાલમાં આ ક્ષેત્રમાં સ્પર્ધકો પણ વધારે માત્રામાં ન હોવાને કારણે ઘણી તકો રહેલી છે. અમે આ ક્ષેત્રમાં ઘણા નવા લોકોને આવતા જોઈ રહ્યાં છીએ પણ અમને વિશ્વાસ છે કે આ ક્ષેત્રમાં વહેલા પ્રવેશવાનો લાભ અમને મળશે કારણ કે અમારું બિઝનેસ મોડલ અને લોકોની સાથેના અમારા સંબંધો તેમાં મદદરૂપ સાબિત થશે.\nટીમ ઝડપથી પોતાનાં કામનું વિસ્તરણ નોઇડા અને અન્ય શહેરોમાં વિસ્તારવા માગે છે. તેની સાથે જ તે લોકો પોતાના ડિલિવરી સર્વિસ મોડલને ગુડગાંવમાં પોતાના હાલના વેપારમાં જ જોડી દેવા માગે છે. વિનતી ઝડપથી અન્ય શહેરોને પોતાની સાથે જોડી ‘ઑટોnકેબ’ની સેવા શરૂ કરશે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\nગુજરાતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા ગુજ. યુનિ. અને ક્લેરિસ કેપિટલે મિલાવ્યો હાથ\nરમવાની ઉંમરે ભૂલકા ભૂખ્યા ન સૂવે એટલે ભાવનગરના 3 મિત્રોએ દોડાવ્યો 'ખીચડી રથ'\nTechSparks City Meetup ગુરુવારે અમદાવાદમાં, ભાગ લેવા રજિસ્ટર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/gujarat-samacharjanuary-26-1950-15082017", "date_download": "2018-06-25T01:07:41Z", "digest": "sha1:UAILMDNLTOKWWS77EACVDOTNUTGX5VYW", "length": 47013, "nlines": 309, "source_domain": "www.gujaratsamachar.com", "title": "- National News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\n૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1950-1963\n૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ : આઝાદ દેશે બંધારણ અપનાવ્યું\n'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ'નું નામ આજે કદાચ સાવ અજાણ્યુ લાગે, પણ ૧૯૫૦ની ૨૫મી જાન્યુઆરીની મધરાત સુધી ભારતમાં બંધારણના સ્થાને આ કાયદો લાગુ પડતો હતો. ૧૯૩૫માં અપનાવેલો એ એક્ટને ભારતે ૧૯૫૦માં તિલાંજલી આપી અને ૨૬મી જાન્યુઆરીથી બંધારણ અપનાવ્યું. એટલે કે આઝાદ દેશની સત્તા દેશના નાગરિકોના હાથમાં આવી.\nવર્ષો પહેલા ૧૯૩૦માં 'ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે' ૨૬મી જાન્યુઆરીના દિવસે જ પૂર્ણ સ્વરાજનો ખરડો પસાર કર્યો હતો. માટે આઝાદી પછી રાષ્ટ્રને ગણતંત્ર જાહેર કરવા એ તારીખ જ પસંદ કરવામાં આવી હતી. ભારતમાં કુલ ૩ રાષ્ટ્રીય તહેવારો છે, એમાંનો એક પ્રજાસત્તાક દિવસ પણ છે.\n૧૯૫૧-૫૨ : આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી\nભારત વર્ષનો ઈતિહાસ ભલે હજારો વર્ષ પૂરાણો હોય પણ લોકશાહીનો સ્વાદ ચાખવાની શરૃાત ૧૯૪૭ પછી થઈ છે. ભારતને આઝાદી મળી ત્યારે તો વચગાળાની સરકાર રચાઈ ગઈ હતી. એ પછી ૧૯૫૧માં દેશમાં પહેલી વખત લોકસભાની એટલે કે વડાપ્રધાનની પસંદગી કરવા માટે ચૂંટણી થઈ. ૧૯૫૧માં ચૂંટણી શરૃ થઈ અને ૧૯૫૨માં પૂરી થઈ હતી. કેમ કે પહેલી ચૂંટણી હતી, બધા માટે નવી પ્રક્રિયા હતી. એ વખતની લોકસભાની ૪૮૯ બેઠકોમાંથી ૩૬૪ બેઠકો સાથે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. આજનો કદાવર પક્ષ ભાજપ ત્યારે ન હતો, પણ બીજા નંબરે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) રહી હતી. દેશમાં ત્યારે ૩૬ કરોડ મતદારો હતા અને તેમાંથી ૪૫.૭ ટકા મતદારોએ એટલે કે ૧૭.૩ કરોડ લોકોએ જ મતદાન કર્યું હતુ.\nજાન્યુઆરી ૧૯૫૨ : પ્રથમ આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ\nગોવામાં દર વર્ષે યોજાતો 'ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયા' ભારતનો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટીવલ છે. આઝાદી પછી તુરંત તેની શરૃઆત થઈ હતી અને પ્રથમ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. આજે આ ફેસ્ટીવલ એશિયાના મહત્ત્વના ફેસ્ટીવલોમાં સ્થાન ધરાવે છે. પ્રથમ ફેસ્ટીવલ જોકે મુંબઈમાં યોજાયો હતો અને બીજા શહેરોમાં પણ આયોજન થયું હતું. પ્રથમ ફેસ્ટીવલને પણ થોડા દિવસ પછી દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.\n૪ ઓગસ્ટ, ૧૯૫૬ : પ્રથમ પરમાણુ રિએક્ટર\nભાભા એટમિક રિસર્ચ સેન્ટરે ૧૯૫૬ની ચોથી ઓગસ્ટે દેશનું પ્રથમ પરમાણુ રિએક્ટર શરૃ કર્યું, ત્યારે ભારત ઉપરાંત એશિયાનું પણ એ પ્રથમ રિએક્ટર હતું. વધુ મહત્ત્વની વાત એ હતી કે પરમાણુ રિએક્ટરની અત્યંત જટીલ ગણાતી ડિઝાઈન ભારતે જ તૈયાર કરી હતી અને બ્રિટનની મદદથી તેનું ઉત્પાદન કર્યું હતુ. ડો.હોમી ભાભાની આગેવાનીમાં માત્ર ૧૫ મહિનાના વિક્રમજનક સમયમાં એ પરમાણુ ભઠ્ઠી તૈયાર થઈ હતી. ભારતમાં હાલ ૨૨ પરમાણુ રિએક્ટર કાર્યરત છે, જે ભારતની કુલ જરૃરિયાત પૈકી સવા ૩ ટકા જેટલી ઊર્જા પેદા કરે છે.\n૧૯૫૮ : વિનોબા ભાવેને રેમન મેગ્સેસે એવોર્ડ\nખેતી પ્રધ���ન દેશની પ્રજા પાસે ખેતી કરવા માટે જમીન જ ન હોય તો ખેતી પ્રધાન હોવાનો અર્થ શું એટલે વિનોબા ભાવેએ આઝાદી પછી 'ભૂદાન' ચળવળ શરૃ કરી હતી. ચળવળ સિમ્પલ હતી, જેેમની પાસે વધુ પડતી જમીન હોય એ સ્વેચ્છાએ જમીન વિહોણા ગરીબને થોડી-ઘણી જમીન આપે એટલે વિનોબા ભાવેએ આઝાદી પછી 'ભૂદાન' ચળવળ શરૃ કરી હતી. ચળવળ સિમ્પલ હતી, જેેમની પાસે વધુ પડતી જમીન હોય એ સ્વેચ્છાએ જમીન વિહોણા ગરીબને થોડી-ઘણી જમીન આપે આખા દેશે પડકાર જીલી લીધો અને આજે અનેક લોકો ભૂદાન વખતે મળેલી જમીન ખેડે છે. એ કામગીરી બદલ ૧૯૫૮માં વિનોબાને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો. એવોર્ડ વિજેતા તેઓ પ્રથમ ભારતીય હતા. એ પછી ડઝનબંધ ભારતીયોને વિવિધ ૬ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે આ એવોર્ડ મળ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલનો પણ સમાવેશ થાય છે\nસપ્ટેમ્બર ૧૫, ૧૯૫૯ : દૂરદર્શનની સ્થાપના\nહવે યુગ વેબ સિરિઝનો છે, મોબાઈલમાં જ ટીવી જોનારો વર્ગ વધી રહ્યો છે. પણ મનોરંજન યુગની શરૃઆત દૂરદર્શને કરી હતી. શરૃઆતમાં પ્રસારણ મર્યાદિત હતુ, ધીમે ધીમે ટેકનોલોજી સાથે ભારતના વિવિધ ભાગોમાં દૂરદર્શને દેખા દેવાની શરૃઆત કરી. દૂરદર્શન અત્યારે ૨૩ ચેનલો દ્વારા ભારતની ૯૨ ટકા પ્રજા સુધી પહોંચી વળ્યું છે. જગતનું એ સૌથી વધુ વ્યાપ ધરાવતુ ટેલિવિઝન નેટવર્ક છે. ડાયરેક્ટ ટુ હોમ સર્વિસને કારણે પણ દૂરદર્શન જોનારો વર્ગ વધ્યો છે. દીકરો આગળ જતાં પિતા કરતા મોટું નામ કરે એવો દૂરદર્શનનો કિસ્સો છે. કેમ કે શરૃઆતમાં દૂરદર્શન ઓલ ઈન્ડિયા રેડિયોનો ભાગ હતું. આજે રેડિયો કરતાં તેનું કદ ઘણુ મોટુ થઈ ચૂક્યુ છે.\nમે ૧૯૬૦ : એટલાન્ટિક પાર પહેલું ઈન્ડિયન વિમાન\nએર ઈન્ડિયાએ ૧૪ મે, ૧૯૬૦ના દિવસે મુંબઈ-ન્યુયોર્ક વચ્ચે ફ્લાઈટ શરૃ કરી હતી. વાયા લંડન થઈને બોઈંગ-૭૦૭ વિમાન ન્યુયોર્ક પહોંચ્યુ હતું. એટલાન્ટિક મહાસાગર પાર કરીને અમેરિકા પહોંચનારુ એ પ્રથમ વિમાન હતું. પોસ્ટ ખાતાએ એ ફ્લાઈટનું ખાસ કવર બહાર પાડયું હતું. ત્યારે ભારતે હજુ બોઈંગ વિમાન ખરીદવાની શરૃઆત કરી હતી અને એર હોસ્ટેસના ડ્રેસ તરીકે સાડી પણ અપનાવાઈ હતી. હવે રોજની સેંકડો ફ્લાઈટસ ભારતમાંથી પ્રવાસીઓને પરદેશ પહોંચાડે છે.\n૪ માર્ચ, ૧૯૬૧ : પ્રથમ વિમાનવાહક જહાજ મળ્યું\n૧૯૯૭માં નિવૃત્ત કરી દેવાયેલું 'આઈએનએસ વિક્રાંત' દેશનું પ્રથમ વિમાન વાહક (એરક્રાફ્ટ કરિયર) જહાજ હતું. વિશાળ દરિયાકાંઠો ધ્યાનમાં લઈને સ���કારે બ્રિટન પાસેથી જૂનું થયેલું જહાજ ખરીદી ભારતની જરૃર પ્રમાણે તેમાં ફેરફારો કર્યા હતા. ૧૯૭૧ના યુદ્ધમાં બંગાળના અખાતમાં રહેલા વિક્રાંતનો શિકાર કરવા પાકિસ્તાની સબમરીન ગાઝી નીકળી હતી. વિક્રાંતે એ ગાઝીને જ દરિયા તળિયે પહોંચાડી દીધી હતી. હવે ભારત 'આઈએનએસ વિક્રાંત' નામે જ નવું યુદ્ધજહાજ બનાવી રહ્યું છે. એ સંપૂર્ણ થશે ત્યારે વળી સ્વદેશી જહાજ બનાવ્યાનું ગૌરવ દેશવાસીઓ અનુભવશે.\n૨૦ ડિસેમ્બર, ૧૯૬૧ : દીવ-દમણ-ગોવા મુક્ત થયા\n૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી દીવ-દમણ-ગોવા પર પોર્ટુગિઝોનો કબજો હતો. ભારત સરકારની સમજાવટ પછી પણ પોર્ટુગલ સરકાર ૪૫૦ વર્ષથી ડેરો જમાવેલા એ સ્થળો ખાલી કરવા તૈયાર ન હતી. માટે ભારતે 'ઓપરેશન વિજય' નામે સશસ્ત્ર કાર્યવાહી કરીને ત્રણેય સ્થળોને આઝાદી અપાવી. ૧૫૧૦થી ભારતમાં પ્રવેશેલી પોર્ટુગિઝ સત્તા ભારતીય સેના સામે ૩૬ કલાક સુધી ટકી શકી ન હતી.\n૧૯૬૩ : દેશનો સૌથી મોટો ડેમ બન્યો\nઆજે તો ડેમ એટલે નર્મદા ડેમ એવી જ ઓળખ છે, પણ ભારતનો સૌથી મોટો ડેમ ૧૯૬૩માં બનેલો ભાખરા હતો. સતલજ નદી પર હિમાલચ પ્રદેશમાં ભાખરા બન્યો અને ૧૩ કિલોમીટર દૂર બીજો નંગલ ડેમ બન્યો. એ પ્રોજેક્ટ સંયુક્ત રીતે ભાખરા-નંગલ તરીકે ઓળખાય છે. બે પૈકી ભાખરા મોટો છે, મોટો એટલે સાડા સાતસો ફીટ ઊંચો. દુનિયાના સૌથી ઊંચા બંધોમાં તેનું સ્થાન આવે છે. ઉદ્ઘાટન વખતે જવાહરલાલ નહેરુએ ડેમને આધુનિક ભારતના ઉત્થાનનું પ્રતીક ગણાવ્યો હતો.\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટ���રાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટ��રન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટ���ી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર ���ર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15313", "date_download": "2018-06-25T00:12:08Z", "digest": "sha1:HQC4JTX443545IG5ZXQBFVCUHSWX2IBA", "length": 5160, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો\nરાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો\nભારતન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના નીરને વધાવવા માટે ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપÂસ્થત રહ્યા હતા અને રાજકોટમાં નવ કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજાયો હતો. શહેરીજનોએ ઉમળકાભેર વડાપ્ર��ાનને અવકાર્યા છે.\nPrevious Articleજીએસટીના કાળા કાયદા સામે આજે જૂનાગઢ બંધ\nNext Article જીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/2013/01/07/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%88%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8/", "date_download": "2018-06-25T00:31:09Z", "digest": "sha1:ZD2BKE4MZBE3EGNTCSCIULXQYGFQK5EG", "length": 9682, "nlines": 175, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "ગુજરાતનો ઈતિહાસ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nપાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે \nજે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.\nમહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે \nઅમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી \nઅમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય \nશર્યાતિનો પુત્રનું નામ શું હતું \nઆનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું \nઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે \nગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે \nઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો \nગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો \nગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા \nગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે \nઅશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં\nગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે \nગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે \nગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો \nગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ \nક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો \nદક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો \nક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી \nજૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું \n2 comments on “ગુજરાતનો ઈતિહાસ”\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/Detail/12-01-2018/17218", "date_download": "2018-06-25T00:07:35Z", "digest": "sha1:I2OAN7LNUEXMSJOU2WNUPPYECJBFV4PK", "length": 15972, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "IPLની હરાજી માટે ગંભીર, હરભજન અને યુવરાજે રાખી બે કરોડ રૂપિયા બેઝ - પ્રાઈસ", "raw_content": "\nIPLની હરાજી માટે ગંભીર, હરભજન અને યુવરાજે રાખી બે કરોડ રૂપિયા બેઝ - પ્રાઈસ\n૨૭ અને ૨૮ જાન્યુઆરીએ થનારા ઓકશન માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ખેલાડીઓને ૫૦ લાખથી માંડી બે કરોડ રૂપિયાની બેઝ - પ્રાઈસ રાખવાની ભારતીય ક્રિકેટ બોર્ડે આપી છૂટ : ડોપીંગ વિવાદમાં ફસાયેલો યુસુફ પઠાણ ૭૫ લાખ રૂપિયામાં ઉપલબ્ધ\nઆઈપીએલની આગામી સીઝન માટે આઠ ટીમોની પોતાના જૂના ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવાની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે ક્રિકેટરોની હરાજી બોલાશે. આ મહિનાની ૨૭-૨૮ જાન્યુઆરીએ તમામ ખેલાડીઓની હરજી થશે, જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જે ક્રિકેટરોને તેમની ટીમોએ જાળવી નથી રાખ્યા તેઓ પોતાની બેઝ પ્રાઈઝ નક્કી કરી રહ્યા છે. તાજેતરમાં જ ડોપીંગ વિવાદમાં ફસાયેલા યુસુફ પઠાણે પોતાની બેઝ પ્રાઈસ ૭૫ લાખ રૂપિયા નક્કી કરી છે.\nબેઝ પ્રાઈસ એ રકમ હોય જે ખેલાડી પોતાના માટે નક્કી કરે છે અર્થાત્ એ નક્કી કર��લી રકમ કરતા ઓછી કિંમતમાં એ ખેલાડી વેચાતો નથી. જો એક કરતા વધુ ટીમોને એ ખેલાડીમાં રસ હોય તો પછી બોલી બોલાવાની શરૂઆત થાય છે. ઘણા ખેલાડીઓની બેઝ પ્રાઈસ ટીમોને વધુ લાગે તો તે ખેલાડી વેચાતો નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂકેલા ખેલાડીઓને પોતાની બેઝ પ્રાઈસ ૫૦ લાખથી માંડી બે કરોડ રૂપિયા સુધી રાખવાનું કહ્યુ છે.\nકલકતાની ટીમે પોતાના કેપ્ટન ગૌતમ ગંભીરને જાળવ્યો નથી એવી હવે તેની પણ બોલી લાગશે. પ્રાપ્ય સમાચારો મુજબ ગંભીરે ોતાની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા રાખી છે. તો મુંબઈની ટીમના બોલર હરભજનસિંહે પણ પોતાની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા રાખી છે. યુવરાજસિંહ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ ગેઈલ અને બ્રેન્ડન મેકલમે પણ પોતાની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા રાખી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nપશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલનઃ મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું: આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની પશ્ચિમ બંગાળની વસતીના ૩૦ ટકા મુસ્લિમ મતદારો પર મીટ access_time 11:34 am IST\nમ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : હતાહતના કોઈ એહવાલો નથી. access_time 3:08 pm IST\nઅમરેલીના ચક્કરગઢ રોડ ��પર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો :કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર:લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 12:01 am IST\nગાય ચોરીનું આળ મૂકી બે દલિત યુવકોનું મુંડન કરીને ફેરવ્યાઃ યુપીના બલિયા જિલ્લાની ઘટના access_time 12:32 pm IST\nબપોરે ૧૨-૦૫ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 12:15 pm IST\n‘‘ધ બ્રેડસ્‍ટર્સ -એ ટીનએજર કાર્ટૂન્‍સ ધ હાઇસ્‍કુલ ઇયર્સ'' : યુ.એસ. માં ૧૭ વર્ષીય ઇન્‍ડિયન અમેરિકન તરૂણી માલવિકા ભટૃના છેલ્લા પાંચ વર્ષના કાર્ટુનનો સંગ્રહ : ઓનલાઇન વેચાતા આ પુસ્‍તકથી થનારી તમામ આવક ડીઝાસ્‍ટર રિલીફ માટે વાપરવાનો સંકલ્‍પ : સગીર વયની ભારતીય તરૂણીની કોઠાસૂઝ તથા કાર્ટુન કલાની થઇ રહેલી પ્રશંસા access_time 11:12 pm IST\nતામીલનાડુમાં સોરઠીસંત નદન ગોપાલજીની ૧૭પમી જન્મ જયંતિ ઉજવણી access_time 3:56 pm IST\nપશુ પક્ષીઓ માટેનું હરતુ ફરતુ અન્નક્ષેત્ર કલરવ : દાન કરો તો તેનેય સંભાળજો access_time 4:21 pm IST\nમારૂતીનગરમાં પેવરકામમાં લોટ પાણીને લાકડાઃ જયમીન ઠાકરે કામ અટકાવ્યુ access_time 4:18 pm IST\nધોરાજીમાં વિદ્યાર્થીઓને પક્ષીઓનું જતન કરવા માઙ્ગર્ગદર્શન access_time 9:34 am IST\nમોરબીમાં જમીન પર કબ્જાકેસમાં પકડાયેલ બે આરોપીઓ જામીન પર access_time 11:39 am IST\nહળવદની શાળામાં ધાબે લઇ જઇને ર૦ વિદ્યાર્થીઓને મારમાર્યો access_time 4:12 pm IST\nકુટુંબની જવાબદારી આવી પડતા વડોદરાના યુવાને ફાસો ખાધો access_time 4:55 pm IST\nકપડવંજ રૂરલ પોલીસે બાતમીના આધારે અંતિસર પાંખિયા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા આઇસરની અટકાયત કરી 7.90 લાખનો જથ્થો જપ્ત કર્યો access_time 4:58 pm IST\nટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ મારફતે અપાતા મેમોથી મુક્તિ access_time 9:28 pm IST\nફેસબુક લાવશે વીડિયો ચેટ પ્રોડકટ access_time 9:34 am IST\nશિયાળામાં પણ ગ્લેમરસ લુક access_time 1:48 pm IST\nજાપાનમાં ભારે વરસાદના કારણે 15 કલાક સુધી 430થી પણ વધુ લોકો ટ્રેનમાં ફસાયા access_time 6:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘સિકયુરીંગ અમેરિકાસ ફયુચર એકટ'': H-1B વીઝા ધારકોને આપવાના થતા ગ્રીન કાર્ડની સંખ્‍યામાં ૪૫ ટકાનો વધારો કરવાનો પ્રસ્‍તાવ કોંગ્રેસમાં રજુઃ ગ્રીન કાર્ડની રાહ જોઇને બેઠેલા પાંચ લાખ જેટલા ભારતીયોને લાભ થશે access_time 9:25 am IST\nડબલ મર્ડર માટે દોષિત પૂરવાર થયેલા ઇન્‍ડિયન અમેરિક રઘુનંદન યંદુમુરીને ૨૩ ફેબ્રુ.ના રોજ ‘‘સજા એ મોત'': ૧૦ માસની માસુમ બાળકી તથા તેના ૬૧ વર્ષીય દાદીમાની બેરહેમ હત્‍યા કરવા બદલ ૨૦૧૪ની સાલમાં મોતની સજા ફરમાવાઇ હતીઃ ઝેરનું ઇન્‍જેકશન આપી મોતને ઘાટ ઉતારી દેવાશે access_time 10:11 pm IST\nસિગારેટ આપવાની ના કેમ પાડી : લંડનમાં ૧૬ વર્ષીય સગીર કિશોરને સિગારેટ આપવાનીના પાડતા ગુજરાતી વેપારી વિજય પટેલની હત્‍યા : હુમલાખોર કિશોરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયો access_time 10:10 pm IST\nIPLની હરાજી માટે ગંભીર, હરભજન અને યુવરાજે રાખી બે કરોડ રૂપિયા બેઝ - પ્રાઈસ access_time 12:36 pm IST\nપાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે શનિવારે ત્રીજી વનડે રમાશે access_time 12:37 pm IST\nઆઇપીએલ: આ ટીમના ઉપકપ્તાનની જવાબદારી સોંપાઈ સુરેશ રૈનાને access_time 5:28 pm IST\nસન્ની લિયોની પછી બોલીવુડમાં વધુ એક પોર્નસ્ટાર કરશે એન્ટ્રી access_time 5:21 pm IST\nટાઇગર શ્રોફની 'બાગી-2' રિલીઝ થશે 30 માર્ચે access_time 5:22 pm IST\nહોટ તસ્વીરો પોસ્ટ કરી હલચલ મચાવી રહી છે ઇઝાબેલ access_time 9:35 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11750", "date_download": "2018-06-25T00:04:55Z", "digest": "sha1:3YYU56ALVENIIFCENLUYIDOQI3QIZBG2", "length": 8919, "nlines": 87, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "શાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»શાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક\nશાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક\n– રશિયામાં સેલ્ફી સામે જનજાગૃતિ\n– ઓસ્ટ્રેલિયામાં નો-સેલ્ફી ઝોન\nબાંદરા બેન્ડ-સ્ટેન્ડના દરિયા કિનારે સેલ્ફીને લીધે થયેલી દુર્ઘટનાએ બેનો ભોગ લીધો એ સાથે જ સેલ્ફીના અતિરેકના દુષ્પરિણામોના કિસ્સા બહાર આવવા માંડયા છે. ગયા વર્ષે શાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક સાબીત થયો હતો. દુનિયામાં શાર્કના હુમલામાં આઠ જણ માર્યા ગયા હતા જ્યારે સેલ્ફીને કારણે બાર વ્યક્તિ મોતને ભેટી હતી.\nભરીબંદૂક સાથે સેલ્ફી લેવાના ક્રેઝને લીધે મિસફાયર થવાથી મોત, ડુંગરની ધાર પર સેલ્ફી લેવા જતા સમતોલપણુ ગુમાવી ખાઇમાં પડવાથી મ���ત, ટ્રેનની અડફેટે, મોટરની ટક્કરથી, દરિયામાં ડુબવાથી થયેલા મોત પાછળ સેલ્ફી લેવાની ઘેલછા જ કારણભૂત બની હતી.\nઅમેરિકાના ટેક્સસના હ્યુસ્ટનમાં બંદૂક સાથે સેલ્ફી લેવા જતા ગોળી છૂટતા ટીનએજરનું મોત થયું હતું. રશિયામાં ૨૧ વર્ષની યુવતી ૯એમએમની પિસ્તોલ સાથે સેલ્ફી લેતી હતી ત્યારે ધડાકો થતા મૃત્યુ પામી હતી.\nઇન્ડોનેશિયામાં સેલ્ફી લેતી વખતે ડુંગરની ધાર પરથી ખાઇમાં જઇ પડતા એકનું મોત થયું હતું. મોસ્કો બ્રિજની પાળી ઉપર ઉભા રહી સેલ્ફી લેતો યુવક ૪૦ ફૂટ નીચે ઉથલી પડતા માર્યો ગયો હતો.\nરશિયામાં તો સેલ્ફી લેતી વખતે થયેલા અકસ્માતમાં ૧૦૦થી વધુ વ્યક્તિની જખમી થયા પછી સેલ્ફી વિરુદ્ધ જનજાગૃતિ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. રશિયામાં બે પર્વતારોહકો બોમ્બ સાથે સેલ્ફી લેતા હતા ત્યારે બોમ્બ ફાટતા બંનેના ફુરચા ઊડી ગયા હતાં.\nસ્માર્ટ ફોનથી લીધેલા સેલ્ફી પિક્ચરને કાર ડ્રાઇવ કરતી વખતે અપલોડ કરતી વખતે અમેરિકી મહિલા વાહન પરનો કાબૂ ગુમાવી બેસતા અકસ્માત થયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.\nઅમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્કમાં પ્રાણીઓ સાથે સેલ્ફી લેતી વખતે પ્રાણીઓના હુમલામાં પાંચ ટુરિસ્ટો જખમી થયા પછી નેશનલ પાર્કોમાં આ રીતે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\nઓસ્ટ્રેલિયામા ંતો અનેક જોખમી સ્થળોએ નો-સેલ્ફી ઝોન રચવામાં આવ્યા છે.\nPrevious Articleપંજાબ સરહદે ગયા વર્ષે BSF એ કુલ ૧૭૨૦ કરોડનું હેરોઇન પકડયું\nNext Article ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવી કરી હતી સાધના\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://asiatic-lion.blogspot.com/2012/11/dead-lion-found-near-talala.html", "date_download": "2018-06-25T00:41:03Z", "digest": "sha1:VXI2TR2XW4DM57UY77AXI56NCYNWCDDW", "length": 10496, "nlines": 213, "source_domain": "asiatic-lion.blogspot.com", "title": ". . . . Latest News on Asiatic Lion: Dead Lion Found near Talala", "raw_content": "\nતાલાલામાંથી સિંહણનો મળ્યો મૃતદેહ, તમામ '૧૮ નખ' સલામત\n- તાલાલાનાં ઉમરેઠી (ગીર) ગામે જંગલમાં આવેલા ડેમમાંથી મૃતદેહ મળ્યો\nચાલુ વર્ષે અપૂરતા વરસાદથી ગીરનાં જંગલ અને ગ્રામ્ય પંથકમાં ભરાતા કુદરતી પાણીનાં સ્ત્રોત ભરાયા ન હોય છુટા વિચરતા વન્યપ્રાણીઓ અને દુધાળા માલઢોર પાણી માટે આમથી તેમ ભટકતા હોય પાણીની તરસ છીપાવવા પાણીની શોધમાં નીકળેલી એક સિંહણ તાલાળાનાં ઉમરેઠી ગામે સ્થિત હીરણ-૨ જળાશયનાં પાણી સુધી પાણી પીવા પહોંચી અને અકસ્માતે ડેમનાં પાણીમાં ડુબી જવાથી સિંહણનું મોત થયેલ. પાણીમાં રહેલ સિંહણનો મૃતદેહ આજે સવારે ડેમનાં કાંઠે જોવા મળતા સિંચાઇ વિભાગ-પોલીસ અને વનવિભાગનો કાફલો રેસ્ક્યુ ટીમ સાથે હીરણ-૨ ડેમનાં પટ્ટમાં દોડી ગયો હતો.\nહિ‌રણ-૨ ડેમનાં પાણીમાં સિંહણનો મૃતદેહ તરતો હોવાનું આજે સિંચાઇ વિભાગનાં રોજમદાર વિનુભાઇ બાલુભાઇ જગડા ડેમનાં પાળા ઉપરથી પસાર થતા જોવા મળતાં અધિકારીઓ નાંઢા(વેરાવળ) પરમારભાઇ (જૂનાગઢ)ને જાણ કરતા અધિકારીઓએ વનવિભાગને જાણ કરતાં તાલાલા રેન્જનાં આર.એફ.ઓ. એ.ડી.બ્લોચ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને સિંહણનાં મોતની પ્રાથમિક તપાસ કરી ગીર પ‌શ્ચિ‌મનાં ડી.એફ.ઓ. ડો.રમેશકુમારને જાણ કરતા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવેલા.\nસાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવી પાણીમાં તરતા સિંહણનાં મૃતદેહને દોરડાથી બાંધી બહાર કાઢેલ અને પીએમ કરેલ સિંહણનું મોત બે દિવસ પૂર્વે ડૂબી જવાથી થયુ હોવાનું પ્રાથમિક અનુમાન થયેલ. સિંહણનાં મૃતદેહ ઉપર આંતરિક કે બાહ્ય કોઇ પણ પ્રકારની ઇજા જોવા મળેલ નહી અને સિંહણની ઉંમર અંદાજે પાંચથી સાત વર્ષ હોવાનું વનવિભાગે જણાવેલ હતું. સિંહણનાં મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહમાંથી વિસેરા લઇ ફોરેન્સીક લેબ જૂનાગઢ મોકલવામાં આવેલ અને સિંહણનાં મૃતદેહનો અંતિમ સંસ્કાર સાસણ ડીવીઝન ઓફીસનાં પાછળનાં ભાગે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતો.\nવન્યપ્રાણીઓનાં અકસ્માતે થતા મોત અટકાવવા વનવિભાગ સજાગતા દાખવી રહ્યું છે. ત્યારે સિંહણ ડેમનાં પાણી સુધી કેવી રીતે પહોંચી અને પાણી પીવા સિંહણ ગઇ હોય તો ડુબી ગઇ તેની પાછળ ક્યો અકસ્માત જવાબદાર છે અને પાણી પીવા સિંહણ ગઇ હોય તો ડુબી ગઇ તેની પાછળ ક્યો અકસ્માત જવાબદાર છે આ દિશામાં વનવિભાગનાં અધિકારીઓ વિશેષ તપાસ કરી રહ્યા છે.\n- સિંહણનાં તમામ '૧૮ નખ' સલામત\nસિંહણનું મોત શિકાર કરવાથી થયુ નથી. સિંહણનાં મૃતદેહમાંથી ચાર પંજાનાં ૧૮ નખ પુરેપુરા જોવા મળેલ અને ડીએફઓ ડો.સંદિપકુમાર, એસીએફ કંડોરીયા, આર.એફ.ઓ. સેવરા, આર.એફ.ઓ.બ્લોચની ઉપસ્થિતમાં સિંહણનાં મૃતદેહને નખ સાથે જ અંતિમ સંસ્કાર કરવામાં આવેલ હતાં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2013/05/10/good-bye-blr/", "date_download": "2018-06-25T00:29:51Z", "digest": "sha1:MHOVLCI5OJUF54735BON26YS4TDY4LG4", "length": 29102, "nlines": 291, "source_domain": "kartikm.wordpress.com", "title": "ગુડ બાય, બેંગ્લુરુ | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n* છેવટે¹, સમય આવી ગયો છે ‘ઇડલી-વડા, ફિલ્ટર કોફી’ અને આ બેંગ્લુરુને અલવિદા કહેવાનો અને મુંબઇના ‘વડા-પાઉં’નો ટેસ્ટ કરવાનો અને મુંબઇના ‘વડા-પાઉં’નો ટેસ્ટ કરવાનો કોઇકે હમણાં પૂછ્યું હતું કે ‘ભાઇ, તારું ફાઇનલ ડેસ્ટિનેશન ક્યાં છે કોઇકે હમણાં પૂછ્યું હતું કે ‘ભાઇ, તારું ફાઇનલ ડેસ્ટિનેશન ક્યાં છે’ મેં કહ્યું એતો પેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરે² જે નક્કી કર્યું હોય તે. મને કંઇ ખબર નથી 🙂\nમને ફિલ્ટર કોફી તો જબરી ‘મિસ’ થશે, કારણ કે હવે એ પ્રકારની કોફી દરરોજ મારે જાતે બનાવવી પડશે 😉 બીજી એક વસ્તુ દરરોજ મિસ થશે – બેંગ્લોરનું હવામાન. એમ તો મને મુંબઇની તાપમાન સેટ થયેલું જ છે, પણ બેંગ્લોરની સરખામણીમાં મુંબઇનું હવામાન ‘ક્વાડકોર પ્રોસેસર’ની સામે ‘પેન્ટિયમ ૪’ જેવું લાગે. રનિંગ પર પણ અસર થશે એવું લાગે છે, પણ ઘરની નજીકમાં નાનકડો જોગર્સ પાર્ક (અંકે પૂરા ૩૦૦ મીટરનો રસ્તો) છે એટલે વીક-એન્ડ સિવાયનું દોડવાનું સાચવી લેવાશે. વીક-એન્ડ રનિંગ માટે મુંબઇની રનિંગ કોમ્યુનિટી જોડે જોડાવું પડશે (અને પેલી NRC ની તપાસ કરવી પડશે). બેંગ્લોરની ટેક-કોમ્યુનિટી અને મિત્રો પણ મિસ થશે. મુંબઇ હજી IT વાળા માટે એટલું બધું ટેક-સેવી નથી, એટલે આજે નહી તો આવતી દસ સાલે, બેંગ્લુરુનો આંટો તો મારવો જ પડશે.\nઅને કઇ વસ્તુઓ ગુમાવવાનો મને અત્યંત આનંદ થશે\n૧. બેંગ્લોરની ઓપન ગટર્સ જોકે મુંબઇમાંય છે, તોય ઘરથી દૂર છે. અહીં મારા બેંગ્લોરના વિસ્તારમાં દરેક રોડની પેરેલલ જાય છે\n૨. બદમાશ મહાબદમાશ રીક્ષાવાળાઓ.\n૪. ભંગાર લંચ (કર્ટસી, ઓફિસ).\n૫. રવિવારે રાત્રે ડિનરમાં શું\n૬. બોરિંગ વીકએન્ડ્સ, રનિંગના કલાકો સિવાય\n૧. મને ઘરનાં શુધ્ધ-શાકાહારી-સાત્વિક બ્રેકફાસ્ટ-લંચ-ડિનર સાથે-સાથે કવિનની મસ્તીઓનું ડેઝર્ટ માણવા મળશે.\n૨. વડાપાઉં, એમ.એમ.ની બૂંદી, ભેળ, મિલાપનું ફાસ્ટફૂડ (દા.ત. કાર્તિક )વગેરે વગેરે.\n૩. લોકલ ટ્રેનની જવલ્લે જ થતી મુસાફરીઓ.\n૪. મુંબઇ સમાચાર, અને કોઇપણ ગુજરાતી છાપું. પુસ્તકોની સરળતાથી પ્રાપ્તિ વગેરે.\n૫. ચર્ચગેટ અને આપણાં ફેવરિટ મ.કા.બો. (મલાડ-કાંદિવલી-બોરીવલી)\n૬. અને, સૌથી અગત્યનું — વ્હાલી કોકી 🙂\nતો આવજો ત્યારે. આવતી પોસ્ટમાં મુંબઇની કે મુંબઇથી અપડેટ લઇને મળીએ\n¹ એમ તો ટ્વિટર પર બે અઠવાડિયાં પહેલાં નાનકડી જાહેરાત કરેલી.\n² તમે જેમાં માનતા હોવ તે, કુદરત, કિસ્મત, લક, નસીબ, તાવીજ કે પછી મિ. કાનજી.\nPosted in અંગત, દોડવું, બેંગ્લુરૂ, મુંબઇ, શોખ, સમાચાર, સ્થળ અને જળ\tઅંગતકવિનકોકીકોફીપ્રવાસબેંગ્લુરુમજાકમસ્તીમુસાફરીસમાચાર\nNext > અપડેટ્સ – ૯૧\n17 thoughts on “ગુડ બાય, બેંગ્લુરુ”\nબગીચાનો માળી કહે છે:\nઅમે હજુ આ દિવાળીમાં જ બેંગ્લુરુ જવાનો પ્લાન બનાવતા હતા અને તેમાં આપને મળવાનો પ્લાન પણ સામેલ હતો પણ… હશે, પેલા ડિરેક્ટર-પ્રોડ્યુસરને જે ગમ્યું તે ખરું…અને હવે થોડા નજીકમાં આવ્યા છો તો ત્યાં મળી લેવાશે. એમ કાંઇ ઠેકાણાં બદલવાથી તમે બચી જશો એમ ન માનતા. 🙂\nહા. હા. ચોક્કસ મળીશું. હવે, ગુજરાત આવવાનું વધુ રહેવાનું એટલે ક્યાંક ગોઠવીશું.\nનિરવની નજરે . . \nગુજરાતના પિત્રાઈ રાજ્ય/શહેરમાં આપનું ” વડ્ક્ક્મ ” છે 🙂 . . અને હવે તમને “રજનીકાંત” ને બદલે ઉમાકાંત કે રમાકાંત મળવાની સંભાવના વધુ રહેશે 😀\nચાલો કાર્તિક ભાઈ એક વાર સેટલ થઇ જાવ એટલે આપની સંપર્ક માહિતી આપશો એટલે મકાબો માં મળ્યે , વળી તમારી માટે NRC કાંદિવલી ઇસ્ટ માં ચાલી રહ્યું છે એટલે આપના દોડવાના પ્રોગ્રામ ને વાંધો નહિ આવે .\n🙂 ભાઈ…..હૃદય ને ગમ્યું…..\n તમારા લોંગ જમ્પ અને હાઇ જમ્પ ચાલુ જ છે, એમ ને આમ પણ જીવનમાં સલામતીની ભાવના આવી જાય તો વ્યક્તિગત વિકાસ રુંધાઈ જતો હોય છે એટલે કૂદકા મારે જ રાખજો. પણ તેમાં જેટલો મોકે મળે તેટલો સમય કવિનના બાળપણને માણવાનું ભૂલતા નહિ. અને હા, લદાખ તમારી યાદીમાં છે કે નહિ એ જણાવજો. 😉\nએક કંપનીએ ધર્મશાળામાં હેડ-ક્વાર્ટર બનાવ્યું છે. તો, ક્યારેક ત્યાં કામ કરવાની ઇચ્છા ખરી. અન��, અત્યારે તો વર્ક-ફ્રોમ-હોમ છે. એટલે લડાખમાં રહીએ કે લખનૌમાં – ઇન્ટરનેટ મળે એટલે બધું સરખું જ છે 😉\nહા, ભાઈ હા. આ ઇન્ટરનેટેજ દાટ વાળ્યો છેને બધો બાકી ઘરેથી જ કામ કરવામાં ફાયદો કે નુકસાન બાકી ઘરેથી જ કામ કરવામાં ફાયદો કે નુકસાન મારે પણ અત્યારે ઘરેથી જ કામ ચાલે છે અને મારો અનુભવ તો એવો રહ્યો કે જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. તમે શું માનો છો\nફાયદા અને નુકશાન બન્ને છે. સોફ્ટવેરની વાત કરીએ તો ઓફિસમાં કામ કરવાની અલગ મજા છે. ઘરેથી કામ કરીએ તો લોકોને એમ લાગે કે આ ભાઇ ઘરે જ છે ને, ચાલો ત્યાં મળતા જઇએ 🙂\nWordsmith નો વ્યવસાય તો એકદમ જ નિરાળો છે. ઘરેથી કામ કરતા હોઈએ તો ઘરવાળાને એમ જ લાગે કે આ માણસ ટાઇમપાસ કરે છે. અને ગુજરાતી પ્રકાશકો ભાવ એવા આપતા હોય છે કે ઑફિસ રાખીએ તો કપડા ઉતરી જાય\nતમારા ગુજરાતી પ્રકાશકો એવા અમારા ઇન્ડિયન ક્લાયન્ટો 😉\nઅપવાદ રૂપે હું બેંગ્લોર ને ખરેખર ખુબ યાદ કરું છુ. PG માં બનેલું ગ્રુપ, ત્યાનું વાતાવરણ , કન્નડ સોન્ગ્સ (2-3 મુવીઝ પણ ત્યાં ના લોકલ સિનેમા માં જોઈ નાખ્યા હતા ;)), ફરવા માટે ના ઘણા-બધા ઓપ્શન્સ (અમદાવાદ ની સરખામણી માં), એ ઉપરાંત કર્નાટક ના ફરવા લાયક સ્થળો અને wild-life, નોર્થ કર્નાટક નું ફૂડ, આન્ધ્ર ફૂડ, ટેક ઈવેન્ટ્સ, આઇસ્ક્રીમ્સ, ફ્રુટ-જ્યુસ, “foo” – સાગર માં મસાલા ડોસા અને કોપ્પી 🙂 વીકએન્ડ્સ માં ફૂલટું જલસા..\nખરાબ વસ્તુ ઓ માં રિક્ષાવાળા, ટ્રાફીક, ત્યાના લોકો ની નોર્થ-સાઉથ ની બબાલો-અદેખાઈ અને અમદાવાદ આવવા માટે કરવી પડતી લાંબી મુસાફરી 🙂\nહવે ફરી 10-15 દિવસ ની મુલાકાત લેવાની ઈચ્છા થઇ રહી છે 🙂\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2014/04/29/sandesh-sunny-n-spain/", "date_download": "2018-06-25T00:21:51Z", "digest": "sha1:TQAVR2E4BNOSO3I2APCVSAZVWRXHZZ3G", "length": 21403, "nlines": 201, "source_domain": "kartikm.wordpress.com", "title": "સંદેશ, સની અને સ્પેન | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nસંદેશ, સની અને સ્પેન\nએપ્રિલ 29, 2014 ~ કાર્તિક\n* હવે આમાં પહેલી બે બાબતોને છેલ્લી બાબત જોડે કંઇ સંબંધ નથી, પણ આ ત્રેય વસ્તુઓની વાત નીકળી છે તો કરી જ દઇએ. સંદેશવાળાઓએ સનીના ૨૦૧૨ના ફોટા છાપ્યા. છાપ્યા તો ભલે છાપ્યા, પણ વોટ્સએપમાં ફરતી બાબતોની ચકાસણી વગર મસાલા સમાચાર તરીકે છાપ્યા આવડું મોટું છાપું કંઇ ક્રોસચેક ન કરી શકે આવડું મોટું છાપું કંઇ ક્રોસચેક ન કરી શકે હવે, ગુ.સ. કે ટી.ઓ.આઇ. હોય તો સમજી શકાય. દિ.ભા.ની વેબસાઇટ હોય તો સમજી શકાય. પણ, હવે આ જમાતમાં સંદેશ હવે, ગુ.સ. કે ટી.ઓ.આઇ. હોય તો સમજી શકાય. દિ.ભા.ની વેબસાઇટ હોય તો સમજી શકાય. પણ, હવે આ જમાતમાં સંદેશ એના કરતાં તો ગુ.સ. v/s સંદેશની પેલી લડાઇની મજા અલગ હતી. લખી રાખો કે, આવતી કાલે કે પરમ દિવસે ગુ.સ. આ વિશે કંઇ નવું લઇને આવશે (અથવા છાપશે કે સંસ્કારી ઘરોમાં વંચાતુ હોવાથી અમે આવું કંઇ છાપતા નથી, એ વાત અલગ છે કે તેને કોઇ વાંચતું ન���ી ;)) સનીએ પણ ટ્વિટરમાં સ્પષ્ટતા કરીકે જરા જોઇને તો છાપો. સંદેશને સંદેશો પહોંચ્યો હોય તો સારી વાત છે\n* સ્પેન એટલા માટે વચ્ચે આવ્યું કે આ લખી રહ્યો છું ત્યારે ટેકનિકલી હું સ્પેનમાં માટે તૈયાર થતો હોવો જોઇતો હતો, પણ હજુ અહીં જ છું એટલે મારી ટીમની મુલાકાત હવે વિકિમેનિઆમાં જ થશે 🙂 સારા એવાં પદાર્થપાઠ આ છેલ્લાં અઠવાડિયામાં શીખવા મળ્યા છે, એ વાત સારી છે. કાલે કવિનનું પરિણામ અને બે દિવસ પછી તેનાં સ્વિમિંગનું પરિણામ – આ બન્ને બાબતોમાં હું હાજર રહી શકીશ એટલું પોઝિટિવ ગણીને અત્યારે તો આ પોસ્ટ પૂરી કરુ છું.\nPosted in અંગત, કવિન, સમાચાર\tઅંગતકવિનગુજરાત સમાચારદિવ્ય ભાસ્કરવિકિમેનિઆસંદેશસનીસ્પેન\n< Previous ભૂલાયેલો શોખ: સંગીત\n3 thoughts on “સંદેશ, સની અને સ્પેન”\nબગીચાનો માળી કહે છે:\nસંદેશમાં પહેલા પાને એ ફોટો જોઇને મને ઘણુ આશ્ચર્ય થયું હતું કે દિ.ભા. ની વેબસાઇટ પર દેખાતા ફોટો અહી પહેલા પાને કઇ રીતે હોઇ શકે\nનોંધ: અમે ગુ.સ. વાંચતા નથી.\nનોંધની નોંધ: આ ન વાંચવાના કારણોમાં સૌથી મોટો દોષ માહિતીનો નથી, પ્રિન્ટીંગ ક્વોલીટીનો છે અમને સવાર-સવારમાં હાથ કાળા કરવામાં અને 3D જેવા દેખાતા 2D ફોટો જોવામાં અમને કોઇ રસ નથી. 🙂 સંસ્થા ખાસ નોંધ લે કે અમે દિ.ભા. પ્રત્યે પણ વધુ હકારાત્મક વલણ ધરાવતા નથી.\nધવલ સુધન્વા વ્યાસ કહે છે:\nથોડા સમયથી મોબાઈલની ન્યુઝહન્ટ એપમાં સંદેશના સમાચારો વાંચું છું તો દ્લાઅર્ગીક વખતે દિવ્ય ભાસ્કર વાંચતા હોવાનો ભાસ થાય છે. સમાચારની ભાષા, એ જ અસ્પષ્ટ ભાષાંતર, શબ્દશ: અંગ્રેજી કે હિંદીમાંથી અક્ષરશ: અનુવાદ કરેલું લાગે તેવું, એના પરથી હું વિચાર કરતો હતો કે કદાચ દિ.ભા.ના બિનગુજરાતી પત્રકારો કે સમાચારના અનુવાદકોએ સંદેશ જોઈન કર્યું હશે.તમારી પોસ્ટ વાંચીને ખાતરી થઈ ગઈ કે એવું જ છે…\nઅને, આજે જ સવારે ચા પર ચર્ચામાં શ્રીમતીજીએ સવાલ ઉઠાવ્યો કે જે સમાચાર અંગ્રેજી સમાચારપત્રોમાં આવે (વાંચો: મસાલા કે વિચિત્ર પ્રકારના) એ ગુજરાતી સમાચારપત્રોમાં બીજા દિવસે કેમ આવે છે જવાબ: ભાષાંતર કરતા થોડી વાર તો લાગે ને જવાબ: ભાષાંતર કરતા થોડી વાર તો લાગે ને\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/90", "date_download": "2018-06-24T23:49:12Z", "digest": "sha1:PRP6UFR3QPGRCG237ILVRR22OCKBNSXX", "length": 4390, "nlines": 63, "source_domain": "anadimukta.org", "title": "અલ્યા ! તું માંદો છે કે શું ? | Prasang | anadimukta.org", "raw_content": "\n તું માંદો છે કે શું \n તું માંદો છે કે શું \nગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ મુક્તો ઉપર આશિષ વરસાવતાં હસ્ત મસ્તકે મૂકતા હતા. એમાં એકાએક એક મુક્તનું કાંડું ઝાલી કહ્યું, “અલ્યા તું માંદો છે કે શું તું માંદો છે કે શું તને તાવ આવ્યો લાગે છે.” પેલા મુક્તરાજ તો બે હસ્ત જોડી દંગ જ બની ગયા કે મેં તાવ આવ્યાની વાત કોઈને નથી જણાવીને ગુરુવર્ય પ.પૂ. બાપજી તો મને સ્પર્શતાં જ માંદગીને જાણી ગયા.મુક્તરાજ વિચારતા હતા ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને બોલાવ્યા ને કહ્યું, “આ માંદો પડ્યો છે માટે એની સારવાર કરાવો. ” અને તે સમર્પિત સેવકને ઓરો બોલાવી કહ્યું, “તારે તમતમાર જે જમવું હોય તે સંતોને કહેજે ને ટાઇમે ગોળી લઈ લેવી.”\nગુરુવર્ય પ.પૂ. બાપજી દર્શન આપી ઊભા થયા ને ચાલતાં રસ્તામાં બીજા એક સમર્પિત સેવકને બોલાવી કહ્યું, “પેલો માંદો છે એની ટાણે ટાણે સેવા કરજે; એને તકલીફ ના પડે.”\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15712", "date_download": "2018-06-25T00:04:11Z", "digest": "sha1:25J3ULDAYSJQXBQ2Y7ENNQESN4TFSBL7", "length": 5450, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો\nનાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો\nબીજા સોમવારની પૂર્વસંધ્યાએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સોમનાથ આવી પહોચી સહપરીવાર સાથે મંદિરે જઇ સોમનાથ મહાદેવને જળાભિષેક સાથે પૂજા-અર્ચન કરી રાજયના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.\nPrevious Articleસુત્રાપાડાના ટીમડીમાં શિકાર માટે દિપડાએ છલાંગ લગાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં ચોંટી ગયો \nNext Article ગીરનાર કમંડળ કુંડના બ્રહમલીન મહંત શ્રી.પુ.અમૃતગીરીબાપુની પુણ્યતિથીએ ભવ્ય ભંડારા મહોત્સવમાં હજારો સાધુ સંતો ઉમટી પડયા\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુ��ાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/couple-madhya-pradesh-left-100-crore-property-become-jain-saint-035288.html", "date_download": "2018-06-25T00:26:19Z", "digest": "sha1:UUJ63EP6K4GLTP4M6B2QJRBJ65A5JHNY", "length": 8249, "nlines": 111, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંત બનવા 3 વર્ષની પુત્રી,કરોડોની સંપત્તિનો ત્યાગ કરશે દંપતી | couple madhya pradesh left 100 crore property become jain saint - Gujarati Oneindia", "raw_content": "\n» સંત બનવા 3 વર્ષની પુત્રી,કરોડોની સંપત્તિનો ત્યાગ કરશે દંપતી\nસંત બનવા 3 વર્ષની પુત્રી,કરોડોની સંપત્તિનો ત્યાગ કરશે દંપતી\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nફિગર ખરાબ થવાની બીકે શહેરની માતાઓ સ્તનપાન નથી કરાવતી\nમંદસૌર ફાયરિંગઃ પોલિસ, CRPFને ક્લિન ચિટ, ફાયરિંગ સિવાય વિકલ્પ નહિ\nદલિત સંગઠનોનો લેટરલ એન્ટ્રી મુદ્દે સરકારને 30 ઓગસ્ટ સુધીનો સમય\nવૈભવ-વિલાસની જિંદગી જીવવા માટે આજે લોકો શું નથી કરતા એવા જમાનામાં એક દંપતી એવું છે, જે આ સર્વે છોડી સંન્યાસ લેવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશના આ જૈન દંપતી પાસે કરોડોની સંપત્તિ છે, પરંતુ તેમની ઇચ્છા સંત બનવાની છે અને આ કારણે જ તેમણે વિશ્વના તમામ મોહનો ત્યાગ કરવાનું નક્કી કર્યું છે. આ બંનેની એક પુત્રી પણ છે.\n100 કરોડની સંપત્તિના માલિક\nમધ્યપ્રદેશના નીમચ શહેરના રહેવાસી સુમિત રાઠોડ અને તેમની પત્ની અનામિકાએ સંત બનવાનો નિર્ણય લીધો છે. આ બંનેના નામે નીમચમાં 100 કરોડથી વધુની સંપત્તિ છે. નીમચમાં સુમિતના પરિવારનો ઘણો મોટો વેપાર છે. સુમિતે લંડનથી બિઝનેસમાં ડિપ્લોમા કર્યું છે, તેમણે 2 વર્ષ લંડનમાં જ નોકરી કરી હતી અને ત્યાર બાદ ફેમિલી બિઝનેસ સંભાળવા ભારત આવ્યા હતા. તેમની કંપનીની વેલ્યુ 100 કરોડથી વધુ છે અને લગભગ 100 કર્મચારીઓ તેમના હાથ નીચે કામ કરે છે.\nઅનામિકાના પિતા પૂર્વ ભાજપ અધ્યક્ષ\nઅનામિકાનો પરિવાર પણ ખાસો પ્રતિષ્ઠિત છે. તેમના પિતા અશોક ચંડાલિયા ચિત્તોડગઢ, ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. અનામિકા પોતે એન્જિનિયર છે અને લગ્ન પહેલા તેઓ પણ નોકરી કરતા હતા. તે સમયે તેમનો પગાર લાખોમાં હતો. લગ્ન બાદ અનામિકાએ નોકરી છોડી દીધી હતી.\n3 વર્ષની પુત્રીને છોડવા તૈયાર છે દંપતી\nસુમિત અને અનામિકાની ત્રણ વર્ષની પુત્રીને પણ તેઓ છોડવા તૈયાર છે. બંનેના પરિવારજનોએ તેમને સમજાવવાના અનેક પ્રયત્નો કરી જોયા છે અને આમ છતાં બંને પોતાના નિર્ણય પર અડીખમ છે. આ દંપતીનું કહેવું છે કે, તેમને આત્મકલ્યાણનો બોધ થઇ ગયો છે અને આ જ કારણે તેમણે સંત બનવાનો નિર્ણય લીધો છે. સુમિત અને અનામિકા 23 સપ્ટેમ્બરના રોજ સુરતમાં દીક્ષા લેશે.\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11753", "date_download": "2018-06-25T00:08:15Z", "digest": "sha1:UUDGHIWX3VIU6BLCZLFIAHKRP52R37ZC", "length": 9243, "nlines": 87, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવી કરી હતી સાધના", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવી કરી હતી સાધના\n૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવી કરી હતી સાધના\n– આજે ૧૨ જાન્યુ.ના સ્વામી વિવેકાનંદ જયતી\n– ગિરનાર, સક્કરબાગ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી\nસોમનાથ મંદિરની ખંડિત હાલત જોઇ સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠયું હતું\nઆવતીકાલે તા. ૧૨ના જાન્યું.ના સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી થશે. ત્યારે સ્વામીજીની યાદો જૂનાગઢ સાથે પણ જોડાયેલી ચે. તેઓ ૧૮૯૨ના વર્ષમાં જૂનાગઢ આવ્યા હતા અને ગિરનાર, સક્કરબાગની મુલાકાત લઇ જટાશંકર વિસ્તારમાં રોકાઇ સાધના કરી હતી. આ ઉપરાંત સોમનાથ મંદિરની ખંડિત હાલત જોઇ સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠયું હતું.\nગિરનાર, સક્કરબાગ સહિતના સ્થળોની લીધી હતી મુલાકાત, સોમનાથ મંદિરની ખંડિત હાલત જોઇ સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠયું હતું\nઉઠો, જાગો અને ધ્યાય પ્રાપ્તી સુધી મંડયા રહો. સહિતના સુત્રો તતા યુવાનોની ચેતના જાગૃત કરતા પ્રવચનો આપનાર સ્વામી વિવેકાનંદજીની આવતીકાલે તા. ૧૨ જાન્યુઆરીના જયંતિ ઉજવવામાં આવશે.\nસ્વામી વિવેકાનંદની યાદો જૂનાગઢ સાથે પણ જોડાયેલી છે. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પૂર્વ ૧૮૯૨માં સ્વામીજી જૂનાગઢની મૂલાકાતે આવ્યા હતા અને તે સમયે પ્રથમ તેઓ કાળવા ચોક કાંઠે આવેલા પ્રવેશ પુરીમાં ઉતર્યા હતા. બાદમાં જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઇ તેમને ત્યાંથી પોતાના રહેણાંક ફરાસ ખાનામાં લઇ ગયા હતા.\nસ્વામીજીએ જુનાગઢ આવી ગિરનાર સક્કરબાગની મુલાકાત લીધી હતી અને જટાશંકર મંદિર વિસ્તારમાં રોકાણ કરી સાધના પણ કરી હતી. બાદમાં તેઓએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ખંડીત મંદિર જોઇ તેઓનું હૃદય દ્રવી ઉઠયું હતું.\n૧૮૯૩માં સ્વામીજીએ શિકાગોમાં પ્રવચન બાદ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી પરંતુ ૧૮૯૨માં જ્યારે તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે અંગ્રેજો દ્વારા તેઓની જાસુસી થતી હતી. એટલે તેઓ ૧૮૯૨માં જૂનાગઢ આવયા તેનો ઇતિહાસમાં ઉલ્લેક જોવા મળે ચે. પરંતુ ચોક્કસ તારીક મળતી નથી. બાદમાં મુંબઇ ગયા બાદ તેનો પત્ર વ્યવહાર થયો હતો. તેવો ઉલ્લેખ થયેલો છે.\nઆમ ઇ.સ. ૧૮૯૨માં સિદ્ધક્ષેત્ર ગણાતા ગિરનાર ક્ષેત્રમાં આવ્યા બાદ ૧૮૯૩ના વર્ષમાં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો.\nPrevious Articleશાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક\nNext Article ભારત-ચીન સરહદે પ્રથમવાર મહિલા સૈનિકો તૈનાત કરાશે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15317", "date_download": "2018-06-25T00:10:18Z", "digest": "sha1:JC4T7PE6EAC7V3ONLQQSZ3BAEPJ2BARU", "length": 5162, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ\nજીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ\nજીએસટીનો અમલ થશે તો નાના મોટા વેપારીઓની આર્થિક મુશ્કેલી વધી જશે ત્યારે જીએસટીના કાળા કાયદાનો ભારે વિરોધ ઉઠી રહ્યો છે. આ દરમ્યાન આજે જીએસટીના મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં કેન્ડલમાર્ચનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.\nPrevious Articleરાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો\nNext Article રાજકોટમાં ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%8F%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AB%87%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE-%E0%AA%AB/", "date_download": "2018-06-24T23:57:16Z", "digest": "sha1:224YGTAVCZFZA27REGTCLEDZGDAOPHNC", "length": 5591, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "એટ્રોસીટીના કેસમાં સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhidham એટ્રોસીટીના કેસમાં સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ\nએટ્રોસીટીના કેસમાં સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ\nગાંધીધામઃ આ કામે બનાવનો ટુંકી વિગત એવી છે કે ફરીયાદી બેન રાજીબેન કાળીદાસ સેનાની(દલીત) રહે. પ્લોટ નં.પ૯/૮૦ વોર્ડ ૧ર બી ગાંધીધામ વાળાએ ગુ.ર.નં.૩૧૦/૧પથી તા.૦ર-૦પ-૧૪ના રોજ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ આપેલ કે તા.૦ર-૦પ-૧૪ના ર વાગ્યાના સામે બનાવ બનેલ અને આ કામના આરોપીઓ નામે બબીતા શૈલેન્દ્રસિંહ અને તેનો પતિ શૈલેન્દ્રસિંહ રાજપુત જેઓએ ફરીયાદીની દિકરી પાસેથી રૂ.૧ લાખનો ચેક, એક લાખ રોકડા અને રૂ.૭પ૦૦૦/- એમ કુલ રૂ.ર લાખ પંચોતેર હજાર ઉછીના લીધેલ.સબબ ફરીયાદ થવા આઈપીસીની કલમ ૩ર૩,પ૦૪,પ૦૬(ર), ૧૧૪ હેઠળ ફરીયાદ નોંધવામાં આવેલ. અને કલમ૩(૧)(૧૦) હેઠળ જે કસ સેશન્સ કોર્ટમાં કમીટ થતાં સ્પે.એટ્રો ૧૭/૧૭થી કેસ ચાલેલ જેમાં આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદી પક્ષે સાબીત કરેલ હોઈ આરોપીઓને આઈપીસીની કલમ પ૦૬ અને એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(૧૦)માં આરોપીઓને ૩-૩ વર્ષની કેદની સજા અને ૩૦૦૦ રૂ.નો દંડના ભરેતો ૯ માસની વધારાની કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ(ડી.આર.ભટ્ટ)સાહેબની કોર્ટેે સરકાર તરફે વકીલ હિતેષી પી.ગઢવી રહેલ હતા.\n‘મુરતીયાઓ’ની જાહેરાત મુદ્દે ગુજરાતમાં ‘થોભો-રાહજુઓ’નો તાલ\nવ્યાજખોરો વિરૂદ્ધ આકરા પગલાં ભરવા ગાંધીધામ બ્રહ્મસમાજે કરી માંગ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2014/02/19/%E0%AA%8F%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%87-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AA%AE%E0%AA%B0%E0%AB%80%E0%AA%9D/", "date_download": "2018-06-25T00:32:18Z", "digest": "sha1:C4U6TCSYYTCTD43M7YMVSNG5HYTKIFKL", "length": 3961, "nlines": 109, "source_domain": "kjthaker.wordpress.com", "title": "એવો કોઇ દિલદાર/ગઝલ/’મરીઝ’ | આપણું વેબ વિશ્વ", "raw_content": "\nએવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,\nઆપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.\nહમદર્દ બની જાય જરા સાથમાં આવે,\nઆ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે \nશું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ\nજે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.\nએ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો,\nકહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.\nવાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,\nએક વાત કરે એમાં ઘણી વાત છૂપાવે.\nરડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,\nને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.\nછે મારી મુસીબતનું ‘મરીઝ’, એક આ કારણ,\nહું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/16408", "date_download": "2018-06-25T00:09:36Z", "digest": "sha1:BXP4ZCFGJYJP22M7FXGHYJ2RC2JIWRGE", "length": 5491, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો\nજૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસ સમિતિનાં નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો\nજૂનાગઢ શહેર (જીલ્લા) કોંગ્રેસનાં સ���ગઠનને એક નવી જ દિશામાં લઈ જવાની પહેલ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં અધ્યક્ષ સ્થાને નવનિયુકત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો.\nPrevious Articleજૂનાગઢ શહેરમાં નવરાત્રીની ભારે ધુમ – રાસ-ગરબાનાં યોજાયાં કાર્યક્રમો\nNext Article પાક વિમા પ્રશ્ને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનું લડતનું રણશીંગુ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B2_(%E0%AA%A4%E0%AA%BE._%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A6)", "date_download": "2018-06-25T00:24:24Z", "digest": "sha1:EZJ2YQ7VQZV4CXPPWS6UFMJSLEPFZJQW", "length": 6190, "nlines": 146, "source_domain": "gu.wikipedia.org", "title": "જંત્રાલ (તા. બોરસદ) - વિકિપીડિયા", "raw_content": "\nગુજરાત અને ભારતમાં સ્થાન\nસમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)\nસગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી\nમુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન\nમુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા,\nજંત્રાલ (તા. બોરસદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા બોરસદ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. જંત્રાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\nબોરસદ ���ાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન\nઅક્ષાંશ રેખાંશ ચકાસણી બાકી\nઅક્ષાંશ રેખાંશ સુધારણા અભિયાન\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૯ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ ૧૮:૩૭ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/navratri-garba-tutorial-learn-kutchi-garba-035354.html", "date_download": "2018-06-25T00:23:38Z", "digest": "sha1:CAX26B2W35LOUPTU6CIITK3VVEHQDQS5", "length": 7165, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: કચ્છી ગરબાના થોડા હટકે સ્ટેપ્સ શીખો અહીં | navratri garba tutorial learn kutchi garba - Gujarati Oneindia", "raw_content": "\n» Video: કચ્છી ગરબાના થોડા હટકે સ્ટેપ્સ શીખો અહીં\nVideo: કચ્છી ગરબાના થોડા હટકે સ્ટેપ્સ શીખો અહીં\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\n25 માર્ચે રામનવમી, આ ઉપાયો દ્વારા મેળવો તમામ સંકટમાંથી છૂટકારો\nબમણી સફળતા મેળવવા નવરાત્રી દરમિયાન કરો 'સિદ્ધ કુંજીકા સ્ત્રોત'નો પાઠ\nનવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...\nઆજે નવરાત્રીનો બીજો દિવસ છે. ખેલૈયાઓ મન મુકીને નવરાત્રીનો આનંદ લઈ રહ્યા છે. જો તમને હજુ પણ ગરબા કરતા નથી આવડતા તો વનઇન્ડિયા ગુજરાતી તમારી આ મુંઝવણને દુર કરી શકે છે. અહીં અમે તમને ગરબાના નવા નવા અને સરળ સ્ટેપ શીખવાડીશું, એ સરળ સ્ટેપ જોઈને તમે સરળતાથી ગરબા રમી શકશો. જેમ આપણી બાર ગાવે બોલી બદલાય છે, તેમ દરેક પ્રદેશના ગરબા રમવાની રીત પણ બદલાય છે. તો આજે અમે તમને કચ્છી ગરબાના સ્ટેપ શીખવાડીશું. કચ્છના લોકો સામાન્ય રીતે આવી સ્ટાઇલથી ગરબા રમતા હોય છે. તમે પણ આ ગરબા સ્ટાઇલ શીખી, આ નવરાત્રીએ તમારા મિત્રો સાથે કચ્છી ગરબા રમવાનો આનંદ માણી શકો છો.\nનવરાત્રીના નવે દિવસો ખૈલાયોઓ ગરબા રમવા માટે નવી નવી રીતો શોધતા હોય છે. એકલા અથવા તો ગૃપમાં જ્યારે ગરબા રમવાની વાત આવે ત્યારે ઘણીવાર એકના એકસ્ટેપ કરીને કંટાળો આવતો હોય છે. આ વર્ષે તમે વનઇન્ડિયા ગુજરાતીની નવરાત્રી સ્પેશયલ સીરિઝમાં બેઝિક ગરબાથી માંડીને ગરબાના એડવાન્સ ફોર્મ સુધી બધુ જ શીખવીશું. અમે અત્યાર સુધીમાં દોઢિયું, ત્રણ તાળી અને એડવાન્સ સનેડાના સ્ટેપ શીખવાડી ચુક્યા છીએ. જો તમે હજુ પણ વધારે હટકે ગરબા કરવા માંગો છો, તો કચ્છી સ્ટાઇલના ગરબાનો આ વીડિયો જુઓ અહીં..\nnavratri navratri video video garba kutch gujarat નવરાત્ર�� નવરાત્રી વીડિયો વીડિયો ગરબા કચ્છ ગુજરાત\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nઅનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=070299e33631313036", "date_download": "2018-06-25T00:24:51Z", "digest": "sha1:A5UJUXZ623K2WGMIZJUC4TDFCCEUDHKS", "length": 4029, "nlines": 34, "source_domain": "www.nobat.com", "title": "ગાયક આદિત્ય નારાયણની ધરપકડ", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nગાયક આદિત્ય નારાયણની ધરપકડ\nમુંબઈ તા. ૧૩ઃ સિંગર અને ટેલિવિઝન હોસ્ટ આદિત્ય નારાયણની મુંબઈની વર્સોવા પોલીસે એક અકસ્માતની ઘટનામાં ધરપકડ કરી છે. તેની કારથી એક ઓટો રિક્ષાને ટક્કર વાગી હતી. જેના કારણે રિક્ષાચાલક અને મહિલા યાત્રી ઘાયલ થઈ હતી.\nતે પછી વર્સોવા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, જો કે તેને ગણતરીના કલાકોમાં જ જામીન મળી ગયા. આદિત્યનારાયણની કાર દ્વારા અંધેરીના લોખંડવાલા સર્કલ નજીક એક ઓટોરિક્ષાને ટક્કર વાગી હતી. વર્સોવા પોલીસે તેના પર આઈપીસીની કલમ ર૭૯ અને ૩૩૮ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. સિંગર આદિત્ય નારાયણ જાણીતા પ્લેબેક સિંગર ઉદીત નારાયણનો દીકરો છે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%93/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9D/", "date_download": "2018-06-25T00:30:52Z", "digest": "sha1:SCUPCQ2W45W5SZNFVWWAQ2JGCZV5VAZP", "length": 8626, "nlines": 124, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "સુભાષચંદ્ર બોઝ | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nસુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ – ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.\n૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.\nનેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.\nનેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોસ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.\nપ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.\nપોતના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/-%E0%AA%A4%E0%AA%B5", "date_download": "2018-06-25T00:42:21Z", "digest": "sha1:OLU45PIKMIXYPDYHL3UTB44E6LZG6NPX", "length": 3377, "nlines": 79, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "-ત્વ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\n-ત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવિશેષણ પરથી ભાવવાચક ન૰ નામ બનાવતો પ્રત્યય. જેમ કે, જડત્વ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://anadimukta.org/prasangs/view/95", "date_download": "2018-06-24T23:52:13Z", "digest": "sha1:4Q4OKAF4SUOHR6HFGDYTNMJR3OQJ55FW", "length": 4913, "nlines": 64, "source_domain": "anadimukta.org", "title": "સંતો ! આપણે સત્સંગ માટે ખૂબ ફરવું | Prasang | anadimukta.org", "raw_content": "\n આપણે સત્સંગ માટે ખૂબ ફરવું\n આપણે સત્સંગ માટે ખૂબ ફરવું\n૨જી એપ્રિલ, ૨૦૧૭ રવિવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રાજકોટ ખાતે વિચરણ હતું. સવારે ૬:૩૦ વાગે ગુરુવર્ય પ.પૂ. બાપજી ધ્યાન-પૂજા વગેરે પૂર્ણ થયા બાદ અલ્પાહાર કરતા હતા. તે દરમ્યાન રાજકોટનાં સ્થાનિક પૂ. સંતો દર્શન કરવા માટે પધાર્યા.\nઅલ્પાહાર જમાડતાં પૂ. સંતો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજકોટના સત્સંગ તેમજ હરિભક્ત સમાજની સત્સંગની દ્રઢતા અંગે જણાવી રહ્યા હતા.\nત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને શીખ આપતા કહ્યું, “સંતો આપણે સત્સંગ માટે ખૂબ ફરવું ને બધાયને સત્સંગ કરાવવો, આ મળેલા મહારાજનું સવરૂપ ઓળખાવવું. જો બિચારા જીવને મહારાજનું સ્વરૂપ ઓળખાઈ જાય તો એના જન્મમરણનાં ફેર બંધ થઇ જાય અને છેલ્લો જન્મ થઇ જાય, આત્યંતિક કલ્યાણ થઇ જાય. એના માટે જ મહારાજ તમને અને અમને બધાયને લાવ્યા છે. માટે ક્યારેય નવરા બેસી ન રહેવું. જો નવરા બેસી રહીએ તો મહારાજ આપણી ઉપર રાજી ન થાય. મહારાજની સંતોને આજ્ઞા છે કે, ‘હે સંતો આપણે સત્સંગ માટે ખૂબ ફરવું ને બધાયને સત્સંગ કરાવવો, આ મળેલા મહારાજનું સવરૂપ ઓળખાવવું. જો બિચારા જીવને મહારાજનું સ્વરૂપ ઓળખાઈ જાય તો એના જન્મમરણનાં ફેર બંધ થઇ જાય અને છેલ્લો જન્મ થઇ જાય, આત્યંતિક કલ્યાણ થઇ જાય. એના માટે જ મહારાજ તમને અને અમને બધાયને લાવ્યા છે. માટે ક્યારેય નવરા બેસી ન રહેવું. જો નવરા બેસી રહીએ તો મહારાજ આપણી ઉપર રાજી ન થાય. મહારાજની સંતોને આજ્ઞા છે કે, ‘હે સંતો મુઠ્ઠી અનાજ જમી શકો એટલી પણ તમારામાં શક્તિ હોય ત્યાં સુધી બેસી ન રહેતા, ખૂબ સત્સંગ કરાવજો.’ માટે આપણે ખૂબ વિચરણ કરવું, ખૂબ ફરવું ને બધાય જીવોને સત્સંગ કરાવવો તો મહારાજનો કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવાનો સંકલ્પ પૂરો થાય.”\nવ્હાલા હરિકૃષ્ણ મહારાજનું પ્રગટભાવે જતન.\n23-Jun-2018 દિવ્યભાવે જતન / સર્વે પ્રકારે જતન\nશ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.\nપ્રતિષ્ઠિત ડૉક્ટરને વ્યસન છોડાવ્યું.\nઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNzc%3D-58915226", "date_download": "2018-06-25T00:38:15Z", "digest": "sha1:TTD6LEBKFB3ZU2XB4HH5PUB7CJRBBQGX", "length": 3453, "nlines": 81, "source_domain": "www.gujaratmirror.in", "title": "આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nઆર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ\nશહેરના માર્કેટ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતા અને બારદાનનો ધંધો કરતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી માધાપર ચોકડી પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં ખસેડાયો છે.\nજાણવા મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતાં મુકેશ ભરતભાઈ ગજેરા ઉ.વ.27 નામના ભાનુશાળી યુવાને ગઈ કાલે બપોરે માધાપર ચોકડી પાસે પુલ ઉતરતા રસ્તે ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે સીવીલમાં ખસેડાયો છે. પ્રાથમીક તપાસમાં મુકેશ બે ભાઈ બે બહેનમાં મોટો અને અપરણીત છે તથા આજી ડેમ પાસે માન સરોવર પાર્કમાં બારદાનનો ધંધો કરે છે આર્થિક ભીસથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/10/blog-post.html", "date_download": "2018-06-25T00:07:42Z", "digest": "sha1:PQVUPY455UGNN35TPUHAJLQKTGMI4FVB", "length": 38959, "nlines": 210, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : સાપ અંગે ગેરમાન્યતાઓ", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : સાપ અંગે ગેરમાન્યતાઓ\nબધા જ દેશોમાં સાપ વિશે અન્ધશ્રદ્ધાઓ, માન્યતાઓ–ગેરસમજો પ્રવર્તે છે. એટલું �� નહીં, આવી માન્યતાઓ, ગેરસમજોને લઈને તેઓ સાપને મનુષ્યજાતિનો મોટો દુશ્મન માને છે અને તેને જોતાંવેંત મારી નાંખવાનું ઝનુન રાખે છે. સાપ વિશે લોકોને તમે ગમે તેટલું સમજાવો, સચોટતાથી, સંપૂર્ણ વૈજ્ઞાનિક તથ્યોસભર જાણકારી આપો, પ્રત્યક્ષ અનુભવો કરાવો; છતાં તેઓ તમારી અમુક બાબતો સ્વીકારતા નથી. આ અંગે સાચી માહિતી આપતાં પુસ્તકો, ફીલ્મ શૉ, વ્યાખ્યાનો, ટીવી કાર્યક્રમો વગેરે મહત્વનો ભાગ ભજવી શકે છે. હજારો વર્ષો જુના આપણા ધર્મગ્રંથોથી લઈ આજપર્યન્તના સાહિત્યમાં, અરે આપણી ફીલ્મો, ટીવી સીરીયલો, ટીવી સમાચારો વગેરે પણ આવી દન્તકથાઓને અને ખોટી માહિતીઓ ફેલાવવાનાં પ્રબળ માધ્યમો છે. અત્રે આપણે આપણા દેશ અને વિદેશમાં સાપ વિશેની કેવી માન્યતાઓ પ્રવર્તે છે તે જાણીશું અને તેને ચોક્કસાઈભરી માહિતી દ્વારા ખંડીત કરીશું.\n1. સાપ દુનિયામાં બધે જ જોવા મળે છે :\nઆ વાત સાચી નથી. સાપ ઠંડા લોહીવાળા જીવ છે. તેથી તેઓ સહ્ય વાતાવરણમાં જ રહી શકે છે. બારેમાસ બરફથી ઢંકાયેલી રહેતી જમીન હોય તેવા પ્રદેશોમાં સાપ નથી રહી શકતા. જેમ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, આયર્લેન્ડ વગેરે ઉત્તર ધ્રુવના કેન્દ્રથી 200 કી.મી. સુધીના પ્રદેશોમાં સાપ નથી જોવા મળતા. બાકી દુનિયાના બધા વિસ્તારમાં ઓછાવત્તા પ્રમાણમાં સાપ જોવા મળે છે.\n2. દુનિયામાં સાપની સંખ્યા ખૂબ જ છે – સાપ અસંખ્ય છે :\nઆ માન્યતા પાયાવિહીન છે. આપણે ઉપર જોયું તેમ વિશ્વના અનેક પ્રદેશોમાં તો સાપ છે જ નહીં; ક્યાંક જૂજ છે. દુનિયામાં અત્યાર સુધી અંદાજે 2900 જેટલી જાતીના સાપ નોંધાયા છે. તે જ બતાવે છે કે સાપ અસંખ્ય નથી.\n3. બધા જ સાપ ઝેરી છે :\nવાસ્તવમાં દુનિયાભરમાં જે 2900 જેટલી જાતિના સાપ નોંધાયા છે તે પૈકી લગભગ 400 જેટલા સાપ ઝેરી છે. આ પૈકી પણ ફક્ત 50 ટકા જેટલા સાપનું ઝેર જ આપણા મનુષ્યો માટે ઘાતક છે. ગુજરાતમાં 57 પૈકી ફક્ત 4 સાપનું ઝેર જ આપણા મનુષ્યો માટે ઘાતક છે.\n4. સાપ હવામાંથી આવતા અવાજને સાંભળી નથી શકતા :\nઆપણે જ્યારે મદારીની બીન ઉપર સાપને આમથી તેમ ડોલતો જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે, સાપ બીનના અવાજના તરંગોથી પ્રેરાઈને ડોલે છે; પરંતુ હકીકતમાં સાપને બાહ્ય કાન છે જ નહીં. અરે, કાનની જગ્યાએ કાણું પણ નથી. એટલે હવામાંથી આવતા સીધા અવાજો, કાન મારફતે નથી સાંભળી શકતો. આના વિકલ્પમાં કુદરતે તેને વિશિષ્ટ શક્તિ આપી છે. હવામાંથી આવતા અવાજના તરંગો, તેની લપકારા મારતી જીભ ઉપર સંગ્રહાય છે અને પ���ી આ જીભ તેના મોંની અંદર ઉપરના તાળવામાં આવેલા જેકબસન ઓર્ગનમાં સ્પર્શે છે. આ ઓર્ગનની વિશ્લેષક ગ્રંથીઓ અવાજનું વિશ્લેષણ કરે છે અને સંદેશો મગજમાં પહોંચાડે છે. એટલે સાપ હવામાંથી આવતા અવાજો સાંભળતો નથી; પણ અનુભવે છે, એમ કહેવું વધુ યોગ્ય છે. જ્યારે જમીન ઉપરથી આવતા અવાજને ખુબ જ સંવેદનશીલ રીતે તે અનુભવી શકે છે. જમીન ઉપરના અવાજો, પેટાળની ચામડીનાં ભીંગડાંઓ ઉપરથી અનુભવી શકે છે. વળી તેની નીચેના જડબાં ઉપર પણ હવામાંથી આવતા અવાજના તરંગો, ઝીલીને અંદરના કાનના હાડકાં સુધી પહોંચાડે છે અને સાંભળે છે.\n5. ધામણ (Rat Snake) જો ભેંસના પગ વચ્ચેથી પસાર થાય તો, ભેંસ મરી જાય છે :\nકોઈ આકસ્મિક સંજોગોમાં ભેંસ સાપના ભયથી ડરીને મરી ગઈ હોય તો જ આવું બન્યું હોઈ શકે. અમે આ માન્યતાને ખંડીત કરવા ઘણી બધી જગ્યાઓએ ભેંસના પગ વચ્ચેથી ધામણ પસાર કરી છે, કશું જ થયું નથી. એક બાબત તો વિચારો કે કોઈ પણ જાતના સ્પર્શ, આક્રમણ કે દંશ વગર કોઈ પણ જાનવર કેવી રીતે નુકસાન પહોંચાડી શકે વળી, ધામણ તો બીનઝેરી સાપ છે \n6. ગાયનાં આંચળમાંથી ધામણ તેનાં મોં દ્વારા દુધ પીએ છે :\nધામણ તો શું કોઈપણ સાપના દાંત, બન્ને જડબાં ઉપર અન્દરની બાજુએ વળેલા, ને ખુબ જ તીક્ષ્ણ હોય છે. આથી સાપ ગાયના આંચળમાંથી દુધ ખેંચવા આંચળ મોમાં લે, તો ગાયનાં આંચળને નુકસાન જ થાય. વળી, સાપને સ્વાદેન્દ્રીય જ નથી, તેથી સાપ દુધ અને પાણીનો તફાવત પારખી શકતા નથી. વળી, ધામણ નાગની જેમ અધ્ધર રહી શકતી નથી. આથી તેના માટે ગાયના આંચળ સુધી પહોંચવું શક્ય નથી. બધા જ સાપ માંસાહારી છે, તેને દુધના સ્વાદ સાથે લેવાદેવા નથી, સાપ માટે દુધ ખોરાક તરીકે સ્વીકાર્ય જ નથી.\n7. સાપ ઉડી શકે છે :\nખરેખર તો કોઈ સાપ ઉડી નથી શકતા. આપણે જેને ઉડતા સાપ કહીએ છીએ તે તો હવામાં ફક્ત સરકે (glide) છે. તે પણ એક ઉંચી ડાળથી નીચેની ડાળ ઉપર કે ઝાડ ઉપરથી જમીન ઉપર અથવા એક ઉંચા ઝાડ ઉપરથી બીજા નીચા ઝાડ ઉપર સરકે છે. જમીન ઉપરથી તો કોઈ પણ સાપ ઝાડ ઉપર નથી ઉડી શકતા, એટલે કે કોઈ પણ સાપ પક્ષીની જેમ ઉડી શકતા નથી.\n8. નાગ મદારીની બીન સાંભળી ડોલે છે :\nનાગને તો શું દુનિયાના કોઈ પણ સાપને કાન નથી હોતા. હકીકતમાં તમે નાગ સમક્ષ બીન નહીં; પણ બીનને બદલે લાકડી પણ આમથી તેમ કરો તો નાગ, લાકડી જે બાજુએ લઈ જાઓ તે બાજુએ સ્વરક્ષણ માટે ફર્યા કરે છે. એટલે જે બાજુ લાકડી જાય તે બાજુ નાગ ફરે છે. આજ પછી તમે જ્યારે પણ મદારીને બીન વગાડતા જુઓ ત્યારે એટલું જરુર નોંધજો કે મદ���રી સ્થિર રહીને બીન નહીં વગાડે, બીન વગાડતી વખતે તે બીનને આમથી તેમ ફેરવે છે.\n9. કેટલાક સાપ બે મોંવાળા હોય છે :\nખરેખર તો આવા બે મોંવાળા કહેવાતા સાપ કુદરતની વિકૃતતા જ છે. ઘણી વાર મનુષ્યોમાં કે અન્ય જીવોમાં પણ આ રીતે બે મોંવાળા જીવ જન્મતા હોય છે. તે ફાંટાબાજ કુદરતની કમાલ જ હોય છે. સાપમાં પણ ક્વચિત્ આવા બે મોંવાળા સાપ જન્મતા હોય છે; પરંતુ કુદરતી રીતે તેમનો વિકાસ થતો નથી. લાંબુ જીવતા નથી. અકાળે મૃત્યુ પામતા હોય છે. ઘણી વાર દમોઈને (Red Sand Boa) પણ બે મોંવાળા સાપ તરીકે લોકો ઓળખે છે; પરંતુ આપણે જાણીએ છીએ કે તેને પણ એક જ મોં હોય છે. પૂંછડીનો ભાગ મોં જેવો જણાતો હોય છે.\n10. નાગના માથા પર મણી હોય છે :\nનાગના માથા પર મણી હોય તો દોસ્તો, મારા જેવા કૈંક લોકો કે જેઓ સાપ–નાગ પકડતા હોય છે, તેઓ અબજોપતી હોત અને ઈરુલા જાતિના આદીવાસીઓ કે જેઓનો ધંધો જ સાપ પકડવાનો છે, તેઓ પણ અબજોપતી હોત. ક્યાંક તો મણીવાળો નાગ મળે જ ને હકીકતમાં નાગને માથે કે અન્ય ક્યાંય મણી નથી હોતો. કુદરતે કોઈ પણ જીવને વધારાની વસ્તુ આપી નથી. નાગને મણીની ઉપયોગીતા શી હોઈ શકે હકીકતમાં નાગને માથે કે અન્ય ક્યાંય મણી નથી હોતો. કુદરતે કોઈ પણ જીવને વધારાની વસ્તુ આપી નથી. નાગને મણીની ઉપયોગીતા શી હોઈ શકે ઘણા તો કહે છે, નાગ મણીના પ્રકાશમાં રાત્રીના શિકાર કરે છે. આવા સમયે માથા પરથી મણી ઉતારે છે અને શિકાર થયા બાદ પાછો મણી માથા પર મુકી દે છે ઘણા તો કહે છે, નાગ મણીના પ્રકાશમાં રાત્રીના શિકાર કરે છે. આવા સમયે માથા પરથી મણી ઉતારે છે અને શિકાર થયા બાદ પાછો મણી માથા પર મુકી દે છે જાણે નાગને માથા ઉપરથી મણી ઉતારવા અને પાછો મુકવા માટે બે હાથ ન હોય જાણે નાગને માથા ઉપરથી મણી ઉતારવા અને પાછો મુકવા માટે બે હાથ ન હોય વળી, મણી માથા ઉપર ચોંટાડે શાનાથી વળી, મણી માથા ઉપર ચોંટાડે શાનાથી ખરેખર તો નાગ કે અન્ય કોઈ પણ સાપને શિકાર કરવા માટે પ્રકાશની જરુરીયાત જ નથી હોતી. ગમે તેવા અંધકારમાં શિકારની ગરમીથી જ શિકારને પકડી શકે છે.\n11. સાપ 100 ફુટથી વધુ લાંબા હોય છે :\nઆ પણ ખુબ જ ગેરસમજ ભરી માન્યતા છે. પૃથ્વી ઉપર સાપ જ્યારથી ઉદ્ભવ્યા છે ત્યારથી આજ સુધી કોઈ પણ સાપ આટલા લાંબા નથી નોંધાયા. જે અશ્મિ–અવશેષો પણ મળ્યાં છે તે બતાવે છે કે 43 ફુટથી મોટો કોઈ સાપ આ પૃથ્વી ઉપર થયો નથી. બાકી હાલ તો પૃથ્વી ઉપર જાળીદાર અજગર (Reticulated Python)નો 33 ફુટની લંબાઈનો રેકૉર્ડ છે.\n12. સાપ દંશતો નથી; પણ કરડીને ઝેર ઠાલવ�� છે :\nઘણાના મનમાં એવું છે કે સાપ દાંતથી નહીં પણ; બચકાં સ્વરુપે કરડીને ઝેર ઠાલવે છે. ખરેખર તો સાપના મોંમા કે જીભમાં કે જડબા ઉપર આવેલા અસંખ્ય ઝીણા અંદરની તરફ વળેલા દાંતોમાં, કયાંય ઝેર હોતું નથી. સાપનું ઝેર તો તેની આંખો પાછળ માથામાં ઉપરથી આવેલ બે વિષગ્રંથીમાં ઉત્પન્ન થાય છે. ઝેર ક્યાંય ગળે–ઢળે નહીં તેમ ઉપરના જડબામાં આગળથી આવેલા બે વિષદંતમાં તે ઠલવાય છે અને ત્યાંથી શિકારના શરીરમાં ઠલવાય છે. સાપ આ બે વિષદંત દ્વારા જ દંશે છે અને ઝેર ઠાલવે છે. બીનઝેરી સાપ બચકાં સ્વરુપમાં કરડે છે જરુર; પરંતુ તે ઝેર ઉત્પન્ન નથી કરી શકતો, આથી ઝેર ઠાલવવાનો સવાલ જ નથી ઉદ્ ભવતો.\n13. ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મુંછો હોય છે :\nકોઈ પણ સાપનું આયુષ્ય 12 થી 15 વર્ષની સરેરાશથી વધુ હોતું નથી. તેથી 100 વર્ષની વાત કપોળકલ્પિત છે. સાપ બંધન અવસ્થામાં વધુ જીવ્યાની નોંધ જરુર છે; પરંતુ તે પણ 40 વર્ષ 3 મહીના 14 દીવસ જીવ્યાનું નોંધાયું છે. આ નોંધ ફીલાડેલ્ફીયાના ઝુમાં રહેલ આ બોઆ કન્સ્ટ્રીક્ટરની છે. કુદરતી અવસ્થામાં તો તે ઓછું જ જીવતા હોય છે. જ્યારે સાપને મુંછો તો શું કોઈ પણ જાતના વાળ કે રુંવાટી નથી હોતી. એક મદારી પાસે નાગ હતો. તેને મુછો હતી. અમે મદારીને પકડ્યો, ખુબ ધમકાવ્યો ત્યારે તેણે કબુલ્યું કે આ નાગ તેની પાસે 6 વર્ષથી છે. 100 વર્ષની વાત ખોટી છે તથા તેની જે મુંછો છે તે તો તાર પરોવીને, તેની આંખો પાછળથી આરપાર પસાર કરીને, તેમાં ઘોડાની પૂંછડીના વાળ પરોવીને બનાવેલી છે. કેવી ક્રૂરતા \n14. સાપનું ઝેર, તેના લોહીમાં રહેલું હોય છે :\nસાચી વાત તો એ છે કે ઝેરી સાપનું ઝેર તેની વિષગ્રંથીઓમાં જ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ સંગ્રહાયેલું રહે છે. આ વિષતંત્રની રચના એ રીતની હોય છે કે ક્યાંયથી ગળ્યા–ઢળ્યા વગર સીધું જ તે ઝેર, દંશતા દાંત દ્વારા શિકારના શરીરમાં ઠલવાય છે. એટલે સાપના લોહીમાં ઝેર ક્યાંયથી ભળતું નથી–હોતું નથી. જો તેના લોહીમાં ઝેર હોય તો દુનિયામાં અસંખ્ય લોકો સાપને ખોરાક તરીકે ભક્ષ્ય બનાવે છે તેમનું શું થાય \n15. સાપ વશીકરણ કરે છે :\nસાપની બન્ને આંખો ઉપર, આપણાં પોપચાંની જેમ ખુલ્લાં, બંધ થઈ શકતાં પોપચાં હોતાં નથી. તેના બદલે પારદર્શક આવરણ હોય છે. આ આવરણમાંથી આંખો સ્થીર અને એકીટશે દેખતી હોય એવું લાગે છે. વળી સાપ આપણી જેમ તેમની આંખોનાં નેત્રગોલક(ડોળા) ફેરવી નથી શકતા. તેની આંખો પલકારા પણ નથી મારી શકતી. આથી તે સતત આપણી સામે જોતા હોય તેવું લાગે છે. આને લઈને સાપ વશીકરણ કરતા હોય તેવું લાગે છે \n16. ઝેરી સાપ દંશ માર્યા બાદ, જ્યાં સુધી મોં ઉંધું નથી કરતો, ત્યાં સુધી વિષ નથી ઠાલવી શકતો, અને સાપ ગૂંચળું વળીને જ કરડે છે :\nઆ બન્ને બાબતો ખોટી છે, પ્રથમ જોઈએ તો, ઝેરી સાપના વિષદંશના દાંત ઉપરના જડબામાં ઉપરના હોઠ નીચેના ભાગમાં આવેલા છે. સાપ જ્યારે કરડે છે ત્યારે આ દાંતથી શિકારને દંશે છે અને ખુબ જ તીવ્રતાથી તેના આ દાંતની સાથે જ જોડાયેલી વિષગ્રંથીમાંથી વિષ ઠાલવે છે. આ સમયે, સાપ ઉંધો થાય તો જ વિષ નીકળે તેવું નથી. ઘણા સંજોગોમાં દંશ વાગી જાય; પરંતુ વિષ ઠાલવવાની અનુકુળતા ન થઈ હોય તો શિકારના શરીરમાં વિષ ઠલવાતું હોતું નથી. સાપ ઉંધો–ચત્તો હોય, લટકતો હોય કે ગમે તે સ્થીતીમાં હોય, તે દંશી શકે છે અને વિષ ઠાલવી શકે છે. વળી, આ માટે ગૂંચળું વળીને દંશવું પણ ફરજીયાત નથી હોતું, હા, ક્યારેક સાપ ગૂંચળું વળીને ફુંફાડા જરુર મારતા હોય છે. દા.ત. ખડચીતળ, ફુરસા વગેરે. ક્વચીત ખડચીતળના દંશમાં આવું બની શકે ખરું; કારણ કે તેના વિષદંત લાંબા અને વધુ વળાંકવાળા હોય છે. શિકાર કે મનુષ્યને તે દંશે ત્યારે આ દાંત ખાસ્સા ઉંડા જાય છે અને પાછા નીકળવામાં ક્યારેક અટવાઈ પડે છે અને આ માટે તેને ક્યારેક દાંત ત્વરીતતાથી બહાર ખેંચવા માટે મોં ઉંધું કરવું પડતું હોય છે.\n17. સાપની સતત લપકારા મારતી જીભ (કે જેને ઘણા ફેંગ પણ કહે છે), દ્વારા સાપ કરડે છે :\nવાસ્તવમાં સાપની આ સતત લપકારા મારતી જીભનું કામ હવામાંના તરંગો, ગંધને જીભ ઉપર સંગ્રહીને તેને જેકબસન ઓર્ગન સુધી પહોંચાડવાનું હોય છે, જ્યાં તેનું વિશ્લેષણ થાય છે. એટલે જીભનું કામ અવાજ અને ગંધ પારખવામાં મદદરુપ થવાનું છે. સાપની જીભ ખુબ જ મુલાયમ અને આગળના ભાગેથી બે ભાગમાં વહેંચાયેલી હોય છે, તેથી તે દ્વારા તે કરડી તો શું; પણ લસરકો પણ ન પાડી શકે. સાપના વિષ દંશતા દાંત તો આગળ જોયું તેમ ઉપરના જડબામાં હોઠ નીચે આવેલા હોય છે.\n18. સાપને મારી નાંખો તો, નરને મારતા માદા અને માદાને મારી નાંખતા નર, બદલો લે છે :\nઆ માન્યતા ઘણા દાખલા દલીલો સાથે રજુ કરાય છે. હકીકતમાં સાપમાં કૌટુંબિક ભાવના જ નથી હોતી. હા, આવું એક જ સંજોગોમાં બની શકે છે. તે પણ કુટુંબ ભાવનાથી પ્રેરાઈને નહીં; પરંતુ અકસ્માતથી જ બની શકે છે. જ્યારે સાપ સંવનન ઋતુમાં હોય છે, ત્યારે તેઓ એકબીજાને આકર્ષવા માટે પોતાના અવસારણી માર્ગમાંથી ખાસ પ્રકારની ગંધ-દુર્ગંધ મારતા પ્રવાહીનો સ્રાવ કરે છે. હવે આવા દીવસોમાં જો તમે સાપને મારો તો, મારતી વખતે આ પ્રવાહી તમારાં કપડાં, બુટ કે લાકડી ઉપર લાગે અને તમે એ પ્રવાહી લાગેલી વસ્તુ સાફ ન કરો તો નજીકમાં ફરતો એ જાતીનો બીજો સાપ એ ગંધથી આકર્ષાઈને આવે એટલું જ વળી તે સાપ ઝેરી અથવા બીનઝેરી પણ હોઈ શકે છે; પરંતુ આવું પણ થવાની સંભાવના ખુબ જ જૂજ રહે છે.\n19. સાપની કાંચળી તીજોરીમાં રાખવાથી લક્ષ્મી (પૈસો) ઘરમાં આવે છે :\nસાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવાથી ઉલટાનું આવી કાંચળી ઉપર લાગેલા સ્રાવની ગન્ધથી આકર્ષાઈને બીજો સાપ આવી ચઢે તો, હસવામાંથી ખસવું થઈ જાય. આ તો તદ્દન કપોળક લ્પિત માન્યતા છે. માટે સાપની કાંચળી ઘરમાં સંગ્રહી રાખવી હિતાવહ નથી.\n20. નોળીયો, ભુંડ, મગર કે અન્ય શિકારી પક્ષીઓને સાપના વિષની અસર થતી નથી :\nખરેખર તો કોઈપણ પ્રાણી, પક્ષી તો શું ખુદ સાપ પણ તેના પોતાના વિષની અસરમાંથી બાકાત નથી રહી શકતો. સાપનું વિષ કોઈના પણ લોહીમાં ભળે તો તેની અસરો થાય છે જ.\n21. સાપ ખજાનાની ચોકી કરે છે :\nસાપ આવી અનેક મનઘડંત માન્યતાઓથી ઘેરાયેલા છે. સાપ તેની રહેવાની ખાસિયતો મુજબ ઉંડા દરો, ઉધઈના રાફડાઓ, જુના અવાવરુ મંદિરો તથા મકાનો વગેરેમાં રહે છે. જોગાનુજોગ કોઈક વાર આવી અવાવરુ જગ્યામાંથી કોઈને કાંઈક મળ્યું હોય કે જ્યાં સાપ રહેતો હોય. અગાઉના જમાનામાં લોકો જમીનની અંદર કે મકાનની નીચે ભોંયરાઓમાં, પોતાની પાસેનું સોનું, ચાંદી, ઝવેરાત સાચવવા દાટતા હતા કે છુપાવતા હતા. ક્યારેક તેને દાટનાર આકસ્મિક મરી જાય ત્યારે તે વર્ષોવર્ષ દટાયેલું રહે છે. ઉપરોક્ત વાત મુજબ આવી જગ્યાના પોલાણમાં સાપે દર કર્યો હોય ને સાચે જ કોઈને તે ધન મળ્યું હોય તો એ તો ‘કાગનું બેસવું ને તાડનું પડવું’ જેવું બન્યું ગણાય. આ માન્યતા બંધાવા પાછળ આવું કારણ હોઈ શકે. ખરેખર તો સાપને સોનું, ચાંદી કે રુપીયા શું કે પથ્થરો શું, બધું જ સરખું તથા બીનઉપયોગી છે. વળી તેનું મગજ પણ વિકસીત હોતું નથી, તો આ બધું સાચવવાની પ્રેરણા તેને કોણ આપે તેને સમજ કોણ આપે તેને સમજ કોણ આપે તે સાચવે તો પણ કોના માટે તે સાચવે તો પણ કોના માટે વળી, સાપ કેટલાં વર્ષો માટે સાચવે વળી, સાપ કેટલાં વર્ષો માટે સાચવે મહત્તમ 20 વર્ષ સુધી જ ને મહત્તમ 20 વર્ષ સુધી જ ને \n22. કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની જાય છે અને સગર્ભા સ્ત્રીનું વીકસી રહેલું બાળક મૃત્યુ પામે છે :\nખરેખર તો એક બાબત સીધી દીવા જેવી છે કે સાપનો પડછાયો આપણા ઉપર ક્યારે પડે – કેવી રીતે પડી શકે સાપ આપણાથી ઉપરની બાજુએ હોય તો જ ને સાપ આપણાથી ઉપરની બાજુએ હોય તો જ ને અને તે પણ આપણા શરીરના કેટલા ભાગ પર પડે અને તે પણ આપણા શરીરના કેટલા ભાગ પર પડે વળી પડછાયો આપણા શરીર ઉપર પડે તો એ પડછાયા થકી આપણા શરીરમાં શી પ્રક્રીયા થાય કે આપણને શું નુકસાન થાય વળી પડછાયો આપણા શરીર ઉપર પડે તો એ પડછાયા થકી આપણા શરીરમાં શી પ્રક્રીયા થાય કે આપણને શું નુકસાન થાય ખરેખર આ તદ્દન ખોટું છે.\n23. સાપ વર્ષો સુધી ભુખ્યો કે ખાધાપીધા વગર રહી શકે છે :\nકોઈ પણ સાપ હોય, તેને તેનું જીવન–અસ્તીત્વ ટકાવી રાખવા, વૃદ્ધીનો ક્રમ જાળવી રાખવા ઓછા–વત્તા ખોરાકની આવશ્યક્તા રહે છે જ. સામાન્યત: અનુભવથી અને અભ્યાસ દ્વારા એવું ફલીત થયું છે કે સાપ ભૂગર્ભાવસ્થા દરમ્યાન દીવસો સુધી તેની આવશ્યક્તાઓ ન્યૂનતમ કરી સંગ્રહાયેલી ચરબી ઉપર નિર્ભર રહી 3–4 મહીના જીવી શકે છે. દુનિયાનો મહત્તમ રેકૉર્ડ બે વર્ષ અને નવ મહીનાનો પેરીસ ઝુમાં રહેલા ભારતીય અજગર(Indian Python)નો છે. જ્યારે મદ્રાસ સ્નેક પાર્કનો રેકૉર્ડ બે વર્ષનો છે.\n24. સાપ આક્રમણખોર હોય છે અને પાછળ દોડીને દંશે છે :\nસાપ કારણ વગર ક્યારેય કોઈને દંશતો નથી, તેનો આળસુ સ્વભાવ તેને શાંત પડી રહેવા પ્રેરે છે. તે બીનજરુરી ઉશ્કેરાતો નથી. જો તેને છંછેડવામાં ન આવે તો તેની પાસેથી આપણે પસાર થઈ જઈએ; તો પણ તે દંશતો નથી. તો પાછળ પડીને દોડીને, દંશવાની વાત ક્યાંથી આવે સાપની દોડવાની ઝડપ સરેરાશ 4 કી.મી. પ્રતી કલાકથી વધુ નથી. જ્યારે મનુષ્ય તો તેનાથી ઘણી વધુ ઝડપે દોડી શકે છે. ખડચીતળ જેવા સાપ આક્રમક સ્વભાવના હોય છે જરુર; પરંતુ તે આક્રમક ત્યારે જ થાય છે કે જ્યારે તમે તેને છંછેડો કે તેની જીવનચર્યામાં બાધારુપ થાવ.\n[પ્રકૃતિ અને પર્યાવરણના અભિન્ન અંગ એવા સાપ માટે ફેલાયેલી ખોટી માન્યતાઓ અને ગેરસમજોને કારણે સાપની સમગ્ર પ્રજાતી પર માનવી દ્વારા ખતરો તોળાઈ રહ્યો છે. તેવા સમયમાં સાપનું મૂલ્ય પર્યાવરણમાં શું છે, સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે, સાપને કેમ બચાવવા, જેવા ઉમદા હેતુથી ગુજરાતના 57 પ્રકારના સાપ વીશે 54 રેખાંકન/શ્વેત–શ્યામ અને 76 જેટલી રંગીન તસવીરો સહીત વૈજ્ઞાનીક તથ્યોસભર માહીતી ધરાવતા, લેખકના બહુ જ લોકપ્રીય બનેલા ગ્રંથ ‘સર્પસંદર્ભ (પ્રકાશક: પ્રકૃતીમીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’ અમૃતવાડી સોસાયટી પાસે, રેલવે સ્ટેશન રોડ, દાહોદ – 389 151; ઈ.મેઈલ: pmm_dhd@yahoo.com ; આ��ૃત્તી: પાંચમી – ઓગસ્ટ, 2011, પુનર્મુદ્રણ– એપ્રીલ, 2012; પૃષ્ઠસંખ્યા: 260; મુલ્ય: રુપીયા 200/-) માંથી લેખકશ્રીના અને પ્રકાશક મંડળના સૌજન્યથી સાભાર]\n'બ્લોગને ઝરૂખેથી...' નો હું નિયમિત વાચક છું.એમાં છપાતાં લેખ ખુબ સરસ હોય છે.સાપ વિષે ગત સપ્તાહે છપાયેલી કેટલીક માહિતી પહેલી વાર જાણવા મળી.\nસાપ અંગેનો બ્લોગ સારા એવા સંશોધન પછી લખાયો છે.વાંચવાની મજા આવી.અભિનંદન.\nસાપ પરનો ગેસ્ટ બ્લોગ ઘણો સરસ હતો.ઘણી રસપ્રદ માહિતી જાણવા મળી.\n'બ્લોગને ઝરૂખેથી...' માં ગેસ્ટ બ્લોગ સાપ અંગે ગેરમાન્યતાઓ ગમ્યો.અજાણ એવા મને સાપ વિશેની ઘણી માહિતી જાણવા મળી.આભાર.\nપુરાના જાયેગા તભીતો નયા આયેગા\nગેસ્ટ બ્લોગ : સાપ અંગે ગેરમાન્યતાઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Sports_news/Detail/09-03-2018/17803", "date_download": "2018-06-25T00:19:56Z", "digest": "sha1:CW63NTYICCJRQGV6YFJBQKXR2YPACW6M", "length": 12954, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "વિરાટે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશીપમાં રમવું જોઈએ : કપિલ", "raw_content": "\nવિરાટે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા કાઉન્ટી ચેમ્પિયનશીપમાં રમવું જોઈએ : કપિલ\nટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યુ હતું કે આગામી ઓગષ્ટમાં ભારતની ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરનાર છે ત્યારે આ સિરીઝ અગાઉ વિરાટ કોહલીએ ત્યારે આ સિરીઝ અગાઉ રમવુ જોઈએ જેથી ત્યાંના વાતાવરણમાં સેટ થઈ જાય.કપિલે કહ્યુ હતું કે પ્રેકટીસ જ ખેલાડીને પરફેકટ બનાવે છે, ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં પ્રેકટીસની જરૂર છે. શ્રેષ્ઠ ક્રિકેટરનો માપદંડ છે કે તેણે તમામ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે, રિચડર્સ અને સુનિલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓ કોઈપણ પરિસ્થિતિમાં રન બનાવી શકતા હતા, વિરાટ એ હરોળમાં આવે છે અને તેણે વિશ્વની કપરી પરિસ્થિતિમાં પણ રન બનાવ્યા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સો��્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST\nINX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST\nદ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST\nસિંગાપુરમાં બોલ્યા રાહુલ ગાંધી -હવે હું તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશ access_time 11:29 am IST\nબીજા દિવસે તેજી : સેંસેક્સમાં ૧૦૪ પોઇન્ટ સુધી સુધાર થયો access_time 12:52 pm IST\nઆજથી ત્રિપુરામાં 'ભગવારાજ': વિપ્લવ બન્યા CM access_time 11:30 am IST\nસગીર પુત્રી પુખ્ત વયની થાય તો પણ પિતા પાસેથી ભરણ પોષણ મેળવી શકે છે access_time 4:21 pm IST\nરાજકોટ તરફ ધકેલાતુ નર્મદાનું પાણીઃ બે દિ'માં આજી ડેમ ભરાવા લાગશે access_time 4:06 pm IST\nગોંડલ ચોકડી વિસ્તારમાં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવો access_time 2:26 pm IST\nવાંકાનેરમાં દબાણ હટાવ બાદ હવે રસ્તાઓ સમતળ કરવા-શૌચાલયની સુવિધા આપવા માંગણી access_time 11:39 am IST\nજામનગરમાં આર.સી.ફળદુના કાર્યાલયનો ગાયત્રીયજ્ઞ સાથે પ્રારંભ access_time 11:51 am IST\nવિચારવાયુથી કંટાળીને કાલાવડમાં ભાવેશે ઝેર પીધું access_time 11:36 am IST\nસુરતમાં સેક્સ વર્કરે ૧૪ વર્ષની કિશોરીનો દેહ અભડાવતા બચાવ્યોઃ ઘરેથી ભાગી છૂટી દેહ વ્યાપારમાં જોડાવા ઇચ્‍છતી આ કિશોરીને NGOની મદદથી ઘર સુધી પહોંચાડી access_time 6:03 pm IST\nનારી શક્તિને સલામઃ અમદાવાદ મ‌ણિનગર રેલવે સ્ટેશનનું સંચાલન મહિલા કર્મચારીઓઅે કર્યું access_time 5:35 pm IST\nછેલ્લા બે વર્ષમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ડેરી વિકાસ માટે ફાળવાતી ગ્રાન્ટમાં ઘટાડોઃ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારનો દ્વારા ખુલાસો access_time 6:28 pm IST\nવિશેષજ્ઞોએ પ્રથમવાર મૃત્યુ થતો વિડીયો રેકોર્ડ કર્યો access_time 7:44 pm IST\nઆવી રીતે ચમકદાર દેખાશે અરીસો access_time 2:20 pm IST\nપોષણયુકત આહાર લેતા હો તો પણ દિવસમાં ૬ ગ્રામથી વધુ નમક ન ખાતા access_time 3:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસગીર બાળાઓ સાથે સેકસનો આનંદ માણવા શારિરીક અડપલા કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરને ૧૦ માસની જેલસજાઃ સજા પુરી થયે દેશનિકાલ કરાશે access_time 10:26 pm IST\n‘‘વિભા હોલી ૨૦૧૮'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૪ માર્ચ ૨૦૧૮ના રોજ ઉજવાયેલા હોલી ઉત્‍સવમાં ૪૦૦૦ લોકો ઉમટી પડયાઃ હોલિકા દહન, ડાન્‍સ,ફુડ, ઇનામો, મ્‍યુઝીક તથા મનોરંજનની ભરમારનો આનંદ માણ્‍યો access_time 10:24 pm IST\nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે access_time 10:21 pm IST\nISSF વિશ્વ કપમાં અંજુમે ભારતને અપાવ્યું પહેલું પદક access_time 5:37 pm IST\n2008માં કોહલીને પદ આપવા બદલ મારો કાર્યભાળ સમાપ્ત થયો: દિલીપ વેંગસરકર access_time 5:44 pm IST\nઝિમ્બાબ્વેના બોલર બ્રાયન વિટોરીની બોલીંગ એકશન રીજેકટ : આઈસીસીએ સસ્પેન્ડ કર્યો access_time 11:17 am IST\nહું તો અકસ્માતે બોલીવુડમાં આવી ગઈ છું: જેકલીન access_time 4:53 pm IST\n4 એપ્રિલે ચીનમાં રિલીઝ થશે 'હિન્દી મીડીયમ' access_time 4:56 pm IST\n‘બાગી 2’ના નવા ગીત ‘ઓ સાથી’માં જોવા મળી ટાઈગર-દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી access_time 8:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://heenaparekh.wordpress.com/2009/01/15/%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5/", "date_download": "2018-06-25T00:26:12Z", "digest": "sha1:5HCZBNJDH5OFUAWGGMD7FT5VMF5ZT72E", "length": 15474, "nlines": 183, "source_domain": "heenaparekh.wordpress.com", "title": "બીજો પડાવ | મોરપીંછ", "raw_content": "\nમારી પસંદગીનું સાહિત્ય – હિના પારેખ \"મનમૌજી\"\nઅમારે બપોરે ૧૨.૦૦ વાગ્યે ચેક આઉટ કરવાનું હતું એટલે ત્યાં સુધીનો અમારી પાસે સમય હતો. હોટલમાં અમારે ઘણું બધું જોવાનું બાકી હતું. હોટલમાં ૨૪ કલાકની કોફી શોપ “નૈવેદ્ય” અને વેજીટેરીયન રેસ્ટોરન્ટ “રાજભોગ” છે. તે ઉપરાંત “ધી કેરાલા આયુર્વેદિક થેરાપી સેન્ટર”, મેડીટેશન રૂમ “તપસ્યા”, ગેઈમ રૂમ અને લાઈબ્રેરી રૂમ “મનોરંજન”, સ્વીમિંગપૂલ અને ગાર્ડનની સુવિધા હતી. બ્રેકફાસ્ટ કર્યા બાદ આ બધું જોઈ અમે ગાર્ડનમાં બેઠા. “શ્રધ્ધા ઈન” ખરેખર સરસ હોટલ હતી.\nતડકો આકરો થવા માંડ્યો એટલે અમે પાછા રૂમમાં આવ્યા અને આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી. ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અમારો સામાન ગાડીમાં ગોઠવી દીધો અ��ે મુંબઈ જવા નીકળ્યા. ખબર નહીં કેમ પણ શિરડીથી મુંબઈનો રસ્તો અમને બધાને કંટાળાજનક લાગ્યો.\nમુંબઈ આગ્રા હાઈવે પરથી શાહપુર, ઈગતપુરી થઈ અમે મુંબઈના સીમાડામાં પ્રવેશ્યા. CST (વી.ટી. સ્ટેશન ) તરફ આગળ વધતા હતા ત્યાં સાયન વિસ્તારમાં એક ઓવરબ્રીજ પાસે અમારી ગાડીને બે હવાલદારે રોકી. જે રીતે ગાડીને રોકવામાં આવી તેના પરથી જ અમને ખ્યાલ આવી ગયો કે આ લોકો હેરાન કરવાના અને પૈસા કઢાવવાના મૂડમાં છે. ડ્રાઈવર ને ગાડીની બહાર બોલાવીને બધા ડોક્યુમેન્ટસ જોવા માંગ્યા. બાકી બધું તો બરાબર હતું પણ આર.સી.બુક રીન્યુ ન્હોતી થઈ એટલે હવાલદારે આર.સી.બુક લઈ લીધી અને ૨૦૦૦/- રુ. ની રસીદ બનાવી દીધી. ડ્રાઈવરે આજીજી કરી પણ હવાલદાર ધરાર માને નહીં. સહી કરીને પૈસા ચૂકવવા ઉતાવળ કરાવે. ડ્રાઈવરે એના માલિકને વલસાડ ફોન કર્યો અને માલિકે મુંબઈના કોઈ ઈન્સપેક્ટર પાસે હવાલદારને ફોન કરાવ્યો ત્યારે માંડ માંડ ૮૦૦/- રુ. માં પતાવટ કરી. આર.સી.બુક તો પાછી આપી પણ રસીદ ન આપી.\nત્યાંથી સીધા અમે CST પહોંચ્યા ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા. આતંકવાદીઓએ CST પર ગોળીબાર કરીને નિર્દોષ મુસાફરો અને સુરક્ષા કર્મીઓના જાન લીધા પછી અહીં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ સ્ટેશન પર ૧૮ પ્લેટફોર્મ છે અને દરેક પ્લેટફોર્મ પરથી વારાફરતી કોઈ ને કોઈ ટ્રેન ઉપડતી જ રહે છે. તેથી મુસાફરો ઘણી મોટી સંખ્યામાં હોય.\nઅમારી કોંકણકન્યા એક્સપ્રેસનો સમય હતો રાત્રે ૧૧.૦૦ વાગ્યાનો. અમારે CST પર પાંચ કલાક વીતાવવાના હતા. અમને બધાને પ્લેટફોર્મ પર બેસવાની જ્ગ્યા તો મળી ગઈ. પણ માઈક પર થતું સતત એનાઉન્સમેન્ટ સાંભળી સાંભળીને વધારે કંટાળી ગયા. આખરે ટ્રેન આવી અને અમે એમાં ગોઠવાયા. ૧૧.૦૦ વાગ્યે ટ્રેન મડગાંવ જવા માટે રવાના થઈ. આમ કોંકણકન્યા એક્સપ્રેસમાં અમારો બીજો પડાવ થયો.\nઆર.સી.સી.બુક ની 2000 ની પતાવટ 800 માં થઇ. ગાડી ના માલીકે હવાલદાર ને સાચું કર્મ કરતાં રોકયો. હવાલદાર ને પણ ખબર જ છે કે પતાવટ કરી લેવામાંજ માલ છે. ભારત માં સાચા વ્યકતી ની કદર કયારેક જ થાય છે. ભારતના ઇમાનદાર ભુતપુર્વ ચુંટણી કમીશનર ટી.એન. શેશન તથા મ્યુનશીપલ કમીશનર જી.આર. ખેરનાર ની આજે શું દશા છે \nશેષન ચુંટણી અધિકારી તરીકે મેળવેલ ખ્યાતિને વટાવવા ગયા..એમા ગયા \nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ\nઈમેઈલથી સબ્સ્ક્રાઈબ થવા માટે ક્લીક કરો\nમને ગમતાં પુસ્તકો (10)\nઆ પુસ્તક તમે જોયું\nબ��� માળાનું પંખી-ભાગ ૨\nઆ પુસ્તક તમે જોયું\nપત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’\nઆ પુસ્તક તમે જોયું\nઆ પુસ્તક તમે જોયું\nસુરક્ષિત: બાકી રહ્યું નથી\nsapana on આ પુસ્તક તમે જોયું\nHetal Shah on શ્રી ગંગેશ્વર મહાદેવ\nવિશ્વદીપ બારડ on આ પુસ્તક તમે જોયું\nlaaganee on આ પુસ્તક તમે જોયું\nHaresh kanani on આ પુસ્તક તમે જોયું\nગુજરાતીમાં સરળતાથી ટાઈપ કરવા માટે અહીં ક્લીક કરો\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\nપર્સન્ટેજ અને પર્સનટાઈલ-મહેશ પુરોહિત heenaparekh.com/2018/05/29/per… 3 weeks ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00598.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/latest-offers-list.html", "date_download": "2018-06-25T00:56:48Z", "digest": "sha1:NIMRL3X3OHYFEKQ5VBMUYFXTHMCUWF25", "length": 15807, "nlines": 422, "source_domain": "www.pricedekho.com", "title": "કુપન્સ, સોદા, પ્રસ્તાવો અને Cashback Indiaછે, | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nટોપ 10 ભારતમાં મોબાઇલ\nરીઅર કેમેરા [13 MP]\nમોબાઇલ કેસો & આવરી લે\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nઆકર્ષક સોદાઓ તાજેતરના કુપન્સ & Cashback ઓનલાઇન ઓફર્સ\n25 June 2018 ના રોજ તમામ કેશબેક ઓફર, કુપનો અને સોદાઓ જુઓ. 618 ઓફર કુલ સહિત મોબાઇલ, ગોળીઓ, મોબાઇલ એક્સેસરીઝ, કપડાં, પગરખાં, લેપટોપ વગેરે તમામ મુખ્ય વર્ગોમાં માટે ઉપલબ્ધ છે સૉર્ટ ડિસ્કાઉન્ટ ટકાવારી, દુકાનો, બ્રાન્ડ, વગેરે અને ઉપર અને ઉપર થી PriceDekho વધારાની કેશબેક મળી અનુસાર ઑફર્સ વર્તમાન ઓફર્સ અને સોદા પૂર્વ. કેશબેક ઓફર, કુપનો અને સોદા વિવિધ ટોચના ટ્રેડિંગ પસંદ કરો અને ઓનલાઇન શોપિંગ પર શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ મળે છે. તાજેતરની કૂપન્સ, ગરમ ઓફર, ડિસ્કાઉન્ટ અને વિશિષ્ટ ઉત્પાદન સોદા મેળવો. આ કેશબેક ઓફર ડિસ્કાઉન્ટ કૂપન્સ અને સોદા ઓનલાઇન ખરીદી માટે Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે સહિત તમામ મુખ્ય શહેરોમાં માન્ય હોય છે.\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nપ્લસ સુધી 5% વળતરો\n1 દિવસમાં સમાપ્ત થાય છે | ચકાસ્યું 24th Jun, 18\n1 ટી એન્ડ સી\nQuick links અમારા વિશે અમારો સંપર્ક કરો T&C ગોપનીયતા નીતિ FAQ's\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://goldenthoughts1991.blogspot.com/2015/12/blog-post_4.html", "date_download": "2018-06-25T00:14:37Z", "digest": "sha1:CCYET5LBJH4ID5VMPO3VWHFFDPY3SNYG", "length": 3007, "nlines": 56, "source_domain": "goldenthoughts1991.blogspot.com", "title": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........: મારા દિલ પર રહ્યો નથી મારો કાબુ", "raw_content": "શબ્દો કકું ને શબ્દો જ ચોખા..........\nકરશો ના ક્યારેય નોખા. ભળી જાય જેમ કંકુ ને ચોખા, તો જ પૂજાય છે આ ખોખા. બાકી ત્રાંબિયા ના તેર ની જેમ ભટકી ને, કેટલાય ખાય છે નિસાસા ના ધોખા..\nમારા દિલ પર રહ્યો નથી મારો કાબુ\nમારા દિલ પર રહ્યો નથી મારો કાબુ,\nખબર જ નથી તો કારણ કેમ આપુ \nન લાગી વાર પહોંચતા દિલ સુધી તારા,\nનજરથી નજરના મારગને કેમ માપું \nબંધાયા છે સબંધો દિલના નાજુક દોરથી,\nલાગણી કેરાએ નાજુક સેતૂને કેમ કાપું \nપ્રભુને ક્યાં હતી ખબર આવતી કાલની,\nતો ભવિષ્ય કોઇનું હું નાદાન કેમ ભાંખુ \nઇશે આપી છે જીદંગી આ મજાની 'નીર'\nએ જીદંગીને વ્યર્થ હું વેડફી કેમ નાંખું \nએવો એક સમય મને આપ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ, જેને જકડી ને બેસી રહું, હું, બાહુપાશમાં, બહુ વ્યસ્તતામાં જીવ્યા હવે આ જીવન, બસ હવે આ સમયનાં ઓથે તને સાચવી બેસી રહું, ન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00600.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31492", "date_download": "2018-06-25T00:32:18Z", "digest": "sha1:4OYXDN3PSO6EFQQDEX3VZ33KNAP6WQQ4", "length": 7955, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો – City Watch Live News Amreli", "raw_content": "\nનાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો\nઘોઘા તાલુકાના સારવદર ગામે મહેમાન થઇને ગયેલ નાગધણીબા ગામના યુવાન પર વહેલી સવારે દિપડાએ ��ુમલો કર્યો હતો. સામાન્ય ઇજા પામાનાર યુવાનને સારવાર અર્થે ખસેડવામાં કનિદૈ લાકિઅ આવેલ. બીજી તરફ હુમલો કરવા બદલ દિપડાને રેકસ્યુ કરી પાંજરે પુરવામાં આવેલ હતો. બ્રુહદ ગીર વિસ્તારમાં સમાવિષ્ટ એવા ગોહિલવાડમાં રાની પશુઓની કનિદૈ લાકિઅ સંખ્યામાં વધારો અકિલા થઇ રહ્યો છે. તળાજા-ઘોઘા તાલુકાના ગામડાઓમાં સાવજ-દિપડાના આંટા ફેરા વધ્યા છે. જેમા આજે નાગધણીબા ગામનાયુવાન ઘોઘાના કનિદૈ લાકિઅ સારવદર ગામે મહેમાન થઇ ગયા હતો જેમાં વહેલી સવારે દિપડાએ હરેશભાઇ પર હુમલોકરી ઇજા અકીલા પહોચાડતા ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો. દિપડાએ કનિદૈ લાકિઅ માનવપર હુમલો કર્યાની વનવિભાગને જાણ થતા તળાજા, ઘોઘા, ભાવનગર વનવિભાગે સંયુકત રીતે દિપડાને પાંજરે પુરવા સવારથી જ રેકસ્યુ હાથ ધર્યુ હતું. ફોરેસ્ટ કનિદૈ લાકિઅ અધિકારી જી.એલ. વાઘેલા (તળાજા), ડી.કે. પટેલ ભાવનગર એ જણાવ્યું હતું કે સારવદર ગામના ખેડુત ભુપત કાનજીભાઇ ચુડાસમાની વાડી માં દિપડો કનિદૈ લાકિઅ છુપાઇ જતા તે સ્થળે પાંજરે પુરવાની કામગીરી કરી હતી. તબીબ ટીમે ઇંજેકશનગન મારી બેભાન કરી મહુવા ખાતે દિપડાને પાંજરે પુરી લઇ જવામાં આવેલ ડોકટરની કનિદૈ લાકિઅ સારવાર બાદ જંગલમાં છોડવાનો નિર્ણય લેવામાં આવશે તેમ ફોરેસ્ટ કર્મીએ ઉમેર્યુ હતું. વેટરનીટી ડોકટર દેસાઇ સાથે રહ્યા હતા.\nભાવનગર Comments Off on નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો Print this News\n« તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ (Previous News)\n(Next News) લાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન »\nભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાંજાહેરમાં જુગાર રમતા ૮ શખ્શો ઝડપાયા\nભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિRead More\nચિત્રા હોન્ડા શો રૂમ પાછળ જાહેર માં જુગાર રમતાં પાંચ ઇસમો ને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ\nમ્હે. ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાRead More\nડૉ.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાનેરેલ્વે વિભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવા યોજાયેલ બેઠક\nભાવનગર/બોટાદ જીલ્લાના રેલ્વે વિભાગના ખુબજRead More\nસિહોરમાં વાહન અડફેટે જાબાંળાના યુવાનનું મોત\nસિહોર રાજકોટ રોડ પર અજાણ્યાRead More\nસાળંગપુરમાં પૂ.મહંતસ્વામીની હાજરીમાં યોગ દિવસ ઉજવાયો\nસમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસનીRead More\nભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દા���ુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ\nઆજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Other_section/Details/09-03-2018/1290", "date_download": "2018-06-25T00:20:10Z", "digest": "sha1:IS5KTBFUCR2MT7PQAJG5TSC7FNUUUK2F", "length": 18622, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nઅને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગ્યા...\nનાગ પંચમી એટલે સાપ પ્રત્યેની માનવીએ ઉભી કરેલી દૈવી શ્રધ્ધા, ભારતની ધર્મપ્રિય પ્રજા પ્રત્યેક જીવમાં શિવ સમજીને આરાધના કરે છે.\nવૃક્ષોમાં પીપળો દેવ મનાયો પક્ષીઓમાં કાકભૂસંડી તેમજ શુક (પોપટ)ને દેવ સ્વરૂપ આપવામાં આવ્યું પશુઓમાં ગાયને માતા દેવી સમાન મનાય છે. એવી જ રીતે જંતુમાં નાગદેવને અગ્રસ્થાન, આપવામાં આવ્યું છે. નાગપંચમી દિને બહેનો સામુહિક રીતે પુજન કરે છ.ે\nઉત્તર ભારતમાં શ્રાવણ સુદ પાંચમ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ વદ પાંચમની તીથી નાગપંચમી કહેવાય છે.\nગુજરાતમાં નાગ પંચમીના દિને ઘેર ઘેર બહેનો પાણીયારાની દિવાલ પર નાગનું ચિત્ર દોરી, તેના ઉપર રૂનો હાર બનાવે છે. જેને ''નાગલા'' કહે છે. તે હાર ચુંદડી, અક્ષત, કંકુ અબિલ ગલાલ અને પુષ્પથી ચિત્રનું પુજન કરે છે. તેમન નૈવેદ્યમાં તલવટ, કુલેર, બાજરાનો લોટ ઘી તથા ગોળ મેળવીને ઘરેછે. જે પ્રસાદ ખાવાથી મીઠો લાગે છે. આ છે આપણી મહિલાઓ બહેનોની નાગપુજાની વિધિ.\nપુરાણોમાં નાગ મહત્વનું સ્થાન ધરાવે છે. કહે છેકે બાળકૃષ્ણે કાળીનાગને હરાવ્યો... નાથ્યો.. તે દિન શ્રાવણ વદ પાંચમનો હતો. નાગ જાતી કથા મહાભારતમાં છે. તે અનુસાર વાસુકી, તક્ષક, કાળીનાગ, શેષનાગ, એવા નાગના નવ કુળ છે. તેનો નિવાસ પાતાળમાં છે. પરીક્ષત રાજાને તક્ષક નાગે કરડીને માર્યા હતા તેથી તેના પુત્ર જયે જેસાયિજ્ઞ કર્યો તે નાગયજ્ઞ કહેવાયો.\nનાગયજ્ઞમાં ઋષિઓના મંત્રો દ્વારા સપેડી હોમાવા લાગ્યા, એ વખતે વાસુકી નાગના ભાણેજ જગદકારૂલ ઋષિનો પુત્ર આસ્તિક, જન્મ જય રાજા પાસે યજ્ઞમાં ગયા.\nબ્રહ્મતેજ વિદ્વાતાના પ્રભાવે ઋષિપુત્રે જન્મ જ�� રાજા પાસે સર્પ યજ્ઞ બંધ કરાવીને નાગજાતીને બચાવી લીધો... એવી કથા મહાભારતમાં છે.\nસર્પની પૂજા ભયથી થાય છે ઘરમાં સાપ નીકળે તો ઉંઘ હરામ થઇ જાય, પણ જયાં સર્પ નીકળે ત્યાં ઘીનો દિવો કરી તેના મુળ સ્થાને જવાની મનોમન પ્રાર્થના કરવા આવે છે. આમ એક તરફ સર્પનો ભય આપણને સતાવે છે. તો બીજી તરફ આપણે તેને દેવસ્થાન આપીને પુજીએ છીએ આ તો છે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા...\nવારાહ પુરાણમાં એક પ્રસંગનું વર્ણન છે કપીલ અને કદ્રથી ઉત્પન્ન થયેલા વાસુકી, શંખ, કૃતિક પપરાજીલ, નામના સર્પો દ્વારા સર્પ સૃષ્ટિ વધતી હતી સંસારના બીજા જીવોને ડંખ મારી મારીને સર્પો મારી નાખતા હતા ત્યારે બ્રહ્માજીને ભય લાગ્યો કે મેં ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો નાશ કરી રહ્યા છે. હુ તમને શ્રાપ આપીશ...\nત્યારે નાગ જવાબ આપે છે, પ્રભુ આપ સ્વયં વિધાતા છો આપે અમને એવી જાતીમાં જન્મ આપ્યો છે કે ઝેર ઓકવું, ડંખ દેવો અને જે વસ્તુ દેખીએ એને નષ્ટ કરવી, આ અમારો સ્વભાવ આપે આપેલો છે તો તેંથી આપજ ઉધ્ધાર કરો.\nબ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું તમે પૃથ્વી ઉપર નહી પાતાળમાં રહો જેનો કાળ તમારા દ્વારા નિમિતે થશે તેનેજ ડંખથી મારજો અને બ્રહ્માજીના આદેશથી સર્પો પાતાળમાં ચાલ્યા ગયા.... શ્રાવણ વદ પાંચમને દિને આ પ્રસંગે બન્યો હતો તેથી નાગપાંચમ તિથિ ધન્યપ્રિય, પવિત્ર અને સંપૂર્ણ પાપનો નાશ કરનારી સિધ્ધ થઇ...\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમ���સ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST\nસુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST\nઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST\nયુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે access_time 10:21 pm IST\nમધ્યપ્રદેશના ૧૮૨ કિલોના પોલીસકર્મી દોલતરામે ટ્વીટર ઉપર કરેલી મજાકથી કંટાળીને ૬પ કિલો વજન ઉતારી નાખ્યુ access_time 6:25 pm IST\nનીરવ મોદી કૌભાંડ બાદ જવેલરીની ડિમાન્ડ ૨૦ ટકા ઘટી access_time 11:29 am IST\nરાજકોટમાં ટ્રાફિક સેન્સ વિકસાવવા એકશન પ્લાનઃ ૪૫ નવા સિગ્નલો access_time 3:59 pm IST\nસફાઇના નામે ડિંડકઃ ખુદ ભાજપના કોર્પોરેટરે સ્વીકાર્યુ હવે તો તંત્ર જાગેઃ મનીષાબા access_time 2:24 pm IST\nલોધીકાના ચીભડા ગામમાં પાણીની મોટરના તારથી ત્રણ રાજસ્થાની મજૂરને કરંટ લાગ્યો access_time 2:23 pm IST\nસભ્યોએ હપ્તા ન ભરતા ભુજના બ્રાહ્મણ પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા access_time 11:26 am IST\nપત્ની અને સંતાનોની હત્યાના ગુનામાં સજા ભોગવતા ભુપત નાટીયાનું હદયરોગના હુમલાથી મોત access_time 2:27 pm IST\nસુરેન્દ્રનગર સબજેલમાં કેદીનું મોતઃ પતિ અને સંતાનોની હત્યા કરી'તી access_time 1:00 pm IST\nછેલ્લા ૨ વર્ષમાં રાજયમાં ૪૦૯૪૦ અકસ્માતોઃ ૧૫૪૨૫ લોકોનો ભોગ લેવાયોઃ વિધાનસભામા માહિતી આપવા પ્રદિપસિંહ જાડેજા access_time 8:21 pm IST\nમાલપુરના રઘુનાથપુર વિસ્તારમાં ગટરનું પાણી ચોક અપ થઇ જતા લોકોને ભારે હાલાકી access_time 5:56 pm IST\nગુજરાત સરકારે ૧૧ અબજ પ્રીમીયમ ભર્યુ, ૧૯,૭પ,૧૩૯ ખેડૂતો વીમા યોજનામાં access_time 11:43 am IST\nપિતા જેવું દેખાતું બાળક વર્ષમાં જ થઇ જાય છે તંદુરસ્ત access_time 9:50 am IST\nઆલ્બર્ટ આઈંસ્ટીનએ લખેલ પત્ર 4 લાખ��ાં નિલામ થયો access_time 7:50 pm IST\nવિશેષજ્ઞોએ પ્રથમવાર મૃત્યુ થતો વિડીયો રેકોર્ડ કર્યો access_time 7:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપ્રથમ વિશ્વયુધ્‍ધમાં યુ.એસ. વતી લડનારા તથા શહીદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ પંજાબના વતની ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય તનવીર કાલોએ હાથ ધરેલુ સંશોધન access_time 9:48 pm IST\n‘‘વિભા હોલી ૨૦૧૮'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં ૪ માર્ચ ૨૦૧૮ના રોજ ઉજવાયેલા હોલી ઉત્‍સવમાં ૪૦૦૦ લોકો ઉમટી પડયાઃ હોલિકા દહન, ડાન્‍સ,ફુડ, ઇનામો, મ્‍યુઝીક તથા મનોરંજનની ભરમારનો આનંદ માણ્‍યો access_time 10:24 pm IST\n‘‘NJ CARES'': અમેરિકામાં વધી રહેલા નશાના વ્‍યસનથી ન્‍યુજર્સી સ્‍ટેટને મુક્‍ત કરાવવા શરૂ કરાયેલી ઝુંબેશઃ સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલની પહેલ access_time 9:46 pm IST\nISSF વિશ્વ કપમાં અંજુમે ભારતને અપાવ્યું પહેલું પદક access_time 5:37 pm IST\nકેપ્ટન વિરાટ કોહલીના ઘરની બાલ્કનીમાંથી આવું દેખાય છે મુંબઈ access_time 11:14 am IST\nમારી પત્નિ જે ફોનની વાત કરે છે એ મારો નથી, હું મારી પત્નિ અને બાળકીની માફી માગવા તૈયાર access_time 11:15 am IST\n'ડોન-3'માં શાહરુખ ખાનની ઓપોઝીટ નજરે પડશે નવી અભિનેત્રી access_time 4:55 pm IST\nસલમાનના બોડીગાર્ડ શેરાને મળ્યો એવોર્ડ :તગડી સેલેરી પામતા શેરાના જીવન પરથી પ્રેરિત હતી ફિલ્મ ''બોડીગાર્ડ' access_time 11:09 pm IST\nએકતાના શોમાં કામ કરશે ઇરિકા access_time 9:52 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00601.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/03/blog-post_16.html", "date_download": "2018-06-25T00:09:39Z", "digest": "sha1:JHDACZKEXW7TX6LY2PEKSANVK2YQB62I", "length": 8745, "nlines": 151, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ગેસ્ટ બ્લોગ : પોસ્ટ ખાતાનાં અનુભવ", "raw_content": "\nગેસ્ટ બ્લોગ : પોસ્ટ ખાતાનાં અનુભવ\nરૂપિયા દસ હજારની કિંમતના એન.એસ.સી. સર્ટીફીકેટની મૂળ નકલ ખોવાઈ જતાં પાકતી તારીખે વ્યાજ સહીતની મૂળ રકમ પાછી મેળવવા માટેની વિકાસભાઈની સમસ્યાએ જટીલ રૂપ ધર્યું છે. આ વિશે વાંચી મને મારા અંગત એક-બે આવા જ અનુભવની યાદ તાજી થઈ ગઈ.\nસ્વભાવિક છે મહેનત વગર કમાણી થતી નથી અને આમ મહામહેનતે કમાયેલી પોતાની જ રકમ પાછી મેળવવામાં નડતી અડચણો શોચનીય છે. અગર લાગતા-વળગતા સૌ અધિકારી, હોદ્દેદારો પૂરી માણસાઈ અને વ્યવહારૂ વર્તન દાખવી સર્ટીફિકેટની ઝેરોક્સ કોપી માન્ય રાખી વ્યાજસહીતની રકમ પાછી આપે એવો ઓફિસિયલ કાયદો બનાવાય તો એ આવકારદાયક ગણાય. પણ ખાટલે મોટી ખોટ છે, પૈસા પડાવી ઓડકાર લેવાનો આ બધો રોફ છે.\nઓક્ટોબર ૨૦૦૫માં મેં રૂપિયા બારસોનો મનીઓર્ડર રાજકોટ ખાતે ‘પ્લસ કોર્પોરેશન’ને નામે મોક્લાવ્યો હતો.૧૫ દિવસ વિતી જવા છતા પૈસા સામે વાળી પાર્ટીને મળ્યા નહિ. એ અંગે તપાસ માટે પોસ્ટઓફિસ જઈ પૂછપરછ કરી,જવાબ મળ્યો,\"આમ્હી ઇકડૂન પાઠવલે તિકડે તપાસ કરાવા...\" પત્યું.\nરાજકોટમાં સામી પાર્ટી જાણીતા પોસ્ટમેનને રોજ પૂછતી,\"ભાઈ,મુંબઈથી અમારૂં મની ઓર્ડર આવ્યું\nઅહિં રીઢા ક્લાર્ક પાસે અનેક વાર ધક્કા ખાધાં.અંદર અંદર હસતા તેઓ મને કહે,\"આતા તુમ્હી કેસ કરા\" દાદરની મેન પોસ્ટઓફિસમાં પણ ઘણી વાર ચક્કર કાપ્યાં. અંતે દાદર મેન પોસ્ટઓફિસના ઇન્ચાર્જ એક દક્ષિણ ભારતીય મહિલાએ મારી હાજરીમાં હિન્દુકોલોની ફોન કરી જરૂરી કાર્યવાહી કરી અને લગભગ બે મહિના પછી મની ઓર્ડર રાજકોટ પહોંચ્યું\nબીજો એક આવોજ પ્રસંગ પ્રવાસ કરતી વેળાએ એક ટેક્સીવાળાએ તેની સાથે ઘટેલો કહી સંભળાવ્યો. તેણે પોતાની મા ના ઇલાજ માટે પાંચ હજાર રૂપિયા ભેગા કરી તેનો મની ઓર્ડર ઉત્તર પ્રદેશના તેના ગામડે મોકલાવ્યો હતો. છ મહિના થઈ ગયા બાદ પણ પૈસા તેની મા સુધી પહોંચ્યા નહોતા. દિકરાએ પૈસા મોકલ્યાં છે એમ જાણી મા એ ત્યાં કોઈ સગા પાસેથી બીજા પાંચ હજારનું દેવું કર્યું હતું અને આમ ગરીબ ટેક્સી વાળા પર તો દસ હજારનું દેવું ચડી ગયું હતું.\nપછી તો ટેક્સીવાળાએ જે કહ્યું તે સાંભળી ચોંકી જવાયું. સાચું ખોટું તો રામ જાણે પણ તેણે કહ્યું આ બધું જાણી જોઈને કરાતાં કૌભાંડ સમું હતું. ખાતાનાં નીચે-ઉપર એમ ઘણાં હિસ્સેદારો મળીને પૈસા ૧૫-૧૫ દિવસનાં પઠાણી વ્યાજે ફેરવતાં. ફરિયાદ થાય એમાં આસાનીથી દોઢ-બે મહિના નિકળી જાય. એટલો વખત પૈસા વ્યાજે ફરે અને એ મફતની હરામની કમાણી એ લોકો ખાય.\nએક વાત યાદ રાખવા જેવી છે. પસીનાની કમાણીમાં જ બરકત છે. હરામનું ખાવું જોઇએ નહિ. પાપની કમાણી ડોક્ટરના અને વકીલોના જ ઘેર જાય છે. જોકે ઘણાં આ વાતને સૂફિયાણી સમજે છે અને પારકો પૈસો હરામ બરાબર એ સિદ્ધાંતમાં માનતા નથી પણ અંતે પરધનને માટી સમજવા વાળાનાં જીવનમાં જ શુભમંગલ દિવસો આવે છે.\nભારત - બંધોનો દેશ \nગેસ્ટ બ્લોગ : પોસ્ટ ખાતાનાં અનુભવ\nનિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%82%E0%AA%9D", "date_download": "2018-06-25T00:18:16Z", "digest": "sha1:T2EQ3UBQVR6WM6QGUPWLL5AEXBMK6QHG", "length": 148592, "nlines": 487, "source_domain": "gu.wikipedia.org", "title": "બ્લૂઝ - વિકિપીડિયા", "raw_content": "\nઢાંચો:Infobox Music genre બ્લૂઝ એ 19મી સદીના અંત ભાગમાં યુનાઇટેડ સ્ટેટ્સના ડીપ સાઉથમાં પ્રાથમિક ધોરણે આફ્રિકન-અમેરિકન સમુદાયોમાં ધાર્મિક ગીતો, કાર્ય ગીતો, ફિલ્ડ હોલર્સ, પોકાર અને કીર્તન, અને સરળ પ્રાસવાળા લોકગીતોમાંથી ઉદભવેલો સંગીતનો પ્રકાર અને સંગીતની શૈલી છે.[૧] બ્લૂઝ સ્વરૂપ જાઝ, પ્રાસ અને બ્લૂઝ, અને રોક એન્ડ રોલમાં સર્વવ્યાપી છે, અને તેને ચોક્કસ તાર પ્રોગ્રેશન દ્વારા વર્ણવવામાં આવ્યું છે- બાર-તાર બ્લૂઝ તાર પ્રોગ્રેશન સર્વ સામાન્ય હોવાથી અને બ્લ્યુ નોંધ, એ વ્યક્ત કરી શકાય તેવા હેતુઓને ગાઇ શકાય છે અથવા સમાન રીતે વગાડી શકાય છે અથવા મોટા માપની પીચના સંબંધમાં ધીમે ધીમે વળતી (નાની 3જીથી મોટી 3જી) જાય છે તે નોંધે છે.\nબ્લૂઝ પેઢી બ્લૂઝ સ્વરૂપ પર આધારિત છે પરંતુ તે અન્ય લાક્ષણિકતાઓ જેમ કે ચોક્કસ ઉર્મિકાવ્ય (લિરીક્સ), બાસ લાઇન્સ અને ઇન્સ્ટ્રુમેન્ટસ ધરાવે છે. બ્લૂઝનું વિવિધ પેટાપેઢીમાં વિભાજન કરી શકાય છે, જેમાં દેશથી શહેરી બ્લૂઝનો કે વત્તા કે ઓછા અંશે 20મી સદીના વિવિધ ગાળાઓ દરમિયાન લોકપ્રિય હતા. તેમાં શ્રેષ્ઠ રીતે જાણીતા ડેલ્ટા, પાઇડમોન્ટ, જંપ અને શિકાગો બ્લૂઝ પ્રકારો છે. વિશ્વ યુદ્ધ II શ્રવણેન્દ્રિયથી ઇલેક્ટ્રીક બ્લૂઝ સુધીના સંક્રમણનું સાક્ષી છે અને બ્લૂઝ સંગીતનો પ્રોગ્રેશનકારક પ્રારંભ વિશાળ શ્રોતા સુધી થયો હતો. 1960 અને 1970માં કહેવાતા બ્લૂઝ રોક નામના સંકર સ્વરૂપનો વિકાસ થયો હતો.\nશબ્દ \"ધી બ્લૂઝ\" \"બ્લ્યુ ડેવિલ્સ\"નો ઉલ્લેખ કરે છે, જેનો અર્થ ખિન્નતા અને ઉદાસી એવો થાય છે; આ શબ્દનો આ અર્થમાં અગાઉ જ્યોર્જ કોલમનના એક અભિનિત પ્રહસન બ્લ્યુ ડેવિલ્સ (1798)માં ઉપયોગ થયો હોવાનું મળી આવે છે. [૨] જોકે આફ્રિકન અમેરિકન સંગીતમાં વાક્યાંશનો ઉપયોગ જૂનો હોઇ શકે છે, તેને 1912થી પ્રમાણિત કરવામાં આવ્યો છે, જ્યારે હાર્ટ વેન્ડનું \"દલ્લાસ બ્લૂઝ\" પ્રથમ બ્લૂઝ પ્રથમ કોપીરાઇટવાળી રચના બની હતી. [૩][૪] ઉર્મિકાવ્યમાં વાક્યાંશનો ઘણી વખત ખિન્ન વર્તણૂંકનું વર્ણન કરવા માટે થાય છે. [૫]\n૩.૨ યુદ્ધ પહેલાના બ્લૂઝ\n૩.૪ 1960 અને 1970ના દાયકા\n20મી સદીના પ્રથમ દાયકામાં બ્લૂઝ સંગીતને તાર વિકાસના અર્થમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું ન હતું. [૬] 1900ના પ્રારંભમાં પ્રથમ બ્લૂઝ સ્ટાર બેસી સ્મિથ, ટ્વેલ્વ બાર બ્લૂઝ જેવા આફ્રિકન અમેરિકન સમુદાયના ગાયકોમાં વ્યાપારી સફળતાને કારણે તે એક ધોરણ બની ગયું હતું. [૭] અન્ય તાર વિકાસ જેમ કે 8-બાર સ્વરૂપોની હજુ પણ બ્���ૂઝમાં ગણના થાય છે; તેના ઉદાહરણોમાં \"હાવ લોંગ બ્લૂઝ\", \"ટ્રબલ ઇન માઇન્ડ\", અને બીગ બીલ બ્રૂન્ઝીના \"કી ટુ ધ હાઇવે\"નો સમાવેશ થાય છે. જેમ રે ચાર્લેસના ઇન્સ્ટ્રુમેન્ટલ \"સ્વીટ 16 બાર્સ\" અને હર્બી હેનકૂકના \"વોટરમેલોન મેનમાં છે તેમ \"વધુમાં 16-બાર બ્લૂઝ પણ છે. જેમ કે હોવલીન વુલ્ફ દ્વારાના 9 બાર વિકાસમાં \"સિટ્ટીંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ\" સાથે છે તેમ વિશિષ્ટ મિજાજ વાળા બાર્સ પણ પ્રસંગોપાત સામ સામે અથડાયા છે.\nબાર દાંડાવાળી રૂપરેખા પર વગાડેલો સ્વરમેળ: સીમાં બ્લૂઝ માટેનો સ્વરમેળ:\nબ્લૂઝ રચનાનું મૂળભૂત ટ્વેલ્વ બાર ઉર્મિકાવ્ય માળખાને 4/4 ટાઇમ સિગ્નેચરમાં ટ્વેલ્વ બારના નિયંત સુસંગત વિકાસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. બ્લૂઝની તારો ટ્વેલ્વ બાર બ્લૂઝ સાથે સંકળાયેલી છે, જે ટ્વેલ્વ બાર સ્કીમ પર વગાડવામાં આવેલી ત્રણ અલગ તારનો ખાસ સમૂહ છે. તેમની પર રોમન આંકડાઓમાં લેબલ લગાવવામાં આવ્યા છે, જે પ્રગતીની માત્રાનો ઉલ્લેખ કરે છે. ઉદાહરણ તરીકે, સીની કીમાં બ્લૂઝ માટે સી એ ટોનિક તાર (આઇ) અને એફ એ સંગીત નોંધ (સબડોમિનન્ટ (IV) છે. છેલ્લો તાર એ ડોમિનન્ટ (V)(ડાયાટોનિક સ્કેલનો પાંચમો તાર) ટર્નએરાઉન્ડ છે, જે હવે પછીની પ્રોગ્રેશનના પ્રારંભ તરફના સંક્રમણનો સંકેત આપે છે. ઉર્મિકાવ્ય સામાન્ય રીતે દશમા બારના છેલ્લા બીટ અથવા અગિયારમાં બારના પ્રથમ બીટ પર સમાપ્ત થાય છે અને આખરી બે બાર ઇન્સ્ટ્રુમેન્ટાલીસ્ટને બ્રેક તરીકે આપવામાં આવ્યા હોય છે; બે બાર બ્રેકની સુસંગતતા અત્યંત સંકુચિત બની શકે છે, કેટલીકવાર એક જ નોંધનો સમાવેશ કરે છે જે તારોના અર્થમાં પૃથ્થકરણની વ્યાખ્યા આપે છે.\nમોટા ભાગના સમયે અથવા આ તમામ તારોને હાર્મોનિક સાતમા (7મા) સ્વરૂપમાં વગાડવામાં આવે છે. હાર્મોનિક સાતમાનો ઉપયોગ એ બ્લૂઝની લાક્ષણિકતા છે અને તેને લોકપ્રિય રીતે \"બ્લૂઝ સેવન\" તરીકે કહેવામાં આવે છે. [૮] બ્લૂઝ સેવન તારોને હાર્મોનિક તારમાં ઉમેરવામાં આવે છે, જેમાં મૂળભૂત નોંધમાં 7:4ના ગુણોત્તરના આવર્તન સાથેની એક નોંધ હોય છે. 7:4 ગુણોત્તર પર, તે પરંપરાગત પશ્ચિમી ડાયાટોનિક સ્કેલ પર કોઇ વિરામની નજીક નથી. [૯] સુગમતા અથવા જરૂરિયાતની દ્રષ્ટિએ તેને ઘણી વાર માઇનોર સેવન્થ વિરામ અથવા ડોમિનન્ટ સેવન્થ તાર દ્વારા નક્કી કરવામાં આવે છે.\nનાનું પેન્ટાટોનીક સ્કેલ; [15]\nમધુર રાગમાં, બ્લૂઝ ફ્લેટન્ડ સંકળાયેલ મેજર સ્કેલના ત્રીજા, પાંચમા અને સાતમાના ઉપયોગ દ્વારા અલગ પડે છે. [૧૦] આ ખાસ પ્રકારની નોંધોને બ્લ્યુ અથવા બેન્ટ નોટ્સ કહેવાય છે. આ સ્કેલ નોટ્સ કદાચ નેચરલ સ્કેલ નોટ્સને બદલી શકે છે અથવા તેને સ્કેલમાં ઉમેરી શકાય છે, જેવું માઇનોર બ્લૂઝ સ્કેલના કિસ્સામાં થયું હતું, જેમા ફ્લેટન્ડ ત્રીજા નેચરલ ત્રીજાને બદલે છે, ફ્લેટન્ડ સાતમુ નેચરલ સાતમાને બદલે છે અને ફ્લેટન્ડ પાંચમાને નેચરલ ચતુર્થ અને નેચરલ પાંચમાની વચ્ચે ઉમેરવામાં આવ્યા છે. ટ્વેલ્વ બાર હાર્મોનિક પ્રોગ્રેશનનો સદીઓથી સતત ઉપયોગ થતો આવ્યો છે ત્યારે, બ્લૂઝના ક્રાંતિકારી તબક્કાઓ મધુર રાગમાં ફ્લેટન્ડ સાતમા, અને ફ્લેટન્ડ પાંચમા માટે સતત વપરાશમાં હતા, તેની સાથે તે જ સમયે ક્રશીંગ વગાડવાનું સીધી રીતે જ નજીકની નોંધ હતી (એટલે કે બીજા ક્રમે ઉતારેલ ) અને સ્લાઇડીંગ ગ્રેસ નોંધનો ઉપયોગ કરવા જેવી હતી. [૧૧] બ્લ્યુ નોંધો બ્લૂઝના તાલ લય, મધુર રાગ અને કલ્પિત ઉમેરા દરમિયાન પ્રતિભાવની મહત્વની ક્ષણો માટેની મંજૂરી આપે છે.\nબ્લૂઝ શફલ્સ અથવા વોકીંગ બાસ રિધમ અને કોલ અને પ્રતિભાવ જેવી નિંદ્રાધીન અવસ્થાનું દબાણ કરે છે અને તેઓ પુનરાવર્તીત અસર કે જેને ખાંચ કે ચીલો (ગ્રૂવ)કહે છે. આફ્રો અમેરિકન મૂળથી બ્લૂઝની લાક્ષણિકતા એ છે કે શફલે સ્વીંગ સંગીતમાં કેન્દ્રિત ભૂમિકા બજાવી હતી. [૧૨] સરમાં સરળ શફલ્સ, જે આરએન્ડબી (R&B) તરંગોના 1940ના મધ્યમાં સ્પષ્ટ હસ્તાક્ષર હતા, [૧૩] તે ગિતારના બાસ તાર પર ત્રણ નોંધ રિફ હતા. જ્યારે આ રિફને બાસ અને ડ્રમ્સ પર વગાડવામાં આવી ત્યારે ગ્રૂવની \"લાગણી\"નું સર્જન થયું હતું. શફલ રિધમને ઘણી વાર મજાકમાં \"ડોવ , ડા ડોવ , ડા ડોવ , ડા\" અથવા \"ડંપ , ડા ડંપ , ડા ડંપ , ડા\":[૧૪] તરીકે અભિવ્યક્ત કરવામાં આવે છે, તેમાં અસમતોલ અથવા \"સ્વંગ,\" આઠ નોંધોનો સમાવેશ કરવામાં આવે છે. ગિતાર પર તેને સરળ સ્થિર બાસ અથવા તેને સ્ટેપવાઇઝ ક્વાર્ટર નોંધ મોશનમાં તાર અને બેકના પાંચથી છઠ્ઠી મોશન સુધી ઉમેરી શકાય છે. ઇઃમાં બ્લૂઝ પ્રોગ્રેશનના પ્રથમ ચાર બાર્સ માટે નીચે આપેલી ગિતાર તબલાતૂર દ્વારા ઉદાહરણ આપવામાં આવ્યું છે. [૧૫][૧૬]\nઇ મેજરમાં બ્લૂઝનું નૃત્ય અથવા બુગી ([25]).\nરોબર્ટ જોહ્નનસન, પ્રભાવશાળી ડેલ્ટા બ્લૂઝ સંગીતકાર\nપહેલાનાં ઊર્મિકાવ્યો પરંપરાગત બ્લૂઝની રચનાઓ સંભવતઃ ચાર વખત વારંવાર ગવાતી એક જ લાઈનની બનેલી હતી; 20મી સદીના પ્રથમ દસકાઓમાં જ હાલનું માળખું સ્વીકૃત બન્યું: તથાકથિત એએબી(AAB) માળખું, પ��રથમ ચાર વિભાગો સુધી ગવાતી લાઈનનું બનેલું છે , તેનું પુનરાવર્તન બીજા ચાર સુધી, અને તે પછી છેલ્લા વિભાગો સુધીની આખરી લાઈન.[૧૭] પ્રથમ પ્રકાશિત બે ઊર્મિકાવ્યો, “દલ્લાસ બ્લૂઝ”(1912) અને “સેન્ટ લૂઈસ્ બ્લૂઝ”(1914), એએબી માળખું બનાવતાં 12 બારવાળાં બ્લૂઝ હતાં. ડબ્લ્યુ.સી.હેન્ડીએ લખ્યું કે ત્રણ વખત પુનરાવર્તન પામતી લાઈનના પુનરાવર્તનને દૂર કરવા માટે તેણે આ પ્રણાલી અપનાવી. [૧૮] આ લાઈન્સ મોટાભાગે મેલોડી કરતા રિધમિક ટોકની નજીકના માળખાને અનુસરીને વધુ ગવાતી હોય છે. પહેલાંનાં બ્લ્યૂઝે ઘણીવાર લૂઝ નેરેટિવનું સ્વરુપ લીધું હતુ. ગાયકે તેની કે તેણીની “નિષ્ઠુર હકીકતભરી દુનિયાની અંગત વેદનાઓ: ગુમાવેલો પ્રેમ, પોલિસ ઓફિસર્સની ક્રૂરતા, ગોરા લોકો દ્વારા દમન,[અને] મુશ્કેલ સમય.”[૧૯]ને વાચા આપી હતી.\nઆ ઉર્મિકાવ્ય ઘણી વાર આફ્રિકન અમેરિકન સમાજમાં અનુભવવામાં આવેલી મુશ્કેલીઓને લાગેવળગે છે. ઉદાહરણ તરીકે બ્લાઈન્ડ લેમન જેફરસનનું “રાઈઝિંગ હાઈ વોટર બ્લૂઝ”(1927) ગ્રેટ મિસિસિપ્પિ પૂર 1927નું વર્ણન કરે છે:\n“બેકવોટર રાઈઝિંગ,સર્ધન પિપલ્સ કાન્ટ મેક નો ટાઈમ\nઆઈ સેડ,બેકવોટર રાઈઝિંગ,સર્ધન પિપલ્સ કાન્ટ મેક નો ટાઈમ\nએન્ડ આઈ કાન્ટ ગેટ નો હીયરિંગ ફ્રોમ ધેટ મેમ્ફિસ ગર્લ ઓફ માઈન.”\nજો કે,બ્લૂઝ યાતના અને દમન સાથે જોડાયેલાં હોવા છતાં ઊર્મિગીતો હાસ્યજનક અને રસિક પણ બન્યાં છે: [૨૦]\n“રીબેક્કા,રીબેક્કા,ગેટ યોર બિગ લેગ્ઝ ઓફ્ફ ઓફ મી,\n“રીબેક્કા,રીબેક્કા,ગેટ યોર બિગ લેગ્ઝ ઓફ્ફ ઓફ મી,\nઈટ મે બી સેન્ડિંગ યૂ બેબી,બટ ઈટ્ઝ વરીયિંગ ધ હેલ આઉટ ઓફ મી.”\nબિંગ જો ટર્નરની કૃતિ “રીબેક્કા”માંથી ટ્રેડિશનલ બ્લૂઝ ઊર્મિગીતોનું સંકલન,.\nરમૂજી ઊર્મિશીલ વિષયવસ્તુ અને જોરદાર,પ્રહસન ભજવણી શૈલી એમ બંને રીતેહોકુમબ્લૂઝ પ્રસિદ્ધ થયાં હતા. [૨૧] ટેમ્પા રેડની કૃતિ “ટાઈટ લાઈક ધેટ” (1928) કોઈની સાથે વધુ કામુક શારીરિક સંબંધોમાં જોડાવા માટે “ટાઈટ” હોવું તેવા ડબલ અર્થ ધરાવતી કાવતરાબાજ શબ્દરમત છે. સંગીતનું ઊર્મિશીલ વિષયવસ્તુ કે જે મોટાભાગે ખાસ કરીને સંબંધોની પીડા અથવા જાતીય સંબંધોની ચિંતાઓ પર કેન્દ્રિત હતું તે યુદ્ધ પછીનાં બ્લૂઝમાં થોડું સાદું બન્યું હતું. યુદ્ધ પહેલાંનાં બ્લૂઝમાં જોવા મળતા ઊર્મિગીતોના વિષયો જેવા કે આર્થિક હતાશા, ખેતી, શેતાન, જુગાર, જાદૂ, પૂર અને શુષ્ક સમય, તે યુદ્ધ પછીનાં બ્લૂઝમાં ઓછાં પ્રચલિત બન્યાં.[૨૨]\nલેખક એડ મોરલ્��ે દાવો કર્યો કેયોરુબા મેથોલોજીએ પહેલાનાં બ્લૂઝમાં ભાગ ભજવ્યો છે,રોબર્ટ જોહ્નસનના “ક્રોસ રોડ બ્લૂઝ”ને ક્રોસ રોડ્ઝના હવાલામાંઓરિશા,એલેગુઆને સૂક્ષ્મ છૂપા સંદર્ભો તરીકે ટાંક્યા છે. [૨૩] જો કે,ક્રિશ્ર્ચિયન અસર વધુ દેખીતી છે.[૨૪] ઘણાં પાયાના કલાકારો જેવા કે ચાર્લી પેટ્ન અથવા સ્કિપ જેમ્સપાસે તેમની નાટ્યશાળાઓમાં અસંખ્ય ધાર્મિક અને આધ્યાત્મિક ગીતો હતાં. [૨૫] રેવરન્ડ ગેરી ડેવિસ[૨૬] અને બ્લાઈન્ડ વિલે જોહ્નસન[૨૭] એ એવા કલાકારોના ઉદાહરણો છે જેમના ઊર્મિગીતો સ્પષ્ટપણે આધ્યાત્મિક હોવા છતાં ઘણીવાર તેમની ગણના બ્લૂઝ સંગીતકારો તરીકે થયેલી છે.\nthese files સાંભળવામાં મુશ્કેલી છે\nજોહ્ન લોમેક્સ, અગ્રણી મ્યુઝિકોલોજિસ્ટ અને પોકલોરિસ્ટ\nબ્લૂઝ શીટ સંગીતનું પ્રથમ પ્રકાશન 1912માં હાર્ટ બેન્ડના \"દલ્લાસ બ્લૂઝ\" હતુ; ડબ્લ્યુ.સી.હેન્ડીનુ \"ધી મેમફિસ બ્લૂઝ\" પર સમાન વર્ષમાં તેના પછી આવ્યું હતું. આફ્રિકન અમેરિકન ગાયકનું પ્રથમ રેકોર્ડીંગ મેમી સ્મિથની 1920ની પેરી બ્રેડફોર્ડનીની \"ક્રેઝી બ્લૂઝ\" રજૂઆત હતી. પરંતુ બ્લૂઝની ઉત્પત્તિ દાયકાઓ પૂર્વેની તારીખમાં શક્યતઃ 1890માં થઇ હતી. [૨૮] કેટલેક અંશે અમેરિકન સમાજમાં જાતિ અલગતાવાદને કારણે તેનું અત્યંત ખરાબ દસ્તાવેજીકરણ થયું હતું, તેમાં શૈક્ષણિક વર્તુળો, [૨૯] અને તે સમયે આફ્રિકન અમેરિકન સમુદાયમાં ઓછા સાક્ષરતા દરનો સમાવેશ થાય છે. [૩૦] ઇતિહાસકારોએ 20મી સદીના પ્રારંભમાં દક્ષિણ ટેક્સાસ અને ડીપ સાઉથમાં બ્લૂઝ સંગીતનો અહેવાલ આપવાની શરૂઆત કરી હતી. ખાસ કરીને, ચાર્લ્સ પીબોડીએ ક્લાર્કસડેલ, મિસિસીપ્પીખાતે બ્લૂઝ સંગીતનો ઉલ્લેખ કર્યો હતો અને ગેટ થોમસે પણ 1901-1902ની આસપાસ દક્ષિણ ટેક્સાસ ખાતે તદ્દન આવા જ પ્રકારનું ગીત ગાયુ હતું. આ નિરીક્ષણો વત્તા કે ઓછા અંશે જેલી રોલ મોર્ટોનની યાદ અપાવે છે, જેમણે 1902માં ન્યુ ઓર્લિન્સમાં સૌપ્રથમ વખત બ્લૂઝ સાંભળ્યું હોવાનું જાહેર કર્યું હતું; મા રેઇનેય, કે જેઓ મિસૌરીમાં સમાન વર્ષમાં પ્રથમ બ્લૂઝનો અનુભવ થયો હોવાનું યાદ કરે છે; અને ડબ્લ્યુ.સી. હેન્ડી, કે જેઓ 1903માં તૂતવિલર મિસીસિપ્પી ખાતે પ્રથમ વખત બ્લૂઝ સાંભળ્યું હતું. આ ક્ષેત્રે સૌપ્રથમ વિસ્તરિત સંશોધન હોવાર્ડ ડબ્લ્યુ. ઓડુમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમણે 1905 અને 1908ની મધ્યમાં લાફેયેટ્ટ મિસીસિપ્પી અને ન્યૂટોન, જ્યોર્જિયાના કાઉન્ટીસમાં વિશાળ સ્થાનિક ગીતોનો ��ૃતિસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. [૩૧] બ્લૂઝનું પ્રથમ બિન વ્યાપારીક રેકોર્ડીંગ્સ, જેને પાઉલ ઓલિવર દ્વારા \"પ્રોટો-બ્લૂઝ\" તરીકે ગણવામાં આવે છે, તેનું સર્જન સંશોધનના હેતુઓ માટે 20મી સદીના પ્રારંભમાં ઓડુમ દ્વારા કરવામાં આવ્યું હતું. તે હાલમાં ચલણમાંથી ગાયબ થઇ ગયા છે. [૩૨] અન્ય રેકોર્ડીંગો જે હજુ પણ ઉપલબ્ધ છે, તે 1924માં લોરેન્સ ગેલર્ટ દ્વારા બનાવવામાં આવ્યા હતા. બાદમાં, વિવિધ રેકોર્ડીંગ્સ રોબર્ટ ડબ્લ્યુ. ગોર્ડોન દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેઓ લાયબ્રેરી ઓફ કોંગ્રેસના આર્કાઇવ ઓફ અમેરિકન ફોક સોંગ્સના વડા બન્યા હતા. ગોર્ડોનના લાયબ્રેરી ખાતેના અનુગામી જોહ્ન લોમેક્સ હતા. 1930માં, તેમના પુત્ર એલનની સાથે, લોમેક્સે અસંખ્ય બિન વ્યાપારીક બ્લૂઝ રેકોર્ડીંગ્સ બનાવ્યા હતા, જે વિશાળ પ્રોટો બ્લૂઝ પ્રકારો જેમ કે ફિલ્ડ હોલ્રર અને રીંગ શાઉટને પ્રમાણિત કરે છે. [૩૩] 1920 પહેલા પણ ઉપલબ્ધ હતા તેવા બ્લૂઝ સંગીતના રેકોર્ડ પણ કલાકારના રેકોર્ડીંગ્સ જેમ કે લીડ બેલી[૩૪] અથવા હેનરી થોમસ [૩૫] દ્વારા આપવામાં આવ્યા હતા, જેઓ બંનેએ કાલગ્રસ્ત બ્લૂઝ સંગીતની રજૂઆત કરે છે. આ તમામ સ્ત્રોતો અસંખ્ય વિવિધ માળખાઓનું અસ્તિત્વ હોવાનું દર્શાવે છે, જે બાર-, આઠ-, અથવા 16 -બારથી અલગ પડે છે. [૩૬][૩૭]\nબ્લૂઝના દેખાવ માટેના સામાજિક અને આર્થિક કારણો સંપૂર્ણ રીતે જાણીતા નથી. [૩૮] બ્લૂઝનો પ્રથમ દેખાવ ઘણીવાર 1863ના મુક્તિ ધારા બાદનો છે,[૨૯] 1870 અને 1900ની મધ્યમાં મુક્તિની સાથે અને બાદમાં જ્યુક જોઇન્ટસના વિકાસને એવી રીતે મૂકે છે જ્યાં કાળા લોકો સંગીત, નૃત્ય અથવા જુગાર માટે દિવસના કઠિન કાર્ય બાદ જતા હતા. [૩૯] આ ગાળો ગુલામીથી શેરક્રોપીંગ, નાના પાયે કૃષિ ઉત્પાદન અને દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સ રેલમાર્ગના વિસ્તરણ સુધીના સંક્રમણને મળતો આવે છે. વિવિધ વિદ્વાનો 1900ના પ્રારંભિક બ્લૂઝ સંગીતના વિકાસને જૂથ રજૂઆતથી વધુ વ્યક્તિગત પ્રકાર તરીકે ગણાવે છે. તેઓ એવી દલીલ કરે છે કે બ્લૂઝનો વિકાસ ગુલામીમાં સપડાયેલ પ્રજાની નવી જ પ્રાપ્ત કરેલી મુક્તિ સાથે સંકળાયેલ છે. લોરેન્સ લેવિનના અનુસાર, \"રાષ્ટ્રીય વિચારધારા કે જે વ્યક્તિગત,. બુકર ટી. વોશિંગ્ટોનનું શિક્ષણ અને બ્લૂઝના ઉદભવ પર ભાર મૂકે છે તેમની વચ્ચે સીધો સંબંધ હતો.\" લેવિન દર્શાવે છે કે \"માનસિક, સામાજિક અને આર્થિક રીતે આફ્રિકન અમેરિકનો એવી રીતે ઘડાયેલા હતા કે તેઓ ગુલામી દરમિયાન કંઇ પ�� કરવા અસમર્થ હતા અને જે રીતે તેમના ધાર્મિક સંગીતમાં જે રીતે પ્રદર્શિત થતું હતું તે રીતે સાંપ્રદાયિક સંગીતમાં પ્રદર્શિત થયું હોવાનું ભાગ્યે જ આશ્ચર્ય થયું હતું.\"[૪૦]\nદરેક બ્લૂઝ સંગીતમાં સમાન હોય તેવા બહુ ઓછા લક્ષણો છે, કેમ કે આ કળાએ તેનો આકાર વ્યક્તિગત રજૂ કરનારાઓના મિજાજ પરથી લીધો હતો. [૪૧] જોકે, એવા પણ લક્ષણો છે કે જે આધુનિક બ્લૂઝના સર્જનના ઘણા પહેલા ઉપલબ્ધ હતા. કોલ અને રિસ્પોન્સ શાઉટ્સ, બ્લૂઝ સંગીતના અગાઉના સ્વરૂપો હતા; તેઓ \"સહયોગ અથવા સુસંગતતા વિના કોઇ પણ ખાસ મ્યુઝિકલ માળખાની ઔપચારીકતા દ્વારા બંધન વિનાનો કાર્યરત પ્રતિભાવ...\"[૪૨] આ બ્લૂઝ પહેલાના સ્વરૂપ ગુલામી રિંગ શાઉટ અને ફિલ્ડ હોલરમાં સાંભળવામાં આવ્યા હતા, જે લાગણીસભર માહિતી સાથે સરળ સોલો ગીત લાદેન હતું\".[૪૩]\nબ્લૂઝ સહયોગ વિનાના વોકલ સંગીત અને ગુલામીની બાહ્ય પરંપરા કે જે પશ્ચિમ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા તેની પરથી વિકાસ થયો છે, (સૈદ્ધાંતિક રીતે આજનો દિવસ માલી, સેનેગલ, ગેમ્બિયા અને ઘાના)[૪૪][૪૫] અને ગ્રામિણ કાળાઓ વિવિધ પ્રકારો અને પેટાપેઢીઓમાં હતા, તેમજ આખા યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રાદેશિક અલગતાઓ હતી. બ્લૂઝ જોકે, જે હાલમાં જે રીતે ઓળખાય છે, તેને યુરોપિઅન હાર્મોનિક માળખુ અને આફ્રિકન કોલ એન્ડ રિસ્પોન્સ પરંપરા એમ બંને પર આધારિત સંગીતના પ્રકાર તરીકે જોઇ શકાય છે, જેને અવાજ અને ગિતારના ઇન્ટરપ્લેમાં સ્થાપિત કરવામાં આવ્યા છે,[૪૬][૪૭] બ્લૂઝ પોતાની જાતે પશ્ચિમ આફ્રિકન ગ્રિઓટ્સના મેલોડિક પ્રકાર સાથે કોઇ સામ્યતા ધરાવતા નથી અને તેનો પ્રભાવ ફીકો અને નબળો છે.[૪૮][૪૯] ખાસ કરીને, કોઇ ચોક્કસ આફ્રિકન મ્યુઝિકલ સ્વરૂપને બ્લૂઝના એક માત્ર પૂર્વજ તરીકે ઓળખી શકાય નહી. [૫૦] આમ છતા અસંખ્ય બ્લૂઝના તત્વો જેમ કે કોલ એન્ડ રિસ્પોન્સ સ્વરૂપ અને બ્લ્યુ નોટ્સનો ઉપયોગ મ્યુઝિક ઓફ આફ્રિકાના ભૂતકાળમાં મળી આવે છે. તે બ્લ્યુ અગાઉની તારીખમાં તેમનો બ્લૂઝમાં ઉપયોગ નોંધે છે અને તે આફ્રિકન મૂળ ધરાવે છે જેને ઇંગ્લીશ કંપોઝર સેમ્યુઅલ કોલેરિજ-ટેયલરના \"અ નેગ્રો લવ સોંગ\"માં પ્રમાણિત કરે છે, તેમના ધી આફ્રિકન સ્યુઇટ ફોર પિયાનો કે જેની રચના 1898માં કરાઇ હતી તેમાં બ્લ્યુ થર્ડ અને સેવન્થ નોટ્સનો સમાવેશ થાય છે. [૫૧] ડીડલી બો (ઘરમાં બનાવેલ એક તારનું ઇન્સ્ટ્રુમેન્ટ વીસમી સદીના પ્રારંભિક ગાળામાં અમેરિકન સાઉથના ભાગમાં મળી આવે છે) અને બે���્જો આફ્રિકામાંથી પ્રાપ્ત કરાયેલ ઇન્સ્ટ્રુમેન્ટો કે જેણે કદાચ આફ્રિકન કામગીરી તરકીબોને પ્રારંભિક બ્લૂઝ ઇન્સ્ટ્રુમેન્ટલ શબ્દકોષમાં તબદિલીમાં સહાય કરી હશે.[૫૨] બેન્જોને પશ્ચિમ આફ્રિકન સંગીતમાંથી સીધી રીતે મેળવવામાં આવ્યું હશે તેવું માનવામાં આવે છે. તે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રિયોટ વગાડાયેલ (જેને આફ્રિકાની પ્રજા જેમ કે વોલોફ, ફુલા અને મેડિન્કા દ્વારા હેલમ અથવા અકોન્ટીંગ કહેવામાં આવે છે.) [૫૩] આમ છતા, 1920માં, જ્યારે કંટ્રી બ્લૂઝની રેકોર્ડીંગની શરૂઆત થઇ હતી ત્યારે બ્લૂઝ સંગીતમાં બેન્જોનો ઉપયોગ તદ્દન ઓછો હતો અને વ્યક્તિગતો જેમ કે પાપા ચાર્લી જેકસન અને બાદમાં ગુસ કેનોન સુધી મર્યાદિત હતો. [૫૪]\nબ્લૂઝ સંગીતે \"ઇથિયોપીયન એઇર્સ\", મિન્સ્ટ્રેલ શો અને નેગ્રો સ્પિરીચ્યુઅલ માંથી પણ તત્વો પ્રાપ્ત કર્યા હતા, તેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને હાર્મોનિક સહયોગનો પણ સમાવેશ થાય છે. [૫૫] આ પ્રકાર ગાઢ રીતે રાગટાઇમ સાથે પણ સંકળાયેલો હતો, જેનો વિકાસ લગભગ આ જ સમયે થયો હતો, બ્લૂઝે વધુ સારી રીતે \"આફ્રિકન સંગીતની મૂળભૂત મેલોડીક પદ્ધતિઓ\" સાચવી રાખી હતી. [૫૬]\nજે હાલમાં \"બ્લૂઝ\" તેમજ \"કંટ્રી મ્યુઝિક\" તરીકે ગણવામાં આવે છે તેવા મ્યુઝિકલ સ્વરૂપો અને પ્રકારો સમાન પ્રદેશમાં ઓગણીસમી સદી દરમિયાનામાં દક્ષિણ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉભરી આવ્યા હતા. રેકોર્ડ કરવામા આવેલા બ્લૂઝ અને કંટ્રી 1920ના ભૂતકાળમાં મળી આવે છે, જ્યારે વિખ્યાત રેકોર્ડ ઉદ્યોગે માર્કેટીંગ કેટેગરીઓનો વિકાસ અને સર્જન કર્યું હતું જેને \"રેસ મ્યુઝિક\" અને \"હિલીબીલી મ્યુઝિક\" તરીકે ઓળખવામાં આવે છે, જેથી અનુક્રમે કાળાઓ દ્વારા કાળાઓ માટે અને ગોરાઓ દ્વારા ગોરાઓને વેચાણ કરી શકાય. તે સમયે, \"બ્લૂઝ\" અને \"કંટ્રી\" વચ્ચે રજૂઆત કરનારની નૈતિકતા સિવાય કોઇ સ્પષ્ટ મ્યુઝિકલ વિભાગ ન હતા, અને તેમ છતા તેનું કેટલીકવાર રેકોર્ડ કંપનીઓ દ્વારા અયોગ્ય રીતે રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. [૫૭][૫૮] મ્યુઝિકોલોજિસ્ટ હવે પશ્ચિમ આફ્રિકામાં મૂળ ધરાવતા હોવાનું મનાતા ચોક્કસ તાર માળખાઓ અને લિરીક વ્યૂહરચનાઓના સંદર્ભમાં \"બ્લૂઝ\"ને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરી શકે છે, શ્રોતાઓએ આ સંગીતને મોટે ભાગે સામાન્ય રીતે સાંભળ્યુ હતુઃ તે સરળ રીતે જ ખાસ કરીને મિસીસિપી ડેલ્ટાનું દક્ષિણનું સંગીત હતુ. કાળા અને ગોરા સંગીતકારોએ સમાન કુશળતાઓ વહેંચી લીધી હતી અને તેમની જાતને \"બ્લૂઝ સંગીતકારો\"ને બદલે “સોંગસ્ટર્સ” તરીકે ગણાવતા હતા. એક અલગ પેઢી તરીકે બ્લૂઝનો વિચાર કાળા લોકોએ કંટ્રીસાઇડથી શહેરી વિસ્તારોમાં 1920માં સ્થળાંતર કર્યું ત્યારે ઉદભવ્યો હતો અને તેની સાથે રેકોર્ડીંગ ઉદ્યોગનો પણ વિકાસ થયો હતો. “બ્લૂઝ” કાળા સાંભળાનારાઓને વેચાણ કરવા માટે રેકોર્ડ ડિઝાઇન માટે સાંકેતિક શબ્દ બની ગયો હતો. [૫૯]\nબ્લૂઝની ઉત્પત્તિઓ આફ્રો-અમેરિકન સમાજ સ્પિરીચ્યુઅલ્સના ધાર્મિક સંગીત સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આધ્યાત્મિકતાનું મૂળ બ્લૂઝ કરતા પણ સામાન્ય રીતે તે 18મી સદીના મધ્ય ભાગ જેટલું જૂનુ છે, જ્યારે ગુલામોનું ખ્રિસ્તીઓમાં ધર્માંતર કરવામાં આવ્યું હતું અને તેમણે ખ્રિસ્તી પ્રાર્થનાઓ ગાવાનું અને વગાડવાનું શરૂ કરી દીધું હતું, તેમાં ખાસ કરીને ઇસાક વોટ્સ જે અત્યંત લોકપ્રિય હતા તેનો સમાવેશ થાય છે. [૬૦] તાર પ્રોગ્રેશનના સંદર્ભમાં બ્લૂઝ તેની ઔપચારીક વ્યાખ્યા પ્રાપ્ત કરી તે પહેલા તેને આધ્યાત્મિકતાના સાંપ્રદાયિક વિરુદ્ધાર્થ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું. તે ગ્રામિણ કાળાઓ દ્વારા વગાડવામાં આવેલું લો-ડાઉન સંગીત હતું. સંગીતકારો જે ધાર્મિક સમુદાયને લાગેવળગતા તેની પર આધાર રાખતા તે વત્તા કે ઓછા અંશે લો ડાઉન સંગીત વગાડવું એટલે પાપ તરીકે ગણવામાં આવતું હતું : બ્લૂઝ દુષ્ટાત્માનું સંગીત હતું. સંગીતકારોએ તેથી તેને બે કક્ષાઓમાં અલગ પાડ્યું હતું: ગોસ્પેલ અને બ્લૂઝ ગાયકો, ગિતાર પ્રિચર્સ અને સોંગસ્ટર્સ. જોકે, 1920માં ગ્રામિણ બ્લેક મ્યુઝિકનું રેકોર્ડીંગ કરવાનો પ્રારંભ થયો હતો ત્યારે સંગીતકારોની બંને કક્ષાઓએ સમાન તરકીબોનો ઉપયોગ કર્યો હતો: કોલ એન્ડ રિસ્પોન્સ પદ્ધતિઓ, બ્લ્યુ નોટ્સ અને સ્લાઇડ ગિતાર. ગોસ્પેલ સંગીત તેમ છતા પણ મ્યુઝિકલ સ્વરૂપોનો ઉપયોગ કરતા હતા, જે ખ્રિસ્તી પ્રાર્થના સાથે સ્પર્ધા કરતા હતા અને તેથી તેના સાંપ્રદાયિક પ્રતિભાગ કરતા બ્લૂઝ સ્વરૂપ દ્વારા અંકિત કરવામાં આવ્યું હતું. [૬૧]\nયુદ્ધ પહેલાના બ્લૂઝ[ફેરફાર કરો]\nઅમેરિકન શીટ મ્યુઝિક પબ્લિશીંગ ઉદ્યોગે રાગટાઇમ મ્યુઝિકના મોટા સોદો પેદા કર્યો હતો. 1912 સુધીમાં, શીટ મ્યુઝિક ઉદ્યોગે ત્રણ લોકપ્રિય બ્લૂઝ જેવી રચનાઓનું પ્રકાશન કર્યું હતું, જેમાં બ્લૂઝ તત્વોના ટીન પાન એલી સ્વીકારવામાં ઉતાવળ કરી હતીઃ \"બેબી\" એફ સિલ્સ દ્વારા \"બેબી સિલ્સ બ્લૂઝ\" (આર્ટી મેથ્યુસ દ���વારા ગોઠવવામાં આવેલ), હાર્ટ વાન્ડ અને ડબ્લ્યુ.સી. હેન્ડી દ્વારા \"ધી મેફિસ બ્લૂઝ\" \"દલ્લાસ બ્લૂઝ\". [૬૨]\n\"સેંટ. લૂઇસ બ્લૂઝ\"નું શીટ સંગીત(1914)\nહેન્ડીને ઔપચારીક રીતે સંગીતકાર, કંપોઝર અને એરેન્જર રીતે તાલીમ આપવામાં આવી હતી, જેણે બ્લૂઝને ટ્રાન્સસ્ક્રાઇબીંગ અને ઓરકેસ્ટ્રેટીંગ બ્લૂઝને મોટે ભાગે સિંફોનીક શૈલીમાં બેન્ડઝ અને ગાયકો સાથે લોકપ્રિય બનાવ્યું હતું. તે લોકપ્રિય અને ફલપ્રદ કંપોઝર બની ગયો હતો અને પોતાની જાતને \"ફાધર ઓફ ધ બ્લૂઝ\" તરીકે ગણાવી હતી; જોકે, તેની રચનાઓને રાગટાઇમ અને જાઝ સાથેના બ્લૂઝના મિશ્રણ તરીકે વર્ણવી શકાય, આ ક્યુબન હેબાનેરા રિધમનો ઉપયોગ કરતા થયું હતું જે લાંબા સમય સમય સુધી રાગટાઇમનો એક ભાગ રહ્યા હતા; [૨૩][૬૩] હેન્ડીની સહીવાળા કાર્યો \"સેંટ. લુઇસ બ્લૂઝ\" હતા.\n1920માં બ્લૂઝ આફ્રિકન અમેરિકન લોકપ્રિય સંગીતનું મોટું તત્વ બની ગયું હતું, જે હેન્ડીની ગોઠવણો અને સંગીન મહિલા બ્લૂઝ ગાનારાઓ દ્વારા ગોરા શ્રોતાઓ સુધી પહોંચ્યું હતું. બ્લૂઝનો વિકાસ બાર્સમાં બિનઔપચારીક રજૂકરનારાઓથી લઇને થિયેટરોમાં મનોરંજન સુધી થયો હતો. બ્લૂઝની રજૂઆતોનું નાઇટક્લબો જેમ કે કોટન ક્લબ અને જ્યુક જોઇન્ટ જેમ કે મેમફીસમાં બિયેલે સ્ટ્રીટમાં આવેલા બાર્સમાં થિયેટર ઓવનર્સ બુકર્સ એસોસિયેશન દ્વારા આયોજન કરવામાં આવતું હતું. વિવિધ રેકોર્ડ કંપનીઓ જેમ કે અમેરિકન રેકોર્ડ કોર્પોરેશન, ઓકેહ રેકોર્ડઝ, અને પેરામાઉન્ટ રેકોર્ડઝનો પ્રારંભ આફ્રિકન અમેરિકન સંગીત રેકોર્ડ કરવા માટે થયો હતો.\nરેકોર્ડીંગ ઉદ્યોગનો વિકાસ થતા દેશના બ્લૂઝના રજૂઆત કરનારાઓ જેમ કે બો કાર્ટર, જિમી રોજર્સ (દેશના ગાયક), બ્લાઇન્ડ લેમોન જેફર્સન, લોની જોહ્નસન, તામ્પા રેડ અને બ્લાઇન્ડ બ્લેક આફ્રિકન અમેરિકન સમુદાયમાં વધુ લોકપ્રિય બન્યા હતા. કેન્ટુકીમાં જન્મેલા સિલ્વેસ્ટર વીવર સ્લાઇડ ગિતાર પ્રકારમાં 1923માં રેકોર્ડ કરનાર પ્રથમ હતા, જેમાં છરી બ્લેડ અથવા નાનુ મુખ ધરાવતી બોટલ સાથે ગિતાર પર આંતરો કરવામાં આવતો હતો. [૬૪] સ્લાઇટ ગિતાર ડેલ્ટા બ્લૂઝનો અગત્યનો ભાગ બની ગઇ હતી. [૬૫] 1920થી પ્રથમ બ્લૂઝ રેકોર્ડીંગને પરંપરાગત, ગ્રામિણ કંટ્રી બ્લૂઝ અને વધુ સુંદર \"શહેર\" અથવા શહેરી બ્લૂઝ તરીકે વર્ગીકૃત્ત કરવામાં આવ્યા છે.\nકંટ્રી બ્લૂઝમાં કોઇના સાથ વિના અથવા ફક્ત બેન્જો અથવા ગિતાર સાથે વારંવાર સુધારો થતો હતો. કંટ્રી બ્લૂઝના પ્���ાદેશિક પ્રકારો 20મી સદીના પ્રારંભમાં બહોળી રીતે અલગ પડે છે. (મિસીસીપી) ડેલ્ટા બ્લૂઝ સ્લાઇડ ગિતાર દ્વારા જુસ્સાદાર વોકલ્સ સાથે મૂળભૂત રીતે છૂટાછવાયા પ્રકારમાં હતા. ઓછુ રેકોર્ડ કરવામાં આવેલ રોબર્ટ જોહ્નસન[૬૬]માં શહેરી અને ગ્રામિણ બ્લૂઝના તત્વો મિશ્રીત છે. રોબર્ટ જોહ્નસનના વધારામાં, આ પ્રકારના પ્રભાવશાળી રજૂઆત કરનારાઓમાં તેના પૂરોગામીઓ ચાર્લી પેટ્ટોન અને સન હાઉસનો સમાવેશ થાય છે. ગાયોક જેમ કે બ્લાઇન્ડ વિલી મેકટેલ અને બ્લાઇન્ડ બોય ફુલરે દક્ષિણ પૂર્વમાં \"નાજુક અને ઉર્મિકાવ્ય જેવા\" પાઇડમો્ટ બ્લૂઝ પરંપરાની રજૂઆત કરી હતી, જેણે લંબાણપૂર્વક રાગટાઇમ આધારિત ફિંગરપિકીંગ ગિતાર તરકીબનો ઉપયોગ કર્યો હતો. જ્યોર્જિયા પણ અગાઉની સ્લાઇડ પરંપરા ધરાવતા હતા,[૬૭] જેમાં આ પ્રકારના પ્રતિનિધિઓ તરીકે કર્લી વીવર, ટેમ્પા રેડ, \"બાર્બેક બોબ\" હિક્સ અને જેમ્સ \"કોકમો\" આર્નોલ્ડનો સમાવેશ થતો હતો. [૬૮]\nજીવંત મેમફિસ બ્લૂઝ પ્રકાર, કે જે મેમફીસ, ટેનેસી નજીક 1920 અને 1930ના દાયકામાં વિકસ્યુ હતુ, તેની પર જગ બેન્ડ જેમ કે મેમફિસ જુગ બેન્ડ અથવા ગુસ કેનોનના જગ સ્ટોમ્પેર્સનો પ્રભાવ રહ્યો હતો. રજૂઆત કરનારાઓ જેમ કે ફ્રેંક સ્ટોક્સ, સ્લિપી જોહ્ન એસ્ટેસ, રોબર્ટ વિલ્કીન્સ, જો મેકકોય, કેસી બીલ વેલ્ડોન અને મેમફિસ મિની એ વિવિધા પ્રકારના અસાધારણ ઇન્સ્ટ્રુમેન્ટો જેમ કે વોશબોર્ડ, ફીડલ, કાઝૂ અથવા મેન્ડોલીનનો ઉપયોગ કર્યો હતો. મેમફીસ મીની તેણીના વિર્ટુઓસો ગિતાર પ્રકાર માટે વિખ્યાત હતી. પિયાનો વાદક મેમફિસ સ્લિમે તેની કારકીર્દીનો પ્રારંભ મેમફિસમં કર્યો હતો, પરંતુ તેની અલગ શૈલી સરળ હતી અને તેમાં કેટલાક સ્વીંગ તત્વો હતા. મેમફિસ સ્થિતિ અસંખ્ય સંગીતકારો 1930ના અંતમાં અથવા 1940ના પ્રારંભમાં શિકાગોમાં સ્થળાંતર કરી ગયા હતા અને શહેરી બ્લૂઝ ચળવણનો ભાગ બની ગાય હતા, જેણે દેશના સંગીત અને ઇલેક્ટ્રીક બ્લૂઝનું મિશ્રણ કર્યું હતું. [૬૯][૭૦][૭૧]\nબેસી સ્મિથ, અગાઉનો બ્લૂઝ ગાયક, જે તેણીના શક્તિશાળી આવાજ માટે જાણીતી હતી.\nશહેર અથવા શહેરી બ્લૂઝ પ્રકારો વધુ કોડવાળા છે અને રજૂઆત કરનાર લાંબો સમય સુધી તેના સ્થાનિક, તરતના સમુદાયનો ન હતો તે રીતે વર્ણન કરવામાં આવે છે અને તેણે વિશાળ, વધુ વિવિધતા ધરાવતા શ્રોતાઓની કલા અનુસાર ફેરફારો કર્યા હતા. [૭૨] ક્લાસિક ફિમેલ અર્બન અને વૌન્ડેવિલે બ્લૂઝ ગાયકો 1920માં લોકપ્રિય હતા તેમાંના ��ેમી સ્મિથ, ગર્ટ્રુડ \"મા\" રેઇનેય, બેસી સ્મિથ, અને વિક્ટોરીયા સ્પીવેય હતા. મેમિ સ્મિથ બ્લૂઝ કલાકારની તુલનામાં વધુ વૌન્ડેવિલે રજૂઆત કરનારા હતા, જેઓ પ્રથમ આફ્રિકન અમેરિકન હતા જેમણે 1920માં બ્લૂઝને રેકોર્ડ કર્યું હતું; તેણીની બીજી રેકોર્ડ , \"ક્રેઝી બ્લૂઝ\"ની, 75,000 નકલોનું પ્રથમ મહિનામાં જ વેચાણ થઇ ગયું હતું. [૭૩] મા રેઇનેય, \"મધર ઓફ બ્લૂઝ\", અને બેસી સ્મિત દરેકે \"આશરે કેન્દ્રિત ટોન (ગાયા હતા), કદાચ તેનો અવાજ ખંડની પાછળ વધુ સરળતા વાળો હતો.\" સ્મિથે \"...તેણીના પોતાના અર્થઘટન સામાન્ય હતા તેવું દર્શાવવા માટે તેણીના સુંદર, શક્તિશાળી નીચા સૂર સાથે તેણીની નોટ્સને વાળવામાં અને ખેંચવાની કલાકારીગરી સાથે અસાધારણ કીમાં ગીત ગાયું હશે.\" [૭૪] શહેરી પુરુષ રજૂઆત કરનારાઓમાં તે યુગના વિખ્યાત કાળા સંગીતકાર જેમ કે તામ્પા રેડ, બીગ બીલ બ્રૂન્ઝી અને લેરોય કાર હતા. વિશ્વયુદ્ધ 2 પહેલા તામ્પા રેડને કેટલીકવાર \"ગિતાર જાદુગર\" તરીકે ગણવામાં આવ્યા હતા. કારે પોતાની જાતને પિયાનો પર સ્ક્રેપર બ્લેકવેલ સાથે ગિતાર પર સહયોગ આપ્યો હતો, જે સ્વરૂપે 50ના દાયકામાં ચાર્લ્સ બ્રાઉન, અને નેટ \"કીંગ\" કોલ જેવા લોકો સાથે સતત સારી કામગીરી દર્શાવી હતી. [૬૫]\nબૂગી-વૂગી 1930નો અને 1940ના પ્રારંભના શહેરી બ્લૂઝનો અન્ય અગત્યનો પ્રકાર હતો. [૭૫] આ પ્રકાર ઘણી વખત સોલો પિયાનો સાથે સંલગન હોવાથી, બૂગી-વૂગીનો પણ ઉપયોગ ગાયકોને સહયોગ આપવા તરીકે અને બેન્ડઝ અને નાના કોમ્બોસમાં સહયોગ આપવા માટે થતો હતો. બૂગી-વૂગી પ્રકારને ડાબા હાથમાં નિયમિત બાસ ફિગર, ઓસ્ટિનાટો અથવા રિફ અને શિફ્ટસ ઓફ લેવલ દ્વારા વર્ગીકૃત્ત્ત કરવામાં આવ્યો હતો, જે દરેક તાર અને ટ્રીલ્સ અને જમણા હાથમાં રહેલા શણગારનું વર્ણન કરતા હતા. બૂગી-વૂગી શિકાગો સ્થિત જિમ્મી યેન્સી દ્અને બૂગી-વૂગી ટ્રિયો (આલ્બર્ટ એમોન્સ, પીટ જોહ્નસન અને મિયડે લુક્સ લેવિસ) દ્વારા અગ્રણી રહ્યું હતું.[૭૬] શિકાગો બૂગૂ-વૂગી રજૂઆત કરનારાઓમાં ક્લેરેન્સ \"પાઇન ટોપ\" સ્મિથ અને અર્લ હાઇન્સનો સમાવેશ થાય છે, જેમણે \"જમણા હાથમાં આર્મસ્ટ્રોંગની તુરાઇની જેમ જ મેલોડિક ફિગર્સ સાથે રાગટાઇમ પિયોનોવાદકના આગળ ધકેલાતા ડાબા હાથની રિધમ સાથે સંકળાયેલા હતા.\"[૭૨] પ્રોફેસર લોંગેઇર અને તાજેતરના જ, ડો, જોહ્નની સરળ લૌઇસિયાના શૈલી ક્લાસિક રિધમ અને બ્લૂઝને બ્લૂઝ પ્રકાર સાથે મિશ્રીત કરે છે.\nઆ ગાળામાં અન્ય એક પ્રગતિ એ બીગ ���ેન્ડ બ્લૂઝ હતી. [૭૭] કાન્સસ શહેરની બહાર કામ કરતા પ્રાંતીય બેન્ડો જેમ કે બેન્ની મોટેન ઓરકેસ્ટ્રા, જય મેકશાન, અને કાઉન્ટ બેસી ઓરકેસ્ટ્રા પણ 12 બાર બ્લૂઝ સાથે ઇન્સ્ટ્રુમેન્ટલ્સ જેમ કે બેસીના વન ઓક્લોક જંપ અને જંપીન એટ ધ વુડસાઇડ અને જિમ્મી રુશીંગ દ્વારા બોઇસ્ટેરસ બ્લૂઝ શાઉટીંગ ગીતો જેમ કે ગોઇંગ ટુ શિકાગો અને સેન્ટ ફોર યુ યસ્ટરડે પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. અત્યંત જાણીતી બીગ બેન્ડ બ્લૂઝ ટ્યુન ગ્લેન મિલરની \"ઇન ધ મૂડ છે\". 1940માં, જંપ બ્લૂઝ પ્રકારનો વિકાસ થયો હતો. જંપ બ્લૂઝનો વિકાસ બૂગી વૂગી વેવ પરથી થયો હતો અને તેની પર બીગ બેન્ડ સંગીતનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તે સાક્સોફોન અથવા અન્ય બ્રાસ ઇન્સ્ટ્રુમેન્ટનો અને જાઝી, ડેક્લામેટોરી વોકલ્સ સાથે અપ-ટેમ્પો ધ્વનિનું સર્જન કરવા માટે રિધમ સેકશનમાં ગિતારનો ઉપયોગ કરે છે. કાન્સસ શહેર, મિસૌરી સ્થિત લૂઇસ જોર્ડન અને બીગ જો ટર્નર દ્વારા જંપ બ્લૂઝ ટ્યૂન્સે તે પછીના પ્રકારો જેમ કે રોક એન્ડ રોલ અને રિધમ એન્ડ બ્લૂઝ પર પ્રભાવ પાડ્યો હતો. [૭૮] દલ્લાસમાં જન્મેલા ટી-બોન વોકર, જેને ઘણી વખત કેલિફોર્નીયા બ્લૂઝ સાથે સાંકળવામાં આવે છે, તેમણે પ્રારંભિક શહેરી બ્લૂઝ એ લા લોની જોહ્નસન અને લેરોય કારથી જંપ બ્લૂઝ પ્રકાર [૭૯] સુધી સફળતાપૂર્વક સંક્રમણની રજૂઆત કરી હતી અને 1940 દરમિયાન લોસ એંજલસ ખાતે બ્લૂઝ-જાઝ દ્રશ્ય પર આધિપત્ય જમાવ્યું હતું.[૮૦]\nકંટ્રીથી શહેરી બ્લૂઝ તરફનું સંક્રમણ કે જેનો પ્રારંભ 1920માં થયો હતો, તેને હંમેશા આર્થિક કટોકટી અને તેજીના અનુગામીત મોજાઓ અને ગ્રામિણ બ્લેક્સથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર ભારે સ્થળાંતરના મિશ્રણને આભારી હતું. વિશ્વ યુદ્ધ 2ના પરિણામે લાંબી તેજીએ આફ્રિકન અમેરિકન વસ્તીને મોટા પાયે સ્થળાંતર કરવા લલચાવી હતી, જે બીજા મોટા સ્થળાંતર હતુ, જેની સાથે શહેરી બ્લેક્સની વાસ્તવિક આવકમાં નોંધપાત્ર વધારો પણ થયો હતો. નવા સ્થળાંતરીતમાં સંગીત ઉદ્યોગ માટેના નવા બજારનો સમાવેશ થતો હતો. નામ રેસ રેકોર્ડ અદ્રશ્ય થઇ ગયો હતો અને રિધમ અને બ્લૂઝ તેના અનુગામી રહ્યા હતા. આ ઝડપથી વિકસતા જતા બજાર બીલબોર્ડ રિધમ અને બ્લૂઝ ચાર્ટ દ્વારા પ્રતિબિંબીત થયું હતું. આ માર્કેટીંગ વ્યૂહરચના જેમ કે ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રોગ્રેસિવ ઇલેક્ટ્રીફિકેશન, તેમના એમ્પ્લીફિકેશન અને બ્લૂઝ બીટનું જનરલાઇઝેશન, બ્લૂઝ શફલે શહેરી વિસ્તારોમાં ��્રવાહોને વેગ આપ્યો હતો, જે આરએન્ડબી (R&B)માં સર્વવ્યાપી બની ગયા હતા. આ વ્યાપારી પ્રવાહના બ્લૂઝ સંગીત માટે અગત્યની અસરો થઇ હતી, જેની સાથે જાઝ અને ગોસ્પેલ સંગીતને પણ અસર થઇ હતી અને તે આરએન્ડબી (R&B) મોજાનો એક ઘટક બની ગયા હતા. [૮૧]\nમુડી વોટર્સ, જેને \"આધુનિક બ્લૂઝ શાળાના માર્ગદર્શક પ્રકાશ\"<સંદર્ભ>ડિકેઇર (1999) તરીકે વર્ણવવામાં આવે છે, પૃષ્ઠ. 79\nવિશ્વ યુદ્ધ 2 પછી અને 1950માં ઇલેક્ર્ટીક બ્લૂઝના નવા પ્રકારો શિકાગો,[૮૨] મેમફિસ,[૮૩] ડેટ્રોઇટ[૮૪][૮૫] અને સેંટ. લુઇસ જેવા શહેરોમાં લોકપ્રિય બન્યા હતા. [૮૬] ઇલેક્ટ્રીક બ્લૂઝે ઇલેક્ટ્રીક ગિતાર, ડબલ બાસ (જેનું ધીમે ધીમે બાસ ગિતારે લીધું હતું), ડ્રમ્સ અને હાર્મોનિકા કે જેને માઇક્રોફન અને પીએ સિસ્ટમ અથવા ગિતાર એમ્પ્લીફાયર દ્વારા વગાડવામાં આવતા હતા. શિકાગો 1948થી ઇલેક્ટ્રીક બ્લૂઝ માટેનું કેન્દ્ર બની ગયુ હતું, જ્યારે મુડ્ડી વોટર્સે તેમની પ્રથમ સફળતા: \"આઇ કાન્ટ બી સેટિસફાઇડ\". રેકોર્ડ કરી હતી. [૮૭] શિકાગો બ્લૂઝ પર મોટે ભાગે મિસીસિપી બ્લૂઝ પ્રકારનો પ્રભાવ છે, કેમ કે રજૂઆત કરનારાઓ અસંખ્ય લોકોએ મિસીસિપી પ્રદેશમાંથી સ્થળાંતર કર્યું હતું. હાવલીન વોલ્ફ,[૮૮] મુડ્ડી વોટર્સ,[૮૯] વિલી ડિક્સોન,[૯૦] અને જિમ્મી રીડ[૯૧] દરેક મિસીસિપીમાં જન્મ્યા હતા અને ભારે સ્થળાંતર દરમિયાન શિકાગોમાં સ્થળાંતર કરી ગયા હતા. તેમનો પ્રકારને ઇલેક્ટ્રીક ગિતારના ઉપયોગ મારફતે વર્ગીકૃત્ત્ત કરવામાં આવે છે, જેમાં કેટલીકવાર સ્લાઇડ ગિતાર, હાર્મોનિકા, અને બાસ અને ડ્રમ્સની રિધમ પસંદગીનો સમાવેશ થાય છે. એલમોર જેમ્સના બેન્ડ,[૯૨] અથવા જે.બી. લેનોઇરના[૯૩]માં વગાડ્યું હતું તેવા જે.ટી.બ્રાઉન પણે સાક્સોફોન્સનો ઉપયોગ કર્યો હતો, પરંતુ આનો ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટને બદલે \"બેકીંગ\" અથવા રિધમિક ટેકા માટે વધુ ઉપયોગ થયો હતો.\nલિટલ વોલ્તેર અને સોન્ની બોય વિલીયમસન (રાઇસ મિલર) પ્રારંભિક શિકાગો બ્લૂઝ સીનમાં અત્યંત જાણીતા હાર્મોનિકા (જેને બ્લૂઝ સંગીતકારો દ્વારા \"હાર્પ\" કહેવાય છે) વગાડનારાઓ હતા. અન્ય હાર્પ ખાલેડીઓ જેમ કે બીગ વોલ્તેર હોર્ટોન પણ પ્રભાવશાળી હતા. મુડ્ડી વોટર્સ અને એલમોર જેમ્સ સ્લાઇડ ઇલેક્ટ્રીક ગિતારના સંશોધનાત્મક વપરાશ માટે જાણીતા હતા. હોવલીન વુલ્ફ અને મુડ્ડી વોટર્સ તેમના ઊંડા, \"જાડા\" અવાજો માટે જાણીતા હતા.\nબેસિસ્ટ અને કંપોઝર વિલી ડિક્ઝોને શિકાગો બ્લૂઝ સીનમાં મુખ્��� ભૂમિકા બજાવી હતી. તેમણે તે ગાળાના ઘણા સ્ટાન્ડર્ડ બ્લૂઝ ગીતોની રચના કરી હતી અને લખ્યા હતા, જેમ કે \"હૂચી કૂચી મેન\", \"આઇ જસ્ટ વોન્ટ ટુ મેક લવ ટુ યુ\" (બંને મુડ્ડી વોટર્સ માટે લખાઇ હતી) અને , \"વાંગ ડાંગ ડૂડલ\" અને હોવલીન વુલ્ફ માટે \"બેક ડોર મેન\". શિકાગો બ્લૂઝ પ્રકારના મોટા ભાગના કલાકારોએ શિકાગો સ્થિત ચેસ રેકોર્ડઝ અને ચેકર રેકોર્ડઝ લેબલો માટે રેકોર્ડીંગ કર્યું હતું. આ યુગના નાના બ્લૂઝ લેબલોમાં વી-જય રેકોર્ડઝ અને જે.ઓ.બી. રેકોર્ડઝનો સમાવેશ થાય છે. 1950ના પ્રારંભિક ગાળામાં, પ્રભુત્વ ધરાવતા શિકાગો લેબલોને સામ ફિલીપ્સ' સન રેકોર્ડઝ મેમફિસની કંપની દ્વારા તેઓ 1960માં શિકાગો ગયા તે પહેલા પડકાર ફેકવામાં આવ્યો હતો, જેણે બી.બી. કીંગ અને હોવલીન વુલ્ફ રેકોર્ડીંગ કર્યું હતું.[૯૪] ફિલીપ્સે 1954માં એલવિસ પ્રેસ્લીની શોધ કર્યા બાદ, સન લેબલ ત્વરિતતાથી ગોરા શ્રોતાઓને વિસ્તારવામાં લાગી ગયું હતું અને મોટે ભાગે રોક 'એન' રોલના રેકોર્ડીંગની શરૂઆત કરી હતી. [૯૫]\n1950માં બ્લૂઝનું અમેરિકન લોકપ્રિય સંગીત વિચારધારા પર ભારે પ્રભુત્વ હતું. વિખ્યાત સંગીતકારો જેમ કે બો ડિડલે[૮૪] અને ચક બેરી,[૯૬] બંનેએ ચેસ માટે રેકોર્ડીંગ કર્યું હતું ત્યારે તેની પર શિકાગો બ્લૂઝનું પ્રભુત્વ રહ્યું હતું તેમની ઉત્સાહી વગાડવાના પ્રકારે તેમને બ્લૂઝના ખિન્ન તબક્કાઓથી અલગ પાડ્યા હતા. શિકાગો બ્ય્લુયઝે લૌઇસિયાનાના ઝાયડેકો સંગીત,[૯૭] સાથે ક્લિફ્ટોન ચેનિયર[૯૮] પર બ્લૂઝ શબ્દભારનો ઉપયોગ કરીને પ્રભુત્વ જમાવ્યું હતું. ઝાયડેકો સંગીતકારોએ બ્લૂઝના ધોરણો માટે ઇલેક્ટ્રીક સોલો ગિતાર અને કાજુન ગોઠોવણીનો ઉપયોગ કર્યો હતો.\nઓટિસ રશ, 'વેસ્ટ સાઇડ સાઉન્ડ'ના અગ્રણી\n1950ના અંતમાં, નવા બ્લૂઝ પ્રકાર શિકાગોના વેસ્ટ સાઇડમાં ઊભરી આવ્યા હતા, જેમાં મેજિક સામ, બુડ્ડી ગાય અને ઓટીસ રશ કોબ્રા રેકોર્ડઝ પર અગ્રણી રહ્યા હતા. [૯૯] 'વેસ્ટ સાઇડ સાઉન્ડ'ને રિધમ ગિતાર, બાસ ગિતાર અને ડ્રમ્સનો મજબૂત ટેકો હતો અને ગાય, ફ્રેડ્ડી કીંગ, મેજિક સ્લિમ અને લ્યુથર એલિસન દ્વારા સંપૂર્ણ કરાયું હોવાથી તેણે એમ્પ્લીફાઇડ ઇલેક્ટ્રીક લીડ ગિતાર દ્વારા પ્રભુત્વ જમાવ્યું હતું.[૧૦૦][૧૦૧]\nજોહ્ન લી હૂકરે તેમના પોતાના બ્લૂઝ સ્ટાઇલનું સર્જન કર્યું હતું અને તેમની લાંબા કારકીર્દીમાં અનેક વખત તેનું નવીનીકરણ કર્યું હતું.\nઅન્ય બ્લૂઝ કલાકારો જેમ કે જોહ્ન લી હૂકર શિકાગો પ્રક���ર સાથે સીધી રીતે સંબંધ ન હોય એવું પ્રભુત્વ ધરાવતા હતા. જોહ્ન લી હૂકરના બ્લૂઝ વધુ \"વ્યક્તિગત\" છે, જે હૂકરના ઊંડા કર્કશ અવાજને સિંગલ ઇલેક્ટ્રીક ગિતારનો સાથ મળ્યો હતો. સીધી રીતે બૂગી વૂગી દ્વારા પ્રભાવ નહી ધરાવવા છતા તેમનો \"ગ્રૂવી\" પ્રકારને કેટલીકવાક \"ગિતાર બૂગી\" કહેવાય છે. તેમની પ્રથમ સફળતા, \"બૂગી ચિલેન\", 1949માં આરએન્ડબી (R&B) ચાર્ટ પર #1 ક્રમાકે પહોંચી હતી. [૧૦૨]\n1950ના અંતમાં, સ્વેમ્પ બ્લૂઝ પેઢીએ નિર્માતા જે.ડી.\" ની આસપાસ રજૂ કરનારાઓ જેમ કે લાઇટનીન સ્લિમ, સ્લિમ હાર્પો, સામ મ્યેર્સ અને જેરી મેકકેઇનની સાથે બેટોન રૌગની નજીકનો વિકાસ કર્યો હતો.જય મિલર અને એક્સેલ્લો લેબલ. જિમ્મી રીડ દ્વારા મજબૂત પ્રભાવ ધરાવવાની સાથે, સ્વેમ્પ બ્લૂઝ ધીમી ગતિ ધરાવે છે અને જે રીતે લિટલ વોલ્તેર અથવા મુડ્ડી વોટર્સ રજૂ કરતા હતા તેવા શિકાગો બ્લૂઝ પ્રકાર કરતા હાર્મોનિકાનો સરળ ઉપયોગ કરતા હતા. આ પેઢીના ગીતોમાં \"સ્ક્રેચ માય બેક\", \"શી ઇઝ ટફ\" અને \"આઇ એમ અ કીંગ બી\"નો સમાવેશ થાય છે.\n1960 અને 1970ના દાયકા[ફેરફાર કરો]\n1960ના પ્રારંભથી પેઢીઓ પર આફ્રિકન અમેરિકન સંગીત જેમ કે રોક એન્ડ રોલ અને સોલનો પ્રભાવ રહ્યો હતો જે વિખ્યાત સંગીત વિચારધારાનો ભાગ હતા. ગોરા રજૂઆત કરનારાઓ આફ્રિકન અમેરિકન સંગીતને યુએસ અને વિદેશ એમ બંનેમાં સ્થિત નવા શ્રોતાઓ સમક્ષ લઇ આવ્યા હતા. જોકે, બ્લૂઝ મોજાઓ મુડ્ડી વોટર્સ જેવા કલાકારને અગ્રભાગ સુધી લઇ આવ્યા હતા તેઓ બંધ થઇ ગયા હતા. બ્લૂઝમેન જેમ કે બીગ બીલ બ્રૂન્ઝી અને વિલી ડિક્સોને યુરોપમાં નવા બજાર તરફ દ્રષ્ટિ દોડાવવાનું શરૂ કર્યું હતું. ડિક વોટરમેન અને બ્લૂઝ તહેવારો કે જેનુ યુરોપમાં આયોજન કર્યું હતું તેણે બ્લૂઝ સંગીતને વિદેશમાં દર્શાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુકેમાં, બેન્ડઝે યુએસ બ્લૂઝ દંતકથાઓ અને યુકે બ્લૂઝ રોક આધારિત બેન્ડઝનું અનુકરણ કર્યું હતું, જેની 1960 દરમિયાનમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી. [૧૦૩]\nબ્લૂઝ દંતકથા બી.બી. કીંગ તેમની ગિતાર \"લ્યુસિલે\" સાથે.\nબ્લૂઝ રજૂઆત કરનારાઓ જેમ કે જોહ્ન લી હૂકર અને મુડ્ડી વોટર્સે ઉત્સાહી પ્રક્ષકો સામે રજૂઆત કરવાનું સતત રાખ્યું હતું, જેણે નવા કલાકારો જેમ કે ન્યુ યોર્ક સ્થિત તાજ મહેલને પરંપરાગત બ્લૂઝમાં પ્રવેશવાની પ્રેરણા આપી હતી. જોહ્ન લી હૂકરે તેમના બ્લૂઝ પ્રકારને રોક તત્વો સાથે મિશ્રીત કરી દીધા હતા અને નાના ગોરા સંગીતકારો સાથે વગાડતા, મ્યુઝિકલ પ્રકારનું સર્જન કર્યું હતું જેને 1971ના આલ્બમ એન્ડલેસ બૂગી પર સાંભળી શકાય છે. બી.બી. કીંગની વર્ચ્યુસો ગિતાર તરકીબે તેમને \"કીંગ ઓફ ધ બ્લૂઝ\" જેવું નામસ્ત્રોતીય શિર્ષક કમાવી આપ્યું હતું. શિકાગો પ્રકારની વિરુદ્ધમાં, કીંગના બેન્ડે સ્લાઇડ ગિતાર અથવા હાર્પને બદલે સાક્સોફોન, ટ્ર્મપેટ અને ટ્રોમબોન પરથી મજબૂત બ્રાસનો ટેકો લીધો હતો. ટેનેસીમાં-જન્મેલ બોબી \"બ્લ્યુ\" બ્લેન્ડે બી.બી. કીંગની જેમજ બ્લૂઝ અને આરએન્ડબી (R&B) પ્રકાર પર ઝંપલાવ્યું હતું. આ ગાળા દરમિયાન, ફરેડ્ડી કીંગ અને આલ્બર્ટ કીંગે ઘણી વખત રોક અને સોલ સંગીતકારો (એરિક ક્લેપ્ટોન, બુકર ટી એન્ડ એમજીએસ) સાથે વગાડ્યુ હતું અને સંગીતના પ્રકાર પર તેની મોટો પ્રભાવ હતો.\nસિવીલ રાઇટ્સ[૧૦૪]નું સંગીત અને યુએસમાં ફ્રી સ્પીચ ચળવળે અમેરિકન મૂળના અને અગાઉના અમેરિકન સંગીતના રસના ઉત્થાનને જન્મ આપ્યો હતો. તેમજ જિમ્મી બાસ મ્યુઝિક તહેવારો જેમ કે ન્યુપોર્ટ ફોક તહેવાર[૧૦૫] નવા શ્રોતાઓ સમક્ષ પરંપરાગત બ્લૂઝ લાવ્યો હતો, જેણે યુદ્ધ પહેલાના શ્રવણેન્દ્રિય બ્લૂઝમાં અને રજૂઆત કરનારાઓ જેમ કે સોન હાઉસ, મિસીસીપી જોહ્ન હર્ટ, સ્કીપ જેમ્સ અને રેવરેન્ડ ગેરી ડેવીસમાં ઉત્સાહ જગાવ્યો હતો. [૧૦૪] યુદ્ધ પહેલાના સંગીન બ્લૂઝનો અસંખ્ય સંગ્રહનું યાઝૂ રેકોર્ડઝ દ્વારા પુનઃપ્રકાશન કરવામાં આવ્યું હતું. 1950માં શિકાગો બ્લૂઝ ચળવળના જે.બી. લેનોઇરે શ્રવણેન્દ્રિય ગિતારનો ઉપયોગ કરીને વિવિધ એલપીઓ રેકોર્ડ કરી હતી, તેમાં કેટલીકવાર વિલી ડિક્સોને શ્રવણેન્દ્રિય બાસ અથવા ડ્રમ્સમાં સહયોગ આપ્યો હતો. તેમના ગીતોનું, મૂળભૂત રીતે, ફક્ત યુરોપમાં જ વિતરણ કરવામાં આવ્યું હતું,[૧૦૬] જેમાં રાજકીય મુદ્દાઓ જેમ કે જાતિવાદ અથવા વિયેતનામ યુદ્ધ મુદ્દાઓ કે જે આ ગાળા દરમિયાન અસાધારણ હતા તેની પર ટિપ્પણી કરવામાં આવી હતી. તેમના અલ્બામા બ્લૂઝ રેકોર્ડીંગમાં નીચે જણાવ્યા અનુસારના ગીતો હતા:\nઆઇ નેવર વીલ ગો બેક, ધેટ ઇઝ નોટ ધ પ્લેસ ફોર મી (2x)\nયૂ નો ધે કીલ્ડ માય સિસ્ટર એન્ડ માય બ્રધર,\nએન્ડ ધ હોલ વર્લ્ડ લેટ ધેમ પીપલ્સ ગો ડાઉન ધેર ફ્રી\n1960માં ગોરા શ્રોતાઓનો બ્લૂઝમાં રસ શિકાગો સ્થિત પાઉલ બટરફિલ્ડ બ્લૂઝ બેન્ડ અને બ્રિટીશ બ્લૂઝ ચળવળને કારણે વધ્યો હતો. બ્રિટીશ બ્લૂઝની શૈલી યુકેમાં વિકાસ પામી હતી, જ્યારે બેન્ડઝ જેમ કે ધી એનિમલ્સ, ફ્લીટવુડ મેક, જોહ્ન મેયાલ એન્ડ ધ બ���લૂઝબ્રેકર્સ, ધી રોલીંગ સ્ટોન્સ, ધી યાર્ડબર્ડઝ, અને ક્રીમ અને આઇરીશ સંગીતકાર રોરી ગલાઘેરે ડેલ્ટા અથવા શિકાગો બ્લૂઝ પરંપરાઓ પરથી સંગીન બ્લ્યુ ગીતોની રજૂઆત કરી હતી. [૧૦૭] લેડ ઝેપ્પેલીનના અગાઉની અસંખ્ય સફળતાઓ પરંપરાગત બ્લૂઝ ગીતોની રજૂઆત હતી.\n1960ના પ્રારંભના બ્રિટીશ અને બ્લૂઝ સંગીતકારોએ અસંખ્ય અમેરિકન બ્લૂઝ રોક ફ્યુઝન રજૂઆત કરનારાઓને પ્રેરણા આપી હતી, જેમાં કેન્ડ હીટ, અગાઉના જેફર્સન એરપ્લેન, જેનીસ જોપ્લીન, જોહ્ની વિન્ટર, ધી જે. ગેઇલ્સ બેન્ડ, આરવાય કોડર, અને ઓલમેન બ્રધર્સ બેન્ડનો સમાવેશ થાય છે. બ્લૂઝ રોકની રજૂઆત કરનાર એક એવા જિમી હેન્ડ્રીક્સ, તે સમયે તેમના ક્ષેત્રમાં જવલ્લેજ ઉપલબ્ધ બન્યા હતા: બ્લેક મેન કે જેણે સાયકાડેલિક રોક વગાડ્યું હતું. હેન્ડ્રીક્સ કુશળ ગિતારવાદક હતો અને તેના સંગીતમાં ડિસ્ટોર્શન અને ફીડબેકનો સંશોધનાત્મક ઉપયોગ કરનાર પ્રથમ હતો. [૧૦૮] આ કલાકારો અને અન્યો દ્વારા બ્લૂઝ સંગીતે રોક સંગીતના વિકાસપર પ્રભાવ પાડ્યો હતો. [૧૦૯]\n1970ના પ્રારંભમાં ટેક્સાસ રોક બ્લૂઝ શૈલી ઊભરી આવી હતી, જેણે ગિતારનો સોલો અને રિધમ રોલ્સ એમ બંનેમાં ઉપયોગ કર્યો હતો. તેનાથી વિરુદ્ધમાં, ટેક્સાસ શૈલી પર બ્રિટીશ રોક બ્લૂઝ ચળવળનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. ટેક્સાસ શૈલીના મોટા કલાકારો જોહ્ની વિન્ટર, સ્ટેવી રાય વૌઘાન, ધી ફેબ્યુલસ થંડરબર્ડઝ, અને ઝેડઝેડ ટોપનો સમાવેશ થાય છે. આ તમામ કલાકારોએ તેમની સંગીત યાત્રાનો પ્રારંભ 1970માં કર્યો હતો, પરંતુ તેઓ તેના પછીના દાયકા સુધીમાં મોટી આંતરરાષ્ટ્રીય સફળતા પ્રાપ્ત કરી શક્યા ન હતા. [૧૧૦]\n1980 થી 2000[ફેરફાર કરો]\n1980 સુધી, આફ્રિકન અમેરિકન વસ્તીમાં ખાસ કરીને જેકસન, મિસીસીપી અને અન્ય ડીપ સાઉથ પ્રદેશોના ચોક્કસ ભાગમાં બ્લૂઝમાં ફરી રસ પેદા થયો હતો. ઘણી વખત \"સોલ બ્લૂઝ\" અથવા \"સાઉધર્ન સોલ\" તરીકે ગણાતા, એવું સંગીત આ ચળવળના કેન્દ્રસ્થાને હતું, જેને જેકસન આધારિત માલાકો લેબલઃ [૧૧૧] ઝેડ. ઝેડ. હીલના ડાઉન હોમ બ્લૂઝ (1982) અને લિટલ મિલ્ટોનના ધી બ્લૂઝ ઇઝ ઓલરાઇટ (1984)પરના ખાસ રેકોર્ડીંગની અણધારી સફળતા દ્વારા નવું જીવન મળ્યું હતું. સમકાલીન આફ્રિકન-અમેરિકન રજૂઆત કરનારાઓ કે જેમણે આ બ્લૂઝની નસમાં કામ કર્યું હતું તેમાં બોબી રશ, ડેનિસ લાસેલી, સર ચાર્લ્સ જોન્સ, બેટ્ટી લાવેટ્ટ, માર્વિન સિસ અને પેગ્ગી સ્કોટ આદમ્સનો સમાવેશ થાય છે.\nટેક્સાસ બ્લૂઝ ગિતારીસ્ટ સ્ટીવી ર�� વૌઘાન\n1980 દરમિયાનમાં બ્લૂઝ પરંપરાગત અને નવા સ્વરૂપો એમ બંનેમાં સતત રહ્યા હતા. 1986માં, આલ્બમ સ્ટ્રોંગ પર્સ્યુએડર માં રોબર્ટ ક્રેનો મોટા બ્લૂઝ કલાકાર તરીકે ઉલ્લેખ કરાયો હતો. [૧૧૨] પ્રથમ સ્ટેવી વૌઘાન દ્વારા રેકોર્ડ કરાયેલ ટેક્સાસ ફ્લડ 1983માં પ્રસિદ્ધ કરાઇ હતી અને ટેક્સાસ સ્થિત ગિતારવાદકને આંતરરાષ્ટ્રીય સ્તરે નામોશી પ્રાપ્ત થઇ હતી. 1989માં જોહ્ન લી હૂકરની લોકપ્રિયતા આલ્બમ ધી હીલર સાથે પુનઃજીવીત થઇ હતી. એરિક ક્લેપ્ટોન,કે જેઓ બ્લૂઝ બ્રેકર્સ અને ક્રીમ સાથેની રજૂઆત માટે જાણીતા છે, તેમણે 1990માં તેમના આલ્બમ અનપ્લગ્ડ સાથે પુનઃદેખા દીધી હતી, જેમાં તેમણે શ્રવણેન્દ્રિય ગિતાર પર નિયમ બ્લૂઝ નંબરો વગાડ્યા હતા. જોકે 1990ના પ્રારંભમાં, ડિજીટલ મલ્ટીટ્રેક રેકોર્ડીંગ અને અન્ય ટેકનોલોજીકલ અદ્યતનતા અને નવી માર્કેટીંગ વ્યૂહરચનાઓ કે જેમાં વીડીયો ક્લિપ પ્રોડક્શનનો સમાવેશ થાય છે તેમાં ખર્ચમાં વધારો થયો હતો અને બ્લૂઝ સંગીતના અગત્યના ઘટક એવા સ્વયંસ્ફુર્ત અને સુધારાકરણને એક પડકાર હતો. [૧૧૩]\n1980 અને 1990માં, બ્લૂઝ પ્રકાશનો જેમ કે લિવીંગ બ્લૂઝ અને બ્લૂઝ રેવ્યુ નું વિતરણ થવાનું શરૂ થયું હતું, મોટા શહેરોએ બ્લૂઝ સમાજો રચવાનો પ્રારંભ કરી દીધો હતો, બહારના બ્લૂઝ તહેવારો વધુ સામાન્ય બની ગયા હતા, અને [૧૧૪] બ્લૂઝ માટેના વધુ નાઇટક્લબો અને સ્થળોનો ઉદભવ થયો હતો. [૧૧૫]\n1990માં, બ્લૂઝની રજૂઆત કરનારાઓ અસંખ્ય પ્રકારની મ્યુઝિકલ જાતો શોધી કાઢી હતી, જેમ જોઇ શકાય છે કે, ઉદાહરણ તરીકે, વાર્ષિક બ્લૂઝ મ્યુઝિક એવોર્ડઝ કે જેને અગાઉ ડબ્લ્યુ.સી. હેન્ડી એવોર્ડઝ [૧૧૬] અથવા શ્રેષ્ઠ સમકાલીન માટે ગ્રેમી એવોર્ડઝ અને પરંપરાગત બ્લૂઝ આલ્બમ એવુ નામ અપાયું હતું તેના ઉમેદવારોના વ્યાપક ભપકાઓ દ્વારા. સમકાલીન બ્લૂઝ સંગીતની વિવિધ બ્લૂઝ લેબલો દ્વારા સારસંભાળ લેવાય છે જેમ કે: એલિગેટર રેકોર્ડઝ, રુફ રેકોર્ડઝ, ચેસ રેકોર્ડઝ (એમસીએ), ડેલમાર્ક રેકોર્ડઝ, નોર્ધનબ્લૂઝ મ્યુઝિક, અને વાનગાર્ડ રેકોર્ડઝ (આર્ટેમિસ રેકોર્ડઝ). કેટલાક લેબલો તેમની પુનઃશોધ કરવાની પ્રવૃત્તિ અને જવલ્લેજ ઉપલબ્ધને પુનઃનકલ માટે વિખ્યાત છે જેમાં આરહૂલી રેકોર્ડઝ, સ્મિથ્સસોનીયન ફોકવેયઝ રેકોર્ડીંગ્સ (ફોકવેયઝ રેકોર્ડઝના વારસ) અને યાઝૂ રેકોર્ડઝ (શાનાચી રેકોર્ડઝ)નો સમાવેશ થાય છે. [૧૧૭]\nઆજના યુવાન બ્લૂઝ કલાકારો બ્લૂઝના તમામ તબક્કાઓ શોધે છે જેમાં ક્લ���સિક ડેલ્ટાથી લઇ વધુ રોક લક્ષી બ્લૂઝનો સમાવેશ થાય છે, 1970 બાદ જન્મેલા કલાકારો જોહ્ન મેયેર, કેન્ની વેયન શેફર્ડ, સિન કોસ્ટેલ્લો, શાનૂન કર્ફમેન, એન્થોની ગોમ્સ, શેમેકિયા કોપલેન્ડ, જોન્ની લેંગ, કોરે હેરિસ, સુસાન ટેડેશી, જેડબ્લ્યુ-જોન્સ, જો બોનામાસ્સા, મિશેલ માલોન, નોર્થ મિસિસીપી ઓલસ્ટાર્સ,એવરલાસ્ટ, ધી વ્હાઇટ સ્ટ્રીપ્સ, ધી બ્લેક કીઝ, બોબ લોગ III, જોસ પી અને હિલસ્ટોમ્પ છે જેમણે તેમની પોતાની શૈલીઓ વિકસાવી હતી.(સંદર્ભ આપો) મેમફિસ, ટેક્સાસ-સ્થિત વિલીયમ ડેનિયલ મેકફોલ્સ, કે જે \"બ્લૂઝ બોય વિલી\" તરીકે પણ જાણીતા છે તે પરંપરાગત બ્લૂઝની રજૂઆત કરનારા છે.\nબ્લૂઝ મ્યુઝિકલ શૈલીઓ, (12-બાર બ્લૂઝ), મેલોડીઝ, અને બ્લૂઝ સ્કેલની રચના કરે છે, જેણે સંગીતની અન્ય જાતો પણ વિકસાવી છે જેમ કે રોક અને રોલ. જાઝ અને લોકપ્રિય સંગીત.[૧૧૮] આગળ પડતા જાઝ, ફોક અથવા રોક રજૂઆત કરનારાઓ જેમ કે લૂઇસ આર્મસ્ટ્રોંગ, ડ્યૂક એલિંગ્ટોન, માઇલ્સ ડેવિસ, અને બોબ ડેલાન છે તેમણે નોંધપાત્ર બ્લૂઝ રેકોર્ડીંગ્સની રજૂઆત કરી છે. બ્લૂઝ સ્કેલનો ઘણી વખત લોકપ્રિય ગીતો જેમ કે હેરોલ્ડ આર્લેનના \"બ્લૂઝ ઇન ધ નાઇટ\", બ્લૂઝ બોલાડ જેવા \"સિંસ આ ફેલ ફોર યુ\" અને \"પ્લીઝ સેન્ડ મિ સમવન ટુ લવ\", અને ઓરકેસ્ટ્રાને લગતી કૃતિઓ જેમ કે જ્યોર્જ ગર્શવિનની \"હેપ્સોડી ઇન બ્લ્યુ\" અને \"કોન્સર્ટો ઇન એફ\"માં ઉપયોગ થાય છે. ગર્શવિનની સોલો પિયાનો માટેની બીજી \"પ્રસ્તાવના\" એ ક્લાસિકલ બ્લૂઝનું રસપ્રદ ઉદાહરણ છે, જે શૈક્ષણિક સખ્તાઇ સાતે સ્વરૂપ જાળવી રાખે છે. બ્લૂઝ સ્કેલ આજના લોકપ્રિય આધુનિક સંગીતમાં સર્વવ્યાપી છે અને અસંખ્ય મોડલ ફ્રેમ્સ, ખાસ કરીને રોક મ્યુઝિકમાં વપરાયેલી લેડર ઓફ થર્ડઝની માહિતી આપે છે.(ઉદાહરણ તરીકે \"એ હાર્ડ ડેયઝ નાઇટ\"માં). બ્લૂઝ સ્વરૂપોનો ટેલિવીઝન પ્રસારિત થતી વાર્તાઓમાં ઉપયોગ થાય છે, જેમ કે બેટમેન , તીન આઇડોલ ફેબિયન્સની સફળ, \"ટર્ન મિ લૂઝ\", કંટ્રી મ્યુઝિક સ્ટાર જિમ્મી રોજર્સ'ના મ્યુઝિક, અને ગિતારવાદક/વોકાલિસ્ટ ટ્રેસી ચેપમેનની સફળ \"ગિવ મિ વન રિઝન\".\nઆરએન્ડબી (R&B) મ્યુઝિક આધ્યાત્મિકતા અને બ્લૂઝમાં શોધી શકાય છે. સંગીતની રીતે, આધ્યાત્મિકતા ન્યુ ઇગ્લેંન્ડ કોરલ પરંપરાનો ઉતરતો ક્રમ હતો અને ઇસાક વોટ્સની પ્રાર્થનાનો ચોક્કસ ભાગ હતો, જે આફ્રિકન રિધમ્સ અને કોલ એન્ડ રિસ્પોન્સ સ્વરૂપ સાથે મિશ્રીત થઇ ગયો હતો. આફ્રિકન અમેરિકન સમુદાયમાં આધ્યાત્મિક અથ��ા ધાર્મિક સૂર \"લો-ડાઉન\" બ્લૂઝની તુલનામાં વધુ સારી રીતે દસ્તાવેજી થયેલા છે. આધ્યાત્મિક ગાયનનો એટલા માટે વિકાસ થયો હતો કે આફ્રિકન-અમેરિકન સમુદાયો ટોળામાં એકત્ર થાય અથવા પ્રાર્થના કરવા એકત્ર થઇ શકે, જે કેમ્પ બેઠકો તરીકે કહેવાતી હતી.\nઅગાઉના કંટ્રી બ્લ્યુમેન જેમ કે સ્કીપ જેમ્સ, ચાર્લી પેટ્ટોન, જ્યોર્જિયા ટોમ ડોર્સીએ કંટ્રી અને શહેરી બ્લૂઝ રજૂ કર્યું હતું અને તેની પર આધ્યાત્મિક ગાયનનો પ્રભાવ હતો. ડોર્સીએ ગોસ્પેલ મ્યુઝિકને લોકપ્રિય બનાવવામાં મદદ કરી હતી. [૧૧૯] ગોસ્પેલ મ્યુઝિકનો 1930માં ગોલ્ડન ગેટ ક્વાર્ટેટ સાથે વિકાસ થયો હતો. 1950માં સામ કૂક, રે ચાર્લ્સ અને જેમ્સ બ્રાઉન દ્વારાના સોલ મ્યુઝિકs ગોસ્પેલ અને બ્લૂઝ મ્યુઝિક તત્વનો ઉપયોગ કર્યો હતો. 1960 અને 1970માં ગોસ્પેલ અને બ્લૂઝ એ સોલ બ્લૂઝ મ્યુઝિકમાં મિશ્ર થયેલા હતા. 1970નું ફૂંક મ્યુઝિક પર સોલનો પ્રભાવ હતો; ફૂંકને હિપ-હોપ અને સમકાલીન આરએન્ડબી (R&B)ની પૂર્વ ઘટના તરીકે જોઇ શકાય.\nડ્યૂક એલિંગટચન બિગ બેન્ડ અને બેબોપ પેઢી તરફ વ્યાપ વધાર્યો હતો. એલિંગ્ટોને ઉગ્રપણે બ્લૂઝ સ્વરૂપનો ઉપયોગ કર્યો હતો.<સંદર્ભ નામ=મોન્ક>[177]\nવિશ્વ યુદ્ધ II પહેલા, બ્લૂઝ અને જાઝ વચ્ચેની સરહદો ઓછી સ્પષ્ટ હતી. સામાન્ય રીતે, જાઝ અને હાર્મોનિક માળખાઓનો પ્રારંભ બ્રાસ બેન્ડથી થાય છે, જેમાં બ્લૂઝ 12 બાર બ્લૂઝ જેવા બ્લૂઝ સ્વરૂપો ધરાવતા હતા. જોકે, 1940ના જંપ બ્લૂઝ બંને શૈલીઓ સાતે મિશ્ર થઇ જાય છે. વિશ્વયુદ્ધ II પછી, બ્લૂઝની જાઝ પર નોંધપાત્ર પ્રભાવ હતો. બેબોપ ક્લાસિક્સ, જેમ કે ચાર્લી પાર્કરના \"નાવસ ધ ટાઇમ\"એ, બ્લૂઝ સ્વરૂપનો પેન્ટાટોનીક સ્કેલ અને બ્લ્યુ નોટ સાથે ઉપયોગ કર્યો હતો. બેબોપે જાઝની ભૂમિકામાં મોટો ફેરફાર અનુભવ્યો હતો, જેમાં નૃત્ય માટે મ્યુઝિકની લોકપ્રિય શૈલીથી લઇને \"હાઇ-આર્ટ,\" ઓછો ઉપયોગ કરી શકાય તેવા, કુશાગ્ર \"મ્યુઝિશિયન્સ મ્યુઝિક\"નો સમાવેશ થાય છે. બ્લૂઝ અને જાઝ સ્પ્લીટ એમ બંને માટેના શ્રોતાઓ અને બ્લૂઝ અને જાઝ વચ્ચેની સરહદ વધુ સ્પષ્ટ બની હતી. જે કલાકારો જાઝ અને બ્લૂઝ વચ્ચે સરહદ ખેંચતા હતા તેને જાઝ બ્લૂઝ પેટા જાતિમાં વર્ગીકૃત્ત કરવામાં આવ્યા હતા.[૧૨૦][૧૨૧]\nબ્લૂઝના ટ્વેલ્વ બાર માળખા અને બ્લૂઝ સ્કેલ એ રોક એન્ડ રોલ મ્યુઝિક પરનો મોટો પ્રભાવ હતો. રોક એન્ડ રોલને \"બેકબીટ\" સાથેના બ્લૂઝ કહેવાતા હતા; કાર્લ પાર્કીંન્સ તેને રોકેબિલી \"કંટ્રી બીટ ��ાથેના બ્લૂઝ\" કહેતા હતા. રોકેબીલીસને બ્લ્યુગ્રાસ બીટ સાથે વગાડવામાં આવતા ટ્વેલ્વ બાર બ્લૂઝ પણ હોવાનું કહેવાય છે. \"હૌન્ડ ડોગ\", તેના સુધાર્યા વિનાના ટ્વેલ્વ બાર માળકા સાથે (હાર્મની અને લિરીક્સ એમ બંનેમાં) અને મેલોડી એ ટોનીકના થર્ડ પર કેન્દ્રિત કર્યું હતું (અને સબડોમિનન્ટના સેવન્થ તરીકે), તે બ્લૂઝ ગીત રોક એન્ડ રોલ ગીતમાં સ્થાપિત થયું હતું. જેરી લી લેવિસની રોક એન્ડ રોલની શૈલી પર બ્લૂઝ અને તેની પેટાપેદાશ બૂગીવૂગીનો ભારે પ્રભાવ હતો. તેમની મ્યુઝિકની શૈલી ખરેખર રોકેબીલી ન હતી પરંતુ તેને ઘણી વખત ખરેખર રોક એન્ડ રોલ કહેવાતી હતી (આ એવું લેબલ છે જેની તેઓ વિવિધ આફ્રિકન અમેરિકન રોક એન્ડ રોલ રજૂઆત કરનારાઓ સાથે વહેંચણી કરે છે).[૧૨૨][૧૨૩]\nઅગાઉ કંટ્રી મ્યુઝિકમાં બ્લૂઝનો સમાવેશ કરાયો હતો.[૧૨૪] જિમ્મી રોજર્સ, મૂન મુલીકન, બોબ વિલ્સ, બીલ મોનરો અને હેન્ક વિલીયમ્સ દરેકે પોતાની જાતને બ્લૂઝના ગાયકો તરીકે વર્ણવી હતી અને તેમના મ્યુઝિક બ્લૂઝની લાગણી છે જે એડ્ડી આર્નોલ્ડના કંટ્રી પોપથી અલગ છે. 1970ના યુગમાં મોટે ભાગે વિલી નેલ્સન અને વેલોન જેનીંગ્સ દ્વારાના \"આઉટલો\" કંટ્રી મ્યુઝિકે પણ બ્લૂઝમાંથી ઉઠાંતરી કરી હતી. જ્યારે જેરી લી લેવિસ 1950ની શૈલી રોક એન્ડ રોલના પતન બાદ દેશમાં પરત ફર્યા ત્યારે તેમણે તેમના કંટ્રીને બ્લૂઝની લાગણી સાથે ગાયું હતું અને ઘણી વખત તેમના આલ્બોમાં બ્લૂઝ ધોરણોને સમાવ્યા હતા. ઘણા અગાઉના રોક એન્ડ રોલ ગીતો બ્લૂઝ પર આધારિત છે: \"ધેટ્સ ઓલ રાઇટ મમા\", \"જોહ્ની બી. ગૂડે\", \"બ્લ્યુ સ્યુડે શૂઝ\", \"હોલ લોટ્ટા શાકીન ગોઇન ઓન\", \"શેક, રેટલ, એન્ડ રોલ\", અને \"લોંગ ટોલ સેલી\". અગાઉના આફ્રિકન અમેરિકન રોક સંગીતકારોએ સેક્સ્યુઅલ વાર્તાઓ અને બ્લ્યુઝ મ્યુઝિકની ગર્ભિતતા જાળવી રાખી હતી: \"ગોટ અ ગલ નેઇમ્ડ સ્યુ, નોઝ જસ્ટ વોટ ટુ ડુ\" (\"ટૂટ્ટી ફ્રુટ્ટી\", લિટલ રિચાર્ડ) અથવા \"સી ધ ગર્લ વિથ ધ રેડ ડ્રેસ ઓન, , શી કેન ડુ ધ બર્ડલેન્ડ ઓલ નાઇટ લોંગ\" (\"વોટ ડીડ આઇ સે\", રે ચાર્લ્સ). ટ્વેલ્વ બાર બ્લૂઝ માળખુ નવીન પોપ ગીતોમાં પણ મળી શકે છે, જેમે બોબ ડાયલાનના \"ઓબ્વિયસલી ફાઇવ બીલીવર્સ\" અને એસ્થર એન્ડ અબી ઓફારીમના \"સિન્ડેરેલ્લા રોકફેલ્લા\".\n1972ના મુવી સાઉન્ડર માટે તાજ મહલના સંગીતે શ્રવણેન્દ્રિય બ્લૂઝમાં ઉત્સાહ પેદા થતો જોયો હતો.\nજાઝની જેમ, રોક એન્ડ રોલ, હેવી મેટલ મ્યુઝિક, હિપ હોપ મ્યુઝિક, રેગા, કંટ્રી મ્યુઝિક, અને પો�� મ્યુઝિક, બ્લૂઝની પર પણ \"દુષ્ટાત્માનું મ્યુઝિક હોવાનો અને હિંસાનો ઉલ્લેખ કરતો હોવાનો અને અન્ય ખરાબ વર્તણૂંકનો આરોપ છે.[૧૨૫] 20મી સદીના પ્રારંભમાં બ્લૂઝને બિન પ્રતિષ્ઠિત ગણવામાં આવતં હતું, ખાસ કરીને જેમ કે ગોરા શ્રોતાઓએ 1920માં બ્લૂઝ સાંભળવાનો પ્રારંભ કર્યો હતો. [૬૩] વીસમી સદીના પ્રારંભમાં, ડબ્લ્યુ.સી. હેન્ડી બ્લૂઝને લોકપ્રિય બનાવવામાં પ્રથમ હતા, જેમણે કાળા નહી તેવા અમેરિકનો પર પ્રભાવ પાડ્યો હતો.\n1960 અને 70માં બ્લૂઝના પુનઃસજીવનના પગલે શ્રવણેન્દ્રિય બ્લ્યુઝ કલાકાર તાજ મહિલ અને મહાન ટેક્સાસ બ્લૂઝમેન લાઇટનીન હોપકિન્સ લખ્યું હતું અને એ મ્યુઝિકની રજૂઆત કરી હતી જેણે લોકપ્રિયતા અને ટીકાકારો દ્વારા વખાણાયેલી ફિલ્મ સાઉન્ડર (1972)માં આગવું સ્થાન લીધું હતું. ફિલ્મે મહલને મોશન પિક્ચર માટે બેસ્ટ ઓરિજીનલ સ્કોર રિટન માટે ગ્રેમીનામાંકન અને બાફટા નામાંકન કમાવી આપ્યું હતું. [૧૨૬] આશરે 30 વર્ષો બાદ, મહલે બ્લૂઝ માટે લખ્યું હતું અને બેન્જો રચનાની રજૂઆત ક્લો-હેમર શૈલીમાં 2001 મુવી રજૂઆત \"સોંગકેચર\"માં કરી હતી, જેણે અપ્પાલાચિયાના મૂળ મ્યુઝિકની જાળવણીની વાર્તા પર ભાર મૂક્યો હતો.\n20મી સદીના અતમાં બ્લૂઝ શૈલીનું અત્યંત દ્રશ્ય ઉદાહરણ કદાચ 1980માં આવ્યું હતું જ્યારે, ડેન અયક્રોડ અને જોહ્ન લેન્ડીસે ફિલ્મ ધી બ્લૂઝ બ્રધર્સ ની રજૂઆત કરી હતી. આ ફિલ્મે રિધમ અને બ્લૂઝ જાતિ એકી સાથે જેમ કે રે ચાર્લ્સ, જેમ્સ બ્રાઉન, કેબ કોલોવે, અરેથા ફ્રેંકલીન અને જોહ્ન લી હૂકર જેવા અસંખ્ય મોટા જીવંત પ્રભાવશાળીઓને પોતાની તરફ ખેંચ્યા હતા. રચાયેલા બેન્ડે બ્લૂઝ બ્રધર્સ માર્કી હેઠળ એક સફળ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. 1998નું વર્ષ ઉત્તરાર્ધ લાવ્યું હતું, બ્લૂઝ બ્રધર્સ 2000 જોકે તે ભારે ટીકા અને નાણાકીય સફળતા નહી ધરાવતું હોવાથી મોટી સંખ્યામાં બ્લૂઝ કલાકારોનો તેમાં પ્રદર્શિત કરાયા હતા જેમ કે બી.બી. કીંગ, બો ડિડલી, એરીકાહ બાદુ, એરિક ક્લેપ્ટોન, સ્ટીવ વિન્ડવુડ, ચાર્લી મસલવ્હાઇટ, બ્લૂઝ ટ્રાવેલર, જિમી વૌઘાન, જેફ બેક્સટ.\n2003માં, માર્ટિન સ્કોરસેસેએ વિશાળ શ્રોતાઓ સમક્ષ બ્લૂઝને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયત્નો કર્યા હતા. તેમણે વિવિધ વિખ્યાત નિર્માતાઓ જેમ કે ક્લિન્ટ ઇસ્ટવુડ અને વિમ વેન્ડર્સને ધી બ્લૂઝ તરીકે કહેવાતી પીબીએસ માટેની અસંખ્ય દસ્તાવેજી ફિલ્મોમાં ભાગ લેવા માટે કહ્યું હતં. [૧૨૭] તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળી સીડીઓની શ્રેણીઓમાં મોટા બ્લૂઝ કલાકારોના એકત્રીકરણની રજૂઆતમાં પણ ભાગ લીધો હતો. બ્લૂઝ ગિતારવાદક અને વોકલિસ્ટ કેબ' મો'એ 2006માં \"અમેરિકા, ધ બ્યૂટીફુલ\"ની તેમની બ્લૂઝ રજૂઆતમાં અભિનય કર્યો હતો જે ટેલિવીઝન શ્રેણી ધી વેસ્ટ વિંગ ના આખરી સત્ર સાથે પૂર્ણ થઇ હતી.\n↑ \"ટ્રેસોર ડિ લા લાંગ ફ્રેંકાઇસ ઇન્ફર્મેટાઇઝ\" બ્લૂઝ શબ્દ અને જ્યોર્જ કોલમેનના પ્રહસન સામે આ શબ્દ ઇંગ્લીશ ભાષામાં પ્રથમવાર દેખાયો હોવા તરીકેનું વ્યત્પતિશાસ્ત્ર પૂરું પાડે છે, જુઓ http://atilf.atilf.fr/dendien/scripts/fast.exe\n↑ ડેવિસ, ફ્રેન્સિસ. બ્લૂઝનો ઇતિહાસ . ન્યૂયોર્કઃ હાયપરિયોન, 1995.\n↑ એરિક પેટ્રિજ, અશિષ્ટ શબ્દપ્રયોગ અને બિનપરંપરાગત ઇંગ્લીશની ડિક્શનરી , 2002, રૌટલેજ (UK), ISBN 0-415-29189-5\n↑ ટોની બોલ્ડેન, આફ્રો-બ્લ્યુ: આફ્રિકન અમેરિકન કવિતા અને સંસ્કૃતિમાં સુધારાઓ , 2004, યુનિવર્સિટી ઓફ ઇલીનોઇસ પ્રેસ, ISBN 0-252-02874-0\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં સેમ્યુઅલ ચાર્ટર્સ પૃષ્ઠ 20\n↑ ઇવેન, પૃષ્ઠ 143\n↑ ગ્રેસની નોંધો બારોક અને ક્લાસિકલ ગાળાઓમાં સામાન્ય હતી, પરંતુ તેમણે સુસંગત માળખાના એક ભાગને બદલે શણગાર તરીકેની ભૂમિકા બજાવી હતી. ઉદાહરણ તરીકે, વુલ્ફગેંગ એમાડિયસ તરંગોર્ટના પિયાનો કોંસર્ટો નં. 21 પ્રભાવમાં પાંચમાં ક્રમે રહ્યું હતું. આ સમયગાળામાં, સંપૂર્ણ પાંચમાં ઉકેલ માટે તણાવ ઊભો કરવા માટેની આ તરકીબ હતી; તેનાથી વિરુદ્ધમાં, બ્લૂઝ મેલોડી સ્કેલના માપ તરીકે પાંચમા ક્રમનો ઉપયોગ કરે છે. (સંદર્ભ આપો)\n↑ કુંઝલર, પૃષ્ઠ 1065\n↑ બેરી પિયર્સન, બીજુ કંઇ જ નહી પરંતુ બ્લૂઝ છે, પૃષ્ઠ 316\n↑ ડેવીડ હમબર્ગર, એકૌસ્ટિક ગિતાર સ્લાઇડ બેઝિક્સ , 2001, ISBN 1-890490-38-5.\n↑ વિલ્બર એમ. સેવિગે, રેન્ડી એલ. વ્રાંડેનબર્ગ, એવરીથીંગ એબાઉટ પ્લેયીંગ ધ બ્લૂઝ , 2002, મ્યુઝિક સેલ્સ ડિસ્ટ્રીબ્યૂટેડ, ISBN 1-884848-09-5, pg. 35\n↑ ફેરિસ, પૃષ્ઠ 230\n↑ ફાધર ઓફ બ્લૂઝઃ ડબ્લ્યુ.સી.હેન્ડી દ્વારાની આત્મકથા અને આર્ના બોન્ટેમ્પ્સ દ્વારા સંપાદન કરાયેલ: જેની પ્રસ્તાવના એબ નાઇલ્સ દ્વારા લખાઇ હતી. મેકમિલન કંપની, ન્યૂ યોર્ક; (1941) પૃષ્ઠ 143. આ પ્રથમ પ્રિન્ટીંગમાં ISBN નંબર નથી.\n↑ ઇવેન, પીજીસ. 142–143\n↑ કોમારા, પૃષ્ઠ 476\n↑ ઓલિવર, પૃષ્ઠ 281\n↑ ૨૩.૦ ૨૩.૧ મોરાલ્સ, પૃષ્ઠ 277\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક. એ. હંફ્રે, પૃષ્ઠો 107-149\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં ડેવિડ ઇવાન્સ,પૃષ્ઠ 33\n↑ ૨૯.૦ ૨૯.૧ કુંન્ઝલર, પૃષ્ઠ 130\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં બ્રુસ બાસ્ટીન, પૃષ્ઠ 206\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાંડેવિડ ઇવાન્સ, પૃષ્ઠ 33-35\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં જોહ્ન એચ. કાવલી, પૃષ્ઠ 265\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં જોહ્ન એચ. કાવલી, પૃષ્ઠ 268-269\n↑ ગારોફાલો, પીજીસ. 46–47\n↑ ઓલિવર, પૃષ્ઠ 3\n↑ ધી કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ અમેરિકન મ્યુઝિક આવૃત્તિમાં ફિલીપ વી.બોહોલમેન, \"વીસમી સદીમાં વિદેશી, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગીત. ડેવીડ નિકોલસ, 1999, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-521-45429-8, પૃષ્ઠ 285\n↑ લોરેન્સ ડબ્લ્યુ. લેવિન, બ્લેક કલ્ચર એન્ડ બ્લેક કોન્શિયસનેસ: આફ્રો-અમેરિકન ફોક થોટ ફ્રોમ સ્લેવરી ટુ ફ્રીડમ , ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1977, ISBN 0-19-502374-9, પૃષ્ઠ 223\n↑ સધર્ન, પૃષ્ઠ 333\n↑ ગારાફાલો, પૃષ્ઠ 44\n↑ ફેરિસ, પૃષ્ઠ 229\n↑ આફ્રિકન બ્લૂઝ સીડી બુકલેટનું કાચુ માર્ગદર્શન\n↑ બ્લૂઝની પશ્ચિમ આફ્રિકાથી આયાત કરાઇ હતી\n↑ મોરાલેસ, પૃષ્ઠ 276 મોરાલેસ બ્લેક મ્યુઝિક ઓફ ટુ વર્લ્ડઝ માં જોહ્ન રોબર્ટસ સામે દાવો કરે છે, જેમાં તેઓ તેમની વાટાઘાટનો પ્રારંભ રોબર્ટના ટાંકણ સાથે કરે છે: \"તે તદ્દન બ્લૂઝ સ્વરૂપમાં છે તેવી સમાન આફ્રિકન ગુણવત્તા જેવું દેખાતું નથી, કેમ કે તે વધુ સ્પષ્ટ રીતે કેરિબીયન સંગીતમાં હોય તેવું દેખાય છે.\"\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં સેમ્યુઅલ ચાર્ટર્સ, પૃષ્ઠ 25\n↑ ઓલિવર, પૃષ્ઠ 4\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં સેમ્યુઅલ ચાર્ટર્સ, પૃષ્ઠ 14-15\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં સેમ્યુઅલ ચાર્ટર્સ{/1}, પૃષ્ઠ 16\n↑ ગારોફાલો, પૃષ્ઠ 44 ધીમે ધીમે ઇન્સ્યુમેન્ટલ અને સુસંગત સાથી સાધનોનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જે વધતા જતા સરહદ પારના સાંસ્કૃતિક સંપર્કનું પ્રતિબિંબ પાડે છે. ગારોફાલો અન્ય લેખકોને ટાંકે છે જે \"ઇથિયોપીયન એઇર્સ\" અને \"નેગ્રો સ્પિરીચ્યુઅલ્સનો ઉલ્લેખ કરે છે \".\n↑ શૂલર, ગારોફોલોના પૃષ્ઠમાં ટાંકવામાં આવેલા, પૃષ્ઠ. 27\n↑ ગારોફોલો, પૃષ્ઠો 44–47 \"માર્કેટિંગની કેટેગરીઓ અનુસાર, જાતિ અને હલકાપણુ જેવા પદોએ ઇરાદાપૂર્વક કલાકારોને જાતિ રેખા પર અલગ કરી દીધા હતા અને એવી છાપ ઊભી કરી હતી કે તેમનું સંગીત અરસપરસના વિશિષ્ટ સ્ત્રોતો પાસેથી આવ્યું હતું. સત્યથી વધુ કંઇ જ નથી... સાંસ્કૃતિક અર્થમાં, બ્લૂઝ અને દેશ અલગ કરતા સમાન વધુ હતા.\" ગારોફાલો એવો દાવો કરે છે કે \"કલાકારોને કેટલીક વાર રેકોર્ડ કંપનીના કેટલોગ પર ખોટી જાતિ કક્ષામાં મૂકવામાં આવ્યા હતા.\"\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં ચાર્લ્સ વુલ્ફ, પૃષ્ઠો 233-263\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક એ. હંમ્ફ્રે, પૃષ્ઠ 110\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક એ. હંમ્ફ્રે, પૃષ્ઠો 107-149\n↑ ગારોફાલો, પૃષ્ઠ 27; ગારોફાલો હાર્લોને \"હેન્ડીની અચાનક સફળતામાં ટાકે છે, જેમાં (બ્લૂઝ)ની વ્યાપારી સફળતા પ્રદર્શિત કરવામાં આવી હતી, જેના પ્રતિસાદરૂપે પેડીને ટીન પાન એલી હેક્સ સામે આકર્ષક બનાવી હતી, જેમણે થોડો સમય અસંખ્ય નકલો કરવામાં ગાળ્યો હતો.\"(ગારોફાલોમાં વધારાનું પ્રયોજિત)\n↑ ૬૩.૦ ૬૩.૧ ગારોફાલો, પૃષ્ઠ 27\n↑ ૬૫.૦ ૬૫.૧ ક્લાર્ક, પૃષ્ઠ 138\n↑ ક્લાર્ક, પૃષ્ઠ 141\n↑ ક્લાર્ક, પૃષ્ઠ 139\n↑ ૭૨.૦ ૭૨.૧ ગારોફાલો, પૃષ્ઠ 47\n↑ હૌવકેયે હર્મન, આફ્રિકન અમેરિકન સંગીત પરની સામાન્ય પશ્ચાદભૂમિકા , બ્લૂઝ ફાઉન્ડેશન, નિબંધો: વોટ ઇઝ ધ બ્લૂઝhttp://www.blues.org/blues/essays.php4\n↑ ક્લાર્ક, પૃષ્ઠ 137\n↑ ગારોફાલો, પૃષ્ઠ 76\n↑ કોમારા, પૃષ્ઠ 120\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક એ. હંમ્ફ્રે, પૃષ્ઠો 175-177\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં બેરી પિયર્સન, પૃષ્ઠો 313-314\n↑ કોમારા, પૃષ્ઠ. 118\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક એ. હંમ્ફ્રે, પૃષ્ઠ 179\n↑ ૮૪.૦ ૮૪.૧ હર્ઝહાફ્ટ, પૃષ્ઠ 53\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક એ. હંમ્ફ્રે, પૃષ્ઠ 180\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં માર્ક એ. હંમ્ફ્રે, પૃષ્ઠ 187\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં બેરી પિયર્સન, પૃષ્ઠ 342\n↑ હર્ઝહાફ્ટ, પૃષ્ઠ 11\n↑ હર્ઝહાફ્ટ, પૃષ્ઠ 236\n↑ હર્ઝહાફ્ટ, પૃષ્ઠ 35\n↑ કોરોમા, પૃષ્ઠ 49\n↑ લાર્સ બીજોર્ન, બીફોર મોટોન , 2001, યુનિવર્સિટી ઓફ મિશીગન પ્રેસ, ISBN 0-472-06765-6, પૃષ્ઠ. 175\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં જિમ ઓ નીલ, પૃષ્ઠો 347-387\n↑ ૧૦૪.૦ ૧૦૪.૧ કોરોમા, પૃષ્ઠ 122\n↑ કોરોમા, પૃષ્ઠ 388\n↑ નથીંગ બટ ધ બ્લૂઝમાં જિમ ઓનીલ, પૃષ્ઠ 380\n↑ ગારોફાલો, પૃષ્ઠો 224–225\n↑ કોરોમા, પૃષ્ઠ 50\n↑ નથીંગ બટ ધ બ્લૂઝ માં મેરી કેથેરીન અલ્દીન, પૃષ્ઠ 130\n↑ અત્યંત નોંધપાત્ર બ્લૂઝની ડિરેક્ટરી http://blues.about.com/od/bluesfestivals/ ઉપર મેળવી શકાય છે.\n↑ યુ.એસ.માં અગત્યના બ્લૂઝના સ્થળોની યાદી http://blues.about.com/cs/venues/ઉપર મેળવી શકાય છે.\n↑ સમકાલીન બ્લૂઝ લેબલોની સંપૂર્ણ ડિરેક્ટરી http://blues.about.com/cs/recordlabels/ ઉપર મેળવી શકાય છે.\n↑ સંદર્ભ ત્રુટિ: અમાન્ય ટેગ; monkનામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી\n↑ \"સાઉન્ડર\"ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ. 17-0202010ના રોજ સુધારેલ\n↑ ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર \"The Blues\" (2003) (mini)\nબ્રાન્સફોર્ડ સ્ટીવ \"બ્લૂઝ ઇન ધ લોઅર ચટ્ટાહૂકી વેલી\" સધર્ન સ્પેસીસ 2004\nબ્રાઉન, લ્યુથર. \"ઇનસાઇડ પુઅર મંકીઝ\" સધર્ન સ્પેસીસ 22 જૂન, 2006.\nઅમેરિકન ફોકલાઇન સેન્ટરના ઓનલાઇ સંગ્રહ અને રજૂઆતો\nઅમેરિકન સંગીત: ઐતિહાસિક બ્લ્યુ રેકોર્ડીંગ્સનું મોટા ભાગનો વ્યાપક સંગ્રહ.\nધી બ્લૂઝ રેડીયો સિરીઝ\nવિસ્તરિત બ્લૂઝ સંબધિત કડીઓ\nબ્લ્યુ શૂ પ્રોજેક્ટ - રાષ્ટ્રભરમાં (યુ.એસ.) બ્લૂઝ એજ્યુકેશન પ્રોગ્રામીંગ\n\"ધી બ્લૂઝ\",માર્ટિન સ્કોરસેસ દ્વારાની દસ્તાવેજી શ્રેણી જેનું પ્રસારણ પીબીએસ પર કરાયું હતું.\nધી મેમફિસ બ્લૂઝ સોસાયટી\nધી ડેલ્ટા બ્લૂઝ મ્યુઝિયમ\nઇન્ડિયાનોલાની મિસિસીપી ડેલ્ટા બ્લૂઝ સોસાયટી\nધી મ્યુઝિક ઇન પોએટ્રી — સ્મિથસોનિયમ ઇન્સ્ટિટ્યુશન શિક્ષકો માટે બ્ય્લુઝ પર આયોજિત પાઠ\nબ્લૂઝ વર્લ્ડ લેખ, મૂલાકાતો, વિદ્વાનોનો સંશોધન અને તસવીરોનું પ્રકાશન કરે છે.\nઆધુનિક સંગીત પર બ્લૂઝ ગિતારની અસર\nસંદિગ્ધ વાક્યો વાળા લેખો\nફાઇલોની ત્રૂટક કડીઓવાળાં પાનાં\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૩૦ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ ૨૦:૫૨ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00604.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM0MDA%3D-19761694", "date_download": "2018-06-25T00:33:36Z", "digest": "sha1:BRRARFW4XWTTFR4OV2GYIZEQWCL5CQWB", "length": 7749, "nlines": 86, "source_domain": "www.gujaratmirror.in", "title": "ટ્રેક્ટર કૌભાંડમાં મુંબઈ, મહેસાણા, અમદાવાદ ખાતે ભરાયેલા ખેડૂતોના 414 ફોર્મ કબ્જે કરતી પોલીસ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nટ્રેક્ટર કૌભાંડમાં મુંબઈ, મહેસાણા, અમદાવાદ ખાતે ભરાયેલા ખેડૂતોના 414 ફોર્મ કબ્જે કરતી પોલીસ\nરાજકોટ સહીત રાજ્યભરમાં અને અન્ય રાજ્યોમાં પણ સભ્ય બનાવી ટ્રેક્ટર અને ખેતઓજારો તેમજ પશુ અર્ધી કિંમતે અપાવવાની લાલચ આપી 400થી વધુ ખેડૂતોને શીશામાં ઉતારી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકીની રાજકોટ, મુંબઈ, અમદાવાદ અને મહેસાણાની ઓફિસમાં તલાસી લેતા સભ્ય બનેલા 414 ખેડૂતોના ફોર્મ મળી આવ્યા હતા જે\nપૈકી માત્ર 159 જ ખેડૂતોને ટ્રેકટર આપવામાં આવ્યા હોવાનું તેમજ બાકીના અર્ધા નાણાં માટે આ ટોળકી દાતાઓ પાસે ડોનેશન માંગતી હોવાનું જાણવા મળ્યું છે વધુ\nતપાસ અર્થે આરોપીઓના વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ\nરાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં અર્ધ ભાવે ટ્રેક્ટર, ખેતઓજારો અને પશુ અપાવવાની લાલચ આપી રાજ્યભરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા અંગે નોંધાયેલી ફરિયાદના મૂળ સુધી પહોંચવા એસઓજીની ટીમે જંપલાવ્યું છે એસઓજી પીએસઆઇ એચ એમ રાણા સહિતના સ્ટાફે તપાસ કરતા રાજકોટ, મુંબઈ, અમદાવાદ, મહેસાણા, ભચાઉ, જૂનાગઢ સહિતના શહેરોમાં આ કંપનીની ઓફિસમાં તલાસી લેતા ત્યાંથી 414 સભ્યોના ફોર્મ કબ્જે કરવામાં આવતા હતા આરોપીઓ વિવેક દવે, સંદીપ શર્મા, મુકુંદ પરમાર, મહેશ ભાટિયા, અરુણા નાઈ, માહેશ્વરી અગ્નિહોત્રી રિમાન્ડ પર છે પોલીસની જુદી જુદી ત્રણ ટિમો તપાસમાં દોડાવાઈ છે ખેડૂતોને જે અમદાવાદની કંપનીના ટ્રેક્ટર આપવામાં આવ્યા છે તે એજન્સીઓમાં તપાસ કરી ત્યાંથી પણ જરૂરી દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.\nપોલીસ દ્વારા કબ્જે કરાયેલ 414 ફોર્મ પૈકી આરોપીઓની પૂછતાછમાં 159 ખેડૂતોને જ ટ્રેક્ટર આપવામાં આવ્યા હોવાની કબૂલાત આપી હતી જયારે બાકીના 255 સભ્યોના ટ્રેક્ટરના અર્ધા પૈસા અને સભ્ય ફી બારોબાર હજામ કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના આ ભેજાબાજો ખેડૂતોને મદદ કરવાના બહાના હેઠળ વિવિધ દાતાઓ પાસેથી ડોનેશન માંગતા હતા અને દાતાઓનું ડોનેશન પણ ચાઉં કરી ગયા હતા આરોપીઓના રિમાન્ડ પુરા થતા હોય તપાસ બાકી હોય વધુ તપાસ અર્થે આરોપીઓને વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વડોદરામાં પણ ચીટિંગની ફરિયાદ\nટ્રેક્ટર કૌભાંડમાં સંડોવાયેલ વિવેક દવે અને તેની પત્ની શ્વેતા દવે સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં રાજકોટના એક વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે રાજકોટના મોબાઈલના વેપારી વિશાલ શિંગાળાએ જાહેરાત વાંચી ન્યુ લિંક લોજિસ્ટિક કંપનીના વિવેક દવે અને તેની પત્ની પાસેથી ટ્રાન્સપોર્ટ ફ્રેન્ચાઈજી લીધી હતી અને એ પેટે પાંચ લાખ રૂપિયા લીધા હતા અને બાકીના પૈસા પરત નહિ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.\nપીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન\nગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે\nકાલાવડ રોડ ઉપર ઉદ્યોગપતિની 4 માળની આખી ઓફિસ ગેરકાયદે\nફરી એક વખત ‘મારામાં ના આવે’નો મનપામાં વિવાદ\nઅધૂરા પ્રોજેક્ટ ઝડપથી પૂરા કરો, અધિકારીઓને સૂચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00605.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://citywatchnews.com/?p=31497", "date_download": "2018-06-25T00:30:44Z", "digest": "sha1:COJOVGGA5SA7VV4B2WO3P65QZDGOCHE4", "length": 9975, "nlines": 81, "source_domain": "citywatchnews.com", "title": "લાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન – City Watch Live News Amreli", "raw_content": "\nલાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન\nઅમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામમાં વતનપ્રેમી ભાઇઓ તથા ગામમાં વસતા યુવાનો તથા સેવાભાવી ગ્રામજનોએ એક થઇ જળસંચય મહાઅભિયાનને સાર્થક કરવા એક અનેરો કનિદૈ લાકિઅ સેવાયજ્ઞ હાથ ધર્યો છે. શેખપીપરીયા ગામને મોડેલ ગામ, સ્વર્ણિમ શેખપીપરીયા બનાવવા દિવસ – રાત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ગામના ઉત્સાહી કનિદૈ લાકિઅ યુવાનો આજે ખભે અકિલા – ખભા મિલાવી આ ઉનાળાના ધોમધખતા તાપમાનમાં ખડેપગે ઉભા રહી જળસંચય અભિયાનને એક વિશાળ જળમંદિરનો ઘાટ ઘડી દીધો છે. જેમાં ગામના કનિદૈ લાકિઅ દાતાશ્રી, યુવાનો તથા ગ્રામજનોની અથાગ મહેનત તથા એકતાનું પ્રતિક છે. દેશને અકીલા જળ સંચય માટે જયારે જાગૃતિની જરૂર છે ત્યારે આપણા ગુજરાત કનિદૈ લાકિઅ રાજયના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાના એવા શેખપીપરીયા ગામે એક થઇ દાતાશ્રીઓએ પોતાની સંપતિ માતૃભુમિના ઋણ ચુકવવા જળસંચય અભિયાનમાં આપી રહ્યા કનિદૈ લાકિઅ છે અને ગામના યુવાનો સેવા થકી પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આ કાર્ય સૌને પ્રેરણા પુરી પાડે તેવું થઇ રહ્યું છે. હાલ ગામ લોકોએ એકવીસ કનિદૈ લાકિઅ ૨૧ જેટલા નાના મોટા તળાવો ઉંડા ઉતારવા તથા તેનું રીપેરીંગ કામ કરવાનો સંકલ્પ લીધો છે જેમાં હાલમાં ૬ જેટલા તળાવોને ઉંડા ઉતારી કાર્ય પુર્ણ કનિદૈ લાકિઅ કરેલ છે. જેમાં એક તળાવ ૪૫ વિઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. જેનું કાર્ય ગામ લોકો થકી આ કાર્ય અવિરત ચાલી રહ્યુ છે. આ ઉપરાંત ગામના જૂદા જૂદા કનિદૈ લાકિઅ પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાત થી આઠ હજાર વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષમંદિર બનાવવાનું કાર્ય હાલ ચાલી રહ્યુ છે. જેમાં ગામના જ યુવાનોની જૂદી જૂદી કમીટી બનાવીને વૃક્ષારોપણ કરી ઉછેરવાનું કાર્ય સોપવામાં આવેલ છે અને સાથે આધુનિક મોક્ષધામ, બાગ બગીચાનું કામ ચાલી રહ્યુ છે, જેમાં ગ્રામજનો, યુવાનો, સ્વયંભુ વિવિધ સેવાઓ આપી રહ્યા છે. જો દરેક ગામ એક થઇએ કાર્ય કરે તો શેખપીપરીયા ગામના જળસંચય અભિયાન જેવુ શ્રેષ્ઠ કાર્ય થઇ શકે છે. તેમ શેખપીપરીયાના વતનપ્રેમી તથા સ્વર્ણિમ શેખપીપરીયાના ગ્રામજનોએ કરેલ કાર્યમાંથી નોંધ લઇ પ્રેરણા લઇ શકાય છે.\nઅમરેલી Comments Off on લાઠીના શેખપીપરીયામાં વતન પ્રેમી દાતાઓ તથા ગ્રામ્યજનોના સહકારથી જળસંચય મહાઅભિયાન Print this News\n« નાગધણીબા ગામના યુવક પર ઘોઘાના સારવદર ગામે દિપડાનો હુમલો (Previous News)\n(Next News) ઘોઘા પાસેના ફાર્મ હાઉસમાંથી ર૦ શખ્સો રાજાપાઠમાં ઝડપાયા »\nરાજુલા ના નીંગાળા નજીક પુલ પર થી ટ્રક ખબકવા મામલે : ટ્રક મા���િક ડ્રાયવર સહિત પુલ માં કામ કરતા પ્રોજેક મેનેજર ની બેદરકારી હોવાને કારણે મેનેજર ની પણ ધરપકડ કરી…\nરાજુલા ના નીંગાળા નજીક પુલRead More\nવંડા કોલેજ મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત….. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ ઉપવાસીને કોલેજ શરૂ કરવા આપી ખાત્રી…..\nસાવરકુંડલા ના વંડા બીલખિયા કોલેજRead More\nઅમરેલીનાં સીટી પીઆઈ વી.આર. ચૌધરીએ ફરજમાં બેદરકારી દાખવતા ફરજ મોકૂફ કરાયા\nઅમરેલી જીલ્‍લામાં છેલ્‍લા દોઢ વર્ષથીRead More\nભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા\nલાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ,Read More\nઅમરેલી,સાવરકુંડલા,બાબરા બાદ વડીયામાં પણ વરસાદ શરૂ\nઅમરેલી જિલ્લામાં મેઘરાજાની મહેર….અમરેલી,સાવરકુંડલા,બાબરા બાદRead More\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરા શહેરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ.. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ થી બે ઈંચ વરસાદ..\nબાબરા પંથક પર મેઘરાજા મહેરબાન..બાબરાRead More\nલાંબા ઇંતજાર બાદ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ\nજીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવા\n૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે\nમાર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે\nઇપીએફઓ ખાતાધારકોને ટૂંકમાં રાહત : પેન્શન હવે ૨૦૦૦ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95", "date_download": "2018-06-25T00:21:21Z", "digest": "sha1:VMVX4KXSNMUFNQDIEVFEQB4EWHCFYPOZ", "length": 5224, "nlines": 145, "source_domain": "gu.wikipedia.org", "title": "વિલા પાર્ક - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.\n૧૦૫੫ x ૬૮ મીટર\nવિલા પાર્ક ઇંગ્લેન્ડનાં બર્મિંગહામ સ્થિત એક ફૂટબોલ મેદાન સ્ટેડિયમ છે. આ મેદાન એસ્ટોન વિલાનું ઘરેલુ મેદાન છે, જે ૪૨,૬૮૨ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૪]\nવિકિમીડિયા કૉમન્સ પર વિલા પાર્ક વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nવિલા પાર્ક Flickr પર\nવિલા પાર્ક સ્ટેડિયમ માર્ગદર્શન લેખ\nકોઈ પણ એક લેખ\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૨ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૧૩:૫૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00606.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/anjar/page/45/", "date_download": "2018-06-25T00:19:32Z", "digest": "sha1:FYZ2DF47IO4I6YV7GZPSYIX63IBM2KDO", "length": 13643, "nlines": 140, "source_domain": "kutchuday.in", "title": "Anjar – Page 45 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nપ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્નેહમિલનમાં આર્શિવાદ આપશે : વાસણભાઈ\nરતનાલ ખાતે સંસદીય સચિવ દ્વારા પરંપરાગત રીતે ર૩માં સ્નેહમિલનનું આયોજન : ૧૯૯પથી શરૂ થયેલી પરંપરાઓ સ્નેહીઓ મિત્રો, ગ્રામજનો ઉમળકાભેર ઉમટ્યા : રાજકિય – સામાજિક મહાનુભાવોએ નવાવર્ષની પાઠવી શુભકામનાઓ ૧રમાં મહિનામાં કોંગ્રેસનું બારમું કરવું છે : જયંતિભાઈ ભાનુશાલી અંજાર : સંસદીય સચિવ વાસણભાઈ આહીરના યોજાયેલા સ્નેહમિલન પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો […]\nઅંજારના લોહારીયા-ચંદિયા માર્ગે ૯.૧૭ લાખનો શરાબ ભરેલ ડમ્પર ઝડપાયું\nસરહદી બોર્ડર રેન્જના આઈજીપી શ્રી પટેલ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ પરમારે બોલાવેલ સપાટો : ડમ્પર સહિત ૧૪.૧૭ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત : ભાગી છુટેલા ચાલકને ઝડપી પાડવા ડમ્પરના માલિક વિશે આરટીઓ કચેરીમાં આદરી તપાસ અંજાર : તાલુકાના લોહારીયા-ચંદિયા માર્ગે ઉપરથી પોલીસે પૂર્વ બાતમી આધારે વહેલી પરોઢના છાપો મારી ૯,૧૬,૮૦૦/-નો શરાબ […]\nઅંજાર શહેરની મહિલાઓની અપેક્ષાઓ પર પાણીઢોળ\nઅંજારઃ અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવિભાઈ આહીરની આગેવાનીમાં અંજાર શહેર વિસ્તારની વોર્ડ નં.૧ વિસ્તારમાં રહેતી અને ગત વિધાનસભા અને નગરપાલીકાની ચુંટણીમાં ખોબે ખોબે ભાજપને વોટ આપી ચુંટાવી કાઢેલા સ્થાનીકો દ્વારા છેલ્લા એક મહિનાથી પાણી બાબતે અનેક રજુઆતો કરવા છતાં અંજાર નગરપાલીકાના સતાધીશો અને શાસકો દ્વારા કોણીએ ગોળ ચોટાડવાની ગોળ ગોળ વાતો કરી સમસ્યાઓનું નિરાકરણ […]\nસુગારીયા-મોડસર પંથકમાં આગામી દિવસોમાં નર્મદા કેનાલ આધારીત પાણી મળશે : સંસદીય સચિવ વાસણભાઈ આહિરની ખાત્રી\nઅંજાર : તાઃર૪-૧૦-ર૦૧૭ના રોજ અંજાર તાલુકાના સુગારીયા ગામ થી મોડસર ગામ સુધી ૪ કિ.મી. રસ્તાને રૂ.૧રપ લાખના ખર્ચે રીસરફેસીંગ કરવાના કામ પ્રસંગે ખાતમુર્હુતમાં ઉપસ્થિત રાજયના સંસદીય સચિવ વાસણભાઈ આહિરએ ગ્રામજનોને સંબોધતા જણાવેલ કે સુગારીયા, મોડસર, ઝરૂ, રાહપર(ખોખરા) વિસ્તારને આગામી દિવસોમાં ખેડુતોને ખેતી માટે નર્મદાના નીર મળશે. અને તેના માટે રાજય સરકાર તમામ પ્રયાસો કરી રહ�� […]\nઅંજાર લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની જન્મજયંતિની ભાવપૂર્વક ઉજવણી કરાશે\nઅંજાર : અંજાર લોહાણા મહાજન દ્વારા સંતશિરોમણી પ.પૂ. જલારામબાપાની જન્મજયંતિ પુરા ઉત્સાહથી ભાવપૂર્વક ધાર્મિકતાએ હરહમેંશ મુજબ ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. પ.પૂ. જલારામબાપાની જન્મજયંતિ તાઃર૭-૧૦-ર૦૧૭ શુક્રવારના રોજ હોતાં મહાજન દ્વારા જ્ઞાતિજનોની સામાન્ય સભા ઉજવણી કરવા સબબે ક્ષોતાવવામાં આવેલ હતી. જેમાં પુ. બાપાની જન્મજયંતિ આનારોડ થી ઉજવણી કરવા આયોજન નકકી કરાયેલ હતુ કે મંદિરે પ્રાંત […]\nઅંજારમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યથી ચકચાર\nસગીર વયના છોકરા સામે નોંધાઈ ફોજદારી : પીએસઆઈ પટેલ અંજાર : શહેરમાં રહેતા બાળક સાથે સગીર વયના છોકરાએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચાર્યાનો બનાવ પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સૃષ્ટિ વિરૂદ્ધનો બનાવ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યે બનવા પામ્યો હતો. ચંપકમિલ નજીક આવેલ સાર્વજનિક આવાસ પાસેના સ્મશાનમાં બન્યો હતો. ચંપક […]\nઅંજારમાં ‘આહીર-કાર્ડ’ ખેલશે ભાજપ-કોંગ્રેસ\nજાતિગત સમીકરણને ધ્યાનમાં રાખી ભાજપ-કોંગ્રેસ કરશે મુરતિયાની પસંદગી : ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર આ વખતે ભારે રસ્સાકસ્સી ભરી જંગ સર્જાવવાની પુરેપુરી શક્યતા ભાજપમાં ઉમેદવાર પસંદગીમાં ’રીપીટ-થીયરી‘ના ઉજળા સંકેતો : વાસણભાઈ આહીરના સૌનો સાથ-સૌનો વિકાસની નીતીને પાછલા પાંચ વર્ષમાં સાર્થક કરેલા કાર્યોથી ઉમેદવાર પસંદગીમાં તેમનુ નામ છે સોથી આગળ વાસણભાઈના છેલ્લા અમુક સમયથી થયેલ […]\nમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભુકંપમાં શહીદ થયેલા : ભુલકાના જુના દાતાર ચોક મધ્યે આવેલા વિરાંજલી બાળભૂમી સ્મારકમાં શ્રદ્ધાસુમન ચુકયા\nઅંજારઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગૌરવ યાત્રા લઈને અંજાર પહોંચ્યા હતા અને સહુ પ્રથમ પોતાના ભાષણમાં વિરાંજલી પાર્કને વિકસાવવાની જાહેરાત કરેલ હતી પરંતુ જે જગ્યાએ આ ગોઝારી ઘટના ર૬મી જાન્યુઆરી-ર૦૦૧માં બનેલ હતી ત્યાં શ્રદ્ધાસુમન પણ કરવામાં સમય મળેલ નથી અને ર૦૦૧ થી ર૦૧૭ સુધીમાં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ત્યારબાદ આનંદીબેન પટેલ અને હાલ તમે જાહેરાત […]\nઅંજાર શહેરમાં રખડતાં ઢોરોથી થયેલ મૃત્યુંના વિરોધમાં અંજાર કોંગ્રેસ આકરા પાણીએ\nઅંજારઃ શહેરમાં રખડતા ઢોરો વિરૂદ્ધ અંજાર શહેર દ્વારા નગરપાલીકા અધિકારીથી સતાધીશોને વારંવ���ર રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતાં રખડતા ઢોરોને કારણે અંજાર શહેરના એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતાં એમના માટે જદાબદાર અધિકારીઓ અને સતાધીશો વિરૂદ્ધ આજે અંજાર શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલીકા કચેરી ખાતે જલદ આંદોલન કરવામાં આવ્યુ હતું. જેની અંજાર ભાજપના સતાધીશોને જાણ થતાં […]\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Main_news/Detail/15-02-2018/124137", "date_download": "2018-06-25T00:02:05Z", "digest": "sha1:RNF7THOQ6EEBXCAMNWN3EZ6UGCGINF5K", "length": 24556, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "શિકાગોમાં સર્કીટકોર્ટ ઓફ કુક કાઉન્‍ટી ઇલીનોઇના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ આર.કેરોલે ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારી સ્‍કોટ અર્મને રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કરતો જે ચુકાદો આપ્‍યો હતો તે યોગ્‍ય હોવાનુ પોતાના ચુકાદમાં જાહેર કરતા સર્વત્ર જગ્‍યાએ સોપો પડી ગયો હતોઃ આગામી માર્ચ માર્સની ૨૦મી તારીખે યોજાનાર ચુંટણીમાં મતદાતાઓએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશેઃ જો આ અંગે અપીલ ન કરવામાં આવેતો આગામી નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખે યોજાનાર સામાન્‍ય ચુંટણીમાં ખરાખરીનો જંગ યોજાશે", "raw_content": "\nશિકાગોમાં સર્કીટકોર્ટ ઓફ કુક કાઉન્‍ટી ઇલીનોઇના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ આર.કેરોલે ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારી સ્‍કોટ અર્મને રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કરતો જે ચુકાદો આપ્‍યો હતો તે યોગ્‍ય હોવાનુ પોતાના ચુકાદમાં જાહેર કરતા સર્વત્ર જગ્‍યાએ સોપો પડી ગયો હતોઃ આગામી માર્ચ માર્સની ૨૦મી તારીખે યોજાનાર ચુંટણીમાં મતદાતાઓએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશેઃ જો આ અંગે અપીલ ન કરવામાં આવેતો આગામી નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખે યોજાનાર સામાન્‍ય ચુંટણીમાં ખરાખરીનો જંગ યોજાશે\n(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ આઠમી ડીસ્‍ટ્રીકટની પ્રાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન આ ચુંટણી લડવા માટે અયોગ્‍ય, જાહેર થયાના સમાચારો અમો આ અગાઉ અકિલા ઇન્‍ટરનેટ આવૃતિમાં વિગતે પ્રસિધ્‍ધ કરી ચુકયા છીએ અને તે અંગે પોતાને અન્‍યાય થયો છે એવું વંદના જીંગનજીતે લાગતા તેમણે તેમના વકીલ મારફત ઇલીનોઇ રાજયની સર્કીટ કોર્ટ ઓફ કુક કાઉન્‍ટીના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ. આર.કેરોલની કોર્ટમાં અપીલ કરી હતી અને તે અંગેના ચાલેલ કેસનો ચુકાદો આજે ફેબ્રુઆરી માસની ૧૩મી તારીખને મંગળવારે જાહેર થતા નામદાર ન્‍યાયાધીશો ઇલીનોઇ સ્‍ટેટ બોર્ડ ઓફ ઇલેકસનના અધીકારી સ્‍કોટ અર્મને જે કારણોસર રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કર્યા હતા તે યોગ્‍યજ છે એવું જાહેર કર્યુ હતુ આથી રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ હવે તેમનું નામ મતપત્રકમાંથી રદ થતાં તેઓ ચુંટણી લડી શકશે નહી અને આ સમાચારો વાયુવેગે શિકાગો તેમજ તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના પરિવારના સભ્‍યોમાં પ્રસરી જતા આヘર્યની લાગણી પ્રસરી જવા પામેલ છે.અને તેથી હવે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર અને હાલમાં કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિ અને રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્‍દ્ર દિગવાનકર એમ પોતાની પાર્ટીમાંથી ફકત એક એક ઉમેદવાર હોવા છતાં આગામી માર્ચ માસની ૨૦મી તારીખે યોજાનારી પ્રાયમરીની ચુંટણીમાં દરેક લોકોએ મતદાન કરવાનું હશે અને દરેક મતદાતાએ પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશે.\nઆ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ આ વર્ષે યુએસ હાઉસના પ્રતિનિધિઓ તથા ફારેગ થતા સેનેટરોની પ્રાયમરી ચુંટણી માર્ચ માસની ૨૦મી તારીખે યોજાનાર છે તેમાં જે વ્‍યક્‍તિઓ ઉમેદવારી નોંધાવવા ઇચ્‍છતા હોય તેમણે ગયા ડીસેમ્‍બર માસની ૪થી તારીખ સુધીમાં નોમીનેટીંગ પિટિશન સ્‍ટેટ ઇલેકસન બોર્ડમાં ફાઇલ કરવાની રહે છે અને તે આધારે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારો તરીકે જીતેન્‍દ્ર દિગવાનકર તેમજ રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત વંદના જીંગને ઉમેદવારી નોંધાવી હતી જ્‍યારે તેની સામે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે હાલના કોંગ્રેસમેન રાજા કૃષ્‍ણમૂર્તિએ ઉમેદવારી નોંધાવી હતી.\nઉમેદવારી નોંધાવવાની મુદત પૂર્ણ થયા બાદ શામ્‍બર્ગ ટાઉનમાં વસવાટ કરતા મતદાર સ્‍ટીવન એન્‍ડરસને પોતાના શિકાગોના બાહોન એટર્ની અનીશ પરીખ દ્વારા રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગને જે નોમીનેટીંગ પિટિશન ફાઇલ કરેલ તે ચુંટણીના નિયમો અનુસાર ફાઇલ કરવામાં આવેલ નથી માટે તે અંગે જરૂરી ચાંપતી તપાસ હાથ ધરવા માટે સ્‍ટેટ ઇલેકસ બોર્ડમાં અરજ ગુજારવામાં આવી હતી અને આ અંગેની તપાસ અધીકારી તરીકે સ્‍કોટ અર્મનની નિમણુક કરતા તે અંગે જરૂરી ચકાસણીઓ કર્યા બાદ જે નોમીનેટીંગ પિટિશન ફાઇલ કરવામાં આવેલ તેમાં ગેરરીતિઓ માલમ પડતા જે અરજદારોએ તેમાં સહી કરેલ તેઓના નામો રદ કરતા નિયમ મુજબ જે સહીઓ જોઇએ તેની સંખ્‍યા ઓછી છતા તેમજ અન્‍ય કારણોને ધ્‍યાનમાં લઇને રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનનું નામ મતપત્રક્રમાંથી રદ કરવાનો હૂકમ જાહેર કર્યો હતો.\nઆ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇને વંદના જીંગનના વકીલને અન્‍યાય થયો હોય એવું લાગતા તેમણે ઇલીનોઇ રાજયની સર્કીટ કોર્ટ ઓફ કુક કાઉન્‍ટીમાં અપીલ કરી હતી અને આ કોર્ટના નામદાર ન્‍યાયાધીશે આ કેસ અંગેના તમામ દસ્‍તાવેજોનો અભ્‍યાસ કર્યા બાદ સબંધીતોને સાંભળી પોતાનો આ અંગેનો ચુકાદો જાહર કરતા સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીએ જે ચુકાદો આપેલ તે યોગ્‍યજ છે એવું જાહેર કરતા રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનનું નામ હવે મતપત્રક માટે અમાન્‍ય રહેશે.\nઆ અંગે સ્‍ટેટ ઇલેકસન બોર્ડની વેબ સાઇટ પર તપાસ કરતા આઠમી ડીસ્‍ટ્રીકટના જે ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવેલ છે તેમાં ફકત રાજા કૃષ્‍ણમૂર્તિ અને જીતેન્‍દ્ર દિગવાનકરના નામોનોજ સમાવેશ કરવામાં આવેલ છે જયારે વંદના જીંગનનું નામ રદ કરવામાં આવેલ છે એવું દર્શાવવામાં આવેલ છે.\nઅમોએ અરજદાર સ્‍ટીવન એન્‍ડરસનના એડવોકેટ અનીષ પરીખનો સંપર્ક કેળવ્‍યો હતો અને તેમણે આ સમગ્ર કેસની વિસ્‍તૃત માહિતી આપી હતી અને અમારા પ્રશ્નના પ્રત્‍યુત્તર��ાં તેમણે આ કેસ અંગે જો સામી પાર્ટીવાળા અપીલ કરવા માંગતા હોય તો તેમણે ઇલીનોઇ રાજયની એપલેટ કોર્ટમાં ૩૦ દિવસની અંદર તેને નોંધાવવી પડે છે આગામી માર્ચ માસની ૨૦મી તારીખે પ્રાયમરીની ચુંટણી યોજાનાર છે અને આ અંગેનો સમયગાળો બહું ટુકો છે માટે અપીલ કરવી કે કેમ તેનો વિચાર સામાવાળાઓ કરવાના રહે છે એવું તેમણે અંતમાં જણાવ્‍યુ હતુ.(\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nપાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST\n૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST\nદેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST\n‘‘ઓમ નમઃ શિવાય'': યુ.એસ.માં ન્‍યુજર્સી મુકામે ૧૩ ફેબ્રુ.ના રોજ મહા શિવરાત્રી ઉત્‍સવ ઉજવાયોઃ હિન્‍દુ ટેમ્‍પલ તથા મહાત્‍મા ગાંધી કલ્‍ચર સેન્‍ટરના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 10:58 pm IST\nIAS ઓફિસરોની સંખ્યામાં થઇ રહેલો ચિંતાજનક ઘટાડો access_time 10:50 am IST\nઆ તે વળી કઈ રથયાત્રા \nરવિવારે બ્રહ્મસમાજ ઓપન સૌરાષ્‍ટ્ર ટેનીસ ક્રિકેટ ટૂર્નામ��ન્‍ટનો રેલ્‍વે ગ્રાઉન્‍ડે મેગા ફાઈનલ access_time 3:57 pm IST\nજૂગાર રમતાં પાંચ મહિલા અને એક પ્રોૈઢ પકડાયા access_time 12:38 pm IST\nસ્વચ્છતાઃ આપણો રાષ્ટ્રધર્મ access_time 5:29 pm IST\nમોરબીમાં વેલેન્ટાઇન ડેમાં બાળકોએ કારની સફર કરી access_time 11:24 am IST\nજામનગરમાં ૯ વર્ષની બાળાના શંકાસ્પદ મૃત્યુ પ્રકરણમાં એક-બે દિવસમાં કડાકા-ભડાકા access_time 4:58 pm IST\nધોરાજીમાં અર્જુન સ્કુલનો વાર્ષિક મહોત્સવ access_time 11:19 am IST\nવડોદરામાં પરિણીતા ભેદી સંજોગોમાં લાપતા થતા શોધી કાઢવા હાઇકોર્ટનો આદેશ access_time 6:59 pm IST\nઅંબાજીમાં અગમ્ય કારણોસર હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી access_time 5:57 pm IST\nવિદ્યાનગરમાં આત્મીય વિદ્યાધામમાં પારિવારીક સભા યોજાઇઃ પૂ. ભક્તિપ્રિય સ્‍વામીની ખાસ ઉપસ્‍થિતિ access_time 6:11 pm IST\nનાગાલેન્ડમાં હજુસુધી કોઈ મહિલા વિધાયકની પસંદગી નથી કરવામાં આવી access_time 5:50 pm IST\nદાદરા ચડવાથી હાઇપરટેન્શનની સમસ્યા ઘટશે access_time 11:14 am IST\n૨૬ દિવસથી ટોઇલેટ નથી ગયો આરોપી access_time 9:33 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘અમેરિકન કેમિસ્‍ટ્રી કાઉન્‍સીલ''ના ચેર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી બોબ વી.પટેલની નિમણુંકઃ વિશ્વ વ્‍યાપ્‍ત પ્રશ્નો જેવા કે ફુડ સેફટી, શુધ્‍ધ પાણી, પ્રદુષણ, સહિતના ક્ષેત્રોમાં પોતાની કંપની દ્વારા શ્રેષ્‍ઠ કામગીરી કરવા બદલ પસંદગી access_time 11:23 pm IST\n‘‘અમેરિકન સોસાયટી ફોર કવોલિટી'': ઉત્‍પાદન ક્ષેત્રે શ્રેષ્‍ઠ કવોલીટી જાળવનારને ફેલો તરીકે પસંદ કરતી સંસ્‍થાઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૩ ફેલો પૈકી ૨ ઇન્‍ડિયન અમેરિકન access_time 10:12 pm IST\n‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો... access_time 11:01 pm IST\nહું હજુ આઈપીએલની બે સીઝન રમી શકું છું: યુવરાજ સિંહ access_time 5:27 pm IST\nવિન્ટર ઓલમ્પિક 2018: એલજીબીટી એથ્લીટ એરિક રેડફોર્ડ રચ્યો ઇતિહાસ access_time 5:34 pm IST\nચક દે... ટીમ ઈન્ડિયાના મહિલા ખેલાડીઓ હવે કોરીયાનો પ્રવાસ કરશે access_time 4:34 pm IST\nસુધીર મિશ્રા નિર્દેશિત ફિલ્મ 'દાસદેવ' ટ્રેલર લોન્ચ access_time 5:18 pm IST\n27 જુલાઈ 2018ના રિલીઝ થશે 'સાહેબ,બીવી ઓર ગેંગસ્ટર-3' access_time 5:20 pm IST\nસલમાન ખાન ���હેરબાન... બોબીને મળી બીજી ફિલ્મ access_time 9:34 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00607.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/05/blog-post_24.html", "date_download": "2018-06-25T00:11:55Z", "digest": "sha1:V6J22YUUWTMAMXZ6ADPZ4DFNHHNMSWKH", "length": 10162, "nlines": 173, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: મરણ પછીનું માન", "raw_content": "\n\"ઉગતા રવિ ને સૌ કોઈ પૂજે...\" આ કહેવતને એક કદમ હજી આગળ લઈ જતા હું કહીશ આપણો સમાજ મનુષ્યની જીવતાજીવ યોગ્ય કદર ન કરતા તેના મૃત્યુ બાદ તેના માટે ઘણુંબધું કરી છૂટવા તત્પર બની જતો હોય છે.\n૪૨ વર્ષ સુધી યાતનામય જીવન કોમામાં રહીને જીવનારી નર્સ અરુણા શાનબાગ આખરે થોડા દિવસ અગાઉ પરમધામે જવા રવાના થઈ. ઇશ્વરને ખરા હ્રદયપૂર્વક પ્રાર્થના કે હવે તેના આત્માને શાંતિ બક્ષજે... તેના પર ૧૯૭૩માં બળાત્કાર કરનાર સોહન વાલ્મિકી નામના નરપિશાચને દિવા જેવો સ્પષ્ટ મામલો હોવા છતાં તે સમયે માત્ર સાત વર્ષની સજા ફટકારી છોડી મૂકવામાં આવ્યો. તેના કરતા છ ગણી લાંબી સજા નિર્દોષ નર્સ અરુણાએ કોમામાં જીવતા રહી ભોગવી. તે સમયે એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું કે અરુણા સાથે અનૈસર્ગિક સંભોગ થયો હતો છતાં સોહનલાલ પર બળાત્કારની કલમ લગાવાઈ નહોતી અને હવે આટલા વર્ષો બાદ અરુણા ગુજરી ગયા બાદ સોહનલાલને ફરી શોધી તેના પર મર્ડરની કલમ લગાવવાની વાતો ચાલે છે જોકે એમ થાય તો પણ મને આપણાં ન્યાયતંત્રના કેટલાક તાજેતરના સલમાન ખાન , જયલલિતા, સત્યમના રામલિંગ રાજુ વગેરે નાં દાખલા જોતા લાગે છે સોહનલાલને જામીન મેળવવામાં મુશ્કેલી નહિ પડે જોકે એમ થાય તો પણ મને આપણાં ન્યાયતંત્રના કેટલાક તાજેતરના સલમાન ખાન , જયલલિતા, સત્યમના રામલિંગ રાજુ વગેરે નાં દાખલા જોતા લાગે છે સોહનલાલને જામીન મેળવવામાં મુશ્કેલી નહિ પડે અથવા નીચલી કોર્ટે તેને સજા ફટકારી તો પણ સર્વોચ્ચ ન્યાયાલયનો અંતિમ નિર્ણય આવતા સુધીમાં તે હજી સુધી કદાચ મરી ગયો નહિ હોય તો તેને કુદરતી મોત વહેલું આવી જશે\nમહમ્મદ રફી સાહેબને આટલા વર્ષો બાદ મરણોત્તર ભારત રત્ન આપવાનું સૂચન થયું છે. તેમના પ્રત્યે અને તેમની અજોડ મહાન ગાયકી વિષે કોઈ બેમત ન હોઈ શકે પણ હવે આવા મરણોત્તર સન્માનનો કોઈ અર્થ ખરો એ પણ તેમના મૃત્યુના આટલા વર્ષો બાદ એ પણ તેમના મૃત્યુના આટલા વર્ષો બાદ વ્યક્તિ જીવતી હોય ત્યારે તેની યોગ્ય કદર ન થયાનાં અગણિત દાખલા આજે ય સમાજમાં પ્રવર્તમાન છે. કેટલાક ઘરડા કલાકારોની સ્થિતી જુઓ. તેમની જીવતેજીવ યોગ્ય કદર કરવ���ની જગાએ મરણ પામેલી વ્યક્તિનું સન્માન કરવું મારે મત તદ્દન વ્યર્થ છે.\nમાબાપ જીવતા હોય ત્યાંસુધી તેમને હડધૂત કરી તેમના મરણ બાદ શ્રાદ્ધ વખતે કાગડાઓને ખીર-પુરી ખવડાવી પોતાની ફરજ પૂરી કર્યાં નો સંતોષ માનતા સંતાનો જીવતા જ તેમને સઘળાં સુખસાહ્યબી આપવાનું કેમ નહિ વિચારતો હોયજો એમ થાય તો બધાં જ ઘરડાંઘર બંધ થઈ જાય.\nએક વરવી વાસ્તવિકતા છે કે ઘણી બાબતો,વસ્તુઓ કે વ્યક્તિઓની કિંમત આપણને તેની ગેરહાજરીમાં કે તેને ગુમાવ્યાં બાદ જ સમજાય છે.પણ એ હકીકત જલદી સમજાઈ જાય તો જાગ્યા ત્યારથી સવાર સમજી સામેનાં દરેક પાત્રની વેળાસર કદર કરવામાં બિલકુલ ઢીલ કરવી જોઇએ નહિ.\nઆવા જ વિષયને લગતી ગુજરાતી કવયિત્રી લતા હિરાણી લિખીત એક અતિ સરળ પણ સચોટ અને અર્થસભર કવિતા ‘અત્યારે જ ...’ જે મારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર'માં હું થોડા સમય અગાઉ જ રજૂ કરી ગયો છું, તે 'બ્લોગને ઝરૂખેથી...' ના વાચકો સાથે શેર કરી આજના આ બ્લોગનું સમાપન કરું છું :\nઅને તું ફૂલો મોકલીશ\nજે હું જોઇ નહી શકું\nતું હમણાં જ ફૂલો મોકલ ને\nઅને તારા આંસુ વહેશે\nજેની મને ખબર નહી પડે\nતું અત્યારે જ થોડું રડ ને\nઅને તું મારી કદર કરીશ\nજે હું સાંભળી નહી શકું\nતું એ બે શબ્દો હમણાં જ બોલ ને \nઅને તું મારા દોષો ભૂલી જઈશ\nજે હું જાણી નહી શકું\nતું મને હમણાં જ માફ કરી દેને\nઅને તું મને યાદ કરીશ\nજે હું અનુભવી નહી શકું\nતું મને અત્યારે જ યાદ કર ને\nમેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...\nતો તું અત્યારે જ એવું કર ને\nગેસ્ટ બ્લોગ : વેલાસ ખાતે દરિયાઈ કાચબા ઉછેરનો એક નવ...\nમુંબઈ મેટ્રોની મજેદાર સફર\nગેસ્ટ બ્લોગ : શ્રદ્ધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00609.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/page/95", "date_download": "2018-06-25T00:13:57Z", "digest": "sha1:ZFRRI24HABLAQVQF622ZGCCVMAKI5NS7", "length": 9701, "nlines": 96, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "Saurashtra Bhoomi News — Published From Junagadh & Gandhinagar.", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nરાજકોટમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ\nરાજકોટમાં ગત ગુરૂવારે ગાજવીજ સાથે વરસાદ આવ્યા બાદ આજે સાતમાં દિવસે ફરી ભેજ અને ગરમીનાં કારણે સાંજે કયુમુલુનિમ્બસ વાદળો બંધાતા અગાઉ કરતા પણ વધુ તીવ્રતાથી તોફાની પવન સાથે વરસાદ ખાબકયો…\nપોતાના સમર્થક ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા બાપુની મંજુરી\nગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઉઠી રહેલ બળવાના સુર વચ્ચે શંકરસિંહ વાઘેલા અચાનક અજ્ઞાતવાસમાં જતા રહેતા રાજ્યમાં વધુ એક ખજુરા-હજુરાની આશંકા સેવવામાં આવી રહી છે. શંકરસિંહ વાઘેલાએ એવો દાવો કર્યો છે કે…\nકોબરા બટાલિયને ૨૦ નક્સલીઓને ઠાર કર્યા\nછત્તીસગઢના બીજાપુર જીલ્લામાં રવિવારથી નક્સલીઓ સામે મોટાપાયે સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. સીઆરપીએફની કોબરા બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવેલ આ સર્ચ અભિયાનમાં ૨૦ નક્સલીઓને ઠાર કરાયા હોવાનો દાવો સુરક્ષા…\nમુસ્લિમ મહિલાઓને પણ ટ્રિપલ તલાકનો હક મળેલ છે\nસુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક મામલે સુનાવણી દરમિયાન ઓલ ઈÂન્ડયા મુÂસ્લમ પર્સનલ લો બોર્ડે જણાવ્યુ છે કે, મુÂસ્લમ સમુદાયમાં લગ્ન એક સમજુતિ કરાર છે. બોર્ડે એ બાબત પર ખાસ ભાર આપ્યો…\nસેફ્ટી સેસ લાગુ કરવાથી રેલવે યાત્રા વધુ મોંઘી થશે\nરેલવે યાત્રી ભાડામાં કોઇ વધારો કરવામાં આવે કે ન આવે પરંતુ સેફ્ટીના નામ પર રેલવે યાત્રા મોંઘી કરવામાં આવી શકે છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પોતે કહ્યુ હતુ કે યાત્રીઓને…\nજૂનાગઢમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાં કાર્યરત\nજૂનાગઢ ખાતે ગઈકાલે જીલ્લા પુરવઠા-અધિકારીની ઉપÂસ્થતિમાં એક મહત્વની બેઠક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીએલ કુંટુંબની મહિલાઓને ગેસ કનેકશન વીનામુલ્યે આપવામાં આવે છે તે અંગેની વિગતો…\nજૂનાગઢમાં આર્યસમાજ દ્વારા સમરકેમ્પ યોજાયો\nજૂનાગઢમાં આર્યવિરદળ આર્ય સમાજ દ્વારા સ્પેશ્યલ યુવા સમરકેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કેમ્પ આગામી તા.ર૧ મે સુધી યોજાશે\nજૂનાગઢમાં દિવ્યાંગ વ્યÂક્તઓને ટ્રાઈસીકલનું વિતરણ\nજૂનાગઢમાં બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશન દ્વારા મહંત ઈન્દ્રભારતી બાપુના હસ્તે ટ્રાઈસીકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે એસોસીએશનના સભ્યો તેમજ મહેમાનો ઉપÂસ્થત રહયા હતા\nરાષ્ટ્રીયકૃત બેંકના ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર\nજૂનાગઢ સહિત દેશના તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ખાનગીકરણનો જારદાર વિરોધ કરવામાં આવ્યો હતો જૂનાગઢમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ દેખાવો કર્યા હતા\nજૂનાગઢ પુજય અપૂર્વ મુનિની રામચરિત માનસ કથાનો લાભ લેતાં ભાવિકો\nજૂનાગઢનાં આંગણે કોલેજ રોડ ઉપર પુષ્પકુંજ ખાતે બીએપીએસ અક્ષર સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજીત શ્રી રામચરિત માનસ કથાનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવેલ છે પુજય અપૂર્વ મુનિ દ્વારા ધર્મલાભ આપવામાં આવી રહ્યો…\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00610.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/category/kutch/page/507/", "date_download": "2018-06-25T00:24:31Z", "digest": "sha1:3RBIUPA2R3C75KFRQR6D2F5OWNIPNP2D", "length": 13297, "nlines": 140, "source_domain": "kutchuday.in", "title": "Kutch – Page 507 – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nપશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં તરૂણી સહિત ત્રણ મહિલાના મોત\nભુજ : પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના ડગાળા-મોડસરમાં દાઝી જવાથી બે મહિલાઓના મોત થયા હતા જ્યારે ઉખડમોરામાં દવા પીવાથી તરૂણીએ દમ તોડી દીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડગાળા ગામે રહેતી ગીતાબેન દેવરાજ વરચંદ (ઉ.વ.ર૭) ગઈકાલે સવારે પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક આગની ઝાળ લાગતા આખા શરીરે દાઝી ગયેલ તેને સારવાર માટે ભુજની એકવોર્ડ […]\nરિ-સર્વે થયેલ જમીનોની નોટીશની વહેંચણી બાદ વાંધા અરજી તથા બાકી નંબરોની માપણી કરાશે\nભુજ : ભચાઉ તાલુકાના ખોડાસર અને નારણસરીમાં તા.૨૨/૧૨ના, રાજણસર, લાકડીયામાં તા.૨૬ અને ૨૭મી ડિસે.ના, નરા ગામમાં તા.૨૮/૧૨ના, માય અને હલરા ગામમાં તા.૨૯,૩૦/૧૨ના, અમરાપર અને જનાણ ગામમાં તા.૩જી અને ૪થી જાન્યુ.૨૦૧૭ના ઉપરોકત ગામોનું રિ-સર્વે થયા બાદની નોટીસો ગામોના ખાતેદારોને વહેંચણી કરવામાં આવી છે તથા સરકા��ી નંબરોની નોટીસ તલાટીને બજાવવામાં આવી છે. આ નોટીસમાં જણાવેલ મુદત ૧૦ […]\nમાંડવીના નવનિયુક્ત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને મુંદરાવાસીઓએ વધાવ્યા\nશહેરના વેપારીઓ, સામાજિક- રાજકીય અગ્રણીઓએ કર્યું ભવ્ય સન્માન : મુંદરા- ભુજ૫ુરના તમામ લોકોનો વિજેતા ધારાસભ્યે આભાર કર્યો વ્યક્ત મુંદરા : માંડવી બેઠક પર ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને પછાડીને જાયન્ટ કિલ્લર સાબિત થયા છે. ત્યારે મુંદરા ખાતે તેમનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું. મુંદરાની રાજપુત ક્ષત્રિય સમાજવાડી ખાતેથી નિકળેલું વિજય સરઘસ […]\nગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભુજ આરટીઓના અધિકારીઓની ગેરરીતી સામે વાહન વ્યવહાર કમિશ્નર ગાંધીનગરને રજુઆત\nગાંધીધામઃ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીનગર ખાતે આવેલ વાહન વ્યવહાર કમિશ્નરને કચ્છ જીલ્લામાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા ખુદ કચ્છ આરટીઓએ જાહેર કરેલ પરીપત્ર બાદ તેના અમલમાં આરટીઓ ઓફીસ દ્વારા આચરવામાં આવતી ગેરેરીતીઓ અને લોકોને હેરાન કરવાની વૃતિ વિષે લેખીતમાં રજુઆત કરી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર ભુજ આરટીઓ કચેરીમાં અધિકારીઓ દ્વારા થતી મનમાનીથી જુના […]\nખેડુતોને પોષણક્ષમ ભાવો આપવા અંજાર એપીએમસી સજ્જ\nગાંધીધામ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અંજાર – કચ્છ જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. બજાર સમિતિના બજાર વિસ્તારમાં કપાસનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. તથા જીનીંગ સુવિધાઓ પણ ધરાવે છે. ચાલુ વર્ષ દરમ્યાન કપાસના વિપુલ ઉત્પાદન સામે ભાવો સતત નીચા જાય છે. નીચા રહેતા ભાવોને કારણે ખેડુતોને નીચા ભાવે કપાસનું વેંચાણ કરવું પડે છે. આ […]\nઅંજારમાં પોલીસ તરીકેની ઓળખ આપી યુવાન પાસેથી ૬ હજારની લૂંટ ચલાવનાર લૂંટારૂઓની ધરપકડ\nઅંજાર : શહેરમાં આવેલ બગીચામાં બે શખ્સોએ પોતાને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાન પાસેથી ૬ હજારની લૂંટ ચલાવી નાસી છુટેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અનિલ મનસુખભાઈ પઢિયાર (મિસ્ત્રી) (ઉ.વ.૩ર) (રહે. એસડીએક્સ-૧૯ ચારવાળી આદિપુર)ની ફરિયાદને ટાંકીને વિગતો આપતા જણાવેલ કે લૂંટનો બનાવ ૧૭-૧ર-૧૭ના બપોરના અઢી વાગ્યે બગીચામાં બનવા પામ્યો […]\nગાંધીધામના નવનિયુક્ત ધારાસભ્યનું ભચાઉમાં કરાયું સન્માન\nજંગી બહુમતી સાથે વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર કર્યો વ્યકત : લોકપ્રશ્નોને વાચા આપવાનો આપ્યો કોલ ભચાઉ : ગાંધીધામ બેઠક પરથી જંગી બહુમતી સાથે વિજયી બનેલ ભાજપના નવનિયુક્ત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું ભચાઉમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ બેઠક પરથી વિજયી બનેલ માલતીબેન મહેશ્વરીનું ભચાઉના કસ્ટમ સર્કલ પાસેથી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જે […]\nકચ્છ એસટીને ચૂંટણી ફળી : એડવાન્સમાં ૬૭ લાખની આવક\nએકાદ સપ્તાહમાં બિલો બન્યા બાદ આવકનો સાચો આંક આવશે સામે ભુજ : વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કચ્છ એસટી દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે એસટી બસ ફાળવવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જતા એસટી દ્વારા બિલો બનાવવાની કામગીરી આરંભાઈ છે. જાકે તંત્ર દ્વારા એસટીને એડવાન્સમાં જ રૂ. ૬૭ લાખ ફાળવી દેવામાં આવ્યા હોઈ કચ્છ એસટીને […]\nભચાઉમાં માંડવીના નવનિયુકત ધારાસભ્યનું કરાયું ભવ્ય સન્માન\nવિરેન્દ્રસિંહ જાડેજાને આવકારવા માનવ મહેરામણ ઉમટી ભચાઉ : માંડવી વિધાનસભા મત વિસ્તારમાંથી વાગડના કદાવર નેતા વિરેન્દ્રસિંહ જાડેજાની ભવ્ય જીત થતાં સમગ્ર વાગડ પંથકમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જંગી બહુમતિથી જીત મેળવી જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ત્યારે નવનિયુકત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ભચાઉ મધ્યે આવી […]\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2MTY%3D-64102738", "date_download": "2018-06-25T00:32:13Z", "digest": "sha1:I74VTHZ45N4QBEXM4DXHLUOIVPBSBX4D", "length": 4561, "nlines": 81, "source_domain": "www.gujaratmirror.in", "title": "ફિલ્મ અને ટીવી અભિનેતા નરેન્દ્ર ઝાનું નિધન થયું | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nફિલ્મ અને ટીવી અભિનેતા નરેન્દ્ર ઝાનું નિધન થયું\nફિલ્મ ઘાયલ વન્સ અગેઇનમાં વિલેનનું પાત્ર નિભાવનારા ફિલ્મ કલાકાર નરેન્દ્ર ઝાનું 55 વર્ષની ઉંમરે નિધન થયું છે. નરેન્દ્ર ઝાનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. બિહારનાં મધુબનીમાં જન્મેલા એક્ટર નરેન્દ્ર ઝા શાહિદ કપૂરની હૈદર અને શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે. નરેન્દ્ર ઝાએ હમારી અધુરી કહાની, મોહે-જો-દડો, શોરગુલ અને ફોર્સ-2માં પણ મજબુત પાત્ર નિભાવ્યા હતા. નરેન્દ્ર ઝાએ ટીવી પર આવેલી પૌરાણિક સીરિયલ રાવણમાં પણ મુખ્ય પાત્ર નિભાવ્યું હતું અને તેમના અભિનયની ભારે પ્રશંસા થઇ હતી.\nનરેન્દ્ર ઝાએ 1992માં એસઆરસીસી માં એક્ટિંગમાં ડિપ્લોમાં કોર્સમાં એડમિશન લીધું હતું. તેમણે જવાહર નહેરુ યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું, પરંતુ તેઓ દિલ્હી છોડીને મુંબઇ આવી ગયા અને અહીં તેમને મોડલિંગની સારી ઑફર્સ મળવા લાગી હતી. મોડલિંગની સાથે સાથે તેમણે ઘણાં ટીવી શોમાં કામ કર્યું અને લગભગ 20 ટીવી શોમાં તેઓ નજર પણ આવ્યા હતા. તેઓ શ્યામ બેનેગલની ફિલ્મ નેતાજી શુભાષચંદ્ર બોઝમાં પણ મહત્વનાં પાત્રમાં જોવા મળ્યા હતા. સંવિધાનમાં તેઓ મોહમ્મદ અલી જિન્નાનું પાત્ર પણ નિભાવી ચુક્યા છે.\nરાજકોટમાં ‘ઓલિમ્પિક ડે’ની શાનદાર ઉજવણી\nસોમવારે વેસ્ટ ઝોનના આઠ વોર્ડમાં પાણી કાપ\nશાળા પાસે તમાકુ-ગુટખા વેચતા 28 વેપારી દંડાયા\nજગ્યા રોકાણ બેફામ, મહિનામાં બે વખત રૂપિયા ઉઘરાવે છે..\nPGVCL કૃપયા ધ્યાન દે..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/807cc3758d/karnataka-39-startup-hub-to-create-a-day-night-one-woman-ias-officer-ratna-prabha-", "date_download": "2018-06-25T00:17:48Z", "digest": "sha1:VNPIGZKKPI3K5VAZSJRU3YWY3QTWDI5X", "length": 17295, "nlines": 124, "source_domain": "gujarati.yourstory.com", "title": "કર્ણાટકને 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા દિવસ-રાત એક કરતા મહિલા IAS અધિકારી રત્ના પ્રભા!", "raw_content": "\nકર્ણાટકને 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા દિવસ-રાત એક કરતા મહિલા IAS અધિકારી રત્ના પ્રભા\nરત્ના પ્રભાની લોકોને મદદ કરવા અવિરત સફર\nમહિલા આઇએએસ અધિકારી રત્ના અત્યારે 'ઇન્વેસ્ટ કર્ણાટક પહેલ'નું નેતૃત્વ કરે છે\nકોઈ પણ ઉદ્યોગસાહસિકને તેમનો સમગ્ર સમય સ્ટાર્ટઅપને આપવો પડે છે. 24/7 કામ કરવું ઉદ્યોગસાહસિકો માટે સામાન્ય ���ે, પણ સરકારી અધિકારીઓમાં આવી ધગશ ભાગ્યે જ જોવા મળે છે. અહીં વાત એક મહિલા આઇએએસ અધિકારીની છે, જે હમેશા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં અને પોતાની આસપાસના લોકોને પ્રેરિત કરવામાં માને છે. તેઓ 'ઇન્વેસ્ટ કર્ણાટક' પ્લેટફોર્મને સફળ બનાવવા રાતદિવસ એક કરી રહ્યાં છે. તેઓ કામ કરવામાં માનતા સરકારી અધિકારી છે. યોરસ્ટોરીએ કર્ણાટકના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ રત્ના પ્રભા સાથે તેમની કામગીરી અને તેમની કારકિર્દી વિશે વાત કરી હતી. અહીં તેમની સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો રજૂ કરવામાં આવ્યાં છેઃ\nYS: તમને કઈ બાબત પ્રોત્સાહન આપે છે\nરત્ના પ્રભા: મારી કારકિર્દીની શરૂઆતથી જ હું ઉત્સાહી છું. જ્યારે મારે કોઈ સમસ્યાનું સમાધાન કરવાનું હોય - પછી તે સરકાર સાથે હોય કે જનતા સાથે હોય- ત્યારે મારો અભિગમ સંપૂર્ણપણે અલગ હોય છે. હું મારા કામને પ્રેમ કરું છું અને મને કામ કરવાની ધગશ છે. એટલે મેં જ્યાં કામ કર્યું છે, ત્યાં લોકો મને મારા કામ માટે યાદ કરે છે. સર્વિસમાં આ મારું 35મું વર્ષ છે.\nમારી કામ કરવાની ચાહના જ મને પ્રેરિત કરતી રહે છે.\nજ્યાં સુધી આ વિભાગનો સંબંધ છે, ત્યાં સુધી હું આ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવું છું. 1996-97ની આસપાસ હું નિકાસ પ્રોસેસિંગ ઝોનના ડેવલપમેન્ટ કમિશનર તરીકે જોડાઈ હતી. તેમાં મેં પહેલી વખત ઉદ્યોગજગત સાથે કામ કર્યું હતું. તેમાં પહેલી વખત મેં ઝોનનું નિર્માણ શરૂ કર્યું હતું. તે અગાઉ હું હંમેશા જિલ્લા કમિશનર તરીકે કામ કરતી હતી અને ગ્રામીણ વિકાસ અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.\nજ્યારે નિકાસ પ્રોસેસિંગ ઝોનના ડેવલપમેન્ટ કમિશનર તરીકે કામ શરૂ કર્યું, ત્યારે મારી પાસે ઉદ્યોગનો કોઈ અનુભવ નહોતો. મેં ઉદ્યોગજગત પાસેથી શીખવાનું શરૂ કર્યું હતું. તેઓ ખરેખર શું ઇચ્છે છે અને સરકારે ઉદ્યોગને સફળ બનાવવા શું કરવું જોઈએ તેની જાણકારી મેળવી હતી.\nઉદ્યોગનો ઉદ્દેશ – રોજગારીનું સર્જન\nઔદ્યોગિક વસાહત ધારા હેઠળ જમીન ફાળવવાનો હેતુ રોજગારી પ્રદાન કરવાનો છે, જેની અવગણના કરવામાં આવતી હતી. એટલે અમે નવી નીતિ પ્રસ્તુત કરી હતી, જેમાં અમે ઉદ્યોગપતિઓને સ્થાનિક યુવાનોને રોજગારી માટે તાલીમ આપવા પ્રોત્સાહન આપ્યું હતું. ઘણા ઔદ્યોગિક ઝોને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ કૌશલ્ય વિકાસના કાર્યક્રમો શરૂ કર્યા છે. અત્યારે સરકાર પણ ��ૌશલ્ય સંવર્ધન માટે કેટલાંક કાર્યક્રમો ચલાવે છે.\nઅમારી ઔદ્યોગિક નીતિનો આશય બેંગલુરુ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં રોકાણને આકર્ષવાનો છે. જેમ જેમ તમે બેંગલુરુથી દૂર એકમો સ્થાપિત કરો તેમ વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. હૈદરાબાદ-બેંગલુરુ રિજન પર મહત્તમ પ્રોત્સાહન મળે છે, ત્યારબાદ બોમ્બે-કર્ણાટક અને મૈસૂર, મેંગલોરના વિસ્તારોને વધુ પ્રોત્સાહન મળે છે. અમે એરોસ્પેસ, આઇટી અને ઇલેક્ટ્રોનિકસ જેવા ઉદ્યોગને પણ વિકસાવી રહ્યાં છીએ. આ રીતે અમારો આશય રાજ્યના તમામ વિસ્તારોમાં વિવિધ ઉદ્યોગો સ્થાપિત કરવાનો છે.\nબેંગલુરુમાં માળખાગત સુવિધાના વપરાશ પર નિયંત્રણ મેળવવું\nમાળખાગત સુવિધાઓ મુખ્ય મુદ્દો છે. સરકારે તેના પર ઘણું ધ્યાન આપ્યું છે. આ કારણે અમે બેંગલુરુ માટે અલગ પ્રધાનની નિમણૂક કરી છે.\nકર્ણાટક પ્રત્યે રોકાણકારોના આકર્ષણમાં વધારો\nજ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે કર્ણાટક રોકાણકારોને આકર્ષવામાં દેશમાં સાતમું કે આઠમું સ્થાન ધરાવતું હતું. અત્યારે અમે બીજા સ્થાને છીએ. ગુજરાત ટોચના સ્થાને છે. અમે મહિલા ઉદ્યોગસાહસિકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે – આ માટે મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશિષ્ટ પાર્કનું કામ ચાલી રહ્યું છે. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસનો વિસ્તાર પણ વિશાળ તક ધરાવે છે. કર્ણાટકમાં ટૂંક સમયમાં સંરક્ષણ અને એરોસ્પેસમાં હાઇ-ટેક કેન્દ્રો બનશે. કર્ણાટક હંમેશા એરોસ્પેસમાં ટોચ પર રહ્યું છે.\nસ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત\nજ્યારે સ્ટાર્ટઅપ્સની વાત આવે ત્યારે અમે હંમેશા નંબર 1 રહ્યાં છીએ (હસે છે) અમારા ઉદ્યોગ મંત્રી ફક્ત આઇટી ક્ષેત્રમાં જ સ્ટાર્ટ-અપ્સને જ પ્રોત્સાહન આપવાની સાથે ઉત્પાદન ક્ષેત્રમાં પણ સ્ટાર્ટ-અપ્સને આગળ ધપાવવામાં માને છે. એટલે અમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.\nઅમે એવી નીતિ બનાવી છે, જેમાં ઔદ્યોગિક પાર્કમાં 5 ટકા પ્લોટ મહિલા ઉદ્યોગસાહસિકો માટે અનામત રાખવામાં આવે છે. અગાઉ મહિલા ઉદ્યોગસાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નહોતું. હવે અમે મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશિષ્ટ પાર્ક બનાવવા કામ કરી રહ્યાં છીએ.\nYS: તમારી વ્યક્તિગત સફર વિશે થોડું જણાવો અને તેનાથી તમારી કારકિર્દીને થયેલી અસર વિશે કહો.\nરત્ના પ્રભા: મારા પિતા સિવિલ સર્વન્ટ હતા અને માતા ડૉક્ટર. મારા મોટા ભાઈ પ્લાસ્ટિક સર્જન છે. મારો બીજો ભાઈ પિતાની જેમ સિવિલ સર્વન્ટ છે. અમે બાળપણથી અમારા માતાપિતાને કામ પ્રત્યે પ્રતિબદ્ધ જોયા છે અને અમને તેમના જેવા બનવાની પ્રેરણા મળી છે. અત્યારે હું સતત કામ વિશે જ વિચાર કરું છું. મારા માતાપિતાનો મારા જીવન પર ઘણો પ્રભાવ છે, કારણ કે તેઓ હંમેશા લોકોની મદદ કરતાં હતાં અને જ્યારે હું લોકોને મદદ કરું છું ત્યારે મને સાચી ખુશી મળે છે.\nલોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું\nજ્યારે તમે સારું કામ કરો છો, ત્યારે લોકો તમને હંમેશા યાદ કરે છે. મારું પ્રથમ પોસ્ટિંગ 32 વર્ષ અગાઉ આસિસ્ટન્ટ કમિશનર તરીકે બિડરમાં થયું હતું. ત્રણ દાયકા પછી પણ મને બિડરના લોકો યાદ કરે છે. એક વખત એક પુરુષ નિયમિત ચકાસણી વખતે મારા લોહીનો નમૂનો લેતો હતો. તેણે મને મારું નામ પૂછ્યું અને મેં રત્ના પ્રભા જણાવ્યું. મારું નામ સાંભળીને તેણે મને કહ્યું હતું કે, તમે બિડરમાં સિવિલ સર્વન્ટ હતા. મેં હા પાડી ત્યારે તેના ચહેરા પર ખુશી જોવા મળી. તેણે મને કહ્યું હતું કે, તેની માતા તેને મારા વિશે જણાવતી હતી. હું જ્યારે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે બિડરમાં ગઈ ત્યારે તેનો જન્મ પણ થયો નહોતો.\nઉપરાંત બિડરના એક શિક્ષક મને મળ્યાં હતાં. તેમણે મને જણાવ્યું હતું કે, “તમે બિડરમાંથી ચાલ્યાં ગયાં, પણ અમારા હૃદયમાંથી ગયા નથી.”\nરત્ના પ્રભા એવા અધિકારી છે, જે હંમેશા ચીજવસ્તુઓને વધુ સારી રીતે બદલવા વિચારે છે અને દાયકાઓ સુધી લોકો યાદ રાખે તેવો વારસો છોડે છે.\nલેખક પરિચય- શ્રદ્ધા શર્મા\nશ્રદ્ધા શર્મા યોરસ્ટોરીના સ્થાપક અને ચીફ એડિટર છે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાની સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00611.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzM2NDQ%3D-94293264", "date_download": "2018-06-25T00:28:08Z", "digest": "sha1:BJTF5JOWXWIGMUYJ3CX27FOE6RKER2OL", "length": 10457, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગુજરાત વિધાનસભામાં છુટ્ટાહાથની મારામારી | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nગુજરાત વિધાનસભામાં છુટ્ટાહાથની મારામારી\nબજેટ સત્રમાં પ્રજાના પ્રશ્ર્નોને બદલે ધાંધલ-ધમાલ, અપશબ્દોનો ���રસાદ, માઇકના છુટ્ટા ઘા કરાયા\nપ્રતાપ દૂધાત સમગ્ર સત્ર માટે અને અમરિષ ડેર, વિક્રમ માડમ 1 દિવસ માટે સસ્પેન્ડ અમદાવાદ તા.14\nઆજે ગુજરાત વિધાનસભા ગૃહમાં લોકશાહીને લાંછન લગાડતી ઘટના બની છે. ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારા મારી થઈ હતી. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન આશારામ આશ્રમમાં અપમૃત્યુ પામેલા બાળકોનો પ્રશ્ર્ન ઉઠાવતા મામલો એવો બીચક્યો હતો કે ગુજરાત વિધાનસભાના રાજકીય ઈતિહાસનો કાળો દિવસ નોંધાઈ ગયો હતો.\nઆજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.\nવિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પોઈન્ટ ઓફ ઓર્ડર પર ચર્ચા ચાલી રહી હતી. આ પછી કોંગ્રેસના અંબરીષ ડેરે મુદ્દો ઉપસ્થિત કરવા પ્રયત્ન કર્યો હતો. અન્ય એક સભ્યએ પણ સવારથી તેમને પ્રશ્ન પુછવા દેવામાં આવતા નહીં હોવા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વખતે અધ્યક્ષે અંબરીષ ડેરને ત્રણથી ચાર વાર બેસી જવાનું કહ્યું હતું પરંતુ અંબરીષ ડેરે અધ્યક્ષ સામે હાથ લાંબા કરીને પોતાને બોલવા દેવાનું જણાવ્યું હતું. તે વખતે ભાજપના કોઈ સભ્યએ કોમેન્ટ કરતાં અંબરીષ ડેર પોતાની જગ્યા છોડી ભાજપની પાછલી બાજુ ધસી ગયા હતા. તે વખતે વિક્રમ માડમ પણ જોડાતા અધ્યક્ષે તે બંને સભ્યોને ગૃહમાંથી આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.\nઆમ છતાં આક્રમક રીતે અંબરીષ ડેર આગળ વધતા સાર્જન્ટ્સ ગૃહમાં આવીને તેમને પકડી લઈ ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા હતા. તે વખતે ભાજપના કોઈ સભ્યએ ફરી ટીપ્પણી કરતાં કોંગ્રેસના એક ધારાસભ્યએ બેઠક પર રહેલું માઈક તોડીને ખેંચી નાંખી ભાજપના ધારાસભ્યને માર્યું છે. જેને પગલે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સામ સામે આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો. જેમાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી દસ મીનિટ માટે મુલત્વી રાખી હતી. તે પછી પણ ગૃહમાં અને ગૃહની બહાર ધારાસભ્યો દ્વારા આક્રમક તોફાન ચાલુ રહેતા કમાન્ડો ટીમ અધ્યક્ષથી લઈને સમગ્ર ગૃહને ફરતે ગેરી વળી છે. ઘટના દરમ્યાન પ્રતાપ દૂધાતે જગ્દ���શ પંચાલને બેલ્ટ માર્યો હોવાની પણ બાબત સામે આવી હતી.\nઉલ્લેખનીય છે કે આ દરમ્યાન આશારામના આશ્રમમાં તાંત્રિક વિધિને નામે બે બાળકો અભિષેક અને દિપેશના મોત અંગેનો રિપોર્ટ ગૃહમાં ક્યારે મુકાશે તે અંગેના સવાલને પગલે આ આખો મામલો બિચક્યો હતો. જિગ્નેશ મેવાણીએ સાથે જ ભાજપમાં ઘણા આશારામના ભક્તો હોવાનો તિખો પ્રહાર પણ કર્યો હતો.\nઆ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભાજપના નિકોલ બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલ પર બેલ્ટથી હુમલો કર્યો હતો. કોંગ્રેસી ધારાસભ્યોએ મને મારી નાંખવાની ધમકી આપી : સંઘવી\nગાંધીનગર: વિધાનસભામાં મારામારીની ઘટના બાદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસી ધારાસભ્યોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.\nસ્પીકરનું વલણ તટસ્થ નથી, એકતરફી છે : કોંગ્રેસનો આક્ષેપ\nગાંધીનગર: રાજ્ય વિધાનસભાની આજની લાંછનરૂપ ઘટનાના પ્રત્યાઘાતમાં કોંગ્રેસે ‘ગૃહ’ના અધ્યક્ષ પર ગંભીર આરોપ મૂક્યા હતા. કોંગ્રેસે અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને પક્ષ પ્રવકતા મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ લોકશાહી અને કોંગ્રેસે બન્નેનો અવાજ દબાવવાની કોશિશ કરે છે અને સ્પીકર તટસ્થ રહેવાને બદલે મનમાની રીતે વર્તી લોકશાહીની હત્યા કરી રહ્યા છે. ભરતસિંહએ કહ્યું હતું કે મારામારીની શરૂઆત ભાજપે કરી હતી.\nપાર્કિંગની જગ્યા ન હોય તો તમે કાર ખરીદી નહીં શકો\nJKમાંથી કલમ 370 હટાવાશે\nખેડૂતોને વગર વ્યાજે 3 લાખની લોન\nSC/ST ઉદ્યોગકારોને રૂપિયા 50 લાખ સુધીની સહાય\nવડાપ્રધાનના ભાઇ પ્રહલાદ મોદીએ ગેરકાયદે ઈમારત ‘ખડકી’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%9F%E0%AA%95_%E0%AA%AC%E0%AA%9F%E0%AA%95", "date_download": "2018-06-25T00:39:53Z", "digest": "sha1:ET54NLKPPIEDJKZRKUBBCQEB7GFZJ5UG", "length": 3417, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કટક બટક | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમ��રી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી કટક બટક\nકટક બટક ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકટકો બચકું-થોડુંઘણું કાંઈક (ખાવું તે).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00612.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://shaivam.org/scripture/Gujarati/897/apamrutyuharam-mahamrutyunjjaya-stotram", "date_download": "2018-06-24T23:53:13Z", "digest": "sha1:D2OHT3GLHBBW6ARZNKKZDPNQR3AYHF2C", "length": 19496, "nlines": 314, "source_domain": "shaivam.org", "title": "અપમૃત્યુહરં મહામૃત્યુઞ્જય સ્તોત્રમ - શ્રીમાર્કણડેયપુરાણે માર્કણ્ડેયકૃતમપમૃત્યુહરં મહા મૃત્યુઞ્જયસ્તોત્રં - Apamrutyuharam Mahamrutyunjaya Stotram in Gujarati script", "raw_content": "\nઅપમૃત્યુહરં મહામૃત્યુઞ્જય સ્તોત્રમ - Apamrutyuharam Mahamrutyunjjaya Stotram\nઅપમૃત્યુહરં મહામૃત્યુઞ્જય સ્તોત્રમ |\nઔમ અસ્ય શ્રીમહામૃત્યઞ્જયસ્તોત્રમન્ત્રસ્ય શ્રીમાર્કણ્ડેય ઋષિઃ,\nઅનુષ્ટુપ છન્દઃ, શ્રીમૃત્યુઞ્જયો દેવતા, ગૌરી શક્તિઃ,\nચ જપે વિનિયોગઃ |\nચન્દ્રાર્કાગ્નિવિલોચનં સ્મિતમુખં પદ્મદ્વયાન્તઃ સ્થિતં\nકાન્તં વિશ્વવિમોહનં પશુપતિં મૄત્યુઞ્જયં ભાવયેત |\nઔમ રુદ્રં પશુપતિં સ્થાણું નીલકણ્ઠમુમાપતિમ |\nનમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્ય઼્અતિ ||૧||\nનીલકણ્ઠં કાલમૂર્તિં કાલજ્ઞં કાલનાશનમ |\nનમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્ય઼્અતિ ||૨||\nનીલકણ્ઠં વિરૂપાક્ષં નિર્મલં નિલયપ્રભમ |\nનમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||૩||\nવામદેવં મહાદેવં લોકનાથં જગદ્ગુરુમ |\nનમામિ શિરસા દેવં કિંનો મૃત્યુઃ કરિષ્યતિ ||૪||\nદેવદેવં જગન્નાથં દેવેશં વૃષભધ્વજમ |\nનમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||૫||\nગઙ્ગાધરં મહાદેવં સર્વાભરણભૂષિતમ |\nનમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||૬||\nઅનાધઃ પરમાનન્દં કૈવલ્યપદગામિનિ |\nનમામિ શિરસા દેવં કિંનો મૃત્યુઃ કરિષ્યતિ ||૭||\nનમામિ શિરસા દેવં કિંનો મૃત્યુઃ કરિષ્યતિ ||૮||\nઉત્પત્તિસ્થિતિસંહારં કર્તારમીશ્વરં ગુરુમ |\nનમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ||૯||\nમાર્કણ્ડેયકૃતં સ્તોત્રં યઃ પઠેચ્છિવસન્નિધૌ |\nતસ્ય મૄત્યુભયં નાસ્તિ નાગ્નિચૌરભયં ક્વચિત ||૧૦||\nશતાવર્તં પ્રકર્તવ્યં સઙ્કટે કષ્ટનાશનમ |\nશુચિર્ભૂત્વા પઠેત્સ્તોત્રં સર્વસિદ્ધિપ્રદાયકમ ||૧૧||\nમૃત્યુઞ્જય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ |\nજન્મમૄત્યુજરારોગૈઃ પીડિતં કર્મબન્ધનૈઃ ||૧૨||\nતાવતસ્ત્વદ્ગતપ્રાણસ્ત્વચ્ચિત્તોઽહં સદા મૃડ |\nઇતિ વિજ્ઞાપ્ય દેવેશં ત્ર્યંબકાખ્યં મનું જપેત ||૧૩||\nનમઃ શિવાય સામ્બાય હરયે પરમાત્મને |\nપ્રણતક્લેશનાશાય યોગિનાં પતયે નમઃ ||૧૪||\nશતાઙ્ગાયુર્મત્રઃ | ઔમ હ્રીં શ્રીં હ્રીં હ્રૈં હઃ હન હન દહ દહ પચ પચ\nગૃહાણ ગૃહાણ મારય મારય મર્દય મર્દય મહામહાભૈરવ ભૈરવરૂપેણ\nધુનય ધુનય કમ્પય કમ્પય વિઘ્નય વિઘ્નય વિશ્વેશ્વર ક્ષોભય ક્ષોભય\nકટુકટુ મોહય મોહય હું ફટ સ્વાહા ||\nઇતિ મન્ત્રમાત્રેણ સમાભીષ્ટો ભવતિ ||૧૫||\nમહા મૃત્યુઞ્જયસ્તોત્રં સંપૂર્ણમ ||\nસુવર્ણમાલાસ્તુતિઃ - Suvarnamaalaa Stutih\nદ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્તોત્રમ - Dvadasha Jyothirlinga Stotram\nશિવમહિમ્નઃ સ્તોત્રમ - Shivamahimnah Stotram\nવિષ્ણુકૃતં શિવસ્તોત્રમ - Vishnukrutam Shivastotram\nશિવપઞ્ચાક્ષર સ્તોત્રમ - Shivapanchakshara Stotram\nશિવષડક્ષર સ્તોત્રમ Shivamahimnah Stotram\nઉપમન્યુકૃતં શિવસ્તોત્રમ- Upamanyukrutam Shivastotram\nશિવભુજઙ્ગ પ્રયાત સ્તોત્રમ -Shivabhujanga Prayaata Stotram\nઅપમૃત્યુહરં મહામૃત્યુઞ્જય સ્તોત્રમ - Apamrutyuharam Mahamrutyunjjaya Stotram\nનન્દિકેશ્વર અશ્ટોત્તરશતનામાવલી - Nandikeshvara Ashtottara Shatanamavali\nમૃત્યુઞ્જય માનસ પૂજા સ્તોત્રમ - Mrutyunjaya Maanasa Puja Stotram\nચન્દ્રમૌલીશ સ્તોત્રમ - Chandramoulisha Stotram\nપ્રદોષસ્તોત્રમ - Pradosha Stotram\nઅર્ધનારી નટેશ્વર સ્તોત્રમ - Ardhanari Nateshvara Stotram\nઅનાદિ કલ્પેશ્વર સ્તોત્રમ - Anaadi Kalpeshvara Stotram\nજન્મ સાગરોત્તારણ સ્તોત્રમ - Janma Saagarottaarana Stotram\nસદાશિવ મહેન્દ્ર સ્તુતિઃ - Sadashiva Mahendra Stutih\nશ્રીદૂર્વેશ સ્તોત્રમ - Shri Doorvesha Stotram\nકલ્કિ કૃતમ શિવસ્તોત્ર - Kalkikrutam Shivastotra\nશિવાનન્દલહરી સ્તોત્રમ - Shivanandalahari Stotram\nશશાઙ્કમૌલીશ્વર સ્તોત્રમ - Shashaangamoulishvara Stotram\nશ્રી શોણાદ્રિનાથાષ્ટકમ - Shri ShonAdrinath Ashtakam\nવિશ્વમૂર્તિ સ્તોત્રમ - Vishvamoorti Stotram\nપ્રદોષ સ્તોત્રાષ્ટકમ - Pradhosha Stotrashtakam\nઅભયઙ્કરં શિવરક્ષાસ્તોત્રમ- Abhayankaram Shivarakshaastotram\nશ્રીકાશીવિશ્વનાથસ્તોત્રમ- Shri Kashivishvanatha Stotram\nશ્રીકાશીવિશ્વેશ્વરાદિ સ્તોત્રમ - Sri Kashivishveshvaraadi Stotram\nગૌરીશ્વર સ્તુતિઃ - Gaurishvara Stutih\nગૌરીગિરીશસ્તોત્રમ - Gaurigirisha Stotram\nશિવપાદાદિકેશાન્તવર્ણનસ્તોત્રમ - Shivapadadi Keshanta Varnana Stotram\nશિવકેશાદિપાદાન્તવર્ણનસ્તોત્રમ - Shivakeshadi Padanta Varnana Stotram\nશિવકણ્ઠ સ્તુતિઃ - Shivakanta Stutih\nઅપરાધભઞ્જનસ્તોત્રમ - Aparadhabanja Stotram\nશિવતાણ્ડવ સ્તુતિઃ - Shivatandava Stutih\nનિર્વાણષટ્કમ - Nirvana Shatkam\nઅર્ધનારીશ્વર સ્તોત્રમ - Ardhanaarishvara Stotram\nપઞ્ચદેવતા સ્તોત્રમ - Panchadevata Stotram\nઉમામહેશ્વર સ્તોત્રમ - Umamaheshvara Stotram\nશિવપઞ્ચાક્ષર નક્ષત્રમાલા સ્તોત��રમ - Shivapanchakshara Nakshatramala Stotram\nશિવભુજઙ્ગપ્રયાતસ્તોત્રમ - Shivabhujanga Prayata Stotram\nશ્રીકામેશ્વર સ્તોત્રમ - Srikameshvara Stotram\nશ્રીમદૃષ્યશૃઙ્ગેશ્વર સ્તુતિઃ - Srimadrushyashrungeshvara Stutih\nશ્રીકણ્ઠેશ સ્તોત્રમ - Srikantesha Stotram\nશ્રીકણ્ઠ અષ્ટકમ - Srikanta Ashtakam\nદ્વાદશ જ્યોતિર્લિઙ્ગ સ્મરણમ - Dvadasha Jyotirlinga Smaranam\nઈશ્વર પ્રાર્થના સ્તોત્રમ- Ishvara Prarthana Stotram\nશ્રીશિવસ્તુતિ કદમ્બમ - Srishivastuti Kadambam\nઅસિતકૃતં શિવસ્તોત્રમ - Asitakrutam Shivastotram\nશ્રીશિવ સુવર્ણમાલા સ્તવઃ - Srishiva Suvarnamala Stavah\nકલ્કિકૃતં શિવસ્તોત્રમ - Kalkikrutam Shivastotram\nશ્રીરામનાથ સ્તુતિઃ - Sriramanatha Stutih\nકલ્કિકૃતં શિવસ્તોત્રમ - Kalkikrutam Shiva Stotram\nપ્રદોષ સ્તોત્રમ - Pradosha Stotram\nવિશ્વનાથનગરીસ્તોત્રમ - Vishvanathanagari Stotram\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzMTY%3D-19571877", "date_download": "2018-06-25T00:24:24Z", "digest": "sha1:7E32EQKO2C7I76JUQINZAZYKDYTBP2OS", "length": 3506, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "કીડીવાવ ગામમાં મહિલા સંમેલનમાં કરાટે નિદર્શન | All | Gujarat Mirror", "raw_content": "\nકીડીવાવ ગામમાં મહિલા સંમેલનમાં કરાટે નિદર્શન\nવેરાવળ તાલુકાના કીડીવાવ ગામે આવેલ વિનોબા વિદ્યામંદિરની વિદ્યાર્થીઓ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના મહિલા સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા સળગતી રીંગમાંથી પસારથવું સાથે કરાટેનાં જુદા-જુદા નિદર્શન કર્યો હતા.નાની ઉમરે આ વિનોબા વિદ્યા મંદિરની વિદ્યાર્થીઓએ સિધ્ધી પ્રાપ્ત કરવાની સાથે તેમના શરીર ઉપરથી મોટર સાયકલ પસાર કરી અશ્કત નારી શક્તિનું દષ્ટાંતપુરૂ પાડયું હતું.આ સંમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કરાટે મહાનુભાવો અને મહિલાઓએ નિહાળી શુભેચ્છા પાઠવી હતી. સાથે કીડીવાવ શૈક્ષણી સંકલનાં પ્રમુખ અને જી.પ.નાં સદસ્ય રામસિંહભાઇ ડોડીયાએ આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/himachal-pradesh-assembly-election-2017-opinion-poll-035805.html", "date_download": "2018-06-25T00:23:27Z", "digest": "sha1:Z4RQEI2A7ZT5BSIMAAGKNGP6ERXLCVME", "length": 8510, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "Opinion Poll અનુસાર હિમાચલમાં BJPની સરકાર, પરંતુ... | himachal pradesh assembly election 2017 opinion poll - Gujarati Oneindia", "raw_content": "\n» Opinion Poll અનુસાર હિમાચલમાં BJPની સરકાર, પરંતુ...\nOpinion Poll અનુસાર હિમાચલમાં BJPની ��રકાર, પરંતુ...\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nઅદભૂતઃ હિમાચલમાં અહીં મળે છે જીવનરક્ષક જડીબુટ્ટી\nબે વર્ષ પહેલા ગાયબ થયી પત્ની, હવે પતિએ કહ્યું ક્યાં દાટી હતી લાશ\nહિમાચલ: ઊંડી ખાઈમાં પડી યાત્રીઓ ભરેલી બસ, 7 લોકોના મૌત\nઆ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને દેશોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભાની ચૂંટણી ભાજપ ઉપરાંત વિપક્ષ માટે અગ્નિપરીક્ષા સમાને છે. ઇન્ડિયા ટૂડે તરફથી કરવામાં આવેલ ઓપિનિયન પોલ ભાજપ માટે રાહતના સમાચાર સમાન છે. ઓપિનિયન પોલ અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પણ ભાજપની સરકાર બનવાની શક્યતાઓ છે. ઇન્ડિયા ટૂડે ગ્રૂપ અને એક્સિ માય ઇન્ડિયા તરફથી કરવામાં આવેલ ઓપિનિયલ પોલ અનુસાર, હિમાચલ પ્રદેશમાં ભાજપને કુલ 68 બેઠકોમાંથી 43થી 47 બેઠકો સાથે બહુમત મળશે તથા કોંગ્રેસને 21થી 25 બેઠકો મળશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં હાલ વીરભદ્ર સિંહના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. જો કે, 25 ઓક્ટોબર સુધીની પરિસ્થિને જોતાં કહી શકાય કે, હિમાચલમાં ભાજપ માટે સરકાર બનાવવી એટલી સરળ નહીં રહે.\nભાજપ નેતા પ્રેમ કુમાર ધૂમલ પોતાની ઉપેક્ષાને કારણે કેન્દ્રિય નેતૃત્વથી નારાજ છે અને તેઓ પોતાના ક્ષેત્ર સુજાનપુરથી બહાર જ નથી નીકળ્યા, તો બીજી બાજુ બીજા મોટા નેતા શાંતા કુમાર પર કેટલાક કારણોસર નારાજ છે. ભાજપે 3 મહિના પહેલાં રાજ્યમાં પોતાના હકમાં વાતાવરણ ઊભું કર્યું હતું, પરંતુ ટિકિટ વહેંચણી બાદ એ વાતાવરણ જાણે ગાયબ થઇ ગયું છે. શિમલાની સત્તાનો રસ્તો કાંગડા થઇને જાય છે. વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ કાંગડામાંથી મળેલ ભારે સમર્થનને કારણે જ જીત્યું હતું. કાંગડા જિલ્લામાં 15 વિધાનસભા ક્ષેત્રો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે આમાંથી 10 બેઠકો આવી હતી, બે બેઠકો પર અપક્ષનો વિજય થયો હતો. અંતે કોંગ્રેસે આ બંનેને પોતાનું સમર્થન આપ્યું હતું. કાંગડાના વેપારીમાં વર્ગમાં જીએસટી અંગે પીએમ મોદી, અમિત શાહ અને અરુણ જેટલી પ્રત્યે ઘણો રોષ છે. આથી, હાલની કાંગડાની પરિસ્થિતિઓને જોતાં ભાજપ માટે જીતવું એટલું સહેલું નથી.\nhimachal pradesh assembly election opinion poll bjp congress virbhadra singh p k dhumal shanta kumar હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ઓપિનિયન પોલ ભાજપ કોંગ્રેસ વીરભદ્ર સિંહ પી કે ધુમલ શાંતા કુમાર\n10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમા��� 73 વર્ષીય મહિલાનું મોત\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00613.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2016/07/blog-post_31.html", "date_download": "2018-06-25T00:00:54Z", "digest": "sha1:ICNRJB4GCB754MFSXZL6XID23B2SHZ4W", "length": 16568, "nlines": 154, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૪)", "raw_content": "\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૪)\nફ્રાન્સ - પેરીસથી સ્વિત્ઝરલેન્ડની રોડ ટ્રીપ આઠસો-એક કિલોમીટરનું અંતર નવેક કલાકમાં કાપીને કરવાની મજા આવી. હાઈવે પર અમુક અંતર પછી ટ્રાફીક પણ ઓછો હતો. ગાડી સો-એકસો દસની ઝડપે ભૌમિક હંકારી રહ્યો હતો. ટોમટોમ નામના જી.પી.એસ. ડીવાઈસથી ડ્રાઈવિંગ માટે આગળના માર્ગ અને દિશાના નિર્દેશ અનુસરતા અને નેહા તેમજ મારા દ્વારા મોબાઈલ પર વગાડાઈ રહેલ અવનવા હિન્દી-અંગ્રેજી ગીતોની મજા માણતા માણતા ભૌમિક ગાડી હંકારી રહ્યો હતો. રસ્તાની બંને બાજુએ હરીયાળા ખેતરો, પવનચક્કીઓ વગેરે જોતા જોતા પાંચ-છ કલાક પસાર થઈ ગયાં અને પછી શરૂ થયો ગ્રામ્ય વિસ્તાર. અહિ જુદાજ પ્રકારના યુરોપીય ઘરો, દેવળો અને જનજીવનની ઝાંખી જોવા મળી. માણસો ખુબ ઓછા નજરે ચડતા. ખાલીખમ રસ્તા પર પણ લાલ સિગ્નલ આવે એટલે ભૌમિક અને અન્ય વાહનચાલકો અચૂક પોતાના વાહન થંભાવી સિગ્નલ લીલું થયાની રાહ જુએ અને એ લીલુ થયા બાદ જ આગળ વધે. (જ્યારે અહિ ભારત-મુંબઈમાં આજે જ આ બ્લોગ લખતી વેળાએ સમાચાર વાંચ્યા કે સરકારે દ્વિચક્રી વાહનો ધરાવનારાઓની સુરક્ષા માટે, હેલ્મેટ પહેરનારાઓને જ પેટ્રોલ વેચવાના પ્રસ્તાવ સામે બળવો કરાશે\nઠેર ઠેર, અલગ અલગ દિશાઓમાં કયા ગામ કે શહેર તરફ જઈ શકાશે તેના અટપટા નામ દર્શાવતા મલ્ટીપલ એરોસ ધરાવતા સાઈનપોસ્ટ્સ ઉભા કરાયેલા જોવા મળતા હતાં. લીલાછમ ખેતરોમાં શિંગડા વગરની હ્રુષ્ટપુષ્ટ ગાયો કે ઘેટા-બકરા દ્રષ્યમાન થતા હતા. ક્યાંક વાંકાચૂંકા તો ક્યાંક સીધા, ઉંચાનીચા સ્વચ્છ રસ્તાઓ પર બીજા એકાદ-બે કલાક પસાર કર્યા બાદ રસ્તાની બંને બાજુએ પહાડો દેખાવાની શરૂઆત થઈ ગઈ.એક મોટાં નીલા આસમાની રંગનું પાણી ધરાવતા જળાશયને નિહાળીને પણ મનને અનેરો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો હતો. થોડા વધુ આગળ પહોંચ્યા એટલે પહાડો પર આછો આછો બરફ દેખાવાની શરૂઆત થઈ જે હવે અમે અમારી મંઝીલની નજીક હોવાની ચાડી ખાતો હતો\nફ્રાન્સ અને સ્વીત્ઝરલેન્ડની સરહદ પાસે સ્વીસ પોલીસે ���મારી ગાડી રોકી. કાળા યુનિફોર્મધારી ગોરા ગોરા ફૂટડા બે યુવાન પોલીસ અને એક સુંદર યુવતિ પોલીસે અમારી ગાડી અને અમારા પાસપોર્ટ્સ તપાસ્યાં.મારો પાસપોર્ટ નજીકની કેબીનમાં વધુ તપાસાર્થે લઈ જવાયો.અહિ ફરી એક વાર મને થોડો અજ્ઞાત એવો ડર લાગ્યો પણ થોડી જ મિનિટોમાં પોલીસ યુવતિ મારો પાસપોર્ટ લઈ પાછી ફરી, તેણે ભૌમિક સાથે ફ્રેન્ચ ભાષામાં થોડી વાતચીત કરી અને સસ્મિત અમને તેમના દેશમાં આગળ વધવા જણાવ્યું.\nસ્વીત્ઝરલેન્ડ ની વાત જ કંઈક નિરાળી હતી પહાડો વચ્ચે આવેલો આ એક અતિ સુંદર દેશ છે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ને ખોબલે વેરાયેલું જોવા મળે પહાડો વચ્ચે આવેલો આ એક અતિ સુંદર દેશ છે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ને ખોબલે વેરાયેલું જોવા મળે રસ્તો કાપતી વેળાએ મને ઠેર ઠેર ભારતના મનાલીની યાદ આવતી હતી. અહિ પણ એક નદી અમારી સાથે સાથે રસ્તાની સમાંતરે વહી રહી હતી.લીલા પહાડોમાં વચ્ચે વચ્ચે ક્યાંક એકલદોકલ તો ક્યાંક ઝૂમખામાં લાકડાના બનેલા નાનકડા સુંદર ઘરો દ્રષ્યમાન થતા હતાં.\nરસ્તામાં એક પટ્ટો એવો આવ્યો જ્યારે રસ્તાની માત્ર ડાબી બાજુએ એક ખાસ પ્રકારના અતિ લાંબા ખાસ પ્રકારના વૃક્ષો હારબંધ જોવા મળ્યા જેમના ઘટાદાર પાન એક ખાસ ત્રિકોણાકાર ભાતમાં એક જ બાજુએ ઉગેલા જોવા મળ્યાં. જાણે આ વૃક્ષો માર્ગની એક બાજુએ ઉભા રહી,તેમના વિશિષ્ટ આકારે ઢળેલા પર્ણોની છટાથી વટેમાર્ગુઓનું સ્વાગત ન કરતા હોય સ્વીત્ઝરલેન્ડમાં પછી તો ઠેર ઠેર જોવા મળેલા ઉંચા પાઈન-દેવદારના ઝાડ નહોતા એ.\nછેલ્લો અડધો કલાક પહાડ પરના સાપ જેવા વાંકાચૂકા રસ્તે થઈ સ્વીત્ઝરલેન્ડમાં વધુ આગળ પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી, આઠેક વાગી ગયા હતાં,પણ અહિ તો અગાઉ જણાવ્યા મુજબ હજી ભારતમાં સાંજના પાંચ વાગ્યા હોય એવું વાતાવરણ હતું.અમે મ્યુન્સ્ટર નામના ગામમાં એક હોમસ્ટેની સુવિધા ધરાવતું ઘર અમારા બે દિવસના મુકામ માટે ભાડે રાખ્યું હતું. સ્વીસના જ વતની એવા માર્થા નામના સુંદર,જાજરમાન અને પ્રેમાળ વૃદ્ધા આ કાષ્ઠના બનેલા ઘરના માલકણ હતા.\nઘર લાકડાનું એટલે રખે એમ સમજતા કે ઝૂંપડા જેવું ઘર હશે. એને બંગલો કહેવું વધારે યોગ્ય ગણાશે. અલબત્ત માર્થા મેડમના આ સુંદર ઘરની આસપાસ અન્ય ઘણાં-બધાં ઘર લાકડાના જ બનેલા હતાં. અહિ બરફ ખુબ પડતો હોવાથી આ પ્રકારના તેમાં ટકી શકે એવા જ ઘર બનાવવામાં આવે, અમુક સમય બાદ લાકડાનો રંગ કાળાશ પડતો તપખીરિયો થઈ જાય અને ઘરની દિવાલોને અનેરો સુંદર ઓપ આપે. દરેક ઘરની બહાર આંગણામાં ટ્યુલીપનાં લાલ- પીળાં , ઓર્કીડના જાંબલી કે અન્ય અતિ સુંદર મનમોહી નાજુક વિવિધ રંગી ફૂલોના કૂંડા કે ક્યારા અચૂક દેખાય. કેટલાક ઘરોની બહાર આ નાનકડા બગીચામાં માટીના સાત વહેંતિયાઓ કે પરી કે પ્રાણી કે વાર્તાના પાત્રોના માટીના રંગબેરંગી રમકડાં પણ ખાસ રીતે ગોઠવીને મૂકેલાં જોવા મળે, કેટલાક ઘરોનાં આંગણામાં નાનકડા મરૂન રંગનાં પાંદડા અને સફેદ ફૂલ ધરાવતાં અતિ સુંદર ઝાડ જોવા મળે જે તમને પરીકથામાં વાંચેલ આદર્શ સુંદર ઘરની યાદ અપાવે વિન્ડ-ચાઈમ્સ કે ફાનસ કે અન્ય સુશોભનની કોઈક વસ્તુ પણ બારીમાં કે છાપરે ચોક્કસ નજરે પડે. દરેક ઘરનાં આંગણે મોંઘા ભાવની અને સુંદર એવી 'પોશ' ગાડી પણ અચૂક જોવા મળે\nમાર્થા મેડમના ઘરમાં પ્રવેશ્યાં એટલે દિલ ખુશ થઈ ગયું તેમાંની અત્યાધુનિક સુવિધાઓ જોઇને. મોડ્યુલર કિચન, દરેક રૂમમાં હીટર, હોલમાં મોટું ડાઈનિંગ ટેબલ અને ખુરશીઓ સાથે માથે લટકતા સુંદર લેમ્પ શેડ્સ અને ટેબલ પર નાનકડી ફૂલદાની જેમાં ઘરના આંગણાના બાગમાંથી જ ચૂંટેલા નાનકડા સુંદર નાજુક પુષ્પો, , ડીશવોશર, રેફ્રિજરેટર,બાથરૂમમાં હેન્ડશાવર,ગીઝર અને મોંઘી કટલરી,ઓવન આ બધું માર્થા મેડમે અમને ઉત્સાહથી બતાવ્યું અને તેમના વપરાશ માટેના જરૂરી નિર્દેશ આપ્યાં. ત્રણ સુંદર કાષ્ઠની જ દિવાલો તેમજ ફ્લોરીંગ ધરાવતાં સુંદર ઓરડા, તેમાંથી બહારના સુંદર દ્રષ્યો દેખાડતી ચોરસ બારીઓ, દરેક રૂમમાં એસ્થેટીક લેમ્પ્સ, ફર્નિચર આ બધું અમારે બે દિવસ વાપરવાનું હતું, એ વિચારે એટલી બધી ખુશી અનુભવાઈ રહી હતી કે એ અહિ કદાચ શબ્દોમાં નહિ વર્ણવી શકાય સ્વીત્ઝર્લેન્ડ જેટલું સુંદર હતું એટલું જ સુંદર હતું માર્થા મેડમનું એ ઘર જેમાં અમે અગાઉ નિયત કર્યા મુજબ બે નહિ, ત્રણ દિવસ રહ્યાં અને એ ત્રણ દિવસમાં જે મજા માણી છે તેના સુંદર અનુભવની વાત આવતા સપ્તાહે\n[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\nગેસ્ટ બ્લોગ : માનવીય સંબંધોના વરવા સ્વરૂપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNDA%3D-61303631", "date_download": "2018-06-25T00:33:23Z", "digest": "sha1:JRBL2KUYKBE3TKRM34F7S4XDVVVADXCV", "length": 6828, "nlines": 83, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામનગરમાં યુવતીએ એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવી મોત માગતા અરેરાટી | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામનગરમાં યુવતીએ એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવી મોત માગતા અરેરાટી\nજામનગરમાં ડીકેવી સર્કલ સામે આવેલા સિધ્ધિ વિનાયકના એપાર્ટમેન્ટના આઠમાં માળે ધાબા પરથી એક અપરણીત વણીક યુવતીએ ગઇકાલે સાંજે રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવી લેતા તેણીનો કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. તેણીના આ પગલાથી પરીવારજનો સ્તબ્ધ બની ગયા છે.\nજામનગરમાં ડીકેવી કોલેજની સામે આરામ હોટલની પાછળ આવેલા સિધ્ધિ વિનાયક એપા.ના બ્લોક નં.30ર માં રહેતી જુહીબેન રાજીવભાઇ રમણીકભાઇ મહેતા નામની ર0 વર્ષની અપરણીત યુવતીએ ગઇકાલે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના એપા.ના આઠમાં માળે ધાબા પર ચડી જઇ કોઇ અગમ્ય કારણોસર નીચે પડતું મુકી દઇ આત્મહત્યા કરી લીધી હતી. તેણી ધડાકાભેર નીચે પડતા એપા.ના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને પરીવારજનો તેમજ પાડોશીઓએ તેણીની લોહી નીતરતી હાલતમાં તાબડતોડ સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં પહોચાડી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેણીએ દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા રાજીવભાઇ રમણીકભાઇ મહેતાએ પોલીસને જાણ કરતા સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. ફીરોઝભાઇ દલ તેમની ટીમ સામે ઘટનાસ્થળે તેમજ જીજી હોસ્પીટલમાં દોડી ગયા હતા. મૃતક યુવતીએ બારમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને પોતે અપરણીત હતી. તેણીના આ પગલાના કારણે પરીવારજનો સ્તબ્ધ બની ગયા છે. તેણીએ કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું જેનાથી પરીવારજનો પણ અજાણ છે. મૃતકના પિતા હાર્ડવેરને લગતી દુકાન ધરાવે છે અને તેણીને સંતાનમાં બે પુત્રીઓ છે. જે પૈકીની મોટી પુત્રીના આત્મઘાતી પગલાને કારણે તેઓ અવાચક બની ગયા છે.\nજામનગરમાં સાધના કોલોની પહેલા ઢાળીયા પાસેથી મોટરસાયકલ પર ઇંગ્લીશ દારૂનો જથ્થો નીકળેલા જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઇ ખીચડા તેમજ સદામ હુશેન અબ્દુલભાઇ બ્લોચ નામના બે શખ્સોને પોલીસે આંતરી લીધા હતા અને તેઓ પાસેથી પ6 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો તેમજ બાઇક વગેરે કબ્જે કરી લીધા છે અને બંને સામે દારૂબંધી ભંગ બદલ ગુન્હો નોંધી ધરપકડ કરી છે. જેઓની પુછપરછમાં દારૂનો જથ્થો જામનગરના પ્રફુલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેણે ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.\nજામનગરના મેયર સામે અત્યાચારનું આળ : રોષપૂર્ણ રેલી\nવ્હીપના અનાદર બદલ ધ્રોલ તા.પં.ના 9 કોંગ્રેસી સસ્પેન્ડ\nવેપારીને 50 હજારનાં બદલામાં ગઠિયાઓ પરચુરણના બદલે બિસ્કિટ ધાબડી ગયા \nવસઈ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માત : 2 મોત, 3 ઘાયલ\nજામનગરમાં લાયસન્સ વગર હથિયાર સાથે આધેડ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%9A%E0%AA%8F%E0%AA%9A%E0%AA%BE", "date_download": "2018-06-25T00:43:57Z", "digest": "sha1:UPCAMKSR2PAMZ5L23BFXHKQZW7HPDFOF", "length": 3413, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એચંએંચા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએચંએંચા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00614.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%A1%E0%AA%95%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2018-06-25T00:37:00Z", "digest": "sha1:Y2EYJXSA5BQABTIQKPH6JWZNYM7HDDNJ", "length": 3820, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભડકિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nભડકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\n['ભડક પરથી] ભડકે એવું; ભડકણ.\nભડકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગંધક ને ઘીનો ચૂવો.\nભંડકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ��વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/21d52fa6d9/will-your-home-with-a-single-click-of-the-goods-worship-vedicvaani-com", "date_download": "2018-06-25T00:18:42Z", "digest": "sha1:CRLX3YQQ3BCWXEAB5K4MAF5DZ7ZWXS2I", "length": 11166, "nlines": 102, "source_domain": "gujarati.yourstory.com", "title": "એક જ ક્લિકમાં પૂજાનો સામાન તમારા ઘરે પહોંચાડશે vedicvaani.com", "raw_content": "\nએક જ ક્લિકમાં પૂજાનો સામાન તમારા ઘરે પહોંચાડશે vedicvaani.com\nvedicvaani.comની શરૂઆત ઓગસ્ટ 2013માં થઈ હતી.\nહિન્દુ ધર્મ સાથે સંકળાયેલી તમામ પૂજન સામગ્રી હવે ઓનલાઇન\nવેદિકવાણી વિશ્વભરમાં પૂજન સામગ્રી પહોંચાડી રહી છે.\nકોઈ મોટું કામ કરવા માટે એ જરૂરી નથી કે માણસ મોટા મોટા વિચારો જ કરે, ઘણી વખત નાના-નાના આઇડિયા પણ મોટા કામનો પાયો નાખી દે છે. મુંબઈના કલ્પેશ ગાંધી, આશિષ ગાંધી અને વિક્રમ શાહના મગજમાં આવો જ એક નાનો આઇડિયા આવ્યો હતો જે આજે મોટા બિઝનેસ મોડેલમાં બદલાઈ ગયો છે.\nજૂન 2013ની એક સાંજે કલ્પેશ, આશિષ અને વિક્રમ નવરા બેઠા ગપ્પા મારતા હતા. તેવામાં ત્રણેયના મગજમાં કંઈક નવા જ પ્રકારનું કામ કરવાનો વિચાર આવ્યો. ખૂબ જ વિચાર્યા બાદ ત્રણેય એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે પૂજાપાઠની સામગ્રીને દેશ-વિદેશમાં વેચશે. આવો વિચાર તેમનાં મનમાં કેમ આવ્યો તે અંગે કલ્પેશ જણાવે છે કે અમારો પરિવાર પૂજાપાઠનાં કામ સાથે સંકળાયેલો છે. મારા પિતા આ જ કામ કરે છે તેમાં અમે અનુભવ્યું હતું કે લોકોને પૂજન સામગ્રી વિશે ઓછું જ્ઞાન હોય છે. પૂજાના સામગ્રીની ગુણવત્તાની બાબતે તો તેઓ એકદમ અજ્ઞાન જ હોય છે. તેવામાં અમને લાગ્યું કે લોકોને પૂજનની યોગ્ય સામગ્રી વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે. તેના કારણે લોકોને પણ મદદ મળશે અને તેમને પૂજાનો સામાન એક જ સ્થળે મળી જશે. શરૂઆતમાં આ બિઝનેસ સ્થાપવામાં અમે ખૂબ જ તકલીફ પડી પણ અમે ત્રણેય જણાએ તેના માટે ખૂબ જ મહેનત કરી હતી. ત્યારબાદ તો લોકોને પણ અમારું કામ ગમવા લાગ્યું. જે ગ્રાહક એક વાર અમારી પાસે આવતો તે વારંવાર આવવા લાગ્યો અને લોકો દ્વારા કરવામાં આવેલી માઉથ પબ્લિસિટીના કારણે અમારા કામને આગળ વધવામાં ખૂબ જ મદદ મળી. કલ્પેશ આગળ જણાવે છે કે જૂન 2013માં આ આઇડિયા અમને આવ્યો અને ઓગસ્ટ 2013માં અમે વેદિકવાણી ડોટ કોમની શરૂઆત કરી.\nકલ્પેશ, આશિષ અને વિક્રમ ત્રણેય કોમર્સના સ્નાતક છે. તેમણે પોતાનું કામ બે રીતે શરૂ કર્યું. પોતાની વેબસાઇટ મારફતે તેઓ ઓનલાઇન ઓર્ડર પણ લે છે અને લોકો ઇચ્છે તો ફોન કરીને પણ તેમને ઓર્ડર આપી શકે છે. તેમની પાસે પૂજાપાઠ સાથે સંકળાયેલી તમામ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ છે જેમ કે હવન સામગ્રી, પૂજાની થાળી, કપૂર, કળશ, શ્રીફળ, પૂજાનું કાપડ, રૌલી-મૌલી, ધૂપ-દીપ, સોપારી, ઘંટડી, ધોતી, મૂર્તિ, રત્નો વગેરે. વેદિકવાણી રૂ. 50થી માંડીને રૂ. 5 લાખ સુધીની સામગ્રી ઉપલબ્ધ કરાવી આપે છે. જે લોકો ફોન કરીને ઓર્ડર આપે છે તેમના માટે કેશ ઓન ડિલિવરીની સગવડ પણ છે.\nકામ શરૂ કર્યું તે દરમિયાન શું ભંડોળ મેળવવામાં કોઈ તકલીફ પડી હતી તેવા પ્રશ્નના જવાબમાં કલ્પેશે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી આ વ્યવસાય શરૂ કરવા માટે કોઈનીયે પાસેથી નાણાં લીધાં નથી. અમે અમારા પોતાના પૈસે જ આ વેપાર ઊભો કર્યો છે. તહેવારોની મોસમમાં વેચાણ ખૂબ જ વધી જાય છે. અમે એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે અમારો સામાન લોકોને સરળતાથી મળી રહે. તેથી અમે બધી જ મોટી ઓનલાઇન શોપિંગ સાઇટ્સ ઉપર અમારો માલ ઉપલબ્ધ કરાવડાવ્યો છે.\nવેદિકવાણી જે પણ સામાન આપે છે તે તમામ ભારતમાં જ બને છે. મેક ઇન ઇન્ડિયા સ્પિરિચ્યુઅલ પ્રોડક્ટ્સને તેઓ વિશ્વભરમાં ફેલાવી રહ્યા છે. જેથી કરીને વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા ભારતીયને પૂજાપાઠ કરવામાં કોઈ તકલીફ ન પડે અને તેમને સરળતાથી પૂજાપાઠની સામગ્રી મળી જાય. વિશ્વના લગભગ તમામ દેશોમાં વેદિકવાણી પોતાનો સામાન પહોંચાડે છે.\nવેદિકવાણીની પોતાની માર્કેટિંગ ટીમ પણ છે કે જે વિશ્વનાં બજાર ઉપર નજર રાખે છે. જ્યાં જે વસ્તુની જરૂર પડે છે ત્યાં તે વસ્તુને પહોંચાડવામાં આવે છે. હાલમાં વેદિકવાણી હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા પૂજાપાઠના સામાનનો જ વેપાર કરે છે પરંતુ ભવિષ્યમાં તેની યોજના અન્ય ધર્મોનાં ધાર્મિક અનુષ્ઠાનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનો વેપાર શરૂ કરવાની પણ છે. તે દિશામાં વેદિકવાણી કામ કરી રહી છે.\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nદેશભરના પોલીસકર્મીના યુનિફોર્મમાં આવશે બદલાવ, હવે પહેરશે સ્માર્ટ યુનિફોર્મ\n'ફ્રન્ટિયર માર્કેટ્સ', ગ્રામીણ બજારને જોવાનો એક અલગ દૃષ્ટિકોણ\nશોખને વેપારમાં બદલીને હવે મચાવી રહ્યા છે... 'સિટીશોર'\nએક સફળ 'સામાજિક ઉદ્યોગસાહસિક' કેવી રીતે બનશો\nવાર્તાને રસપ્રદ રીતે કહેવી કેમ જરૂરી છે અને કઈ રીતે 'સ્ટોરીટેલિંગ'ને બનાવશો તમારા જીવનનો ભાગ, જણાવે છે કથાલય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00615.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/sports-news/american-singer-sean-kingston-said-made-a-shocking-revelation-about-tennis-star-serena-williams-117111100017_1.html", "date_download": "2018-06-25T00:07:03Z", "digest": "sha1:36NYFR45JYL4JFYMB35KARC35IOMWBFN", "length": 8694, "nlines": 113, "source_domain": "gujarati.webdunia.com", "title": "આ સિંગરનો દાવો - મે સેરેના વિલિયમ્સ સાથે શારીરિક સંબંધ બનાવ્યા | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nઅમેરિકન સિંગર અને રૈપર શૉન કિંગ્સ્ટને તાજેતરમાં જ દુનિયાની નંબર એક ટેનિસ ખેલાડી રહી ચુકેલી સેરેના વિલિયમ્સને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. 27 વર્શના શૉન કિંગ્સ્ટને એક ઈંટરવ્યુ દરમિયાન બતાવ્યુ કે તે સેરેના વિલિયમ્સ સાથે સેક્સ કરી ચુક્યો છે. તેના આ ખુલાસા પછી બધા હેરાન છે.\nબીબીસી રેડિયો વનને આપેલ પોતાના ઈંટરવ્યુ દરમિયાન કિંગ્સ્ટને અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. જ્યારે કિંગ્સ્ટનને પૂછવામાં આવ્યુ કે જો તેમને તક મલે તો તે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવુ પસંદ કરશે. કિંગ્સ્ટને કહ્યુ કે તેઓ લંડનની એક્ટ્રેસ લૉરેન સાથે લગ્ન કરવુ પસંદ કરશે. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યુ કે તેઓ કંઈ અભિનેત્રી સાથે સૂવા માંગે છે તો તેમને આ માટે અમેરિકી એક્ટ્રેસ મેગન ગુડનુ નામ લીધુ. તેણે કહ્યુ કે મેગન ખૂબ સારી લાગે છે. અને તેઓ તેની સાથે સૂવા માંગશે.\nશૉન કિંગ્સ્ટનને જ્યારે કોઈ એવા પોપુલર વ્યક્તિ વિશે પૂછવામાં આવ્યુ જેમની સાથે તેમના સંબંધ રહી ચુક્યા છે તો તેમણે તરત જ સેરેના વિલિયમ્સનુ નામ લીધુ.. કિંગ્સ્ટને જણાવ્યુ કે થોડા વર્ષ પહેલા તેમની મુલાકાત સેરેના સાથે થઈ હતી. સેરેનાને મળ્યા પછી અમારે વચ્ચે મૈત્રી થઈ. વર્ષ 2011મં અમે થોડા દિવાસ સાથે હતા. અમે એક સાથે વર્કઆઉટ કરતા હતા. હુ હંમેશાથી સેરેના જેવી એક મિત્ર મેળવવાની ઈચ્છા રાખતો હતો.\nશૉન કિગ્સ્ટને કહ્યુ કે આ દરમિયાન અમારી વચ્ચે સંબંધ હતા. તે આજે પણ મારી સારી મિત્ર છે. પણ અમારી વચ્ચે વયનુ અંતર વધુ હતુ. કદાચ એ જ કારણ રહ્યુ કે થોડા દિવસ પછી અમારુ બ્રેકઅપ થઈ ગયુ. પણ એક મિત્રના રૂપમાં તે હંમેશા મારી સાથે જોડાયેલી રહેશે.\nઆ પણ વાંચો :\nગર્ભવતી Serena વિલિયમ્સનું અનોખા અંદાજમાં Photo Shoot\nપ્રેગનેંટ Serena Williams કરાવ્યુ ન્યૂડ ફોટોશુટ, બતાવ્યુ બેબી બંપ\nસેરેના વિલિયમ્સ પ્રેગનેંટ, સ્વિમ સૂટમાં ફોટો શેયર કરીને લખ્યુ '20 સપ્તાહ'\nસાનિયા મિર્જા પર લાગ્યો 20 લાખની ટેક્સ ચોરીનો આરોપ, નોટિસ મોકલી\nપાટણ બસસ્ટેન્ડ પાસે પુરી શાકની લારી ચલાવતી ઉર્વીશા જૂડો સ્પર્ધામાં પ્રથમ\nપાટણ બસસ્ટેન્ડ પાસે પુરી શાકની લારી ચલાવતી ઉર્વીશા જૂડો સ્પર્ધામાં પ્રથમ\nપાટણ શહેરના બસ સ્ટેન્ડ પાસે પુરી-શાકની લારી ચલાવી પરિવારની જીવન નિર્વાહ ચલાવતા દરબાર ...\nએશિયાકપ હોકી - પાકિસ્તાનને 3-1 થી હરાવીને ભારતે નોંધાવી સતત ત્રીજી જીત\nદિવાળીનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહેલ ભારતીયોને ચાર દિવસ પહેલા જ ખિતાબની દાવેદાર ...\nઅમદાવાદમાં બે મહિના માટે સુપર પ્રમિયમ લીગ -20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે , રેસલર ધ ગ્રેટ ખલીના હસ્તે શુભારંભ\nશહેરમાં આજથી સુપર પ્રિમિયમ લીગ - 20/20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. કુસ્તીના ક્ષેત્રમાં ...\n2017 US OPEN: સાનિયા-પેંગની જોડીને મળી હાર, માર્ટિના હિંગિસ-યુંગની જોડીએ આપી માત\nયૂએસ ઓપનના મહિલા ડબલ્સના સેમીફાઈનલમાં સાનિયા મિર્જા અને શુઆઈ પેંગની જોડીને સીધા સેટમાં ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00616.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11162", "date_download": "2018-06-25T00:07:17Z", "digest": "sha1:XDEZZV6ZH4QYXXVGXPAJEE5NQ2P3ZYST", "length": 7189, "nlines": 79, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "ત્રણ વર્ષની ઉંમરે શ્રોતાઓને ડોલાવતો ડિસ્ક જોકી ટેણિયો", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»ત્રણ વર્ષની ઉંમરે શ્રોતાઓને ડોલાવતો ડિસ્ક જોકી ટેણિયો\nત્રણ વર્ષની ઉંમરે શ્રોતાઓને ડોલાવતો ડિસ્ક જોકી ટેણિયો\nકેટલાક બાળકો ખૂબજ નાની ઉંમરથી ગાતા કે સંગીત વગાડતા શીખી જાય છે. એને આપણે કુદરતી બક્ષિસ પણ કહીએ છીએ. કિંતુ સાઉથ આફ્રિકાના ગોટ ટેલેન્ટ શોમાં માત્ર ત્રણ વર્ષના બાળકે ડીજે તરીકે ઓડીશન આપ્યું હતું. તેનું પર્ફોર્મન્સ સાંભળીને બધા જ દંગ થઈ ગયા હતા અને નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવી તેને સેમિફાઈનલમાં એન્ટ્રી આપી દીધી હતી.\nડીજે આર્ક જુનિયર ફક્ત એક જ વર્ષનો હતો ત્યારે તેને ડી જીંગ નામની એપ્લિકેશનનો પરિચય કરાવવામાં આવતા તેને ડીજે મ્યુઝિકમાં ખૂબ જ રસ પડયો હતો. ધીમે-ધીમે તે પોતે ડીજે પર મિક્સિંગ કરતા શીખી ગયો હતો. તાજેતરમાં સાઉથ આફ્રિકામાં ત્રણ વર્ષના આ ટેણિયાને રજૂ કરવામાં આવતા પહેલા તો કોઈને વિશ્વાસ નહોતો આવ્યો કે આટલું નાનું બાળક મ્યુઝિક આપી શકે. તેણે મ્યુઝિક પીરસવાનું ચાલુ કરતા શ્રોતાઓ હર્ષની ચિચીયારીઓ સાથે નાચવા માંડયા હતા. નિર્ણાયકો પણ ચકિત થઈ ગયા હતા. તેનું પર્ફોર્મન્સ પૂરું થયા બાદ જજોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું અને શ્રોતાઓએ ખૂબ જ તાળીઓ પાડી હતી. નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવી તેને સેમિફાઈનલમાં પહોંચાડી દીધો હતો. આવો સાંભળીએ તેનું પર્ફોર્મન્સ… તે આફ્રિકાનો સૌથી નાની વયનો ઔડીજે છે.\nPrevious Articleભાવ આસમાને જતાં દાળનો ચટકો મોંઘો બન્યો\nNext Article મેક્સિકોમાં James Bond વિશે ખાસ પ્રદર્શન યોજાશે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15320", "date_download": "2018-06-25T00:12:35Z", "digest": "sha1:KSNZUGVHQVNNE3C76LM5VEPVAUCDTKK3", "length": 5540, "nlines": 78, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "રાજકોટમાં ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મો���ી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»રાજકોટમાં ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ\nરાજકોટમાં ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ\nરાજકોટમાં ગઈકાલે એક બે નહી પણ ત્રણ રેકોર્ડથી દિવ્યાંગો તરફની સંવેદના છલકાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રેસકોર્સ મેદાન ખાતે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નોંધાયેલા પ્રમાણપત્ર ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધીએ આપ્યા હતા. આ ઉપરાંત એક જ સ્થળે ૧૭પ૮૯ દિવ્યાંગોને સાધન સહાય આપવાનો મેગા કેમ્પ યોજાયો હતો.\nPrevious Articleજીએસટીના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ\nNext Article જૂનાગઢના પરિવારને જેતપુર પાસે અકસ્માત થતા એકનું મૃત્યુ\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00617.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://balvantmodasa.blogspot.com/2012/03/blog-post_2195.html", "date_download": "2018-06-24T23:51:31Z", "digest": "sha1:6VX5EWBGA7KWS2DE6LIGAHRP3JE6BA7W", "length": 4711, "nlines": 94, "source_domain": "balvantmodasa.blogspot.com", "title": "Patiyamainprimaryschool: શિક્ષક તાલીમ એપ્રિલ ૨૦૧૨", "raw_content": "\nગુજરાત રાજ્યની શાળાઓની માહિતી\nજીલ્લાની અરસપરસ બદલી કરવામાટે અહી ક્લિક કરો .\nશાળાએ ન્ જતા બાળકોની માહિતી આપો .\nજીલ્લા રોજગાર વિનિમયમાં નોધણી\nમાતા પિતા બનતા પહેલા .\nધોરણ ૧ થી ૮ ની કવિતાઓ\nસુવિચાર :- \"હતાશા માં હિંમત ના હારશો ,નિરાશા માં નાશીપાસ ના થશો ,એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન : ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે અને ઓટ ગયા પછી પણ ભરતી આવે છે”.\nશનિવાર, 24 માર્ચ, 2012\nશિક્ષક તાલીમ એપ્રિલ ૨૦૧૨\nTET-1 JUN 2012 નું પરિણામ જોવા અહી ક્લિક કરો .\nપ્રાથમિક શાળામાં શિક્ષકની બદલીનો પરિપત્ર મેળવવા અહી ક્લિક કરો.\nસંગીત,ચિત્ર ,શા .શિક્ષણ અને કાર્યાનુભવ મોડ્યુલ\nશાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન મોડ્યુલ\nવિજ્ઞાન અને ટેકનોલોજી ગણિત મોડ્યુલ\nગુજરાતી , હિન્દી ,અંગ્રેજી સંસ્કૃત મોડ્યુલ\nઆમના દ્વારા પોસ્ટ કરેલા Balvant પર શનિવાર, માર્ચ 24, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nઆ વેબસાઈટ વિશે આપનો અભિપ્રાય શું છે \nગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ\nશિક્ષક તાલીમ એપ્રિલ ૨૦૧૨\nમુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨\nસરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/17301", "date_download": "2018-06-24T23:58:16Z", "digest": "sha1:DBZGKG2Y5XEKDYYPROTFEWVW6OO3B6RQ", "length": 5159, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ\nજૂનાગઢમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ\nજૂનાગઢ શહેરમાં લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડી જયારે બપોરે ગરમ વાતાવરણ રહે છે અને હજુ ચારેક દિવસ મિશ્ર વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.\nPrevious Articleશિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો\nNext Article ગોંડલ ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રાષ્ટ્રપતિ ખાસ ઉપÂસ્થત રહ્યાં\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00618.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%AF%E0%AA%BE%E0%AA%9C%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4", "date_download": "2018-06-25T00:30:41Z", "digest": "sha1:F3QTTAUWIRFMKAUBLL6CL4HLOTXKFCXM", "length": 3415, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વ્યાજખાતું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવ્યાજખાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવ્યાજની લેવડદેવડનું હિસાબી ખાતું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-modi-speech-at-akshardham-gandhinagar-035961.html", "date_download": "2018-06-25T00:22:53Z", "digest": "sha1:RBLJBWT7RT3ZWS23EA2GNL46PF33NZS5", "length": 14950, "nlines": 113, "source_domain": "gujarati.oneindia.com", "title": "અક્ષરધામમાં PM:જ્યારે સ્વામીજીએ મારા ભાષણની ટેપ મંગાવી... | pm modi speech at akshardham gandhinagar - Gujarati Oneindia", "raw_content": "\n» અક્ષરધામમાં PM:જ્યારે સ્વામીજીએ મારા ભાષણની ટેપ મંગાવી...\nઅક્ષરધામમાં PM:જ્યારે સ્વામીજીએ મારા ભાષણની ટેપ મંગાવી...\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી\nભાજપ એમપી અને એમએલએનું એલાન, ઔરંગઝેબના હત્યારા આતંકીને મારનારાને 21 લાખનું ઈનામ\nનરેન્દ્ર મોદીને ઈમેલથી જાનથી મારવાની ધમકી, 15 વર્ષ બાદ સુનાવણી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવ��લ અક્ષરધામ મંદિરની રજત જયંતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બ્રહ્મવ વિહારી મહારાજે પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે અહીં પીએમ નરેન્દ્ર મોદી અને પ્રમુખ મહારાજ સ્વામીની નિકટતા અંગે વાત કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ ભાષણનું શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મેં પૂછ્યું હતું કે, હવે હું મહેમાન થઇ ગયો જ્યારથી સમજણો થયો ત્યારથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે નિકટ થયો એ મારું સૌભાગ્ય છે.\nપ્રમુખ સ્વામીના મંદિરો સામાજિક ચેતનાના કેન્દ્રો\nપીએમ મોદીએ આગળ કહ્યું કે, ધર્મ અને પરંપરાની ચર્ચામાં એક ચમત્કારની ગાડી લાવ્યા વિના આપણને ચાલતું નથી, એ વિના મજા નથી આવતી. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મેં જે અત્યંત નિકટતા મેં અનુભવી એમાં ચમત્કારનું નિશાન નહોતું, ક્યારેય તેમનાથી દૂરી અનુભવાઇ નથી. પ્રમુખ સ્વામીએ પોતના ધર્મના ફેલાવાને બદલે ઊંચાઇ તરફ ધ્યાન પરોવ્યું. હરિભક્તોમાં, સંતોમાં ઊંચાઇ આવે એની તરફ એમનું ધ્યાન રહેતું. પ્રમુખ સ્વામીએ માત્ર એક ઇમારત રૂપ મંદિરો નથી બનાવ્યા. તેમણે આખી દુનિયામાં મળીને 1200 મંદિર બનાવ્યા છે. પરંતુ તેમણે ઇમારતો ખડકવાનું કામ નથી કર્યું, તેમણે સામાજીક ચેતનાના કેન્દ્રો ઊભાં કર્યા છે. પરંપરાના બોજમાં જીવતા લોકો હિંમતભેર નવું કામ કરવાનું સામર્થ્ય નથી ધરાવતા, કાળના મુખમાં દબાઇ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ સમયના બંધનમાં બંધાયેલા નહોતા. તેઓ સમયાનાકૂળ પરિવર્તનમાં માનતા હતા. મંદિર વ્યવસ્થામાં આટલું મેનેજમેન્ટ, હ્યુમન ટચ, પરફેક્શન ક્યાંય જોવા નહીં મળે. અક્ષરધામ પછી પ્રમુખ સ્વામી અને એમની ટીમે સ્વચ્છતા, વ્યવસ્થાની પરંપરા શરૂ કરી.\nતેમણે આગળ કહ્યું કે, આરએસએસના કાર્યક્રમમાં બોલવા માટે મેં બ્રહ્મ વિહારીજીને બોલાવ્યા હતા અને આ અદ્ભૂત મેનેજમેન્ટ અધિકારીઓને શીખવાડવાનું કહ્યું હતું. બાકી આપણી સરકાર તો એવી હતી કે, વર્ષ 2018માં યોજના પૂર્ણ કરવાની હોય અને વર્ષ 2022માં શિલાન્યાસ કરે. નર્મદા યોજના એનું જીવતું-જાગતું ઉદાહરણ છે. અહીં સમયબદ્ધ પ્લાનિંગ છે. મેં બાપાને વિનંતી કરી હતી કે, દુનિયાની 2-3 યુનિ.ને અક્ષરધામની કેસ સ્ટડી માટે નિમંત્રિત કરવા જોઇએ. જેથી તેમને ખ્યાલ આવે કે, આપણે ત્યાં આધાત્મિક વિશ્વમાં પણ મેનેજમેન્ટ અને આધુનિક ટેક્નોલોજીનો કેવો સુંદર ઉપયોગ થાય છે. અહીં દિવ્ય��ા અને ભવ્યતાનો સુભગ સંયોગ છે. ક્યાંય પણ અક્ષરધામ મંદિરની મુલાકાત લો, તમને બધે આ જ વ્યવસ્થા જોવા મળશે.\nમંદિરની મુલાકાતે આવનાર ભક્ત બનીને જાય છે\nતેમણે આગળ કહ્યું કે, પ્રમુખ સ્વામીએ મંદિરમાં થિયેટર ઊભું કર્યું, પરંપરાના બંધનમાં જકડાયેલો વ્યક્તિ આ કામ ન કરી શકે. તેમણે દિલ્હીના મંદિરમાં થ્રીડી થિયેટર બનાવ્યું. દરેક મંદિરમાં એટલી બારીકાઇથી કામ કર્યું છે કે, માત્ર ભક્તો નહીં, મુલાકાતીઓ પણ મંદિર જોવા આવે છે. આ એવા અદ્ભૂત મંદિરો છે કે, મુલાકાતી આવે ત્યારે ભક્ત નથી હોતો, પરંતુ જાય ત્યારે ભક્ત બનીને જાય છે. પ્રમુખ સ્વામીની વિશેષતા એ હતી કે, એક તરફ આધુનિકતા, ઉત્તમ વ્યવસ્થા અને બીજી બાજુ સંતો માટે 18મી સદીના બધા જ નિયમોનું ફરજિયાતપણે પાલન. આ નાની વાત નથી. પ્રમુખ સ્વામીએ તેમને કેળવ્યા. એમણે સંતો માટે જે આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જે હું સાળંગપુર જોવા પણ ગયો હતો. તેમણે આધુનિકતા, ભવ્યતાને અપનાવ્યા અને છતાં દિવ્યતાને ઉની આંચ ન આવવી જોઇએ.\nબાપાએ જ્યારે PMના ભાષણની ટેપ મંગાવી...\nપ્રમુખ સ્વામી મહારાજ સાથેનો એક કિસ્સો વર્ણવતા અહીં પીએમ મોદીએ કહ્યું કે, એકવાર બાપાએ મારી ભાષણની બધી ટેપો મંગાવી હતી. મેં એમને કહ્યું પણ ખરું કે, મારે તમારું સાંભળવાનું હોય, તમારે મારા ભાષણ સાંભળવાના ના હોય. આમ છતાં, બાપાનો આદેશ હતો એટલે મેં ટેપો મોકલી આપી, મને હતું કે રાજકારણના આ ભાષણો બાપા ન સાંભળે તો સારું. ટેપ મોકલ્યાના 5-6 દિવસ બાદ તેમણે મને મળવા બોલાવ્યો. હું ગયો ત્યારે મને જાણ થઇ કે, તેમણે મારી બધી ટેપો સાંભળી રાખી હતી અને મુદ્દા નોંધી રાખ્યા હતા. તેમણે મને દરેક નાની-નાની વાતો વીણીને કહ્યું હતું કે, તમારે આ ના બોલાય અને આજ પછી આવા વચનો તમારે ન બોલવા. મને ત્યારે થયું કે, મારા વિકાસની તેમની કેટલી ચિંતા હતી.\nપ્રમુખ સ્વામી મહારાજની વ્યાપકતા\nતેમણે આગળ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજ એવી હસ્તી હતા કે, એમની સામે આવેલ વ્યક્તિ અબ્દુલ કલામ હોય કે, નરેન્દ્ર મોદી; એમના થયા વિના રહે નહીં. પ્રમુખ સ્વામી મહારાજની વ્યાપકતા એવી હતી કે, અહીં બેઠેલા સૌને એમ લાગ્યું હશે, એમના મારી પર ચાર હાથ છે. રાજ્યમાં ગમે-તે મુશ્કેલી આવે, તેઓ લોકસેવા માટે હંમેશા આતુર રહેતા. નર્મદા યોજના દરમિયાન પણ તેઓ નાનામાં નાની વાતની કાળજી રાખતા, માહિતી રાખતા. આજે નર્મદા યોજના પરિપૂર્ણ થયાનો સૌથી વધારે સંતોષ એમને થયો હશે.\nnarendra modi ahmedabad gandhinagar akshardham temple નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધીનગર અક્ષરધામ મંદિર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nકોંગ્રેસ નેતાનું મુશર્રફને સમર્થન, જમ્મુ કાશ્મીરના લોકોને આઝાદ રહેવુ પસંદ\nમોન્સુન અપડેટઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારત તરફ આગળ વધ્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00619.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/holi/korba-holi-does-not-celebrate-in-past-100-years-in-dhamnagudi-village-of-chhattisgarh-118022800022_1.html", "date_download": "2018-06-25T00:23:11Z", "digest": "sha1:P4RWMFVG7SG32ROWMQWSM73ISMT65KIQ", "length": 14612, "nlines": 111, "source_domain": "gujarati.webdunia.com", "title": "એક એવુ ગામ જ્યા છેલ્લા 100 વર્ષથી નથી સળગતી હોળી કે નથી ઉડતો ગુલાલ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\n. શહેરથી 40 કિલોમીટર દૂર ગાઢ જંગલ વચ્ચે આવેલ એક એવુ ગામ પણ છે જ્યા છેલ્લા 100 વર્ષથી હોળી ઉજવાતી નથી. જૂની માન્યતા છે કે ગામના નિયમ તોડીને રંગ ગુલાલ રમનારાઓ માતાનો પ્રકોપ તૂટી પડે છે અને તેઓ બીમાર થઈ જાય છે.\nચેહરા અને શરીર પર દાણા નીકળે છે અને પૂજા અનુષ્ઠાન પછી જ બધુ ઠીક થઈ જાય છે. તેથી વડીલોએ રંગ-ગુલાલ રમવા કે હોલિકા દહન પર રોક લગાવી દીધી. ગામના મોટાથી લઈને નાના બાલકો દરેક કોઈ નિયમનુ પાલન કરે છે. આ સ્થાન પર માતાની પૂજા પાઠ કરવામાં આવે છે અને ઘર ઘરે વડા-પૂરી અને અન્ય વ્યંજનોનો આનંદ ઉઠાવતા ખુશીઓ મનાવવામાં આવે છે.\nઆ અનોખી માન્યતા ગ્રામ ઘમનાગુડીમાં પ્રચલિત છે. જે કરતલા બ્લૉકના પંચાયત પાઠિયાપાલીના આશ્રિત ગ્રામ છે. આ ગામમાં 100 વર્ષથી પણ વધુ સમયથી ન તો હોલિકા દહન કરવામાં આવે છે કે ન તો હોળીનો રંગ ઉડાવાય છે. ગામના લોકોનુ કહેવુ છે કે પૂર્વજોના મુજબ એક્વાર હોળીના દિવસે ગામના ભાગોળે ફાગના ગીતો ગાતી વખતે વિચિત્ર ઘટના બની.\nહોળીના ગીતોનો આનંદ લઈ રહેલ ગ્રામજનોને એવો અનુભવ થયો કે તેમને કોઈ દંડાથી મારી રહ્યુ છે. હોળીના અવસર પર મોટાભાગે ઘોંઘાટનુ વાતાવરણ હોય છે. કંઈક એવી જ સ્થિતિ એ સમયે હોળીના દિવસે ગામમાં હતી. જેથી માતા ડંગાહિન દાઈ ગુસ્સે થઈ ગઈ અને પાઠ ભણાવવા માટે તેમને જ દંડો ચલાવ્યો. એવી વાત ગામમાં ફેલાય ગઈ. રંગ રમનારા બીમાર થઈ ગયા. કોઈના ચેહરા પર દાણા નીકળી આવ્યા.\nત્યારબાદ વિધિવત પૂજા આરાધના કરી માતાને મનાવવામાં આવી અને ત્યારે જઈને ગામમાં આવેલ પ્રકોપ શાંત થયો. બસ ત્યારથી પૂર્વજોએ હોળી દહન અને ઘુળેટીના તહેવાર પર રંગ ગુલાલ રમવુ ફાગ ગાવુ નગારા વગાડ્વા કે કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરવો બંધ કરી દીધો. આ નિયમનું પ��લન આજે પણ કરવામાં આવે છે અને ગામમાં કોઈ હોળી ઉજવતુ નથી.\nગામમાં 3 ટોળા અને 125 પરિવાર\nજ્યારે અંતિમ વખતે હોળી ઉજવાઈ હતી ત્યારે માતાનો પ્રકોપ આવ્યો. ગામના અનેક લોકો બીમાર પડી ગયા. જે લોકો રંગ રમ્યા તેમના ચેહરા પર દાણા નીકળી આવ્યા. ત્યારબાદ ગામની મુખ્ય દેવી ડંગાહિન દાઈની વિધિવત પૂજા આરાધના કરવામાં આવી ત્યારે જઈને ગામમાં છવાયેલ સંકટ દૂર થયુ . ત્યારે લોકોએ નિયમ બનાવી લીધો કે ગામમાં ક્યારેય રંગ ગુલાન નહી રમાય અને ન તો હોળી દહન થાય. મહંતપારા સતનામી મોહલ્લા અને મોટા ઘમના સહિત ત્રણ ટોલાના ગામમાં લગભગ 125 પરિવાર નિવાસ કરે છે.\nપહેલા ધૂમધામથી ઉજવતા હતા\nગામના વડીલ અગર સિંહ કંવરે જણાવ્યુ કે તેમને પોતાની 58 વર્ષની વયમાં ક્યારે રંગ ગુલાલ રમ્યો નથી. તેમણે કહ્યુ કે પૂર્વજો મુજબ વર્ષો પહેલા અહી પણ એ જ અંદાજમાં હોળી રમાતી હતી. જેવી બીજા ગામોમાં રમાય છે. હોળી દહન ઢોલ નગારા રંગ ગુલાલ અને ધૂલ પંચમીમાં ધૂળની હોળી રમાતી હતી. એકવાર હોળીના દિવસે ભાગો પર લોકો હળી મળીને ફાગના ગીતો ગાઈ રહ્યા હતા ત્યારે ડંગાહોન દાઈ ક્રોધિત થઈ ગઈ અને ફાગ ગાઈ રહેલા લોકો પર દંડા વરસવા લાગ્યા. બસ ત્યારથી ક્યારેય હોળીનો તહેવાર ન ઉજવવાની પ્રતિજ્ઞા કરી ક્ષમા માંગતા માતાને મનાવવામાં આવી.\nભણેલા લોકો પણ માને છે નિયમ\nબડે ઘમનામાં રહેનારા અનિલ કુમારે કોલેજનો અભ્યાસ પૂરો કરી બીકોમની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમને જ્ણાવ્યુ કે અનેક વર્ષ પહેલા જે માતાનો પ્રકોપ ગામમાં આવ્યો એ તેમને તો નહોતો જોયો પણ લગભગ 9-10 વર્ષ પહેલા કેટલાક લોકોને ના પાડી છતા પણ તેઓ ગામમાં રંગ રમી રહ્યા હતા. જ્યાર પછી તેમના શરીર પર ફોલ્લા પડી ગયા. તેમને જણાવ્યુ કે ગામમાં તેમનાથી પણ વધુ ભણેલા લોકો છે પણ અહી કોઈ નિયમ તોડતુ નથી. આ જ કારણ છે કે બધા પોતાના પૂર્વજોના સમયથી ચાલી આવતી માન્યતાને પૂરા વિશ્વાસથી માને છે અને પાલન પણ કરે છે.\nહોમ હવન કર્યુ ત્યારે થયા સ્વસ્થ\nબડે ધમનામાં જ રહેનારા નારાયણે લગભગ દસ વર્ષ પહેલાની એ ઘટનાને યાદ કરતા જણાવ્યુ કે કરઈનારાના એક શિક્ષક પોતાના અન્ય બે શિક્ષક સાથે હોળીના દિવસે ગામમાં આવ્યા હતા. તેમણે રંગ ગુલાલ રમવાથી કંઈ નહી થાય એવુ કહીને ગામના લોકોએ ના પાડવા છતા પણ એકબીજાને રંગ લગાવવો શરૂ કર્યો. આવુ કર્તા જ એ ત્રણેયની તબિયત બગડી ગઈ અને ચેહરા પર દાણા નીકળી આવ્યા. તે એટલા સીરિયસ થઈ ગયા કે તેમનુ બચવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. ���્યારે માતા સામે હોમ-હવન કરવામાં આવ્યો અને ત્યારે તેઓ ઠીક થયા.\nઆ લેખ પરથી લાગે છે કે ભારતમાં હજુ પણ કેટલાક ગામ એવા છે જે જૂની માન્યતાઓ અને જૂની ઘટનાઓથી ગભરાઈને જીવી રહ્યા છે. રંગ લગાવવાથી ફોલ્લીઓ નીકળવી એની પાછળ વિજ્ઞાન પણ હોઈ શકે છે. એ ગામનો રંગ ગુલાલ જ એવો હોય કે પછી એ ગામનુ વાતાવરણ પણ એવુ હોઈ શકે. ખરેખર આવા સ્થાન પર જઈને લોકોને જાગૃત કરવા જોઈએ કે પછી દેવીના ભયના કારણે ગામમાં શાંતિ રાખનારા ગામને નમન કરવુ જોઈએ.\nઆ પણ વાંચો :\nHoli Beauty Tips - હોળી/ ધુળેટી બ્યુટી ટિપ્સ\nહોળી 2018: ક્યારે છે હોળી, જાણો હોળિકા દહનના શુભ પૂજન મૂહૂર્ત\nહોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો\nહોળીની પ્રચલિત કથા- હિરણ્યકશ્યપ અને પ્રહલાદ\nHoli Beauty Tips - હોળી/ ધુળેટી બ્યુટી ટિપ્સ\nઆપ સૌ હોળીના બીજા દિવસે ધુળેટી તો રમતા જ હશો.. અનેક લોકોને સ્કીન અને વાળને કારણે ધુળેટી ...\nહોળી 2018: ક્યારે છે હોળી, જાણો હોળિકા દહનના શુભ પૂજન મૂહૂર્ત\nમનમોહન પર્વ છે હોળી. આ વર્ષે આ 2 માર્ચ 2018ને ઉજવશે એટલે કે 1 માર્ચથી હોળાષ્ટકની ...\nહોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો\nહોળીમાં આ ટીપ્સ અજમાવી સુંદરતાને સાચવીને રાખો\nહોળીની પ્રચલિત કથા- હિરણ્યકશ્યપ અને પ્રહલાદ\nહોળીનો તહેવારનો મુખ્ય સંબંધ પ્રહલાદ સાથે છે. પ્રહલાદ હતો વિષ્ણુ ભક્ત પણ તેણે એવા ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Other_section/Details/10-02-2018/1344", "date_download": "2018-06-25T00:00:00Z", "digest": "sha1:YFBPET3Y4MNZDQRKBLB7V7LOIDQIQJF4", "length": 26560, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nરાજસ્થાન ફરવા જાવ છો - સંભાળજો, પોલીસ લૂંટારૂં બની છે: 5 થી 10 હજાર પડાવી રહી છે\nસરકાર ‘નાયક’ બની: પાંચ વર્ષમાં કરવાની જાહેરાતો માત્ર એક મહિનામાં પૂરી : એક કન્યા માટે કોંગ્રેસમાં વરરાજાની ફોજ ઉભી છે પરંતુ જાનૈયા મળતા નથી : સરકારે એટલી બદલીઓ કરી કે 2017ની ટેલિફોન ડિરેક્ટરી બદલાઇ ચૂકી છે\n‘પધારો મ્હારે દેશ...’ આ આપણા પાડોશી રાજસ્થાનનું ટુરિસ્ટને આકર્ષવાનું સૂત્ર છે. રાજવી સ્ટેટમાં ગુજરાતી પ્રવાસીઓ મોટાપ્રમાણમાં જતા હોય છે પરંતુ આ વખતે દિવાળીમાં ગુજરાતી પ્રવાસીઓને લૂંટવાનો પરવાનો રાજસ્થાન પોલીસે મેળવ્યો છે. GJ નંબરપ્લેટની 10 પૈકી ચાર ગાડીઓના ટુરિસ્ટ ઉદેપુરમાં પોલીસના હાથે લૂંટાઇ રહ્યાં ���ે. પોલીસની મોડસ ઓપરેન્ડી પણ અજીબ છે. પાવતીની જગ્યાએ તેની હથેળીમાં 10,000 અને 5000 રૂપિયા લખીને બતાવે છે અને પછી આનાકાની થાય એટલે ગાડી જપ્ત કરવાની ધમકી આપે છે, છેવટે 3000 હજારમાં તોડપાણી થાય છે. રાજવી પરિવારોથી શોભી ઉઠતા રાજસ્થાનમાં તહેવારોના સમયમાં ગુજરાતી પ્રવાસીઓને લૂંટવાનો આ મસ્ત કારસો છે. તમે ઉદયપુર પોલીસ વોટ્સઅપમાં મેસેજ કરો કે હેલ્પલાઇન પર મદદ માંગો ત્યારે જવાબની કોઇ અપેક્ષા રાખશો નહીં. એક મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજેના શાસનમાં ગુજરાતી મહેમાનોની આગતા-સ્વાગતા ખૂબ સારી રીતે થઇ રહી છે...\nકલ કરે સો આજ, આજ કરે સો અભી...\nકાલે જે કરવાનું છે તે આજે કરો અને આજે કરવાનું છે તે અત્યારે કરો તો તમારો બેડો પાર થઇ શકે છે. રાજકીય નેતાઓ જો આ વાક્યને સમજી શકે તો તેમનો પણ બેડો પાર થઇ જાય છે. એક વખત ચૂંટાયા પછી સાડા ચાર વર્ષે દર્શન આપતા પ્રજાના પ્રતિનિધિ ચોક્કસ ઘરભેગા થઇ જાય છે પરંતુ જો તેમણે પાંચ વર્ષ સુધી મતદારો સાથે સબંધ બનાવી રાખ્યો હોય તો તેમને વિજયી થવા માટે કોઇ વિશ્ન આડે આવતા નથી. ગુજરાતની જનતા સ્માર્ટફોન વાપરીને સ્માર્ટ બની રહી છે. લોભામણી લાલચો તેમને ગમતી નથી. ખોટા વાયદાથી તેઓ ખફા હોય છે. ગુજરાત સરકારે ચૂંટણીની આચાર સંહિતા પહેલાં એટલી બધી જાહેરાતો કરી દીધી છે કે જે સરકાર પ્રત્યેક મહિને પણ કરી શકતી હોય છે. જે પહેલાં કરવાનું હતું તે અત્યારે કરવાનો કોઇ મતલબ નથી. જનતા બઘું સમજે છે પણ નેતા સમજતા નથી. મતદારો સમજે છે પરંતુ પ્રતિનિધિ સમજતા નથી...\nકોંગ્રેસના વરરાજા તૈયાર છે પણ જાનૈયા નથી...\nકોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારો તૈયાર છે પરંતુ તેમને જાનૈયા મળતા નથી. ભાજપ માટે આ મુશ્કેલી નથી, કારણ કે ભાજપમાં જાનૈયા તરીકે વહીવટી તંત્રના રખેવાળો જાનમાં જોડાતા હોય છે. કોંગ્રેસના નસીબમાં આ કૌવત આવ્યું નથી. કોંગ્રેસે ગુજરાતમાં 35 વર્ષ સુધી શાસન કર્યું છે પણ વહીવટી તંત્રનો અસરકારક ઉપયોગ ચૂંટણીમાં ક્યારેય કર્યો હોય તેવું સાંભળવામાં આવતું નથી. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ત્રણ અને લોકસભાની એક ચૂંટણીમાં ભાજપની સરકાર પાસે સંગઠન પાંખનો તાલમેલ ઓછો હતો પણ વહીવટી તાલમેલ વધુ હતો તેથી ભાજપને વિજયમાં વધારે તકલીફ પડી ન હતી. કોંગ્રેસ 182 બેઠકોમાં ઉમેદવારો ઉભા રાખવા તૈયાર છે. ઉમેદવારોની સંખ્યા 1000ને પાર છે પરંતુ ઉમેદવારની જાનમાં જોડાવા માટે જાનૈયા (કાર્યકરો) ની અછત છે.\nઓફિસ��ની ટ્રાન્સફર થાય છે પરંતુ ફાઇલની નહીં...\nભાજપની સરકારે વહીવટી તંત્રમાં એટલી બઘી બદલીઓ કરી છે કે 2017માં સરકારના જીએડી વિભાગે બહાર પાડેલી ટેલીફોન ડિરેક્ટરીમાં નામ પણ બદલાઇ ચૂક્યાં છે. ચૂંટણી આવતા સુધીમાં સરકારે ઓછામાં ઓછા 2000 કર્મયોગીની બદલીઓ કરી છે. સરકારના 35 ટકા અધિકારીઓ તેમજ કર્મચારીઓ બદલાઇ ચૂક્યાં છે. આટલો મોટો ફેરફાર છતાં ટેલિફોન ડિરેક્ટરી લેવા માટે પડાપડી થાય છે. બદલીની રામાયણ એવી છે કે એક વખત કોઇ ઓફિસરની બદલી થાય તે પછી તેને તે વિભાગમાં સેટ થતાં ઓછામાં ઓછા 30 દિવસની જરૂર પડે છે. એ જ્યારે વિભાગની કાર્યવાહી સમજે તે પહેલાં તેમની બીજા વિભાગમાં બદલી થઇ ચૂકી હોય છે, પછી આપણે કેવી રીતે કહીએ કે વહીવટી તંત્રએ ગુજરાતનો વિકાસ કર્યો છે. અધિકારી અને કર્મચારી બદલાય છે, પરંતુ ફાઇલોની ટ્રાન્સફર થઇ શકતી નથી.\nયુદ્ધમાં અર્જુનના સારથી શસ્ત્ર ઉઠાવશે નહીં...\nગુજરાતમાં 16 વર્ષમાં પહેલીવાર એવું છે કે નરેન્દ્ર મોદી સીધી રીતે વિધાનસભાની ચૂંટણીમાં સંકળાયેલા નથી પરંતુ તેમના નામે મતો લેવાની પ્રથા ચાલુ રહી છે. મોદી કેન્ડિડેટ પણ નથી અને મુખ્યમંત્રી પણ થવાના નથી ત્યારે ભાજપને વધારે મહેનત કરવી પડે તેમ છે. કારણ કે અત્યાર સુધી ભાજપને મળેલા મતોનો શ્રેય એકમાત્ર નરેન્દ્ર મોદીને જાય છે. તેમની ચૂંટણી સ્ટેટેજીને વિરોધીઓ પણ સલામ કરે છે. મોદીની કોપી કરનારા નેતાઓ આ દેશમાં વધતા જાય છે પરંતુ કોપી કરનારા સત્તામાં આવી શકતા નથી. 2017ની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવો હોય તો મોદીની આવશ્યકતા છે. આ ચૂંટણી પણ મોદીના નામે લખવામાં આવી છે. ભાજપના તારણહાર બનીને તેઓ ગુજરાતના ચૂંટણી દંગલમાં જોડાવાના છે. શસ્ત્ર જાતે ઉપાડવાના નથી પણ શસ્ત્ર કેવી રીતે ઉઠાવવું તેની સમજ ગુજરાતના લોકોને આપી રહ્યાં છે. હાલ તો આ દંગલમાં અર્જુનના રોલમાં વિજય રૂપાણી છે અને મોદી તેમના સારથી છે.\nરાજ્યમાં બહેન વિના ભાઇની જીત અધુરી છે...\nગુજરાતમાં પાટીદાર આંદોલનના સમયમાં આનંદીબહેન પટેલ વિના ભાજપની જીત અધુરી છે. પાટીદારોના મતો મેળવવા માટે બહેનની સક્રિય રાજકારણમાં જરૂર છે પરંતુ બહેને સાફ શબ્દોમાં કહી દીધું છે કે હું ઘાટલોડીયાની ચૂંટણી લડવાની નથી. તેમણે કહ્યું છે કે- મારા જેવા વરિષ્ઠ નેતાને બદલે યુવા નેતાને ટીકીટ આપી આગળ કરવાની જરૂર છે. ભાજપના એમપી સુબ્રમણ્યમ સ્વામીએ તો કહી દીધું છે કે- ગુજરાતમાં મુખ્યમંત્રીનો લોક��્રિય ચેહરો એ આનંદીબહેન પટેલ છે. આ વિધાનની પ્રદેશ એકમમાં ચોટદાર અસર થઇ છે. સરકાર સાથે સમાધાન થયા પછી હાર્દિક પટેલ અને યુવા પાટીદારોએ મન મક્કમ બનાવ્યું હોય તેમ લાગે છે, કારણ કે હાર્દિક હૈ કી માનતા નહીં... હવે જો આનંદીબહેન પટેલને નારાજ કરવામાં આવે તો ગુજરાતના પાટીદારો નારાજ થઇ જાય તેમ છે. તેથી જ હાઇકમાન્ડના આદેશ પ્રમાણે ગુજરાત સરકાર કોઇપણ કાર્યક્રમ કે ઉત્સવ ઉજવે તેમાં આનંદીબહેનને માનભેર સ્થાન આપવું પડે છે. આશ્ચર્યજનક રીતે હવે ભાજપની સિદ્ધિગાથામાં કેશુભાઇ પટેલના 1995ના શાસનને પણ વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.\nપછી હેપ્પીનેસ ક્યાંથી જીડીપી બની શકે...\nઆપણે ત્યાં વેપારી અને ગ્રાહક વચ્ચે લેણ-દેણનો હિસાબ બરાબર હોય છે તેમ પોલિટીકલ પાર્ટી કે જેઓ સરકારને હેન્ડલ કરે છે તેમાં પણ હિસાબ બરાબર હોવો જોઇએ. સરકાર દરવર્ષે બજેટ બનાવે છે તેમાં જમા-ઉધાર સરખાં હોવા જોઇએ- જો ઉધાર વધારે હોય તો સરકાર ચલાવવામાં તકલીફ પડે છે. આજે ભારતનું પ્રત્યેક પરિવાર તેના બે છેડા ભેગા કરવા મથી રહ્યું છે. બેન્કો હવાલદાર બની છે. લોન બાકી હોય તો મેસેજના મારા ચલાવીને પઠાણી ઉઘરાણી કરે છે પરંતુ વિજય માલ્યા જેવા માલેતુજારોનો વાળ પણ વાંકો કરી શકતી નથી. બેન્કો સમતોલપણું ખોઇ રહી છે. આપણે તો બેન્કોમાં મિનિમમ બેલેન્સ પણ રાખી શકતા નથી. કેન્દ્ર અને રાજ્યના સબંધોમાં પણ આવું જ છે. રાજ્ય પાસેથી જેટલું કેન્દ્ર લેતી હોય છે તેટલું રાજ્યને વિકાસ માટે પાછું આપવું પડે છે. પરંતુ અહીં તો 75 વર્સિસ 25 ટકા છે. 100 ટકા લઇને 25 ટકા પાછું આપે છે. આ છે આપણી નબળાઇ, પછી ક્યાંથી હેપ્પીનેસને આપણે જીડીપી બનાવી શકીએ...\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્ય�� : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nપંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST\nગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST\nરાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST\nરેલ્વે ૧૩પ૦૦ કર્મચારીઓને ઘરે બેસાડશે access_time 12:56 pm IST\nશ્રી સ્વામીનારાયણ સનાતન મંદિર સવાનાહ -જયોર્જીયા ખાતે ઉજવાયો શાકોત્સવ access_time 2:28 pm IST\nપ્રધાનમંત્રી મોદી દુબઈ પહોંચે એ પહેલા બુર્જ ખલીફા સહિતની ઇમારતો ભારતીય તિરંગાથી ચમકી ઉઠી : દર ક્લાકે બુર્જ ખલીફા પર દેખાશે તિરંગાણું ભવ્ય પ્રતિક access_time 8:30 pm IST\nઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ દ્વારા દાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી ઉજવાશે access_time 2:57 pm IST\nશાંતિનગરમાં ૪ માસનો સુંદર સુતા બાદ ઉઠ્યો જ નહિ access_time 12:40 pm IST\nકોર્પોરેશનનું બજેટ શાસકોનું પબ્લીસીટી સ્ટંટઃ મનસુખ કાલરિયા access_time 4:10 pm IST\nભુજઃ ડમી છાત્ર દ્વારા પરીક્ષા આપવાના કેસમાં બે સગીર છાત્રોને એક વર્ષની સજા access_time 11:33 am IST\nકાર-ડમ્પર વચ્ચે અકસ્માત અલંગના અગ્રણી વેપારીનું મોત access_time 11:30 am IST\nપોરબંદરમાં મુમુક્ષુ કલ્પના કુમારીની પ્રવજયા અવસરે ત્રિદિવસીય મહોત્સવ : મહામંત્ર પુજન access_time 12:43 pm IST\nમોબાઇલ ફોનની લૂંટ કરનારી ટોળકી ઝડપાઇ : ૧૫ ફોન જપ્ત access_time 8:13 pm IST\nઅઢી મહિનાથી દારૂના ગુનામાં નાસતા ફરતા બુટલેગર લાલા મહીડાની ધનિયાવી નજીકથી ધરપકડ access_time 6:35 pm IST\nતાપીના મેઢા ગામમાં વિજ કરંટમાં પુત્રને બચાવવા જતા માતા - પિતા સહિત ૩ના મોત access_time 5:38 pm IST\nપેટના ઇન્ફેકશનની સારવાર ન થવાથી પણ બાળકોમાં કુપોષણ વધે access_time 12:41 pm IST\n30 વર્ષ પછી કોસ્ટ રિકામાં થશે રોબસ્ટા કોફીનું ઉત્પાદન access_time 6:24 pm IST\nબેંગલુરૂમાં ટ્રાફિક નિયમન ��ાટે 'લેસ ટ્રાફિક ડે' અભિયાનની શરૂઆત કરાય access_time 7:50 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ઝંડા ઊંચા રહે હમારા'': અમેરિકામાં યુ.એન.ખાતેના PMI તથા ન્‍યુયોર્ક ખાતેની ભારતની કોન્‍સ્‍યુલ ઓફિસના સંયુક્‍ત ઉપક્રમે ભારતનો ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવાયો access_time 9:36 pm IST\nUSIBCનાં ર૦૧૮ની સાલના ડીરેકટર બોર્ડની યાદી જાહેર કરતાં બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી નિશા બિશ્વાસ : નવું બોર્ડ ઓફ ડીરેકટર્સ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના વ્‍યાવસાયિક સંબંધો વધુ દૃઢ બનાવશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો access_time 9:39 pm IST\nયુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસૌરી કન્‍સાસના ચાન્‍સેલર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણ શાસ્‍ત્રી શ્રી સી.મૌલી અગરવાલની નિમણુંકઃ ૨૦ જુન ૨૦૧૮ થી હોદો સંભાળશે access_time 11:47 pm IST\nઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં રિકી પોટિંગનો સમાવેશ access_time 5:28 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\n૧૦૦મી વનડે મેચ રમતા શિખર ધવને સદી ફટકારી access_time 11:25 pm IST\nદુનિયાના ટોચના કલાકરોની યાદીમાં દીપિકા ત્રીજા ક્રમે access_time 5:30 pm IST\nસેક્સ વર્કર્સથી કંટાળી શાહિદ કપૂર લેશે બીજું ઘર access_time 5:29 pm IST\nદુનિયાના 500 પ્રતિભાશાળી લોકોની યાદીમાં પ્રિયંકા ચોપડાને મળ્યું સ્થાન access_time 5:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2012/12/04/24-hours/", "date_download": "2018-06-25T00:32:24Z", "digest": "sha1:WNDGUOIEZ72UCKDTY6K6MSDKGG5N2S7F", "length": 19916, "nlines": 211, "source_domain": "kartikm.wordpress.com", "title": "૨૪ કલાક! | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nડિસેમ્બર 4, 2012 ~ કાર્તિક\n* આ ૨૪ કલાક શું ગયા અઠવાડિયે ૧લી અને ૨જી ડિસેમ્બરે જ્યારે આપણે વીક-એન્ડની મજા માણતા હતા ત્યારે દૂર ગુરગાંવમાં અમારા ADR (અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ) ના બે મેમ્બર્સ – લિહાસ ત્રિવેદી અને હેનરીક વેસ્ટરલિન – એક એવું સાહસ કરવા માટે તૈયાર હતાં જે વિશે ગુજરાતમાં કે કોઇ ગુજરાતી બંદાએ કે ઇવન હજી સુધી ભારતમાં પણ બહુ ઓછા લોકોએ વિચાર્યું પણ હશે. હા, એ બન્ને ૨૪ કલાક દોડવાના હતા. ૨૪ કલાક ગયા અઠવાડિયે ૧લી અને ૨જી ડિસેમ્બરે જ્યારે આપણે વીક-એન્ડની મજા માણતા હતા ત્યારે દૂર ગુરગાંવમાં અમારા ADR (અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ) ના બે મેમ્બર્સ – લિહાસ ત્રિવેદી અને હેનરીક વેસ્ટરલિન – એક એવું સાહસ કરવા માટે તૈયાર હતાં જે વિશે ગુજરાતમાં કે કોઇ ગુજ���ાતી બંદાએ કે ઇવન હજી સુધી ભારતમાં પણ બહુ ઓછા લોકોએ વિચાર્યું પણ હશે. હા, એ બન્ને ૨૪ કલાક દોડવાના હતા. ૨૪ કલાક વિચારો, આપણે ૨ કલાક કે ૫ કલાક દોડીને ટેં થઇ જઇએ ત્યારે સતત ૨૪ કલાક દોડવું એટલે શું વિચારો, આપણે ૨ કલાક કે ૫ કલાક દોડીને ટેં થઇ જઇએ ત્યારે સતત ૨૪ કલાક દોડવું એટલે શું શારિરિક વત્તા માનસિક રીતે બરોબર કસોટી થાય અહીં તો.\nએમ તો હાજર ન હોવાથી પરફેક્ટ રેસ રીપોર્ટ હું લખી શકીશ નહી પણ આ પરાક્રમ સો ટકા ગુજરાતીઓ સુધી પહોંચવું જ જોઇએ. મન હોય તો માળવે જવાય, મન હોય તો માળવે સુધી દોડાય પણ એવી નવી કહેવત બનાવવી જ રહી. હાજર છે ફોટાઓ સાથેનો રીપોર્ટ.\nશરુઆત થઇ ત્યારે. હેનરિક બ્લ્યુ ટી-શર્ટ અને તેમની જમણી બાજુએ લિહાસભાઇ.\nહેનરિક અને સાથી. આ સાથી તેમની સાથે આઠેક કિલોમીટર દોડ્યો\nસિત્તેર કિલોમીટર પર હેનરીકને થોડો થાક લાગેલો પણ ડોક્ટર ચેક-અપ પછી તેણે પાછું દોડવાનું શરુ કરી લીધેલું. નીચેના ફોટામાં લિહાસભાઇ Leisure થી દોડતાં-દોડતાં 🙂\nગુરગાંવના ગુમનામ રસ્તાઓ પર, હેનરિક હંમેશા આગળ\nલિહાસભાઇએ કુલ ૧૮૨ કિલોમીટર અને હેનરીકે કુલ ૨૦૦.૧ કિલોમીટર (સમય: ૨૩ કલાક, ૩૩ મિનિટ) પૂરા કર્યા. કિલોમીટર કરતાં તેમણે જે સ્ટેમિના, ઉત્સાહ અને જોશ બતાવ્યો એ ADR અને સૌ કોઇને હંમેશા યાદ રહેશે\n૨. હેનરીકનો રેસ રીપોર્ટ: <હજી બાકી છે, પણ મારાથી આ પોસ્ટ માટે રહેવાયું નહી. પછી, અપડેટ્સ કરીશ>\n૧. સોહમભાઇના ઇમેલ્સ વત્તા ફોટાઓ.\n૨. બાર્બરાની ફેસબુક પોસ્ટ્સ વત્તા ફોટાઓ.\n૩. ADRની ફેસબુક અપડેટ્સ.\nPosted in અમદાવાદ, દોડવું, શોખ, સમાચાર, સ્થળ અને જળ\tગુરગાંવદોડ-કથાદોડવુંશોખસમાચારસાહસ૨૪ કલાક\n< Previous જ્યારે અમે નાના હતાં – ૧૫\nNext > જ્યારે અમે નાના હતાં – ૧૬\nડિસેમ્બર 4, 2012 પર 19:55\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 4, 2012 પર 22:06\nડિસેમ્બર 6, 2012 પર 09:39\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિસ્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00620.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2016/09/blog-post.html", "date_download": "2018-06-25T00:06:54Z", "digest": "sha1:56WIKVDOIBN3V5XJC5WCBBA6GWE5FGB4", "length": 19723, "nlines": 157, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૮)", "raw_content": "\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ૮)\nઆખરે સ્વીત્ઝર્લેન્ડમાં ગાળેલી અવિસ્મરણીય ક્ષણોની સુમધુર સ્મૃતિઓ મનમાં કાયમને માટે કેદ કરી ત્યાંથી વિદાય લીધી અને અમે રોડ માર્ગે થઈ પેરીસ પરત આવવા રવાના થયા. નવેક કલાકની ડ્રાઈવ પછી નેહા-ભૌમિકના ઘેર પેરીસ આવ્યાં ત્યારે સાંજ પડી ગઈ હતી. તેમણે સાથે મળી સરસ મજાની વઘારેલી ખિચડી રાંધી અને એ દરમ્યાન મેં માર્થા મેડમના ત્યાંથી લાવેલ પીળા સુંદર ફૂલોના છોડ કૂંડામાં રોપી દીધા. પછી અમે ગેલેરીમાં બેસીને સ્વાદિષ્ટ ખિચડી-કઢીની લિજ્જત માણી. નીચે સામેના ખુલ્લા મેદાન-બાગની પાળી પર પણ એક પ્રકારનો ઉજાણી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કેટલાક ફ્રેન્ચ પરીવારો પોતાના બાળકો સાથે ત્યાં આનંદપ્રમોદ કરી રહેલ જોવાની મજા પડી.બાળકો સરસ મજાના વાઘા અને ગમબૂટમાં સજ્જ હતાં અને પોતાની રમત રમવામાં મશગૂલ હતાં. મોટેરાઓ પણ ટીપટોપ વેશભૂષામાં સજ્જ હતા અને કેટલાક વાતચીતમાં ગૂંથાયેલા હતા તો કેટલાક ખાણીપીણીની વ્યવસ્થામાં રત. આ આખું દ્રષ્ય એક મનોગમ્ય છબી ઉભું કરી રહ્યું હતું. થોડી વાર બાદ હું અને ભૌમિક નીચે ચાલવા માટે ઉતર્યાં અને મેદાન-બાગની ફરતે દોઢ-બે કિલોમીટર જેટલું ચાલી એકાદ બાંકડે બેસી વિધવિધ વિષયોની વાતોએ વળગ્યાં.અહિં મેદાનમાં એક નાનું તળાવ હતું જેમાં સ્વીત્ઝર્લેન્ડમાં જોયેલા એવાજ રંગબેરંગી બતક જોવા મળ્યાં. કેટલાક કમળ પુષ્પો પણ ખીલેલા જોઈ આંખો ઠરી.\nથાકીને આવ્યાં હોવા છતાં નેહાને, ત્યાં પેરીસમાં વસતા ભારતીય સ્ત્રી-મિત્રો એ આયોજીત કરેલી નાઈટ-પાર્ટીમાં જવાની ખુબ ઇચ્છા હતી જેને માન આપી ભૌમિક અને હું તેને એ યજમાન મિત્રના ઘેર મૂકી આવ્યાં જ્યાં પાર્ટી ગોઠવાઈ હતી. અમે પાછા આવી સૂઈ ગયાં. રાતે મીઠી નિંદર આવી.\nમારી પાસે હજી બે દિવસ બચ્યા હતા પેરીસમાં ફરવા માટે. રવિવારે ભૌમિક-અને નેહા બંને ખુબ થાકી ગયા હોવાથી મેં મારી રીતે એકલા જ ફરવા જવાનું નક્કી કર્યું અને વહેલી સવારે ચાલી નિકળ્યો પરદેશની એ ભૂમિ મારી રીતે ખેડવા જ્યાં બોલાતી ભાષા પણ મને આવડતી નહોતી. આવી અલગારી રખડપટ્ટીની પણ એક અનોખી મજા હોય છે. રસ્તામાં અનેક સાઈકલ સવારો જોવા મળ્યાં જેઓ એક સાઈકલેથોનમાં ભાગ લઈ રહ્યાં હતાં. આપણે ત્યાં યોજાતી દોડવાની મેરેથોન સ્પર્ધામાં તો છેલ્લાં ઘણાં વર્ષોથી હું ભાગ લઉં છું પણ આવી સાઈકલ-મેરેથોન પહેલી વાર પ્રત્યક્ષ જોઈ. અનેરો ઉત્સાહ હતો સાઈકલ-સવારોમાં પણ અને રસ્તે ઉભેલા તેમને ચીયર-અપ કરી રહેલાં વિદેશી વોલ્યુન્ટરોમાં પણ થોડી વાર આ બધું જોયા બાદ મેં બસ પકડી વર્સેઈલ્સનો મહેલ જવા માટે. અહિં ગુજરાતની બી.આર.ટી.એસ. જેવી જ બસ હતી. જેમાં બધાં જ વિદેશીઓ વચ્ચે કદાચ હું એકલો જ ભારતીય હતો. આ સમગ્ર અનુભવ હું માણી રહ્યો હતો. બસની મોટી પારદર્શક કાચની બારીમાંથી બહારનું દ્રશ્ય દેખાતું હતું એ દ્વારા પેરીસ શહેરની ઝાંખી મેળવવાની મજા આવી. ફુવારા, નાગરીકો, સડકો, સિગ્નલ્સ, દુકાનો, મોલ્સ - બધું ટીપીકલ મોટા શહેરમાં જોવા મળે એ જ બધું નજરે ચડતું હતું છતાં જેમ દરેક શહેરની પોતાની એક ઓળખ હોય છે તેમ પેરીસની પણ એક આગવી ઓળખ છતી થતી હતી જેના પ્રેક્ષક બનવાનું મને ગમ્યું.\nવર્સેઈલ્સનો મહેલ એક ખુબ મોટો મહેલ છે જેને હવે મ્યુઝીયમમાં પરીવર્તીત કરાયો છે જે પેરીસની-ફ્રાન્સની સાંસ્કૃતિ��� અને ઐતિહાસિક ઓળખ સમો છે. અતિ વિશાળ એવો આ મહેલ અનેક એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું અહિ આવતા સહેલાણીઓમાં જબરું આકર્ષણ છે. હું પહોંચ્યો ત્યારે અહિ પ્રવેશ માટે હજારો મુલાકાતીઓની વાંકીચૂંકી અતિ લાંબી કતાર હતી. પણ એમાં ઉભા રહેવાની પણ ખુબ મજા આવી. અલગ અલગ દેશના,જુદીજુદી સભ્યતા ધરાવતા અનેક લોકો અહિ શિસ્તબદ્ધ કતારમાં ઉભા હતાં. ઘણી મોટી સંખ્યામાં ભારતીયો પણ અહિ નજરે ચડતા હતાં. કેસરી કપડું લપેટેલા બૌદ્ધ સાધુઓ પણ એ કતારમાં સામેલ હતાં, તો અત્યાધુનિક ફેશનેબલ વસ્ત્રો પરીધાન કરેલી વિદેશી રમણીઓ પણ; કાળા બુરખામાં સજ્જ મુસ્લીમ મહિલાઓ અને સફેદ બુકાનીધારી આરબો પણ અહિ હતાં તો જીન્સ-જર્સી ધારી બાળકો અને વ્રુદ્ધો પણ\nદોઢેક કલાક બાદ મારો નંબર આવ્યો અને અતિ ભવ્ય એવા મહેલમાં મેં પ્રવેશ કર્યો. સુરક્ષા વ્યવસ્થા અહિ ચુસ્ત હતી. તમે ઓડિયો ગાઈડની સુવિધા પણ લઈ શકો અથવા માનવ-ગાઈડને પણ સાથે લઈ જઈ શકો. મારે ખુબ વધુ સમય અહિ પસાર કરવો ન હોવાથી મેં એકલા ફરવું જ પસંદ કર્યું.\nઅહિં શિલ્પો-ચિત્રો-રાજા મહારાજાની જૂની પુરાણી વસ્તુઓ વગેરે અનેકાનેક ચીજો જતન પૂર્વક જાળવવામાં આવી હતી. ઇતિહાસમાં જેને રસ હોય તેને તો આખો મહેલ જોઈ રહેતાં બે દિવસ પણ ઓછા પડે એટલો એ વિશાળ હતો. રાજા મહારાજાઓના મહેલની ફરતે આવેલા બગીચાઓ પણ અહિં નું અનોખું આકર્ષણ હતાં. લગભગ બે-ત્રણ કલાક ત્યાં પસાર કરી મેં પાછા ફરવા બસ પકડી.\nઘેર આવી આરામ કર્યો અને બીજે દિવસે ક્યાં જવું તેની તૈયારી અને પૂછપરછ. બીજે દિવસે પણ હું સવારથી મારી મેળે જ નિકળી પડ્યો અન્ય એક નિયત કરેલ ચર્ચે જવા.આ વખતે મેં મેટ્રોમાં જવાનું પસંદ કર્યું અને Sacré-Cœur નામના એક ટેકરી પર આવેલા સુંદર વિશાળ ચર્ચ પછી શોપિંગ કરવા જવાનો પ્લાન બનાવ્યો. એ દિવસે વરસાદ પણ પડી રહ્યો હતો અને ઠંડી પણ સારી એવી લાગી રહી હતી.\nમાર્ગમાં હંગામી ઉભી કરવામાં આવેલી એક આર્ટ ગેલેરીમાં ખાસ ચિત્રકાર-શિલ્પકારોની કૃતિઓનું એક પ્રદર્શન ગોઠ્વાયેલું હતું. તેની મુલાકાત લીધી. મને અહિનો કાલાઘોડા ફેસ્ટીવલ યાદ આવી ગયો.આ એટલું મોટા પાયાનું પ્રદર્શન નહોતું પણ મને એ માણવાની મજા આવી.\nબે-ત્રણ અલગ અલગ મેટ્રો બદલી એ ચર્ચ સુધી પહોંચ્યો અને રોપવે જેવી સવારીને બદલે મેં થોડા ઘણાં દાદરા ચડી ઉપર જવાનું પસંદ કર્યું અને ચર્ચમાં થોડી પળો શાંતિથી બેસી પ્રાર્થના કરી વિતાવી. ખાસ પ્રકારના લાલ કાચના ગ્લાસ જેવા પાત્રમાં પ્રગટાવેલી અનેક મીણબત્તીઓ અનેરી પવિત્રતા અને શાંતિપૂર્ણ દ્રષ્ય સર્જી રહ્યા હતાં.\nચર્ચની બહાર ટેકરી પરથી પેરીસ નગરીનું સુંદર દર્શન થતું હતું. પાછા ફરતાં રસ્તે એક નીગ્રો ભટકાઈ ગયો જેણે ‘નમસ્તે ઇન્ડીયા’ કહી મારા જમણા હાથે રક્ષાપોટલી બાંધીએ છીએ એવો સફેદ,લાલ અને ભૂરા દોરાની આંટીઘૂંટી ધરાવતો પટ્ટો પહેરાવી દીધો અને આંખ બંધ કરી તેના પર હાથ મૂકી મનોમન અસ્પષ્ટ ભાષામાં કોઈક પ્રાર્થના ગણગણવા લાગ્યો. પછી મને કહે હવે આપો યુરોઝ મારી પાસે છૂટ્ટા પૈસા વધુ ન હતાં કે નહોતી નાની રકમની યુરોની નોટ.પણ મેં તેને કેટલાક સેન્ટ્સ આપી પીછો છોડાવ્યો.ખબર નહિ કેમ પણ મેં એને શાંતિથી પેલો દોરો બાંધવા દીધો-મંત્ર ભણવા દીધો મારી પાસે છૂટ્ટા પૈસા વધુ ન હતાં કે નહોતી નાની રકમની યુરોની નોટ.પણ મેં તેને કેટલાક સેન્ટ્સ આપી પીછો છોડાવ્યો.ખબર નહિ કેમ પણ મેં એને શાંતિથી પેલો દોરો બાંધવા દીધો-મંત્ર ભણવા દીધો હું સામાન્ય રીતે આવા કોઈ ત્રાગાઓમાં ફસાતો નથી. જો કે મને એ ત્રિરંગી દોરાનો પટ્ટો ગમ્યો અને આજે પણ મેં એ સાચવીને રાખી મૂક્યો છે\nપછી તો ત્યાંની શેરીમાં ઘૂમી સારી એવી ખરીદી કરી અને પછી નેહા અને ભૌમિક પણ નક્કી કરેલી જગાએ મળ્યા અને અમે એક મોલમાં જઈ બીજું થોડું શોપિંગ કર્યું.\nએ રાતે નેહા-ભૌમિકના ઘર પાસે આવેલી એક પાકિસ્તાની રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ભારતીય ખાણાનું ડીનર એન્જોય કર્યું અને પછી ફરી ભારત આવવા માટેનું પેકીંગ\nરાતે સૂતી વેળાએ વિદેશમાં પસાર કરેલ સાતે દિવસની મીઠી મધુરી યાદો ફરી મનમાં વાગોળી અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગયો.એ હતો મારો પરદેશની ભૂમિ પરનો છેલ્લો દિવસઉબર કેબ બુક કરી હતી જે સમયસર આવી ગઈ પણ રસ્તામાં એટલો બધો ટ્રાફીક હતો કે એક સમયે તો મને એવો વિચાર આવી ગયો કે ક્યાંક હું ફ્લાઈટ ચૂકી તો નહિ જાઉં નેઉબર કેબ બુક કરી હતી જે સમયસર આવી ગઈ પણ રસ્તામાં એટલો બધો ટ્રાફીક હતો કે એક સમયે તો મને એવો વિચાર આવી ગયો કે ક્યાંક હું ફ્લાઈટ ચૂકી તો નહિ જાઉં ને પણ સમયસર રીટર્ન ફ્લાઈટ પકડી જઈ પહોંચ્યો રીયાધ અને ત્યાં ચાર-પાંચ કલાક એરપોર્ટ પર જ પસાર કરી કનેક્ટીંગ ફ્લાઈટ પકડી આવી પહોંચ્યો પરત ભારત\nપ્રવાસ કરવો લગભગ દરેકને ગમે છે અને તેમાંયે પ્રથમ વિદેશ યાત્રાનું જીવનમાં પ્રથમ પ્રેમની જેમ જ અનોખું મહત્વ હોય છે. મારે માટે પણ તેથી જ પેરીસ-સ્વીત્ઝર્લેન્ડની આ પ્રથમ વિદેશ યાત્રા ખાસ બની રહી અને તેની મીઠી-મધુરી યાદો મનનાં કચકડામાં કાયમ માટે કેદ થઈ રહેશે\n[આ બ્લોગપોસ્ટની સુંદર તસવીરો તમે આ લિન્ક ક્લિક કરી જોઈ શકશો.]\nઅતિ ઉપયોગી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા\nગેસ્ટ બ્લોગ : મુંબઈના વાહનો દ્વારા કરેલા શહેરી પ્ર...\nફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ -...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%9F%E0%AB%8D%E2%80%8C%E0%AA%B5/", "date_download": "2018-06-25T00:10:35Z", "digest": "sha1:TUHOJTDOBKLJYWAHP3PNY5XOAHSJE7MG", "length": 5380, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "ભારત-શ્રીલંકા વચ્ચે ટ્‌વેન્ટી જંગ માટે તખ્તો તૈયાર કરાયો – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nWorld ભારત-શ્રીલંકા વચ્ચે ટ્‌વેન્ટી જંગ માટે તખ્તો તૈયાર કરાયો\nભારત-શ્રીલંકા વચ્ચે ટ્‌વેન્ટી જંગ માટે તખ્તો તૈયાર કરાયો\nકોલંબો : કરોડો ક્રિકેટ ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચ રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતના સ્ટાર ખેલાડીઓ આ ત્રિકોણીય ટ્‌વેન્ટી-૨૦ શ્રેણીમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને અન્ય સ્ટાર ખેલાડી આમાં રમનાર નથી. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમમાં શિખર ધવન વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે. જો કે આ શ્રેણીમાં પણ ભારત હોટફેવરટી તરીકે રહેશે. ટીમમાં સામેલ કરવામાં આવેલા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક છે. રાઉન્ડ રોબિન ફોર્મેટના આધાર પર આ શ્રેણી રમાનાર છે. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ શ્રેણીમાં ભારત અને શ્રીલંકાની સાથે ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ છે.\nઆજથી ગુજરાતમાં પુનઃ મગફળીની થશે ખરીદી\nગુજરાત ફેરપ્રાઇઝ એસો.ની હડળતા-ધરણા આજે પણ યથાવત\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/on-line-test/", "date_download": "2018-06-25T00:27:24Z", "digest": "sha1:ZCBSEETWUM6GA4UF2TDDD63NYVVXUUTD", "length": 6492, "nlines": 159, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "On-line Test | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nનાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)1-20\nનાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)21-40\nનાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)41-60\nનાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)61-80\nનાયબ મામલતદાર / નાયબ સેક્શન અધિકારી (વર્ગ ૩)81-100\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00621.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2018-06-25T00:00:33Z", "digest": "sha1:PQTG55WRNXNRWXZ6WWO4COL4JS275XAV", "length": 4927, "nlines": 93, "source_domain": "kutchuday.in", "title": "વિદ્યાર્થીને માર મારનાર પ્રવાસી શિક્ષકને કરાયા ફરજ મોકુફ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nBhuj વિદ્યાર્થીને માર મારનાર પ્રવાસી શિક્ષકને કરાયા ફરજ મોકુફ\nવિદ્યાર્થીને માર મારનાર પ્રવાસી શિક્ષકને કરાયા ફરજ મોકુફ\nભુજ : રાપરમાં સરકારી મોર્ડન સ્કૂલમાં છાત્રને માર મારનાર શિક્ષકને તંત્ર દ્વારા ફરજ મુકત કરાયા છે. શિક્ષકની ગેરશિસ્તતા મુદ્દે શિક્ષણ તંત્રએ કડક રૂખ અખત્યાર કરીને પગલા લીધા છે.\nરાપરની મોર્ડન સ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતા મીત આનંદભાઈ પરમારને શાળાના પ્રવાસી શિક્ષક એવા વિરલભાઈએ માર માર્યો હતો. વિદ્યાર્થીના મામા અમૃતલાલ દરજીએ અવારનવાર આચાર્યને રજૂઆત કરવા છતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. ત્યારે માર મારનાર શિક્ષકને શિક્ષણ તંત્ર દ્વારા ફરજ મોકુફ કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસના જણાવ્યા મુજબ શિક્ષણમાં આ પ્રકારની બેદરકારી ચલાવી ન લેવાય માટે તાત્કાલિક અસરથી શિક્ષકને ફરજમાંથી છુટા કરાયા છે.\nરણકાંધીએ હાજીપીરના મેળા માટે તૈયારીઓ શરૂ : પદયાત્રીઓનો અવિરત પ્રવાહ\nમાંડવી દારૂ કેસનો ભાગેડુ પકડાયો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.akilanews.com/Gujarat_news/Detail/10-02-2018/70358", "date_download": "2018-06-25T00:03:48Z", "digest": "sha1:CU53UMCKNXLDLP2CP2PTAAYNNQFGDRR7", "length": 14897, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "વડોદરામાં દુધ ભરેલા વાહન હડફેટે યુવકનું મોતઃ ર વાહનો સાથે અથડાઇને દુધની રેલમછેલ", "raw_content": "\nવડોદરામાં દુધ ભરેલા વાહન હડફેટે યુવકનું મોતઃ ર વાહનો સાથે અથડાઇને દુધની રેલમછેલ\nવડોદરાઃ વડોદરામાં દુધ ભરેલા ટેમ્પાના ચાલકે ર વાહનોને હડફેટે લીધા બાદ એક યુવકનું મોત નિપજાવતા અરેરાટી વ્યાપી છે.\nપ્રાપ્ત માહીતી મુજબ આજે વહેલી સવારે બરોડા ડેરીમાંથી દૂધની ડિલેવરી કરવા માટે એક ટેમ્પો નીકળ્યો હતો. ટેમ્પો ચાલક જયારે શહેરના ચોખંડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેને ટેમ્પો પરથી અચાનક જ કાબૂ ગુમાવી દીધો હતો.\nજેથી સામેથી આવતા ડીજેના ટેમ્પો અને એકિટવાને અડફેટે લીધા હતા. અને ત્યારબાદ હનુમાનજીના મંદિરે અથડાઇને ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો. આ દ્યટનામાં એકિટવાચાલકનું મોત નીપજયુ હતુ. જયારે અન્ય ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા.ઙ્ગ\nદ્યટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ દ્યટના સ્થળે દોડી ગયુ હતુ અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જયારે ૧૦૮ ની ટીમે તેઓને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે દ્યટના સ્થળે દોડી જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.\nમરનાર એકિટવા ચાલકનુ નામ કૃપલ શાહ હોવાનુ અને તે ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે સંકળાયેલા હોવાનું તેમજ ફતેપુરા વિસ્તારમાં રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.તેઓ ઓરકેસ્ટ્રા કાર્યક્રમ પતાવીને દ્યરે પાછા જતા પહેલા ચોખંડી વિસ્તારની લારી પર ભજીયા ખાવા માટે ગયા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST\nગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST\nરાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગ���મડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST\nઆર્મી કેમ્પ પર હુમલામાં રોહિંગ્યાનો હાથ J&K વિધાનસભામાં લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા access_time 3:46 pm IST\nPM મોદી પેલેસ્ટાઇન પહોંચ્યાઃ રાષ્ટ્રપતિ રામીએ કહ્યું, 'મોદી વર્લ્ડ લીડર છે' access_time 9:51 am IST\nખતરનાક મિશનો ઉપર તૈનાત જવાનોની બનશે 'ડીએનએ બેન્ક' access_time 3:44 pm IST\nખટારા સ્ટેન્ડમાં જૂગાર રમતાં ૬ પકડાયાઃ ૩૫૯૦૦ની રોકડ કબ્જે access_time 12:37 pm IST\nવોર્ડ નં. ૪ના ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા દ્વારા લોકસંપર્ક access_time 2:59 pm IST\nઆરોગ્યની સ્થિતિની સમીક્ષા, કમિશનર જયંતી રવિ રાજકોટમાં access_time 4:10 pm IST\nશ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાલથી મહાશિવરાત્રી ઉત્સવનો પ્રારંભ access_time 11:36 am IST\nજામનગર જીલ્લાનાં ધ્રોલમાં મગફળીની ખરીદીનાં વજનમાં ગોટાળાઃ પંજાબના ૪ થી પ શખ્સોને ગ્રામજનોએ પકડયા access_time 5:17 pm IST\nમોરબીમાં ઉનાળામાં પાણીની કટોકટી નિવારવા આગોતરા આયોજનની માંગણી access_time 9:41 am IST\nઆણંદમાં આઇબીના પીઆઇની ગૂમ થયેલ 'બોલેરો' કારનો પત્તો લગાડવામાં સફળતા access_time 12:32 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનીટીના કામગીરી સમયે ઝારખંડના મજુરનું મોતઃ કામદારોમાં ભારે રોષ access_time 5:14 pm IST\nવડોદરામાં દુધ ભરેલા વાહન હડફેટે યુવકનું મોતઃ ર વાહનો સાથે અથડાઇને દુધની રેલમછેલ access_time 5:46 pm IST\nવાઈટ હાઉસમાં ભારતીય મૂળના પ્રેસ સેક્રેટરી રાજ શાહનું પ્રેસ- બ્રીફિંગ શરૂ access_time 2:08 pm IST\n જન્મતાવેંત જ ચાલવા લાગ્યુ આ ન્યુબોર્ન બેબી : માનવામાં નહીં આવે પણ છે હકીકત : જુઓ વિડીયો... access_time 7:44 pm IST\nરશિયન મોડલિંગ એજન્સીમાં માત્ર ૪૫ વર્ષથી મોટી મોડલ્સ જ છે access_time 2:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅનેકતામાં એકતાની ઉદાત્ત ભાવના આરબોના આદર્શોને સંગીન બનાવે છે : બ્રહ્મવિહારીદાસ access_time 4:44 pm IST\nગુજરાતના યુવાન ૨૯ વર્ષીય મોહીન વાડીવાલાએ કેનેડામાં ભારતનું ગૌરવ વધાર્યુઃ કેનેડાની અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમના ફીઝીયોથેરાપિસ્‍ટ તરીકે પસંદગી access_time 9:33 pm IST\nસોનાના ભાવ ઘટાડા માટે શું તાલેબાન જવાબદાર છે અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાની એન્‍જીનીયરોની મદદથી તાલીબાનોએ સોનાની ખાણો ખોદવાનું શરૂ કર્યુઃ ડોલર,ક્રુ ઓઇલ, ક્રીપ્‍ટોકરની તેમજ અમેરિકન વ્‍યાજદર વૃદ્ધિનાં સંયોગો અને બોન્‍ડ યીલ્‍ડમાં વધારો જેવા ફંડામેન્‍ટલ્‍સથી બુલિયન બજાર અબખે આવી ગઇ છે access_time 9:40 pm IST\nએશિયન ટીમ બેડમિન્ટનમાં ભારતની હાર access_time 5:31 pm IST\nફેડ કપમાં કરમન કૌરે આપવાની ભારતને જીત access_time 5:28 pm IST\nરાષ્ટ્રીય શિબિર માટે હોકી ઇન્ડિયાએ 33 સભ્યોની કરી પસંદગી access_time 5:29 pm IST\nજંગલીના સેટ પર વિધુતને માથામાં ઇજા access_time 5:27 pm IST\n'સસુરાલ સીમર કા' ફેમ દીપિકા કાકર કરશે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ access_time 5:28 pm IST\n'દમદમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ'નું ઉદ્ઘાટન કરશે તબ્બુ access_time 5:30 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5", "date_download": "2018-06-25T00:41:32Z", "digest": "sha1:SAKOO54253ACUR3K7V6CBRYG6T4W5AU6", "length": 3928, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગુંજાવવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગુંજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nગજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\n'ગજવવું' 'ગાજવું'નું પ્રેરક; ગાજે એમ કરવું.\nગંજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://kartikm.wordpress.com/2011/07/09/todays-poem/", "date_download": "2018-06-25T00:09:43Z", "digest": "sha1:LHOMHYATDFZFDN7AUEGEM65QVN4W7HDF", "length": 16554, "nlines": 205, "source_domain": "kartikm.wordpress.com", "title": "આજની કવિતા.. | મારા વિચારો, મારી ભાષામાં!", "raw_content": "\nમારા વિચારો, મારી ભાષામાં\nઅમારી બીજી કોઇ ટૅગલાઇન નથી\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\nજુલાઇ 9, 2011 જુલાઇ 8, 2011 ~ કાર્તિક\nજ્યાં જ્યાં નજર મ્હારી ઠરે,\nત્યાં ત્યાં ભૂવા* રસ્તે પડે.\n* કવિ કલાપી અને અમદાવાદીઓની ક્ષમાપના સાથે 🙂\nPosted in અમદાવાદ, મજાક\tઅમદાવાદકવિતાભૂવામજાકમસ્તીવરસાદસમાચાર\nNext > વરસાદ, વોટરપાર્ક અને વીક-એન્ડ\nભાઈ ….તમારી નજર ઠેકાણે રાખો……..\n.. એટલે કે નજર નીચી રાખીએ ના બને. અમે તો ઊંચી નજર રાખીને જ ચાલવાના અને ભૂવામાં પડવાના ના બને. અમે તો ઊંચી નજર રાખીને જ ચાલવાના અને ભૂવામાં પડવાના\nઆપની ટીપ્પણી... જવાબ રદ કરો\n-.- .- .-. હું, કાર્તિક મિ��્ત્રી\nકાર્તિક મિસ્ત્રી અહીં તેના બ્લોગ વડે ટૅકનોલોજી, વિકિપીડિયા, લિનક્સ, IRC, મોબાઇલથી માંડીને તેના મનની વાતો તેની માતૃ-પિતૃભાષા, ગુજરાતીમાં રજૂ કરે છે.\nતમારા અભિપ્રાયો પહોંચાડવા માટે જુઓ: સંપર્ક પાનું\nFollow મારા વિચારો, મારી ભાષામાં\nઇમેલ વડે પોસ્ટ મેળવો\nતમારું ઇમેલ સરનામું દાખલ કરો અને નવી પોસ્ટ મેળવો.\nમને ગમતાં પુસ્તકો અને મારું પુસ્તકાલય..\nમારી હજારો ઇચ્છાઓની યાદી\nપુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે\n> વર્ગ-અવર્ગ કેટેગરી પસંદ કરો અંગત (1,188) કવિન (318) કવિનનાં પરાક્રમો (50) કોકી (27) જ્યારે અમે નાના હતાં (37) અપડેટ્સ (54) આજની કડીઓ (23) ઇતિહાસ (63) કોમન સેન્સ (116) ગુજરાતી (433) ગુજરાતીલેક્સિકોન (39) ટૅકનોલૉજી (668) ઇન્ટરનેટ (447) ડેબિયન (41) ફાયરફોક્સ (29) માઇક્રોસોફ્ટ સક્સ (32) મોબાઇલ (22) લિનક્સ (34) લિનક્સ અને ઓપનસોર્સ (153) લિનક્સ સોફ્ટવેર્સ (18) વર્ડપ્રેસ (62) વિકિપીડિઆ (20) પ્રવાસ (45) મજાક (567) વિકિપીડિયા (26) શિક્ષણ (118) શોખ (485) દોડવું (238) પુસ્તકો (113) ફિલમ (98) ફોટોગ્રાફી (36) સાયકલિંગ (121) સમાચાર (1,216) સાહિત્ય (44) સ્થળ અને જળ (635) અમદાવાદ (345) અમદાવાદનો રીક્ષાવાળો (8) અમેરિકા (21) ગુજરાત (15) ગોઆ (1) પાલનપુર (59) પુને (3) બેંગ્લુરૂ (71) મુંબઇ (186) લંડન (4)\n> હવે પછીનું સાહસ\n૨૦૦ - રાત બાકી, બાત બાકીમાર્ચ 31st, 2018\nમધ્ય રાત્રિની BRM, મઝાની રાઇડ\nહેકર કેવી રીતે બનશો\nઅર્ણવ 'રંગીલો ગુજરાતી' સોનારા\nએક ઘા -ને બે કટકા\nગુજરાતી સંગીત નેટ પર..\n> લાયસન્સ અને અને જાહેર નોંધ:\nઅને હા, મારા વિચારો, મારી ભાષામાં બ્લૉગ અને તેની કોમેન્ટ્સને (ટીપ્પણીઓ) મારા પહેલાના, હાલના કે પછીના એમ્પ્લૉયર (ગુજરાતીમાં કહીઓ તો: શેઠ-સાહેબો ;)) સાથે કોઈ પણ પ્રકારે સંબંધ નથી. પોસ્ટ્સના બધા વિચારો મારા પોતાના જ છે અને બધી કોમેન્ટ્સ (ટિપ્પણીઓ) જે તે વ્યક્તિઓની છે. લાઇક્સ પણ એમનાં જ છે, જે સ્વાભાવિક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00622.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarati-business-news/digital-transactions-shoot-up-post-demonetisation-117110600024_1.html", "date_download": "2018-06-25T00:06:29Z", "digest": "sha1:5VTLKPYKF2MMSHKEJ6SPDGRGHFNJROW2", "length": 8711, "nlines": 162, "source_domain": "gujarati.webdunia.com", "title": "નોટબંધીનું એક વર્ષ - નોટબંધી પછી ડિઝીટલ લેવદ-દેવડનું પ્રમાણ વધ્યુ | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nએટમ ટેકનોલોજીના પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ દેવાંગ નેરલ્લાએ કહ્યુ, છેલ્લા 12 મહિનામાં બે ગણાથી વધુ વૃદ્ધિ જોવા મળી. નોટબંધીથી પહેલા અમે માસિક 3000 કરોડ રૂપિયાની લેવડ દેવડ કરી રહ્યા હતા જે હવે બધા કાર્યક્ષેત્રમાં 6800 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.\nતેમણે સંકેત આપ્યા કે આ વૃદ્ધિમાં સૌથી વધુ યોગદાન ઓનલાઈન ચુકવણી વેપારનુ રહ્યુ.. અમારુ ધ્યાન મોટાભાગે શિક્ષા યાત્રા ટિકિટ નાણાકીય સેવાઓ સી2જી ચુકવણી અને કેબિલ અને વાયરલેસ ઉદ્યોગ પર રહ્યુ છે અને અમે નામાંકન સાથે સાથે લેવડ દેવડના મામલામાં પણ વૃદ્ધિ જોઈ છે.\nનોટબંધી પછી પેમેંટ પ્રસંસ્કરણમાં ત્રણ ગણો વધારો થયો છે. અમે હજુ પણ અમારા ઓનલાઈન ચુકવણી ગેટવેથી થનારા લેવડ દેવડમાં મહિના દર મહિનાના આધાર પર લગભગ 20 ટકા વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. પેમેંટ કાઉંસિલ ઓફ ઈંડિયા મુજબ ડિઝિટલ ચુકવણી ઉદ્યોગની વૃદ્ધિ દર જે પહેલા 20થી 50 ટકા વચ્ચે હતી. નોટબંધી પછી વધીને 40-70 વચ્ચે થઈ ગઈ.\nપેમેંટ કાઉંસિલ ઓફ ઈંડિયાના ચેયરમેન નવીન સૂર્યાએ ધ્યાન આપ્યુ.. દેશના રોક રહિત યાત્રામાં નોટબંધી ફક્ત એક રોકાણ છે.. અંતિમ મંઝીલ નહી. જેણે દેશવાસીઓને એક મજબૂત મનોવૈજ્ઞાનિક સંદેશ આપ્યો કે રોકડ સ્વાગત યોગ્ય નથી અને રોકડનુ\nડિઝિટલીકરણ અનિવાર્ય છે. જેના પરિણામ સ્વરૂપ ફક્ત એક વર્ષમાં પીઓએસ મશીનોની સંખ્યા ડબલ થઈ ગઈ છે.\nઆ પણ વાંચો :\nગુજ ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર\nબ્લેક મની કેશલેસ ઈકોનોમી\nVideo - ગુજરાત ચૂંટણી પર કેટલાક રમૂજી સમાચાર જરૂર સાંભળો\nકોંગ્રેસ ત્રણના સહારે ચૂંટણી જીતવા નીકળી છે - રૂપાણી\nમોદી સાથે પ્રેમ પણ ભાજપના અન્ય લોકોથી નફરત વાળા પોસ્ટરવોરથી ભાજપમાં ખળભળાટ\nઅહેમદ પટેલને ત્રાસવાદના મુદ્દે બદનામ કરવાની ચેષ્ઠા ના કરવી જોઈએ - વાઘેલા\nહોર્સ ટ્રેડિંગ મામલે પાટીદાર સાક્ષીનું નિવેદન . ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમને ધમકી આપી હતી\nઅમદાવાદ એરપોર્ટ પર મોદીની વેપારીઓ સાથે ગુપ્ત મીટિંગ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની રજત જયંતીના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં ...\nભારત સહિતમાં દુનિયાભરમાં અનેક દેશોમાં બંધ રહ્યો Whatsapp\nદુનિયાભરમાં મેસેજિંગ એપ વ્હાટ્સ એપ કામ નથી કરી રહ્યુ.. વ્હાટ્સ એપ કામ ન કરવાને કારણે ...\nઆજે ભારતમાં લોંચ થશે દમદાર કેમેરાવાળો Oppo F5\nઓપ્પોનો નવો સ્માર્ટફોન ઓપ્પો એફ5 ફિલિપિંસ પછી આજે ભારતમાં લોન્ચ થઈ રહ્યો છે. ફોનની ...\nઆજે લાભપાંચમ નિમિત્તે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો\nબેન્કીંગ શેર્સમાં જોરદાર ખરીદી. આજે શરૂઆતમાં જ બેન્કીંગ શેરોએ જોરદાર દેખાવ કર્યો હતો. ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્�� કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/11168", "date_download": "2018-06-25T00:05:28Z", "digest": "sha1:UBLUDZW3I7X6T4OGWBH6WQ26D3K4YXIO", "length": 6346, "nlines": 81, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "મેક્સિકોમાં James Bond વિશે ખાસ પ્રદર્શન યોજાશે", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»મેક્સિકોમાં James Bond વિશે ખાસ પ્રદર્શન યોજાશે\nમેક્સિકોમાં James Bond વિશે ખાસ પ્રદર્શન યોજાશે\n– પ્રદર્શનમાં તમામ ફિલ્મોની 400 ચીજો રજૂ કરાશે\nજગવિખ્યાત બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની તમામ ફિલ્મોમાં વપરાયેલી કેટલીક ચીજોનું એક વિશિષ્ટ પ્રદર્શન મેક્સિકો સિટિમાં યોજાવાનું હોવાના સમાચાર પ્રગટ થયા હતા.\nમેક્સિકો સિટીના કાર્સો પ્લાઝાને આ માટે બુક કરાયો હોવાનું ઇએફઇ ન્યૂઝ એજન્સીએ પ્રગટ કરેલા અહેવાલમાં જણાવાયું હતું. આ પ્રદર્શનમાં બોન્ડની ફિલ્મોેમાં બોન્ડે વાપરેલા સાધનો વગેરે ચારસો ચીજો રજૂ થશે. ફિલ્મોની સ્ક્રીપ્ટ્સ, સ્કેચીઝ, શસ્ત્રો, ફોટોગ્રાફ્સ, વોર્ડરોબ્સ અને ટેક્નિકલ ચીજો પણ આ પ્રદર્શનમાં રજૂ થશે.\nલંડનના બાર્બિકન સેન્ટરે કરેલો સંગ્રહ અત્યાર અગાઉ પ્રદર્શન રૃપે ટોરેન્ટો, મેલબોર્ન, શાંઘાઇ વગેરે શહેરોમાં પણ રજૂ થઇ ચૂક્યો છે એમ આ અહેવાલમાં જણાવાયું હતું.\nPrevious Articleત્રણ વર્ષની ઉંમરે શ્રોતાઓને ડોલાવતો ડિસ્ક જોકી ટેણિયો\nNext Article BMW, ઔડી અને લેન્ડ રોવરના સમયમાં માણસની જિંદગીની કોઈને પરવા નથી\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ��રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/15722", "date_download": "2018-06-25T00:05:18Z", "digest": "sha1:MFJNW55XYPO6TDPYSMHJNAUDXS6CBFKI", "length": 5268, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "પોરબંદરથી ઝડપાયેલા રૂ.૪પ૦૦ કરોડનાં ડ્રગ્સનાં મામલામાં ડી-ગેંગની સંડોવણી", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»પોરબંદરથી ઝડપાયેલા રૂ.૪પ૦૦ કરોડનાં ડ્રગ્સનાં મામલામાં ડી-ગેંગની સંડોવણી\nપોરબંદરથી ઝડપાયેલા રૂ.૪પ૦૦ કરોડનાં ડ્રગ્સનાં મામલામાં ડી-ગેંગની સંડોવણી\nપોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડે તાજેતરનાં ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો રૂ. ૩પ૦૦ કરોડની કિંમતનો ૧૪પ૪ કિલો ડ્રગ્સ (હેરોઈન)નો જથ્થો ઝડપી પાડતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.\nPrevious Articleહરફનમોલા સદાબહાર મહંમદ રફીની આજે પુણ્યતિથી\nNext Article હવે પાસપોર્ટ બનાવવા માટે જન્મનાં પ્રમાણપત્રનો આગ્રહ નહી રખાય\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજૂનાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00623.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.saurashtrabhoomi.com/archives/17307", "date_download": "2018-06-24T23:56:48Z", "digest": "sha1:54S7GI7KN3NMUQQUCGEBSUBWJMPDFDP3", "length": 5267, "nlines": 77, "source_domain": "www.saurashtrabhoomi.com", "title": "જૂનાગઢ મહાનગરપાલિકામાં લીફટની સેવા કાર્યરત બની", "raw_content": "\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના\nYou are at:Home»Breaking News»જૂનાગઢ મહાનગરપાલિકામાં લીફટની સેવા કાર્યરત બની\nજૂનાગઢ મહાનગરપાલિકામાં લીફટની સેવા કાર્યરત બની\nજૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે ગઈકાલે લીફટની વધારાની સુવિધા કાર્યરત કરવામાં આવી છે મેયર આદ્યશકિતબેન મજમુદાર, કમિશ્નર વી.જે.રાજપુત, સ્થાયી સમિતિનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા સહિતનાં મહાનુભાવો ઉપÂસ્થત રહ્યાં હતાં.\nPrevious Articleગોંડલ ખાતે અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રાષ્ટ્રપતિ ખાસ ઉપÂસ્થત રહ્યાં\nNext Article સુપ્રસિધ્ધ શ્રી વાઘેશ્વરી માતાજીનાં મંદિરે બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાશે\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી\nભીમ અગિયારસનાં છવાયા વાદળો\nસંકટ મોચન હનુમાનજીનાં મંદિરે પણ આજે ભાવિકો ઉમટી પડયાં June 23, 2018\nઆજે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી June 23, 2018\nભીમ અગિયારસનાં છવાયા વાદળો June 23, 2018\nશાકભાજીનાં ભાવોમાં વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો June 22, 2018\nપાનકાર્ડને આધાર સાથે લીંક કરવા હવે ૯ દિવસ જ બાકી June 22, 2018\nજૂનાગઢ જીલ્લામાં આજથી બે દિવસ સુધી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ June 22, 2018\nઆગામી લોકસભાની ચુંટણીમાં બહુમતી પ્રાપ્ત કરી નરેન્દ્ર મોદી જ ફરી એકવાર બનશે વડાપ્રધાન June 22, 2018\nપેટ્રોલિયમ પેદાશોને સસ્તી કરવાની કેન્દ્ર સરકારની યોજના June 21, 2018\nઆવતીકાલે ગાયત્રી જયંતિની થશે ભાવભેર ઉજવણી June 21, 2018\nજ���નાગઢ શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી June 21, 2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00624.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gkgujarat.wordpress.com/%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%81%E0%AA%82-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-apanu-bharat/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AB%E0%AA%BE%E0%AA%B3%E0%AB%8B/", "date_download": "2018-06-25T00:29:20Z", "digest": "sha1:4TP7XBJYLMHYKOFRCAKXNXATMQVY43BG", "length": 11997, "nlines": 148, "source_domain": "gkgujarat.wordpress.com", "title": "ભારતમાં મહિલાઓ નો ફાળો | સામાન્ય જ્ઞાન", "raw_content": "\nગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ\nગુજરાતની મહત્વની નદી પરની બહુહેતુક યોજનાઓ નદી-યોજના\nભારતના પવિત્ર સરોવર :\nભારતમાં મહિલાઓ નો ફાળો\nઓલિમ્પિક રમતોત્સવ :એક વિમોચન\nવર્તમાન પ્રવાહો (રાજ્યોની હલચલ)\nભારતમાં મહિલાઓ નો ફાળો\n1879: જ્હોન ઈલિયટ ડ્રિન્ક વોટ બેથુને 1849માં બેથુન શાળાની સ્થાપના કરી, જે 1879માં બેથુન કોલેજ તરીકે વિકસી, આમ તે ભારતની પ્રથમ મહિલા કોલેજ બની.\n1883: ચંદ્રમુખી બસુ અને કાદમ્બનિ ગાંગુલી ભારત અને બ્રિટિશ સામ્રાજ્યની પ્રથમ મહિલા સ્નાતકો બની.\n1886: કાદમ્બનિ ગાંગુલી અને આનંદી ગોપાલ જોશી પશ્ચિમી ઔષધ વિજ્ઞાનમાં તાલિમ હાંસલ કરનારા ભારતના પ્રથમ મહિલા બન્યાં.\n1905: સુઝેન આરડી ટાટા કાર ચલાવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.\n1916: પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય, એસએનડીટી (SNDT) મહિલા વિશ્વવિદ્યાલય 2 જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.\n1917: એન્ની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.\n1919: અજોડ સમાજ સેવાના માટે, પંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.\n1925: સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.\n1927: અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના થઈ.\n1944: અસિમા ચેટરજી ભારતના વિશ્વ વિદ્યાલયમાંથી ડૉક્ટરેટ ઓફ સાઈન્સની પદ્દવી હાંસલ કરનારા પ્રથમ મહિલા બન્યાં.\n1947: 15 ઓગસ્ટ 1947ના આઝાદી પછી, સરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતોના રાજ્યપાલ બન્યાં અને આ પ્રક્રિયામાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.\n1951: ડેક્કન એરવેઝના પ્રેમ માથુર વ્યવસાયી વિમાનચાલક બનનારા પ્રથમ ભારતીય બન્યાં.\n1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ(અને પ્રથમ ભારતીય) બન્યા.\n1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય (કેરળ હાઈકોર્ટ)ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.\n1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં, ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ ધારણ કરનાર પ્રથમ મહિલા બન્યાં.\n1966: કેપ્ટન દુર્ગા બેનરજી દેશની વિમાન સેવા ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.\n1966: કમલાદેવી ચટ્ટોપાધ્યાય સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડ જીત્યા.\n1966: ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.\n1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.\n1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા.\n1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.\n1984: 23 મે ના દિવસે, બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.\n1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.\n1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા બન્યા.\n1992: પ્રિયા જીંગન ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા (આગળ જતા 6 માર્ચ 1993ના તેઓ સેનામાં ઔપચારિક રીતે સામેલ થયા.)\n1994: હરિતા કૌર દેઓલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા, જેને એકલાં ઉડ્ડાણ ભરી હતી.\n2000: કર્ણામ મલ્લેશ્વરી ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા (2000માં સિડનીમાં ઉનાળુ ઓલમ્પિક વખતે કાંસ્યપદક મેળવ્યો હતો.)\n2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઊભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.\n2004 : પુનિતા અરોરા ભારતીય સેનાના પ્રથમ મહિલા બન્યા, જે લેફ્ટનન્ટ જનરલના સર્વોચ્ચ હોદા સુધી પહોંચ્યા હોય.\n2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.\n2009: મીરા કુમાર ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.\nસારું લાગે તો like કરો.\nસારું લાગે તો like કરો.\nજનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00625.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://blognezarookhethee.blogspot.com/2015/03/blog-post.html", "date_download": "2018-06-24T23:55:00Z", "digest": "sha1:UY7W4S2SWAKD4PWDMTHJZ56VS7VJ3QZ3", "length": 18296, "nlines": 157, "source_domain": "blognezarookhethee.blogspot.com", "title": "બ્લોગને ઝરૂખેથી...: નિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોક", "raw_content": "\nનિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોક\nમુંબઈનાં ઉત્તર ભાગમાં આવેલ આરે વિસ્તાર એ ગણ્યાંગાંઠ્યાં બચવા પામેલા હરિત વિસ્તારોમાંનો એક છે જેને મુંબઈના ફેફસા સમો ગણી શકાય. અહિં ૨૫૦૦થી વધુ ઝાડ કાપી પ્રસ્તાવિત મેટ્રોનું શેડ બનાવવાનો વિચાર કરાયો હતો જેનો પર્યાવરણ પ્રેમીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને પરિણામે સરકારે પણ આ વાત પર વધુ વિચાર કરવાનું નક્કી કરી તત્પૂરતો આ પ્લાન માંડી વાળ્યો છે. આશા છે વેલેન્ટાઈન ડેનાં બીજા દિવસની રવિવારની સવારે આ અંગેની વિરોધ પ્રદર્શન માટે યોજાયેલી રેલી રંગ લાવે અને આરેનાં હજારો લીલછમ વૃક્ષો બચી જવા પામે.\nએ જ સવારે હું સપરિવાર અન્ય એક પર્યાવરણ સમીપે પ્રકૃતિનો ખોળો ખૂંદવાના કાર્યક્રમનો હિસ્સો બન્યો જે અમારા માટે યાદગાર બની રહ્યો.\nઆ કાર્યક્રમ એટલે મુંબઈનાં કેટલાક પર્યાવરણવિદ વૃક્ષપ્રેમી મિત્રોએ બનાવેલા ગ્રુપ 'TAW' દ્વારા આયોજિત નિસર્ગનાં સાન્નિધ્યમાં લટાર - નેચર ટ્રેઈલ - ટ્રી અપ્રિસિયેશન વોક. આ ગ્રુપ નિયમિત રીતે આ પ્રકારની વોક્સનું આયોજન રવિવારની સવારે મુંબઈનાં બચી ગયેલાં હરિત વિસ્તારોમાં કે બાગ-ઉદ્યાનોમાં યોજે છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે આવી પચાસ કરતાં વધુ વોક્સનું આયોજન કર્યું છે. હેતુ સામાન્ય લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને જાગરૂકતા ફેલાવવાનો - આપણી આસપાસનાં મૂક હરિત મિત્રો - ઝાડો ને જાણવાં,મળવાનો અને તેમને અપ્રિશિયેટ કરવાનો જે આ ગ્રુપનું નામ પણ યથાર્થ રીતે સૂચવે છે. ડો.ઉષા દેસાઈ, રેની વ્યાસ,કેટી,શુભદા,ડો.શીલા, હુતોક્ષી વગેરે નિસર્ગપ્રેમી મહિલાઓએ ટ્રી અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી હતી હવે વધુ અને વધુ લોકો આ વોક્સમાં જોડાતા રાજેન્દ્ર અને વિપ્લવ જેવા મિત્રો પણ ડો.ઉષાની ટીમમાં જોડાયા છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(BNHS)માં ચાલતા વનસ્પતિશાસ્ત્ર,જૈવિક વિવિધતા,જંતુઓનો અભ્યાસ,પક્ષીઓનો અભ્યાસ,સરિસૃપ તેમજ દ્વિચર પ્રાણીઓનો અભ્યાસ વગેરે જેવા નિસર્ગ-સંબંધિત કોર્સ કરતી વેળા આ બધાં નિસર્ગપ્રેમી મિત્રો એકબીજાને નિયમિત મળતાં અને તેઓ ઘણાં સમય સુધી આપણાં શહેરનાં હરિત વિસ્તારોની મુલાકાતે પણ સાથે જતાં.આ ટ્રેઈલ્સ દરમ્યાન તેમને મળેલાં આનંદ અને જ્ઞાનની વહેચણી તેમનાં ઘણાં મિત્રો અને સાવ અજાણ્યા લોકો પોતાની સાથે કરવાની માંગણી કરવા લાગ્યાં અને આથી તેમણે ટ્રી અપ્રિસિયેશન વોક્સની શરૂઆત કરી. પ્રથમ TAW વોક ૨૦૧૦ના એપ્રિલમાં સાગર ઉપવન (BPT ગાર્ડન) ખાતે યોજાઈ હતી ત્યારથી અત્યાર સુધી લગભગ ૫૦૦થી વધુ લોકો આ વોક્સમાં જોડાઈ ચૂક્યાં છે.\nઆ વોક્સમાં પર્યાવરણ વિશ�� જ્ઞાન મેળવવા ઇચ્છતાં કે વનસ્પતિશાસ્ત્ર માં રસ ધરાવતાં ૨૫-૫૦ લોકો ગ્રુપનાં એક-બે નિષ્ણાતો સાથે બે-ત્રણ કલાક હરિયાળા ઝાડ-પાન વચ્ચે ચાલે છે અને આપણી આસપાસ જ ઉગેલાં પણ આપણે અત્યાર સુધી જેની સામે ધ્યાનથી જોયું પણ નહિ હોય તેવાં વૃક્ષો વિષે રસપ્રદ માહિતી આપે છે. આ વોક્સ દરમ્યાન ઝાડપાન વિશેની સામાન્ય રસ પડે તેવી વાતો જ ચર્ચવામાં આવે છે અને સૂક્ષ્મ ટેક્નિકલ બાબતોની ચર્ચા કરવામાં આવતી નથી જેથી વિષયવસ્તુ રસપ્રદ બની રહે.લોકોને વોક દરમ્યાન સંપર્કમાં આવનારા દરેક ઝાડની વિશિષ્ટ લાક્ષણિકતાઓથી માહિતગાર કરાવાય છે જેમકે ઘોસ્ટ ટ્રીના થડની વિચિત્ર છાલ,અમલતાસનાં સુંદર ફૂલો,હલ્દુના ભિન્ન આકાર ધરાવતા પર્ણો વગેરે.દરેક ઝાડના મૂળ ઉદગમસ્થાનની પણ માહિતી આપવામાં આવે છે જેથી કયા વૃક્ષો દેશી અને કયા વિદેશી તેનો આપણને ખ્યાલ આવે. તેમની વૈદકીય તેમજ ઔદ્યોગિક ઉપયોગિતાની પણ ચર્ચા તેમની સાથે કોઈ પૌરાણિક કે ધાર્મિક વાત જોડાયેલી હોય તો તેના સહિત કરવામાં આવે છે.\nમને રાણીબાગની એ લટાર દરમ્યાન અનેક જવલ્લે જ જોવાં મળતાં તો કેટલાક રોજબરોજ નજરે ચડતાં વૃક્ષો વિષે ક્યારેય ન વાંચેલી - જાણેલી રસપ્રદ માહિતી પ્રાપ્ત થઈ. અમારી સાથે વયસ્ક મૃદુભાષી વનસ્પતિશાસ્ત્રી ગુજરાતી સન્નારી ડો.-પ્રો. ઉષા દેસાઈ અમારા આગેવાન હતાં. કોઇને પણ જોતાં જ ગમી જાય એવા પ્યારા, કદમાં બટકા અને તેમનાં સિગ્નેચર કોટ -પેન્ટ - હેટનાં પોષાકમાં સજ્જ ઉષામાને હું અગાઉ આ કટારમાં જેના પર એક બ્લોગ પોસ્ટ લખી હતી તેવા નિસર્ગપ્રેમી મિત્રોનાં વ્હોટ્સ એપ ગ્રુપ 'નેચર વર્લ્ડ' થકી ઓળખું પણ રાણી બાગની વોક બાદ મારા તેમનાં પ્રત્યેનાં પ્રેમ અને માન ઓર વધી ગયાં. અતિ રસાળ શૈલીમાં તેઓ એક પછી એક ઝાડનો પરિચય કરાવતાં ગયાં અને એટલું જ નહિ તેમણે એ વૃક્ષો સાથે સંકળાયેલી ધાર્મિકથી લઇ ,ભૌગોલિક અને વૈજ્ઞાનિક માહિતી શક્ય એટલી સરસ રીતે રજૂ કરી. અમે લગભગ પચ્ચીસ કરતાં વધુ વૃક્ષો બે કલાકની નેચર ટ્રેલ દરમ્યાન નિહાળ્યાં.તેમનાં ફૂલો,ફળો અને પાન તેમજ થડની વિવિધતાં આટલા બારીકાઈથી આ અગાઉ ક્યારેય જોયા નહોતાં.\nરાણીબાગમાં ઘૂમતાં ઘૂમતાં કૈલાસપતિ,રોઝ ઓફ વેનેઝુએલા, વડ જેવાં જ પાન ધરાવતાં રબર, કૃષ્ણ વડ,અશોક,યુકેલિપ્ટસ,ફણસ,બાઓબાબ,ખજૂર,બકુલ,કોકો,તમન ,વર્ષાવૃક્ષ ,ઉર્વશી વગેરે અનેક વૃક્ષોને જોવા-જાણવા ની અને તેમનાં ફળ-ફૂલ વિષે પ્રત્યક્ષ માહિતી મેળવ���ાની ખૂબ મજા આવી.અમારી સાથે વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓથી માંડી વયોવૃદ્ધ વનસ્પતિપ્રેમી,વનસ્પતિનિષ્ણાતો, ડોક્ટર્સ તેમજ ફોટોગ્રાફરોથી માંડી ગૃહિણીઓ પણ આ વોકમાં સામેલ હતાં. કૈલાસપતિનાં વિચિત્ર મોટાં ફૂલ અને બદબૂ ધરાવતાં કડક મોટાં ફળ,કોકોનાં થડ અને ડાળીમાંથી જ સીધા ઉગતાં ફૂલ-ફળ, રોઝ ઓફ વેનેઝુએલાનાં ઝૂમખામાં ઉગતાં સુંદર લાલ ફૂલ, બાઓબાબ નાં હાથીના પગ જેવા જાડાપાડા થડ તો કૃષ્ણ વડના પર્ણનાં છેડે વાટકી જેવો વિશિષ્ટ આકાર ધરાવતાં પાન ,અશોક અને ઉર્વશીનાં અનુપમ સૌંદર્ય ધરાવતાં પુષ્પો જોઇ ક્યાંક આશ્ચર્ય તો ક્યાંક બેહદ ખુશી તો ક્યાંક અનેરી ધન્યતાનો અનુભવ થયો. ઉષામાનાં મોંએ આ ઝાડોનાં અટપટાં વૈજ્ઞાનિક નામો અને દેશ-વિદેશની આ ઝાડો સાથે સંકળાયેલી કિંવદિતીઓ-કથાઓ સાંભળવાની અને આમાંના કેટલાક ઝાડ મૂળ વિદેશનાં હોવા છતાં તેઓ ભારતમાં કૈ રીતે આવ્યાં તેનો રસપ્રદ ઇતિહાસ જાણવાની ખુબ મજા આવી. વોકને અંતે અમને સૌને બે જૂથમાં વહેંચી ઉષામાએ પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજી અને અમે બંને જૂથોએ સઘળાં પ્રશ્નોનાં ખરા ઉત્તર આપી ઉષામાને ખુશ કરી દીધાં\nઆ ઇવેન્ટનો ગ્રુપ ફોટો અને અમે જોયેલાં વૃક્ષોનાં-ફળ્-ફૂલોનાં-થડ-પાનનાં રંગબેરંગી ફોટા તમે ફેસબુકનાં ગ્રુપનાં પેજ પર જઇ જોઇ શકશો.આગામી ટ્રી અપ્રિસિયેશન વોકની માહિતી પણ તમને ત્યાંથી મળી શકશે. રવિવારની સવારે મોડે સુધી ગાદલામાં ભરાઈ રહેવા કરતાં એકાદ વાર નિસર્ગનાં સાન્નિધ્યમાં લીલોતરી વચ્ચે શુદ્ધ હવા શ્વાસમાં ભરી,લટાર મારતાં મારતાં વૃક્ષો વિશેની રસપ્રદ માહિતી મેળવવાની તક ઝડપવા જેવી ખરી\nનિસર્ગ ના સાંનિધ્ય માં ...ખૂબ જ રસપ્રદ લેખ. વિવિધ પ્રકાર ના ઝાડપાન ની માહિતી મળી. ખરેખર કુદરત ના સાનિધ્ય માં સમય પસાર કરવાની આ તક ઝડપી લેવા જેવી છે. આરે કૉલોની ના વૃક્ષો કાપવાનો વિચાર એક દુખદ બાબત છે. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાયેલો વિરોધ એકદમ યોગ્ય છે. સહુ એ તેને સહયોગ આપવો જ રહ્યો. ઈશ્વરે ભરપૂર કુદરતી સંપત્તિ આપી છે પરંતુ આપણે જ તેનું જતન નથી કરી શક્યા.\nલેખ ખૂબ રસપ્રદ રહ્યો.પ્રો.ઉષા દેસાઈનું કામ પ્રશંસનીય છે.મને આવી નેચર ટ્રેઈલ પર જવું ચોક્કસ ગમશે.\nભારત - બંધોનો દેશ \nગેસ્ટ બ્લોગ : પોસ્ટ ખાતાનાં અનુભવ\nનિસર્ગનાં સાન્નિધ્યમાં...ટ્રી અપ્રિસિયેશન વોક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/gujarat-assembly-election-2017/news-of-gujarat-election-117110200015_1.html", "date_download": "2018-06-25T00:13:45Z", "digest": "sha1:3KITAVPLVAKSJFDNSIZVSGGB4MUKVY22", "length": 9461, "nlines": 98, "source_domain": "gujarati.webdunia.com", "title": "કોંગ્રેસના બળવાખોરોને બખ્ખાંથી ભાજપમાં ભડકો, ઉમેદવારી પસંદગીનો મુદ્દો ગૂંચવાયો | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nstyle=\"font-family: arial, sans-serif;\">વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પસંદગી કરવી ભાજપ માટે મુશ્કેલ બની છે. કોંગ્રેસના આયાતી ઉમેદવારો અને કોંગ્રેસના બળવાખોરોને પસંદ કરવાની નીતિ સામે ભાજપમાં ભડકો થયો છે. એટલું જ નહીં, અત્યારથી વિરોધનો વંટોળ થતાં ભાજપના નેતાઓ મૂંઝવણમાં મૂકાયાં છે. સૂત્રોના મતે, ભાજપમાં એક એક બેઠક પર ઢગલાબંધ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે જેમાંથી ત્રણની પેનલ બનાવવી મુશ્કેલ બન્યું છે. આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી અઘરી બની છે ત્યારે ભાજપે પણ તમામ ધારાધોરણો નેવે મૂકીને એક માત્ર જીતી શકાય તેવા ઉમેદવારની પસંદગી કરવા મન બનાવ્યું છે જેથી પાયાના ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે. અમદાવાદથી માંડીને સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં ભાજપમા ટિકીટ મેળવવા ખેંચતાણ જામી છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો જેમાંથી મોટાભાગના ટિકીટ આપવા ભાજપ મજબૂર છે કેમકે, જો ટિકીટ આપે તો,કોંગ્રેસની પરંપરાગત બેઠક પર જીત મેળવી શકાય તેવુ ભાજપનુ ગણિત છે. પણ ખુદ ભાજપના કાર્યકરો કહી રહ્યાં છેકે, અત્યાર સુધી જેમણે ભાજપને ગાળો ભાંડી તેમને જ મદદ કરીને ચૂંટણી જીતાડવાની. બીજુ કે,ગઇકાલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાંને ટિકીટ અપાય પણ પાંચ વર્ષથી પક્ષનો પ્રચાર કરનારાંની અવગણના કરાય તે સ્વિકારી શકાય નહીં. આમ,ભાજપના દાવેદારોએ ભાજપને હરાવવા બેઠકોનો દોર શરૃ કરી દીધો છે. આમ, ભાજપના નેતાઓએ કોને સાચવવા ને,કોને કોરાણે મૂકવા તે સવાલ સર્જાયો છે. ભાજપમાં ઉમેદવારો જાહેર થયા બાદ વધુ ભડકો થશે તેમ અત્યારે લાગી રહ્યું છે.\nઆ પણ વાંચો :\nદલિતોમાં ભાજપ અને કોંગ્રેસ ભારે આક્રોશ, પટેલો પોતાના અને દલિતો પારકા કેમ\nLPGના બિલમાં રૂપાણી અને નિતીન પટેલની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ\nઅમદાવાદમાં સાત બેઠકો પર મહિલા કોંગ્રેસે ટિકીટ માંગી\nપાટીદારોને ઓબીસી અનામત આપવા માટે કોંગ્રેસ રાજસ્થાનની ફોર્મ્યુલા અપનાવશે\nભાજપના પૂર્વમંત્રી હરેન પંડ્યાની પત્ની જાગૃતિ બેન ભાજપ તરફથી ચૂંટણી લડશે\nભાજપથી પાટીદારોના દૂર થવા અંગ�� પાસના નેતાઓએ કારણો રજુ કર્યાં\nગુજરાતમાં છેલ્લા બે વર્ષથી પાટીદારો અનામત માટેનું આંદોલન ચલાવી રહ્યાં છે. હવે વિધાનસભાની ...\nદલિતોમાં ભાજપ અને કોંગ્રેસ ભારે આક્રોશ, પટેલો પોતાના અને દલિતો પારકા કેમ\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે પાટીદારોના મત અંકે કરીને પોતાની સરકાર ...\nભાજપના કેટલાક કહેવાતા પાટીદાર આગેવાનો મારો વિરોધ કરે છે: હાર્દિક\nગુજરાતમાં છેલલા બે વર્ષથી અનામતની માગણી સાથે આંદોલન કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ ...\nLPGના બિલમાં રૂપાણી અને નિતીન પટેલની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ\nLPGના બિલમાં રૂપાણી અને નિતીન પટેલની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00626.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kjthaker.wordpress.com/2012/05/09/430/", "date_download": "2018-06-25T00:26:15Z", "digest": "sha1:S4PSLCNUO7SZLFW2LNJU5G24F7ZQHUBE", "length": 4776, "nlines": 101, "source_domain": "kjthaker.wordpress.com", "title": "આપણું વેબ વિશ્વ", "raw_content": "\nઆજે વૈશાખ વદ ત્રીજ\nમુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો\nસિમેંટના જંગલમાં રહેતા કયા મુંબઈગરાને કુદરતના લીલાછમ સૌંદર્યને મ્હાલવું ન ગમે તેમાં પણ મુંબઈની નજીક હોય તો સોનામાં સુગંધ ભળી જાય. એવાં જ થોડાક સ્થળો વિષે આપણે જાણકારી મેળવીયે.\nકર્જત નજીક આવેલા આ સ્થળે પહોંચવા સ્ટેશનથી કોંદીવડે ગામ માટે રિક્ષા મળી રહે છે. કોંદીવડે ગામ નજીક કોંડાણાની પ્રસિદ્ધ ગુફા આવેલી છે. ચોમાસા દરમિયાન અહીં ધોધની મજા કાંઈક ઑર છે. અહીંનો ધોધ સુરક્ષિત હોવાને કારણે બાળકોને લઈ જવાય છે.\nવસઈ નજીક આવેલ ચિંચોટી ધોધ છેલ્લા કેટલાક વર્ષોથી સહેલાણીઓ માટે ગમતીલું સ્થળ બની રહ્યું છે. ચોમાસામાં તો અહીં રવિવાર તો માનવ ભીડ વધી જાય છે. અહીં પહોંચવા વસઈ સ્ટેશનથી એસટીની બસ મળી રહે છે. તે સિવાય નાયગાઁવ રેલ્વે સ્ટેશનથી ટેક્સી મળી રહે છે. ગામમાં પહોંચીને થોડા અંતર સુધી ચાલ્યા બાદ ધોધનો અવાજ સાંભળી શકાય છે. જાણકારોના કહેવા મુજબ અહીં પહોંચવા ટ્રેકિંગનો અનુભવ તેમજ પાણીનો અંદાજ હોવો જરૂરી છે.\nઆ પાવરબેંકથી ચાલશે 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળી divyabhaskar.co.in/news/NAT-UTL-U… 3 hours ago\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00627.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "http://gujarati.webdunia.com/article/regional-gujarat-news/some-questions-on-progress-of-gujarat-117040400008_1.html", "date_download": "2018-06-25T00:31:13Z", "digest": "sha1:LENYALI2KZ7S42XGH5J2FJBJSGJJSKL6", "length": 8498, "nlines": 135, "source_domain": "gujarati.webdunia.com", "title": "આ છે ગુજરાતનો વિકાસ, ગર્ભવતી મહિલાની ઉંચકીને 4 કિ.મી દૂર ચાલીને લઈ જવી પડી | Webdunia Gujarati", "raw_content": "સોમવાર, 25 જૂન 2018\nરાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ માટે જુદી જુદી ગ્રાન્ટ ફાળવે છે પરંતુ અમીરગઢના ખાટીચીતરા અને ઉપલાખાપા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા પરિવારોની કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને સારવાર માટે લઈ જવા વાહન તો ઠીક રસ્તાની પણ સુવિધા મળતી નથી. પ્રસૂતા મહિલાને કપડામાં લાકડાનું ઘોડિયું બનાવીને ૪ કિ.મી.સુધી પરિવારના સભ્યો ઊંચકીને જ લાવે છે, ત્યારબાદ કોઈ વાહન મળી જાય તો સમયસર દવાખાને પહોંચાડવામાં આવે છે.\nતાજેતરમાં જ ઉપલાખાપાની કમલીબહેન નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા દવાખાને લઈ જવાની ફરજ પડી હતી પરંતુ સુવિધાના અભાવે પરિવારજનોએ કપડામાં લાકડાનું ઘોડિયું બનાવીને ઊંચકીને ચાર કિ.મી.નું અંતર કાપવું પડયું હતંુ અને મેઈન રોડ પર લાવ્યા બાદ દવાખાને ખસેડવામાં આવી હતી. ઘણીવાર બીમારી વખતે લોકોને આ રીતે જ કિલોમીટરો સુધી ઊંચકીને જ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડે છે. અમીરગઢ તાલુકામાં હજુ પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. અહીં કોઈ નેતા કે સેવકો સારસંભાળ કે ખબર-અંતર પૂછવા માટે પણ ફરકતા નથી. આ વિસ્તારના લોકોને સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ખોવાનો વારો આવે છે. આ તાલુકાના ખાટીચીતરા અને ઉપલાખાપા ગામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માત્ર વાયદા સમાન છે. કિલોમીટરો સુધી રસ્તાની કે વાહનની વ્યવસ્થા નથી.\nઆ પણ વાંચો :\nમાસિક રાશિફળ જાન્યુઆરી 2017 - જાણો કેવો રહેશે વર્ષનો પ્રથમ મહિનો તમારે માટે\nમોદીની વડોદરા મુલાકાત જાણો કેવા કાર્યક્રમો થશે\nકોંગ્રેસમાં 182 વિધાનસભા બેઠક માટે અધધ 2000 ઉમેદવારો, પસંદગીની પ્રક્રિયા તોફાની બનશે\nછેલ્લા એક વર્ષમાં 11 સિંહ અને 35 દીપડાનું આંતરિક લડાઈમાં મોત નિપજ્યું\nહું જન્મદિવસ ઉજવતો નથી પણ મારી માતાના આશિર્વાદ લેવા આવું છું - મોદી\nઅમિત શાહનો માસ્ટર પ્લાન, સામાજિક આગેવાનો થકી આંદોલનો ડામી દેવાશે\nગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવી રહી છે તેવી રાજકીય અફવાને પગલે ભાજપ-કોંગ્રેસમાં ...\nભરુચ પાસે ચાલુ એસ ટી બસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓનું આક્રંદ\nભરુચના ચાવજ ગામ નજીક ટંકારીયાથી ભરૂચ આવતી એસ.ટી. બસમાં અચનાક આગ લાગી હતી. આગ લ���ગતાની સાથે ...\nવલસાડમાં પ્રેમી પંખીડાના પ્રેમાલાપથી કોમી તોફાન, બે ઈજાગ્રસ્ત\nવલસાડના અતુલ ફર્સ્ટગેટ વિસ્તારમાં રાત્રે 11.45 કલાકે મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરાને ...\nગુજરાત વિધાનસભામાં મોદીનો જાદુ ચાલશે ખરો \nતાજેતરમાં જ આપણે 5 રાજ્યોની વિધાનસભાના પરિણામોમાંથી 3 રાજ્યોમાં ભગવો લહેરાતો જોયો... ...\nમુખ પૃષ્ઠઅમારા વિશેઆપના સૂચનોજાહેરાત આપોઅસ્વીકરણઅમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AE%E0%AA%A4%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2018-06-24T23:56:59Z", "digest": "sha1:3PFT2S5FGNLAYCPM2Y2VHOK4HGHUVPN6", "length": 7597, "nlines": 95, "source_domain": "kutchuday.in", "title": "પંચાયતમાં કોનો રાજ? : મતદાન શરૂ : ર૩મીએ ફેંસલો – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nGandhinagar પંચાયતમાં કોનો રાજ : મતદાન શરૂ : ર૩મીએ ફેંસલો\n : મતદાન શરૂ : ર૩મીએ ફેંસલો\nગુજરાતમાં આજે ૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી : ચુસ્ત બંદોબસ્ત તૈનાત\nખેડાના માતરમાં ચૂંટણીનો બહિષ્કાર\nઅમદાવાદ : આજ રોજ રાજયની જીલ્લા અને તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે ત્યારે આજે ખેડાના માતર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આસપાસની કંપનીઓ દ્વારા બાયો મેડીકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરવામા આવત અને તેની વારંવારની રજુઆત છતા પણ તેનો કોઈ જ યોગ્ય ઉકેલ ન લાવવામા આવતા આજ રોજ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.\nગાંધીનગર : ગુજરાતમાં આજે ૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૮,૫૭,૨૯૧ મતદારો પોતાના પક્ષના નેતા પસંદ કરવા મતદાન થવા પામી રહ્યુ છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના ૧૧,૭૦,૮૬૩ મતદારો મતદાન કરવામા આવી રહ્યુ છે. જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ ૨૭૩ ઉમેદવાર મેદાને છે. તો, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૦૦૫ ઉમેદવાર મેદાને છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતની પાંથાવાડા બેઠક બિનહરીફ જાહેર કરાઈ છે. ત્યારે બનાસકાંઠાની ૧૪ તાલુકા પંચાયતની ૩૪૩ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. બનાસકાંઠામાં તાલુકા પંચાયતની ૭ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની ૫ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમ���ં તાપી જિલ્લા પંચાયતની મોહિની બેઠક, ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખોડુ બેઠક, આણંદ જિલ્લા પંચાયતની કાસોર બેઠક અને ભાવનગર જિલ્લા પંચાયતની ઘેટી બેઠકની પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે.ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પણ આજે યોજાઈ રહી છે.જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ૩૬ બેઠક માટે મતદાન યોજાશે. જેમાં કપડવંજ, કઠલાલ તાલુકા પંચાયતની ૫૦ બેઠકો માટે મતદાન થશે. તાલુકા પંચાયતની ૨૪ બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે.\nદિલ્હીના CM કેજરીવાલ અને DY CM સિસોદિયા સુધી ૫હોંચી શકે છે તપાસનો રેલો\nદિલ્હી સીએચ ગેરવર્ણણુક કાંડ : આપના એમએલએની ધરપકડ\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.lifecareayurveda.com/gujarati/qa/tag/%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6+%E0%AA%95%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80%E0%AA%95", "date_download": "2018-06-24T23:57:02Z", "digest": "sha1:QRV4ICLMT4V3QLEIIPPIAMJNUUMURMRH", "length": 6269, "nlines": 109, "source_domain": "www.lifecareayurveda.com", "title": "Recent questions tagged આયુર્વેદ કિલિનીક - આપની આરોગ્યને લગતી મૂંઝવણનો ઉકેલ મેળવો આયુર્વેદીય માર્ગદર્શન થકી", "raw_content": "\nગુજરાતી માં ટાઈપ કરો\nવજન વધારવા માટે શું ખાવુ \nવજન વધારવા શું કરવું જોઈએ.\nઆયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nઅથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર\n૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮\nસમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)\nફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા\nWhatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભ��ષા મોકલી આપશો.\nન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.nobat.com/news_detail.php?news_id=068fadf93636333934", "date_download": "2018-06-25T00:29:16Z", "digest": "sha1:RZHW6PJADEQIGO7MKAFAX4I4SBTHTS3U", "length": 6401, "nlines": 35, "source_domain": "www.nobat.com", "title": "જામનગર જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં અધિકારી-કર્મચારીઓની ૩૬ર જગ્યાઓ ખાલી!", "raw_content": "\nગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ\nજામનગર જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં અધિકારી-કર્મચારીઓની ૩૬ર જગ્યાઓ ખાલી\nજામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લા પંચાયતમાં વિવિધ વિભાગોમાં અધિકારી અને કર્મચારીઓની ૩૬ર જગ્યાઓ ખાલી હોવાથી જિલ્લાની ગ્રામ્ય જનતાના પ્રાણપ્રશ્નોના નિરાકરણમાં, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તેમજ વિકાસની યોજનાઓના અમલીકરણમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ હેમતભાઈ ખવાએ રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તમામ જગ્યાઓ પર સત્વરે નિયુક્તિ કરવા માંગણી કરી છે.\nઆ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે તાલુકા વિકાસ અધિકારીની ૪, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ૧૦, તલાટી-કમ-મંત્રીની ૮૯, બાંધકામ વિભાગમાં મદદનીશ એન્જિનિયરની ત્રણ, અધિક મદદનીશ એન્જિનિયરની ૬, ખેતીવાડી વિભાગમાં મદદનીશ ખેતી નિયામકની આઠ, ગ્રામ સેવકની ૧૮, આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ ઓફિસરની ૩, મેડિકલ ઓફિસરની ૧૬, લેબોરેટરી ટેકનિશ્યનની ૩, ફાર્માસીસ્ટની ૧૦, એમપીએસની ૧૧, એમપીએસડબલ્યુની પ૩, વોર્ડ બોયની ૩૧, વોર્ડ આયાની ૩૩, પટ્ટાવાળાની ર૮ તથા ડ્રાયવરની ૩૬ જગ્યા ખાલી છે.\nસરકારની આર્થિક નીતિની નિષ્ફળતાના કારણે હાલ સમાજમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં મોટા પ્રમાણમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો રચનાત્મક અભિગમ અપનાવવામાં આવે તો મોટા પ્રમાણમાં શિક્ષિત બેરોજગારોને રોજગારી મળશે. વહીવટી તંત્રની ગતિશીલતામાં વધારો થશે અને સાથોસાથ આમ જનતાના પ્રાણપ્રશ્નો, કામો, સમસ્યાઓ અને વિકાસની અનેકવિધ યોજનાઓના અમલીકરણમાં આ ખાલી જગ્યાઓના કારણે ઊભી થતી મુશ્કેલીઓનું મહ્દઅંશે નિરાકરણ થશે.\nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \nમાર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:\nમાર્કેટ યાર્ડ - હાપા ઘઉં ....242 ...383 મગ ....800 ...1680 ....160 ...805 માર્કેટ યાર્ડ - જામજોધપુર કપાસ ....780 ...937 ....650 ...729 જામનગર બ્રાસ સીટી બ્રાસ હાની ઢાંળો ...315.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની વાસંણ ...327.00 બ્રાસ હાની પાઈપ ...329.00 બ્રાસ હાની પાઈપ ...329.00 \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00629.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/MzMzNTM%3D-98191888", "date_download": "2018-06-25T00:27:57Z", "digest": "sha1:EOWXEPETAEUHJ6B4RWFAEJPIXGD4ROGQ", "length": 4248, "nlines": 80, "source_domain": "www.gujaratmirror.in", "title": "ભાણવડની શાળામાં દિક્ષાંત સમારોહ યોજાશે | All | Gujarat Mirror", "raw_content": "\nભાણવડની શાળામાં દિક્ષાંત સમારોહ યોજાશે\nભાણવડની સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ ખાતે તાજેતરમાં જ ધો. 10-1ર તેમજ 1ર સાયન્સના વિઘાર્થીઓનો દિક્ષાંત અને વિદાય સન્માન સમારોહ ઉજવાઇ ગયો ત્યારે શાળાનું વાતાવરણ એકદમ ભાવવાહી બની રહ્યું હતું.વિદાય શબ્દના મહાત્મ્યને તાદ્રશ્ય કરતા આ સમારોહમાં ભાગવતાચાર્ય અને યોગાચાર્ય એવા સુરેન્દ્રભાઇ દવેએ વિશેષ હાજરી આપી વિદાઇ લઇ રહેલા વિઘાર્થીઓને તેમજ શાળાના અન્ય વિઘાર્થીઓને યાદ શકિત વધારવાના નુસ્ખાઓ, સફળતા કેમ મેળવવી એકાગ્રતા અને શાંતિ કેમ મેળવવા એકાગ્રતા અને શાંતિ કેમ મેળવવા સાદગી યોગ તેમજ વૈજ્ઞાનિક વિશે પોતાના જ્ઞાનનો નિચોડ પીરસ્યો હતો જયારે અમર જયોત આશ્રમના મહંત સ્વરુપાનંદજીની ઉ5સ્થિતિ પણ પે્રરણાદાયી બની રહી હતી. ટ્રસ્ટી ભીમશીભાઇ કરમુરે પણ વિદાય લઇ રહેલા વિઘાર્થીઓને ભાવવાહી વકતવ્યમાં પ્રેરણા આપી હતી શાળાનો સ્ટાફ અને વિઘાર્થીઓએ પોતા પોતાના અનુભવો વહેંચ્યા હતા. વિઘાર્થીઓને વિદાય આપતી વખતે ઉ5���્થિત તમામ મહાનુભાવો શિક્ષકો તેમજ વિઘાર્થીઓની આંખોના ખુણા ભીના મળતા હતા. (તસ્વીર :હિતેન્દ્રસિંહ જાડેજા ભાણવડ)\nલાઈટ પણ ચાલે ને વીજબિલ પણ ન આવે છાત્રે તૈયાર કર્યો સોફટવેર\nકોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો\nસ્નાતક બેકાર માટે ગૂડ ન્યૂઝ ગુજરાત હાઈકોર્ટમાં નોકરીની તકો\nવડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00631.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/meaning-108-beads-on-mala-gujarati-034978.html", "date_download": "2018-06-25T00:19:42Z", "digest": "sha1:VD2XZ6UZ7WZ3N6IJ2UMXX44HAS3RNQ54", "length": 12063, "nlines": 112, "source_domain": "gujarati.oneindia.com", "title": "ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે? | meaning 108 beads on mala in gujarati - Gujarati Oneindia", "raw_content": "\n» ક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે\nક્યારેય વિચાર્યુ શા માટે દરેક માળાના 108 મણકા હોય છે\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમંત્ર જાપ કરનારી માળામાં શા માટે 108 મણકા હોય છે\nચાંદ જોઈને જ કેમ મનાવવામાં આવે છે ઈદ\nકેરળમાં આજે ઈદ, નમાજ વખતે શશિ થરુર પણ હાજર\nભૂત-પ્રેત, પિશાચને દૂર રાખવા કરો આ ઉપાય\nવ્રત, કથા અને દાનપુષ્ણ દ્વારા અનેકગણું પુષ્ય કર્મ મેળવવાનો માસ એટલે પુરસોત્તમ માસ\nઅધિકમાસમાં રવિ પુષ્યનો શુભ સંયોગ અપાવશે અપાર ધન સંપદા સાથે માન-સન્માન\nભારતીય પૂજા પદ્ધતિમાં ધ્યાન એટલે કે મેડિટેશનને સૌથી વધુ અસરકાર અને મહત્વનું ગણવામાં આવ્યુ છે. એવું મનાય છે કે ધ્યાનમાં ઊંડે ઊતરવાથી આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર થાય છે. આ ભક્તનો ભગવાન સાથે સંવાદ સ્થાપિત કરવાનો રસ્તો છે. ધર્મશાસ્ત્રોમાં અનેક મનુષ્યો, દેવો અને અસુરોનું વર્ણન જોવા મળે છે, જેમણે વર્ષો સુધી તપસ્યા કરી ધ્યાન લગાવી પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તેમના દર્શન કર્યા અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત કર્યુ. એટલે કે ધ્યાન એક એવી શક્તિ છે, જે ભગવાનને પણ પ્રકટ થવા મજબૂર કરે છે.\nશા માટે માળાનો જાપ કરવામાં આવે છે\nધ્યાન લગાવવું, મનને એકાગ્ર કરવું થોડુ અઘરું કામ છે, કારણ કે માણસનું મન અત્યંત ચંચળ છે. ધ્યાનમાં બેઠા પછી પણ તે અનેક જગ્યાએ ભટકી આવે છે. આ મનને બાંધવા માટે હિંદુ ધર્મ પદ્ધતિમાં ધ્યાન સાથે માળાનો જાપ કરવાનો નિયમ બનાવામાં આવ્યો છે. દરેક વ્યક્તિના ભાગ્યફળના અધ્યયન માટે કુલ 12 રાશિઓ નક્કી કરવામાં આવી છે. હવે 9 ગ્રહો અને 12 રાશિઓનો ગુણાકાર કરવામાં આવે તો સંખ્યા આવે છે તે છે 108. આ રીતે ભારતીય પંચાંગ 27 નક્ષત્રોની પણ ગણના કરે છે.\nદરેક પ્રકારની માળામાં 108 મણકા\nએવું મનાવામાં આવે છે કે માળાના મણકા ગણવાની સાથે જાપ કરવામાં આવે તો તેટલા સમય માટે મન બંધાઈ જાય છે અને મન આમતેમ ભટકતુ નથી. ધ્યાન કરવા માટે અનેક પ્રકારની માળા ઉપલબ્ધ છે અને દરેકમાં એક જ વાત સમાન છે તેમાં રહેલા દાણાની સંખ્યા. ધ્યાન કરવા માટે કોઈપણ માળા તમે લો, તેમાં 108 મણકા અથવા દાણા કે મોતી હોય છે. આવું શા માટે આવો જાણીએ\nમાળા અંગે એક વાત જાણી લઈએ કે, તમે કયા ઈષ્ટદેવનું ધ્યાન કરી રહ્યા છો, તેને અનુરૂપ માળાની પસંદગી કરવામાં આવે છે. જાપ કરવા માટે બજારમાં રુદ્રાક્ષ, તુલસી, સ્ફટિક, મોતી અથવા અલગ અલગ માણકાઓથી બનેલી માળા ઉપલબ્ધ છે. આ દરેક માળાની અસર અલગ છે અને દરેક દેવ પ્રમાણે એક માળા નક્કી છે. આ માળાઓમાં ખાસ પ્રકારની ચુંબકીય અને વિદ્યુત તરંગો હોય છે, જે જાપ કરવાની સાથે સાધકના શરીર અને આસપાસના વાતાવરણમાં પ્રસરે છે. પરિણામે પૂરતી માહિતી બાદ જ જાપની માળાની પસંદગી કરવી જોઈએ. જો તમે વિના કોઈ ઉદેશ્યે માત્ર મનની શાંતિ માટે ધ્યાન કરવા ઈચ્છતા હોવ તો તે માટે સૌથી શ્રેષ્ઠ છે રુદ્રાક્ષની માળા, રુદ્રાક્ષની માળાને ફેરવતા વાતાવરણમાં ચુંબકીય અને વિદ્યુતીય સાથે કીટનાશક તરંગો પણ નીકળે છે. જે સાધકની સાથે સાથે આસપાસનું વાતાવરણ પણ સ્વસ્થ અને બિમારી રહિત બનાવે છે.\nઆપણા જ્ઞાની સાધુઓએ ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરનારી દરેક વસ્તુઓને અનંત વૈજ્ઞાનિક શોધ બાદ કેટલાક નિર્ણયો લીધા છે. પૂજાની દરેક વસ્તુ તેમાંથી નીકળતી તરંગો અને પ્રકૃતિ પર પડનારી તેની અસરને અનુસાર માન્ય થઈ છે. જાપની માળા માટે પ્રકૃતિના વિભિન્ન ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને જ મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. માળાના 108 મણકાની સંખ્યાનો આધાર આ ગણના છે-બ્રહ્માંડમાં નવગ્રહોને જ્યોતિષ ગણનામાં લેવામાં આવ્યુ છે. દરેક નક્ષત્રના 4 ચરણ મનાય છે. હવે 27ને પણ 4 સાથે ગુણવામાં આવે તો સંખ્યા 108 જ આવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ સાધક માળા ફેરવી રહ્યો હોય તો તે પોતાના દરેક સ્પર્શથી બ્રહ્માંડના 9 ગ્રહો, 12 રાશિઓ અને 27 નક્ષત્રોનો જાગૃત કરી રહ્યો હોય છે. આ કારણ છે કે નિયમિત રીતે, પવિત્ર મનથી, પૂરાં ધ્યાનથી માળા ફેરવવાથી તેના ચમત્કારી પરિણામો સામે આવે છે.\nતેલના ભાવો અંગે વિયેનામાં OPEC ની બેઠક, ભારત પર શું થશે અસર\nબિહારમાં એનડીએ સંકટ, નીતીશ કુમારની નવી માંગથી બીજેપી પરેશાન\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00631.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanvadtalgadi.org/acharyas/raghuvirji-maharaj/", "date_download": "2018-06-25T00:31:11Z", "digest": "sha1:V4BXYHTS7R2OARCXIIVAW4BYSQUXV7IK", "length": 21449, "nlines": 85, "source_domain": "www.swaminarayanvadtalgadi.org", "title": "Raghuvirji Maharaj | Swaminarayan Vadtal Gadi - SVG", "raw_content": "\nજેમને સનાતન ધર્મનું રક્ષણ કરવા પૂવર્ક અનેક મુમુક્ષુજનોના સંસૃતિ સાગર થકી ઉદ્ધારને માટે, સ્વસ્થાપિત સંપ્રદાયના વિકાસ-પ્રવૃત્તિને અર્થે પરબ્રહ્મ પુરુષોત્તનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાની આચાર્ય પદવી ઉપર સૌપ્રથમ બેસાડ્યા છે એવા શ્રી રઘુવીરજી મહારાજ તે શ્રીજીમહારાજના જ ભત્રીજા હતા.\nઆ આચાર્યવર્યનો જન્મ શ્રીજીમહારાજે બાળપણામાં જ પાવન કરેલા ઉત્તર કોશળ દેશ મધ્યે આંબલિયા ગામમાં માતા – વરિયાળી દેવી અને પિતા ઈચ્છારામજી થકી સં. ના ફાગણ વદી ચોથને દિવસે થયો હતો. (શ્રી રઘુવીરજી મહારાજને ભગવાન શ્રીહરિના સાંપ્રદાયિક – લીલાચરિત્રોના અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના અવતાર સ્વરૂપે વર્ણવેલા છે.)\nસદગુણોથી સેવાતા અને દુર્ગુણોથી પરાભવ નહિ પામતા અને હંમેશા સત્ય બોલનારા એવા આ આચાર્યવર્ય બાલ્યાવસ્થાથી જ પરોપકાર કરવાની વૃત્તિવાળા હોવાથી સર્વજનોને માતાપિતાની માફક પ્રિય બન્યા હતા.\nપિતા થકી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવીત સંસ્કાર પામીને થોડા સમયમાં વેદ-વેદાંગમાં પ્રવીણ થયા, વિદ્યાની પેઠે વિનયથી પણ સંપન્ન થયા, યૌવનની શોભાની પેઠે વિવેકની શોભાથી પણ શોભવા લાગ્યા. વિદ્યા, ધન અને પરિવારના ઉત્કષર્પણાની પેઠે સરલ સ્વભાવથી પણ શોભતા એવા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મધુર અને કોમળ વાણી તથા શ્રેષ્ઠ ધર્મોના આચરણથી સેવકવર્ગને પણ આકષર્ણ કરતા હતા.\nજ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ઘણા સમય સુધી (સં. ૧૮૫૮ થી ૮૨ = ૨૪ વર્ષ) ધારણ કરેલી અને ધર્મનું જ રક્ષણ કરનારી, પરોપકાર-પરાયણ આચાર્ય પદવીને યોગ્ય પુરુષમાં અર્પણ કરી પોતાના આનંદમય અક્ષરધામમાં જવાની ઈચ્છા કરી ત્યારે જે ભગવાન શ્રીહરિની દ્રષ્ટિએ ગુણયુક્ત પોતાના મોટાભાઈ અને નાનાભાઈના પુત્રોમાં જ પ્રવેશ કર્યો, જેમાંનાં એક આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજ હતા. અને બીજા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા. ભગવાન શ્રીહરિએ આ બંનેને પોતાના પુત્રપણે સ્વીકારીને આચાર્ય પદવી પર અભિષેક કર્યો તેમાં આ શ્રી રઘુવીરજી મહારાજને શ્રી લક્ષ્મીના��ાયણ દેવથી અલંકૃત દક્ષિણ દેશની ગાદી ઉપર અભિષેક કરીને પોતાના સંપ્રદાયની પ્રવૃત્તિ કરાવવા રૂપ આચાર્ય પદવી (સં.૧૮૮૨ કારતક સુદ – ૧૧ને દિવસ) અર્પણ કરી.\nત્યારબાદ ટૂંકસમયમાં ભગવાન શ્રીહરિ આ લોકમાંથી અંતર્ધાન થયા તે સમયને આરંભીને શ્રીજીમહારાજની આજ્ઞાને વારંવાર સંભારીને સત્પુરુષો (ત્યાગી સંતો) દ્વારા શ્રીજી સ્થાપિત ઉદ્ધવ સંપ્રદાયને ચોતરફ પ્રવર્તાવીને પ્રતિદિન વૃદ્ધિ પમાડવા લાગ્યા અને પ્રતિદિન વૃદ્ધિ પામેલી આચાર્યશ્રીની ગુણ સંપત્તિએ કરીને સર્વજનોને સ્પૃહા કરવા યોગ્ય થયા.\nભગવાન શ્રીહરિના ચરણકમળના આશ્રયવાળા પરમહંસો પણ ઈષ્ટદેવ શ્રીજીમહારાજની આજ્ઞાને સંભારીને તેમના સ્થાને બિરાજતા આચાર્યવર્ય શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞામાં રહીને પ્રથમની પેઠે જ સર્વ મુમુક્ષુઓને અનંત પ્રકારના સદુપદેશથી સારી રીતે બોધ આપતા થકા દેશાંતરમાં વિચરવા લાગ્યા. અને આચાર્યવર્ય પણ, “આ પરમહંસો ભગવાન શ્રીહરિના ચરણકમળના સાક્ષાત સંબંધવાળા – તેમના આશ્રિત છે એમ જાણી તે સર્વને વિષે બહુ પ્રેમ દર્શાવતા થકા સન્માનપૂવર્ક પ્રતિદિન પૂજ્યભાવ રાખતા હતા.”\nઅને પોતે પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા હોવા છતાં સંતોની માફક નિષ્કામભાવથી પોતાનું સમગ્ર જીવન એકમાત્ર શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામાં જ વ્યતિત કરવાના સદાગ્રહી હતા અને ત્યાગપ્રધાન પરમહંસના ધર્મ પ્રવર્તાવવા તથા સારી વિદ્યાની ઉન્નતિ કરવી તથા શાંતિમાં રહેવું એ આદિક તેઓશ્રીના દિવ્ય ગુણોથી જેઓશ્રી સંતો-પરમહંસોને પણ આદરને પાત્ર બન્યા હતા.\nઆ આચાર્યશ્રીનો સંતો પ્રત્યેનો આદરભાવ અપુર્વ હતો, જેથી વડતાલમાં એક બિમાર સંતને માટે પોતે રાત્રે ઊઠીને પોતાને જ હાથે, તાવના દર્દીને અનુકુળ આવે તેવો હવેજ યુક્ત બાજરાનો રોટલો બનાવીને જમાડેલો. જેથી શ્રીજીમહારાજ પણ અત્યંત પ્રસન્ન થયા હતા તે ઈતિહાસ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે.\nઆદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને શ્રીજીમહારાજના સ્વરૂપની સર્વોપરિપણાની અનન્ય નિષ્ઠા હતી. તેથી શ્રીજીમહારાજે કેટલીકવાર તેમનું આપત્તિઓથી રક્ષણ પણ કરેલું છે. સંપ્રદાયમાં અમદાવાદ કે વડતાલ વિભાગમાં કોઈપણ ઠેકાણે ક્યારેક વાદી પંડિતોથી ઉપાધિ આવતી ત્યારે સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી જેવા સંતોને પછી તે ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવીને પણ મોકલતા. આ માટે શ્રીહરિ ચરિત્ર ચિંતામણી ભાગ-૩માં ક���ેલ છે તે મુજબ અમદાવાદમાં ગોસાઈજીએ કરેલી ઉપાધિને નિવારવા સ.ગુ. શ્રી નિત્યાનંદ સ્વામીને વડોદરાથી તત્કાળ બોલાવીને આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની પાસે મોકલ્યા હતા, આ જ સાંપ્રદાયિક એકતાનું પ્રતિક આચાર્યશ્રી પોતાના જીવનમાં જણાવે છે.\nજે આચાર્યશ્રીએ ભગવાન શ્રીહરિની આજ્ઞાનું અક્ષરશ: પાલન કરતા થકા વડતાલ આદિક મંદિરોમાં સ્વહસ્તે મુર્તિપ્રતિષ્ઠાઓ કરેલી છે. તેમાં સૌપ્રથમ વડતાલમાં શ્રી રણછોડરાય, ગઢપુરમાં સ્મૃતિમંદિરમાં ચરણારવિંદ તથા મુખ્ય મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા બાજુમાં રેવતી-બળદેવજી તથા શ્રીકૃષ્ણના સ્વરૂપો તેમજ ધોલેરા અને જૂનાગઢમાં પણ શ્રીહરિકૃષ્ણ મહારાજની શ્રીજીમહારાજની પ્રાસાદિક વાસણાદિ વસ્તુઓથી બનાવેલી પંચધાતુની મુર્તિ પધરાવી છે. તેમજ ખંભાતમાં નવું મંદિર કરાવી તેમાં શ્રીજીમહારાજે આપેલા જબરેશ્વર શ્રીહરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી તથા ભરૂચમાં મંદિર કરાવીને રેવતી-બળદેવજી સહિત શ્રીહરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ સ્થાપિત કર્યું તેમજ સુરતમાં મંદિર કરાવીને શ્રીજીમહારાજે આપેલું તેમનું શ્રીનારાયણમુનિ સ્વરૂપ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી તેમજ નિમાડ દેશના ધર ગામમાં નારાયણ ભગવાનું સ્વરૂપ તથા બુરાનપુરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા સાવદામાં શ્રી રાધાકૃષ્ણ દેવ તેમજ સોરઠ દેશના માણાવદર ગામમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ વગેરે તથા ઉનામાં શ્રી બાલમુકુંદ ભગવાનની પ્રતિષ્ઠા કરી તેમજ સારંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ સહિત ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર પણ આ આચાર્યશ્રીના સમયમાં જ થયેલું છે. જે જગપ્રસિદ્ધ બનેલું સર્વવિદિત છે.\nઆ ઉપરોક્ત મંદિરોના પ્રતિષ્ઠા પ્રસંગોમાં શાસ્ત્રોક્ત વૈદિકવિધિ તથા હજારો હજાર બ્રાહ્મણોને જમાડવા, દક્ષિણા આપવી વગેરે શ્રીજી સમકાલીન પ્રમાણે જ કર્યું હતું. આ આચાર્યશ્રીના શાંત અને પવિત્ર સ્વભાવથી સત્સંગની કીર્તિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામીને દરેક દિશાઓમાં ફેલાયેલી હતી.\nઆ આચાર્યશ્રીએ શ્રીજીમહારાજે સ્થાપેલ સંપ્રદાયની પુષ્ટિ માટે તેમણે જ ઉચ્ચારેલા વચન (વચ.ગઢડા મધ્ય પ્રકરણ : ૫૮) મુજબ સંપ્રદાયના કેટલાક અતિ મહત્તવના ગ્રંથો પણ રચેલા છે :- જેમાં (૧) શ્રીહરિલાલા કલ્પતરુ ગ્રંથ (આશરે ૩૩ થી ૩૬ હજાર શ્લોકોનો દ્વાદશ સ્કંધાત્મક ભક્તિશાસ્ત્રનો મહાન ગ્રંથ) આ ગ્રંથમાં ભગવાન શ્રીહરિનું ચરિત્ર સર્વોપરિ માહાત્મ્ય સહિત વિસ્તારથી વર્ણવેલું છે. (૨) ભાવપ્રબોધિની નામની સર્વમંગળ સ્તોત્રની વ્યાખ્યા. (૩) ભાવાર્થ પ્રકાશિકા નામની જનમંગલ સ્તોત્રની ટીકા. (૪) શિક્ષાપત્રીનું સંસ્કૃત ભાષ્ય.\nઆ શાસ્ત્રો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્વરૂપ અને મૂળ અભિપ્રાય સમજવામાં સુગમતા કરી આપેલ છે.\nઆ પ્રમાણે જેમણે શાસ્ત્ર, મંદિરો અને પોતાના ઉપદેશથી શ્રીજી સ્થાપિત સંપ્રદાયની ઘણા કાળ સુધી વૃદ્ધિ કરીને છેલ્લી અવસ્થામાં પરમાત્માના સ્વરૂપમાં જ પ્રીતિ યુક્ત થઈને બાહ્યવૃતિ નો ત્યાગ કરવા ઈચ્છતા શ્રી રઘુવીરજી મહારાજે પોતાના ભત્રીજા શ્રી ભગવતપ્રસાદજી મહારાજને આચાર્યપદે સ્થાપના કરીને પોતે શ્રીજીમહારાજની આરાધના કરવામાં જ તત્પર થયા અને દેહાવસાન સમયે સર્વ સાધુ-બ્રહ્મચારી આદિકને યોગ્ય ઉપદેશ આપીને તેમજ આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજને ‘સંપ્રદાયનું પાલન કરવું એ જ જેમાં મુખ્ય ધર્મ છે’ એવા આચાર્યપદને શોભાડનાર પરમધર્મનો ઉપદેશ આપીને સં.૧૯૧૯ના મહા સુદ – ૨ ને દિવસે શ્વાસ વિરામ પામીને શ્રીજીમહારાજની મુર્તિમાં નિમગ્ન થકા ભગવાન શ્રીહરિના અક્ષરધામમાં ગતિ કરેલી છે.’\nઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સંપ્રદાયલક્ષી અનેક કાર્યો કરેલા છે, તેમાં પણ જે સં. ૧૯૧૨માં વડતાલમાં સત્સંગ છાવણીનું આયોજન કરેલું તે તો અતિ અદભૂત જ છે. જેમાં હજારો સંતો અને સત્સંગીઓને એકત્રિત કરી શ્રીમદ સત્સંગિજીવનની કથા તેમજ ભગવાન શ્રીહરિના સાક્ષાત્કારવાળા સંતોની વાતોના સદઉપદેશથી ખૂબજ જ્ઞાનવાર્તાઓનો પ્રવાહ વહાવ્યો હતો અને સત્સંગનો અનેરો રંગ ચઢાવ્યો હતો. આ છાવણીનું વર્ણન તથા જ્ઞાનોપદેશ આ આચાર્યશ્રીએ રચેલા શ્રીહરિલીલા કલ્પતરુ ગ્રંથમાં દ્રષ્ટિગોચર થાય છે.\nસ્વામીએ વાત કરી જે રઘુવીરજી મહારાજ પૃથ્વી ઉપર રહ્યા, ત્યાં સુધી દેશકાળાદિકનું બહુ સુખ રહ્યું. કેમ જે, મહારાજ એમને વશ તે જેમ ધારે તેમ કરે. ને હવે તો રઘુવીરજી મહારાજે દેહ ત્યાગ કર્યો છે તે દિવસથી દુ:ખ ચડતું આવે છે. કેમ જે, જેમ મોટી નદીનું પૂર ચડતું આવે છે તેમ દુ:ખ ચડતું આવે છે. તે જુઓને રાજાઓનું કેવું દુ:ખ છે તે ભેંસજાળવાળા ને જોઈવાવાળા જે ગરાસિયા તેનો ન્યાય કર્યો જ નહિ. તેમજ અખોદડવાળો બ્રાહ્મણ ભગવદી તેને મારી નાખ્યો, તેનો પણ અન્યાય કર્યો, એવાં દુ:ખ છે. તે સારુ તો અમે મહારાજને અરજી નાખી છે; જે રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો ને ગય રાજા જેવો એક રાજા કરો તો બે કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે તે દશ કરોડ મનુષ્ય પ્રભુ ભજે, એમ સંકલ્પ કર્યો છે, ત્યારે સર્વે હરિજન બોલ્યા : જે ‘હે મહારાજ તમે ધાર્યું છે તે સારું જ થાશે.’\n(સ્વામીની વાતો : ૨/૬૩)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%93%E0%AA%B6%E0%AA%B2%E0%AB%8B_%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2018-06-25T00:40:16Z", "digest": "sha1:UEJTZQPIHKGJL6NMHLCE57DGYZDZCREL", "length": 3421, "nlines": 81, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઓશલો કરવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઓશલો કરવો\nઓશલો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00635.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pm-modi-visit-gandhinagar-2000-police-officers-on-duty-035958.html", "date_download": "2018-06-25T00:22:09Z", "digest": "sha1:4JDB3LSXWFOD4O24OTW3NELY4Y35S5XO", "length": 7992, "nlines": 106, "source_domain": "gujarati.oneindia.com", "title": "PM મોદીની અક્ષરધામ મુલાકાત પહેલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત | pm modi to visit gandhinagar 2000 police officers on duty - Gujarati Oneindia", "raw_content": "\n» PM મોદીની અક્ષરધામ મુલાકાત પહેલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત\nPM મોદીની અક્ષરધામ મુલાકાત પહેલાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત\nપૈસાદાર બનવાની પાંચ સહેલી રીત, આજે જ અપનાવો\nમન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જીએસટી ઈમાનદારીની જીત ગણાવી\nભાજપ એમપી અને એમએલએનું એલાન, ઔરંગઝેબના હત્યારા આતંકીને મારનારાને 21 લાખનું ઈનામ\nનરેન્દ્ર મોદીને ઈમેલથી જાનથી મારવાની ધમકી, 15 વર્ષ બાદ સુનાવણી\nગુરૂવારે અક્ષરધામની રજત જંયતી પ્રંસગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપવા માટે ગાંધીનગર આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદ પોલીસે સુરક્ષાને ધ્યાનમાં લઇને અંદાજે 2000 જેટલા પોલીસ જવાનોને ખડે પગે ફરજ પર હાજર કરી દીધા છે, જે પૈકી 1200 જેટલા પોલીસ જવાન ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ 800 પોલીસ જવાનો અમદાવાદ એરપોર્ટથી કોબા સર્કલ ખાતે ફરજ બજાવશે. ગુરૂવારે બપોરે 12 વાગ્યાથી તમામ પોલીસને બંદોબસ્ત માટે સ્ટેન્ડ ટુ કરાયા છે, જેમાં એરપોર્ટથી અક્ષરધામના રસ્તા પર ખાસ સુરક્ષા વધારવામાં આવી છે.\nબીએપીએસના સુત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા બન્યા, ત્યારથી પ્રમુખ સ્વામીની નજીક હતા અને દિલ્હી અક્ષરધામના શિલાન્યાસ સમયે પણ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષ લાગણથી તે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે અક્ષરધામના રજત જંયતિ પ્રસંગે તેમની હાજરી માત્ર એક વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સૌથી નજીકના ગણાતા વ્યક્તિ તરીકે પણ મહત્વની બની રહેશે. પીએમ નરેન્દ્ર મોદી અને પ્રગટ ગુરૂ હરિ મંહત સ્વામી અભિષેક મંડપમાં ભગવાન સ્વામી નારાયણની મૂર્તિ પર જળાભિષેક કરશે અને ત્યાર બાદ સભામાં જોડાશે. નરેન્દ્ર મોદી છ વાગે અક્ષરધામ ખાતે આવશે, રાતના આઠ વાગ્યા સુધી કાર્યક્રમાં હાજરી આપશે અને ત્યાર બાદ દિલ્હી પરત ફરશે. આ પ્રસંગે અમદાવાદ સહિત ગુજરાત તેમજ વિદેશના ભક્તો પણ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેશે.\nnarendra modi gandhinagar ahmedabad police akshardham temple નરેન્દ્ર મોદી ગાંધીનગર અમદાવાદ પોલીસ અક્ષરધામ મંદિર\nદહેરાદૂનમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમમાં 73 વર્ષીય મહિલાનું મોત\nદાતી મહારાજ પર નવી આફત, ક્યાં ગયી આશ્રમની 600 છોકરીઓ\nજ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00636.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://savedwebhistory.org/k/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80", "date_download": "2018-06-25T00:50:15Z", "digest": "sha1:TRLYQU5INCS5I3RBAMDZKLI7XUOHMGAP", "length": 31912, "nlines": 101, "source_domain": "savedwebhistory.org", "title": "સ્ત્રી", "raw_content": "\nસ્ત્રી સંભોગ અંગેના છે રહસ્મય 8 તથ્યો, નથી સ્ત્રી સંભોગ સુખ વિશેના અવા દસ રહસ્યો સામે આવ્યા છે જે અંગે પુરુષો કંઈ પણ જાણતા જ નથી.આ એવા રહસ્યો છે કે જે અંગે તમે કદાચ આ પહેલા ક્યારેય નહીં સાંભળ્યુ હોય.તો આજે જાણી લો સ્ત્રી સંભોગ સુખ વિશેના આ અજાણ્યા રહસ્યો. આગળની ...\nસ્ત્રી - વિકિપીડિયામાદા જાતીના મનુષ્યને સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેને જ બાલ્યાવસ્થામાં છોકરી અને તરુણ અવસ્થામાં તરુણી કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરની મનુષ્ય માદાને \" સ્ત્રી \" તરીકે ઓળખાવવામાં આવે છે, ...\nWelcome to satya day સ્ત્રી સાથે આ 6 રીતે સેક્સ 1 જાન્યુ 2014 ... જે રીતે પુરુષો ઈન્ટરકોર્ષ દ્વારા પોતાની સ્ત્રી પાર્ટનરને સંતોષ આપે છે તે રીતે દરેક પુરુષ પોતાની પાર્ટનર ... દરેક પુરુષ સેક્સમાં તેમની પાર્ટનર પાસેથી એ ઈચ્છે કે સેક્સ સમયે તેની સ્ત્રી પાર્ટનર તેની ઉપરની તરફ હોય.આટલુ જ ...\nકેવી રીતે એક સ્ત્રી સાથે પરિચિત બનાવવા માટે ટ્રેનર્સ કહે છે કે એક છોકરી પોતાને શ્રેષ્ઠ મધ્યસ્થી સાથે પરિણિત સ્ત્રી જીત કરીશું. કેવી રીતે એક સ્ત્રી સાથે પરિચિત બનાવવા માટે વિશે - મારા વિશે સ્ત્રીઓના લગ્ન. વાત્સાયન શીખવે છે કે માણસ હંમેશાં એક છોકરી મારી જાતે લેવી જોઈએ, ...\nસ્ત્રી અને સંવેદના... - Facebookસ્ત્રી અને સંવેદના -- આ બંને શબ્દો એકબીજાના પર્યાય સમા છે. દરેક સ્ત્રી પોતાના જીવનમાં બનતી કોઈપણ ઘટના સાથે પોતાની લાગણીઓ દ્વારા સંકલિત થઇ જાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રી પોતાના સ્ત્રીત્વ સાથે સમાધાન કરીને ...\nRomantic tips for married couple - www.divyabhaskar.co.in31 ડિસે 2013 ... સેક્સમાં સ્ત્રી પુરુષ અને પુરુષ સ્ત્રી પ્રત્યે આકર્ષાય છે.આ આકર્ષણ ધીરે ધીરે સેક્સમાં પરિણમે છે અને તેમાં સૌથી પહેલા શરૂ થાય છે ફોરપ્લે.આ ફોરપ્લે બાદ સેક્સમાં મેળવવામાં આવે છે ચરમસીમા.ચરમસીમાં બાદ સ્ત્રી ...\nમ્યુનિ. સ્વીમિંગપૂલમાં સ્ત્રી -પુરુષ સાથે 15 જુલાઇ 2014 ... મનપાનો સ્નાનાગાર વિભાગ સ્ત્રી અને પુરુષોને એક જ સમયે સ્વીમિંગ પૂલમાં સ્વીમીંગ કરવા મંજૂરી આપી શકાય કે નહીં તેવો નિર્ણય કરવા જઇ રહ્યા છે. જો કે સાવચેતીના ભાગરૂપે સુપ્રિન્ટેડન્ટ દ્વારા તેના મહિલા સભ્યો પાસે આ ...\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન - પંચમહાલ જીલ્લા પંચાયતશૈક્ષણિક કામગીરી પુર્ણ થતાં ઠોસ પગલાં રુપે મહત્વની કામગીરી સ્ત્રી ઓપરેશન છે. બે બાળકોના જન્મ પછી સામાન્ય રીતે સ્ત્રીને ઓપરેશન કરાવવા બાબતે સમજાવવામાં આવે છે. અને સુધરેલો સમાજ એક સંતાન પછી પણ સ્ત્રી ઓપરેશનને અપનાવતો ...\n9 ~ gujaratcenter.com બેગમો અને જંગલી સ્ત્રી - Gujaratcenterરસ્તામાં તેણે એક ગર્ભવતી સ્ત્રી જોઈ,જે માથા પર લાકડાનો ભાર ઉપાડી જઈ રહી હતી. અચાનક તે સ્ત્રીને પ્રસવની પીડા થઈ. તેણે માથા પરથી લાકડાની ભારી ઊતારી અને ઝાડી પાછળ ચાલી ગઈ. અકબર બાદશાહને જાણવાની ઈચ્છા થઈ કે 'જંગલની સ્ત્રીઓ ...\nસેકસ માટે કોન્ડોમનો ઉપયોગ એ સ્ત્રી -પુરુષની 14 માર્ચ 2014 ... લોસ એન્જલસ,14 માર્ચ સેકસ એ બે કાનો વચ્ચે થતી વાત છે અને સ્ત્રી -પુરુષ વચ્ચે અનુભવાતી એકમયતા છે. આજનાં જમાનામાં એકમય થયેલાં ઘણાં બધાં કપલો કોન્ડોમનો બહુ જ ઓછો ઉપયોગ કરે છે.હિટરોસેક્સ્યુઅલ (વિષમલિંગકામી) ...\nસ્ત્રીકેળવણી - વિકિસ્રોતજ્ઞાનબળથી આપણે બીજાં પ્રાણીઓ કરતાં ઉંચાં છીએ. કેળવણીથી જ્ઞાનબળ પ્રાપ્ત થાય છે. માણસમાં સ્ત્રી પુરુષ બંને છે. સ્ત્રીના હક્ક ઘણા ખરા પુરુષ જેટલા જ છે. પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. માટે જેમ આપણે પુરુષ હક્ક સમજી ...\nસ્ત્રી મતલબ શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.\n13 ~ setcofoundation.org સશક્તિકરણ | Setco Foundationસેટકો ફાઉન્ડેશન માને છે કે કોઈ પણ સમાજનો ખરા અર્થમાં વિકાસ કરવો હોય તો સ્ત્રીને શિક્ષણ, આર્થિક તકો, આરોગ્ય સંભાળ, સુરક્ષા અને કુટુંબ અને સમુદાયોમાં નિર્ણય લેવામાં એકસમાન તક આપવી જોઈએ. ઉપરાંત સશક્ત સ્ત્રી ખાસ કરીને તેમના ...\nસ્ત્રી રોગો - Jain Universityત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો, સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલી મેથીનો લોટ નાંખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાંખી બરાબર મીક્ષ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ ...\n15 ~ nkd1.wordpress.com સ્ત્રી -પ્રેમ અને લગ્ન | naren dodiaપુરુષ માટે પ્રેમમાં પડવું એ સાહજિક પ્રક્રિયા છે જ્યારે સ્ત્રી માટે પ્રેમમાં પડવું એ તેના માટૅ વિશ્લેશ્ણની પ્રક્રિયા છે. સ્ત્રી સહેલાયથી કોઇ પણ વ્યકિતના પ્રેમમાં નહીં પડે.ભાગ્યે જ કોઇ વિરલો હશે જેને ઇન્સટ્ન્ટ પ્રેમ મળ્યો હશે.\nReadGujarati.com: ક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને 8 ઑક્ટો 2013 ... ( સ્ત્રી ક્યારેક તો પોતાના ગમા-અણગમાઓ ચીખીચિલ્લાઈને વ્યક્ત કરતી હોય છે, છતાં પુરુષ તેની આશા-અપેક્ષાઓને અવગણતો ... સ્ત્રીને સમજવા કરતાં તેને પોતાની ઇચ્છા મુજબ સમજાવી લેવામાં જ પુરુષોને વિશેષ મજા આવે છે.\nસ્ત્રી પુરૂષ પત્રક.pdf - Google Drive\n19 ~ divyasantan.org ગર્ભધાનમા આવતી મુશ્કેલીઓ અને કારણોજાતીય ચેપી રોગો શરીરમાં શુક્રાણુંઓને પસાર થવા માટેનાં અંગોને નુકશાન પોહચાડી શકે છે. અન્ય કારણો જીવન શૈલી અને વાતાવરણ પણ શુક્રાણુંઓમા ખામી લાવવા માટે જવાબદાર હોય શકે છે. બીજજનનની (olulation) સમસ્યા અને સ્ત્રી વંધ્યત્વ\nસ્ત્રી (નારી) | Gujarati Suvichar | ગુજરાતી સુવિચારભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ નારીની સાત વિભૂતિ વર્ણવી છે. આ વિભૂતિ વિષે પૂ. મોરારી બાપુ પણ અવાર નવાર તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કરે છે. તેમજ આ વાત તેમણે સ્ત્રી ભ્રૂણ હત્યાના વિરોધમાં તેમના સંદેશમાં પણ જણાવી ...\nદીકરી બચાવો | સ્ત્રી ભ્રુણ હત્યા રોકો >> ટહુકાર bhrun hatya. નારી ભૃણ હત્યાની જનક : સમાજમાં સ્ત્રી - સન્માનની ઊણપ · beti bachao >> stri bhun hatya roko · નારી ભૃણ હત્યા – સમાજનું મહાકલંક · beti bachao-stri bhrun hatya. સ્ત્રી ભૃણ હત્યા – સમસ્યાના ઉકેલો ... save-girls. સ્ત્રી ભ્રુણ હત્યાથી ભાવિની સમસ્યા ...\nએવી સ્ત્રી સાથે લગ્ન કરજો જે દુર્ભાગ્યથી મારા વિયોગમાં ડૂબવાના બદલે આપણા પ્રેમના પ્રતીકરૂપ આપણા બાળકને સાચવજો. મારા મૃત્યુ પછી આપણું બાળક માના પ્રેમથી વંચિત ના રહે તે માટે કોઈ એવી સ્ત્રી સાથે લગ્ન કરજો કે જે દુર્ભાગ્યથી વૈધવ્ય ભોગવી રહી હોય. જેને એક સંતાન પણ ...\nસ્ત્રી સશક્તિકરણ અને લગ્ન … | \"દાદીમા ની પોટલી\"….4 એપ્રિલ 2014 ... ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, ઇન્દિરા નુઈ, મમતા બેનર્જી, માયાવતી અને મોટી મોટી કંપનીઓમાં વિશિષ્ઠ જવાબદારીનું વહન કરતી, સમાજમાં ઉચું સ્થાન ભોગવતી મહિલાઓની વાતો કરવાથી સમગ્ર સ્ત્રી સમાજનો વિકાસ થઇ રહ્યો છે ...\n24 ~ kutchhuday.in મહિલાઓના વિકાસ સ્ત્રી સશક્તિકરણથી ગુજરાતનો 8 જુલાઇ 2014 ... ગાંધીનગરઃ રાજયમાં મહિલાઓના આર્થિક ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકતા મહિલાઓના વિકાસ અને સ્ત્રી સશક્તિકરણથી ગુજરાતનો વિકાસ અનેક ગણો વધશે એમ ભુજમાં ભાજપના ધારાસભ્ય ડો.\nસ્ત્રી - વિક્શનરી - મુખપૃષ્ઠસ્ત્રી . વિક્શનરીથી. આના પર જાવ: ભ્રમણ, શોધો. ગુજરાતી. નામ. સ્ત્રી . અનુવાદ. અંગ્રેજી : woman · ફ્રાંસીસી : femme સ્ત્રી . fr:femme · હિન્દી : स्त्री સ્ત્રી . hi:स्त्री. \"\nસ્ત્રી અને બા | \"સુરતીઉધીયું\"4 દિવસ પહેલા ... 6 responses to “ સ્ત્રી અને બા”. pragnaju says: September 16, 2014 at 2:36 pm. હાલ તો બા ને જ મોમ કે મમ્મી કહેવડાવવાનો શોખ અને પિતાને ડેડ. Reply · Vipul Desai says: September 16, 2014 at 3:58 pm. પિતા તો બિચારો ડેડ જેવો જ છે\nસ્ત્રી ભૃણહત્યા — India Development Gatewayસ્ત્રી ભૃણહત્યા. સામાજિક જાગૃતિ પર પાછા. સ્ત્રી ભૃણહત્યા એ સ્ત્રી બાળકની હેતુપૂર્વક કરવામાં આવતી હત્યા છે જેની પાછળનું કારણ છે સ્ત્રી બાળકના જન્મ સાથે સંકળાયેલ નીચા મૂલ્યો જેથી પુરુષ બાળકનો વધુ આગ્રહ રખાય છે.\nહું એક સ્ત્રી ... - વેબગુર્જરી14 જુલાઇ 2014 ... સમજાતું નથી આ વાંચીને હસવું કે હાસ્યનો ત્યાગ કરવો આ તો માત્ર એટલે લખવાનું મન થયું કે સ્ત્રીને ત્યાગની મૂર્તિ બનાવીને ઘરમાં અને ���ય પતિના ચરણોમાં બેસાડી દેતા સમાજની આ માનસિકતા કેળવવામાં કોનો કોનો અને કેવો ...\nMumbai Samachar - મુંબઈ સમાચાર - The Bombay Samacharસ્ત્રી -પુરુષ સમાનતા દિન. સૌથી પહેલાં તો પ્રશ્ર્ન એ થાય કે સ્ત્રી અને પુરુષ જેનેટિકલી જુદાં જ છે તો સમાનતાનો સવાલ ક્યાં અને કયા ક્ષેત્રને લાગુ પડે છે શારીરિક-માનસિક સ્તરે બન્ને જુદાં જ છે, બન્ને યુનિક છે શારીરિક-માનસિક સ્તરે બન્ને જુદાં જ છે, બન્ને યુનિક છે તેથી જ કહેવાય છે કે મેન ...\nDeepika Upset : હા, હું એક સ્ત્રી છું અને મારે Breast ને 5 દિવસ પહેલા ... મુંબઈ, 15 સપ્ટેમ્બર : 'હા, હું એક સ્ત્રી છું અને મારે બ્રેસ્ટ ( સ્તન) તથા ક્લીવેજ (અનુભેદન) છે. જો તમે સ્ત્રીઓનું સન્માન કરવાનું ન જાણતા હોવ, તો સ્ત્રી સશક્તીકરણ વિશે વાત કરવાનો તમને હક નથી.' આ શબ્દો છે ફાઇંડિંગ ફૅની ...\nલગ્નનાં ત્રીસ વર્ષ પછી પચાસની વયે પુરૂષ બનશે 13 ઑગસ્ટ 2014 ... લંડન તા. ૧૩ : એલન નામના પ૦ વર્ષના પુરૂષને છેક નવ વર્ષની એજથી એવું લાગતું હતું કે તે ખોટા શરીરમાં છે તેને તો સ્ત્રી હોવું જોઇતું હતું. જોકે એ વખતે તે પોતાના દિલની વાત અમલમાં મૂકી શકયો નહીં. તેણે લગ્ન કર્યાં અને ૩૦ ...\n33 ~ dntv.in સ્ત્રી -પુરૂષની સેક્સ સિગ્નલ જણાવતી ... - DNTV News20 જાન્યુ 2014 ... સેક્સની બાબતમાં સ્ત્રી અને પુરૂષની વિચારશરણીમાં જમીન આસમાનનો ફેર હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ સેક્સના મામલે ક્યારેય પહેલ નથી કરતી પણ શું તમે એ વાત જાણો છો કે સ્ત્રી અને પુરૂષની ઘણી ચેષ્ટાઓ એવી છે જેના પરથી તે ...\n34 ~ chintansite.wordpress.com સ્ત્રી સહજ સંવેદના- અજ્ઞાત | ચિંતન પટેલ21 જુલાઇ 2014 ... સવાર માં 6 નું એલાર્મ વાગતા હું સફાળી ઉભી થઈ દોડી સીધી કિચન માં ,એક સાથે 4 સ્ટવ ચાલુ કર્યા ,બાજુમાં પડેલું નાનું ટેપ રેકોર્ડર ઓન કર્યું શ્રીનાથજી ના ભજન માટેજ સ્તો. સહેજ મુંઝારો લાગતા બગીચા તરફ ની બારી ખોલી અને ...\n35 ~ wgwlo.org WGWLO - સ્ત્રી અને જમીન માલિકી કાર્યકારી જૂથ સ્ત્રી અને જમીન માલિકી કાર્યકારી જૂથ. સ્ત્રી અને જમીન માલિકી કાર્યકારી જૂથ એક અનૌપચારિક નોંધણી ન થયેલ કાર્યકારી જૂથ છે. જે ગુજરાત માં ૨૩ લોક સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા વિકાસ કર્મશીલો નું સભ્ય પદ ધરાવે છે. આ જૂથ ગ્રામીણ ...\nસૌરાષ્‍ટ્ર વિસ્‍તારની ૧૧૦૦ ઉપરાંત નારીશકિત સાથે 23 જુલાઇ 2014 ... વિધાનસભાની પ્રશ્‍નોત્‍તરી નિહાળીને આ મહિલાશકિત વિધાનસભા પોડિયમમાં એકત્ર થઇ ત્‍યાં મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબહેન સામે ચાલીને આ નારીશકિતને મળવા- પૃચ્‍છા કરવા પહોંચ��� ગયા અને વિધાનસભા કામગીરી અંગે સ્‍ત્રી ...\n37 ~ gstv.in નાઈઝિરીયાની બાળકી સ્ત્રી -પુરુષ બંનેના ... - GSTVનવી દિલ્હીઃ વિદેશમાં એક એવી બાળકી જન્મી છે, જે પુરુષ અને સ્ત્રી એમ બંનેના પ્રાઈવેટ પાર્ટ ધરાવે છે. આ વિદેશી બાળકીને સારવાર માટે દિલ્હીની એક હોસ્પ...\n38 ~ drmpetrolwala.wordpress.com સ્ત્રી પ્રજનન તંત્ર | સાંભળો, શરીર શું કહે છે7 જાન્યુ 2013 ... આજે આપણે સ્ત્રી પ્રજનન તંત્ર વિષે વાત કરવાના છીએ અને તેના અંગો- યોનિમાર્ગ, ગર્ભાશય( યુટેરસ), અંડવાહિની ( ફેલોપિયન ટ્યુબ) અને બીજાંડ (ઓવરી) વિષે વાત કરશું. પણ મને જરાક અચકાટ હતો કે સ્ત્રી અંગ સાથે હું બરાબર વાત કરી ...\n39 ~ kcgjournal.org સ્ત્રી કેળવણી - Welcome to the e-journal portal of Knowledge સારાંશ સ્ત્રી શિક્ષણ કાલ, આજ અને આવતીકાલ એટલે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો સમન્વય અને તેમાં સ્ત્રીઓનું યોગદાન. પ્રાચીન કાળમાં સ્ત્રીઓનું ઇતિહાસમાં ગૌરવવતું સ્થાન હતું, ૫રંતુ વિવિઘ આક્રમણો તથા પારસ્પારિક ...\n40 ~ damaniasoni.com ભજન સ્પર્ધા અને સ્ત્રી આરોગ્ય પરિસંવાદ – દ.સો ભજન સ્પર્ધા અને સ્ત્રી આરોગ્ય પરિસંવાદ – દ.સો.મંડળ, વલસાડ. દમણિયા સોની મંડળ, વલસાડ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમાજના અલગ અલગ શહેરોમાં કાર્યરત મંડળો માટે ભજન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંડળે સ્વ. શોભનાબેન ...\n41 ~ bestofgujarati.com સૌથી વહાલી સ્ત્રી - Best Of Gujaratiસૌથી વહાલી સ્ત્રી . by Best Of Gujarati · July 14, 2014. એક પ્રખર વક્તા ભાષણ આપી રહ્યો હતો, એમાં એ એક વાક્ય બોલ્યો.. “હું એક સ્ત્રી ને મારી પત્ની કરતા પણ વધુ પ્રેમ કરું છું , એ મારી સૌથી વહાલી છે “. હોલ માં સન્નાટો છવાય ગયો અને લોકો શોક્ડ થઇ ...\nકાયદામાં સ્ત્રી સાથે ભેદભાવ ન થઇ શકે - Homeબંધારણ દ્વારા સ્ત્રી અને પુરુષોને સમાન હક્ક તેમજ સમાન દરજજો આપવામાં આવેલો છે. આ કાયદામાં સ્ત્રી સાથે ધર્મ કે જાતિના કારણે ભેદભાવ ન થઇ શકે. જાહેર નોકરીમાં સ્ત્રીને સમાન વેતનની તક, કોઇ પણ નોકરી કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા ...\n43 ~ jeevanshailee.com સ્ત્રી પતિપરાયણ કયારે થઈ શકે - Jeevanshailee3 દિવસ પહેલા ... September 18, 2014 – 10:07 am | 1 views. સ્ત્રી પતિપરાયણ કયારે થઈ શકે * પોતાના નિશ્ચય બલ દ્રારા. * પતિનો નિરંતર ... બિઝનેશ જીવનશૈલી. આધ્યાત્મિક જીવનશૈલી. આધ્યાત્મિક જીવનશૈલી. સ્ત્રી જીવનશૈલી. સ્ત્રી જીવનશૈલી. અન્ય…\n44 ~ sahityasetu.co.in ગુજરાતમાં સ્ત્રી ઉત્કર્ષના પ્રયત્નો ... - Sahityasetuતેમણે માનવને બે રૂપ આપ્યાં: એક પુરૂષ અને બીજું સ્ત્રી . આ બંને એકબીજાના પૂરક છે; પરંતુ સ્ત્રી વગર ��ુનિયાનું કોઇ અસ્તિત્વ નથી. ઇશ્વરે સ્ત્રીની એવી શારિરીક રચના કરી કે સંસારમાં ભવિષ્યની પોતે રચયિતા બની ગઇ. યુગોથી જે કોઇ પુરૂષ ...\n45 ~ lifecareayurveda.com સ્ત્રી સમસ્યા અને ઉપાયઆયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની સંપૂર્ણ માહિતી તથા વૈજ્ઞાનિક સમજૂતી અને જ્ઞાનનો સમન્વય એટલે લાઇફકેર આયુર્વેદ.\nપ્રૌઢ વયે પતિ બીજી કોઈ સ્ત્રી સાથે છનગપતિયા પેલી સ્ત્રી વિશે કંઈ પણ પૂછું તો સાવ અજાણ્યા બને છે. આ ઉંમરે સમાજમાં વાતો થાય એ કંઈ ઠીક છે હવે કોઈ બીજીને ઘરમાં લાવે તો મારે ક્યાં જવું હવે કોઈ બીજીને ઘરમાં લાવે તો મારે ક્યાં જવું - નાલાસોપારા જવાબ : પતિ જુવાનીમાં રંગીન હતા એટલે હવે ફરી તેઓ બીજી સ્ત્રી સાથે ચક્કર ...\n47 ~ aataawaani.wordpress.com સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો | આતાવાણીહું પ્રિન્ટીંગ પ્રેસમાં અમેરિકા ના ન્યુ યોર્ક સ્ટેટના યોર્ક ટાઉન હાઇટ નામના ગામમાં નોકરી કરવા માંડ્યો મારા ઈંગ્લીશ ભાષાના અભાવે મારે સખત મજુરીનું કામ કરવું પડતું .અહી મને સ્ત્રીઓ નો પરિચય થયો .તેઓ મને ...\nકઈ ઉંમર સ્ત્રી અને પુરુષ માટે સૌથી વધુ આ ઉંમરે પુરુષના વૃષણમાં ઉત્પન્ન થતું ટેસ્ટોસ્ટેરોન ગુણસૂત્રનું પ્રમાણ તેની ચરમસીમાએ હોય છે. પરંતુ સ્ત્રીની બાબતમાં આવો કોઈ ખુલાસો જોવામાં આવ્યો નથી. ( 1) કઈ ઉંમર સ્ત્રી અને પુરુષ માટે કામોત્તેજનાની સીમા શિખર કહેવાય\nસ્ત્રી ભ્રુણ હત્યા - સમસ્યાસ્ત્રી ભ્રુણ હત્યા - સમસ્યા. * વભાજભાંનાયી ભ્રુણ શત્માનુંદૂ઴ણ ઝડ઩થી પ્રવયી યહ્યુંછે. આ. વભસ્મા ઩ય ગંબીય ચિંતન કયી તેના ચલરુદ્ધ ઝુંફેળ ઉઠાલલા વૌએ. વક્રિમ થલાની જરૂય છે. નશં તો બાચલની વભસ્મા ચલકટ ઩ક્રયચસ્થચત. વજજળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00637.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kutchuday.in/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE/", "date_download": "2018-06-25T00:06:55Z", "digest": "sha1:32NNZRSL2SL7NDGKXKFVEINJZLAFNK7D", "length": 6460, "nlines": 92, "source_domain": "kutchuday.in", "title": "મોદી સરકાર સામે ચંદ્રાબાબુ આકરા પાણીએ – KutchUday Gujarati News Paper, Gujarati Samachar", "raw_content": "\nIndia મોદી સરકાર સામે ચંદ્રાબાબુ આકરા પાણીએ\nમોદી સરકાર સામે ચંદ્રાબાબુ આકરા પાણીએ\nહૈદરાબાદ : જ્યારથી ટીડીપીએ કેન્દ્ર સરકારથીછેડો ફાડયો છે ત્યારથી કેન્દ્ર અને ટીડીપીવચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ જ છે. એકબીજાઉપર આક્ષેપો પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે.મુખ્યમંત્રી નાયડુએ કેન્દ્ર ઉપર આક્ષેપોમૂકતા કહ્યું કે, સરકાર દક્ષિણ ભારતપાસેથી વધુ આવક મેફ્રવે છે પણ એ બધુખર્ચ ફકત ઉત્તર ભારતના વિકાસ માટે કરેછે. નાયડુએ દક્ષિણ-ઉત્તર ભારતને ફરીથી વિભાજિત કરવાના સૂરો કાઢયા છે. આપહેલાં પવન કલ્યાણે આ મુજબ કહ્યું હતું.નાયડુએ વિધાન પરિષદમાં સંબોધન કરતાંકહ્યું કે, દક્ષિણ ભારતના રાજ્યો વધુમાંવધુ યોગદાન ટેકસ દ્વારા કેન્દ્ર સરકારનેઆપે છે પણ એ જ નાણાં ઉત્તર ભારતનારાજ્યોમાં વપરાય છે. એમણે ભાજપ ઉપરવચનો નહીં પાળવાના આક્ષેપો મૂકયા હતાજે વચનો કેન્દ્ર સરકારે આંધ્રના ભાગલાવખતે આપ્યા હતા. એમણે કહ્યું કે શુંઆંધ્રપ્રદેશ ભારતનો રાજ્ય નથી કયા કારણે ભેદભાવ કરાઈરહ્યો છે. અન્ય રાજ્યોનેઔદ્યોગિક ટેક્ષમાં રાહતોઅને જીએસટી રિફંડઅપાય છે તો પછી એઆંધ્રને કેમ નથી અપાતા. જો કે, તરત જ પછી એમણે ફેરવી તોળ્યું કેન્દ્રના નાણાં અનેરાજ્યના નાણાં જુદા નથી અને જે ટેક્ષની વસૂલાત થાય છે એ બધીભારતના લોકોની છે પણ એમણે કેન્દ્રનીઆલોચના કરવામાં કોઈ કસર બાકીરાખી ન હતી. નાયડુએ નાણામંત્રી જેટલીની પણ ટીકા કરી હતી. એમણે કહ્યુંકે જેટલીએ કહ્યું હતું કે વિશેષ દરજ્જો લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીઆપી નહીં શકાય. નાયડુએ કહ્યું કે જો રાજ્યના ભાગલા લોક લાગણીને જોઈકરી શકાતા હોય તો પછી વિશેષ દરજ્જો કેમ નહીં આપી શકાય.\nમોદી સરકારે પૈસા ન આપતાં સેનામાં આધુનિકીકરણ ખોરંભે\nકૌભાંડી નીરવ મુદ્દે જેટલીનો ધડાકો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nયોગને દુનિયાએ બનાવ્યો વિશ્વોત્સવઃ પીએમ\nભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ : લોકસભાની ચૂંટણી અંગે કરાશે મંથન\nદક્ષિણ એશિયાઈ દેશોને દેવાના વિષચક્રમાં ફસાવી રહ્યું છે ચીન\nકોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : મેઘાલયના વરિષ્ઠ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો\nકોંગ્રેસમાં જૂથબંધી : હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો\nઅમીત શાહ બાદ જયેશ રાદડીયા નોટબંધીને લઈને વિવાદમાં ફસાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00638.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.yourstory.com/read/c39ab9236c/10-years-to-gather-underwear-39-limca-book-of-records-39-has-a-rajneesh-bansal", "date_download": "2018-06-25T00:16:15Z", "digest": "sha1:QYJKWNFQU3PO6CZKOFR65HXWVUQ3AV3A", "length": 16939, "nlines": 116, "source_domain": "gujarati.yourstory.com", "title": "10 વર્ષોથી આંતરવસ્ત્રો ભેગા કરવાનો 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ' ધરાવે છે રજનીશ બંસલ", "raw_content": "\n10 વર્ષોથી આંતરવસ્ત્રો ભેગા કરવાનો 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ' ધરાવે છે રજનીશ બંસલ\nગાઝિયાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો માટે મંગલી હોઝિયરી અને તેના માલિક 39 વર્ષીય રજનીશ બંસલ કોઈ અજાણ્યું નામ નથી. કંઈક અલગ કરીને પોતાના જીવનમાં સફળ થવાનું સ્વપ્ન જોનારા રજનીશ આંતરવસ્ત્રો ભેગા કરવાના પોતાના શોખના કારણે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં નામ નોંધાવવામાં સફળ રહ્યા છે. હાલમાં તેમની પાસે 22,000થી પણ વધારે આંતરવસ્ત્રોનો સંગ્રહ છે અને છેલ્લાં 10 વર્ષથી તે સતત આ રેકોર્ડ પોતાના નામે રાખવામાં સફળ રહ્યા છે. તેમણે 1990માં માત્ર 14 વર્ષની ઉંમરે 50 હજાર રૂપિયાના રોકાણ દ્વારા પોતાના વેપારનો પાયો નાખ્યો હતો અને આજે તે વર્ષે 5 કરોડથી પણ વધુનો વેપાર કરી છે.\nઆજથી 25 વર્ષ પહેલાં 1990માં 14 વર્ષના રજનીશ દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને તે સમયે તત્કાલિન કેન્દ્ર સરકારે નોકરીઓમાં અનામત લાગુ કરી. રજનીશને લાગ્યું કે હવે તેમને સરકારી નોકરી તો નહીં જ મળે. તેના કારણે તેમણે પોતાનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું. તે સમયની સ્થિતિ અંગે યોરસ્ટોરી સાથે વાત કરતા રજનીશ જણાવે છે,\n\"તે દરમિયાન મારા પિતાજી પાસે રોહિણીમાં એક પ્લોટ હતો જે તેમણે રૂપિયા 1.22 લાખમાં વેચ્યો અને તેમાંથી 50 હજાર મને વેપાર કરવા માટે આપ્યા.\"\nરજનીશે પિતા તરફથી મળેલા પૈસા દ્વારા ઘરે રહીને જ કોઈ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને તેઓ દોરા ખરીદીને પગમાં પહેરવાના મોજા બનાવીને વેચવા લાગ્યા.\nરજનીશ વધુમાં જણાવે છે,\n\"તે સમયે મેં દોરામાંથી મોજા બનાવતા ફેબ્રિકેટર્સનો સંપર્ક કર્યો અને મોજા તૈયાર કરીને વેચવા લાગ્યો. મેં મારી બ્રાન્ડનું નામ સુપરટેક્સ રાખ્યું. માત્ર ચાર મહિના બાદ ગાઝિયાબાદના તુરાબનગર વિસ્તારમાં એક દુકાન ખોલી જ્યાં માત્ર મોજા જ મળતા હતા. તે સમયે મારી મજાક ઉડાવાતી કારણ કે એવી દુકાન કે જ્યાં માત્ર મોજા જ મળે એવું કોઈએ જોયું કે સાંભળ્યું નહોતું.\"\nતેમની દુકાન સમયાંતરે લોકોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવવામાં સફળ રહી અને ખરીદી માટે તેમની દુકાને ગ્રાહકોની સંખ્યા વધવા લાગી. ગ્રાહકોના જ સૂચનના આધારે તેમને પોતાની દુકાનમાં આંતરવસ્ત્રો પણ રાખવાનું શરૂ કરી દીધું.\n1992 આવતા સુધીમાં તો તેમણે પોતા���ી મોજાની દુકાનને સંપૂર્ણ રીતે હોઝિયરીના શોરૂમમાં પરિવર્તિત કરી દીધી. રજનીશ જણાવે છે,\n\"અમારી પાસે મોજા ખરીદવા આવનારા ગ્રાહકો કાયમ અમને કહેતા હતા કે અમારે આ દુકાનમાં આંતરવસ્ત્રો પણ વેચવા માટે રાખવા જોઈએ. ગ્રાહકોને વાતને માન આપીને અમે 1992માં અમારી મોજાની દુકાનને મંગલી હોઝિયરી નામ આપીને સંપૂર્ણ રીતે હોઝિયરીની દુકાનમાં પરિવર્તિત કરી દીધી.\"\nસમય પસાર થતો ગયો અને તેમની મહેનતના કારણે તેમનો વેપાર ‘દિવસે ન વધે એટલો રાતે વધે’ એ કહેવતને સાર્થક કરતા વધવા લાગ્યો. આંતરવસ્ત્રોની વિવિધતાના કારણે તેમનો શોરૂમ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસિદ્ધ થઈ ગયો.\n2003 આવતા સુધીમાં તો તેમની દુકાનમાં પુરુષ અને સ્ત્રીઓના આંતરવસ્ત્રોની સંખ્યા એટલી વધી ગઈ કે સમગ્ર વિસ્તારમાં એક ધારણા બંધાઈ ગઈ કે કોઈને બીજી ક્યાંય કોઈ આંતરવસ્ત્ર ન મળે તો તે રજનીશને ત્યાં તો મળી જ જશે. તેમણે જણાવ્યું,\n\"વર્ષ 2003માં એક દિવસ એક ગ્રાહક અમારી દુકાને આવ્યો અને કાઉન્ટર પર હાજર કર્મચારીને પોતાની પસંદગીનું આંતરવસ્ત્ર આપવા જણાવ્યું. તે સમયે કાઉન્ટર પર હાજર કર્મચારીને તે ન મળ્યું. ગ્રાહકે જણાવ્યું કે, એવું બની જ ન શકે તે તેને જે જોઈએ છે તે અહીંયા ન મળે. તેના કહેવાથી ફરીથી શોધ કરવામાં આવી અને કલાકોની મહેનત બાદ તે આંતરવસ્ર મળ્યું.\"\nત્યારબાદ ખ્યાલ આવ્યો કે તેમની પાસે આંતરવસ્ત્રોની જે પ્રોડક્ટ અને પ્રમાણ છે તે બીજે ક્યાંય નથી.\nઆ દરમિયાન રજનીશે અખબારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ ભેગી કરનારા લોકો વિશે વાંચ્યું અને તેને પણ લાગ્યું કે, લોકો વિચિત્ર વસ્તુઓ ભેગી કરતા હોય તો પછી આંતરવસ્ત્રો કેમ નહીં. રજનીશ વધુમાં જણાવે છે,\n\"તે સમયે મેં અખબારમાં વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરનારા લોકો અંગે એક લેખ વાંચ્યો જેનું શિર્ષક મને આજે પણ યાદ છે. તે લેખનું શિર્ષક હતું ‘અજબ તેરી દુનિયા-ગજબ તેરે શૌક’. ત્યારબાદ મેં મારી પાસે રહેલા તમામ આંતરવસ્ત્રોની ગણતરી કરાવી અને તે આંકડો 22,000ને પાર જતાં મેં લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સનો સંપર્ક સાધ્યો.\"\nપહેલી વખત તેમના દ્વારા કરાયેલી અરજી પર લિમ્કા બુકના અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં. ત્યાં સુધી કે બીજી વખત પણ તેમણે કરેલી અરજીનો કોઈ જવાબ આપ્યો નહીં.\nત્યારબાદ રજનીશ જાતે જ ગુડગાંવ ખાતે આવેલી 'લિમ્કા બુક ઑફ રેકોર્ડ'ના કાર્યાલય પહોંચ્યા અને તેના સંપાદક સાથે મુલાકાત કરી. આ મુલાકાત અંગે રજનીશ જ��ાવે છે,\n\"તેમણે મને કહ્યું કે તેમને એમ લાગતું હતું કે આ રેકોર્ડ અંગે મેટ્રો શહેરમાંથી પણ કોઈ દાવેદારી આવશે. તે સમયે ગાઝિયાબાદનું નામ સમગ્ર દેશમાં અપરાધોના કારણે બદનામ હતું તેથી તેમને મારો દાવો ખોટો લાગ્યો હતો. મારી મુલાકાત બાદ તેમણે ખરાઈ કરવાની તમામ પ્રક્રિયા હાથ ધરી અને 22,315 પ્રકારના વિવિધ આંતરવસ્ત્રો સાથે મારું નામ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું.\"\nવર્ષ 2004માં પહેલી વખત તેમનું નામ લિમ્કા બુકમાં નોંધાયા પછી દર વર્ષે તેમનું જ નામ આવે છે અને આજની તારીખે પણ આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.\nકેટલાક વર્ષો પૂર્વે રજનીશે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનો દાવો રજૂ કર્યો પણ તે સમયે ગિનીઝ બુક પાસે આ ક્ષેત્રમાં એવા કોઈ સંગ્રહની શ્રેણી જ નહોતી તેથી રજનીશનું સ્વપ્ન અધુરું રહ્યું.\n\"વર્ષ 1990માં 14 વર્ષની ઉંમરે માત્ર 50 હજાર રૂપિયા દ્વારા વેપારની શરૂઆટ કરતી વખતે મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું કે હું આ તબક્કે પહોંચી કે સફળ થઈશ. વર્તમાન સમયમાં મારું વાર્ષિક ટર્નઓવર રૂપિયા પાંચ કરોડ કરતા વધારે છે અને આઈએસઓ 9001: 2008થી પ્રમાણિત થનારી કદાચ મારી પહેલી જ કંપની છે.\"\nરજનીશ ટૂંક સમયમાં પોતાના ગ્રાહકોની સગવડ માટે મોબાઈલ એપ પણ લાવી રહ્યા છે જેના પર કામ ચાલી રહ્યું છે. રજનીશ વધુમાં જણાવે છે, \"વેપારની બાબતમાં અમારો દાવો છે કે અમારી પાસે સૌથી વધુ વિવિધતા ધરાવતા ઉત્પાદનો છે અને તેની કિંમત માટે પણ અમે પડકાર ફેંકીએ છીએ. અમે અમારા ગ્રાહકોને બજારમાં સૌથી સસ્તી કિંમતે આંતરવસ્ત્રો આપીએ છીએ. આવા સંજોગોમાં દૂર રહેતા અમારા ગ્રાહકો અમારી એપ દ્વારા ખરીદી કરી શકે છે અને અમે તેમના ઓર્ડરની વસ્તુઓ તેમના સુધી પહોંચાડવા માટે કેટલાક લોજિસ્ટિક્સ પાર્ટનર સાથે ચર્ચા પણ કરી રહ્યા છીએ જે અંતિમ તબક્કામાં છે.\"\nરજનીશને આશા છે કે આગામી સમયમાં તે પોતાના આ સંગ્રહના કારણે પોતાનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવામાં પણ સફળ રહેશે.\nઅનુવાદક- એકતા રવિ ભટ્ટ\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરિવારનું ગુજરાન ચલાવવા, ભણી-ગણીને શિક્ષક બનવા બાઈક પર દૂધ વેચવા શહેર જાય છે આ છોકરી\nપરફેક્ટ હનીમૂનનું બીજું નામ છે 'HoneymoonSwami'\nઆ છે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન હેતલ દવે\nખોરાકનો બગાડ થતો રોકવાન��� સાથે ભૂખ્યા લોકોની મદદ કરે છે આ 'મેજિક ફ્રીજ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867304.92/wet/CC-MAIN-20180624234721-20180625014721-00638.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/ravi-purti/magazine-ravipurti-sign-in-harsh-meswani-07-may-2017", "date_download": "2018-06-25T02:56:39Z", "digest": "sha1:RU2KFXF6WOR72J4TBWA2WEDOEI3GL3X4", "length": 50464, "nlines": 321, "source_domain": "gujaratsamachar.com", "title": "- Magazines - Ravi Purti News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\nસાઈન-ઈન - હર્ષ મેસવાણિયા\nનવીન ભાત પાડતા વિવાહના ચિત્ર-વિચિત્ર કિસ્સા\nઉનાળાની ગરમી અને વેકેશનના માહોલ વચ્ચે લગ્નની મોસમ ખીલી છે. ચીલાચાલુ લગ્નો વચ્ચે ભાત પાડવા માટે લોકો ભાત-ભાતના તરિકા અપનાવીને લગ્ન કરતા હોય છે.\nનવી તરેહથી લગ્ન કરનારા યુગલોની વાત માંડવાની હોય તો કેટલાક સાહસી યુગલોથી વાતની શરૃઆત કરવી પડે બેલ્જિયમના જિરોઈન-સેન્ડ્રા, રશિયાના બોરિસ-ડાર્યા અને અમેરિકાના પિગ્નેટેરો-મિશેલની જોડી આ બાબતે જગતભરમાં યાદ કરાય છે.\nબેલ્જિયમના સાહસી કપલ જિરોઇન અને સેન્ડ્રા કિપેર્સ હવામાં ૧૬૦ ફીટ ઉપર જઈને લગ્ન કર્યા. વીસેક મહેમાનો હવામાં નવદંપતિની સાથે રહી શકે તે માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર થયું હતું. ૨૦૧૦માં થયેલા આ લગ્નમાં પેલા ૨૦ મહેમાનો પોતાને સૌભાગ્યશાળી માનતા હતા, જેમને આવા અનોખા લગ્નમાં હવામાં અદ્ધર રહેવાની તક મળી હતી.\nઆટલે ઊંચે લગ્ન કરી લીધા પછી વાત પૂરી થતી ન હતી, નવ પરણિત યુગલે લગ્ન વિધિ પૂર્ણ થઈ કે હવામાંથી પેરાશૂટની મદદથી જમ્પ માર્યો અને પછી હવામાં જ એક બીજાને કીસ કરી હતી.\nજિરોઈમ અને સેન્ડ્રાની જેમ ન્યૂયોર્કમાં રહેતા એપ્રિલ પિગ્નેટેરો અને મિશેલ કેરીએ પણ અનોખી રીતે લગ્ન કર્યા હતા. શાર્કના રક્ષણ માટે કાર્યરત આ દંપતિને પ્રેેમ થયો એ પહેલાં એકમેકના કામ માટે સન્માન હતું. કદાચ એટલે જ બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું હતું. બંનેની ઈચ્છા હતી કે લગ્ન કંઈક એવી રીતે કરીએ કે શાર્કના બચાવનો એક મેસેજ પણ મૂકી શકાય.\nએ માટે બંને સમૃદ્ધની અંદર શાર્કની આસપાસ લગ્નગ્રંથિથી જોડાયા. મેરેજ વખતે સામાન્ય રીતે દુલ્હા-દૂલ્હનનો પોશાક ખાસ પ્રકારનો અને ટ્રેડિશનલ હોય છે, જ્યારે આ બંનેએ લગ્ન કર્યાં ત્યારે બ્લેક અને વ્હાઇટ વેટસૂટ પહેર્યા હતા. તેમણે જે હેતુ માટે આ રીતે લગ્ન કર્યા હતા તે હેતું બરાબર સાચો ઠર્યો હોય એમ વિશ્વભરના મીડિયાએ આ અનોખા લગ્નની નોંધ લીધી હતી.\nતો રશિયન નવદંપતિએ સાઈકલના પ્રચાર માટે સાઈકલ ચલાવતા ચલાવતા જ લગ્ન વિધિ કરી. જુલાઈ, ૨૦૧૦માં જ્યારે વરરાજા બોરિસ વેડિમ અને દૂલ��હન ડાર્યા વાલેરિયાએ લગ્ન કર્યાં ત્યારે બંને સાઈકલ ચલાવતા હતા. જાનમાં પણ એવા જ લોકોને નોતરું અપાયું હતું, જે સાઈકલ ચલાવીને પરેડ કરી શકે. લગ્ન પૂરા થયા પછી બંનેએ ચાલતી સાઈકલે જ પહેલી કિસ કરી હતી. પર્યાવરણ પ્રેમી આ દંપતિએ સાઈકલ સવારી પર લગ્ન કર્યા તેની વિશ્વભરમાં ખૂબ પ્રશંસા થઈ હતી.\nચીનના ગુઆંગડોંગ વિસ્તારની ઝેઇ ક્યુન નામની દુલ્હને ૨૦૦૭માં કર્યા ત્યારે ૨૦૦ મીટર લાંબો પહેરવેશ પહેરીને એક અનોખો વિક્રમ નોંધાવ્યો હતો. આ પોશાકનું વજન ૧૦૦ કિલો જેટલું હતું. રસપ્રદ વાત એ હતી કે મહેમાનોની સંખ્યા કરતા ડ્રેસની સંભાળ લેનારા લોકોની સંખ્યા વધુ હતી. ડ્રેસની સંભાળ માટે ૧૫૦ જણાની ટીમ દૂલ્હનની સાથે હતી.\nમાટે નક્કી કર્યું કે પ્રેમના પ્રતીક સમાન ગુલાબથી દૂલ્હનને સાથે લઈ જતી કારને શણગારવામાં આવે. મેરેજ વખતે ચોમેર રેડ રોઝની હાજરી હોય એવી તેણે મજબૂત તૈયારી કરવાની હતી. એ\nલગ્નને યાદગાર બનાવવા માટે ચીનના એક યુવકે એક વર્ષના પગારની બચત કરીને કારના કાફલાને ગુલાબથી અનોખી રીતે શણગારી હતી. ચીનના ચોંગક્વિંગ વિસ્તારમાં ૯૯૯ના આંકડાને શુકનવંતો માનવામાં આવે છે અને એટલા માટે તેણે લગ્નમાં હાજર ૩૦ કારને કુલ ૯૯,૯૯૯ રેડ રોઝથી શણગારી દીધી. ક્ષિયાંગ વાંગ અને ઝિઓ વાંગ અને દૂલ્હન લીઓ જ્યારે કારમાં બેઠા ત્યારે તેના માટે આ ક્ષણ ખૂબ યાદગાર બની ગઈ હતી. તેની આસપાસ સ્વપ્નવત્ દૃશ્ય સર્જાયુ હતું.\nદૂલ્હનની બેસ્ટફ્રેન્ડને બ્રાઇડ્સમેઇડ બનવાનું સન્માન મળતું હોય છે. ક્યારેક વધી વધીને બે કે ત્રણ સહેલીઓ એક પછી એક લગ્ન વખતે સાથ નિભાવતી પણ જોવા મળે છે, પરંતુ અમેરિકાના ઓહિયોની એક દૂલ્હનને આ મામલે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. લગ્ન વખતે ૧૧૦ બ્રાઇડ્સમેઇડ્સ સાથે રાખવાનો ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ જિલ સ્ટેપ્લેટોન નામની મહિલાના નામે છે.\nએકચ્યુઅલી જિલ યુવતીઓ માટે એક ડાન્સ સ્કૂલ ચલાવતી હતી. તેને થયું કે ક્લાસમાં ડાન્સ શીખવા આવતી બધી જ યુવતીઓ માટે આ લગ્ન યાદગાર રહેવા જોઈએ અને એટલે તેણે લગ્ન મંડપમાં ૧૧૦ સહેલીઓ રાખવાનો નિર્ણય કર્યો હતો. જિલે તમામ યુવતીઓને ખાસ પ્રકારનો ડ્રેસ અપાવ્યો હતો, જે તેના મેરેજના દિવસે બધી યુવતીઓએ પહેરવાનો હતો.\nએનિમલથી લઈને એફિલટાવર સાથે લગ્નો\nસાન ફ્રાન્સિસકોની એક મહિલાએ ૨૦૦૮માં એવી જાહેરાત કરીને આશ્ચર્ય સર્જયુ હતું કે તેને એફિલ ટાવર સાથે પ્રેમ થઈ ગયો છે અને તેણે એ��િલ ટાવર સાથે લગ્ન કર્યા છે એટલું જ નહીં, એ મહિલાએ પોતાના નામમાં સત્તાવાર સુધારો કરીને એરિકા લા એફિલ એવું નામ ધારણ કર્યું હતું.\n૨૦૦૬માં ઓરિસ્સાની એક મહિલા બિમ્બાલા દાસે જાહેરાત કરી હતી કે તે એક સાંપના પ્રેમમાં પડી ગઈ છે અને તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે અટ્ટાલા ગામમાં થયેલા એ લગ્નમાં કૌતુક જોવા બે હજાર લોકો હાજર રહ્યાં હતા.\n૨૦૦૯માં તાઈવાનની એક મહિલા ચેન વાઇ-યેંહ એવું કહીને સમાચાર માધ્યમોમાં ચમકી ગઈ હતી કે તેને પરણવા લાયક બીજી કોઈ સારી વ્યક્તિ આ દુનિયામાં મળતી નથી એટલે એ પોતાની જાત સાથે જ લગ્ન કરશે ચીનના એક યુવાન લ્યુ યેએ ૨૦૦૭માં પોતાનું પૂતળુ બનાવ્યું હતું અને પછી પોતાના પૂતળા સાથે જ મેરેજ કર્યાં હતા. સાઉથ કોરિયાનો લી-ઝીન ગ્યુ નામનો સોફ્ટવેર એન્જિનિયર ૨૦૧૦માં તકિયા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો.\nઆયર્લેન્ડનો કેવિન લેવેલી નામનો યુવાન મૃત્યુ પામ્યો પછી તેની ૨૯ વર્ષની પ્રેમિકા મિશેલ થોમસે કેવિનની કબર સાથે મેરેજ કર્યા હતા. આ દંપતિ લગ્ન પહેલાં સાથે રહેતા હતા. લગ્ન કરવાનું નક્કી કર્યું એ પહેલાં જ તેમને બે સંતાનો હતા. મિશેલે બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાને બદલે કેવિનની કબર સાથે જ લગ્ન કર્યા હતા. મિશેલે અનોખા પ્રેમનો પરિચય આપ્યો તેની નોંધ જગતભરમાં લેવાઈ હતી.\nકેટલાક નવદંપતિ અનોખો પ્રેમ વ્યક્ત કરવા માટે નવી તરેહ અપનાવતા હોય છે. તો કેટલાક લગ્ન માટે ખાસ જગ્યા પસંદ કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. કેટલાક વળી વિશેષ તારીખ ઉપર પસંદગી ઉતારે છે. તો કેટલાક નવદંપતિ વળી પરિવાર માટે મહત્ત્વ ધરાવતા ખાસ વારે લગ્નગ્રંથિથી જોડાતા હોય છે.\nસાહસી જીવ હોય તો અનોખું સાહસ કરીને, એકદમ રોમેન્ટિક મૂડના યુવક-યુવતીઓ હોય લવ સિમ્બોલ્સની કશીક કરામત કરીને લગ્ન કરે છે. તો વળી જેને અવનવા વિક્રમો સર્જવાનો શોખ હોય તે નવીન રેકોર્ડ પોતાના નામે નોંધાય એ રીતે લગ્ન કરતા હોય છે.\nઆમ તો દરેક દંપતિ માટે પોતાના લગ્નનો દિવસ યાદગાર જ હોય છે અને યાદગાર બને એ માટે વિશેષ પ્રયાસો થતા હોય છે. પણ આપણે એવા પ્રયાસો કરતા યુગલોની વાત કરી કે જે દુનિયાનું ધ્યાન ખેંચે છે અને સમાચાર માધ્યમોમાં ચમકીને વર્ષો સુધી સ્મરણમાં પણ રહે છે. કોઈક ક્રેઝી પ્રયાસ રમૂજી ઠરે છે, તો કોઈક સાહસનો પ્રયત્ન પ્રશંસા પણ પામે છે. કોઈક સામાજિક ઉત્થાનની દિશામાં નક્કર કામગીરી કરે તો તેમના જવાબદારીભર્યા પ્રયાસ માટે વાહવાહી પણ મળે છે.\nલગ્નના આવા પ્રયાસો તો લોકરંજક હોય એટલે લોકોમાં વાહવાહી મળે છે અને ચર્ચા પણ થાય છે. પરંતુ લગ્નને યાદગાર બનાવવા માટે આજના જમાનાની જરૃરિયાત પ્રમાણે લગ્નમાં થતો ખર્ચો બચાવીને કોઈક વળી જરૃરતમંદોના ઘરે ટોઈલેટ બનાવી આપે, કોઈક પુસ્તકાલય બાંધી આપે, કોઈ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બનીને શહેર-ગામ-મહોલ્લાને સ્વચ્છ બનાવીને ય લગ્નને યાદગાર બનાવી શકે. લગ્નના દિવસે કચરો કોણ વીણે બરાબર છે, ના જ વીણે.. પણ શાબાશી તો નવું કરે એને જ મળેને બરાબર છે, ના જ વીણે.. પણ શાબાશી તો નવું કરે એને જ મળેને\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nભાજપ સાથે ગઠબંધનનો મહેબૂબાનો પ્રયોગ નિષ્ફળ, કાશ્મીરમાં PDPએ લોકપ્રિયતા ગુમાવી: સોઝ\nશ્યામાપ્રસાદ મુખરજી ના હોત તો પ. બંગાળનો મોટો હિસ્સો દેશથી અલગ હોતઃ મોદી\nમહારાષ્ટ્રની કોલેજ ૧૯ વિદ્યાર્થીઓને ૨૦ -૨૦ લાખ રૂપિયા ચૂકવેઃ સુપ્રીમનો આદેશ\n૨૦૧૯માં ભાજપને હરાવવા કોંગ્રેસ અહં ત્યાગીને નાના પક્ષોને મહત્ત્વ આપે: તેજસ્વી\nગંગા મુદ્દે સરકારના આંકડા ખોટા, ગડકરીની જળમાર્ગ યોજના પણ ફ્લોપઃ નીતીશ\nઉત્તરપ્રદેશ, આંધ્ર, તેલંગાણામાં ત્રણ અકસ્માત: ૩૨નાં મોત, ૧૫ ઘાયલ\nઅમરનાથ યાત્રા પર હુમલાની ભીતિ વચ્ચેે સરહદે ૨૫૦ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવ��ના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાત��� 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/catgories/exclusive", "date_download": "2018-06-25T01:55:22Z", "digest": "sha1:2HX733YBP6JIGIGIOJN6SOE44YQJTQEW", "length": 8331, "nlines": 112, "source_domain": "meranews.com", "title": "Gujarati News - News in Gujarati | Latest News in Gujarati - ગુજરાતી સમાચાર", "raw_content": "\nગુજરાતની પેહલી સ્માર્ટ સ્કૂલ ભંગાર હાલતમાં, ગામમાં બસ પણ નથી આવતી\nગાંધીનગર નજીકના આ ગામમાં શાળા પાસે જ ઉકરડાં અને પંચાયત ઓફિસ પણ બિસ્માર હાલતમાં\nગાંધીનગર નજીકનું આ ગામ કેમિકલવાળા પ્રદુષિત પાણીથી ત્રસ્ત, રોડ પણ તૂટી ગયા\nગાંધીનગર પાસેના આ ગામને દાતાએ આપ્યું રૂ.૧૦.૭૦ કરોડનું દાન, પલટાવી નાખી ગામની કાયા\nગાંધીનગર નજીકના કાનપુર ગામમાં નથી પહોંચતું નર્મદાનું પાણી: પરેશ રાવલનો છે મત વિસ્તાર\nCM ઓફીસથી માત્ર ૮ કિમી દુર તારાપુર ગામની સરકારી શાળા ભયજનક સ્થિતિમાં\n‘હવે કોઈ વાંચતુ નથી’નો આક્ષેપ Meranewsના વાંચકોએ ખોટો પાડ્યોઃ દીવાલ શ્રેણી 19.60 લાખ વાંચકોએ વાંચી\nસિન્હાના હાથમાં વ્હીસ્કીનો પેગ હતો અને તેમના આંસુ તેમના જ પેગમાં પડી રહ્યા હતા\nયુસુફે DIG સિન્હાને કહ્યુ સર મેં જેલ સે બહાર નિકલકર સબસે પહેલા આપકા મર્ડર કરનેવાલા થા\nબેરેકમાં DIG સિન્હા ખુરશી નાખી બેઠા, તેમની સામે મહંમદ જમીન ઉપર બેઠો હતો\nDIG હરીશ સિન્હાની સામે તમામ આરોપીઓને હાથકડી બાંધી બેસાડવામાં આવ્યા હતા\nવસાવા એકમદ બરાડ્યા તમારા બાપ આવ્યા છે, તમીઝ પણ નથી ઉભા થવાની\nSRP જવાનો માટેની મેસવાન ખાડામાંથી બ���ાર તો નિકળી પણ જેલની સાયરન એકદમ શરૂ થઈ ગઈ\nત્રણ મહિના પછી: ચોમાસુ બેસી ગયુ, ચોમાસા પહેલા તેઓ જેલમાંથી નીકળી જવાના હતા, પણ…\nજેલ IGP તેમના સ્કવોર્ડ સાથે બેરેક ચેકીંગમાં આવ્યા અને મહંમદ થરથરી ગયો\nમહંમદે ગણિત માંડ્યુ જો બધુ બરાબર ચાલે તો 15 દિવસમાં સુરંગ જેલની દીવાલની બહાર હશે\nસુપ્રીટેન્ડન્ટ વસાવા ચેકીંગમાં આવ્યા અને તેમણે વોર્ડમાં સુંદર બગીચો જોયો અને ખુશ થઈ ગયા હતા\nકઈક એવું થયું અચાનક મહંમદને કહ્યું આપણે ત્રણ દિવસ માટે હવે સુરંગ ખોદીશું નહીં\nમહંમદ જેલર કૌશીક પંડયા સામે ઊભો હતો, પંડયા તેની અરજી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા\nમહંમદના કાને કોઈનો મોટેથી બોલવાનો અવાજ સંભળાયો, તે સમજી ગયો કાંઈક ગરબડ થઈ\nઆતંકીઓએ પ્લાનીંગથી એક સાગરિતને જાણી જોઈને બિમાર પાડ્યો, પતંગ દોરાથી લીધું સુરંગનું માપ\n‘યુનુસભાઇ સુરંગમાં એસી ફિટ થાય તેવું કરો, આપણો લંગડો લંડનમાં જન્મેલો છે’\nઅબુ એકદમ દોડતો સુરંગની બહાર આવ્યોઃ '...તો અબુ સુરંગમાં જ દટાઈ જાત'\nજેલરે અચાનક પુછેલા પ્રશ્નને કારણે મહંમદ ચમકી ગયો, પણ તરત તેણે ચહેરાના હાવભાવ બદલી નાખ્યા\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratisms.wordpress.com/2011/04/02/%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2/", "date_download": "2018-06-25T02:16:13Z", "digest": "sha1:IICPSODVZOFCL3FCQ7BCJLFDTA336AI7", "length": 8310, "nlines": 202, "source_domain": "gujratisms.wordpress.com", "title": "હવે વારો શ્રીલંકાનો…(વર્લ્ડકપ જોક્સ) | Gujarati SMS", "raw_content": "\nફ્રી ગુજરાતી SMS's BLOG\nહવે વારો શ્રીલંકાનો…(વર્લ્ડકપ જોક્સ)\n૧૧ કાંગારું ઓ ને ભગાડ્યા,\n૧૧ આતંક વાદીઓ ને ભગાડ્યા,\nહવે ૧૧ રાવણો ને ભગાડો….\nશ્રી રામ એ હનુમાન અને તેની સેના ને સાથે રાખી ને લંકા પર વિજય મેળવ્યો હતો,\nતો અમારી ભારતીય ટીમ શનિવાર નો દિવસ છે અને હનુમાન અને તેની સેના ની જગ્યા એ આખું ભારત તમારી સાથે છે તો પછી કરો લંકા પર વિજય અને ભગાડો ૧૧ રાવણો ને.\nદે ગુમાકે ……ગુમાકે……. દે ગુમાકે………….વાહે વાહે\n(૧૯૮૩ નું કેલેન્ડર અને ૨૦૧૧ નું કેલેન્ડર સરખું છે….માટે મિત્રો તૈયાર થઇ જાઓ બીજા વર્લ્ડકપ માટે)\n૧૧ રાવણો જરૂર ભાગશે.\n૨૮ વર્ષનો વનવાસ ખત્મ થશે. ૮૩ થી ૧૧\nફોલોવ મી ઓન ટ્વીટર\nફોલોવ મી ઓન ટ્વીટર અને મેળવો બ્લોગમાં મુકાયેલ નવી પોસ્ટની અપડેટ.\nશું આપ ઇચ્છો છો કે જ્યારે હુ મારા બ્લોગ ઉપર નવી પોસ્ટ મુકુ એટલે તમને ઇ-મેઇલ થી જાણ થાય તો આપનું ઇ-મેઇલ આઇ.ડી. લખી\nવિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા\nઅત્યારે આ ધૂમ મચાવે છે…\nમારા શ્વાસ પર ઉપકાર તારા છે...\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nવિશ્વના મુલાકાતીઓ.. (૨૦-૧૨-૨૦૦૯ થી….)\nવિશ્વ મુલાકાતીઓ: તા. ૦૧-૦૧-૨૦૧૦\nઅક્ષરનાદ.કોમ – જીગ્નેશ અધ્યારૂ\nકલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય \"જ્ઞાન પ્રસાદ\"\nગાયત્રી જ્ઞાન પ્રસાદ – જેતપુર\nગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર\nગુજરાતી કવિતા અને ગઝલ\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\nહ્રદય ઉતર્યુ કાગળ પર\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nમિત્રો, તમારું શું માનવું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00001.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/fundamental-market-outlook/psu-bank-will-solve-the-problem-of-npa-vishal-jajoo_39214.html", "date_download": "2018-06-25T02:14:35Z", "digest": "sha1:HQRBTVOOXUR2WCLGI2FIB5ZQBQNYSWRJ", "length": 10067, "nlines": 87, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "પીએસયૂ બેન્કમાં એનપીએની સમસ્યાનું સમાધાન જોવા મળશે: વિશાલ જાજૂ -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ\nપીએસયૂ બેન્કમાં એનપીએની સમસ્યાનું સમાધાન જોવા મળશે: વિશાલ જાજૂ\nસેન્સેક્સમાં 100 અંકોથી વધારાની તેજી જોવાને મળી છે, જ્યારે નિફ્ટી 10500 ની નજીક સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 0.25 ટકાથી વધારાથી વધારાની સાથે કારોબાર કરી રહ્યો છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના વિશાલ જાજૂ પાસેથી.\nવિશાલ જાજૂનું કહેવુ છે કે હાલની સરકારનું છેલ્લુ બજેટ હોવાથી ઘણી આશા છે. 2017નું વર્ષ ઈક્વિટી માર્કેટ સાથે જોડાયેલા દરેક માટે સારુ ગયું છે. 2019 ચૂંટણી પૂર્વે આ વખતનું બજેટ ઘણું મહત્વનું છે. અને પોપ્યુલર બજેટની અપેક્ષા છે. પીએસયૂ બેન્કમાં હવે એનપીએની સમસ્યાનું સમાધાન ધીરે ધીરે જોવા મળી રહ્યું છે. સ્ટીલ સેક્ટરમાં મોટી એનપીએ મામલો ઉકેલાય તેવી ધારણા છે.\nવિશાલ જાજૂનું કહેવુ છે કે ગયા વર્ષે વીમા સેક્ટરના ઘણા આઈપીઓ આવ્યા, જેમાંના એકાદબે આઈપીઓએ નિરાશ કર્યા છે. પીએસયૂ બેન્કોનું હવે રી-રેટિંગ શક્ય છે. આ વખતના બજેટમાં કૃષિ ક્ષેત્ર સહિત ગ્રામીણ વિકાસ તરફ વધુ ધ્યાન અપાશે. માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. 2019માં જનરલ ઇલેક્શ પણ આવી રહ્યા છે.\nવિશાલ જાજૂનું કહેવુ છે કે હવે આ બજેટ પર ઘણી આશા રાખ્યે છે. જે પણ કંપનીઓમાં રોકાણકારો રોકાણ કરી રહ્યા છે એવી કંપની પર વઘારે ફોકસ રાખશે. પીએસયૂ બેન્કમાં જે એનપીએના કારણે પ્રોફીટ ન આવતું હતું. અને જો આ પ્રોવિઝનના અંકો નીચે જતો રહેશે તો પ્રોફીટ આવી શકે છે.\nમાર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ\nહજુ એકવાર વ્યાજ દર વધે તેવી ધારણા: જીનેશ ગોપાની\nસ્થાનિક રાજકીય અનિશ્ચિતતા વધતા માર્કેટમાં વોલેટીલીટી વધી\nઆવતા બાર માસ માર્કેટ માટે અઘરા રહેશે: રાજીવ ઠક્કર\nવ્યાજ દર વિશ્વ સ્તરે વધી રહ્યા છે પરિણામે ઈક્વિટીમાં નબળાઈ ચાલુ રહેશે\nભારતીય અર્થતંત્રમાં 8-10%ની ગ્રોથની ક્ષમતા: દેવેન ચોક્સી\nમાર્કેટ પર આશુતોષ બિશનોઈ સાથે ચર્ચા\nવ્યાજ દર વધતા ઈક્વિટી પ્રત્યેનું આકર્ષણ ઘટે: દિપક જસાણી\nવિશ્વમાં ગ્રોથ વધતો જણાશે તો રોકાણ ફરી ઈક્વિટી તરફ પાછું ફરશે\nહાલનો ઘટાડો હેલ્ધી ઘટાડો છે: યોગેશ મહેતા\nઆરબીઆઈની પોલિસી ધારણા મુજબ રહી: પારસ એડનવાલા\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nમની મૅનેજર: બજેટ 2017 પછી રોકાણના માધ્યમ\nમની મેનેજર: સીટીડી અને તમારો બિઝનેસ\nગૅટ રિચ વિથ આશ્કાઃ પટેલ પરિવાર માટે આયોજન\nમની મૅનેજર: બદલાતા સમયમાં નાણાંકિય આયોજન\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nસારા રિટર્ન મ��ટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nટેક્સ પ્લાનિંગઃ ટીડીએસની કપાત પર સલાહ\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટૅક્સ પ્લાનિંગઃ મકાન-મિલકત કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: ટીડીએસના વિગતોની ચર્ચા\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nપેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે\nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2014/10/01/somethings-not-to-do-15/", "date_download": "2018-06-25T02:28:10Z", "digest": "sha1:3VGHFADSLSD2Y2X3AX3KSTBI6P67A3VK", "length": 20745, "nlines": 206, "source_domain": "niravrave.wordpress.com", "title": "…૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિનના વધામણા | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← અંબા માતાની સ્તુતિ+ભારત અંગે ૧૪ આશ્ચર્યજનક સત્યો+\n…૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિનના વધામણા\n૮૨-વર્ષ પૂર્ણ કરી ૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે\nત્યારે જન્મદિનના વધામણા જન્મના વર્ષ ૧૯૩૨ ના ગીતથી\nએ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,\nકહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.\nઆજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર… ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે મા��ાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.\nન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહો\nન ચાહ્યાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ |\nન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં\nપરં જાને માતસ્ત્વદનુશરણં ક્લેશહરણમ્ ||૧||\nવિઘેયાશક્યત્વાતવ ચરણયોર્યા ચ્યુતિરભૂત |\nતદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણી શિવે\nકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૨||\nપૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ\nપરં તેષાં મધ્યે વિરલતરલોડહં તવ સુતઃ |\nમદીયોડ્યં ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે\nકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૩||\nજગન્માતર્માતસ્તવ ચરણસેવા ન રચિતા\nન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |\nતથાપિ ત્વં સ્નેહં મયિ નિરુપમં યત્પ્રકુરુષે\nકુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૪||\nમયા પણ્ચાશીતેરઘિકમપનીતે તુ વયસિ |\nઈદાનિં ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવિતા\nનિરાલમ્બો લમ્બોદરજનનિ કં યામિ શરણમ્ ||૫||\nશ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા\nનિરાતણ્કો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |\nતવાપર્ણે કર્ણે વિશતિ મનુવર્ણે ફલમિદં\nજનઃ કો જાનીતે જનનિ જપનીયં જપવિઘૌ ||૬||\nજટાઘારી કણ્ઠે ભુજગપતિહારી પશુપતિઃ |\nકપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવી\nભવાનિ ત્વત્પાણીગ્રહણપરિપાટી ફલમિદમ્ ||૭||\nન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવવાચ્છાડપિ ચ ન મે\nન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાડપિ ન પુનઃ|\nઅતસ્તાવં સંયાચે જનનિ જનનં યાતુ મમ વૈ\nમૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ ||૮||\nકિં રુક્ષચિંતનપરૈર્ન કૃતં વચોભિઃ |\nશ્યામે ત્વમેવ યદિ કિંચન મય્યનાથે\nધત્સે કૃપામુચિતમમ્બ પરં તવૈવ ||૯||\nઆપત્સુ મગ્નઃ સ્મરણં ત્વદીયં\nકરોમિ દુર્ગે કરુણાર્ણવે શિવે |\nક્ષુઘાતૃષાર્તા જનનીં સ્મરન્તિ ||૧૦||\nજગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરણાડસ્તિચેન્મયિ |\nઅપરાઘ પરંપરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ ||૧૧||\nમત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નીં ત્વસમા ન હિ |\nએવં જ્ઞાત્વા મહાદેવિ યથા યોગ્યં તથા કુરુ ||૧૨||\n← અંબા માતાની સ્તુતિ+ભારત અંગે ૧૪ આશ્ચર્યજનક સત્યો+\n4 responses to “…૮૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જન્મદિનના વધામણા”\nવડીલ શ્રી પ્રફુલભાઇ જ્યારે ૮૨-વર્ષ પૂરાં કરી ૮૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે\nત્યારે એમને જન્મ દિવસ નાં અભિનંદન અને નિરામય દીર્ઘાયુ માટે શુભ કામનાઓ.\nદેવી અપરાધ ક્ષમાપન સ્તોત્��� ખુબ જ સરસ છે\nપ્રફુલ્લ ભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.\nએમની થોડીક યાદો/ જીવન ઝાંખી પેશ કરો તો\nપિંગબેક: ( 543 ) દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર / શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ | વિનોદ વિહાર\nપ્રફુલ્લ ભાઈને જન્મ દિવસ નાં હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ અને નિરામય દીર્ઘાયુ માટે શુભ કામનાઓ.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« સપ્ટેમ્બર નવેમ્બર »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sje.gujarat.gov.in/showpage.aspx?contentid=1616", "date_download": "2018-06-25T02:02:13Z", "digest": "sha1:NZZ4UNAK523MZ7N4GN6EMZ2JCWW7WWEY", "length": 5761, "nlines": 79, "source_domain": "sje.gujarat.gov.in", "title": "માહિતી મેળવવાનો અધિકાર | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ", "raw_content": "\nસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ\nમુખ્‍ય પૃષ્ઠ | મુખ્ય માહિતી વાંચો |\nમાહિતી મેળવવાનો અધિકાર | સંબંધિત લિન્કસ્ | અભિપ્રાય | સફળતા\nનિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ\nનિયામક, વિકસતી જાતિ કલ્યાણ\nકમિશનર, વિકલાંગ વ્યક્તિઓ માટેના\nગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ\nગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ\nગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ\nગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ\nગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ\nગુજરાત ગોપાલક વિકાસ નિગમ\nડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)\nગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ\nમાહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના અમલીકરણ મેન્યુઅલ\nવ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો\nવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો\nનિર્ણય લેવાની પ્રક્રિયાઓ અનુસરવાની કાર્યપધ્ધતિ\nકાર્યો કરવા માટે નકકી કરેલા ધોરણો\nકાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમ સંગ્રહ અને દફતરો\nવિભાગના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક\nનીતિઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહપરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત\nવિભાગના નિયંત્રણ હેઠળના બોર્ડ, પરિષદ, સમિતિઓની વિગતો\nઅધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડિરેકટરી)\nવિનિયોગમાં જોગવાઇ કર્યા મુજબ, મહેનતાણાની પધ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું\nપ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર\nસહાયકી કાર્યક્રમોના અમલ અંગે પધ્ધતિ\nરાહતો, પરમીટ કે અધિકૃત અંગેની વિગતો\nમાહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગતો\nજાહેર માહિતી અધિકારી / સહાયક જાહેર માહિતી અધિકારી / એપેલેટ અધિકારીની વિગતો\nખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો\nડાઉનલોડ : યોજનાની માહિતી\nહું આપને મદદ કરી શકું\n© 2010 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય\nઆ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 22 જૂન 2018 Visitor No. : 972336\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/catgories/gujarat", "date_download": "2018-06-25T01:55:08Z", "digest": "sha1:I2N2FGVMSTEYUM53BSWX4DIVODR4BIPN", "length": 7930, "nlines": 112, "source_domain": "meranews.com", "title": "Gujarati News - News in Gujarati | Latest News in Gujarati - ગુજરાતી સમાચાર", "raw_content": "\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\nહવે ગુજરાતના ખેડૂતો વીજળીની ખેતી કરશે, જાણો કેમ\nપત્રકારોએ CM વિજય રૂપાણીને કેમ પુછ્યું Dy.CM નીતિનભાઈ હજી નારાજ છે\nમોરબીઃ દેશી દારૂના અડ્ડા પર રેડ કરતા મૃત કાચબાઓ મળી આવ્યા\nરૂપાણીના હોમ ટાઉન રાજકોટ નજીકથી લાખોનો દારૂ ઝડપાયો\nરાજકોટ શહેર અને જિલ્લામાં ભીમ અગિયારસે મેધ મહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી\nવડોદરાઃ તેણે સ્કૂલમાં હત્યા કેમ કરી જાણીને તમે ચોંકી જશો\nજામનગરમાં મેયર સામે કોળી સમાજની આક્રોશભેર રેલી\nવડોદરાની સ્કૂલમાં હત્યા કરનાર સગીર વલસાડથી પકડાયોઃ તેને એટલો ગુસ્સો આવ્યો કે 90 સેકંડમાં 30 ઘા માર્યા\nઅમદાવાદઃ તે બિટકોઇનના ધંધામાં સ્ત્રીનો ઉપયોગ કરતો અને પછી બળાત્કાર ગુજારતો હતો\nરાજુલા : સગાઈ કરીને પરત ફરતા પરિવારનો ટ્રક પુલ પરથી નીચે ખાબકયો, 7ના કરૂણ મોત, 25થી વધુ ઘાયલ\nરાજકોટ : ભાદર-2 ડેમ જૂથ યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સા��ે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2012/04/30/%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A1%E0%AA%97-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0/", "date_download": "2018-06-25T02:35:17Z", "digest": "sha1:3HQFYMOPJ3WAL6LRQTELVXGEQ2R56ODA", "length": 20644, "nlines": 279, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "એક ડગ ધરા પર ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nએક ડગ ધરા પર \nએક ડગ ધરા પર \nએક ઈબુકનું મારૂં વાંચન \nનવયુગની કોમ્પુટર અને ઈનટરનેટની દુનિયામાં, પુસ્તકને “ઈબુક”(EBook)નું સ્વરૂપ મળ્યું એને આપણે સૌ પ્રગતિના પ્રતિકરૂપે નિહાળી શકીએ. અને, આજે પહેલીવાર ઈબુક સ્વરૂપે, પ્રવિણા કડકિયા રચીત એક નવલકથા “એક ડગ ધરા પર” કોમ્પ્યુટર પર નિહાળી, વાંચવાનો લ્હાવો લઈ રહ્યો છું. શનિવાર તારીખ ૧૯મી નવેમ્બર,૨૦૧૧ના શુભ દિવસે હ્યુસ્ટન શહેર, ટેક્ષાસ, અમેરીકાના રહીશ, પુસ્તક લેખીકા પ્રવિણાબેનનો એક ઈમેઈલ આવ્યો. એઓ ઈબુક પ્રગટ કરે તે પહેલા આ બુકનું વાંચન કરી, “બેશબ્દો” લખવા માટે વિનંતી મને કરી. હું ગુજરાતી સાહિત્યના પલ્લે એક “સાધરણ” માનવી જ છું, તેમ છતાં. એમની વિનંતીને માન આપી કંઈક લખવા પ્રયાસ કરી રહ્યો છું. એમની ઈબુકને તરત વાંચી ગયો….વાંચી ખુબ જ આનંદ થયો.\nપ્રવિણાબેનની ઓળખાણ ગુજરાતી બ્લોગ જગત દ્વારા થઈ. હું એમને રૂબરૂ મળ્યો નથી, પણ એઓ “મન,માનસ, અને માનવી”નામનો એક બ્લોગ ચલાવે છે. પ્રવિણાબેન કડકિયા એટલે એક આદર્શ ભારતીય નારી, જેના હ્રદયમાંથી માત સરસ્વતીની કૃપાથી વહેલા શબ્દો પોસ્ટોરૂપે પ્રગટ થતા રહે છે. અને એમના બ્લોગ પર અનેક પોસ્ટો વાંચવાનો લ્હાવો મળ્યો જ છે. અને, આવા જ વહેણમાં આ નવલકથા “એક ડગ ધરા પર”નો જન્મ થયો છે. આ જ એક સત્ય છે \nપ્રવિણાબેન, ભારતીય સંસ્કાર સહીત ઘડાયેલા સંસારી સમાજમાં નારીઓના જીવનને નિહાળી, નારીમુલ્ય��ે અપમાન તેમજ અન્યાયો દ્વારા હલકું કરતી ઘટનાઓનું દુઃખ અનુભવી, સોનમ અને સાહિલ જેવા આદર્શ માતપિતા અને એમના પહેલા સંતાનરૂપે “શાન”નામની દીકરીના અનુભવોના માધ્યમે એમના મન કે હૈયાનું એક નવલકથારૂપે પ્રગટ કરે છે.આવા દુઃખોભર્યા વર્ણન સાથે એક માતા, દાદી કે નાની, એક પત્ની કે દીકરી કે અન્ય નારી પાત્રો દ્વારા નારી સ્વભાવમાં રહેલા પ્રેમ/લાગણીઓ અને સહનશીલતાના પણ દર્શન આપવા પ્રયાસ કરે છે.\nઆ નવલકથાની શરૂઆત વિજ્ઞાન દ્વારા જાણેલ માનવબીજમાંથી બનતા માનવદેહનું વર્ણન દીકરી શાન દ્વારા કર્યા બાદ, શાન કેવી રીતે બચપણ બાદ મોટી થઈ એના જીવનમાં સમાજ/સંસારમાં બનતી ઘટનાઓરૂપી “અનુભવો”નો સામનો કરતા, સમાજમાં થતું “ખોટું” નાબુદ” કરી જે “પરિવર્તન” શક્ય કરે છે, તેના દર્શન આ વાર્તા વાંચન દ્વારા થાય છે.આ જ એક કહાણી છે. આ જ એક નવલકથા છે. એક દ્રષ્ઠીએ, ખોટા રીવાજો કે માન્યતાઓ દુર કરી સમાજમાં થતા પરિવર્તનના કારણે એક પ્રકારે “જાગૃતી”ના બીજનું રોપણ કરવાનો લેખીકા પ્રવિણાબેનનો પ્રયાસ હશે એવું મારૂં અનુમાન છે.\nઆ નવલકથામાં, શાળામાં શાનનું કિશન પ્રત્યેનો સ્નેહ,…. સહેલી સાલુ ના નાની વયે થતા લગ્ન અટકાવી,એનું શિક્ષણ ચાલુ રહે એવું શક્ય કરી… કે રેણુ કોઈના પ્રેમમાં હોવાના કારણે માતા ધિરજબેન, શિક્ષિકા હોવા છતાં, વેલણથી એને મારે ત્યારે કળાથી બળજબરીથી અન્ય સાથે નક્કી કરેલા લગ્ન અટકાવી કરેલા એક શુભ કાર્ય…..તેમજ અન્ય ઘટનાઓમાં શાનનું માર્ગદર્શન અને સહકારભયું કાર્ય અદભુત હતું ..આ જ રહ્યા સમાજ સુધારામા દાખલાઓ….અને, અંતે, શાનને એક વિવેક નામના છોકરાનો પરિચય થાય….એ એને વધુ જાણવાનો પ્રથમ પ્રયાસ કરી જ એની સાથે લગ્ન કરવાનો નિર્ણય લેય છે. આ પ્રમાણે ઉતાવળું પગલું ના લીધું એમાં એના આદર્શ માતાપિતાએ રેડેલા ગુણો અને સંસ્કારોનો ફાળો નિહાળી શકાય.\nઆ પુસ્તકરૂપી નવલકથા વિષે સંપુર્ણ કહેવું અશક્ય છે. એકવાર કોઈ પણ વાંચક આ નવલકથા વાંચવાની શરૂઆત કરે ત્યારે એને અંત સુધી વાંચવા માટે રસ રહે છે . આશા છે કે અનેક આ નવલકથા વાંચે, અને સમાજની નારીઓને સમજી, સમાજમાં પરિવર્તનો લાવી, નારીઓનું માન વધે એવા પગલાઓ લેય, તો એ ખુબ જ આનંદની વાત છે. મારૂં અનુમાન છે કે આ નવલકથા લખવાનો પ્રવિણાબેનનો હેતુ કંઈક એવો જ હશે \nએક બાળક સાથે એક માતાના ફોટા સાથે સુંદર કવર સાથે પ્રગટ થયેલી આ ઈબુક “એક ડગ ધરા પર”રૂપી નવલકથા લખી, પ્રગટ કરવા માટે પ્ર���િણાબેનને મારા અભિનંદન. ભવિષ્યમાં અનેક બીજી ઈબુકો પ્રગટ કરવા પ્રભુ શક્તિ બક્ષે એવી મારી આશાઓ.\nપ્રવિણાબેન કડાકીયા….એમના બ્લોગનું નામ છે….”મન,માનસ,માનવી”.\nપ્રવિણાબેને નવલકથાઓ લખીમ એક “ઈબુક”કરી, અને એનું નામકરણ હતું “એક ડગ ધરા પર્”.\nએમણે મને યોગ્ય ગણી, એ ઈબુકનું વાંચન કરવા તક આપી.અને, એ વાંચી, મે મારો અભિપ્રાય ઉપર મુજબ આપ્યો હતો…એ આ પોસ્ટ દ્વારા તમે જાણ્યો.\nજે કોઈને આ વિષે વધુ માહિતીઓ મેળવવી હોય તેઓએ એમના બ્લોગ પર જઈ એમના મુખ્ય પાને “એક ડગ ધરા પર”પર ક્લીક કરી જાણ્વું રહ્યું…અને જો ડાઈરેક્ટલી ત્યાં જવું હોય તો,એની “લીન્ક” છે >>>>\nઆશા છે કે તમોને આ મારી પ્રગટ કરેલી પોસ્ટ ગમે, અને ટુંક સમયમાં જ્યારે એ એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય ત્યારે એ વાંચવા ઈચ્છાઓ હૈયે ભરે.\nજો મને ગાંધી મળે \n1. સુરેશ જાની | એપ્રિલ 30, 2012 પર 12:50 પી એમ(pm)\nપ્રવીણાબેનને અભિનંદન . અને આ સમાચારની જાણ કરવા માટે તમારો આભાર.\nજાણ કરવા માટે આભાર,\nસમાજની વ્યથા અને ઉત્થાનને વણતી કથાનાકને શબ્દ દ્વારા જીવંત રૂપ\nઅને હૃદયના ભાવોને વણવા એ કૌશલ્ય માગી લેતું કાર્ય છે. સુશ્રી પ્રવિણાબેન\nને ખૂબખૂબ અભિનંદન. ડોશ્રી ચંદ્રવદનભાઈના આ ઉમદા સહયોગ માટે\nતેમને પણ સાનંદ અભિનંદન.\n5. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' | મે 2, 2012 પર 1:54 એ એમ (am)\nસુશ્રી પ્રવિણાબેન ની નવલકથા અંગે પ્રસ્તાવના સ્વરૂપ ટૂંકમાં પણ સુંદર જાણકારી આપવા બદલ તમોને અભિનંદન સાથે સમાજની વ્યથાનેવણતી કથાનાકને શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરી અને પોતાની ઉર્મીઓને વ્યકત કરવા જે કોશિશ કરેલ છે તે બદલ સુશ્રી પ્રવિણાબેન ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« માર્ચ મે »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/cameras/nikon-d300s-slr-body-price-p5iGX.html", "date_download": "2018-06-25T02:16:25Z", "digest": "sha1:QYTRFT2SCMEIKYSVQE5E6G5FSKWEEI7K", "length": 19714, "nlines": 501, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેનિકોન દ્૩૦૦સ સલર બોડી ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nટોપ 10 ભારતમાં મોબાઇલ\nરીઅર કેમેરા [13 MP]\nમોબાઇલ કેસો & આવરી લે\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nનિકોન દ્૩૦૦સ સલર બોડી\nનિકોન દ્૩૦૦સ સલર બોડી\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nનિકોન દ્૩૦૦સ સલર બોડી\nનિકોન દ્૩૦૦સ સલર બોડી ભાવIndiaમાં યાદી\nકુપન્સ સીઓડી ઈએમઆઈ મફત શિપિંગ સ્ટોકપૈકી બાકાત\nપસંદ ઊંચી કિંમતનીચા ઓછી કિંમતસંમતઊંચી\nઉપરના કોષ્ટકમાં નિકોન દ્૩૦૦સ સલર બોડી નાભાવ Indian Rupee છે.\nનિકોન દ્૩૦૦સ સલર બોડી નવીનતમ ભાવ May 28, 2018પર મેળવી હતી\nનિકોન દ્૩૦૦સ સલર બોડીપાયતમ, શોપકલુએટ્સ, એમેઝોન, ઇન્ફીબીએમ, ફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nનિકોન દ્૩૦૦સ સલર બોડી સૌથી નીચો ભાવ છે 79,999 પાયતમ, જે 45.62% એમેઝોન ( 1,47,099)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nનિકોન દ્૩૦૦સ સલર બોડી ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી નિકોન દ્૩૦૦સ સલર બોડી નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nનિકોન દ્૩૦૦સ સલર બોડી - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 16 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nનિકોન દ્૩૦૦સ સલર બોડી - ઇતિહાસ\n તમે લગભગ ત્યાં જ છો.\nનિકોન દ્૩૦૦સ સલર બોડી વિશિષ્ટતાઓ\nસિનસિ ટર્મિનલ 1/200 Sec\nઓપ્ટિકલ સેન્સર રેસોલુશન 12.3 MP\nસેન્સર ટીપે CMOS Sensor\nમેક્ઝીમમ શટર સ્પીડ 1/8000 sec\nમિનિમમ શટર સ્પીડ 30 sec\nરેડ આઈ રેડુંકશન Yes\nઇમાગે ડિસ્પ્લે રેસોલુશન 921000 dots\nવિડિઓ ડિસ્પ્લે રેસોલુશન 1280 x 720 pixels (HD)\nબિલ્ટ ઈન ફ્લેશ Yes\nનિકોન દ્૩૦૦સ સલર બોડી\n4.1/5 (16 રેટિંગ્સ )\nQuick links અમારા વિશે અમારો સંપર્ક કરો T&C ગોપનીયતા નીતિ FAQ's\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/divas-ma-janmela-loko/", "date_download": "2018-06-25T02:37:23Z", "digest": "sha1:BVHKMNJYXXYSCIGGNCMULFMNQDBMAVG3", "length": 19840, "nlines": 217, "source_domain": "gujjurocks.in", "title": "દિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો...દરેક લોકોએ ખાસ વાંચવી | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ �� તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome લાઈફ સ્ટાઈલ દિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ વાંચવી\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ વાંચવી\nજ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિના જન્મ લેવાનો સમય, જગ્યા વગેરે વાતો વ્યક્તિના વ્યક્તિત્વ ને મહત્વ આપે છે. વ્યક્તિનો જન્મ લેવાનો સમય તેના ગ્રહ-નક્ષત્ર પર પ્રભાવિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માની એ તો દિવસના સમય માં જન્મેલા લોકો રાતના સમયે કરતાં અલગ હોય છે. પ્રતિક મહિલા અને પુરુષમાં કેટલીક ખાસ વાતો હોય છે. જે તેમને બીજાથી અલગ બનાવે છે. આજે આપણે જોઇશું કે દિવસના સમયમાં જન્મેલા લોકોને ખાસ વાતો….\n* દિવસના સમયમાં જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે.\nદિવસના સમય મા જન્મેલા લોકો રાતના સમયમાં જન્મેલા લોકો કરતાં વધારે બુદ્ધિમાન હોય છે એમની બુદ્ધિ દરેક જગ્યાએ કામ લાગતી હોય છે.\n* ધાર્મિક અને ઉર્જાવાન હોય છે.\nએવું માનવામાં આવે છે કે દિવસના સમય દરમિયાન જન્મેલા લોકો સ્વભાવથી ધાર્મિક પ્રવૃત્તિના હોય છે આ લોકો ધર્મ-કર્મ ના કાર્ય સાથે જોડાયેલા હોય છે તેમજ તેમને દરેક કાર્ય કરવામાં એનર્જી ખૂબ હોય છે.\n* સકારાત્મક વિચારવાળા હોય છે.\nદિવસના સમયમાં જન્મેલા લોકો સકારાત્મક વિચારવાળા હોય છે આ લોકો ઈમાનદારીના રસ્તા પર ચાલીને પૈસા કમાવવા વિશ્વાસ રાખે છે. આ લોકોમાં એવી અદભુત શક્તિ હોય છે.કે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળી દે છે.અને સમજદારીથી હંમેશા પોતાનો ડિસિઝન લે છે.\n* ઈમાનદારી અને સામાજિક તેમનામાં જોવા મળે છે.\nદિવસના સમયમાં જન્મેલા લોકો વધારે ઈમાનદાર હોય છે તે સામાજિક કાર્યોમાં વધારે રસ લેતા હોય છે. પારિવારિક મામલામાં તેમને સારી સમજદારી હોય છે. આ લોકો પોતાના રિસ્તાને સારી રીતે સંભાળે છે. તે લોકો ને બીજાના કામમાં દખલગીરી કરવી ગમતી નથી.\n* માનસિક રૂપથી મજબૂત હોય છે.\nદિવસના સમયમાં જન્મેલા લોકો માનસિક રીતે ખૂબ જ મજબૂત હોય છે. દરેક પરિસ્થિતિમાં પોતાને અને બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં હોય છે. તેમના સ્વભાવમાં એક ખાસ વાત જોવા મળે છે તે બીજાને સારી રીતે આકર્ષિત કરી શકે છે.\nદરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ – ઘરે થઇ જશે બધા ખુશખુશાલ\nNext articleકોઈ સ્ત્રીને આ કામ કરતા જોવી છે મહા પાપ, ભૂલથી પણ ન કરો આ પાપ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા ટ્રેનર, જુઓ કેવી રીત વાળી લે છે પોતાના શરીરીને….ફોટોઝ જુવો\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે કરાવ્યો પોતાનો પહેલો ફોટોશૂટ…ક્લિક કરી જુવો ફોટોસ\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી આવી રીતે બદલી લાઈફ….વાંચો સ્ટોરી\nજાણો ગરમીઓમાં કેવી રીતે આપી શકો છો એલર્જીને માત 8 વસ્તુઓ થી … ખાસ...\nઆ છે મુકેશ અંબાણીના થનારા સમધી અને શ્લોકાના પિતા, 1700 કરોડના છે માલિક…અહેવાલ વાંચો\nપત્ની માટે પતિએ બનાવી નાખ્યું આખા એક વર્ષનું ભોજન, કારણ જાણીને ચોંકી જાશો…અહેવાલ વાંચો\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Photo_gallery/index/13-06-2018", "date_download": "2018-06-25T02:25:40Z", "digest": "sha1:D2ILI5RSXDKKZGM3RWPDBDLOXNCTUY2A", "length": 13837, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "ફોટો ગેલેરી - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nવિશ્વ કપ સારું થતા પહેલા હાથિયો દ્વારા ફુબોલ મવચ રમવામાં આવી હતી.\nઆ છે પ્રિયંકાનો નવો પ્રેમી\nકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર હોલીવુડ અભિનેતા નિક જેકસોન સાથે જોવા મળ્યા બાદ અનેક જગ્યા પર પ્રિયંકા ચોપરા તેની સાથે સપ્રોર્ટ થયો છે તાજેતરમાં ન્યુયોર્કના એરપોર્ટ પર બન્ને જોવા મળ્યા હતા.\nનવી પાવરફુલ બાઇક ડુકાટી\nઇટલીની કંપની ડુકાટીએ ભારતમાં પોતાની નવી પાવરફુલ બાઇક Monster 797+ લોન્ચ કરી છે. આ Monster 797નું અપગ્રેડ વર્ઝન છે.\nનવી દિલ્હીમાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી ચુક્યા છે ત્યારે બાળકો સ્કૂલ કમર સુધીના પાણી વાળો રસ્તો પાર કરી જતા જોવા મળી રહ્યં છે.\nપાછલા અંકો ની ફોટો ગેલેરી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST\nપત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST\nબનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:54 pm IST\nબપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:51 pm IST\nહવે સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેંચવાની કરે છે તૈયારી\nકોર્પોરેશન દ્વારા રII વર્ષમાં ૪ર૧પ આવાસો બનાવાયાઃ કિરણબેન સોરઠીયા access_time 3:44 pm IST\nઆંગડીયા પેઢીના એક કરોડ ૧૮ લાખની ઉચાપત કેસમાં આરોપીની જામીન અરજી રદ access_time 2:46 pm IST\nબેકાબુ કાર પેટ્રોલ પંપમાં ઘુસી access_time 4:14 pm IST\nભાવનગર મેયર, ડે.મેયર, ચેરમેન સહિતનાઓની કાલે પસંદગી access_time 11:26 am IST\nમગફળી મામલે સરકાર જવાબદારો સામે પગલાં ભરશે : કોઈ વ્યક્તિને છોડશે નહિ : જયેશ રાદડીયા access_time 12:30 am IST\nકુંકાવાવ પાસે અકસ્માતમાં મોત access_time 11:29 am IST\nમગફળીની ખરીદીમાં મોટા પ્રમાણમાં ગોટાળાઃ ધૂળ અને માટીનું પ્રમાણ વધુઃ રાજ્ય સરકાર સામે પ્રહારો કરતા નાફેડના ચેરમેન વાઘજીભાઇ બોડા access_time 9:15 am IST\nવડોદરાના નવાયાર્ડ ખાટકીવાડમાં દરોડો : 700 કિલો માંસ ઝડપાયું : છ દુકાનો સીલ : ગૌમાંસની આશંકાએ સેમ્પલ એફએસએલમાં મોકલાયા access_time 8:16 pm IST\nમોરબીના વિખ્યાત સિરામીક ઉદ્યોગને લાગ્યો હાઇકોર્ટનો મોટો ઝટકો access_time 3:40 pm IST\nચાંદ પર હિસ્સો ધરાવે છે આ મહિલા access_time 6:59 pm IST\nહવે કેળાની છાલ ફેંકશો નહીં, તેનો પણ કરો ઉપયોગ access_time 9:56 am IST\n20 ગણી કિંમતે નીલામ થયું ચીનનું આ ફૂલદાન access_time 7:01 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nએટલાન્ટિક સીટીમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારનાર શ્રી છિતુભાઇ પટેલની ચિરવિદાયઃ ઇન્ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની શ્રધ્ધાંજલી access_time 8:53 pm IST\nપાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે access_time 11:31 am IST\n‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ થી ૧૬ ડીસેં. દરમિયાન મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવાશેઃ ગાંધીઅન સોસાયટીના ઉપક્રમે થનારી ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન, સાહિત્‍ય વિતરણ, ફિલ્‍મ નિદર્શન ઉદબોધન, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે access_time 10:51 pm IST\nઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ માટે ટીમ મેનેજમેન્ટ શમીને ફીટ જોવા માંગે છે access_time 4:46 pm IST\nભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ;ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર access_time 2:17 pm IST\nફીફા વર્લ્ડકપમાં ૩૨ ટીમમાંથી સૌથી મોટી ઉંમરની ટીમ કોસ્ટારિકાઃ પ્રથમ મેચમાં સર્વિયા વિરૂદ્ધ રમશે access_time 7:26 pm IST\nકમલ હાસનની 'વિશ્વરૂપ-૨' ત્રણ ભાષામાં રિલીઝ થશે access_time 9:58 am IST\nરાજકુમાર હીરાની વધુ એક બાયોપિક બનાવવાની ફિરાકમાં access_time 4:04 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/347794255/simsy-2_online-game.html", "date_download": "2018-06-25T02:05:59Z", "digest": "sha1:42JM7HYC4MWHAOHFTPK7APN4UIHWNS4U", "length": 6754, "nlines": 111, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત આ સિમ્સ 2 ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત આ સિમ્સ 2\nઆ રમત રમવા આ સિમ્સ 2 ઓનલાઇન:\nગેમ વર્ણન આ સિમ્સ 2\nફ્લેશ જાણીતા કમ્પ્યુટર રમત સિમ્સ આ અર્થઘટન છે. એકંદર નથી ખરાબ વસ્તુ છે, તે ફ્લેશ માં બહાર આવ્યું છે, જેથી તમે રમવા પ્રયત્ન કરી શકો છો. . આ રમત રમવા આ સિમ્સ 2 ઓનલાઇન.\nઆ રમત આ સિમ્સ 2 ટેકનિકલ લક્ષણો\nરમત આ સિમ્સ 2 ઉમેરી: 23.04.2011\nરમત માપ: 2.37 એમબી\nઆ રમત રમાય છે: 158055 વખત\nગેમ રેટિંગ: 3.88 બહાર 5 (1428 અંદાજ)\nઆ રમત આ સિમ્સ 2 જેમ ગેમ્સ\nફ્રેન્ક ઓફ ધી એડવેન્ચર\nફિટનેસ માટે છોકરી કપડાં પહેરે\nઆ suma મિશ્રણ અપ\nસિમ્સ 3 પહેરવેશ અપ રમત\nએક રમત તરીકે જીવન\nસિમ ગર્લ (2.0 ખ)\nરમત આ સિમ્સ 2 ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત આ સિમ્સ 2 એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત આ સિમ્સ 2 સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત આ સિમ્સ 2 , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત આ સિમ્સ 2 સાથે, પણ રમત રમાય છે:\nફ્રેન્ક ઓફ ધી એડવેન્ચર\nફિટનેસ માટે છોકરી કપડાં પહેરે\nઆ suma મિશ્રણ અપ\nસિમ્સ 3 પહેરવેશ અપ રમત\nએક રમત તરીકે જીવન\nસિમ ગર્લ (2.0 ખ)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/11th-june-horoscope/", "date_download": "2018-06-25T02:38:39Z", "digest": "sha1:Y3OEG5SIRUBWDPEZNSIQQOZDUCKCE2R6", "length": 27964, "nlines": 242, "source_domain": "gujjurocks.in", "title": "૧૧ જુન,૨૦૧૮નું રાશિફળ..જાણો આજે તમારો દિવસ કેવો રહેશે.. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome જ્યોતિષ ૧૧ જુન,૨૦૧૮નું રાશિફળ..જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..\n૧૧ જુન,૨૦૧૮નું રાશિફળ..જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..\n1. મેષ (Aries): નોકરી અને બીઝનેસ માં નવું કામ કરવાનો પ્રયત્ન કરશો તો સફળ થઇ શકો છો. ચંદ્રમાં ની સ્થિતિ આપની રાશિ માટે સારી છે. મેષ રાશિ ના લોકો ઘણી પ્રકાર ના વિચાર થી ડીસ્ટર્બ થઇ શકે છે. દિવસ થોડો પરેશાની વાળો હોઈ શકે છે. આપ કોઈ પ્રેમ સંબંધ માં હોય તો તે આગળ વધી શકે છે. કોઈ ને લવ પ્રેપોઝલ દેવું હોઈ તો આપી દેજો. જોખમ ભર્યા સોદા ન કરવા. થાક અને આળસ રહેશે.\nશુભ અંક : ૭\nશુભ રંગ : ગુલાબી\n2.વૃષભ (Taurus): રોજીંદા જીવન માં પરિવર્તન આવે તેવો યોગ જણાય છે. ઘણા લોકો થી મુલાકાત અને વાતચીત થઇ શકે છે. આજે આપને થોડું કષ્ટ લેવું પડશે. બે તરફી વાતો થી બચવું. પ્રેમ સંબંધ માં પહેલે થી સંબંધ શરુ કરવા નું મન થશે. પાર્ટનર થી સહયોગ અને પૈસા મળી શકે છે. દાંપત્યજીવન માં રોનક આવશે. બીઝનેસ માં નવી યોજના બનવાના યોગ છે. લેવડ દેવળ માં સાવધાની રાખજો. ગળા સંબંધી રોગ થવા નો યોગ છે.\nશુભ અંક : ૨\nશુભ રંગ : સોનેરી\n3. મિથુન (Gemini): કોઈ મોટી ઓફર પણ આજે આપને મળી શકે છે. આપની ઈચ્છાઓ અને જરૂરતો વધી શકે છે. ધન લાભઃ ના યોગ છે. ખુબ વધુ પૈસા ખર્ચ ન કરવા. પરિવાર માં વિવાદ અને તણાવ ની સ્થિતિ બની શકે છે. પ્રેમી થી પણ આપની અપેક્ષા વધી શકે છે. જીવનસાથી ની સાથે ફરવા જશો. આપના માટે દિવસ શુભ રહેશે. બીઝનેસ માટે સમય સારો છે. નિવેશ થી ફાયદો થઇ શકે છે. આપની તબિયત સામાન્ય રહેશે.\nશુભ અંક : ૮\nશુભ રંગ : વાયોલેટ\n4. કર્ક (Cancer): કર્ક રાશિ વાળા માટે ચંદ્રમાં શુભ રહેશે. જરૂરી કામ સમય સર પુરા કરી શકશો. સમજદાર લોકો દ્વારા સમ્માન મળવા ના યોગ છે. મન માં કોઈ વ્યક્તિ માટે નેગેટીવ ઈમેજ બની શકે છે. કોઈ સાથે દલીલ કે ઝગડો પણ થઇ શકે છે. માટે સાવધાન રહેવું. પ્રેમી આપ પર મોહિત થઇ શકે છે. પૈસા અને સુખ ના વિષય માં દિવસ આપના માટે અનુકુળ થઇ શકે છે. પિતા ની તબિયત ને લઈને ટેન્શન વધી શકે છે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : ભૂરો\n5. સિંહ (Lio): કોઈ ખાસ વિષય પર કિસ્મત નો સાથ મળે. આપના માટે દિવસ સારો રહેશે. કરિયર ના નવા રસ્તા સામે આવશે. કોઈ કામ ને કરવા માટે આપને એક્સ્ટ્રા ખર્ચ કરવો પડે. પ્રેમ સંબંધ માં અનબન થઇ શકે છે. કોઈ નવી પ્રેમગાથા શરુ થઇ શકે છે. પાર્ટનર ને કોઈ સરપ્રાઈઝ આપજો. લવ લાઈફ ના વિષય માં દિવસ સારો રહેશે. આપના કામકાજ ના વખાણ થઇ શકે છે.બાળકો ની તબિયત નું ધ્યાન રાખજો.\nશુભ અંક : ૪\nશુભ રંગ : લીલો\n6. કન્યા (Virgo): નોકરી અથવા કારોબાર માં કઈક નવું કરવા નો પ્રયત્ન કરશો. કોઈ ખાસ કાર્ય માટે જોખમ પણ લઇ શકો છો. વ્હીકલ માં કામ આવી શકે છે. વાહન ને રીપેર કરવું પડે. કુંવારા લોકો ને વિવાહ નો પ્રસ્તાવ મળી શકે છે. લવ લાઈફ માટે સારો દિવસ હશે. બીઝનેસ કરવા વાળા લોકો એ સાવધાન રહેવું પડશે. વિચારી ને નિવેશ કરવો જોશે. વિધાર્થીઓ ને ઓછી મહેનત માં સારી સફળતા મળવા ના યોગ છે. સમય સર જરૂરી ચેકઅપ કરાવતું રહેવું.\nશુભ અંક : ૩\nશુભ રંગ : ગુલાબી 7. તુલા (Libra): તુલા રાશિ માટે તારાઓ ની સ્થિતિ સારી છે. આપના વ્યક્તિત્વ અને જીવનશૈલી માં સારો બદલાવ થવા ની સંભાવના છે. સાસરીયા અથવા માતા પિતા તરફ થી આપને મદદ મળી શકે છે. જયા સુધી બની શકે તણાવ ન લેવો.લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહે. પાર્ટનર ની વાત ને લઈને આપ ખુબ સંવેદનશીલ થઇ શકો છો. નોકરિયાત લોકો માટે સમય ઓછો અનુકુળ છે. દલીલ થવા ના યોગ છે. તબિયત માટે દિવસ ઠીક રહેશે.\nશુભ અંક : ૯\nશુભ રંગ : પીળો\n8. વૃશ્ચિક (Scorpio): ચંદ્રમાં આપના માટે સારા રહેશે. કોર્ટ- કચેરી અને વિવાદ માં સફળતા ના યોગ બની રહ્યા છે. પૈસા ની સ્થિતિ માં સુધાર કરવા માટે થોડા વિસય માં ટેન્શન થઇ શકે છે. જીવનસાથી ની સાથે ફરવા જવાનું થાય. વિધાર્થીઓ માટે દિવસ સારો રહેશે. વિચારેલા કામ પુરા કરવા માં કોઈ રીતની મદદ મળી શકે છે. તબિયત ના વિષય માં આપનો દિવસ સામાન્ય રહેશે. ખાવા- પીવા માં ધ્યાન આપવું.\nશુભ અંક : ૬\nશુભ રંગ : જાંબુની\n9.ધન (Sagittarius): આર્થિક ફાયદા થવા નો યોગ બની રહ્યો છે. ��ચાનક ધન લાભ થઇ શકે છે. આપ પર કોઈ પ્રકાર ની જવાબદારી આવી શકે છે. આજ આપને મહેનત વધુ કરવી પડે. દિવસ ની શરૂઆત સારી રહેશે. જીવનસાથી થી પ્રેમ થશે. નિવેશ કરતાં પહેલા અનુભવી લોકો થી સલાહ લેશો તો વધુ ધન લાભ થશે. માતા ની તબિયત ને લઈને સાવધાન રહેવું. આપને ભાગ દોડ કરવી પડે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : સફેદ\n10. મકર(Capricorn): આજે આપનું કામ ઝડપી હશે. પરિસ્થિતિઓ ધીમે ધીમે આપના ફેવર માં હશે. આજ આપ આપના સાથે રહેતા અથવા આસપાસ ના લોકો ની મદદ કરશો. આજ આપ કોઈ પણ કામ મન લગાવી અને સાવધાનીપૂર્વક કરવું. પ્રેમીઓ ને ફરવા જવાની તક મળી શકે છે. પ્રેમી ને સમય દેવો પડશે. ધન હાની ની સંભાવના છે માટે સાવધાન રહેવું, કોઈ અજાણ્યા પર ભરોસો કરવા થી બચવું.\nશુભ અંક : ૪\nશુભ રંગ : વાદળી\n11. કુંભ (Aquarius): કિસ્મત આપની સાથે રહેશે. આમદની વધવા નો નવો આઈડિયા મળી શકે છે. નવી વાતો પણ જાણવા મળે. ઘર- પરિવાર માં થોડી પરેશાની ની સ્થિતિ બની સકે છે. એવું થઇ શકે કે કોઈ આપનો વિરોધ કરે. નાની- મોટી વાતો ને જતું કરો. કુંભ રાશિ વાળા ને લવ લાઈફ માટે સારો સમય કહી શકાય છે. જુના નિવેશ થી ફાયદો મળી શકે છે. કમ્પ્યુટર ફિલ્ડ થી જોડાયેલા લોકો માટે સમય સારો છે.\nશુભ અંક : ૯\nશુભ રંગ : લાલ\n12. મીન (Pisces): ગોચર કુંડળી ના અનુસાર ચંદ્રમાં ની અસર આપના મુખ પર થશે. મીઠું બોલી ને આપ આપનું કાર્ય પૂરું કરાવી શકે છે. આપ દિવસ ભર વ્યસ્ત રહેશો. ગુસ્સા માં કોઈ ખોટો નિર્ણય ના લેવો. લવ લાઈફ થી જોડાયેલો કોઈ મોટો નિર્ણય ના લેવો. ભાવનાત્મક રીતે સંતુલિત સ્થિતિ હોય, ત્યારે વાત કરવી, આપના માટે સારું રહેશે. આપનો કારોબાર વધી શકે છે. વિધાર્થીઓ ને માનસિક તણાવ થઇ શકે છે.\nશુભ અંક : ૧\nશુભ રંગ : કેસરી\nAuthor: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleઆ ચાર મહિનામાં જન્મેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જુઓ તમે આ મહિનામાં જન્મેલા તો નથીને…\nNext article‘વીવાહ’ ની આ એક્ટ્રેસ લાંબા સમયથી છે ગાયબ – અત્યારના ફોટોસ જુવો ક્લિક કરીને\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમ���રો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ ખાસ નિશાન, જાણો કેવી રીતે કરે છે માલામાલ \n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/search/jamnagar", "date_download": "2018-06-25T02:08:29Z", "digest": "sha1:4WS6YOI7BY7ZOQJO2K6PETF4PM63E3WR", "length": 3793, "nlines": 59, "source_domain": "meranews.com", "title": "Gujarati News - News in Gujarati | Latest News in Gujarati - ગુજરાતી સમાચાર", "raw_content": "\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nજામનગરમાં મેયર સામે કોળી સમાજની આક્રોશભેર રેલી\nજામનગરઃ ગર્ભ પરિક્ષણ કરી આપતા મેટરનીટી હોમ પર પોલીસ-આરોગ્ય ટીમ ત્રાટકી\nજામનગર: EPF ખાતાનો ઓફિસર વીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો\nજામનગર: વૃદ્ધ માતા-પિતાએ જમવાનું માંગતા પુત્ર-પુત્રવધૂએ ઘર બહાર કાઢી મુકવાની ધમકી આપી\nભાજપના સદસ્ય કોંગ્રેસમાં જોડાયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસે કરી પોતાને નામ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કર���ડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2014/05/15/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5-%E0%AA%A4%E0%AA%82%E0%AA%A6%E0%AB%81%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80-%E0%AB%A9%E0%AB%AA-%E0%AA%83%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81/", "date_download": "2018-06-25T02:35:43Z", "digest": "sha1:I772VCRGATGKD377HT4PGA66RNX6WPNB", "length": 30166, "nlines": 339, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "માનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ | ચંદ્ર પુકાર", "raw_content": "\nમાનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ\nમાનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ\nસર્વ ગુજરાતી તેમજ સૌ ભારતવાસીઓ આર્યુવેદીક દવાઓ વિષે જરૂર જાણે છે એ હકિકત છે.\nપણ, આજના જમાનામાં થોડા જ લોકો આવી સારવાર ચાલુ કરવાના નિર્ણય પર હોય \nજ્યારે પણ કોઈને માંદગી આવે ત્યારે એ પ્રથમ એમના ડોકટર પાસે ઈલાજ કરાવા જાય.\nઆજના ડોકટરો મેડીકલ કોલેજોમાં ભણતર કરી “એલોપથી”દવાઓ અને સારવાર કરવા યોગ્યતા બતાવે છે.\nઆજે જે કંઈ સારવારરૂપે છે તે અત્યારની “રીસર્ચ” આધારીત હોય….આજે જે પ્રમાણે રોગોની જાણકારી માટે જુદી જુદી બ્લડ ટેસ્ટો છે….હવે સાદા “એક્ષરે” (X-Ray ) ની જગાએ “કેટ સ્કેન ( CT Scan) અને એમઆર આઈ (MRI ) જેવી સુવિધાઓ છે. થોડી દવાઓ હતી તેની જગાએ જાત જાતની દવાઓ સારવાર માટે ડોકટરને મદદરૂપ થાય છે.\nઆવા વાતાવરણમાં આર્યુવેદીક દવાઓનું મુલ્ય ઓછું થઈ ગયું હતું.\nપણ….જ્યારે જ્યારે એલોપથી સારવાર અસફળ રહી….કે એવી સારવારથી ખરાબ અસરો યાને “સાઈડ ઈફેટો”(Side Effects ) થઈ, ત્યારે આર્યુવેદીક સારવારની યાદ તાજી થઈ. એવું થયું ત્યારે પણ “એલોપથી”માં માનવાવાળાઓ યાને “મેડીકલ કોમ્યુનીટી” (Medical Community ) એવી સારવારનો સ્વીકાર કરવા તૈયાર ના હતા.\nપણ…સમય વહેતો ગયો….આર્યુવેદીક દવાઓ પણ “રીસર્ચ” સાથે જઠ્ઠામાં બનવા લાગી. એની સાથે ભારત સરકારે આર્યુવેદીક ભણતર માટે કોલેજો શરૂ કરી. આથી,આર્યુવેદીક દવાઓના લાભો વિષે લોકોને જાણકારી વધવા લાગી. અનેકે આર્યુવેદીક દવાઓનો સહારો લીધો અને રોગ પર સારી અસરો નિહાળી.\nએલોપથીની સારવારમાં અસફળતા અનુભવો વધતા, અને કદાચ દવાઓની ખરાબ અસરોના કારણે એલોપથીના રીસર્ચેરોએ આર્યુવેદીક દવાઓને રીસર્ચ કરી એના લાભોનો સ્વીકાર કરવા માંડ્યો…દાખલારૂપે લસણ (Garlic ) અને આદુ (Ginger ) દ્વારા થતા હાર્ટના રોગો પર થતી સારી અસર….કે પછી, તુલસીના પાનોમાં ઔષદી અસરો સાથે “એનટીબાઓટીક્સ”(Antibiotics)રૂપી અસરની જાણકારી થઈ. હજુ રીસર્ચો ચાલુ છે અને ભવિષ્યમાં તુલસી પાનોમાથી અસરજનક તત્વની શોધ કરી એલોપથી દવા તરીકે સારવાર માટે ડોકટરી “પ્રીસ્ક્રીપશનો” પણ હોય શકે. આપણે એલોપથી દવાનો ઈતિહાસ તરફ નજર કરીએ તો ડીજીટાલીસ નામના વનસ્પતીના છોડમાંથી “ડીજીટાલીસ” (Digitalis) નામની દવા હ્રદયની બિમારી માટે જાણે ભગવાને જ એક જાદુઈ દવા આપી હોય એવો અનુભવ ડોકટરોએ માણ્યો હતો. તો, ભવિષ્ય આપણને નવી શોધોમાં આર્યુવેદીક દવાઓ ફાળો જોવાની તકો આપશે, એવું મારૂં અનુમાન છે.\nઅહીં, મારે કહેવું છે કે….આર્યુવેદીક સારવાર ફક્ત દવાઓ પર જ ભાર નથી મુકતી…આર્યુવેદીક દવાઓ સાથે આખા માનવ શરીરના લાભ માટે નીચેની બાબતો પર સુચન કરે છે>>>\n(૧) યોગ્ય ખોરાક ખાવાની સલાહોમાં પરેજી કરવાની સલાહ ભાર સાથે આપવામાં આવે છે.\nઆગળની પોસ્ટ દ્વારા જાણ કરી હતી કે ત્રણ પ્રકારના ખોરાકોનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પાંચ તત્વો (૧) ધરતી (૨) આકાશ (૩) પાણી (૪) વાયુ (૫) અગ્નિના આધારે ત્રણ ઔષદી તત્વો ( આકાશ-વાયુરૂપી વાટ….અગ્નિ-પાણીરૂપી પિત્ત …પાણી-ધરતીરૂપી કફ )ની સમજ ઈલાજમાં લેવામાં આવે છે.કયો ખોરાક કફ કે પિત્ત કે વાયુકે વાટરૂપી અસર કરે તેનું જ્ઞાન આર્યુવેદીક ડોકટરોને હોય છે, આ જ્ઞાન આધારે પરેજીની સલાહો હોય છે. આવો ખોરાક પર ભાર એલોપથીએ કદી કર્યો જ નથી….ફક્ત ત્રણ તત્વોરૂપી જ્ઞાનમાં અહીં (૧) કારબોહાઈડ્રેઈટ્સ (Carbohydarates ) (૨) ફેટ યાને ચરબી(Fat) અને (૩) પ્રોટીન (Protein )ની ગણતરી કરવામાં આવે છે.\n(૨) ખોરાક બાદ, શરીરનું બંધારણ નિહાળી, વજનનું ધ્યાનમાં લઈ, કસરતો/યોગ આસનો કરવાની સલાહો હોય છે\nપહેલા, એલોપથી સારવારમાં આ માટે ભાર અપાતો નહી, પણ આજે દરરોજ ચાલવું…કસરતો કરવી વિગેરેની સલાહો હોય છે.\n(૩)આર્યુવેદીક સારવારમાં, શરીર અને મનનો સબંધ ઘણો જ અગત્યનો ગણાયો છે.\n“મેડીટેશન” (Meditation ) યાને મનન મન/મગજને શાંત કરે છે.\nઆવી શાંતી દ્વારા શરીરમાં જે પદાર્થો બને તે શરીરનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે.\nએલોપથીએ પણ રીસર્ચ દ્વારા એનો પુરાવો આપ્યો ���ે.\nકાદાચ…આર્યુવેદીક સારવાર રોગના મૂળ કારણની શોધમાં મનના આવા ફાળાને સમજ હશે.\n(૪) માનવીની વિચારધારા કેવી છે તે અગત્યનું છે.\n“પોઝીટીવ”વિચારો દ્વારા જે હોર્મોન્સ કે અન્ય બને તેમાંથી રોગને લડી શકે તેવા તત્વો હોય છે….કદાચ, આવું શક્ય કરવા માટે મેડીકલ સલાહો હોય શકે.\nજ્યારે “પોઝીટીવ” વિચારો હોય ત્યારે “એન્ડોર્ફીન્સ” (Endorphins ) નામના તત્વો લોહીમાં વધારે પ્રમાણમાં જોવા મળ્યા છે…તો…એના કારણે દુઃખાવો ઓછો થાય છે અને શરીર રક્ષણ કરવામાં સફળતા મેળવે છે.\nભવિષ્યમાં, કેન્સર સેલ્સને મારવા શરીરમાંથી કોઈ એવો તત્વ મળી જાય એવું પણ બને \nઉપર મુજબ, મેં તમોને મારી સમજ પ્રમાણે આર્યુવેદીક સારવાર સાથે એલોપથી સારવારનું લખ્યું અહીં, હકિકતો અને જાણકારી આધારીત બધુ લખાયું છે. કોઈક જગાએ મારી સમજ તેમજ અનુભવ આધારે અનુમાનરૂપે લખાયું છે….તો, કોઈ એ માટે સંમત ના હોય. એવા સમયે, પોતે પોતાના વિચાર પર ભાર મુકવો, એવી મારી સલાહ છે.\nઆ મુખ્ય ચર્ચાઓ બાદ, મારે “ઓલટરનેટીવ” (ALTERNATIVE ) સારવારરૂપે માન્ય થયેલ સારવારો વિષે થોડો ઉલ્લેખ કરવો છે>>>\n(૧) “એક્યુપ્રેસર” (ACCUPRESSURE ) સારવાર\nઅહીં, સિધ્ધાંત એવો કે માનવ શરીરના હાથો, પગો અને અન્ય જગાએ નર્વ હોય ..જે માનવ શરીરના મુખ્ય તંત્ર બ્રેઈન ( Brain) યાને મગજ સાથે જોડાણમાં છે. કોઈક એવા પોઈન્ટ હોય ત્યાં ડબાવવાથી કે પ્રેસર આપવાથી ત્યાંથી જે સીગનલો શરૂ થાય તે અંતે દુર આવેલા ઓરગન પર એની અસર કરે અને આવી અસરથી દુરના ઓરગનના કાર્યમાં મદદ થાય….આવી મદદ દ્વારા રોગોની બુરી અસરો ઓછી કે નાબુદ થાય. દાખલારૂપે હાથની હથેળીના એક જગાએ “પેનક્રીઆસ” ( Panceas) જે “ઈનસુલીન” ( Insulin)બનાવે તેને અસર પડે ….આ પ્રમાણે, ડાયાબીટીઝ રોગ પર “સારી અસર” હોય શકે અને જેથી રોગનો “કંટ્રોલ” વધે.\nતો, આવા વિજ્ઞાનની જાણકારીવાળા પાસે સારવાર લેવામાં આવે તો તંદુરસ્તી માટે લાભદાયક હોય શકે.\nકોઈવાર, દુઃખાવો હોય અને એલોપથી દવાઓ રાહત ના આપે ત્યારે આવી સારવારથી અનેકને લાભ થયાના દાખલાઓ છે.\n(૨) “એક્યુપંક્ચર” (ACCUPUNCTURE ) સારવાર\nઆ સારવારમાં શરીરના ભાગો પર આવેલા “પોઈન્ટો”પર દબાવવાના બદલે સોયો કોચી ત્યાં થોડા સમય માટે રાખવામાં આવે છે. આ પ્રમાણે ત્યાંથી નર્વ સીગનલો નર્વમાંથી પસાર થઈ, દુરના ઓરગનમાં પહોંચી, ત્યાં સારી અસર કરે છે…એવા ઓરગનની બિમારી હોય તો આવી સારવાર લાભ આપે છે.\nઆ સારવાર અને “એક્યુપ્રેસર” સિધ્ધાંતરૂપે એક છે.\nઅનેકને આવી સારવ��રથી લાભ થયાના દાખલાઓ છે.\nમારે જે કહેવાનું તે મેં કહી દીધું.\nઆશા છે તમોને આ પોસ્ટરૂપી જ્ઞાન ગમે \nજે કહ્યું એ મારી સમજ પ્રમાણે છે..પુર્ણ સમજ માટે તમો તમારા ડોકટર પાસે પુરી માહિતી મેળવશો.\nમાનવ તંદુરસ્તી (૩૩) ઃએલોપથી મેડીસીન કે આર્યુવેદિક સારવાર સાથે અન્ય ઉપચારો\tબોલો ભારતમાતાકી જય \nહવે તો એલોપથી એ પણ સ્વીકાર્યું છે કે\n૧ સારવારમાં પ્રથમ સ્થાન આહાર વિહારને આપવુ\n૨ DASH DIET + યોગ-ધ્યાનથી અસાધ્ય રોગો પણ સાધ્ય બને છે\n૩.ડો ડીન ઓરનીશે EEG +PET SCAN વિ થી વૈજ્ઞાનીકોને પરીણામો બતાવ્યા જે સ્થાપિત હીતોએ માન્યા પણ સ્વાતંત્રતાના હક્કો નીચે દરેકને તે અંગે વર્તવા ન કહી શકાય\n…અમારા ઘુંટણ વદલાવવાની વાત આવી જે ફક્ત ફીઝીકલ થીરેપીસ્ટે પાંચજ મીનીટમા મટાડી જો કે બધાને આ અનુકૂળ આવે તેવું અમારું માનવું નથી પણ આ પધ્ધતિઓ અંગે વિચારણા થઇ ડૉ ઓરનીશ જેવા સિધ્ધ કરે તે વાત સ્વીકારવી રહી\nમને તો જીમ થીરપીથી ખૂબ સારું છે.\nઓર્થોપીડીક અને જીમ થીરપી સ્પેશીયાલીસ્ટનો અભિપ્રાય લઇ સારવાર લેવી\nઆપને જલ્દી સારું થાય તેવી શુભેચ્છાઓ સાથે\nએક એલોપેથીક ડોકટરને આયુર્વેદનું આટલું બધું જ્ઞાન છે એ જાણીને સુખદ આશ્ચર્ય થયું.\nપધાર્યા અને પ્રતિભાવ આપ્યો એ જ આનંદની વાત.\nથોડું આર્યુવેદીક વિષે જાણ્યું અને પછી એ વિષયે વાંચન.\nજે પોસ્ટરૂપે પ્રગટ કર્યું એમાં આ બન્ને છે.\nપણ જ્યારે હું “એલોપથી” સારવાર કરતો હતો ત્યારે પણ જાણતો હતો કે સર્વ રોગો માટે એલોપથીમાં જવાબ નથી જ.\nઅને, એ પણ જાણ્યું હતું કે જ્યારે કોઈ રોગ માટે અમે હાર માની હોય ત્યારે “હરબલ” અને અન્ય સારવાર સાથે રાહત મળી હતી.\nઘણીવાર….કોઈ પણ બિમારી સમયે પ્રભુની કૃપાને હું કદી ભુલ્યો ના હતો….અરે, જ્યારે કોઈ દર્દી મરણ પથારીએ હોય ત્યારે પણ દર્દી કે એના વ્હાલાએ આશાના કિરણો આપતા અનેકવાર એક પરમ શક્તિ કે ભગવાન ( જેમાં જે માને તે) ની યાદ જોડવાનો મારો પ્રયાસ હતો.\nહું “પોઝીટીવ” વિચારોમાં માનનારાઓમાંનો એક છું. ત્યારે વિજ્ઞાનના વિચારોને હું દુર મુકવા પ્રયાસ કરૂં છું.\nSubject: Re: માનવ તંદુરસ્તી (૩૪) ઃઆર્યુવેદીક દવાઓ અને શરીરની સારવાર અને ચર્ચાઓ\nતંદુરસ્તી તમારા હાથમાં છે..પુસ્તકથી , ઘણા હઠીલા રોગો ઢીલા પડતા પ્રસંગો મળી આવે છે. શરીર એટલે જીવંત તંત્ર..જાતે પણ સારા થવા એટલો જ સહકાર આપે. આપની આ શ્રેણી મનનીય છે.\n10. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી' | મે 18, 2014 પર 6:27 પી એમ(pm)\nખૂબજ સુંદર અને રસપ્રદ રજૂઆત. એલોપેથી સાથે આયુર્વેદિક ઉત્તમ જ્ઞાન બદલ ધન્યવાદ.\nઅયુર્વેદિક સારવાર માટે માર્ગદર્શન નિ:સંકોચ સમ્પર્ક કરો DR DINESH VARIA AYURVEDIC PHYSICIAN BARODA INDIA +919825746118\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« એપ્રિલ જૂન »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%96%E0%AA%BE_%E0%AA%9A%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE", "date_download": "2018-06-25T02:30:27Z", "digest": "sha1:IAHZTFNL6KMTS6OKCIQOYUPCSLXOLOFW", "length": 3482, "nlines": 81, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચોખા ચડાવવા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ચોખા ચડાવવા\nચોખા ચડાવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nદેવમૂર્તિની ચોખા વડે પૂજા કરવી.\nચોખા મૂકવા; નોતરું દેવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%A6%E0%AA%A7%E0%AA%BE", "date_download": "2018-06-25T02:23:26Z", "digest": "sha1:CDEJWIXSXQAQPDAYGFQNX32FPAK2JOOZ", "length": 3501, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શુદ્ધા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝન��� ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશુદ્ધા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nશુદ્ધા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપદ્યમાં વપરાતો શુદ્ધ; સૂધ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mccode/news/category_news.php?catid=22", "date_download": "2018-06-25T01:53:53Z", "digest": "sha1:BVTEYSOB37Z3A5YJNG5WGMMRNG67ADTG", "length": 10055, "nlines": 112, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર - વ્યવસાય - વેલ્યૂ સ્ટોક્સ\nબજાર » સમાચાર » વેલ્યૂ સ્ટોક્સ\nબીટીએસટી એસીસી, એચડીએફસી: રૂચિત જૈન\nએસીસી પર સ્ટૉપલૉસ રૂપિયા 1277 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1327 છે.\nવાયદા બજારમાં સુમિત બગડીયાની ટ્રેડિંગ ટિપ્સ\nઆવો જાણીએ સુમિત બગડીયા પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.\nજાણો તમારા શૅરો પર ધવલ વ્યાસની સલાહ\nદર્શકોના જવાબ આપણે જાણીશું ધવલ પી વ્યાસ ડોટ કોમના ધવલ વ્યાસ પાસેથી.\nબજાર હેલ્પલાઈન: શેરો કરાવશે જોરદાર કમાણી\nદર્શકોના જવાબ આપણે જાણીશું અસિમ મહેતા એન્ડ અસોસિએટ્સના ડિરેક્ટર અસિમ મહેતા અને આનંદરાઠી ફાઇનાન્શિયલમાં ટેક્નિકલ્સ-ડેરિવેટિવ્સ હેડ જય ઠક્કર પાસેથી.\nગૌરાંગ શાહની સલાહ, ક્યાં થશે કમાણી\nક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ ગૌરાંગ શાહ પાસેથી.\nનિમેષ ઠાકરની સલાહ, ક્યાં થશે કમાણી\nક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ નિમેષ ઠાકર ડોટ કોમના નિમેષ ઠાકર પાસેથી.\nવાયદા બજારમાં અર્પણ શાહની ટ્રેડિંગ ટિપ્સ\nઆવો જાણીએ અર્પણ શાહ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.\nઆજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ\nજાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.\nકેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર\nઆવો જોઈએ આજે કેટલાક શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.\nગોલ: કમાણીવાળા શેર (22 જુન)\nઅમે તમને એ 20 સ્ટૉક્સના બારામાં જાણકારી આપશું જેમાં આજે ટ્રેડિંગ કરીને તમે કમાણી કરી શકો છો નુફો.\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nસાંજે 4 કલાકે CM રૂપાણી કરશે ખેડૂતલક્ષી જાહેરાત\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nરણદીપ સુરજેવાલાના ભાજપ પર આકરા પ્રહાર\nકાશ્મીરને આઝાદી મળવી જોઈએ: કોંગ્રેસ નેતા\nનારાજગી મુદ્દે રાહુલને મળ્યા બાવળિયા\nવડોદરામાં શાળામાં ગેંગવોર: 1નું મોત\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મેનેજર: લોન અંગે વિસ્તૃત જાણકારી\nમની મેનેજર: મહિલા માટે નાણાંકિય આયોજનનું મહત્વ\nગૅટ રિચ વિથ આશ્કા: પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nચાઈલ્ડ પ્લાન શું છે\nપેન્શન પ્લાન કઈ રીતે કામ કરે છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિ��ંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/04/30/super-brain/", "date_download": "2018-06-25T02:29:32Z", "digest": "sha1:BW6EKM7EZ7FSSNDPZHW5W3UMAAVW2WKZ", "length": 17709, "nlines": 160, "source_domain": "niravrave.wordpress.com", "title": "Super Brain | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← વન આઇડ્ કિંગ: જંગ જીત્યો રે મારો કાણિયો/ પરેશ પ્ર વ્યાસ\nતરુલતાબેન દવે હવે નથી/ ભારતિય શાસ્ત્રિય સંગીત નો ઇસ્કોતરો →\n← વન આઇડ્ કિંગ: જંગ જીત્યો રે મારો કાણિયો/ પરેશ પ્ર વ્યાસ\nતરુલતાબેન દવે હવે નથી/ ભારતિય શાસ્ત્રિય સંગીત નો ઇસ્કોતરો →\nઅંધારઘેર્યા પ્રદેશનો આંધળો રાજા\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સ��્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« માર્ચ મે »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/art?page=3", "date_download": "2018-06-25T02:05:30Z", "digest": "sha1:55WOZSVR4XK2DEKDYPKDJKJNE7UPZEWM", "length": 6216, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nતેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા...\n‘પ્રભુ જાણે કે મારુ ઘર હશે કયાં અનાદિકાળથી ભૂલો પડયો છું.’- શયદાએવું કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનિમાં ભટકયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન ભલે....\nવાર્તા રજુ કરવાનો કસબ\nકોઈ પણ કથા કયા આશય સાથે કહેવામાં આવી છે તે હોય છે ખુબ જ મહત્વનું. ટુંકમાં વાત કરીએ તો કથા તત્વ હોય છે ખુબ અગત્યનું અને જે હેતુ સાથે તેનું પ્રસ્તુતીકરણ થયું....\nકદી મળતા સંધ્યા ટાણે નદી કિનારે હવે મળાય છે ફકત અતીતના ઓવારે\n‘એક વિતેલો પ્રસંગ પાછો ઉજવવવો છે ખુદાએક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.’- મરીઝઅતીત સૌને વહાલો લાગે છે. ભૂતકાળ ભાગ્યે જ ભૂલી શકાતો હોય છે. સંસ્મરણોના તાણાવાણા....\n\"તમે મારી વહુના હાથના ભજીયા ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો.. એવા મસ્ત ભજીયા બનાવે છે કે વાત જવા દો એવા મસ્ત ભજીયા બનાવે છે કે વાત જવા દો હું તો કેટલીય વાર કહું કે તારા ભજીયા તો વિદેશમાં પણ વેચાય.. હું તો કેટલીય વાર કહું કે તારા ભજીયા તો વિદેશમાં પણ વેચાય..\nકરીએ કાર્ય વધુ ઉત્સાહથી\nધાર્યુ પરિણામ ન મળે અથવા તો અપેક્ષા મુજબનું કશુ ન બને ત્યારે નસીબ અથવા તો નિયતિ વિશે વિવિધ વિધાન ઉચ્ચારવા આપણા માટે સહજ હોય એમ પણ બને ઘણા ચિંતકો તો એવી વાત....\nહવે કહો કે જીવન દાસ્તાન કેમ લખાય અહીં જે જે પ્રસંગો છે સંકલિત નથી.- મરીઝહર કોઇ વ્યકિતનું જીવન એક વાર્તા હોય છે પણ હા પ્રસંગોમાં સંકલન નથી હોતું અહીં જે જે પ્રસંગો છે સંકલિત નથી.- મરીઝહર કોઇ વ્યકિતનું જીવન એક વાર્તા હોય છે પણ હા પ્રસંગોમાં સંકલન નથી હોતું \nદિકરી મારી, અભિમાન મારું\nસોરીદિકરા.. ક્યારેક ભૂલ માં-બાપથી પણ થઇ જતી હોય છે.. તને બેઝીક રૂટીન લાઈફ કરતા કંઇક અલગ કરતી જોઈ ને એટલે ડર લાગતો હતો.. સમાજનો અને મારો પણ.. \"માર્વલ્સ... અમેઝિંગ.......\nવધુ ઉન્નત મુકામ પર પહોંચવાની મથામણ \nસમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટેની પ્રયુક્તિઓ શીખવા માટે યોજનામાં આવેલી કાર્યશાળામાં પ્રતિભાગીઓને સમયનો કેન્દ્ર સ્થાનેે રાખીને મૌલિકતાથી અભિવ્યકત થવાનું....\n\"વાહ.. આવો શીરો તો મેં આજ સુધી નથી ખાધો.. કોણે બનાવ્યો છે \"અમમ.. મમ્મી મેં બનાવ્યો છે.. હમણાં જ ભાભીએ શીખવાડ્યો છે.. સરસ છે ને.. \"અમમ.. મમ્મી મેં બનાવ્યો છે.. હમણાં જ ભાભીએ શીખવાડ્યો છે.. સરસ છે ને.. \"અરે વાહ.. મારી દીકરી મોટી થઇ ગઈ.. તું....\nમિલન અને વિરહ એક નદીના બે કિનારા\nસમજી શકયો છું એટલે ઓજસ મિલન પછીકે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે.- ઓજસ પાલનપુરીપ્રેમીઓ માટે વિરહ અને મિલન એટલે પ્રેમરૂપી નદીના બે કિનારા. જેમ પ્રવાહ મધ્યે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/results/shree-cement-profit--revenue-up-in-q3_39568.html", "date_download": "2018-06-25T02:06:42Z", "digest": "sha1:7JBLAJYRCQAEXPXH4FM4YT74GEEVK6VC", "length": 8344, "nlines": 88, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "શ્રી સિમેન્ટ: નફો 41.6% વધ્યો, આવક 23.1% વધી -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » પરિણામ\nશ્રી સિમેન્ટ: નફો 41.6% વધ્યો, આવક 23.1% વધી\nનાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટનો નફો 41.6 ટકા વધીને 333.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટનો નફો 235.4 કરોડ રૂપિયા રહ્યો હતો. શ્રી સિમેન્ટ 20 રૂપિયા પ્રતિ શેરના ડિવિડેન્ડની જાહેરાત કરી છે.\nનાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટની આવક 23.1 ટકા વધીને 2296.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટની આવક 1864.6 કરોડ રૂપિયા રહી હતી.\nવર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટના એબિટડા 490.2 કરોડ રૂપિયાથી વધીને 569.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટના એબિટડા માર્જીન 26.3 ટકાથી ઘટીને 24.8 ટકા રહ્યા છે.\nસૈટિન ક્રેડિટકેરને ₹44 કરોડ નો નફો\nઆલ્કેમ લેબ્સ: નફો 51.6% ઘટ્યો, આવક 20.9% વધી\nઈન્ફોએજ ને ₹13.7 કરોડની ખોટ\nડીબી રિયલ્ટીને રૂપિયા 82.3 કરોડની ખોટ\nઇપ્કા લેબ્સ: નફો 15.6% વધ્યો, આવક 17% વધી\nગ્રોડફ્રે ફિલિપ્સ: નફો 22.8% ઘટ્યો, આવક 37.6% ઘટી\nકોલ ઈન્ડિયાનો નફો 52.4% ઘટ્યો\nયૂફ્લેક્સ: નફો 27.6% ઘટ્યો, આવક 12.2% વધી\nએમએન્ડએમ: નફો 50% વધ્યો, આવક 26% વધી\nબીએચઈએલને ₹457.2 કરોડનો નફો\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nમની મૅનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ\nગૅટ રિચ વિથ આશ્કા: રાણા પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મેનેજરઃ દર્શકોની સમસ્યાનું નિવારણ\nમની મેનેજર: ડેટ બેઝ ફંડની ચર્ચા\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nટેક્સ પ્લાનિંગઃ કરવેરા અંગે મહત્વપૂર્ણ માહિતી\nટેક્સ પ્લાનિંગ: જીવન વીમા પોલિસી પર ચર્ચા\nટેક્સ પ્લાનિંગ: એડવાન્સ ટેક્સ અંગે વિસ્તૃત માહિતી\nટેક્સ પ્લાનિંગઃ દિવાળી સ્પેશલ બનો શેર બજારનાં બાદશાહ\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nગ્રુપ લાઈફ ઈનસ્યુરન્સના લાભ કયા છે \nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/art?page=4", "date_download": "2018-06-25T02:05:17Z", "digest": "sha1:2H4YCROKT6E5JX3TOIF72SVLDGHR52IJ", "length": 6243, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nપ્રસન્નતા પ્રાપ્તિનો સરળ રસ્તો\nપ્રયોગ શબ્દમાં જ સમાવિષ્ટ છે યોગ એટલે જેમ યોગમાં કરીએ પ્રયોગ તો એ રીતે જ પ્રયોગ પણ એક રીતે તો યોગ એટલે જેમ યોગમાં કરીએ પ્રયોગ તો એ રીતે જ પ્રયોગ પણ એક રીતે તો યોગ એક વિધતાથી થકાન મહેસુસ કરતી વ્યકિતને ખૂબ જ તીવ્રતાથી....\nરસ્તો ક્યાંય જતો નથી છાપ પડી ગઈ છે 'રખડુ ' ની\nરસ્તો કયાંય જતો નથીછાપ પડી ગઈ છે ‘રખડુ’નીએટલે જ સૌ પૂછતા રહેઆ રસ્તો કયાં જાય છેસજીવ અને નિર્જીવ વચ્ચે જમીન આસમાન જેટલો ભેદ હોય છે. આપણે સૌ સજીવ છીએ, એટલે....\nહવે તમે કેમ નથી આવતા\n\"આ ઈ નો મ���ન... સ્ટારબક્સ સિવાય હું ક્યાયની કોફી નથી પીતો યુ સી.. પણ આજે આ સીસીડીથી કામ ચલાવવું પડશે.. કેમકે છેક સ્ટારબક્સ સુધી જવાનો ટાઈમ નથી.. બ્રેક આજે સરે નાનો....\nજિંદગી કા સફર, હૈ એક ઐસા સફર...\nબેફામ તોય કેટલું થાકી જવું પડયુંનહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી- બેફામબરકત વીરાણી બેફામ તેના આ શેરમાં જીવનના ઉદાત રહસ્યની વાત સાવ સહજતાથી કહી ગયા છે.....\nકોઇને વાંચવા આપેલું પુસ્તક ખૂબ લાંબા અંતરાલ પછી પણ ફરે પરત \nમુક પ્રશ્ર્ન એવા હોય કે જેના જવાબ વ્યકિતગત રીતે અલગ અને અદ્વિતીય પણ હોય હું તમને એમ પૂછુ કે તમે સૌથી છેલ્લે વાંચલા પુસ્તકનું નામ શુ હું તમને એમ પૂછુ કે તમે સૌથી છેલ્લે વાંચલા પુસ્તકનું નામ શુ તો જવાબ અલગ અલગ જ મળવાના તો જવાબ અલગ અલગ જ મળવાના\nભરઉનાળે વહી મદદની સરવાણી\nતાર્થ... નાસ્તો તૈયાર છે.. નીચે આવી જજે.. એસી ચાલુ કરાવ્યું છે.. તને ગમે એવું પરફેક્ટ કુલીંગ થઇ ગયું છે..રેખાબહેને ઇન્ટરકોમ કરીને ઉપરના ઓરડામાં તૈયાર થતા તેમના....\nભરપુર જિંદગી જીવવાનો અને જીતવાનો કસબ \nજે કાર્ય કરવામાં આપણને ખૂબ મઝા આવતી હોય તેમાં ધીમે ધીમે આપણે પ્રાપ્ત કરી લેતા હોઈએ છીએ નિપુણતા. ક્ષમતા અને દક્ષતામા થતો રહે છે ખૂબ વધારો. એક સમય એવો આવે છે....\nના તુમ બે વફા..ના હમ બે વફા...\n‘પ્રેમની એક્કે નિશાની આપ કયાં મૂકી ગયા લૂટનારા કોઇ પોતાના સગડ રાખે ખરા લૂટનારા કોઇ પોતાના સગડ રાખે ખરા ’-ચિનુ મોદી ‘ઇર્શાદ’પ્રેમ એટલે પ્રેમ તેની કોઇ વ્યાખ્યા આપવી ઘણી કઠીન વાત છે....\n\"મારા સાસુ, મારી સહેલી\nઆવ દીકરી.. લે ચાલ હવે તું લોટ બાંધી લે.. ને પછી આ શાક સમારેલું છે તે એ વઘારી દે.. પહેલા લોટ બાંધી લે એટલે હું તને બતાવી દઉં કે આપણા ઘરે શાકમાં કેવો ને કેટલો મસાલો....\nલઇ જઇએ ખુદને ઉન્નત મુકામ પર \nમારા મિત્ર દિનેશને એક વખત એવો વિચાર આવ્યો કે જે શાળામાં અમે ભણ્યા હતા તેના એ વખતના શાળા-મિત્રોને બોલાવીને એક બેઠક કરવી અને કોઇ પુસ્તક પર મારે વાત કરવી. તેણે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2015/06/27/%E0%AA%93%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%AA%E0%AA%82%E0%AA%96%E0%AB%80/", "date_download": "2018-06-25T02:30:05Z", "digest": "sha1:UC6OXORBMZACXQT2Q3NBLUD2F3Q4QRFT", "length": 11520, "nlines": 127, "source_domain": "niravrave.wordpress.com", "title": "ઓસ્ટ્રેલીયાના સુંદર પંખીઓ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← મેરા કાતિલ હી મેરા મુન્સિફ હૈ…/સુદર્શન ફાકિર\nચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે\n← મેરા કાતિલ હી મેરા મુન્સિફ હૈ…/સુદર્શન ફાકિર\nચાઇલ્ડ સર્વિટ્યુડ: શું તમારા ઘર, દુકાન કે ઓફિસમાં બાળ મજૂર છે\nOne response to “ઓસ્ટ્રેલીયાના સુંદર પંખીઓ”\nબધાંની કૉપી કરી લીધી બહુ જ સુંદર છે બહુ જ સુંદર છે આભાર સાથે, – જુ.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« મે જુલાઈ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/999968610/ranetki-dress-new-guitar-player_online-game.html", "date_download": "2018-06-25T01:56:23Z", "digest": "sha1:UXRR7KPPTQEF64TBY3FA35Y62KSJ4WWW", "length": 9236, "nlines": 155, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી\nબાળકો કન્યાઓ માટે વસ્ત્ર\nબાળકો કન્યાઓ માટે વસ્ત્ર\nઆ રમત રમવા Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી ઓનલાઇન:\nગેમ વર્ણન Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી\nઆ ફ્લેશ રમત તમે તમારી રુચિ પણ ધ્યાનપાત્ર માટે જૂથ Ranetki ના સભ્ય વસ્ત્ર તક હોય છે. આ કરવા માટે, તમે માત્ર આ રમત રમવાનું શરૂ કરવાની જરૂર છે. માઉસ સાથે નિયંત્રિત કરો. . આ રમત રમવા Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી ઓનલાઇન.\nઆ રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી ટેકનિકલ લક્ષણો\nરમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી ઉમેરી: 12.10.2011\nરમત માપ: 0.83 એમબી\nઆ રમત રમાય છે: 56198 વખત\nગેમ રેટિંગ: 4.32 બહાર 5 (455 અંદાજ)\nઆ રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી જેમ ગેમ્સ\nજો ધાબળો હેઠળ ચુંબન\nબેન 10 ગ્વેન કપડાં\nMimi સાથે સમય પસાર કરી રહ્યાં\nમેક અપ પ્રથમ કામના દિવસ માટે\nમીઠી જેરી ઉપર પહેરવેશ\nપરીકથાઓ ઉઠી જવું અથવા ઊંઘ\nબાર્બી: રંગબેરંગી ઉપર બનાવો\nએન્જલ્સ મિત્રો - રૂપ યુદ્ધ 2\nહિપ હોપ ગર્લ ઉપર પહેરવેશ\nરમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી એમ્બેડ કરો:\nRanetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત Ranetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી સાથે, પણ રમત રમાય છે:\nજો ધાબળો હેઠળ ચુંબન\nબેન 10 ગ્વેન કપડાં\nMimi સાથે સમય પસાર કરી રહ્યાં\nમેક અપ પ્રથમ કામના દિવસ માટે\nમીઠી જેરી ઉપર પહેરવેશ\nપરીકથાઓ ઉઠી જવું અથવા ઊંઘ\nબાર્બી: રંગબેરંગી ઉપર બનાવો\nએન્જલ્સ મિત્રો - રૂપ યુદ્ધ 2\nહિપ હોપ ગર્લ ઉપર પહેરવેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2014/07/21/the-buzzard/", "date_download": "2018-06-25T02:27:56Z", "digest": "sha1:CF5SABB3NDTKC7P76DAPZNDHVGTO46MO", "length": 11439, "nlines": 134, "source_domain": "niravrave.wordpress.com", "title": "CONGRATULATIONS! & THE BUZZARD | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← ફળો જેના વિષે તમે કદાચ ન જાણતા હો \n← ફળો જેના વિષે તમે કદાચ ન જાણતા હો \nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વ��ર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« જૂન ઓગસ્ટ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/1000003634/airborne-wars-2_online-game.html", "date_download": "2018-06-25T01:52:45Z", "digest": "sha1:72IAJNJGR5HAHFOZG7RCTO2BKSXMC5IM", "length": 8560, "nlines": 151, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત એરબોર્ન યુદ્ધો 2 ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત એરબોર્ન યુદ્ધો 2\nઆ રમત રમવા એરબોર્ન યુદ્ધો 2 ઓનલાઇન:\nગેમ વર્ણન એરબોર્ન યુદ્ધો 2\nઅમને થોડા ઇમારતો પહેલાં હોય છે. પ્રથમ સમયે તે એરપોર્ટ અને બરાક હશે. જો બરાક ના એરપોર્ટ સૈનિકો મોકલો, અને પછી એરપોર્ટ પરથી દુશ્મન બેરેક્સ પર થોડા જવાનોને ઘટીને કે પ્લેન પર કૉલ કરો. જવાનોને દુશ્મન બરાક મેળવે કરશે, અને બધું બહાર કામ કરે છે, તો પછી તમે નવા મિશન પર જાઓ. નિયંત્રિત કરવા માટે માઉસ વાપરો.. આ રમત રમવા એરબોર્ન યુદ્ધો 2 ઓનલાઇન.\nઆ રમત એરબોર્ન યુદ્ધો 2 ટેકનિકલ લક્ષણો\nરમત એરબોર્ન યુદ્ધો 2 ઉમેરી: 09.10.2013\nરમત માપ: 2.65 એમબી\nઆ રમત રમાય છે: 201 વખત\nગેમ રેટિંગ: 1.5 બહાર 5 (2 અંદાજ)\nઆ રમત એરબોર્ન યુદ્ધો 2 જેમ ગેમ્સ\nઆર્મર્ડ ફાઇટર નવી યુદ્ધ\nધ સ્કાય માં એફ 22 માં આગ\nરમત એરબોર્ન યુદ્ધો 2 ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત એરબોર્ન યુદ્ધો 2 એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત એરબોર્ન યુદ્ધો 2 સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત એરબોર્ન યુદ્ધો 2, નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત એરબોર્ન યુદ્ધો 2 સાથે, પણ રમત રમાય છે:\nઆર્મર્ડ ફાઇટર નવ�� યુદ્ધ\nધ સ્કાય માં એફ 22 માં આગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2012/05/23/%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-%E0%AB%AE%E0%AB%A6%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD%E0%AB%87/", "date_download": "2018-06-25T02:23:02Z", "digest": "sha1:3YEE42IAENQR55QVCR7BGIEZODYA772H", "length": 21662, "nlines": 359, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "બેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nબેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ \nબેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ \nયાદ કરૂં છું આજે બેન, ભીખીબેન મારી \nજીવનભર યાદ કરતો રહીશ તને, ઓ બેન મારી \nવેસ્મા ગામે થયો જન્મ મારો જ્યારે,\nતમ માતાએ અપનાવી ગોદમાં લીધો હતો મને ત્યારે,\nજે થકી, એક ભાઈ-બેનનો પ્રેમ સબંધની કડી પ્રભુએ જ ઘડી \nનથી યાદ તારી જરા પણ, આ બાળભાઈને ઓ બેન મારી,\nઆફ્રીકા આવતા, ઉભરાયો પ્રેમ આ બાળ હૈયે, મળી જો બેન મારી,\nહર રક્ષાબંધને અચુક મળી પ્રેમ-પતિક ભરી રાખડી ઓ બેન મારી \nબેન મારી, તને સુખમાં નિહાળી હતી મેં,\nઅને,હૈયે પથ્થર રાખી, દુઃખો સહન કરતી નિહાળી હતી મેં,\nફક્ત દુર કે નજીકથી હિંમતભર્યા શબ્દોનો સહારો દીધો હતો મેં \nબે સંતાનો અને પતિ વિયોગ સમયે, દીધી શક્તિ પ્રભુએ તને,\nએવા સમયે, પ્રાર્થનાઓ કરવા શક્તિ મળી હતી મુજને,\nએમાં જ, પવિત્ર પ્રેમ ભાઈ બેનનો છુપાયેલો હતો, એ પ્રભુ જાણે \n૨૦૧૨ની સાલે, મે મહીનાની ૨૩મી તારીખ આવી રહી,\nએ તો છે મારા બેનની ૮૦મી બર્થડેની શુભ ઘડી,\nપ્રણામો સહીત શુભેચ્છાઓ એક નાનેરા ભાઈએ વરસાવી અહી \nબેન મારી, ભુલીજા ભુતકાળને, અને ભેટી લેજે વર્તમાનને તું આજે,\nઆ બર્થડેના ઉત્સવે, આનંદ સહીત હસી લેજે તું આજે,\nઆટલી ચંદ્ર-વિનંતીમાં, એક ભાઈની પ્રાર્થનાઓ સ્વીકારી લેજે તું આજે \nકાવ્ય રચના તારીખ ફેબ્રુઆરી,૨૯, ૨૦૧૨ ચંદ્રવદન\n૨૩મી મે ૨૦૧૨નો દિવદ એટલે મારા બેન (ભીખીબેન)ની ૮૦મી બર્થડે \nખુબ જ ખુશીનો દિવસ \nએ દિવસે હું અમેરીકામાં અને મોટીબેન ઝામ્બીઆ, આફ્રીકા ના લુસાકા શહેરમાં.\nભલે, અમો એકબીજાથી દુર, પણ હ્રદયથી ખુબ જ નજીક છીએ.\nએ દિવસ્રે આ કાવ્ય પોસ્ટ દ્વારા મેં મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના દર્શાવી.\nઆ પોસ્ટ વાંચો તો તમો પણ તમારી બેનને યાદ કરી પ્રાર્થનાઓ કરશો એવી આશા.\n“હેપી બર્થ ડે”અને, જુગ જુગ જીઓ, મારી વ્હાલી બેન \nસૌને કાવ્ય તેમજ અન્ય પોસ્ટ લખાણ ગમે એવી આશા \n\tલતાબેન હિરાનીના લેખના જવાબરૂપે \nબેનને અમારાં અભિનંદન . કદાચ આ ફોટામાં ૭૦ વર્ષનાં હશે – પણ વીસ વરસ નાનાં લાગે છે. તાજેતરનો ફોટો મૂકો , તો એમન��� સ્વાસ્થ્યનો અંદાજ઼ આવે.\nપણ હરનિશભાઈ કહે છે તેમ., ઉમ્મર ગણતા ન રહેવું \nજન્મદિન મુબારક અને લાંબા આયુષ્યની અઢળક શુભેચ્છાઓ.\nનાનપણમાં સાથે રમેંલા ભાઈ-બેનને ઉંમર થતા પોત પોતાના કુટુંબની\nજવાબદારીઓ સંભાળવા માટે જુદા જુદા સ્થળોએ વિખુટા પડી જવું પડે\nછે પરંતુ પ્રેમના દોરથી હમ્મેશાં બંધાયેલા રહે છે. રક્ષાબંધન એનું પ્રતિક છે.\nઆપનાં બેન ભીખીબેનને એમની 80મા જન્મ દિવસ માટે અને એમના\nનિરામય સ્વાસ્થ્ય માટે મારી અનેક શુભચ્છાઓ .\nબહેનને સરસ શુભેચ્છા…અભિનંદન ભીખીબેન..હા આજ આટલું જરૂર કહીશ આપને દુનિયામા સૌથી વધારે પ્રેમાળ ભાઈ મળ્યો છે..ઘણાં ભાઈ તો પાછું વળિને જોતા પણ નથી કે બહેન જીવે છે કે મરી ગઈ સાસરે વળાવી એટલે બસ ગઈ..સુખી છે કે દુખી કૉઇ પૂછતું નથી જ્યારે ચંદ્રવદન મારાં ભાઈ નથી છતાં મારી ફિકર રાખે છે….લાગણીનો ભંડાર છે…\nતમારા બેનને મારા તરફથી પણ જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.\nભાઈ બહેનના પવિત્ર સંબંધની સુગંધ સાથેની આ કવિતા હૃદય સ્પર્શી છે.\nસુશ્રી ભીખીબેનને જન્મદિને સર્વ કુશળ મંગલ હો એ ભાવના સાથે શુભેચ્છા.\nમુ. બહેનને જન્મદિનની વધાઈ.\nતમારા બ્લૉગ પર આવવાનું બનતું રહે છે. ખૂબ જ મન થાય કે સૌના બ્લૉગની મુલાકાત લઈએ અને કાંઈક ને કાંઈક લખીએ પણ સમય માનતો નથી. ક્યારેક તો ૨૪ કલાક ઓછા પડતા લાગે \nતમે સૌ માતા સરસ્વતીની સેવા ભાષાભક્તિ મારફત કરો છો તેનું ગૌરવ છે. પાંચ વરસ પહેલાં નેટ પર આવ્યો ત્યારે ફોન્ટનાંય ઠેકાણાં નહોતાં. આજે સગવડો વધતી જાય છે તેમ તેમ ભાષાસેવાની તક પણ વધતી જાય છે. આપણે સૌ પેલી ખિસકોલીની જેમ રામસેતુ બાંધવામાં યથાશક્તિ મથતાં રહીએ તો આવતીકાલ ગુજરાતીભાષાના બચાવ ને વિકાસમાં બહુ કિંમતી સાબિત થવાની છે…..\nખૂબ ખૂબ અભિનંદન અને આભાર સાથે.\n૮૦મી વર્ષગાંઠે ભીખીબહેનને ખુબ ખુબ અભીનંદન.. હાર્દીક શુભેચ્છાઓ…\n– મણી અને ગોવીન્દ મારુ\n11. પરાર્થે સમર્પણ | મે 24, 2012 પર 5:30 એ એમ (am)\nઆદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,\nઆપના બહેનને ૮૦ માં જન્મદિનની ખુબ ખુબ વધી.\nબહેનના જન્મ દિનની વંદના કરતા ચન્દ્ર ખુશી અનુભવે\nઅને પુકાર કરતાં તો ચંદ્ર અનોખા કાવ્ય રૂપી ગુણલા ગાવે\n12. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' | મે 24, 2012 પર 8:19 એ એમ (am)\nવડીલ શ્રી ભીખીબેનને તેમની ૮૦ મી જન્મદિવસ વર્ષગાંઠ નિમિત્તે તેમના નિરામય સ્વાસ્થય માટે શુભકામનાઓ…સાથે શુભેચ્છાઓ..\nભીખીબેનને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.\nઅને તેમના સ્વાસ્થ માટે શુભકામનાઓ.\nસુન્દર રચના . સમય ગમે તેટલો ચાલ્યો ગયો હોય . કોઇક પળે સમય અટકે છે અને યોદોનો ખજાનોં ખોલે છે . એ પળ યાદગાર હોય છે . ભાઈ તરફથી બેનને યાદગાર ભેટ કાવ્ય રુપે મળે એ જ ઉત્કટ પ્રેમ ને દર્શાવે છે. બેનને મારી હાર્દિક શુભકામના.\nઆજે તમારો પ્રતિભાવ વાંચ્યો, અને તમારો “ભાવ​”સ્વીકારતા આનંદ થયો…ફરી પણ બ્લોગ પર પધારજો \nદુબ​ઈમાં તમો સહીસલામત અને આનંદમાં રહો એવી પ્રાર્થના.\nલાગે છે કે આપ પ્રજાપતિ છો.હું પણ છું. મને અવસ્ય સપોર્ટ કરો\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« એપ્રિલ જૂન »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B6%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3", "date_download": "2018-06-25T02:29:22Z", "digest": "sha1:UAQC66BTANSTUMGEZYDVPEZENRZIY65U", "length": 3608, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સ્પર્શકોણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nસ્પર્શકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા\n'ઇન્ટ્રિન્ઝિક ઍન્ગલ' કે ઍન્ગલ ઑફ કૉન્ટેકટ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/06/04/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B8%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2018-06-25T02:30:00Z", "digest": "sha1:72IPYGLF5JFG67SEPY4EOGAG4ALAFAA4", "length": 10988, "nlines": 124, "source_domain": "niravrave.wordpress.com", "title": "ગુરુ વાક્ય++/ સ્વામી સચિદાનંદ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nટોઇલેટ હ્યુમર: પી પી, છી છી અને હાસ્ય…પરેશ પ્ર વ્યાસ →\nગુરુ વાક્ય++/ સ્વામી સચિદાનંદ\nટોઇલેટ હ્યુમર: પી પી, છી છી અને હાસ્ય…પરેશ પ્ર વ્યાસ →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« મે જુલાઈ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમા���ે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/jamnagar?page=2", "date_download": "2018-06-25T01:57:18Z", "digest": "sha1:VWUS55TODDOZKYQ3KPYLA47BDOXGYHLE", "length": 6821, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nજામનગરમાં જૂની અદાવતમાં પ્રૌઢની હત્યા\nજામનગર : બેડેશ્ર્વર નજીક થરી પાડો વિસ્તારમાં રહેતા ખેરૂનબેન સુલેમાનભાઇ સોઢા તથા અન્ય એક યુવતિને ગત મંગળવારે સાંજે વિન્ડ મીલના ઢાળીયા પાસેથી પરત ફરતી વેળાએ....\nગેરકાયદે બાંધકામની નોટીસ બજાવવા આ કર્મચારીઓ ગયા હતા\nજામનગર મનપાના એસ્ટેટ વિભાગના 6 કર્મચારીઓને દુકાનમાં બે કલાક પુરી દેતાં ચકચાર બે કલાક બાદ અધિકારીની મધ્યસ્થીથી એસ્ટેટ વિભાગના છ કર્મચારીઓને છુટકારો થયોજામનગર....\nજામનગર, લાલપુર, જામજોધપુર તા.પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેતો ભાજપ\nજામજોધપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામાના અંતે ભાજપના ધાના બેરા પ્રમુખ લાલપુરમાં કોંગ્રેસનો બહિષ્કાર ભાજપના ઉમેદવાર થયા વિજેતા જામનગરમાં અપક્ષ - કોંગ્રેસના....\nજામનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી\nસંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા આજે 21 મી જુનના દિવસે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે જેના ભાગ રૂપે જામનગર શહેરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં....\nજામનગરમાં ફરી અથડામણ, મહિલાએ પોલીસ મથકે જલદ પ્રવાહી ગટગટાવ્યું\nજામનગર,તા.ર1જામનગરમાં લાબા સમયથી ચાલતા બે જ્ઞાતિનાં વિવાદમાં ગઈકાલે ફરી વખત ડખ્ખો થતા લોકોનુ ટોળુ પોલીસ મથકે પહોચ્યુહતુ. જયા એક મહીલાએ જલદ પ્રવાહી ગટગટાવી....\nચેલા નજીક ટૂંક સમયમાં શરૂ થશે બાયોગેસ પ્લાન્ટ\nજામનગર મનપા અને લોકભાગીદારીથી પ્લાન્ટ સ્થપાશે : જૈવિક કચરામાંથી વીજળી ઉત્પન્ન થશે: ખાનગી કંપની સાથે કરારજામનગર તા,21જામનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી....\nભાભી સાથે બોલાચાલી થતા દિયરનો આપઘાત\nકાલાવડના મકાજી મેઘપર ગામે રહેતા યુવાને ઝેર પી જીવ દીધો મેઘપરમાં મચ્છીના બે વેપારી વચ્ચે માથાકૂટજામનગર અને કાલાવડમાં વર્લીના જુગાર ઉપર દરોડાજામનગર તા,21કાલાવડ....\nજામનગરમાંથી વધુ 12.85 લાખની પાવરચોરી પકડાઇ\nડેરીમાંથી દુધના નમૂના લેતું આરોગ્ય વિભાગ જામનગર તા,21જામનગર શહેરમાં પી જી વી સી એલ દ્વારા સતત બીજા દિવસે પણ ચેકીંગની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી....\nજામજોધપુર તાલુકા પંચાયતની ���ૂંટણીમાં મારામારી\nભાજપના ઉમેદવારને નવ અને કોંગ્રેસના ઉમેદવારને સાત મળ્યાડુપ્લીકેટ લેટર કૌભાંડના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી : કોંગ્રેસના બે સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યુંજામનગર....\nજામનગરમાં નગરસેવક ઉપર કથીત ફાયરીંગમાં બે સામે ગુનો નોંધાયો\nયુવા ભાજપ ઉપપ્રમુખ અને ડ્રાઈવરની શોધખોળ કરતી પોલીસજામનગર તા,21 જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1પના નગર સેવક પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે જિલ્લા....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sje.gujarat.gov.in/dscw/showpage.aspx?contentid=3400", "date_download": "2018-06-25T02:00:53Z", "digest": "sha1:NQUGAUPUG6BTM4MCAW5QBHQSJ5NQYHCY", "length": 3520, "nlines": 56, "source_domain": "sje.gujarat.gov.in", "title": "કાયદા અને નિયમો | અમારા વિશે | મુખ્‍ય પૃષ્ઠ | નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ", "raw_content": "\nનિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ\nમુખ્ય માહિતી વાંચો |\nઅનુસૂચિત જાતિ વિશે | ફોર્મ | પ્રશ્નોત્તર | અભિપ્રાય | સાઈટમેપ | માહિતી મેળવવાનો અધિકાર\nલાભાર્થી | વીસ મુદ્દાનો કાર્યક્રમ\nઆરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nમાન્ય બાળકોની સંખ્યાની વિગત\nહું પ્રેક્ષકગણ અનુસૂચિત જાતિ મહિલા વિદ્યાર્થી સફાઈ કામદાર\nશોધુ છું માહિતીના પ્રકાર કાર્યક્રમ માહિતી યોજનાઓ સમાચાર સરકારી ઠરાવ\nઅમારા વિશે કાયદા અને નિયમો\nઅનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (એટ્રોસીસનો બચાવ) સુધારા અધિનિયમ ૨૦૧૫\n© 2010 નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,\nસચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)\nઆ વેબસાઈટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)ના હસ્તક છે.\nઆ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 22 જૂન 2018 Visitor No. : 518558", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/jamnagar?page=3", "date_download": "2018-06-25T01:57:29Z", "digest": "sha1:ZFE2Z2OR67RLW7KAWS2HWDEZ7HFLEEQQ", "length": 6833, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nજામનગરમાં બાળકો ઉઠાવતી ગેંગ ઉતર્યાની વાત અફવા : જિલ્લા પોલીસ વડા\nસોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ સમાચારની તપાસ કરાઈ : કોઈ ગેંગ ન હોવાનો પોલીસનો દાવોજામનગર તા,21જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી છોકરા અને છોકરીઓના....\nધ્રોલના હાડાટોડાની સીમમાં વધુ 77 પેટી દારૂ પકડાયો\nદારૂ ઉતારનાર શખ્સ ફરાર થઈ ગયોજામનગર તા,21ધ્રોલ પંથકના એક સપ્તાહ પહેલા રાજકોટ આર આર સેલની ટીમે જંગી દારૂનો જથ્થો પકડી પા��તા સ્થાનીક પોલીસ અંધારામાં રહી હોવાથી....\nજામનગરમાં બનતા રોડના કામમાં પકડાયેલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરાશે\nજામનગર તા,21જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં પ્લાસ્ટીકના વેચાણ પણ પ્રતિબંધ લગાવ્યા પછી જામ્યુકોની સોલીડ વેસ્ટ શાખા દ્વારા જથ્થા બંધ પાણીના પાઉચ કબજે....\nજામનગરના વૃધ્ધ દંપતિને જમવા નહીં આપતી પુત્ર-પુત્રવધુનો ત્રાસ\nપૈસા આપો તો જ ખાવાનું મળશે નહીં તો કાઢી મુકશુ તેવી ધમકી આપતા પુત્ર-પુત્રવધુ સામે ફોજદારીજામનગર તા,21જામનગરના મહાજન પરિવારમાં ચકચારજનક કિસ્સો સામે આવ્યો....\nજામનગર-જોગવડમાંથી 101 બોટલ દારૂ ઝડપાયો\nચાર શખ્સો ઝડપાયા, ત્રણ નાસી છુટ્યાજામનગર તા,21જામનગર શહેર અને જોગવડમાં પોલીસે ઇંગ્લીશ દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડયા હતા અને 101 નંગ ઇંગ્લીશ દારૂની બાટલીના....\nજામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ થયા બીનહરીફ\nનયનાબેન માધાણી પ્રમુખપદે, ઉપપ્રમુખપદે વશરામભાઈ રાઠોડ ચુંટાયા જામનગર તા,20જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની આજે ચૂંટણી યોજાઇ હતી જેમાં....\nજામનગરમાં નગરસેવક ઉપર યુવા ભાજપના ઉપપ્રમુખ દ્વારા ફાયરિંગ\nરાજકીય રાગદ્વેષમાં બે ભડાકા કરી દેતા ચકચારજામનગર તા. 20જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં-15ના ભાજપ્ના નગર સેવક ઉપર ગઇકાલે રાત્રે જીલ્લા યુવા ભાજપ્ના ઉપપ્રમુખે....\nજામનગર જિ.પં. અને 3 તા.પં.માં ચૂંટણીની નોબત\nજોડિયા, ધ્રોલ, કાલાવડમાં કોંગ્રેસના પ્રમુખ બિનહરીફજામનગર તા,20જામનગર જિલ્લા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની મુદત આજે પુરી થઇ રહી છે ત્યારે જિલ્લા પંચાયતના....\nજામનગરમાં વાલ્મીકી સમાજનું આવેદન\nજામનગરમાં વાલ્મીકી સમાજે પોતાની જ્ઞાતિના મહેશ પરસોતમભાઇ રાઠોડ (વાલ્મીકી) સગીર, રહે-વિઠ્ઠલાપુર, તા.માંડલ, જી.અમદાવાદવાળાની જાતિ પ્રત્યે અપમાનીત કરેલ છે.....\nજામનગરમાં બે જુથ વચ્ચે અથડામણ બાદ યુવતિએ ફીનાઈલ પીધુ\nકોળી અને ભોય જ્ઞાતીના જુથો વચ્ચે ફરી ઘાતક હથિયારો ઉડતા સામ સામી ફરિયાદ ; યુવકની પત્નિએ પોલીસ મથકમાં જ ફીનાઈલ પી લેતાં દોડધામજામનગર તા,20જામનગર શહેરમાં ભોય....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/glamour?page=2", "date_download": "2018-06-25T02:00:34Z", "digest": "sha1:SYSEQCYB4ME3AX36ANB6OYUULETRRVQP", "length": 7069, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\n કરોડો ચાહકો ફરી ‘ઘાયલ’ થઇ જશે\nચેન્નઇ તા.ર1ફકત ર8 સેક્ધડના વી��િયોને કારણે સમગ્ર ભારતમાં ફેમસ થયેલી વેલેન્ટાઇન ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરે તમામ યુવાઓને પોતાની અદાઓથી ઘાયલ કરી દીધા છે પણ....\nઅમિતાભ બચ્ચન હાલ મનાવે છે હેવી મેકઅપમાંથી મુક્તિનો આનંદ\nમુંબઈ તા,21સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં અમિતાભ બચ્ચન હાલમાં સુજોય ઘોષની ફિલ્મ ‘બદલા’ નું શુટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ હેવી કોસ્ચ્યુમ કે પ્રોસ્થેટિક....\nઅનિશ્ર્ચિત જ નિશ્ર્ચિત છે: મૃત્યુની કગાર પર રહેલા ઈરફાનનો ફિલોસોફિકલ લેટર\nમુંબઈ તા,21અનિશ્ર્ચિત જ નિશ્ર્ચિત છે આવું માનવું છે ઈરફાન ખાનનું. બીમારીની ઓળખ થયાં પછી તે ઝટકાને લઈ તે વસ્તુનો અહેસાસ કે જિંદગી જેવી પણ ચાલી રહી છે. તેની પર....\n‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની ચોથી સીઝનમાં હૈદ્રાબાદની જિયા વિજેતા\nજિયા ઠાકુરને ટ્રોફી સાથે રૂ.5 લાખ મળ્યામુંબઈ તા,20ડાન્સ ઈન્ડિયા ડાન્સની ચોથી સિઝન પૂર્ણ થઈ છે અને તેની વિજેતા હૈદરાબાદની જિયા ઠાકુર બની છે. દરેક સ્પર્ધકને....\n10 વર્ષ બાદ અમિતાભ અને શાહરુખ સાથે, અલબત્ત એક્ટર-પ્રોડ્યુસર તરીકે\nસુજોય ઘોષ નિર્દેશિત ફિલ્મ ‘બદલા’માં તાપસી પન્નુની મહત્ત્વની ભૂમિકામુંબઈ તા,20અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન ફિલ્મમેકર સુજોય ઘોષની ફિલ્મમાં એક સાથે જોવા....\nજેક્લીનની ઓશોના શિષ્યા માઁ આનંદશીલાનું પાત્ર ભજવવાની મહેચ્છા\nજો મારે બાયોપિકમાં કામ કરવું હોય તો હું સ્પોર્ટસ વુમન માટે યોગ્ય છું: જેકલીનમુંબઇ તા.19જેકલિન ફર્નાન્ડિસને ઓશોની પ્રવક્તા મા આનંદ શીલાનું પાત્ર ભજવવાની....\n‘કુલ્ફી કુમાર બાજેવાલા’નો સિકંદર ઉર્ફે મોહિત મલિક પત્નીના ઋણને યાદ કરે છે\nમુંબઇ તા.19મોહિત મલિકે કહ્યું હતું કે તેની કરીઅરના શરૂઆતના દિવસોમાં તેના એવા દિવસો આવ્યા હતા કે પત્નીએ તેની જ્વેલરી વેચી દેવી પડી હતી. મોહિત દિલ મિલ ગયે અને....\nમહિલાઓ વધુ ને વધુ કામ કરશે એટલું સિનેમા બદલાતું જશે: ઝોયા અખ્તર\nહાલ ઘણી મહિલા કેન્દ્રીત ફિલ્મો બને છે મહિલાના પાત્રો પણ સારા લખવામાં આવે છે: ઝોયામુંબઇ તા.19ઝોયા અખ્તરનું કહેવું છે કે આપણી સોસાયટીમાં જેટલી મહિલાઓ વધુ ને....\nઅરમાન કોહલીને ગર્લફ્રેન્ડને ફટકારવી એક કરોડમાં પડી\nગર્લફ્રેન્ડને લાખોનું વળતર અને બાકીની રકમની ફરજિયાત ચેરિટી કરવા હાઇકોર્ટનો હુકમમુંબઇ તા.18છેલ્લા 3 વર્ષથી અરમાન સાથે રિલેશનશીપ ધરાવતી 35 વર્ષીય નીરુ રંધાવાએ....\nઅમેરિકામાં સલમાન, અક્ષયકુમાર, કેટરીના, સોનાક્ષી સામે થયો કેસ\nમુંબઇ તા.18.અમેરીકામાં સલમાનખાન, સોનાક્ષીસિંન્હા, અને કેટરીના કૈફ પર કેસ કરવામાં આવ્યો છે. આ કેસમાં રણવીર સિંહ, અક્ષયકુમાર અને પ્રભુદેવાના નામનો પણ સમાવેશ....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/jamnagar?page=4", "date_download": "2018-06-25T01:57:58Z", "digest": "sha1:PF4DG5KFCUQDE53RYOLXRXIBE5CKDPLE", "length": 6964, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nજામનગરમાં પ્લાસ્ટિક બેગ નહીં વાપરવા અભિયાન\nજામનગરના વોર્ડ નં. 8ના નગર સેવક દિવ્યેશભાઇ અકબરીની રાહબરી હેઠળ જામનગરના રણજીતનગર વિસ્તાર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વેપારીઓ પોલીથીન બેગનો ઉપયોગ ન કરે....\nજામનગર શહેરમાં ગઇકાલે પુન: વિજ ચેકીંગ હાથ ધરાયું\nજામનગર તા. 20જામનગર શહેરમાં પી જી વી સી એલ દ્વારા ગઇકાલે શહેરના કેટલાક વિસ્તારોમાં ફરીથી વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને રૂા. 12.5 લાખની વિજચોરી પકડી પાડવામાં....\nજામનગરમાં મહિલા પોલીસ કર્મીઓ માટે કાર્યશાળા યોજાઈ\n60થી વધારે કર્મીઓને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખવા માર્ગદર્શન અપાયુજામનગર તા,20 જામનગર જિલ્લા પોલીસ અધિકક્ષક કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહિલાઓ....\nજામનગરમાં ભાજપ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓનો સ્વાગત કાર્યક્રમ યોજાયો\nભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન પરિવાર દ્વારા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુકત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવેલ. આ તબક્કે મેયર હસમુખભાઈ જેઠવા....\nજામનગરમાંથી 36 કિલો પ્રતિબંધિક પ્લાસ્ટીક જપ્ત\nમોબાઇલ કોર્ટ દ્વારા પણ પ્લાસ્ટીક વપરાશના કેશ કરાયાજામનગર તા. 20 જામનગર મહાનગર પાલીકા દ્વારા વધુ 2500 નંગ પ્લાસ્ટીકની પ્યાલીઓ અને 36 કિલો પ્રતિબંધિક પ્લાસ્ટીકની....\nજામનગરમાં યુવા કોંગ્રેસ દ્વારા વૃધ્ધાશ્રમમાં રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી\nભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી રાહુલ ગાંધીજીનો આજે જન્મ દિવસ હોવાથી જામનગર શહેર યુવક કોંગ્રેસ અને જામનગર એન.એસ.યુ.આઇ. દ્વારા જન્મ દિવસની ઉજવણી....\nજામનગરમાં તબિબ પર હુમલો કરનારા હોમગાર્ડ પિતા પુત્ર ઝબ્બે\nબાઈક ટકરાવાના મુદ્દે તબિબ પર હુમલો કરી માથુ ફોડી નાંખેલુજામનગર તા,20જામનગરમાં જોલી બંગલા રોડ પર બાઇક અથડાવવા જેવી સામાન્ય તકરારમાં એક તબિબ ઉપર હુમલો કરવા....\nજામનગર જિલ્લાની ક્રાઇમ ડાયરી જામનગરમાંથી બાઇક ચાલક દારૂ સાથે ઝડપાયો\nજામનગર તા. 20જામનગરમાં ગોકુલનગ��� નજીક સોમનાથ સોસાયટી શેરી નં-1માં રહેતો વિક્રમસિંહ બાલુભા ચુડાસમા પોતાના બાઇક ઉપર દારૂનો જથ્થો લઇને નિકળતા એલસીબીની ટીમે....\nજામનગરમાં રસોઈ બાબતે પતિના ઠપકાથી પરિણિતાએ કર્યો આપઘાત\nસીક્કામાં દારૂ સાથે એક પકડાયો : બીજો ભાગી ગયોજામનગર તા,20જામનગરમાં મયુરનગર નજીક આવાસ કોલોનીમાં રહેતી એક વિપ્ર પરણિતાએ ગઇકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા....\nજામનગરમાં ગેરકાયદે ધમધમતી પાણીના પાઉચની ફેકટરી ઝડપાઈ\nશોપ લાયસન્સ, કારખાનાની મંજુરી વગર પાઉચનું ઉત્પાદન : પેઢીને સીલ કરી દંડ ફટકારાયોજામનગર તા,19જામનગરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં જામનગરની સોલીડ વેસ્ટ શાખા....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.chiragthakkar.me/2015/12/Ashwinee-Bhatt-Ma-Mari-Ma.html", "date_download": "2018-06-25T01:55:53Z", "digest": "sha1:H5UQU3NYMA7YOEG22HBZVSHFG2K56AIA", "length": 30516, "nlines": 648, "source_domain": "www.chiragthakkar.me", "title": "મા... મારી મા - અશ્વિની ભટ્ટ | અભિન્ન", "raw_content": "\n'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'\nમા... મારી મા - અશ્વિની ભટ્ટ\nહું હીંચકે બેસું અને તે પણ સાથે આવીને બેસે, ક્યારેક હું જાણે હમણાં જ જનમ્યો હોઉં તેમ મારી સામે અનિમેષ જોતી રહે, એકાએક તેનો હાથ મારા માથે મૂકે અને ધીરેથી કહે, તું સાચે જ ઘરડો થઈ ગયો છે. મને બાળક તરીકે, ગોદમાં રમતા ભૂલકા તરીકે જોવાની તેની આદતનું એ પરિણામ હશે કે પછી સાચે જ તેને હું બદલાયેલો લાગતો હોઈશ\nનાનપણમાં તેણે મને કેટલીય વાર પીટ્યો હતો, તેની હથેળી અને આંગળીઓના સોળ પણ મારા બરડે ઊઠી આવતા, હું રોષે ભરાતો, રીસાતો, ઘરની બહાર ચાલી જતો. રાત પડતી અને મારી પીઠ પર તેનો હાથ ફરતો, મારા બરડા પરના સોળ જાણે ભૂંસાઈ જતા, વાત્સલ્યની ઠંડક મારી પીઠ પર પ્રસરતી અને સોનેરી સોણલામાં હું ખોવાઈ જતો. પરીઓનો દેશ કેવો હોય છે એ આજે હું ભૂલી ગયો છું અને હવે ગુસ્સે થઈ જાઉં છું, ક્યારેક મેં કદીય ના બોલ્યુ હોય એવું બોલી નાંખું છું, તેને ન ગમે તેવું વર્તન પણ કરી બેસું છું, તે હજુય ગુસ્સે થાય છે. પણ હવે મને થપ્પડ મારતી નથી, મારે બરડે સોળ ઊઠતા નથી કે પહેલાની જેમ હું રીસાતો નથી. હું મોટો થઈ ગયો છું અને એટલે 'એ નહીં સમજે' કહીને તડજોડ કરી નાખું છું. મારા મગજમાં જાણે કે ગણિત પેઠું છે, વાત્સલ્યને બદલે સમજદારી... અણસમજની મારી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હું ભણતર પામ્યો છું, મા તેવી ને તેવી જ છે, વર્નાક્યુલર ફાઇનલ ભણેલી.\nજિંદગીનાં વર્ષોએ મને રૂક્ષ બનાવ્યો છે, સંવેદનશીલતાની જગ્યા સહનશીલતાએ લીધી છે, પહેલાની જેમ કજીયો કરવાનું હું ભૂલી ગયો છું અને એટલે મારી પીઠ પર ઠંડક વળતી નથી, ક્યારેક મા સામે જોઈ લઉં છું અને કલમ થંભી જાય છે. મને ઘાણીમાં ફરતા બળદ દેખાય છે, ઘમ્મર વલોણે ઝુમતી એક જુવાન સ્ત્રી દેખાય છે તો ક્યારેક વળી ઘંટીના પડ પર ઝૂકીને એક પગ લંબાવીને, ઘંટીની ઘરઘરાટી સાથે ગવાતું ગીત સંભળાય છે.\nએ બધું બદલાયું છે, કેરીના ઢગલા પર બેસીને કેરી ચૂસવાનો આનંદ છેલ્લા ત્રીસ વર્ષમાં ક્યારેય માણ્યો નથી, ઘઉંના ઢગલા પર ઘરના માળિયામાંથી ભૂસકા મારવાનુંય હવે બનતું નથી. કેરી હવે ગાડામાં આવતી નથી. થેલીમાં આવે છે. નંગને હિસાબે આવે છે, ઘઉંના થેલાને બદલે એલ્યુમિનિયમના ડબ્બામાં બે કે ત્રણ કિલો ઘઉં દળાય છે. માએ આ બધી પરિસ્થિતિ જોઈ છે. તે મહિનાની છેલ્લી તારીખે પણ હસતી હોય છે. તેણે મને જન્મ આપવાનું દર્દ વેંઢાર્યું છે. હું સામે છું તે જ તેને માટે બસ છે. છતાંય તેની આંખોમાં ખાલીપો છે, તે હીંચકે બેસે છે અને ગૂઢ વિચારમાં પડી જાય છે, તેની આસપાસ એકલતાની જવનિકા ઢોળાય છે, તેનું હ્દય ગૂંગળાય છે, છેલ્લા ચાર દાયકાથી તે એકલી છે. તેના કમરામાં એક છબી છે, મારા પિતાજીની, મારે માટે એ છબીનું અસ્તિત્વ આંશિક છે... ક્યારેક એ છબી પાસે જાઉં છું અને ઉર્મિઓ ઘેરી વળે છે, ક્યારેક... મને સમય નથી. દોડતી જિંદગીની આ ગાડીનો હું બેફામ મુસાફર બની ગયો છું... મારે ક્યાં જવું છે શું કરવું છે.. કેમ દોડું છું.. શું પકડવા મથું છું.. શું પકડવા મથું છું.. વિચારવાનો સમય નથી... હું બસ દોડ્યા કરું છું....\nપણ મા હીંચકે બેસીને માળા કરે છે... એના ચહેરા પર નિસ્પૃહતાનો અંચળો ઘર કરી ગયો છે, તેણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી નાખ્યો છે. તેના જીવનમાંથી રોમાંચ ચાલી ગયો છે. તેની યાદને પણ તેણે સ્થિતપ્રજ્ઞની જેમ સંકેલી નાખી છે... તે રાહ જુએ છે શરીરની ઘડિયાળની ચાવી ઊતરી જાય તેની...\nહું ચાવી મચડ્યા કરું છું, ઘડિયાળની સ્પ્રિંગો તંગ કરતો જાઉં છું, મારી માને તેની ચિંતા છે. તેના ચહેરા પરનો સંન્યાસ તે મને આપવા મથે છે. આંખોમાં મોતિયા છતાં તેની કીકીઓનું માર્દવ ઘટ્યું નથી... એ કીકીઓમાં ઝરતું, વરસતું ઓજસ જાણે, અજાણે મારા પર ઢોળ્યા કરે છે... તેની જિંદગી સંકેલાશે ત્યારે એ આંખો મીંચાશે... ઓજસ ઓસરી જશે... બરડા પરના ઓજસ તો ક્યારનાય ભૂંસાઈ ગયા છે... અને ચામડી નીચે ચરબીનો થર લાગ્યો છે. એ દિવસે હું રડીશ અને પછી... કાંઈ નહીં... એ જ રફતારે હું ગાડી પકડવા દોડીશ, મૃગજળ પીવા મ���ીશ, ક્યારેક તેની છબી સામે જોઈશ, મારા બરડા પર ફરીથી સોળ સોળે કળાએ ખીલી ઊઠે તેની ઝંખના કરીશ... અને એ સોળને લૂંછવા... ભૂંસવા એ હથેળીનો સ્પર્શ ઝંખતો રહીશ...\nમા તો દિગંતના પ્રવાસે ચાલી ગઈ હશે, એક દિવસ મારે પણ એ પ્રવાસે જવાનું આવશે અને ત્યારે ફરી વખત એક ચકરાવો શરૂ થશે... માની ઝંખનામાં હું પુનર્જન્મની વાટ જોતો વિરમીશ.\n(પુસ્તકઃ Love you મમ્મી, સંપાદનઃ રાજ ભાસ્કર, પ્રકાશકઃ બુક શેલ્ફ, અમદાવાદ, મૂલ્યઃ ૩૫૦ માંથી સાભાર)\nઆ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા...ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા.......\nઠીક ત્યારે..... લ્યો રામ રામ........ \nપણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને..... \nઆનંદ સાથે આપને જણાવવાનું કે \"સાહિત્યસેતુ ડોટ કોમ\" વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.\nhttp://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.\nજે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.\nઅપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે \"સાહિત્યસેતુ ડોટ કોમ\". સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.\nઅહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.\nhttp://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.\nઆપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.\nજ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત શ્રી રઘુવીર ચૌધરી સાથ...\nબોલચાલની ભાષામાં ભાવાનુવાદિત પુસ્તક 'ઇક્ષ્વાકુના વ...\nમા... મારી મા - અશ્વિની ભટ્ટ\nઆર્થર કોનન ડોઈલ (1)\nએપીજે અબ્દુલ કલામ (3)\nકેવી રીતે જઈશ (1)\nગુજરાતી બુક ક્લબ (1)\nગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે) (1)\nગુજરાતી સાહિત્ય પરીષદ (7)\nચિનુ મોદી ‘ઈર્શાદ’ (2)\nચ���રાગ ઠક્કર 'જય' (91)\nચિરાગ ઠક્કર જય (158)\nચીનુ મોદી ઇર્શાદ (1)\nજે કે રોલિંગ (1)\nજેમ્સ હેડલી ચૅઝ (1)\nડૉ. આઈ.કે. વિજળીવાળા (1)\nપાટીદાર આરક્ષણ આંદોલન (3)\nપીળા રૂમાલની ગાંઠ (1)\nફોર્જ યોર ફ્યુચર (1)\nબરકત વિરાણી ‘બેફામ' (4)\nયુ કે બાઇટ્સ (80)\nરમેશ પટેલ (આકાશદીપ) (1)\nવિશ્વ પુસ્તક દિવસ (1)\nપારિજાત માટે પુષ્પો ખીલવવાં માત્ર જરૂરી જ નહિ પણ 'સ્વત્વ' નો એક અભિન્ન ભાગ છે, તે જ રીતે ગુજરાતી ભાષા અને સાહિત્ય મારા જીવનનો અભિન્ન ભાગ છે અને તેને મારા બ્લૉગ પર અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરતો રહું છું.\nમારી ગુગલ પ્લસ પ્રોફાઈલ\nઆ બ્લૉગની નવી પોસ્ટ તમારા ઇમેલમાં મેળવવા અહીં તમારું ઇમેલ એડ્રેસ લખો:\nકોણ, ક્યાંથી ને ક્યારે..\nઓથાર - અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા\nશ્રી અશ્વિની ભટ્ટ જ્યારે મારે મારા ગમતા પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હુ ખૂબ મૂંઝાઈ જાઉં છુ . ઓછામાં ઓછા એકાદ ...\nહરકિસન મહેતાની 'પીળા રૂમાલની ગાંઠ'\nશ્રી હરકિસન મહેતા શું તમે એવી કોઈ ગુજરાતી નવલકથા વાંચી છે જે ભારતમાં ધર્મના નામે ચાલતા તૂત, એક યુવકની કારકિર્દીની પસંદગીની મૂંઝવણ તથા શ્ર...\nચંદ્રકાંત બક્ષીના ટૂંકી વાર્તા વિષેના ચાબખા\nશ્રી ચંદ્રકાંત બક્ષીને એક વાર સાંભળવાની તક મળી હતી . જ્યારે તેઓ મુંબઈના મેયર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારે શ્રી નવભારત...\nઅશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ એટલે ગુજરાતી નવલકથાની ‘હેરા ફેરી’\nશ્રી અશ્વિની ભટ્ટ સતત એક જ પ્રકારનું ખાવાનું ખાઈને માણસ કંટાળી શકે છે માટે આપણને ખાવામાં વૈવિધ્ય જોઈએ છે . વાચન એ મગ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AB%E0%AA%95%E0%AA%B5", "date_download": "2018-06-25T02:19:28Z", "digest": "sha1:E5VOEQOPS4OR46UB4YOJYLRAIJEEIEUW", "length": 3848, "nlines": 97, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ફૂંકવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nફૂંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nફેંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/glamour?page=3", "date_download": "2018-06-25T02:00:20Z", "digest": "sha1:7WHWXQWSAN7QHTRGGRTLWV7UOIJ25CWI", "length": 6989, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nસલમાન, મિસ્ટર બચ્ચનની જગ્યા સપનામાં પણ લેવી અશક્ય: અનિલ\nસલમાને અગાઉ અનિલ કપૂરની સરખામણી બિગ-બી સાથે કરતા આપ્યો જવાબમુંબઇ તા.18અનિલ કપૂરનું કહેવું છે કે અમિતાભ બચ્ચનની જગ્યા કોઇ વ્યકિત નહીં લઇ શકે. સલમાન ખાનની અનિલ....\nદૂર બૈઠે હો ક્યૂ પાસ આજા; ઇદ કે દિન ગલે મિલ લે રાજા\n‘ખાન’ ખાના: ‘ઝીરો’ના ટીઝરના લોન્ચીંગ વખતે સલમાને શાહરૂખને તેડી લીધો હતો બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ઝીરો (ઝીરા)નું ટીઝર આજે....\nરોલ પસંદ કરવામાં અભિષેક ઐશ્ર્વર્યાની સલાહ લે છે..\nસોનાલી બોઝની નવી ફિલ્મમાં પ્રિયંકા હોય ઐશ્ર્વર્યાએ અભિષેકને કામ ન કરવાનું કહ્યુંમુંબઇ તા.16લાંબા સમયથી અભિષેક બચ્ચન પાસે કામ નથી. અભિષેકની છેલ્લી ફિલ્મ....\nએક જમાનાનો લોકપ્રિય રિયાલીટી શો ‘કોમેડી સર્કસ’નું પાંચ વર્ષે પુનરાગમન\nમુંબઇ તા.16રિયાલિટી બેસ્ડ કોમેડી શો કોમેડી સર્કસ એક વાર ફરીથી નાના પડદા પર વાપસી કરવા જઈ રહ્યું છે. આ શો 2013માં બંધ થયો હતો. આ શોમાં અર્ચના પૂરણ સિંહ પણ જજ તરીકે....\n19મા આઈફા એવોર્ડમાં 62 વર્ષની રેખા રજૂ કરશે સંમોહક પર્ફોર્મન્સ\nબેંગકોકમાં યોજાનારા એવોર્ડ ફંકશનમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, યૂલિયા પણ ભાગ લેશે મુંબઈ તા,1522થી 24 જૂન દરમિયાન બેંગકોકમાં યોજાનારા 19મા આઇફા એવોર્ડની જાહેરાત....\nકરીના પણ આમીરના માર્ગે એક વર્ષમાં માત્ર એક ફિલ્મ કરશે\nમુંબઈ તા,15તૈમૂરના જન્મ પછી કરીના કપૂર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી રહી છે. લાંબા બ્રેક પછી તેણે વીરે દી વેડિંગ ફિલ્મમાં કામ કર્યું....\nરણબીરની મમ્મી નીતુ કપુરને જોઈ કેટરીનાએ ચાલતી પકડી આલિયા ઈન, કેટરીના આઉટ\nમુંબઈ તા,15કેટરિના કૈફ હાલમાં તેના એકસ બોયફ્રેન્ડ રણબીર કપુરની મમ્મી નીતુ કપુરથી અંતર રાખી રહી હોવાથી ચર્ચા ચાલી રહી છે. કેટરિના મંગળવારે જુહુમાં આવેલી એક....\nસેટ પર પગે પડેલા ડબ્બુ અંકલને ગોવિંદા એ ગળે લગાવ્યા \nમુંબઈ તા,15સોશિયલ મીડિયા પર છવાઈ જનારા ડબ્બૂ અંકલ એટલે કે પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવને આખરે ગોવિંદા ��ાથે ડાન્સ કરવાની તક મળી જ ગઈ. સોશિયલ મીડિયા પર પોતાના....\nમને પુરુષ એકટરથી ઓછી રકમ લેવી પસંદ નથી: પ્રિયંકા ચોપરા\nમુંબઈ તા,15ક્વોન્ટિકોની સિરીઝ પછી પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકાને મોટી રકમ ઓડર કરવામાં આવી છે. એક રિપોર્ટના....\nચિરંજીવીની નવી ફિલ્મના એકશન સીનનું ડિરેકશન કરશે હેરી પોર્ટરના સ્ટંટમેન\nમુંબઈ તા,15 મેગાસ્ટાર ચિરંજીવીની અપકમિંગ ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડીના એક્શન સીન્સને હૈરી પોટરના સ્ટંટફમેન ગ્રેગ પાવેલ ડાયરેક્ટ કરી રહ્યા છે.ચિરંજીવીની....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/jamnagar?page=5", "date_download": "2018-06-25T01:57:43Z", "digest": "sha1:LZIQLWKN6FLRIXFVY5F3DEPVM25BN2YW", "length": 6850, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nજામનગરની ICICIબેંકના કર્મચારીઓની મનમાની : ગ્રાહકો પરેશાન\nજામનગર તા,19જામનગર મિરર. હાલમાં આઈસીઆઇસીઆઇ બેંક રણજિતનગર બ્રાન્ચના કરંટ એકાઉન્ટ ધારકો પાસેથી આડેધડ એટીમ કાર્ડનો મસમોટા ચાર્જ વસુલી કરીને તેની સામે મન ફાવે....\nજામનગરની મેડીકલ કોલેજની હોસ્ટેલમાં તસ્કરો ત્રાટકયા\nખુલ્લી બારીમાંથી બે તબિબી વિદ્યાર્થીઓના મોબાઇલ ચોરી ગયા જામનગર તા,19જામનગરની મેડીકલમ કોલેજની હોસ્ટેલમાં પરમદિને રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને....\nજામનગરમાં જુના મન દુ:ખના કારણે માતા-પુત્ર પર હુમલો\nપથ્થરમારો કરી રીક્ષા અને બાઇકમાં તોડફોડ કર્યાની ફરીયાદ જામનગર તા,19જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા મુસ્લિમ માતા-પુત્ર અને ઘરના અન્ય સભ્યો....\nમોટી ખાવડી અને માધાપર ભુંગામાં બે વાહન અકસ્માતમાં ત્રણને ઇજા\nજામનગર તા. 19જામનગર નજીક માધાપર ભુંગામાં અને ખંભાળીયા ઘોરી માર્ગ પર મોટી ખાવડી નજીક જુદા- જુદા બે વાહન અકસ્માતોમાં ત્રણ વ્યકિતને નાની- મોટી ઇજા થવાની જામનગરની....\nદિવો ડોન સહિત ચાર બુટલેગર પકડાયા - 4 નાસી છુટ્યા\nજામનગરમાં બુટલેગરો પર મધરાત્રે ઘોંસ બોલાવતી પોલીસ : ચાર સ્થળે દરોડાબે કાર, એક બાઈક તથા 265 વિદેશીદારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો જામનગર તા,19જામનગર શહેરમાં....\nજામનગરમાં ઇંડાની રેકડીએ નાસ્તો કરવાના પ્રશ્ર્ને જુથ અથડામણ\nજામનગર તા,19જાનગરમાં ખોડમીલના ઢાળીયા પાસે આવેલી એક ઇંડાની રેંકડી પર નાસ્તો કરવા માટે ટેબલ ખુરશી પર બેસવાના પ્રશ્ર્ને બે જુથ્થ વચ્ચે તકરાર થઇ હતી ��ે હુમલા....\nજામનગર મનપાના આવાસોમાંથી વધારે 27 ભાડુઆતો મળી આવ્યા\nજામનગર તા,19જામનગર મહાનગરપાલિકા દ્વારા મયુર નગર વિસ્તારમાં બનાવવામાં આવેલા નવા પ12 આવાસમાં અસામાજીક તત્વોના પગપેસારાના લઇને મહાનગરપાલિકાની જુદી જુદી ટીમ....\nજામનગરમાં યુવાનને મોબાઇલ ફોન પર ધમકી મળ્યાની રાવ\nઓફીસમાં આગ ચાંપી દઇ નુકસાન પહોંચાડયાની ફરિયાદજામનગર તા,19જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક યુવાનને છેલ્લા દોઢેક મહિના થી અન્ય એક શખ્સ સાથે મનદુ:ખ....\nજામનગરના 18 નાયબ મામલતદારોની આંતરીક ફેરબદલી\nજામનગર તા,19જામનગરના જિલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદારની બદલીઓનો દોર હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગ રૂપે આજે જુદા જુદા 18 જેટલા નાયબ મામલતદારોએ આંતરીક ફેરબદલીઓ....\nજામનગર જિ.પં. પ્રમુખ-ઉપપ્રમુખ માટે આવતીકાલે ફોર્મ ભરાશે\n20મીએ ચૂંટણી: કોંગ્રેસ દ્વારા દાવેદારોની સેન્સ લેવાઇજામનગર તા.18જામનગર જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ દ્વારા દાવેદારીની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. આવતી કાલે....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/aishwarya-rai-in-dubai-show-room-opening/", "date_download": "2018-06-25T01:59:42Z", "digest": "sha1:FGIRZKCSZXVJ2LY2Q4KL6PI5DAPSW6NY", "length": 5279, "nlines": 60, "source_domain": "sandesh.com", "title": "દુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ", "raw_content": "દુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ - Sandesh\nદુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ\nદુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ\nઐશ્વર્યા રાય બચ્ચન દુબઈ ખાતે એક શો-રૂમના ઉદ્ઘાટન માટે પહોંચી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને આ તકે રોયલ બ્લ્યૂ રંગનું ગાઉન પહેર્યું હતુ જેનાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. ઐશ્વર્યાની એક ઝલક મેળવવા માટે મોલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેના ચાહકોનો ઉત્સાહ જોઈ તેની સાથે સેલ્ફી ક્લિક કરવવા લાગી હતી. થોડા દિવસ અગાઉ જ ઐશ્વર્યા આ કાર્યક્રમ માટે દુબઈ જવા રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર તે બ્લેક આઉટફીટમાં જોવા મળી હતી. જો કે આ ટ્રીપમાં તે આરાધ્યા બચ્ચનને સાથે લીધા વિના જ પહોંચી હતી.\nનરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું\nસર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હી��કે ચઢ્યા\nવડોદરા: શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીની ક્રૂર હત્યા, બેગમાંથી મળ્યા તીક્ષ્ણ હથિયાર\nવડોદરાનો હત્યારો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં ઝડપાયો, આજે હકિકત ઉપરથી પડદો ઉંચકાશે\nવડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો\nપત્રલેખાના આવા હોટ અને સ્ટનિંગ ફોટોઝ તમે પહેલા નહીં જોયા હોય pics\nIIFA Awards 2018: બોલિવુડ સ્ટાર્સનો ગ્રીન કાર્પેટ પર રહ્યો દબદબો, જુઓ શોના શાનદાર pics\nPhotos: વિરાટને એરપોર્ટ પર છોડવા આવી અનુષ્કા, ગળે લગાવી આપી વિદાય\nPhotos: ફિફા વર્લ્ડ કપમાં રૂસની સૌથી સેક્સી ફેનનું ખૂલ્યું રહસ્ય, જાણો કોણ છે\nરાખી સાવંતના ‘રેડ હોટ’ યોગા તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય, જુઓ Pics\nકળિયુગી દિકરાએ માતા સાથે કર્યું કઈંક આવું, જુઓ Video\nઆ રીતે બનાવો ઇટાલિયન અલફ્રેડો પાસ્તા\nબોયફ્રેન્ડ માટે બિલાડીની જેમ ઝઘડી પડી 2 યુવતી, ગુજરાતની એક કોલેજનો છે આ Video\nહરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video\nગાડી આપવાના બદલામાં ટ્રાફિક પોલીસે કરી મોટી તોડ…જુઓ શું કહે છે કેમેરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/cctv-rs-180-lakh-theft-from-car-in-vadodara", "date_download": "2018-06-25T01:54:52Z", "digest": "sha1:WVYFUXVREQNCHSCVJVYPM2UNNDPBZGJ3", "length": 13783, "nlines": 73, "source_domain": "meranews.com", "title": "જુઓ CCTV, વડોદરાના અલ્કાપુરીમાં પાક વેચીને આવેલા ખેડૂતની કારમાંથી ઉઠાવી ગયો ગઠિયો રૂ. 1.80 લાખ", "raw_content": "\nજુઓ CCTV, વડોદરાના અલ્કાપુરીમાં પાક વેચીને આવેલા ખેડૂતની કારમાંથી ઉઠાવી ગયો ગઠિયો રૂ. 1.80 લાખ\nજુઓ CCTV, વડોદરાના અલ્કાપુરીમાં પાક વેચીને આવેલા ખેડૂતની કારમાંથી ઉઠાવી ગયો ગઠિયો રૂ. 1.80 લાખ\nમેરાન્યૂઝ.વડોદરાઃ શહેરના અલ્કાપુરી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ ઉપર ગત રાત્રે પંચર હાલતમાં ઉભેલી બલેનો કારનો દરવાજો ખોલી, તેમાં મુકેલા રૂ. 1.80 લાખની રોકડ રકમની ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, ટોપી પહેરેલો વ્યક્તિ એકા એક ઝાડ પાસે આવી કારનો દરવાજો ખોલી તેમાં પડેલી રોકડ રકમ ઉઠાવી ફરાર થઇ જાય છે.\nશહેરની નજીક આવેલા અંકોળિયા ગામમાં રહેતા નિમેષ પટેલ જેઓ ખેતીનો વ્યવસાય કરે છે. જેમને સરગવાની સીંગો વેપારી વેંચી હતી. જેથી અલ્કાપુરી સ્થિત એચ.રમેશ નામની પેઢીમાં રૂ. 1.80 લાખનું પેમેન્ટ લેવા માટે મિત્ર મફતભાઇ સાથે પોતાની લાલ રં��ની બલેનો કારમાં ગયા હતા. જ્યાં નિમેષ અને મફત સરગવાની સીંગનું પેમેન્ટ લઇ પોતાની કારમાં બેઠા હતા. જોકે કાર થોડેક આગળ જતા અચાનક પાછલા ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી જેમ તેમ કરીને નિમેષ પોતાની કાર પેટ્રોલપંપ સુધી લઇ ગયો, અને ત્યાં પંચર રિપેર કરાવા માટે નિમેષ અને તેનો મિત્ર મફત બન્ને કારમાંથી બહાર ઉતર્યા હતા.\nજોકે સરગવાની સીંગોનું પેમેન્ટ રૂ. 1.80 લાખની રોકડ રકમ કારની પાછળની સીટ ઉપર પાઉચમાં મુકી હતી. જ્યાં અચાનક એક શખ્સ કારની બાજુમાં લાગેલા ફુલના ઝાડ પાસેની પાળી ઉપર આવીને બેંસી ગયો અને જોત જોતામાં તેણે કારનો આગળનો દરવાજો ખોલી પાછલી સીટ ઉપર મુકેલુ રોકડ રકમ મુકેલી પાઉચ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. જોકે આ ઘટનાને અંજામ આપવા પાછળ કોઇ જાણભેદુ જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી બનાવને પગલે ગોત્રી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ગઠીયાની શોધખોડ હાથ ધરી છે.\nમેરાન્યૂઝ.વડોદરાઃ શહેરના અલ્કાપુરી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ ઉપર ગત રાત્રે પંચર હાલતમાં ઉભેલી બલેનો કારનો દરવાજો ખોલી, તેમાં મુકેલા રૂ. 1.80 લાખની રોકડ રકમની ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, ટોપી પહેરેલો વ્યક્તિ એકા એક ઝાડ પાસે આવી કારનો દરવાજો ખોલી તેમાં પડેલી રોકડ રકમ ઉઠાવી ફરાર થઇ જાય છે.\nશહેરની નજીક આવેલા અંકોળિયા ગામમાં રહેતા નિમેષ પટેલ જેઓ ખેતીનો વ્યવસાય કરે છે. જેમને સરગવાની સીંગો વેપારી વેંચી હતી. જેથી અલ્કાપુરી સ્થિત એચ.રમેશ નામની પેઢીમાં રૂ. 1.80 લાખનું પેમેન્ટ લેવા માટે મિત્ર મફતભાઇ સાથે પોતાની લાલ રંગની બલેનો કારમાં ગયા હતા. જ્યાં નિમેષ અને મફત સરગવાની સીંગનું પેમેન્ટ લઇ પોતાની કારમાં બેઠા હતા. જોકે કાર થોડેક આગળ જતા અચાનક પાછલા ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી જેમ તેમ કરીને નિમેષ પોતાની કાર પેટ્રોલપંપ સુધી લઇ ગયો, અને ત્યાં પંચર રિપેર કરાવા માટે નિમેષ અને તેનો મિત્ર મફત બન્ને કારમાંથી બહાર ઉતર્યા હતા.\nજોકે સરગવાની સીંગોનું પેમેન્ટ રૂ. 1.80 લાખની રોકડ રકમ કારની પાછળની સીટ ઉપર પાઉચમાં મુકી હતી. જ્યાં અચાનક એક શખ્સ કારની બાજુમાં લાગેલા ફુલના ઝાડ પાસેની પાળી ઉપર આવીને બેંસી ગયો અને જોત જોતામાં તેણે કારનો આગળનો દરવાજો ખોલી પાછલી સીટ ઉપર મુકેલુ રોકડ રકમ મુકેલી પાઉચ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. જોકે આ ઘટનાને અંજામ આપવા પાછળ કોઇ જાણભેદુ જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી બનાવને પગલે ગોત્રી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ગઠીયાની શોધખોડ હાથ ધરી છે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/999972768/super-mario-the-curibo-shoe_online-game.html", "date_download": "2018-06-25T02:02:09Z", "digest": "sha1:MDLDVI3FY6HLLBQ2BFXAPOJH6SFV3UCX", "length": 8464, "nlines": 149, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત સુપર મારિયો Kuribo શૂઝ ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત સુપર મારિયો Kuribo શૂઝ\nમંદબુદ્ધિ અને ભાવશૂન્ય માણસ\nઆ રમત રમવા સુપર મારિયો Kuribo શૂઝ ઓનલાઇન:\nગેમ વર્ણન સુપર મારિયો Kuribo શૂઝ\nમારિયો મુસાફરી કરવા માટે એક નવી રીત સાથે આવ્યા. તેને અપ બાંધી અને મશરૂમ્સ રેડ્સ એકત્રિત કરવા માટે મદદ કરે છે. દુશ્મનો બંધ, કાળજી રાખો. . આ રમત રમવા સુપર મારિયો Kuribo શૂઝ ઓનલાઇન.\nઆ રમત સુપર મારિયો Kuribo શૂઝ ટેકનિકલ લક્ષણો\nરમત સુપર મારિયો Kuribo શૂઝ ઉમેરી: 04.06.2012\nરમત માપ: 5.07 એમબી\nઆ રમત રમાય છે: 1477 વખત\nગેમ રેટિંગ: 5 બહાર 5 (7 અંદાજ)\nઆ રમત સુપર મારિયો Kuribo શૂઝ જેમ ગેમ્સ\nMaroi જમીન સોનિક એટીવી\nસુપર વિનાશક ફાટી નીકળ્યા\nમદદ મારિયો અને સોનિક\nસુપર મારિયો બ્રધર્સ 3\nરમત સુપર મારિયો Kuribo શૂઝ ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત સુપર મારિયો Kuribo શૂઝ એમ્બેડ કરો:\nસુપર મારિયો Kuribo શૂઝ\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત સુપર મારિયો Kuribo શૂઝ સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત સુપર મારિયો Kuribo શૂઝ , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત સુપર મારિયો Kuribo શૂઝ સાથે, પણ રમત રમાય છે:\nMaroi જમીન સોનિક એટીવી\nસુપર વિનાશક ફાટી નીકળ્યા\nમદદ મારિયો અને સોનિક\nસુપર મારિયો બ્રધર્સ 3\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/us-france-and-uk-strike-syrias-chemical-weapons-program", "date_download": "2018-06-25T02:09:58Z", "digest": "sha1:F4OSMBBLJDXIOSBE35MKWN43SQS6RWEE", "length": 12197, "nlines": 71, "source_domain": "meranews.com", "title": "અમેરિકાએ બ્રિટન-ફ્રાંસ સાથે મળી સીરિયા પર કર્યો હુમલો", "raw_content": "\nઅમેરિકાએ બ્રિટન-ફ્રાંસ સાથે મળી સીરિયા પર કર્યો હુમલો\nઅમેરિકાએ બ્રિટન-ફ્રાંસ સાથે મળી સીરિયા પર કર્યો હુમલો\nમેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકાએ કથિત કેમિકલ એટેકથી સબક સિખવાડવા માટે બ્રિટન અને ફ્રાંસ સાથે મળી ને સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં તેજ ધમાકાઓ સાથે ધૂળ ધૂળના ગોટા જોવા મળ્યા છે. એક વરિષ્ઠ અધિકારી મુજબ આ હુમલામાં અમેરિકી ટોમહોક ટ્રંપએ ઘોષણા કરી કે બશર-અલ-ઉસદની અપરાધિક સરકારને નિશાન બનાવવા માટે સીરિયા પર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસએ સંયુક્ત અભિયાન શરૂ કરી દીધું છે. આ હુમલાઓ પર કડક પ્રતિક્રિયા દર્શાવતા રુસના રાષ્ટ્રપતિ પુતિનનું અપમાન કરાયું હોવાનું કહ્યું છે. રુસએ કહ્યું કે તેને તેઓ સહન નહીં કરે.\nટ્રંપે ટીવી પર રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે અસદ સરકાર દ્વારા પોતાના જ લોકો પર રાસાયણિક હથિયારોના ઉપયોગ વિરુદ્ધમાં બ્રિટન અને ફ્રાંસ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સીરિયામાં કથિત રાસાયણિક હુમલાથી હિંસામાં ઘણી વૃદ્ધી થઈ છે. કેટલાક સમય પહેલા મેં અમેરિકાની સશસ્ત્ર સેનાઓને સીરિયાઈ તાનાશાહ બશર અલ અસદની રાસાયણિક હથિયારોની ક્ષમતાઓ સાથે જોડાયેલા ઠેકાણાં પર સટીક હુમલો કરવાના આદેશ આપ્યા હતા. ફ્રાંસ અને બ્રિટનની સશસ્ત્ર સાઓ સાથે સંયુક્ત અભિયાન ચાલી રહ્યું છે. અમે બંને દેશોનો આભાર માનીએ છીએ. આ નરસંહાર તે ભયાનક સરકાર દ્વારા ઉપયોગ કરાયેલા રાસાયણિક હથિયારોની પ્રવૃત્તિમાં મોટી વૃદ્ધી છે.\nમેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકાએ કથિત કેમિકલ એટેકથી સબક સિખવાડવા માટે બ્રિટન અને ફ્રાંસ સાથે મળી ને સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં તેજ ધમાકાઓ સાથે ધૂળ ધૂળના ગોટા જોવા મળ્યા છે. એક વરિષ્ઠ અધિકારી મુજબ આ હુમલામાં અમેરિકી ટોમહોક ટ્રંપએ ઘોષણા કરી કે બશર-અલ-ઉસદની અપરાધિક સરકારને નિશાન બનાવવા માટે સીરિયા પર અમેરિકા, બ્રિટન અને ફ્રાંસએ ���ંયુક્ત અભિયાન શરૂ કરી દીધું છે. આ હુમલાઓ પર કડક પ્રતિક્રિયા દર્શાવતા રુસના રાષ્ટ્રપતિ પુતિનનું અપમાન કરાયું હોવાનું કહ્યું છે. રુસએ કહ્યું કે તેને તેઓ સહન નહીં કરે.\nટ્રંપે ટીવી પર રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે અસદ સરકાર દ્વારા પોતાના જ લોકો પર રાસાયણિક હથિયારોના ઉપયોગ વિરુદ્ધમાં બ્રિટન અને ફ્રાંસ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સીરિયામાં કથિત રાસાયણિક હુમલાથી હિંસામાં ઘણી વૃદ્ધી થઈ છે. કેટલાક સમય પહેલા મેં અમેરિકાની સશસ્ત્ર સેનાઓને સીરિયાઈ તાનાશાહ બશર અલ અસદની રાસાયણિક હથિયારોની ક્ષમતાઓ સાથે જોડાયેલા ઠેકાણાં પર સટીક હુમલો કરવાના આદેશ આપ્યા હતા. ફ્રાંસ અને બ્રિટનની સશસ્ત્ર સાઓ સાથે સંયુક્ત અભિયાન ચાલી રહ્યું છે. અમે બંને દેશોનો આભાર માનીએ છીએ. આ નરસંહાર તે ભયાનક સરકાર દ્વારા ઉપયોગ કરાયેલા રાસાયણિક હથિયારોની પ્રવૃત્તિમાં મોટી વૃદ્ધી છે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે ���િવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/sushma-swaraj-at-pravasi-bharatiya-divas/", "date_download": "2018-06-25T01:58:17Z", "digest": "sha1:CXBMBDGOGGZVS6X4RQEKCB6W5Z5GSXEQ", "length": 8060, "nlines": 71, "source_domain": "sandesh.com", "title": "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા", "raw_content": "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા - Sandesh\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી 7 હજાર લોકોના જીવ બચાવાયા\nસાઉદી અરબએ 2015માં જ્યારે યમનને નિશાન બનાવીને હુમલા કર્યા ત્યારે 4800 ભારતીય ઉપરાંત 1972 વિદેશી નાગરિકોના જીવ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોનથી બચી ગયાં હતાં. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આસિયાનના મંચ પરથી પ્રવાસી ભારતીય દિવસ પર આ વાત જાહેર કરી હતી. આસિયાનના મંચ પર તેઓ 3 હજાર ભારતીયોને સંબોધી રહ્યાં હતાં.\nસુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, 2015માં જ્યારે સાઉદી અરબે યમન પર હુમલા કર્યા તેને લઈને તે ખુબ જ ચિંતિત હતાં. હજારો ભારતીય યમનમાં ફસાય હતાં. ત્યાંથી બહાર આવવા માટે તેમની પાસે કોઈ રસ્તો ન હતો, કેમકે સાઉદીનું સૈન્ય હુમલા કરી રહ્યું હતું. તે દરમિયાન તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે આ મામલે ચર્ચા કરી. વડાપ્રધાને રિયાધમાં રાજા સાથે વાત કરી. રાજાને એક સપ્તાહ માટે યમન પર હુમલા રોકવા���ી અપીલ કરવામાં આવી. સાઉદી કિંગે રોજ બે કલાક સવારે 9 થી 11 વાગ્યા સુધી હુમલા રોકવા સમહતિ દાખવી. સુષ્માએ કહ્યું હતું કે આ દરમિયાન મેં પોતે યમન સરકારને અપીલ કરી કે તે અટવાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર લાવી એડન બંદર અને સૈન્ય હવાઈ મથક સુધી પહોંચાડે.\nસુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારતીય સૈન્યએ ‘ઓપરેશન રાહત’ મારફતે પોતાના નાગરિકોને સુરક્ષિત આશ્રય માટે પ્રયત્નશીલ તો હતી, પરંતુ ઈચ્છનીય સફળતા હાંસલ નહોતી મળતી. પરંતુ નરેન્દ્ર મોદીના ફોનથી રોજના બે કલાક માટે સાઉદીએ હુમલા રોક્યા, જેનાથી ધીમી ધીમે માત્ર ભારતીયોને પરંતુ વિદેશી નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યાં. 2015માં 1 એપ્રિલથી 11 દિવસ સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.\nઆસિયાનમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામ શામેલ છે. ભારત આ ગ્રુપ સાથે 10.2 ટકા વ્યાપાર ધરાવે છે.\nનીતીશ કુમારને મોદી સરકાર સાથે ‘વાંકુ પડ્યું’, આ રહ્યાં સંકેતો\nકોઈએ પાણીમાં, તો કોઈએ ઊંચી બિલ્ડિંગ પર…. આવી છે ગુજરાતમાં યોગ ડેની ઉજવણી\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ: લદ્દાખ થી લઇ દૂન, જુઓ આખો દેશ યોગમય\nસેલ્ફી લેવાના ચક્કરમાં મહિલા સાથે ઘટી આવી દુર્ઘટના, સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે\nBJPને આવી ગઈ હતી PDPની ચાલની ગંધ, અમિત શાહે બનાવ્યો હતો સીક્રેટ પ્લાન\nBJP-PDPનું ગઠબંધન તૂટતા જમ્મુ-કાશ્મીર પોલીસે રાહત અનુભવતા કહ્યું કે…\nભારતે વાંધો ઉઠાવતા ચીનનું ‘મોટા ભા’ થવાનું આ સપનું રોળાઈ ગયુ\nશું દુનિયા આખીને ભરખી જશે ડૉનાલ્ડ ટ્રમ્પનો આક્રમક રાષ્ટ્રવાદ\nયોગ પણ કરે છે આ ફિલ્મી સ્ટાર્સ, ફિટનેસનું રાઝ છે આ આસન Pics\nTVની નંબર 1 સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ પહેર્યો એવો ડ્રેસ ને પછી… Pics\nગુજરાતની યોગા ડેની તસવીરો જોઈને તમને પણ યોગા કરવાની ચટપટી થશે\nPhotos: PM મોદીને યોગા કરતાં જોઇ જુવાનિયાઓને પણ આવી જશે શરમ\nફેમિના મિસ ઇન્ડિયા 2018: ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો pics\nપનીરનું મસાલેદાર શાક નહીં, હવે બનાવો પનીર સ્વીટ રીટ\nઆ 3 વર્ષની છોકરીનો ડાન્સ જોઇને ડબ્બૂ અંકલને પણ ભૂલી જશો, જુઓ Viral Video\nVideo : જીપમાં લટકીને સ્કૂલ જવા મજબૂર બન્યા બાળકો, ગુજરાતમાં જીવના જોખમે મુસાફરી\nસાડી પહેરીને Auntyએ હનીસિંહના ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, Viral Video\nજ્યારે સલમાન ખાને લગાવી ઘોડા સાથે રેસ પછી થયું કંઇક આવું…, Viral Video\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Audio_news/index/13-06-2018", "date_download": "2018-06-25T02:27:02Z", "digest": "sha1:QRBEBOZNKLK5VPMBSQMQVVMUZMO7KE7M", "length": 14181, "nlines": 114, "source_domain": "www.akilanews.com", "title": "ઓડિયો ન્યૂઝ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅમરેલી જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી : અન્ય 28 પોલીસ કર્મીઓને એલસીબી, એસઓજી, પેરોલ્ફલો સ્કોવ્ડ્માં નિમણૂકના હુકમો કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય : ધારી સીપીઆઈના શ્રી પી.વી.જાડેજાને સાવરકુંડલા ટાઉન પીઆઇની ફરજ સોંપાઈ access_time 11:00 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST\nરાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST\nચિદમ્બરમની ફરી એકવખત કલાકો સુધી પુછપરછ કરાઇ access_time 12:00 am IST\nએર ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વેચવામાં નિષ્‍ફળ સાબિત થયેલ સરકાર હવે સરકારી એરલાઇનને વેચવા યોજના બનાવે છે access_time 7:14 pm IST\nપ્રથમ ત્રિમાસિકમાં સૌર ઉર્જા સ્થાપિત ક્ષમતામાં 34 ટકાનો વધારો access_time 11:36 pm IST\nચોમાસામાં ડ્રેનેજની ફરિયાદનો નિકાલ કરવા તંત્ર સજ્જ : પાની access_time 3:53 pm IST\nજિલ્લા પંચાયતના પ્રમુખ પસંદ કરવા કોંગ્રેસ સભ્યોના મન જાણશે, મેયર નક્કી કરવા ભાજપ સભ્યોને નહિ પૂછે access_time 12:45 pm IST\nકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ સત્રનો પ્રારંભઃ એકેડેમિક કેલેન્ડરની રચના access_time 4:02 pm IST\nસુરેન્દ્રનગર - લશ્કરમાં જોડાવા પસંદગી પામેલ યુવાનો માટે તાલીમ વર્ગ યોજાયો access_time 11:30 am IST\nસિંહોના સંરક્ષણ મામલે સરકાર હવે ગંભીર બનીઃ ગીરમાં ખાલી પડેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિ. કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટની ખાલી જગ્‍યાઓ ભરી દીધી access_time 7:49 pm IST\nવલસાડમાં પરિણીતાને બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈને ગેંગરેપ access_time 8:59 pm IST\nઅંકલેશ્વર પંથકમાં દાદાની વસ્તુ લઇ જા તેવી લાલચ આપીને ૭ વર્ષની બાળા સાથે અડપલા કરનાર ચિરાગ પટેલ ઝડપાયો access_time 6:31 pm IST\nઆણંદ તાલુકાના નાવલી અને લીમડાપુરાની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ access_time 6:00 pm IST\nચાંદ પર હિસ્સો ધરાવે છે આ મહિલા access_time 6:59 pm IST\nભારતીય સેનાને મળ્યો અમેરિકાનો સાથ access_time 7:01 pm IST\nબે વર્ષના બાળકને બચાવવા એક ભાઇ પાંચ માળ ચડી ગયા access_time 9:53 am IST\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જીનાલયના રજતજયંતી મહોત્સવની થનારી શાનદાર ઉજવણીઃ દસ દિવસના યોજાનારા મહોત્સવ દરમ્યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલુ આયોજનઃ ભારત અને વિવિધ દેશોમાંથી બાવીસ જેટલા મહાનુભાવો આ મહોત્સવમાં ભાગ લેવા માટે શિકાગો પધારશેઃ ગુરૂદેવ ચિત્રભાનુજીની આરસમાંથી તૈયાર કરવામાં આવેલ અર્ધ પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવશે રજતજયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે રાજયના ગવર્નર બ્રુસ રાઉનર, કુકકાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ તેમજ બાર્ટલેટ ટાઉનના મેયર અને અન્યો ચુંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજરી આપશેઃ શિકાગોના જૈન સમાજના સભ્યોમાં અનેરા ઉત્સાહની લાગણીઃ આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે access_time 7:18 pm IST\n‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ થી ૧૬ ડીસેં. દરમિયા�� મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવાશેઃ ગાંધીઅન સોસાયટીના ઉપક્રમે થનારી ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન, સાહિત્‍ય વિતરણ, ફિલ્‍મ નિદર્શન ઉદબોધન, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે access_time 10:51 pm IST\nઓસ્ટ્રેલીયાના પર્થ મુકામે શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાઃ આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં સર્વ પ્રથમ નૂતન મંદિરની સ્થાપના પ્રસંગે દિવ્યાંગ બાળકોને ડોનેશન તથા વૃક્ષારોપણના આયોજનો કરાયા access_time 7:20 pm IST\nભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ;ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર access_time 2:17 pm IST\nઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે શરૂ access_time 4:49 pm IST\nકાલે ભારત સામે ડેબ્યુ કરનારી ચોથી ટીમ બનશે અફઘાનિસ્તાન access_time 3:39 pm IST\n‘અંગૂરી ભાભી’ એ દેશી લુક છોડીને અપનાવ્યો મોર્ડન અંદાજ, બિકિનીમાં શેર કર્યો ફોટો access_time 1:15 pm IST\nમનીષા કોઈરાલા કોન્ટ્રોવર્સીથી રહેવા માંગે છે દૂર access_time 4:06 pm IST\n૧૫મી ઓગષ્ટથી હસાવશે ધર્મેન્દ્ર-સની-બોબી access_time 9:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.slidesearch.net/slide/2399215828", "date_download": "2018-06-25T02:34:11Z", "digest": "sha1:VLIVHH5JWU46SO5CMKTWTDMFMPMY5DY6", "length": 25955, "nlines": 17, "source_domain": "www.slidesearch.net", "title": "હાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ", "raw_content": "\nહાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ\nInformation about હાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ\nPowerPoint Presentation: સામગ્રી 1 કપ ચણાનો લોટ 1/2 ટી સ્પૂન લીંબુનાં ફુલ 1/4 ટીસ્પૂન હળદર 2 1/2 કપ પાણી 2 ટેબલ સ્પૂન તેલ 1/2 ટી સ્પૂન રઈ 1 ટી સ્પૂન તલ 3-4 લીલા મરચાં 4 ટેબલ સ્પૂન કોથમીર 2 ટેબલ સ્પૂન કોપરાની છીણ મીઠું સ્વાદઅનુસાર રીત - ચણાના લોટમાં મીઠું , લીંબુના ફુલ હળધર અને પાણી નાખી ખીરુ બનાવો - તેને ગેસ પર ગરમ કરો અને હલાવતા રહો - થોડુ જાડું કે જેને પાથરતાં તે ઉખડી શકે તેવું ઘટ રાખો - તેને થાળીમાં કે કુંકિંગ સ્ટેડ પર પાથરી ઠરી જાય એટલે ગોળ ગોળ વીંટા વાળી લો - ગેસ પર એક વાસણમાં તેલ , રાઈ , તલઅને લીલાં મરચાં નાખી વઘાર તૈયાર કરો - વઘાર વીંટા ઉપર રેડો તેમજ કોથમીર અને ટોપરાંની છીણથી ગાર્નિશ કરો હાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ ' ખાંડવી ' PowerPoint Presentation: સામગ્રી પ્રોસેસ્ડ ચીઝ , ગ્રેટેડ - ૧ કપ બોઇલ્ડ મેક્રોની - ૩૦૦ ગ્રામ બટર - ૬ ટેબલસ્પૂન મેંદો - ૨ ટેબલસ્પૂન દૂધ - ૨ કપ મીઠું - સ્વાદ પ્રમાણે મરી- અધકચરા બ્રેડ ક્રમ્સ - ૨ ટેબલસ્પૂન વ્હાઇટ પેપ�� પાઉડર - સ્વાદ પ્રમાણે રીત ઓવનને ૨૦૦ ડિગ્રીષ્ઠ પર પ્રીહિટ કરી તેમાં એક નોનસ્ટિક પેનમાં ૨ ટેબલસ્પૂન બટર ગરમ કરી લો. ત્યારબાદ તેમાં મેંદાનો લોટ નાખી સહેજ વાર શેકો પરંતુ ધ્યાન રાખો કે મેંદો ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. પછી તેમાં દૂધ નાખી સરખી રીતે મિક્સ કરી લો જેથી તેમાં ગાંઠા ન પડે. હવે તેમાં મીઠું , વ્હાઇટ પેપર પાઉડર અને અડધું ચીઝ નાખીને મિક્સ કરો. ચીઝ નાખ્યા બાદ સોસ સહેજ ઘટ્ટ થઈ ગયો હશે એટલે તેને એડજસ્ટ કરવા માટે તેમાં થોડું દૂધ ઉમેરો. હવે તેમાં મેક્રોની નાખી સરખી રીતે મિક્સ કરી તેને ૭ ઈંચની બેકિંગ ડિશમાં મૂકી તેની ઉપર બ્રેડ ક્રમ્સ છાંટો. તેની ઉપર બટર , ચીઝ અને અધકચરા મરી નાખી ઓવનમાં ચીઝ મેલ્ટ થાય અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો અને ગરમ ગરમ સર્વ કરો. બનાવો બાળકોની ફેવરિટ ચીઝ મેક્રોની 'નાયલોન ખમણ': ' નાયલોન ખમણ ' સામગ્રી: 1 કપ પાણી 1 કપ બેસન 1/2 ટી. સ્પૂન લીંબુના ફૂલ 1 1/2 ( દોઢ) ટે. સ્પૂન ખાંડ 1 ટી. સ્પૂન આદુ મરચાની પેસ્ટ 1 1/2 ટી. સ્પૂન ઇનો (ફ્રુટ સોલ્ટ) ચપટી હળદર 1 ટી. સ્પૂન મીઠું વઘાર માટે : 2 ટે. સ્પૂન તેલ 1 ટી. સ્પૂન રાઈ 2 લીલા મરચા ઝીણા સમારેલા ચપટી હિંગ 1 ટી. સ્પૂન તલ (નાખવા હોય તો) 2 ટે. સ્પૂન ખાંડ અને 1 વાટકી પાણી હૂંફાળું મિક્સ કરવું રીત: - એક તપેલામાં પાણી નાખી 8 થી 10 ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. - એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ , મીઠું અને ખાંડ ઓગાળો. આ પાણીમાંથી અડધો કપ પાણી કાઢી લો - બાદમાં વધેલાં પાણીમં ધીમે ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો. - પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે આ મિશ્રણને હલાવતા હલાવતા જ થાળીમાં રેડી લો. -15 થી 20 મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો. - એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો , રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા , તલ અને હીંગ ઉમેરો - થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. - હવે તેનાં પર સાઈડ કાઢી રાખેલું હૂંફાળું ખાંડનું પાણી રેડો. - લો તૈયાર છે દરેકને ભાવે તેવાં નાયલોન ખમણ તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો. ઢોંસા: ઢોંસા સામગ્રી બાફેલા બટાટા - ૨ નંગ મેંદો - ૨ ટેબલસ્પૂન લીલાં મરચાં - ૨ નંગ સમારેલી કોથમીર - ૧ ટેબલસ્પૂન તેલ - ૨થી ૩ ટેબલસ્પૂન મીઠું - સ્વાદ પ્રમાણે રીત એક બાઉલમાં બટાટાનો માવો કરી તેમાં મેંદો અને મીઠું મિક્સ કરી લો. બધી વસ્તુઓને સરખી રીતે મિ���્સ કરી થોડું પાણી નાખી તેનું ઘટ્ટ ખીરૂ બનાવી લો. હવે તેમાં સમારેલી કોથમીર અને લીલાં મરચાં નાખી મિક્સ કરી લો. ત્યારબાદ નોનસ્ટિક પેનમાં ૧ ટીસ્પૂન તેલ મૂકો , તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઢોંસાનું ખીરૂ પાથરી લો. ઢોંસાની ફરતે સહેજ તેલ મૂકી સહેજ વાર ગોલ્ડન બ્રાઉન થવા દો અને પછી બીજી બાજુ ફેરવી દો. ઢોંસા બંને બાજુથી સરખા શેકાય જાય એટલે તેને લીલી ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો. ઈડલી: ઈડલી સામગ્રી અળદની દાળ - ૧/૪ કપ ચોખા - ૧/૨ કપ ચણાની દાળ - ૧/૪ ટેબલસ્પૂન દહીં - ૧/૮ કપ કાજુ - ૧૦૦ ગ્રામ લીલાં મરચાં - ૨ નંગ નારિયેળ - ૧/૨ કપ આદું - ૧/૪ ટીસ્પૂન રીત અળદની દાળ અને ચોખાને પાણીમાં ધોઈ ૪ કલાક સુધી પલાળી લો. ચણાની દાળને પણ એક બીજા બાઉલમાં પાણીથી ધોઈ પલાળી દો. હવે અળદની દાળ અને ચોખાને પાણીમાંથી કાઢી મિક્સરમાં વાટી લો. ત્યારબાદ તેને કોઈ ગરમ જગ્યાએ ઢાંકીને ૮ કલાક સુધી આથો આવવા દો. હવે આ મિશ્રણમાં કાજુ , દહીં , લીલાં મરચાં , આદું , લાલ મરચું , લીમડો , ઘી , મીઠું અને પલાળેલી ચણાની દાળ મિક્સ કરીદો. હવે ઈડલીના સાંચામાં ઘી લગાવી ઈડલીનું મિશ્રણ ભરી ૧૦થી ૧૨ મિનિટ વરાળમાં ઈડલીને બાફી લો. ઈડલી સરખી રીતે બફાય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. લાલું મરચું - ૧/૨ ટીસ્પૂન મીઠું - સ્વાદ પ્રમાણે મીઠો લીમડો - ૫થી ૬ પાન તેલ - ૩ ટેબલસ્પૂન ઘી - ૧ ટેબલસ્પૂન કોઈપણ પ્રકારનાં ઉપવાસમાં ભાવે અને પેટ ભરાય તેવી સાબુદાણાની ખીચડી: કોઈપણ પ્રકારનાં ઉપવાસમાં ભાવે અને પેટ ભરાય તેવી સાબુદાણાની ખીચડી સામગ્રી: 250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને ૪ કલાક પલાળેલા) 200 ગ્રામ બટાકા 25 ગ્રામ સિંગ 1 ટેબ.સ્પૂન દળેલી ખાંડ 2 ટેબ.સ્પૂન તેલ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠુ 1 ટેબ.સ્પૂન લાલ મરચું 1 નંગ લીંબૂ નો રસ રીત: - સૌ પહેલાં પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો (આમ કરવાથી તે ચોટશે નહીં) - હવે આ સાબુદાણાને એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર મુકી સાબુદાણાને 10-12 મીનિટ માટે સાંતળો - તેલમાં સિંગ પણ સાંતળી લો બાદમાં તેને બહાર કાઢી લો - હવે બાફેલા બટાકા ના ટુકડા સિંધવ , મરચું , લીંબુ નો રસ અને દળેલી ખાંડ , તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો. - ખીચડી ને બાઉલ માં કાઢી દબાવી અન મોલ્ડ કરો - ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર , દાડમ ના દાણા અને ફરાળી ચેવડા થી ગાર્નીશ કરી સર્વ કરો. ગાર્નીશિંગ માટે: દાડમ ના દાણા ફરાળી ચેવડો ઝીણી સમારેલી કોથમીર મસાલા શીંગ નો ભૂકો 4 વ્યક્તિઓ માટે બનાવો દાલ બાટી: 4 વ્યક્તિઓ માટે બનાવો દાલ બાટી બાટી બનાવવા માટે સામગ્રી 4 કપ ઘઊંનો લોટ (કકરો) 1 કપ બેસન 1 કપ ઘી 1/2 કપ દહીં 1 ટેબલ સ્પૂન અજમો નમક – સ્વાદ અનુસાર રીત - લોટમાં દહીં , બેસન , ઘી , અજમો તથા જરૂરીયાત અનુસાર પાણી નાખીને નરમ કણક બાંધી લો. - લીંબુ જેવા આકારના ગોળા બનાવી લો - તેને ઢાંકીને એક કલાક માટે મુકી રાખવા. - ત્યારબાદ ગરમ કોલસા પર અથવા તો ગેસ પર એકદમ ધીમી આંચ પર વારાફરતી સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો. - પછી ગરમ ઘીમાં ડુબાડી રાખવા. સામગ્રી દાલ બનાવવા માટે 100 ગ્રામ મગની છોડાં વાળી દાળ 50 ગ્રામ ચણા દાળ 50 ગ્રામ તુવર દાળ 50 ગ્રામ અડદ દાળ 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ ટામેટું બારીક કાપેલું કોથમીર થોડી 2 ટેબલ સ્પૂન ઘી 1/2 ટી સ્પૂન હળદર 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન લાલ મરચું 1 ટેબલ સ્પૂન લસણ આદુની પેસ્ટ હીંગ – ચપટી ભર લીંબુ – એક રીત - બધી દાળ એક સાથે ચડાવીને તૈયાર કરી લો. - એક તપેલીમાં બે ચમચી ઘી નાખીને જીરુ , તમાલપત્ર અને ચપટીભર હીંગ લઇ , ડુંગળી તથા આદુ લસણની પેસ્ટ સાતળો - તે થોડા ભૂરા રંગનો થાય ત્યાં સુધી ચડાવો. - ત્યારબાદ ટામેટું નાખી થોડી વાર પકાવો. - ત્યારબાદ બધા મસાલા , દાળ તથા મીઠું નાખીને દાળ ચઢે ત્યાં સુધી સીઝવા દો. - દાળને કોથમીરથી સજાવી લીંબું નિચોવી દો - ખાતી વખતે ગરમ બાટીને દાળમાં ડુબાડીને ખાવો. 'કંદમૂળ બેક્ડ ડિશ': ' કંદમૂળ બેક્ડ ડિશ ' સામગ્રી ૩ નંગ મોટા બટાકા , ૧ શક્કરિયું , ૪ ટે. સ્પૂન બાફેલા વટાણા. ૧ કપ દૂધ , ૧ ટે. સ્પૂન મેંદો , ૨ ટે. સ્પૂન ચીઝ , ૦ ટી. સ્પૂન બટર. મીઠું , મરી , ખાંડ , ૧ ટી. સ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું. ૨ ટે. સ્પૂન ટમાટો કેચઅપ , ૦ ટી. સ્પૂન બટર. મીઠું , મરી , ખાંડ , ૧ ટી. સ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું. ૨ ટે. સ્પૂન ટમાટો કેચઅપ , ૦ ટી. સ્પૂન રેડ ચીલી સોસ. રીત બટાકા , શક્કરિયાને મીઠાના પાણીમાં બાફવાં. છોલીને જાડી સ્લાઇસ કરવી. દૂધ , મેંદો , બટર તથા ચીઝ ભેગાં કરી , ધીરે તાપે હલાવવાં. જાડો સોસ તૈયાર કરવો. મીઠું , મરી , ખાંડ , લીલાં મરચાં , ચીલી સોસ નાખવાં. બેકિંગ ડિશમાં બટર લગાવી થોડો સોસ પાથરવો. તેના ઉપર શક્કરિયાની તેમજ બટાકાની સ્લાઇસ પાથરવી. વ્હાઇટ સોસ ચારે તરફ પાથરી છીણેલું ચીઝ ભભરાવવું. વટાણા તથા ટામાટો કેચઅપનાં ટપકાં મૂકી વાનગીને બેક કરવી. ગરમ ' કંદમૂળ બેક્ડ ડિશ ' ઉપયોગમાં લેવી. નોંધ : બટાકા , શક્કરિયા ઘણા કાર્બોદિત ધરાવે છે. તે સ્ટાર્ચ���ા સ્વરૂપમાં હોય છે. વટાણા તથા વ્હાઇટ સોસના મેંદામાંથી પણ સ્ટાર્ચ પ્રાપ્ત થાય છે. આ જટિલ શર્કરા , શરીરમાં સાદી શર્કરામાં રૂપાંતર પામે છે. પિઝા : પિઝા સામગ્રી ૧ વાડકી રાજમા. ૦ ટી. સ્પૂન રેડ ચીલી સોસ. રીત બટાકા , શક્કરિયાને મીઠાના પાણીમાં બાફવાં. છોલીને જાડી સ્લાઇસ કરવી. દૂધ , મેંદો , બટર તથા ચીઝ ભેગાં કરી , ધીરે તાપે હલાવવાં. જાડો સોસ તૈયાર કરવો. મીઠું , મરી , ખાંડ , લીલાં મરચાં , ચીલી સોસ નાખવાં. બેકિંગ ડિશમાં બટર લગાવી થોડો સોસ પાથરવો. તેના ઉપર શક્કરિયાની તેમજ બટાકાની સ્લાઇસ પાથરવી. વ્હાઇટ સોસ ચારે તરફ પાથરી છીણેલું ચીઝ ભભરાવવું. વટાણા તથા ટામાટો કેચઅપનાં ટપકાં મૂકી વાનગીને બેક કરવી. ગરમ ' કંદમૂળ બેક્ડ ડિશ ' ઉપયોગમાં લેવી. નોંધ : બટાકા , શક્કરિયા ઘણા કાર્બોદિત ધરાવે છે. તે સ્ટાર્ચના સ્વરૂપમાં હોય છે. વટાણા તથા વ્હાઇટ સોસના મેંદામાંથી પણ સ્ટાર્ચ પ્રાપ્ત થાય છે. આ જટિલ શર્કરા , શરીરમાં સાદી શર્કરામાં રૂપાંતર પામે છે. પિઝા : પિઝા સામગ્રી ૧ વાડકી રાજમા. ૦ વાડકી ઘઉંનો લોટ + ૦ વાડકી ઘઉંનો લોટ + ૦ વાડકી મેંદો + ૦ વાડકી મેંદો + ૦ વાડકી સોયાફ્લોર , ૨ ટે. સ્પૂન તેલ. ૩ ટામેટાં , ૨ કાંદા , ૮ કળી લસણ. મીઠું , ૧ ટી. સ્પૂન લાલ મરચું , ૦ વાડકી સોયાફ્લોર , ૨ ટે. સ્પૂન તેલ. ૩ ટામેટાં , ૨ કાંદા , ૮ કળી લસણ. મીઠું , ૧ ટી. સ્પૂન લાલ મરચું , ૦ ટી. સ્પૂન ઓરેગનો , ૨ ટી. સ્પૂન ખાંડ , ૨ ટે. સ્પૂન પનીર. ૪થી ૫ ટે. સ્પૂન છીણેલું ચીઝ , ૨ કેપ્સિકમ , ૨ લીલા કાંદા , ચીલી ફ્લેક્સ. ૧ ટે. સ્પૂન તેલ , ૧ ટે. સ્પૂન બટર. રીત રાજમાને ૭થી ૮ કલાક પલાળ્યા બાદ પ્રેશરકૂક કરવા. નિતારીને ચમચાથી સહેજ દબાવી , અધકચરા કરવા. ટામેટા તથા કાંદાને ઝીણાં સમારવાં. તેલ ગરમ મૂકી કાંદા , ખાંડેલું લસણ તથા ટામેટાં સાંતળવાં. થોડી વાર બાદ રાજમા ઉમેરવા. મીઠું , લાલ મરચું , ખાંડ , ઓરેગનો નાખી લચકા પડતું થાય એટલે ઉતારી લેવું. ઉપર પનીર ભભરાવવું. લીલા કાંદા તથા કેપ્સિકમને ઝીણાં સમારી બાજુએ રાખવાં. ત્રણે લોટ ભેગા કરી , મીઠું તથા મ્હોણ નાખી , ભાખરી જેવો લોટ બાંધવો. થોડી મોટી ભાખરી વણી સળી વડે કાંણાં પાડવાં. દરેક ભાખરી તવી ઉપર આછી શેકી જાળી ઉપર મૂકવી. રાજમાનું મિશ્રણ પાથરી લીલા કાંદા , કેપ્સિકમ મૂકવાં. છીણેલું ચીઝ તથા ચપટી ચીલી ફ્લેક્સ ભભરાવવા. ઓવનમાં બેક કરી ગરમ પિઝા સર્વ કરવા. 4 વ્યક્તિઓ માટે બનાવો રજવાડી છાશ: 4 વ્યક્તિઓ માટે બનાવો રજવાડી છાશ સામગ્રી 2 કપ દહીં 2 ગ્લાસ પાણ�� મીઠું સ્વાદ અનુસાર શેકેલું જીરું જીણો સમારેલો ફુદીનો જીણી સમારેલી કોથમીર જીણુ સમારેલુ લીલુ મરચું રીત- - દહીંમાં પાણી ઉમેરી તેને ગ્રાઈન્ડરથી વ્યવસ્થિત ગ્રાઈન્ડ કરી લો - તેમાં શેકેલુ જીરું , ફુદીનો કોથમીર અને લીલુ મરચું ઉમેરો - સ્વાદ અનુસાર મીઠું ઉમેરો લ્યો તૈયાર છે આપની રજવાડી છાશ સાતપડી પૂરી: સાતપડી પૂરી સામગ્રી ઘઉંનો લોટ - ૧ કપ મેંદો - ૧ કપ શેકેલું જીરું અને અજમો - ૧ ટીસ્પૂન મોણ માટે તેલ - ૧ ટેબલસ્પૂન અધકચરાં ખાંડેલા મરી - ૧ ટીસ્પૂન તળવા માટે તેલ - ૧ ટેબલસ્પૂન સાટો (ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલું મિશ્રણ) - ૧ ટેબલસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે રીત સૌ પ્રથમ ઘઉંના લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું , મરી , શેકેલું જીરું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. લોટ રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધવો. બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો. આ રોલને નાના ટુકડામાં કાપીને દબાવીને નાની નાની પૂરી વણી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં પૂરી ક્રિસ્પી અને રતાશ પડતી થાય ત્યાં સુધીમાં તળી લો. તળેલી પૂરીને પેપર નેપ્કિન પર કાઢીને થોડી વાર રહેવા દો અને પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. તૈયાર છે ક્રિસ્પી ટેસ્પી સાતપડી પૂરી આ મસ્ત મોસમમાં માણો મેથીનાં ગોટાની લુત્ફ: આ મસ્ત મોસમમાં માણો મેથીનાં ગોટાની લુત્ફ સામગ્રી 250 ગ્રામ મેથીની ભાજી 100 ગ્રામ લીલા ધાણા 300 ગ્રામ ચણાનો લોટ 100 ગ્રામ કણકીનો લોટ 50 ગ્રામ આદુ 8-10 લીલા મરચા 50 ગ્રામ દહીં 2 ટેબલ સ્પૂન તલ મીઠું , મરચુ હળદર સ્વાદ અનુસાર ખાંડ જરૂર મુજબ 1/2 ટેબલ સ્પુન સોડા તળવા માટે તેલ રીત - મેથીને ચૂંટીને તેને ઝીણી સમારી લો , સાથે જ કોથમીર પણ ધોઈને નિતારી લો અને તે પણ ઝીણી સમારી લો - હવે ચણાનાં લોટમાં ચોખાની કણકીનો લોટ ઉમેરો અને પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો - તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો , સ્વાદ અનુસાર મીઠુ મરચુ અને હળદર ઉમેરો , ખાવાનો સોડા પણ ઉમેરો - હવે એક તરફ તેલ ગરમ કરવા મુકો તેલ એકદમ ગરમ આવી જાય એટલે ગેસ એકદમ ધીમો કરી દો. - ધીમી આચ પર તેમાં ખીરાનાં ઘોળનાં ગોટા ઉતારોળો - ગોટા ગોલ્ડન કલરનાં થાય ત્યાં સુધી તેને તળાવા દો - હવે આ ગોટાને તળેલાં મરચા , દહી અને ચટણી સાથે સર્વ કરો.\nહાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blogotsav.wordpress.com/2009/01/02/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B6%E0%AB%87-2/", "date_download": "2018-06-25T02:10:13Z", "digest": "sha1:LIUYDXUPLTI5NO5XKDTPIOGNHVRCKWZN", "length": 9450, "nlines": 191, "source_domain": "blogotsav.wordpress.com", "title": "કોણ માનશે ? | બ્લોગોત્સવ", "raw_content": "\nદુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે \nધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે \nશૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં \nભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે \nકારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,\nનિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે \nઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,\nએ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે \nPosted by blogotsav in કાવ્યોત્સવ, ગઝલોત્સ્વ, વાહ વાહ શાયરી, શૂન્ય” પાલનપુરી\n← પ્રશંસામાં નથી હોતી\nઅમુક ચૂંટેલી કહેવતો (4)\nન્યુ જનરેશન કવિતા (50)\n\"વિજ\" વિઝન રાવલ (4)\nવાહ વાહ શાયરી (125)\nગુલામ અબ્બાસ ‘નાશાદ' (1)\nદક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક\" (4)\nરાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (6)\nત્રિકોણનો ત્રીજો ખૂણો (7)\nધર્મ અને આદ્યાત્મિકતા (70)\nચાટ – ચટ્ની સ્પેશીયલ (6)\nચીઝ-પનીર સ્પેશીયલ વાનગીઓ (9)\nસૂપ એન્ડ સલાડ સ્પેશિયલ (6)\nહેલ્થ એન્ડ કેર (2)\nહ્યુમર સભર વાતો (8)\nમીરાબાઇ / પાનબાઈ (9)\nરફી / મુકેશ્ / લતા મંગેશકર (9)\nગઝલનું એક દિવ્ય પારિજાત ખરી ગયું... જલન માતરી સાહેબ એ આ દુનિયા ને અલવિદા કરી દીધી છે...😥😥 https://t.co/iLG18AhDjf 5 months ago\nબળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ\nRT @Guj_Suvichar: આંખોમાં ચમક: કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ... bit.ly/VrDsVm ... 5 years ago\nબાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો 5 years ago\nગઝલનું એક દિવ્ય પારિજાત ખરી ગયું... જલન માતરી સાહેબ એ આ દુનિયા ને અલવિદા કરી દીધી છે...😥😥 https://t.co/iLG18AhDjf 5 months ago\nબળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ\nRT @Guj_Suvichar: આંખોમાં ચમક: કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ... bit.ly/VrDsVm ... 5 years ago\nબાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો 5 years ago\nVideoત્સવ અમ્રુત ઘાયલ’ આપણો મલક ઊભરતા કલાકાર ઊભરતા કવિ કાવ્યો કાવ્યોત્સવ ગઝલોત્સ્વ ડીફ્રન્ટ ડીશ દેશી તડકા ધર્મ અને આદ્યાત્મિકતા નરેશ કે.ડૉડીયા ન્યુ જનરેશન કવિતા પુસ્તક પરિચય બાલ કાવ્યો બેફામ ભક્તિ સંગીત મનહર ઊધાસ મરીઝ' મુક્તક રમેશ પારેખ વાનગીઓ વાહ વાહ શાયરી શૂન્ય” પાલનપુરી શેખાદમ આબુવાલા સુવિચાર સૈફ’ પાલનપુરી સ્વીટ ડીશ હાસ્યોત્સવ ‘આદિલ’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/retail-inflation-rose-to-bulk-at-3-36-percent", "date_download": "2018-06-25T02:16:25Z", "digest": "sha1:MCFNF4B3AAEQ6NDDKW2U4RYIAXACMN6E", "length": 37949, "nlines": 296, "source_domain": "gujaratsamachar.com", "title": "- National News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\nરિટેલ મોંઘવારી બુલેટ ગતિએ વધીને 3.36 ટકા, પાંચ માસની સર્વોચ્ચ સપાટીએ\n- માસ-મચ્છી તેમજ તેલ વગેરેમાં મોંઘવારી દર ઘટયો\n- ફળ અને શાકભાજીમાં મોંઘવારી દર 5.29 ટકાથી વધીને 6.16 ટકા, ગરીબ અને મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં સતત વધા\nઔદ્યોગિક ઉત્પાદન વિકાસ આંક જૂન 2016માં 4.5 ટકા હતો તે હાલ ઘટીને 1.2 ટકાએ પહોંચી ગયો\nનવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર\nનરેન્દ્ર મોદીએ લોકસભાના ચૂંટણી પ્રચારમાં દાવો કર્યો હતો કે સત્તા પર આવ્યા બાદ મોંઘવારી ઘટશે. જોકે હાલ ઉલટુ થઇ રહ્યું છે. પ્રાપ્ત જારી આંકડા અનુસાર મોંઘવારીમાં એક ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ માસમાં આ વધારો નોંધાયો હતો. અગાઉ રિટેલ મોંઘવારી 2.36 ટકા હતી તે એક જ માસમાં એક ટકા વધીને 3.36 ટકા સુધી પહોંચી ગઇ છે. હાલની વર્તમાન મોંઘવારી છેલ્લા પાંચ મહિનામાં સર્વોચ્ચ સપાટી પર છે. ખાધ્ય સામગ્રીઓ અને વસ્તુઓના ભાવમાં વધારો થવાને પગલે મોંઘવારીમાં વધારો નોંધાયો છે.\nકુલ ખાધ્ય મોંઘવારીમાં પણ વધારો થયો છે. હાલ ખાધ્ય મોંઘવારી 1.52 ટકાએ પહોંચી ગઇ છે. દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાઇ રહેલા ખાધ્ય પદાર્થો જેમ કે ફળો, શાકભાજી વગેરે દિવસેને દિવસે મોંઘા થઇ રહ્યા છે. ફળ અને શાકભાજીની મોંઘવારીના દર 5.29 ટકાથી વધીને 6.16 ટકા થઇ ગયા છે. જે જુલાઇમાં 2.83 ટકા અને શૂન્યથી 3.57 ટકા નીચે નોંધાઇ હતી.\nએવી જ રીતે ભોજન, મિઠાઇની શ્રેણીમાં મોંઘવારી દર ઓગસ્ટમાં વધીને 1.96 ટકા થઇ ગયા. જે જુલાઇમાં 0.43 ટકા હતા. તેવી જ રીતે ટ્રાન્સપોર્ટ અને કોમ્પ્યુનિકેશન ક્ષેત્રે પણ મોંઘવારી વધી છે, આ ક્ષેત્રોમાં મોંઘવારી જુલાઇ માસમાં 1.76 ટકા હતી તે હવે 3.71 ટકા થઇ ગઇ છે. જોકે અન્ય કેટલીક વસ્તુઓ જેમ કે માસ-મચ્છી, તેલ-ફેટ, ધાન વગેરે ક્ષેત્રમાં કોઇ વધારો નથી થયો પણ ઘટાડો થયો છે. આ વસ્તુઓ સસ્તી થતા મોંઘવારી 3.87 ટકા, 2.94 ટકા અને 1.03 ટકા પર નોંધાઇ હતી. એટલે કે મોદી સરકારના રાજમાં માસ સસ્તુ થયુ છે જ્યારે શાકભાજી અને અન્ય પદાર્થો મોંઘા થયા છે.\nબીજી તરફ ઔધ્યોગિક ઉત્પાદનમાં જુલાઇમાં વધારો નોંધાયો છે. જે 1.2 ટકા રહ્યો છે. જૂનમાં આ ટકાવારી 0.16 ટકા હતો. જોકે વાર્ષિક હિસાબે ગણતરીકે કરીએ તો આ ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે જેમ કે જુલાઇ 2016માં ઓધ્યોગિક ઉત્પાદન 4.5 ટકા હતો તે જુલાઇ 2017માં ઘટીને તળીએ 1.2 ટકા સુધી પહોંચી ગયો છે.\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગો��ો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/70-varsh-na-gharda-vyakti/", "date_download": "2018-06-25T02:36:23Z", "digest": "sha1:2X4UIYDVNZ6DHYKZKMTEQAYY6GWT3HUL", "length": 21649, "nlines": 214, "source_domain": "gujjurocks.in", "title": "70 વર્ષ ના ઘરડા વ્યક્તિ સાથે આ જુવાન છોકરી ના લગ્ન , શું છે એવી મજબૂરી જાણો એના વિશે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome સ્ટોરી OMG 70 વર્ષ ના ઘરડા વ્યક્તિ સાથે આ જુવાન છોકરી ના લગ્ન ,...\n70 વર્ષ ના ઘરડા વ્યક્તિ સાથે આ જુવાન છોકરી ના લગ્ન , શું છે એવી મજબૂરી જાણો એના વિશે….\nઆમ જોવા જઈએ તો જ્યારે લગ્ન ની વાત આવે છે તો એના વિશે એવું કહેવાય છે કે પતિ પત્ની વચ્ચે થોડા વર્ષો નું અંતર ખૂબ શુભ મનાય છે , અને એ કારણે જ પતિ પત્ની એક બીજા ને આરામ થી સમજી શકે છે એમને એક બીજા ને ઓઢખવું સહેલું રહે છે.પણ જો તમને કોઈ એવી બેમેલ જોડી જોવા મળે જેમને જોઈ અને તમને ખૂબ હેરાની થતી હશે. કોઈક એવા પ્રકાર ની બાબતો માં તમે ભાગ્ય ની રમત સમજી ચૂપ થઈ જતા હશો. પણ જો પતિ પત્ની ની ઉંમર માં તમને બાપ દીકરી ની ઉંમર જેટલો ફરક જોવા મળે તો એ વાત પર ખૂબ જ હા��ાકાર થવું સંભવ છે.\nતમારી જાણકારી માટે જણાવી દઈએ કે એવું જ કંઈક આજ કાલ સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. જેમાં એક ઘરડા વ્યક્તિ એ એનાથી અડધી ઉંમર ની છોકરી સાથે લગ્ન કર્યા અને એ બંને ના ફોટોસ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયા છે. આ ફોટ્સ ને જોઈ દુનિયાભર ના લોકો કેટકેટલા કોમેંટ પાસ કરે છે.\nહવે તમે એના વિસે જાણવા ઉત્સુક હસો કે અંતે આ વ્યક્તિ છે કોણ જેને એના થી 40-45 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરી સોશ્યલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. ઘણા લોકો એમ કહે છે કે આ ફોટો માં દેખાતો વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એપોલો હોસ્પિટલ નો ડાયરેકટર રાજેશ કુમાર હિમતસંગ્કા છે પણ તમને જણાવી દઈએ કે સચ્ચાઈ કંઈક અલગ જ છે.\nતમને જણાવી દઈએ કે જ્યારે એ ખબર વિસે તપાસ થઈ તો ખબર પડી કે આ ફોટોસ ના દેખાતો ઘરડો વ્યક્તિ આસામ નો મોટો બિઝનેસમેન છે જેનું નામ છે રાજેશ કુમાર હિમતસંગ્કા છે પણ એ એપોલો હોસ્પિટલ નો ડાયરેક્ટ જરા પણ નથી.\nતમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ જે માણસ આ ફોટ્સ માં દેખાય છે આ માણસ રાજેશ કુમાર 1987 માં હિમતસંગ્કા ઓટો ઇન્ટરપ્રાઇઝેઝ લિમિટેડ ના મેનેજીંગ ડાયરેકટર ના પદ પર નિમણૂક થયો હતો. એની સાથે સાથે એના પરિવાર ના બીજા સદશ્યો પણ એમની સાથે જ બિઝનેસ સાંભળે છે.\nતમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે રાજેશ કુમાર હિમતસંગ્કા ને એના લગ્ન ન વિષય માં પૂછવા માં આવ્યું ત્યારે એમને જણાવ્યું કે સોશ્યલ મીડિયા માં એમના લગ્ન નો ભલે વિરોધ કરવા માં આવતો હોય પણ આ એના જીવન નો અંગત નિર્ણય છે રાજેશ કુમાર હિમતસંગ્કા એ એમની પત્ની ના મૃત્યુ પાછું એનાથી થી અડધી ઉંમર ની છોકરી સાથે લગ્ન કરી એનું જીવન વિતાવવા નો નિર્ણય કર્યો છે, પરંતુ ઘણા લોકો એમના લગ્ન નો વિરોધ કરી રહ્યા છે . જો એ લોકો લગ્ન નો વિરોધ કરે છે તો પણ એમને આ બધી વાતો થી કોઈ ફરક નથી પડતો.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious article12 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર\nNext articleઆ તારીખે જન્મ લેવા વાળા બને છે પૈસાદાર , ���ામ કરે છે X ફેક્ટર…જાણો તમારા નંબર વિશે – આર્ટિકલમાં માહિતી વાંચો\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને વિશ્વાસ નહીં આવે…અંદરની વાત જાણો\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને પછી જે થયું એ – જોઈને વિશ્વાસ નહિ આવે\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ લોકોએ જોયો આ વિડીયો, તમે જોયો કે નહિ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/corruption-in-gujarat-acb-files-eight-cases-in-just-three-m", "date_download": "2018-06-25T02:00:34Z", "digest": "sha1:3CXLSBSXLBVUPEI4R55FANQFBTDBDVY2", "length": 21909, "nlines": 73, "source_domain": "meranews.com", "title": "રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચારનો બેફામ વિકાસ: છેલ્લા ત્રણ માસમાં જ ૨.૯૦ કરોડના ભ્રષ્ટાચારના કેસ", "raw_content": "\nરૂપાણી સરકારમાં ભ્રષ્ટાચારનો બેફામ વિકાસ: છેલ્લા ત્રણ માસમાં જ ૨.૯૦ કરોડના ભ્રષ્ટાચારના કેસ\nરૂપાણી સરકારમાં ભ્રષ્ટાચારનો બેફામ વિકાસ: છેલ્લા ત્રણ માસમાં જ ૨.૯૦ કરોડના ભ્રષ્ટાચારના કેસ\nમેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજેપણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જમીન વિકાસ નિગમના ભારે ચર્ચાસ્પદ કેસ ઉપરાંત વર્ષ ૨૦૧૮ના ત્રણ માસમાં જ આઠ કેસો પંચાયત, ગૃહ, નાણાં, શહેરી વિકાસ જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ-કર્મચારીઓ અને ખાનગી ઈસમો સામે કરાયા છે. જેમાં ૨૦ લોકો સામે રૂપિયા ૨,૮૯,૨૪,૬૦૦ની રકમના આ કેસો કરાયા છે.તો વર્ષ ૨૦૧૭માં ૨૦ લોકો સામે રૂપિયા ૩૪,૬૭,૫૦૦ની રકમના કેસ કરાયા છે.એટલે કે, સામાન્ય બહુમતી સાથે છઠ્ઠીવાર સત્તા ઉપર આવતા જ ભાજપ સરકારમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર બુલેટ ગતિએ વધી ગયા છે.\nગાંધીનગર ખાતે જમીન વિકાસ નિગમના અધિકારીઓ પાસેથી ડ્રોઅરમાં જ લાખો રૂપિયા મળવા સાથે ઘરેથી પણ લાખો રૂપિયા અને દાગીના-સંપતિ મળતા પાટનગરમાં કર્મચારી-અધિકારીઓથી લઇ સરકારમાં ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં ભાજપ સરકાર વડાપ્રધાનથી લઇ મુખ્યમંત્રી સુધી ભ્રષ્ટાચાર નિર્મુલન યજ્ઞની ભલે વાતો કરતી હોય પણ પૈસા વેર્યા વિના આ સરકારમાં કોઈ જ કામ થતા નહિ હોવાની લોકલાગણી પ્રબળ બની ગઈ છે. જેમાં ભાજપના પાયાના કાર્યકરોને જ સરકારી તંત્રની આ ભ્રષ્ટ નીતિ-રીતીમાંથી પસાર થવું પડતું હોવાથી સંગઠનમાં પણ રોષ વ્યાપેલો જોવા મળે છે. ભાજપની રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો હોવાની સાક્ષી આંકડા પૂરી રહ્યા છે. ત્યારે કેસ નહિ કરવા સાથે ભીનું સંકેલાઈ જવાના અનેક કિસ્સાઓ વચ્ચે મોટાભાગના કેસોમાં રાજકીય દબાણથી જ છૂટી જનાર પણ અનેક કર્મીઓ છે. આમ ભ્રષ્ટાચારના ભય સાથે રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એ.સી.બી. માટે આગામી પાંચ વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્વના એમ.ઓ.યુ. કરાયા છે.\nઆ ઉપરાંત આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ટ્રાયલના એ.સી.બી.ના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે. આવા કેસોમાં પ્રોસિક્યુશનની મંજૂરી ઝડપથી મળે તે માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને એ.સી.બી.ના નિયામક દર માસે એક બેઠકનું આયોજન કરશે.જયારે વર્ગ-૧ના અધિકારી વિરુધ્ધ તપાસ કરવા માટે એ.સી.બી.એ માંગેલી મંજૂરીની પેન્ડીંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ગૃહ વિભાગના અધિક મૂખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ત્રણ સચિવોની કમિટિ બનાવવામાં આવશે.જાહેર સેવકોએ વસાવેલ બેનામી તથા અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે એ.સી.બી.માં ખાસ ડીએ યુનિટની રચના કરવામાં આવશે.આવા કેસોના ઝડપી નિકાલ સારૂ એફ.એસ.એલ. ગાંધીનગર અને એફ.એસ.એલ.ની વિભાગીય કચેરીઓને વધુ સાધન-સંપન���ન બનાવવાનો નિર્ણય કરાયો છે.રાજ્ય સરકારે ૨૨ વર્ષે પણ ભ્રષ્ટાચાર નાથવા આટલી સુસજ્જતા કેળવી નથી.ત્યારે લાંચ લઈને રૂપિયા ખાઈ જવાથી લઇ પૈસા ફેંકીને ભાગી જનારા કર્મીઓ-અધિકારીઓ આજે પણ બિન્દાસ્ત રીતે મલાઈદાર વિભાગોમાં સારામાં સારા ટેબલ ઉપર નોકરી કરી રહ્યા છે.એસીબીની સાથે સરકારે કડક નિયમો કરી આવા ભ્રસ્ટ અધિકારીઓને પકડાય ત્યારથી તપાસ દરમિયાન બિલકુલ પગાર મળે નહિ તેવી જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત ફરી તેમનું સારી જગ્યાએ પોસ્ટીંગ થવું ના જોઈએ. ઉચ્ચ અધિકારીના બેંક ખાતાઓનું ચેકિંગ કરી જો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સાચો યજ્ઞ કરવામાં આવે તો કરોડો રૂપિયા પકડાવવા સાથે ભ્રષ્ટાચાર કરવા માટે કોઈની પણ ભૂખ નહિ ઉઘડે.\nમેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજેપણ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જમીન વિકાસ નિગમના ભારે ચર્ચાસ્પદ કેસ ઉપરાંત વર્ષ ૨૦૧૮ના ત્રણ માસમાં જ આઠ કેસો પંચાયત, ગૃહ, નાણાં, શહેરી વિકાસ જેવા વિવિધ ખાતાઓના અધિકારીઓ-કર્મચારીઓ અને ખાનગી ઈસમો સામે કરાયા છે. જેમાં ૨૦ લોકો સામે રૂપિયા ૨,૮૯,૨૪,૬૦૦ની રકમના આ કેસો કરાયા છે.તો વર્ષ ૨૦૧૭માં ૨૦ લોકો સામે રૂપિયા ૩૪,૬૭,૫૦૦ની રકમના કેસ કરાયા છે.એટલે કે, સામાન્ય બહુમતી સાથે છઠ્ઠીવાર સત્તા ઉપર આવતા જ ભાજપ સરકારમાં ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર બુલેટ ગતિએ વધી ગયા છે.\nગાંધીનગર ખાતે જમીન વિકાસ નિગમના અધિકારીઓ પાસેથી ડ્રોઅરમાં જ લાખો રૂપિયા મળવા સાથે ઘરેથી પણ લાખો રૂપિયા અને દાગીના-સંપતિ મળતા પાટનગરમાં કર્મચારી-અધિકારીઓથી લઇ સરકારમાં ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં ભાજપ સરકાર વડાપ્રધાનથી લઇ મુખ્યમંત્રી સુધી ભ્રષ્ટાચાર નિર્મુલન યજ્ઞની ભલે વાતો કરતી હોય પણ પૈસા વેર્યા વિના આ સરકારમાં કોઈ જ કામ થતા નહિ હોવાની લોકલાગણી પ્રબળ બની ગઈ છે. જેમાં ભાજપના પાયાના કાર્યકરોને જ સરકારી તંત્રની આ ભ્રષ્ટ નીતિ-રીતીમાંથી પસાર થવું પડતું હોવાથી સંગઠનમાં પણ રોષ વ્યાપેલો જોવા મળે છે. ભાજપની રૂપાણી સરકારમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો હોવાની સાક્ષી આંકડા પૂરી રહ્યા છે. ત્યારે કેસ નહિ કરવા સાથે ભીનું સંકેલાઈ જવાના અનેક કિસ્સાઓ વચ્ચે મોટાભાગના કેસોમ���ં રાજકીય દબાણથી જ છૂટી જનાર પણ અનેક કર્મીઓ છે. આમ ભ્રષ્ટાચારના ભય સાથે રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એ.સી.બી. માટે આગામી પાંચ વર્ષનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્વના એમ.ઓ.યુ. કરાયા છે.\nઆ ઉપરાંત આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ટ્રાયલના એ.સી.બી.ના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે. આવા કેસોમાં પ્રોસિક્યુશનની મંજૂરી ઝડપથી મળે તે માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અને એ.સી.બી.ના નિયામક દર માસે એક બેઠકનું આયોજન કરશે.જયારે વર્ગ-૧ના અધિકારી વિરુધ્ધ તપાસ કરવા માટે એ.સી.બી.એ માંગેલી મંજૂરીની પેન્ડીંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા ગૃહ વિભાગના અધિક મૂખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ત્રણ સચિવોની કમિટિ બનાવવામાં આવશે.જાહેર સેવકોએ વસાવેલ બેનામી તથા અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે એ.સી.બી.માં ખાસ ડીએ યુનિટની રચના કરવામાં આવશે.આવા કેસોના ઝડપી નિકાલ સારૂ એફ.એસ.એલ. ગાંધીનગર અને એફ.એસ.એલ.ની વિભાગીય કચેરીઓને વધુ સાધન-સંપન્ન બનાવવાનો નિર્ણય કરાયો છે.રાજ્ય સરકારે ૨૨ વર્ષે પણ ભ્રષ્ટાચાર નાથવા આટલી સુસજ્જતા કેળવી નથી.ત્યારે લાંચ લઈને રૂપિયા ખાઈ જવાથી લઇ પૈસા ફેંકીને ભાગી જનારા કર્મીઓ-અધિકારીઓ આજે પણ બિન્દાસ્ત રીતે મલાઈદાર વિભાગોમાં સારામાં સારા ટેબલ ઉપર નોકરી કરી રહ્યા છે.એસીબીની સાથે સરકારે કડક નિયમો કરી આવા ભ્રસ્ટ અધિકારીઓને પકડાય ત્યારથી તપાસ દરમિયાન બિલકુલ પગાર મળે નહિ તેવી જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત ફરી તેમનું સારી જગ્યાએ પોસ્ટીંગ થવું ના જોઈએ. ઉચ્ચ અધિકારીના બેંક ખાતાઓનું ચેકિંગ કરી જો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સાચો યજ્ઞ કરવામાં આવે તો કરોડો રૂપિયા પકડાવવા સાથે ભ્રષ્ટાચાર કરવા માટે કોઈની પણ ભૂખ નહિ ઉઘડે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્�� દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2013/11/19/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%B0%E0%AA%A4%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87/", "date_download": "2018-06-25T02:35:39Z", "digest": "sha1:IOB4TVVGMYJ57KTW6J4W7JBEBL6LXHHP", "length": 17090, "nlines": 307, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી ! | ચંદ્ર પુકા��", "raw_content": "\nવિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી \nવિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી \nવિજયદેવ રતનજીને ચંદ્ર વંદન કરે,\nવંદન સહીત એમને અંજલી ધરે \nગુજરાતના વેસ્મા ગામે, એક બાળ જન્મે,\n“વિજયદેવ”નામે એ બાળ જન્મે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nસાઉથ આફ્રીકામાં વિજય જીવન વહે,\nપત્ની મણીબેન સંગે એમનો સંસાર બને,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nસાઉથ આફ્રીકામાં ધંધે સફળતા મળે,\nઅમેરીકા સ્થાયી થતા, સફળતા એમની સાથે રહે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nધન સંપત્તિનો વિજય સદ-ઉપયોગ કરે,\nજન- સેવા,કલ્યાણના માર્ગે એની સફર રહે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nજન્મભૂમી વેસ્માને ના ભુલી એ કર્મો કરે,\nપ્રજાપતિ જ્ઞાતિ સમાજને ના ભુલી એ કામો કરે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nઅનેક કાર્યોમાં કન્યા છત્રાલયો પત્ની મણીબેન નામે,\nયાદ એવી થઈ છે નવસારી અને આણંદ ધામે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nવિજયદેવે તો શિક્ષણ ઉત્તેજનના કાર્યો કર્યા અનેક,\nઆણંદમાં,વિજયદેવ નામે નવું કુમાર પ્રજાપતિ છાત્રાલય હશે એક,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nજીવનસાથી પત્ની મણીબેનનો નિઃસ્વાર્થ સાથ હતો,\nઅંતીમ વિદાય દેતા, વિજય શક્તિ-આધાર ટુટ્યો હતો,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nપત્ની વિયોગ છતાં વિજય જીવન સફર ચાલુ રહે,\nવિજયના જનકલ્યાણના કાર્યો પણ સાથે ચાલુ રહે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \n૨૦૧૩ ‘ને નવેમ્બર ૧૪નો દિવસ ના કદી ભુલાશે,\nએ દિવસની, વિજયની પ્રભુધામની યાત્રાની યાદ હંમેશ રહેશે,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nઆજે,વિજયરૂપી દેહ નથી રહ્યો આ જગમાં,\nના રૂદન કરો, વિજય “આત્મા” તો અમર છે પરલોકમાં,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nપરિવાર અને અન્ય જગમાં વિજયને શોધી રહે,\nત્યારે વિજય એની “મીઠી યાદ”માં અમર બને,\nએવા વિજયને ચંદ્ર વંદન કરે \nજે હ્રદયપૂકાર હતી, તે જ ચંદ્રે કહ્યું શબ્દોમાં સૌને આજે,\nકાકા કહી, માન આપવાની પ્રભુએ આપેલી તકોનું કહું છું આજે,\nએવા વિચારે, ચંદ્ર વિજયદેવને “અંજલી” ધરે \nકાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૧૫,૨૦૧૩ ચંદ્રવદન\n૧૪મી નવેમ્બરના દિવસે હું મારા પત્ની કમુ સાથે કોલંબીઆ, સાઉથ કેરોલીના છોડી પ્લેનથી ડાલાસ ટેક્ષાસ આવ્યા.\nડો. શશીભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી,વિજયદેવ રતનજી મિસ્ત્રી ૧૪,નવેમ્બર,૨૦૧૩ના દિવસે સાઉથ આફ્રીકામાં ૯૪ની વયે ગુજરી ગયાનું જાણી દીલગીરી અનુભવી.\nએમના જીવનનું યાદ કરતા આ રચના ૧૫મી નવેમ્બર,૨૦૧૩ના દિવસે થઈ.આ રચના દ્વારા મેં એમને “અંજલી” અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે.\nરચનામાં મે ફક્ત મારા હ્રદયનું જ શબ્દોમાં કહ્યું છે.\nઆજે પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું\nપ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થના \nસંજીલ -સોનલના લગ્નની ઘડી \tબોલાવ્યો અને હું આવ્યો \n1. સુરેશ | નવેમ્બર 19, 2013 પર 2:00 પી એમ(pm)\nઅમારાં એ ઉચ્ચ આત્માને વંદન .\nપ્રભુ એમના આત્માને ચિરશાંતિ બક્ષે\nસ્વર્ગસ્થ વિજયદેવ રતનજી મિસ્ત્રી ને શ્રધાંજલિ .\nપ્રભુ એમના આત્માને શાંતિ અર્પે .\nઆપની સ્નેહ સભર સ્મરણાંજલી અપરિચિતનું હૈયું પણ સંવેદનશીલ બનાવે છે. પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે.\n“ગયેલા આત્માને મન – હ્રદય થી આપજે શાંતિ પૂરી,\nબધી રીતે એનું પ્રભુ કરજે સર્વ કલ્યાણ શ્રીજી\nબધા જીવો સાથે ગત જીવન માં જે થયેલો સંબધ ,\nકરાવી દો એને સૌ તરફથી સાવ નિશ્ચીંત મુક્ત..\nસર્વે કુટુંબીજનો આ આધાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના સહ.\nઓમ શાંતિ શાંતિ .\nકમલેશ અને બિંદુ પ્રજાપતિ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« ઓક્ટોબર ડીસેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujratisms.wordpress.com/2011/03/17/%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE/", "date_download": "2018-06-25T02:24:36Z", "digest": "sha1:HQYXMXPVTFYH6JHRAICZB4XQWUYTHZKB", "length": 8193, "nlines": 225, "source_domain": "gujratisms.wordpress.com", "title": "મન મુકી તારા પર વરસવાનું મન થાય… | Gujarati SMS", "raw_content": "\nફ્રી ગુજરાતી SMS's BLOG\nમન મુકી તારા પર વરસવાનું મન થાય…\nમન મુકી તારા પર વરસવાનું મન થાય..\nભીંજ્વી તને ખુદ ભીંજાવાનુ મન થાય..\nહાથમાં રાખી હાથ નજીક બેસવાનું મન થાય..\nને તારા જ સ્પર્શ થકી મહેંવાનું મન થાય..\nતારા જ રંગે રંગાવાનું મન થાય..\nને પછી,તારામાં જ ભળી જવાનું મન થાય..\nફક્ત તને એક ને જ પામવાનું મન થાય..\nને માઋ તારે કારણે જ મને જીવવાનું મન થાય..\nમારી પોતાની નથી પણ મને ગમતી રચના છે\nફોલોવ મી ઓન ટ્વીટર\nફોલોવ મી ઓન ટ્વીટર અને મેળવો બ્લોગમાં મુકાયેલ નવી પોસ્ટની અપડેટ.\nશું આપ ઇચ્છો છો કે જ્યારે હુ મારા બ્લોગ ઉપર નવી પોસ્ટ મુકુ એટલે તમને ઇ-મેઇલ થી જાણ થાય તો આપનું ઇ-મેઇલ આઇ.ડી. લખી\nવિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા\nઅત્યારે આ ધૂમ મચાવે છે…\nમારા શ્વાસ પર ઉપકાર તારા છે...\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nવિશ્વના મુલાકાતીઓ.. (૨૦-૧૨-૨૦૦૯ થી….)\nવિશ્વ મુલાકાતીઓ: તા. ૦૧-૦૧-૨૦૧૦\nઅક્ષરનાદ.કોમ – જીગ્નેશ અધ્યારૂ\nકલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય \"જ્ઞાન પ્રસાદ\"\nગાયત્રી જ્ઞાન પ્રસાદ – જેતપુર\nગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર\nગુજરાતી કવિતા અને ગઝલ\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\nહ્રદય ઉતર્યુ કાગળ પર\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nમિત્રો, તમારું શું માનવું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2011/12/04/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%AE%E0%AA%A8%E0%AA%83-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8-%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5/", "date_download": "2018-06-25T02:26:27Z", "digest": "sha1:IW2OLGZSQTIEXK2TQMUJGTQX7A2Z6YPJ", "length": 20797, "nlines": 331, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "સુવિચારો !…મનઃ માણસ, કે માનવી ! | ચંદ્ર પુકાર", "raw_content": "\n…મનઃ માણસ, કે માનવી \nમનઃ માણસ, કે માનવી \n(૧) માનવતા વિનાનું પ્રાણી એ જ માણસ \n(૨) અસ્થીર મન સાથે અને માનવતા વગર જે સંસારમાં રહે તે જ માણસ.\n(૧) જે માનવતાથી ભરપુર હોય તે માનવી.\n(૨) મનને જે કેદી કરી, સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો પ્રયાસ કરતો રહે એ જ માનવી.\nઆ વિચાર મને ઓકટોબર,૨૬,૨૦૧૧ના સાંજે સુતા પહેલા આવ્યો હતો.\nએ દિવસ તે દિવાળીનો શુભ દિવસ \nઆ પર સૌ મનન કરો \nકાંઈ નવું કહ્યું નથી..પણ સરળતાથી સમજાય એવી અહી આશા છે.\nજો સમજાય તો કાંઇક અમલ પણ થાય \n(૧) ‘માનવ’ તથા ‘મનુષ્ય’ શબ્દોનું રહસ્ય\n‘માનવ’ શબ્દમાં ‘માન’ શબ્દ ર્ગિભત છે. અને ‘મનુષ્ય’ શબ્દમાં ‘મન’ શબ્દ ર્ગિભત છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના મતાનુસાર જો માન કષાય ન હોત તો મનુષ્યનો અર્થાત્ માનવનો અહીં જ મોક્ષ હોત. મન શબ્દ દર્શાવે છે કે મનુષ્યને જ પૂર્ણ વિકસીત મનની પ્રાપ્તિ થયેલી છે. આ કારણથી મનુષ્ય સંજ્ઞા પંચેન્દ્રિય છે. પૂર્ણ વિકસીત મનની પ્રિત ને કારણે એક મનુષ્ય પર્યાયનો માનવી ચિંતન તથા મનન કરી શકે છે અને તે દ્વારા સત્ય-અસત્ય, લાભ-અલાભ તથા હેય-ઉપાદેય આદિનો વિવેક કરી શકે છે. આ કારણથી સંસારની ચાર ગતિના પરિભ્રમણમાંથી છૂટવા માટે એક માત્ર મનુષ્ય ભવ જ કાર્યકારી છે. મનુષ્ય પોતાને પ્રાપ્ત પૂર્ણ વિકસીત મનનો યથાર્થ ઉપયોગ કરે તો પોતાના આત્માના કલ્યાણની પ્રવૃત્તિ કરી સમ્યકદર્શન પ્રગટ કરીને મક્ષને પામે, અને તેમ ન કરતાં વિપરીત ઉપયોગ કરે તો અનંત સંસારનો બંધ કરીને નરક તથા નિગોદમાં પણ જઈ શકે છે. હવે આપણે માનવે જ નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે આપણે ક્યાંથી આવ્યા અર્થાત્ કઈ ગતિમાંથી આપણે આવ્યા છે, તે તો નિશ્ચિત જ છે. હવે માત્ર ક્યાં જવું છે તે જ વિચારવાનું છે.\nમાણસમાં એક વિશિષ્ટ પ્રકારનું તત્ત્વ હોય છે. એ તત્ત્વ કાં તો માણસને પોતાની તરફ ખેંચે છે અથવા તો દૂર ફંગોળે છે. કેટલાક લોકો લોહચુંબક જેવા હોય છે અને કેટલાક લોકો ઇલેક્ટ્રિક કરંટ જેવા હોય છે. તેને અડકો ત્યાં જ ઝાટકો લાગે. યાદ\nઅમે આંધી વચ્ચે તણખલાંના માણસ;\nપીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.\nફટાણાંના માણસ, મરસિયાના માણસ;\nઅમે વારસાગત સમસ્યાના માણસ.\n‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;\nપ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.\nઅમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;\nસડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.\n‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.\nભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;\nઅમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.\nમળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;\nહતા આપણે મૂળ તડકાના માણસ.\nમાનવતાનું એક લક્ષણ છે – પોતાના અધિકારોને ભુલી અને પોતાના કર્તવ્યને યાદ રાખવું. માનવ-શરીર મળવાથી કોઈ માનવ નથી બની જતું. જેમાં માનવતા હોય છે, કેવળ એ જ માનવ કહેવાય છે.\nરાજેન્દ્રભાઈ, પોસ્ટ પ્રગટ કરી અને તરત જ તમારો પ્રતિભાવ મળ્યો..એક “સુંદર” પ્રતિભાવ માટે આભાર \nતમારા “બે શબ્દો બાદ પ્રજ્ઞાજુબેન પધારી, બીજો એક “સુંદર” પ્રતિભાવ.\nબેનને પણ અહી આભાર \nસરસ ચીંતન. આ જગતના સાચા સુખનો આધાર. આવી જ વાત મારી રીતે\nપાડોશીને પ્રેમ કરે એવો માણસ આજે ખોળું\nમાણસના કિડિયારામાં ના માનવતા હું ભાળું\nછપ્પન ભોગ આરોગી ભગવંત લાગી ગઈ શું ઝૂક\nલડે માનવ માનવથી, ઘડવૈયા કઈં થઈ ગઈ ચૂક\nસુખી થવા તમે દીધું માનવને ઉત્તમ બુધ્ધીબળ\nછળકપટથી આ સુંદર વિશ્વે ઘોળ્યાં વિષ વમળ\nભાઈની સાથે ભાઈ લડે, બાપની સામે બેટો\nપરિવારમાં પીરસે નફરત, માનવથી માનવ છેટો.\nમાનવી અને માનવતા વિષે ટુંકમાં સંપૂર્ણ ચિતાર દર્શન….\nજેનુ મન શુધ્ધ છે, જેનુ દિલ સાફ છે તે માનવી.\nજેના દિલમાં હરેક જીવ માટે દયા અને પ્રેમ ���ે તે માનવી.\n9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ડિસેમ્બર 6, 2011 પર 8:58 એ એમ (am)\nડૉ. શ્રી ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ\n” કેટલાક માણસો જ્યાં જાય ત્યાં આનંદ ફેલાય જાય,\nકેટલાક માણસો ત્યાંથી જાય ત્યારે આનંદ ફેલાય જાય.”\nવ્યુત્પત્તિશાસ્ત્ર મુજબ ‘માણસ’ કે ‘માનવી’ શબ્દો ‘મનુ’ ઉપરથી બન્યા છે. મનુથી જન્મનાર ‘મનુજ’ માંથી મનુષ્ય, માનવી, માણસ, મનેખ, માંણહ. એ જ રીતે ‘આદમ’ શબ્દ ઉપરથી ‘આદમી’ શબ્દ બન્યો છે. આદમ કે મનુ એ માનવજાતના આદિપુરુષ હોવાનું મનાય છે. કવિનજરે કે આધ્યાત્મભાવે આપે બે શબ્દો વચ્ચેનો જે ભેદ સમજાવ્યો છે તે યથાર્થ છે. માનવજીવનનું પરમ લક્ષ પ્રભુતાને પાપ્ત કરવાનું હોય છે; આમ છતાંય માણસથી વધારે કંઈ ન થાય તો પણ ઓછામાં ઓછો તે માનવ થાય તો પણ ઘણું છે કોઈ કવિ (ઉમાશંકર જોષી કોઈ કવિ (ઉમાશંકર જોષી) એ કહ્યું પણ છે કે “હું માનવી માનવ થાઉં તો ઘણું”\nઆપની રચનાઓ વાંચી દામ્પત્ય જીવન , સત્યભામા દ્રૌપદી સંવાદ ખૂબ સરસ લાગ્યું.\nમાણસ અને માનવીના યથાર્થ વિષે સૂચક દ્રષ્ટિકોણ સરળ રીતે રજૂ થયો છે.\n13. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી | ડિસેમ્બર 15, 2011 પર 12:38 પી એમ(pm)\nમાનવ ,મન,માનસ કે માણસ આ દરેક શબ્દોને પોતાનું વજન છે અને પોતાનો ભાવ છે., જીક બીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલ પણ છે ., એક બીજા વિના માનવ, માણસ અધૂરો છે. જે તમે સુંદર રીતે વ્યક્ત કરવા કોશિશ કરેલ છે, બસ પોતે શું છે તે ઓળખાઈ જાઈ તો પણ ઈશ્વર કૃપા જ સમજવી જોઈએ… જે અંત સુધી ઓળખી શકતા નથી મોટાભાગના….ણે જીવન આખું વ્યતીત થઇ જાઈ છે…\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« નવેમ્બર જાન્યુઆરી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2011/07/20/%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AB%80/", "date_download": "2018-06-25T02:28:26Z", "digest": "sha1:733DNWNMOTNQ3WUMIPPY4TANMW7CSI4I", "length": 18620, "nlines": 344, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "દક્ષા જાનીને અંજલી ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nકહો કે, આપું અંજલીભરી દિક્ષા એને \n૧૯૪૭ના સેપ્ટેમ્બર માસે જન્મ જેનો,\nએક જાની કુટુંબે જન્મ હતો જેનો,\nએ જ દક્ષાને….અંજલી અર્પણ કરૂં હું \nભણી, જે બને ડોકટર એક આ જગમાં,\nકાર્યોમાં, જે બને સેવાભાવી માનવી આ જગમાં.\nએ જ દક્ષાને….અંજલી અર્પણ કરૂં હું \nગાયનાકોલોજીસ્ટ તરીકે, જેની જ્યોત પ્રગટે,\nફ્લોરેન્સ નાઈટીન્ગેઈલ જેવી જે ચમકે,\nએ જ દક્ષાને…અંજલી અર્પણ કરૂં હું \nજુલાઈ ૧૮ ૨૦૧૧નો દિવસ રહ્યો,\nધામેથી જવાનો દ્ક્ષા-દિવસ પ્રભુએ ઘડ્યો,\nએ જ દક્ષાને…..અંજલી અર્પણ કરૂં હું \n“તે હતી” “એ હતી”ની વાતને છોડો,\n“એ આજ ‘ને હંમેશા છે”વાતને જોડો,\nએ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે \nકાવ્ય રચના…તારીખ ઃ જુલાઈ,૧૯,૨૦૧૧\nઆજે સુરેશભાઈ જાનીનો ઈમેઈલ આવ્યો.\nએન દક્ષાના નામે એમના બ્લોગ પર દક્ષાબેનના અવસાન વિષે\nએ વાંચી, એ પોસ્ટ માટે “બે શબ્દો”\nપણ મન મારૂં શાન્ત ના રહ્યું.\nજે દક્ષાબેન વિષે જાણ્યું તે જ આ કાવ્ય રચનામાં પીરસ્યું છે.\nરચના ગમે કે ના ગમે..પણ વાંચી, જરૂર “બે શબ્દો”ભર્યો\nભાવ દર્શાવશો તો એ વાંચી આનંદ થશે \nજીદંગીમાં ફક્ત મઝા કે કંઈક સેવા \tજંગલના ચમત્કારમાં એક લેપાર્ડ અને એક બબુન બેબી\nદક્ષાબેન “એ આજ ‘ને હંમેશા છે.”\nજાની કુટુમ્બ વતી ખૂબ ખૂબ આભાર.\nદક્ષાબેનને હ્રદયપૂર્વક શ્રધાંજલી..આપની ભાવના જરૂર એમના આત્મા સુધી પહોંચી હશે..\nપરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના\nમાનવ જીવન પામી ,સૌને સુખી કરવાની ભાવનાથી સાચું જીવન જીવી\nગયાં. આ ઘેરા શોકમાં જાની પરિવારને શાન્તવના મળે એવી પ્રભુ\nRe: NEW POST…..દક્ષા જાનીને અંજલી \n9. પરાર્થે સમર્પણ | જુલાઇ 21, 2011 પર 5:02 એ એમ (am)\nઆદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,\nતે હતી” “એ હતી”ની વાતને છોડો,\n“એ આજ ‘ને હંમેશા છે”વાતને જોડો,\nએ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે \nદિલના ઉડાણમાંથી એક અનોખો ભાવ ગદગદિત સ્વરે\nલહેરાવી અંજલિ આપવાનો અનોખો પ્રયાસ કરેલ છે.\nસેવાભાવી જીવન જીવી સમાજને પોતીકું કરવાની કળા\nસ્વ. દક્ષ્બહેન જાનીએ કેળવી જાણી છે.\nપ્રભુ તેમના આત્માને શાંતિ બક્ષે અને ઘેઘુર વડલા સમાન\nઆદરણીય વડીલ શ્રી સુરેશકાકા ના કુટુંબીજનોને આ કારમો\nઆઘાત શન કરવાની શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના.\nદક્ષાબેનને ભાવભરિ શ્રધ્ધાંજલિ , પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પણ કરે\nતમારી કાવ્યમય અંજલીમાં મારી પણ સામેલ જ છે, સદગતના આત્માને શાંતિ મળે તે જ અભ્યર્થના…\n“તે હતી” “એ હતી”ની વાતને છોડો,\n“એ આજ ‘ને હંમેશા છે”વાતને જોડો,\nએ જ અંતીમ અંજલી ચંદ્ર અર્પણ કરે \n13. અશોક જાની 'આનંદ ' | જુલાઇ 21, 2011 પર 11:03 પી એમ(pm)\n14. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ | જુલાઇ 21, 2011 પર 11:46 પી એમ(pm)\nઆપે સાચા અર્થમાં સ્વ.દક્ષાબેનના કાર્યની\nકદર કરી અમોને તેમનાથી વધુ પરિચિત કર્યા તથા\nતેઓની સમાજસેવાને આપે બિરદાવી એજ સાચી શ્રધ્ધાજલિ\nપ્રભુ સ્વ. દક્ષાબેનના પૂણ્ય આત્માને શાંતિ અર્પે તથા તેમના\nપરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે એવી મારી\n15. અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' | જુલાઇ 22, 2011 પર 7:32 એ એમ (am)\nસ્વજન ને જવાનું જે દુઃખ અને જે ભાવ આપણે અનુભવતા હોય છે તેવાં જ સુંદર ભાવ સાથે તમે દક્ષાબેન ને ભાવભરી અંજલી રચના દ્વારા આપી અને સાચી શ્રધ્ધાંજલિ ના કેહતા સ્મરણાંજલિ અર્પી કેહવાય.\nપ્રભુ સ્વ, દક્ષાબેનના પૂણ્ય આત્માને શાંતિ સાથે સદગતિ અર્પે તે જ પ્રાર્થના અને તેમના પારવાર પર આવી પડેલ આ દિખને સહન કરવાની શકિત અર્પે ..\nPlease read આજનો પ્રતિભાવઃ ‘ચંદ્ર પુકાર’નો અમર પુકાર \nબ્રહ્મ સત્ય જગત મીથ્યા. જગતના બધા બંધનો એક માયા છે. બધાએ એક વખત જવાનું છે. આ બધું જાણવા છતાં પણ વહાલાંની વિદાય એથી મોટું દુઃખ કોઈ નથી. સાંત્વના ફક્ત એજ હોય છે કે તે આપણી સ્મૃતિઓમાં જીવે છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« જૂન ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujratisms.wordpress.com/2010/06/04/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%97%E0%AA%B0/", "date_download": "2018-06-25T02:23:22Z", "digest": "sha1:VQR6JHXBTBY4VRZI7A6WMWV3I5BQVMZL", "length": 6874, "nlines": 178, "source_domain": "gujratisms.wordpress.com", "title": "તમારા વગર… | Gujarati SMS", "raw_content": "\nફ્રી ગુજરાતી SMS's BLOG\nવ્યર્થ છે આ જીવન મારું તમારા વગર,\nદુનિયા લાગે છે વિરાન તમારા વગર,\nલખું છું રોજ.. કંઈક નવી કલ્પના કરીને\nકલ્પના પણ અધુરી છે તમારા વગર.\nફોલોવ મી ઓન ટ્વીટર\nફોલોવ મી ઓન ટ્વીટર અને મેળવો બ્લોગમાં મુકાયેલ નવી પોસ્ટની અપડેટ.\nશું આપ ઇચ્છો છો કે જ્યારે હુ મારા બ્લોગ ઉપર નવી પોસ્ટ મુકુ એટલે તમને ઇ-મેઇલ થી જાણ થાય તો આપનું ઇ-મેઇલ આઇ.ડી. લખી\nવિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા\nઅત્યારે આ ધૂમ મચાવે છે…\nમારા શ્વાસ પર ઉપકાર તારા છે...\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nવિશ્વના મુલાકાતીઓ.. (૨૦-૧૨-૨૦૦૯ થી….)\nવિશ્વ મુલાકાતીઓ: તા. ૦૧-૦૧-૨૦૧૦\nઅક્ષરનાદ.કોમ – જીગ્નેશ અધ્યારૂ\nકલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય \"જ્ઞાન પ્રસાદ\"\nગાયત્રી જ્ઞાન પ્રસાદ – જેતપુર\nગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર\nગુજરાતી કવિતા અને ગઝલ\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\nહ્રદય ઉતર્યુ કાગળ પર\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nમિત્રો, તમારું શું માનવું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://sje.gujarat.gov.in/disability/showpage.aspx?contentid=1", "date_download": "2018-06-25T02:03:20Z", "digest": "sha1:A5DJJZJZZSW2EQP3BHX5GZTG2RHDUPPT", "length": 5860, "nlines": 70, "source_domain": "sje.gujarat.gov.in", "title": "કમિશનર, વિકલાંગ વ્યક્તિઓ માટેના", "raw_content": "\nકમિશનર, વિકલાંગ વ્યક્તિઓ માટેના\nમુખ્ય માહિતી વાંચો |\nફોર્મ | પ્રશ્નોત્તર | અભિપ્રાય | સાઈટમેપ | માહિતી મેળવવાનો અધિકાર | ઉપયોગી લિન્કસ્\nવિકલાંગોના કલ્યાણ અને પુનઃસ્થાપન માટે કાર્ય કરતી સરકારી સંસ્થાઓની યાદી\nમાનનીય મુખ્ય મંત્રીશ્રીમાનનીય મંત્રીશ્રીમાનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઅધિક મુખ્ય સચિવ\nમાનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી\nશ્રી એમ. એસ. ડાગુર\nનેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ / અધિકારીઓ માટે કોમ્પ્યુટર પરીક્ષા કેન્દ્રોને માન્યતાની યાદી\nઅરજદાર શ્રી તારીકહુસેન ઉપરોક્ત પ્રતિવાદી પક્ષની સંસ્થામાં વિધુત સહાયક (હેલ્પર) તરીકે...\nશ્રી ઈશ્વરભાઈ આર. પરમાર\nમાનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી\nશ્રી કમલ દયાની (IAS)\nવિકલાંગ (સમાન તકો -અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ધારો-૧૯૯૫ હેઠળ કાયદાનુસાર રચાયેલ આ સ્વતંત્ર કમિશનર કચેરીની સ્થાપના તા.૭/૨/૧૯૯૬થી થયેલ છે. આ અર્ધન્યાયિક પ્રકારની સત્તા ધરાવતી કચેરી છે જેનાં કાર્યો નિયમન અને વિકાસલક્ષી છે. વિકલાંગ વ્યક્તિઓના હક્કોના ભંગના કિસ્સાઓમાં આ કચેરી સીવીલ કોર્ટ તરીકેની કામગીરી ��જાવે છે.\nયોજનાઓ કોર્ટ કેસ વિકલાંગ વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરીએ\nહું પ્રેક્ષકગણ વિકલાંગ વ્યક્તિ સ્વયંસેવી સંસ્થાઓ\nશોધુ છું માહિતીના પ્રકાર કાર્યક્રમ માહિતી યોજનાઓ સમાચાર\nતાલીમ સગવડતાઓની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.\nવિકલાંગો માટે અનામતો જગ્યાઓ માટેની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.\nકોર્ટ ઓફ કમિશનરને મળેલ ફરિયાદની માહિતી માટે અહીં ક્લિક કરો.\nકોર્ટ ઓફ કમિશનરને મળેલ ફરિયાદની નિકાલની માહિતી માટે અહીં ક્લિક કરો.\n© 2010 કમિશનર, વિકલાંગ વ્યક્તિઓ માટેના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,\nસચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)\nઆ વેબસાઈટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)ના હસ્તક છે.\nઆ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 30 મે 2018 Visitor No. : 078310", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.holmbygden.se/gu/2013/01/20/holms-lyste-upp/", "date_download": "2018-06-25T02:07:03Z", "digest": "sha1:47L4ZNA77B4HKY2MRBNION4C66VYPOWL", "length": 6054, "nlines": 107, "source_domain": "www.holmbygden.se", "title": "હોલ્મ માતાનો સપ્તરંગી રંગો પ્રગટાવવામાં | Holmbygden.se", "raw_content": "\nપ્રાથમિક વિષયવસ્તુ પર જાઓ\nઇ મેલ- અને ફોન યાદી\nમેચ સૂચિ, પરિણામો અને ટેબલ\nફિલ્ટર એઇડ એસ (મફત) તમે સ્વીડિશ રમત રમવા જ્યારે\nહોલ્મ ફૂટબૉલ કૅલેન્ડર Bygdens\nહોલ્મ ફાઇબર આર્થિક એસોસિયેશન\nમાતાનો Holm સ્થાનિક હિસ્ટ્રી સોસાયટી\nDrank Apes એસકે નહીં – મોટરસાયકલ અને Snowmobile\nVike બિનનફાકારક વ્યાજ ગ્રુપ\nÖsterströms કોમ્યુનિટી સેન્ટર એસોસિયેશન\nહોડી, સ્વિમિંગ અને જળ રમતો\nAnund ફાર્મ અને Vike જોગિંગ ટ્રેક\nHolm વનો એક ટ્રેસ અહેવાલ છોડો\nHolm માં આવાસ જાહેરાત\nઅમે Holm ભાગ સમય રહેવાસીઓ હતા\nપ્રવેશ કરો Loviken માં કેબિન\nકોઈ લેક વ્યૂ સાથે વિલા\n4:એક પર નવી બિલ્ડ\n2:એક પર નવી બિલ્ડ\nત્રાંસ આધારિત વિચિત્ર સ્થાન\nએક તળાવ સાથે બંગલો\nવર્કશોપ અને ડબલ ગેરેજ સાથે વિલા\nGimåfors માં વિલા અથવા રજા ઘર\nઅદભૂત દ્રશ્યો સાથે સરસ વિલા\nઅત્યંત Anund ફાર્મ હાઉસ આવેલું\nબાર્ન સાથે Torp સ્પોટ\nડીપ પાઇપ માં હાઉસિસ\nકોટેજ ભાડા ત્રાંસ આધારિત\nહોલ્મ માટે કટોકટી માહિતી\nરાષ્ટ્રીય ગ્રામીણ સમાચાર (વિકાસ દરમિયાન)\nHolm અને Holm પરગણું ચર્ચ\nHolm વિશે માહિતી ફિલ્મ\nHolm ફિલ્મ – ઇંગલિશ માં\nશું તમે જાણો છો કે…\n← અગાઉના આગળ →\nહોલ્મ માતાનો સપ્તરંગી રંગો પ્રગટાવવામાં\nપર પોસ્ટ કરવામાં આવ્યું 20 જાન્યુઆરી, 2013 દ્વારા Holmbygden.se\nઆ પ્રવેશ પોસ્ટ કરવામાં આવ્યું હતું સમાચાર દ્વારા Holmbygden.se. બુકમાર્ક પરમાલિંક.\nપ્રતિશાદ આપો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *\nProudly દ્વારા સંચાલિત વર્ડપ્રેસ", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2017/03/12/%E0%AB%A7%E0%AB%AF-%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%B5%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AA%B9%E0%AA%9F%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/", "date_download": "2018-06-25T02:31:03Z", "digest": "sha1:U5LCKEIMUH62KTZOLWZEWMTCJ4UYJHCQ", "length": 26863, "nlines": 143, "source_domain": "niravrave.wordpress.com", "title": "૧૯ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૭, ખેન્તિ મેન્સિયાસ્ક | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← ભરી કેસરીયા કેસુડાં પ્યાલે નર્યા ફાગણ…\n૧૭ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૫, ઠેરના ઠેર →\n૧૯ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૭, ખેન્તિ મેન્સિયાસ્ક\nનૈરોબી (કેન્યા) અને અને દુબાઈમાં પ્લેન બદલીને કટેન્ડે, ફિયોના અને યુગાન્ડાની બીજી ચાર યુવતીઓ રશિયાના મધ્ય ભાગમાં આવેલા ખેન્તિ મેન્સિયાસ્ક પહોંચ્યાં, ત્યારે કોઈક સાવ અજાણ્યા ગ્રહ પરની ધરતી પર તેમણે પગ માંડ્યો હોય, તેવી લાગણી તેમને થઈ. કોટવે તો શું – ક્યાં કમ્પાલાના પછાત આફ્રિકન દેશની ધરતી અને ક્યાં દુબાઈના એરપોર્ટની માયાવી નગરી અને ક્યાં સાઇબિરિયાના સ્ટેપ્સમાં એકલું અટૂલું ખેન્તિ મેન્સિયાસ્ક\nખેન્તિ મેન્સિયાસ્ક – રશિયા અને સાઈબિરિયાને છૂટા પાડતી યુરલ પર્વતમાળાનો પૂર્વ ઢોળાવ ઉતરતાં અને સાઇબિરિયાના પશ્ચિમ ભાગમાં આવેલું, મહાન ઓબ નદીને દક્ષિણમાં મળતી ઈર્તિશ નદીના પૂર્વ કાંઠે વસેલું, માંડ ૮૧,૦૦૦ ની વસ્તી ધરાવતું, પેટ્રોલિયમ બુમ ટાઉન. તેનું સરેરાશ ઉષ્ણતામાન -૧ અંશ સે., અને ઓછામાં ઓછું માત્ર -૪૯ અંશ સે. ઇર્તિશ નદી તો શિયાળામાં ઠરી જ જાય. એની પર અને બાજુના પર્વતોના ઢોળાવો પર સ્કીઈંગ કરવાના ધખારાવાળા ત્યાં ધસી જાય અને એકેય હોટલમાં શિયાળામાં જગ્યા ન મળે\nપંદરમા માળે આવેલા હોટલના રૂમમાંથી ફિયોનાએ નજર માંડી, તો નીચે કીડીમંકોડા જેવાં કો’ક કો’ક રડ્યાંખડ્યાં વાહનો જ દેખાતાં હતાં. આખો રસ્તો સાવ નિર્જન અને છીંક આવે તેવો ચોખ્ખો હતો. હોટલથી થોડેક જ દૂર એકેય વાહન ન હોય તો પણ, ચાર રસ્તા પરનો ટ્રાફિક સિગ્નલ લીલો, પીળો અને લાલ થતો રહેતો હતો કદીક કોઈ વાહન આવી ચઢે તો પણ તે લાલ લાઈટ જોઈ, અચૂક થોભી જતું હતું. ફિયોનાને કોટવેના ધૂળિયા રસ્તાઓમાં કોઈ રોકટોક વિના ઘૂમતાં વાહનો યાદ આવી ગયાં. એવા એક વાહન સાથે અ��ડાતાં માંડ હેરિયેટ બચી ગઈ હતી,તે પણ તેને યાદ આવી ગયું. અહીંના લોકોની મુર્ખામી પર તે હસી પડી. તેણે બહારની હવા માણવા બારી સહેજ જ ખોલી અને થીજી જવાય એવી ઠંડી હવા રૂમમાં ઘૂસી ગઈ.\nઆવા આ શહેરમાં ત્યાંની ઉગરા ચેસ એકેડેમીના સૌજન્યથી ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ હતી. એમાં ૧૧૫ દેશો અને ૧૩૦૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધામાં યુગાન્ડાની પાંચ મહિલાઓ હાજર રહી હતી. ફિયોના આ બધામાં સૌથી નાની હતી- માત્ર ચૌદ જ વરસની. યુગાન્ડા ૧૯૮૦થી ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેતું આવ્યું હતું; પણ આ પહેલી જ વાર યુવતીઓ માટેની સ્પર્ધામાં તેણે ખેલાડીઓને મોકલ્યા હતા.\nઆટલા બધા ખેલાડીઓ હોવાના કારણે અહીં ઓલિમ્પિક નિયમો પ્રમાણે ચાર કક્ષાનાં ટેબલો પર અલગ અલગ દેશોના ચાર કક્ષાના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થતી હતી – પહેલા ટેબલ પર ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ અને ચોથા ટેબલ પર નિમ્ન કક્ષાના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાઓ. ફિયોનાના રેન્કિંગ પ્રમાણે તે બે નમ્બરના ટેબલ માટે નિયુક્ત થઈ.\nવિશાળ ટેનિસ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ શરૂ થઈ, બીજા દિવસે ફિયોનાએ એક નાનકડી ભૂલ કરી અને સામેવાળી તાઇવાનની યુવતીના ફાંસલામાં તે એવી તો જકડાઈ ગઈ કે તેણે હાર કબૂલ કરવી જ પડી. તે રાતે તે ઊંઘી ન શકી અને સતત રડ્યા જ કર્યું.\nપણ હવે તેને સમજાયું હતું કે આફ્રિકામાં રમવું એ એક વાત હતી અને વિશ્વ કક્ષાના ખેલાડીઓ સાથે ઓલિમ્પિયાડમાં રમવું એ બીજી વાત હતી. ત્રીજા દિવસે તેની મૂળ સ્વસ્થતા પાછી આવી ગઈ હતી, પણ ઇજિપ્તની મોના ખાલેદની રમતિયાળ ચાલો જોઈ ફિયોનાનો વિશ્વાસ ખૂલી ગયો અને એ અતિ વિશ્વાસમાં તે ફરીથી ભૂલ કરી બેઠી. મોનાની કુશળ ચાલો આગળ તેણે ફરીથી હાર કબૂલ કરવી પડી. પણ હવે તેણે હિંમત હાર્યા વિના કટેન્ડેને વિશ્વાસ અપાવ્યો કે હવે તે જીતીને જ રહેશે.\nછેક નવમા દિવસે તેના નસીબે યારી આપી અને ઇથિયોપિયાની એબેરા સામે તે જીતી શકી.\nયુગાન્ડાની છેલ્લી રમતમાં ફિયોનાને એક નંબરના ટેબલ પર મોઝામ્બિકની વેનિયા ફોસ્તો સામે રમવાનું થયું. કટેન્ડેને હવે થઈ ગયું કે આમાં તો ફિયોનાને જીતવાની કોઈ જ શક્યતા ન હતી, પણ આશ્ચર્યજનક રીતે ફિયોના હવે પરાજયને સ્વીકારવા જેટલી સ્વસ્થ અને મજબૂત બની ગઈ હતી. બધાંના આશ્ચર્ય વચ્ચે એ રમતમાં વેનિયાની બાજી પાછી પડતી ગઈ અને તેણે ફિયોના પાસે ડ્રોની માગણી કરવી પડી. ફિયોના માટે આ સૌથી મોટો વિજય હતો. ��મતના હોલમાંથી બહાર આવીને ફિયોનાએ પોતાનો દબાવી રાખેલો વિજયોલ્લાસ મુઠ્ઠીઓ ઊંચી કરીને અને હર્ષોલ્લાસની રણહાક પાડીને માણી લીધો. હવે ઓલિમ્પિયાડમાં પણ જીતી શકાય તેવો આત્મવિશ્વાસ તેણે મેળવી લીધો હતો.\nપરંતુ એકંદરે યુગાન્ડાનો દેખાવ નબળો જ રહ્યો. જીતેલા પહેલા દસ દેશોમાં પણ યુગાન્ડાનું નામ તમે નહીં વાંચી શકો. આફ્રિકાનો કોઈ દેશ કે ભારત પણ નહીં ટુર્નામેન્ટના છેલ્લા દિવસે, એવોર્ડ આપવાના ભવ્ય જલસામાં ફિયોના અને કટેન્ડે સમેત યુગાન્ડાના બધા ખેલાડીઓ બહુ જ નિરાશ થઈ ગયા. તેમને કોઈ ટ્રૉફી કે મેડલ મળ્યાં ન હતાં, પણ યુગાન્ડાના બધા ખેલાડીઓમાં ફિયોનાનો દેખાવ સૌથી વધારે સારો રહ્યો હતો. એક નંબરના ટેબલ પરની તેની જીતે હવે પછીની ઓલિમ્પિયાડ માટે તેનું સ્થાન નિશ્ચિત બનાવી દીધું હતું. વિશ્વના ફલક પર ફિયોનાનું નામ જાણીતું કરવા માટે આ સ્પર્ધા ઓટલા પરના ઉમરા જેવી બની રહી.\nવતન પાછા આવ્યા બાદ ફિયોનાની શાળામાં તો મોટો ઉત્સવ યોજાઈ ગયો હતો. શાળાની નજીકના પેટ્રોલ પમ્પ પરથી ભાડે લાવેલી કારમાં ફિયોનાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો રસ્તાની બન્ને બાજુ લોકોનાં ટોળેટોળાં તેનો સત્કાર કરવા કલાકોથી ઊભાં રહ્યાં હતાં અને હાથથી બનાવેલાં પોસ્ટરો ફરકાવતાં હતાં. તેને મળેલી ભથ્થાની રકમમાંથી તે આખી નિશાળનાં છોકરાંઓ માટે, નવાઈ પમાડે તેવી રશિયન કેન્ડી લાવી હતી.\nકોટવેના તેના ઘરમાં ફિયોનાનો મિજાજ હવે સાવ બદલાઈ ગયો હતો. સુદાનથી પાછા આવ્યા બાદનો વિષાદ હવે સદંતર ગાયબ થઈ ગયો હતો. તે એક પૂરા અઠવાડિયા સુધી રાતના અંધારામાં અને ગાભાની ગોદડી પર સૂતાં સૂતાં બ્રાયન અને રિચાર્ડને સાઇબિરિયા, થીજાવી નાંખે તેવી ઠંડી, વિમાની મુસાફરી, ભવ્ય હોટલ અને ટુર્નામેન્ટની રસભરી વાતો કરતી રહી. જ્યારે તેણે કહ્યું કે રશિયાના છેક ઉત્તરના પ્રદેશોમાં છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ હોય છે, ત્યારે એના ભાંડુઓ એ વાત માનવા તૈયાર ન હતાં વિશ્વ વિખ્યાત ગેરી કાસ્પારોવને પણ તે મળી શકી હતી. રશિયાના લોકોને આફ્રિકાના લોકોના ફોટા પાડવાનું ઘેલું લાગેલું હતું અને તે માટે તેઓ એમને રસ્તા પર રોકી પાડતા હતા.\nનાના રિચાર્ડે પુછ્યું,” એમને કેમ તમારા ફોટા પાડવા હતા\nફિયોનાએ કહ્યું, “એ લોકોને વિશ્વાસ બેસતો ન હતો કે, અમે બધાં ખરેખર કાળા ભૂત જેવાં છીએ એમને તો એમ જ હતું કે, આ આફ્રિકન લોકો સવારે રંગ લગાડીને ઘરની બહાર નીકળતા હશે એમને ત��� એમ જ હતું કે, આ આફ્રિકન લોકો સવારે રંગ લગાડીને ઘરની બહાર નીકળતા હશે\nછેવટે રશિયાનાં સંસ્મરણોનું સ્થાન તેમની ભવિષ્ય માટેની આશાઓમાં પરિવર્તન પામવા લાગ્યું. બાળક સહજ આશાઓના મિનારા હવે ચણાવા માંડ્યા હતા. તેમણે મોટા થઈને એન્જિનિયર, ડોક્ટર કે મેનેજર બનવાનાં સપનાં જોવા માંડ્યા હતા ‘તેમનું ભવિષ્યનું સપનાનું મકાન સાત રૂમવાળું હશે; અને તેની પાછળના વંડામાં તરવાનો પુલ પણ હશે ‘તેમનું ભવિષ્યનું સપનાનું મકાન સાત રૂમવાળું હશે; અને તેની પાછળના વંડામાં તરવાનો પુલ પણ હશે વૃદ્ધ થઈ ગયેલી તેમની મા ઊંચા પલંગ પર આખો દિવસ સૂતી રહેશે.’\nચેસની રમતનાં રાજા અને રાણી તો નિર્જીવ હતાં; પણ તેમણે આ નિર્દોષ બાળકોના મનોરાજ્યમાં તેમને તેમની સપન ભોમકાનાં રાજા રાણી બનાવી દીધાં હતાં. અનેક હતાશાઓ અને વ્યથાઓની વચ્ચે નવી આશાઓનો સૂર્ય ઝળહળવા લાગ્યો હતો.\nસુદાનના ભવ્ય વિજય પછીનો ફિયોનાનો વિષાદ અને ખેન્તિ મેન્સિયાસ્કમાં નબળા દેખાવ છતાં પ્રગટેલી આશા – આ ફેરફારને તમે મનોવૈજ્ઞાનિક રીતે કઈ રીતે મૂલવશો\n← ભરી કેસરીયા કેસુડાં પ્યાલે નર્યા ફાગણ…\n૧૭ કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૫, ઠેરના ઠેર →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુર��શ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« ફેબ્રુવારી એપ્રિલ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00032.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/chonksho-nahi-vastv-ma-aava/", "date_download": "2018-06-25T02:37:56Z", "digest": "sha1:CNZ756HMYG5NWVSQUZTPMYXGJATGWGEL", "length": 21989, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "ચોંકશો નહી! વાસ્તવામાં આવા ખતરનાક રસ્તાઓ અને વાદળો માંથી પસાર થાય છે આ ટ્રેઈન....11 ડરાવની જગ્યાના ફોટોસ જુવો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nક્યારેક નાના શહેરમાં સિમ કાર્ડ વહેંચતો હતો આ વ્યક્તિ, 4 વર્ષમાં…\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nસવારે ઊઠીને આ કામ કરવુ જેથી દિવસ સુંદર, સફળ અને સુખી,શુભ…\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nદાજેલ વાસણો ને સાફ કરવા માટે ના છે આ સેહલા ઉપાય……\nજાણીએ કયા સપના તમને બતાવે છે કે તમારા લગ્ન જલદી થશે…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nસવારે ઊઠીને આ કામ કરવુ જેથી દિવસ સુંદર, સફળ અને સુખી,શુભ…\nએકધારા 3 શુક્રવાર શુદ્ધ મ�� થી કરશો આ કામ, માં લક્ષ્મી…\nપૂજા કરતા સમય એ સ્ત્રી અને પુરુષ નું માથું ઢાંકી ને…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nઆ મજેદાર તસ્વીરોને જોઈને તમે ખુદને રોકી નહિ શકો, હસી-હસીને થઇ…\nપત્ની એ મોકલ્યો આ ફોટોગ્રાફ તો ગુસ્સા માં આવી ને પતિ…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nસૂતા પહેલા ત્રિફળાનું થોડુ સેવન હોય છે ફાયદેમંદ – 6 ચમત્કારિક…\nગરમીમાં ઘમૈરિયો (અરઈઓ) થી બચવા માટે આ 4 ઘરેલૂ ઉપાય કરો…\nરોજ સવારે ખાલી પેટ ખાઈ લો 5 પલાળેલી બદામ, પછી જુઓ…\nશરદી થી લઈને કેન્સર સુધી ફાયદેમંદ છે આદું, વાંચો 10 ફાયદાઓ….\nજરા સાંભળી જજો, રોજ ખાવામાં આવતી આ 5 સામાન્ય ચીજોથી પણ…\nઆવી થઇ ગઇ છે ‘શક્તિમાન’ સિરીયલના એક્ટરોની હાલત\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nદીકરી પ્રિયંકાની સાથે વિદેશી બોયફ્રેન્ડ ના સંબંધ લઈને માં એ તોડી…\nમૌત ના મોં માંથી પાછા આવ્યા છે આ ફેમસ બૉલીવુડ 7…\nપ્રેમ આંધળો જ હોય છે, એ વાત આ બૉલીવુડ જોડીઓને જોઈને…\nલગ્ન પહેલા આટલા બધા લોકો સાથે પ્રેમ સંબંધ બનાવી ચુકી છે…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\nજે લોકોનો જન્મ સોમવારે થયો છે તેઓના વિશે જાણો આ ખાસ…\nઆ 6 મહિલાઓ હોય છે અસૌભાગ્યશાળી, જે ઘર-પરિવાર અને પોતાના પતિને…\nઆ 4 અક્ષરોથી શરૂ થનારા નામની મહિલાઓ હોય છે ખુબ જ…\nએકધારા 3 શુક્રવાર શુદ્ધ મન થી કરશો આ કામ, માં લક્ષ્મી…\nપ્રેમમાં જલ્દી પડી જાય છે આ 5 રાશિના લોકો…વાંચો તમારી રાશિ…\nભાજીપાઉ (કુકરમાં ) ખુબ જ ટેસ્ટી રેસિપી નોંધી લો અને આજે…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nHome સ્ટોરી OMG ચોંકશો નહી વાસ્તવામાં આવા ખતરનાક રસ્તાઓ અને વાદળો માંથી પસાર થાય છે...\n વાસ્તવામાં આવા ખતરનાક રસ્તાઓ અને વાદળો માંથી પસાર થાય છે આ ટ્રેઈન….11 ડરાવની જગ્યાના ફોટોસ જુવો\nતમે પણ જોઈ લો હેરાન કરી દેનારી તસ્વીરો.\nજો અમે તમને એવું કહીએ કે એક એવી ટ્રેઈન જે વાદળોની વચ્ચે ઉડે છે તો કદાચ તમે તેના પર વિશ્વાસ નહી કરો. ભલા જમીન પર ચાલનારી ટ્રેઈન આકાશમાં કેવી રીતે ઉડી શકે, પણ આ એકદમ સાચી વાત છે. એક એવી ટ્રેઈન છે, જેમાં લોકો જયારે સફર કરતા હોય છે તો ત્યારે તેઓને વાદળ નજરમાં આવે છે. આ ટ્રેઈન હવામાં નથી ઉડતી પણ તે એટલી ઊંચાઈ પર ચાલે છે, અને વાદળો માંથી પસાર થાય છે, જાણે કે એવું લાગે કે તમે આકાશમાં ઉડી રહ્યા છો.\nઅર્જેટીનામાં વાદળોની વચ્ચેથી પસાર થતી આ ટ્રેઈનનું નામ જ ‘ट्रेन टू द क्लाउड’ છે. તેની અમુક બેહતરીન તસ્વીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ તસ્વીરોને દેખ્યા બાદ તમને જરૂર આ ટ્રેઈનમાં બેસવાની ઈચ્છા થઇ જાશે.\n1. સમુદ્રતલથી આટલી ઊંચાઈ પર ચાલે છે ટ્રેઈન: આ ટ્રેઈન અર્જેટીનામાં સમુદ્રતલથી ચાર હજાર મીટરની ઊંચાઈ પર એંડીજ પર્વત શ્રુંખલા પરથી પસાર થાય છે. આ રેલ્વે ટ્રેક દુનિયાની સૌથી ઉંચી રેલ્વે ટ્રેકસ માં ગણવામાં આવે છે.\n2. લાગે છે કે જાણે ટ્રેઈન વાદળોની વચ્ચેથી પસાર થાય છે: વધુ ઊંચાઈ પર ગુજરવાને લીધે ટ્રેઈનની બહાર વાદળો નજરમાં આવે છે, જેને જોઇને એવું લાગે છે કે જાણે ટ્રેઈન વાદળો વચ્ચે ચાલી રહી છે.\n3. અહીંથી શરુ થાય છે રેલ્વે ટ્રેક: આ રેલ્વે ટ્રેકની શરૂઆત અર્જેટીના ની સીટી સાલટા થી થાય છે. તેના સમુદ્ર તલની ઊંચાઈ 1,187 મીટર છે.\n4. અહી ખત્મ થાય છે ટ્રેક: આ રેલ્વે ટ્રેક વૈલી ડી લેર્માંથી થઈને ક્વેબ્રેડા ડેલ ટોરો, અને પછી તેના બાદ લા પોલ્વોરિલા વિયાડકટ(સમુદ્ર તલની ઊંચાઈ 4200 મીટર) પર જઈને ખત્મ થાય છે.\n5. 217 કિમી ચાલે છે ટ્રેઈન: આ ટ્રેઈન 15 કલાકના સફરમાં 434 કિમીની દુરી(રાઉન્ડ ટ્રીપ) કરે છે, જેમાં 3,000 મિટરની ચઢાઈ પણ શામિલ છે.\n6. આટલા પુલ પરથી થાય છે પસાર: આ ટ્રેઈન પોતાના સુંદર સફરમાં 29 પુલ અને ટનલને પાર કરે છે.\n7. દેખાઈ છે સુંદર દ્રશ્યો: ટ્રેઈનના પુરા સફરમાં યાત્રીઓને ઘણા એવા સુંદર દ્રશ્યો જોવા મળે છે. એજ કારણ છે ��ે તેમાં યાત્રા કરવા માટે દુર-દુર થી લોકો આવતા હોય છે.\n8. આ કામ પણ આવે છે ટ્રેઈન: આ ટ્રેઈન અર્જેટીનાના લોકલ લોકો માટે પણ ખુબ કામ આવે છે. તેઓ ખુબ ઓછા ભાવે તેનો ટ્રાન્સપોર્ટમાં ઉપીયોગ કરે છે.\n9. આટલા વર્ષ પહેલા બની હતી આ ટ્રેક: આ રેલ્વે ટ્રેક 1920 માં બનાવામાં આવ્યું હતું, જેના પ્રોજેક્ટ હેડ અમેરિકન એન્જીનીયર ‘રિચર્ડ ફોન્ટેન મરે’ હતા.\n10. સપ્તાહમાં એક વાર ચાલે છે ટ્રેઈન: તે હર શનિવાર સાલટાથી સવારે 07:05 વાગે નીકળે છે અને મધ્યરાત્ર માં પરત ફરે છે.\nલેખન સંકલન: રીના ઠક્કર\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleવાહ શેરડીનો રસ પીવાના એટલા બધા છે ફાયદા..વાંચો તમને ચોક્કસ ખબર નહિ હોય – માહિતી વાંચો શેર કરો\nNext article૬૦ રૂપિયા થી કામ શરુ કરનાર આ સ્ત્રી આજે કરોડો રૂપિયા ની કંપની ચલાવે છે…વાંચો જીવનની પ્રેરણાદાયક કહાની, લાખ લાખ સલામ\nક્યારેક નાના શહેરમાં સિમ કાર્ડ વહેંચતો હતો આ વ્યક્તિ, 4 વર્ષમાં ઉભું કરી લીધું 5088 કરોડનું એમ્પાયર….\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને વિશ્વાસ નહીં આવે…અંદરની વાત જાણો\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને પછી જે થયું એ – જોઈને વિશ્વાસ નહિ આવે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ���ુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/search/pm-modi", "date_download": "2018-06-25T01:49:37Z", "digest": "sha1:22QTNLADLR6KNE45J6EHEGW7WBTL6DYL", "length": 3833, "nlines": 59, "source_domain": "meranews.com", "title": "Gujarati News - News in Gujarati | Latest News in Gujarati - ગુજરાતી સમાચાર", "raw_content": "\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nભાજપ-પીડીપીના ભાગલા: મોદીની કાશ્મીર નીતિની નિષ્ફળતાનો સંકેત\nલાબહાદુર શાસ્ત્રીના પુત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પિતા જેવા ગણાવ્યા\nપેટ્રોલ-ડિઝલ GST હેઠળ આવે અને ભાવ ઘટે તેની રાહ જોતા હોય તો આ અહેવાલ વાંચી લેજો\nઆનંદીબેન નરેન્દ્ર મોદી તો રામ જેવા છે, રાજકારણ રમવાનું બંધ કરો: જશોદાબેન, Video\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2014/12/01/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE/", "date_download": "2018-06-25T02:31:25Z", "digest": "sha1:37QAXGD6HXZWRJAQ7PZAJ6ISRIPJVVVA", "length": 12431, "nlines": 260, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "વાર્તા રે વાર્તા ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nવાર્તા રે વાર્તા, આવી, વાંચો મારી વાર્તા,\nમારી તો છે ટુંકી વાર્તા, નથી એ તો લાંબી વાર્તા,\nવાર્તાઓમાં છે બાળવાર્તા, બાળકો માટે છે એ બોધરૂપી વાર્તા,\nવાર્તાઓ છે યુવાનો,વૃધ્ધ ગમતી વાર્તા, “સમાજ પરિવર્તન”ની સમજભરી એ વાર્તા,\nવાંચો અને ગમે તો અન્યને વંચાવો એવી વાર્તા, જે કોઈ વાંચી સમજે તો જ એ ખરી વાર્તા,\nનથી લેખક કે લખી શકું સુંદર શબ્દોભરી વાર્તા, પણ, હ્રદયના શબ્દોને પ્રગટ કરી લખું હું વાર્તા,\nતમોને ગમે કે ના ગમે, વાંચશો મારી વાર્તા, આજે ના ગમી તો કાલે કદાચ ગમશે કોઈક વાર્તા,\nઆશા રહે એવી સદા, અને ચંદ્ર હૈયે રમે વાર્તા, રમતા રમતા જરૂર હશે એક પોસ્ટરૂપી એ વાર્તા,\nઆજે તમે વાંચી ચંદ્રપૂકાર પર કાવ્યરૂપે વાર્તા, એ વાંચી, ક્લીક કરી, વાંચજો પ્રગટ કરેલી સૌ વાર્તા \nકાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૧,૨૦૧૪ ચંદ્રવદન\nઆ રચના શક્ય થઈ એમાં મારો એક જ વિચાર હતો એ વિચાધારામાં હું બ્લોગ વાંચકોને મારી પ્રગટ કરેલી”ટુંકી વાર્તા”ને વાંચવા ઈચ્છા રાખતો હતો. એથી જ આ “લીન્ક” મુકી છે>>>>\nઆ લીન્ક પર “ક્લીક” કરતા તમે પ્રગટ કરેલી બધી જ વાર્તાઓ વાંચી શકો છો. કોઈએ એ વાર્તાઓમાંથી કોઈક વાંચી હશે. કોઈક આ વાર્તાઓ પ્રથમવાર વાંચતા હશે. આવા વાંચનમાં જે વાર્તા ગમે તેના માટે જરૂરથી પ્રતિભાવ આપશો. એવું શક્ય ના થાય તો….આ પોસ્ટ માટે પ્રતિભાવ આપશો..તો, એ વાંચી મને ખુશી થશે \n૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ \nબાળકો ને આ ગીત ગવડાવી વાર્તા કહેતા\nઅ ર ર ર ર માડી\nતમારી વાર્તાઓ પણ કાવ્યમય બનાવી પ્રેરણાદાયી સંદેશ આપશો\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« નવેમ્બર જાન્યુઆરી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00034.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://sandesh.com/category/supplements/cine-sandesh/page/2/", "date_download": "2018-06-25T02:10:30Z", "digest": "sha1:E6Z2I4NCZQT5RDSDES7OWURNUCZ6RVSW", "length": 4559, "nlines": 84, "source_domain": "sandesh.com", "title": "Sandesh - Gujarati News Paper", "raw_content": "\nભર બપોરે આથમેલા સંગીતનાં તપતા સૂર્યો\nઆકાશમાં ઊડતા હેલિકોપ્ટરમાં જેમ્સ બોન્ડના સ્ટન્ટ આ રીતે કંડારાયા\nઆખરે દીપિકાએ અનિલ કપૂરની માફી માંગી \nજેમ્સ બોન્ડને દિલધડક સાહસ ભારતીય નિષ્ણાતો કરાવે\nબીજી પત્ની બનીને આ અભિનેત્રીઓ બની હોમબ્રેકર \nકયામત સે કયામત તક, તેઝાબ અને દયાવાનનું વર્ષ\nહેંગઓવરના હેંગઓવરમાંથી અડધી ઓવરે આઉટ થવાની કોમેડી\nઅમેરિકન સિંગર-એક્ટર નિક અને દેસી ગર્લ વચ્ચે શું રંધાઇ રહ્યું છે\nટ્રિપલ એક્સની સિક્વલમાં દીપિકાનો આઇટમ ડાન્સ જોવા મળશે \nફ્યુનરલ ડાયરેક્ટર બનવાની ઇચ્છા હતી : એન્જલિના જોલી\nબિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને કોંગ્રેસે કરી આવી ખુલ્લી ઓફર\nAAPનું વિરોધ-પ્રદર્શન પૂરું- પાછા ફર્યા કાર્યકર્તા, જાણો કેજરીવાલે PMને શું કહ્યું\nકાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ\nકોંગ્રેસ માટે કમરતોડ સાબિત થશે મોદી સરકારની આ યોજના\nસની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics\nઈસ્લામ કબૂલ્યા બાદ પહેલીવાર આ એકટ્રેસે ઈદ મનાવી, Photos\nલિપ સર્જરી બાદ લાંબા સમય પછી જોવા મળી આ અભિનેત્રી, જુઓ pics\nHappy Father’s Day 2018: આ છે બોલિવૂડનાં સુપર કૂલ ડેડ, જુઓ pics\nસની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics\nઅહીં થયો હતો હનુમાનજીનો જન્મ, આજે પણ બંધ છે આ ગુફા, જુઓ તસવીરો\nગોવામાં યુવક સમુદ્રની લહેરોમાં સમાઈ ગયો, જુઓ Video\nતેલંગાણામાં TRSના નેતાએ તમામ હદ વટાવી, મહિલા સાથે કર્યું આવું\n વાદળ ફાટતો આ પ્રકારનો Video આજ પહેલાં કયારેય નહીં જોયો હોય\nઅરવલ્લી : ગાડી ચલાવતા ચલાવતા આગની જ્વાળામાં લપેટાયો ચાલક, ભડથુ થઈ કાર\nઅજગર સાથે સેલ્ફી લેવાનો શોખ ભારે પડ્યો, Video જોઈ છાતીના પાટિયા બેસી જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.dss.sgvp.org/content/conference-seminars-workshops", "date_download": "2018-06-25T02:26:00Z", "digest": "sha1:BLYUDY4PHV6FOV227LSVFMZ5EWMRUVQP", "length": 36350, "nlines": 282, "source_domain": "www.dss.sgvp.org", "title": "Conference, Seminars & Workshops | dsm.sgvp.org", "raw_content": "\n(તા. ૧૫ થી ૧૭ જુલાઇ, ૨૦૧૬)\nપરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ભારતીય શાસ્ત્રો તેમજ સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે દર્શનમ્‌ને વૈદિક સંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા માટેના શુભ હેતુથી દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરેલ છે એ શુભ હેતુને ચરિતાર્થ કરવા અને એ હેતુ પ્રમાણે સેવા કરવા માટે દર્શનમ્‌ના અધ્યાપકો અને સેવકો માટે શિબિર યોજવાની પ્રેરણા આપી હતી તે પ્રમાણે પાર્ષદ શ્રી શામજી ભગત દ્વારા તા. ૧૫ થી ૧૭ જુલાઇ, ૨૦૧૬ દરમિયાન દર્શનમ���‌ ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. તા. ૧૫ જુલાઇના રોજ સવારે ૭-૧૦ કલાકે પવિત્રા એકાદશીના દિવસે યોગ દ્વારા શિબિરનો શુભારંભ થયો હતો. પતંજલિ યોગપીઠના આચાર્ય શ્રી રામદેવજી બાબાના શિષ્ય શ્રી ગોપાલભાઈએ યોગના ૧૨ પ્રયોગો દ્વારા ચિત્તશુદ્ધિ અને મનની એકાગ્રતા પ્રબળ કરવા માટે બધા અધ્યાપકોએ પ્રાણાયામ કરાવ્યા હતા. શ્રી ગોપાલભાઇએ સુગમ સંગીતની સાથે સાથે યોગના ફાયદાઓ અને જરૂરિયાતનું રસપાન કરાવ્યું હતું. શ્રી રામપ્રિયજીએ યોગશિક્ષકશ્રનીનું સન્માન કર્યું હતું. યોગાભ્યાસ બાદ પાર્ષદ શ્રી શામજી ભગતે શિબિર વિષયક સૂચનો આપ્યાં હતાં.\nસંગચ્છધ્વં સંવદધ્વં સં વો મનાંસિ જાનતામ્‌ \nદેવાભાગં યથાપૂર્વે સંજાનાના ઉપાસતે \nએ પંક્તિઓ સમજાવતા ટેલિફોનિક સંદેશા દ્વારા પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અધ્યાપકશ્રીઓને શુભકામનાઓ અર્પણ કરી હતી. પૂજ્ય સ્વામજીએ જણાવ્યું કે દર્શનમ્‌ પ્રગતિનું સોપાન બને. ભારતીય સંસ્કૃતિ સદાય નવપલ્લવિત રહે. શાસ્ત્રોમાં જીવન વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન છે. આપણા આત્માના વિકાસ માટે સંસ્કૃતિની રક્ષા કરવી અનિવાર્ય છે. દર્શનમ્‌ના ઋષિકુમારો સંપૂર્ણ વિશ્વમાં છવાય જાય એ જરૂરી છે. તુષાર વ્યાસ, અજય પંડ્યા, નિલેશ જાની જેવા વિદ્યાર્થીઓ વિદેશમાં સત્સંગ પ્રચાર અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. ઋષિકુમારો શ્રેષ્ઠ વક્તા બને.\nપ્રથમ સેશન (તા. ૧૫ જુલાઇ)\nશિબિરનો પ્રારંભ - પાર્ષદ શ્રી શામજી ભગતે દર્શાવેલ શિબિરની મહત્વપૂર્ણ કણિકાઓ -\n૧. સદાય હળવાશથી રહેવું.\n૨. નિત્ય પ્રાર્થના કરવી - પ્રભો સદ્‌વિદ્યાના અમ હૃદય સંસ્કાર ભરજા.\n૩. યોગ એટલે જાડવું, એક થવું, વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આપણી સાથે જાડવા.\n૪. ગ્રહણશક્તિનો વિકાસ કરવો, મોટા ધ્યેય સાથે આ સેવાકાર્યમાં રત રહેવું.\n૫. પ્રત્યેક વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય છે, તેને ધ્યાનમાં રાખીને એકસૂત્રમાં બંધાવું.\n૬. દર્શનમ્‌નું વિઝન સમજીને તે દિશામાં સહિયારા પ્રયાસથી આગળ વધવું.\n૭. જ્ઞાની પુરુષો પણ પોતાના સ્વભાવને સમજીને આગળ વધતા હોય છે.\n૮. આત્મારૂપી વર્તવાથી અને બીજાને આત્મારૂપી જાવાથી બીજાના દોષ આવતા નથી.\n૯. બીજામાં શું સારું છે તે તે અનુસંધાને તેની સાથે હંમેશા સારું વર્તન રાખવું.\n૧૦. પોતાની જાતને અને સ્વભાવને ઓળખવો એ સોથી મોટું સંશોધન છે.\n૧૧. આત્મરૂપ થવાનું પ્રયોજન જ એ છે કે કોઇનો અભાવ ન આવવો.\nદ્વિતીય સેશન (તા. ૧૫ જુલાઇ)\n૧. પ્રભો સદ્‌વિદ્યાના અમ હૃદય સંસ્કાર ભરજા એ પ્રાર્થનાથી શરુઆત.\n૨. પ્રાર્થનાનું મહત્વ, અર્થ અને વિવરણ.\n૩. સફળ કાર્ય કરવા માટે જરૂરી ટીમવર્ક.\n૪. પરસ્પર સદ્‌ભાવના કેળવવી.\n૫. સદ્‌ગુણોનો સરવાળો એ જ સફળતા.\nતા. ૧૬ જુલાઇના રોજ ૭-૩૦ થી ૮-૩૦ વાગ્યા સુધી શ્રી અર્જુનજી દ્વારા યોગ-પ્રાણાયમ.\nપ્રથમ સેશન (તા. ૧૬ જુલાઇ)\n૯-૦૫ કલાકે શિબિરનો પ્રારંભ. પાર્ષદ શ્રી શામજી ભગતે દર્શાવેલ શિબિરની મહત્વપૂર્ણ કણિકાઓ -\n૧. પ્રભુ મને થાજે એવો અનુકૂળ - પ્રાર્થનાનું ગાન અને તેની સમજણ.\n૨. નિત્ય સવારે પૂજા-આરાધના કરીને દિવસની શરૂઆત કરવી.\n૩. શરીર-મન એકદમ સ્વસ્થ કરીને કાર્ય કરવું.\n૪. કોઇપણ કાર્યમાં ૧૦૦ ટકા ઇપ્લિમેન્ટેશન અત્યંત અનિવાર્ય છે.\n૫. સત્ય જેવો બીજા કોઇ શ્રેષ્ઠ સદ્‌ગુણ નથી.\n૬. જ્યાં સ્વાર્થ છે ત્યાં સત્ય ટકી શકતું નથી.\n૭. અહીં કોઇએ નોકરી કરવાની નથી, કેળવણી કરવાની છે.\n૮. સંપ્રદાયની સમજ અને સંતો પ્રત્યે નિષ્ઠા.\n૯. દુર્ગુણનો ત્યાગ કરવો.\n૧૦. કેળવણી પામે તો એક વ્યક્તિ આખા સમાજને કેળવી શકે છે.\nદ્વિતીય સેશન (તા. ૧૬ જુલાઇ)\n૧. પ્રભુ મને થાજે એવો અનુકૂળ - પ્રાર્થના.\n૨. શરીરની બહારની મલિનતા ન્હાવાથી દૂર થાય છે પરંતુ અંદરની મલિનતા સદ્‌ગુણો કેળવીને દૂર કરવી.\n૩-૧૫ કલાકે શ્રી દિલીપભાઈ ભટ્ટનું આગમન - સ્પીચની કણિકાઓ -\n૧. સંસ્કૃત ભાષા વેલ્યુ એજ્યુકેશન સાથે સીધી જાડાયેલ છે.\n૨. તપ અનિવાર્ય છે. તપથી પ્રવેશ થાય છે પરંતુ નિવૃત્તિ પ્રાપ્ત થતી નથી.\n૩. તપશૂન્યતા જ્યાં છે ત્યાં વિનાશ નક્કી જ છે.\n૪. અધ્યાપકોને વિદ્યાર્થીઓ વિષે પ્રશ્નો ન થાય તે અધ્યાપકનું પતન થાય છે.\n૫. જે શિક્ષકને કાર્ય કરવાનું ચાનક ચઢે એ જ દીર્ઘ કાળ સુધી ટકી શકે.\n૬. શિક્ષકે સંપૂર્ણ તૈયારી સાથે જ વર્ગખંડમાં પ્રવેશ કરવો.\n૭. ઇમ્પેક્ટ વિનાનું શિક્ષણ નકામું છે.\n૮. અત્યારના વિદ્યાર્થીને શિક્ષક ઉપરાંત મિડીયા અને નેટમાંથી અનેક પ્રકારની ટિચીંગ સામગ્રી મળે છે એટલે શિક્ષક એના કરતાં પણ વધારે અપડેટેડ હોવો જરૂરી છે.\n૯. વર્ગખંડમાં શિક્ષકે પ્રભાવ ઉત્પન્ન કરવો જ રહ્યો.\n૧૦. સત્ય જ સૌથી વધારે પ્રભાવશાળી છે.\n૧૧. વિદ્યાર્થી ભણતો ભણતો કથા-પારાયણ કરવા માટે રજા લેતો થઇ જવો જાઇએ. એ જ શિક્ષકની સફળતા છે.\n૧૨. શિક્ષકે હંમેશા પોતાના અધ્યાપનકાર્યમાં ગૌરવ અનુભવવું.\n૧૩. સંસ્કૃત ક્ષેત્રમાં સ્કોપ દર્શાવતું જાબ ઓરિએન્ટેશનનું પુસ્તક તૈ���ાર કરવું.\n૧૪. ધોરણ-૧૨ પછી વિદ્યાર્થી કઇ કઇ જગ્યાએ પોતાની સેવા આપી શકે તેનાથી તેને અને તેમના વાલીઓને સભાન કરવા.\n૧૫. શિક્ષણની સાથે સાથે તાલીમ અનિવાર્ય.\n૧૬. જાબ શબ્દને વર્ગખંડમાં દાખલ કરવો.\n૧૭. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પ્રથમ કક્ષાએ અને સંસ્કૃતના બીજી કક્ષાએ, એ વિચારધારા નાબૂદ કરવી.\n૧૮. કેરિયરના ચાર્ટ કે તારામંડળ બનાવવું.\n૧૯. ઉંમર પ્રમાણે વિદ્યાર્થીમાં જ્ઞાન હોવું.\n૨૦. જ્યાં સુધી જીજ્ઞાસા જ નહીં ઉદ્‌ભવે ત્યાં સુધી શિક્ષક પ્રાપ્ત જ નહીં થાય.\n૨૧. હું મારા કરતાં તેજસ્વી છાત્રને ભણાવું છું એવું જાણનારા શિક્ષક મહાન છે.\n૭-૩૦ થી ૮-૩૦ - પાર્ષદ શ્રી શામજી ભગત દ્વારા યૌગિક વ્યાયામની તાલીમ અને સંગીતના સૂર સાથે સૂર્યનમસ્કાર.\nપ્રથમ સેશન (તા. ૧૭ જુલાઇ)\n૯-૧૦ કલાકે શિબિર પ્રારંભ - પાર્ષદ શ્રી શામજી ભગત – કણિકાઓઃ\n૧. પ્રાર્થનાથી સેશનની શરૂઆત.\n૨. આત્મનિરીક્ષણ, નિત્ય સ્વાધ્યાય કરવો.\n૩. દેહાભિમાન છોડી નિર્માની બનવું.\n૪. કોઇપણ શાસ્ત્ર કે વિષયને પોતાનો બનાવવો.\n૫. જ્યારે જ્યારે હું નિરાશ થઉં છું ત્યારે ગીતામાતાના ખોળામાં બેસું છું એ ગાંધીજીના વાક્યથી શાસ્ત્રોની મહત્તા અને ઉપયોગીતાની સમજણ.\n૬. જે નિત્ય સ્વાધ્યાય કરે છે તે જ વધુ સમજણ પ્રાપ્ત કરી શકે છે.\n૭. જીવનમાંથી આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો.\n૮. પાંચ-દસ વિદ્યાર્થીઓ એવા તૈયાર કરવા કે તેને ગમે ત્યાં સેટ કરી તેના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શકાય.\n૯. વચનામૃતના દૃષ્ટાંત દ્વારા આચાર-દેહ-મનશુદ્ધિની પ્રક્રિયા નિત્ય કરવી.\n૧૦. જે સમજુ હોય તે જ સુખી થાય છે.\n૧૧. જે સંસ્થા આપણી તેની સાથે આપણે જાડાયેલા છીએ કે નહીં તે તપાસવું અને કચાસ લાગે તો પૂર્ણ લગનથી જાડાવું.\n૧૨. શાસ્ત્રો, સંતો અને ભગવાનમાં જાડાણ થવું જરુરી છે.\n૧૩. શ્રેષ્ઠ મૂલ્યોની અભિવ્યક્તિ કરવી.\n૧૪. સદ્‌ગુણોની કેળવણી પહેલાં પોતાનામાં કરવી અને પછી વિદ્યાર્થીઓને કેળવવા.\n૧૫. ભગન્નિષ્ઠા, સત્‌શાસ્ત્રોનો નિયમિત સ્વાધ્યાય, ઓછામાં ઓછા એક સંત પ્રત્યે આત્મબુદ્ધિભરેલું આપણું જાડાણ કરવું.\nદ્વિતીય દ્વિતીય (તા. ૧૭ જુલાઇ)\nશ્રી દિલીપભાઈ ભટ્ટની સ્પીચની કણિકાઓ -\n૧. શિબિર એ માઇલસ્ટોન છે જેનાથી તમે જાણી શકો છો કે આપણે ક્યાં પહોંચ્યા છીએ અને કેટલું જવાનું છે.\n૨. આપણી પાસે આપણો પોતાનો રોડમેપ હોવો જરુરી છે, જેનાથી આપણે આપણા કાર્યોની જાણકારી પ્રાપ્ત થાય.\n૩. જેની પાસે સર્વાઇવલ ઓફ ફ��ટેસ્ટ હશે તે જ સૌથી વધારે ટકી શકશે.\n૪. કોઇપણ કાર્યની ઝંખના હોવી જરુરી.\n૫. ફિટનેસ જાળવી રાખો. ફિટનેસ વગરનો માણસ પાછળ રહી જાય છે.\n૬. ક્ષમતા પારસમણિ જેવી રાખવી, જેથી જે જે વિદ્યાર્થીઓ આપણા સંપર્કમાં આવે તે સક્ષમ બની જાય.\n૭. વર્ગખંડમા શીખવવાના વિષય અને પાઠ્યક્રમ દરેક વિદ્યાર્થીને ઉપલબ્ધ કરાવવો.\n૮. સંસ્કૃત ભાષા ઇલાસ્ટીસીટીવાળી ભાષા છે એટલે તેને ગમે તે રીતે પ્રોગ્રામીંગમાં ઉપયોગમાં લઇ શકાય છે.\n૯. શ્રેષ્ઠ શિક્ષક ઉત્તમ ભક્ત હોય તો જ એની પ્રીતિ વિદ્યાર્થીઓ સાથે થાય.\n૧૦. આપણું આસન ભગવાન સમક્ષ રાખવું. જા ન હોય તો તે માટે પ્રયાસ કરો. સ્વ અને અંતરાત્માનાં દર્શન કરો.\n૧૧. જે શિક્ષક આસનસિદ્ધ નથી કરી શકતો તે વિદ્યાર્થીને કંઇ પણ નથી કરાવી શકતો.\n૧૨. અનભ્યાસ એ શિક્ષકનું સૌથી મોટું જાખમ છે.\n૧૩. પ્રોફેસનને વધારે મજબૂત કરવા તેને સમય આપવો.\nતૃતીય દ્વિતીય (તા. ૧૭ જુલાઇ)\nપાર્ષદ શ્રી શામજી ભગત – કણિકાઓઃ\n૧. જે તે પ્રશ્નોનું સમાધાન પોતાની કક્ષાએથી જ કરો.\n૨. અધ્યાપકનું કાર્ય એ જીવન ઘડતરનું કાર્ય છે, સદા એલર્ટ રહો.\n૩. વર્ષમાં એક-બે વખત સ્ટુડન્ડ એક્ચેન્જ પ્રોગ્રામ કરવો, તેની સાથે સાથે ટીચર્સ એક્ચેન્જ પ્રોગ્રામ પણ કરવો.\n૪. બાળકો સાથે એવી લાગણી રાખો કે વર્ગખંડના બધા બાળકો મારા જ છે.\n૫. બાળકો સાથે પ્રવાસનું આયોજન કરવું અને વિદ્યાર્થીઓની પોતાના બાળક જેવી સંભાળ લેવી.\n૬. શક્ય હોય તેટલો વચનામૃતનો અભ્યાસ વધારવો.\n૭. દુર્ગુણોને દૂર કરવા માટેનો સૌથી મોટો ઉપાય છે, જાડાવું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-tasviro-ma-amisha-patel-lage/", "date_download": "2018-06-25T02:38:52Z", "digest": "sha1:KREUAXXOEP7XABG5FTCX3R6ZFDI5T3LE", "length": 20265, "nlines": 212, "source_domain": "gujjurocks.in", "title": "વીતેલા જમાનાની અમિષા પટેલે સોશિયલ મીડિયામાં મચાવે છે આતંક આવી Bold, હોટ તસવીરો થઈ વાયરલ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nપૂજા કરતા સમય એ સ્ત્રી અને પુરુષ નું માથું ઢાંકી ને…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\n���િવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nHome ફિલ્મી જગત વીતેલા જમાનાની અમિષા પટેલે સોશિયલ મીડિયામાં મચાવે છે આતંક આવી Bold, હોટ...\nવીતેલા જમાનાની અમિષા પટેલે સોશિયલ મીડિયામાં મચાવે છે આતંક આવી Bold, હોટ તસવીરો થઈ વાયરલ\nભલે બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ ફિલ્મોમાં જોવા ન મળતી હોય પરંતુ તે ચર્ચામાં તો રહે જ છે. અમિષા પટેલ ઈવેન્ટ પાર્ટી અને તેની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે જેના કારણે ચાહકોએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. અમિષાએ ઈસ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. છેલ્લા ઘણાં સમયથી અમિષા પટેલ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ છે, તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમિષાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટો પર તેના ફેન્સે આનંદ વ્યક્ત કર્યો તો બીજી બાજુ ટ્રોલ થયા ચાહકોએ કશું બાકી ન રાખ્યું. અમિષાએ પોસ્ટ કરેલી તસવીરો એટલી બોલ્ડ હતી કે ચાહકો કોમેન્ટ કરવામાં એટલા બોલ્ડ થઈ ગયા કે તેમણે ન લખવાનું પણ જાહેરમાં લખી નાખ્યું છે. ઘણા યૂઝર્સે આ ફોટાઓની પ્રશંસા કરી છે જો કે અમીષાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા પર કોઇ ફરક પડ્યો નથી. અમિષા પટેલ આ ફોટાઓમાં હોટ એન્ડ બોલ્ડ દેખાઇ રહી છે.\n‘કહોના પ્યાર હૈ’ ફિલ્મમાં અમિષા પટેલ જોવા મળી હતી પણ ‘ગદર’ ફિલ્મના કારણે બોલિવૂડમાં તે છવાઈ ગઈ હતી. આ પછી તેની સાથે કામ કરવા માટે પ્રોડ્યુસર અને ડિરેક્ટરોની લાઈન લાગી ગઈ હતી પણ આજે અમિષા ફિલ્મોમાં જોવા નથ�� મળતી પણ તે તસવીરો પોસ્ટ કરીને તેના ફેન્સને ખુશ રાખી રહી છે.\nઅમિષાએ બોલિવૂડમાં રાકેશ રોશનની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રીતિક રોશન તેનો કો-સ્ટાર હતો. આ ફિલ્મની લવ સ્ટોરીની બહુ જ ચર્ચા થઈ હતી પણ અમિષા પટેલને ‘ગદર’ ફિલ્મથી જે ફેમ મળી પછી તેની બોલબાલા વધી ગઈ હતી.\n9 જૂન 1976ના દિવસે જન્મેલી અમિષા પટેલ આજે 41 વર્ષની થઈ ગઈ છે પણ તેની કેટલીક તસવીરોમાં તે બીલકુલ યંગ જોવા મળી રહી છે.\nઅમિષાએ બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.\nઅમિષાએ બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.\nલેખન સંકલન : જાનવી પટેલ\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleસુતા સુતા વજન ઘટાડવું છે તો આ વાંચી લો 5 ટિપ્સ\nNext articleતમે પણ જુઓ વિદેશોમાં બનેલા આ 12 હિંદુ મંદિરોની આકર્ષક જલક..વાંચો આર્ટિકલ\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના પ્રેમનો ઈઝહાર….\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે આ બિઝનેસમેને પ્રેમ કરી બેઠી છે કરિશ્મા…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10 સ્ટાર બાળકો – વાંચો બધા વિશે…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/mirabai-chanu-hands-india-its-first-gold-at-cwg-2018", "date_download": "2018-06-25T02:01:17Z", "digest": "sha1:6PIUWB3U5KICKC2SPICC63IIXQTYJZM3", "length": 11478, "nlines": 75, "source_domain": "meranews.com", "title": "CWG 2018: ફિજીયો વિના ભારતની મીરાબાઇ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજે બ્રોન્ઝ મોડલ જીત્યો", "raw_content": "\nCWG 2018: ફિજીયો વિના ભારતની મીરાબાઇ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજે બ્રોન્ઝ મોડલ જીત્યો\nCWG 2018: ફિજીયો વિના ભારતની મીરાબાઇ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજે બ્રોન્ઝ મોડલ જીત્યો\nમેરાન્યૂઝ નેટવર્ક, ગોલ્ડ કોસ્ટ: ભારતના વેઇટ લિફોટર્સે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતને બે મેડલ અપાવ્યા છે. મેરાબાઇ ચાનૂ (48 કિલોગ્રામ) એ કોમનવેલ્થ ગેમ્સમાં સ્નેચ, ક્લિન અને જર્ક તથા ઓવરઓલ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે પી ગુરુરાજા (56 કિલોગ્રામ) એ પુરુષ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.\nગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂએ કહ્યું કે મારી સાથે અહીંયા જિઈ ફિજીયો ન હતો. ફિજીયોને અહીંયા લાવવાની મંજૂરી મળી ન હતી. સ્પર્ધામાં ભાગ લેતા પહેલા મને જરૂરી ઉપચાર ન મળ્યો. અહીંયા કોઈ ન હતું, અમે આ અંગે અધિકારીઓને કહ્યું પરંતુ કંઇ ન કરી શક્યા. છતાં અમે એકબીજાની મદદ કરતા હતા.\nકર્ણાટકના ગુરુરાજાએ વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ કહ્યું કે મને ઘણી જગ્યાએ ઇજા થઇ છે. મારા ફિજીયો મારી સાથે નથી તેથી હું ઘૂંટણ અને સિએટિક નર્વનો ઇલાજ ન કરાવી શક્યો.\nઅત્રે ઉલ્લેખનીય છે કે ભારતના રમતગમત મંત્રાલયે આદેશ કર્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સમાં અધિકારીઓની સંખ્યા ખેલાડીઓની સંખ્યાના 33 ટકાથી વધુ ન હોવી જોઈએ. જેથી ખેલાડીઓ પોતાની પસંદગીના સહયોગી સ્ટાફને સાથે રાખી શક્યા નથી.\nમેરાન્યૂઝ નેટવર્ક, ગોલ્ડ કોસ્ટ: ભારતના વેઇટ લિફોટર્સે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતને બે મેડલ અપાવ્યા છે. મેરાબાઇ ચાનૂ (48 કિલોગ્રામ) એ કોમનવેલ્થ ગેમ્સમાં સ્નેચ, ક્લિન અને જર્ક તથા ઓવરઓલ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે પી ગુરુરાજા (56 કિલોગ્રામ) એ પુરુષ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.\nગોલ્ડ મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂએ કહ્યું કે મારી સાથે અહીંયા જિઈ ફિજીયો ન હતો. ફિજીયોને અહીંયા લાવવાની મંજૂરી મળી ન હતી. સ્પર્ધામાં ભાગ લેતા પહેલા મને જરૂરી ઉપચાર ન મળ્યો. અહીંયા કોઈ ન હતું, અમે આ અંગે અધિકારીઓને કહ્યું પરંતુ કંઇ ન કરી શક્યા. છતાં અમે એકબીજાની મદદ કરતા હતા.\nકર્ણાટકના ગુરુરાજાએ વેઇટલિફ્��િંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ કહ્યું કે મને ઘણી જગ્યાએ ઇજા થઇ છે. મારા ફિજીયો મારી સાથે નથી તેથી હું ઘૂંટણ અને સિએટિક નર્વનો ઇલાજ ન કરાવી શક્યો.\nઅત્રે ઉલ્લેખનીય છે કે ભારતના રમતગમત મંત્રાલયે આદેશ કર્યો હતો કે કોમનવેલ્થ ગેમ્સમાં અધિકારીઓની સંખ્યા ખેલાડીઓની સંખ્યાના 33 ટકાથી વધુ ન હોવી જોઈએ. જેથી ખેલાડીઓ પોતાની પસંદગીના સહયોગી સ્ટાફને સાથે રાખી શક્યા નથી.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\n���ુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2017/06/29/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87-%E0%AA%B2%E0%AA%97%E0%AA%A8/", "date_download": "2018-06-25T02:31:36Z", "digest": "sha1:4GLXIKSTEICVFVA5PRCWKP6XJ66XZF7L", "length": 12665, "nlines": 159, "source_domain": "niravrave.wordpress.com", "title": "લાગી રે લગન / | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nલાગી રે લગન /\nલાગી રે લગન ભાવમા ડુબકી લગાવી\nપિયા તોરી લાગી રે લગન\nઅરે પિયા તોરી લાગી રે લગન\nરેણ રે ઝુમેલી બરિખન માસની\nરેણ રે ઝુમેલી બરિખન માસની\nભીને રે અંચલ ભમતી રાનમાં\nફૂલની ફોરમનો લઈ ભાર\nવીજને તેજે તે પેખું પંથને\nઉરમાં એક રે અગન\nપિયા તોરી લાગી રે લગન\nઅરે પિયા તોરી લાગી રે લગન\nતમરાં બોલે રે તરુવર પુંજમાં\nતમરાં બોલે રે તરુવર પુંજમાં\nઅડધી રાતે યે મનનો મોરલો\nમારો ગાયે રે મલાર\nઆભ રે વીંટાયું અવની અંગને\nપિયા તોરી લાગી રે લગન\nઅરે પિયા તોરી લાગી રે લગન\nપિયા તોરી લાગી રે લગન\nપિયા તોરી લાગી રે લગન\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનુ��� પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« મે જુલાઈ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://jayrajkhavad.in/tag/jayraj/", "date_download": "2018-06-25T01:46:48Z", "digest": "sha1:RMO3GT57ITOCMWHZQSLU7FQVEKKOE4ET", "length": 6610, "nlines": 104, "source_domain": "jayrajkhavad.in", "title": "jayraj | પથીકની સંવેદના", "raw_content": "\nમારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..\n02/04/2017હાલો માનવીયો રે, ધજાળા ધામમાં\nમોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – સ્વ. જયરાજભાઈ ખવડ ના કંઠે\nસ્વ. જયરાજભાઈ ખવડ પોતાની સ્કૂલમા બાળકોને “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે” ગીત ગાઈને સમભળાવી રહયા છે. તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૪\n(પાંચાળનાં પીર એવા લોમબાપુ અને મહંત શ્રી ભરતબાપુનાં ચરણે આવડ્યા એવાં શબ્દો મા કાલાવાલા કર્યા છે, આપને ગમે તો આપની મોટાઈ હશે.. અને કોઈ ભુલ હશે તો એ મારી હશે…) *રાગ- પગ મને ધોવા દ્યો રઘૂરાય* લોમેવ તણો આઘાર, જાણે ઉગમણો અજવાસ, એક લોમેવનો આધારજી.. ચૌ દિશે અંધાર ધેરાણા, રાવણ નાં છે રાજજી, સેવક ગણ […]\nમારા હૃદયની સંવેદના ની સરવાણી…\nમારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.\nહું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.\nમારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.\nપણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.\nએમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….\nશ્રી લોમેવ ધામ -ધજાળા\nજયરાજભાઈ સાથેના પ્રસંગો (1)\nલોક સાહિત્યની વિરાસત (1)\nbhale uga bhan duha jayraj jayrajbhai khavad surya surya stavan અમૂલ્ય બેનડી કાઠી કાઠીઓ કાઠીયાવાડ કાઠીયાવાડી દુહા કૌન ગીત ગુજરાતી કવિતા છે જયરાજ ખવડ જરૂર જાને... દુહા દુહા છંદ પંચાળ પથિક પાળીયાદ પીરાણું પ્રગતિ પ્રશ્ન બહારવટીયાઓ બેનડી ભલો ઉગા ભાણ મંદિર મા રક્ષાબંધન રામ રામ વાળા વિસામણબાપુ વિહળા વીર રામવાળા વેર શૌર્ય સફળતા સર્જન સુવીચાર સૂર્ય સ્તવન હોંકાની\n© 2018 પથીકની સંવેદના | મારા હૃદયની સંવેદના ની સરવાણી…", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/11/29/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B5/", "date_download": "2018-06-25T02:31:28Z", "digest": "sha1:U27VARBANZKOWQA7LBZX7QLFDMMMAT6E", "length": 27590, "nlines": 264, "source_domain": "niravrave.wordpress.com", "title": "પુરુષની આ સમજાવ સ મજાવ કરવાની ટેવ/ પરેશ પ્ર વ્યાસ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nપુરુષની આ સમજાવ સ મજાવ કરવાની ટેવ/ પરેશ પ્ર વ્યાસ\nપુરુષની આ સમજાવ સમજાવ કરવાની ટેવ\nહોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,\nજળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ. – હેમેન શાહ\nસ્ત્રીની અક્ક્લ એડીમાં અને બુદ્ધિ પગની પાનીએ એવી પ્રાચીન કહેવત છે. અર્વાચીન યુગમાં આવું કહેવું અપ્રસ્તુત છે. પણ પુરુષની સ્રી વિષેની, સ્ત્રીની બુદ્ધિમતા વિષેની માન્યતામાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. સામે સ્ત્રી હોય તો સાવ સામાન્ય વાત પણ માંડીની સમજાવવાની પુરુષને આદત છે. જાણે સ્ત્રીને કાંઇ સમજ જ ના પડતી હોય. ઘણીવાર વાતમાં કાંઇ ભલીવાર ન હોય અથવા તો સ્ત્રી પોતે એ વાત ભલીભાંતિ જાણતી હોય, સમજતી હોય તો પણ એવી વાત પુરુષ ફોડ પાડીને સમજાવ્યા જ કરે; જાણે કે સ્ત્રી ડફોડ છે, અક્કલની ઇસ્કોતરી છે. ઇંગ્લિશમાં એને ‘મેન્સપ્લેનિંગ’ કહે છે જે બે શબ્દો ‘મેન’(પુરુષ) અને ‘એક્સ્પ્લેનિંગ’(સમજાવવું)ને જોડીને બન્યો છે. પુરુષની આ સમજાવ સમજાવ કરવાની આદત એટલે મેન્સપ્લેનિંગ. સ્ત્રી બોલતી હોય તો એને અધવચ્ચે રોકી દેવામાં આવે છે. પછી કોઇ વાત એની પર ઠોકી બેસાડવામાં આવે છે. સ્ત્રી પુરુષ સમાનતાનાં પ્રખર હિમાયતી દેશ સ્વિડનમાં આવી માનસિકતા સામે ફરિયાદ ઊઠી તો તેઓએ એક અઠવાડિયા માટે ટેલિફોનની હોટલાઇન શરૂ કરી છે. હવે કોઇ પણ સ્ત્રી ફોન ડાયલ કરીને પોતાની કરમકહાણી કહી શકે છે. સલાહસૂચન માંગી શકે છે. મઝાની વાત તો એ છે કે કોલ કરનારા પૈકી અડધોઅડધ પુરુષ છે; જે સ્ત્રી પ્રત્યેની પોતાની માનસિકતા બદલવા માટે માર્ગદર્શન માંગી રહ્યા છે. સ્વિડન દેશ બદલ રહા હૈ\nસ્વિડનમાં સ્ત્રી-પુરુષ સમાનતા માટેનું ખાસ મંત્રાલય છે. રાજધાની સ્ટોકહોમમાં બરફવર્ષા થાય તો રસ્તા સાફ કરવા માટે સ્વાભાવિક રીતે મેઇન રોડ પહેલાં લેવાય પછી અંદરનાં રસ્તાનાં બરફ ઊલેચાય. પણ એમાં સ્ત્રીઓને વધારે તકલીફ પડે એટલે નક્કી કર્યું કે અંદરના રસ્તાનાં બરફ પહેલાં સાફ કરવા. સ્ત્રીઓની પગની પાનીઓને કાંઇ તકલીફ ના પડવી જોઇએ આખો દેશ હવે ઓફિસ કે ફેક્ટરી, બજાર કે ક્લબમાં ભેગા થતા કે ઘરે ભેગા રહેતા પુરુષની સ્ત્રીને આ રીતે અપાતી વણમાંગી સલાહ કે સમજાવટની માનસિકતામાંથી મુક્ત થવા કોશિશ કરી રહ્યો છે. ના, સ્ત્રીદાક્ષિણ્ય છોડવાનું કોઇ કહેતું નથી. સ્ત્રી તરફ માનભર્યું વલણ છોડવાનું કોઇ કહેતું નથી. નારીવંદના એટલે यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता અહર્નિશ સત્ય છે. પણ આ નારી સન્માનનાં સ્વાંગમાં સ્ત્રીઓને સઘળું સમજાવતા જ રહેવાનું બરાબર નથી.\nજો તમે સ્ત્રી હો અને પુરુષાતનની ખદબદતો કોઇ જણ તમને સલાહ દેવાની કોશિશ કરે તો શું કરવું ખીજાઇ શકાય, છીંકાઇ શકાય. પણ એનાથી સારી વાત એ છે કે પુરુષને ઠેકીને કહી દેવું કે વેવલાવેડા છોડ. આમ સમજાઇ સમજાઇ કરે છે પણ અમે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે. આકાશ ભૂરું છે. અને દિવસ પછી રાત અને રાત પછી દિવસ છે. પણ એમ ન કરવું હોય તો જાણે કે કાંઇ ખબર જ નથી એવો ડોળ કરવો, ડોકું ધુણાવવું, આંખો પટપટાવવી અને સાવ મૂરખ સવાલો પૂછવા. એને સમજાઇ જશે કે આંઇ ભાટે ભરાઇ ગિયા છીએ. અને હા, વચ્ચેથી અટકાવીને સલૂકાઇથી કહી શકાય કે હાલો વહાલા, કાંઇ બીજી વાત કરીએ..\nઅને જો તમે પુરુષ હો તો સ્ત્રી પૂછે નહીં ત્યાં સુધી સ્વયં સમજાવવાનો આવેગ રોકવો. અને પૂછે તો થોડા શબ્દોમાં, સૌમ્ય રીતે, તમારી પરિચિત માનૂનીને નીચાજોણું ન લાગે એ રીતે સમજાવવું. કોઇને બધી જ ખબર હોય એવું હોતું નથી. તમને ય ક્યાં કાંઇ બધી ખબર છે અને હા, જ્યારે સમજાવો ત્યારે બાય ધ વે, એવી બે એક વાતનો ઉલ્લેખ જરૂર કરવો કે જેમાં સ્ત્રીએ તમને કાંઇ સમજાવ્યું હોય. એમણે સમજાવેલી કોઇ વાત ટાણે યાદ આવે એ માટે રોજ એ વાતોનું પ્રાત: સ્મરણ કરતા રહેવું. ખાસ કરીને સ્ત્રી જો હોદ્દામાં ઉચ્ચ કક્ષાએ હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખવું. તાકાત હોય તો બે-ત્રણ હલેસાં મારવા પણ જળને વ્હેવાની તરકીબ શીખવાડવાનું છોડવું. હેં ને\n8 responses to “પુરુષની આ સમજાવ સ મજાવ કરવાની ટેવ/ પરેશ પ્ર વ્યાસ”\nપુરુષોનું સ્ત્રીઓ તરફના વલણોનું સરસ મનો વિશ્લેષણ આ લેખમાં કર્યું છે એ માણ્યું.\nએક કહેવાય છે કે સ્ત્રીઓને બહુ જલ્દી ખબર નથી પડતી એમ માનીને પુરુષો કોઈ વાત સમજાવવા માટે જોઈએ એ કરતાં વધુ શબ્દોનો ઉપયોગ કરે છે.પરેશભાઈએ આ માટે નવો શબ્દ શોધી કાઢ્યો -‘મેન્સપ્લેનિંગ’ એ ગમ્યો,જે બે શબ્દો ‘મેન’(પુરુષ) અને ‘એક્સ્પ્લેનિંગ’(સમજાવવું)ને જોડીને બન્યો છે.\n‘મેન્સપ્લેનિંગ’ના અનુભવના દાખલા હોય તો વર્ણવશો\nઆ રમુજી વાત મેં વિનોદ વિહારમાં એક વાર પોસ્ટ કરેલી એ ‘મેન્સપ્લેનિંગ’ ના સંદર્ભમાં વાંચવા જેવી છે.\nસ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે \nઆનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર\nઅલકમલકની વાતો કરતાં બેઠાં છે.આનંદ સોફ્ટવેર એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં\nમેનેજરની જોબ કરે છે. નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધેવાતો કરવાનો બહું સમય મળતો નથી\nએટલે સાંજે ડીનર પતાવીનેદિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી\nટીવી જોઇને સુઈ જવાનો નિત્યક્રમ થઇ ગયો છે.\nમંજરી આનંદને પૂછે છે : “બોલ આજની શી નવાજુની.\nઆનંદ : “અરે હા, મંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાંવાંચ્યું કે સામાન્ય રીતે પુરુષો દરરોજ\nજેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો સ્ત્રીઓ બોલતી હોય છે.\nહું જાણું ને ,દરેકસ્ત્રી સ્વભાવે જ બોલકી હોય છે.”\nમંજરી થોડી વારચુપ રહી ,\nપછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી :\n“આનંદ ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું બોલે છે એનું એક કારણ છે .”\nઆનંદ:“બોલ, શું કારણ છે \nમંજરી :“કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત\nતો જાણે એને કશુંસમજાતું ન હોય એમ એજ વાત ફરી પૂછે છે.\nપછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”\nમંજરી :“જો, મારી વાત સાચી નીકળી ને \nહવે ચુપ રહેવાનો વારો આનંદનો હતો\nઅમે તો તમારી પાસેથી ‘પ્રતિભાવ કળા’ ના શીખ્યા \nતમે જળને વ્હેવાની તરકીબ શીખવાડવાનું છોડ્યું\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« ઓક્ટોબર ડીસેમ્બર »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/unchai-thi-duniya-kevi-dekhay/", "date_download": "2018-06-25T02:38:34Z", "digest": "sha1:EDN3F2LK35JMQ6NRCJGWDJNCPAIHVQSY", "length": 22012, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "ઊંચાઈ થી દુનિયા કેવી દેખાય છે , એનો જવાબ છે આ 7 મહાદ્વીપો ની સૌથી ઊંચા શિખરો થી લેવાયલ આ ફોટોસ.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહી�� પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પા��� કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nHome જાણવા જેવું/ટીપ્સ ઊંચાઈ થી દુનિયા કેવી દેખાય છે , એનો જવાબ છે આ 7...\nઊંચાઈ થી દુનિયા કેવી દેખાય છે , એનો જવાબ છે આ 7 મહાદ્વીપો ની સૌથી ઊંચા શિખરો થી લેવાયલ આ ફોટોસ….\nતમે વાર્તાઓ સાંભળી હશે, તમે ફિલ્મો માં જોયું હશે, તમે ન્યુઝ માં વાંચ્યું હશે , એ લોકો વિશે જે પર્વત ના શિખરો પર ચઢાઈ કરે છે . કોઈ માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા જાય છે , કોઈ કંચનજંગા પર , પણ એ ઊંચાઈ પર પહોંચી અને કેવું લાગતું હશે , ન આપણે કોઈ ને કહી શકીએ અને ન કોઈ મહેસૂસ કરી શકે. જ્યારે હું એ પર્વતો વિશે વિચારું છું ત્યારે કેટલાય વિચિત્રો સવાલ મારા મગજ માં ઘર કરી જાય છે.\nશું એ પહાડો માં ફક્ત બરફ હોતી હશે શું સૌથી ઊંચા શિખરો પર ખૂબ પવન વહેતો હશે શું સૌથી ઊંચા શિખરો પર ખૂબ પવન વહેતો હશે શું ત્યાં સૂરજ ની કિરણો પહોંચતી હશે શું ત્યાં સૂરજ ની કિરણો પહોંચતી હશે ત્યાં જોર થી બોલવા પર અવાજ ના પડઘા તો પડતા જ હશે ત્યાં જોર થી બોલવા પર અવાજ ના પડઘા તો પડતા જ હશે શાયદ આ સવાલો તમારા મન માં પણ આવતા હશે. હું , આ સવાલો ના જવાબ નથી આપવા નો (કારણકે મને પોતાને જ ન��ી ખબર .) . હા , પણ એ ઊંચાઈ થી દેખાતો નજરો કેવો હશે એ હું તમને બતાવી શકું છું.\nતો પછી ચાલો જઈએ ઊંચા – ઊંચા પહાડો તરફ..\nમાઉન્ટ એવરેસ્ટ થી આ લિસ્ટ ની શરૂઆત થાય છે , આ દુનિયા નો સૌથી મશહૂર પર્વત શિખર પણ છે. હિમાલય શૃંખલા માં આવેલ એવરેસ્ટ દુનિયા નો સૌથી ઊંચો શિખર છે . તમે હમણાં જે ફોટો જોયો એને 8,300 મીટર ની ઊંચાઈ એ થી ખેંચવા માં આવ્યો છે.\nએશિયા ની બહાર આ સૌથી મોટી પર્વત ની ટોચ આર્જેન્ટિના ના બોર્ડર માં આવેલ ટોચ ચીલી ના બોર્ડર ની પણ ઘણી નજીક છે. ફોટા માં પર્વતારોહી કીડી જેવડો દેખાય છે અને તેની સાથે સાથે વાદળ પણ ચાલે છે.\nMount એટલે કે Denali,આ શિખર 610 મીટર ઉંચા પઠારી ક્ષેત્ર પર આવેલ છે . પર્વતારોહિયો ને અનુસાર , એના પર ચઢવું ખૂબ મુશ્કેલ કામ છે. ખાલી એટલા માટે નહીં કે ત્યાં તાપમાન ખૂબ નીચું રહે છે , એટલા માટે પણ કે આ પર્વત પર લગભગ 3,700 મીટર સીધી ચઢાઈ કરવી પડે છે.\nTanzania માં સ્થિત Kilimanjaro એક નિષ્ક્રિય જ્વાળામુખી છે , આ ચર્ચિત શિખર હાલ માં ન્યુઝ માં હતો કારણે કે એ શિખર પર રહેલ બરફ ખૂબ ઝડપી પીગળવા લાગ્યો હતો.\nરુસ માં સ્થિત Elbrus યુરોપ નું સૌથી મોટું પર્વત શિખર છે. Kilimanjaro ની જેમ આ શિખર પણ એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. સૌથી ઊંચી જગ્યા પર થી ઉગતા સૂરજ નો લેવાયલ આ ફોટો ખૂબ જ સુંદર છે.\nદુનિયા ના નીચા વિસ્તાર માં ઊંચો શિખર Ellesworth ના પહાડો માં હાજર આ શિખર સૌથી પહેલા અમેરિકા ના જળસેના એ શોધ્યો હતો. ઉપર આપેલ પહેલો ફોટો સ્પેસ માંથી લીધેલ છે. બીજો ફોટો પૃથ્વી નો છે.\nએક ડચ શોધકર્તા ના નામ પર આ શિખર નું નામ રાખવા માં આવ્યું છે. પર્વતારોહણીઓ માટે આ શિખર એટલા માટે ખાસ છે કારણકે અહીંયા દુનિયા ની સૌથી મોટી સોના ની ખાણ છે અને ત્રીજી સૌથી મોટી કોપર ની ખાણ છે. મને ભરોસો છે કે વધતી ગરમી માં તમને જરૂર થી થોડી રાહત મળશે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious article‘વીવાહ’ ની આ એક્ટ્રેસ લાંબા સમયથી છે ગાયબ – અત્યારના ફોટોસ જુવો ક્લિક કરીને\nNext articleસાચા સમય એ પાડેલ આ 8 PHOTOS ને જોઈ તમે પણ શરમ થી લાલ થઈ જશો. બાળકો ન જુવો ભૂલથી પણ….\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ વગર બોલાવ્યા મહેમાનો ને – આર્ટિકલમાં ટિપ્સ વાંચો\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝ��લેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ જગ્યાએ જઈ એવો – પૈસા વસુલ છે <3\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે તો દૂધમાં નાખો આ ચીજ…વાંચો હેલ્થ ટિપ્સ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jio-ae-aapyo-airtel-ne-javab/", "date_download": "2018-06-25T02:37:42Z", "digest": "sha1:FOG4IKGQFHDHZHI6OSRSSI6I2TPHWUA6", "length": 19716, "nlines": 213, "source_domain": "gujjurocks.in", "title": "Jio એ આપ્યો Airtel ને જવાબ, માત્ર 149 રૂપિયામાં આપી રહ્યા છે આટલા GB ડેટા...વાંચો પ્લાન | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome ન્યુઝ Jio એ આપ્યો Airtel ને જવાબ, માત્ર 149 રૂપિયામાં આપી રહ્યા છે...\nJio એ આપ્યો Airtel ને જવાબ, માત્ર 149 રૂપિયામાં આપી રહ્યા છે આટલા GB ડેટા…વાંચો પ્લાન\nટેલીકોમ કંપની રિલાયંસ Jio એ પોતાના પ્રીપેડ પ્લાનને બદલ્યું છે. હવે યુંજર્સને પહેલાની સરખામણીમાં બે ગણો ડેટા મળશે. Jio એ આ પ્લાન Airtel ને ટક્કર આપવા માટે બદલ્યો છે. આગળના દીસવોમાં જ Airtel એ પોતાનાં પ્લાનમાં બદલાવ કર્યો હતો. રિલાયંસ Jio એ જે બે ઓફર્સમાં બદલાવ કર્યો છે, તેની કિંમત 149 રૂપિયા અને 399 રૂપિયા છે. 149 રૂપિયાનાં પ્લાનમાં યુંજર્સને રોજાના 1 જીબી ડેટા અતિરિક્ત આપવામાં આવી રહ્યું છે. સાથે જ jio નાં 399 રૂપિયાનાં પ્લાનમાં યુંજર્સને 1.5 જીબી ડેટા અધિક મળી રહ્યા છે.\nએવા JIO યુંજર્સ જેઓને 1.5 જીબી ડેટા રોજના મળતા હતા, હવે તેઓને રોજના 3 જીબી ડેટા મળશે. રિલાયંસ JIo નાં 149, 349, 399 અને 449 પ્લાનમાં 1.5 જીબી ડેટાની જગ્યાએ હવે થી 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યા છે.\nસાથે જ Jio 198, 398, 448, 498 પ્લાનમાં યુંજર્સને 3.5 જીબી ડેટા વધુ મળશે. પહેલા આ પ્લાનમાં યુંજર્સને 2 જીબી ડેટા મળતા હતા. સાથે જ Jio 299 અને 509નો પ્લાન યુંજર્સને 4.5 જીબી અને 5.5 જીબી ડેટા મળશે.\n300 નાં ઉપર રીચાર્જ પર મળશે 100 રૂપિયા ડિસ્કાઉન્ટ:\nઅમુક સમય પહેલા રિલાયંસ Jio એ એક ઓફર ઉતારી હતી. આ ઓફરના ચાલતા યુંજર્સને 300 રૂપિયાનાં રીચાર્જ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, સાથે જ 300 રૂપિયા સુધીનું રીચાર્જ કરાવે તો, તેઓને 20 પ્રતિશત છુંટ આપવામાં આવશે. આ હિસાબે જો યુજર 149 નું રીચાર્જ કરાવે તો પછી તેઓને તેના પર આ રીચાર્જ 120 રૂપિયામાં પડશે. જો કે, આ ઓફરનો લાભ ઉઠાવવા માટે યુજરને MyJio App અને PhonePe નો ઉપયોગ કરવાનો રહેશે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious article14 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર\nNext articleઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ આ રીતે બનાવો\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી ખતરનાક ફોટોસ – વાંચો અહેવાલ\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા પરથી હટાવા માટે કર્યું આવું ગંદુ કામ…..વાંચો અહેવાલ\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos જુવો ક્લિક કરીને\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/goan-sydney-lemos-accused-in-200-million-scam-sentenced-to", "date_download": "2018-06-25T02:06:48Z", "digest": "sha1:24YCI5VIUL7BUA5Y7MYQPJOF3LWLVYUE", "length": 16050, "nlines": 77, "source_domain": "meranews.com", "title": "દુબઇમાં 1305 કરોડના કૌભાંડી ભારતીયને 500 વર્ષની સજા: ભારતમાં નીરવ મોદી, માલ્યાને સજા ક્યારે?", "raw_content": "\nદુબઇમાં 1305 કરોડના કૌભાંડી ભારતીયને 500 વર્ષની સજા: ભારતમાં નીરવ મોદી, માલ્યાને સજા ક્યારે\nદુબઇમાં 1305 કરોડના કૌભાંડી ભારતીયને 500 વર્ષની સજા: ભારતમાં નીરવ મોદી, માલ્યાને સજા ક્યારે\nમેરાન્યૂઝ નેટવર્ક, દુબઇ: ભારતમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓ હજારો કરોડન�� કૌભાંડ કરી વિદેશ ભાગી ગયા છે ત્યારે દુબઇમાં 1305 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર બે ભારતીયોને 500 વર્ષની સજા ફટકારવામાં આવી છે.\nદુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભારતીયને 200 મિલિયન ડોલર એટલે કે 1305 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા મામલે 500 વર્ષથી વધુની સજા સંભળાવી છે. ભારતના ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેના સિનિયર એકાઉન્ટન્ટ રિયાન ડિસૂઝા દુનિયાના મોટા ફૂટબોલ ખેલાડીઓ સહિત ભારતના સચિન તેંડુલકર અને બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને અભિષેક બચ્ચન સુધીના લોકો સાથે ઓળખ ધરાવે છે.\nલિમોસ અને રિયાને મળીને દુબઇમાં એક પોંઝી સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કીમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે તેની કંપનીમાં જે કોઈ વ્યક્તિ 25 હજાર ડોલરનુ રોકાણ કરશે તેને વાર્ષિક 120 ટકા રિટર્ન આપવામાં આવશે. શરુઆતમાં લિમોસની કંપનીએ રોકાણકારોને ખૂબ ફાયદો પહોંચાડ્યો પરંતુ વર્ષ 2016માં પોંઝી સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકારણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધુ. માર્ચ 2016માં પોંઝી સ્કિમ બંધ થતાં દુબઇ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. આ મામલે લિમોસની પત્ની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાંથી ગેરકાયદે ઘુસીને દસ્તાવેજ ચોરવાનો આક્ષેપ છે.\nગોવાના મપૂસાના રહેવાસી સિડની લિમોસની ડિસેમ્બર 2016માં ધરપકડ કરવામાં આવી હતી. જ્યાર બાદ તે જામીન પર મુક્ત થયો હતો અને જાન્યુઆરી 2017માં ફરી વખત તેની ધરપકડ કરી લેવાઇ હતી. લિમોસના સિનિયર એકાઉન્ટન્ટ રિયાન ડિસૂઝાની પણ ફેબ્રુઆરી 2017માં દુબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. રિયાન ડિસૂઝા દુબઇથી ભાગી ભારત આવવા માગતો હતો. જો કે આ દરમિયાન લિમોસની પત્ની બચી નિકળી છે અને તે ફરાર છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે સિડની લિમોસ વર્ષ 2015માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની કંપની એફસી પ્રાઇમ માર્કેટ્સ ઇન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેંચાઇઝીની એફસી ગોવાની સ્પેન્સર બની હતી. જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઇને અભિષેક બચ્ચન અને રણબીર કપૂર પણ સામેલ હતા.\nમેરાન્યૂઝ નેટવર્ક, દુબઇ: ભારતમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિઓ હજારો કરોડના કૌભાંડ કરી વિદેશ ભાગી ગયા છે ત્યારે દુબઇમાં 1305 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર બે ભારતીયોને 500 વર્ષની સજા ફટકારવામાં આવી છે.\nદુબઇ કોર્ટે ગત રવિવારે 2 ભ��રતીયને 200 મિલિયન ડોલર એટલે કે 1305 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા મામલે 500 વર્ષથી વધુની સજા સંભળાવી છે. ભારતના ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેના સિનિયર એકાઉન્ટન્ટ રિયાન ડિસૂઝા દુનિયાના મોટા ફૂટબોલ ખેલાડીઓ સહિત ભારતના સચિન તેંડુલકર અને બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને અભિષેક બચ્ચન સુધીના લોકો સાથે ઓળખ ધરાવે છે.\nલિમોસ અને રિયાને મળીને દુબઇમાં એક પોંઝી સ્કિમ હેઠળ હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કીમ હેઠળ લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે તેની કંપનીમાં જે કોઈ વ્યક્તિ 25 હજાર ડોલરનુ રોકાણ કરશે તેને વાર્ષિક 120 ટકા રિટર્ન આપવામાં આવશે. શરુઆતમાં લિમોસની કંપનીએ રોકાણકારોને ખૂબ ફાયદો પહોંચાડ્યો પરંતુ વર્ષ 2016માં પોંઝી સ્કિમનું પતન થયા બાદ આ કંપનીએ રોકારણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધુ. માર્ચ 2016માં પોંઝી સ્કિમ બંધ થતાં દુબઇ ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. આ મામલે લિમોસની પત્ની વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાંથી ગેરકાયદે ઘુસીને દસ્તાવેજ ચોરવાનો આક્ષેપ છે.\nગોવાના મપૂસાના રહેવાસી સિડની લિમોસની ડિસેમ્બર 2016માં ધરપકડ કરવામાં આવી હતી. જ્યાર બાદ તે જામીન પર મુક્ત થયો હતો અને જાન્યુઆરી 2017માં ફરી વખત તેની ધરપકડ કરી લેવાઇ હતી. લિમોસના સિનિયર એકાઉન્ટન્ટ રિયાન ડિસૂઝાની પણ ફેબ્રુઆરી 2017માં દુબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. રિયાન ડિસૂઝા દુબઇથી ભાગી ભારત આવવા માગતો હતો. જો કે આ દરમિયાન લિમોસની પત્ની બચી નિકળી છે અને તે ફરાર છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે સિડની લિમોસ વર્ષ 2015માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની કંપની એફસી પ્રાઇમ માર્કેટ્સ ઇન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેંચાઇઝીની એફસી ગોવાની સ્પેન્સર બની હતી. જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઇને અભિષેક બચ્ચન અને રણબીર કપૂર પણ સામેલ હતા.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદો��્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-health-benefits-of-mango-leaves-for-stone-problems-and-sugar-gujarati-news-5854578-PHO.html", "date_download": "2018-06-25T02:45:31Z", "digest": "sha1:SGSW6YMH3RMLULLGSANZ7WFPCL7ELS5Q", "length": 62304, "nlines": 374, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves | પથરીની સમસ્યામાંથી છૂટકારો આપી સુગર કંટ્રોલમાં રાખશે મફતમાં મળતાં આ પાન '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/HNL-HEA-UTLT-infog-health-benefits-of-mango-leaves-for-stone-problems-and-sugar-gujarati-news-5854578-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nપથરીની સમસ્યામાંથી છૂટકારો આપી સુગર કંટ્રોલમાં રાખશે મફતમાં મળતાં આ પાન\nઆંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nસુગર કંટ્રોલમાં રાખશે મફતમાં મળતાં આ પાન\nયૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આ���બાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nએક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે\nયૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nબ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે\nયૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nઆ સમસ્યામાંથી રાહત મળશે\nયૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nકાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે\nયૂટિલ��ટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nઆંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે\nયૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આ��ી રીતે લગાવશો આ 1 ફળ\n+6 બીજી સ્લાઈડ્સ જુઓ\nપથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે\nયૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.\n1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.\n2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\n3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.\n4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.\n5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.\n6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....\nકોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ\n(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/dharmlok/dharmalok-magazine-how-long-do-you-continue-the-birth-and-death-cycle-11-jan-2018", "date_download": "2018-06-25T02:33:40Z", "digest": "sha1:7XGKP56EYRRIVWMCCHOGS6K7ASBDVXIC", "length": 40685, "nlines": 311, "source_domain": "gujaratsamachar.com", "title": "- Magazines - Dharmlok News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\n'કયાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલુ રાખવુ છે \nભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું જ છે કે આ સંસારને તૂં અવિનાશી જાણ. આ શરીરનો તો નાશ થશે જ પરંતુ આ સંસારનો નાશ તો કાલાંતરે પ્રલયકાળે ભગવાન શિવજ કરી શકે છે\nઅ નેક જન્મોના સતકર્મોના પુણ્ય સ્વરૃપે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે નું આ હવે છેલ્લું પગથિયું છે. મારે આ જન્મમાંજ નિષ્કામ ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. અન્યથા આપણાં સતકર્મોના ફળ સ્વરૃપે ફરી મનુષ્ય જન્મ પ્રાપ્ત થવાનો જ છે. ફરી પાછા જન્મો બાળપણ ભોગવો ભણો- ગણો યુવાનીને પ્રાપ્ત કરો ડોક્ટર બનો.\nએન્જીનીયર બનો- નોકરી કરો ધંધો કરો અઢળક સંપત્તિના માલિક બનો- ગાડી બંગલા અને નોકરચાકર રાખો. સારી પત્ની મેળવો. બાળકોને જન્મ આપો. તેમને લાઈનસર કરો. બે ચાર બંગલા બનાવો સર્વપ્રકારનું સુખ પ્રાપ્ત કરો અને જીવનના ત્રીજા તબક્કામાં વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરો.\nમાંદગીના બીછાને પડો. જે સંપત્તિ અને ભૌતિક સુખો મેળવવા માટે આ જીવન ખર્ચી નાખ્યુ તેજ હવે ડોક્ટર અને દવા ની પાછળ ખર્ચી નાખવાનો સમય આવ્યો. કદિ વિચાર કર્યો છે જે સુખ આ જન્મમાં મેં મેળવ્યું તે મારી ગત જન્મોના સતકર્મોની બેંક બેલેન્સ યાદ રાખો જે ભક્તિ કરો. ભજન કરો.\nસતકર્મો કરો તે નિષ્કામ ભાવે કરી આ દેહ છોડીને બીજો દેહ ફળ ભોગવવા માટે આપણાં માટે તૈયાર જ છે. ક્યાં સુધી આપણે આ સાયકલ ચાલુ રાખશું ક્યાં સુધી કેટલા જન્મો સુધી જન્મવું છે ક્યાં સુધી કેટલા જન્મો સુધી જન્મવું છે મરવું છે અને આ સંસારનાં નાશવંત સુખો ભોગવવા છે \nમાટે જાગ્યા ત્યારથી સવાર. હંમેશા યાદ રાખો કે તમે કરેલા નિષ્કામ કર્મોજ તમને જન્મ- મરણના આવાગમન ચક્રમાંથી મુક્ત કરી શકે છે અન્યથા આ સાયકલ બંધ થવાની નથી. અને બીજું એ કે તમે તમારા સતકર્મો નો પ્રચાર ન કરો.\nભક્તિ હંમેશા ગુપ્ત રાખવી અને જપમાં નિષ્ઠા રાખવી. એક અભિમાન તો જીવનમાં રોજ કરવું કે ભગવાન મારા છે અને હું મારા ભગવાનનોં છું. જમણાં હાથે કરેલા કાર્યની ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ.\nઆ સંસાર અવિનાશી છે. આ સંસારનો નાશ કદિ થવાનો નથી. ઘઉંનું ગોડાઉન આખું ભરેલું છે. તેમાંથી દર વર્ષે એક દાણો ઓછો થાય તો આખું ઘઉંના ઢગલા ભરેલું ગોડાઉન ક્યારે ખાલી થશે તે જોવા શું આપણે રહી સકવાનાં છીએ \nતેવી જ રીતે આ અવિનાશી સંસારને જાણવો. ઇસ્વીસન-૧ ની શરૃઆત થઈ ત્યારે પણ આ સંસારમાં માણસ જ હતો અને આજે ઇ.સ. ૨૦૧૮માં પણ આપણે છીએ અને ઇ.સ.૩૦૧૮માં પણ આ પૃથ્વી પર સંસારમાં માણસતો હશે જ.\nત્યારે પણ સંસારતો રહેવાનો જ છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું જ છે કે આ સંસારને તૂં અવિનાશી જાણ. આ શરીરનો તો નાશ થશે જ પરંતુ આ સંસારનો નાશ તો કાલાંતરે પ્રલયકાળે ભગવાન શિવજ કરી શકે છે. માટે સંતો પાસેથી આત્મસ્વરૃપનું જ્ઞાાન મેળવીને નિષ્કામ ભાવે કર્મો કરીને મોક્ષ મેળવવો એ આપણાં હાથમાં છે.\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પ��ની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nભાજપ સાથે ગઠબંધનનો મહેબૂબાનો પ્રયોગ નિષ્ફળ, કાશ્મીરમાં PDPએ લોકપ્રિયતા ગુમાવી: સોઝ\nશ્યામાપ્રસાદ મુખરજી ના હોત તો પ. બંગાળનો મોટો હિસ્સો દેશથી અલગ હોતઃ મોદી\nમહારાષ્ટ્રની કોલેજ ૧૯ વિદ્યાર્થીઓને ૨૦ -૨૦ લાખ રૂપિયા ચૂકવેઃ સુપ્રીમનો આદેશ\n૨૦૧૯માં ભાજપને હરાવવા કોંગ્રેસ અહં ત્યાગીને નાના પક્ષોને મહત્ત્વ આપે: તેજસ્વી\nગંગા મુદ્દે સરકારના આંકડા ખોટા, ગડકરીની જળમાર્ગ યોજના પણ ફ્લોપઃ નીતીશ\nઉત્તરપ્રદેશ, આંધ્ર, તેલંગાણામાં ત્રણ અકસ્માત: ૩૨નાં મોત, ૧૫ ઘાયલ\nઅમરનાથ યાત્રા પર હુમલાની ભીતિ વચ્ચેે સરહદે ૨૫૦ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચ���ા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવ��ાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મી���ી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/narendra-modi-telling-lie-at-morbi-read-on", "date_download": "2018-06-25T02:07:40Z", "digest": "sha1:VNCPXMCM266C7PGP3P7LZ5U75ZWEB6ZW", "length": 15132, "nlines": 75, "source_domain": "meranews.com", "title": "મોરબીના ભાષણમાં જાણો નરેન્દ્ર મોદી શું જુઠ્ઠુ બોલ્યા, પકડાઈ ગયા મોદી", "raw_content": "\nમોરબીના ભાષણમાં જાણો નરેન્દ્ર મોદી શું જુઠ્ઠુ બોલ્યા, પકડાઈ ગયા મોદી\nમોરબીના ભાષણમાં જાણો નરેન્દ્ર મોદી શું જુઠ્ઠુ બોલ્યા, પકડાઈ ગયા મોદી\nપ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવેલા નરેન્દ્ર મોદી ભુલી જાય છે કે તેઓ ભાજપના નેતા હોવાની સાથે દેશના વડાપ્રધાન પણ છે, ચૂંટણી જીતવા માટે જુમલા કરવા પડે, પણ મોરબીની સભામાં કોંગ્રેસને ગાળો આપવા માટે તેમણે ઈન્દીરા ગાંધીના નામનો ઉપયોગ કર્યો અને મચ્છુ હોનારત વખતે મોરબીની મુલાકાતે આવેલા ઈન્દીરા ગાંધી નાક ઉપર રૂમાલ બાંધી ઊભા હતા તેવો આરોપ તેમણે ઈન્દીરા ગાંધી ઉપર મુકયો હતો.\nસામાન્ય રીતે આપણે ત્યાં સ્વર્ગસ્થ લોકોની વાત અને તેમના નામનો ઉપયોગ ટીકા કરવા માટે થતો નથી પણ નરેન્દ્ર મોદી તે સૌજન્ય પણ ભુલી ગયા હતા. ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની વાત કરવાને બદલે તેમણે 22 વર્ષ પહેલાના કોંગ્રેસ શાસન અને નહેરૂ અને ઈન્દીરા ગાંધીની જ વાતો કરી હતી. જેમાં તેમણે એક જુઠ્ઠાણું ચલાવ્યુ કે મોરબી હોનારત વખતે માત્ર આરએસએસના સ્વયં સેવકો જ કામ કરતા હતા જ્યારે ઈન્દીરા ગાંધી મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ નાક ઉપર રૂમાલ રાખી ઊભા રહ્યા હતા.\nજો કે 1979માં થયેલી આ ઘટનાના સાક્ષીઓ હવે ઓછા રહ્યા છે, તેના કારણે સભામાં આવેલા લોકો માટે મોદીએ કહ્યું જ તે જ સત્ય માની લેવા સિવાય છુટકો ન્હોતો પરંતુ મોદીના આ ભાષણ બાદ ચિત્રલેખા દ્વારા મોરબી હોનારત વખતે પ્રસિધ્ધ થયેલા અંકની તસવીર પ્રસિધ્ધ કરવામાં આવી, જેમાં મોદીનો ભાંડો ફૂટયો હતો. મોરબી હોનારતમાં મોટી સંખ્યામાં માણસોની સાથે પશુઓ પણ માર્યા ગયા હતા, જેના કારણે મોરબીમાં મહામારી ફેલાવવાનો ડર હતો.\nમોરબીમાં જે સ્વંય સેવકો ગયા હતા. તેમના માટે પણ અસહ્ય દુર્ગઘથી બચવા માટે મોંઢે રૂમાલ બાંધવા સિવાય કોઈ રસ્તો ન્હોતો. ચિત્રલેખાના અંકમાં ���્પષ્ટ જોઈ શકાય છે કે ઈન્દીરા ગાંધી અને સ્વંય સેવકો બંન્ને પોતાના નાક ઉપર રૂમાલ મુકી રહ્યા છે. જાણે ઈન્દીરા ગાંધીએ નાક ઉપર રૂમાલ મુકી જાણે કોઈ અપરાધ ન કર્યો હોય તેમ મોદીએ આરોપ લગાવ્યો હતો. આમ ઈન્દીરા ગાંધીના કૃત્યને નીચા પાડવાનો હિન પ્રયાસ દેશના વડાપ્રધાન કરે તે આપણી કમનસીબી છે.\nપ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવેલા નરેન્દ્ર મોદી ભુલી જાય છે કે તેઓ ભાજપના નેતા હોવાની સાથે દેશના વડાપ્રધાન પણ છે, ચૂંટણી જીતવા માટે જુમલા કરવા પડે, પણ મોરબીની સભામાં કોંગ્રેસને ગાળો આપવા માટે તેમણે ઈન્દીરા ગાંધીના નામનો ઉપયોગ કર્યો અને મચ્છુ હોનારત વખતે મોરબીની મુલાકાતે આવેલા ઈન્દીરા ગાંધી નાક ઉપર રૂમાલ બાંધી ઊભા હતા તેવો આરોપ તેમણે ઈન્દીરા ગાંધી ઉપર મુકયો હતો.\nસામાન્ય રીતે આપણે ત્યાં સ્વર્ગસ્થ લોકોની વાત અને તેમના નામનો ઉપયોગ ટીકા કરવા માટે થતો નથી પણ નરેન્દ્ર મોદી તે સૌજન્ય પણ ભુલી ગયા હતા. ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની વાત કરવાને બદલે તેમણે 22 વર્ષ પહેલાના કોંગ્રેસ શાસન અને નહેરૂ અને ઈન્દીરા ગાંધીની જ વાતો કરી હતી. જેમાં તેમણે એક જુઠ્ઠાણું ચલાવ્યુ કે મોરબી હોનારત વખતે માત્ર આરએસએસના સ્વયં સેવકો જ કામ કરતા હતા જ્યારે ઈન્દીરા ગાંધી મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ નાક ઉપર રૂમાલ રાખી ઊભા રહ્યા હતા.\nજો કે 1979માં થયેલી આ ઘટનાના સાક્ષીઓ હવે ઓછા રહ્યા છે, તેના કારણે સભામાં આવેલા લોકો માટે મોદીએ કહ્યું જ તે જ સત્ય માની લેવા સિવાય છુટકો ન્હોતો પરંતુ મોદીના આ ભાષણ બાદ ચિત્રલેખા દ્વારા મોરબી હોનારત વખતે પ્રસિધ્ધ થયેલા અંકની તસવીર પ્રસિધ્ધ કરવામાં આવી, જેમાં મોદીનો ભાંડો ફૂટયો હતો. મોરબી હોનારતમાં મોટી સંખ્યામાં માણસોની સાથે પશુઓ પણ માર્યા ગયા હતા, જેના કારણે મોરબીમાં મહામારી ફેલાવવાનો ડર હતો.\nમોરબીમાં જે સ્વંય સેવકો ગયા હતા. તેમના માટે પણ અસહ્ય દુર્ગઘથી બચવા માટે મોંઢે રૂમાલ બાંધવા સિવાય કોઈ રસ્તો ન્હોતો. ચિત્રલેખાના અંકમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈન્દીરા ગાંધી અને સ્વંય સેવકો બંન્ને પોતાના નાક ઉપર રૂમાલ મુકી રહ્યા છે. જાણે ઈન્દીરા ગાંધીએ નાક ઉપર રૂમાલ મુકી જાણે કોઈ અપરાધ ન કર્યો હોય તેમ મોદીએ આરોપ લગાવ્યો હતો. આમ ઈન્દીરા ગાંધીના કૃત્યને નીચા પાડવાનો હિન પ્રયાસ દેશના વડાપ્રધાન કરે તે આપણી કમનસીબી છે.\n‘હું એવી હરકતો કર���ો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2018-06-25T02:17:50Z", "digest": "sha1:2I5PDJUOE2GXW422DTFDLQ7U6M6BGD2V", "length": 6982, "nlines": 67, "source_domain": "sandesh.com", "title": "ટામેટાંને ફ્રિજમાં રાખવા ના જોઈએ, આ છે 4 કારણો", "raw_content": "ટામેટાંને ફ્રિજમાં રાખવા ના જોઈએ, આ છે 4 કારણો - Sandesh\nટામેટાંને ફ્રિજમાં રાખવા ના જોઈએ, આ છે 4 કારણો\nટામેટાંને ફ્રિજમાં રાખવા ના જોઈએ, આ છે 4 કારણો\nશું તમે પણ બીજા શાકભાજીની જેમ ટામેટાંને ફ્રિજમાં રાખો છો તો તમે પણ આ આદતને જલ્દીથી બદલો. કેમ કે, દસમાંથી આઠ ફૂડ નિષ્ણાતોનું કહેવું છે કે, તેને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ બદલાય જાય છે. તે સિવાય પણ ટામેટાંને ફ્રિજમાં ના રાખવાના કેટલાંક કારણો છે.\nશા માટે ટામેટાં ન રાખવા જોઈએ ફ્રિજમાં :\n1. ફ્રિજમાં રાખવાથી થાય છે રિએક્શન :\nશું તમને ખબર છે કે ટામેટાંને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ અને કલર પણ બદલાય જાય છે. તેનું કારણ કુદરતી નહીં પણ રિએક્શન છે. કેમ કે, ફ્રિજમાં ઠંડકના કારણે ટામેટાનો સ્વાદ બદલાય જાય છે. એક રિસર્ચના મુજબ, ટામેટાને હંમેશા રુમ ટેમ્પરેચર પર એટલે કે લગભગ 20 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર રાખવા જોઈએ.\n2. પાકેલા ટામેટાં હોય છે હેલ્ધી :\nરિસર્ચના અનુસાર, ટામેટાંને પકવવાથી તેમાં રહેલા લાઈકોપીન કન્ટેટની માત્રા વધી જાય છે અને તેના પછી આપણું શરીર તેને સરળતાથી ઓબ્જર્બ કરી લે છે. સાથે પાકેલા ટામેટાંમાં એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધી જાય છે.\n3. ડબ્બામાં બંધ ટામેટાં હાનિકારક છે :\nમોટાભાગે આજકાલ બંધ ડબ્બામાં ટામેટાંને રાખવામાં આવે છે પરંતુ હેલ્થ અને ન્યૂટ્રિશનની રીતે જોવા જઈએ તો તેનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ડબ્બાઓની અંદર એક પરત હોય છે જેમાં બાયસ્ફેનોલ-એ હોય છે. આ એક એવું કેમિકલ છે જેનાથી હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.\n4. કિચન કાઉન્ટર પર રાખવા :\nજો તમને ટામેટાંનો ખાટો સ્વાદ પસંદ હોય અને તમારે ટામેટાંના સ્વાદને વધારે ખાટો કરવો હોય તો તેને ફ્રિજમાં રાખવાની જગ્યાએ કિચન કાઉન્ટર પર રાખી શકો છો. ફ્રિજમાં રાખવાથી ટામેટા જલ્દી ખરાબ નથી થતા પરંતુ તેવું કરવાથી તેનો ટેસ્ટ અને કલર બદલાય જાય છે.\nબિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને કોંગ્રેસે કરી આવી ખુલ્લી ઓફર\nક���ંગ્રેસ માટે કમરતોડ સાબિત થશે મોદી સરકારની આ યોજના\nAAPનું વિરોધ-પ્રદર્શન પૂરું- પાછા ફર્યા કાર્યકર્તા, જાણો કેજરીવાલે PMને શું કહ્યું\nકાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ\nસની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics\nઈસ્લામ કબૂલ્યા બાદ પહેલીવાર આ એકટ્રેસે ઈદ મનાવી, Photos\nલિપ સર્જરી બાદ લાંબા સમય પછી જોવા મળી આ અભિનેત્રી, જુઓ pics\nHappy Father’s Day 2018: આ છે બોલિવૂડનાં સુપર કૂલ ડેડ, જુઓ pics\nસની લિયોની પછી હવે આ ભારતીય પોર્ન સ્ટાર બની શકે છે બિગ બોસનો ભાગ, જુઓ pics\nઅહીં થયો હતો હનુમાનજીનો જન્મ, આજે પણ બંધ છે આ ગુફા, જુઓ તસવીરો\nઆ રીતે ઘરે જ બનાવો સ્પાઇસી ક્વિન મોકટેલ\nગોવામાં યુવક સમુદ્રની લહેરોમાં સમાઈ ગયો, જુઓ Video\nતેલંગાણામાં TRSના નેતાએ તમામ હદ વટાવી, મહિલા સાથે કર્યું આવું\n વાદળ ફાટતો આ પ્રકારનો Video આજ પહેલાં કયારેય નહીં જોયો હોય\nઅરવલ્લી : ગાડી ચલાવતા ચલાવતા આગની જ્વાળામાં લપેટાયો ચાલક, ભડથુ થઈ કાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blogotsav.wordpress.com/2009/02/10/%E0%AA%95%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%B5%E0%AA%A1/", "date_download": "2018-06-25T01:55:55Z", "digest": "sha1:XGZKTE4UVIFILM4H47RSIXWWEJ7PRS7I", "length": 13336, "nlines": 231, "source_domain": "blogotsav.wordpress.com", "title": "કબીરવડ | બ્લોગોત્સવ", "raw_content": "\nભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,\nનદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;\nદીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,\nસવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.\nકદે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,\nખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં\nમનાયે સત્સંગે પવિતર કબીરાભગતમાં,\nપ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં\nજતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,\nમળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;\nવડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,\nવળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.\nફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,\nખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;\nજટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,\nજટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.\nજટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,\nનીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જતે;\nમળી મૂળિયાંમાં, ફરી નીકળી આવે તરુરૂપે,\nથડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કહી રહે.\nવડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં\nવડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;\nઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,\nબીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.\nઉનાળાનો ભનુ, અતિશ મથે ભેદી નવશકે,\nઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિય;\nખૂલી બાજુઓથી, બહુ પવન આઅવે જમીનને,\nકરે ચોખ્ખી રૂડે, પછી મિત થઈને ખુશી કરે.\nઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી,\nઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;\nઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,\nહજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.\nઅહીંયાંથી જોવે, ચકચકતી વ્હેતી નદી દૂરે,\nપશુ કો જોવાં જે, અહીતહીં ચરે બેટ ઉપરે.\nઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,\nદિલે વાયુ લેવો, સુખ નવ હીણ લે કરમના.\nઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,\nબખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;\nનિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લલટોના,\nનિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.\nદીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,\nવળી રાતા ટેટા, ચૂગી બહુ જીવો પેટ ભરતા;\nપડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,\nનીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.\nઠરી મારી આંખો, કબીરવડ તુને નીરખીને,\nખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;\nવિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,\nકૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા\nPosted by blogotsav in કાવ્યો, કાવ્યોત્સવ, ગઝલોત્સ્વ, ધર્મ અને આદ્યાત્મિકતા\nનિજાનંદે હંમેશા બાલ →\nઅમુક ચૂંટેલી કહેવતો (4)\nન્યુ જનરેશન કવિતા (50)\n\"વિજ\" વિઝન રાવલ (4)\nવાહ વાહ શાયરી (125)\nગુલામ અબ્બાસ ‘નાશાદ' (1)\nદક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક\" (4)\nરાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (6)\nત્રિકોણનો ત્રીજો ખૂણો (7)\nધર્મ અને આદ્યાત્મિકતા (70)\nચાટ – ચટ્ની સ્પેશીયલ (6)\nચીઝ-પનીર સ્પેશીયલ વાનગીઓ (9)\nસૂપ એન્ડ સલાડ સ્પેશિયલ (6)\nહેલ્થ એન્ડ કેર (2)\nહ્યુમર સભર વાતો (8)\nમીરાબાઇ / પાનબાઈ (9)\nરફી / મુકેશ્ / લતા મંગેશકર (9)\nગઝલનું એક દિવ્ય પારિજાત ખરી ગયું... જલન માતરી સાહેબ એ આ દુનિયા ને અલવિદા કરી દીધી છે...😥😥 https://t.co/iLG18AhDjf 5 months ago\nબળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ\nRT @Guj_Suvichar: આંખોમાં ચમક: કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ... bit.ly/VrDsVm ... 5 years ago\nબાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો 5 years ago\nગઝલનું એક દિવ્ય પારિજાત ખરી ગયું... જલન માતરી સાહેબ એ આ દુનિયા ને અલવિદા કરી દીધી છે...😥😥 https://t.co/iLG18AhDjf 5 months ago\nબળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ\nRT @Guj_Suvichar: આંખોમાં ચમક: કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ... bit.ly/VrDsVm ... 5 years ago\nબાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો ઓળખ, અટક ને નામનો પહેરો છ��� દોસ્તો 5 years ago\nVideoત્સવ અમ્રુત ઘાયલ’ આપણો મલક ઊભરતા કલાકાર ઊભરતા કવિ કાવ્યો કાવ્યોત્સવ ગઝલોત્સ્વ ડીફ્રન્ટ ડીશ દેશી તડકા ધર્મ અને આદ્યાત્મિકતા નરેશ કે.ડૉડીયા ન્યુ જનરેશન કવિતા પુસ્તક પરિચય બાલ કાવ્યો બેફામ ભક્તિ સંગીત મનહર ઊધાસ મરીઝ' મુક્તક રમેશ પારેખ વાનગીઓ વાહ વાહ શાયરી શૂન્ય” પાલનપુરી શેખાદમ આબુવાલા સુવિચાર સૈફ’ પાલનપુરી સ્વીટ ડીશ હાસ્યોત્સવ ‘આદિલ’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/1000036904/tank-armor_online-game.html", "date_download": "2018-06-25T01:58:13Z", "digest": "sha1:WRWHASBB734333STDDMN7CLYX5TCVXRA", "length": 8520, "nlines": 161, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત ટેન્ક આર્મર ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nઆ રમત રમવા ટેન્ક આર્મર ઓનલાઇન:\nગેમ વર્ણન ટેન્ક આર્મર\nટોચના ગુપ્ત ટાંકી સશસ્ત્ર દળો પહેલાથી જ પસંદ કરવામાં આવે છે જ્યાં ગુપ્ત આધાર રક્ષણ મોકલવામાં આવ્યો હતો. તેઓ તમને સમૃદ્ધ રક્ષણ કરવા માટે એક તક છોડીને તમામ મોરચે, બધી બાજુઓ પર, નાના નંબર, મોટી સંખ્યામાં હુમલો કરી શકે છે. આસપાસ તમારા ટાંકી ખસેડો દુશ્મનો અને આગ મિસાઇલ્સ તરફ દૃષ્ટિ નિર્દેશ કરે છે. કંટ્રોલ્સ: માઉસ, જગ્યા. . આ રમત રમવા ટેન્ક આર્મર ઓનલાઇન.\nઆ રમત ટેન્ક આર્મર ટેકનિકલ લક્ષણો\nરમત ટેન્ક આર્મર ઉમેરી: 12.06.2015\nરમત માપ: 0.98 એમબી\nઆ રમત રમાય છે: 336 વખત\nગેમ રેટિંગ: 1 બહાર 5 (1 અંદાજ)\nઆ રમત ટેન્ક આર્મર જેમ ગેમ્સ\nઍક્શન જીગ્સૉ માં ટેન્કો\nટાંકી કરતા વધુ સ્તર\nધિ UFO વિ ટાંકીઓ\nએક રૂમ માં Tank'd\nઆદેશ & amp; બચાવ\nરમત ટેન્ક આર્મર ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત ટેન્ક આર્મર એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત ટેન્ક આર્મર સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત ટેન્ક આર્મર, નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત ટેન્ક આર્મર સાથે, પણ રમત રમાય છે:\nઍક્શન જીગ્સૉ માં ટેન્કો\nટાંકી કરતા વધુ સ્તર\nધિ UFO વિ ટાંકીઓ\nએક રૂમ માં Tank'd\nઆદેશ & amp; બચાવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2014/02/27/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7%E0%AB%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2018-06-25T02:34:59Z", "digest": "sha1:MIIS7GI6PPHL72BXC2VP6SOLGRD7FU4D", "length": 14579, "nlines": 326, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "૨૦૧૪માં મહાશીવરાત્રી ! | ચંદ્ર પુકાર", "raw_content": "\n૨૦૧૪માં, ૨૭મી ફેબ્રુઆરીનો દિવસ આવ્યો,\nએ તો, મહાશીવરાત્રીના શુભ દિવસને સાથે લાવ્યો,\nપ્રલય-શક્તિ સ્વરૂપે, શીવજીને સૌ હિન્દુઓ જાણે,\n“ટાંડવ નૃત્યુ” દર્શને સર્વ શક્તિમાન સૌ એને માને,\nબોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમઃ શીવાય \nપુરાણોએ કહેલ “સમુદ્રમંથન”ઘડીને જરા યાદ કરો,\nવિષપીનારા “નીલકંઠજી”ની યાદમાં શીવજીના દર્શન કરો,\nબોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમઃ શીવાય \nપરમાત્મા સ્વરૂપે શીવજીને હવે તમે નિહાળો,\nઆત્મા સ્વરૂપે પૂજન કરી શીવજી સાથે એક બનો,\nબોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમ શીવાય બોલો, ઓમ નમ શીવાય \nચંદ્ર કહેઃ જો મહાશીવરાત્રીભાવે કદી પ્રાર્થના તમારી હોય,\nતો, માનજો, જીવનભર શીવકૃપા તમ પર હોય,\nબોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમઃ શીવાય બોલો, ઓમ નમઃ શીવાય \nકાવ્ય રચના તારીખ,ફેબ્રુઆરી,૨૭, ૨૦૧૪ ચંદ્રવદન\nઆજે છે ૨૭મી ફેબ્રુઆરી,૨૦૧૪ની સવાર.\nઆજે છે આ વર્ષની “મહાશીવરાત્રી”.\nબસ….આટલી યાદમાં આ રચના શક્ય થઈ …એ જ શીવજીની કૃપા \nમારા હ્રદયભાવનો સ્વીકાર કરશો…ભુલો સુધારીને રચનાને વાંચશો.\nસૌ પર શીવજીની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના.\nમોતીબેનને અંજલી\tપોલીઓ સાથે વિનોદ પટેલની લડાઈ \n1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ફેબ્રુવારી 27, 2014 પર 4:41 પી એમ(pm)\n” તાંડવ નૃત્ય ” બરાબર ચિત્ર સાથે મજા પડી રચનામાં\nઓમ નમઃ શીવાય, ઓમ નમઃ શીવાય,\nહર હર ભોલે નમઃ શીવાય, ભોલેનાથ કી જય,\nબોલો બમ બમ ભોલે….. હર હર મહાદેવ\n” બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા\nતે પછીના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા.”\nશ્રધ્ધાના બળે અનેક વિસ્યમયી બનાવો. બનતા ઘણાએ અનુભવ્યા છે.શ્વાસની દોરી અને અંતરયામીની. કરૂણા સાચે જ અનેક મુશ્કેલ રાહને આશાન બનાવે છે\nઐસા રે ધ્યાન શિવ શંકરકા, શિવ કર આસનવા અંબરકા,\nશિવ અગડબમ બગડબમ, ધ્રીમાગ ધ્રીમાગ ડ���મ,\nબાજે ડમરૂ શિવ શંકરકા.\nમંગલ દિન..મહાશિવરાત્રી. સુંદર ભાવ સ્તુતિ.શિવજી સૌના કલ્યાણકારી દેવ.\n12. ઇન્દુ શાહ | ફેબ્રુવારી 28, 2014 પર 10:26 પી એમ(pm)\nમારા બ્લોગ પર શીવ ભજન\n“શીવ સારથી મારો તું જ તું\n13. ઇન્દુ શાહ | ફેબ્રુવારી 28, 2014 પર 10:27 પી એમ(pm)\nklick on link “ઇન્દુની શબ્દ સુધા\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« જાન્યુઆરી માર્ચ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mccode/news/article.php?id=15827", "date_download": "2018-06-25T01:51:39Z", "digest": "sha1:OEYM3V67EVYHJTDQ574DS3GO67I2GSLX", "length": 20022, "nlines": 104, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ટેક્સ પ્લાનિંગઃ ટીડીએસની કપાત પર સલાહ -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » કર\nટેક્સ પ્લાનિંગઃ ટીડીએસની કપાત પર સલાહ\nઆજે ટેક્સ પ્લાનિંગમાં આપણે વાત કરીશું ટીડીએસ અને ટેક્સ પ્લાનિંગ, ટીડીએસની કપાત પર સલાહ, કઈ રીતે કપાય ટીડીએસ, સરકારની કમાણીનો મોટો હિસ્સો, શું છે ટીડીએસની ફિલોસોફી અને વ્યાજ પર કઈ રીતે કપાય ટીડીએસ આ બધી તમામ વાતો પર ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે વરિષ્ઠ ટેક્સ વિશેષજ્ઞ મૂકેશ પટેલ.\nસરકારના આવકવેરા કલેક્શનનું સૌથી મોટું સાધન ટીડીએસ છે. સરકારને વ્યક્તિગત આવકવેરાની લગભગ 60% આવક ટીડીએસમાંથી આવે છે. ગત વર્ષ દરમિયાન સરકારને લગભગ રૂપિયા 2.5 લાખ કરોડની કમાણી થઈ. ટીડીએસની ફિલોસોફી જેમ જેમ કમાઓ એમ ટેક્સ ભરો જેવી છે. ચૂકવણી પર ટીડીએસ પગાર, વ્યાજ ભાડું, કોન્ટ્રેક્ટ રિસિપ્ટ, કમિશન, વ્યાવસાયિક ફી. તમામ ચૂકવણી માટે નિયત મર્યાદા છે, એનાથી વધુ ચૂકવણી પર નિયત દરે ટીડીએસ લાગે.\nવ્યાજ ઉપર 10%નો ટીડીએસ લાગે. સૌથી વ્યાપક ટીડીએસની જોગવાઈ વ્યાજની ચૂકવણી હેઠળ છે. વ્યાજની ચૂકવણી માટે કલમ 193 અને 194-એ લાગુ પડે. કલમ 193 હેઠળની જ���ગવાઈમાં બોન્ડ્સ પરના વ્યાજની કવણી 10 હજારથી વધુ હોય તો 10%ના દરે કપાત થાય. પબ્લિક કંપનીના ડિબેન્ચર માટે 5 હજાર રૂપિયાની મર્યાદા છે. કલમ 194-એ હેઠળ બેન્ક દ્વારા વાર્ષિક 10 હજારથી વધુ વ્યાજની ચૂકવણી કરાય તો 10%ના દરે ટીડીએસ કપાય. બેન્ક સિવાયની ડિપોઝિટ પરની મર્યાદા રૂપિયા 5000 છે. 5 કે 10 હજારની મર્યાદાથી વધુ વ્યાજ મળતું હોય તો પેન ખૂબ જરૂરી છે. પેન ન હોય એવા કિસ્સામાં 20%ના દરે ટીડીએસની કપાત કરવામાં આવે છે.\nટીડીએસ માટે બે પ્રકારના ટેક્સ ક્રેડિટ સર્ટિફિકેટ છે. પગારદારને ફોર્મ-16 આપવામાં આવે છે, એમાં પગારની ચૂકવણી અને એના પરના ટીડીએસની માહિતીનો સમાવેશ થાય. પગાર સિવાયની અન્ય ચૂકવણી માટે 16-એ સર્ટિફિકેટ છે.\nસવાલ ડૉ. અતુલ પરિખ, તલોદ - ગાયનેક ડૉક્ટર તરીકે ખાનગી પ્રેક્ટિસ કરૂં છું. પોસ્ટ ઑફિસમાં રૂપિયા 1 લાખનું રોકાણ છે અને એના પર 10%ના દરે ટીડીએસની કપાત છે. 2013-14 માટે ટીડીએસનું સર્ટિફિકેટ નથી મળ્યું. આથી 2014-15નું રિટર્ન નથી ભર્યું. માર્ગદર્શન આપશો.\nઅતુલભાઈને સલાહ - તમારે મૂંઝાવાની જરૂર નથી, વેબસાઇટ પર ઇ-ફાઇલિંગ કરી શકો છો. નવા ફોર્મેટમાં ઇ-ફાઇલિંગ કે પેપર રિટર્નના વિકલ્પ છે, એમાં કોઈ અટેચમેન્ટની જરૂર નથી. રિટર્નની અંદર જ કપાતની વિગત દર્શાવાની હોય છે, જેના આધારે ટેક્સ ક્રેડિટ મળે. પહેલાં અટેચમેન્ટને લીધે સમસ્યા સર્જાતી હતી. તમારા ખાતામાં ટેક્સની ક્રેડિટ જમા થાય છે કે નહીં એ જોવા માટે incometaxindiaefiling.gov.in વેબસાઇટમાં ફોર્મ 26-એએસની વિન્ડો ખોલી રજિસ્ટ્રેશન કરી શકો. રજિસ્ટ્રેશનમાં પાસવર્ડ, પેન અને જન્મતારીખ નોંધાવવાની હોય છે. 26-એએસમાં આખા નાણાંકીય વર્ષની કેટલી ટેક્સ ક્રેડિટ છે એ વર્ષવાર જોઈ શકાય છે. પોસ્ટ ઑફિસમાં રોકાણ પરના ટીડીએસની માહિતી 26-એએસમાં ન હોય તો તમે પોસ્ટ ઑફિસમાં રજૂઆત કરી શકો છો.\nદરેક પેન હોલ્ડરના ટીડીએસ કે એડવાન્સ ટેક્સ જેવી તમામ રકમની ચૂકવણી આ ફોર્મની મદદથી જોઈ શકાય છે. 26-એએસ ઘણી પારદર્શક વ્યવસ્થા છે. વેબસાઇટ- incometaxindiaefiling.gov.in રજિસ્ટર કરી શકો.\nટીડીએસ અને કપાત મુક્તિ\nવ્યાજમાંથી ટીડીએસ માટે 10%નો ટેક્સ રેટ નિયત કરવામાં આવ્યો છે. એક સમયે રૂપિયા 1 લાખની આવક હોય તો પણ સરેરાશ 10%થી વધુ ટેક્સ લાગતો હોય છે. મહત્તમ કપાત દરની મર્યાદા હવે રૂપિયા 10 લાખ છે, રૂપિયા 5 લાખ સુધી સરેરાશ 10%થી ઓછો દર લાગે. જેની આવક રૂપિયા 2.5 લાખની પણ નથી. એમને વ્યાજની ચૂકવણી પર ટીડીએસ કપાતા સમસ્યા સર્જાઈ શકે છે. રૂપિયા 2.5 લાખ કે સીનિયર સિટિઝન માટે રૂપિયા 3 લાખથી ઓછી આવક હોય ત્યારે ટીડીએસ કપાતના હલ માટે વિશેષ જોગવાઈ છે.\n60 વર્ષથી ઓછી વયના કોઈ પણ રહિશ કરદાતા ફોર્મ 15-જી ભરી શકે. 60 વર્ષથી વધુ વયના રહીશ કરદાતા 15-એચ ભરી શકે. 15-જી અને 15-એચમાં રજૂઆત કરી શકાય કે કરપાત્ર આવક પર કોઈ વેરો ભરવાનો થતો નથી.\nસવાલ સુમીબેન પટેલ - હું સીનિયર સિટિઝન હાઉસવાઇફ છું. આવકનો એકમાત્ર સ્ત્રોત રૂપિયા 35 લાખની એફડીના વ્યાજની આવક છે. આ વ્યાજની આવક પર ચૂકવવા પાત્ર વેરા પર રૂપિયા 1 લાખની ટેક્સ સેવિંગ સ્કીમનો લાભ પણ લીધો છે. આ સંજોગોમાં પણ બેન્કે 15-જી સ્વીકારવાની ના પાડી છે કારણ કે વ્યાજની આવક રૂપિયા 2.5 લાખથી વધુ છે. આ કારણે રિટર્ન ભરવુ પડે છે. કપાત મુક્તિનો લાભ કઈ રીતે લઈ શકાય\nસુમીબેનને સલાહ - સીનિયર સિટિઝનના કેસમાં 15-જી નહીં, 15-એચ ફોર્મ ભરવું જોઈએ. સીનિયર સિટિઝન ન હોય એવા રહિશ માટે વ્યાજની ચૂકવણી કરમૂક્તિ મર્યાદા એટલે કે રૂપિયા 2.50 લાખથી ઓછી હોય તો જ 15-જી માન્ય રાખવામાં આવે છે. 15-એચમાં સીનિયર સિટિઝન માટે ઉદાર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સીનિયર સિટિઝનની ટેક્સેબલ લિમિટથી વધારે રકમનું વ્યાજ મેળવો તો પણ 15-એચ ભરી શકો છો, જો અન્ય કપાતનો લાભ લેતાં આવકવેરો ભરવાનો થતો ન હોય તો કુલ ગ્રોસ આવકમાંથી કપાતનો લાભ લીધા પછી કરપાત્ર આવક રૂપિયા 3 લાખ કે સુપર સીનિયર સિટિઝનના કેસમાં રૂપિયા 5 લાખથી વધુ થતી ન હોવી જોઈએ.\nસવાલ-2 અવિનાશ મહેતા, વડોદરા મારી ઑફિસના કર્મચારીઓનું વેલ્ફેર અસોસિએશન છે. તેમના નામે બેન્કમાં એફડીથી વ્યાજની આવક છે. અસોસિએશનનું પેન કાર્ડ પણ છે. બેન્ક 15-જી સ્વીકારવા તૈયાર નથી. અસોસિએશનને કપાતનો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકે\nઅવિનાશને સલાહ - બેન્કમાં મૅનેજરને રૂબરૂ મળી 194-એ હેઠળની જોગવાઈ વિશે ચર્ચા કરો. 15-જીનું ફોર્મ ભાગીદારી પેઢી કે લિમિટેડ કંપની સિવાય કોઈ પણ રજૂ કરી શકે. વ્યક્તિ કે એચયૂએફના કેસમાં જ 15-જી સ્વીકારી શકાય એવો બેન્કનો વિચાર ખોટો છે. વ્યક્તિ, એચયૂએફ સિવાય ટ્રસ્ટ, અસોસિએશન ઑફ પર્સન્સનો પણ સમાવેશ થાય. અસોસિએશન ઑફ પર્સનના કેસમાં રૂપિયા 2.5 લાખની મર્યાદા છે.\n15-જી અને 15-એચમાં પેન\nઅસોસિએશનના નામે પેન હોવું ખૂબ જરૂરી છે. જો અસોસિએશન પાસે પેન નંબર ન હોય તો 15-જી કે 15-એચ સ્વીકારવામાં આવશે નહીં. જ્યારે આ જોગવાઇ નહોતી ત્યારે સરકારને રિટર્ન ભરવાને પાત્ર સંસ્થાની જાણકારી લેવી ઘણી અઘરી હતી. પેન ન હોય તો 20%ના દર પર ટેક્સ ક��પવામાં આવે છે.\nજે આવકવેરો ભરવાને પાત્ર નથી એને 15-જી/15-એચ હેઠળ લાભ મળે. ચેરિટેબલ ટ્રસ્ટ 15-G આપી ન શકે અને જો એમને લાભ લેવો હોય તો એ લોકો શું કરી શકે. સરેરાશ દર 2% થતો હોય અને કપાત 10%ની થાય ત્યારે કોઈ રસ્તો ખરો. આ પ્રકારના કિસ્સા માટે ફોર્મ-13 ભરી અધિકારીને બધી જરૂરી વિગત સાથે તમારા કેસ માટે શુન્ય કે ઓછી કપાત માટેનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી શકો છો.\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: ઓનલાઇન પેમેન્ટ પર કેશબેન્ક\nટેક્સ પ્લાનિંગ: સિનિયર સિટિઝન માટે આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nગૅટ રિચ વિથ આશ્કા: પુરોહિત પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મેનેજરઃ ઈન્શ્યોરન્સ સ્પેશલ સિરીઝ\nમની મૅનેજર: 9 મુખ્ય નાણાંકિય આદતો\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: બક્ષિસ માટે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: ડિમોનેટાઈઝેશન બાદ દર્શકોનાં સવાલ\nટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગઃ કરવેરા અંગે મહત્વપૂર્ણ માહિતી\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nઈનસ્યુરન્સ પ્રીમીયમ પર મને કર રાહત મળે\nલાઈફ ઈનસ્યુરન્સ શું છે અને તમને એની શુ કામ જરૂર છે\nયુનિટ લિંકડ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમા��ા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/priti-rani-na-tuval-dance-ni/", "date_download": "2018-06-25T02:34:24Z", "digest": "sha1:SWCAU3FMRPBC7E3BW572DI7WZVPRK2ED", "length": 20649, "nlines": 211, "source_domain": "gujjurocks.in", "title": "પ્રીતિ-રાની ના ટુવાલ ડાંસની કોપી કરવા માંગતી હતી આ ટીવી એક્ટ્રેસ, થઇ ગઈ કઈક આવી ગડબડી.....ન થવાનું થઇ ગયું | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nપૂજા કરતા સમય એ સ્ત્રી અને પુરુષ નું માથું ઢાંકી ને…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nHome સ્ટોરી OMG પ્રીતિ-રાની ના ટુવાલ ડાંસની કોપી કરવા માંગતી હતી આ ટીવી એક્ટ્રેસ, થઇ...\nપ્રીતિ-રાની ના ટુવાલ ડાંસની કોપી કરવા માંગતી હતી આ ટીવી એક્ટ્રેસ, થઇ ગઈ કઈક આવી ગડબડી…..ન થવાનું થઇ ગયું\nબોલીવુડ એક્ટ્રેસ કે ટીવી એક્ટ્રેસ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહેતા હોય છે અને ફેંસ ના વિડીયો અને તસ્વીરો શેઈર કરતી રહેતી હોય છે. ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. શ્રદ્ધા વિડીયો માં ટુવાલ લપેટીને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ અને રાની મુખર્જીની નકલ કરી રહેલી નજરમાં આવી રહી છે. નકલ કરવાના સમયે એક ગડબડ થઇ ગઈ અને જેને લીધે તેને પોતાનું મો છુપાવું પડ્યું હતું. વિડીયો ને શ્રદ્ધાએ ઓફોશીયલ ઇનસ્ટાગ્રામ એકાઉંટ પર શેઈર કરેલો છે.\nવિડીયો માં રાની મુખર્જી એ પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ નાં ગીત ‘પિયા પિયા ઓ પિયા પિયા’ પર ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા ટુવાલ લપેટીને ડાંસ કરતી નજરમાં આવી છે. શ્રદ્ધા ની સાથે વિડીયો માં તેની અન્ય બે ફ્રેન્ડસ પણ નજરમાં આવી રહી છે. ડાંસ કરવાના સમયે તેની એક સહેલીની આંગળી શ્રદ્ધાના આંખમાં લાગી ગઈ, જેને લીધે શ્રદ્ધા પોતાના મો પર હાથ મૂકી દે છે. શ્રદ્ધાએ વિડીયો ને મંગળવાર નાં રોજ શેઈર કર્યો હતો, વિડીયો અત્યાર સુધીમાં લગભગ 4 લાખથી વધુ વારા જોવાઈ ચુક્યો છે.\nશ્રદ્ધા આર્યા હાલના દિવસમાં ટીવી ના પોપ્યુલર શો ‘કુમકુમ ભાગ્ય; અને ‘કુંડલી ભાગ્ય’ માં નજરમાં આવી રહી છે. કુંડલી ભાગ્યમાં લીડ એક્ટ્રેસના તૌર પર નજરમાં આવી રહેલી શ્રદ્ધા પ્રીતો અરોડાનો કિરદાર નિભાવી રહી છે. શ્રદ્ધા વર્ષ 2005 માં ‘ઇંડિયા બેસ્ટ સિનેસ્ટાર’ માં એક કન્ટેસ્ટેન્ટના રૂપમાં નજરમાં આવી હતી. તેના બાદ તે વર્ષ 2013 થી 2014 સુધી પ્રસારિત થયેલા શો ‘તુમ્હારી પાખી’ વર્ષ 2015 થી 2016 સુધી ઓન એઈર થયેલો શો ‘ડ્રીમ ગર્લ- એક લડકી દીવાની સી’, ‘કસમ તેરે પ્યાર કી(2017) જેવા ટીવી શો નો હિસ્સો રહી ચુકેલી છે. તેની સાથે જ શ્રદ્ધા રામગોપાલ વર્માની ફિલ્મ ‘નિઃશબ્દ'(2007) માં પણ નજરમાં આવી ચુકી છે.\nલેખન સંકલન: ગોપી વ્યાસ\nતમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleવૈજ્ઞાનિકો અનુસાર આ હોય છે ‘માં’ બનવાની યોગ્ય ઉંમર..દરેક વર્ગના લોકોએ ખાસ વાંચવું\nNext articleઈલાજની આ કેવી ���રકીબ ડીલીવરી પહેલા ગર્ભવતી મહિલાઓને નચાવે છે આ ડોક્ટર….અહેવાલ વાંચો\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને વિશ્વાસ નહીં આવે…અંદરની વાત જાણો\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને પછી જે થયું એ – જોઈને વિશ્વાસ નહિ આવે\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ લોકોએ જોયો આ વિડીયો, તમે જોયો કે નહિ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/pet-saf-nathi-thatu-to/", "date_download": "2018-06-25T02:37:15Z", "digest": "sha1:DA53UO432FL23H4SRBTANINDHOQUHEZJ", "length": 19378, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "પેટ સાફ નથી થતું?? તો સુતા પહેલા કરો આ 7 ઉપાય....ચોક્કસ થશે ફાયદો- વાંચો માહિતી અને શેર કરો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nક્યારેક નાના શહેરમાં સિમ કાર્ડ વહેંચતો હતો આ વ્યક્તિ, 4 વર્ષમાં…\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nસવારે ઊઠીને આ કામ કરવુ જેથી દિવસ સુંદર, સફળ અને સુખી,શુભ…\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બા��… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nદાજેલ વાસણો ને સાફ કરવા માટે ના છે આ સેહલા ઉપાય……\nજાણીએ કયા સપના તમને બતાવે છે કે તમારા લગ્ન જલદી થશે…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nસવારે ઊઠીને આ કામ કરવુ જેથી દિવસ સુંદર, સફળ અને સુખી,શુભ…\nએકધારા 3 શુક્રવાર શુદ્ધ મન થી કરશો આ કામ, માં લક્ષ્મી…\nપૂજા કરતા સમય એ સ્ત્રી અને પુરુષ નું માથું ઢાંકી ને…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nઆ મજેદાર તસ્વીરોને જોઈને તમે ખુદને રોકી નહિ શકો, હસી-હસીને થઇ…\nપત્ની એ મોકલ્યો આ ફોટોગ્રાફ તો ગુસ્સા માં આવી ને પતિ…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nસૂતા પહેલા ત્રિફળાનું થોડુ સેવન હોય છે ફાયદેમંદ – 6 ચમત્કારિક…\nગરમીમાં ઘમૈરિયો (અરઈઓ) થી બચવા માટે આ 4 ઘરેલૂ ઉપાય કરો…\nરોજ સવારે ખાલી પેટ ખાઈ લો 5 પલાળેલી બદામ, પછી જુઓ…\nશરદી થી લઈને કેન્સર સુધી ફાયદેમંદ છે આદું, વાંચો 10 ફાયદાઓ….\nજરા સાંભળી જજો, રોજ ખાવામાં આવતી આ 5 સામાન્ય ચીજોથી પણ…\nઆવી થઇ ગઇ છે ‘શક્તિમાન’ સિરીયલના એક્ટરોની હાલત\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nદીકરી પ્રિયંકાની સાથે વિદેશી બોયફ્રેન્ડ ના સંબંધ લઈને માં એ તોડી…\nમૌત ના મોં માંથી પાછા આવ્યા છે આ ફેમસ બૉલીવુડ 7…\nપ્રેમ આંધળો જ હોય છે, એ વાત આ બૉલીવુડ જોડીઓને જોઈને…\nલગ્ન પહેલા આટલા બધા લોકો સાથે પ્રેમ સંબંધ બનાવી ચુકી છે…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્��ા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\nજે લોકોનો જન્મ સોમવારે થયો છે તેઓના વિશે જાણો આ ખાસ…\nઆ 6 મહિલાઓ હોય છે અસૌભાગ્યશાળી, જે ઘર-પરિવાર અને પોતાના પતિને…\nઆ 4 અક્ષરોથી શરૂ થનારા નામની મહિલાઓ હોય છે ખુબ જ…\nએકધારા 3 શુક્રવાર શુદ્ધ મન થી કરશો આ કામ, માં લક્ષ્મી…\nપ્રેમમાં જલ્દી પડી જાય છે આ 5 રાશિના લોકો…વાંચો તમારી રાશિ…\nભાજીપાઉ (કુકરમાં ) ખુબ જ ટેસ્ટી રેસિપી નોંધી લો અને આજે…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nHome સ્વાસ્થ્ય પેટ સાફ નથી થતું તો સુતા પહેલા કરો આ 7 ઉપાય….ચોક્કસ થશે...\nપેટ સાફ નથી થતું તો સુતા પહેલા કરો આ 7 ઉપાય….ચોક્કસ થશે ફાયદો- વાંચો માહિતી અને શેર કરો\nકબ્જ એટલે કે કોન્સિટપેશનની શિકાયત થવા પર મોટાભાગે લોકો દવાઓ લેતા હોય છે, જેની ઘણી વાર શરીર પર ગલત અસર જોવા મળે છે. જો કબ્જને લીધે સવારે પેટ સાફ નથી થઇ શકતું તો રાતે આ ઉપાય બેસ્ટ છે. સુતા પહેલા કરો આ કામ:\n1. માટીના વાસણમાં ત્રિફલા પાઉડરને પલાળો, અને તેનું પાણી ગાળીને પીઓ.\n2. પલાળેલી અળસીનું પાણી પીઓ, અને અળસી ચાવીને ખાઓ.\n3. એક ચમચી ઇસબગુલની ભૂસી દૂધ કે પાણીમાં મિલાવીને પીઓ.\n4. પલાળેલી કીસમીસ ખાઓ, અને તેનું પાણી પીઓ.\n5. દૂધમાં 2 થી 3 અંજીર ઉકાળો, નવશેકું આ દૂધ પીઓ અને અંજીરને ખાઓ.\n6. એક ગ્લાસ દૂધમાં એક ચમચી કેસ્ટર ઓઈલ મિલાવીને પીઓ.\n7. એક ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચમચી એલોવેરા જેલ મિલાવીને પીઓ.\nરાતે આ કામ ન કરો:\nરાતના ભોજનમાં મૈદા, જંક કે પ્રોસેસ્ડ ફૂડ ન લો, તેમાં ફાઈબર નથી હોતું, જેને લીધે કબ્જ થઇ શકે છે.\n2. મોડી રાત સુધી શરાબ કે સિગરેટ પીવાથી શરીરમાં પાણીની કમી થઇ જાય છે અને કબ્જની સમસ્યા થઇ જાય છે.\n3. આયરન અને કેલ્શિયમ સપ્લીમેન્ટ રાતે ન લો. તેના કારણે પણ આ સમસ્યા થઇ જાય છે.\n4. વધુ ડેરી પ્રોડક્ટ્સ ન લો, તેનાથી પણ ઘણા લોકોને કબ્જ અને ગેસ થવાની સમસ્યા આવી જાય છે.\n5. મોડી રાત સુધી ચા કે કોફી પીવાથી પણ ડાઈજેશન ખરાબ થઇ શકે છે.\n6. સુતા પહેલા ચા અને કોફી પીવાથી બચવું જોઈએ, થોડી મકાઈ લેવાથી પેટ સાફ થઇ જાય છે અને કબ્જની સમસ્યામાં આરામ મળે છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્ર���િભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleદુનિયાની આ 9 સૌથી ખતરનાક સડકો, જ્યાં થાય છે મૌતના દર્શન…જાણવા જેવી માહિતી વાંચો આર્ટિકલ\nNext articleએણે કહ્યું ફિલ્મ જોઇતી હોય તો નાઇટી પહેરીને દેખાડ અને પછી.., 11 વર્ષ બાદ એક્ટ્રેસનો ખુલાસો\nસૂતા પહેલા ત્રિફળાનું થોડુ સેવન હોય છે ફાયદેમંદ – 6 ચમત્કારિક ફાયદાઓ વાંચો\nગરમીમાં ઘમૈરિયો (અરઈઓ) થી બચવા માટે આ 4 ઘરેલૂ ઉપાય કરો તમને રાહત મળશે…વાંચો માહિતી\nરોજ સવારે ખાલી પેટ ખાઈ લો 5 પલાળેલી બદામ, પછી જુઓ તેનો કમાલ….વિચાર્યા ન હોય એવા ફાયદાઓ થશે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/gujarat-polls-before-18-december-election-commission", "date_download": "2018-06-25T01:54:24Z", "digest": "sha1:PGVMWBDYZ3BXKRKCZ3SYC6OU5KKYD24G", "length": 9292, "nlines": 71, "source_domain": "meranews.com", "title": "ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી", "raw_content": "\nગુજરાતમાં 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી\nગુજરાતમાં 18 ડિસેમ્બર સુધીમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી\nમેરાન્યૂઝ, નવી દિલ્હી: કેન્દ્રિય ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે 18 ડિસેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે હિમાચ��� પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આગામી 9 નવેમ્બરના રોજ યોજાશે અને 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓમાં ઇવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી જ જાહેર થતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અઆક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે હોવાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઇ નથી.\nમેરાન્યૂઝ, નવી દિલ્હી: કેન્દ્રિય ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે 18 ડિસેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આગામી 9 નવેમ્બરના રોજ યોજાશે અને 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓમાં ઇવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી જ જાહેર થતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અઆક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે હોવાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરાઇ નથી.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિ��ગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/index/09-06-2018", "date_download": "2018-06-25T02:17:37Z", "digest": "sha1:INEXPVGJZLNYNGFRLMS24CHN33BQJAL5", "length": 17216, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "દેશ-વિદેશ - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nઇરાકમાં બોંબ ધમાકામાં એકનું મોત: 14ને ઇજા : access_time 6:38 pm IST\nટેક્સાસ ચર્ચમાં ગોળીબારીમાં પીડિત પરિવારે સરકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી : access_time 6:41 pm IST\nસોમાલિયામાં થયેલ હુમલામાં અમેરિકી સૈનિકનું મોત: access_time 6:40 pm IST\nઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું: access_time 6:42 pm IST\nટ્રુપીંગ ધ કલર સમારોહમાં પાઘડી પહેરનાર પ્રથમ વ્યક્તિ બનશે સિખ સૈનિક: access_time 6:42 pm IST\nજીમ કે યોગા નહીં... ઝડપથી ચાલો અને રહો ફીટ એન્ડ ફાઈન access_time 9:19 am IST\nકેવી રીતે લગાવવો મની પ્લાન્ટ\n દરિયાઇ જીવ ખાવા જતાં મહિલાની જીભ 'ગર્ભવતી' બની access_time 9:55 am IST\nસાત કલાકની ઊંઘ લેવાથી હાર્ટમાં લોહી લાવવા લઇ જવાનું કામ કરતી લોહીની નળીઓ યંગ રહે access_time 4:06 pm IST\nએપલે તૈયાર કર્યું બ્લડ-પ્રેશર મોનિટર કરતું હાથ���ાં પહેરી શકાય એવું કફ access_time 4:09 pm IST\n૪૭૦ કરોડમાં વેચાઇ ૧૯૬૩માં બનેલી આ ફેરારી access_time 4:08 pm IST\nફેશન-શોમાં મોડલો ને બદલે ડ્રોને કર્યુ રેમ્પ-વોક access_time 4:07 pm IST\nઆ આર્ટિસ્ટ અરીસામાં જોઇને પોતાના જ બોડીને પેઇન્ટિંગ કરે છે access_time 4:05 pm IST\nચીનની રહસ્યમયી બીમારીની ઝપેટમાં આવ્યું અમેરિકી રાજનયિક : access_time 6:38 pm IST\nતાલિબાને ઇર્દ સંઘર્ષવિરામની ઘોષણા કરી access_time 6:39 pm IST\nચીન-પાકિસ્તાન વ્યાપારને કરવો પડશે અજીબ સમસ્યાનો સામનો : access_time 6:40 pm IST\nવૈજ્ઞાનિકોએ માનવીને કરડનાર મચ્છરનો જીવ લેતી દવાની શોધ કરી access_time 6:41 pm IST\nઆ હોટલમાં જમવામાં પીરસવામાં આવે છે સોનુ : access_time 6:42 pm IST\nઅલ-શબાબે અમેરિકી સૈનિકો પર થયેલ હુમલાની જવાબદારી લીધી access_time 6:43 pm IST\nજોર્ડનના શહેરોમાં તોફાનો બાદ રાજા દ્વારા તાબડતોબ વધારો રદ access_time 12:56 pm am IST\nઘરે નવું પપી લાવો તો નોર્વેની કંપની એ માટે કર્મચારીઓને આપે છે પેઇડ પેટર્નિટીલીવ લીવલીવ access_time 4:10 pm am IST\nફેસબુકના કર્મચારીઓને વિવિધ દેશોની સ્થાનિક ભાષાની તાલીમ અપાશે access_time 4:04 pm am IST\nપ્રેગ્નન્સી દરમિયાન ઉલ્ટીમાંથી રાહત મેળવવા અપનાવો આ ટીપ્સ access_time 9:20 am am IST\nનાકમાં ઘુસી ગયેલી બે ઈંચની જળો ડોકટરોએ બે વીક પછી જીવતી કાઢી access_time 4:05 pm am IST\nસારૂ ટીમ વર્ક કરવુ હોય તો એક સાથે કોફી પીવો access_time 4:07 pm am IST\nગુરૂની સપાટી પર દેખાતી લાઈટ શેની છે\nચીનમાં કાળઝાળ ગરમી : લોકો કારના બોનેટ પર માછલી ફ્રાય કરી ખાય છે access_time 11:42 am am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST\nમુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST\nસીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST\nઇન્ટિગ્રેટેડ GST ઇનપુર ક્રેડિટના ઓછા કલેમ બદલ વેપારીઓને નોટિસ મોકલવાનું શરૂ access_time 11:32 am IST\nવિવાદોને ઉકેલવા માટે જોઇન્ટ કમિટી બનાવવા નિર્ણય કરાયો access_time 12:43 pm IST\nઓલમ્પિક રમતોત્સવમાં બનેલા વિજેતાને દર મહિને હવેથી રૂપિયા ૨૦,૦૦૦ પેન્‍શન મળશેઃ કેન્‍દ્ર સરકારની જાહેરાત access_time 5:47 pm IST\nમાંડણ મેર ત્રણ વર્ષથી શિવધારાના તમામ રહેવાસીઓને ફલેટ ખાલી કરી ભાગી જવા ધમકાવતો હતોઃ વૃધ્ધને ઇંટ ફટકારી'તી access_time 11:47 am IST\nનવલનગરના ભરવાડ યુવાન મારૂતિની હત્યાથી ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું access_time 12:59 pm IST\nહલેન્ડા પાસેની હોટેલના સંચાલક અને ટ્રક ચાલક દ્વારા કોલસા ચોરવાનું કૌભાંડઃ ૬.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે access_time 4:21 pm IST\nઆરટીઓ દ્વારા વાહનમાલીકોને આરસી બુક કુરીયર મારફત મોકલવા રજુઆત access_time 12:51 pm IST\nનળ સરોવરમાં ફ્લેમીંગોની ઉછળકુદ access_time 4:35 pm IST\nઉના નગરપાલિકા પ્રમુખ પદે કાળુભાઇ રાઠોડ તથા ઉપપ્રમુખ પદે ચંદ્રેશભાઇ જોષીની વરણી access_time 11:41 am IST\nકરોડોના ક્રિકેટ સટ્ટામાં જેનું નામ ખૂલ્યું તે હરેશ ચૌધરીની પત્નિ પૂનમ અમદાવાદ એરપોર્ટથી ઝડપાઇ access_time 5:10 pm IST\nવડોદરામાં ચિંતન શિબિર બહાર દલિત ક��ર્યકરોએ આવેદનપત્ર આપતા બઘડાટીઃ પ્રદર્શનકારીઓ દ્વારા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા અટકાયત access_time 5:54 pm IST\nગાંધીનગર નજીક ફ્લેટ બનાવી આપવાની લાલચ આપી કોન્ટ્રાકટરે 18 કરોડની છેતરપિંડી આચરી access_time 5:19 pm IST\nસારૂ ટીમ વર્ક કરવુ હોય તો એક સાથે કોફી પીવો access_time 4:07 pm IST\nઇરાકમાં બોંબ ધમાકામાં એકનું મોત: 14ને ઇજા access_time 6:38 pm IST\nચીન-પાકિસ્તાન વ્યાપારને કરવો પડશે અજીબ સમસ્યાનો સામનો access_time 6:40 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nરોયલ સોસાયટી ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર ડો.લલિતા રામક્રિશ્નનની પસંદગીઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ થયેલા ૫૦ ફેલોમાં સ્થાન મેળવ્યુ access_time 8:54 pm IST\n''એક નયા ઇતિહાસ રચે હમ'' : અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘ હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ''હિન્દુ સંગઠન દિવસ'' ઉજવાયોઃ જુદા જુદા ૪૮ જેટલા હિન્દુ સંગઠનોના ૧૭૦ ઉપરાંત પ્રતિનિધિઓ એક છત્ર હેઠળ ભેગા થયા access_time 9:31 pm IST\nવિશ્વના તમામ દેશોની કંપનીઓ શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને નોકરીમાં રાખે છે. : યુરોપિયન સંઘમાંથી છૂટા પડેલા બ્રિટનએ પણ આ બાબતને અનુસરવું જોઇએ : NRI ઉદ્યોગપતિ શ્રી લોર્ડ સ્વરાજ પૌલ access_time 12:41 pm IST\nસમીર દીધેનું મુંબઈની રણજી ટીમના કોચપદેથી રાજીનામુ access_time 12:52 pm IST\nભારતીય રનર જિસના મૈથ્યૂઝે જાપાનમાં એશિયાઈ જૂનિયર એથલેટિક્સમાં જીત્યો ગોલ્ડ access_time 2:16 pm IST\nબોલ્ટને ફૂટબોલમાં કેરિયરની ઉમ્મીદ access_time 4:58 pm IST\nફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મામાને મળવા પહોંચી ભાણી access_time 4:52 pm IST\nમુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ કરવા ઇચ્છુક નથી : તબ્બુ access_time 12:49 pm IST\nઅથિયા શેટ્ટી ફિલ્મ મેળવી લેવા સંઘર્ષ કરે છે : રિપોર્ટ access_time 12:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4_%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AB%80", "date_download": "2018-06-25T02:17:05Z", "digest": "sha1:GCMEHM24XEATXZYPM2FQJI6VE47DKPDK", "length": 3319, "nlines": 77, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હુરમત હારવી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી હુરમત હારવી\nહુરમત હારવી ��ી ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00054.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/news/detail/nId/Mzg2MDE%3D-42002660", "date_download": "2018-06-25T02:02:23Z", "digest": "sha1:IHWJ4BO4RMY4U56DCI6UQNHEEOBUOBXW", "length": 3058, "nlines": 83, "source_domain": "gujaratmirror.in", "title": "Kids Club | Children | Gujarat Mirror", "raw_content": "\nઅમુક દોસ્તોને વેકેશન પડવાની તૈયારી હશે અને અમુકને તો વેકેશન પડી પણ ગયા હશે. નાનકડા દોસ્તોને તો વેકેશન પડી ગયું છે અને દરેક પોતપોતાના ફ્રેન્ડ સાથે મજા કરે છે અને હા કેટલાક મિત્રો વેકેશનમાં સમયનો સદુપયફોગ કરવા ડ્રોઈંગની પ્રવૃત્તિ પણ કરે છે અને અમુક દોસ્તો એ તો એમની એક્ટિવિટી આપણને કિડ્સ ક્લબમાં મોકલી પણ છે, કિડ્સ ક્લબમાં એ બધાના ડ્રોઈંગ આપણે જોઇશું.\nઅને દોસ્તો ખાસ વાત એ કે તમે વેકેશનમાં શુ પ્રવૃત્તિ કરો છો તમે તમારે પોતાની કૃતિ જેમ કે વાર્તા, કવિતા, જોકે કે ક્રાફટ કાઈ\nપણ અમને મોકલી શકો છો. વોટ્સએપ નંબર તો તમને ખબર જ છે 96626 88888ને ok bye.... વૃતા માંકડીયા ઉ.વ.5 રિવા\nશુકલા ઉ.વ.4 આશ્ર્વી નારાયણી ઉ.વ.6\nવીર વીરાનો પર્યાવરણ પ્રેમ\nપેપરમાંથી મનપસંદ રંગોના રોઝ ફ્લાવર બનાવી ફ્લાવર બુકે જાતેજ બનાવો\nવિશ્ર્વને ઘેલુ લગાડનાર ફિફા વર્લ્ડકપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00055.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/algerian-military-plane-crashes-killing-at-least-100-people", "date_download": "2018-06-25T02:07:22Z", "digest": "sha1:CRG2HTJF44XASRZGVBTLMQSLHHPKKUGN", "length": 11983, "nlines": 71, "source_domain": "meranews.com", "title": "અલ્જીરિયાનું આર્મી પ્લેન ક્રેશ, 257 લોકોના મોત", "raw_content": "\nઅલ્જીરિયાનું આર્મી પ્લેન ક્રેશ, 257 લોકોના મોત\nઅલ્જીરિયાનું આર્મી પ્લેન ક્રેશ, 257 લોકોના મોત\nમેરાન્યૂઝ નેટવર્ક.અલ્જીયર્સઃ આફ્રીકી દેશ અલ્જીરિયામાં સેનાના એક ટ્રાન્સપોર્ટ પ્લેનના ક્રેશ થઈ જવાથી 257 લોકોના મોત થયા છે. અલ્જીરિયાની ઈમર્જન્સી સર્વિસએ પૃષ્ટી કરી છે કે દુર્ઘટનામાં 257 લોકો માર્યા ગયા છે. વિમાનમાં સૌથી વધુ સૈન્યકર્મીઓ સવાર હતા. બુધવારે સવારે આ વિમાન બૉફેરિક મિલેટરી એરપોર્ટ પર ક્રેશ થયું. ટીવી ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, 14 એમ્બ્યુલન્સ અને 10 ફાયરફાઈટર દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને બાકી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. અલ્જીરિયાઈ રેડિયો રિપોર્ટ મુજબ વિમાન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, અને વિમાનમાં લગભગ 300 લોકો સવ���ર હતા.\nઅલ અરેબિયાના મુજબ, દુર્ઘટના સ્થળ દેશની રાજધાની અલ્જીયર્સથી 30 કિમી દુર છે અને ઘટનામાં કોઈ પણ બચ્યું નથી. બીબીસીનું માનીએ તો મરનારાઓની સંખ્યા 200થી વધુ જઈ શકે છે. રુસ નિર્મિત આ II-76 વિમાન દક્ષિણ પશ્ચિમી અલ્જીરિયાના માટે રવાના થયું હતું. ગલ્ફ ન્યૂઝ મુજબ, પ્લેનમાં સૈનિકો સાથે જ સૈન્ય ઉપકરણ લઈ જવાઈ રહ્યા હતા. વિમાન સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગે ક્રેશ થયું હતું. એરપોર્ટની તરફ જનાર તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેથી ઈમર્જન્સી સેવાઓને કોઈ તકલીફ પડે નહીં. જોકે, અલ્જીરિયાઈ મિલેટરી સૂત્રએ સ્થાનીક ન્યૂઝ ચેનલને કહ્યું કે વિમાન દર્ઘટનામાં કોઈ પણ બચી શક્યું નથી.\nમેરાન્યૂઝ નેટવર્ક.અલ્જીયર્સઃ આફ્રીકી દેશ અલ્જીરિયામાં સેનાના એક ટ્રાન્સપોર્ટ પ્લેનના ક્રેશ થઈ જવાથી 257 લોકોના મોત થયા છે. અલ્જીરિયાની ઈમર્જન્સી સર્વિસએ પૃષ્ટી કરી છે કે દુર્ઘટનામાં 257 લોકો માર્યા ગયા છે. વિમાનમાં સૌથી વધુ સૈન્યકર્મીઓ સવાર હતા. બુધવારે સવારે આ વિમાન બૉફેરિક મિલેટરી એરપોર્ટ પર ક્રેશ થયું. ટીવી ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, 14 એમ્બ્યુલન્સ અને 10 ફાયરફાઈટર દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને બાકી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. અલ્જીરિયાઈ રેડિયો રિપોર્ટ મુજબ વિમાન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, અને વિમાનમાં લગભગ 300 લોકો સવાર હતા.\nઅલ અરેબિયાના મુજબ, દુર્ઘટના સ્થળ દેશની રાજધાની અલ્જીયર્સથી 30 કિમી દુર છે અને ઘટનામાં કોઈ પણ બચ્યું નથી. બીબીસીનું માનીએ તો મરનારાઓની સંખ્યા 200થી વધુ જઈ શકે છે. રુસ નિર્મિત આ II-76 વિમાન દક્ષિણ પશ્ચિમી અલ્જીરિયાના માટે રવાના થયું હતું. ગલ્ફ ન્યૂઝ મુજબ, પ્લેનમાં સૈનિકો સાથે જ સૈન્ય ઉપકરણ લઈ જવાઈ રહ્યા હતા. વિમાન સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગે ક્રેશ થયું હતું. એરપોર્ટની તરફ જનાર તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેથી ઈમર્જન્સી સેવાઓને કોઈ તકલીફ પડે નહીં. જોકે, અલ્જીરિયાઈ મિલેટરી સૂત્રએ સ્થાનીક ન્યૂઝ ચેનલને કહ્યું કે વિમાન દર્ઘટનામાં કોઈ પણ બચી શક્યું નથી.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/idfc-super-saver-income-fund-medium-term-plan-plan-f/MAG377", "date_download": "2018-06-25T02:02:28Z", "digest": "sha1:LLQY2XRI2TVMHGFG3NWZVLQKYBBBCYNO", "length": 13943, "nlines": 177, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nઆઇડીએફસી સુપર સેવર ઇન્કમ ફંડ - મીડિયમ ટર્મ પ્લાન - પ્લાન F (D) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ આઇડીએફસી સુપર સેવર ઇન્કમ ફંડ - મીડિયમ ટર્મ પ્લાન - પ્લાન F (D) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - આઇડીએફસી સુપર સેવર ઇન્કમ ફંડ - મીડિયમ ટર્મ પ્લાન - પ્લાન F (D)\nઆઇડીએફસી સુપર સેવર ઇન્કમ ફંડ - મીડિયમ ટર્મ પ્લાન - પ્લાન F (D) Not Ranked\nફંડ પરિવાર આઈડીએફસી મ્યુઅચલ ફંડ\nફંડ ક્લાસ ટૂકા ગાળાના ડેટ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક - 5\n2 વાર્ષિક - 26\n3 વાર્ષિક - 2\n5 વાર્ષિક - 21\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 110 ટૂકા ગાળાના ડેટ યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nએચડીએફસી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી (D)\nએચડીએફસી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી (G)\nએચડીએફસી સોર્ટ ટર્મ ઓપન-ડાઈરેક (D)\nએચડીએફસી સોર્ટ ટર્મ ઓપન-ડાઈરેક (G)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ (B)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ (D)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ (G)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ (QD)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ - ડાઇરેક્ટ (B)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ - ડાઇરેક્ટ (G)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ - ડાઇરેક્ટ (MD)\nએલ & ટી શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનીટીઝ - ડાઇરેક્ટ (QD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - ડાઇરેક્ટ (B)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - ડાઇરેક્ટ (DD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - ડાઇરેક્ટ (G)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - ડાઇરેક્ટ (MD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - ડાઇરેક્ટ (QD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - ડાઇરેક્ટ (WD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - સ્ટાન્ડર્ડ પ્લાન (B)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - સ્ટાન્ડર્ડ પ્લાન (DD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - સ્ટાન્ડર્ડ પ્લાન (G)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - સ્ટાન્ડર્ડ પ્લાન (MD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - સ્ટાન્ડર્ડ પ્લાન (QD)\nપાઇનબ્રીજ ટોટલ રિટર્ન બોન્ડ - સ્ટાન્ડર્ડ પ્લાન (WD)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી - ડાઇરેક્ટ (DDRP)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી - ડાઇરેક્ટ (FD)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી - ડાઇરેક્ટ (G)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી - ડાઇરેક્ટ (MD)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી - ડાઇરેક્ટ (QD)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી - ડાઇરેક્ટ (WD)\nઆઇડીએફસી એસએસઆઈએફ -એમટીપી રેગ્યુલર A (MD)\nઆઇડીએફસી એસએસઆઈએફ - એમટીપી - રેગ્યુલર (D)\nઆઇડીએફસી એસએસઆઈએફ - એમટીપી - રેગ્યુલર (G)\nઆઇડીએફસી એસએસઆઈએફ એમટીપી રેગ્યુલર A (FD)\nઆઇડીએફસી એસએસઆઈએફ એમટીપી રેગ્યુલર A (DRP)\nઆઇડીએફસી એસએસઆઈએફ ફંડ - એમટીપી રેગ્યુલર A - (QD)\nઆઇડીએફસી એસએસઆઈએફ ફંડ - મીડિયમ - ડાઇરેક્ટ (Bi-MD)\nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/marriage-consent-marital-sex-now-one-law-in-india-what-about-in-the-world", "date_download": "2018-06-25T02:08:58Z", "digest": "sha1:XOE4D2SDNIAKIDV6KITO5ALFM2BFLUUO", "length": 38810, "nlines": 305, "source_domain": "gujaratsamachar.com", "title": "- National News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\nલગ્ન, સંમતિ અને મેરીટલ સંબંધ બાબતે દુનિયામાં કેવા છે કાયદા, આવો જાણીએ...\n- વાંચો... 1860 બાદ પહેલીવાર કયો ઐતિહાસિક નિર્ણય લેવાયો\nનવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર\nસુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં 77 વર્ષ જૂના એક કાયદાને ફરીથી લખીને સગીર પત્ની સાથેનો શારીરિક સંબંધ વિશે એક મોટો નિર્ણય સામે આવ્યો છે.\nકોર્ટે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર માનવામાં આવશે. આ મામલે પતિને 10 વર્ષની જેલ અથવા પ્રોક્સો એક્ટ હેઠળ આજીવનકેદ પણ થઈ શકે છે.\nઆવો જાણીએ ભારત અને દુનિયાની સામે તમામ દેશોમાં લગ્ન, સંમતિ અને મેરીટલ સેક્સને લઈને ઉંમરની મર્યાદા શું છે.\nભારતમાં સ્ત્રીની લગ્નની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. સંમતિ સાથે સેક્સ કરવાની ઉંમરની સીમા આજ છે. SCએ IPCની કલમ 375(2)ને અસંવેધાનિક જણાવ્યુ છે.\nજે અનુસાર 15થી 18 વર્ષની પત્ની સાથે તેનો પતિ સંબંધ બાંધે તો તે બળાત્કાર જ માનવામાં આવશે. કોર્ટના આ ચુકાદા અનુસાર જો સગીર પત્ની એક વર્ષની અંદર ફરિયાદ કરે તો પતિ પર બળાત્કારનો કેસ ચાલશે.\nકોર્ટના નિર્ણય બાદ હવે લગ્ન, સંમતિ અને મેરીટલ સેક્સને લઈને એક કાયદો થઈ ગયો છે. 1860માં IPC અસ્તિત્વમાં આવ્યુ પછી પહેલીવાર એવું થયુ કે લગ્ન, સંમતિ અને મેરીટલ સેક્સને લઈને એકસમાન ન્યુનતમ ઉંમરની મર્યાદા 18 વર્ષ થઈ ગઈ છે.\n- અમેરિકામાં લગ્ન માટે માતા-પિતાની સંમતિ વિના છોકરા-છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ છે. લગ્નની કોઈ ન્યુનતમ ઉંમર મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નથી. ત્યાંજ સેક્સને લઈને ઉંમરની મર્યાદા 16-18 વર્ષ છે. જોકે અમેરિકામાં કાયદાને લઈને અમુક અપવાદ પણ છે.\n- ચીનમાં છોકરાની ઉંમર મર્યાદા 22 વર્ષ અને છોકરીની ઉંમર મર્યાદા 20 વર્ષ છે. સેક્સ માટે સંમતિને લઈને ઉંમર મર્યાદા 14 વર્ષ છે.\nજાપાનમાં કોઈની સંમતિ વિનાના લગ્ન માટે છોકરા-છોકરાની ઉંમર મર્યાદા 20 વર્ષ છે. માતા-પિતાની સંમતિથી લગ્નની ઉંમર મર્યાદા 18 અને 16 વર્ષ છે. અહીંયા સેક્સને લઈને સંમતિની ઉંમર મર્યાદા 13 વર્ષ છે.\n- રૂસમાં માતા-પિતાની સંમતિ વિના લગ્નની ઉંમર મર્યાદા સમાન રૂપથી 18 વર્ષ અને સંમતિ સાથે લગ્નની ઉંમર સમાનરૂપથી 16 વર્ષ છે. અહીંયા સંમતિ સાથે સેક્સની ઉંમર મર્યાદા 16 વર્ષની નક્કી કરાઈ છે.\n- યુ.કેમાં માતા-પિતાની મરજી વિના એકસમાન ઉંમર મર્યાદા 18 વર્ષ અને તેમની સંમતિ સાથેની ઉંમર 16 વર્ષ છે. સંમતિ સાથે સેક્સની ઉંમર પણ 16 વર્ષ છે .\n- ફ્રાન્સમાં બંનેના લગ્નની ઉંમર મર્યાદા 18 વર્ષ છે જ્યારે અહીંયા કાયદા અનુસાર સંમતિથી સેક્સની ઉંમર 15 વર્ષ છે.\nલેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરન��� ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખ��લાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળ���ર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક���તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/rashi-anusar-shubh-ashubh-rang/", "date_download": "2018-06-25T02:34:49Z", "digest": "sha1:TVLJTI4SQSP7FRCXAVUP3G5O6SF6OSBG", "length": 18839, "nlines": 244, "source_domain": "gujjurocks.in", "title": "રાશિ અનુસાર જુઓ તમારો શુભ અને અશુભ રંગ....વાંચો આર્ટિકલ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિ���ાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્ય��� ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome જ્યોતિષ રાશિ અનુસાર જુઓ તમારો શુભ અને અશુભ રંગ….વાંચો આર્ટિકલ\nરાશિ અનુસાર જુઓ તમારો શુભ અને અશુભ રંગ….વાંચો આર્ટિકલ\nશુભ રંગ:- લાલ ,કેસરી અને ગોલ્ડન પીળો લકી કલર છે.\nઅશુભ રંગ :-કાળો છે.\nશુભ રંગ:- ગુલાબી, ક્રીમ ,સફેદ, લીલો, ભૂરો.\nશુભ રંગ :- લીલો ,કાળો, હલકો વાદળી અને સફેદ રંગ\nઅશુભ રંગ :-લાલ , ડાર્ક ભુરો અને બ્રાઉન\nશુભ રંગ:- લાલ ,ક્રીમ, સફેદ ,પીળો\nઅશુભ રંગ:- ભૂરો ,કાળો\nશુભ રંગ :-લાલ ,પીળો અને ગોલ્ડન\nઅશુભ રંગ:- કાળો અને ભૂરો\nશુભ રંગ:-સફેદ, ભૂરો, ગુલાબી અ\nઅશુભ રંગ :-લાલ અને કાળો\nશુભ રંગ:- સફેદ હલકો ભૂરો ,ગુલાબી\nઅશુભ રંગ:- લીલો અને પીળો\nશુભ રંગ:- લાલ, પીળો, ઓરેન્જ, ક્રીમ\nઅશુભ રંગ:- ભુરો, ગ્રીન અને કાળો\nશુભ રંગ :- લીલો, પીળો, ભુરો અને સતરંગી\nઅશુભ રંગ:- લાલ , કાળો\nશુભ રંગ:- વાદળી, કાળો, સફેદ અને લીલો\nશુભ રંગ:- ભૂરો, કાળો ,આસમાની, લીલો\nઅશુભ રંગ:- સફેદ અને લાલ\nશુભ રંગ:- લાલ ,પીળો, સતરંગી ,ગુલાબી, ક્રીમ અને સફેદ\nઅશુભ રંગ:- લીલો અને કાળો\nલેખક – નિરાલી હર્ષિત\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleડાકોર ની કહાની: ડાકોર રણછોડ મહારાજની એક વિશેષતા છે જ્યાં બધા જ ધર્મોના લોકો દર્શન માટે આવે છે. ભગવાનના દર્શન અને તેમના ચરણ સ્પર્શથી મનને શાંતિ મળતી હોય છે.\nNext articleપપૈયાના 12 ચમત્કારિક ફાયદા જે ���મને આજ સુધી નહિ ખબર હોય – માહિતી વાંચો અને શેર કરો જેથી બીજાને લાભ મળે\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ ખાસ નિશાન, જાણો કેવી રીતે કરે છે માલામાલ \n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bhujbolechhe.org/en/topic/urban-planning-development?page=2", "date_download": "2018-06-25T01:55:51Z", "digest": "sha1:GSXTRLNDGAXBFCC7V5ABLFM333OLNHRQ", "length": 5976, "nlines": 114, "source_domain": "bhujbolechhe.org", "title": "Bhuj Bole Chhe | The voice of Bhuj Citizens", "raw_content": "\nભુજના વોર્ડ નં.૨માં સ્તુત્ય પ્રયાસ \"નગરસેવકો નાગરિકોની સેવામાં\" : જાહેર સ્થળોએ બોર્ડ મુકાયા\nનગરજનો પુરતી સુવિધાઓ મેળવતા થાય એ માટે ભુજ નગરપાલિકા હંમેશાં પ્રયત્નશીલ વલણ દાખવે છે ત્યારે નગરપાલિકાના નગરસેવકોએ પણ નવતર પ્રયત્ન કરી નગરજનો પ્રત્યે તેમની જવાબદારીનું ઉદાહરણ પુરું પાડયું છે.\nભુજમાં વોર્ડ નં.૧૧માં સેતુ સંસ્થા દ્વારા સર્વેની કામગીરીમાં સહયોગની અપીલ\nવોર્ડ નં. ૧૧માં શરૂ થયેલા ઇન્ફ્રાસ્ટ્રકચર, પાણી, સામાજિક સુવિધા સહિતના સર્વે માટે આવતી સેતુ સંસ્થાની ટીમને સહયોગ આપવા આપીલ કરાઇ હતી.\nભુજના સમાવાસમાં મહિલાઓનો \"આદર્શ આંગણવાડી\" મેળવવાનો પ્રકલ્પ\nબાળકો, કિશોરીઓ, ધાત્રી મહિલા તેમજ સગર્ભાઓ માટે એક આંગણવાડી એવી જગ્યા છે જ્યાં પ્રારંભિક તબક્કાની સવલતો મળે છે ભુજના શાંત��નગર ખાતે આવેલા સમાવાસમાં સખિ સંગીનિના સહકારથી મહિલાઓ દ્વારા \"આદર્શ આંગણવાડી\" લાવવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવ્યા છે.\nભુજમાં \"એરિયા કમિટી\"એ તળાવ પર થતાં દબાણના દુષણને નાથ્યું \nકુદકે ને ભુસકે વધી રહેલી વસ્તીને પહોંચી વળવા એક તરફ જ્યારે યેન કેન પ્રકારે કેટલાક લોકો તળાવો બુરીને જમીનો દબાવી લેતા હોય છે ત્યાં બીજી તરફ કેટલાક લોકો એ જ તળાવો બચાવી લેવા ઝઝુમી રહ્યા છે.\nભુજનું દેશલસર બને સોહામણું, છે મારું સપનું \nભુજ શહેરમાં તો છે બે સરોવર,\nએક હમીરસર અને બીજુ છે દેશલસર,\nબન્ને છે તો એક જ શહેરમાં પણ,\nલાગે છે એક લાડકું અને બીજું ઓરમાયું;\nએકને મળે છે કાર્નિવલના સુશોભન તો,\nબીજાને મળે છે ગંદા પાણીના નાળા \nભુજમાં કેએમવીએસ અર્બન સેલ દ્વારા વંચિત વિસ્તારની બહેનો માટે નવતર પહેલ \nકચ્છ મહિલા સંગઠનના અર્બન સેલ દ્વારા સંગઠનના ઉદ્દેશ્યને સાર્થક કરતો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેના પગલે વંચિત વિસ્તારની મહિલાઓ જાગૃત થવાની સાથે સાથે પગભર પણ બનશે. મહિલાઓને માનસિક, શારીરિક, સામાજિક રીતે પગભર કરવાની પહેલમાં આ એક નવતર પગલુ બની રહેશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://g.deshgujarat.com/gsrtc-launches-vadodara-rajkot-ac-volvo-bus-service/", "date_download": "2018-06-25T03:19:08Z", "digest": "sha1:VTIVZDVGLXIC2LFK3XU4B53CZJ3KTSLD", "length": 3409, "nlines": 45, "source_domain": "g.deshgujarat.com", "title": "જીએસઆરટીસીએ વડોદરા-રાજકોટ એ.સી. વોલ્વો બસ સેવા શરુ કરી | DeshGujarat News from Gujarat", "raw_content": "\nજીએસઆરટીસીએ વડોદરા-રાજકોટ એ.સી. વોલ્વો બસ સેવા શરુ કરી\nરાજકોટ, દેશગુજરાત: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (જીએસઆરટીસી) દ્વારા રાજકોટ-વડોદરા એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.\nહાલમાં રાજકોટ એસ.ટી. ડિવિઝન રાજકોટ – અમદાવાદ માર્ગ પર દૈનિક 18 બસોમાં 10 વોલ્વો બસો દોડાવે છે. વડોદરા અને સુરતના માર્ગો પર આ પ્રકારની બસ સેવા ચાલુ કરવાની માંગને જોતા વડોદરા રૂટ પર વોલ્વો બસ દોડાવવામાં આવશે. વડોદરાને રાજકોટ સાથે જોડતી નવી સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. બસ સવારે 6:30 વાગ્યે રાજકોટથી ઉપડશે અને સવારે 11:30 વાગ્યે વડોદરા પહોંચશે. ત્યારબાદ વડોદરાથી સાંજે 5:45 વાગ્યે નીકળીને 10:45 વાગ્યે રાજકોટ પહોંચશે. એક તરફનું ટીકીટ ભાડું 300 રૂપિયા છે.\nજમ્મુ-કાશ્મીર: કુલગામમાં એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર\nનર્મદા ડેમમાં નવા નીરની આવક\nગુજરાત પ્રદેશ ભાજપાની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ, આવત���કાલે અમિત શાહ આપશે માર્ગદર્શન\nપ્રવિણ તોગડિયાએ નવા સંગઠનની જાહેરાત કરી\nમન કી બાત: વડાપ્રધાન મોદીએ કહ્યું- જીએસટી ઈમાનદારીની જીત છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/fundamental-market-outlook/rbi-has-cut-rates-by-up-to-2-so-far-now-the-hikes-will-now-be-hiked_39400.html", "date_download": "2018-06-25T02:10:00Z", "digest": "sha1:3YIZL4U4TYXPYFREIUYLSXCUWRLYLJG4", "length": 9470, "nlines": 87, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "RBIએ અત્યાર સુધીમાં 2% સુધીના રેટ કટ કર્યા છે, હવે હાઇકની શક્યતા -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ\nRBIએ અત્યાર સુધીમાં 2% સુધીના રેટ કટ કર્યા છે, હવે હાઇકની શક્યતા\nનિફ્ટી પહેલીવાર 10600 ની પાર જવામાં કામયાબ થયા છે. સેન્સેક્સે પણ 34331.85 ના સ્તર પર પહોંચી નવા રિકૉર્ડ ઉચ્ચત્મ સ્તર બનાવ્યું છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પિયરલેસ મ્યુચ્યુઅલ ફંડના કિલ્લોલ પંડ્યા પાસેથી.\nકિલ્લોલ પંડ્યાનું કહેવુ છે કે ક્રૂડની અસર ફુગાવા પર ચોક્કસથી જોવા મળશે. બોન્ડ માર્કેટમાં ઘણા વખતથી વિપરીત સંજોગો ચાલી રહ્યા છે. બોન્ડ માર્કેટમાં 1-3 વર્ષના બોન્ડમાં ખરીદીની સલાહ છે.\nકિલ્લોલ પંડ્યાના મતે રૂપિયા સહિત વિશ્વની મોટાભાગની કરન્સી ડોલર સામે મજબૂત છે. ડૉલર સામે રૂપિયા 63ના સ્તર હાંસલ કરે તેવી શક્યતા છે. ડૉલર સામે રૂપિયાની મજબૂતાઈ નિકાસકાર માટે નેગેટિવ છે. ડૉલર સામે રૂપિયા 62 કે 61 તાત્કાલીક થાય તેવી શક્યતા નથી, આંશિક વૃધ્ધિની સંભાવના છે.\nકિલ્લોલ પંડ્યાના મુજબ આરબીઆઈએ અત્યાર સુધીમાં 2% સુધીના રેટ કટ કર્યા છે, હવે હાઇકની શક્યતા છે. બજેટમાં રેવેન્યુ ક્યાંથી ઉભી કરવી તેના પર વધુ ધ્યાન આપવું. 6.50-7 ટકા વળતર ફિક્સ્ડ ઈન્કમ સ્કીમમાંથી મળી શકશે. બોન્ડ માર્કેટમાં એફઆઈઆઈ ઈનફ્લોનું પ્રભુત્વ નથી.\nમાર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ\nહજુ એકવાર વ્યાજ દર વધે તેવી ધારણા: જીનેશ ગોપાની\nસ્થાનિક રાજકીય અનિશ્ચિતતા વધતા માર્કેટમાં વોલેટીલીટી વધી\nઆવતા બાર માસ માર્કેટ માટે અઘરા રહેશે: રાજીવ ઠક્કર\nવ્યાજ દર વિશ્વ સ્તરે વધી રહ્યા છે પરિણામે ઈક્વિટીમાં નબળાઈ ચાલુ રહેશે\nભારતીય અર્થતંત્રમાં 8-10%ની ગ્રોથની ક્ષમતા: દેવેન ચોક્સી\nમાર્કેટ પર આશુતોષ બિશનોઈ સાથે ચર્ચા\nવ્યાજ દર વધતા ઈક્વિટી પ્રત્યેનું આકર્ષણ ઘટે: દિપક જસાણી\nવિશ્વમાં ગ્રોથ વધતો જણાશે તો રોકાણ ફરી ઈક્વિટી તરફ પાછું ફરશે\nહાલનો ઘટાડો હેલ્ધી ઘટાડો છે: યોગેશ ���હેતા\nઆરબીઆઈની પોલિસી ધારણા મુજબ રહી: પારસ એડનવાલા\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nમની મેનેજર: સુવાક્યો વડે નાણાંકિય આચોજન\nમની મેનેજર: નિવૃત્તી બાદ શું\nમની મૅનેજરઃ અનઅપેક્ષિત નાણાંનું આયોજન - ભાગ 2\nટેક્સ પ્લાનિંગ: દર્શકની સમસ્યા - મૂકેશભાઇની સલાહ\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: ધંધા વ્યવસાય આવક આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: પગારદાર વર્ગનું નિવૃત્તિ આયોજન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nટર્મ ઈનસ્યુરન્સ પ્લાન શું છે\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nચાઈલ્ડ પ્લાન શું છે\nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/09-06-2018/20959", "date_download": "2018-06-25T02:29:21Z", "digest": "sha1:3DMGVSDT3KA2QEPYX2ZOMF7YGH335FLW", "length": 15684, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "નેસ અને વિક્રમ ભટ્ટ સાથે અફેરથી ચર્ચામાં રહેલ અમીષાને ચંપલ મારીને ઘરમાંથી કાઢી મુકાઈ હતી:જન્મદિને જાણો ખાટીમીઠી વાતો", "raw_content": "\nનેસ અને વિક્રમ ભટ્ટ સાથે અફેરથી ચર્ચામાં રહેલ અમીષાને ચંપલ મારીને ઘરમાંથી કાઢી મુકાઈ હતી:જન્મદિને જાણો ખાટીમીઠી વાતો\nમુંબઈ :બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલનો આ���ે જન્મદિવસ છે તેણીનો જન્મ 9 જૂન, 1976ના રોજ મુંબઈમાં થયો હતો ગુજરાતી પરિવારથી આવતી અમીષાએ વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અમીષા પટેલ તે એક્ટ્રેસમાંથી એક છે જેમની પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ હતી. આ ફિલ્મ હિટ થયા પછી 2001માં તેની ફિલ્મ ગદર પણ સુપરહિટ સાબિત થઈ હતી.\nફિલ્મોમાં આવતા પહેલા અમીષા પટેલ અને બિઝનેસમેન નેસ વાડિયાના અફેરની ચર્ચા હતી. બન્ને એક જ કોલેજમાં ભણતા હતા. નેસ વાડિયા અમીષા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ અમીષા ફિલ્મોમાં કરિયર બનાવવા માંગતી હતી. આ કારણોસર તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.\nનેસ વાડિયાથી અલગ થયા પછી અમીષાનું નામ ડિરેક્ટર-પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ સાથે પણ જોડાયુ, જો કે અમીષાના પરિવારના લોકો વિક્રમ સાથેના રિલેશનથી ખુશ નહોતા. અમીષાએ મીડિયામાં આપેલા એક સ્ટેટમેન્ટમાં કહ્યુ હતું કે તેની માતાએ તેને ચંપલથી મારીને ઘરમાંથી કાઢી મુકી હતી.\nજો કે અમીષા અને વિક્રમ ભટ્ટના સંબંધો વધારે દિવસ સુધી નહોતા ચાલ્યા અને 2008માં તેમનું બ્રેકઅપ થઈ ગયુ. આ સિવાય પ્રોપર્ટી બાબતે પણ અમીષા અને તેના પરિવારમાં ઘણા વિવાદ થયા. અમીષાએ પોતાના પિતા વિરુદ્ધ 12 કરોડની હેરાફેરીનો આરોપ લગાવ્યો. તેનું કહેવુ હતું કે તેના પિતા પૈસાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.\nઅમીષા ઘણી વાર મોટી-મોટી પાર્ટીઓમાં જોવા મળે છે. અનેક વાર પાર્ટીઓમાં તેને દારુના નશામાં ધુત્ત જોવામાં આવી છે. ટીવી એક્ટર કુશાલ ટંડન સાથે થયેલી લડાઈને કારણે તે ચર્ચામાં આવી હતી\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પક���ાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nલાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST\nહવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. access_time 2:40 am IST\nમુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST\nસાઉદી અરેબિયામાંના ભારતીયો પોતાના ફેમિલી- મેમ્બર્સને પાછા ભારત શું કામ મોકલી રહ્યા છે \nવિવાદોને ઉકેલવા માટે જોઇન્ટ કમિટી બનાવવા નિર્ણય કરાયો access_time 12:43 pm IST\nસ્વદેશી તોપ 'ધનુષ'નું સફળ પરીક્ષણ : સેનામાં સામે થવા તૈયાર : ૩૮ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા access_time 10:31 am IST\nડીફેન્સ અને સનરાઇઝ ગ્રુપ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ access_time 4:00 pm IST\nતાલુકા પોલીસ મથક કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરતાં પોલીસ ઇન્સ્પેકટર વી.એસ. વણઝારા access_time 4:22 pm IST\nનવલનગરના ભરવાડ યુવાન મારૂતિની હત્યાથી ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું access_time 12:59 pm IST\nમોરબીમાં સિગારેટ પીતી વખતે દાઝી ગયેલા પ્રોૈઢ અહેમદભાઇ ચોૈહાણનું મોત access_time 12:49 pm IST\nરે કળીયુગ મોરબીમાં પિતાએ જ સગીર પુત્રી સાથે અડપણ કર્યા access_time 12:52 pm IST\nસોનારીયામાં ખેડુતો દ્વારા વિરોધ access_time 11:45 am IST\nવેસ્ટમાંથી બેસ્ટની વિચારધારાને આગળ વધારીને વડોદરા કોર્પોરેશને કચરાના ઢગલા ઉપર બગીચો ઉછેરીને રાજ્યના અન્ય શહેરોને નવી દિશા દર્શાવી છેઃ વિજયભાઇ રૂપાણી * વડોદરાના વડસર લેન્ડફીલ સાઇટ ખાતે ઉછેરવામાં આવેલ શહેરી વનનું લોકાર્પણ access_time 5:10 pm IST\nરાજ્યની ટાઉન પ્લાનીંગ કચેરીઓની પુનઃરચના : ૪૧ કચેરી ૯માં કેન્દ્રીત થઈ access_time 2:48 pm IST\nઅમદાવાદ: ATMમાં જમા માટેના ૧.૩૯ કરોડ લઈ કેશિયર ફરાર થયો access_time 6:50 pm IST\nઆ હોટલમાં જમવામાં પીરસવામાં આવે છે સોનુ access_time 6:42 pm IST\nચીન-પાકિસ્તાન વ્યાપારને કરવો પડશે અજીબ સમસ્યાનો સામનો access_time 6:40 pm IST\nસારૂ ટીમ વર્ક કરવુ હોય તો એક સાથે કોફી પીવો access_time 4:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅબુ ધાબી ખાતે નોકરી કરતા ભારતીય મૂળના ૪૨ વર્ષીય ગુરબિન્દર સિંઘને પગ કપાવવા પડ્યાઃ કન્સ્ટ્રકશન કંપનીમાં ક્રેઇન ઓપરેટર તરીકે નોકરી દરમિયાન થયેલી સામાન્ય ઇજાથી સેફટીક થઇ ગયુઃ માલિકે નોકરીમાંથી છુટો કરી દીધો access_time 8:56 pm IST\nઅમેરિકામાં ભારતની સંસ્કૃતિનું ગૌરવ વધારતો ઇન્ડિયન અમેરિકન યુવાન કેલ પટેલ : પરિવારની માલિકીના સ્ટોરમાં આવેલ ગ્રાહક ૧ મિલીયન ડોલર (અંદાજે ૬ કરોડ ૬૦ લાખ રૂપિયા) ની લોટરીની ટિકિટ ભૂલી જતા તેના ઘેર પહોંચાડી access_time 12:42 pm IST\n''ગીતા કોન્ફરન્સ'': યુ.એસ.ના હયુસ્ટનમાં યોજાયેલી કોન્ફરન્સમાં વિદ્વાન વકતાઓએ દૈનંદિન જીવનમાં ભગવત ગીતાનું મહત્વ સમજાવ્યું access_time 9:31 pm IST\nરોમાંચના સૌદાગર ડિયેગો મારડોનાના દેખાવની યાદ access_time 12:54 pm IST\nરાફેલ નડાલ ૧૧મી વાર ફ્રેન્ચ ઓપનમાં તાજને જીતવા તૈયાર access_time 12:53 pm IST\nજેક્લીન શીખી રહી છે ઉર્દુ ભાષા access_time 4:51 pm IST\nઅબિર સેનગુપ્તા બનાવશે ઋષીકેશ મુખરજીની સદાબહાર ફિલ્મ આનંદની રિમેક access_time 4:52 pm IST\nકપિલ બહુ જલદી નવો શો લઇને આવશે access_time 12:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00060.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.skymetweather.com/gu/forecast/weather/india/telangana/medak/chinnakodur", "date_download": "2018-06-25T02:31:21Z", "digest": "sha1:NSMAJUQ64AXBT6U2XJFPAKV2CGKFWTGY", "length": 11669, "nlines": 281, "source_domain": "www.skymetweather.com", "title": "ચિન્નાકોડુરમાં વર્તમાન હવામાનઃ સાપ્તાહિક આગાહી ચિન્નાકોડુર, મેદાક માટે", "raw_content": "\nધ વીક માટે આગાહી હવામાન ગેલેરી હવામાન એફએક્યુ ઈન્ફોગ્રાફિક્સ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ દિલ્હીમાં ધુમ્મસ એરપોર્ટ્સ ધુમ્મસ સુધારાઓ ટ્રેન ધુમ્મસ સુધારા\nહવામાન સમાચાર અને વિશ્લેષણ આરોગ્ય અને આહાર કૃષિ અને અર્થતંત્ર હવામાનમાં ફેરફાર પૃથ્વી અને કુદરત જીવનશૈલી અને સંસ્કૃતિ રમતગમત અને હવામાન વૈશ્વિક સમાચાર\nચિન્નાકોડુર, મેદાક શાળા ની હવામાન\nઆગળ 24 કલાક હવામાનનું અનુમાન\n7 દિવસો ચિન્નાકોડુર, મેદાક હવામાન માટે આગાહી\nઆંશિક વાદળિયું અને સાધારણ વરસાદ\nચિન્નાકોડુર, મેદાક હવામાન વલણ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટે��ાઈટ ઈમેજ\nકોઈ પણ 4 સ્થળો શોધો\nધ વીક માટે આગાહી\nહવામાન સમાચાર અને વિશ્લેષણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00061.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2014/01/04/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8/", "date_download": "2018-06-25T02:32:29Z", "digest": "sha1:N5R3MZNYOETCCJP5BNKX7C6C62PB3WR4", "length": 14711, "nlines": 312, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "સાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી | ચંદ્ર પુકાર", "raw_content": "\nસાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી\nસાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી\nશ્રધ્ધા અને સબુરી છે ઉપદેશ સાઈનો,\nઅપનાવી લ્યો ‘ને કર લ્યો જીવન-મંત્ર આપનો,……(ટેક)\nઈશ્વરી શક્તિનો સ્વીકાર પહેલું પગલું કહેવાય,\nજયારે હ્રદયથી સ્વીકાર એવો, ચંચળતા મનની ટુટી જાય,\nમનવિશ્વાસે, ભક્તિપંથે આગે જરૂર જવાય \nમનના વિશ્વાસે તો હ્રદયે શ્રધ્ધાબીજ રોપાય,\nએવા શ્રધ્ધાબીજ પર સ્નેહનું ખાતર મુકાય,\nત્યારે, ઈશ્વરી છોડરૂપે મુળ હૈયે ઉંડા જાય \nજ્યારે શ્રધ્ધા અટલ રહે, ત્યારે રક્ષા પ્રભુ એની કરે,\nમોહમાયા દુર ભાગે, ‘ને ચંચળ-મન શાંત બને,\nત્યારે, સંસારી્ને સન્યાસીપદ મળે \nભક્તિપંથે પ્રભુ ભક્તની કસોટી કરે છે અનેક,\nએવા સમયે ભક્તને શ્રધ્ધાનો આધાર છે એક,\nત્યારે, ક્દી મન ડગમગે,તો શ્રધ્ધા મનને સ્થીર કરે \nસંસારી જીવનમાં સુખ દુઃખ તો છે સાથી,\nદુઃખ હોય કે સુખ હોય,ના ભુલવા પ્રભુને કદી,\nત્યારે, માનજો કે તમે સાઈ સબુરીને સમજી \nશ્રધ્ધા- સબુરી મારગ જે સાંઈબાબા કહે,\nપંથે એવા ચાલતા, ઈશ્વર હ્રદયે રહે,\nચંદ્ર કહે…હાલત જો એવી,તો ભવસાગર એ તરે \nકાવ્ય રચના ઃ તારીખ, ડીસેમ્બર,૨૩,૨૦૧૩ ચંદ્રવદન\nસાઈબાબાના જીવન વિષે ડીવીડી પર જોવાનું થયું.\n“શ્રધ્ધા” અને “સબુરી”ના ઉપદેશ સાથે બાબા કહેતા રહે “સબકા માલિક એક”.\nજ્યારે માનવીના હ્રદયમાં “પુર્ણ અને અટલ વિશ્વાસ” હોય ….અને, ગમે તેવા સંજોગો હોય ત્યારે ધીરજ રાખી શકે તો, એના બળે ઈશ્વરી દર્શન જરૂર થાય…જીવન ધન્ય બની જાય, અને આ સંસારી તરી જવાય \nમાનવી આ બે ગુણોના આધારે અન્ય તરફ “પ્રેમ” અને “સેવા”ભાવે નિહાળવા લાગે.\nમારી સમજ પ્રમાણે આ રચના કરી છે.\nચંદ્રવિચારો શબ્દોમાં (૨૧)\tછોટુભાઈ ઈંટવાલાને શ્ર્ધ્ધાજંલી \nશ્રદ્ધા એ અંતરનો અવાજ છે.\n5. ઇન્દુ શાહ | જાન્યુઆરી 4, 2014 પર 7:23 પી એમ(pm)\nશ્રદ્ધા જીવનમાં આગળ વધવાનું પરિબળ છે.\nસંસારી જીવનમાં સુખ દુઃખ તો છે સાથી,\nદુઃખ હોય કે સુખ હોય,ના ભુલવા પ્રભુને કદી,\nસાચી સલાહ .રચના ગમી .\nસબકા માલિક એક…શ્રી સાંયકૃપા એટલે જીવ પર કરૂણાની અમૃત વર્ષા…સાંય તારી રખવાળી..શ્રધ્ધાથી આફતનો સાગર તરી જવાય.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/akash-amabni-engaged-to-shloka-mehta-the-youngest-daughter", "date_download": "2018-06-25T01:58:24Z", "digest": "sha1:NCZLV47HL6SUQTWMGKUZA53NSC5PZFZ4", "length": 11123, "nlines": 71, "source_domain": "meranews.com", "title": "આકાશ અંબાણી સાથે સગાઇ દરમિયાન શ્ર્લોકા મેહતાએ કેટલી કિંમતનો ડ્રેસ પહેર્યો હતો: જાણો", "raw_content": "\nઆકાશ અંબાણી સાથે સગાઇ દરમિયાન શ્ર્લોકા મેહતાએ કેટલી કિંમતનો ડ્રેસ પહેર્યો હતો: જાણો\nઆકાશ અંબાણી સાથે સગાઇ દરમિયાન શ્ર્લોકા મેહતાએ કેટલી કિંમતનો ડ્રેસ પહેર્યો હતો: જાણો\nમેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની તાજેતરમાં ગોવામાં શ્ર્લોકા મેહતા સાથે સગાઇ થઇ હતી. શ્ર્લોકા હીરાના વ્યવસાયી રસેલ મેહતાની પુત્રી છે. આકાશ અને શ્ર્લોકા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. સગાઇ દરમિયાનની તેમની તસવીરો વાયરલ થઇ છે.\nઆ તસવીરોમાં નીતા અંબાણીએ ઑફ વ્હાઇટ એથનિક ડ્રેસ પહેર્યો છે. મુકેશ અંબાણી પણ હાફ સ્લીવ્સ ચેક્સ શર્ટમાં દેખાય છે. મુકેશ અંબાણીના માતા કોકિલાબેને પિંક સાડી પહેરી છે. આકાશ અંબાણીએ ડ્રાઉઝર અને બ્લેઝર પહેર્યું હતું તથા શ્ર્લોકા મેહતા ગ્રે રંગના રોજ બોર્ડર ગાઉનમાં નજરે પડે છે. શ્ર્લોકા મેહતાએ પહેરલ આ ગાઉન બ્રિટિશ લેબલ નીડલ એન્ડ થ્રેડનું છે અને આ ગાઉનની કિંમત 850 પાઉન્ડ એટલે કે 78,137 રૂપિયાનું છે. વર્ષ 2017માં બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં આ જ ડ્રેસ પહેર્યો ��તો પરંતુ તેનો રંગ બ્લેક હતો જ્યારે શ્ર્લોકાએ પહેરેલ ડ્રેસનો રંગ ગ્રે હતો.\nમેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની તાજેતરમાં ગોવામાં શ્ર્લોકા મેહતા સાથે સગાઇ થઇ હતી. શ્ર્લોકા હીરાના વ્યવસાયી રસેલ મેહતાની પુત્રી છે. આકાશ અને શ્ર્લોકા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. સગાઇ દરમિયાનની તેમની તસવીરો વાયરલ થઇ છે.\nઆ તસવીરોમાં નીતા અંબાણીએ ઑફ વ્હાઇટ એથનિક ડ્રેસ પહેર્યો છે. મુકેશ અંબાણી પણ હાફ સ્લીવ્સ ચેક્સ શર્ટમાં દેખાય છે. મુકેશ અંબાણીના માતા કોકિલાબેને પિંક સાડી પહેરી છે. આકાશ અંબાણીએ ડ્રાઉઝર અને બ્લેઝર પહેર્યું હતું તથા શ્ર્લોકા મેહતા ગ્રે રંગના રોજ બોર્ડર ગાઉનમાં નજરે પડે છે. શ્ર્લોકા મેહતાએ પહેરલ આ ગાઉન બ્રિટિશ લેબલ નીડલ એન્ડ થ્રેડનું છે અને આ ગાઉનની કિંમત 850 પાઉન્ડ એટલે કે 78,137 રૂપિયાનું છે. વર્ષ 2017માં બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં આ જ ડ્રેસ પહેર્યો હતો પરંતુ તેનો રંગ બ્લેક હતો જ્યારે શ્ર્લોકાએ પહેરેલ ડ્રેસનો રંગ ગ્રે હતો.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/junagadh?page=2", "date_download": "2018-06-25T01:58:26Z", "digest": "sha1:W56RJ44BHDO5UVK4W3VCPOCZCYBJHXST", "length": 6917, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nજુનાગઢમાં વેપારી ઉપર ત્રણ શખ્સનો છરીથી હુમલો\nજુનાગઢ તા.22જુનાગઢમાં કોઇ નજીવી બાબતે 3 શખ્સોએ વેપારીની દુકાને જઇ વેપારીને ઢીકાપાટુનો માર મારી છરીના ઘા મારી ઇજાઓ કરી રૂા.15 હજારના ચેન તથા રૂા.1500 રોકડાની લુંટ....\nજુનાગઢને અત્યાધુનિક સગવડતા વાળી હોસ્પીટલ મળી, તબીબ નહિ \nવર્તમાન અપુરતા તબીબોનો બળાપો; સત્વરે પુરતા ડોકટરોની ભરતી કરવાની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત જુનાગઢ,તા.ર2તાજેતરમાં જુનાગઢના ભાજપનાં સંસદસભ્ય અને જુનાગઢના....\nમાળિયા મિંયાણા નજીકથી 228 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝબ્બે\nકાર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબ્જેજૂનાગઢ તા,22માળીયા હાટીના નજીક માળીયા પોલીસે શંકાસ્પદ મોટરકારની તલાસી લેતા પરપ્રાંતિય 228 બોટલ દારૂ મળી આવતા પોલીસે એક શખ્સની....\nનરસૈયાની નગરીમાં પુણ્યની સાથે મળશે બીમારીઓ \nસૌરાષ્ટ્રની સૌથી મોટી તીર્થ નગરી બની ગઈ ‘કચરા નગરી’ ભંગાર રસ્તાઓ, રસ્તાઓ પર વહેતા ગટરના પાણી અને ઠેર-ઠેર કચરાના કારણે પ્રવાસીઓનો જૂનાગઢમાં થાય છે મોહભંગ જૂનાગઢ....\n‘હું નાનો માણસ છું, નાના માણસો માટે કામ કરીશ’: જૂનાગઢ જિ.પં. પ્રમુખ\nનવનિયુકત પ્રમુખે ગામડાઓની સમસ્યા દૂર કરવા કોલ આપ્યોજૂનાગઢ તા.ર1હું નાનો માણસ છું અને નાના માણસોની તકલીફો બહુ સારી રીતે જાણું છું. ગ્રામ્ય પ્રજાની વચ્ચે....\nજૂનાગઢમાં બાંધકામની મંજૂરી નહીં અપાતા પાકિસ્તાનના વિઝા માગતાં 31 નાગરિકો\nછાત્રોના એસ.ટી.બસના પાસ કાઢવાની ધીમી કામગીરીથી છાત્રો પરેશાન: પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોની ચોથા દિવસે હડતાળ યથાવત જૂનાગઢ તા,2121 મહિના કરતા વધારે સમય પસાર....\nજૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી\nમાંગરોળનાં સેજાભાઇ કરમરા અને ખોરાસાનાં ઉમાબેન ચાવડાએ સુકાન સંભાળ્યુંજૂનાગઢ તા.ર1જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી સંપન્ન થઇ છે.....\nકેશોદ અને માળિયા તા.પં. કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી\nમેંદરડા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરિફ: હાઈકોર્ટનાં ચુકાદા બાદ સતાવાર જાહેરાત(તસ્વીર: મિલન જોશી) જૂનાગઢ તા,21કેશોદ તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ....\nપ્રેમલગ્ન કરનાર દંપતિ, સસરા પર ઝીંકાયા છરીના ઘા\nજૂનાગઢમાં પ્રેમલગ્નના ખારમાં પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતી યુવતિના પરિવાર પર ખૂની હુમલોત્રણ શખ્સોએ કરેલા હીચકારા હુમલાને પગલે પતિ-પત્નિની હાલત નાજુક:....\nજૂનાગઢ જીલ્લામાં 2.25 લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે\nતાલુકાની 381 માધ્યમિક અને 1117 પ્રાથમિક શાળામાં ઉજવણી થશે જૂનાગઢ તા,20જૂનાગઢ જિલ્લા કક્ષાએ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવાશે ત્યારેજિલ્લાનાં....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/junagadh?page=3", "date_download": "2018-06-25T01:58:38Z", "digest": "sha1:FCQGVOWZJAVYBO5TF4LIINLXP5PGX77H", "length": 6929, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nગિરનાર અગિયારસ પરિક્રમા મુદ્દે વનતંત્ર સાથે ઘર્ષણના ભણકારા\nઉતારામંડળ પરિક્રમા માટે સજ્જ, તંત્રે મંજૂરીનો ઇનકાર કરતાં વિવાદજૂનાગઢ તા.20જૂનાગઢ જ્ઞાતી સમાજો, ટ્રસ્ટોનું ઉતરામંડળ દ્વારા દર મહિનાની અગીયારશના દીવસે....\nજૂનાગઢ જિલ્લા પંચાયતમાં ચા વાળા બન્યા પ્રમુખ, 5 તા.પં.માં પણ કોંગ્રેસ સાંગોપાંગ\nમાળિયા હાટીના, કેશોદ, મેંદરડા તા.પં.માં ભાજપના પદાધિકારીઓજૂનાગઢ તા,20ચા વેચનારા ભારતના વડાપ્રધાન બની શકતા હોય તો ચા વેંચીને લોકપ્રતિનિધિ થયેલાં સેજાભાઇ....\nજૂનાગઢમાં દંપતિ સહિત 3 પર હુમલો કરનાર શખ્સો પકડાયા\nપ્રેમ લગ્નના મનદુ:ખમાં પતાવી દેવાના ઇરાદે હુમલો કર્યો હતોજૂનાગઢ તા. 20જૂનાગઢમાં ગઇકાલે પ્રેમ લગ્ન કરી લેનાર યુવતિ મન દુ:ખ પ્રશ્ર્ને મુસ્લીમ સમાજના એક જ પરિવારના....\nભેસાણના બરવાળાની બેંકમાંથી ઉચાપતની તપાસમાં ઉચ્ચ ટીમ જોડાઇ\n32 લાખની ઉચાપતમાં કર્મચારીઓની ઉલટ તપાસ શરૂજૂનાગઢ તા.20ભેસાણના બરવાળા બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં 32 લાખની ઉચ્ચાપત અંગે ખેડુતોના બેન્કને ધેરાવ બાદ તપાસના ધમધમાટ....\nવંથલીના શાપુરમાં ઠપકો આપવા ગયેલ યુવક ઉપર છ શખ્સોનો હુમલો\nજૂનાગઢ તા,20વંથલીના શાપુર ગામે બહેનની મશ્કરી મુદ્દે ભાઈ પર 6 શખ્સો એ હુમલો કર્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ વંથલીના નાના કાજલીયાળા ગામે રહેતા ઉમેશ વલ્લભભાઈ....\nચોરવાડમાં રૂા.4.16 લાખની ઘરફોડી\n2.60 લાખની રોકડ અને 1.56 લાખના દાગીના ચોરાયાજૂનાગઢ તા.ર0ચોરવાડના જરારી વિસ્તારમાં ધોળે દિવસે દરવાજાના નકુચા તોડી જઇ કોઇ તસ્કરો કબાટમાં રાખેલ રૂા.ર.60 લાખ રોકડા....\nધોરાજીના ભાડેરમાં વંથલીના આધેડની હત્યા\nભાગીયુ રાખેલ જમીનના પ્રશ્ર્ને ચાલતી તકરારમાં ગામેતી શખ્સની હત્યા કરાઈ જુનાગઢ, તા. 20પાટણવાવ પોલીસ મથકના ભાડેર ગામ નજીક આજે સવારે એક ગામેતી આઘેડની હત્યા....\nજૂનાગઢ ભવનાથ મંદિરનાં મહંત બ્રહ્મલીન: પાલખીયાત્રા નીકળી\nજૂનાગઢ તા,20જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી બાપુના શિષ્ય અનિરૂધ્ધગીરી બાપુ (ઉ.વ.42) ને હૃદયરોગનો હુમલો આવતા દેહવિલપ થતા સાંજે તેમની પાલખી યાત્રા....\nજૂનાગઢમાં હત્યા કેસના આરોપીના પુત્રના લગ્ન માટે જામીન ફગાવાયા\nજુનાગઢ તા.20 જેલના સ્ટાફ સાથે માથાકુટ અને પેરોલ પરથી ફરાર થનાર જુનાગઢના સુખનાથ ચોકમાં વર્ષ 2015માં થયેલ હત્યાના આરોપીની પુત્રની સુન્નત શાદી માટે માંગેલા વચગાળાના....\nજૂનાગઢમાં 4000 ભૂતિયા નળ કનેકશન, મહાપાલિકાએ 1.12 કરોડની આવક ગુમાવી\nજૂનાગઢ તા,20જૂનાગઢને મનપાનો દરજ્જો મળ્યો તેના 15 વર્ષથી વધુ સમય થઈ ગયો છે તેમ છતાં હજી પ્રાથમિક સુવિધા આપવા બાબતે લોકોમાં અસંતોષ જોવા મળે છે. બીજુ બધુ તો બરાબર....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/8-june-rashifal/", "date_download": "2018-06-25T02:38:08Z", "digest": "sha1:BKVQGDBV5MJ7XW6EY3HIHQF7JKCHDSQU", "length": 27606, "nlines": 255, "source_domain": "gujjurocks.in", "title": "8 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલ��� ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome જ્યોતિષ 8 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ...\n8 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર\nચંદ્રમાં ગોચર કુંડળી માં લાભ ભાવ માં રહેશે. જેના થ્હી આપની ઇનકમ વધી શકે છે. કામકાજ ના વિષય માં અથવા તો કોઈ ઘટનાક્રમ ના કારણે યાત્રા નો યોગ બને. યારી- દોસ્તી માં વધુ સમય ના આપો. સાવધાન રહેજો. જીવનસાથી આપની મદદ કરી શકે છે. સમસ્યાઓ થી મુક્તિ મળશે. થાક અને આળસ જણાય.\nશુભ અંક : ૯\nશુભ રંગ : ગુલાબી\nઆજે તમે પૂરું ધ્યાન કાર્ય માં આપજો તો દિવસ શુભ છે. સમય સર કાર્ય પૂરું કરવાનો પ્રયત્ન કરજો. કામ નો બોજ હોવા છતાં કાર્ય માં મન નહિ લાગે. તો આળસ દુર કરજો. જીવન માં પ્રેમ અને સુખ વધવા ના યોગ જણ���ય છે. પાર્ટનર ની નજર માં આપની આબરૂ વધતી લાગશે. વિધાર્થી વર્ગ ને માનસિક તણાવ અને કોઈ ડર હેરાન કરે. તબિયત ના વિષય માં સારું જણાય. આપની તબિયત માટે સારો દિવસ હશે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : લાલ\nઆજે આપ કોઈ પણ વાત મન માં ન રાખો. કોઈ ન કોઈ રીતે કરેલું કાર્ય થી આપને ફાયદો થઇ શકે છે. ખુદ ના કાર્ય માં ઓછું અને બીજા ના કાર્ય માં વધુ વ્યસ્ત થવા થી બચો, તેનાથી આપના બીજા કાર્ય અધૂરા રહી શકે છે. આપના સ્વભાવ માં બદલાવ આવી શકે છે. લવ પાર્ટનર થી સહયોગ અને પૈસા મળી શકે છે. બીઝનેસ માં નવી યોજના બની શકે છે. માથા નો દુખાવો અને થોડો થાક નો અનુભવ થાય.\nશુભ અંક : ૪\nશુભ રંગ : લીલો\nદિવસ સામાન્ય જણાશે. આપના પ્રયત્નો ના વખાણ થશે. આપના કોઈ નવી નોકરી કેનવું કાર્ય હાથ માં લીધેલું છે, તો આપને કાર્ય વધુ લાગશે. આજે નસીબ પર ભરોસો ન કરવો. પાર્ટનર ના સાથે સમય વિતાવવો. ફરવા પણ જશો. કાર્યસ્થળ પર સાથે કાર્ય કરનાર ની મદદ ના મળતા આપ થોડા દુઃખી થશો. પેટ ખરાબ થતું લાગે. કર્ક રાશી ના વિધાર્થીઓ આળસ અને થાક અનુભવશે.\nશુભ અંક : ૭\nશુભ રંગ : પીળો\nભૂતપૂર્વ દિવસો માં કોઈ કાર્ય કરવા નું વિચારતા હોઈ તો હવે તે પૂર્ણ થતું જણાશે. ધૈર્ય રાખજો. પૈસા ને લગતી કોઈ બાબત આપની સામે આવશે. કુંવારા લોકો ને વિવાહ નો પ્રસ્તાવ મળી શકે છે. દિવસ સારો હશે. બીઝનેસ કરવા માટે ફાયદા નો સમય છે. નિવેશ માં ફાયદા ના યોગ જણાય છે. વિધાર્થી માટે મહેનત કરવા નો સમય છે. જરૂરી ચેકઅપ કરાવતું રહેવું.\nશુભ અંક : ૬\nશુભ રંગ : વાયોલેટ\nમન માં ચાલી રહેલી બેચેની થી છુટકારો મળશે. ગુસ્સા અને ઉતેજના પર કંટ્રોલ કરવો. ગંભીર વાતો માં ઉલઝાવા થી બચજો. સ્થિતિ ને આપ જેવી સમજો છો તેવી નથી. પાર્ટનર ની સાથે દિવસ વીતશે. પાર્ટનર તરફ થી સમ્માન અને પ્રેમ મળશે. કાર્યક્ષેત્ર માં વિવાદ થવા ની સંભાવના રહેશે. બીઝનેસ માં સફળતા અને ફાયદો પણ થઇ શકે છે. માનસિક અશાંતિ અને તણાવ વધી શકે છે.\nશુભ અંક : ૫\nશુભ રંગ : સફેદ\nઆપના મન માં ઘણા પ્રકાર ના વિચારો આવશે. વારંવાર આપનું મૂળ બદલયા કરશે. ધન લાભ થઇ શકે છે.તબિયત ને લઈને થોડા સાવધાન રહેવું. જીવનસાથી ની સાથે ફરવા જશો. એક બીજા ને સમય આપી શકશો. કોમર્સ ફિલ્ડ ના વિધાર્થી ને મહેનત વધુ કરવા થી પરિણામ સારું મળી શકે છે. તબિયત માં ઉતાર- ચઢાવ આવી શકે છે. બેદારકારી ન કરવી.\nશુભ અંક : ૨\nશુભ રંગ : જાંબુની\nનોકરી અથવા કારોબારી ને લગતી કઈક નવી વાત જાણવા મળી શકે છે. ઈનકમ, ખર્ચ, પારિવારિક અને પેશેવર જીવન માં આપને સંતુલન રાખવું પડશે. કોઈ ને કોઈ વસ્તુ ની અછત અનુભવાય. વૃશ્ચિક રાશી ના પ્રેમી સાવધાન રહેજો, પ્રેમ પ્રસ્તાવ અસફળ થવા ની સંભાવના આજે બની શકે છે. કારોબાર માં વ્યસ્તતા રહેશે. ખાવા- પીવા માં ધ્યાન રાખવું.\nશુભ અંક : ૩\nશુભ રંગ : સોનેરી\nઆજે આપ ખુબ વ્યાવહારિક રહેશો. થોડા ખાસ વ્યક્તિ નું ધ્યાન આપ ઉપર અને આપના કામકાજ પર રહેશે. કોઈક લોકો આપની ઈર્ષા કરશે અને આપના કામકાજ માં થી ખામીઓ કાઢવા ના પ્રયત્નો કરશે. એ વાત નું ધ્યાન રાખવું. જીવનસાથી તરફ થી આપને ભેટ મળી શકે છે. પ્રેમ સંબંધ મજબુત થશે. કાર્યક્ષેત્ર માં કામકાજ વધુ થઇ શકે છે. ભોજન માં સાવધાની રાખવી.\nશુભ અંક : ૧\nશુભ રંગ : ભૂરો\nનોકરી માં કોઈ એક્સ્ટ્રા જવાબદારી આજ આપને મળી શકે છે. નોકરી થી જોડાયેલ ફાયદા ને ઈશારા મળશે. ગભરામણ પર કાબુ રાખજો. આપના રાઝ સાર્વજનિક થઇ શકે છે. પતિ- પત્ની વચ્ચે મિસ અન્ડરસ્ટેનીંગ દુર થશે. દાંપત્યજીવન માં પણ સુખ વધી શકે છે. આર્થિક બાબત માં આપના માટે થોડો અનુકુળ દીવસ રહેશે. પિતા ની તબિયત ને લઇ ને થોડી ચિંતા રહે. આપની તબિયત નું પણ ધ્યાન રાખવું.\nશુભ અંક : ૮\nશુભ રંગ : આસમાની\nસફળતા ની દ્રષ્ટી એ કુંભ રાશિ વાળા માટે દિવસ ઠીક- ઠાક રહે. કોઈ નવું કાર્ય શરુ કરવા અને સમસ્યા ઉકેલવા માટે સારો દિવસ રહેશે. આરામ કરવા સમય નહિ મળે. માનસિક અસ્થિરતા થી બચવું અને ડીસ્ટર્બ થયા વગર કાર્ય કરવું.પાર્ટનર નું મુડ ઠીક ન રહે. અનબન થઇ શકે છે. ખર્ચ વધી શકે છે. જોબ અને બીઝનેસ માં પૈસા ઉલઝાઈ શકે છે. વિધાર્થી માટે સારો દિવસ હશે.\nશુભ અંક : ૪\nશુભ રંગ : કોફી રંગ\nશાંતિ થી કામ લેવું. પરિસ્થિતિ ને સંભાળવા નો પ્રયત્ન કરવો.આપનો કોન્ફીડન્સ પણ વધુ રહેશે. મનોરંજન થી જોડાયેલ કામકાજ પર ખર્ચ થઇ શકે છે. આપની ભાવનાઓ ને થોડો સમય મન માં જ રાખો. મીન રાશી ના પ્રેમીઓ માટે દિવસ પરેશાની ભર્યો બની શકે છે. પ્રેમ પ્રસ્તાવ પણ અસફળ થઇ શકે છે. કોઈ બાબત માં આપની કિસ્મત સાથ ના આપે. તબિયત માં ગડબડ થવા ની સંભાવના છે.\nશુભ અંક : ૬\nશુભ રંગ : મજેન્ટા\nદરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleદૂધ પીતા પેહલા ભુલથી પણ આ વસ્તુ નું સેવન ના કરતા, નહીંતર થઈ શકે છે આ બીમારી..\nNext article5 Photos જુવો – જયારે દીકરાની સગાઈનું રોયલ કાર્ડ લઈને મુંબઈ પહોંચ્યા નીતા અંબાણી – પંડિતએ ખોલ્યું તો જોતો રહી ગયો\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ ખાસ નિશાન, જાણો કેવી રીતે કરે છે માલામાલ \n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/999970795/trick-shot_online-game.html", "date_download": "2018-06-25T01:55:42Z", "digest": "sha1:SJE2RK7CDN6AP6D6SXXJLCMZJF2I5QQN", "length": 8278, "nlines": 149, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત એક કુશળ કાસ્ટ ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શ��ક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત એક કુશળ કાસ્ટ\nમંદબુદ્ધિ અને ભાવશૂન્ય માણસ\nઆ રમત રમવા એક કુશળ કાસ્ટ ઓનલાઇન:\nગેમ વર્ણન એક કુશળ કાસ્ટ\nતમે ખૂબ જ સરસ રીતે હોય છે અને સ્પષ્ટ રીતે અધિકાર લક્ષ્ય સુધી પહોંચે છે આ માદક રમત જાતને બહાર પ્રયાસ કરો. તમારી આગળના કોઈપણ સપાટી બોલ બાઉન્સ કે ખૂબ જ slick નહીં. . આ રમત રમવા એક કુશળ કાસ્ટ ઓનલાઇન.\nઆ રમત એક કુશળ કાસ્ટ ટેકનિકલ લક્ષણો\nરમત એક કુશળ કાસ્ટ ઉમેરી: 19.03.2012\nરમત માપ: 2.21 એમબી\nઆ રમત રમાય છે: 2358 વખત\nગેમ રેટિંગ: 1 બહાર 5 (1 અંદાજ)\nઆ રમત એક કુશળ કાસ્ટ જેમ ગેમ્સ\nShoujo મંગા અવતાર સર્જક: Matsuri\nબેબી હેઝલ પેટ કેર\nક્રોધિત પક્ષીઓ: એગ રનઅવે\nવિશ્વમાં ઓસ્ટ્રેલિયા આસપાસ બેબી\nશ્રેષ્ઠ ઝડપી કાર રંગ\nમોન્સ્ટર હાઇ ડિઝાઇન ગળાનો હાર\nરમત એક કુશળ કાસ્ટ ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત એક કુશળ કાસ્ટ એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત એક કુશળ કાસ્ટ સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત એક કુશળ કાસ્ટ , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત એક કુશળ કાસ્ટ સાથે, પણ રમત રમાય છે:\nShoujo મંગા અવતાર સર્જક: Matsuri\nબેબી હેઝલ પેટ કેર\nક્રોધિત પક્ષીઓ: એગ રનઅવે\nવિશ્વમાં ઓસ્ટ્રેલિયા આસપાસ બેબી\nશ્રેષ્ઠ ઝડપી કાર રંગ\nમોન્સ્ટર હાઇ ડિઝાઇન ગળાનો હાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/icici-prudential-long-term-plan-direct-plan-wd-/MPI1154", "date_download": "2018-06-25T01:55:21Z", "digest": "sha1:FB4W7K4MFXBQEAORD4ZLROANMXST2227", "length": 11699, "nlines": 146, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nઆઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ પ્લાન -ડાયરેક્ટ પ્લાન (WD) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ પ્લાન -ડાયરેક્ટ પ્લાન (WD) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nयू अरे हियर : एआसयमफ़ » ट्रॅक » સ્નેપશોટ - આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ પ્લાન -ડાયરેક્ટ પ્લાન (WD)\nઆઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ પ્લાન -ડાયરેક્ટ પ્લાન (WD)\nફંડ પરિવાર આઈસીઆઈસીઆઈ પૃડેનશીયલ મ્યુઅચલ ફંડ\nફંડ ક્લાસ લાંબાગાળાના ડેટ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક 2.9 24\n2 વાર્ષિક 20.4 1\n3 વાર્ષિક 32.4 2\n5 વાર્ષિક 71.3 1\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 123 લાંબાગાળાના ડેટ યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nએસબીઆઈ ડાયનામિક બોન્ડ ફંડ - ડાયરેક્ટ (D)\nએસબીઆઈ ડાયનામિક બોન્ડ ફંડ - ડાયરેક્ટ (G)\nરિલાયન્સ ડાઈનામીક બોન્ડ ફંડ (D)\nરિલાયન્સ ડાઈનામીક બોન્ડ ફંડ (G)\nરિલાયન્સ ઇન્કમ ફંડ -ડાઇરેક્ટ (AD)\nરિલાયન્સ ઇન્કમ ફંડ -ડાઇરેક્ટ (B)\nરિલાયન્સ ઇન્કમ ફંડ -ડાઇરેક્ટ (B)\nરિલાયન્સ ઇન્કમ ફંડ -ડાઇરેક્ટ (G)\nરિલાયન્સ ઇન્કમ ફંડ -ડાઇરેક્ટ (MD)\nરિલાયન્સ ઇન્કમ ફંડ -ડાઇરેક્ટ (QD)\nરિલાયન્સ ઇંકમ ફંડ (ADiv)\nરિલાયન્સ ઇંકમ ફંડ (BONUS)\nરિલાયન્સ ઇંકમ ફંડ (G)\nરિલાયન્સ ઇંકમ ફંડ (HDiv)\nરિલાયન્સ ઇંકમ ફંડ (MDiv)\nરિલાયન્સ ઇંકમ ફંડ (QDiv)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - ડાઇરેક્ટ (AD)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - ડાઇરેક્ટ (G)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - ડાઇરેક્ટ (QD)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - રેગ્યુલાર પ્લાન (D)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - રેગ્યુલાર પ્લાન (G)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - ડાઇરેક્ટ (HD)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - ડાઇરેક્ટ (D)\nઆઇડીએફસી ડાઇનામીક બોન્ડ - રેગ્યુ પ્લાન B (HD)\nઆઇડીફસી ડાયનામિક બોન્ડ - રેગ્યુ પ્લાન (AD)\nઆઇડીફસી ડાયનામિક બોન્ડ - રેગ્યુ પ્લાન (QD)\nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/junagadh?page=4", "date_download": "2018-06-25T01:58:12Z", "digest": "sha1:F235363EW4Q4XP7UQHSE7HTAO7P4TUNB", "length": 6962, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nપ્રેમલગ્ન કરનાર દંપતિ, સસરા પર ઝીંકાયા છરીના ઘા\nજૂનાગઢમાં પ્રેમલગ્નના ખારમાં પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતી યુવતિના પરિવાર પર ખૂની હુમલોત્રણ શખ્સોએ કરેલા હીચકારા હુમલાને પગલે પતિ-પત્નિની હાલત નાજુક....\nવંથલીના તત્કાલીન પાલીકા પ્રમુખ પાંચ વર્ષ ગેરલાયક\nસત્તાનો દુરૂપયોગ કરવાનું નેતાને પડયું ભારેસ્થાનિક સ્વરાજની કે અન્ય કોઈ પણ ચુંટણી લડી નહિ શકે જુનાગઢ તા.20વંથલી નગરપાલીકાના તત્કાલીની પ્રમુખ વજુભાઇ વામજાને....\n23મી એ ગીરનારની પાંચમી પરિક્રમા કરવા જ્ઞાતિ, સમાજો ઉતારા મંડળની જાહેરાત\nજૂનાગઢ તા,20જુનાગઢ જ્ઞાતી સમાજો, ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની અગીયારશના દીવસે ગિરીવર ગિરનારનો પરિક્રમા કરવાની કરાયેલ સંકલ્પો બાદ દર મહિનાએ આ....\nધોરાજીના ભાડેરમાં વંથલીના આધેડની હત્યા\nભાગીયુ રાખેલ જમીનના પ્રશ્ર્ને ચાલતી તકરારમાં ગામેતી શખ્સની હત્યા કરાઈ જુનાગઢ, તા. 20પાટણવાવ પોલીસ મથકના ભાડેર ગામ નજીક આજે સવારે એક ગામેતી આઘેડની હત્યા....\nવંથલીના તત્કાલીન પાલીકા પ્રમુખ પાંચ વર્ષ ગેરલાયક\nસત્તાનો દુરૂપયોગ કરવાનું નેતાને પડયું ભારે જુનાગઢ તા.20 વંથલી નગરપાલીકાના તત્કાલીની પ્રમુખ વજુભાઇ વામજાને જે તે વખતે કરેલ સત્તાના દુર ઉપયોગ બદલ આગામી 5....\nજૂનાગઢ મનપાનાં કચરા કૌભાંડનો એક-બે દી’માં રિપોર્ટ : કડાકા ભડાકાની શકયતા\nબસ સ્ટેશન નજીક બાઈકે ઠોકર મારતા વૃધ્ધ ઘવાયાજૂની સિવિલના જેનરિક સ્ટોરમાં દવા ન મળતા દર્દીઓ હેરાનમજેવડીથી વાડોદર સુધીનો રસ્તો બનાવવા માગજૂનાગઢ તા,19જૂનાગઢ....\nજૂનાગઢમાં ઝનૂની યુવાને પારકા ઘરમાં ઘૂસી છરી વીંઝીને ત્રણને કર્યા ઘાયલ\nયુવતી, તેના પતિ અને શ્ર્વસૂરને ઇજા, હુમલાનું કારણ જાણવા મથતી પોલીસજૂનાગઢ, તા. 19જૂનાગઢના જગમાલ ચોકમાં આવેલ બંગાળીના ડેલામાં રહેતા યુસુફભાઈ અબ્દુલભાઈના ઘરમાં....\n‘વિનામૂલ્યે’ પાઠ્ય પુસ્તકોનું વેચાણ: જૂનાગઢમાં શંકાસ્પદ કૌભાંડ પકડાયું\nજૂનાગઢના પાઠ્ય પુસ્તક કૌભાંડની તપાસ ગાંધીનગરની ટીમ કરશે સ્ટેશનરીની દુકાને આવા પુસ્તક પણ (વગર બિલે) વેંચાતા હોવાની ફરિયાદ મળતાં તપાસના આદેશ: રાજ્યવ્યાપી....\nકેશોદમાં 21મીએ યોજાશે રોજગારી ભરતી મેળો\nજૂનાગઢ તા,19જીલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ દ્વારા ખાનગી નોકરીદાતાઓ પાસેથી જુદી જુદી ખાલી જગ્યા મેળવી તા. 21-6-2018ના રોજ બપોરે 12 કલાકે યુ.કે.વાછાણી મહિલા કોલેજ,....\nમાંગરોળમાં વાહન હટાવવાનું કહેતા એસ.ટી.ના બસ કંડક્ટર ઉપર હુમલો\nજૂનાગઢમાં કંમ્પ્રેસર ખાલી હોઇ, હવા નહીં પુરાતા પંચરવાળા પર હુમલો જૂનાગઢ તા,19માંગરોળમાં રસ્તા પર કાર અને મોટર સાયકલ નડતર રૂપ રાખી ઉભેલા 4 શખ્���ોએ વાહન હટાવવાનું....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00066.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/category/junagadh?page=5", "date_download": "2018-06-25T02:08:55Z", "digest": "sha1:GZBN4VOTKGXXMGFPXPVCBDPLLEY3RPAT", "length": 6776, "nlines": 107, "source_domain": "gujaratmirror.in", "title": "Gujarat Mirror : News", "raw_content": "\nચુડવાની ચકચારમાં નવો ફણગો: પોલીસની ફરજમાં રૂકાવટ અને ઝપાઝપીની એફઆઇઆર\nમાણાવદરના નાના એવા ચુડવા ગામે પોલીસની કથિત દાદાગીરી સામે બંધ પાળ્યા બાદ જૂનાગઢ,તા.19માણાવદરના ચુડવા ગામે એક મહિલા પર પોલીસે કરેલી દાદાગીરીના આક્ષેપ સાથે....\nદારૂ પીને ડખ્ખા કરતા પતિની પત્ની દ્વારા દસ્તાનો ઘા મારીને હત્યા\nબેફામ નશામાં જમવા બાબતે માથાકુટ થતા મામલો બિચકયો કેશોદના રાણીક ગામની ઘટના જુનાગઢ તા.19કેશોદના રાણીક ગામે આજે ઘરમં દારૂ પીને દંગલ મચાવતા દારૂડીયા પતીને માથામાં....\nજુનાગઢની ડુંગરપુર પ્રાથમિક શાળા ખાતે બી.આર.સી. કો ઓર્ડિનેટર સુરેશભાઇ મેવાડા તેમજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ ગૌસ્વામીના હસ્તે ધો. 1 માં 2 દિવ્યાંગ....\nજૂનાગઢ મનપાની 8મીએ પેટા ચૂંટણી\nજાહેરનામું પ્રસિધ્ધ : 18મીથી ઉમેદવારીપત્રો ભરી શકાશેજૂનાગઢ તા,19જૂનાગઢ મહાનગરપાલીકા વોર્ડ નં.15ના સભ્ય જીતેન્દ્રભાઇ વી. હીરપરાના અવસાનથી ખાલી પડેલ બેઠકની....\nબે વ્હાલસોયાને બચાવવા માતાએ ખૂંખાર દીપડા સાથે બાથ ભીડી\nજૂનાગઢ તા.17 કેશોદ તાલુકાના આખા ગામે ગત રાત્રિના રાજાભાઈ પરબતભાઈ ડાંગરની વાડીમાં મજૂરી કામ કરતા લીલાબેન ધનજીભાઈ વાક તેમના પતિ અને બે બાળકો સાથે ઝુપડામાં....\nસાઇકલ પર 7650 કિ.મી. કાપી 62 દિવસમાં કર્યા 12 જ્યોતિર્લિંગનાં દર્શન\nપ્રવાસ સંપન્ન કરી પરત ફરેલા બન્ને સાયકલવિરોનું જૂનાગઢમાં સ્વાગતજૂનાગઢ તા.18જૂનાગઢના 4 ભાવિકો 12 જ્યોતિર્લિંગ ની યાત્રાએ નિકળ્યા હતા. જેમાંથી બે યાત્રિકોએ....\nજૂનાગઢની જેલવાડીની આગથી મજેવડી દરવાજાની લોન બળી ગઇ\nમેંદરડાના નાની ખોડીયારમાં લગ્નમાં બોલાચાલીના ખારમાં મારમાર્યો જૂનાગઢ તા,18જૂનાગઢની જેલવાડીમાં લાગેલી આગ મજવેડી દરવાજા અંદર પહોંચતા મજેવડી દરવાજાની અંદર....\nસમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થીક મદદરૂપ થવાના હેતુથી રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.(તસવીર-મિલન....\nજૂનાગઢની જેલવાડીની આગથી મજેવડી : દરવાજાની લોન બળી ગઇ\nજૂનાગઢ તા,18જૂનાગઢની જેલવાડીમાં લાગેલી આગ મજવેડી દરવાજા અંદર પહોંચતા મજેવડી દરવાજાની અંદર ઉછેરવામાં આવેલી લોન બળી જવા પામી હતી. જો કે મનપાના ફાયર ફાયટર જવાનોએ....\nજૂનાગઢ સિવિલમાં સિવિલ સર્જન ‘ઘેર હાજર’ : દર્દીઓ જૂનિયર ભરોસે\nજૂનાગઢની નવી સિવિલ હોસ્પિટલમાં સાંસદ રાજેશ ચુડાસમાનું રિઆલીટી ચેક : અનેક ગંભીર ક્ષતિઓ બહાર આવી ગુજરાત મિરરના અહેવાલ બાદ દર્દીઓ માટેની વ્હીલ ચેરમાં ફાઈલોની....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/181-mlas-of-gujarat-voted-for-the-president-s-election", "date_download": "2018-06-25T01:59:46Z", "digest": "sha1:2A4O7BBESJO3JV64BS2IGYLWJPXGMJNM", "length": 43479, "nlines": 305, "source_domain": "gujaratsamachar.com", "title": "- Gujarat - Ahmedabad News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\nરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતનાં ૧૮૧ ધારાસભ્યોએ મતદાન કર્યું\n-પ્રથમ બે કલાકમાં જ મોટાભાગનું મતદાન થઈ ગયું\n-અમિત શાહે દિલ્હીમાં, બાકીના તમામે ગાંધીનગરમાં મતદાન કર્યું: JDUના છોટુ વસાવાએ બહિષ્કાર કર્યો\nઅમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર\nદેશના ૧૪માં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીનું મતદાન સોમવારે યોજાયું હતું. ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરાના ધારાસભ્ય અમિત શાહે નવી દિલ્હીમાંથી મતદાન કર્યું હતું. એ સિવાયનાં ૧૮૧ પૈકીમાંથી ૧૮૦ ઉમેદવારોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૨ના સાપુતારા સમિતિ ખંડમાં ઉપસ્થિત રહીને મતદાન કર્યું હતું. JDUનાં એકમાત્ર ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ચૂંટણીનો બહિષ્કાર કરીને મત આપવા આપ્યા જ નહોતા.\nભાજપ-NDAના ઉમેદવાર રામનાથ કોવિંદની સામે કોંગ્રેસે પણ દલિત નેતા અને લોકસભાના માજી સ્પીકર મીરાકુમારને મેદાનમાં ઉતારતાં ચૂંટણી રસપ્રદ બની હતી. બન્ને નેતાઓ દેશભરમાં ફર્યા હતા. આમ છતાં પ્રથમથી જ રામનાથજીની જીત માટેનું પલડુ ભારે દેખાતું હતું.\nસોમવારે સવારે ૧૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરવાનું હતું. પરંતુ મોટાભાગના સભ્યો પ્રથમ બે કલાકમાં જ મતદાન કરવા આવી ગયા હતા. ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતી અમૃતીયાએ સૌથી પ્રથમ મતદાન કર્યું હતું.\nમુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં મોટાભાગના મંત્રીઓએ પણ સવારે ૧૧ વાગ્યા સુધીમાં પોતાનો મત આપી દીધો હતો. મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સૌપ્રથમ વખત જ મતદાન કર્યું છે.\nઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનનાં ધારાસભ્ય અશોક ગેહલોતે અગાઉથી મંજૂરી લઈને ગાંધીનગરમાં હાજર રહી મતદાન કર્યું હતું. આ જ રીતે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ સહિતનાં કોંગ્રેસનાં તમામ ૫૭ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જેમાંથી કેટલાકે ક્રોસ વોટીંગ કર્યાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગરમાં આ અંગેની ચર્ચા પણ ચાલી હતી.\nબે મંત્રીઓ બીમાર હોવા છતાં વ્હીલચેરમાં મતદાન કરવા આવ્યા\nભાજપ સરકારનાં બે મંત્રીઓ બીમાર હોવાં છતાં વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી લાંબા સમયથી નાદુરસ્ત છે. સચિવાલય કે વિધાનસભામાં પણ આવતા નથી. પરંતુ આજે તેઓ ખાસ આવ્યા હતા. આ જ રીતે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી ઈશ્વર પટેલને હૃદયની બીમારી હોવાથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના પર બાયપાસ કરવાની છે. આમ છતાં હોસ્પિટલમાંથી થોડો સમય માટે તેઓ ગાંધીનગર આવી મતદાન કરીને પાછા હોસ્પિટલમાં જતા રહ્યા હતા.\nવિધાનસભામાં કાયમ ગેરહાજર રહેતા વસાવાએ નવુ બ્હાનું કાઢ્યું\nદક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા છોટુ વસાવા ક્યારેય ગાંધીનગરમાં કે વિધાનસભામાં હાજર હોતા નથી. બજેટ સત્રમાં પણ કોઈએ તેમને જોયા નથી. સૂત્રો જણાવે છે કે છેલ્લા પાંચ-દસ વર્ષમાં ભાગ્યે જ કોઈક વખત તેઓ વિધાનસભામાં હાજર રહ્યા હશે. રાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરતા તેઓએ ટીવી ચેનલો સમક્ષ એવું બ્હાનું કાઢ્યું હતું કે ભાજપ-કોંગ્રેસમાંથી કોઈ પણ આદિવાસી સમાજ માટે કામ કરતો નથી માટે મેં ચૂંટણીમાં મતદાન નથી કર્યું. વાસ્તવિકતા એ છે કે ગૃહની અંદર પ્રજાના પ્રશ્નોને વાચા અપાતી હોય છે. આમ છતાં છોટુ વસાવા વિધાનસભામાં હાજર રહી આદિવાસીઓના પ્રશ્નોને ઉજાગર કરતા નથી.\nEVMથી નહી પણ ગુલાબી મતપત્રકથી મતદાન થયું...\nરાષ્ટ્રપતિ માટેની ચૂંટણીનું મતદાન EVMથી નહી પણ દેશી પધ્ધતિથી, એટલે કે ગુલાબી રંગના મતપત્રકથી થયું હતું. મતદારોને આવી કાપલી અપાઈ હતી જેની અંદર મીરાકુમાર અને રામનાથ કોવિંદના નામ લખેલા હતા. મતદારોએ જે ઉમેદવારને મત આપવાનો હતો તેની સામે ગુજરાતીમાં '૧' લખવાનો હતો. બન્ને નામની સામે ચોકઠામાં કોઈ એક ચોકઠાની અંદર માત્ર '૧' લખવાનું હતું. મતદારોને પેન કે મોબાઈલ ફોન અંદર લઈ જવા દેવાયા નહોતા. ચૂંટણી અધિકારીએ આપેલી ખાસ પેનથી જ બધાએ '૧' લખ્યો હતો.\nભાજપના નલીન કોટડિયાએ ક્રોસ વોટીંગ કર્યાનું કબલ્યુ\nભાજપના જ ધારીના ધારાસભ્ય નલીન કોટડિયાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. એટલે કે તેમણે ભાજપ-NDAના ઉમેદવાર રામનાથ કોવિંદને નહી પરંતુ કોંગ્રેસ-UPAના ઉમેદવાર મીરાકુમારને મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કોટડિયાએ જ કબુલ્યું હતું કે હા મેં મીરાકુમારને મત આપ્યો છે. બીજી બાજુ ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓ એવો બચાવ કરી રહ્યા છે કે નલીન કોટડીયા ભાજપમાં નથી. તેઓ ભૂતકાળમાં કેશુભાઈ પટેલની પાર્ટી GPPમાંથી ચૂંટાયા હતા. અમારે કોટડીયા સાથે કોઈ લેવાદેવા નથી... નોંધનીય છે કે પાટીદાર આંદોલનમાં પાટીદારોને ખુલ્લો ટેકો આપનારા કોટડીયાને ભાજપે પોતાનાથી દૂર કરી દીધા છે.\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nભાજપ સાથે ગઠબંધનનો મહેબૂબાનો પ્રયોગ નિષ્ફળ, કાશ્મીરમાં PDPએ લોકપ્રિયતા ગુમાવી: સોઝ\nશ્યામાપ્રસાદ મુખરજી ના હોત તો પ. બંગાળનો મોટો હિસ્સો દેશથી અલગ હોતઃ મોદી\nમહારાષ્ટ્રની કોલેજ ૧૯ વિદ્યાર્થીઓને ૨૦ -૨૦ લાખ રૂપિયા ચૂકવેઃ સુપ્રીમનો આદેશ\n૨૦૧૯માં ભાજપને હરાવવા કોંગ્રેસ અહં ત્યાગીને નાના પક્ષોને મહત્ત્વ આપે: તેજસ્વી\nગંગા મુદ્દે સરકારના આંકડા ખોટા, ગડકરીની જળમાર્ગ યોજના પણ ફ્લોપઃ નીતીશ\nઉત્તરપ્રદેશ, આંધ્ર, તેલંગાણામાં ત્રણ અકસ્માત: ૩૨નાં મોત, ૧૫ ઘાયલ\nઅમરનાથ યાત્રા પર હુમલાની ભીતિ વચ્ચેે સરહદે ૨૫૦ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તા��માં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકા���ા સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2014/08/16/%E0%AA%AE%E0%AB%83%E0%AA%97%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AB%E0%AB%81%E0%AA%B2/", "date_download": "2018-06-25T02:23:43Z", "digest": "sha1:RSAIKMN6PDNNZ3XSG36ZTUFZMOICY266", "length": 14764, "nlines": 328, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "મૃગેશ નામે એક ફુલ | ચંદ્ર પુકાર", "raw_content": "\nમૃગેશ નામે એક ફુલ\nમૃગેશ નામે એક ફુલ \nજગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું,\nહજુ તો કળીમાથી એક ફુલ બન્યું,\nઅને, કેમ આજે એ અચાનક કરમાય ગયું \nદુરથી મેં એ ફુલને નિહાળ્યું હતું,\nઅનેકે તો નજીક આવી એને સ્પર્સ્યું હતું,\nતો, કેમ આજે એ કરમાય ગયું \nડાળીએ રહી જે મહેક આપી હતી,\nતે કદી ભુલાય એવી નથી,\nતો, શા કારણે આવું થયું \nએવી મહેકમાં “રીડગુજરાતી”નો પ્રાણ રહે,\nએવા બ્લોગમાં મૃગેશ શાહ રહે,\nભલે જે થયું, પણ મૃગેશ તો જગમાં અમર છે \nમાનવરૂપી ફુલો, જગતમાં જે ખીલે,\nતે તો એક દિવસ કરમાય મરે,\nફક્ત યાદરૂપી મહેક જગમાં અંતે રહે \nના જાણે જગમાં કોણ કેટલો સમય રહે,\nપણ, મુલ્ય તો જગમાં કર્મરૂપી મહેકનું જ રહે.\nએથી, આજે મૃગેશ- મહેકનું મુલ્ય અમર છે \nઆવી વિચારધારામાં રહી, ચંદ્ર કહેઃ\nમૃગેશ તો એની મીઠી યાદમાં જગમાં હજી છે,\nએક આત્મારૂપે પણ એ તો અમર છે \nઆવી અંજલી આજે મૃગેશને ધરી,\nઅર્પી પિતા અને પરિવારને આશ્વાશન કળી,\nસ્વીકારજો એને, ચંદ્રવિનંતી એવી રહી \nકાવ્ય રચના ઃ તારીખ જુન,૫,૨૦૧૪ ચંદ્રવદન\nજુન ૨૦૧૪માં, “રીડગુજરાતી” બ્લોગના સર્જનહાર અને ટકાવી રાખનાર મૃગેશ શાહનું નાની વયે મૃત્યુ થયુંના સમાચારથી બ્લોગ જગત હલી ગયું હતું.\nએવા સમયે મૃગેશના પરિવારમાં જે દર્દ હશે તેની કલ્પના કરવી અશક્ય હતી.\nએવા સમયે પરિવારમાં આશ્વાસન આપવા મારા હ્રદયમાંથી જે શબ્દો વહ્યા હતા તે મેં કાવ્યરૂપે પ્રગટ કર્યા હતા.\nઆજે એ જ તમે પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.\nઘટના બન્યા બાદ સમય વહી ગયો…..આજે આ પોસ્ટ દ્વારા એ ઘટનાને તાજી કરી રહ્યો છું.\nભારતની સ્વતંત્રતા વિષે મારા વિચારો \tMother & Daughter on this Earth એક માતા અને એક દીકરી, આ ધરતી પર \nમાનવામા ન આવે કે તે અમારી સાથે ન���ી\nરોજ બ્લોગ પર જઇએ અને માનસ પટ પર દેખાય\nકેટલું જીવ્યા કરતા કેવું જીવ્યા તે અગત્યનું \nરીડ ગુજરાતીના આ પ્રતિભાવાન જનકની અકાળે વિદાય એ સુસાહિત્ય\nપ્રચાર ક્ષેત્રે મોટી ખોટ છે.\nસ્વ. ભાઈ મૃગેશે નાની ઉંમરે એમના રીડર્સ ડાઈજેસ્ટ જેવા બ્લોગ\nદ્વારા ઘણા ઉગતા બ્લોગરોને પ્રેરણા આપી છે\nસ્વ. મૃગેશને હાર્દિક સ્મરણાંજલિ .\nમૃગેશ નામે એક ફુલ \nMe મૃગેશ નામે એક ફુલ જગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું, હજુ તો કળીમાથી એક ફ\nઅલ્લાહ એમના આત્માને શાંતિ અર્પે..\nMe મૃગેશ નામે એક ફુલ મૃગેશ નામે એક ફુલ જગતનું એક ફુલ,મૃગેશ નામે ખીલ્યું હતું, હ\nમૃગેશ શાહની શ્રધ્ધાંજલિ કવિતા ગહરી અસર કારક હતી .પ્રભુ મૃગેશના આત્માને મોક્ષ આપે એવી મારી પ્રાર્થના “આતા ”\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« જુલાઈ સપ્ટેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A5%E0%AA%AA", "date_download": "2018-06-25T02:34:19Z", "digest": "sha1:HLTJUT6LYNXFZJWINWL4JPFMCJJPWVXM", "length": 3342, "nlines": 80, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "થેપ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nથેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજાડું લીંપણ; જાડો લેપ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ ક��ો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/13-06-2018/10/0", "date_download": "2018-06-25T02:31:25Z", "digest": "sha1:ZUHJRXPXS4OB3G3SQEHIJOBV4QDOKQ4E", "length": 16492, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૨૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૯ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:09 am IST\nતા. ૧૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૫ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:17 am IST\nતા. ૧૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 10:18 am IST\nતા. ૧૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૨ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:19 am IST\nતા. ૭ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૮ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 10:12 am IST\nતા. ૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૫ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:35 am IST\nતા. ૩૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૨ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ - ૩૭: access_time 10:25 am IST\nતા. ૨૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૪ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:05 am IST\nતા. ૨૪ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૦ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:40 am IST\nતા. ૨૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૭ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:30 am IST\nતા. ૧૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૨ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:49 am IST\nતા. ૧૫ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - અમાસ મંગળવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 11:36 am IST\nતા. ૧૪ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૧૪ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:34 am IST\nતા. ૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૭ સોમવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:54 am IST\nતા. ૩ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૩ ગુરૂવાર\nઓશોના સુવાકયોનો અમૃત કુંભ: access_time 9:52 am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nઅમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST\nરાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 10:52 pm IST\n'ફ્રોડ ભારતીયો' માટે સ્વર્ગ બની રહ્યું છે બ્રિટન\nસલમાનખાન ત્રણ શાર્પશુટરોના નિશાના પર :હત્યાના ષડયંત્રના ખુલાસા બાદ મુંબઈ પોલીસે સુરક્ષા વધારી access_time 12:13 am IST\nજીઈબીમાં શરમજનક ઘટનાઃ યુનિયન અગ્રણી અને અધિકારી વડોદરીયા તથા બે ચાવડા બંધુ વચ્ચે બઘડાટી access_time 3:47 pm IST\nઆનંદ બંગલા - રૈયા ચોકડી - લક્ષ્મીનગર - પેલેસ રોડ વિસ્તારમાં ૧૧૦ રેકડી - કેબીનના દબાણ હટાવાયા access_time 3:47 pm IST\nરણુજા પાસે ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવતા ન્યારાના ચીરાગ પટેલનું મોત access_time 11:22 am IST\nઉનામાં પોલીસના અણછાજતા વર્તન સામે પત્રકાર સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર access_time 11:31 am IST\nવાંકાનેરના વલાસણ ગામે દફનાવાયેલા જાવીદ કડીવારની લાશના વિ���ેરા લેવાયા access_time 11:35 am IST\nભાવનગર સર ટી. હોસ્પિટલમાં ભોજનમાં ઇયળ નીકળ્યા બાદ રસોડામાં ઉંદરોનો ત્રાસ હોવાનું ખુલ્યુ access_time 11:27 am IST\nમેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમીટીના સભ્યો કાલે જાહેર access_time 8:06 pm IST\nવીજ કંપનીની કચેરીએ અંકલેશ્વર તાલુકાના ચાર ગામના લોકોનું હલ્લાબોલ access_time 8:16 pm IST\nઆસારામ બાપુના કેસમાં ૩ દિવસ વિડીયો કોન્ફરન્સનો પ્રારંભ access_time 12:41 pm IST\nગર્ભાવસ્થા દરમ્યાન અધ્યાપિકાએ વિદ્યાર્થીઓને બનાવ્યા હવસનો શિકાર access_time 7:00 pm IST\nઆ ભાઇએ ગાયને બ્રા પહેરાવીને પીડામાંથી બચાવી access_time 9:53 am IST\nચાંદ પર હિસ્સો ધરાવે છે આ મહિલા access_time 6:59 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:54 pm IST\nશિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જીનાલયના રજતજયંતી મહોત્સવની થનારી શાનદાર ઉજવણીઃ દસ દિવસના યોજાનારા મહોત્સવ દરમ્યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલુ આયોજનઃ ભારત અને વિવિધ દેશોમાંથી બાવીસ જેટલા મહાનુભાવો આ મહોત્સવમાં ભાગ લેવા માટે શિકાગો પધારશેઃ ગુરૂદેવ ચિત્રભાનુજીની આરસમાંથી તૈયાર કરવામાં આવેલ અર્ધ પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવશે રજતજયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે રાજયના ગવર્નર બ્રુસ રાઉનર, કુકકાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ તેમજ બાર્ટલેટ ટાઉનના મેયર અને અન્યો ચુંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજરી આપશેઃ શિકાગોના જૈન સમાજના સભ્યોમાં અનેરા ઉત્સાહની લાગણીઃ આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે access_time 7:18 pm IST\nઓસ્ટ્રેલીયાના પર્થ મુકામે શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાઃ આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં સર્વ પ્રથમ નૂતન મંદિરની સ્થાપના પ્રસંગે દિવ્યાંગ બાળકોને ડોનેશન તથા વૃક્ષારોપણના આયોજનો કરાયા access_time 7:20 pm IST\nભારત કરતા પણ અમારી ટીમમાં સારા સ્પિનરો છે: કેપ્ટ્ન અસગર સ્ટેનિકઝાઈ access_time 4:47 pm IST\n૨ જુલાઈથી શરૂ થતી વિમ્બલ્ડનમાં ભાગ લેવા માટે નડાલ નિશ્ચિત નથી access_time 4:46 pm IST\nફીફા વર્લ્ડકપ-૨૦૨૬ અમેરિકા કે મોરક્કો\nરેસ-3માં શાહરુખ ખાન કેમિયો કરશે access_time 4:05 pm IST\n૧૫મી ઓગષ્ટથી હસાવશે ધર્મેન્દ્ર-સની-બોબી access_time 9:58 am IST\nએકસમયે હવે એક જ ફિલ્મ કરશે કર���ના કપૂર access_time 1:15 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.skymetweather.com/gu/forecast/weather/india/telangana/warangal/redlawada/extended-forecast", "date_download": "2018-06-25T02:34:02Z", "digest": "sha1:COAZZS6MQRDV3VY76ZG7QZ7FMPB6N4FF", "length": 13444, "nlines": 366, "source_domain": "www.skymetweather.com", "title": "રેડલાવાડા માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ રેડલાવાડા, વારંગલ માટે આગાહી", "raw_content": "\nધ વીક માટે આગાહી હવામાન ગેલેરી હવામાન એફએક્યુ ઈન્ફોગ્રાફિક્સ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ દિલ્હીમાં ધુમ્મસ એરપોર્ટ્સ ધુમ્મસ સુધારાઓ ટ્રેન ધુમ્મસ સુધારા\nહવામાન સમાચાર અને વિશ્લેષણ આરોગ્ય અને આહાર કૃષિ અને અર્થતંત્ર હવામાનમાં ફેરફાર પૃથ્વી અને કુદરત જીવનશૈલી અને સંસ્કૃતિ રમતગમત અને હવામાન વૈશ્વિક સમાચાર\nરેડલાવાડા, વારંગલ શાળા ની હવામાન\nઆગળ 24 કલાક હવામાનનું અનુમાન\n15 દિવસો રેડલાવાડા, વારંગલ હવામાન માટે આગાહી\nરેડલાવાડા, વારંગલ હવામાન વલણ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nકોઈ પણ 4 સ્થળો શોધો\nધ વીક માટે આગાહી\nહવામાન સમાચાર અને વિશ્લેષણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.skymetweather.com/gu/forecast/weather/india/uttarakhand/chamoli/tharali/extended-forecast", "date_download": "2018-06-25T02:34:16Z", "digest": "sha1:NAMPPXITUNEW3CJFDCTPIJEOUKTXKUIP", "length": 13270, "nlines": 360, "source_domain": "www.skymetweather.com", "title": "તરલી માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ તરલી, ચમોલી માટે આગાહી", "raw_content": "\nધ વીક માટે આગાહી હવામાન ગેલેરી હવામાન એફએક્યુ ઈન્ફોગ્રાફિક્સ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ દિલ્હીમાં ધુમ્મસ એરપોર્ટ્સ ધુમ્મસ સુધારાઓ ટ્રેન ધુમ્મસ સુધારા\nહવામાન સમાચાર અને વિશ્લેષણ આરોગ્ય અને આહાર કૃષિ અને અર્થતંત્ર હવામાનમાં ફેરફાર પૃથ્વી અને કુદરત જીવનશૈલી અને સંસ્કૃતિ રમતગમત અને હવામાન વૈશ્વિક સમાચાર\nતરલી, ચમોલી શાળા ની હવામાન\nઆગળ 24 કલાક હવામાનનું અનુમાન\n15 દિવસો તરલી, ચમોલી હવામાન માટે આગાહી\nઆંશિક વાદળિયું અને હળવો વરસાદ\nઆંશિક વાદળિયું અને હળવો વરસાદ\nઆંશિક વાદળિયું અને સાધારણ વરસાદ\nઆંશિક વાદળિયું અને સાધારણ વરસાદ\nઆંશિક વાદળિયું અને સાધારણ વરસાદ\nતરલી, ચમોલી હવામાન વલણ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nકોઈ પણ 4 સ્થળો શોધો\nધ વીક માટે આગાહી\nહવામાન સમાચાર અને વ���શ્લેષણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00069.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/surat-collector-order-to-withdrow-case-against-patidars", "date_download": "2018-06-25T01:52:35Z", "digest": "sha1:54CR6RP6FUF6BFY2N3VU62AVU42JZQN7", "length": 12600, "nlines": 77, "source_domain": "meranews.com", "title": "પાટીદારો સામે કરેલા સુરતના 10 કેસ પરત ખેંચવા કલેક્ટરનો આદેશઃ 623 પાટીદારોને રાહત", "raw_content": "\nપાટીદારો સામે કરેલા સુરતના 10 કેસ પરત ખેંચવા કલેક્ટરનો આદેશઃ 623 પાટીદારોને રાહત\nપાટીદારો સામે કરેલા સુરતના 10 કેસ પરત ખેંચવા કલેક્ટરનો આદેશઃ 623 પાટીદારોને રાહત\nમેરાન્સુયૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાતમાં પાટીદારોને અનામતનો લાભ મળે તે માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા છેલ્લાં બે વર્ષથી આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેમાં સરકારે આકરું\nવલણ અખત્યાર કરી રાજ્યભરમાં પાસના આગેવાનો અને કાર્યકરો સામે ધડાધડ ગુના નોંધવા માંડ્યા હતા. હવે સમય બદલાયો. સરકાર એ કેસમાંથી કેટલાક કેસ પાછા ખેંચી લેવા\nતૈયાર થઈ છે. જેની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતમાંથી કુલ 10 ગુના પરત ખેંચવાનો આદેશ કલેક્ટરે કર્યો છે.\nઆ અંગે કલેક્ટર મહેન્દ્ર પટેલનું કહેવું છે કે મુખ્યત્ત્વે રાયોટિંગ અને જાહેરનામાના ભંગના કુલ 10 ગુના પરત ખેંચવાનો આદેશ મુખ્ય જિલ્લા સરકારી વકીલને કરી દેવાયો છે. હવે પછીની વહીવટી પ્રક્રિયા મુખ્ય જિલ્લા સરકારી વકીલ કરશે. 10 ગુના પાછા ખેંચવાનો આદેશ જારી કર્યો છે તેમાં સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 9 અને કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો સમાવેશ થાય છે. પૂણા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નં. 132-2015, ઉધના પોલીસ સ્ટેશન 125 અને 127-2015, વરાછા પોલીસ સ્ટેશન 226 અને 861, સરથાણા પોલીસ સ્ટેશન 27,102,114 અને 296 તેમજ કામરેજ પોલીસ સ્ટેશન 412-2015ના ગુના પાછા ખેંચવામાં આવશે. આ તમામ ગુના પાછા ખેંચાવાની કાર્યવાહી પૂર્ણ થયેથી 623 પાટીદારોને કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળશે.\nઅત્રે એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સામે કરાયેલો રાષ્ટ્રદ્રોહનો ગુનો યથાવત્ રહેશે.\nમેરાન્સુયૂઝ નેટવર્ક.સુરતઃ ગુજરાતમાં પાટીદારોને અનામતનો લાભ મળે તે માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા છેલ્લાં બે વર્ષથી આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેમાં સરકારે આકરું\nવલણ અખત્યાર કરી રાજ્યભરમાં પાસના આગેવાનો અને કાર્યકરો સામે ધડાધડ ગુના નોંધવા માંડ્યા હતા. હવે સમય બદલાયો. સરકાર એ કેસમાંથી કેટલાક કેસ પાછા ખેંચી લેવા\nતૈયાર થઈ છે. જેની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતમાંથી કુલ 10 ગુના પરત ખેંચવાનો આદેશ કલેક્ટરે કર્યો છે.\nઆ અંગે કલેક્ટર મહેન્દ્ર પટેલનું કહેવું છે કે મુખ્યત્ત્વે રાયોટિંગ અને જાહેરનામાના ભંગના કુલ 10 ગુના પરત ખેંચવાનો આદેશ મુખ્ય જિલ્લા સરકારી વકીલને કરી દેવાયો છે. હવે પછીની વહીવટી પ્રક્રિયા મુખ્ય જિલ્લા સરકારી વકીલ કરશે. 10 ગુના પાછા ખેંચવાનો આદેશ જારી કર્યો છે તેમાં સુરતના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 9 અને કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો સમાવેશ થાય છે. પૂણા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નં. 132-2015, ઉધના પોલીસ સ્ટેશન 125 અને 127-2015, વરાછા પોલીસ સ્ટેશન 226 અને 861, સરથાણા પોલીસ સ્ટેશન 27,102,114 અને 296 તેમજ કામરેજ પોલીસ સ્ટેશન 412-2015ના ગુના પાછા ખેંચવામાં આવશે. આ તમામ ગુના પાછા ખેંચાવાની કાર્યવાહી પૂર્ણ થયેથી 623 પાટીદારોને કોર્ટ કાર્યવાહીમાંથી મુક્તિ મળશે.\nઅત્રે એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ સામે કરાયેલો રાષ્ટ્રદ્રોહનો ગુનો યથાવત્ રહેશે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભ��રત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2018-06-25T02:28:32Z", "digest": "sha1:QT4ZF64BDM7B3CCXXFAIRCYIQGIPCON5", "length": 3393, "nlines": 78, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કામકુમાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકામકુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/mutual-funds/nav/kotak-monthly-income-plan-regular-plan-mdiv-/MKM051", "date_download": "2018-06-25T02:01:06Z", "digest": "sha1:LS4QLDSKFBGVCLITHDT6A6JYQXZPRUBP", "length": 10013, "nlines": 123, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "ભાષા પસંદ કરો", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nકોટક મંથલી ઇંકમ પ્લાન (Mdiv) હોમ પેજ >> Moneycontrol India >> મ્યુચ્યુઅલ ફંડ >> નો સ્નેપશોટ કોટક મંથલી ઇંકમ પ્લાન (Mdiv) >> રોકાણની સૂચના, ફંડની કામગીરી, પોર્ટફોલિયો વિશ્ર્લેષણ, સમાચાર, ઈન્ટરવ્યુ, NAV ચાર્ટ, એમએફ બેસ્ટ પિક્સ, એસેટ મોનિટર, યોજના પ્રોફાઈલ\nકોટક મંથલી ઇંકમ પ્લાન (Mdiv)\nફંડ પરિવાર કોટક મહિન્દ્રા મ્યુઅચલ ફંડ\nફંડ ક્લાસ એમઆઈપી એગ્રેસીવ\nસમયગાળો વળતર (%) રેન્ક #\n1 વાર્ષિક 1.0 55\n2 વાર્ષિક 16.4 33\n3 વાર્ષિક 26.4 19\n5 વાર્ષિક 57.0 28\n# મનીકન્ટ્રોલ રેન્ક વિથઈન 59 એમઆઈપી એગ્રેસીવ યોજનાઓ\nવાસ્તવિક વળતર (માં %)\nતેના સમાન કંપનીઓની સાથે તેની તુલના કરો\nતારીખ થી એનએવી(રૂ..) તારીખ સુધી એનએવી(રૂ..)\nઈન્ડેક્સ સાથે તુલના કરો\nમિત્રો સાથે તુલના કરો\n1 સપ્તાહ 1 માસ 3 માસ 1 વાર્ષિક 2 વાર્ષિક 3 વાર્ષિક\nશું તમારા ફંડ સર્વશ્રેષ્ઠ છે \nયુટીઆઈ એમઆઈએસ - એડવાન્ટેઝ પ્લાન (G)\nયુટીઆઈ એમઆઈએસ - એડવાન્ટેઝ પ્લાન (M)\nયુટીઆઈ એમઆઈએસ - એડીવી. પ્લાન (FDP)\nયુટીઆઈ એમઆઈએસ - એડીવી. પ્લાન (MPP)\nયૂટીઆઇ ઍમઆઇઍસ-અડ્વૅંટેજ પ્લાન -ડાઇરેક્ટ (ઍમડી)\nયૂટીઆઇ ઍમઆઇઍસ-અડ્વૅંટેજ પ્લાન -ડાઇરેક્ટ (જી)\nયૂટીઆઇ ઍમઆઇઍસ-અડ્વૅંટેજ પ્લાન- ડાઇરેક્ટ (ઍફડી)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ - ડાઇરેક્ટ (D)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ - ડાઇરેક્ટ (G)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ - ડાઇરેક્ટ (QD)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ પ્લાન (AS)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ પ્લાન (G)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ પ્લાન (MD)\nઆઇડીએફ્સી મન્થલી ઇન્કમ પ્લાન (QD)\nબઘા ટોપ રેટેડ ફંડસ દેખાડો\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/13-06-2018/12/0", "date_download": "2018-06-25T02:32:28Z", "digest": "sha1:HRBDTKVT27S6EZRWE2EMJC3WSOL3LFSS", "length": 13688, "nlines": 105, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છ���ટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nપાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST\nસ્ટાર બન્યા ડબ્બુજી : સલમાન સામે કર્યું પરફોર્મ: વિડિઓ થયો વાયરલ access_time 10:44 pm IST\nભૈય્યુજીનું ગુજરાતમાં 'સંત નગરી' પૂર્ણ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું access_time 2:40 pm IST\nઅબુ સાલેમને જેલમાં પણ સુવિધા જોઇએ છેઃ સુર્ય પ્રકાશ મળતો નથી, શાકાહારી ભોજન જ ખાવુ પડે છે તેવી ફરિયાદ કરીઃ જેલ સત્તાવાળાઓ કહે છે કે તેની તબિયત ટનાટન છે, આરોપો પાયાવિહોણા access_time 7:11 pm IST\nગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અને મવડીમાંથી બે બાઇકની ઉઠાંતરી access_time 12:14 pm IST\nLIC રાજકોટ દ્વારા ૧૭ મીથી વિનામૂલ્યે યોગ શિબિરઃ લોકોને ભાગ લેવા અનુરોધ કરાયો access_time 2:41 pm IST\nરાજકોટ જિલ્લા બેંક દ્વારા વીમ�� પ્રીમીયમમાં રાહત : કપાસમાં ૧.પ૦, મગફળીમાં ૧ ટકો સહાય access_time 11:45 am IST\nજામનગરમાં પ્રિમોન્સુન કામગીરી ૩૪ કિમી કેનાલની સફાઇ access_time 12:49 pm IST\nભાવનગર સર ટી. હોસ્પિટલમાં ભોજનમાં ઇયળ નીકળ્યા બાદ રસોડામાં ઉંદરોનો ત્રાસ હોવાનું ખુલ્યુ access_time 11:27 am IST\nતુ મારા ભાગની જમીનમાં ભાગ નહી આપ તો જાનથી મારી નાંખીશઃ જામનગરના બેડમાં પિતાને પુત્રની ધમકી access_time 12:54 pm IST\nસરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે ૩૧ ઓક્ટોબરે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફુંકશેઃ પાટીદારોની નારાજગી દૂર કરવા મદદ કરશે access_time 6:27 pm IST\nગળતેશ્વરમાં લગ્નના ચાર મહિનામાં પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું access_time 6:00 pm IST\nડીમાર્ટ અને ૨૫૦૦ના વાઉચર સોશ્યલ મિડીયા ઉપર વાયરલ થયેલ લોભામણી ઓફર્સમા નહિ ફસાતા... access_time 12:43 pm IST\n20 ગણી કિંમતે નીલામ થયું ચીનનું આ ફૂલદાન access_time 7:01 pm IST\nવિશ્વની સોૈથી મોટી રેકોર્ડ બ્રેક સાબુની ટીકડી ૯૦ કિલોની access_time 11:38 am IST\nદૂધ પીતી વખતે બાળકને એડકી આવે તો આટલુ કરો access_time 9:56 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ઇન્ડિયન સિનીયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ''ફાધર્સ ડે'' ઉજવાયોઃ આગામી ૧૬ જુનના રોજ નૃત્ય સંગીત કાર્યક્રમ, ૧૪ જુલાઇના રોજ પિકનિક, તથા ૨૪ જુનના રોજ 'જયશ્રીકૃષ્ણ' કાર્યક્રમમાં પધારવા મેમ્બર્સને આમંત્રિત કરાયા access_time 7:14 pm IST\n''ઝુલણ યાત્રા'' : યુ.એસ.ના પ્લાનો ટેકસાસમાં ઉજવાઇ ગયલો ભવ્ય,દિવ્ય,તથા અલૌકિક ઉત્સવઃ વૈશ્નવ મિલનના સૌજન્યથી પવિત્ર પુરૂષોતમ માસમાં કરાયેલી ઉજવણી અંતર્ગત ભજન,કિર્તન, તથા હિંડોળાની ધૂન સાથે ઠાકોરજીને ઝુલે ઝુલાવ્યાઃ ૩૦ જુન શનિવારે ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ ઉજવાશે access_time 7:17 pm IST\nશિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જીનાલયના રજતજયંતી મહોત્સવની થનારી શાનદાર ઉજવણીઃ દસ દિવસના યોજાનારા મહોત્સવ દરમ્યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલુ આયોજનઃ ભારત અને વિવિધ દેશોમાંથી બાવીસ જેટલા મહાનુભાવો આ મહોત્સવમાં ભાગ લેવા માટે શિકાગો પધારશેઃ ગુરૂદેવ ચિત્રભાનુજીની આરસમાંથી તૈયાર કરવામાં આવેલ અર્ધ પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવશે રજતજયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે રાજયના ગવર્નર બ્રુસ રાઉનર, કુકકાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ તેમજ બાર્ટલેટ ટાઉનના મેયર અને અન્યો ચુંટાયેલા પ્રતિનિધિઓ મોટી સ���ખ્યામાં હાજરી આપશેઃ શિકાગોના જૈન સમાજના સભ્યોમાં અનેરા ઉત્સાહની લાગણીઃ આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે access_time 7:18 pm IST\nફીફા વર્લ્ડકપ-૨૦૨૬ અમેરિકા કે મોરક્કો\nફીફા કપ : ઇનામનો વરસાદ રહેશે, વિજેતાને ૨૨૫ કરોડ access_time 12:17 pm IST\nઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ માટે ટીમ મેનેજમેન્ટ શમીને ફીટ જોવા માંગે છે access_time 4:46 pm IST\nસોનાક્ષી સિંહાએ ફિલ્મ કલંકનું શૂટિંગ શરૂ કર્યું access_time 4:06 pm IST\nફિલ્મ રેસ 3 રિલીઝ વેળાએ રજૂ કરાશે લવરાત્રિનું ટીઝર access_time 1:23 pm IST\nટીવી અભિનેત્રી કરિશ્માનો પણ સંજુમાં મહત્વનો રોલ access_time 9:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/1000035477/beauty-apotheosis_online-game.html", "date_download": "2018-06-25T01:54:59Z", "digest": "sha1:M7OE4COHZN4DUMEJBAF2RR5MOFG2HQED", "length": 9724, "nlines": 157, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત બ્યૂટી રૂપાંતર ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nબાળકો કન્યાઓ માટે વસ્ત્ર\nબાળકો કન્યાઓ માટે વસ્ત્ર\nઆ રમત રમવા બ્યૂટી રૂપાંતર ઓનલાઇન:\nગેમ વર્ણન બ્યૂટી રૂપાંતર\nનવા વર્ષની ખૂણે આસપાસ છે અને ત્રણ શ્રેષ્ઠ મિત્રો પ્રસિદ્ધ ગાયકો, લોકો મોટી સંખ્યામાં હશે દેખાવ કરશે અને આનંદ ઘણો હશે જ્યાં એક કોન્સર્ટ Holov એકસાથે તે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. કદાચ આ પક્ષો ભૂલી ગયા નથી. પરંતુ આ તમામ લોકોમાં સારી વેષભૂશિત મહિલાઓ ઘણો હશે, અને અમારા ગર્લફ્રેન્ડને તેમને બધા outdo જવું છે. આ શ્રેષ્ઠ શ્રેષ્ઠ સાથે તેમને પસંદ કરવા માટે માઉસ વાપરો. . આ રમત રમવા બ્યૂટી રૂપાંતર ઓનલાઇન.\nઆ રમત બ્યૂટી રૂપાંતર ટેકનિકલ લક્ષણો\nરમત બ્યૂટી રૂપાંતર ઉમેરી: 26.03.2015\nરમત માપ: 0.88 એમબી\nઆ રમત રમાય છે: 2366 વખત\nગેમ રેટિંગ: 4.23 બહાર 5 (30 અંદાજ)\nઆ રમત બ્યૂટી રૂપાંતર જેમ ગેમ્સ\nનેઇલ સ્ટુડિયો - કેન્ડી ડિઝાઇન\nએરિયલ માતાનો રાજકુમારી નવન���ર્માણ\nએડ્રીયાના ઉપર આર્ટિસ્ટ બનાવો\nએક મેચ અને એક મહિલા મૂકો\nRapunzel: ટાવર પરથી ભાગી\nઆ ઓફિસ માં બાર્બી\nમંગા સર્જક: શાળા ટ્રેડીંગ page.3\nક્રિયા માટે Winx તૈયાર\nબાર્બી ડોટેડ કપડાં પહેરે\nબાર્બી આઈસ સ્કેટિંગ જાય\nતમારા મનપસંદ વ્યક્તિ સાથે તારીખ\nShoujo મંગા અવતાર સર્જક: Matsuri\nમરમેઇડ ગર્લ ઉપર પહેરવેશ\nરમત બ્યૂટી રૂપાંતર ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત બ્યૂટી રૂપાંતર એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત બ્યૂટી રૂપાંતર સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત બ્યૂટી રૂપાંતર, નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત બ્યૂટી રૂપાંતર સાથે, પણ રમત રમાય છે:\nનેઇલ સ્ટુડિયો - કેન્ડી ડિઝાઇન\nએરિયલ માતાનો રાજકુમારી નવનિર્માણ\nએડ્રીયાના ઉપર આર્ટિસ્ટ બનાવો\nએક મેચ અને એક મહિલા મૂકો\nRapunzel: ટાવર પરથી ભાગી\nઆ ઓફિસ માં બાર્બી\nમંગા સર્જક: શાળા ટ્રેડીંગ page.3\nક્રિયા માટે Winx તૈયાર\nબાર્બી ડોટેડ કપડાં પહેરે\nબાર્બી આઈસ સ્કેટિંગ જાય\nતમારા મનપસંદ વ્યક્તિ સાથે તારીખ\nShoujo મંગા અવતાર સર્જક: Matsuri\nમરમેઇડ ગર્લ ઉપર પહેરવેશ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/fundamental-market-outlook/hope-of-growth-of-15-20-in-the-year-2018-19-deven-choksi_39355.html", "date_download": "2018-06-25T02:11:09Z", "digest": "sha1:QRB5XSHD7VZELVCX2SM6LRFQBOMIRIY5", "length": 9144, "nlines": 85, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "2018-19ના વર્ષમાં 15-20%ની ગ્રોથની આશા: દેવેન ચોક્સી -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ\n2018-19ના વર્ષમાં 15-20%ની ગ્રોથની આશા: દેવેન ચોક્સી\nનિફ્ટી 10540 ની નજીક આવી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં 130 અંકોનો વધારો જોવાને મળ્યો છે. સેન્સેક્સ 34000 ની પાર નિકળવામાં કામયબા થયા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેઆર ચોક્સી શૅર્સ ઍન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર દેવેન ચોક્સી પાસેથી.\nદેવેન ચોક્સીનું કહેવુ છે કે આવનારા સમયમાં કંપનીના ત્રિમાસિક પરિણામ ઘણા સારા આવે તેવી ઘારણા છે. લાર્જકેપ કંપનીઓમાં આગળ વધુ તક રહેલી છે. એફઆઈઆઈના નવા નાણા, ડીઆઈઆઈના ટેકા સાથે માર્કેટ નવી ઉચી સપાટી પર દેખાશે. એબીબી, એલએન્ડટી, સ્નાઇડર, સિમેન્સમાં મોટા વિકાસની તક જોવા મળી રહી છે.\nદેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટમાં કંપનીમાં અર્નિંગમાં રિકવર થઇને આવતા જોવા મળી રહ્યા છે. ક્વાર્ટર 3માં પણ પોઝિટીવીટી સાથે માર્કેટ જોવા મળી શકે છે. કોમોડિટી સેક્ટરમાં પણ પોઝિટીવીટી જોવા મળી છે. 2018-19ના વર્ષમાં 15-20%ની ગ્રોથની આશા છે. માર્કેટમાં સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.\nમાર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ\nહજુ એકવાર વ્યાજ દર વધે તેવી ધારણા: જીનેશ ગોપાની\nસ્થાનિક રાજકીય અનિશ્ચિતતા વધતા માર્કેટમાં વોલેટીલીટી વધી\nઆવતા બાર માસ માર્કેટ માટે અઘરા રહેશે: રાજીવ ઠક્કર\nવ્યાજ દર વિશ્વ સ્તરે વધી રહ્યા છે પરિણામે ઈક્વિટીમાં નબળાઈ ચાલુ રહેશે\nભારતીય અર્થતંત્રમાં 8-10%ની ગ્રોથની ક્ષમતા: દેવેન ચોક્સી\nમાર્કેટ પર આશુતોષ બિશનોઈ સાથે ચર્ચા\nવ્યાજ દર વધતા ઈક્વિટી પ્રત્યેનું આકર્ષણ ઘટે: દિપક જસાણી\nવિશ્વમાં ગ્રોથ વધતો જણાશે તો રોકાણ ફરી ઈક્વિટી તરફ પાછું ફરશે\nહાલનો ઘટાડો હેલ્ધી ઘટાડો છે: યોગેશ મહેતા\nઆરબીઆઈની પોલિસી ધારણા મુજબ રહી: પારસ એડનવાલા\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nમની મેનેજરઃ તમારા નાણાં પર નિષ્ણાંતના મત\nમની મેનેજર: મહિલા માટે નાણાંકિય આયોજનનું મહત્વ\nમની મૅનેજરઃ મેળવો તમારી સમસ્યાનું નિવારણ\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nટેક્સ પ્લાનિંગ: ભાડાની આવક માટે કરવેરા આયોજન\nટૅક્સ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલનાં 2 વર્ષ\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે ખાસ રજૂઆત\nટેક્સ પ્લાનિંગ: મોરેશિયસ ટેક્સ સંધિ અંગ ચર્ચા\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nગ્રુપ લાઈફ ઈનસ્યુરન્સના લાભ કયા છે \nલાઈફ ઈનસ્યુરન્સ શું છે અને તમને એની શુ કામ જરૂર છે\nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nમની બેક ઈનસ્યુરન્સ પ્લાન શું છે \nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમાર�� સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00072.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/13-06-2018/14/0", "date_download": "2018-06-25T02:30:40Z", "digest": "sha1:2PSQTLANJLFDZBLNYTN7VGJSUMLVLJVS", "length": 17269, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૧૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - અમાસ બુધવાર\nહે ભગવાન પુરૂષોતમ પ્રભુ અમે તમારે શરણે છીએ..: સૌનું કલ્યાણ થાય, સુખ શાંતિ પ્રાપ્ત કરે access_time 10:14 am IST\nતા. ૧૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૩/૧૪ મંગળવાર\nપ્રભુ આપણને સમજી વિચારીને આપે છે: પ્રભુ માટે સમય નથી આ તે કેવુ \nતા. ૧૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૨ સોમવાર\nત્યાગથી જ શાંતિ પ્રાપ્ત થાય: ગીતા વેદ ઉપનિષદના તત્વજ્ઞાનથી સભર access_time 9:18 am IST\nતા. ૯ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૦ શનિવાર\n કૃષ્ણ તું તો નોંધારાનો આધાર: અને ચમત્કાર દેખી લોકોને અચંબો થયો access_time 9:20 am IST\nતા. ૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૯ શુક્રવાર\nસેવા એ જ તો પ્રભુ પુજા: ધ્યાન એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન access_time 9:25 am IST\nતા. ૭ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૮ ગુરૂવાર\nમાનવીને પોતાનો દોષ દેખાતો નથી...: સંતની જેમ પ્રકાશી ઉઠો...\nતા. ૬ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૭ બુધવાર\nમાતાના હૈયે કુપુત્રના ય અપરાધ ન વસે: access_time 9:57 am IST\nતા. ૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૬ મંગળવાર\nગૌમાતાનો સત્કાર થયો ને ગોવર્ધન પરિક્રમાનો પ્રારંભ: access_time 12:35 pm IST\nતા. ૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૫ સોમવાર\nમંદિરનું ચૈતન્યમય વાતાવરણ ભકતનું રક્ષા કવચ: શ્રધ્ધા અને વિશ્વાસ રાખો, પ્રભુકૃપા પ્રાપ્ત થશે access_time 9:34 am IST\nતા. ૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૪ શનિવાર\n ઋષિકેશ આપજ સર્વજનોના આત્મા છો: access_time 10:11 am IST\nતા. ૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૩ શુક્રવાર\n સર્વ વ્‍યાપક, સર્વજ્ઞ અને સર્વ શકિતમાન...: પ્રેમ એ જ પરમાત્‍મા સત્‍ય એજ ઇશ્વર...: પ્રેમ એ જ પરમાત્‍મા સત્‍ય એજ ઇશ્વર...\nતા. ૩૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૨ ગુરૂવાર\nકર્તવ્‍ય પાલનને જીવનનું એક લક્ષ્ય બનાવો...\nતા. ૩૦ મે ૨૦૧૮ વિક્રમ સંવ��્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧ બુધવાર\nપરમાત્મા તો પોતેજ પરબ્રહ્મ: access_time 9:20 am IST\nતા. ૨૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૪ સોમવાર\nદિલમાં દયા જગાવો તો સુખ અને આનંદ મળશે: access_time 9:06 am IST\nતા. ૨૬ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૨ શનિવાર\nહરીભજન-ર્કિતન કલીયુગમાં શ્રેષ્ઠ સાધન 'હરી સ્મરણ': access_time 9:10 am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nરાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST\n''રાધેશ્યામને સથવારે-જયશ્રીકૃષ્ણ'': અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડની સિલ્વર જયુબિલી ઉજવણી નિમિતે ૧૬ જુન શનિવારે યોજાનારો ભવ્ય પ્રોગ્રામ access_time 8:53 pm IST\nબાંગ્લાદેશના ધર્મનિરપેક્ષ લેખક શાહજહાં બચ્ચુંની કરપીણ હત્યા access_time 10:19 pm IST\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 10:52 pm IST\nકાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના ધો.૧૦-૧૨ ના તારલાઓએ તેજ ઝળહળાવ્યુ access_time 3:41 pm IST\nજિલ્લા પંચાયતના પ્રમુખ પસંદ કરવા કોંગ્રેસ સભ્યોના મન જાણશે, મેયર નક્કી કરવા ભાજપ સભ્યોને નહિ પૂછે access_time 12:45 pm IST\nહરદેવસિંહનો ફરી ભાજપમાં કુદકોઃ રાજકોટ તાલુકા પંચાયત સંપૂર્ણ કોંગ્રેસ મુકત access_time 3:51 pm IST\nસાયલા પાસેથી બિયર અને કાર સાથે રાજેશ લોખંડેની ધરપકડ access_time 12:55 pm IST\nજામજોધપુરના અમરાપર ગામની સીમમાં દરોડોઃ જૂગાર રમતા ૯ શખ્સો પકડાઇ ગયા access_time 11:41 am IST\nવેરાવળના કાજલી યાર્ડ દ્વારા ચણાનાં ટેકાના ભાવે ખરીદી ન કરાય તો આંદોલન access_time 11:34 am IST\nવડોદરા-ડભોઇ રોડ પર બાઈક પર દારૂના જથ્થા સાથે બે કોલેજીયન મિત્રની ધરપકડ access_time 6:01 pm IST\nપાલનપુરમાં પાટીદાર શહીદોને ન્યાય આપવાની માંગણી સાથે શરૂ થયેલા આમરણાંત ઉપવાસમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને પાસના કન્વીનર હાર્દિક પટેલ જોડાયા access_time 7:41 pm IST\nથરાદના નાગલા પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં ટ્રેક્ટર ખાબકયું access_time 9:43 pm IST\nશિશ્નોત્થાનની સમસ્યા થવા લાગી હોય તો હાર્ટની તપાસ કરાવવાનું ભૂલતા નહી access_time 2:48 pm IST\nહવે પિમ્મપલ્સને કહો બાય..બાય.. access_time 9:55 am IST\n૧૮મી સદીનો ચાઇનીઝ કુંજો વેચાયો ૩૯.૮ કરોડ રૂપિયામાં access_time 9:55 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઓસ્ટ્રેલીયાના પર્થ મુકામે શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાઃ આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં સર્વ પ્રથમ નૂતન મંદિરની સ્થાપના પ્રસંગે દિવ્યાંગ બાળકોને ડોનેશન તથા વૃક્ષારોપણના આયોજનો કરાયા access_time 7:20 pm IST\nએટલાન્ટિક સીટીમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારનાર શ્રી છિતુભાઇ પટેલની ચિરવિદાયઃ ઇન્ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની શ્રધ્ધાંજલી access_time 8:53 pm IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:54 pm IST\nકાલથી રશિયામાં એક મહિન��� સુધી ચાલનાર ફુટબોલ મહાકુંભનો પ્રારંભઃ ૩૨ ટીમો વચ્‍ચે ૧૧ શહેરોમાં મહાજંગ જામશેઃ આર્જેન્ટિના, પોર્ટુગલ, બેલ્જિયમ, બ્રાઝિલ અને જર્મની ચેમ્પિયન બનવા દાવેવાર access_time 7:25 pm IST\nભારત કરતા પણ અમારી ટીમમાં સારા સ્પિનરો છે: કેપ્ટ્ન અસગર સ્ટેનિકઝાઈ access_time 4:47 pm IST\nઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે શરૂ access_time 4:49 pm IST\nટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચી આકાંક્ષા અવસ્થી access_time 9:59 am IST\nટીવી અભિનેત્રી કરિશ્માનો પણ સંજુમાં મહત્વનો રોલ access_time 9:58 am IST\nનિક જોનાસના ફેમિલી-વેડીંગમાં જોવા મળી પ્રિયંકા ચોપડા access_time 9:59 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dsparmar.blogspot.com/2018/02/", "date_download": "2018-06-25T02:02:20Z", "digest": "sha1:5PI43MQ2PNSK2C7YPDKREJKF56FMSZFW", "length": 2383, "nlines": 80, "source_domain": "dsparmar.blogspot.com", "title": "DSPARMAR: February 2018", "raw_content": "\nખાતાકીય પરીક્ષા શિક્ષણ વિભાગ\n\"શિક્ષણ એટલે જાણવું, શીખવું અને આચરવું\".\nઇન્કમટેક્ષ ગણતરી પત્રક ૨૦૧૭-૧૮\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nનવી પોસ્ટ્સ જૂની પોસ્ટ્સ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nઇમેઇલ થી અપડેટ મેળવવા આપનું ઇમેઇલ લખો.\nગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/mari-saune-vinanti-chhe-ek/", "date_download": "2018-06-25T02:34:44Z", "digest": "sha1:Z6X42OK5CRRQGF4FEQABQY6L3FYIZ567", "length": 23265, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "મારી સૌને વિનંતિ છે એક વખત અચૂક વાંચજો, છોકરીઓ અને માં-બાપે ખાસ વાંચે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nપૂજા કરતા સમય એ સ્ત્રી અને પુરુષ નું માથું ઢાંકી ને…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જા���ો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nHome સ્ટોરી પ્રેરણાદાયક મારી સૌને વિનંતિ છે એક વખત અચૂક વાંચજો, છોકરીઓ અને માં-બાપે ખાસ...\nમારી સૌને વિનંતિ છે એક વખત અચૂક વાંચજો, છોકરીઓ અને માં-બાપે ખાસ વાંચે….\nજબરદસ્તી માઁ-બાપ બેસાડી દે છે લગ્નમંડપમાં એની દીકરીને,એ માંડવો નહિ એક નનામી હોય છે જીવતી લાશની એક સોદો હોય છે દીકરીની ખુશીઓનો દીકરીના દુઃખો સાથે,\nઅસલમાં માઁ-બાપ મોકલે તો આશીર્વાદ આપીને છે કે જા દીકરી સાસરમાં ખુશ રેહજે હમેંશા , પણ એ જ માઁ-બાપ જાણતા હોવા છતાય અજાણ બને છે એમને ખબર જ છે કે દીકરીની ખુશી ક્યાં હતી છતાંય દીકરીના લગ્ન ખુશી થી પતિ ગયા એના હરખમાં એ પણ ભૂલી જાય છે કે એમને એમના જ હાથે જીવથી વ્હાલી દીકરીની ખુશીઓનો ગળો દબાઈ દીધો …\nદીકરી પણ મનોમન વલોપાત કરે છે મને આ સરસ દુનિયામાં લાવ્યા મારા મોમ-ડેડ , એમણે ઘણા બધા દુઃખો વેઠયા મારી કારણે , મારી બધી જ ઈચ્છાઓ પુરી કરી, તો છેલ્લી ઈચ્છા જે મારી જિંદગીનો મહત્વનું પડાવ છે એમાં કેમ જબરદસ્તી એમાં કેમ મારું જરાય પણ ન ચાલ્યું \nદીકરી માઁ-બાપ ને દુઃખી નથી જોઈ શકતી એટલે પોતે દુઃખી થઈ માઁ-બાપ ની વાત માની લે છે , ત્યાં સુધી કે માઁ-બાપ ની ઈજ્જત બચવા તે ભાગતી પણ નથી , એ એના સર્વે સુખો ત્યાગી દે છે માઁ-બાપ ની ખુશીઓ માટે…\nઅને માઁ-બાપ શું કરે છે , જબરદસ્તી બેસાડી દે છે દીકરીને લગ્નમંડપમાં ,\nએ લગ્નમંડપ નહિ એક અર્થી હોય છે જીવતી લાશની જે ન તો કઈ બોલી શકે છે અને ના તો કઈ કરી શકે છે ,\nબસ પોતાના સર્વે સપનાઓ સર્વે ખુશીઓ ને હળાહળ બળતા જોવે છે એ પણ એની નજરની સામે , _*ફક્ત ને ફક્ત કોની માટે એના માઁ-બાપ માટે*_\nમારુ આ મેસેજ માઁ-બાપ વિરુદ્ધ નથી પણ દીકરીઓના ખુશીના હિતમાં છે , જો તમને દીકરી ને ૨૧-૨૧ વર્ષ સાચવી છે ઢીંગલી ના જેમ , એ સમય દરમિયાન તમારાથી નથી થઈ શક્યું એ પણ તમે કર્યું હશે , તમે દરેક વખત દીકરીને પૂછો છો દીકરી તારે શુ જોઈએ છે ��ોલ \n_*તો મારી સર્વે માઁ-બાપ ને વિનંતી છે કે લગ્નમંડપમાં બેસાડતા પેહલા દીકરીને એકવખત એ પણ પૂછી જોજો તારે જીવનસાથી કેવો જોઈએ, કોણ જોઈએ, કોની સાથે તું ખુશ રહીશ .*_\nજો તમે દીકરીની સર્વે ખુશી પુરી કરી છે તો અંતિમ ઈચ્છા પણ એની પુરી કરજો , કારણ કે એ એની એની જિંદગીનો સૌથી મહત્વનો પડાવ હોય છે.\nસમાજના ડર દુનિયાની વાતોથી એને નિરાશ ન કરતા , એની ખુશીઓમાની સૌથી મોટી ખુશી અધૂરી ન રાખી દીધા.\nનહિ તો દીકરીનો હૃદય બળસે નિસાસા નાખશે જો આવું જ કરવું હતું તો મને કેમ મોટી કરી \nજો તમે તમારી દીકરીને સાચા દિલથી ચાહો છો , પ્રેમ કરો છો તો એને એના પ્રેમ વિસે વાત કરવાનો મોકો આપજો , એની ખુશી કોના સાથે છે એ પૂછજો..\nસમાજથી ન ડરતાં એ તો આજે તમારી સાથે હશે તો કાલ તમારી સામે , એ કોઈની નથી , સમાજમાં હજારો લોકો હોય છે , દરેક ના વિચારો અલગ હોય છે …\nપછી ક્યાંય એવું ન બને કે કોઈ દબાવ અને ડરમાં આવી તમે દીકરીને બીજે ક્યાંક મોકલી તો દો પણ એના પરિણામ સ્વરૂપે એને લાશ મળે , તમારી પરી તમારા જ કારણે તમારાથી હંમેશ માટે દૂર થઈ જાય , _*તમારી આંખમાં એની યાદ ના આંસુ અને એક અંગત અફસોસ રહી જાય કે તે દિવસે મેં મારી લાડલી ને ડોલી ની જગ્યાએ અર્થી માં ના બેસાડી હોત તો આજ એની નનામી જોવાના દિવસો ના આવત ©*_\nમેસેજ ગમે તો એક શેર અચૂક કરજો , જો આ વાંચવાથી કોઈ દીકરી નો જીવન પણ સુખી થશે તો આ માહિર નો મેસેજ સાર્થક થયું ગણાશે\nલેખન સંકલન : નિશા પટેલ\nમિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો..  અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleજાણવા જેવું: 1 લીટરમાં કેટલું માઈલેજ આપે છે હવાઈ જહાજ, શું તમે જાણો છો\nNext articleસરકારી નોકરીનું સામાન્ય જીવનમાં શું મહત્વ હોય છે, આ 10 તસ્વીર જોઇને સમજી શકાય છે\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને ઉભા રહી ગયા તો કોઇ વળી પાછળથી પકડીને એ….વાંચો લેખ\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર વાંચજો..\nકઈ ટેવથી દુનિયાના દિગ્ગજો સફળ થયા..યોગ થી શરૂ થાય છે PM MODI દિવસ..જાણો બરાક ઓબામાથી લઈને બિલ ગેટ્સ એવા 8 સફળ લોકો વિશે\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sje.gujarat.gov.in/dscw/showpage.aspx?contentid=1440", "date_download": "2018-06-25T02:00:12Z", "digest": "sha1:6KCWWUV3JG5YHPKJYDPHU7F4PBJAZ7O4", "length": 5037, "nlines": 58, "source_domain": "sje.gujarat.gov.in", "title": "પ્રસ્તાવના | અમારા વિશે | મુખ્‍ય પૃષ્ઠ | નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ", "raw_content": "\nનિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ\nમુખ્ય માહિતી વાંચો |\nઅનુસૂચિત જાતિ વિશે | ફોર્મ | પ્રશ્નોત્તર | અભિપ્રાય | સાઈટમેપ | માહિતી મેળવવાનો અધિકાર\nલાભાર્થી | વીસ મુદ્દાનો કાર્યક્રમ\nઆરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nમાન્ય બાળકોની સંખ્યાની વિગત\nહું પ્રેક્ષકગણ અનુસૂચિત જાતિ મહિલા વિદ્યાર્થી સફાઈ કામદાર\nશોધુ છું માહિતીના પ્રકાર કાર્યક્રમ માહિતી યોજનાઓ સમાચાર સરકારી ઠરાવ\nનિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ\nગુજરાત રાજ્ય ની સ્થાપના થયા બાદ ભારતના લોકકલ્યાણના હેતુલક્ષી બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો અને જોગવાઇઓમાં કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સૌને સમાન તક આપવાની અને રાષ્ટ્રના નબળા વર્ગોના વિકાસ માટે ખાસ માવજતની જોગવાઇ કરી છે. બંધારણના અનુચ્છેદ ૪૬મા દર્શાવ્યા મુજબ રાષ્ટ્રના/સમાજના નબળા વર્ગોના અને ખાસ કરીને અનુ. જાતિ અને અનુસૂચિત આદિ જન જાતિઓના શૈક્ષણિક હેતુની અભિવૃદ્ધિ રાજ્ય વિશેષ કાળજીથી કરશે. તદનુસાર ગુજરાત રાજ્ય માં અનુ. જાતિઓના સર્વાંગી વિકાસની અનેકવિધ યોજનાઓ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું કરી રહ્યું છે.\nઅનુસૂચિત જાતિની યોજનાઓ નીચેના વિકાસલક્ષી જૂથોમાં આવે છેઃ\n૨. આર્થિક ઉત્કર્ષની યોજનાઓ.\n૩. સ્વાસ્થ્ય, આવાસ નિર્માણ યોજનાઓ.\n૪. અન્ય કલ્યાણ યોજનાઓ.\n© 2010 નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,\nસચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)\nઆ વેબસાઈટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)ના હસ્તક છે.\nઆ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 22 જૂન 2018 Visitor No. : 518558", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/13-06-2018/16/0", "date_download": "2018-06-25T02:31:14Z", "digest": "sha1:UQTRJ54HCSVEFZ7GGY3UX3OZIQIDEYTR", "length": 23887, "nlines": 128, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૨ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૨ બુધવાર\nકેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા આજનું યુવાધન આતુર: - સરકારના વિવિધ ક્ષેત્રો અને સાહસો, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, બેન્ક, રેલ્વે, આર્મી, ટ્રસ્ટ, ખાનગી સંસ્થા, રીસર્ચ સેન્ટર, હોસ્પિટલ, GSPC વિગેરેમાં ભરતીઓ આવતા નોકરીવાંચ્છુઓને ઘી-કેળા\nતા. ૩ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૩ મંગળવાર\nવેકેશનમાં સહેલગાહે ઉપડવા લોકો ક્રેઝી બની ગયા : *સિમલા-કુલુમનાલી-ડેલહાઉઝી-લેહ-લદાખ-દાર્જીલિંગ-ગંગટોક-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-ગોવા-કેરાલા-આબુ-ઉંટી-કોડાઇકેનાલ-નૈનિતાલ-સોમનાથ-દિવ-સાપુતારા-ચારધામ-આંદામાન નિકોબાર-કોર્બેટ-સાસણ-સપ્ત જયોતિર્લિંગ-દ્વારકા વિગેરે સ્‍થળોએ ફરવા જવા માટે લોકો ગાંડાતૂર. * ફોરેન ટૂરમાં દુબઇ હોટ સિઝનમાં પણ હોટ ફેવરીટ : *સિમલા-કુલુમનાલી-ડેલહાઉઝી-લેહ-લદાખ-દાર્જીલિંગ-ગંગટોક-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-ગોવા-કેરાલા-આબુ-ઉંટી-કોડાઇકેનાલ-નૈનિતાલ-સોમનાથ-દિવ-સાપુતારા-ચારધામ-આંદામાન નિકોબાર-કોર્બેટ-સાસણ-સપ્ત જયોતિર્લિંગ-દ્વારકા વિગેરે સ્‍થળોએ ફરવા જવા માટે લોકો ગાંડાતૂર. * ફોરેન ટૂરમાં દુબઇ હોટ સિઝનમાં પણ હોટ ફેવરીટ * સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વિથ ક્રુઝ પણ સહેલાણીઓની પહેલી પસંદ. * કોલેજીયન્‍સ અન� access_time 4:37 pm IST\nતા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ ભાદરવા વદ - ૧૪ મંગળવાર\nદિવાળીની રજાઓ માણવા લોકો અધીરા બન્યા: ફોરેન ટૂરમાં લોકોની ફર્સ્ટ ચોઇસ એવરગ્રીન અબોવઓલ 'દુબઇ'. : ફોરેનના નવા ડેસ્ટીનેશન્સ રૂપે અબુધાબીનો યાશ આઇલેન્ડ (વાઇસરોય રીસોર્ટ), કીર���બી આઇલેન્ડ તથા ક્રોએશિયા પ્રવાસીઓની નજરે પડયા. : હાઇ પ્રોફાઇલ લોકોમાં માલદિવ્ઝનું આકર્ષણ. : સિંગાપુર-મલેશિયા-થાઇલેન્ડ વીથ ક્રુઝ પણ પ્રીફર થઇ રહ્યું છે. : વિવિધ રેઇટસના પેકેજીસ બજારમાં ઉપલબ્ધ-ઓનલાઇન બુકીંગ અને હરીફાઇનો સીધો લાભ ડીસ્કાઉન્ટ� access_time 4:13 pm IST\nતા. ૨૬ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૩ બુધવાર\nસાતમ-આઠમ આવે છે, ફરવા જવાની તૈયારી કરો: access_time 4:20 pm IST\nતા. ૧૮ એપ્રિલ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ચૈત્ર વદ - ૭ મંગળવાર\nવેકેશનમાં ફરવા જવા માટે લોકોમાં ઉમળકો: લેહ લડાખ-દાર્જીલિંગ-ગંગટોક-કુલુમનાલી-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-ગોવા-કેરાલા-આબુ-બેંગ્‍લોર-ઉંટી-કોડાઇ કેનાલ-નૈનિતાલ-સોમનાથ-ચારધામ-આંદામાન નિકોબાર-રાનીખેત-કોર્બેટ-સાપુતરા-ડેલહાઉઝી-ખજજીયાર વિગેરે સ્‍થળોએ રજાઓ ગાળવા લોકો આતુર. : સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝના પેકેજીસ સહેલાણીઓને વધુ પસંદ. : હોંગકોંગ-મકાઉ-સેન્‍ઝેન પણ લોકો પ્રીફર કરે છે. : ફોરેનના નવા ડેસ્‍ટીનેશન � access_time 4:49 pm IST\nતા. ૫ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૪ બુધવાર\nદિવાળીમાં ફરવા જવા માટે લાકો અધીરા બન્યા: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દિવસે-દિવસે ટુરીઝમ ઇન્‍ડસ્‍ટ્રીઝનું કદ વધતું જાય છે. ટ્રાન્‍સપોર્ટેશન, કોમ્‍યુનિકેશન, ટેકનોલોજી, ઇન્‍ટરનેટ, ઇન્‍ફર્ર્મેશન વિગેરે પરીબળોને કારણે લોકોમાં વિવિધ તહેવારો નિમિતે બહાર ફરવા જવાનો ટ્રેન્‍ડ સતત વધી રહ્યો હોવાનું દેખાય છે. પછી તે ડોમેસ્‍ટીક-ઇન્‍ટરનેશનલ ટૂર હોય કે નજીકના ફરવાના સ્‍થળો હોય કે પછી પોતાના ફાર્મહાઉસ-વીક એન્‍ડ બંગલા પણ હોઇ શકે. access_time 4:59 pm IST\nતા. ૩ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૨ સોમવાર\nદિવાળીમાં ફરવા જવા માટે લોકો અધીરા બન્યા : ગોવા-કેરાલા-મનાલી-લોનાવાલા-મહાબળેશ્વર-ઇમેજિકા-મથુરા-હરીદ્વારા-દાર્જીલીંગ-ઉંટી-જેસલમેર-સાસણગીર-દિવ-સોમનાથ-રામેશ્વર-તિરૂપતી બાલાજી-આંદામાન-નેપાળ-ભુતાનની સહેલગાહે નિકળવા લોકોમાં ઉત્સુકતાઃ ફોરેન ટુરમાં આ વર્ષે પણ દુબઇ બંબાટ ચાલ્યું: સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ-હોંગકોંગ-મકાઉ માટે પણ લોકોનો ધસારોઃ ક્રુઝના સ્પેશ્યલ પેકેજીસ પણ સેલ થઇ રહ્યા છેઃ નવા ડેસ્ટીનેશન્સ તરીકે સેસલ્સ અને access_time 12:05 pm IST\nતા. ૬ ઓગસ્ટ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ શ્રાવણ સુદ - ૪ શનિવાર\nસાતમ-આઠમમાં ફરવા જવા માટે લોકો બેબાકળા બન્યા: ગોવા-કેરાલા-ઉદયપુર-કુંબલગઢ-ઇમેજિકા-લોનાવાલા-મહા���ળેશ્વર-લાવાસા-હરીદ્વાર-મસૂરી-સોમનાથ-સાપુતારા-આબુ-પંચમઢી-નાસિક-શીરડી-ત્રંબકેશ્વર-શનિદેવ-કુલુમનાલી-વૈથ્રી-બેકલ-કુર્ગ વિગરે સ્થળોની સહેલગાહે નિકળવા લોકો તલપાપડઃ ફોરેન ટુરમાં આ વર્ષે પણ દુબઇ ''ધ મોસ્ટ એટ્રેકટીવ ડેસ્ટીનેશન'' બન્યું: સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વિથ ક્રુઝ પણ લોકો પ્રીફર કરે છેઃ ફોરેનના નવા પેકેજ તરીકે બેંગકોક-ફુકેત � access_time 12:14 pm IST\nતા. ૨૯ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ ફાગણ વદ - ૬ મંગળવાર\nસમગ્ર ભારતમાં નોકરીઓની ભરમાર: -વિવિધ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરવાનો હાલમાં સોનેરી સમય ચાલી રહ્યો છે access_time 2:31 pm IST\nતા. ૮ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ મહા વદ - ૧૪ મંગળવાર\nવેકેશન આવ્‍યું, ફરવાની મજા લાવ્‍યું, નિકળી પડો: કાશ્‍મીર - કુલુમનાલી-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-ગોવા-આબુ-ઉંટી-કોડાઇકેનાલ-બેંગ્‍લોર-દિવ-સોમનાથ- સાસણગીર- દાર્જીલીંગ- લેહલડાખ- નૈનિતાલ- કેરાલા- દ્વારકા- મહાબળેશ્વર- શનિદેવ વિગેરે સ્‍થળોએ સહેલગાહે જવા માટે સહેલાણીઓ આતુર : ગરમી હોવા છતાં પણ લોકો દુબઇની ફોરેન ટુર પ્રીફર કરે છે : સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝ પણ લોકોને પસંદ : ઘણાં કિસ્‍સામાં ડોમેસ્‍ટીક કરતા ઇન્‍ટરનેશનલ ટુર સસ્‍� access_time 4:07 pm IST\nતા. ૧૩ જાન્‍યુઆરી ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ પોષ સુદ - ૪ બુધવાર\n હાર્ડ નહીં, સ્માર્ટ વર્ક કરો: કેન્દ્ર-રાજ્ય સરકાર તથા તેના વિવિધ વિભાગો, સ્કૂલ-કોલેજ, રીસર્ચ, બેન્ક, રેલ્વે, મરીન પ્રોડકટસ, મેન્યુફેકચરીંગ, કોર્પોરેટ, મેડીકલ, લશ્કર, એન્જીનીયરીંગ, આઇ.ટી.,ઇ-કોમર્સ, રીટેલ, ફાયનાન્સ, એકાઉન્ટીંગ ક્ષેત્રે ચિક્કાર જગ્યાઓ : ગુજરાત સરકાર દ્વારા આગામી છ મહિનામાં વર્ગ-૩ અને ૪ ની રપ હજાર ભરતી થશે : ર૦૧૬ના ચાલુ વર્ષમાં સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે એક લાખ સરકારી નોકરીઓ સર્જાશે : ર૦રર સુધીમાં � access_time 11:39 am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સ��શ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST\nગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST\nએટલાન્ટિક સીટીમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારનાર શ્રી છિતુભાઇ પટેલની ચિરવિદાયઃ ઇન્ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની શ્રધ્ધાંજલી access_time 8:53 pm IST\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ access_time 10:51 pm IST\nભારતને નહિં મળે પાંચમી પેઢીના એરક્રાફ્ટ, રશિયા સાથેની ડીલ ફોક access_time 1:11 pm IST\nકાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના ધો.૧૦-૧૨ ના તારલાઓએ તેજ ઝળહળાવ્યુ access_time 3:41 pm IST\nરાજીવનગરની વ્યાજખોર ફરીદાના ત્રાસને લીધે ગંગોત્રી પાર્કના સોહેલભાઇ કુરેશીનો આપઘાત access_time 12:12 pm IST\nમોટા મવામાં નવા બનતા બિલ્ડીંગના પાંચમા માળેથી પડી જતાં મજૂર દિપક ભુરીયાનું મોત access_time 11:22 am IST\nતળાજાની મથાવ��ાની શાળામાંથી ૪ શિક્ષકોની બદલીની માંગણી સાથે તાળાબંધી access_time 11:33 am IST\nદ્વારકામાં બોલેરો ગાડીમાં ન લઇ જતા માર માર્યો : ખૂનની ધમકી access_time 12:51 pm IST\n૧૮ મીએ લગ્નનું પ્રથમ અને ૧પ જુલાઇએ લગ્નનું અંતિમ મુર્હૂત access_time 11:25 am IST\nલોગ ઇન વિના ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ સંદર્ભે માહિતી મળશે access_time 9:29 pm IST\nવલસાડમાં પરિણીતાને બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈને ગેંગરેપ access_time 8:59 pm IST\nસટોડિયા પતિના ત્રાસથી ત્રસ્ત પત્નીએ આત્મહત્યા કરી લીધી access_time 8:10 pm IST\nગર્ભાવસ્થા દરમ્યાન અધ્યાપિકાએ વિદ્યાર્થીઓને બનાવ્યા હવસનો શિકાર access_time 7:00 pm IST\nપાંચમાંથી એક યુવાન 'ઓનલાઇન' ન જોવુ જોઇતું સેકસ મટીરીયલ જુએ છે access_time 2:41 pm IST\nચાઇનીઝ અભિનેત્રી જેવો જ લુક મેળવ્યો access_time 2:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ, ન્યુજર્સીમાં ૮ જુનથી શરૂ થયેલી કથાની આજ ૧૨ જુનના રોજ પૂર્ણાહૂતિ : પવિત્ર અધિક માસ નિમિતે ગુરૂકૂળ સત્સંગ મંડળ આયોજીત કથામાં વિદ્ધાન સંતોના વ્યાખ્યાનનો લહાવો access_time 9:02 am IST\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 10:52 pm IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:54 pm IST\nભારત કરતા પણ અમારી ટીમમાં સારા સ્પિનરો છે: કેપ્ટ્ન અસગર સ્ટેનિકઝાઈ access_time 4:47 pm IST\nફીફા કપ : ઇનામનો વરસાદ રહેશે, વિજેતાને ૨૨૫ કરોડ access_time 12:17 pm IST\nફુટબોલ રોમાંચની સાથે સાથે access_time 12:17 pm IST\nનિક જોનાસના ફેમિલી-વેડીંગમાં જોવા મળી પ્રિયંકા ચોપડા access_time 9:59 am IST\nએકસમયે હવે એક જ ફિલ્મ કરશે કરીના કપૂર access_time 1:15 pm IST\n૧૫મી ઓગષ્ટથી હસાવશે ધર્મેન્દ્ર-સની-બોબી access_time 9:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00075.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/13-06-2018/18/0", "date_download": "2018-06-25T02:31:03Z", "digest": "sha1:DWP3ZYNP7QXVPLTOQTZPYTLY3ICDLO2Q", "length": 17804, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nતા. ૧૨ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૧૦ સોમવાર\nકરબચત માટે શાણપણ ભર્યા રોકાણનાં વિકલ્પો: access_time 4:04 pm IST\nકરબચત માટે શાણપણ ભર્યા રોકાણનાં વિકલ્પો: access_time 4:04 pm IST\nતા. ૭ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૪ મંગળવાર\nઈન્કમટે���્ષ દ્વારા રોકડ વ્યવહારો પર અંકુશ: access_time 3:37 pm IST\nતા. ૯ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ સુદ - ૧૪ મંગળવાર\nબેન્‍ક ખાતામાંથી રૂ. બે લાખથી વધુ રોકડમાં ઉપાડી શકાશે પણ રૂ. ૧૦,૦૦૦થી વધુ રોકડ ખર્ચામાં તથા લેણ-દેણમાં બંધી છે: નોટબંધીના પગલે - પગલે સરકાર દ્વારા રોકડ વ્‍યવહાર તેમજ રોકડ ખર્ચ ઉપર આકરા નિયંત્રણો મુકેલ છે, તેમજ રોકડ કાયદેસરના વ્‍યવહારો ઉપર પણ આકરા દંડની જોગવાઈ અમલમાં તા. ૧-૪-૨૦૧૭થી આવેલ છે access_time 12:20 pm IST\nતા. ૨ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ સુદ - ૭ મંગળવાર\n૨૦૧૭-૧૮માં ૧૮મી કેપીટલ ગેઇન ટેક્‍સમાં આવેલ ફેરફારો: access_time 1:02 pm IST\nતા. ૧૫ એપ્રિલ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ચૈત્ર વદ - ૪ શનિવાર\nશુ ઇન્કમટેક્ષની નોટીસ આવી છે..: વ્યકિત-HUFને અન્ય કારણો સબબ નોટીસ મળી શકે છે access_time 3:47 pm IST\nતા. ૨૧ માર્ચ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ફાગણ વદ - ૮ મંગળવાર\nઆવકવેરો ભરતા પહેલા ટેક્ષ બચતોનો લાભ મેળવોઃ વ્યકિતગત તથા એચ.યુ.એફ. કરદાતાઓને ટેક્ષ બચત માટે યોજનાઃ ઈન્કમ ટેક્ષ ભરવા કરતા ટેક્ષ બચતોની આવકવેરાની કલમોનો ઉપયોગ કરો: access_time 3:56 pm IST\nતા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા સુદ - ૧ શનિવાર\nગામના ચોરાથી બજેટની વાતો આવનાર ચૂંટણીલક્ષી બજેટમાં રાહતો મળે તેવી અપેક્ષા રાખતા કરદાતા: access_time 4:03 pm IST\nતા. ૯ ડિસેમ્બર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૩ માગશર સુદ - ૧૦ શુક્રવાર\nહિન્દુ સંયુકત કુટુંબનો દરજ્જો આવકવેરા કાયદા હેઠળ કયારે મળે: એચ. યુ. એફ. ને પણ ટેકસ ફ્રી રૂ.૨,૫૦,૦૦૦ની આવક મળે. એચ.યુ.એફ. બે રીતે ઊભા થઇ શકે છે access_time 4:01 pm IST\nતા. ૬ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૫ ગુરૂવાર\nઆવકવેરા ખાતું વ્યાજ ચુકવે છે તેનાં કરતાં ડબલ વ્યાજ કરદાતા પાસેથી વસુલ કરે છે: કરદાતાને ૬% વ્યાજ ચુકવે તેની સામે ૧ર% લેખે ઉઘરાવે છે access_time 12:08 pm IST\nતા. ૫ ઓક્ટોબર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ આસો સુદ - ૪ બુધવાર\nમુકત બજાર આધારિત અર્થતંત્રમાં આર.બી.આઇ.નો અભિગમ: access_time 5:04 pm IST\nઆવકવેરા ખાતું વ્‍યાજ ચુકવે છે તેનાં કરતાં ડબલ વ્‍યાજ કરદાતા પાસેથી વસુલ કરે છે: કરદાતાને ૬% વ્‍યાજ ચુકવે તેની સામે ૧ર% લેખે ઉઘરાવે છે access_time 5:05 pm IST\nતા. ૨પ ફેબ્રુઆરી ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ પોષ વદ – ૩ ગુરૂવાર\nવિકાસ થાય, ગરીબી ઘટે, મોંઘવારી ઘટે, જીવન ધોરણ સુધરે તેવી અપેક્ષાઓ: અરૂણ જેટલીના બજેટરૂપી પટારામાંથી શું-શું નીકળશે કોણ શું અપેક્ષા રાખે છે કોણ શું અપેક્ષા રાખે છે \nતા. ૫ જાન્‍યુઆરી ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ માગશર વદ - ૧૧ મંગળવાર\nધાર્મિક તથા ધર્માદા ટ્રસ્‍ટો પોતાના ફંડનું રોકાણ ક્‍યાં કરી શકે: આવકવેરા કાયદાની કલમ ૧૧ (પ) હેઠળ ટ્રસ્‍ટો પોતાના ફંડનું રોકાણ ડીપોઝિટ કરી શકે... access_time 3:37 pm IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST\nબનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nમહાગઠબંધન માત્ર રાજનૈતિક નથી પરંતુ લોકોની અંદરની લાગણી છે :રાહુલ ગાંધી access_time 12:55 pm IST\nઓ બાપ રે...ઈલાજ કરાવતા- કરાવતા ૧ વર્ષમાં ૫.૫૦ કરોડ ભારતીયો બન્યા ગરીબ access_time 10:11 am IST\nપૂર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપેયીનું મેડિકલ બુલેટિન જાહેર : રિપોર્ટ access_time 8:44 pm IST\n૨II વર્ષના સફળ કાર્યકાળ માટે સ્ટેન્ડીંગ ચ���રમેન પુષ્કર પટેલ પર શુભેચ્છા વર્ષા access_time 3:32 pm IST\nસંપર્ક ફોર સમર્થન :જીલ્લા ભાજપ સંતોના શરણે access_time 3:47 pm IST\nબિઝનેસમાં આવતા પડકારો અને અનિશ્ચતતાઓ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએઃ ડો.સત્ય રંજન આચાર્ય access_time 2:42 pm IST\nસુરેન્દ્રનગર - લશ્કરમાં જોડાવા પસંદગી પામેલ યુવાનો માટે તાલીમ વર્ગ યોજાયો access_time 11:30 am IST\nઉપલેટામાં કોંગ્રેસની રેલીઃ પોષણક્ષમ ભાવની માગણી access_time 11:35 am IST\nકચ્છમાં બાળકોને ઉપાડી જતી ટોળકીની અફવા વચ્ચે ૪ નવાણીયા કુટાયા access_time 11:28 am IST\nમહેમદાવાદ તાલુકાના મુવાડામાં તસ્કરોએ બે મકાનમાંથી 1.97 લાખની મતાની ચોરી કરી access_time 5:59 pm IST\nવલસાડના ધોબી તળાવમાં ધીંગાણું : ચૂંટણીની અદાવત રાખીને બે જુથ વચ્ચે અથડામણ : બે લોકોને ઇજા access_time 10:35 pm IST\nઅમદાવાદ : ઓઇલ ચોરીનું મોટું કૌભાન્ડ ઝડપાયું : ટેન્કરોમાંથી ઓઈલની ચોરીની પર્દાફાશ access_time 12:00 am IST\nમિસ અમેરિકામાંથી બિકિની રાઉન્ડ હટાવાયો access_time 1:12 pm IST\nડાયાબિટીઝના દરદીઓમાં જમ્યા પછી અચાનક જ બ્લડ-શુગર ન વધી જાય એવી વન્ડરપિલ શોધાઇ access_time 9:57 am IST\nબે વર્ષના બાળકને બચાવવા એક ભાઇ પાંચ માળ ચડી ગયા access_time 9:53 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ access_time 10:51 pm IST\nઅમેરિકામાં ઇન્ડિયન સિનીયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ''ફાધર્સ ડે'' ઉજવાયોઃ આગામી ૧૬ જુનના રોજ નૃત્ય સંગીત કાર્યક્રમ, ૧૪ જુલાઇના રોજ પિકનિક, તથા ૨૪ જુનના રોજ 'જયશ્રીકૃષ્ણ' કાર્યક્રમમાં પધારવા મેમ્બર્સને આમંત્રિત કરાયા access_time 7:14 pm IST\nપાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે access_time 11:31 am IST\n૨૦૨૬ વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજવાનો નિર્ણય access_time 7:25 pm IST\nકાલથી રશિયામાં એક મહિના સુધી ચાલનાર ફુટબોલ મહાકુંભનો પ્રારંભઃ ૩૨ ટીમો વચ્‍ચે ૧૧ શહેરોમાં મહાજંગ જામશેઃ આર્જેન્ટિના, પોર્ટુગલ, બેલ્જિયમ, બ્રાઝિલ અને જર્મની ચેમ્પિયન બનવા દાવેવાર access_time 7:25 pm IST\nફુટબોલ રોમાંચની સાથે સાથે access_time 12:17 pm IST\nએકસમયે હવે એક જ ફિલ્મ કરશે કરીના કપૂર access_time 1:15 pm IST\nશુક્રવારે ઇદના દિવસે રીલીઝ થનાર સલમાન ખાનની રેસ-૩ ફિલ્મના ગીત માટે સલમાન ખાને ભારે મહેનત કરવી પડી access_time 7:22 pm IST\nરાજકુમાર હીરાની વધુ એક ���ાયોપિક બનાવવાની ફિરાકમાં access_time 4:04 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00077.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-one-jawan-and-nine-year-old-girl-dies", "date_download": "2018-06-25T02:48:32Z", "digest": "sha1:YDX6UZNIVBOWGXFSFJ7E5QTMKUHK7MUW", "length": 37054, "nlines": 296, "source_domain": "gujaratsamachar.com", "title": "- National News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\nપાકિસ્તાન દ્વારા સરહદે તોપમારો, એક જવાન અને નવ વર્ષની બાળકીનું મોત\n- પાકે. ત્રણ સેક્ટરની ચોકીઓ, ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવ્યા\n- ગ્રામીણ વિસ્તારમાં બે નાગરિકો ઘાયલ, ઉરીમાં પણ પાક.ના ગોળીબારમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ\nસરહદી ગામડામાં ભયનો માહોલ, સ્કૂલો બંધ કરવી પડી ઔએક મહિનામાં પાક.ના ગોળીબારમાં સાત ભારતીયોના મોત\nશ્રીનગર, તા.17 જુલાઇ, 2017, સોમવાર\nપાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદે સતત ગોળીબાર અને મોર્ટારમારો થઇ રહ્યો છે. પૂંચ અને રાજૌરી સેક્ટરમાં ફરી પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.\nઆ ઉપરાંત ઉરીમાં પણ ગોળીબારની ઘટના બની હતી. ત્રણ જુદા જુદા સેક્ટરમાં ગોળીબારની ઘટનામાં એક ભારતીય જવાન શહીદ થયો છે જ્યારે એક ગ્રામીણ વિસ્તારમાં બાળકીનું પણ ગોળી વાગતા મોત નિપજ્યું છે. ઉપરાંત એક જવાન ગંભીર હોવાથી તેને સૈન્યની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.\nસંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂંચ અને રાજૌરીમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવવામા આવ્યા હતા. જેને પગલે નાઇક મુદ્દસર અહેમદ શહીદ થયા હતા. જ્યારે સરહદે આવેલ રાજૌરીના ગ્રામીણ વિસ્તારોમાં પણ થયેલા ગોળીબારમાં એક ૯ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.\nઅન્ય એક ગોળીબારની ઘટના ઉરીમાં બની હતી જ્યા એક જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અપાઇ રહી છે. પાકિસ્તાન દ્વારા થઇ રહેલા સતત ગોળીબારને પગલે સરહદે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ વર્ષે જુલાઇ માસમાં પાકિસ્તાન દ્વારા થયેલા ગોળીબારમાં સાત ભારતીયો માર્યા ગયા છે જેમાં ચાર જવાનો અને ત્રણ સામાન્ય નાગરીકોનો સમાવેશ થાય છે.\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કો��ોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજ��ીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામે���\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશે ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેને આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહિલા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blogotsav.wordpress.com/2009/06/08/%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%96%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AE%E0%AB%87%E0%AA%82-%E0%AA%A4%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A1%E0%AB%80-%E0%AA%B2%E0%AB%80%E0%AA%A7%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B/", "date_download": "2018-06-25T01:53:43Z", "digest": "sha1:PGTEL24OXUMPNZIECAFIS43AUSANGXVX", "length": 11362, "nlines": 194, "source_domain": "blogotsav.wordpress.com", "title": "એ વખતે મેં તને તેડી લીધેલો…. | બ્લોગોત્સવ", "raw_content": "\nએ વખતે મેં તને તેડી લીધેલો….\nએક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.\nસપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.\nઆકાશમાં ત���ણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું.\nદરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં.\n આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ.. વળી\nતેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ દુ:ખી હતો\nત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્ર નારાજ થઈ ગયો.\nતેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવુ કરવાનું આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે ખરે વખતે જ મને છોડી દીધોને ખરે વખતે જ મને છોડી દીધોને\nભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’\nતારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.\nPosted by blogotsav in ટુકી વારતા, ધર્મ અને આદ્યાત્મિકતા\n← કતલ બુલબુલ ની કરવી હોય તો બાગ મા કરજો\nહે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો… →\nઅમુક ચૂંટેલી કહેવતો (4)\nન્યુ જનરેશન કવિતા (50)\n\"વિજ\" વિઝન રાવલ (4)\nવાહ વાહ શાયરી (125)\nગુલામ અબ્બાસ ‘નાશાદ' (1)\nદક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક\" (4)\nરાજેશ વ્યાસ ‘મિસ્કીન’ (6)\nત્રિકોણનો ત્રીજો ખૂણો (7)\nધર્મ અને આદ્યાત્મિકતા (70)\nચાટ – ચટ્ની સ્પેશીયલ (6)\nચીઝ-પનીર સ્પેશીયલ વાનગીઓ (9)\nસૂપ એન્ડ સલાડ સ્પેશિયલ (6)\nહેલ્થ એન્ડ કેર (2)\nહ્યુમર સભર વાતો (8)\nમીરાબાઇ / પાનબાઈ (9)\nરફી / મુકેશ્ / લતા મંગેશકર (9)\nગઝલનું એક દિવ્ય પારિજાત ખરી ગયું... જલન માતરી સાહેબ એ આ દુનિયા ને અલવિદા કરી દીધી છે...😥😥 https://t.co/iLG18AhDjf 5 months ago\nબળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ\nRT @Guj_Suvichar: આંખોમાં ચમક: કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ... bit.ly/VrDsVm ... 5 years ago\nબાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો 5 years ago\nગઝલનું એક દિવ્ય પારિજાત ખરી ગયું... જલન માતરી સાહેબ એ આ દુનિયા ને અલવિદા કરી દીધી છે...😥😥 https://t.co/iLG18AhDjf 5 months ago\nબળથી બાળક તને જો વંદે તો બાળમજૂરી ના ગણાય પ્રભુ\nRT @Guj_Suvichar: આંખોમાં ચમક: કેટલાક લોકો ક���ાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ... bit.ly/VrDsVm ... 5 years ago\nબાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો 5 years ago\nVideoત્સવ અમ્રુત ઘાયલ’ આપણો મલક ઊભરતા કલાકાર ઊભરતા કવિ કાવ્યો કાવ્યોત્સવ ગઝલોત્સ્વ ડીફ્રન્ટ ડીશ દેશી તડકા ધર્મ અને આદ્યાત્મિકતા નરેશ કે.ડૉડીયા ન્યુ જનરેશન કવિતા પુસ્તક પરિચય બાલ કાવ્યો બેફામ ભક્તિ સંગીત મનહર ઊધાસ મરીઝ' મુક્તક રમેશ પારેખ વાનગીઓ વાહ વાહ શાયરી શૂન્ય” પાલનપુરી શેખાદમ આબુવાલા સુવિચાર સૈફ’ પાલનપુરી સ્વીટ ડીશ હાસ્યોત્સવ ‘આદિલ’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sje.gujarat.gov.in/dscw/showpage.aspx?contentid=1444", "date_download": "2018-06-25T02:00:24Z", "digest": "sha1:5VSWPU423FFBX3GFXWPSNCV7PSA67TQO", "length": 6232, "nlines": 58, "source_domain": "sje.gujarat.gov.in", "title": "સિધ્ધાંતો | નાગરિક અધિકાર પત્ર | અમારા વિશે | મુખ્‍ય પૃષ્ઠ | નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ", "raw_content": "\nનિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ\nમુખ્ય માહિતી વાંચો |\nઅનુસૂચિત જાતિ વિશે | ફોર્મ | પ્રશ્નોત્તર | અભિપ્રાય | સાઈટમેપ | માહિતી મેળવવાનો અધિકાર\nલાભાર્થી | વીસ મુદ્દાનો કાર્યક્રમ\nઆરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nમાન્ય બાળકોની સંખ્યાની વિગત\nહું પ્રેક્ષકગણ અનુસૂચિત જાતિ મહિલા વિદ્યાર્થી સફાઈ કામદાર\nશોધુ છું માહિતીના પ્રકાર કાર્યક્રમ માહિતી યોજનાઓ સમાચાર સરકારી ઠરાવ\nઅમારા વિશે નાગરિક અધિકાર પત્ર સિધ્ધાંતો\nનાગરિકોની ફરિયાદ અને રજૂઆતોનો ત્વરીત અને ન્યાયપૂર્ણ ઉકેલ.\nદરજજાપૂર્ણ કાર્ય અભિવ્યકિત નકકી કરી તેનું લોક પ્રસારણ.\nસુલભ રીતે માહિતી સંચાર.\nનાગરિકોની હાડમારીઓના નિરાકરણ માટે લોકભોગ્ય પધ્ધતિ.\nનાગરિકોની સહભાગિતાને કાળજીપૂર્વક ચકાસવી.\nકલ્યાણ રાજ્યના માર્ગદર્શક સિધ્ધાંતોને વરેલી આપણી લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં અનુસૂચિત જાતિનાં કલ્યાણની વિશેષ કામગીરી કરવાની ફરજ બંધારણમાં રાજ્યના શિરે અંકિત કરવામાં આવેલી છે. તેના ભાગરુપે રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રે અનુસૂચિત જાતિની કલ્યાણની પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે નિભાવી રહી છે. અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું, સીધી રીતે રાજ્યની અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કાર્યરત છે તે માટેની યોજનાઓના અમલને પારદર્શક, લોકાભિમુખ, સરળ, કાર્યક્ષમ, પ્રમાણિક અને પરિણામલક્ષી બનાવવાના ઉદેશથી નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્રારા આ નાગ���િક અધિકારપત્ર ઘોષિત કરવામાં આવે છે. આ અધિકારપત્ર વહીવટી તંત્રની વ્યવસ્થાથી અવગત કરાવી આ વહીવટી તંત્રને અનુસૂચિત જાતિ કલ્યાણ માટે પ્રેરિત કરી, ગતિમાં લાવવાની બર્હિમુખ આંકાક્ષા આ ઘોષણા પત્રમાં રાખવામાં આવે છે તે ફકત ન્યાયસંગત ના રહેતા નૈતિક પ્રતિબધ્ધતા દાખવે છે.\n© 2010 નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,\nસચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)\nઆ વેબસાઈટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)ના હસ્તક છે.\nઆ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 22 જૂન 2018 Visitor No. : 518558", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.moneycontrol.com/news/financial-planning/money-manager-nav-durgas-nine-touches_36414.html", "date_download": "2018-06-25T01:49:36Z", "digest": "sha1:EJKKSWTZD3BYANQ4WQRGMBAS6LQJLTGX", "length": 13850, "nlines": 94, "source_domain": "gujarati.moneycontrol.com", "title": "મની મેનેજર: નવદૂર્ગાના નવ રૂપ -", "raw_content": "\nપોતાનું હોમ પેજ બનાવો | પ્રતિસાદ\nબજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ\nમની મેનેજર: નવદૂર્ગાના નવ રૂપ\nમની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપસૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે કરીશું નવરાત્રીની ઉજવણી. નવદૂર્ગાના નવ રૂપ. નારીના જીવનમાં નવ રૂપ અને તેના સાથે નાણાંકિય આયોજન.\nનવરાત્રીનો તહેવાર એટલે શક્તિની આરાધનાનો દિવસ. શક્તિના વિવિધ રૂપ સાથે જીવાતા તેના જીવનના વિવિધ તબક્કા. નિરાકાર થી લઈ, માતા બન્યા સુધીના તબક્કાનો અહિં સમાવેશ થાય છે. મની મેનેજર પણ આજે નવરાત્રીની ઉજવણી સાથે નારી શક્તિના રૂપની પણ ઉજવણી કરાવશે અને આજે આ દરેક ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા.\nપહેલો તબક્કો નિરાકાર તબક્કો દિકરીઓએ તેમના ભવિષ્ય માટે નાણાં બચાવવા શરૂ કરવા. ભણતર, લગ્ન કે અન્ય વસ્તુઓ માટે નાણાંનું આયોજન જરૂરી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આયોજન કરી શકાય. જન્મના 91 દિવસ બાદ હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ લેવું.\nબીજો તબક્કો કિશોરાવસ્થા તબક્કો જ્યારે કિશોરાવસ્થામાં આવે ત્યારે પોકેટમની આપવી. ખર્ચાઓને સમજતા અને બજેટને મેનેજ કરતા શિખવવું. નાણાંકિય ધ્યેયને સેટ કરતા શિખવવું. પરિવારના બજેટનો ભાગ બનાવવો અને ખર્ચાઓ સમજતા શિખવવું.\nત્રીજો તબક્કો નવી જોબ સમયે પહેલી જોબ સમયે સેલેરી મેનેજ કરવા દેવી. સીએ સાથે વાતચિત કરી નાણાંકિય મુદ્દાઓ શિખવા. ઈનકમટેક્સ ફાઈલ કરતા શિખવવું. વિવિધ રોકાણ અને ઈન્શ્યોરન્સ વિશે જાણ હોવી જરૂરી.\nચોથો તબક્કો નવા લગ્ન સમયે પતિ-પત્નીએ સાથે બેસી નાણાંકિય આયોજન કરવું. બન્નેએ સાથે બેસી નાણાંકિય ધ્યેય સેટ કરવા અને કામ કરવું. નાણાના આયોજન સાથે તેને મોનિટર પણ કરવું. રોકાણ અને બેન્ક ડિટેઈલની ચર્ચા કરવી. રોકાણનું ડિજીટાઈઝેશન કરવું. જ્વેલરીના ફોટા લઈ રાખવા. ફાઈનાન્શિયલ પ્લાનરની મુલાકાત લઈ આયોજન કરવું.\nપાંચમો તબક્કો બાળકના આગમન સમયે માતા બન્યા બાદ નાણાંકિય આયોજનની આદત બાળકમાં પણ આવશે. તેને નાણાંકિય આયોજનની ખ્યાલ હોવો ખુબ જરૂરી. અમુક રોકાણ સ્ત્રીની સુરક્ષા કાજે કરવા જોઈએ. નિવૃત્તી અને વૃદ્ધાવસ્થા માટે આયોજન કરી રાખવા. ઘરના હકદારમાં નામ જોડવું અનિવાર્ય છે.\nછઠ્ઠો તબક્કો નિવૃત્તી નજીકનો સમય આ સમય બાળકોના લગ્નનો સમય હોય છે. નાણાંનો સંપૂર્ણ કંટ્રોલ હોવો જોઈએ. પતિની પાવર ઓફ એટર્નીમાં સ્થાન હોવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સની તપાસ હોવી જોઈએ. સીએ, ઈન્શ્યોરન્સ એજન્ટ વગેરેની માહિતી હોવી જોઈએ.\nસાતમો તબક્કો નિવૃત્તી બાદનો સમય હેલ્થ ઈન્શ્યોરન્સ કવર ચકાસવું. નિવૃત્તીના ફંડમાંથી ચોક્કસ આવક આવે તે રીતે રોકાણ કરવું. પતિ કે બાળકો પાસેથી નાણાં માંગવા ન પડે તે રીતે આયોજન કરવું. વિલ કે વસિયતનામું બનાવવું. શોખ માટે નાણાં રહે તે પ્રમાણે આયોજન કરવું.\nઆઠમો તબક્કો જવાબદારીઓથી નિવૃત્તી આ સમયે મહત્તમ હેલ્થ કવર હોવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સની આવશ્યકતા નથી. વિલ કે વસિયતનામાને ફરી ચકાસવું, સુધારા - વધારા કરવા.\nનવમો તબક્કો એકલા રહી ત્યારે જો પતિનું મૃત્યુ થાય તો તેના રોકાણ તમારા નામે કરવા. જોઈન્ટ એપ્લિકન્ટમાં નામ ઉમેરવું. પાવર ઓફ એટર્ની બનાવવી. પરિવારના વિશ્વાસુ વ્યક્તિ સાથે નાણાંની ચર્ચા કરવી.\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મેનેજર: લોન અંગે વિસ્તૃત જાણકારી\nમની મેનેજર: મહિલા માટે નાણાંકિય આયોજનનું મહત્વ\nગૅટ રિચ વિથ આશ્કા: પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મૅનેજર: ક્રેડિટ પોલિસીની અસર પર્સનલ ફાયનાન્સ પર\nગૅટ રિચ વિથ આશ્કા: કશવેકર પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મેનેજર: વય વંદના યોજના અંગે માહિતી\nમની મેનેજર: વધતા એમસીએલઆરની અસર તમારા આયોજન પર\nગૅટ રિચ વિથ આશ્કા: દલવાડી પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની ���ેનજર: કઇ રીતે બની શકે આદર્શ પોર્ટફોલિયો\nઆજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ\nઆજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો\nએર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ\nભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો\nઓપેક દેશ કાચા તેલનું ઉત્પાદન વધવા પર સહમતિ\nગ્રોથ પર વડાપ્રધાન મોદીનું જોર\nસુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ\nગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન\nપ્રોપર્ટી બજાર: શિવાલિક શારદા પાર્કવ્યુની મુલાકાત\nગૅટ રિચ વિથ આશ્કાઃ કેતન બાલસરા પરિવાર માટે નાણાંકિય આયોજન\nમની મૅનેજર: યોગ્ય રોકાણથી બચે નાણાં\nગૅટ રિચ વિથ આશ્કાઃ દ્રષ્ટી માટે નાણાંકિય આયોજન\nમની મૅનેજર: ક્રોસ બોર્ડર પ્લાનિંગ વિશે ચર્ચા\nEPFO કાયમી PF ખાતા નંબર ઉપલબ્ધ કરાવશે\nહોમ લોન પર પંકજ મઠપાલની જરૂરી સલાહ\nસારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો\nટેક્સ પ્લાનિંગ: આવકવેરા આકારણી અંગે માહિતી\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nટેક્સ પ્લાનિંગ: મૂકેશ પટેલ સાથે કરવેરા આયોજન\nરિટાયરમેન્ટ માટે ક્યા રોકાણ કરશો\nપેન્શન બિલ બદલશે રિટાયરમેન્ટ બાદનું જીવન\nવૂલ લાઈફ ઈનસ્યુરન્સ પોલિસી શું છે\nલાઈફ ઈનસ્યુરન્સ શું છે અને તમને એની શુ કામ જરૂર છે\nઈનસ્યુરન્સ પ્રીમીયમ પર મને કર રાહત મળે\n330 રૂપિયાની પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું કવર\nસમાચાર | બજાર | આઈપીઓ | ટેકનિકલ્સ | મ્યુચ્યુઅલ ફંડ | સર્વશ્રેષ્ઠ પોર્ટફોલિયો મેનેજર | બજેટ 2011 | બજેટ 2012 | મેસેજ બોર્ડ | મનીભાઈ | બજેટ 2013\nઅમારા વિશે | અમારો સંપર્ક કરો | જાહેરખબર આપો | બૂકમાર્ક | ખૂલાસો | પ્રાઈવસી સ્ટેટમેન્ટ | ઉપયોગની શરતો | કારકિર્દી |\nકોપીરાઈટ © e-Eighteen.com Ltd. બધા અધિકાર અનામત છે. moneycontrol.com ની પરવાનગી વગર કોઈ પણ સમાચાર, ફોટો, વીડિયો અથવા અન્ય કોઈ પણ સામગ્રીને સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે વાપરવા પર પ્રતિબંધ છે.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratisms.wordpress.com/2010/02/13/%E0%AA%B5%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%82%E0%AA%9F%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%AE%E0%AA%8F%E0%AA%B8/", "date_download": "2018-06-25T02:16:30Z", "digest": "sha1:BGSS5A4U2QRJC32TUJNAUJRDFTU3GRTC", "length": 9634, "nlines": 226, "source_domain": "gujratisms.wordpress.com", "title": "વેલેંટાઈન એસએમએસ… | Gujarati SMS", "raw_content": "\nફ્રી ગુજરાતી SMS's BLOG\nતારી માટે મારી પાસે કોઈ શબ્દો નથી\nકે નથી કોઈ કવિતા\nહુ જાણુ છુ ફક્ત એક જ શબ્દ મારી સ્વીટ હાર્ટ\nઅને એ છે આઈ લવ યુ\nતારી આંખો વગર સુની મ��રી આંખો\nજેવુ કે ચદ્ર વગરનુ આકાશ\nમારા જીવનમાં આમ જ મહેકતા રહેજો\nજેવુ બાગમાં મહેકે ગુલાબ\nતુ લાખોમાં એક છે, તુ જ દુનિયામાં બેસ્ટ છે\nહુ છુ નસીબવાળો કે તુ મારી નિયરેસ્ટ છે\nપ્રેમ મસ્તીને માણતા શીખવાડે છે\nપ્રેમ દુ:ખને સહન કરતા શીખવાડે છે\nપ્રેમ દિલભરની ખુશી માટે\nસર્વસ્વ કુરબાન કરતા શીખવાડે છે\nહું મારુ દિલ મોકલી રહ્યો છુ, તેને ઠુકરાવશો નહી\nદિલને મારા સાચવજો તેને તોડશો નહી\nમારા દિલમાં સાચો પ્રેમ સમાયેલો છે\nતેથી હંમેશા તમારી પાસે જ રાખજો\nતારી સાથે હું ખુદને પણ ભૂલી ગયો\nતારા વગર હુ ખુદને ઓળખી ગયો\nફરીથી હુ ખુદને ભૂલવા માંગુ છુ\nજ્યારે હુ આકાશમાં ચંદ્ર જોઉં છુ ત્યારે તને મિસ કરુ છુ\nરહે તુ ખુશ સદા એ જ આજના દિવસે વિશ કરુ છુ\nમારા પ્રેમ પર ભરોસો કરીને મારી પર એક ઉપકાર કરો\nસાચો છે પ્રેમ મારો, પારખી લો પણ સ્વીકાર કરો\nથોડી વીતેલા ક્ષણોની યાદોને સજાવી રાખજો\nથોડા આવનારા ક્ષણ સાથે આશા બાંધી રાખજો\nજુદાઈની આ ક્ષણ તો આમ જ વીતી જશે\nબસ તમારા હોઠો પર મુસ્કાન કાયમ રાખજો\nફોલોવ મી ઓન ટ્વીટર\nફોલોવ મી ઓન ટ્વીટર અને મેળવો બ્લોગમાં મુકાયેલ નવી પોસ્ટની અપડેટ.\nશું આપ ઇચ્છો છો કે જ્યારે હુ મારા બ્લોગ ઉપર નવી પોસ્ટ મુકુ એટલે તમને ઇ-મેઇલ થી જાણ થાય તો આપનું ઇ-મેઇલ આઇ.ડી. લખી\nવિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા\nઅત્યારે આ ધૂમ મચાવે છે…\nમારા શ્વાસ પર ઉપકાર તારા છે...\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nવિશ્વના મુલાકાતીઓ.. (૨૦-૧૨-૨૦૦૯ થી….)\nવિશ્વ મુલાકાતીઓ: તા. ૦૧-૦૧-૨૦૧૦\nઅક્ષરનાદ.કોમ – જીગ્નેશ અધ્યારૂ\nકલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય \"જ્ઞાન પ્રસાદ\"\nગાયત્રી જ્ઞાન પ્રસાદ – જેતપુર\nગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર\nગુજરાતી કવિતા અને ગઝલ\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\nહ્રદય ઉતર્યુ કાગળ પર\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nમિત્રો, તમારું શું માનવું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/03/21/a-sharper-tongue/", "date_download": "2018-06-25T02:29:04Z", "digest": "sha1:XQH2WN4P5BVE7DAOVPQ3Y27CVV32TQHR", "length": 17850, "nlines": 203, "source_domain": "niravrave.wordpress.com", "title": "આજના કાવ્ય દિને… a sharper tongue | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← વિશ્વ ના કોઇપણ સરનામે…\nભાષાની લાવણ્યતા અને સૌંદર્યને કાવ્ય દ્વારા જ પારખી શકાય. એક ફિલસૂફે સાચું જ કહ્યું છે કે માણસ જયારે બોલતા શીખ્યો એની વાણી કાવ્યરૂપે જ હતી….તો “કાવ્ય” એટલે શું…કાવ્ય એ હૃદયની ભાષા છે..તો ચાલો આજના દિને મારી રચના તમારી સેવા માં…\nગીત ગઝલ કે ભજન લખ\nવાત તો કાંઈ મઝાની લખ\nરોજ હથેળી પર એની\nમહેંદી વાળી ગઝલ લખ\nકાંટા વિષે લખ ચાહે જેટલું\nકોઈક વાર ફૂલ માટે લખ\nલખ તું અમાસ પણ\nકોઇક હોંઠો પર સ્મિત લખ\nઅસલી કે પછી નકલી લખ\nમૌસમ અજબ મસ્તાની છે\nકોઈ ગઝલ નીરાલી લખ\nપાનપાન પર ખુશી લખ\nતારી કાલની ફિકર ફાંક\n‘જુ દુનિયાથી અલગ લખ\nઅલગ તારી વાત,તે લખ\nલખવાનો આથાગ પ્રયત્ન કરવા છતાં નિર્મળ સ્મિત ના પ્રભાવ અંગે શબ્દો જડતા નથી બધા જ શબ્દો મલીન લાગે છે.કોઈ આ લખ લખની સમસ્યાનું સમાધાન કરશે\nπ છે એક અત્યંત ગૂઢ આંક.\nએક અનંત આંક, જેનો ગણિતના કોઈ પણ સમીકરણથી કદી પમાય નહીં પાર.\nજો કે એનાં અંકોની મેળવી શકાઈ નથી કોઈ ચોક્કસ ગોઠવણી,\nપરંતુ સમયની સાથે સાબિત પણ થયું નથી એવું કદી\nકે એનાં અનંત અંકોની છે જ નહીં કોઈ ગોઠવણી.\nπ, આપણી વાસ્તિવકતાની પેલે પાર.\nπ, નાશવંત મનુષ્ય પણ પામી શકે ન કોઈ એનો પાર.\nવર્તુળો તો રહેવાના સદા\nઆકારમાં અને ગ્રહોનાં ભ્રમણની કક્ષામાં,\nઅને જ્યાં જ્યાં વર્તુળ હશે, ત્યાં ત્યાં હશે π…\nપરોક્ષ રીતે સમાયેલું એમાં જ.\nતેને પામવાના સઘળા પ્રયત્નોને કરે છે એ નિષ્ફળ.\nતેનાં અંકોની હારમાળા એટલે જાણે છેડા વગરનો એક એવો અનંત સાપ,\nજેને ગમે એટલું ખેંચતા રહો તોય એની પૂંછ સુધી તો પહોંચી જ ન શકો.\nએનાં અંકોની ગોઠવણી લાગે તો છે અવ્યવસ્થીત, પણ છતાંયે છે એકદમ વ્યવસ્થીત.\nવર્તુળ ભલે ને હોય મોટું અખિલ બ્રહ્માંડ જેવડું\nકે પછી હોય એ નાની ગોટી જેવડું,\nએની હદમાં સમાયેલો તેનો વ્યાસ તો થાય છે હંમેશા π જેટલો જ.\nπ નું અસ્તિસ્વ જણાય છે દરેક તરંગમાં અને રંગમાં,\nએટલે જ દરેક ધવનિ π ની અભિવ્યક્તિ છે.\nπ નું અસ્તિસ્વ જણાય છે દરેક વર્તુળમાં, ચંદ્રમાં અને સૂર્યમાં,\nએટલે જ બધા ગ્રહો અને તારાઓ π ની અભિવ્યક્તિ છે.\nઅણુએ અણુમાં એનું અસ્તિત્વ હોવાથી\nબધા જ પદાર્થોની અનુભૂતીમાં વ્યાપ્ત છે π .\nπ છે એક અમર્યાદિત લાવણ્ય…\n…અને કવિલોકમા આ રચના છપાઇ હતી\nકવિલોક ગુજરાતી કવિતાનો રસથાળ\nઆવતી કાલે પાઈ(π) ડે છે.\nમાર્ચ ૧૪ -૧.૫ એ—(૩.૧૪–૧.૫)\nઆ નાના અછાંદસથી તેને અંજલી આપશો તેવી વીનંતી.\nહું તમને ૩ આપું\nતો તમને પ્રેરણા મળે\nજો પાઈને ફ્ક્ત ૩ સુધી રાખીએ\nતો સમસ્ત વર્તુલો થશે ષટકોણ\nતું તારી વાત તો સનજાવ.\nતું ૩ પછી બીન્દુ અને એક અને ચાર\nઅને સમય હોયતો બાદ અગણીત\nઅને વર્તુલની લંબાઈ અપાર\nતું મધુર મધુર આંકડો\nતારો ઉપયોગ પણ મહાન\nજો ૨.પાઈ ત્રીજ્યા અને તું અને ત્રીજ્યાને સ્ક્વેર કરે\nઅને અર્ધુ વર્તુલ અને તું હાજર\nઆજે અમે પાઇ વાનગી જરુર આરોગીએ\n← વિશ્વ ના કોઇપણ સરનામે…\nવિશ્વ કવિતા દિવસે, આપની બનાવેલી,\nકાવ્ય પ્રસાદી, આરોગી, માણી, પ્રમાણી.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« ફેબ્રુવારી એપ્રિલ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/news/detail/nId/MzgxMjk%3D-74999503", "date_download": "2018-06-25T02:14:51Z", "digest": "sha1:EDNJDNHRTYMVTTVLIAZ5GCCXXCB3XK4V", "length": 5029, "nlines": 79, "source_domain": "gujaratmirror.in", "title": "કચ્છના આભૂષણસમા ખરાઇ ઉંટ લૂપ્તતાને આરે: સંવર્ધન માટે રાષ્ટ્રીય માન્યતાની ચળવળ | Kutch | Gujarat Mirror", "raw_content": "\nકચ્છના આભૂષણસમા ખરાઇ ઉંટ લૂપ્તતાને આરે: સંવર્ધન માટે રાષ્ટ્રીય માન્યતાની ચળવળ\nકચ્છનું મોટું રણ અને કચ્છના નાના રણ સહિત બન્ની વિસ્તારની ઘાસ ભૂમિ મળી આશરે 30,000ચો કિ.મીનું ક્ષેત્ર આવેલું છે. બન્ની વિસ્તાક માલધારીઓનો મોટો સમૂહ ધરાવતો પ્રદેશ છે. થોડા સમય પહેલા બન્નીની ભેંસ અને કચ્છના અશ્ર્વને રાષ્ટ્રીય માન્યતા મળી છે ત્યારે કચ્છનાં ઉંટ જેમાં ખરાઇ ઉંટ પ્રજાતિમાં એક આગવી વિશિષ્તા ધરાવે છે. કચ્છના સમુદ્ર નજીકના પ્રદેશમાં જોવા મળતા ખરાઇ પ્રજાતિના ઉંટને સમુદ્રી જહાજ કહેવાય છે. સમુદ્ર રેતમાં જોવા મળતી ચેર નામની વનસ્પતિ આ ખરાઇ ઉંટનો મુખ્ય ખોરાક છે. ખરાઇ ઉંટને મુખ્યત્વે લખપત, અબડાસા, ભચાઉ અને મુન્દ્રાના નજીક માલધારીઓ દ્વારા પાળવામાં આવે છે. કચ્છ માલધારી સંગઠન અને સહજીવન ટ્રસ્ટ દ્વારા ખરાઇ પ્રજાતિના ઉંટોને માન્યતા મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આજે કચ્છમાં 3000થી ઓછા ખરાઇ ઉંટ બચ્યા છે અને તેમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. સહજીવન ટ્રસ્ટના રમેશ ભાટી જણાવે છે કે ખરાઇ પ્રજાતિના ઉંટ જમીન અને દરિયાઇ એમ બન્ને જગ્યાએ પરિવહન કરી શકે છે. દુનિયાના કોઇ પણ ઉંટ જુઓ તો તે પાણીમાં પરિવહન નહિ કરી શકે જ્યારે ખરાઇ પ્રજાતિના ઉંટોમાં સમુદ્રના પરિવહન કરવાની ભારોભાર ક્ષમતા રહેલી છે. આ એક કુદરતી ભેટ છે અને તેની જાળવણી અને સલમાતી માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય માન્યતા મળે તે જરૂરી છે.\nકચ્છના 6પ બેરોજગારો સાથે છેતરપીંડી\nશહીદ એરફોર્સ પાયલોટને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય...\nકચ્છના મુંદ્રાના જંગલ વિસ્તારમાં એરફોર્સનું પ્લેન તુટી પડયું\nકચ્છના સતાપરમાં બેકાબૂ બનેલી ટ્રકે કેબિન, કાર સહિત નવ વાહન ઉલાળિયા\nટ્રેકટરની ટ્રોલીમાં અપાઈ અંતિમ વિદાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2011/01/05/%E0%AA%85%E0%AA%B0%E0%AB%87-%E0%AA%86-%E0%AA%A4%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD-%E0%AA%B6/", "date_download": "2018-06-25T02:21:39Z", "digest": "sha1:NELPCELNE6JGE7DGLOHL5XOJOJXESAEH", "length": 22059, "nlines": 420, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "અરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nઅરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત \nઅરે, આ તો વર્ડપ્ર���સની શુભ શરૂઆત \nઅરે, આ તો વર્ડપ્રેસની શુભ શરૂઆત \nયાદ રહેશે ૨૦૧૦ની શરૂ કરેલી આ શરૂઆત \nકહેતા વર્ડપ્રેસના અનેક બ્લોગો વિષે,\nજાણી, ખુબ આનંદ થયો \nએ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો \n૨૦૧૦માં ૨૯૦૦૦ “ચંદ્રપૂકાર”પર પધાર્યા,\n૬૬ નવી પોસ્ટો નિહાળીને સૌ ગયા,\nજાણી, ખુબ આનંદ થયો \nએ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો \n૨૦૧૦માં માર્ચ,૪,ના દિવસે ૨૩૩ના દર્શન થયા,\n“સુરેશ જાની”ની પોસ્ટ સૌ વાંચી ગયા,\nજાણી, ખુબ આનંદ થયો \nએ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો \nટુંકી વાર્તા, સુવિચારો પોસ્ટરૂપે તમે વાંચ્યા,\nવળી, “પ્રજાપતિ સમાજ””પુસ્તિકા” વિભાગો પણ તમે વાંચ્યા,\nજાણી, ખુબ આનંદ થયો \nએ જ મેં અહી કાવ્યરૂપે કહ્યો \n૨૦૧૧માં પધારજો ફરી ફરી સૌ તમે,\n૨૦૧૦ના “ચંદ્રપૂકાર” રેકોર્ડને તોડજો તમે,\nએવું જો થશે તો, ચંદ્ર હૈયે ખુબ આનંદ હશે \nઅને,એવો ચંદ્રહૈયાનો આનંદ કાવ્યરૂપે વાંચશો તમે \nવ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.March 2010\nસુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “March 2010\nઆજની આ કાવ્ય પોસ્ટ કોઈ પણ પ્લાન વગર પ્રગટ થઈ છે \nઆ વર્ષે પ્રથમવાર, “વર્ડ પ્રેસ” તરફથી બધા જ બ્લોગોને ૨૦૧૦માં શું શું શક્ય થયું તેની\nમાહિતીઓ જણાવવામાં આવી.મને પણ “ચંદ્રપૂકાર”વિષે જાણ થઈ \nજે પ્રમાણે માહિતી મળી એ રીતે પ્રગટ કરવું અશક્ય હતું……\nકારણ કે મેં “અત્યારે બધી જ પોસ્ટો કાવ્ય સ્વરૂપે પ્રગટ કરવા નિર્ણય લીધો હતો “ હું મુજવણોમાં હતો \nઆ માહિતી પોસ્ટરૂપે પ્રગટ કરવી અગત્યનું હતું \nબીજા બ્લોગો પર મળેલી માહિતી પ્રગટ થઈ ચુકી હતી….અને આ ૨૦૧૦નો “હેવાલ”\nજલ્દી પ્રગટ થાય તે જ યોગ્ય હતું.\nએથી, આ મળેલી માહિતીને મેં ફક્ત કાવ્યરૂપી લખાણે લખવાનો નિર્ણય લીધો…..અને,\n“અરે,આ તો વર્ડ પ્રેસની શુભ શરૂઆત ” નામકરણે એક રચના શક્ય થઈ, અને તે જ\nતમો સૌ આજે વાંચી રહ્યા છો \nઆશા છે કે તમોને આ પોસ્ટ ગમે \n૨૦૧૧માં પધારજો ફરી ફરી સૌ તમે,\n૨૦૧૦ના “ચંદ્રપૂકાર” રેકોર્ડને તોડજો તમે,\nએવું જો થશે તો, ચંદ્ર હૈયે ખુબ આનંદ હશે \nઅભિનંદન અને અનેક શુભેચ્છાઓ\n3. પરાર્થે સમર્પણ | જાન્યુઆરી 5, 2011 પર 5:49 એ એમ (am)\nઆદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ‘\n“આનદ થયો આજે છે ચન્દ્ર્પુકારને આગણે\nવર્ડ પ્રેસ વર્ષ ૨૦૧૦ ના લેખા જોખા ગણે\nલખી કાવ્યના સ્વરૂપે ચન્દ્રવદનજી જ ભણે\nગોવિંદના સ્વપ્નમાં એજ વિશ્વાસ ધણધણે”\nડોક્ટર સાહેબ ૨૦૧૧ માં ચન્દ્રનો પુકાર એટલો સબળ હશે કે\n૨૦૧૦ણ ભૂલી જવાશે.. ખુબ જ અભિનંદન……ધન્યવાદ..\nઆ. ચંદ્રવ��નભાઈ, પ્રતિભાવરૂપે આપને અર્પણ આ કાવ્ય\nચંદ્રની આ પુકાર છે\nપોસ્ટ લો તૈયાર છે\nવર્ષ દશ તો બસ થયું\nબે હજાર અગ્યાર છે\nસર્વથી બસ પ્યાર છે\nવિશ્વ મિત્ર યાર છે\nપ્રેમ ને કાગળ કલમ\nતેમને ના વાર છે\nભાવ તેમનો શુદ્ધ છે\nના કશું ક્ષણવાર છે\nશબ્દો તમે ચુંટી, લખ્યા,\nવાંચી, ચંદ્રને આનંદ છે \nઆદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ‘\nસર્વથી બસ પ્યાર છે\nવિશ્વ મિત્ર યાર છે\nપ્રેમ ને કાગળ કલમ\nતેમને ના વાર છે\nભાવ તેમનો શુદ્ધ છે\nના કશું ક્ષણવાર છે\n9. હિરેન બારભાયા | જાન્યુઆરી 6, 2011 પર 7:57 એ એમ (am)\nસુંદર કાવ્ય…. આવી જ રીતે પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ…\nતમારો કાવ્ય વિકાસ થતો રહે તે જ અભ્યર્થના ૨૦૧૧ માટે…\n11. અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' | જાન્યુઆરી 8, 2011 પર 12:50 પી એમ(pm)\nઈશુના શરૂ થતા નવા વર્ષની આપને ખૂબ સારી શુભેચ્છાઓ \n૨૦૧૦મા આપની અનેક કૃતિઓ માણી અને આશા છે કે ૨૦૧૧ માં આપની કૃતિઓ જૂનો રેકોર્ડ આપનો જ તોડશે.\n12. ગોફણધારી | જાન્યુઆરી 9, 2011 પર 5:35 એ એમ (am)\nડૉક્ટર સાહેબને પુકારા ઔર હમ ચલે આયે ..\nનમસ્કાર.સાહેબ આવી ગયા.ડૉક્ટરની ગમેતેટલી બીક લાગે તોય આવ્યા વગર છૂટકો છે વળી આ તો ડૉક્ટરથી સવાયા બ્લોગર\nમજા આવી ગઈ. આપનો બ્લોગલેખન તરફના લગાવમાં સતત વધારો થતો રહે એવી આ નવા વરસ માટે અમારી શુભેચ્છા.\nઆવતા રહીશું. અને પ્રયાસ કરીશું કે આપ પણ અમારા બ્લોગ પર આવો એવાં લખાણો મૂકતા રહીએ. જય ભારત.\nખુબ ખુબ અભિનંદન અને આપના બ્લોગ અને કાવ્યો માટે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00081.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://drashtikon.blogspot.com/2008/12/blog-post_16.html", "date_download": "2018-06-25T02:26:31Z", "digest": "sha1:7RXTWXECXPUXH3T5F2RO6YBTDODE2WE3", "length": 3926, "nlines": 68, "source_domain": "drashtikon.blogspot.com", "title": "સર્જન: સમણા���", "raw_content": "\nમોનાલિસા લખલાણી દ્વારા લખાયેલા તથા સંકલીત કરાયેલા સહિત્ય સર્જન.\nરાત પડે ને શમણાં ખીલે\nકોઈ અજાણ્યુ ઉર નાં દ્વારે ઉભે\nન ઓળખ છતાં વ્હાલેરુ લાગે\nનથી પાસ છતાં પોતીકુ લાગે\nરાત પડે ને શમણાં ખીલે\nરુબરુ મળવાની આશ જાગે\nધીમે અજાણ્યુ આપણુ લાગે\nવગર એના કશી અધૂરપ લાગે\nવિચારતા એને ચહેરા પર સ્મિત જામે\nદિલ રાજી થય જોઈ એને સામે\nLabels: કવિતા, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ\nવ્યવસાયે શિક્ષીકા તેમજ ગુજરાતી મા M.A. છુ. સંવેદનાઓને સબ્દોથી શણગારવુ મને ગમે છે. અહી તમે મારી એજ સંવેદનાઓ થી સ્પર્શ પામેલુ સર્જન વાંચી શકશો. મને ગમતુ કે મે સર્જેલુ... અહીયા તમને બધુજ જરુર ગમશે. તમારા પ્રતીભાવો સાભાર આવકાર્ય છે. - મોનાલિસા લખલાણી\nઆપ હમારે લિએ કુછ કમ નહીં હૈ....\nબહોત દેર લગી હે...\nઈશ્વર ની આંખ માં…\n - તને ચાહું છું એટલે હું ઓગળતો રહ્યો છું સતત – બરફની જેમ, પણ ચાહવાના અર્થને પામી શક્યો નથી. કદાચ, તને ચાહવું એટલે… ધોધમાર વરસાદમાં કોરાકટ્ટ રહી જવાની ઘટના હશ...\nશોધે જીંદગી - શક્યતાની શાંજ શોધે જીંદગી એક નવો અંદાજ શોધે જીંદગી કાલ ની કે કાલ ની ક્યા છે ફિકર સ્વસ્થતા ની આજ શોધે જીંદગી બેસૂરા ને સૂર દેતા આવડે મૌન મા આવાઝ શોધે જીંદગી...\nદિવ્યેશ પટેલ °•♥ ღ દિલ ચોરી લેનાર ღ ♥•°™\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/12-mathi-3-rashi-takatvar/", "date_download": "2018-06-25T02:31:26Z", "digest": "sha1:SHZDGUWZPEKM7CFDSXOHO2XN4B3WLRQS", "length": 18558, "nlines": 214, "source_domain": "gujjurocks.in", "title": "12 રાશિમાંથી 3 રાશિ સૌથી તાકાતવાર રાશિ છે... જુઓ તમારી રાશિ તો નથીને...?? ખાસ માહિતી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, ક��વો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome જ્યોતિષ 12 રાશિમાંથી 3 રાશિ સૌથી તાકાતવાર રાશિ છે… જુઓ તમારી રાશિ...\n12 રાશિમાંથી 3 રાશિ સૌથી તાકાતવાર રાશિ છે… જુઓ તમારી રાશિ તો નથીને…\nઆ ત્રણ રાશિઓનો સમાવેશ તાકાતવાર રાશિઓમાં થયેલો છે.\nમેષ રાશીનો સ્વામી મંગળ ગ્રહ છે. જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહને તાકાત , ધૈર્ય ,સાહસ,બલવાનનો સ્વામી માનવામાં આવે છે. મેષ રાશિવાળા લોકો હંમેશા ઊૅજા થી ભરેલા રહે છે. આવા લોકોમાં સાહસ અને તાકાતની કોઈ કમી જોવા નથી મળતી. આવા લોકો કોઈના નીચે કામ કરવું પસંદ નથી પડતું. કોઈપણ મુસીબતનો સામનો ડર્યા વગર તે લોકો કરે છે.\nસિંહ રાશિનો સ્વામી સૂર્ય ગ્રહ છે. સૂર્ય ગ્રહને બધા જ ગ્રહોમાં સૌથી તાકાતવર માનવામાં આવે છે. સૂર્યમાં જેટલી જ ગરમી જોવા મળે છે તેટલી જ સિંહ રાશિવાળા લોકો માં પણ ગરમી ,જોશ જોવા મળે છે. સિંહ રાશિવાળા લોકોને ગુસ્સો પણ જલ્દી આવે છે. આ લોકો ખૂબ જ હસ્યા અને નીડર પણ હોય છે.\nવૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. તેથી વૃશ્ચિક રાશિવાળા લોકો મા મંગળ ગ્રહના બધા જ પણ જોવા મળે છે. વૃશ્ચિક રાશિવાળા લોકો જીદદી તેમજ કોઈપણ વસ્તુ કરવા માટે ધૂન સવાર હોય છે. તેમજ આ લોકો ખૂબ જ સાહસી હોય છે. આ લોકોની ઈચ્છા શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleપોસ્ટ ઓફીસ ની આ સ્કીમ માં લગાવો પૈસા, બચત ખાતા માંથી ડબલ રીટર્ન મળશે – માહિતી વાંચો\nNext articleઆ 5 રાશિવાળા સૌથી દયાળુ લોકો છે .. જેઓ તમારી રાશિ તો નથીને…\n23 જુન 2018નું રાશ���ફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ ખાસ નિશાન, જાણો કેવી રીતે કરે છે માલામાલ \n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો શુભ અંક અને શુભ રંગ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/01/16/charlie-rich-the-most-beautiful-girl-in-the-world/", "date_download": "2018-06-25T02:27:13Z", "digest": "sha1:BAND7EOIAD3BBIS7EOY4KXF3NV52SQS7", "length": 12056, "nlines": 145, "source_domain": "niravrave.wordpress.com", "title": "Charlie Rich – The Most Beautiful Girl In The world | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nતમારા કોમ્પ્યુટરને ૧૬ વસ્તુઓ નુકશાન કરી શકે છે/ જ્યોતિ રામપુરા →\nતમારા કોમ્પ્યુટરને ૧૬ વસ્તુઓ નુકશાન કરી શકે છે/ જ્યોતિ રામપુરા →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« ડીસેમ્બર ફેબ્રુવારી »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://drashtikon.blogspot.com/2008/12/blog-post_7317.html", "date_download": "2018-06-25T02:25:58Z", "digest": "sha1:IK4RAK3G4LB4I2HJJFDPU7OKOHOD4WS4", "length": 4682, "nlines": 76, "source_domain": "drashtikon.blogspot.com", "title": "સર્જન: ગુજરાત ગૌરવ", "raw_content": "\nમોનાલિસા લખલાણી દ્વારા લખાયેલા તથા સંકલીત કરાયેલા સહિત્ય સર્જન.\nમારુ ગુજરાત મને રુડુ લાગે\nરુદિયા માંજ જાણે વસતુ લાગે\nગાંધીની અહિંસા અર્પતુ લાગે\nલોખંડી વિર ની મર્દાંનગી બક્ષતુ લાગે\nનર્મદા નાં નીરને વહાવતુ રાખે\nસૌને પ્રેમ થકી પોષતુ લાગે\nસોમનાથ ની ગાથા ગાતુ લાગે\nનટખટ નંદ ની યાદ અપાવતુ લાગે\nટેક્નોલોજી થી પ્રગતી સાધતુ ચાલે\nઅનોખુ સ્થાન બનાવતુ ચાલે\nનરસીંહ નાં પ્રભાતિયા સાથે જાગે\nમીરા ના ભજનો એ રોજ ગાયે\nઆભારી હું ઈશ્વર નો થઊ એવુ લાગે\nધરા ગુર્જર ની જે હરિયાળી રાખે\nમહેનતુ પ્રજા અહીં મોજ કરી જાણે\nમુશ્કેલી માં ખભેખભા મિલાવી જાણે\nધન્ય હો ગુર્જર તુજ અમારી માત લાગે\nતુજ ચરણ માં મુજ શિષ સદા રહે.\nLabels: કવિતા, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ\nવ્યવસાયે શિક્ષીકા તેમજ ગુજરાતી મા M.A. છુ. સંવેદનાઓને સબ્દોથી શણગારવુ મને ગમે છે. અહી તમે મારી એજ સંવેદનાઓ થી સ્પર્શ પામેલુ સર્જન વાંચી શકશો. મને ગમતુ કે મે સર્જેલુ... અહીયા તમને બધુજ જરુર ગમશે. તમારા પ્રતીભાવો સાભાર આવકાર્ય છે. - મોનાલિસા લખલાણી\nઆપ હમારે લિએ કુછ કમ નહીં હૈ....\nબહોત દેર લગી હે...\nઈશ્વર ની આંખ માં…\n - તને ચાહું છું એટલે હું ઓગળતો રહ્યો છું સતત – બરફની જેમ, પણ ચાહવાના અર્થને પામી શક્યો નથી. કદાચ, તને ચાહવું એટલે… ધોધમાર વરસાદમાં કોરાકટ્ટ રહી જવાની ઘટના હશ...\nશોધે જીંદગી - શક્યતાની શાંજ શોધે જીંદગી એક નવો અંદાજ શોધે જીંદગી કાલ ની કે કાલ ની ક્યા છે ફિકર સ્વસ્થતા ની આજ શોધે જીંદગી બેસૂરા ને સૂર દેતા આવડે મૌન મા આવાઝ શોધે જીંદગી...\nદિવ્યેશ પટેલ °•♥ ღ દિલ ચોરી લેનાર ღ ♥•°™\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/sridevi-awarded-national-award-for-best-actress-for-the-movi", "date_download": "2018-06-25T01:46:14Z", "digest": "sha1:3RKF7IT4I4UFXHMPD67ZGUXSD52WRGG6", "length": 15825, "nlines": 135, "source_domain": "meranews.com", "title": "શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ: જાણો કઇ ફિલ્મને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ", "raw_content": "\nશ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ: જાણો કઇ ફિલ્મને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ\nશ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ: જાણો કઇ ફિલ્મને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ\nમેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફિલ્મ ‘ન્યૂટન’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે સ્વ. અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ‘બાહુબલી-2’ ને બેસ્ટ એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ મૂવીનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એડિટિંગનો એવોર્ડ અસમ ભાષાની મૂવી ‘વેલ્જ રૉકસ્ટાર’ ને મળ્યો છે. જ્યારે ‘ઢ’ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.\n65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું લિસ્ટ\nબેસ્ટ એક્ટર: ઋદ્ધિ સેન (નગર કિર્તન)\nબેસ્ટ એક્ટ્રેસ: શ્રીદેવી (મૉમ)\nબેસ્ટ ફિલ્મ: વિલેજ રૉકસ્ટાર્સ (અસમિયા ભાષા)\nદાદા સાહેબ ફાળકે એવોર્ડ: વિનોદ ખન્ના\nએન્ટરનેઇનર ફિલ્મ ઑફ ધ યર: બાહુબલી (ધ કન્ક્લૂઝન)\nબેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: દિવ્યા દત્તા (ઇરાદા)\nબેસ્ટ સપોર્ટિંગ એક્ટર: ફહાદ ફાજિલ (તોંડીમુથલમ દૃકશ્મ)\nબેસ્ટ હિંદી ફિલ્મ: ન્યૂટન\nબેસ્ટ તેલુગૂ ફિલ્મ: ગાજી\nબેસ્ટ લદ્દાખી ફિલ્મ: વ��કિંગ વિથ ધ વિંડ\nબેસ્ટ તમિલ ફિલ્મ: ટૂ લેટ\nબેસ્ટ બંગાળી ફિલ્મ: મયૂરક્ષી\nબેસ્ટ કન્નડ ફિલ્મ: હેબ્બત રામાક્કા\nબેસ્ટ મલયાલમ ફિલ્મ: થોંડીમુથલમ દૃક્શિયમ\nબેસ્ટ ઉડિયા ફિલ્મ: હેલો આર્સી\nબેસ્ટ મરાઠી ફિલ્મ: કચ્ચા લિંબૂ\nબેસ્ટ ગુજરાતી ફિલ્મ: ઢ\nબેસ્ટ અસમ ફિલ્મ: ઇશૂ\nબેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ: અબ્બાસ અલી મોગુલ (બાહુબલી – ધ કન્ક્લૂઝન)\nબેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર: એ.આર. રહેમાન (કાત્રુ વેલિયિદાઇ)\nબેસ્ટ લિરિક્સ: જે.એમ. પ્રહલાદ\nબેસ્ટ કોરિયોગ્રાફર: ગણેશ આચાર્ય (ગોરી તૂ લઠ્ઠ માર... ગીત માટે)\nબેસ્ટ જૂરી એવોર્ડ : નગર કિર્તન\nબેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: રામ રજ્જક (નગર કિર્તન)\nબેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: સંતોષ રમન (ટેક ઑફ)\nસ્ક્રીનપ્લે રાઇટર (ઓરિજિનલ): સંજીવ પજહૂર (તોંડીમુથલમ દૃક્શયમ)\nસ્ક્રીનપ્લે રાઇટર (અડાપ્ટેડ) : જયરાજ (ભયાનકમ)\nબેસ્ટ ડાયલોગ : સંબિત મોહંતે (હેલો અર્સી)\nબેસ્ટ સિનેમેટોગ્રાફી : ‘ભયાનકમ’\nબેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શશા તિરુપતિ (‘કાત્રુ વેલિયિદાઇ’ ગીત માટે)\nબેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ: બનિતા દાસ (વિલેજ રૉકસ્ટાર્સ)\nમેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફિલ્મ ‘ન્યૂટન’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે સ્વ. અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ‘બાહુબલી-2’ ને બેસ્ટ એક્શન ડાયરેક્શન અને બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ મૂવીનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એડિટિંગનો એવોર્ડ અસમ ભાષાની મૂવી ‘વેલ્જ રૉકસ્ટાર’ ને મળ્યો છે. જ્યારે ‘ઢ’ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.\n65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું લિસ્ટ\nબેસ્ટ એક્ટર: ઋદ્ધિ સેન (નગર કિર્તન)\nબેસ્ટ એક્ટ્રેસ: શ્રીદેવી (મૉમ)\nબેસ્ટ ફિલ્મ: વિલેજ રૉકસ્ટાર્સ (અસમિયા ભાષા)\nદાદા સાહેબ ફાળકે એવોર્ડ: વિનોદ ખન્ના\nએન્ટરનેઇનર ફિલ્મ ઑફ ધ યર: બાહુબલી (ધ કન્ક્લૂઝન)\nબેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: દિવ્યા દત્તા (ઇરાદા)\nબેસ્ટ સપોર્ટિંગ એક્ટર: ફહાદ ફાજિલ (તોંડીમુથલમ દૃકશ્મ)\nબેસ્ટ હિંદી ફિલ્મ: ન્યૂટન\nબેસ્ટ તેલુગૂ ફિલ્મ: ગાજી\nબેસ્ટ લદ્દાખી ફિલ્મ: વૉકિંગ વિથ ધ વિંડ\nબેસ્ટ તમિલ ફિલ્મ: ટૂ લેટ\nબેસ્ટ બંગાળી ફિલ્મ: મયૂરક્ષી\nબેસ્ટ કન્નડ ફિલ્મ: હેબ્બત રામાક્કા\nબેસ્ટ મલયાલમ ફિલ્મ: થોંડીમુથલમ દૃક્શિયમ\nબેસ્ટ ઉડિયા ફિલ્મ: હેલો આર્સી\nબેસ્ટ મરાઠી ફિલ્મ: કચ્ચા લિં���ૂ\nબેસ્ટ ગુજરાતી ફિલ્મ: ઢ\nબેસ્ટ અસમ ફિલ્મ: ઇશૂ\nબેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ: અબ્બાસ અલી મોગુલ (બાહુબલી – ધ કન્ક્લૂઝન)\nબેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર: એ.આર. રહેમાન (કાત્રુ વેલિયિદાઇ)\nબેસ્ટ લિરિક્સ: જે.એમ. પ્રહલાદ\nબેસ્ટ કોરિયોગ્રાફર: ગણેશ આચાર્ય (ગોરી તૂ લઠ્ઠ માર... ગીત માટે)\nબેસ્ટ જૂરી એવોર્ડ : નગર કિર્તન\nબેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ: રામ રજ્જક (નગર કિર્તન)\nબેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: સંતોષ રમન (ટેક ઑફ)\nસ્ક્રીનપ્લે રાઇટર (ઓરિજિનલ): સંજીવ પજહૂર (તોંડીમુથલમ દૃક્શયમ)\nસ્ક્રીનપ્લે રાઇટર (અડાપ્ટેડ) : જયરાજ (ભયાનકમ)\nબેસ્ટ ડાયલોગ : સંબિત મોહંતે (હેલો અર્સી)\nબેસ્ટ સિનેમેટોગ્રાફી : ‘ભયાનકમ’\nબેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: શશા તિરુપતિ (‘કાત્રુ વેલિયિદાઇ’ ગીત માટે)\nબેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ: બનિતા દાસ (વિલેજ રૉકસ્ટાર્સ)\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકી��� અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bhujbolechhe.org/en/print/439", "date_download": "2018-06-25T02:15:38Z", "digest": "sha1:MNUGJHK6MNAZ6KFTZD4KHOALQBRXOAS4", "length": 1543, "nlines": 6, "source_domain": "bhujbolechhe.org", "title": "છીપરાઇ તળાવ: (મિરઝાપર,ક્રિકેટ ગ્રાઉન્ડની સામે)", "raw_content": "\nHome > ૧. ભુજ શહેરની માહિતી > 20. પર્યાવરણ > શહેરમાં આવેલ જળસ્ત્રોતો > શહેરના તળાવો > ભુજ શહેરની આસપાસ આવેલા તળાવો > છીપરાઇ તળાવ: (મિરઝાપર,ક્રિકેટ ગ્રાઉન્ડની સામે)\nકુદરતી રીતે બનેલું અને ચારેબાજુ પાકું બાંધેલું આ તળાવ આશરે ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. આ તળાવના પાણીનો ફકત પીવા માટે ઉપયોગ કરાય છે. જયારે તળાવ ઓગને છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના મહંત દ્વારા ગામલોકો સાથે મળી વધાવે છે. આ તળાવની સુરક્ષા માટે ગામ લોકો ઘણાં જ જાગૃત છે તે આ તળાને જોતા જ ખ્યાલ આવે છે. આ તળાવ આશરે ૫ એકર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/bharat-na-aa-2-shahero-ma/", "date_download": "2018-06-25T02:38:56Z", "digest": "sha1:IG3HXSK2YTPBTE3IG4DS7OJ5WOYR6237", "length": 20759, "nlines": 218, "source_domain": "gujjurocks.in", "title": "ભારતના આ 2 શહેરોમાં સૌથી વધુ રાજાઓ મનાવે છે લોકો..... તમે ગયા કે નહિ? વાંચો આર્ટિકલ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપ��નો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome જાણવા જેવું/ટીપ્સ ભારતના આ 2 શહેરોમાં સૌથી વધુ રાજાઓ મનાવે છે લોકો….. તમે ગયા...\nભારતના આ 2 શહેરોમાં સૌથી વધુ રાજાઓ મનાવે છે લોકો….. તમે ગયા કે નહિ\nઆ 2 જગ્યાઓ પર જવા માટે ટુરિસ્ટ ના તો ખર્ચ જોવે છે ના તો સીઝન, જેના લીધે જ ભારતીયો આ જગ્યાઓ પાર વધુ ફરવા માટે આવે છે.\nભારતના સૌથી પોપ્યુલર 2 શહેરો વિશે જાણવામાં આવ્યું છે જ્યા લોકો સૌથી વધુ રજાઓ મનાવે છે. આ તે શહેર છે જ્યા જવા માટે લોકો મોસમ કે પૈસાનો ખર્ચ નહિ પણ પોતાના મૂડ ને જોવે છે. જેના લીધે ઇન્ડિયાના ટોપ 2 ટુરિસ્ટ પ્લેસીસમાં સમાવેશ થયેલ છે.\nઆ જાણકારી અનુસાર ભારતમાં રજાઓ મનાવા માટે ગોવા સર્વાધિક પસંદીદા સ્થાન બનેલું છે. જેના પછી જયપુરનું સ્થાન છે. એક અધ્યયન અનુસાર અનુકૂળ વિકલ્પો અને ઉડાનો પર ભારી માત્રામાં છુટને લીધે નાગરિકો ઓછી દુરીનાં આંતરરાષ્ટ્રીય પ્લેસીસ જેવા કે દુબઇ અને સિંગાપુરને પણ પસંદ કરી રહયા છે.\nસાથે જ એક અધ્યયન અનુસાર વ્યસ્ત અને ઓફ સીઝનની વચ્ચે ઘરેલુ હવાઈ ભાળામાં અંતર લગભગ 45 પ્રતિશત અને આંતરરાષ્ટ્રીય હવાઈ ભાળામાં લગભગ 18 પ્રતિશત હોય છે.\nઆ તે જગ્યા છે, જ્યા છોકરીઓ એકલા કરી શકે છે ટ્રાવેલ.\n��ોટેલમાં રહેવાના વિકલ્પો પાર ભારતીય ઓછું બજેટ જ પસંદ કરતા હોય છે. તેઓ સમુદ્ર તટ પર કે પહાડી ગંતવ્યોના શાનદાર દ્રશ્યો માટે વધુ ભુગતાન કરવા પર ધ્યાન નથી આપતા.\nલગભગ 47 પ્રતિશત ટુરિસ્ટ ગોવા માં ગરમીના દિવસોમાં રાજાના દિવસોમાં ચાર-પાંચ સ્ટાર હોટેલોમાં રહેવાનું પસંદ કરતા હોય છે, જ્યારે 62 પ્રતિશત જયપુરમાં વધુ બજેટ વળી હોટેલોને પસંદ કરે છે.\nહનીમૂન માટે બેસ્ટ છે ઇન્ડિયાના આ 5 સુંદર હિલ સ્ટેશન, તે પણ તમારા બજેટમાં:\nરિસર્ચ અનુસાર એ જાણવા મળ્યું છે કે ગરમીઓના દિવસોમાં જગ્યા પસંદ કરવાના સમયે યાત્રીઓ મોસમ વિશે ચિંતા નથી કરતા. ગોવા અને દુબઇ જેવી જગ્યાઓ આખું વર્ષ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.\nતેઓએ કહ્યું, ‘ઓફ સીઝન યાત્રા માત્ર ખિસ્સાના બજેટ જ નહિ પણ, ટુરિસ્ટ પ્લેસીસ પાર થનારી ભીડ-ભાડ થી બચવા માટે પણ ખુબ જ ફાયદેમંદ બની શકે છે’.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleઆ મેરિડ એક્ટરને ડેટ કરી ચુકી છે ડિમ્પલ કાપડિયા, અનિલ સાથે આપ્યો હતો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ સીન…\nNext articleઅહીં દહેજમાં મળે છે સાંપ, તેના વગર નથી થતા લગ્ન…જાણો કેમ\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ વગર બોલાવ્યા મહેમાનો ને – આર્ટિકલમાં ટિપ્સ વાંચો\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ જગ્યાએ જઈ એવો – પૈસા વસુલ છે <3\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે તો દૂધમાં નાખો આ ચીજ…વાંચો હેલ્થ ટિપ્સ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ ��હેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/999970934/paula-paparazzi_online-game.html", "date_download": "2018-06-25T01:59:19Z", "digest": "sha1:3ZUOSMRHAMZMVQJIKGGBWGS3MVN3DCSZ", "length": 8528, "nlines": 153, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત પૌલા પાપારાઝી ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nઆ રમત રમવા પૌલા પાપારાઝી ઓનલાઇન:\nગેમ વર્ણન પૌલા પાપારાઝી\nતમે જાણીતા પત્રકાર છે અને તમે તારાઓ જીવન તમામ તાજેતરની સમાચાર પ્રકાશિત કરવા માટે જરૂર છે કે જે કલ્પના. તેમના પર જાસૂસ, દરેક ચાલ જુઓ, અને પછી દરખાસ્ત બે સાચો જવાબ પસંદ કરો. . આ રમત રમવા પૌલા પાપારાઝી ઓનલાઇન.\nઆ રમત પૌલા પાપારાઝી ટેકનિકલ લક્ષણો\nરમત પૌલા પાપારાઝી ઉમેરી: 23.03.2012\nરમત માપ: 5.81 એમબી\nઆ રમત રમાય છે: 3595 વખત\nગેમ રેટિંગ: 4.14 બહાર 5 (35 અંદાજ)\nઆ રમત પૌલા પાપારાઝી જેમ ગેમ્સ\nDuckLife 3: વિકસિત થવું\nફાર્મ પ્રચંડ - 3: અમેરિકન પાઈ\nવિજ્ઞાન વર્ગ પ્રવાહી ઔષધ યા ઝેરનો\nફ્રોઝન અન્ના જન્મ બાળક આપે છે\nહેલો કીટી: છુપાવવા અને લેવી\nઝડપ પર ફળ કટિંગ\nરમત પૌલા પાપારાઝી ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત પૌલા પાપારાઝી એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત પૌલા પાપારાઝી સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત પૌલા પાપારાઝી , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથ��� રમત શેર\nઆ રમત પૌલા પાપારાઝી સાથે, પણ રમત રમાય છે:\nDuckLife 3: વિકસિત થવું\nફાર્મ પ્રચંડ - 3: અમેરિકન પાઈ\nવિજ્ઞાન વર્ગ પ્રવાહી ઔષધ યા ઝેરનો\nફ્રોઝન અન્ના જન્મ બાળક આપે છે\nહેલો કીટી: છુપાવવા અને લેવી\nઝડપ પર ફળ કટિંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/09/10/mahendra-thaker-not-to-be-missed/", "date_download": "2018-06-25T02:31:34Z", "digest": "sha1:QHZ6DIK3E5DXZNABATGNVGUGR5LDIKWD", "length": 12942, "nlines": 140, "source_domain": "niravrave.wordpress.com", "title": "mahendra thaker / NOT TO BE MISSED. | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\nજ્યોતીન્દ્ર દવે: તેમણે સર્જેલું હાસ્ય આજે પણ તરોતાજા છે →\nઅને અમારા દીકરા ચિ પરેશ અને ચિસૌ કલ્યાણીનો પ્રોગ્રામ\nજ્યોતીન્દ્ર દવે: તેમણે સર્જેલું હાસ્ય આજે પણ તરોતાજા છે →\nજોયા જ કરવાનું મનથાય. વિજ્ઞાને ગેલેક્ષીઓને માપવા માંડી અને ડી,એન.એને પણ ફંફોળવા માંડ્યું. વધુમાં વધુ આપણી પાસે કેટલા વર્ષ. આવતા સો વર્ષમાં આપણા ગ્રેટગ્રાન્ડ ચિલ્ડ્રન જે જોશે માણશે તેની કલ્પના પણ અશક્ય છે.\nમારા ખ્યાલ પ્રમાણે આ વિડિયો મેં આ પહેલાં જોયો છે. પણ એનો રોમાંચ જરા પણ ઓચો થયો નથી.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« ઓગસ્ટ ઓક્ટોબર »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://sandesh.com/priya-prakash-varrier-latest-pics/", "date_download": "2018-06-25T02:14:09Z", "digest": "sha1:CBKKWIP7N6T2AZQES5L6ILQREGPLFRLW", "length": 5611, "nlines": 60, "source_domain": "sandesh.com", "title": "સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ", "raw_content": "સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ - Sandesh\nસોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ\nસોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશની તસ્વીરો થઈ વાયરલ\nઆઈબ્રો ઉંચી-નીચી કર્યા પછી આંખ મીચકાવાની તેની અદાઓ અને સ્માઈલના લીધે પ્રિયા પ્રકાશ નેશનલ ક્રશ બની ગઈ છે. ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવનાર પ્રિયા પ્રકાશ વોરિયરને અપેક્ષા છે કે તે જલ્દી અભિનય ક્ષેત્રમાં નામ બનાવશે. ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ નું ગીત ‘મનિ મનિક્ય મલારાયા પૂવી’ માં 18 વર્ષની કોલેજની વિદ્યાર્થી પ્રિયાની અદાઓને કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય થઈ ગઈ છે. પ્રિયાના અત્યાર સુધીમાં બે વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા છે અને બંને વીડિયોએ સોશિયલ મીડિયાને ઘેલું કર્યું છે. તેમજ આ વર્ષે સની લિયોનીને પછાડીને પ્રિયા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સેલેબ્સ બની ગઈ છે. જો કે, હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચેલી પ્રિયાની કેટલીક તસ્વીરો વાયરલ થઈ છે, જેમાં તેને રેડ કલરનો ડ્રેસ પહેરયો છે.\nવડોદરા વિદ્યાર્થીની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો, કારણ જાણી ચોંકી જશો\nવડોદરાનો હત્યારો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં ઝડપાયો, આજે હકિકત ઉપરથી પડદો ઉંચકાશે\nACનું રિમોટ કંટ્રોલ હવે મોદી સરકારના હાથમાં, આનાથી ઓછું ટેમ્પરેચર થશે જ નહીં\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને BJP અધ્યક્ષ અમિત શાહનો ખુલ્લો પડકાર\nગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલુ, ખેડૂતો વીજળી પેદા કરી શકે તેવી યોજના લાવ્યા\nTVની આ હોટ અભિનેત્રીએ બતાવ્યો પોતાનો HOT & Bold અંદાજ, જુઓ તસવીરો\nPhotos: બ્રાઝીલની આ હૉટ મૉડલ છે ફૂટબૉલ સ્ટાર નેમારની ગર્લફ્રેન્ડ\nPhotos: ભારતીય ટીમ પહોંચી ઇંગ્લેન્ડ, મુસાફરી દરમિયાન આ રીતે માણી મોજ\nપત્રલેખાના આવા હોટ અને સ્ટનિંગ ફોટોઝ તમે પહેલા નહીં જોયા હોય pics\nIIFA Awards 2018: બોલિવુડ સ્ટાર્સનો ગ્રીન કાર્પેટ પર રહ્યો દબદબો, જુઓ શોના શાનદાર pics\nરાજસ્થાની દાળ-બાટી આ રીતે ઘરે બનાવો\nબે દિકરીઓ સાથે પોલીસે આખી રાત મહિલાને બેસાડી રાખી, જુઓ Viral Video\nવગર હેલ્મેટે ચાલુ બાઈકે ખતરનાક સ્ટંટ જોઈ તમે પણ રહી જશો દંગ, જુઓ Video\nસપના ચૌધરી સાથે રાખી સાવંતે લગાવ્યા ઠુમકા, ફેન્સે કહ્યું- ડબલ ધમાલ Video\nVideo : બ્રાઝિલના ફેન્સે પ્લેનમાં કર્યું કંઈક એવું કે એરહોસ્ટેસ પાણી પાણી થઈ ગઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratisms.wordpress.com/2012/05/29/%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-338/", "date_download": "2018-06-25T02:15:39Z", "digest": "sha1:HUOUBSYOZFP6BXCSPVUF2HIS7HNICUWM", "length": 8445, "nlines": 309, "source_domain": "gujratisms.wordpress.com", "title": "સુવિચાર | Gujarati SMS", "raw_content": "\nફ્રી ગુજરાતી SMS's BLOG\nજ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,\nત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.\nતપનભાઈ, ઘણુ જ સરસ લખો છો. આવી રીતે જ મેસેજ મોકલતા રહેશો તો આભારી થઈશ.\nખુબ સુંદર વિચાર છે.\nફોલોવ મી ઓન ટ્વીટર\nફોલોવ મી ઓન ટ્વીટર અને મેળવો બ્લોગમાં મુકાયેલ નવી પોસ્ટની અપડેટ.\nશું આપ ઇચ્છો છો કે જ્યારે હુ મારા બ્લોગ ઉપર નવી પોસ્ટ મુકુ એટલે તમને ઇ-મેઇલ થી જાણ થાય તો આપનું ઇ-મેઇલ આઇ.ડી. લખી\nવિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા\nઅત્યારે આ ધૂમ મચાવે છે…\nમારા શ્વાસ પર ઉપકાર તારા છે...\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nવિશ્વના મુલાકાતીઓ.. (૨૦-૧૨-૨૦૦૯ થી….)\nવિશ્વ મુલાકાતીઓ: તા. ૦૧-૦૧-૨૦૧૦\nઅક્ષરનાદ.કોમ – જીગ્નેશ અધ્યારૂ\nકલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય \"જ્ઞાન પ્રસાદ\"\nગાયત્રી જ્ઞાન પ્રસાદ – જેતપુર\nગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર\nગુજરાતી કવિતા અને ગઝલ\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\nહ્રદય ઉતર્યુ કાગળ પર\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://www.skymetweather.com/gu/forecast/weather/india/assam/bongaigaon/srijangram/extended-forecast", "date_download": "2018-06-25T02:30:52Z", "digest": "sha1:VQ2QGHEDRWPWMX6L6WCA55ZFY3LEEJZD", "length": 13856, "nlines": 366, "source_domain": "www.skymetweather.com", "title": "સરીજનગરમ માટે વિસ્તૃત હવામાનનું અનુમાન: 15 દિવસ સરીજનગરમ, બોંગ્ૈઈગ્ાઓન માટે આગાહી", "raw_content": "\nધ વીક માટે આગાહી હવામાન ગેલેરી હવામાન એફએક્યુ ઈન્ફોગ્રાફિક્સ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ દિલ્હીમાં ધુમ્મસ એરપોર્ટ્સ ધુમ્મસ સુધારાઓ ટ્રેન ધુમ્મસ સુધારા\nહવામાન સમાચાર અને વિશ્લેષણ આરોગ્ય અને આહાર કૃષિ અને અર્થતંત્ર હવામાનમાં ફેરફાર પૃથ્વી અને કુદરત જીવનશૈલી અને સંસ્કૃતિ રમતગમત અને હવામાન વૈશ્વિક સમાચાર\nસરીજનગરમ, બોંગ્ૈઈગ્ાઓન શાળા ની હવામાન\nઆગળ 24 કલાક હવામાનનું અનુમાન\n15 દિવસો સરીજનગરમ, બોંગ્ૈઈગ્ાઓન હવામાન માટે આગાહી\nઆંશિક વાદળિયું અને હળવો વરસાદ\nઆંશિક વાદળિયું અને હળવો વરસાદ\nઆંશિક વાદળિયું અને હળવો વરસાદ\nઆંશિક વાદળિયું અને હળવો વરસાદ\nસરીજનગરમ, બોંગ્ૈઈગ્ાઓન હવામાન વલણ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nતારીખ દ્વારા ફિલ્ટર |\nભારત અને હવામાન પરિસ્થિતિઓ સેટેલાઈટ ઈમેજ\nકોઈ પણ 4 સ્થળો શોધો\nધ વીક માટે આગાહી\nહવામાન સમાચાર અને વિશ્લેષણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/lagn-na-7-divas-pachhi/", "date_download": "2018-06-25T02:31:03Z", "digest": "sha1:PVSSGYL2WKPZLQFSKRI2JC4TMTL2UAPB", "length": 20817, "nlines": 216, "source_domain": "gujjurocks.in", "title": "લગ્નના 7 દિવસ પછી પત્નીએ બનાવ્યો ખૌફનાક પ્લાન, હનીમૂન પર પત્નીએ કર્યું આ ખતરનાક કામ..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન ���ણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome ન્યુઝ લગ્નના 7 દિવસ પછી પત્નીએ બનાવ્યો ખૌફનાક પ્લાન, હનીમૂન પર પત્નીએ કર્યું...\nલગ્નના 7 દિવસ પછી પત્નીએ બનાવ્યો ખૌફનાક પ્લાન, હનીમૂન પર પત્નીએ કર્યું આ ખતરનાક કામ…..\nમહારાષ્ટ્રનાં પુણેમાં એક સનસની મામલો આમે આવ્યો છે. જ્યાં એક પત્નીએ લગ્નનાં 7 દિવસ પછી પોતાના પતિની ખુબ ઘાતક રીતે હત્યા કરાવી નાખી. દીક્ષા-આનંદનાં લગ્ન ગત 26 મેં નાં રોજ પુણેમાં થયા હતા. લગ્નના દિવસે દીક્ષાએ ખુબ ડાંસ કર્યો હતો અને સંગીતનાં દિવસે ગીત પણ ગાયું હતું. કોઈને પણ ખબર ન હતી કે આટલી સુંદર દેખાતી દુલ્હન આવું ખૌફનાક પગલું પણ ઉઠાવશે. તેમણે આ ક્રૂર કામ ત્યારે કર્યું જ્યારે બંને હનીમુન માટે જઈ રહ્યા હતા.\nહનીમુનનાં રસ્તામાં કરાવ્યું પતિનું ખૂન:\nદીક્ષા અને આનંદ બંને લગ્નના સાત દિવસ પછી હનીમુન માટે મહાબળેશ્વર જઈ રહ્યા હતા. પતિને ખબર ન હતી કે હનીમુનનો તેનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ હશે. દીક્ષાએ પોતાના પ્રેમી સાથે મળીને આનંદને મારવા માટેનો પ્લાન પહેલાથી જ બનાવી રાખ્યો હતો.\nદિક્ષા અને તેનો પતિ: પ્રેમી સાથે કરવા માગતી હતી લગ્ન:\nદીક્ષાએ પોલીસને જણાવ્યું કે તે આનંદને બિલકુલ પણ પસંદ કરતી ન હતી. તે કોઈ બીજાને પ્રેમ કરતી હતી.દીક્ષા નું પુણેનાં રહેવાસી નીતિન મલેકર સાથે અફેઈર ચાલી રહ્યું હતું અને તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી. તેના ઘરના લોકોના દબાવને લીધે તેને આનંદ સાથે લગ્ન કરવા પડ્યા હતા કેમ કે તેના પરિવારને નીતિન અને દીક્ષાનો આ રિશ્તો મંજુર ન હતો. માટે આ કારણને લીધે તેના ઘરના લોકોએ તેના લગ્ન આનંદ સાથે કરાવી નાખ્યા પણ કોઈને એ જાણ ન હતી કે તે આટલો મોટો ખતરનાક કદમ પણ ઉઠાવશે.\nતબિયતનું બહાનું કરીને કરાવી નાખ્યો હુમલો:\nમહાબળેશ્વર પર જઈ રહેલા દીક્ષાએ આનંદને કહ્યું કે તેની તબિયત થોડી ખરાબ છે. દીક્ષાએ ઉલ્ટીનું બહાનું પણ બનાવ્યું હતું,તેના ���ાલતા આનંદે રસ્તા વચ્ચે ગાડી રોકી. જેવી જ તેમણે ગાડી રોકી અને તે જ સમયે પાછળથી આવી રહેલા બાઈક પરના અમુક બદમાશોએ તેના પર હુમલો કરી નાખ્યો.\nઆ મામલામાં સતારા ક્રાઈમ બ્રાંચે આરોપી પત્ની દીક્ષા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleપ્રાચીન ભારતની 7 આશ્ચર્યજનક સમાગમ માન્યતાઓ, જાણીને તમે પણ રહી જાશી હેરાન….\nNext articleરજનીકાંતની ફિલ્મ ‘કાલા’ ની છે ધૂમ, જાણો ક્યા સ્ટારે આ ફિલ્મ માટે કેટલી ફી વસુલી છે, જાણીને રહી જાશી હૈરાન…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી ખતરનાક ફોટોસ – વાંચો અહેવાલ\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા પરથી હટાવા માટે કર્યું આવું ગંદુ કામ…..વાંચો અહેવાલ\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos જુવો ક્લિક કરીને\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88", "date_download": "2018-06-25T02:20:38Z", "digest": "sha1:O7DRUFEQEJYQPJPSTDTTCNXDLW6BIGNK", "length": 3342, "nlines": 82, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શિહાઈ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશિહાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2017/02/19/%E0%AA%93%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B5-%E0%AA%AB%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%B5%E0%AB%88%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D/", "date_download": "2018-06-25T02:26:15Z", "digest": "sha1:CITA6A7DTNUEV5EP73TYGVBAIFSHP57R", "length": 24938, "nlines": 142, "source_domain": "niravrave.wordpress.com", "title": "ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય/ પરેશ વ્યાસ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← કોટવેથી મેનહટન : પ્રકરણ – ૬ ; ગ્લોરિયા માસ્તર ૮\nકોટવેથી મેનહટન : પ્રકરણ – ૭; નાઈટ…૯ →\nઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય/ પરેશ વ્યાસ\nઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય\nબધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;\nગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.\nડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે સત્યનો વિકલ્પ છે. ટ્રમ્પનાં રાજતિલકની વેળાએ પ્રજા ઊમટી પડે એ સ્વાભાવિક છે. અમેરિકા દુનિયાનો શક્તિશાળી દેશ અને ટ્રમ્પ હવે એનાં રાજા. કેટલાં લોકો આવ્યા હશે દેશનું મીડિયા બોલ્યું કે ઓબામાની તાજપોષીની તુલનામાં લોકો ઓછા હતા. બન્ને તાજપોષીનાં અવકાશી ફોટા સોશિયલ મીડિયા પર ચમક્યા. મીડિયાએ વોશિંગ્ટન શહેરનાં માસ ટ્રાન્સપોર્ટમાં તે દિવસે પ્રવાસ કરી ચૂકેલા પ્રવાસીઓની સંખ્યા તેમજ ટીવી વ્યૂઅરશિપની વિશ્વાસપાત્ર એજન્સી નિલ્સનનાં આંકડા પણ રજૂ કર્યા. ટ્રમ્પ ભડક્યા. તે પછી અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએનાં અધિકારીઓને સંબોધતા પ્રવચનમાં એમણે મીડિયાની નકારાત્મક ચેષ્ટાને વખોડી નાંખી. ટ્રમ્પની સુચના અનુસાર વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સીન સ્પેન્સરે વ્હાઇટહાઉસમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે જનમ��દની અભૂતપૂર્વ હતી. ઓબામા વખતે બગીચાની લોન ઢંકાયેલી નહોતી. જ્યારે ટ્રમ્પ વેળાએ લોકો લોન પર ઢાંકેલી કારપેટ ઉપર ઊભા હતા એટલે ફોટામાં છૂટાછવાયાં દેખાય છે. સુરક્ષાની વાડની બહાર પણ લોકો હતા જે ફોટામાં આવ્યા નહોતા. અને આ ખુલાસાની સાથે સાથે તડ ને ફડ કહી દીધું કે મીડિયાને અમારી ભૂલ કાઢવાની છૂટ છે જ પણ આ ટૂ વે સ્ટ્રીટ છે. મીડિયા છાપરે ચઢીને હો હા કરશે તો અમે પણ મીડિયાની ખામીઓ છડેચોક કહીશું. તે પછી ટીવી ચેનલ એનબીસીનાં ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમનાં એન્કર ચક ટોડે જનસંખ્યાનાં દાવા વિષેનાં જૂઠાણાં અને ઉપરથી એવા જૂઠાણાંનાં થાબડભાણાં કરતા તંત્રનો ઉધડો લીધો અને ટ્રમ્પનાં સિનિયર એડવાઇઝર કેલિયન કોન્વેને ચોખવટ કરવા કહ્યું. કોન્વે બોલ્યાં કે જૂઠાણાં તો તમારા છે. અમારા પ્રેસ સેક્રેટરી સ્પેન્સરે તો માત્ર ‘ઑલ્ટર્નેટિવ ફેક્ટ્સ’ બયાન કર્યા છે. અને પછી ઑલ્ટર્નેટિવ ફેક્ટ્સ શબ્દો ચોરે ને ચૌટે ચર્ચાવા લાગ્યા. શબ્દોનાં અર્થઘટનની શોધખોળ થવા માંડી. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી પોતાનું પ્રમાણભૂત સત્ય ટ્વિટર પર જણાવ્યું. સાંપ્રત સંદર્ભમાં ફેક્ટ એટલે એવું કંઇ જે ખરેખર પ્રવર્તમાન હોય. અથવા વાસ્તવિક કે નિર્ભેળ હકીકત સાથે સંબંધ ધરાવતું હોય. તમે એને પરખી શકો. ફેક્ટ એટલે હકીકત. સત્ય હોય તેવી વાત. સત્યનો વિકલ્પ અથવા તો વૈકલ્પિક સત્ય હોઇ શકે\nલોકશાહી દેશમાં મીડિયાને ચોથી જાગીર ગણવામાં આવે છે. હવે પહેલી જાગીર અને ચોથી જાગીર વચ્ચે દંગલ શરૂ થયું છે. અને ટ્રમ્પસેના તો.. ધાકડ હૈ, ધાકડ હૈ, ઐસી ધાકડ હૈ એ જે હોય તે પણ ક્યાંક શબ્દયુદ્ધ ફાટી નીકળે તો અમને મઝા પડે છે. કારણ કે એમાં અવનવાં કે તળપદા શબ્દોની આપ-લે અનાયાસે થઇ જાય છે. ઑલ્ટર્નેટિવ ફેક્ટ્સ વકીલાતનો શબ્દ છે. ન્યાયાધીશ સામે દલીલો કરતા વકીલો પોતપોતાનાં અસીલોની અસલિયત છૂપાવીને વૈકલ્પિક હકીકત રજૂ કરે છે. મીડિયા સામાન્ય રીતે જજની ભૂમિકામાં હતી પણ હવે નથી. મીડિયા હવે માત્ર વકીલ છે. લોકો જ હવે જજ છે. અને આપ તો જાણો છો કે હોંશિયાર વકીલ જજને ભોળવીને પોતાની તરફેણમાં ચૂકાદો મેળવી જ લે છે. સામેનાં બૂડથલ વકીલનાં પક્ષે સત્ય હોય તો પણ એ હાથ ઘસતો રહી જાય.\nઓલ્ટર્નેટિવ ફેક્ટ્સ શબ્દ ‘એનિમલ ફાર્મ’ જેવી વ્યંગ નવલકથાનાં લેખક જ્યોર્જ ઓર્વેલનુ સર્જન છે. ભવિષ્યની કલ્પના, ભવિષ્યનાં લોકો અને ભવિષ્યનું શાસન કેવું હોઇ શકે ઇ.સ. 1949માં લખાયેલી ‘1984’ નવલકથાનો ���ાયક વિન્સ્ટન સ્મિથ લંડનમાં રહે છે પણ 1984માં લંડન શહેર હવે ઇંગ્લેંડનું નહીં પણ અતિશક્તિશાળી દેશ ઓસનિયાનો હિસ્સો છે. સરકારને ‘બિગ બ્રધર’ કહેવામાં આવે છે. જે પ્રજાને, પ્રજાની કાર્યરીતિને, પ્રજાનાં વિચારને નિયંત્રણમાં રાખે છે. વિન્સ્ટન ‘સત્ય મંત્રાલય’માં કારકૂની કરે છે. સરકાર વિરુદ્ધની ખરેખરી હકીકતને મારી મચેડીને સરકાર તરફી બનાવવી એ એનું કામ છે. એને એ કામ મુદ્દલ ગમતું નથી. એને સરકાર સામે બળવો પોકારવાનું મન થાય છે. પણ બોલી શકાય તેમ નથી. એની સાથે જુલિયા નામની છોકરી પણ કામ કરે છે. વિન્સ્ટન એને પોતાનાં બળવાખોર વિચારની વાત કરે છે. બન્ને પ્રેમમાં પણ પડે છે. દરમ્યાન ઓ’બ્રિયાન નામનો માણસ સરકાર સામે બળવો કરતો જોવા મળે છે. વિન્સ્ટન અને જુલિયા એને મળીને પોતાનાં મનની વાત કરે છે. પણ ઓ’બ્રિયાન ખરેખર તો સરકારનો જાસૂસ છે. વિન્સ્ટન અને જુલિયા જે મકાનમાં રહે છે એનો માલિક કાગળ અને પેન, જે હવે એન્ટિક બની ગયા છે, એની કાળાબજારી કરતો હોય છે. એ પણ વિન્સ્ટન અને જુલિયાની છૂપી માહિતી ‘થોટ પોલિસ’ને આપી દે છે. બન્ને પકડાય છે. અલગ કરી દેવામાં આવે છે. એટલું ટોર્ચર કરવામાં આવે છે કે એમણે પોતાનાં બળવાખોર વિચાર છોડી દેવા પડે છે.\n‘ઑલ્ટર્નેટિવ’ ફેક્ટ શબ્દનાં ઉચ્ચારણ પછી ઓર્વેલની આ ક્લાસિક નવલકથા 1984નું વેચાણ જબરું વધી ગયાનાં સમાચાર છે. આ પુસ્તકમાં ભવિષ્યની કલ્પના કરતા લખ્યું છે કે ભવિષ્યમાં ‘ન્યૂસ્પીક’ નામની એવી ભાષાનો ઉપયોગ થશે જે માણસનાં વ્યક્તિગત વિચારને બાકાત કરી દેશે. પોતે પછી જાતે કાંઇ વિચારવાનું જ નહીં. સરકાર કહે તે સત્ય. બાકી સઘળું મિથ્યા. એક બીજો પણ શબ્દ છે ‘ડબલથિંક’. જ્યોર્જ ઓર્વેલ એનો અર્થ કરે છે કે એવી બે તદ્દન વિરોધાર્થી માન્યતાઓ જે એકીસાથે માનવ દિમાગમાં રાખી શકાય અને બન્નેનો સ્વીકાર પણ કરી શકાય. આ ય સાચું અને આ ય સાચું. બસ આ જ તો છે ઓલ્ટર્નેટિવ ફેક્ટ. મારા ઇંગ્લિશનાં શિક્ષક કહેતા કે ટ્રુ ફેક્ટ (સત્ય હકીકત) એવો શબ્દ જ નથી. હકીકત એટલે એ જે સત્ય હોય. મને લાગે છે કે ભાષા બદલાતી જાય છે. સત્ય હકીકત (ટ્રુ ફેક્ટ), ખોટી હકીકત (ફોલ્સ ફેક્ટ), વૈકલ્પિક હકીકત (ઑલ્ટર્નેટિવ ફેક્ટ)….\n‘આ તે કેવું વિશ્વ જ્યાં નેતા ભવિષ્ય જ નહીં પણ ભૂતકાળને પણ કંટ્રોલ કરે. એ કહે કે આવું ક્યારેય બન્યુ જ નથી તો આપણે કહીએ કે હાં, આવું ક્યારેય બન્યું જ નથી. બે ને બે પાંચ થાય તો આપણે કહીએ કે હાં, બે ને બે તો પાંચ �� થાય. આવું કાલ્પનિક ચિત્ર મને બોમ્બથી પણ વધારે બિહામણું લાગે છે.’ –જ્યોર્જ ઓર્વેલ (1903-1950)\nFiled under જત લખવાનું કે..., પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર\n← કોટવેથી મેનહટન : પ્રકરણ – ૬ ; ગ્લોરિયા માસ્તર ૮\nકોટવેથી મેનહટન : પ્રકરણ – ૭; નાઈટ…૯ →\n2 responses to “ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય/ પરેશ વ્યાસ”\nફેબ્રુવારી 19, 2017 પર 12:21 પી એમ(pm)\n૧૯૮૪ વિશે ક્યાંક વાંચ્યું હતું – હવે એ વાંચવી જ પડશે\n‘સત્ય’ વિશે ચર્ચા કરી કરી થાક્યા, હવે …\nફેબ્રુવારી 22, 2017 પર 4:52 એ એમ (am)\nડોનાલ્ડ ટ્રમ્પ ના વહીવટમાં એમના નજીકના માણસોના મુખેથી વપરાતા ઓલ્ટર્નેટિવ ફેક્ટ: વૈકલ્પિક સત્ય વિષે ટી.વી. પર ઘણી ચર્ચા થતી હોય છે.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રક���ર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« જાન્યુઆરી માર્ચ »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00091.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/cheque-of-6-government-bank-will-be-wasteful-after-31st-marc", "date_download": "2018-06-25T02:03:57Z", "digest": "sha1:U52F3UXAWHNDV6H25OA7PZVAZMYFN75I", "length": 10934, "nlines": 71, "source_domain": "meranews.com", "title": "1 એપ્રિલથી 6 સરકારી બેન્કોના ચેક થઈ જશે બેકાર, જાણો કારણ", "raw_content": "\n1 એપ્રિલથી 6 સરકારી બેન્કોના ચેક થઈ જશે બેકાર, જાણો કારણ\n1 એપ્રિલથી 6 સરકારી બેન્કોના ચેક થઈ જશે બેકાર, જાણો કારણ\nમેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જો તમારી પાસે પણ આ છ બેન્કોના ચેક છે તો સાવધાન થઈ જ જજો. કારણ આ ચેક હવે બેકાર થવાના છે. હવે તે 31 માર્ચ બાદ એટલે કે 1 એપ્રિલથી બેકાર થઈ જશે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ આ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જલ્દીથી જલ્દી નવી ચેકબુક ઈશ્યૂ કરાવી લો. તમારી પાસે ફક્ત થોડા જ દિવસો બાકી છે, નહીં તો તમારા ઘણા ટ્રાન્ઝેક્શન્સ અટકી શકે છે.\nએસોસિએટ બેન્કસ સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને એક ભારતીય મહિલા બેન્ક પણ સામેલ છે. આ 6 બેન્કોનું એસબીઆઈમાં મર્જર થઈ ચુક્યું છે. તેથી આ બેન્કોના ચેક પણ હવે 31 માર્ચ પછી સ્વીકાર કરવામાં નહીં આવે. હવે ફરી નવેસરથી બેન્ક ચેક ઈશ્યૂ કરશે તમે પણ જલ્દીથી જલ્દી બેન્કના નિર્દેનું પાલન કરી લો, કે જેથી આપને મુશ્કેલી ન ભોગવવી પડે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સ્ટેટ બેન્કના ઘણા નિર્ણયોને પગલે ગ્રાહકોને ભોગવવાનો વારો આવ્યો છે.\nમેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ જો તમારી પાસે પણ આ છ બેન્કોના ચેક છે તો સાવધાન થઈ જ જજો. કારણ આ ચેક હવે બેકાર થવાના છે. હવે તે 31 માર્ચ બાદ એટલે કે 1 એપ્રિલથી બેકાર થઈ જશે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ આ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જલ્દીથી જલ્દી નવી ચેકબુક ઈશ્યૂ કરાવી લો. તમારી પાસે ફક્ત થોડા જ દિવસો બાકી છે, નહીં તો તમારા ઘણા ટ્રાન્ઝેક્શન્સ અટકી શકે છે.\nએસોસિએટ બેન્કસ સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, ���્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને એક ભારતીય મહિલા બેન્ક પણ સામેલ છે. આ 6 બેન્કોનું એસબીઆઈમાં મર્જર થઈ ચુક્યું છે. તેથી આ બેન્કોના ચેક પણ હવે 31 માર્ચ પછી સ્વીકાર કરવામાં નહીં આવે. હવે ફરી નવેસરથી બેન્ક ચેક ઈશ્યૂ કરશે તમે પણ જલ્દીથી જલ્દી બેન્કના નિર્દેનું પાલન કરી લો, કે જેથી આપને મુશ્કેલી ન ભોગવવી પડે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સ્ટેટ બેન્કના ઘણા નિર્ણયોને પગલે ગ્રાહકોને ભોગવવાનો વારો આવ્યો છે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00092.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.wysluxury.com/colorado-private-jet-charter-flight/?lang=gu", "date_download": "2018-06-25T02:40:07Z", "digest": "sha1:FCDIJSAV7H2AXV5VUMGEHSOW6ZTGYMEZ", "length": 11485, "nlines": 79, "source_domain": "www.wysluxury.com", "title": "Colorado Private Jet Charter FlightPrivate Jet Air Charter Flight WysLuxury Plane Rental Company Service", "raw_content": "કારોબારી વ્યવસાય અથવા મને નજીક વ્યક્તિગત ખાલી લેગ વિમાન ઉડ્ડયન ઉદ્ધરણ\nખાલી લેગ જેટ ચાર્ટર\nજેટ કંપની અમારા જોડાઓ\nકોલોરાડો ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nકોલોરાડો ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nપ્રતિ છો Colorado માં વિસ્તાર માટે ખાનગી જેટ વિમાનો ચાર્ટર ફ્લાઇટ સેવા. એર પ્લેન ભાડા ભાડે ખાલી લેગ પર એક મફત ભાવ ક્વોટ વિચાર. તમે એકલા અથવા સાથીદારની સાથે મુસાફરી ગમે તો, કુટુંબ અથવા સાથીદારો, તમે કોલોરાડો માં લીઝ અને ભાડા પ્રવાસ માટે એક ખાનગી વિમાન જોવા માટે સક્ષમ છીએ. આ એક અનુકૂળ ક્ષણે લોકો તમને ખબર સાથે અને જેમ મુસાફરી કરવા માટે સક્રિય કરી શકો છો. આ કારણ કે તમે જાણો દરેકને તમે સાથે મુસાફરી સફર સુરક્ષિત અને વધુ સુખદ હોઈ શકે એનો અર્થ એ થાય. Aircraft aircraft charter trip from or to Colorado residents ought to know, મુશ્કેલી મુક્ત છે. તે છે, કારણ કે તેઓ સામાન્ય રીતે તાત્કાલિક છો, તેથી કોઈ જોડાણો જરૂરી. તમે મુસાફરી જોઈએ એકવાર તમે કરવા માંગો છો Colorado ખાનગી જેટ હે સફર કંપની વ્યૂહરચના ઉપયોગ થઈ શકે છે.\nઅન્ય સેવા અમે ઓફર\nએક્ઝિક્યુટિવ ખાનગી જેટ ચાર્ટર\nમિડ માપ ખાનગી જેટ ચાર્ટર\nભારે ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nTurboprop ખાનગી જેટ ચાર્ટર\nખાલી પગ ખાનગી જેટ ચાર્ટર\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nચાર્ટર ફ્લાઇટ સેવા વૈભવી ખાનગી જેટ પ્રતિ અથવા ડેનવર, CO 720-709-2300\nફ્લોરિડા, ટેક્સાસ, નેવાડા, ન્યુ યોર્ક, જ્યોર્જિયા, ઇલિનોઇસ, કેલિફોર્નિયા\nએક સમીક્ષા મૂકો કૃપા કરીને\nઅમે તમારા પ્રતિસાદ ગમશે સંદર્ભે અમારી સેવા\nકોઇએ હજુ સુધી એક રેટિંગ છોડ્યું. સૌ પ્રથમ બનો\nતમારી રેટિંગ ઉમેરવા માટે તારો ક્લિક\n5.0 રેટિંગ 4 સમીક્ષાઓ.\nઆ સફર ટૂંકી નોટિસ પર સુયોજિત કરવામાં આવી હતી અને સંપૂર્ણપણે સંપન્ન થયો હતો. અદ્ભુત કામ કરે છે અને એક ઉત્તમ ફ્લાઇટ\nઅનુભવ સમાપ્ત કરવા માટે શરૂ માંથી પ્રથમ વર્ગ હતું.\nહું એટલાન્ટા ખાનગી જેટ સનદ ગ્રાહક સેવા દ્વારા પ્રભાવિત કરવાનું ચાલુ રાખવામાં આવશે આભાર બધું માટે ખૂબ જ - હું ફરીથી તમારી સાથે કામ આગળ જુઓ\nબધું સંપૂર્ણ હતું - કંઇ સુધારવા માટે. ઘણો આભાર\nએક ખાનગી ચાર્ટર જેટ બુક\nલીયર 55 વેચાણ માટે ખાનગી જેટ\nખાનગી જેટ ચાર્ટર કિંમત\nWysLuxury ખાનગી જેટ એર ચાર્ટર ફ્લાઇટ સેવા મી નજીક\nખાનગી જેટ વિમાન ચાર્ટર ફ્લાઇટ 2018 રશિયામાં ફિફા વિશ્વ કપ\nગ્રાન્ટ Cardone ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ વિ ખરીદો એરક્રાફ્ટ પ્લેન ઉડ્ડયન\nઓપન ખાલી લેગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ\nતમારી પોતાની ખાનગી જેટ ચાર્ટર ભાડે કરવા માટે કેવી રીતે\nગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ G650, G450, G280 અને G150 (ખાનગી જેટ)\nટોચના ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ પ્રતિ ટેક્સાસ ખાલી લેગ પ્લેન મારી નજીક\nઅરકાનસાસ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS લક્ઝરી સનદ વિમાન ઉડાન બોમ્બાર્ડિયર વૈશ્વિક એક્સપ્રેસ XRS વિમાન ચાર્ટર ભાડે આપતી સેવા ચાર્ટર ખાનગી જેટ ટક્સન ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન ખાનગી વિમાન ભાડે રાખવાના વ્યોમિંગ ચાર્ટર ખાનગી જેટ વિસ્કોન્સિન કોર્પોરેટ જેટ ચાર્ટર્સ મેમ્ફિસ કૂતરો માત્ર એરલાઈન ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત ગલ્ફસ્ટ્રીમ 5 વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ 5 ખાનગી વિમાન ચાર્ટર ગલ્ફસ્ટ્રીમ G550 ગલ્ફસ્ટ્રીમ G550 અંદરની ગલ્ફસ્ટ્રીમ V ખાલી પગ જેટ સનદ વ્યક્તિગત જેટ સનદ ટક્સન પાલતુ જેટ કિંમત ખાનગી જેટ પર પાલતુ ખાનગી વિમાન ચાર્ટર્સ મેમ્ફિસ ખાનગી વિમાન ચાર્ટર ટક્સન ખાનગી વિમાન ભાડા મેમ્ફિસ ખાનગી વિમાન ભાડા ટક્સન ખાનગી જેટ સનદ અરકાનસાસ ખાનગી જેટ સનદ કંપની ડેલવેર ખાનગી જેટ સનદ કંપની સાન ડિએગો ખાનગી જેટ સનદ કંપની વ્યોમિંગ ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ ડેલવેર ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ સાન ડિએગો ખાનગી જેટ સનદ ફોર્ટ મ્યેર્સ ખાનગી જેટ સનદ પાલતુ મૈત્રીપૂર્ણ ખાનગી જેટ સનદ કિંમત ડેલવેર ખાનગી જેટ સનદ કિંમત ફ્લોરિડા ખાનગી જેટ સનદ ભાવો સાન ડિએગો ખાનગી જ���ટ સનદ કિંમત ટેનેસી ખાનગી જેટ સનદ દર ફ્લોરિડા ખાનગી જેટ સનદ દર ટેનેસી ખાનગી જેટ સનદ સેવા ડેલવેર ખાનગી જેટ સનદ સેવા સાન ડિએગો ભાડું વ્યોમિંગ માટે ખાનગી જેટ ખાનગી વિમાન ચાર્ટર વિસ્કોન્સિન ભાડું મેમ્ફિસ માટે ખાનગી વિમાન ખાનગી જેટ વ્યોમિંગ ભાડે વિસ્કોન્સિન ખાનગી જેટ ચાર્ટર ફ્લાઇટ કિંમત\nકૉપિરાઇટ © 2018 https://www.wysluxury.com- આ વેબસાઇટ પર જાણકારી માત્ર સામાન્ય માહિતી હેતુઓ માટે છે. બધા સ્થાનો વ્યક્તિગત માલિકી અને સંચાલન કરવામાં આવે છે. - સામાન્ય જવાબદારી અને કામદાર વળતર. તમારા વિસ્તાર માં તમારા સ્થાનિક વ્યાવસાયિક પ્રતિનિધિત્વ સેવા સાથે સંપર્કમાં વિચાર ****WysLuxury.com નથી સીધી કે આડકતરી છે \"એર કેરિયર\" અને માલિક અથવા કોઈ પણ એરક્રાફ્ટ કામ કરતું નથી.\nવેચાણ માટે ખાનગી જેટ\nએક મિત્રને આ મોકલો\nતમારા ઇમેઇલ પ્રાપ્તિકર્તા ઇમેઇલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/05/21/%E2%80%8Bpure-as-the-lotus-is-the-phrase-though-it-grows-in-mud/", "date_download": "2018-06-25T02:28:45Z", "digest": "sha1:7F2PY7TUY76F6CTCAUGBURTWSQGENFMY", "length": 15627, "nlines": 147, "source_domain": "niravrave.wordpress.com", "title": "​PURE AS THE LOTUS –IS THE PHRASE THOUGH IT GROWS IN MUD | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← ખરીદારીમાં જ સમજદારી/ પરેશ પ્ર વ્યાસ\nપ્લોટ: ડીગરી બબાલનો દરિયો/ પરેશ પ્ર વ્યાસ →\n← ખરીદારીમાં જ સમજદારી/ પરેશ પ્ર વ્યાસ\nપ્લોટ: ડીગરી બબાલનો દરિયો/ પરેશ પ્ર વ્યાસ →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« એપ્રિલ જૂન »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/14-06-2018/15526", "date_download": "2018-06-25T02:26:16Z", "digest": "sha1:JKJ243PQVEM5FVIYF7RFGNEXLAYJJY2Q", "length": 14163, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "પાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે\nપેશાવર : પાકિસ્તાનના પેશાવરમાં વસતા શીખ સમુદાય ઉપર થતા છાશવારે હુમલાઓથી તંગ આવી જઇ ૬૦ ટકા જેટલા શીખ પરિવારોએ ઉચાળા ભરી લઇ અન્ય વિસ્તારો માં રહેવાનું અથવા તો ભારતમાં આવવાનું શરૂ કરી દીધુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nહાલમાં પેશાવરમાં ૩૦ હજાર જેટલા શીખો વસે છે. તેમાંથી ૬૦ ટકાનું સ્થળાંતર થઇ રહ્યું છે. જે અંગે પ્રતિભાવ આપતા બાબા ગુરપાલ સિંઘએ જણાવ્યું હતું કે પેશાવરમાં શીખોનો નરસંહાર શરૂ થઇ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ શીખ ધર્મગુરૂ ચરણજીત સિંહની ખુલ્લેઆમ હત્યા થઇ હતી. અગાઉ પણ થયેલી આવી અનેક હત્યાઓના આરોપીઓ પકડાયા નથી. શીખોનો પહેરવેશ અને પાઘડી આ માટે નિમિત બની રહ્યાં હોવાનું જણાય છે. એક અનુમાન એવું પણ છે કે તાલિબાની આતંકવાદીઓ આ હત્યાઓ કરી રહ્યાં છે.\nછેલ્લા 8 દિવસમ��ં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nકાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST\nનાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે\nઆજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST\nબ્રિટનમાં 112 કી,મી,ની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું :સ્કોટલેન્ડનો વ્યસ્ત હાઇવે બંધ access_time 12:35 am IST\nયુ.કે.સરકાર ટૂંક સમયમાં વીઝા નીતિ ઉદાર બનાવશેઃ ડોકટરો તથા નર્સોની તંગીને ધ્‍યાને લઇ વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદામાં વધારો થશેઃ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કર્મચારીઓ તથા ભારતના મેડીકલ વ્‍યવસાય સાથે જોડાયેલા લોકો માટે તકો વધશે access_time 10:03 pm IST\nબળાત્કાર કેસમાં દાંતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ access_time 12:54 pm IST\nછેલ્લા દિવસે પણ મેયર ફિલ્ડમાં રહ્યા : રેસકોર્ષ-૨ની કાર્યવાહીનું નિરીક��ષણ access_time 4:24 pm IST\n૧૮૦૦ મહેસુલી તલાટીઓની ભરતી થશેઃ ઓગસ્ટ સુધીમાં અરજી મંગાવાશે access_time 3:46 pm IST\nયાજ્ઞીક રોડ પર પૈસાની લેતી-દેતી મામલે ધબધબાટીઃ ટ્રાફીક જામ access_time 4:23 pm IST\nગીર ફોરેસ્ટમાં તમામ જગ્યાઓ ઉપર નિમણૂંકો access_time 10:06 am IST\nસુરેન્દ્રનગરમાં કોમી એકતાના દર્શન access_time 11:45 am IST\n'હું ટુંક સમયમાં હાજર થઇ જઇશ...' કાંધલ જાડેજાએ રૂરલ પોલીસને ફેકસ કર્યો access_time 11:52 am IST\nગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા TAT માટે અરજીઓ મંગાવાઇ access_time 4:10 pm IST\nનવુ સત્ર શરૂ અને આરટીઇના બીજા દોરના હજુ ઠેકાણાં નથી access_time 9:53 pm IST\nસુરત: પૈસાની લેતી-દેતી મામલે યુવકનું અપહરણ:ખંડણીનો કર્યો ફોન :પોલીસે ફિલ્મી સ્ટાઈલથી છોડાવ્યો : ચારની ધરપકડ access_time 12:37 am IST\nઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી access_time 10:08 am IST\nએટાર્કટીકામાં ૩ ગણો ઓગળી રહયો છે બરફ access_time 7:39 pm IST\nચીનમાં ૧૧૮૦ ફુટ ઉંચો કાચનો પુલ શનિવારે પબ્લિક માટે ખુલ્લો મુકાશે access_time 3:58 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\n૨૦૧૮ ‘‘E & Y એન્‍ટ્રીપ્રિનીઅર'' તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજેશ ટૂલેટીની પસંદગીઃ નવેં ૨૦૧૮માં યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ફલોરિડાનું પ્રતિનિધિત્‍વ કરશે access_time 10:04 pm IST\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ access_time 10:51 pm IST\nફિફા વર્લ્ડકપની રંગારંગ કાર્યક્રમની વચ્ચે શરૂઆત access_time 9:46 pm IST\nફૂટબોલ વર્લ્ડ કપ : ભારતના રેસ્ટોરન્ટનું મેનુ : નેમારની ફ્રી કિક ચિકન, મેસ્સી મેજિક પિઝા' access_time 4:31 pm IST\nભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ : ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર access_time 4:34 pm IST\nદબંગ-3ને લઈને મૌની રોયે કર્યો ખુલાસો: 'હું આ ફિલ્મ નથી કરતી' access_time 3:54 pm IST\nફિલ્મ બદલાનું શૂટિંગ તાપસીએ કર્યું શરૂ access_time 3:56 pm IST\nસિમ્બામાં પણ અજય દેવગણ કહેશે 'અત્તા માઝી સટકલી...' access_time 10:11 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/dudh-sathe-aa-vastu-nu-sevan/", "date_download": "2018-06-25T02:32:45Z", "digest": "sha1:NYB4E5LSXSMKRSDO7M6L2JMWXM55PW7P", "length": 21086, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "દૂધ પીતા પેહલા ભુલથી પણ આ વસ્તુ નું સેવન ના કરતા, નહીંતર થઈ શકે છે આ બીમારી.. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nગરમીઓ માં આ નુસ્ખા થી બહાર કાઢો , ઘર માં આવેલ…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nપૂજા કરતા સમય એ સ્ત્રી અને પુરુષ નું માથું ઢાંકી ને…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nHome સ્વાસ્થ્ય દૂધ પીતા પેહલા ભુલથી પણ આ વસ્તુ નું સેવન ના કરતા, નહીંતર...\nદૂધ પીતા પેહલા ભુલથી પણ આ વસ્તુ નું સેવન ના કરતા, નહીંતર થઈ શકે છે આ બીમારી..\nઆમ તો દૂધ સૌથી વધુ પૌષ્ટિક આહાર છે કારણકે એમાં વિટામિન , પ્રોટીન, લેકટોસ,સુગર અને મિનરલ જેવા પોષક તત્વો પણ હોય છે. પણ ઘણી વખત ઘણી વસ્તુઓ સાથે દૂધ નું સેવન કરવું નુક્શાનદાયક પણ હોઈ શકે છે. કોઈક એવા ખાદ્ય પદાર્થ હોય છે જેની સાથે દૂધનું સેવન ઘાતક સાબિત થઈ શકે છે. દૂધ માં કેલ્શિયમ હોય છે જેના થી આપણા શરીર ના હાડકા મજબૂત થાય છે પણ કોઈક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન આપણે દૂધ સાથે ક્યારેય ન કરવું જોઈએ.\nકારણકે એ વસ્તુઓ નું દુધ સાથે સેવન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો દૂધ આપણા સાવસ્થ્ય માટે બેહદ લાભકારી છે એને પીવા થી ઘણી એવી બીમારીઓથી બચી શકાય છે સાથે જ એ પોષક તત્વો થી ભરપૂર હોય છે. એ આપણા શરીર સાથે આપણા મગજ ને પણ તેજ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી આપણા શરીર માં નિખાર આવે છે પણ ગરમ દૂધ પીવાથી આપણે કયા લાભો થાય છે એ ઘણા ઓછા લોકો જાણે છે એટલે દૂધ પીવું ખૂબ જરૂરી છે.\nદૂધ સાથે આપણે જે વસ્તુઓ નું સેવન કરીએ છીએ એ બધાની સીધી અસર આપણા શરીર પર પડે છે. ઘણા બધા લોકો એ વાત થી અજાણ છે. આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ કે દૂધ સાથે આપણે કઈ વસ્તુઓ નું સેવન ના કરવું જોઈએ.\nદૂધ સાથે ક્યારેય દહીં ન ખાવું જોઈએ એને સાથે ખાવા થી એસીડીટી, ગેસ અને ઉલટી ની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધા પછી લગભગ દોઢ કલાક પછી દૂધ પીવું જોઈએ..\nઅડદ ની દાળ ની સાથે ક્યારેય દૂધ નું સેવન ન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. દૂધ પીધા પેહલા કે પછી ક્યારેય ફળ ન ખાવા જોઈએ અને જો તમે એની સાથે સંતરા કે અનાનસ જેવા ખાટ્ટા ફળ નું સેવન કરો તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. એમનું સાથે સેવન કરવાથી ખાવા નું સાચી રીતે પાચન નથી થતું અને ઉલટી ની સંભાવના વધે છે.\nઘણા લોકો દૂધ ની સાથે નમકીન બિસ્કિટ કે કોઈ મીઠા વાળી વસ્તુ ખાઈ લેતા હોય છે પરંતુ એનાથી દૂધ માં મળવા વાળા પોષક તત્વો માં વધુ પડતી કમી આવી જાય છે.\nપ્યાજ / ડુંગળી :\nદુધ પીવા પેહલા કે તરત જો કાચી ડુંગળી નું સેવન કરવામાં આવે તો સ્કિન ઇન્ફેક્શ થઈ શકે છે એનાથી દાદ ખુજલી જેવી કેટલીય સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.\nમિર્ચ મસાલા વાળું ખાવા નું:\nવધુ મિર્ચ મસાલા વાળા ખાવા નું ખાધા પછી દૂધ ન પીવું જોઈએ..એના થી પાચન શક્તિ કમજોર થઈ જાય છે અને પેટ માં ગેસની સમસ્યા પણ થઈ શકે છે..\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleગરમ પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા – ખુબ જ ફાયદેમંદ માહિતી વાંચો અને શેર કરો બધા સાથે\nNext article8 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ શકે છે મૌત…..\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો નહીં પડે ડોક્ટર ની જરૂરત\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખર���બ થવાની છે તમારી કિડની….જરૂરી માહિતી વાંચો અને બધા જોડે શેર કરો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujratisms.wordpress.com/2010/02/10/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0/", "date_download": "2018-06-25T02:22:43Z", "digest": "sha1:2S3S5ULKUPWFTMRM2ZDG6GOMRXK5RGDF", "length": 6934, "nlines": 183, "source_domain": "gujratisms.wordpress.com", "title": "પ્રેમના રસ્તા પર… | Gujarati SMS", "raw_content": "\nફ્રી ગુજરાતી SMS's BLOG\nતમે મને જીવતા શીખવાડી દીધું,\nપ્રેમના રસ્તા પર ચાલતા શીખવાડી દીધું,\nજ્યારથી મળ્યો પ્યાર તમારો\nદુઃખમાં પણ હસતા શીખવાડી દીધું.\nફોલોવ મી ઓન ટ્વીટર\nફોલોવ મી ઓન ટ્વીટર અને મેળવો બ્લોગમાં મુકાયેલ નવી પોસ્ટની અપડેટ.\nશું આપ ઇચ્છો છો કે જ્યારે હુ મારા બ્લોગ ઉપર નવી પોસ્ટ મુકુ એટલે તમને ઇ-મેઇલ થી જાણ થાય તો આપનું ઇ-મેઇલ આઇ.ડી. લખી\nવિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા\nઅત્યારે આ ધૂમ મચાવે છે…\nમારા શ્વાસ પર ઉપકાર તારા છે...\nકેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે\nવિશ્વના મુલાકાતીઓ.. (૨૦-૧૨-૨૦૦૯ થી….)\nવિશ્વ મુલાકાતીઓ: તા. ૦૧-૦૧-૨૦૧૦\nઅક્ષરનાદ.કોમ – જીગ્નેશ અધ્યારૂ\nકલ્પવૃક્ષ ગુજરાતી સાહિત્ય \"જ્ઞાન પ્રસાદ\"\nગાયત્રી જ્ઞાન પ્રસાદ – જેતપુર\nગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર\nગુજરાતી કવિતા અને ગઝલ\nગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી\nહ્રદય ઉતર્યુ કાગળ પર\nગુજરાતી ટાઈપ કરવા માટે : indic/Gujarati\nમિત્રો, તમારું શું માનવું છે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2014/12/06/%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B3%E0%AB%81%E0%AA%82-%E0%AA%B5%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2018-06-25T02:30:36Z", "digest": "sha1:I4DTGQG5AA4IQ47JSPB3EMLCONDNK62D", "length": 12795, "nlines": 152, "source_domain": "niravrave.wordpress.com", "title": "ટોળું વળ્યું છે મારું / યામિની વ્યાસ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← કેટલો મોટો ફરક…/ યામિની વ્યાસ\nતમારી યાદે…/ યામિની વ્યાસ →\nટોળું વળ્યું છે મારું / યામિની વ્યાસ\nસમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે\nકેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે\nપાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત\nડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત\nપૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે\nશૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે\nજાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે\nખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે…. અનિલ જોશી\n← કેટલો મોટો ફરક…/ યામિની વ્યાસ\nતમારી યાદે…/ યામિની વ્યાસ →\n2 responses to “ટોળું વળ્યું છે મારું / યામિની વ્યાસ”\nબન્ને કાવ્યો ભાવવાહી છે. માણ્યાં .\nડિસેમ્બર 6, 2014 પર 4:50 પી એમ(pm)\nકોકડું વળ્યું છે મારું\nહર ક્ષણ ધ્રુજાવી મારતી;\nગોદડૅ પડી રહેવું સારું.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સ��� યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« નવેમ્બર જાન્યુઆરી »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/14-06-2018/15528", "date_download": "2018-06-25T02:25:30Z", "digest": "sha1:YXROEEOHPU4FCB4YFYWVHDR5YBTT4USD", "length": 15564, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ\nહયુસ્‍ટનઃ યુ.એસ.ના હસુય્‍ટનમાં VPSS હવેલીમાં ર જુનના રોજ ‘‘જયશ્રી ક્રિશ્ના નૃત્‍યનાટિકા'' હિન્‍દી ભાષામાં રજુ કરાઇ હતી.\nરાજસૂન મેગાસ્‍ટાર એન્‍ટ.મનપસંદના શ્રી કનુ ચૌહાણ, ના ઉપક્રમે મનોરંજન ઇન્‍ક.ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન, ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટર,VPSS હવેલી, LPSH, તથા શિવશક્‍તિ મંદિરના સહકારથી યોજાઇ ગયેલ આ મેગા સ્‍ટેજ શોમાં પાંચ હજાર વર્ષ પહેલાના શ્રીકૃષ્‍ણના જીવન પ્રસંગે હાલની ૨૧મી સદીમાં પણ હૂબહૂ જોવા મળ્‍યા હતા.\nમથુરામાં જન્‍મ, મેવાડના મીરાબાઇનું શ્રીકૃષ્‍ણને સમર્પિત જીવન, ભગવત ગીતાનો સંદેશ, શ્રીકૃષ્‍ણ અર્જુન સંવાદ, વૃંદાવનમાં લીલા, સહિતના દૃ્‌યો ૮ વિભાગમાં રજુ કરાયા હતા. આ નૃત્‍ય નાટિકાનું દિગ્‍દર્શન સુશ્રી હિની પટેલ તથા સુશ્રી રિના પટેલ દ્વાકા કરાયું હતું. તથા એન્‍કર તરીકે સુશ્રી વિશ્રીંતી ગાંધીએ કામગીરી સંભાળી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમ��ં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST\nરાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST\nકોકાકોલા 'રાની' ને ભારતમાં લાવશે : રાની ફ્લોટ જ્યુસમાં હશે ફળોના ટુકડા access_time 8:02 pm IST\nડિસમ્બર સુધીમાં બજારમાં ફરતો થઈ જશે 20 રૂપિયાનો સિક્કો;નોટનું છાપકામ બંધ access_time 8:59 pm IST\nહરિયાણાના મહેન્‍દ્રગઢ જિલ્લાના સંતરામ નામના વ્‍યક્તિની ઋતુવિરોધી પ્રવૃત્તિઃ શિયાળામાં ગરમીનો અનુભવ અને ઉનાળામાં ઠંડી લાગે છે access_time 6:15 pm IST\nરાજકોટ પોસ્ટ ઓફીસ તથા અન્ય તમામ સબ પોસ્ટલ કચેરી ૧૮ મીએ નાણાકીય વ્યવહાર માટે બંધ રહેશેઃ ગ્રાહકોને અપીલ access_time 4:24 pm IST\nનવાગામ છપ્પન કવાર્ટરમાં તૂફાન ગાડી પાર્ક કરવા મામલે ધમાલઃ છરી-પાઇપ ઉડ્યા access_time 10:03 am IST\nડેલાવાળા પરિવાર દ્વારા સુક્ષ્મ મનોરથ : શ્રીનાથજી સત્સંગ : અષ્ટસમાની ઝાંખીના દર્શન access_time 4:31 pm IST\nભાવનગરમાં મેયર પદે ભાજપના મનભા મોરી, ડે. મેયર અશોક બારૈયા access_time 11:55 am IST\nપોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો કરનાર ભરત મૈયારિયાના આગોતરા જામીન મંજુર access_time 7:11 pm IST\nજામકંડોરણામાં રાદડિયા પરિવાર દ્વારા કુળદેવી શ્રીખોડિયાર માતાજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ access_time 11:29 am IST\nવિજયભાઈ જ સીએમ છે અને રહેશેઃ જનતાએ ખોટી અફવાઓ ન માનવી-ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવે છેઃ હાર્દિક પટેલનું નિવેદન પાયાવિહોણું: નિતીનભાઈ પટેલનો જબરો ખુલાસો access_time 4:02 pm IST\nવિદ્યાર્થીઓને કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળા સામે પોલીસ કાર્યવાહી access_time 4:38 pm IST\nગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર કોર્ટોમાં જુનિ. કલાર્ક (આસીસ્ટંટની) જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ access_time 11:56 am IST\nપચાસ માણસો ભરેલી બાવીસ ટનની ટ્રામ આ મહિલાએ એકલીએ ખેંચી access_time 3:58 pm IST\nઓફિસની કેન્ટીનમાં ખાવાની આદત વજન વધારે છે access_time 4:12 pm IST\nદુનિયાની આ અજબ-ગજબ વાતો તમને ખબર છે\nએન. આર. આઈ. સમાચાર\n‘‘જેફરસન એવોર્ડ'': યુ.એસ.માં કોમ્‍યુનીટી સેવાઓ માટે ન્‍યુજર્સી ગવર્નર દ્વારા અપાતો એવોર્ડઃ ર જુનના રોજ યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કોમ્‍યુનીટી માટે આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત નોનપ્રોફિટ IHCNJ ના વોલન્‍ટીઅર્સનું બહુમાન કરાયું access_time 9:41 am IST\n‘‘શિકારી ખુદ શિકાર હો ગયા'': મગજના અસાધ્‍ય રોગ ALS વિષે સંશોધન કરી રહેલા ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક પોતે જ આ રોગનો ભોગ બની ગયાઃ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક શ્રી રાહુલ દેસિકનના જીવનની કરૂણાસભર ઘટનાઃ શરીરનું હલનચલન અટકી ગયું: વાચા હણાઇ ગઇ access_time 10:05 pm IST\nપાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે access_time 11:31 am IST\nફિફા વર્લ્ડકપ-2018 :રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં પહેલી મેચમાં સાઉદી અરબ સામે રશિયાનો વિજય access_time 12:52 am IST\nફીફા વર્લ્ડકપમાં ચેમ્પિયન થવા માટે રોનાલ્ડો સંભવતઃ બધા જ પ્રયત્ન કરી છૂટશેઃ કાલે સ્પેન અને પોર્ટુગલ વચ્‍ચે ખરાખરીનો જંગ access_time 6:18 pm IST\nફિફા વર્લ્ડકપની રંગારંગ કાર્યક્રમની વચ્ચે શરૂઆત access_time 9:46 pm IST\n'એવ���ર્ડથી એક્ટર બેસ્ટ નથી બનતો': વરુણ ધવન access_time 3:55 pm IST\nદબંગ-3ને લઈને મૌની રોયે કર્યો ખુલાસો: 'હું આ ફિલ્મ નથી કરતી' access_time 3:54 pm IST\nરેસ-૩ ફિલ્મ શુક્રવારના દિવસે દેશમાં રજૂ કરાશે access_time 12:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/14-06-2018/19375", "date_download": "2018-06-25T02:15:17Z", "digest": "sha1:QGVAC6ECBE3WXEWHHPAE6OH66AN6K2NA", "length": 18539, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "કીવીઝની મહિલા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ :માત્ર 17 વર્ષની ઉંમરે ફટકારી બેવડી સદી: વનડેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ", "raw_content": "\nકીવીઝની મહિલા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ :માત્ર 17 વર્ષની ઉંમરે ફટકારી બેવડી સદી: વનડેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ\nએમેલિયા કેરએ અણનમ 232 રન ફટકાર્યા :આયર્લેન્ડ વિરુદ્ધ સૌથી નાની વયે બેવડી સદીનો રેકોર્ડ સ્થાપ્યો\nનવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની 17 વર્ષીય મહિલા ક્રિકેટર એમેલિયા કેરએ ઇતિહાસ રચ્યો છે સૌથી નાની વયે અણનમ 232 રન બનાવી રેકોર્ડ સ્થાપ્યો છે આયર્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારતા તે વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરની ક્રિકેટર (પુરૂષ કે મહિલા) છે. બેવડી સદી ફટકારનાર બેલિંડા ક્લાર્ક બાદ બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેલિંડા ક્લાર્કનો 21 વર્ષ પહેલા બનાવેલો અણનમ 229 રનનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા ક્રિકેટ)ને પણ તોડી દીધો છે. 16 ડિસેમ્બર, 1997ના ક્લાર્ડે ડેનમાર્ક વિરુદ્ધ 155 બોલમાં અણનમ 229 રન ફટકાર્યા હતા.\nઓપનર એમેલિયાએ આયર્લેન્ડ વિરુદ્ધ તોફાની બેટિંગ કરતા માત્ર 145 બોલમાં અણનમ 232 રન ફટકાર્યા. આ દરમિયાન તેણે 31 ફોર અને 2 સિક્સ ફટકારી. તેની સ્ટ્રાઇક રેટ 160ની રહી હતી. તેની સાથે કાસ્પરેક (113)ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ વિરુદ્ધ નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 3 વિકેટે 440 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ટીમે સતત ત્રણ મેચમાં 400થી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બંન્ને સિવાય કીવી ટીમની ઓપનર એમી સ્ટેર્થવેટે 45 બોલમાં 61 રન ફટકાર્યા હતા.\nડબલિનમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કેરિયરનો માત્ર 20મો મેચ રમી રહેલી કેરના મેચની શરૂઆત ખૂબ ધીમે કરી. તેને અડધી સદી સુધી પહોંચવા માટે 45 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ તે વધુ આક્રમક બની અને આગામી 50 રન માત્ર 32 બોલમાં પુરા કર્યા. 77 બોલમાં તેણે સદી પુરી કરી તો 102 બોલમાં તેણે 150 રન ફટકારી દીધા. 134માં બોલ પર બાઉન્ટ્રી ફટકારીને 200નો આ��કડો પાર કર્યો. આ દરમિયાન તેને બે જીવનદાન પણ મળ્યા. કેરના વનડે કેરિયરની આ પ્રથમ સદી છે. આ પહેલા તેનો બેસ્ટ સ્કોર 81 રન અણનમ હતો.\nમહિલા ક્રિકેટમાં બેલિંડા ક્લાર્ક અને કેરે વનડેમાં બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે, જ્યારે પુરૂષ ક્રિકેટની વાત કરીએ તો પાંચ બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે. તેમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેલનું નામ સામેલ છે. રોહિત શર્માએ સૌથી વધુ ત્રણવાર બેવડી સદી ફટકારી છે. વનડેનો હાઇએસ્ટ સ્કોર 264 રોહિત શર્માના નામે છે, જે તેણે 13 નવેમ્બર 2014ના રોજ કોલકત્તામાં શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST\nઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ��યા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST\nઆજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST\n‘‘જેફરસન એવોર્ડ'': યુ.એસ.માં કોમ્‍યુનીટી સેવાઓ માટે ન્‍યુજર્સી ગવર્નર દ્વારા અપાતો એવોર્ડઃ ર જુનના રોજ યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં કોમ્‍યુનીટી માટે આરોગ્‍ય સેવાઓ ક્ષેત્રે કાર્યરત નોનપ્રોફિટ IHCNJ ના વોલન્‍ટીઅર્સનું બહુમાન કરાયું access_time 9:41 am IST\nઈઝરાયલમાં ડૉ. રિકી શે ભારતીય મૂળની પ્રથમ મહિલા મેયર પદની રેસમાં access_time 1:17 pm IST\nહું ભાગ્યો નથી ભાગીશ પણ નહીં :પીડિતા મારી દીકરી સમાન, તપાસમાં પુરો સહિયોગ આપીશઃ દાતિ મહારાજ access_time 1:17 pm IST\n૧૦ થી ૧ર દિવસમાં વિજયભાઇ બદલાય છેઃ હાર્દિક પટેલ access_time 4:14 pm IST\nરાજકોટ જિલ્લાના દરેક તાલુકાની એક પ્રાથમિક અને એક માધ્યમિક શાળા મોડેલ સ્કુલ બનાવાશે : કલેકટર access_time 4:24 pm IST\nપીડીયુ મેડિકલ કોલેજમાં વર્લ્ડ બ્લડ ડોનર્સ ડેની ઉજવણીઃ ૬૮ બોટલ રકત એકઠું થયું access_time 4:15 pm IST\nસોમનાથ મંદિરે માસિક શિવરાત્રીનું પુજન access_time 11:36 am IST\nજામનગરઃ દરિયામાં યાત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ access_time 11:48 am IST\nજોડિયા તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ access_time 11:43 am IST\nવિજયભાઈ જ સીએમ છે અને રહેશેઃ જનતાએ ખોટી અફવાઓ ન માનવી-ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવે છેઃ હાર્દિક પટેલનું નિવેદન પાયાવિહોણું: નિતીનભાઈ પટેલનો જબરો ખુલાસો access_time 4:02 pm IST\nવલસાડમાં પરિણીતાને બાઈક પર બેસાડી અવાવરું જગ્યાએ લઇ જઈને ગેંગરેપ access_time 9:37 am IST\nમેડીકલ- ડેન્ટલ પ્રવેશ માટે ડોમીસાઈલ પ્રમાણપત્ર મેળવવા વાલીઓ પરેશાન access_time 4:12 pm IST\nપેટ ઘટાડવા માટે કાર્બન ડાયોકસાઈડનું ઈન્જેકશન શોધાયું access_time 11:52 am IST\nભૂલથી એકસેલરેટર દબાઇ જતાં કાર ચોથા માળના પાર્કિંગ પર લટકી પડી, એ છતાં કાર અને ડ્રાઇવર બન્ને હેમખેમ છે access_time 3:57 pm IST\nઓફિસની કેન્ટીનમાં ખાવાની આદત વજન વધારે છે access_time 4:12 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હેલ્‍થ એન્‍ડ વેલનેસ કોન્‍ફરન્‍સ'' : અમેરિકાના ન્‍યુજર્સીમાં ૨ જુનના રોજ એશિયન ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાયેલ કોન્‍ફરન્‍સમાં ફ્રી હેલ્‍થકેર સ્‍કિ્‌નીંગ કરાયું access_time 10:05 pm IST\n‘‘વર્લ્‍ડ હિન્‍દુ કોંગ્રેસ'' : અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન યો���ાનારા અધિવેશનના ચેર તરીકે MIT પ્રોફેસર ડો.શ્રી પ્રકાશની નિમણુંક : વિશ્‍વના ૮૦ દેશોમાંથી બે હજાર જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે access_time 10:02 pm IST\nપાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે access_time 11:31 am IST\nભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ : ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર access_time 4:34 pm IST\nફીફા વર્લ્ડકપમાં પ્રથમ મેચ રશિયાની ટીમ જીતશેઃ એચિલેસ નામની બિલાડીની ભવિષ્‍યવાણી કેટલી સાચી સાબિત થાય છે તેના ઉપર સૌની નજર access_time 6:19 pm IST\nશિખર ધવને ૯૧ બોલમાં ૧૦૪ રન ફટકાર્યાઃ ટેસ્ટ મેચના શરૂઆતના દિવસે સદી બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેનઃ અફઘાનિસ્‍તાનના બોલર્સને ધૂળ ચાંટતા કરી દીધા access_time 6:20 pm IST\nહૈદરાબાદની બજારમાં ઈદની ખરીદી કરતા નજરે પડી સારા અલી ખાન access_time 10:12 am IST\nફિલ્મ 'ધડક' માટે હીરો કે હિરોઈન કરતા વિલનને મળ્યા વધુ રૂપિયા access_time 10:00 pm IST\nસોશિયલ મીડિયા પર નંબર વન બની આલિયા ભટ્ટ access_time 3:57 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/999970202/models-of-the-world-spain_online-game.html", "date_download": "2018-06-25T01:50:53Z", "digest": "sha1:JQOMQSYCASVTFIBERTQLVMCNLKSBYDTM", "length": 9487, "nlines": 157, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nરમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન\nબાળકો કન્યાઓ માટે વસ્ત્ર\nબાળકો કન્યાઓ માટે વસ્ત્ર\nઆ રમત રમવા વિશ્વની નમૂનાઓ: સ્પેઇન ઓનલાઇન:\nગેમ વર્ણન વિશ્વની નમૂનાઓ: સ્પેઇન\nસ્પેનિશ મોડેલ પ્રખ્યાત ફેશન શોમાં પહોંચ્યા. તમે તેના વાળ નથી અને સંપૂર્ણ, સ્ટાઇલિશ સરંજામ પસંદ કરવાની જરૂર છે. મહિલા લોકો માન્યતા જીતવા માટે અને જીતવા માંગે ��ે, જેથી તેના કૃપા કરીને પ્રયાસ કરો . આ રમત રમવા વિશ્વની નમૂનાઓ: સ્પેઇન ઓનલાઇન.\nઆ રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન ટેકનિકલ લક્ષણો\nરમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન ઉમેરી: 22.02.2012\nરમત માપ: 2.17 એમબી\nઆ રમત રમાય છે: 2586 વખત\nગેમ રેટિંગ: 4.56 બહાર 5 (16 અંદાજ)\nઆ રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન જેમ ગેમ્સ\nસમર Cooktail પક્ષ ટ્રેન્ડી\nરેડ કાર્પેટ ગર્લ ઉપર પહેરવેશ\nબ્યૂટી દુકાન ઉપર પહેરવેશ\nપરફેક્ટ દાંત સેલેના ગોમેઝ\nનક્ષત્ર બળવાખોર ભાવના એલિસ\nક્રિસ્ટેન સ્ટુઆર્ટ સ્ટુઅર્ટ - પઝલ\nલેડી ગાગા માટે બાથરૂમમાં સજાવટ\nમેક અપ સેલેના ગોમેઝ માટે\nRanetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી\nજો ધાબળો હેઠળ ચુંબન\nબેન 10 ગ્વેન કપડાં\nMimi સાથે સમય પસાર કરી રહ્યાં\nરમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત વિશ્વની નમૂનાઓ: સ્પેઇન સાથે, પણ રમત રમાય છે:\nસમર Cooktail પક્ષ ટ્રેન્ડી\nરેડ કાર્પેટ ગર્લ ઉપર પહેરવેશ\nબ્યૂટી દુકાન ઉપર પહેરવેશ\nપરફેક્ટ દાંત સેલેના ગોમેઝ\nનક્ષત્ર બળવાખોર ભાવના એલિસ\nક્રિસ્ટેન સ્ટુઆર્ટ સ્ટુઅર્ટ - પઝલ\nલેડી ગાગા માટે બાથરૂમમાં સજાવટ\nમેક અપ સેલેના ગોમેઝ માટે\nRanetki ડ્રેસ નવી ગિટાર ખેલાડી\nજો ધાબળો હેઠળ ચુંબન\nબેન 10 ગ્વેન કપડાં\nMimi સાથે સમય પસાર કરી રહ્યાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2013/09/16/%E0%AA%B8%E0%AA%A8%E0%AA%A4-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%87/", "date_download": "2018-06-25T02:34:08Z", "digest": "sha1:7KPGV55DNSBCZZNMUEWQ34JZUU7N5DFJ", "length": 17857, "nlines": 346, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "સનત પ્યારે ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nસનત પ્યારે, મળીશું આપણે ક્યારે \nકાર્તિક મહેતાના મિત્ર છે સનત પરીખ પ્યારે,\nચંદ્રના મિત્ર છે કાર્તિક મહેતા પ્યારે,\nએવી મિત્રતાના તાંતણે થઈ ઓળખાણ સનત ચંદ્રની \nએની જ વાત આજે હું કહું \nચંદ્ર સનતને જાણી, ફોનો કરી નજીક આવે,\nફોનો દ્વારા એક મિત્રતાનો સેતુ બને,\nએવા મિત્રતાના ફુલની મહેક હવામાં વહે \nએની જ વાત આજે હું કહું \nરૂબરૂ મળ્યો કે જોયો નથી સનતને, કોણ હશે ચંદ્ર વિચારે,\nએવા વિચારોમાં રહે ત્યારે એક સનત ઈમેઈલ આવે,\nજેમાં, સનતને ફોટામાં પ્રથમ ચ��દ્ર નિહાળે \nએની જ વાત આજે હું કહું \nફોટા સાથે જાણ્યું સનત, ટેક્ષાસની મસોરી સીટીનો રહીશ છે,\nબાળકો પ્રેમી, સનત તો હ્યુસ્ટનના “એક્ષપ્રેસ ચીલરન્સ થીએટર”માં સેવા કરનાર છે,\nજનલ્યાણના પંથે જે સનત છે, એવા સનતના દર્શન ચંદ્ર કરે \nએની જ વાત આજે હું કહું \nઅમદાવાદથી અમેરીકા આવી, સનત એન્જીનીઅર બને,\nનોકરી કરતા, “સેવા યજ્ઞ”ની સનત- જ્યોત પ્રગટી રહે,\nસનત નિવૃત્તિ જીવનમાં પણ એનો પ્રકાશ ચંદ્ર નિહાળે \nએની જ વાત આજે હું કહું \nકરેલી સનત સેવા હ્યુસ્ટનની જનતાના હ્રદયેથી ઉભરે,\n૨૦૦૬માં “મેયર એવોર્ડ” થી જનતા સનતનું માન સનમાન કરે,\nજે, પ્રભુકૃપા પ્રસાદીરૂપે સનત સ્વીકારે \nએની જ વાત આજે હું કહું \nજે સનત જીવનમાં થયું હતું તેનું જ વર્ણન ચંદ્ર કરે,\nપણ, સનત અને ચંદ્ર મિત્રતા તો ૨૦૧૩માં પ્રભુ કરે,\nતો, માનવું કે પ્રભુ ઈચ્છા થકી જ હશે \nએની જ વાત આજે હું કહું \nઅંતે ચંદ્ર સૌને કહે “ઃ ભલે, સંસારને એક માયાજાળ કહી,\nહ્રદય દ્વારો ખોલી જે કોઈ સ્નેહ પ્રગટાવે, તો, એવી ઘડી,\n“ચંદ્ર-સનત મિત્રતાની મહેક” આપતી હોય એક પુષ્પ કળી \nએની જ વાત આજે હું કહું \nકાવ્ય રચનાઃ તારીખ સેપ્ટેમ્બર,૧૩,૨૦૧૩ ચંદ્રવદન\nઆજની પોસ્ટ છે એક મિત્ર માટે.\nએક વ્યક્તિ જેના વિષે જાણ્યું ….જાણી ફોન કરી વાતો કરી હૈયે આનંદ અનુભવ્યો.\nઆવી “ઓળખાણ” દ્વારા એક “મિત્રતા”ના ફુલનું ખીલવું.\nઆ વ્યક્તિને નથી રૂબરૂ મળ્યો છું.\nથોડા દિવસો પહેલા જ ઈમેઈલથી એમનો “ચહેરો” પહેલીવાર જોયો.\nઆવા “દર્શન” બાદ જ પ્રભુ પ્રેરણાથી “સનત પ્યારે”ની રચના શક્ય થઈ.\nઅંતે ચંદ્ર સૌને કહે “ઃ ભલે, સંસારને એક માયાજાળ કહી,\nહ્રદય દ્વારો ખોલી જે કોઈ સ્નેહ પ્રગટાવે, તો, એવી ઘડી,\n“ચંદ્ર-સનત મિત્રતાની મહેક” આપતી હોય એક પુષ્પ કળી \nઆપના મિત્રના મિત્ર સનતભાઈ ને મિત્ર બનાવી એમનો પરિચય\nકરાવ્યો એ ગમ્યું . મિત્રતા એ ચેપી હોય છે\nમળ્યા કરે છે . એનાથી જીવનમાં હળવાશ આવતી હોય છે .\nઆપના મિત્રના મિત્ર સનતભાઈ ને મિત્ર બનાવી એમનો પરિચય\nકરાવ્યો એ ગમ્યું . એકમાંથી અનેક મિત્રો\nમળ્યા કરે છે . એનાથી જીવનમાં હળવાશ આવતી હોય છે .\n13. ગોદડિયો ચોરો… | સપ્ટેમ્બર 20, 2013 પર 1:47 એ એમ (am)\nઆદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,\nમિત્રના ય મિત્ર કે જેને મળ્યા પણ ના હોય છ્તાંય શિતળ ચાંદની વેરવાનો\nઅનન્ય સ્વભાવ જેમનાં છલકાતો રહે છે એવાં ચંદ્રે ખોબલા ભરી ચાંદની વેરી\nને એનો પુકાર અત્ર તત્ર સર્વત્ર ફેલાવી દીધો છે.\nખુબ સરસ સાહેબ ધ���્યવાદ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« ઓગસ્ટ ઓક્ટોબર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://bhujbolechhe.org/en/node/187", "date_download": "2018-06-25T02:04:34Z", "digest": "sha1:WYZOJ67Y3OK6MFKPKY4BDQQTAJYO5Z64", "length": 4456, "nlines": 95, "source_domain": "bhujbolechhe.org", "title": "પાણી વ્યવસ્થાનો ઈતિહાસ | Bhuj Bole Chhe", "raw_content": "\nHome » ૧. ભુજ શહેરની માહિતી » 20. પર્યાવરણ » શહેરમાં આવેલ જળસ્ત્રોતો » પાણી વ્યવસ્થાનો ઈતિહાસ\nભુજ એ કચ્છનો કેપિટલ છે. ગુજરાતનાં પચ્છિમ ભાગમાં આવેલ આ એક અર્ધસુકો વિસ્તાર છે. ભુજના લોકો આ દુકાળ ભરેલા વિસ્તારમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ બની રહ્યા છે. આ માટે માત્ર 450 વર્ષ પહેલાં ખૂબ વિસ્તૃત જળ વ્યવસ્થાપન એન્જિનિયર્ડ સિસ્ટમને માટે આભાર.\nહમીરસરનો દ્રશ્ય, માવજીભાઇ રણછોડ ગજ્જર (પાયોનિયર ફોટોગ્રાફર, કચ્છ) 1836-1912 લખોટા બેટનું દ્રશ્ય (હવે રાજેન્દ્રબાગ )કૃષ્ણજી પુલ નીચેથી ફોટો લીધેલ છે. માવજીભાઇ રણછોડ ગજ્જર (પાયોનિયર ફોટોગ્રાફર, કચ્છ) 1836-1912\nઆ વ્યવસ્થાનો હાર્દ, જે આજ પણ “ભુજ શહેરનું હ્રદય” તરીકે ઓડખવામાં આવે છે તે હમીરસર તળાવ. આસપાસના કેચમેંટનો બધો વરસાદ પાણી આ કેન્દ્રિય, વિશાળ જળાશય માં એકત્રિત કરવામાં આવતું હતી\nઆ પ્રાચીન સિસ્ટમ 1968 સુધી કામ કરતી હતી. આ તારીખ પછી, બોરવેલનો વિકાસ અને શહેરના વધતી શહેરીકરણ કારણે, સંપૂર્ણ વિસર્જિત થઈ ગયું છે.\nઆ પ્રભાવશાળી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને અમે કેવી રીતે તેને પુનઃજિવિત કરી શકીએ છીયે. તે શોધો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/14-06-2018/19377", "date_download": "2018-06-25T02:11:53Z", "digest": "sha1:5MUWNU6JWZIAH2OXESD26ZV3RBJK3PT5", "length": 14197, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટમાં ફેડરરનો વિજય", "raw_content": "\nસ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટમાં ફેડરરનો વિજય\nદિલ્હી: જર્મનીના સ્ટુટગાર્ટમાં ગ્રાસ કોર્ટ પર શરૃ થયેલી ટેનિસ ટુર્નામેન્ટમાં ટોપ સીડ ધરાવતા સ્વિસ લેજન્ડ ફેડરરે વિજયી પ્રારંભ કર્યો હતો. ફેડરરે લાંબા બ્રેક બાદ વિજયી પુનરાગમન કરતાં ૩-૬, ૬-૪, ૬-૨થી જર્મનીના મિશા ઝ્વેરેવને હરાવ્યો હતો. જ્યારે ભારતના યુવા ખેલાડી ગુનેસ્વરને કારકિર્દીનો યાદગાર વિજય મેળવતા કેનેડાના આશાસ્પદ ખેલાડી શાપોવાલોવને ત્રણ સેટના સંઘર્ષમાં ૭-૬ (૮-૬), ૨-૬, ૬-૩થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.\nગુનેસ્વરન બિનક્રમાંકિત ખેલાડી તરીકે ટુર્નામેન્ટ રમી રહ્યો છે, જ્યારે શાપોવાલોવ છઠ્ઠો સીડ ધરાવતો હતો. બીજો સીડ ધરાવતા ફ્રાન્સના લુકાસ પાઉલીએ જર્મનીના મોલેકેરને ૬-૩, ૬-૪થી પરાસ્ત કર્યો હતો. જ્યારે સાતમો સીડ ધરાવતા રાઓનિકે બોસ્નીયાના બ્લાસીચને ૭-૬ (૧૦-૬), ૬-૨ના સંઘર્ષ બાદ હરાવ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nમુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST\nનાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે\nમુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\nદુબઈ મની લોન્ડરીંગ માટેનું હબ બન્યુ access_time 11:47 am IST\nયુપીમાં મીની વાવાઝોડુઃ ૧૨ના મોતઃ અનેકને ઈજા access_time 11:40 am IST\nમ્યુનિ. કોર્પોરેશન યોગ તથા એકવા યોગમાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપશે access_time 4:27 pm IST\nપેડક રોડ પર કુરીયર ઓફિસમાં પાંચ શખ્સોની બઘડાટીઃ બેફામ તોડફોડ-અડધા લાખનું નુકસાન access_time 12:39 pm IST\nપદની વહેંચણીમાં દર વખતે એકના એક નામ પણ આ વખતે 'સમય' બળવાન access_time 4:25 pm IST\nતળાજા-ઊમરાળાના જાલી નોટ પ્રકરણનો મુખ્ય સુત્રધાર મોન્ટુને બહારથી ઝડપી લાવતી પોલીસ access_time 11:31 am IST\nગોંડલમાં રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન access_time 11:38 am IST\nગોંડલ સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ access_time 11:33 am IST\nસુરતના વરાછામાં તાડવાડી માતાનાં મંદિરમાં ચોરી access_time 7:53 pm IST\nઆણંદના બાકરોલમાં મોડીરાત્રે જૂથ અથડામણ: 1નું મોત : ભારે પથ્થરમારો વાહનોમાં તોડફોડ access_time 11:25 am IST\nનાયબ મુખ્મંત્રી નીતીનભાઈ પટેલે કર્યો જબરો ખુલાસો, કહ્યું કે \" વિજયભાઈજ CM છે અને રહેશે - જનતાએ ખોટી અફવાઓ ન માનવી - ભાજપ વિરોધી લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે\" access_time 3:29 pm IST\nભૂલથી એકસેલરેટર દબાઇ જતાં કાર ચોથા માળના પાર્કિંગ પર લટકી પડી, એ છતાં કાર અને ડ્રાઇવર બન્ને હેમખેમ છે access_time 3:57 pm IST\nજાણો દુનિયાના આ ખાસ દેશ વિષે access_time 7:38 pm IST\nતમે પણ વધેલો લોટ ફ્રિજમાં રાખો છો\nએન. આર. આઈ. સમાચાર\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃંદાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ access_time 10:51 pm IST\nયુ.કે.સરકાર ટૂંક સમયમાં વીઝા નીતિ ઉદાર બનાવશેઃ ડોકટરો તથા નર્સોની તંગીને ધ્‍યાને લઇ વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદામાં વધારો થશેઃ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કર્મચારીઓ તથા ભારતના મેડીકલ વ્‍યવસાય સાથે જોડાયેલા લોકો માટે તકો વધશે access_time 10:03 pm IST\n૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા access_time 10:08 am IST\nફીફા વર્લ્ડકપમાં પ્રથમ મેચ રશિયાની ટીમ જીતશેઃ એચિલેસ નામની બિલાડીની ભવિષ્‍યવાણી કેટલી સાચી સાબિત થાય છે તેના ઉપર સૌની નજર access_time 6:19 pm IST\nફિફા વર્લ્ડ 2018નો આ છે સૌથી નાની વયનો ખેલાડી access_time 4:03 pm IST\nશિખર ધવને ૯૧ બોલમાં ૧૦૪ રન ફટકાર્યાઃ ટેસ્ટ મેચના શરૂઆતના દિવસે સદી બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેનઃ અફઘાનિસ્‍તાનના બોલર્સને ધૂળ ચાંટતા કરી દીધા access_time 6:20 pm IST\nફિલ્મ બદલાનું શૂટિંગ તાપસીએ કર્યું શરૂ access_time 3:56 pm IST\nરેસ-૩ ફિલ્મ શુક્રવારના દિવસે દેશમાં રજૂ કરાશે access_time 12:31 pm IST\nહૈદરાબાદની બજારમાં ઈદની ખરીદી કરતા નજરે પડી સારા અલી ખાન access_time 10:12 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-pranab-mukherjee-will-deliver-speech-today-in-the-rss-program-gujarati-news-5889464-PHO.html", "date_download": "2018-06-25T02:37:44Z", "digest": "sha1:UP3XR6AYNXOXTJ33KTBZUNT5XAZARLJU", "length": 230330, "nlines": 708, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "નાગપુરમાં RSSના કાર્યક્રમમાં સામેલ થશે પ્રણવ'દા| RSS Valedictory Function At Nagpur | અસહિષ્ણુતા રાષ્ટ્રીય ઓળખને નબળી કરશે- સંઘના કાર્યક્રમમાં મુખર્જી '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NAT-HDLN-pranab-mukherjee-will-deliver-speech-today-in-the-rss-program-gujarati-news-5889464-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nઅસહિષ્ણુતા રાષ્ટ્રીય ઓળખને નબળી કરશે- સંઘના કાર્યક્રમમાં મુખર્જી\nપ્રણવ મુખરજી બુધવારે સાંજે જ નાગપુર પહોંચી ગયા હતા, ત્યાં કોઈ કોંગ્રેસી તેમના સ્વાગત માટે હાજર નહતા રહ્યા\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nRSSના કાર્યક્રમમાં સંબોધન કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, હું અહીં દેશ અને રાષ્ટ્રવાદ સમજાવવા આવ્યો છું.\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nઅમે દર વર્ષે સજ્જનો આમંત્રિત કરીએ છીએ, પ્રણવ મુખર્જીને આમંત્રણ કરવા અંગેનો વિવાદ ખોટો- ભાગવત\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘ��ાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ��રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nRSSના મંચ પર પ્રણવ દા\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપી���\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nસ્મૃતિ મંદિર ખાતે હેડગેવારજીના સમાધી સ્થળે પૂર્વ રાષ્ટ્રપતિ અને મોહન ભાગવત\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"��ારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્���ારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો ���ું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્મૃતિ ચિન્હ પર સંઘના બીજા સરસંઘચાલક એમ.એસ.ગોલવલકરજીની સમાધિને શ્રદ્ધાંજલિ આપી હતી\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રે���ના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક���ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃ���િક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nપ્રણવ દાનો હાથ પકડીને દોરી જતા મોહન ભાગવત\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757���ાં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્�� આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nમોહન ભાગવતે પ્રણવ દાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યુ��� હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nમુખર્જીએ સંઘના સંસ્થાપક કેશવ હેડગેવારને પુષ્પાંજલિ આપી હતી\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્��્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડ���ની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિઝિટર બુકમાં લખ્યું, મા ભારતીના મહાન સપૂત હતા કેશવ બલિરામ હેડગેવાર\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમ��રંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્���ભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમ��ાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહાર્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ���ને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર ક��ંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n+10 બીજી સ્લાઈડ્સ જુઓ\nબુધવારે પ્રણવ દાનું નાગપુર એરપોર્ટ પર સંઘના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું\nનાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ અને 43 વર્ષથી કોંગ્રેસ નેતા પ્રણવ મુખર્જીએ ગુરૂવારે નાગપુરમાં RSSના દીક્ષાંત સમારંભમાં સામેલ રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, \"હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાની વાત કરવા આવ્યો છું. ત્રણેયને અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. રાષ્ટ્રીયતા અને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી આપણી ઓળખને ધુંધલી કરે છે.\" તો સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, \"પ્રણવજીને આમંત્રણ આપવાની ચર્ચા પક્ષ-વિપક્ષમાં છે. આપણે બધાં એક જ છીએ, પરંતુ કોઈને તે સમજમાં નથી આવતું. ડૉ. હેડગેવાર પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના આંદોલનોને લઈને જેલ પણ ગયા હતા.\" આ પહેલાં પ્રણવ દાએ RSS મુખ્યાલયમાં ડૉ. કેશવ રાવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. વિઝિટર બુકમાં તેઓએ હેડગેવારજીને ભારત માતાના પુત્ર ગણાવ્યા હતા. અબ્દુલ કલામ બાદ પ્રણવ બીજા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓએ નાગપુર જઈ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી.\nઅહીં રાષ્ટ્રવાદની વાત કરવા આવ્યો છું- મુખર્જી\n- પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું કે \"હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના ���ેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે.\"\n- \"ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. આપણે સંસ્કૃતિ, આસ્થા, આવિષ્કાર અને મહાન વ્યક્તિઓની વિચારધારાને દર્શાવી છે. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.\"\n- \"ગ્રીક, ચીન જેવાં અનેક સ્થળોથી યાત્રિકો આવ્યાં. તેઓએ ભારત અંગે કહ્યું કે અહીં એવું શાસન છે જે યોગ્ય અને મૂળભૂત ઢાંચો આપે છે. અને વ્યવસ્થા ચલાવે છે.\"\nરાષ્ટ્રવાદ વસુધૈવ કુટુંબકમથી આવેલો શબ્દ\n- \"યુરોપની તુલનાએ ભારતમાં રાષ્ટ્રવાદનો હેતુ વસુધૈવ કુટુંબકમથી આવ્યો છે. આપણે બધાંને પરિવાર તરીકે જુવે છે. ઈસા પૂર્વ ચોથી શતાબ્દિમાં મહાજનપદોના નાયક ચંદ્રગુપ્ત મોર્ય હતા. મોર્ય પછી ભારત નાના નાના રાજ્યોમાં વ્હેંચાઈ ગયું. 550 ઈસવીસન સુધી ગુપ્તોનું શાસન પૂર્ણ થઈ ગયું. ઘણાં વર્ષો પછી દિલ્હીમાં મુસ્લિમ શાસક આવ્યાં. બાદમાં આ દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1757માં પ્લાસીની લડાઈ જીતીને રાજ કર્યું.\"\n- \"ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પ્રશાસનનું સંઘીય ઢાંચો બનાવ્યો. 1774માં ગર્વનર જનરલનું શાસન આવ્યું. 2500 વર્ષ સુધી બદલતી રહેલી રાજકીય સ્થિતિઓ પછી મૂળ ભાવ બરકરાર જ રહ્યો. દરેક યોદ્ધાએ અહીં એકતા અપનાવી. ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે કોઈ નથી જાણતું કે વિશ્વભરમાં ભારતમાં ક્યાં ક્યાંથી લોકો આવ્યા અને અહીં આવીને ભારત નામની વ્યક્તિગત આત્મામાં બદલાય ગયા.\"\nરાષ્ટ્રીયતને અસહિષ્ણુતા તરીકે પરિભાષિત કરવાથી ઓળખ ધુંધળી બને છે- પ્રણવ દા\n- \"1895માં કોંગ્રેસના સુરેન્દ્રનાથ બેનર્જીએ પોતાના ભાષણમાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કર્યો હતો. મહાન દેશભક્ત બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આપણી રાષ્ટ્રીયતને રૂઢીવાદતા, ધર્મ, ક્ષેત્ર, ધૃણા અને અસહિષ્ણુતા રૂપે પરિભાષિત કરવાનો પ્રયાસ આપણી ઓળખને ધુંધળી કરી નાંખશે.\"\nહિંસાથી ડરની ભાવના આવે છે\n- \"જ્યારે કોઈ મહિલા કે બાળકની સાથે બર્બરતા થાય છે તો દેશનું નુકસાન થાય છે. હિંસાથી ડરનો ભાવ આવે છે. આપણે શારીરિક-મૌખિક હિંસાને નકારવી જોઈએ. લાંબા સમય સુધી આપણે દર્દમાં જીવ્યા છીએ. શાંતિ, સોહા��્દ અને ખુશી ફેલાવવા માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.\"\n- \"આપણે અર્થવ્યવસ્થાની નાનામાં વસ્તુ અને વિકાસ દર માટે સારું કામ કરવું જોઈએ. પરંતુ આપણે હેપ્પિનેસ ઈન્ડેક્સમાં સારું કામ નથી કર્યું. આપણે 133માં નંબર પર છીએ. સંસદમાં જ્યારે અમે જઈએ છીએ તો ગેટ નંબર 6ની લિફ્ટની બહાર લખ્યું છે કે- જનતાની ખુશીમાં તેમના રાજાની ખુશી છે. કૌટિલ્યએ લોકશાહીની અવધારણાને ઘણાં વર્ષ પહેલાં જનતાની ખુશી અંગે કહ્યું હતું.\"\n- \"ગાંધીજીએ કહ્યું હતું કે આપણો રાષ્ટ્રવાદ આક્રમક, ધ્વંસાત્મક અને એકીકૃત નથી. ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં પંડિતજીએ રાષ્ટ્રવાદ અંગે લખ્યું હતું કે- હું પૂર્ણ રીતે માનું છું કે ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બીજા ધર્મોના આદર્શ મિશ્રણમાં છે.\"\nમોહન ભાગવતે શું કહ્યું\nઅમે દર વર્ષે સજ્જનોને આમંત્રિત કરીએ છીએ- ભાગવત\n- RSS મંચ પર પહોંચ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સરસંઘચાલક પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.\n- મોહન ભાગવતે સૌપ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, \"પ્રણવ જીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. અત્યંત જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. તેમને કઈ રીતે બોલાવ્યાં અને તેઓ કેમ જઈ રહ્યાં છે. આ ચર્ચા ઘણી થઈ છે.\"\n- \"હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે.\"\nબધાં મળીને કામ કરશે ત્યારે દેશ બદલશે\n- મોહન ભાગવતે કહ્યું કે, \"આપણી આ સંસ્કૃતિ મુજબ દેશમાં જીવન બને. તમામ સ્વાર્થ-ભેદ ભૂલીને સુખ શાંતિ પૂર્ણ સંતુલિત જીવન આપનારા પ્રાકૃતિક ધર્મ રાષ્ટ્રને આપવામાં આવે. આવું કરવામાં અનેક મહાપુરુષોએ બલિ પણ આપી છે.\"\n- \"કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે.\"\nપ્રણવ દા હેડગેવારજીને શ્રદ્ધાંજલિ આપનારા બીજા પૂર્વ રાષ્ટ્રપત��\n- પ્રણવ મુખર્જીએ ડૉ.હેડગેવારના જન્મસ્થાનની મુલાકાત લીધી. આ દરમિયાન ભાગવતે તેઓને સંઘના સંસ્થાપકના ઘર અંગે પણ જાણકારી આપી. પ્રણવ દાએ અહીં વિઝિટર બુકમાં લખ્યું- 'હું અહીં ભારત માતાના પુત્રને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું.'\n- જુલાઈ 2014માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ નાગપુર પહોંચી હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રણવ આવું કરનારા બીજા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યાં છે.\nકોંગ્રેસે કહ્યું- તેમના આવવાની ઓફિશિયલ જાણકારી ન હતી\nકોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસના અગ્રણી નેતા રહેલા છે. હાલ તેઓ નાગપુરની મુલાકાતે છે. તેમની મુલાકાતની માહિતી નગર કોંગ્રેસને પણ ઓફિશિયલી આપવામાં આવી નહતી. તેથી કોંગ્રેસના કોઈ નેતા તેમને એરપોર્ટ ઉપર મળવા પણ પહોંચ્યા નહતા. પ્રણવ મુખર્જીને ના મળવાનું કોઈ ચોક્કસ કારણ નથી.\nકોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ\n- આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે.\nતેમની ઉંમર 25થી 30 વર્ષની છે.\n- જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ\nનેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખર્જીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને\nગુલામી સમયે 1925માં વિજ્યાદશ્મીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈને કોઈ હાથ હોય જ છે.\n(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\nWeb Title: નાગપુરમાં RSSના કાર્યક્રમમાં સામેલ થશે પ્રણવ'દા| RSS Valedictory Function At Nagpur\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratmirror.in/news/detail/nId/MzgzMjY%3D-98280890", "date_download": "2018-06-25T02:14:15Z", "digest": "sha1:LF6XEUQF65K23F7FXKLTHN5LA7M3WRVU", "length": 13659, "nlines": 85, "source_domain": "gujaratmirror.in", "title": "જાલી નોટના આરોપીએ મુંબઇ, ઞજમાં’ય લખણ ઝળકાવ્યા! | Surendranagar | Gujarat Mirror", "raw_content": "\nજાલી નોટના આરોપીએ મુંબઇ, ઞજમાં’ય લખણ ઝળકાવ્યા\nસૌરાષ્ટ્રમાં બનાવટી નોટના 3 કેસમાં વોન્ટેડ ચોટીલાનો ચિંટુ 11 વર્ષે પકડાતાં ફિલ્મી સ્ટોરી ખુલી નકલી નોટમાં નામ ખૂલતાં મુંબઇ નાઠો ત્યાંથી અમેરિકા ગયો તો ચોરાઉ કાર રાખવા બદલ 11 દી’ લોકઅપમાં રહયો પરિણીત સ્ત્રીમિત્ર પાછળ ફરી મુંબઇ આવ્યો તો છેડતીનો આરોપ લાગ્યો, ને એમાં પણ તેની ધરપકડ થઇ’તી\nચોટીલા ટાઉનમાં ખીમોઇ હોટલ પાસેથી તા. 16.07.2007 ના ચોટીલા સ્થાનિક પોલીસ દ્વારા બાતમી આધારે રેઇડ કરી, બનાવટી ચલણી નોટો સાથે આરોપીઓ (1) અભય ઉર્ફે અભુ ગીરીશભાઈ શાહ ઉવ. 21 રહે. પંચનાથ મંદિર પાસે, ચોટીલા તથા (2) રણુંભાઈ અનકભાઈ ખાચર કાઠી દરબાર ઉવ. 20 રહે. ખીમોઇ હોટલ પાસે, ચોટીલાને રૂ. 500 ની બનાવટી નોટો નંગ 15 સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ હતા. જે બાબતની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ હતી.\nઆ ગુન્હાની તપાસ દરમિયાન આ બનાવટી ચલણી નોટના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણને પણ પકડી પાડવામાં આવેલ હતો. પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની સંડોવણી બહાર આવેલ હતી.\nઆ બનાવટી ચલણી નોટના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણ વિરુદ્ધમાં રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં કબીરવન સોસાયટી ખાતે તા. 26.08.2007 ના રોજ રાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા લાખો રૂપિયાની રૂપિયા 1000 અને 500 ના દરની બનાવટી ચલણી નોટ સાથે રણછોડનગર અને થોરાળા વિસ્તારના આરોપીઓ અશોક રણછોડ સાકરીયા, અશ્વિન કડવાભાઈ ખૂંટ, સહિતના આરોપીઓને પકડી પાડવામાં આવેલા અને આ બાબતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ, તે ગુન્હામાં તેમજ હાલના બોટાદ જિલ્લા અને જે તે વખતના ભાવનગર જિલ્લા એસ.ઓ.જી.એ બોટાદ જિલ્લાના ટાટમ ગામના અસ સ્ટેન્ડ પાસેથી તા. 25.09.2009 ના રોજ આરોપીઓ રમેશભાઈ ઉર્ફે ગંભુ મથુરભાઈ ભુરવાસીયા તથા ઝાલાભાઈ જાગાભાઈ રાતડીયાને બનાવટી ચલણી નોટ સાથે પકડી પાડવામાં આવેલ, જે અંગે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ, જે બંને ગુન્હાઓમાં પણ આ મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી રહે. છાસિયા તા. જસદણની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવેલ હતી.\nહાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝૂબેશના ભાગરૂપે વોન્ટેડ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલા રાત્રીના સમયે પોતાના કુટુંબીઓને મળવા ચોટીલા ખાતે આવેલ હોવાની બાતમી ચોટીલા પોલીસને મળતા, લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ નાઈટ દરમિયાન આરોપીને ચોટીલા ખાતે હાઇવે ઉપર નેપચ્યુન હોટલ પાસેથી પકડી પાડી, આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મન્સુરઅલી ઉર્ફે મનુભાઈ કાપડિયા ખોજા ઉ.વ. 37 રહે. ચોટીલા હાલ રખડતોની ધરપકડ કરવામાં આવેલ છે.\nઆ બનાવટી ચલણી નોટોના ગુન્હામાં પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજા રહે. ચોટીલાની ચોટીલા પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરતા, આરોપીએ ગુન્હાની કબુલાત કરેલ ના હતી. પોતે માત્ર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળીને ઓળખતો હોઈ, આરોપી અભય શાહ અને રણુંભાઈ કાઠી સાથે ઓળખાણ કરાવ્યાની કબુલાત કરેલ છે. પોતાનું નામ આરોપી મગન ગોપાભાઈ કોલીએ ગુન્હામાં આપેલ હોઈ, પોતે ગુન્હો કર્યા બાદ પકડાઈ ના જાય તે માટે બોમ્બે મુંબઇ ખાતે મજૂરી કામ માટે જતો રહેલની કબુલાત કરતા, આરોપી પકડાયા અંગેની જાણ બોટાદ પોલીસ તથા રાજકોટ શહેર પોલીસને કરી, વધુ તપાસ તજવીજ પો.ઇ.શ્રી. પી.ડી.પરમાર તથા સ્ટાફે હાથ ધરેલ છે. દરમિયાન બનાવટી ચલણી નોટના મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી જ્યાં જ્યાં પકડાયેલ ત્યાં પોતાનું નામ આરોપી તરીકે આપી દેતા, ચોટીલા, ગઢડા અને રાજકોટ શહેર ખાતે બનાવટી ચલણી નોટના ગુન્હામાં પોતાને સંડોવી દીધાની કેફિયત ચોટીલા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ચોટીલા ઉપરાંત બોટાદ જીલાના ગઢડા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચલણી નોટોના ગુન્હાઓ મળી, કુલ 3 ગુન્હાઓમાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી છે.સ કેલિફોર્નિયા, ટેકસાસમાં રહ્યો : ગર્લફ્રેન્ડને યુએસમાં ફેરવી\nઆરોપીએ વધુમાં કબુલાત કરેલ છે કે, પોતે અમેરિકા ખાતે કેલિફોર્નિયા અને ટેકસાસ શહેરમાં રહેતો હતો ત્યારે કેલિફોર્નિયા શહેરમાં અમેરિકન પોલીસ દ્વારા પોતાને ચોરીની કાર રાખવાના તથા ચલાવવાના ગુન્હામાં પકડેલો હતો અને દશેક દિવસ અમેરિકાની જેલમાં રહ્યા બાદ નિર્દોષ છોડવામાં આવેલ હતો. બાદમાં મુંબઇ ઇન્ડિયા ખાતેથી પોતાની જ્ઞાતિની હનીફા નામની મહિલા અમેરિકા ખાતે આવતા, ટેક્સીમાં અમેરિકામાં ફેરવેલ હતી અને હનીફાએ પોતાના પતિ સાથે અણબનાવ હોવાની વાત કરતા, પોતાને છુટ્ટા છેડા લેવા હોઈ, તેને આ હનીફા સાથે પ્રેમ સંબંધ બંધાતા, મોબાઈલ ઉપર તથા ઇ મેલ ઉપર ચેટિંગ ચાલુ કરેલ અને પોતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા, પોતે ઇન્ડિયા આવેલ હતો. થોડા સમય દિલ્હી અને ત્યારબાદ હનીફા સાથે થયેલ વાતચીત મુજબ બોમ્બે આવતા, હનીફાના પતિએ દહીંસર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરતા, પોતાની બોમ્બે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને તા. 01.03.2018 ના રોજ જામીન ઉપર છોડવામાં આવતા, ગુજરાત આવેલ હોવાની કબુલાત પણ ચોટીલા પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી ગુજરાતના આંતર જિલ્લા આરોપી હોવાની સાથે મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ગુન્હામાં પકડાતા, આંતર રાજ્ય આરોપી હોવાની સાથોસાથ અમેરિકાના કેલીફોર્નિયા શહેરમાં પકડાયેલ ઇન્ટરનેશનલ આરોપી બન્યો છે.\nઝાલાવાડના 30 યુવાનો ફોજમાં પસંદગી પામ્યા\nસુરેન્દ્રનગરમાં પાઈપ લાઈન તુટતા પાણીના ફૂવારા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kaviandcreation.blogspot.com/", "date_download": "2018-06-25T02:11:56Z", "digest": "sha1:KX6NK3GWKIKUDCMIECKXL2Z7FFIOCNJH", "length": 2633, "nlines": 93, "source_domain": "kaviandcreation.blogspot.com", "title": "શબ્દ..", "raw_content": "\nનયનો થયા જરા ભીના અને છલકાયા..\nસપના ય થૈ ગયાં છે આંખનાં હેવાયI\nમારા જ મનમગજના છે ખરેખર જાયા\nમારા સુધી પહોંચે તો'ય વાયા વાયા\nદ્રશ્યો બધાય જાણે દ્રષ્ટિથી સર્જાયા\nદ્રશ્યો બધાય પાછા દ્રષ્ટિ થૈ ફેલાયા \nજો - એકમેકની સાથે જ છે અટવાયા -\nનાતો, હયાતિ, વળગણ એટલે કે માયા\nઆવર્તનો ઉપર - આવર્તનો ઘૂંટાયાં\nફિલહાલ તો હશે - ખુદથી જ એ ઘેરાયાં\nકેવાં જુદા જુદા નામો વડે પડઘાયા \nસંવેદનો અને આભાસના પડછાયા \nછંદ વિ ધાનઃ ગા,ગા,લ,ગા + લ,ગા,ગા,ગા + લ,ગા,ગા,ગા,ગા\nનયનો થયા જરા ભીના અને છલકાયા.. સપના ય થૈ ગયાં છે આ...\nછોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે ઍ જ કરતું હોય છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Aaj_na_subh_divse/index/13-06-2018", "date_download": "2018-06-25T02:31:58Z", "digest": "sha1:BVSRFKPAMFYUUXEFYMM4V36RTDSTMCNI", "length": 14687, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nઆજ ના શુભ દિવસે\nતા. ૨૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧૦ શુક્રવાર\nતા. ૨૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૯ ગુરૂવાર\nતા. ૨૦ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૮ બુધવાર\nતા. ૧૯ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૬/૭ મંગળવાર\nતા. ૧૮ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૫ સોમવાર\nતા. ૧૫ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૨ શુક્રવાર\nતા. ૧૪ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ સુદ - ૧ ગુરૂવાર\nતા. ૧૩ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - અમાસ બુધવાર\nતા. ૧૨ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૩/૧૪ મંગળવાર\nતા. ૧૧ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ વદ - ૧૨ સોમવાર\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nગોવામાં સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ મિત્રો દરિયામાં ડૂબ્યા: એક યુવાને જીવ ગુમાવ્યો :વીડિયો જોઈને ધ્રૂજારી છૂટી જશે access_time 11:59 pm IST\nમહિલા નાગા સાધુઓની દુનિયાના ખુલ્યા રહસ્યો: કેવી હોય છે દિનચર્યા access_time 12:38 pm IST\nઘરમાં માખીઓ બણબણે છે\nપતિ નપુંસક નીકળ્યો : દિયરે બાંધ્યો સંબંધ : મળ્યો દગો access_time 10:46 am IST\nગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો.... મોંઘવારી ભથ્થામાં વધારો access_time 12:00 pm IST\nરાત્રે કાકડીનું સેવન ન કરતા હો... access_time 9:41 am IST\nગીરમાં સીંહબાળને પરેશાન કરતો વધુ એક વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 12:31 am IST\nગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો access_time 11:33 pm IST\nપહેલા વરસાદ વચ્ચે વિવિધ વિસ્તારોમાંથી સાપ પકડાયા access_time 9:19 pm IST\nIAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે access_time 9:18 pm IST\nઅનેક લુંટ, ઘરફોડમાં સામેલ બે રીઢા શખ્સો અંતે પકડાયા access_time 9:18 pm IST\nમિસ દિવા-યુનિવર્સ ઇન્ડિયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન access_time 9:17 pm IST\nપહેલા વરસાદમાં રથયાત્રાના રૂટ ઉપરના રસ્તા ધોવાઇ ગયા access_time 9:16 pm IST\nરીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST\n''ઝુલણ યાત્રા'' : યુ.એસ.ના પ્લાનો ટેકસાસમાં ઉજવાઇ ગયલો ભવ્ય,દિવ્ય,તથા અલૌકિક ઉત્સવઃ વૈશ્નવ મિલનના સૌજન્યથી પવિત્ર પુરૂષોતમ માસમાં કરાયેલી ઉજવણી અંતર્ગત ભજન,કિર્તન, તથા હિંડોળાની ધૂન સાથે ઠાકોરજીને ઝુલે ઝુલ���વ્યાઃ ૩૦ જુન શનિવારે ગોકુલનાથજીનો વિવાહ ઉત્સવ ઉજવાશે access_time 7:17 pm IST\n‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ થી ૧૬ ડીસેં. દરમિયાન મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવાશેઃ ગાંધીઅન સોસાયટીના ઉપક્રમે થનારી ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન, સાહિત્‍ય વિતરણ, ફિલ્‍મ નિદર્શન ઉદબોધન, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે access_time 10:51 pm IST\nકર્ણાટકમાં ભાજપને વધુ એક ઝટકો : જયનગર બેઠક પર કોંગ્રેસના સૌમ્યા રેડીનો વિજય access_time 8:39 pm IST\nફેસબુકમાં 'મોગલ માં' વિશે અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સોને પકડોઃ ગઢવી સમાજની રજૂઆત access_time 3:47 pm IST\nએન.આઇ.એમ.સી. જેને દેશની ટોપ માસ કોમ્યુનિકેશન કોલેજમાં સ્થાન : આઉટલુકના મેગેઝીનનો સર્વે access_time 12:47 pm IST\nપુરવઠાના સર્વરમાં ધાંધીયાઃ હજારો કાર્ડ ધારકો પુરવઠાથી વંચિત... access_time 3:50 pm IST\nઉપલેટામાં કોંગ્રેસની રેલીઃ પોષણક્ષમ ભાવની માગણી access_time 11:35 am IST\nવેરાવળઃ ગુજરાત સીધ્ધી સીમેન્ટને પર્યાવરણ એવોર્ડ અર્પણ access_time 3:50 pm IST\nસુરેન્દ્રનગર - લશ્કરમાં જોડાવા પસંદગી પામેલ યુવાનો માટે તાલીમ વર્ગ યોજાયો access_time 11:30 am IST\nવીજ કંપનીની કચેરીએ અંકલેશ્વર તાલુકાના ચાર ગામના લોકોનું હલ્લાબોલ access_time 8:16 pm IST\nઅમદાવાદ RTOમાં ડ્રાઈવિંગ લાઈસન્સ માટે ત્રણ મહિનાનું વેઈટિંગ access_time 1:11 pm IST\nપવિત્ર અધિક માસમાં મેમનગર ગુરુકુલમાં યોજાયેલ નીલકંઠ વર્ણી વનવિચરણ કથા પ્રસંગે ઘનશ્યામ મહારાજની આગળ ૯૫૦૦ કિલો કેરીઓ ધરાવી તમામ કેરીઓ પ્રસાદરુપે ગરીબોને વહેંચવામાં આવી. access_time 11:07 am IST\nભારતીય સેનાને મળ્યો અમેરિકાનો સાથ access_time 7:01 pm IST\nડાયાબિટીઝના દરદીઓમાં જમ્યા પછી અચાનક જ બ્લડ-શુગર ન વધી જાય એવી વન્ડરપિલ શોધાઇ access_time 9:57 am IST\nમિસ અમેરિકામાંથી બિકિની રાઉન્ડ હટાવાયો access_time 1:12 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્તાનના પેશાવરમાંથી શીખોની હિજરત શરૂ : છાશવારે હત્યાનો ભોગ બનતા શીખો વતન ભારતમાં પરત ફરશે અથવા અન્ય વિસ્તારોમાં વસવાટ કરશે access_time 11:31 am IST\nશ્રીઉમીયાધામ શિકાગો મીડવેસ્ટ રીજીયનના ઉપક્રમે મા ઉમીયાજીના દ્વિતિય પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પાટોત્સવની રંગેચંગે થયેલી ઉજવણીઃ આ સંસ્થાના સંચાલકોએ ઉમીયા માતાજીના ભાવિ સ્થાન માટે ૨૯ એકર જેટલી જમીન ખરીદી એવી કરેલી જાહેરાતને સૌ હરિભકતોએ વધાવી લીધી access_time 7:19 pm IST\n‘‘જયશ્રીક્રિશ્ના'' હિન્‍દી નૃત્‍ય નાટિકાઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર જુનના રોજ યોજાઇ ગયેલો મેગા સ્‍ટેજ શોઃ શ્રીકૃષ્‍ણ બાળલીલા,વૃ��દાવન લીલા, ભગવત ગીતા સંદેશ સહિતના જીવન પ્રસંગોથી દર્શકો મંત્રમુગ્‍ધ access_time 10:51 pm IST\nકાલે ભારત સામે ડેબ્યુ કરનારી ચોથી ટીમ બનશે અફઘાનિસ્તાન access_time 3:39 pm IST\nમહાન ક્રિકેટર સર રિચાર્ડ હેડલીને આંતરડાનું કેન્સર: ઓપરેશનથી બહાર કાઢયું ટ્યુમર access_time 8:14 pm IST\nઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ માટે ટીમ મેનેજમેન્ટ શમીને ફીટ જોવા માંગે છે access_time 4:46 pm IST\nકમલ હાસનની 'વિશ્વરૂપ-૨' ત્રણ ભાષામાં રિલીઝ થશે access_time 9:58 am IST\nરાજકુમાર હિરાણીની ફિલ્મ સંજુ વિશે ભારે ચર્ચા વચ્‍ચે મંજુની સ્‍ટોરી સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે access_time 7:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00102.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2013/10/09/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AA%82%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%82-%E0%AA%95%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/", "date_download": "2018-06-25T02:33:11Z", "digest": "sha1:B4KFNPSY6KEVOYEKYDKPQGYFZGTFUU7J", "length": 20699, "nlines": 337, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "નિરંજન રાજ્યગુરૂ કહાણી ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nકહાણી કહું છું હું તો ડો. નિરંજન રાજ્યગુરૂની,\nકરૂં છું અરજ એટલી કે સાંભળજો એને ધ્યાનથી \n૨૪મી ડીસેમ્બર ‘ને ૧૯૫૪ની સાલે જો,\nસૌરાષ્ટ્ની ધરતી પર ઘોઘાવદર ગામે જો,\nજન્મે એક બાળ નિરંજન નામે જો \nપિતાશ્રી કવિશ્રી વલ્લભ રાજ્યગુરૂ નામે જો,\nમાતાજી ભક્તિપ્રેમી વિજયાબેન નામે જો,\nજન્મે નિરંજન ગાંધીવાદી આર્યસમાજ-પ્રેમી કુળે જો \nનિરંજન પ્રાઈમેરી અભ્યાસ ઘોઘાવદરમાં થાય જો,\nઉચ્ચ અભ્યાસ ગોદંલ કવિશ્રી મરકન્દ દવે ઘરે જો,\nસૌરાષ્ટ યુનીવરસીટીમાં “પીએચડી” સાથે અભ્યાસ પુર્ણતા થાય જો \nચમકે નિરંજન અનેક સાહિત્ય પ્રવૃત્તિઓમાં જો,\nએવોર્ડ, સન્માનો તો મળે નિરંજનને અનેક જો,\nમેળવી સર્વ ગર્વહીન કે ના બને નિરંજન મોહીત જો \nનિરંજનને તો પ્યારૂં ઘોઘવદર ગામ જ જો,\nગોંડલ-રાજકોટ હાઈવેય પર “આનંદ આશ્રમ” સ્થાપે જો,\nઅહીં, નિરંજન હ્રદય બની જાય શાંત જો \nઆશ્રમે ગંથાલય, સાહિત્ય ભંડારના થાય દર્શન જો,\nસૂર,સંગીત માધ્યમે ભક્તિ લોકગીતોનો ભંડાર જો,\nવળી, ગૌસેવા સાથે જનસેવા યજ્ઞનો પ્રકાશ જો \nઆવી સેવાઓમાં નિરંજન તો અતી આનંદમાં જો,\nમળે તંદુરસ્તી ‘ને શક્તિ એને પ્રભુ નામે જો,\nવૃધ્ધ માતા આશિર્વાદોથી નિરંજન જીવન ધન્ય જો \nજે થયું તે નિરંજને કર્યું પ્રભુને અર્પણ જો,\nજે થશે તે પ્રભુ ઈચ્છાએ જ થશે જો,\nચિન્તા-મુક્ત રહી, નિરંજન બધું સ્વીકારે જો \nચંદ્ર અંતે કહે ઃહ્રદય ખોલી, મેં તો આ લખ્યું જો,\nજે જાણ્યું તે છે ફક્ત ઝલકરૂપે જ જો ,\n“આનંદ આશ્રમ”નું વા���ચી, જાણજો તમે ખરેખર નિરંજનને જો \nકાવ્ય તારીખ ઃ જુલાઈ,૪,૨૦૧૩ ચંદ્રવદન\nઆજની પોસ્ટ ડો. નિરંજન રાજ્યગુરૂ વિષે છે.\nનિરંજનભાઈને ગુજરાતમાં અનેક જાણે છે…અને એ સિવાય, ભારત તેમજ પરદેશમાં પણ અનેક જાણે છે.\nસૌરાષ્ટનો લોક્ગીતો તેમજ સાહિત્યને જીવનદાન આપનાર નિરંજનભાઈ જ છે.\nઅનેક લોક્ગીતો એમણે એમના સૂરમાં ગાયા છે.\nસૌરાષ્ટના સાહિત્ય ભંડાર વિષે એક પોસ્ટરૂપે આગળ પ્રગટ કરતા, મેં પ્રથમ નિરંજનભાઈને જરા જાણ્યા હતા.એ પોસ્ટ તમે ફરી નિહાળવી હોય તો એની “લીન્ક” નીચે મુજબ છે>>>>\nઆ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, ૨૦૧૩માં નિરંજનભાઈ પોતે મારા બ્લોગ પર પધારી એ પોસ્ટ વાંચી “બે શબ્દો” લખ્યા.\nત્યારબાદ, અનેક ઈમેઈલો અને ફોનો બાદ, હું એમને વધુ જાણી શક્યો. હું પ્રભાવિત થયો.\nઅને..એક દિવસ, એમના સ્વરે ભજનમાં “અલખ પુરૂષ”નો ઉલ્લેખ થયો.\nએથી મને પ્રેરણા થઈ અને એક કાવ્ય પોસ્ટ મારા બ્લોગ પર પ્રગટ થયું. એ ફરી વાંચવું હોય તો એની “લીન્ક” છે>>>\nહવે આજે આ કાવ્ય પોસ્ટ.\nઅહીં, મેં મારા હ્રદયના ભાવો જ પ્રગટ કર્યા છે.\nનિરંજનભાઈના જીવનની “ઝલક”રૂપે જ અહી મેં કહ્યું છે, પણ, જે કોઈને એમના વિષે વધુ જાણવું હોય તેઓ “આનંદ આશ્રમ”ની સાઈટ પર જઈ જાણી શકે છે. એ માટે “લીન્ક” છે>>>>\nઆશા છે કે સૌ આ પોસ્ટ વાંચી ખુશી અનુભવે.\nઅને, જો, નિરંજનભાઈ ખુદ પધારી આ પોસ્ટ વાંચી “બે શબ્દો” લખે તો મારૂં જીવન ધન્ય થઈ જશે.\nઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો \tએનડ્રુ કારનેગીનો “ધ ગોસપલ ઓફ વેલ્થ”\n1. સુરેશ જાની | ઓક્ટોબર 9, 2013 પર 12:46 પી એમ(pm)\nપૂ નિરંજન રાજ્યગુરૂ ને કોણ નહીં જાણતું હોય\nપણ તેમની વૅબ સાઇટ માણી આનંદ આનંદ\nતમે તો તેમની કહાણી કાવ્યમાં રજુ કરી\nડૉ.નિરંજન રાજયગુરુ એ રાષ્ટ્રીય શાયર મેઘાણીનો લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યનો વારસો જાળવવા માટે ખુબ જ પરિશ્રમ કર્યો છે .લોક સાહિત્ય,ભજન -વાણી વિગેરેને લોકપ્રિય કર્યું છે .\nસત નિર્વાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત , આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટમારફતે એમના ભજનો ,લોકસાહિત્ય વિષે પ્રવચનો વિગેરેથી લોકોપયોગી કામ કરી રહ્યા છે .એમના કામનો જેટલો પ્રચાર થાય એટલું સારું છે . આપની આ પોસ્ટમાં એમના વિષે માહિતી આપીને એમના કામોને જે અંજલિ આપી છે એ સદ્કાર્ય માટે ધન્યવાદ .\nપરમ આદરણીય સ્નેહી વડીલ શ્રી ચંદ્રવદનભાઈ , સાદર સ્નેહ વંદન આપના બ્લોગ પર મારા વિશેનું કાવ્ય વાંચ્યું અને ધન્ય થયો, પરમાત્માની અપાર કૃપાથી જ એક સારા કાર્���માં મને નિમિત્ત બનાવાયો છે,અને એમાં આપના જેવા શુભેચ્છકોની ભલી લાગણી ભળતી રહી છે , પ્રભુ મારા સૌ સ્નેહીજનોના અંતરની તમામ મહેચ્છાઓ પૂર્ણ કરે એ પ્રાર્થના સાથે નમસ્કાર અને ધન્યવાદ .નિરંજનના સ્મરણ\nડૉ.નિરંજનભાઇના કાર્ય વિશે સાવ અજાણ્યો હતો. આપની પોસ્ટ થકી તેમની વિશાળ કર્મભુમિ વિશે જાણ્યું. આપનો આભાર. વર્ષોતી દેશથી વિખૂટા પડેલા અને આપણી ભાષા, લોકસાહિત્યથી અસ્પૃશ્ય થયેલા એવા ખુણામાં વસતા એવા અમારા જેવા લોકો સુધી આવી અણમોલ માહિતી પહોંચાડવા માટે આભાર.\nEnjoyed ” નીરંજન રાજ્ગુરૂ કહાણી”\n9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ઓક્ટોબર 10, 2013 પર 4:36 પી એમ(pm)\nપૂ નિરંજન રાજ્યગુરૂજીને વંદન. આવું પરમાર્થી જીવન એટલે જ સંતનું હૃદય.\n11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ઓક્ટોબર 22, 2013 પર 1:37 પી એમ(pm)\nપૂ નિરંજન રાજ્યગુરૂજીને શત શત વંદન\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« સપ્ટેમ્બર નવેમ્બર »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00104.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-gujarati-writer-crime-watch-jaydev-patel-09-january-2018", "date_download": "2018-06-25T02:43:13Z", "digest": "sha1:AAYMBRQAIAE67QBM24LXHGAXQKF3WD7L", "length": 51606, "nlines": 323, "source_domain": "gujaratsamachar.com", "title": "- Magazines - Shatdal News- Gujarat Samachar : World's Leading Gujarati Newspaper", "raw_content": "\nક્રાઈમવૉચ - જયદેવ પટેલ\nશાળાકીય અભ્યાસ દરમ્યાન નાદાન પરિચયને પ્રેમ સમજીને નાસી છૂટેલા પ્રેમી પંખીડાને રહેંસી નાંખ્યા\nસૂનાયેગી યે દાસ્તાન શમા મેરે મજાર કી...\nનિરવ તથા નૂરજહાનને મોતની ગોદમાં સૂવાડી દેવાના ગુનામાં નૂરજહાનના ભાઇ તથા બે કાકાની ધરપકડ નવી દુનિયા વસાવવાના શમણાંમાં કુરબાન થઇ ગયેલા બન્ને પાત્રને મોહસીન - મયૂરી યાદ કરે છે\nજેની ચારેબાજુ તથા ચારેય ખૂણા એક સમાન હોય તેવા સમચોરસના ચાર ખૂણા ઉપર ઊભા રહેલા ચાર પાત્રોની '���હીં ખુશી... કહીં ગમ 'ની કથા અત્રે પ્રસ્તુત કરી છે. ચોરસના એક ખૂણા ઉપર નિરવ અને સામા ખૂણે નાઝનીન ઊભા હતા. જ્યારે ચોરસના બીજા એક ખૂણા ઉપર મોહસીન તથા સામા ખૂણે મયૂરી ઊભા હતા.\nઆ ચારેય વિધર્મી પાત્રો દેશભરમાં 'હોનર કીલીંગ'ની ઘટનાઓમાં ખૂબ જ વગોવાઇ ગયેલા રાજ્યો પૈકીના વધુ કુખ્યાત એવા હરિયાણા રાજ્યના વતની હતા. હરિયાણાના ગ્રામીણ વિસ્તારની શાળામાં નવમા ધોરણમાં ચારેય સાથે અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમ્યાન તેમની વચ્ચેની સાહજીક ઓળખ આગળ વધીને જીગરજાન દોસ્તી સમાન બની ગઇ હતી.\nશાળામાં રીશેષ દરમ્યાન ચારેય દૂર નીકળીને એકાન્તમાં આવેલા ઘટાદાર વૃક્ષની શીતળ છાયા હેઠળ પહોંચી જતા હતા. જ્યાં નિર્દોષ ભાવે હસીમજાક તથા ખાટીમીઠી ગપસપમાં ખોવાઇ જતા હતા. રીશેષ પૂરી થવાની ચંદ ઘડીઓ બાકી રહી હોય ત્યારે ચારેય શાળામાં પાછા ફરતા ત્યારે તેમને જોઇને અન્ય વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ એકબીજા સામે આંખો મિચકારીને ''લો, ભાઇ લયલા - મજનુની જોડી પાછી આવી ગઇ.. લયલા - મજનુની જોડી પાછી આવી ગઇ..''નો સંકેત કરીને મોં મચકોડી લેતા હતા.\nનિરવ તથા નાઝનીન અને મોહસીન તથા મયૂરી હજુ કિશોરાવસ્થામાં હોવા છતાં તેઓ વચ્ચે પ્રણય પુષ્પોની કળીઓ હળવે - હળવે ખીલી રહ્યાનો એહસાસ અનુભવતા હતા. ચારેય પાત્રો વિધર્મી તથા નાદાન અને નાસમજ હતા.\nજાત-પાત, ઊંચ-નીચ તથા ધર્મ-વિધર્મના ભેદભાવના જરીપૂરાણા ખ્યાલોમાં જકડાયેલો તેમનો સમાજ આગળ વધીને ક્યારેય લગ્ન કે નિકાહને કબૂલ કરવા તૈયાર નહીં થાય તેની સમજથી ચારેય હજુ દૂર હતા. શાળાકીય અભ્યાસ કરીને યૌવનના ઊંબરે પગ મૂક્યા પછી શું કરીશું તે પ્રશ્નનો તેમને કોઇ જવાબ જડતો ન હતો. બસ ના સમજી શકાય કે ના કળી શકાય તેવી મુંઝવણ અનુભવતા હતા.\nઆખરે એક દિવસે નિરવ અને નૂરજહાને એકાન્તના મિલનમાં નાસી છૂટીને લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું હતું. હજુ તો બન્ને સગીર હતા. દેશના કાયદા-કાનૂનથી માહિતગાર ન હતા. જો કે બન્નેએ નાસી છૂટીને ઝટપટ લગ્ન કરી લેવાનું નક્કી કરવા પાછળનું એક કારણ એ હતું કે - નૂરજહાનના જુનવાણી વિચાર ધરાવતા મા-બાપે દિકરીના હાથ વહેલી તકે પીળા કરીને તેને સાસરે વિદાય કરવાનું વિચારીને દામાદ-જમાઇની શોધખોળ શરૃ કરી હતી. ઘરમાં મા-બાપ તથા અન્ય સ્વજનો વચ્ચે ચાલી રહેલી ગૂસપુસનો અણસાર આવી જતાં નૂરજહાન ભડકી ગઇ હતી. જેના પગલે બન્ને પરિવારને અલવિદા કરીને નાસી છૂટીને પ્રેમલગ્ન કરી લેવાનો પ્લાન ઘ��ી કાઢ્યો હતો.\nએક દિવસે નિરવ તથા નૂરજહાનના પરિવારના સભ્યો પાછલી રાતની મીઠી નિંદરમાં ખોવાઇ ગયા હતા ત્યારે બન્ને ઘરમાંથી બીલ્લીપગે બહાર નીકળ્યા હતા અને નિર્ધારીત સ્થાન ઉપર મળ્યા હતા. આ પછી બન્ને એકબીજાના હાથમાં હાથ પરોવીને નવી દુનિયા વસાવવાના શમણાં આંખોમાં ભરીને નીકળી પડયા હતા.\nસવારના આગમન સાથે નિરવ તથા નૂરજહાન નાસી છૂટયાની જાણ થઇ ત્યારે તેમના પરિવારમાં હડકંપ મચી ગયો હતો. જ્યારે ગામલોકોમાં સનસનાટી મચી ગઇ હતી. ગામના સ્ત્રી-પુરૃષો તથા યુવક-યુવતીઓના ટોળા બન્નેના ઘર નજીક દોડી આવ્યા હતા અને નિરવ તથા નૂરજહાન નાસી - નાસીને ક્યાં હશે તે પ્રશ્ને અંદરોઅંદર તરેહ-તરેહની ચર્ચાનો દોર શરૃ થઇ ગયો હતો.\nદરમ્યાન નૂરજહાનના અબ્બાજાને તેમની નાદાન દીકરીને લગ્ન કરવાની લાલચમાં ફસાવીને નિરવે અપહરણ કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી હતી. આથી પોલીસે ઈ.પી.કો. કલમ ૩૬૩ તથા ૩૬૬ હેઠળ સગીરાના અપહરણ બદલ નિરવ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને ઠંડા કલેજે આદત મુજબ તપાસ કરવાનો તાયફો રચ્યો હતો.\nજો કે નૂરજહાનના અબ્બાજાન તથા ભાઇ અને સ્વજનોને પોલીસની ખોરી દાનતનો ખ્યાલ આવી ગયો હતો. આથી જાતે જ શોધખોળ ચલાવવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ એક ચોંકાવનારી ઘટના બની ગયાની જાણ થઇ ત્યારે સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.\nનિરવના પરિવાર તથા સ્વજનો તેમના નાદાન દીકરાની શોધખોળ ચલાવી રહ્યા હતા ત્યારે જ તેમને આઘાતજનક સમાચાર મળ્યા હતા. ગામની એક વ્યક્તિએ નિરવની લાશ વગડામાં રઝળતી પડી હોવાની જાણ કરી ત્યારે સહુ વગડામાં દોડી ગયા હતા. પરંતુ ત્યાં પહોંચીને જોયું તો લાશ ગાયબ હતી. કદાચ નિરવને મોતને ઘાટ ઉતારી નાંખનાર હત્યારા લાશનો નિકાલ કરવા તેને કોઇ અજાણ્યા સ્થળે લઇ ગયા હશે તેવો તેમને ખ્યાલ આવી ગયો હતો.\nહવે નિરવ પછી નૂરજહાનની પણ શું હત્યા કરી નાંખવામાં આવી હશે તેવા વિચારથી સ્વજનો કાંપી ઊઠયા હતા અને સ્થાનિક પોલીસ મથકમાં દોડી ગયા હતા અને હાથ જોડીને ઝડપી તપાસ કરવા વિનંતી કરી હતી.\nઆથી પોલીસે સહુપ્રથમ નૂરજહાનના પરિવારને શંકાના ઘેરાવામાં લઇને સખ્તાઇપૂર્વક પૂછપરછ કરી ત્યારે બદનસીબ પ્રેમી પંખીડાની હત્યાના ગૂનાનો પર્દાફાશ થયો હતો.\nપોલીસે નૂરજહાનના ભાઇ તથા બે સગાં કાકાની ઈ.પી. કોલમ ૩૦૨ તથા ૨૦૧ હેઠળ ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીએ પોલીસ સમક્ષ ગૂનાની કબૂલાત કરી લેતાં જણાવ્યું કે - ��ામના વગડામાં નિરવ તથા નૂરજહાનને ઝડપી લીધા હતા. ત્યારબાદ બન્નેને ગળે ટૂંપો દઇને મોતની ગોદમાં સૂવાડી દીધા હતા. નૂરજહાનની લાશને ઊઠાવીને નદીના કિનારે લઇ આવ્યા હતા. જ્યાં ખાડો ખોદીને લાશ દાટી દીધી હતી. આ પછી તેના ઉપર કાદવ-કીચડનો ઢગલો ખડકી દીધો હતો.\nજ્યારે નિરવની લાશને ઊચકીને નજીકના બીજા ગામની સીમમાં લઇ આવ્યા હતા. જ્યાં લાશને કાગડા-કૂતરા ચૂંથી ખાશે તેમ વિચારીને રઝળતી હાલતમાં ફેંકી દઇને ઘરે પાછા ફર્યા હતા.\nઆ માહિતીના આધારે પોલીસે નિરવ તથા નૂરજહાનની લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. સાથે જ ત્રણેય હત્યારાને લોકઅપમાં ધકેલી દીધા હતા.\nજ્યારે બીજી બાજુ મોહસીન તથા મયૂરી તેમના દિલ-ઓ-જાન દોસ્તની કમકમાટીભરી હત્યાની ઘટનાથી કાંપી ઊઠયા હતા. સાથે જ બન્નેએ જ્યાં સુધી પુખ્તવયના ના થાય ત્યાં સુધી ઉતાવળે લગ્ન કે નિકાહ કરી લેવાનો વિચાર મૂલતવી રાખ્યો હતો.\nશાળાકીય અભ્યાસ પૂરો કરીને બન્ને એન્જીનીયરીંગ કોલેજમાં જોડાયા હતા. જ્યાં બન્નેએ કોમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી મેળવી હતી. લગ્ન-નિકાહની મંઝિલ ઉપર કદમ મૂકવા માટે બન્ને લાયક તથા સક્ષમ બની ગયા હતા. એક દિવસે માદરે વતન હરિયાણાને અલવિદા કરીને બન્ને દેશની રાજધાની નવી દિલ્હી નજીકના નોઇડા ખાતે આવી પહોંચ્યા હતા.\nજ્યાં એક આંતરરાષ્ટ્રિય કંપનીમાં બન્ને સોફટવેર એન્જીનીયર તરીકે જોડાઇ ગયા હતા. આ પછી લગ્ન રજીસ્ટ્રાર કચેરીમાં એક દિવસે બન્ને પહોંચી ગયા હતા. જ્યાં સ્પેશીયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કરાવ્યા બાદ કાનૂની પ્રક્રીયા પૂરી કરીને લગ્નના બંધનમાં બંધાઇ ગયા ત્યારે તેમના જીવનમાં ખુશહાલીની લહેર ફરી વળી હતી.\nઓફિસમાંથી ચારેક દિવસની રજા મેળવીને મોહસીન અને મયૂરી પ્રેમના પ્રતિક સમાન 'તાજમહાલ'ની ઝલક નિહાળવા આગ્રા શહેરમાં આવ્યા હતા. જ્યાં યમુના નદીના કિનારે આથમતી સંધ્યાએ બન્ને મીઠીમીઠી વાતોમાં ખોવાઇ ગયા હતા ત્યારે જ તેમના દિલોજાન દોસ્ત નિરવ અને નૂરજહાનની દર્દભરી દાસ્તાન યાદ આવી ગઇ ત્યારે બન્નેના ચહેરા ઉપર ગમગીની તથા ઉદાસીના વાદળ છવાઇ ગયા હતા.\nઆથમણી દિશામાં અસ્તાચળ ભણી ઝૂકી રહેલા સૂરજના કિરણોથી યમુનાના જળ ઝગમગી રહ્યા હતા. સરસર વહી જતાં જળની સપાટી ઉપર નિરવ અને નૂરજહાનના ચહેરા ઉભરી રહ્યાનો બન્નેને એહસાસ થયો હતો. બન્ને તેમના હાથ ફેલાવીને મોહસીન તથા મયૂરીના જીવનમાં અવિરત પ્રેમનો સાગર છલકતો રહે તેવી દુઆ-ગૂજારીશ કરી રહ્યા હતા. આવા ગમમીન-ભારેખમ માહૌલ વચ્ચે દૂર-દૂરથી 'અનારકલી' ફિલમના દર્દનાક ગીતના રેલાઇ રહેલા સૂર વાતાવરણને ઔર બોઝિલ બનાવી રહ્યા હતા.\nસૂનાયેગી યે દાસ્તાન શમા મેરે મજાર કી\nજહાં મેં અબ ખીલી રહે યે કલી અનાર કી...\nયોકોવિચને હરાવીને સિલીક ચેમ્પિયન\nસર્બિયાના ૨૧ વર્ષના કોરિકે વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને જર્મનીમાં ગ્રાસ કોર્ટ પરની હેલી ઓપન..\nક્ષાકા-શાકિરી પર બે મેચના પ્રતિબંધની શક્યતા\nસ્વિત્ઝર્લેન્ડના કોસોવિયન મૂળના ખેલાડીઓ ક્ષાકા અને શાકિરીએ સર્બિયા સામેની મેચમાં.......\nઆજથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ : પોર્ટુગલ વિ. ઈરાન પર નજર\nરશિયામાં ચાલી રહેલા ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં આવતીકાલથી ગુ્રપ સ્ટેજની મેચોનો આખરી રાઉન્ડ.......\nજાપાન અને સેનેગલની મેચ ૨-૨થી ડ્રો\nજાપાને જબરજસ્ત કમબેક કરતાં સેનેગલ સામેની મેચમાં બે વખત પાછળ પડયા બાદ ગોલ ફટકારીને મેચને..\nકોરિકે અપસેટ સર્જતાં ફેડરર ૧૦મી વખત હેલી ઓપન જીતી ન શક્યો\nવર્લ્ડ રેન્કિંગમાં ૨૧મો ક્રમ ધરાવતા ક્રોએશિયાના ૨૧ વર્ષીય કોરિકે ફાઈનલમાં ૩૬ વર્ષના સ્વિસ ...... .....\nરોમાંચક મુકાબલા બાદ જર્મની અને સ્વિડનના કોચિંગ સ્ટાફ વચ્ચે ટકરાવ\nજર્મની અને સ્વિડન વચ્ચેની હાઈક્લાસ ફૂટબોલ મેચનો ભારે નાટકીય અંત જોવા મળ્યો હતો......\nક્રૂઝનો 'મિસાઈલ ગોલ' : જર્મનીએ દિલધડક વિજય સાથે આગેકૂચની આશા જીવંત રાખી\nડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા છતાં કંગાળ દેખાવને કારણે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા .......\nરૃપેરી પડદે વરુણ ધવન ભારતનો સુપર હીરો તરીકે જોવા મળશે\nસુપર હીરો તરીકે હૃતિક રોશન સફળ હીરો ગણાયો છે. જોકે હવે આ યાદીમાં વરુણ ધવનનું..\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આગામી ફિલ્મના એક ગીતમાં ફેરફાર કરાવ્યો\nઐશ્વર્યા રાય બચ્ચને પોતાની આવનારી ફિલ્મ 'ફન્ને ખાન માંથી એક ગીતમાં બદલાવ કરાયો છે...\nશાહરૃખ ખાન આગામી ફિલ્મમાંથી અચાનક જ નીકળી ગયો\nશાહરૃખ ખાન રાકેશ શર્માની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાનો છે તેવા સમાચાર હતા. પહેલા તો આ..\nસલમાન ખાને 'રેસ ૩' ફિલ્મ નિષ્ફળ જતાં દિગ્દર્શક રેમો ડિસોઝાથી નારાજ થઇ પત્તુ કાપ્યું\nસલમાન ખાનની ઇદના ટાણે રીલિઝ થયેલી 'રેસ ૩ થી લોકોને બહુ આશા-અપેક્ષા હતી. જે સાવ..\nસની લિયોનીને એપેન્ડિક્સનો દુખાવો ઉપડતાં તરત જ હોસ્પિટલમાં ભરતી કરી\n૨૧મી જુને સની યિોની શૂટિંગ કરી ���હી હતી ત્યારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડયો હતો. તાબડતોબ..\nબીમાર ઇરફાન ખાન તરફ શાહરૃખ ખાને મદદનો હાથ લંબાવ્યો\nઇરફાન ખા ન અને તેનો પરિવાર હાલ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યા છે. ઇરફાન છેલ્લા..\nબોલો, એક કલાકમાં બે લાખ લાઇક્સ મળે છે ટાઇગરને\nસહેલાઇથી માનવામાં ન આવે એવી વાત છે પરંતુ ટાઇગર શ્રોફને ઇન્સ્ટાગ્રામ પર એક કલાકમાં..\nમ્યુ. કોર્પોરેશનની મેડિકલ કોલેજોના મેનેજમેન્ટ ક્વૉટામાં બે લાખનો ફી વધારો\nગુજરાત કોંગ્રેસમાં સિનિયર- જુનિયર નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો\nઅમદાવાદ જિ.પં.માં કારોબારી સમિતિ માટે ભાજપના સભ્યો અને કોંગ્રેસના બળવાખોરો વચ્ચે ખેંચતાણ\nયુજી-પીજી પરીક્ષામાં હવે MCQનો વધારો થશે અને પરીક્ષા અઢી કલાકની લેવાશે\nગુજરાત હાઈકોર્ટમાં ખોટું વકીલાતનામું દાખલ કરનારા બે એડવોક્ટ સામે ગુનો દાખલ\nCISFના નિવૃત્ત સબ ઈન્સપેક્ટરના ATM કાર્ડથી ગઠિયાએ ૧.૮૬ લાખ ઊપાડી લીધા\nઉચ્ચ શિક્ષણમાં નિમણૂંક મુદ્દે ક્લાસ-૧ અધિકારીઓ,અધ્યાપકો સરકાર સામે પડયા\nભાજપ સાથે ગઠબંધનનો મહેબૂબાનો પ્રયોગ નિષ્ફળ, કાશ્મીરમાં PDPએ લોકપ્રિયતા ગુમાવી: સોઝ\nશ્યામાપ્રસાદ મુખરજી ના હોત તો પ. બંગાળનો મોટો હિસ્સો દેશથી અલગ હોતઃ મોદી\nમહારાષ્ટ્રની કોલેજ ૧૯ વિદ્યાર્થીઓને ૨૦ -૨૦ લાખ રૂપિયા ચૂકવેઃ સુપ્રીમનો આદેશ\n૨૦૧૯માં ભાજપને હરાવવા કોંગ્રેસ અહં ત્યાગીને નાના પક્ષોને મહત્ત્વ આપે: તેજસ્વી\nગંગા મુદ્દે સરકારના આંકડા ખોટા, ગડકરીની જળમાર્ગ યોજના પણ ફ્લોપઃ નીતીશ\nઉત્તરપ્રદેશ, આંધ્ર, તેલંગાણામાં ત્રણ અકસ્માત: ૩૨નાં મોત, ૧૫ ઘાયલ\nઅમરનાથ યાત્રા પર હુમલાની ભીતિ વચ્ચેે સરહદે ૨૫૦ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં\nઅમેરિકામાં બેંકે ભૂલથી આપેલો ૧૦ લાખ ડોલરનો ચેક ગ્રાહકે પરત કર્યો\nસાઉદી અરેબિયામાં મહિલાઓને વાહન ચલાવવાની આઝાદી મળી, પ્રિન્સ સલમાનનો ઐતિહાસિક નિર્ણય\nવર્જીનીયાની રેસ્ટોરન્ટમાંથી ટ્રમ્પનાં પ્રવકતા સારાહ સેન્ડર્સને હાંકી કઢાયા\nનેપાળમાં રેલવે લાઇન ભારતને ફાયદો કરાવવા નાખીયે છીએઃ ચીનની 'આવ-ભગત' નીતિ\nલંડનમાં જલસા કરતા નિરવ મોદીને 'શોધવાના' ભારતનાં ફાંફા\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર\nભારતની ઇરાનને ક્રૂડ ઓઇલ બિલની ચૂકવણી રૃપિયામાં કરવા અંગે વિચારણા\nઈક્વિટી મ્યુ. ફંડની આઈટી અને બેન્કિંગ સ્ટોકમાં જંગી લેવાલી\nક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં ઉછળતાં તેની હૂંફે સોના- ચાંદીમાં પણ આગેકૂચ\nક્રુડ ઉછળતાં આગામી સપ્તાહમાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો વધવાની શક્યતા\nભારત-રર ઈટીએફ બે ગણું ભરાયું\nજૂન અંતના સપ્તાહમાં સેન્સેક્સ ૩૬૨૨૨ થી ૩૫૧૫૫ અને નિફટી ૧૦૯૭૭ થી ૧૦૬૬૬ વચ્ચે અથડાતો રહેશે\nનાણાંની વસૂલાત માટે ધિરાણદારોએ કુલ ૬૫૦૦ મેગાવોટના વીજ પ્લાન્ટસ વેચવા કાઢયા\n25 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n25 જૂન 2018 : આજનું પંચાગ\n24 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n24 જૂન 2018: આજનું પંચાગ\n22 જૂન 2018 : આજનું પંચાગ\n21 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ\n21 જૂન 2018 : આજનું પંચાગ\nપાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બિસારિયાને ગુરુદ્વારામાં જતાં અટકાવાયા\nવિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં મોકલ્યા અધધ... 69 અબજ ડોલર\nNRI મેરેજની ૭ દિવસમાં નોંધણી ફરજિયાત : કેન્દ્ર\nદિલ્હી સહિત ઉત્તર ભારતમાં આંધીથી પ્રદૂષણમાં ચિંતાજનક વધારો\nઇસ્લામ વિરોધી ટ્વિટ મુદ્દે દુબઈની હોટલે ભારતીય શેફને કાઢી મૂક્યા\nભારતીય મૂળના નિકેશ અરોડાને અધધ...850 કરોડ રૃપિયાનુ પગાર પેકેજ\nકેલિફોર્નિયા: ગવર્નર પદની રેસમાં 22 વર્ષીય ભારતીય શુભમ ગોયલ સામેલ\nટ્રેડ વોર વચ્ચે ભારતની અમેરિકા પાસેથી ૧૦૦૦ વિમાન અને વધુ..\nવેપાર યુદ્ધની વચ્ચે અમેરિકાની સાથે પોેતાના સંબધો સુધારવા માટે ભારતે..\nગઠબંધન તૂટ્યાં બાદ મહેબૂબાનો અમિત શાહના નિવેદન પર પલટવાર..\nજમ્મુ-કાશ્મીરમાં ભાજપ-PDPના ગઠબંધન તૂટ્યાં બાદ પહેલીવાર મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જવાબ..\n10 કલાકથી વધારે ઉંઘ લેવી તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક..\nઉંઘ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે..\nJ&K: લોન વુલ્ફ એટેકનું મોટુ જોખમ, ISISના ટેલીગ્રામ ગ્રૂપનો ખુલાસો..\nકાશ્મીરની ખીણમાં દુનિયાનું ખૂંખાર આતંકવાદી સંગઠન ISIS હોવાનો પુરાવો મળ્યો..\nવિધાન પરિષદની અગિયાર બેઠકો માટે ૧૬ જુલાઇએ ચૂંટણી..\nમહારાષ્ટ્ર વિધાનસભામાંથી વિધાન પરિષદ ઉપર ચૂંટાઇને મોકલવાની અગિયાર બેઠકો માટે..\nસરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીર પાકિસ્તાનને આપવા માગતા હતા :..\nઅગાઉની યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને વિવાદોમાં આવેલા કાશ્મીરના..\nસાયબર સુરક્ષા માટે સેશલ્સ ગુજરાત સાથે MOU કરશે..\nગુજરાતની મુલાકાતે આપેલા સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેની એન્ટોની રોલને ફોરે..\nચા વાળાની પુત્રીનું ભારતીય વાયુસેના માટે સિલેક્શન, ઉડાવશ��� ફાઈટર વિમાન..\nચા વાળો વડાપ્રધાન પણ બની શકે છે તેવુ નરેન્દ્ર મોદીએ..\nઅભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટથી દુર જ રહેઃમુખ્ય..\nરાજ્ય સરકાર દ્વારા શરૃ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત શહેરી વિસ્તારના..\nઅમેરિકાના સંશોધકોએ બનાવ્યુ ચોખાના દાણા કરતા પણ નાનુ કોમ્પ્યુટર..\nઅમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ દુનિયાનુ સૌથી ટચૂકડું કોમ્પ્યુટર બનાવવાનો..\nસ્વદેશમાં 'કચરો' ગણાતા લોકો અમેરિકા ન આવે : ડોનાલ્ડ ટ્રમ્પ..\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકામાં લોકો મેરિટ..\n30 વર્ષ બાદ મહિલાઓને સાઉદી અરેબિયામાં મળ્યો ડ્રાઈવિંગ કરવાનો અધિકાર..\nસાઉદી અરેબિયામાં આજકાલ સુધારાવાદી પવન ફૂંકાયો છે અને તેના ભાગરૃપે..\nગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ઉમરગામમાં ૬.૫ ઈંચ વરસાદ..\nછેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી..\nશાળાઓમાં આભડછેડઃ અમીર વિદ્યાર્થીઓ RTEના ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભણવા તૈયાર..\nગરીબ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે અમલી બનેલા રાઇટ..\nબિહારમાં પટાવાળાએ દસમાની ૪૨૦૦૦ ઉત્તરવહી રૃ. આઠ હજારમાં વેચી દીધી..\nબિહાર બોર્ડના ધોરણ દસની મૂલ્યાંકન માટે આપવામાં આવેલા ૪૨૦૦૦ ઉત્તરવહીઓને..\nમેજરની પત્નીના હત્યાના મુખ્ય આરોપીની પોલીસે 24 કલાકમાં મેરઠથી ધરપકડ..\nદિલ્હીના કેન્ટ વિસ્તારમાં એક મેજરની પત્નીની હત્યાના આરોપમાં એક અન્ય..\nભારત-ચીન-પાકિસ્તાને એક વર્ષમાં નવાં ૧૦-૧૦ પરમાણુ બોમ્બ તૈયાર..\nસ્વીડન સ્થિત સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ-સિપ્રી)ના અહેવાલ પ્રમાણે..\nગજબ કહેવાય, એક એવુ ગામ જ્યાં માણસો અને મગરો વચ્ચે..\nમગરમચ્છ જળચર જીવોમાં સૌથી ખતરનાક મનાય છે અને તેથી જ..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએરએ ૧૫ કિલોથી વધુના સામાન પર ભાડા વધારો..\nઇન્ડિગો, સ્પાઇસજેટ, ગોએર એરલાઇન્સે પેસેંજરોના માલસામાનના ભાડામાં વધારો ઝિંક્યો છે...\nસ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ દેશમાં 12મા અને સુરત 14મા ક્રમે ..\nસ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધાની આજે..\nભારતીય શ્રદ્ધાળુઓને નહીં મળવા દેવા બદલ પાક.ના નાયબ હાઇ કમિશનરને..\nપાકિસ્તાન ગયેલા ભારતીય યાત્રાળુઓને મળવા અને પંજાબ પ્રાંતમાં આવેલા ગુરૃદ્વારા..\nઅયોધ્યામાં રામ મંદિર બનાવવા શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન�� આપ્યુ..\nઅયોધ્યમાં રામજન્મભૂમિ પર રામ મંદિર બનાવવાનું શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે..\nઉધ્યોગપતિઓએ દેશના ૧.૨૫ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા, મોદી જોતા રહ્યા..\nશિવસેનાએ ફરી દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અને હાલમાં જ..\nપેન્શનધારકો માટે ખુશખબર, મિનિમમ પેન્શન વધીને 2000 રૂપિયા થશે..\nએમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતેદારોને સરકાર બહુ જલ્દી ખુશખબર આપી..\nકાશ્મીરી પત્રકારોએ વાતાવરણ ડહોળી નાખ્યું છે, બુખારી સાથે થયું એ..\nપૂર્વ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ પ્રધાન લાલ સિંહે કાશ્મીરી પત્રકારોને..\nડોનાલ્ડ ટ્રમ્પની પ્રવક્તાને રેસ્ટોરન્ટનો દરવાજો દેખાડી દેવાયો..\nઅમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રજાના એક વર્ગમાં તેમની નીતિઓના..\nબુલેટ ટ્રેન મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહીં પરંતુ પબ્લિસિટિ સ્ટંટ..\nબુલેટ ટ્રેન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ નહી પબ્લીસીટી સ્ટંટ પ્રોજેકટ..\nકેરલાઃ આર્જેન્ટિનાની હાર બાદ ઘર છોડીને જતા રહેલા મેસીના ચાહકનો..\nફૂટબોલ વિશ્વકપમાં આર્જેન્ટિનાની હાર બાદ કેરાલાના કોટ્ટાયમમાં રહેતો મેસીનો ચાહક..\nવોટ્સએપ નવી પ્રાઈવેટ પોલિસી અપડેટ કરીને પેમેન્ટ સર્વિસ શરૃ કરશે..\nમેસેજિંગ સર્વિસ વોટ્સએપ ટૂંક સમયમાં દેશના ૨૦ કરોડ યુઝર્સને પેમેન્ટ..\nGST જે ગઇકાલ સુધી લોકોનું સપનું હતું તે આજે વાસ્તવિકતા..\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે..\nથોડા ધ્યાન સે રહેના ચાહીએ, આપકો પતા હૈૈ ના જમાના ખરાબ હૈ\nઆંખોમાં આંખો મિલાવીને સતત પાંચથી છ મિનિટ જોયા કરે છે...\nઆખું અમદાવાદ જાણે રસ્તા પર ઉજવણી કરવા ઉતરી આવ્યું હતું\nબોલબાલા ચાલે છે. એ વચ્ચે યાદ કરવા જેવી એક ઘટના..\nક્રોધ, દેશભક્તિ, ઇશ્વર લીલા અને રાક્ષસવધને નૃત્ય તેમજ અભિનયમાં પ્રત્યક્ષ જોઇ પ્રેક્ષકો ભાન ભૂલ્યા\nનિર્મિતી પરફોર્મિંગ આર્ટ દ્વારા સતત ચાર વર્ષથી ભરતનાટયમ શૈલીમાં પ્રભુત્વ..\nતબલાં, મૃદંગમ, ઢોલક અને ડ્રમની સંગત સાથે આદિતાલ અને તીનતાલની પ્રસ્તુતિ\n૨૧જુને વર્લ્ડ મ્યુઝિક ડેની ઉજવણી પ્રસંગે આલિઓંસ ફ્રોંસઝ ખાતે 'રિધમ..\nસંગીતોત્સવમાં સંગીત સાથે જોડાયેલી વિભૂતિઓને સ્વરાંજલિ\nગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ભવન્સ કલ્ચરલ અકાદમી અને સેન્ટર..\nમન હોય તો માળવે જવાય, સંતાન સાથે પણ શીખવા જવાય\nસંસાર, પતિ, બાળકો, ઘરની જવાબદારીની સાથે સામાજિક વ્યવહારો સંભાળવામાં મહ���લા..\nપાપીષ્ઠા શ્યામાને ભગવાન ક્ષમા કરશે, પણ ક્ષમાહીન વજ્રસેન ક્ષમાપાત્ર રહેશે નહીં\n'અભિરૃચિ' એ સાહિત્યમાં રસ ધરાવતી બહેનોની ૪૦વર્ષથી ચાલતી સંસ્થા છે..\nદુઃખ-સુખ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર, શીત અને ઉષ્ણ આદિ દ્વંદ્વ માં સર્વત્ર સમભાવ રાખવો યોગ છે\nયોગને વિદેશની ધરતી પર જે મહત્ત્વ મળ્યું છે એ આપણે..\nટ્વિન્સ બહેનોના જન્મદિવસે જ મળી ગિફ્ટ: ધોરણ-10માં A-1 ગ્રેડ આવ્યો\nઅહો આશ્ચર્યમ.... અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી ટ્વિન્સ બહેનો અંજલી..\nલોડિંગ રિક્ષામાં અથાણાની ડિલીવરી કરી દિકરીને IAS ઓફિસર બનાવીશ\nજીવકોરબા સ્કૂલમાં અભ્યાસ કરતી જાનકીએ 99.33 પરસન્ટાઇલ અને 91 ટકા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2015/06/08/%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%A0-%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%96-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80/", "date_download": "2018-06-25T02:36:11Z", "digest": "sha1:VZAPBSP6MA57WJ3WD4QF4Y4SESYSBT3M", "length": 18165, "nlines": 439, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "જુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nજુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો \nજુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો \nજેના ભાગ્યમાં દીકરીઓ ચાર જો હોય,\nઅને, જ્યારે, મોટી દીકરીની બર્થડે જો હોય,\nત્યારે…માતા પિતાના હૈયે શું રે હોય \nમોટી દીકરી જીવન-સફરે ૪૪ વર્ષ જો પુરા કરે,\nઅને, જ્યારે એ આનંદભરી ૪૫માં પ્રવેશ જો કરે,\nત્યારે…માતા પિતાના હૈયે શું રે થતું હશે \nએવો ભાગ્યશાળી દીકરી પિતા હું જ છું,\nએવી જ ભાગ્યશાળી દીકરી માતા, એવું હું કહું,\nત્યારે….માતા પિતા હૈયે ખુશી સિવાય બીજું શું \n૧૯૭૧ની સાલે જુનની ૮ તારીખની યાદ આવી,\n૨૦૧૫માં એ જ તારીખે મોટી દીકરીની બર્થડે આવી,\nત્યારે….માતા પિતા પ્રભુનો પાડ માનવાની તક લીધી \nકાવ્ય રચના ઃ તારીખ,જુન,૭, ૨૦૧૫ ચંદ્રવદન\n૨૦૧૫માં જુન માસે અમારી મોટી દીકરીની બર્થડે.\nએની યાદ તાજી કરી, આ રચના કરી.\n“જુગ જુગ જીઓ, મારી લાડલી \n2. મૌલિક રામી \"વિચાર\" | જૂન 8, 2015 પર 6:52 એ એમ (am)\n3. ગોવીન્દ મારુ | જૂન 8, 2015 પર 7:37 એ એમ (am)\nઆપણી મોટી દીકરી’ને જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ, શુભઆશીષ અને અભીનંદન..\nહું પણ આપની સાથે ગાઈશ. “જુગ જુગ જીઓ, મારી લાડલી ” હેપી બર્થડે સુખદ દીર્ઘાયુષ્યમાટે હાર્દિક શુભેચ્છાઓ.\nદિકરીને જન્મ દિવસના આશીર્વાદ.\n*મોટી દીકરી ને…. (ઈંગ્લીશ ભાષા રૂપે) *\nઆપણા સર્વની મોટી દીકરી(નામ\nઆપ માત-પિતાને પણ અભિનંદન .\nRe: જુનની આઠ તારીખ અ���ે મોટી દીકરીની\nRe: જુનની આઠ તારીખ અને મોટી દીકરીની\nRe: જુનની આઠ તારીખ અને મોટી દીકરીની\nબાપને માટે વ્હાલનો દરિયો એટલે દીકરી. હેપી બરથ ડે.\nFw: જુનની આઠ તારીખ અને મોટી દીકરી\nRe: જુનની આઠ તારીખ અને મોટી દીકરી\nchadravada mistry જુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો \nRe: જુનની આઠ તારીખ અને મોટી દીકરીની\n20. દાદીમા ની પોટલી | જૂન 10, 2015 પર 4:32 પી એમ(pm)\nમોટી દીકરી’ને જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ, શુભઆશીષ અને અભીનંદન..\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« મે જુલાઈ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2014/07/27/%E0%AA%93%E0%AA%B3%E0%AA%96%E0%AB%80-%E0%AA%97%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%9B%E0%AB%81%E0%AA%82-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82/", "date_download": "2018-06-25T02:32:38Z", "digest": "sha1:6UCQRFVH3ED5RMYDNOCV7IUPSWIPONK7", "length": 13410, "nlines": 307, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "ઓળખી ગયો છું હું ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nઓળખી ગયો છું હું \nઆ ભાઈને તમે ઓળખી ગયા હશો .એ તમારા અને મારા મિત્ર ઉત્તમ પ્રજાપતિ છે .\nઓળખી ગયો છું હું \nહા, હા, આ ભાઈને ઓળખી ગયો છું હું,\nબોલો, કેમ ના એમને ઓળખી શકું હું \nનામ ના લખ્યું હોત તો પણ ઓળખતે હું એમને,\nલખ્યું જો નામ ઉત્તમ પ્રજાપતિ, જરૂર જાણું છું એમને,\nહવે, જાણ્યું કે ઉત્તમભાઈ તો છે મિત્ર તમારા,\nજાણી એવું, મારા હૈયામાં તમો બંને સમાયા,\nમિત્રતાના ભાવે, યાદ કરતો રહીશ તમોને,\nએવી યાદમાં, ચંદ્ર તો સ્નેહ અર્પણ કરશે તમોને,\nફીનીક્શમાં આતાજી અને ઉત્તમ સ્નેહસબંધે બંધાય રહે,\nએવી મિત્રતાની દોરે ચંદ્ર પણ હંમેશા બંધાય રહે,\nરહો ફીનીક્શ એરીઝોનામાં અને કરો જીવન સફર તમારી,\nભલે હું દુર તમોથી, ખીલતી રહેશે ત્રિવેણી મિત્રતા અમારી \nકાવ્ય રચના તારીખ, જુલાઈ,૨૬,૨૦૧૪ ચંદ્રવદન\nઆજની પોસ્ટ છે એક ઈમેઈલ આધારીત.\nહિમતભાઈ જોષી યાને “આતાજી”.\nએમ��ો એ ઈમેઈલ હતો, અને એની સાથે એટેચમેન્ટરૂપે એક ફોટો હતો.\nએ ફોટામાં આતાજી સાથે ડો. ઉત્તમ પ્રજાપતિ હતા.\nઉત્તમભાઈને હું જાણું છું ..હું એમને મળ્યો પણ છું.\nઈમેઈલ વાંચી જે ભાવ હૈયે થયો તે જ કાવ્યરૂપે દર્શાવ્યો છે.\nઆશા છે કે તમોને આ પોસ્ટ ગમે.\nચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)\tઆતાજીની ઓળખાણની ખાડ \nઆતાજીની ઈ-મેલોમાં એમનો મિત્ર પ્રેમ છલકાતો હોય છે .\nઆતાજીની આવી એક ઈ-મેલ એ ,ચન્દ્ર ‘ભાઈ તમોને એક મિત્રની યાદ તાજી કરી\nઅને એ મિત્રતાની યાદને આ કાવ્ય રચનામાં જડી દીધી \nઉત્તમભાઈ પ્રજાપતિનો વધુ પરિચય આપ્યો હોત તો સારું થાત .\nપ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ\nઆ તમારા કાવ્ય મારા ઉપર બહુ ગહરી અસર પાડી .\nતમે મને તમારા હ્રદય કમલમાં સમાવી લીધો .\nમીસ્ત્રીજી મારી ઓળખાણ ની ખાણ વધતી જાશે\nઅફસોસ એટલોકે મારે જવાનું થાશે\n7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | જુલાઇ 28, 2014 પર 1:20 પી એમ(pm)\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« જૂન ઓગસ્ટ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://sje.gujarat.gov.in/dscw/showpage.aspx?contentid=1450", "date_download": "2018-06-25T01:59:22Z", "digest": "sha1:VF75G7LUIBDGUNLEA4FDPBQJOQV4MSFQ", "length": 6208, "nlines": 84, "source_domain": "sje.gujarat.gov.in", "title": "ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો | છાત્રાલયો | મુખ્‍ય પૃષ્ઠ | નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ", "raw_content": "\nનિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ\nમુખ્ય માહિતી વાંચો |\nઅનુસૂચિત જાતિ વિશે | ફોર્મ | પ્રશ્નોત્તર | અભિપ્રાય | સાઈટમેપ | માહિતી મેળવવાનો અધિકાર\nલાભાર્થી | વીસ મુદ્દાનો કાર્યક્રમ\nઆરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય\nશાળાઓ અને આશ્રમ શાળાઓ\nમાન્ય બાળકોની સંખ્યાની વિગત\nઅનુસૂચિત જાતિની શાળાઓની જિલ્લાવાર માહિતી\nહું પ્રેક્ષકગણ અનુસૂચિત જાતિ મહિલા વિદ્યાર્થી સફાઈ કામદાર\nશોધુ છું માહિતીના પ્રકાર કાર્યક્રમ માહિતી યોજનાઓ સમાચાર સરકારી ઠરાવ\nછાત્રાલયો ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો\nઅનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા મારફતે સ્વૈછિક સંસ્થાઓ દ્વારા ચાલતા ગ્રાંટ-ઇન-એઇડ છાત્રાલયો તથા તેમાં રહીને અભ્યાસ કરતા છાત્રોની જિલ્લાવાર સંખ્યા.\nઅ. નં. જિલ્લાનું નામ છાત્રાલયની સંખ્યા છાત્રોની સંખ્યા\nકુમાર કન્યા કુલ કુમાર કન્યા કુલ\n૧ અમદાવાદ ૩૪ ૧૭ ૫૧ ૧૪૮૯ ૧૦૦૫ ૨૪૯૪\n૨ અમરેલી ૧૪ ૬ ૨૦ ૫૩૩ ૨૦૦ ૭૩૩\n૩ ભાવનગર ૮ ૪ ૧૨ ૨૪૦ ૧૭૩ ૪૧૩\n૪ ભરૂચ ૪ ૧ ૫ ૧૦૭ ૨૯ ૧૩૬\n૫ નર્મદા ૦ ૦ ૦ ૦ ૦ ૦\n૬ બનાસકાંઠા ૪૮ ૧૦ ૫૮ ૧૭૫૮ ૩૬૯ ૨૧૨૭\n૭ ડાંગ ૦ ૦ ૦ ૦ ૦ ૦\n૮ ગાંધીનગર ૩૪ ૯ ૪૩ ૧૩૨૬ ૪૯૭ ૧૮૨૩\n૯ જામનગર ૫ ૦ ૫ ૨૩૦ ૦ ૨૩૦\n૧૦ જૂનાગઢ ૪૭ ૨૨ ૬૯ ૨૭૮૧ ૧૧૫૦ ૩૯૩૧\n૧૧ પોરબંદર ૨ ૩ ૫ ૮૮ ૧૩૪ ૨૨૨\n૧૨ કચ્છ ૧૦ ૪ ૧૪ ૩૧૦ ૧૧૮ ૪૨૮\n૧૩ ખેડા ૧૪ ૮ ૨૨ ૬૭૧ ૩૩૯ ૧૦૧૦\n૧૪ આણંદ ૮ ૩ ૧૧ ૨૭૧ ૧૦૫ ૩૭૬\n૧૫ મહેસાણા ૧૬ ૫ ૨૧ ૫૦૩ ૧૨૪ ૬૨૭\n૧૬ પાટણ ૨૧ ૬ ૨૭ ૭૪૯ ૨૪૬ ૯૯૫\n૧૭ પંચમહાલ ૯ ૨ ૧૧ ૩૨૩ ૭૮ ૪૦૧\n૧૮ દાહોદ ૬ ૨ ૮ ૧૫૩ ૫૦ ૨૦૩\n૧૯ રાજકોટ ૧૦ ૭ ૧૭ ૫૪૩ ૩૩૯ ૮૮૨\n૨૦ સુરેન્દ્રનગર ૧૮ ૬ ૨૪ ૮૪૨ ૨૩૬ ૧૦૭૮\n૨૧ સુરત ૩ ૨ ૫ ૧૧૨ ૬૫ ૧૭૭\n૨૨ સાબરકાંઠા ૩૯ ૯ ૪૮ ૧૨૮૩ ૨૨૫ ૧૫૦૮\n૨૩ વડોદરા ૧૧ ૯ ૨૦ ૪૦૨ ૩૩૬ ૭૩૮\n૨૪ વલસાડ ૦ ૦ ૦ ૦ ૦ ૦\n૨૫ નવસારી ૦ ૦ ૦ ૦ ૦ ૦\n૨૬ તાપી ૦ ૧ ૧ ૦ ૩૫ ૩૫\n૨૭ અરવલ્લી ૧૧ ૨ ૧૩ ૩૧૭ ૧૦૨ ૪૧૯\n૨૮ મહીસાગર ૧૮ ૫ ૨૩ ૭૬૭ ૩૩૫ ૧૧૦૨\n૨૯ મોરબી ૧ ૦ ૧ ૨૦ ૦ ૨૦\n૩૦ બોટાદ ૩ ૦ ૩ ૧૧૫ ૦ ૧૧૫\n૩૧ ગીર સોમનાથ ૧૩ ૧૪ ૨૭ ૪૩૧ ૫૨૦ ૯૫૧\n૩૨ છોટા ઉદેપુર ૦ ૦ ૦ ૦ ૦ ૦\n૩૩ દેવભૂમિ દ્વારકા ૦ ૦ ૦ ૦ ૦ ૦\nકુલ ૪૦૭ ૧૫૭ ૫૬૪ ૧૬૩૬૪ ૬૮૧૦ ૨૩૧૭૪\n© 2010 નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,\nસચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)\nઆ વેબસાઈટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)ના હસ્તક છે.\nઆ વેબસાઈટ પર છેલ્લે થયેલ સુધારો : 22 જૂન 2018 Visitor No. : 518558", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00106.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/golmal-pachi-dhaba-ma/", "date_download": "2018-06-25T02:31:45Z", "digest": "sha1:UDPROH6WSZBS7KRJ3BE55E5E2EFM4SZX", "length": 23379, "nlines": 219, "source_domain": "gujjurocks.in", "title": "ગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી આવી રીતે બદલી લાઈફ....વાંચો સ્ટોરી | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ ક���લનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર ���હ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome લાઈફ સ્ટાઈલ ગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી આવી...\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી આવી રીતે બદલી લાઈફ….વાંચો સ્ટોરી\nબિહાર ના દરભંગા માં જન્મ્યા એકટર અને કોમેડિયન સંજય મિશ્રા રોહિત શેટ્ટી ની ફિલ્મ “ગોલમાલ ” કર્યા પછી એક્ટિંગ છોડી દીધી હતી, અને ઉત્તરાખંડ ના ઋષિકેશ માં જઈ અને એક ધાબા પર કામ કરવા નું શરૂ કરી દીધું હતું. કહેવાય છે કે એના પછી રોહિત શેટ્ટી એ એમને ફિલ્મ “ઓલ ધ બેસ્ટ ” માટે એપ્રોચ કર્યા હતા પણ એ પાછા આવવા તૈયાર નહતા. એના પછી રોહિત એ તેમને ઘણા મનાવ્યાં બાદ એ એક્ટિંગ ની દુનિયા માં પાછા ફર્યા. આ એમના કરીઅર નું ટર્નિંગ પોઇન્ટ રહ્યું. 6 ઓક્ટોબર ના એમને એમનો 54 મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એ મોકા પર અમે તમને સંજય મિશ્રા વિસે જણાવીએ છીએ.\nસંજય ના પિતા ની મૃત્યુ થઈ , તો એ એક્ટિંગ છોડી ઋષિકેશ ચાલ્યા ગયા. ત્યાં એક ધાબા પર કામ કરવા લાગ્યા. હકીકત માં સંજય એના પિતા ની ખૂબ જ નજીક હતા. પિતા ની મૃત્યુ એ એમને એવો ઝટકો આપ્યો કે એ ગુમશુદા થઈ ગયા અને એકલપણુ મહેસૂસ કરવા લાગ્યા. સંજય સો થી પણ વધુ ફિલ્મો માં કામ કરી ચુ���્યા હતા પણ આટલી ફિલ્મો કર્યા બાદ પણ એમને એ સફળતા ન મળી જેમના એ હકદાર હતા. અને લગભગ એ કારણે જ ધાબા પર સંજય ને કોઈ ઓળખ્યું નહીં. દિવસ વીત્યા અને એમનો સમય ધાબા માં શાક બનાવવા માં , આમલેટ બનાવવા માં વીતવા લાગ્યો.\nસંજય ના પિતા શંભુનાથ મિશ્રા એક જર્નાલિસ્ટ હતા જ્યારે એમના દાદા ડિસ્ટ્રીકટ મજિસ્ટ્રેટ હતા. બિહાર ના દરભંગા માં જન્મેલ સંજય જ્યારે નવ વર્ષ ના હતા તો એમની ફેમિલી વારાણસી માં શિફ્ટ થઈ ગઈ. સંજય એ એમની એજ્યુકેશન વારાણસી કેન્દ્રીય વિદ્યાલય બીએચયુ કેમ્પસ થી કરી. એના પછી એમને બેચલર ડીગ્રી સાલ 1989 માં પુરી કર્યા બાદ સાલ 1991 માં રાષ્ટ્રીય ડ્રામા સ્કૂલ માં એડમિશન લીધું. આજે સંજય પાસે ફ્રોચ્યુનર અને BMW જેવી લક્ઝરી ગાડીઓ છે. પટના અને મુંબઇ માં ઘણા ઘરો છે.\nક્યારેક મોંગફળી માં દિવસ વિતાવવા મજબૂર થયેલ સંજય મિશ્રા આજે લગભગ 20 કરોડ ના મલિક છે.\nસીરીયલ થી કરી હતી શરૂઆત..\nસંજય મિશ્રા એ સિરિયલ ચાણક્ય થી એના કરીઅર ની શરૂઆત કરી હતી. ગ્રેજ્યુએશન પછી સંજય એ દિલ્લી ના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું હતું\nએ દરમિયાન જ એમને એક્ટિંગ ની એબીસીડી શીખી. સંજય ના લગ્ન 28 સપ્ટેમ્બર 2009 માં કિરણ મિશ્રા સાથે થયા. બંને ના બે બાળકો છે. પાલ મિશ્રા અને લમ્હા મિશ્રા.\nએક્ટિંગ પ્રત્યે એમને રુચિ સંગીત પ્રોગ્રામ્સ ને જોઈ અને જાગી હતી. એમને એહસાસ થયો કે હવે આ ક્ષેત્રે એમને કંઈક કરી બતાવું જોઈએ. જેમના માટે એમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું અને ફેમિલી ના કેહવા પર મુંબઇ આવી ગયા.\nફિલ્મી કરીઅર ની શરૂઆત અને સંઘર્ષ\n1991 માં સંજય મુંબઇ આવી ગયા. અહીંયા 9 વર્ષો સ્ટ્રગલ કર્યા બાદ એમને પહેલો બ્રેક મળ્યો. ચાણક્ય સિરિયલ ની શરૂઆત કરવા વાળા સંજય એ પેહલા દિવસ ની શૂટિંગ માં 28 વખત રિટેક આપ્યા હતા. ત્યાર બાદ એમને એમના મિત્ર તિગ્માંશુ ધુલિયા ની સિરિયલ “હમ બમ્બઇ નહીં જાયેંગે ” માં આર્ટ ડાયરેક્શન તરીકે કામ કરવા નું શરૂ કરી દીધું હતું અને થોડા દિવસો પછી એ “સોરી મેરી લારી ” માં પણ નજર આવ્યા હતા.\nઆવી રીતે થઈ સંજય ના કરીઅર ની શરૂઆત\n1995 માં હિંદી ફિલ્મ “ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા ” માં કામ કર્યું. એ ફિલ્મ માં એમને એક હાર્મોનિયમ પ્લેયર ની નાની એવી ભૂમિકા નિભાવી હતી. એના પછી એમને ફિલ્મ સત્યા, દિલ સે , ફંસ ગયે રે ઓબામા , મિસ ટનકપુર હાજીર હો , પ્રેમ રતન ધન પાયો , મેરઠીયા ગેંગસ્ટર અને દમ લગાકે હયેશા જેવી ફિલ્મો માં કામ કર્યુ��� છે. આ વર્ષ માં એમની પાસે એક બે નહીં પરંતુ સાત-આઠ ફિલ્મો છે એ હાલ માં અજય દેવગણ સાથે ફિલ્મ “બાદશાહો ” અને “ગોલમાલ અગેન ” માં નજર આવ્યા હતા.\nબોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleHot એરહોસ્ટેસ ગ્લૈમરસ લાગે છે પણ એમના જીવન નું “ડર્ટી સિક્રેટ ” નહીં જાણતા હોઉ તમે. થાય છે આવી હરકતો.\nNext articleતારક મહેતાના જેઠાલાલ માટે 13 વર્ષના બાળકોએ કર્યો એવો કાંડ, ખુદ સાંભળીને જેઠાલાલ રહી ગયા હેરાન…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા ટ્રેનર, જુઓ કેવી રીત વાળી લે છે પોતાના શરીરીને….ફોટોઝ જુવો\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે કરાવ્યો પોતાનો પહેલો ફોટોશૂટ…ક્લિક કરી જુવો ફોટોસ\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ વાંચવી\nજલ્દી જ મોટાપો ઓછો કરવા માગો છો તો…રોજ પીઓ આ 4 પીણા\nઅસ્થિ વિસર્જનમાં પતિ બોની કપૂર શ્રીદેવીને યાદ કરતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, વાંચો અહેવાલ\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2014/12/03/%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%95%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%A3%E0%AB%80-%E0%AA%86%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2018-06-25T02:29:47Z", "digest": "sha1:QKGDWC3R4DUTG2CHBA5AKCH2JFHY2GQZ", "length": 14924, "nlines": 167, "source_domain": "niravrave.wordpress.com", "title": "કોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે ?/ યામિની વ્યાસ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← સીયાચીન બોર્ડર રક્ષા+\nનો ર્મ કો ર: હજાર નૂર કપડાં…./ પરેશ પ્ર વ્યાસ →\nકોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે \nસરસ ચિત્ર …..જોવા જેવું …\nસ્વરાંકન – અજિત શેઠ\nઆપણા દુ:ખનું કેટલું જોર \nભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર \nનાની એવી જાતક વ��તનો મચવીએ નહિ શોર \nભારનુ વાહન કોણ બની રહે\nનહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,\nખમીરનું આજ ગવાય રે ગાન;\nસજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.\nભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર \nજલભરી દ્રગ સાગર પેખે,\nહસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,\nએનું ઝીણું વણાય દુકૂલ;\nનિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.\nભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર \nઆપણે ના કંઈ રંક,\nભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;\nઆવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;\nઆભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.\nભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર \n← સીયાચીન બોર્ડર રક્ષા+\nનો ર્મ કો ર: હજાર નૂર કપડાં…./ પરેશ પ્ર વ્યાસ →\n4 responses to “કોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે \nપડછાયો ભીંત પર કદી શું ઠાર થઇ શકે \nસચ્ચાઈ પામવાને ક્ંઈ યુગો ન જોઈએ;\nવીજળી ગગનમાં યામિની પળવાર થઈ શકે.\nબસ આ વીજળીના ઝબકારે મોતીડાં પરોવતા જવાનો બોધ ગંગાસતી દઈ ગયા છે તે આપણે યાદ રાખવાનો છે.જીવનના સત્યો અને નિયમો અહિં દરેકના જીવનમાં વીજળીના ઝબકારાની જેમ ઝબુકી પળવારમાં અદૃશ્ય થઈ જાય છે અને આવી બહુમુલ્ય ક્ષણોને ઑળખતા, વાંચતા, અનુભવતા અને સુત્રમાં પરોવતા આવડતું જાય તેને જ અધ્યાત્મની યાત્રા કહે છે. શાસ્તીય ભાષામાં જીવમાંથી શિવનુ રુપાંતરણ અને ઓશોની ભાષામાં સંભોગથી સમાધિ સુધીની યાત્રા કહે છે.\nરાજેન્દભાઈની મારી ખુબ ગમતી કવિતા.\nઆપની પ્રેરણાદાયી કોમેંટ બદલ આભાર\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« નવેમ્બર જાન્યુઆરી »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/sachin-tendulkar-asks-street-cricket-players-let-me-play-tw", "date_download": "2018-06-25T02:09:40Z", "digest": "sha1:NDB7FJWG4VFZ4O4VIJ23AHIJW7YAVO4V", "length": 16347, "nlines": 75, "source_domain": "meranews.com", "title": "સચિન તેંડુલકરે રસ્તા ઉપર ક્રિકેટ રમી રહેલા મજુરોને પુછ્યું મને બે બોલ રમવા મળશે, જુઓ વીડિયો", "raw_content": "\nસચિન તેંડુલકરે રસ્તા ઉપર ક્રિકેટ રમી રહેલા મજુરોને પુછ્યું મને બે બોલ રમવા મળશે, જુઓ વીડિયો\nસચિન તેંડુલકરે રસ્તા ઉપર ક્રિકેટ રમી રહેલા મજુરોને પુછ્યું મને બે બોલ રમવા મળશે, જુઓ વીડિયો\nમેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ માણસ કયારેય પૈસા અને હોદ્દાથી મહાન હોતો નથી, પણ માણસનો વ્યવહાર અને તેની નમ્રતા તેની મહાન બનાવે છે. આ વાત ભારતીય ક્રિકેટ જગતના આ સદીના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર માટે અક્ષરસહ સાચી પડી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમને અલવીદા કહી ચુકેલા સચિન તેંંડુલકરની અંદર હજી પણ એક ક્રિકેટર જીવી રહ્યો છે. સચિન તેંડુલકર જેવા વિશાળ કદનો ક્રિકેટર રસ્તા ઉપર રમે તેવું કોઈ માની શકે નહીં, પણ આ વાસ્ત્વીક્તા છે, તાજેતરમાં વારલ થયેલા એક વીડિયોમાં સચીન તેંડુલકર રસ્તા ઉપર ક્રિકેટ રમતા જોવા મળે છે.\nવાયરલ થયેલા વીડિયો પ્રમાણે મુંબઈના બ્રાન્દ્રા વિસ્તારમાંથી મોડી રાતે સચિન તેંડુલકર પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની કારમાંથી જોયું કે બ્રાન્દ્રા વિસ��તારમાં મેટ્રો રેલનું કામ કરી રહેલા મજુરો રાતે કામ બંધ થઈ ગયું હોવાને કારણે અને રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હોવાને કારણે મેટ્રો રેલનું કામ કરી રહેલા મજુરો પ્લાસ્ટીકની બેરીકેટને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમી રહ્યા હતા, આ દ્રશ્ય જોઈ સચિનને અચાનક ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ અને તે પોતાની ઈચ્છાને રોકી શકયો નહીં. સચિને પોતાની કારના ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને તે કારમાંથી નીચે ઉતર્યો હતો.\nરસ્તા ઉપર પસાર થઈ રહેલી એક કાર અચાનક અટકી અને તેમાંથી સચિન ઉતરતા મજુરો ચૌંકી ઉઠી ગયા હતા, કારમાંથી નીચે ઉતરેલા સચિને મજુરોને પુછ્યું કે મારે બે બોલ રમવા છે, તમે મને રમવા દેશો, જ્યારે જે સચિનને આ મજુરોએ ક્રિકેટ રમતા માત્ર ટીવીના સ્ક્રીન ઉપર જોયા હતા, તેઓ પોતાની સામે જ ઊભા છે તેવું મજુરો માની શકતા ન્હોતા. સચિનની વિનંતી મજુરોએ તરત સ્વીકારી અને સચિનના હાથમાં બેટ આપ્યું, સચિન પ્લાસ્ટીકના બેરીકેટની આગળ બેટ લઈ બેટીંગ કરવા માટે ઊભા રહી ગયો.\nજે મજુર બોલીંગ કરી રહ્યો હતો, તેણે સચિને પુછયુ કે હું તમને આઉટ કરી શકુ છુને, સચિને કહ્યું જરૂર તમે મને અાઉટ કરી શકો છે, જો કે થોડીવાર સચિન રસ્તા ઉપર ક્રિકેટ રમ્યો હતો, ત્યારે રસ્તા ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકો સચિનને રસ્તા ઉપર ક્રિકેટ રમતા જોઈ આશ્ચર્ય સાથે ઊભા રહી ગયા હતા, સચિને ત્યાર બાદ પોતાની કારમાં બેસતા પહેલા મજુરો સાથે સ્લેફી પણ લીધી હતી. જુઓ આ આખી ઘટના આ વીડિયોમાં.\nમેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ માણસ કયારેય પૈસા અને હોદ્દાથી મહાન હોતો નથી, પણ માણસનો વ્યવહાર અને તેની નમ્રતા તેની મહાન બનાવે છે. આ વાત ભારતીય ક્રિકેટ જગતના આ સદીના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર માટે અક્ષરસહ સાચી પડી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમને અલવીદા કહી ચુકેલા સચિન તેંંડુલકરની અંદર હજી પણ એક ક્રિકેટર જીવી રહ્યો છે. સચિન તેંડુલકર જેવા વિશાળ કદનો ક્રિકેટર રસ્તા ઉપર રમે તેવું કોઈ માની શકે નહીં, પણ આ વાસ્ત્વીક્તા છે, તાજેતરમાં વારલ થયેલા એક વીડિયોમાં સચીન તેંડુલકર રસ્તા ઉપર ક્રિકેટ રમતા જોવા મળે છે.\nવાયરલ થયેલા વીડિયો પ્રમાણે મુંબઈના બ્રાન્દ્રા વિસ્તારમાંથી મોડી રાતે સચિન તેંડુલકર પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની કારમાંથી જોયું કે બ્રાન્દ્રા વિસ્તારમાં મેટ્રો રેલનું કામ કરી રહેલા મજુરો રાતે કામ બંધ થઈ ગયું હોવાને કારણે અને રસ્તા ઉપર ટ્રાફિક ઓછો ��ોવાને કારણે મેટ્રો રેલનું કામ કરી રહેલા મજુરો પ્લાસ્ટીકની બેરીકેટને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમી રહ્યા હતા, આ દ્રશ્ય જોઈ સચિનને અચાનક ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ અને તે પોતાની ઈચ્છાને રોકી શકયો નહીં. સચિને પોતાની કારના ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને તે કારમાંથી નીચે ઉતર્યો હતો.\nરસ્તા ઉપર પસાર થઈ રહેલી એક કાર અચાનક અટકી અને તેમાંથી સચિન ઉતરતા મજુરો ચૌંકી ઉઠી ગયા હતા, કારમાંથી નીચે ઉતરેલા સચિને મજુરોને પુછ્યું કે મારે બે બોલ રમવા છે, તમે મને રમવા દેશો, જ્યારે જે સચિનને આ મજુરોએ ક્રિકેટ રમતા માત્ર ટીવીના સ્ક્રીન ઉપર જોયા હતા, તેઓ પોતાની સામે જ ઊભા છે તેવું મજુરો માની શકતા ન્હોતા. સચિનની વિનંતી મજુરોએ તરત સ્વીકારી અને સચિનના હાથમાં બેટ આપ્યું, સચિન પ્લાસ્ટીકના બેરીકેટની આગળ બેટ લઈ બેટીંગ કરવા માટે ઊભા રહી ગયો.\nજે મજુર બોલીંગ કરી રહ્યો હતો, તેણે સચિને પુછયુ કે હું તમને આઉટ કરી શકુ છુને, સચિને કહ્યું જરૂર તમે મને અાઉટ કરી શકો છે, જો કે થોડીવાર સચિન રસ્તા ઉપર ક્રિકેટ રમ્યો હતો, ત્યારે રસ્તા ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકો સચિનને રસ્તા ઉપર ક્રિકેટ રમતા જોઈ આશ્ચર્ય સાથે ઊભા રહી ગયા હતા, સચિને ત્યાર બાદ પોતાની કારમાં બેસતા પહેલા મજુરો સાથે સ્લેફી પણ લીધી હતી. જુઓ આ આખી ઘટના આ વીડિયોમાં.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://chandrapukar.wordpress.com/2013/02/03/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7-%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE/", "date_download": "2018-06-25T02:31:04Z", "digest": "sha1:ACC5BCMH7FZIDJWFZAAU2TNRUMRSR4CO", "length": 44383, "nlines": 366, "source_domain": "chandrapukar.wordpress.com", "title": "જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ ! | ચંદ્ર પુકાર", "raw_content": "\nજ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ \nજ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ \nલગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો > અશ્વિન રાવલ તા. ૧૬/૧૦/૨૦૧૨ દિવ્ય ભાસ્કર > ગુણાંક, દોકડા કે નાડી ક્ષુલ્લક બાબતોથી સારા સારા પાત્રો ગુમાવવા પડે > છે. નક્ષત્રથી થતું મથચિંગ આધારભુત નથી. ગ્રહોની સ્થિતિ જવાબદાર છે. > 1 * સાતમા સ્થાને રહેલો એકલો ગુરુ જલદી લગ્ન થવા દેતો નથી.કારણ કે, સાતમો > ભાવ એ શુક્રનું સ્થાન છે. > સાતમે ગુરુ હોય તો દર ગુવારે ચણાના લોટની મીઠાઈ, બુદી અથવા છેવટે ચણા અને > ગોળ ગાયને ખવડાવવા અથવા બાળકોને કે ગરીબોને વહેંચવા. મુરતિયો જોવા આવવાનો > હોય ત્યારે પીળા વસ્ત્રો પહેરવા.હળદરનો…….\n > લેખ વાંચ્યો. > અશ્વિનભાઈને ભલે આ શાસ્રની જાણકારી હશે, પણ આવા ગ્રહોની અસર કરી, એના ઉપાયોમાં > મને શ્રધ્ધા નથી.આ મારો વિચાર છે.મને મારામાં જ કંઈક કરવા “પ્રેરણાઓ” મળે છે, એ > જ મારી શક્તિ, જે ઘટનાઓનો સામનો કરી,સંજોગો બદલવા પ્રયાસ કરે છે.આ જ કદાચ હશે > “અંદર” કે “બહાર” રહેતો પ્રભુ \n: લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો\nમુ. ચંદ્રવદનભાઈ, નમસ્તે. તમારી વાત સાવ સાચી છે, જેમને લાગુ પડતું હોય અને જેમને જ્યોતિષમાં શ્રદ્ધા હોય તેઓ ભલે માને અને આવી વાતોમાં પોતાની સમસ્યાનો ઉકેલ શોધે,પણ ડહાપણની વાત તો એ જ છે કે ભગવાને આપેલી બુદ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો અને ત્યાર બાદ જ આંતરશક્તિને કામે લગાડવા કે પોતાનો વિલ પાવર વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે પછી દાન ધર્મ જેવાં સત્કર્મો કરીને પોતાના ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા. આ બધા ટૂચકા આખરે તો સુષુપ્ત મનની શક્તિને કામે લગાડવાના છે. એ બહાને જીવદયા કે સામાજિક કાર્યો થાય તે એની સાઈડ ઈફેક્ટ(બાય પ્રોડક્ટ) છે. વિધિના લેખ કદી મિથ્યા થતા નથી, પણ સત્કર્મો દ્વારા પરિણામની તીવ્રતા ઘટાડી તેને સહ્ય બનાવી શકાય. માણસને હતાશ થઈ ભાંગી પડતો બચાવવાનો છે, પણ તેનો લૂંટારાઓ ગેરલાભ લઈ જાય છે\nજ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ \nઆજની પોસ્ટ છે “જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ “.\nઆવી “ચંદ્રવિચારધારા”માં પ્રવેશ કરીએ \nઆ મારા લખાણનો આધાર છે “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ થયેલ શ્રી અશ્વિનભાઈ રાવળનો એક લેખ ….જે મેં મારા મિત્ર પરભુભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી જાણ્યો.\nત્યારબાદ, મારો જવાબ..અને એના જવાબમાં પરભુભાઈનો જવાબ.\nઆ પોસ્ટમાં આ સંવાદ ઉપર પ્રગટ કર્યો છે. તે તમો જરૂરથી વાંચશો.\nમારે મારા વિચારો લખવા છે.\nપૃથ્વી આ બ્રમાંડના સુર્યમંડળમાં એક ગ્રહ છે.એ સુર્યની ફરતે ફરે છે.\nએ જ પ્રમાણે, બીજા અનેક ગ્રહો પણ સુર્ય ફરતે ફરી રહ્યા છે. આપણા આ સુર્યમંડળમાં સુર્યનો “મુખ્ય” આધાર છે..અને ફરી રહેલા ગ્રહોની અસર એક બીજા પર પડે તેનો વિજ્ઞાને પુરાવો આપ્યો છે.આ પ્રમાણે ધરતી પર ગ્રહોની અસર પડે એ એક હકિકત છે. આવી જાણકારી એટલે “એસ્ટ્રોલોજી”(ASTROLOGY) યાને જ્યોતિષ જ્ઞાન.\nઉપર મુજબ, “જ્યોતિષ” એક સાયન્સ છે.પણ, આવી જાણકારી ધરવવા માટે ઉંડો અભ્યાસ કરવાની જરૂરત પડે છે.\nઆવી જાણકારીનો “દાવો” કરનારા અનેક છે…અને, અનેકમાંથી ફક્ત થોડી જ વ્યક્તિઓ પાસે “પુર્ણ” જ્ઞાન છે.\nઅધુરી જાણકારીવાળા માટે જ્યોતિષ એક “પૈસો કમાવા”નો રસ્તો છે.જ્યારે, પુર્ણ જાણકારીવાળા માટે આ જ્ઞાન કમાણી કરવાનું સાધન નથી જ એવી પુર્ણજ્ઞાની વ્યક્તિઓ છુપાયેલા “સત્ય”ને કોઈ પુછનારને જ કહે, જે સમયે પૈસા કોઈ ધરે તો પણ એમની “ના” હોય છે.\nજ્યારે જ્યારે કહેવામાં આવે કે “તને શનિની દશા છે” કે “તને મંગળ નડે છે” ત્યારે એના સમાધાન માટે “પુજા/પાઠ કે ઉપવાસ વિગેરે” સાથે પૈસાનો ખર્ચ જોડાયેલ હોય છે..કોઈક ભક્તિપ્રેમીને પ્રભુને પ્રાર્થનાઓ કરવાનો ઉપદેશ હોય છે. શું ફક્ત ભગવાન પર “પુર્ણ શ્રધ્ધા”થી જ સમાધાન ના થાય …ખરો મંત્ર તો એ જ છે પણ એવી સલાહમાં “કમાણી” ગાયબ થઈ જાય.\nએટલે જ મારે અંતે કહેવું છે કે…….\nગ્રહોની અસર ધરતી પર જરૂર પડે છે. એના કારણે “ધરતીકંપ”…વરસાદ સાથે “રેલ અને નુકશાન”….તેમજ અનેક કુદરતી ધટનાઓ જરૂર હોય એ પણ એક હકિકત છે. આવી ઘટનાઓની અસર માનવીઓ પર હોય એ સ્વભાવીક છે.\nપણ…ભાગ્યમાં જે લખ્યું હોય તે મીટાડવાના પંથે જતા કરતા, ઘટનાનો “સામનો” કરી ઘટનાઓના “પરિણામ” બદવાનો પ્રયાસ કરવો એ જ “બુધ્ધિભર્યું” કાર્ય કહેવાય, આવા સમયે “પ્રભુશ્રધ્ધા” તેમજ “આત્મબળ”નો સહારો લેવો એ જ યોગ્ય કાર્ય કહેવાય. આવા પંથે “નિરાશા” દુર થાય છે, અને માનવી “સફળતા” તરફ વળે છે . બનેલી દુઃખભરી ઘટનાના પરિણામનો “ભેદ” સમજાય છે અને જ્યારે પ્રભુ અંતીમ “મીઠાશ” ભરેલું પરિણામના દર્શન આપે ત્યારે એવો માનવી પ્રભુને “પાડ” માની, એની પ્રભુશ્રધ્ધા વધારે છે.\nપરભુભાઈના લખેલા શબ્દો “….પણ, ડહાપણની વાત તો એ જ કે ભગવાને આપેલી બુધ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો, અને ત્યારેબાદ આંરતશક્તિને કામે કામે લગાડવા કે “વીલપાવર” વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે દાન ધર્મ જેવા સત્કર્મો કરી ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા”….આ શબ્દો ગમ્યા….આ શબ્દોમાં જે કંઈ મેં લખ્યૂ તેનો “સાર” છે.\nઆ બધા મારા વિચારો છે, આ જ રહી “ચંદ્રવિચારધારા”. કોઈ સહમત ..તો કોઈ પાસે “જુદા જ વિચારો” હશે.\nતો મારી નમ્ર વિનંતી છે કે તમે પોસ્ટ વાંચી તમારો “પ્રતિભાવ” જરૂરથી આપશો.\n……માફી”\tવર્લ્ડપ્રેસનો ૨0૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે \n‘ભગવાને આપેલી બુધ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો, અને ત્યારેબાદ આંરતશક્તિને કામે કામે લગાડવા ���ે “વીલપાવર” વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે દાન ધર્મ જેવા સત્કર્મો કરી ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા”…આ સર્વાંગ સુંદર સત્ય છે જે સંતો માટે સહજ છે પણ સામાન્ય વ્યક્તીઓને જુદી જુદી રીતે સમજાવવા પ્રયત્ન થાય તેમા કેટલીક વાર ઠગ સંતના નામે ગેરરસ્તે દોરવે છે.જ્યોતિષમા ગણિત અંગે કોઇ પણ શંકા નથી પણ ફલાદેશ માટે પાત્રતા જોઇએ.\nતદેવ લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ I.\nવિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે તેંધિયુગં સ્મરામિ II.\nભાવાર્થ : લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનના ચરણયુગલનું જે ક્ષણે સ્મરણ કરું છું તે ક્ષણ જ ઉત્તમ છે, તે જ સુદિવસ છે…………………..અમારી વાત.અમને ચાર દિકરીઓ.ચિ સૌ યામિનીના જન્માક્ષર લઇ સૂરત નાણાવટમા પારસી જ્યોતિષને બતલાવતા તેમના સહજ રમુજી સ્વભાવ પ્રમાણે કહ્યું બહુ સરસ ભાવી છે પણ તેનો ટાંટીઓ ભાંગશે ત્યાર બાદ લગ્ન થશે ત્યાર બાદ તે રાજ્ય કક્ષાની ગરબામા હરિફાઇ માટે નીકળી અને આણંદ ચોકડીએ અકસ્માત થયો.પગના નાની આંગળીએ ક્રેક થયો ત્યાર બાદ તે રાજ્ય કક્ષાની ગરબામા હરિફાઇ માટે નીકળી અને આણંદ ચોકડીએ અકસ્માત થયો.પગના નાની આંગળીએ ક્રેક થયોતુરત અમદાવાદ નત્ય નાટિકામા ભાગ લેવાનું થયુ…ત્યાં વિવાહ થયો અને અમદાવાદમા લગ્ન પણ…\nઆ દિકરી સાથે તમારે વાત પણ થઇ છે\nતેની આ ગઝલ ઘણા બ્લોગ પર આવી છે તેમા તમારા પ્રશ્નનો ઉતર છે\nપળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું ગગન શું\nસમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું \nખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે\nમળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું\nનથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું\nકદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું\nમને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે\nઅને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું\nજગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે\nભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું\nજગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે\nભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું\nખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે\nમળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું\nમાણસે પોતાનું ભાગ્ય અને ભવિષ્ય પોતે જ બનાવવાનું ��ોય છે . પુરુષાર્થ વિના ભાગ્ય પાંગળું છે .\nતમારી ભાગ્ય રેખા તમારે દોરવી પડે. માણસ જ્યારે કોઈ તકલીફમાં આવી પડે છે ત્યારે એ કોઈ જ્યોતિષના જાણકારનો આશરો લે છે . એમાં એ આશ્વાસન શોધવા પ્રયત્ન કરતો હોય છે .\nહેલન કેલરના ભાગ્યમાં અંધત્વ, બહેરા અને મુગાપણું બાળપણમાં લખાયું પણ એણે પોતાના પુરુષાર્થથી એના ભાગ્યને બદલી નાખ્યું .ભાગ્ય મોટું કે પુરુષાર્થ એનો હેલન કેલરનું જીવન એક સ્પષ્ટ જવાબ છે .\nમાનવ જાતે જાત જાતના કીમિયા અપનાવ્યા છે, કદીક સ્વાર્થથી, કદીક જન હિતાય .\nસમય વર્તે સાવધાન જાતે જ થવું એ સૌથી ઉત્તમ.\nસતત અઢાર મહિના સુધી મેં જ્યોતિષશાસ્ત્રના પુસ્તકો વાંચ્યા. ત્યાર બાદ ચાલીસ એવા લોકોના જ્ન્માક્ષર એકઠા કર્યા જેમને હું સારી રીતે ઓળખતો હતો. એમના જ્ન્માક્ષર મુજબ જે થવું જોઈએ એ મેં કોઈપણ વ્યક્તિના જીવનમાં જોયું નહિં. જે અઢળક સંપત્તિના માલિક હોવા જોઈએ એ ક્યારેક બસો રૂપિયા મારી પાસેથી ઉધાર લેતા\n10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ફેબ્રુવારી 5, 2013 પર 12:16 પી એમ(pm)\nશ્રી. ડૉ. પુકાર સાહેબ\nમાનવે મંગળ પર પાણી છે, કે નહિ\nતે શોધવામાં અબજો રૂપિયા ખર્ચ કરે છે,\nપરંતુ પોતાના જીવનમાં મંગળ કેવી રીતે થાય તે વિચારતો નથી.\nઆપના સમાજ જાગૃતિના પ્રયાસને બિરદાવવો જ રહ્યો.\nમાણસે પોતાનું ભાગ્ય અને ભવિષ્ય પોતે જ બનાવવાનું હોય છે .ભાગ્યમાં હશે તો પણ પુરુષાર્થ વિના ભાગ્ય પાંગળું છે .\nજ્યોતિષશાસ્ત્રના પુસ્તકો અને લેખો નું લખાણ અટપટું હોય છે. મારા જેવા એંજીનીઆર માટે એ સમજવંઅ ખૂબ જ મુશ્કેલ છે.\nએક લેખમા જણાવ્યું છે કે જ્યોતિષમાં ગ્રહોની જીવંત વ્યક્તિઓ તરીકે કલ્પના કરવામાં આવી છે. મનુષ્યોને માફક તેઓ પણ સ્ત્રી અને પુરુષ જાતિમાં વહેંચાયેલાં છે. જીવંત વ્યક્તિઓની માફક તેઓ પણ પોતાની પ્રકૃતિ, ગમા-અણગમાંઓ ધરાવે છે. અરસપરસ એકબીજાની હાજરીનો સ્વીકાર કરે છે. બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે તેમજ પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે.\nઘણાં લખાણોમાં કહ્યું છે કે ગ્રહોમાં સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, મંગળ સેનાપતિ છે, બુધ યુવરાજ છે, ગુરૂ દેવોના ગુરૂ છે, શુક્ર દાનવોના ગુરૂ છે અને શનિ સેવક છે.\nઆ જ પુસ્તકો અને લેખોમા કહ્યું છે કે બુધ એ ગુરૂની પત્નિ તારા અને ચંદ્રનો પુત્ર છે. હવે જો ચંદ્ર રાણી હોય તો તે તારાને પુત્ર કેવી રીતે આપી શકે બધા પુસ્તકોમા ચંદ્રને સ્ત્રી સંજ્ઞક અથવા સ્ત્રી જાતીનો કહેવામા આવ્યો છે, અને એ જ પુસ્તકોમાં “ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.” એમ કહ્યું છે.\nલગભગ આવી જ સ્થિતિ શુક્રની છે. શુક્ર એ મહર્ષિ ભૃગુના પુત્ર છે અને દૈત્યોના ગુરુ છે. એમને પણ સ્ત્રી સંજ્ઞક અથવા સ્ત્રી જાતીનો ગ્રહ કહ્યો છે.\nકદાચ સ્ત્રી સંજ્ઞક અને સ્ત્રી જાતીનો ગ્રહ એમ બીજા કોઈ સંદર્ભમાં કહ્યા હોય પણ ક્યાંય એ સંદર્ભની સમજ મેં જોઈ નથી.\nહવે બુધની વાત કરીએ. બુધ યુવરાજ છે. આ હિસાબે એ સુર્ય(રાજા) અને ચંદ્ર(રાણી)નો પુત્ર હોવો જોઈએ. પણ બુધ તો ગુરૂની પત્નિ તારા અને ચંદ્રનો પુત્ર છે એમ આ જ શાસ્ત્રમાં કહ્યું છે. આ બધું મારા જેવા એંજીનીઅરને અટપટું લાગે છે.\nજ્યોતિષશાસ્ત્ર પ્રવેશ નામના પુસ્તકમાં રાશીઓના ૮૯ ગુણ ધર્મો અને ગ્રહોના ૧૫૨ ગુણ ધર્મો આપેલા છે. મોટાભાગના જ્યોતિષ વિષયના લેખોમાં આમાના ૧૦ ટકા ગુણ ધર્મોનો પણ ઉલ્લેખ હોતો નથી એથી એ તત્વોની અસર વિષે કોઈને કંઈપણ સમજ આપવામા આવતી નથી.\nહું એમ માનુ છું કે કાં તો આપણે જ્યોતિષશાસ્ત્રનો As is where is basis પર સ્વીકાર કરી લઈએ અથવા તો એને માનવાનો ઈન્કાર કરી દઈયે. સ્વીકાર કરી શંકાઓ કરશું તો એનું સમાધાન મળવું મુશ્કેલ છે.\nઅટપટું શાસ્ત્ર- જ્યોતિષ શાસ્ત્ર(૨)\nજ્યોતિષ શાસ્ત્ર ઉપર ગુજરાતીમા એક દળદાર પુસ્તકના લેખકના પ્રવચનનું મુંબઈમા આયોજન કરવામા આવ્યું હતું. આયોજકોએ મોકલેલા આમંત્રણ પત્રકમા લખવામા આવ્યું હતું કે પ્રવચનને અંતે વક્તા, શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપસે તો તે માટે જન્મપત્રિકા સાથે લઈ આવવી.\nમેં આ સભામા હાજરી આપેલી. મારી સાથે મારા એક ચાર્ટડ એકાઉંટંટ મિત્ર પણ આવેલા. એ પોતાના ૫૦ વર્ષના કાકાના જન્માક્ષર લઈ આવેલા.\nએ વખતે આ લેખક મહાશયની ઉમ્મર સાઈઠેક વર્ષની તો હશે જ. સભાને અંતે પ્રશ્ન-ઉત્તરનો ક્રમ શરૂ થયો. મારા મિત્રે જન્માક્ષર આપ્યા અને પશ્ન પુછ્યો કે એમને સંતાન યોગ કેવો છે લેખક મહાશયે કુંડળીનો અભ્યાસ કરીને કહ્યું કે એમને એક પુત્ર છે. જ્યારે મારા મિત્રે કહ્યું કે એમને કોઈ સંતાન નથી, તો લેખક મહાશયે કહ્યું કે, કદાચ એમની પત્નિ સિવાયની બીજી કોઈ સ્ત્રીથી એમને પુત્ર થયો હશે જેની તમને ખબર નહિં હોય. આ જવાબ આપતાં લેખકને શરમ આવી કે નહિં એ હું નથી જાણતો પણ આવી વાહિયાત વાત સાંભળીને મને શરમ આવી. હકીકતમા મારા મિત્રના એ કાકા Medical Grounds પર સંતાન પેદા કરવા સક્ષમ ન હતા. મારા આ મિત્રે મને થોડા દિવસ પછી એ પેપર્સ દેખાડેલા.\nમારા મત મુજબ લેખક મહાશય કહી ��્ક્યા હોત કે આ કુંડળી જો accurate હોય તો તેમા પુત્ર યોગ છે, પણ જન્મનો સમય બરાબર ન હોય, અથવા કુંડ્ળી બનાવનારના ગણિતમા ભૂલ હોય તો સંતાન ન પણ હોય. એ કોઈ રસ્તાપરના જ્યોતિષ ન હતા, એક દળદાર અને પ્રખ્યાત પુસ્તક્ના લેખક હતા.\nઆમ ગમે તે રીતે પોતાને સાચા પુરવાર કરવાની વૃત્તિ ધરાવતા જ્યોતિષો, આ શાસ્ત્રને વધારે નુકશાન પહોંચાડે છે.\nહવે એક બીજી વાત કરૂં. એક જ શહેરમા ખુબ નજીક નજીક રહેતા બે યુગલો એક જ સમયે બાળકને જન્મ આપે છે. સ્વભાવિક રીતે બન્નેની કુંડળી તંતોતંત એક સરખી હોવાની. હકિકતમાં એક યુગલ ખૂબજ ધનવાન છે અને બીજું યુગલ ખુબ જ ગરીબ છે તો સ્વાભાવિક રીતે બન્નેનું બાળકોનું ભાવિ શરૂઆતથી જ અલગ હોય છે. મેં આવી બે વ્યક્તિઓની કુંડળી જોઈ છે. જ્યોતિષો એનો જવાબ આપસે કે માત્ર સાદી લગ્ન કુંડળી જોવાથી ન ચાલે, બીજું ઘણું બધું ગણિત કરવું પડે, પણ હકિકતમા મોટા ભાગના ભવિષ્યકથન માત્ર કુંડળી જોઈને જ આ લોકો કરતા હોય છે.\nચંદ્ર સિવાયના ગ્રહો પૃથ્વીથી ખુબ દૂર છે. એક જ દિવસમા તેમના અને પૃથ્વીના અંતરમા કેટલો ફરક પડતો હશે તો એક જ દિવસે જન્મેલા લોકો પર એમની અલગ અલગ અસર કઈ રીતે થઈ શકે તો એક જ દિવસે જન્મેલા લોકો પર એમની અલગ અલગ અસર કઈ રીતે થઈ શકે એક જ જ્ગ્યાએ સૂર્યનું તાપમાન બધી વ્યક્તિઓ માટે એક જ હોય છે, તો તેમનુ ભવિષ્ય સૂર્યને લીધે કેમ અલગ અલગ હોઈ શકે\nઆવા તો અનેક પ્રશ્નો મનમા આવે છે, પણ પછી થાય છે ચાલવા દો, સેંકડો વરસથી ચાલે છે અને હજી ઘણા વરસ સુધી ચાલસે. જ્યારે લોકો પાસે આવી વસ્તુઓ માટે સમય નહિં હોય ત્યારે ઓછું થઈ જશે, સિવાય કે આ વિષય પર ગંભીર રીતે સંશોધન કરી એને Logical રીતે ફરી લખવામા આવે.\nઆપે ખૂબજ સુંદર વિષયની ચર્ચા અહીં કરી છે, જેમાં નેક મતમતાંતર જોવા અને જાણવા મળશે. હકીકત એ છે કે જે શાસ્ત્રની આપે ચર્ચા કરી છે તે શાસ્ત્ર માટે કોઈ શંકા ન હોવી જોઈએ, પરંતુ તે શાસ્ત્રની સમજ અને તેના ઉપયોગ કરનાર માટે જરૂર હંમેશા પાત્રતાનો પ્રશ્ન કરવો જરૂરી છે.\nહકીકતે આમાં પડ્યા સિવાય માનવે પુરુષાર્થ નો માર્ગ અપનાવો જોઈએ, બાકી બધા ઉપાયો માં સાવધાની પૂરેપૂરી જરૂરી છે.\nશ્રી ચંદ્રવદન ભાઈ આપે સાચું કહ્યું છે આ પોષ્ટમાં .. માનવ જીવન ઉન્નત બને ત માટે અનેક શાસ્ત્રો માર્ગદર્શન આપે છે તેમાંથી સાર લઇ આગળ વધવું અને પુરુષાર્થ યા પ્રયત્ન મહત્વનો છે દૈવ નસીબ માં લખેલ પણ પહેલા કરેલ કર્મ નું જ ફળ છે તો શા માટે આજનું કર્મ છોડવું ..\nકર્મયો��નું મહત્વ સ્વમુખે ગીતામાં ભગવાને સમજાવ્યું અને,.. દૈવમ ચૈવાત્ર પંચમમ અર્થાત નસીબ નો ક્રમ પાંચમો ..છેલ્લે કહ્યો છે\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nપ્રાણ,જીવ, અને આત્માની સમજ \nભક્તોના ગુણગાન પ્રભુજી કરે \nપ્રભુભજન ના ગાઈ શકું \nશ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ \nમાનવ દેહ અને આત્મા \nચંદ્રવિચારો શબ્દોમાં (૩૪ )\nહિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલીમાં \"મંડલ પુજા\" ઉત્સવ..MANDALA PUJA at HINDU TEMPLE of ANTELOPE VALLEY\nkishan on પ્રભુકૃપા છે ન્યારી \nરીતેશ મોકાસણા on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nchandravadan on પ્રભુકૃપા છે ન્યારી \nજો મને ગાંધી મળે \nમાનવ તંદુરસ્તી(૧૪) \"કિડની અને યુરીનરી ટ્રેક\"\nક્દી ના ભુલશો એવા પિતાજીને\nઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન \nગુલાબ ફુલ જુદ જુદા રંગે\nઅમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો\n« જાન્યુઆરી માર્ચ »\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jano-mango-milk-shake/", "date_download": "2018-06-25T02:37:35Z", "digest": "sha1:PIHSHVPAGEMLV2SQ3IBQRPG4C2UXN73O", "length": 20074, "nlines": 213, "source_domain": "gujjurocks.in", "title": "Waoo : જાણો મૈંગો મિલ્ક શેઈક બનાવવાની રેસીપી...ગરમીમાં રહો ઠંડા ઠંડા કુલ કુલ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ બૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome રેસીપી Waoo : જાણો મૈંગો મિલ્ક શેઈક બનાવવાની રેસીપી…ગરમીમાં રહો ઠંડા ઠંડા કુલ...\nWaoo : જાણો મૈંગો મિલ્ક શેઈક બનાવવાની રેસીપી…ગરમીમાં રહો ઠંડા ઠંડા કુલ કુલ\nટૂંક સમયમાં જ કેરીની સીજન શરુ થવા જઈ રહી છે તો આજની આ રેસીપી તમને ખુબ કામ આવી શેક છે. આજે અમે તમને મેંગો શેઈકની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. ગરમીની સીજનમાં મેંગો મિલ્ક શેઈક બાળકો ની સાથે સાથે દરેક લોકોને પસંદ આવતું હોય છે. આ શેઈક બનાવા માટે હંમેશા રેસા વગરની કેરી જ ઉપીયોગમાં લેવી જોઈએ. કેમ કે રેસા વાળી કેરી માંથી બનેલા શેઈકથી મો માં રેસા આવી શકે છે અને તે પૂરી મજા અને સ્વાદ બગાડી નાખે છે. માટે હંમશા સારી ક્વોલેટી જેવી કે કેસર, હાફૂસ, બદામ પ્રકારની કેરીનો જ ઉપયોગ કરો.\nહંમેશા ફ્રેશ દુધનો જ ઉપયોગ કરો જેથી તમે તેને એક કે બે દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. સવારે ફ્રેશ દૂધ સાથે મેંગો શેઈક બનાવી લો અને ફ્રીજમાં મૂકી દો. બાદમાં તેને તમે દિવસ દરમિયાન ગમે ત્યારે પી શકો છો. સાથે જ તમે શેઈક માં સ્વાદ બદલાવા માટે આઈસક્રીમ પણ ઉમેરી શકો છો. જે પુનેનું ફેવરીટ ડ્રીંક માનવામાં આવે છે જેને ‘મૈંગો મસ્તાની’ કહેવામાં આવે છે.\nસાથે જ તમે શેઈક માં અમુક ડ્રાઈ ફ્રુટ્સ, માવો,ક્રીમ વગેરે તમારી પસંદ અનુસાર ઉમેરી શકો છો.\nશેઈક બનાવાં માટેની જરૂરી સામગ્રી:\nએક કપ કેરીના ટુકડા, 1 કપ દૂધ, 1/8 ટી સ્પુન એલચીનો પાઉડર, 1 સ્પુન ખાંડ, 2-3 પિસ્તાના નાના ટુકડા, અન્ય ડ્રાઈ ફ્રુટ્સ તમારી ઈચ્છા અનુસાર.\nકેરીના ટુકડાઓને મિક્સ કરો, તેમાં ખાંડ, અને 1/4 દૂધ મિક્ષ કરી ક્રશ કરો, ફરી તેમાં બાકી બચેલું 1/4 દૂધ, એલચી પાઉડર નાખીને ફરીથી ક્રશ કરો, બાદમાં તેને ગ્લાસમાં નિકાળો અને કાપેલા ડ્રાઈ ફ્રુટ્સ ઉપર મુકો, અન્ય આઈસક્રીમ, કે ડ્રાઈ ફ્રુટ્સ, માવો વગેરે પણ તમારી ઈચ્છા અનુસાર ઉમેરી શકો છો, સાથે જ તેને ઠંડું બનાવા માટે થોડા બરફના ટુકડા પાણ નાખો, લો બની ગયું તમારું ફેવરીટ મિલ્ક મૈંગો શેઈક.\nStory Author: આરતી પટોડીયા\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જ��ૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious articleપેટમાં થયેલા અલ્સરને ઠીક કરવા માટે ખાઓ આ 16 વસ્તુઓ…\nNext articleમુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈના જશ્નના Photos જોયા કે નહિ\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે ,હવે આ નવી ઈડલી ટ્રાય કરો – વાંચો રેસિપી મજા આવી જશે..\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર રેસિપી વાંચો – શેર કરો\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ – ઘરે થઇ જશે બધા ખુશખુશાલ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-4-years-of-modi-government-pm-modi-address-rally-in-cuttack-gujarati-news-5881074-PHO.html", "date_download": "2018-06-25T02:41:51Z", "digest": "sha1:ONUODZBFITKHRITTNKPB4Z2KGD6DGKZY", "length": 134036, "nlines": 476, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "વડાપ્રધાન મોદી કટકમાં જનસભા સંબોધશે | Narendra Modi address rally in Cuttack in Odhisha on 4 years of Modi Government | કરપ્શન પર એકશનથી એકજૂટ થયું વિપક્ષ, હું રાષ્ટ્ર નિર્માણમાં વ્યસ્ત - મોદી '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NAT-HDLN-4-years-of-modi-government-pm-modi-address-rally-in-cuttack-gujarati-news-5881074-PHO.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nકરપ્શન પર એકશનથી એકજૂટ થયું વિપક્ષ, હું રાષ્ટ્ર નિર્માણમાં વ્યસ્ત - મોદી\nઓરિસ્સાની 21 લોકસભા બેઠકમાંથી ભાજપ માત્ર એક જ બેઠક ધરાવે છે. ત્યારે વધુમાં વધુ બેઠક સાધવાના પ્રયાસનો પ્રારંભ.\n+5 બીજી સ્લાઈડ્સ જુઓ\nકટકમાં PM મોદીએ 4 વર્ષની તેમની સરકારની ઉપલબ્ધિ જણાવી હતી તો કોંગ્રેસ પર આક્ષેપો પણ કર્યા હતા\nનવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગ��� છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.\n4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિશ્વાસ\n- નરેન્દ્ર મોદીએ કહ્યું કે, \"કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવવાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો.\"\n- \"ઓરિસ્સાના તમામ મહાપુરુષોને નમન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે.\"\nઅમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા\n- મોદીએ કહ્યું કે, \"અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે.\"\n- \"જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે.\"\n- \"4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે.\"\nએક પરિવારે 48 વર્ષ રાજ કર્યું\n- મોદીએ કહ્યું કે, \"4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહી છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એક વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા\n\"જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે.\"\n- \"તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.\"\n- \"જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે.\"\nજનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર\n- મોદીએ કહ્યું કે, \"હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે.\"\n- \"વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે.\"\nઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે\n- ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.\n- ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.\n- વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.\n- અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત\n- 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.\n- 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.\n- 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.\n- 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.\n- 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો\n+5 બીજી સ્લાઈડ્સ જુઓ\nમોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હોય શકે છે\nનવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.\n4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિશ્વાસ\n- નરેન્દ્ર મોદીએ કહ્યું કે, \"કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવવાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો.\"\n- \"ઓરિસ્સાના તમામ મહાપુરુષોને નમન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે.\"\nઅમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા\n- મોદીએ કહ્યું કે, \"અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે.\"\n- \"જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે.\"\n- \"4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશ��ે બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે.\"\nએક પરિવારે 48 વર્ષ રાજ કર્યું\n- મોદીએ કહ્યું કે, \"4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહી છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એક વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા\n\"જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે.\"\n- \"તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.\"\n- \"જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે.\"\nજનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર\n- મોદીએ કહ્યું કે, \"હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે.\"\n- \"વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે.\"\nઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે\n- ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.\n- ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.\n- વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.\n- અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત\n- 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.\n- 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.\n- 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.\n- 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.\n- 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો\n+5 બીજી સ્લાઈડ્સ જુઓ\nભાજપને 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે\nનવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.\n4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિ��્વાસ\n- નરેન્દ્ર મોદીએ કહ્યું કે, \"કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવવાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો.\"\n- \"ઓરિસ્સાના તમામ મહાપુરુષોને નમન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે.\"\nઅમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા\n- મોદીએ કહ્યું કે, \"અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે.\"\n- \"જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે.\"\n- \"4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે.\"\nએક પરિવારે 48 વર્ષ રાજ કર્યું\n- મોદીએ કહ્���ું કે, \"4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહી છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એક વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા\n\"જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે.\"\n- \"તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.\"\n- \"જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે.\"\nજનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર\n- મોદીએ કહ્યું કે, \"હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે.\"\n- \"વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે.\"\nઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે\n- ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા ���િપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.\n- ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.\n- વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.\n- અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત\n- 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.\n- 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.\n- 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.\n- 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.\n- 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો\n+5 બીજી સ્લાઈડ્સ જુઓ\nમોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે\nનવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.\n4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિશ્વાસ\n- નરેન્દ્ર મોદીએ કહ્યું કે, \"કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવ���ાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો.\"\n- \"ઓરિસ્સાના તમામ મહાપુરુષોને નમન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે.\"\nઅમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા\n- મોદીએ કહ્યું કે, \"અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે.\"\n- \"જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે.\"\n- \"4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે.\"\nએક પરિવારે 48 વર્ષ રાજ કર્યું\n- મોદીએ કહ્યું કે, \"4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહ��� છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એક વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા\n\"જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે.\"\n- \"તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.\"\n- \"જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે.\"\nજનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર\n- મોદીએ કહ્યું કે, \"હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે.\"\n- \"વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે.\"\nઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે\n- ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.\n- ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.\n- વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.\n- અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત\n- 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.\n- 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.\n- 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.\n- 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.\n- 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો\n+5 બીજી સ્લાઈડ્સ જુઓ\nમોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે (ફાઈલ)\nનવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.\n4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિશ્વાસ\n- નરેન્દ્ર મોદીએ કહ્યું કે, \"કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવવાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાની�� અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો.\"\n- \"ઓરિસ્સાના તમામ મહાપુરુષોને નમન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે.\"\nઅમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા\n- મોદીએ કહ્યું કે, \"અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે.\"\n- \"જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે.\"\n- \"4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે.\"\nએક પરિવારે 48 વર્ષ રાજ કર્યું\n- મોદીએ કહ્યું કે, \"4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહી છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એ��� વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા\n\"જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે.\"\n- \"તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.\"\n- \"જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે.\"\nજનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર\n- મોદીએ કહ્યું કે, \"હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે.\"\n- \"વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે.\"\nઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે\n- ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.\n- ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું ��ાનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.\n- વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.\n- અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત\n- 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.\n- 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.\n- 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.\n- 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.\n- 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો\n+5 બીજી સ્લાઈડ્સ જુઓ\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત છે (ફાઈલ)\nનવી દિલ્હી/કટકઃ કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી. તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.\n4 વર્ષમાં લોકોમાં ઊભો થયો વિશ્વાસ\n- નરેન્દ્ર મોદીએ કહ્યું કે, \"કટકની પવિત્ર માટીને મારા પ્રણામ. NDA સરકારના 4 વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મને આ મહાન ધરતી પર આવવાની તક મળી. મને ગરીબોના દેવતા ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનો મોકો મળ્યો. કટક દેશના અનેક સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વિભૂતિઓના જન્મસ્થળ અને કર્મસ્થળ રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઉત્કલ મણિનો જન્મ પણ અહીં જ થયો હતો.\"\n- \"ઓરિસ્સાના તમામ મહાપુરુષોને ���મન કરું છું. આ ધરતી વિશેષ છે, અહીં લીધેલો સંકલ્પ અને શરૂ કરાયેલું અભિયાન ક્યારે બેકારી નથી જતું. તમારી આકાંક્ષાઓ જ મારી ઉર્જા છે. તમને જોઈને મારો વિશ્વાસ મજબૂત થાય છે. છેલ્લાં 4 વર્ષમાં દેશના કરોડો લોકોમાં આ વિશ્વાસ ઊભો થયો છે કે પરિસ્થિતિ બદલી શકે છે. આજે સ્થિતિઓ બદલાઈ છે. દેશ હવે કુશાસનથી સુશાસન, કાળાધનથી જનધન તરફ આગળ વધી રહ્યો છે. આ બદલાવ ન્યૂ ઈન્ડિયાનો આધાર છે. લોકોને વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલી સરકાર દેશમાં સૌનો સાથ સૌના વિકાસની સાથે કામ કરી રહી છે.\"\nઅમે કડક નિર્ણયો લેવાથી નથી ડરતા\n- મોદીએ કહ્યું કે, \"અમારી સરકાર સ્પષ્ટ નીયતની સાથે યોગ્ય વિકાસ કરી રહી છે. અમે ક્યારેય કડક ફેંસલા લેતાં ડર્યાં નથી કે ન તો કોઈ મોટા ફેંસલાઓ લેવાનું ચુક્યા છે. દેશમાં કમિટમેન્ટવાળી સરકાર હોય ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક જેવાં નિર્ણયો થાય છે. જ્યારે દેશમાં કન્ફ્યૂઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે તો વન રેન્ક, વન પેશ્નસ અને શત્રુ સંપત્ત જેવાં કાયદાઓ બને છે.\"\n- \"જ્યારે પારદર્શિતા પર જોર આપવામાં આવે તો આધાર અને મોબાઈલની કનેક્ટિવિટીથી 80 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથમાં જતા બચી જાય છે. જ્યારે દેશમાં એવી સરકાર હોય છે તો દેશનો રાજકોષીય ખોટ ઓછી થાય છે. ખોટી વાત ફેલાવનારાઓ કાળા ધન અને ભ્રષ્ટાચારથી મુક્તિ નથી અપાવી શકતા. અમારી સરકારની નીતિઓએ કટ્ટર દુશ્મનોને દોસ્ત બનાવ્યાં છે.\"\n- \"4 વર્ષમાં તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં. 53 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી. 35000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ. સરકારની ટીમો બેનામી સંપત્તિઓ શોધી રહી છે. લોકો વિચારતા હતા કે મોટા લોકોનું તો કંઈ જ થતું નથી પરંતુ આજે 4 પૂર્વ મુખ્યમંત્રી જેલમાં છે. સરકારની કાર્યવાહીથી લોકો એકઠાં થઈ રહ્યાં છે. દેશને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારને બચાવવા માટે. જનતા બધું જ જાણે છે અને સારી રીતે ઓળખે છે.\"\nએક પરિવારે 48 વર્ષ રાજ કર્યું\n- મોદીએ કહ્યું કે, \"4 વર્ષ પહેલાંનો માહોલ યાદ રાખવો જોઈએ. એક પરિવારે 48 વર્ષ સુધી રાજ કર્યું. જોવાની વાત એ છે કે કોંગ્રેસમાં સત્તા જ બધું રહી છે. કોણ ભૂલી શકે છે કે લાખો-કરોડોના તે સમાચાર અને વિશ્વમાં ચર્ચિત કારનામાઓને. રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત એક વડાપ્રધાન. મંત્રીઓને ઇમેઈલ પર નિર્દેશ મળતા હતા. આ લોકોએ દેશની સાખને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી હતી. શું આવા ભારત માટે મહાત્મા ગાંધી, સરદાર પ��ેલ, આઝાદ, ભગત સિંહે બલિદાન આપ્યાં હતા\n\"જો કોંગ્રેસ આ વાત સમજી હોત તો દેશ આ સ્થિતિમાં ક્યારેય પહોંચ્યો ન હોત. ગરીબોને હટાવવા, જર્જરિત રસ્તાઓ, બુનિયાદી વસ્તુઓ ઝુંટવવી જેવાં અનેક કામો થયા છે. ગરીબની પાસે કંઈજ ન હતું. તેઓને મળનારી પ્રાથમિક સુવિધાઓ પણ વચેટિયાઓ ખાઈ જતા હતા. દેશના અડધાથી વધુ લોકોની પાસે ગેસ કનેકશન, બેંક ખાતા પણ ન હતા. આ અધૂરી વ્યવસ્થાનું મોટું કારણ વોટ બેંકની રાજનીતિ હતું. જ્યારે અમે આ વાત કરીએ છીએ તો લોકો તેને સાંપ્રદાયિક નજરે જોવે છે.\"\n- \"તેઓ ચૂંટણીને જોતાં જોડતોડની રાજનીતિ કરતા હતા. આ આધારે સરકારી યોજનાઓનો લાભ કેટલાંક લોકોને જ આપતાં હતા. ક્યારેય તેઓએ નહીં વિચાર્યું હોય કે ગરીબની પાસે શૌચાલય, ગેસ અને બેંક ખાતા છે. આ વર્ગ માટે પાર્ટીએ ચૂંટણી પહેલાં યોજનાઓની જાહેરાત કરી હતી. નોર્થ-ઇસ્ટ અંગે કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું.\"\n- \"જો આવી રીતે ચાલતું રહ્યું તો 100 વર્ષમાં દેશના ગરીબોને યોજનાઓનો લાભ જ ન મળત. હવે અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનું રાજકારણ નહીં ચાલે.\"\nજનપથ નહીં જનમતથી ચાલે છે સરકાર\n- મોદીએ કહ્યું કે, \"હું 4 વર્ષની તપસ્યા પછી કહી રહ્યો છું કે અમારી સરકાર કોઈ જનપથ પરથી નહીં, જનમતતી ચાલે છે. 2014 સુધી લગભગ 50% ગામો સુધી રસ્તાઓ બન્યાં હતા, જે હવે 85% ગામો સુધી પહોંચી ગયા છે. 4 વર્ષમાં 40થી વધીને 80% લોકો સ્વચ્છતાના ઓથાર હેઠળ છે. 2014માં 6 કરોડથી વધુ નવા LPG કનેકશન આપ્યાં છે. ગેસ કનેકશનનો દાયરો પણ વધીને 80% થઈ ગયો છે.\"\n- \"વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ 2013 સુધી 53% ભારતીયોના બેંક ખાતા હતા, જે હવે 80% થઈ ગયા છે. ગરીબોને હેલ્થ અને દુર્ઘટના વીમાનો લાભ પણ મળી રહ્યો છે. દેશના 1 કરોડ લોકોને અટલ પેન્શન યોજનાથી જોડવામાં આવ્યાં છે.\"\nઓરિસ્સાની 21 લોકસભા સીટમાંથી એક ભાજપ પાસે\n- ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.\n- ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.\n- વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.\n- અમિત શાહે પ્રદેશ ભાજપને વિધાનસભા ચૂંટણી માટે 120+ સીટનો ટાર્ગેટ આપ્યો છે.\nત્રણ વર્ષમાં મોદીની ઓરિસ્સાની છઠ્ઠી મુલાકાત\n- 1 એપ્રિલ, 2015 રાઉરકેલમાં સભા કરી હતી. ત્યારે એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.\n- 7 ફેબ્રુઆરી, 2016 પારદીપમાં સભામાં સામેલ થયા હતા. ઈન્ડિયન ઓઇલ રિફાઈનરીનું ઉદ્ઘાટનની સાથે પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન અને રોડ શો કર્યો હતો.\n- 21 ફેબ્રુઆરી, 2016નાં રોજ ખેડૂત મહાસંમેલનમાં સામેલ થવા પશ્વિમી ઓરિસ્સાના બરગઢ પહોંચ્યા હતા.\n- 2 જૂન, 2016નાં રોજ બાલાસોરમાં સભા સંબોધી હતી.\n- 15 એપ્રિલ, 2017 ભાજપની બે દિવસીય નેશનલ એક્ઝીક્યૂટિવ કમિટીની બેઠક મળી હતી. જેમાં મોદી સામેલ થયા હતા.\nસંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો\n(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NRG-GUJA-LCL-woman-finds-her-twin-brother-in-surat-gujarati-news-5895157.html", "date_download": "2018-06-25T02:41:33Z", "digest": "sha1:ZQRSPDLKUNIPJVIYF3JGX2EHTT66EKPE", "length": 64116, "nlines": 347, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે | Kiran Gustafsson met her brother who was adopted by a local resident | નારીગૃહમાંથી સ્વીડન પહોંચેલી યુવતીને, 32 વર્ષે સુરતમાં મળ્યો સગો ભાઇ '); iobj.addClass('used'); $(\"#activevid\").val(indx);\t} /* Video slider New technique code */\t} function chkstoryID(storyid){ var viewedRecomm = readCookieRealTime43('viewedRecomm'); if(viewedRecomm){ viewedRecomm = viewedRecomm.split('^'); }else{ viewedRecomm = []; } if(!storyid){ return {'viewed':false,'data':viewedRecomm}; } if(jQuery.inArray(storyid, viewedRecomm )>=0 && typeof viewedRecomm == 'object' && viewedRecomm.length>0){ return {'viewed':true,'data':viewedRecomm};\t}else{ return {'viewed':false,'data':viewedRecomm};\t} } function recommFN(storyid){ if(!storyid) return \"\"; var viewedRecomm = chkstoryID(storyid); /*console.log(viewedRecomm);*/ var data = viewedRecomm.data; data = data.join('^'); var viewed = viewedRecomm.viewed; if(!viewed){ if(data){data=data+'^'+storyid;}else{data=storyid;}\tcreateCookieRealTime43('viewedRecomm',data,1); } } function getConvertedValue(number_value){ if(number_value){ var abbrevs = [{exponent:12, string:\"T\"}, {exponent:9, string:\"B\"}, {exponent:6, string:\"M\"}, {exponent:3, string:\"K\"}, {exponent:0, string:\"\"}]; for(var i=0; i= Math.pow(10,abbrevs[i].exponent)){ converted_value = parseInt((number_value / Math.pow(10,abbrevs[i].exponent)));\treturn converted_value+\" \"+abbrevs[i].string; } } }else{ return '1 k';\t} } function analytics_Ajax_call(seq,swipeAction){\tvar pagetitle =\tdocument.title.replace(\"'\", \"\\'\"); var trackUrl =\t'/news/NRG-GUJA-LCL-woman-finds-her-twin-brother-in-surat-gujarati-news-5895157.html'; if(trackUrl.indexOf('?ref=') !==-1){ trackUrl =trackUrl+'&seq='+seq;\t}else{ trackUrl =trackUrl+'?seq='+seq;\t//history.pushState('','','?seq='+seq); } if(location.search){\tif(location.search.indexOf('seq=') > 0){ history.pushState('','',location.search.replace(/(seq=(.*))/g, \"seq=\"+seq)); }else{ history.pushState('','',location.search+\"&seq=\"+seq); } } ga('send', 'pageview', trackUrl);\t(self.COMSCORE && COMSCORE.beacon({c1: \"2\", c2: \"7682029\"})); comscoreAjaxCall(); dataLayer.push({'event' : 'Swipe', 'SwipeAction' : swipeAction, 'SwipeURL' : trackUrl, 'SwipeTitle' : pagetitle});\t(function(){try{ _io_init_async();}catch(a){/*alert(a.message)*/}})(); abc_code(); windom_tracking(0,seq);\t} /*url: 'https://www.divyabhaskar.co.in/comscore_ajax/',*/\tfunction comscoreAjaxCall(){ $.ajax({ type: \"GET\",\turl: '/comscore_ajax/', dataType:\"json\", data: {ca:''}, success: function (rdata){\t} });\t} function preapreQueryString(url){ var ulrAr=url.split('?'); var origin=document.location.origin; var pathname=document.location.pathname var queryString=document.location.search; if((queryString.indexOf('?ref=') ==-1 || queryString.indexOf('?seq=') ==-1) && queryString.indexOf('?')==-1){\treturn ulrAr[0]+queryString+\"?\"+ulrAr[1];\t}else if(queryString.indexOf('&seq=')==-1){\treturn ulrAr[0]+queryString+\"&\"+ulrAr[1]; }else{\treturn ulrAr[0]+queryString.replace('&seq='+queryString.split('&seq=')[1],'')+\"&\"+ulrAr[1]; }\t} function setUrl(url, title) { var protocol = location.protocol; if(protocol=='https:'){ var url = url.replace(\"http://\", \"https://\"); } if (typeof (history.pushState) != \"undefined\") { var obj = {Title: title, Url: preapreQueryString(url)}; history.pushState(obj, obj.Title, obj.Url); } } function moveSlidePagination(position,pagenumber,totalpage){ var start = 1; var end = 7; var enble = false; if(position ==1 && pagenumber > 1){ start = pagenumber -1; end = start+6; enble = true; }else if(position == 7 && pagenumber < totalpage){ start = (pagenumber + 1)-6; end = (pagenumber + 1); enble = true; } if( enble === true){ var liHtml=''; var dataPos = 1;\t$('.paggination > li').hide();\tfor (var i= start; i<=end; i++){\t$('.paggination > li:eq('+(i-1)+')').show(); $('.paggination > li > a:eq('+(i-1)+')').attr('data-position',dataPos++);\t}\t}else{\t} } function moveSlidePaginationWithSeq(num){ var $slidebunch = 7; var $slidebunchlimit = 7; var $img_seq = (num-1); var $totalPhoto = '13'; if ($img_seq >= $slidebunch && $img_seq <= $totalPhoto && $totalPhoto > $slidebunch) { var $next = parseInt($img_seq); $next = $next - Math.ceil($slidebunch / 2); if (($next + $slidebunchlimit) > $totalPhoto) { var $diff = (($next + $slidebunchlimit) - $totalPhoto); $next = $next - $diff; } } else { $next = 0; }\t$('.paggination > li').removeClass('active'); $('.paggination > li').hide(); var inc =1; for(var i=$next; i<($slidebunchlimit + $next) ; i++){ if(i == $img_seq){ $('.paggination > li:eq('+i+')').addClass('active'); } $('.paggination > li > a:eq('+i+')').attr('data-position',inc); $('.paggination > li:eq('+i+')').show(); inc++; } } function lazyloadSrcChange(num){\tvar Cursrc = $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('data-original'); if(Cursrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').attr('src',Cursrc); $('#photoFeatureSlide > li img:eq('+(num)+')').removeAttr('data-original'); }\tvar Nextsrc = $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('data-original');\tif(Nextsrc != 'undefined'){ $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').attr('src',Nextsrc); $('#photoFeatureSlide > li img:eq('+(num+2)+')').removeAttr('data-original');\t} } function submitCityForm(formId){ var go_to_city = $(formId).val() if(go_to_city){ window.location.replace(go_to_city); } } function nextPrevAutoHeight(currentIndex){ if(!$('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('.player-container').is(':visible')){\tvar currentImgHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); //setInterval(function(){ console.log(currentImgHeight+\"============\") }, 100); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":currentImgHeight,\"top\":0});\t$('#article_cnt .bx-controls').removeClass('vidCntrl'); } else{ var currentvidHeight = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); $('#article_cnt .bx-controls .bx-next,.db_articelbx #article_cnt .bx-controls .bx-prev').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentvidHeight/2 -50}); }\tif($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('#firstVideoPlayer').is(':visible') ){ var currentsinglevid = $('#photoFeatureSlide').children().eq(currentIndex).find('.overIconv2').innerHeight(); console.log(currentsinglevid+\"=====yes===\"); $('.db_articelbx .bx-controls .bx-next').css({\"height\":100, \"min-height\": 100,\"top\": currentsinglevid/2 -50});\t} setTimeout(function(){ try{ if($('#photoFeatureSlide > li:eq('+(currentIndex)+')').find('iframe').attr('src').indexOf('ultima.bhaskar.com') > -1){ $('#article_cnt .bx-controls').addClass('vidCntrl'); } }catch(err) {} },2000); } function callAjax(url,flag){ if (isIE () && isIE () < 10){\tif(window.XDomainRequest){ var xdr = new XDomainRequest();\txdr.open(\"GET\", url,true);\txdr.onprogress = function(){};\txdr.ontimeout = function(){};\txdr.onerror = function(){};\txdr.onload = function() { var responseData = xdr.responseText; responseData = $.parseJSON(responseData); callbackFunctions(responseData,flag); imglozyload(); } setTimeout(function () {xdr.send(); }, 0); } }else{ $.ajax({ url: url, dataType:\"json\", type:'GET', success: function(responseData){ callbackFunctions(responseData,flag); imglozyload();\t} });\t} } function callbackFunctions(data,flag){ if(flag == 'trending'){ createTrendingNow(data); }else if(flag == 'nextarticle'){ //createNextArticle(data); }else if(flag == 'recommendation'){ allPreco = data.data.story; callAjax(appFeedURLurec.replace('{storyid}',storyid),'recommendationFinal');\t}else if(flag == 'recommendationFinal'){\tcreateRecommendation(data,allPreco); }else if(flag == 'updatednews'){ //createupdatedNews(data);\t}else if(flag == 'dbvideos'){\tcreateDbvideos(data); }else if(flag == 'maxpvstory'){ //createMaxpvstory(data); }else if(flag == 'mostviewedvideos'){ createMostVideos(data); }else if(flag == 'moercategory'){ moreCaetegoryData = data; createFromCategory(data); }else if(flag == 'last-slide-video'){ lastslidVideo(data); } } var tracking =\t\"\"; var recVideoHtml=''; var mainVideo=undefined; function lastslidVideo(responseData){ responseData=responseData.data; var counter=1; tracking=\"slide\"; mainVideo=responseData[Object.keys(responseData)[0]]; mainVideo.recCallback=changeUIlastSlide; var trendinVideos=''; recVideoHtml='", "raw_content": "\nઅમે દિલગીર છીએ કે તમે આ વિકલ્પ પસંદ કર્યો\nપરંતુ, જો તમે અકસ્માતે \"બ્લોક\" પર ક્લિક કર્યું હોય અથવા તમે ભવિષ્યમાં સૂચનાઓ મેળવવા માંગો છો, તો પછી નીચેની સૂચનાઓનું પાલન કરો.\nChrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ\nઅહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો \nપૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) \nનારીગૃહમાંથી સ્વીડન પહોંચેલી યુવતીને, 32 વર્ષે સુરતમાં મળ્યો સગો ભાઇ\nપિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી સગી માતાને, સ્વીડનના કપલે બહેનને દત્તક લીધી, આખરે 32 વર્ષે ભાઇ સાથે થયું મિલન\n+3 બીજી સ્લાઈડ્સ જુઓ\nપાલક સ્વીડિશ માતા પિતા સાથે કિરણ ગુસ્તાફસન\nએનઆરજી ડેસ્કઃ કિરણ ગુસ્તાફસન 32 વર્ષ બાદ તેના સગા ભાઇને સુરતમાં મળી હતી. કિરણનો ભાઇ હાલ સુરતમાં બિઝનેસમેન છે અને તેણે પોતાની ઓળખ મીડિયાથી છૂપાવીને રાખી છે. 33 વર્ષીય કિરણ ગુસ્તાફસનનો જન્મ સુરતમાં થયો હતો. તે એક વર્ષની થઇ ત્યારે અહીંના નારીગૃહમાંથી સ્વીડિશ કપલે તેને દત્તક લીધી હતી. કિરણ મોટી થતાં અવાર-નવાર સુરતની મુલાકાત લેતી હતી. ગત મે મહિનામાં સુરત તેના માતાપિતાની શોધમાં આવેલી કિરણને જાણવા મળ્યું કે તેને જોડિયા ભાઇ પણ છે. તેના ભાઇને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારે દત્તક લીધો હતો.\nત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે\n- કિરણ સ્વીડનના માલ્મો સિટીમાં કરિયર કાઉન્સિલર તરીકે કામ કરે છે. કિરણ ગત મે મહિનામાં સુરત તેના માતા-પિતાની ભાળ મેળવવા માટે આવી હતી. આ માટે તેણે નેધરલેન્ડ બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન તરફથી પૂણેમાં કામ કરતી અંજલી પવારની મદદ લીધી હતી.\n- આ ઓર્ગેનાઇઝેશન ચાઇલ્ડ ટ્રાફિકિંગ વિરૂદ્ધ કામ કરે છે. આ કિરણની ત્રીજી મુલાકાત હતી, આ પહે��ાં તે 2000 અને 2005માં સુરત આવી હતી.\nપિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી હતી માતાને\n- અંજલી પવારના જણાવ્યા અનુસાર, કિરણની માતા સિંધુ ગોસ્વામીને તેના પતિ પ્રેગ્નન્સી દરમિયાન કોઇ કારણોસર છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો.\n- બે બાળકોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા માટે સિંધુ સક્ષમ નહીં હોવાના કારણે તેણે કિરણ અને તેના ભાઇને નારીગૃહમાં મુકી દીધા હતા.\n- થોડો સમય જતાં નારીગૃહના સભ્યોએ જ તેના બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને દત્તક આપવા સમજાવ્યું. જેથી સિંધુએ તેના દીકરાને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારને દત્તક આપ્યો હતો. તેના એક વર્ષ બાદ સ્વીડનથી આવેલા દંપત્તિએ કિરણને દત્તક લીધી હતી.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, સતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા...\n+3 બીજી સ્લાઈડ્સ જુઓ\nએનઆરજી ડેસ્કઃ કિરણ ગુસ્તાફસન 32 વર્ષ બાદ તેના સગા ભાઇને સુરતમાં મળી હતી. કિરણનો ભાઇ હાલ સુરતમાં બિઝનેસમેન છે અને તેણે પોતાની ઓળખ મીડિયાથી છૂપાવીને રાખી છે. 33 વર્ષીય કિરણ ગુસ્તાફસનનો જન્મ સુરતમાં થયો હતો. તે એક વર્ષની થઇ ત્યારે અહીંના નારીગૃહમાંથી સ્વીડિશ કપલે તેને દત્તક લીધી હતી. કિરણ મોટી થતાં અવાર-નવાર સુરતની મુલાકાત લેતી હતી. ગત મે મહિનામાં સુરત તેના માતાપિતાની શોધમાં આવેલી કિરણને જાણવા મળ્યું કે તેને જોડિયા ભાઇ પણ છે. તેના ભાઇને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારે દત્તક લીધો હતો.\nત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે\n- કિરણ સ્વીડનના માલ્મો સિટીમાં કરિયર કાઉન્સિલર તરીકે કામ કરે છે. કિરણ ગત મે મહિનામાં સુરત તેના માતા-પિતાની ભાળ મેળવવા માટે આવી હતી. આ માટે તેણે નેધરલેન્ડ બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન તરફથી પૂણેમાં કામ કરતી અંજલી પવારની મદદ લીધી હતી.\n- આ ઓર્ગેનાઇઝેશન ચાઇલ્ડ ટ્રાફિકિંગ વિરૂદ્ધ કામ કરે છે. આ કિરણની ત્રીજી મુલાકાત હતી, આ પહેલાં તે 2000 અને 2005માં સુરત આવી હતી.\nપિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી હતી માતાને\n- અંજલી પવારના જણાવ્યા અનુસાર, કિરણની માતા સિંધુ ગોસ્વામીને તેના પતિ પ્રેગ્નન્સી દરમિયાન કોઇ કારણોસર છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો.\n- બે બાળકોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા માટે સિંધુ સક્ષમ નહીં હોવાના કારણે તેણે કિરણ અને તેના ભાઇને નારીગૃહમાં મુકી દીધા હતા.\n- થોડો સમય જતાં નારીગૃહના સભ્યોએ જ તેના બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને દત્તક આપવા સમજાવ્યું. જેથી સિંધુએ તેના દીકરાને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારને દત્તક આપ્યો હતો. તેના એક વર્ષ બાદ સ્વીડનથી આવેલા દંપત્તિએ કિરણને દત્તક લીધી હતી.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, સતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા...\nસતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા\n- કિરણ ગુસ્તાફસને જણાવ્યું કે, મારાં પાલક પિતા બિઝનેસમેન અને પ્રોફેશનલ ફોટોગ્રાફર છે, જ્યારે માતા હાઉસવાઇફ છે. મને દત્તક લીધાના થોડાં વર્ષો બાદ મને હંમેશા કંઇક ખૂટતું હોય તેવું લાગ્યા કરતું.\n- આખરે એક દિવસ મારાં પિતાએ મને જણાવ્યું કે, તેઓએ મને સુરત નારીગૃહમાંથી દત્તક લીધી હતી. મેં તેઓને જણાવ્યું કે, મારે મારી બાયોલોજિકલ માતાને મળવું છે. તેથી જ હું 2000, 2005 અને 2018માં સુરત આવી.\n- 2018માં મને નારીગૃહના રેકોર્ડથી જ જાણ થઇ કે મારે એક ટ્વીન ભાઇ પણ છે. તેઓની પાસે મારી માતા વિશે કોઇ જાણકારી નહતી. તેથી મને એ એડ્રેસ મળ્યું જ્યાં મારી માતા કામ કરતી હતી.\n- સ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી. નારીગૃહે જ મને એ પરિવારનું એડ્રેસ આપ્યું જ્યાં મારાં ભાઇને દત્તક આપવામાં આવ્યો હતો.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, પહેલીવાર જ્યારે ભાઇ-બહેન આવ્યા સામે ત્યારે કેવો હતો માહોલ\n+3 બીજી સ્લાઈડ્સ જુઓ\nસુરત નારીગૃહમાંથી કિરણને તેની માતા સાથેનો આ ફોટોગ્રાફ મળી આવ્યો છે. હાલ તે તેની માતાની શોધ કરી રહી છે.\nએનઆરજી ડેસ્કઃ કિરણ ગુસ્તાફસન 32 વર્ષ બાદ તેના સગા ભાઇને સુરતમાં મળી હતી. કિરણનો ભાઇ હાલ સુરતમાં બિઝનેસમેન છે અને તેણે પોતાની ઓળખ મીડિયાથી છૂપાવીને રાખી છે. 33 વર્ષીય કિરણ ગુસ્તાફસનનો જન્મ સુરતમાં થયો હતો. તે એક વર્ષની થઇ ત્યારે અહીંના નારીગૃહમાંથી સ્વીડિશ કપલે તેને દત્તક લીધી હતી. કિરણ મોટી થતાં અવાર-નવાર સુરતની મુલાકાત લેતી હતી. ગત મે મહિનામાં સુરત તેના માતાપિતાની શોધમાં આવેલી કિરણને જાણવા મળ્યું કે તેને જોડિયા ભાઇ પણ છે. તેના ભાઇને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારે દત્તક લીધો હતો.\nત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે\n- કિરણ સ્વીડનના માલ્મો સિટીમાં કરિયર કાઉન્સિલર તરીકે કામ કરે છે. કિરણ ગત મે મહિનામાં સુરત તેના માતા-પિતાની ભાળ મેળવવા માટે આવી હતી. આ માટે તેણે નેધરલેન��ડ બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન તરફથી પૂણેમાં કામ કરતી અંજલી પવારની મદદ લીધી હતી.\n- આ ઓર્ગેનાઇઝેશન ચાઇલ્ડ ટ્રાફિકિંગ વિરૂદ્ધ કામ કરે છે. આ કિરણની ત્રીજી મુલાકાત હતી, આ પહેલાં તે 2000 અને 2005માં સુરત આવી હતી.\nપિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી હતી માતાને\n- અંજલી પવારના જણાવ્યા અનુસાર, કિરણની માતા સિંધુ ગોસ્વામીને તેના પતિ પ્રેગ્નન્સી દરમિયાન કોઇ કારણોસર છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો.\n- બે બાળકોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા માટે સિંધુ સક્ષમ નહીં હોવાના કારણે તેણે કિરણ અને તેના ભાઇને નારીગૃહમાં મુકી દીધા હતા.\n- થોડો સમય જતાં નારીગૃહના સભ્યોએ જ તેના બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને દત્તક આપવા સમજાવ્યું. જેથી સિંધુએ તેના દીકરાને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારને દત્તક આપ્યો હતો. તેના એક વર્ષ બાદ સ્વીડનથી આવેલા દંપત્તિએ કિરણને દત્તક લીધી હતી.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, સતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા...\nએક શબ્દ ના કહ્યો બસ રડતાં રહ્યા\n- આખરે અંજલી પવાર અને કિરણ બ્રાહ્મણ પરિવારના ત્યાં પહોંચ્યા. અંજલીએ પરિવારને હકીકતથી વાકેફ કર્યા. થોડીવાર બાદ કિરણનો ભાઇ આવ્યો.\n- અંજલીએ કિરણ તરફ ઇશારો કરીને કહ્યું, આ કિરણ છે, તારી બહેન. બંને ભાઇ બહેન ત્યાં જ ઉભા રહી ગયા. પછી એકબીજાંની સાથે વાતો કરવાના બદલે રડતાં રહ્યા. આખરે પરિવાર સાથે થોડો સમય વિતાવ્યા બાદ કિરણનો ભાઇ તેના માટે ચોકલેટ્સ અને આઇસક્રિમ લઇ આવ્યો.\n+3 બીજી સ્લાઈડ્સ જુઓ\nસ્ટેટ ગવર્મેન્ટના ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબલ્યુસી)માંથી મને માતાના અંગૂઠાના નિશાન અને માતાના નામ વિશે જાણકારી મળી.\nએનઆરજી ડેસ્કઃ કિરણ ગુસ્તાફસન 32 વર્ષ બાદ તેના સગા ભાઇને સુરતમાં મળી હતી. કિરણનો ભાઇ હાલ સુરતમાં બિઝનેસમેન છે અને તેણે પોતાની ઓળખ મીડિયાથી છૂપાવીને રાખી છે. 33 વર્ષીય કિરણ ગુસ્તાફસનનો જન્મ સુરતમાં થયો હતો. તે એક વર્ષની થઇ ત્યારે અહીંના નારીગૃહમાંથી સ્વીડિશ કપલે તેને દત્તક લીધી હતી. કિરણ મોટી થતાં અવાર-નવાર સુરતની મુલાકાત લેતી હતી. ગત મે મહિનામાં સુરત તેના માતાપિતાની શોધમાં આવેલી કિરણને જાણવા મળ્યું કે તેને જોડિયા ભાઇ પણ છે. તેના ભાઇને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારે દત્તક લીધો હતો.\nત્રીજી મુલાકાતમાં જાણ થઇ ભાઇ વિશે\n- કિરણ સ્વીડનના માલ્મો સિટીમાં કરિયર કા��ન્સિલર તરીકે કામ કરે છે. કિરણ ગત મે મહિનામાં સુરત તેના માતા-પિતાની ભાળ મેળવવા માટે આવી હતી. આ માટે તેણે નેધરલેન્ડ બેઝ્ડ ઓર્ગેનાઇઝેશન તરફથી પૂણેમાં કામ કરતી અંજલી પવારની મદદ લીધી હતી.\n- આ ઓર્ગેનાઇઝેશન ચાઇલ્ડ ટ્રાફિકિંગ વિરૂદ્ધ કામ કરે છે. આ કિરણની ત્રીજી મુલાકાત હતી, આ પહેલાં તે 2000 અને 2005માં સુરત આવી હતી.\nપિતાએ પ્રેગ્નન્સી દરમિયાન જ છોડી હતી માતાને\n- અંજલી પવારના જણાવ્યા અનુસાર, કિરણની માતા સિંધુ ગોસ્વામીને તેના પતિ પ્રેગ્નન્સી દરમિયાન કોઇ કારણોસર છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો.\n- બે બાળકોના ભરણપોષણની જવાબદારી ઉઠાવવા માટે સિંધુ સક્ષમ નહીં હોવાના કારણે તેણે કિરણ અને તેના ભાઇને નારીગૃહમાં મુકી દીધા હતા.\n- થોડો સમય જતાં નારીગૃહના સભ્યોએ જ તેના બંને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને દત્તક આપવા સમજાવ્યું. જેથી સિંધુએ તેના દીકરાને સુરતના જ સ્થાનિક બ્રાહ્મણ પરિવારને દત્તક આપ્યો હતો. તેના એક વર્ષ બાદ સ્વીડનથી આવેલા દંપત્તિએ કિરણને દત્તક લીધી હતી.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, સતત ખાલીપો લાગતો, યાદ આવ્યા માતાપિતા...\n(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "http://gu.itsmygame.org/999968811/wars-of-magicians_online-game.html", "date_download": "2018-06-25T02:02:55Z", "digest": "sha1:3LU3E27REY64BEEDGCIUJCHYM44CGY5F", "length": 7787, "nlines": 147, "source_domain": "gu.itsmygame.org", "title": "રમત યુદ્ધ Mages ઓનલાઇન. મફત માટે રમે છે", "raw_content": "\nશૂટિંગ વર્ણ ફેંકયો સાહસ વિભિન્ન રમતગમત તર્કશાસ્ત્ર કમાન - માર્ગ કોયડો કાર્ટુન પ્રહસન છોકરાઓ માટે ગેમ્સ ● એક ઠેકાણેથી બીજે ઝડપભેર હરીફરી શકે તેવું સૈનિકદળ ● લશ્કરી ● વર્ણ ● શૂટિંગ ● ફેંકયો ● રમતગમત કન્યાઓ માટે ગેમ્સ ● Winx ● બાર્બી ● સુંદર પોશાક પહેરવો ● Bratz ● Ranetki ● પ્રાણીઓ વિશે ● જો કે ભોજન રાંધવા ● ટોટલી સ્પાઇઝને ● વિલક્ષણ ● Barbershop ● નર્સ ● ટેસ્ટ ● શોધન ● ખરીદી કરો ● બ્યૂટી સલૂન ● કોયડા ● Babysitting ● સાહસ ● વિલક્ષણ ● રંગપૂરણી ● Risovalka બાળકો માટે રમતો ● શૈક્ષણિક ● કન્યાઓ માટે ● Smeshariks ● રંગપૂરણી ● છોકરાઓ ● શૈક્ષણિક ● પ્રાસાદ બે ગેમ્સ Quests વ્યૂહરચનાઓ\nમંદબુદ્ધિ અને ભાવશ���ન્ય માણસ\nઆ રમત રમવા યુદ્ધ Mages ઓનલાઇન:\nગેમ વર્ણન યુદ્ધ Mages\nકૉલ કરો બહાર એક જાદુગર છે અને પોતાના કાર્ડ, ફૂંકાય દિશામાન પરંતુ સાથે કોઇ કાર્ડ રમત નસીબ અહીં ભૂમિકા ભજવે છે. . આ રમત રમવા યુદ્ધ Mages ઓનલાઇન.\nઆ રમત યુદ્ધ Mages ટેકનિકલ લક્ષણો\nરમત માપ: 0.94 એમબી\nઆ રમત રમાય છે: 2385 વખત\nગેમ રેટિંગ: 4 બહાર 5 (6 અંદાજ)\nઆ રમત યુદ્ધ Mages જેમ ગેમ્સ\nટોમ કેટ 2 વાત\nPeppa પિગ. મશરૂમ ઘર સરંજામ\nક્રોધિત પક્ષીઓ: એગ રનઅવે\nНappy મજા દીનો રોબોટ રમત\nક્લિઓ દે નાઇલ ફેશિયલ\nમોન્સ્ટર હાઇ ડિઝાઇન ગળાનો હાર\nરમત યુદ્ધ Mages ડાઉનલોડ કરો\nતમારી વેબસાઇટ પર આ રમત યુદ્ધ Mages એમ્બેડ કરો:\nઆ રમત રમવા માટે અહીં ક્લિક કરો\nતમારી વેબસાઇટ પર આ રમત યુદ્ધ Mages સામેલ કરવા માટે, તમારી સાઇટ ના HTML કોડ કોડ અને પેસ્ટ નકલ કરો. તમે આ રમત યુદ્ધ Mages , નકલ માંગતા અને મિત્ર કે તમારા બધા મિત્રો માટે લિંક મોકલી જો આ પણ,, વિશ્વ સાથે રમત શેર\nઆ રમત યુદ્ધ Mages સાથે, પણ રમત રમાય છે:\nટોમ કેટ 2 વાત\nPeppa પિગ. મશરૂમ ઘર સરંજામ\nક્રોધિત પક્ષીઓ: એગ રનઅવે\nНappy મજા દીનો રોબોટ રમત\nક્લિઓ દે નાઇલ ફેશિયલ\nમોન્સ્ટર હાઇ ડિઝાઇન ગળાનો હાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/jamnagar-officers-fb-post-created-controversy-read-on", "date_download": "2018-06-25T02:04:27Z", "digest": "sha1:HAEAFSBDV3NS3HMF7SYVL5YXKIOC2OYI", "length": 15529, "nlines": 71, "source_domain": "meranews.com", "title": "જામનગરઃ એક અધિકારીની ધાર્મિક પોસ્ટ બની વિવાદિત , શું છે પોસ્ટનું લખાણ ? જાણો", "raw_content": "\nજામનગરઃ એક અધિકારીની ધાર્મિક પોસ્ટ બની વિવાદિત , શું છે પોસ્ટનું લખાણ \nજામનગરઃ એક અધિકારીની ધાર્મિક પોસ્ટ બની વિવાદિત , શું છે પોસ્ટનું લખાણ \nમેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા આર્ક્યોલોજી વિભાગના એક અધિકારીની ફેસબૂક પોસ્ટને લઈને વિવાદ શરુ થયો છે. ‘ભગવાન મરી ચુક્યા છે અને મંદિરમાં તેની લાશ આસપાસ પંડિત-પુરોહિતોનું બજાર રચાયું છે’ આવી હિન્દીમાં લખાયેલી પોસ્ટ અને પોસ્ટ પર થયેલી ટીપ્પણીઓના પગલે દ્વારકા જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રાહ્મણ સહિતનો વર્ગ રોષે ભરાયો છે અને અધિકારી માફી માંગે એવી માંગ કરી છે.\nપાંચ મોક્ષ નગરીઓ પૈકીના એક એવા દ્વારકા જગત મંદિર અવારનવાર વિવાદમાં રહ્યું છે, ક્યારેક ધ્વજાજીના બુકીન્ગની બાબત હોય કે, હોય મંદિર પરિસરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ લઇ જવામાં લાગવગનો મામલો, કે પછી હોય મંદિરમાં આવેલ દાન દક્ષિણા બાબતે દેવસ્થાન સમિતિ અને પૂજા-અર્ચના કરતા પરિવાર વચ્ચે વહેંચણીની બાબત હોય, દ્વારકા ઘર્મ નગરી અવારનવાર વિવાદમાં રહી છે, હાલ પણ દ્વારકાનગરી સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને લઈને વિવાદમાં આવી છે, વાત એમ છે કે, અહીંની સ્થાનિક આર્ક્યોલોજી કચેરીના એક અધિકારી સુરેશ શાહ દ્વારા એક વિવાદિત પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પરની વોલમાં પોસ્ટ કરી છે, ‘ઈશ્વર તો કબકા મર ચુકા હે, મંદિરો મેં અબ ઉસકી લાશ પડી હે ઓર લાશ કે આસપાસ એક બડા બજાર બના હુઆ હે પંડિત પુરોહીતોકા’ – સ્વામી અરીહંતના વોલની આ પોસ્ટ અધિકારી શાહ દ્વારા આ સેર કરવામાં આવતા, એક કલાક બાદ જ વિવાદની શરૂઆત થઇ ગઈ હતી, આ પોસ્ટને લઈને અમુક વ્યક્તિઓએ પોતાની લાગણી તીખી ભાષામાં વ્યક્ત કરી આકરા પ્રતિભાવો આપ્યા, આ વાતને લઈને દ્વારકાના જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રામણ સમાજ ઉકળી ઉઠ્યો હતો. ગુગળી આગેવાનોએ તુરંત મીટિંગ બોલાવી આ બાબતનો સ્પસ્ટ ભાષામાં વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ અધિકારી સામે સસ્પેન્સન સુધીના પગલા ભરવા અને ધાર્મિક લાગણી દુભાવી હોવાની ગુગળી અગ્રણીયોએ ફરિયાદ કરી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવી જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી હતી. ત્રિલોકચન ઠાકર દ્વારા આ વિવાદિત પોસ્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો કે, આ ખોટી વાત છે.\nમેરાન્યૂઝ નેટવર્ક.જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા આર્ક્યોલોજી વિભાગના એક અધિકારીની ફેસબૂક પોસ્ટને લઈને વિવાદ શરુ થયો છે. ‘ભગવાન મરી ચુક્યા છે અને મંદિરમાં તેની લાશ આસપાસ પંડિત-પુરોહિતોનું બજાર રચાયું છે’ આવી હિન્દીમાં લખાયેલી પોસ્ટ અને પોસ્ટ પર થયેલી ટીપ્પણીઓના પગલે દ્વારકા જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રાહ્મણ સહિતનો વર્ગ રોષે ભરાયો છે અને અધિકારી માફી માંગે એવી માંગ કરી છે.\nપાંચ મોક્ષ નગરીઓ પૈકીના એક એવા દ્વારકા જગત મંદિર અવારનવાર વિવાદમાં રહ્યું છે, ક્યારેક ધ્વજાજીના બુકીન્ગની બાબત હોય કે, હોય મંદિર પરિસરમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ લઇ જવામાં લાગવગનો મામલો, કે પછી હોય મંદિરમાં આવેલ દાન દક્ષિણા બાબતે દેવસ્થાન સમિતિ અને પૂજા-અર્ચના કરતા પરિવાર વચ્ચે વહેંચણીની બાબત હોય, દ્વારકા ઘર્મ નગરી અવારનવાર વિવાદમાં રહી છે, હાલ પણ દ્વારકાનગરી સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને લઈને વિવાદમાં આવી છે, વાત એમ છે કે, અહીંની સ્થાનિક આર્ક્યોલોજી કચેરીના એક અધ���કારી સુરેશ શાહ દ્વારા એક વિવાદિત પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પરની વોલમાં પોસ્ટ કરી છે, ‘ઈશ્વર તો કબકા મર ચુકા હે, મંદિરો મેં અબ ઉસકી લાશ પડી હે ઓર લાશ કે આસપાસ એક બડા બજાર બના હુઆ હે પંડિત પુરોહીતોકા’ – સ્વામી અરીહંતના વોલની આ પોસ્ટ અધિકારી શાહ દ્વારા આ સેર કરવામાં આવતા, એક કલાક બાદ જ વિવાદની શરૂઆત થઇ ગઈ હતી, આ પોસ્ટને લઈને અમુક વ્યક્તિઓએ પોતાની લાગણી તીખી ભાષામાં વ્યક્ત કરી આકરા પ્રતિભાવો આપ્યા, આ વાતને લઈને દ્વારકાના જગત મંદિરની પૂજા અર્ચના કરતા ગુગલી બ્રામણ સમાજ ઉકળી ઉઠ્યો હતો. ગુગળી આગેવાનોએ તુરંત મીટિંગ બોલાવી આ બાબતનો સ્પસ્ટ ભાષામાં વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ અધિકારી સામે સસ્પેન્સન સુધીના પગલા ભરવા અને ધાર્મિક લાગણી દુભાવી હોવાની ગુગળી અગ્રણીયોએ ફરિયાદ કરી મામલતદાર સમક્ષ આવેદન પત્ર પાઠવી જવાબદાર અધિકારી સામે પગલા ભરવાની માંગણી કરી હતી. ત્રિલોકચન ઠાકર દ્વારા આ વિવાદિત પોસ્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો કે, આ ખોટી વાત છે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેર��કા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://meranews.com/news/view/mukesh-ambanis-son-akash-ambani-to-wed-shloka-mehta-in-dece", "date_download": "2018-06-25T02:05:29Z", "digest": "sha1:IY3EDBUEV2GC6QOOFVPUHBOWN4IQC4LZ", "length": 11764, "nlines": 73, "source_domain": "meranews.com", "title": "જાણો કોણ છે શ્ર્લોકા મેહતા જે બનવાની છે અંબાણીના આકાશની અર્ધાંગિની", "raw_content": "\nજાણો કોણ છે શ્ર્લોકા મેહતા જે બનવાની છે અંબાણીના આકાશની અર્ધાંગિની\nજાણો કોણ છે શ્ર્લોકા મેહતા જે બનવાની છે અંબાણીના આકાશની અર્ધાંગિની\nમેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: દેશના સૌથી મોટા બિઝનેશમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી બાળપણની મિત્ર શ્ર્લોકા મેહતા સાથે આગામી ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવા જઇ રહી છે. ગોવાની એક ફાઇવ સ્ટાર હોટલમાં શનિવારે પ્રી એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી. શ્ર્લોકા હીરાના બિઝનેશમેન રસેલ મેહતાની સૌથી નાની પુરી છે. રસેલ ભારતની સૌથી મોટી હીરા કંપનીઓમાં એક કેવી રોઝી બ્લૂની મેનેજિંગ ડાયરેક્ટર છે.\nઆકાશ અને શ્ર્લોકા બાળાપણથી જ મિત્રો છે. બંને ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. શ્ર્લોકાએ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લૉ (કાયદો) માં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તે કનેક્ટફોરની કો-ફાઉન્ડર છે.\nમુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં આકાશ સૌથી મોટો છે. આકાશે આ અંગે જણાવ્યુ છે કે હું ખૂબ ખુશ છું કે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઇ. શ્ર્લોકા અને હું લગ્ન કરવા જઇ રહ્યા છીએ. શ્ર્લોકા ખૂબ જ સ્પેશ્યલ અને નેકદિલ છે. શ્ર્લોકાએ પણ કહ્યું હતું કે વ્યસ્ત હોવા છતા અમે કનેક્ટેડ રહેવાના રસ્થા હંમેશા શોધી લીધા છે. આકાશનો સ્વભાવ ખૂબ જ સારો અને સરળ છે.\nમેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: દેશના સૌથી મોટા બિઝનેશમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી બાળપણની મિત્ર શ્ર્લોકા મેહતા સાથે આગામી ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવા જઇ રહી છે. ગોવાની એક ફાઇવ સ્ટાર હોટલમાં શનિવારે પ્રી એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી. શ્ર્લોકા હીરાના બિઝનેશમેન રસેલ મેહતાની સૌથી નાની પુરી છે. રસેલ ભારતની સૌથી મોટી હીરા કંપનીઓમાં એક કેવી રોઝી બ્લૂની મેનેજિંગ ડાયરેક્ટર છે.\nઆકાશ અને શ્ર્લોકા બાળાપણથી જ મિત્રો છે. બંને ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. શ્ર્લોકાએ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લૉ (કાયદો) માં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તે કનેક્ટફોરની કો-ફાઉન્ડર છે.\nમુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં આકાશ સૌથી મોટો છે. આકાશે આ અંગે જણાવ્યુ છે કે હું ખૂબ ખુશ છું કે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઇ. શ્ર્લોકા અને હું લગ્ન કરવા જઇ રહ્યા છીએ. શ્ર્લોકા ખૂબ જ સ્પેશ્યલ અને નેકદિલ છે. શ્ર્લોકાએ પણ કહ્યું હતું કે વ્યસ્ત હોવા છતા અમે કનેક્ટેડ રહેવાના રસ્થા હંમેશા શોધી લીધા છે. આકાશનો સ્વભાવ ખૂબ જ સારો અને સરળ છે.\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\nADC બેન્ક પાંચ દિવસ 24 કલાક ખુલી રહે તો પણ 750 કરોડ રૂપિયા બદલી શકે તેમ ન્હોતી\nવાંકાનેર: વીજળી પડતા જાડેજા પરિવારના બે બાળકોના મોત\nજામનગર: બુટલેગર સહિત ટોળાનો પોલીસકર્મીઓ પર હુમલો, PSIએ કર્યું ફાયરિંગ\nરાજકોટમાં પતિએ પત્ની અને સાસુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા, પત્નીનું મોત સાસુ ઘાયલ\nકૌભાંડી નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો પણ ફસાઈ ગયો, 1 દિવસના મળ્યા રિમાન્ડ\nઅમેરિકા સાથે સંબંધો સુધારવા ભારત ૧૦૦૦ નાગરિક વિમાનો ખરીદશે\nદુબઈમાં ભારતીય પર્યટકોને બે દિવસના ફ્રી વીઝા મળશે\nરાજકોટ: ‘ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે, એનેય કાઢી મુકીએ અહીંથી’ કથિત Audio વાયરલ\n‘હું એવી હરકતો કરતો રહુ છું કે ભાજપ મને કાઢી મુકશે’\nકાશ્મીરમાં કલમ 370 યથાવત રાખવાની શરતે ભાજપે અમારી સાથે ગઠબંધન કર્યું હતું: મુફ્તી\nતે IPS એકલા હતા પણ હાથમાં પિસ્તોલ સાથે જુહાપુરામાં ઘુસી ગયા, પછી શું થયું: જાણો\nપાટીદાર આંદોલન: નીતિન પટેલ સાથે 15 લાખની લેવડ-દેવડની વાતનો જેરામ બાપાનો કથિત વીડિયો વાયરલ\nસુરતમાં વધુ એક બિટકોઇન કૌભાંડ: ACBનાં પીઆઇ ડાભી સામે 14 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ\nદોસ્ત દોસ્ત ના રહા.. તોગડિયાએ મોદી, RSS સાથે સંબંધ તોડી હવે શું કર્યું: જાણો\nહવે વાંકાનેરના કોંગ્રેસી ધારાસભ્ય પીરઝાદા પણ નારાજ: જાણો શું કહ્યું\nમોરબી: સિરામિક કન્ટેનરમાંથી ૧૦ કરોડનું રક્ત ચંદન ઝડપાયું, જાણો ક્યા થવાનું હતું એક્સપોર્ટ\nગુજરાતમાં વરસાદી માહોલ: અમરેલીના એક ગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, જુઓ VIDEO\nADGPનું પ્રમોશન મળ્યું પણ જી.એસ. મલિક BSFમાં જવા માટે કેમ છુટા થતાં નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sandesh.com/nda-jawan-injured-c/", "date_download": "2018-06-25T02:17:10Z", "digest": "sha1:NR3G3PDC23NXTUBCXEXJJ2NGADNGBQVQ", "length": 7762, "nlines": 66, "source_domain": "sandesh.com", "title": "એનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો", "raw_content": "એનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો - Sandesh\nએનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો\nએનડીએનો જવાન ઈજાગ્રસ્ત સાથીદારને ખભા પર ઉપાડીને ૨.૫ કિ.મી. દોડયો\nનેશનલ ડ��ફેન્સ એકેડમી (એનડીએ)ના એક તાલીમાર્થી જવાને દાખવેલ શૌર્યથી પ્રભાવિત થઈને લશ્કરના અધિકારીઓએ પણ તેને સેલ્યૂટ કરી હતી.\nસ્પર્ધામાં વિજય અને પરાજયની ચિંતા કર્યા વિના ઈજાગ્રસ્ત સાથીદારને પોતાના ખભા પર ઉપાડીને આ જવાન ૨.૫ કિ.મી. દોડયો અને સાબિત કર્યું કે સાથીદારને મદદ કરવી એ પોતાનું પ્રથમ કર્તવ્ય છે. પોતાનો ઈજાગ્રસ્ત સાથીદાર દોડમાં પાછળ ન રહી જાય એવી ભાવના દાખવવા બદલ હાજર રહેલા અન્ય જવાનો પણ ભાવુક થઈ ગયા હતા. આ કાર્ય બદલ તે જવાનનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો અનેતેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.\nઆ ઘટનાથી સાબિત થાય છે કે આ એકેડમીમાં માત્ર શૂરવીરતાના નહિ પણ માનવતાના પણ પાઠ ભણાવવામાં આવે છે.\nએનડીએ દર છ મહિને ક્રોસ કંટ્રી રેસનું આયોજન કરે છે. આ સ્પર્ધામાં ૧૨ કિ.મી.નું અંતર પાર કરવાનું હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ સત્રના જવાનો સિવાય તમામે ભાગ લેવો ફરજિયાત છે.\nપુણેમાં આયોજિત આ સ્પર્ધામાં છઠ્ઠા અને અંતિમ સત્રના જવાન ચિરાગ અરોરાએ પોતાના સાથીદાર જેવેશ જોશીને ઝખ્મી હાલતમાં જોયો. તે આગળ દોડી શકશે નહિ તેની જાણ થતા તેણે જેવેશને પોતાના ખભા પર ઊંચકીને દોડ લગાવી. અઢી કિ.મી. દોડયો પછી બન્નેએ સાથે દોડ પૂરી કરી. આ દૃશ્ય જોઈને તમામે તેના આ કૃત્યને તાળીઓથી વધાવી લીધું.\nએક અધિકારીએ જણાવ્યું કે પોતાના સાથીદારનો સ્કોર ઓછો ન થાય એ માટે ચિરાગે તેને દોડ પૂર્ણ કરવામાં સહાય કરી. એકેડમીમાં ઈન્ટર સ્ક્વોડ્રન ચેમ્પિયનશિપ ટ્રોફી રાખવામાં આવે છે.\nએકેડમીનો હિસ્સો બન્યા પછી પ્રત્યેક જવાનને ૧૮માંથી એક સ્ક્વોડ્રન આપવામાં આવે છે. પ્રત્યેક સ્ક્વોડ્રન માટે આ કરો અથવા મરો જેવી રેસ હોય છે. મેજર પુનિયાએ જવાનનો ફોટો ટ્વિટ કરીને આને સોલ્જર સ્પિરિટ ગણાવી હતી. ત્યાર બાદ તે જવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.\nનરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું\nસર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા\nવડોદરા: શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીની ક્રૂર હત્યા, બેગમાંથી મળ્યા તીક્ષ્ણ હથિયાર\nવડોદરાનો હત્યારો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં ઝડપાયો, આજે હકિકત ઉપરથી પડદો ઉંચકાશે\nNSG કમાન્ડોને જમ્મુ-કાશ્મીર મોકલવાની તડામાર તૈયારી, આ છે સરકારનો માસ્ટર પ્લાન\nપત્રલેખાના આવા હોટ અને સ્ટનિંગ ફોટોઝ તમે પહેલા નહીં જોયા હોય pics\nIIFA Awards 2018: બોલિવુડ સ્ટાર્સનો ગ્રીન કાર્પેટ પર રહ્યો દબદબો, જુઓ શોના શાનદાર pics\nPhotos: વિરાટને એરપોર્ટ પર છોડવા આવી અનુષ્કા, ગળે લગાવી આપી વિદાય\nPhotos: ફિફા વર્લ્ડ કપમાં રૂસની સૌથી સેક્સી ફેનનું ખૂલ્યું રહસ્ય, જાણો કોણ છે\nરાખી સાવંતના ‘રેડ હોટ’ યોગા તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય, જુઓ Pics\nકળિયુગી દિકરાએ માતા સાથે કર્યું કઈંક આવું, જુઓ Video\nઆ રીતે બનાવો ઇટાલિયન અલફ્રેડો પાસ્તા\nબોયફ્રેન્ડ માટે બિલાડીની જેમ ઝઘડી પડી 2 યુવતી, ગુજરાતની એક કોલેજનો છે આ Video\nહરિયાણાની સ્ટાર સપના ચૌધરી બની ડાન્સ ટીચર, લગાવ્યા જોરદાર ઠુમકા Video\nગાડી આપવાના બદલામાં ટ્રાફિક પોલીસે કરી મોટી તોડ…જુઓ શું કહે છે કેમેરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravrave.wordpress.com/2016/04/24/unique-and-unpredictable-art-form/", "date_download": "2018-06-25T02:30:40Z", "digest": "sha1:GV4BGOM2IPNYRBPZI77UPQSMNPWFHXCN", "length": 11855, "nlines": 138, "source_domain": "niravrave.wordpress.com", "title": "unique and unpredictable art form | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*", "raw_content": "niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*\n← હેપી અર્થ ડે…/અગાશી પર બગીચો…\n← હેપી અર્થ ડે…/અગાશી પર બગીચો…\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nગુજરાતી ભાષાને નવું નજરાણું\nવેબ ગુર્જરી પર નવી સામગ્રી\nવિશ્વના રહસ્યો : ૮ : આપણા બર્હ્માંડનું ભવિષ્ય શું હશે\n‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર\nબંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨\nસચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૨]\nઈ-વિદ્યાલય પર નવી સામગ્રી\n‘બની આઝાદ’ – ઈ બુક\nગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો\nશબ્દકોશ જૂન 20, 2018\nઈ-વિદ્યાલય – નવો દેખાવ જૂન 18, 2018\nઈ-વિદ્યાલય વિશે એક વિનંતી જૂન 15, 2018\nનવા લેખ ઈમેલથી મેળવવા છે\nતો.... નીચે તમારું ઈમેલ સરનામું લખી 'ક્લિક' કરો\nલોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ\nડૉ બી એમ હેગડે ના પ્રવચનનો સાર\nરાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપક્રમે યોજાયેલી કાવ્યગોષ્ઠિમાં રજૂ કરેલી રચનાઓ\n– ઉપનિષદોનો સંદેશ – ૧\nઈ-વિદ્યાલય +ધર્મની જરૂર શું છે\nજળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ\nકામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ\nચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા પ્રવેશે…\npotter4757nd.wallart… on ઓનલાઈન ગુજરાતી નાટક/ સાથે માણો…\npragnajup on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nAnila Patel on ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..\nVinod R. Patel on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\npragnajup on રાષ્ટ્રિય કલાકેન્દ્ર સુરતના ઉપ…\nસુરેશ on કામ અગત્યનું પણ નામ પણ એટલું જ…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિન��ના ૫૯મા વર્ષમા…\npravinshastri on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\npragnaju on ચિ સૌ યામિનીના ૫૯મા વર્ષમા…\nવિભાગો કેટેગરી પસંદ કરો પ્રકાર (1,308) અધ્યાત્મ (347) કવિતા (169) કાવ્ય (133) ગઝલ (64) ગીત (98) ઘટના (630) જત લખવાનું કે… (34) પ્રકીર્ણ (488) રમુજ (42) વાર્તા (22) વિજ્ઞાન (117) સત્યકથા (18) સમાચાર (80) મેડિકલ (11) સર્જક (487) કબીર (49) પરેશ વ્યાસ (299) યામિની વ્યાસ (150) Uncategorized (2,671)\n« માર્ચ મે »\nમહત્તમ મહેમાનોમે 22nd, 2012\nઅમારે માટે આનંદનો ઓઘ...\nniravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* · સહજ ભાવોના દ્યોતક*\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://lingastakam.blogspot.com/2012/05/lingashtakam-in-gujarati.html", "date_download": "2018-06-25T02:32:12Z", "digest": "sha1:37MCMNCI5W5IMXM3EILZDK6N6RVZFSYO", "length": 3319, "nlines": 63, "source_domain": "lingastakam.blogspot.com", "title": "Lingashtakam In Gujarati - Lingashtakam", "raw_content": "\nનિર્મલભાસિત શોભિત લિઙ્ગમ |\nજન્મજ દુઃખ વિનાશક લિઙ્ગં\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 1 ||\nકામદહન કરુણાકર લિઙ્ગમ |\nરાવણ દર્પ વિનાશન લિઙ્ગં\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 2 ||\nસર્વ સુગંધ સુલેપિત લિઙ્ગં\nબુદ્ધિ વિવર્ધન કારણ લિઙ્ગમ |\nસિદ્ધ સુરાસુર વંદિત લિઙ્ગં\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 3 ||\nકનક મહામણિ ભૂષિત લિઙ્ગં\nફણિપતિ વેષ્ટિત શોભિત લિઙ્ગમ |\nદક્ષ સુયજ્ઞ નિનાશન લિઙ્ગં\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 4 ||\nકુઙ્કુમ ચંદન લેપિત લિઙ્ગં\nપઙ્કજ હાર સુશોભિત લિઙ્ગમ |\nસઞ્ચિત પાપ વિનાશન લિઙ્ગં\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 5 ||\nભાવૈ-ર્ભક્તિભિરેવ ચ લિઙ્ગમ |\nદિનકર કોટિ પ્રભાકર લિઙ્ગં\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 6 ||\nસર્વસમુદ્ભવ કારણ લિઙ્ગમ |\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 7 ||\nસુરગુરુ સુરવર પૂજિત લિઙ્ગં\nસુરવન પુષ્પ સદાર્ચિત લિઙ્ગમ |\nતત-પ્રણમામિ સદાશિવ લિઙ્ગમ || 8 ||\nલિઙ્ગાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેશ્શિવ સન્નિધૌ |\nશિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ||\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/nita-ambani-sagai-royal-card/", "date_download": "2018-06-25T02:35:36Z", "digest": "sha1:3E642YKU45OADKFUKXOLCTIDTU4RJYUA", "length": 21337, "nlines": 216, "source_domain": "gujjurocks.in", "title": "5 Photos જુવો - જયારે દીકરાની સગાઈનું રોયલ કાર્ડ લઈને મુંબઈ પહોંચ્યા નીતા અંબાણી - પંડિતએ ખોલ્યું તો જોતો રહી ગયો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nરાજાઓને ખુશ કરવા માટે રાણીઓ કરતી હતી કઈંક આવા કામ, જાણીને…\nગૌમૂત્ર નહીં પણ, સુંદર દેખાવા માટે આ જાનવરનું યુરિન પીધું અને…\nપ્લેનમાં સમાગમ કરી રહેલા આ કપલનો વિડીયો થયો વાઇરલ, 50 લાખ…\nપાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદી સાથે શારીરિક સંબંધ બનાવા માગે છે આ…\nAllઅદ્રશ્યકૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાસૂચી સંકેતસૌરભ શાહ\nજયારે શિક્ષક ભગવાનની બદલી થઇ તો લોકો રસ્તામાં જ આડશ કરીને…\nદીકરીનો બાપ… જો જો રડવું ના આવી જાય.. હૃદયસ્પર્શી વાર્તા જરૂર…\nકાવ્યા નુ રહસ્ય ભાગ 1 – આ કહાની છે 4 દોસ્તની…\nરવિવાર ના રોજ માર્કેટ યાર્ડમાં 3 લાખથી વધુ ઘરેણાનું પર ગયું…\nસુંદર લોકેશનની ઇચ્છામાં સ્વિટઝરલેન્ડ જાવાની જરૂર નથી, બસ એકવાર ભારતની આ…\nપુરુષોમાં યૌન શક્તિ વધારવાની સાથે વજન પણ ઓછું કરવું છે\nમોટા વિમાનોની First Class Cabin માં મળે છે આવી આલીશાન સુવિધાઓ,…\nધરતીની અંદર શું છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો…\nલીંબુ ના આ 7 ઉપાય તમારા ઘરના દરેક ખૂણાને ચમકાવી દેશે…વાંચો…\nઘર-પરિવાર ને બરબાદ કરી દે છે મહિલાઓ ના આ 2 કામ,…\n23 જુન નિર્જલા એકાદશી વ્રત તિથિ, પૂજા,શુભ મુહૂર્ત — શુભ…\nભોલે બાબા Lord Shiv ને નારાજ નથી કરવા માંગતા તો શિવલિંગ…\nજાણો શિવપુરાણ ને અનુસાર ભગવાન શિવ દ્વારા જણાવેલ મૃત્યુ ના આ…\nભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર…\nઆ 15 રમુજી ફોટોસ જોઈને હસી હસીને લોટ પોટ થઇ જાશો…બોરિંગ…\nઆ 8 વાઇરલ તસ્વીરો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…\nજો તમને માત્ર સુંદર ચીજો જોવાની જ આદત છે, તો હવે…\nપત્ની ની બેડરૂમ ની તસવીરો એ ખોલી દીધી બધી પોલ ,…\nZOOM કરીને જુઓ આ તસ્વીરો, સજાને મજામાં કેવી રીતે બદલાવી તે…\nકેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ 3 ચીજો, થઇ…\nચણાના ચમત્કારિક 10 ફાયદાઓ વાંચો – દરરોજ સવારે ચણા ખાશો તો…\nશરીરમાં જોવા મળે આ 6 સંકેત તો સમજી જાઓ ખરાબ થવાની…\n તો અજમાવી જુઓ આ નુસખો , ફેફડા ની…\nમાટી ના આ તવા /તાવડી ઉપર બનેલ રોટલી ખાવા ના આ…\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી…\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા…\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos…\nજાલિમ અંગ્રેજ ઓફિસર થી સુપારી કિલર સુધીની આ અભિનેતાની સફર, પરવીન…\nએક શાકભાજી વેચવા વાળા ને લાગી ૧.૧૧ કરોડ લોટરી અને જયારે…\nઆ ���ૉલીવુડ સ્ટાર્સે શરમની દરેક હદો પાર કરીને ખુલ્લેઆમ કર્યો પોતાના…\nઅભિનેત્રી કરિશ્માએ કપૂરના અફેર રહ્યા હતા આ 5 અભિનેતાઓ સાથે, હવે…\n“ફરારી ” અને “ઓડી” જેવી કાર માં ફરે છે આ 10…\nપ્રિયંકા ચોપરા માટે દરેક હદો પાર કરી રહ્યો છે 10 વર્ષ…\nક્યારેક બિકીનીમાં તો ક્યારેક નિઃવસ્ત્ર થઈને યોગા કરે છે આ યોગા…\nસૌરવ ગાંગુલીની લાડલી પરી હવે થઇ ગઈ છે મોટી, પિતાની સાથે…\nદિવસના સમયમાં જન્મેલા લોકો ની ખાસ રહસ્યમય 5 વાતો…દરેક લોકોએ ખાસ…\nગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી…\nહજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી ,…\n23 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nકેવળ 1 % ભાગ્યશાળી લોકો ના હાથ માં હોય છે આ…\n22 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nસ્વર્ગથી બનીને આવે છે આ 4 નામ રાશિ વાળા લોકોની જોડીઓ,…\n21 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..જાણો તમારો…\nઆલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે…\nઆલૂ ટીક્કી છોલે (આલુ ટીક્કી ચાટ) – એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…\nભાત નાં રસાવાળા મુઠીયા ની રેસીપી – ખુબ જ સ્વાદિષ્ટ –…\nઓલટાઈમ ફેવરીટ વેજીટેબલ હાંડવો બનાવો, રેસિપી વાંચો સ્ટેપ બાય સ્ટેપ એકદમ…\nમસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…\nHome ન્યુઝ 5 Photos જુવો – જયારે દીકરાની સગાઈનું રોયલ કાર્ડ લઈને મુંબઈ...\n5 Photos જુવો – જયારે દીકરાની સગાઈનું રોયલ કાર્ડ લઈને મુંબઈ પહોંચ્યા નીતા અંબાણી – પંડિતએ ખોલ્યું તો જોતો રહી ગયો\nથોડાક દિવસ પહેલા ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્નના અહેવાલ આવ્યા હતા. ગોવાના એક ફેમસ રિસોર્ટમાં આકાશ અને શ્લોકા મહેતા રોકાયા હતા. હવે બંનેની સગાઈની તારીખ સામે આવી છે અને કાર્ડ પણ છપાઈ ગયા છે ખબરની માનીએ તો 30 જૂન એ શ્લોકા એકબીજાને સગાઈની રિંગ પહેરાવશે. નીતા અંબાણીના નાના દીકરા અનંતને લઈને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરએ પહોંચ્યા.. સાથે જ સગાઈનું રોયલ કાર્ડ પણ સાથે હતું\nમંદિરમાં સગાઈનું કાર્ડ ચડાવ્યું અને પૂજા અર્ચના કરી. સગાઇ મુંબઈમાં સ્થિત એન્ટિલામાં જ થશે. આકાશ અને શ્લોકની ગઈ 24 માર્ચ એ ગોવામાં સેરેમની રોકા થયું હતું\nનીતા અંબાણી અને અનંત અંબાણીએ લગભગ 45 મિનિટ વિતાવ્યા. દરેક મોટા ઇવેન્ટમાં અંબાણી પરિવાર અહીંયા ગણપતિ મંદિરે દર���શન કરવા આવે છે. તમને જણાવી દઈએ કે સગાઈનું રોયલ કાર્ડ એક ડિજિટલ કાર્ડ છે\nઆ કાર્ડ ઇકો ફ્રેન્ડલી છે. કાર્ડમાં સગાઈની તારીખ અને સમય બતાવ્યો છે. આ કાર્ડમાં ફિલ્મ “કાઈ પો છે” નું “શુભારંભ” ગીત બેકગ્રાઉંડમાં રાખેલું છે\nમુંબઈ માં જ નહિ પરંતુ સમગ્ર એશિયામાં પ્રખ્યાત વ્યાપારી મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને હીરાના વ્યાપારી રસેલ મેહતાની દીકરી શ્લોકાની સગાઇ ૩૦ જુને થવા જઈ રહી છે.. જેનું ડીજીટલ કાર્ડ આ સમયે સોસીયલ મીડિયામાં ખુબ ઝડપી વાયરલ થઇ રહ્યું છે.. વાયરલ કાર્ડ પ્રમાણે સગાઇ ૩૦ જુને અંબાણી ના આલીશાન ઘર એન્ટીલીયામાં થશે..\n24 મી માર્ચે ગોવા માં ત્યાં પૂર્વ-એંગજેમેન્ટ સેરેમની:\nસૌજન્ય છે કે 24 માર્ચમાં ગોવા માં બંનેની પ્રી-એંગજેમેન્ટ સેરેમની હતી જેમાં બન્નેના પરિવારના ખૂબ નજીકના લોકો સામેલ હતા ત્યારબાદ મુંબઇમાં અંબાણીના ઘરે એક ગ્રાન્ડ પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં રમત, ફિલ્મ, વ્યવસાય જગતના જાણીતા વ્યક્તિઓ સામેલ હતા. સમાચાર છે કે આ વર્ષના અંતમાં આકાશ અંબાણી મશહુર હીરા વેપારી રશેલ મેહતાની નાની દીકરી શ્લૉકા મેહતા સાથે વિવાહના બંધનમાં જોડાશે , લગ્ન પણ બન્ને મુંબઈમાં જ થશે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nઆ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું \nઆ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..\nPrevious article8 જુન 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ નંબર અને શુભ કલર\nNext articleતો પાર્ટીમાં જયારે હાર્દિક પંડ્યાની 2 ગર્લફ્રેન્ડ થઇ આમને સામને, પછી જે થયું એ જોઈને વિશ્વાસ નહિ આવે…..વાંચો આર્ટિકલ\nઆજે યોગ દિવસ પર પૂનમ પાંડેએ ઉતાર્યું ટોપ, મુક્યા આવા સેક્સી ખતરનાક ફોટોસ – વાંચો અહેવાલ\nપોતાના જ ભાઈ સાથે હતા વિવાહિતાના પ્રેમ સંબંધો , પતિને રસ્તા પરથી હટાવા માટે કર્યું આવું ગંદુ કામ…..વાંચો અહેવાલ\nપોલી ઉમરીગર એવોર્ડ લઈને બોલ્યા વિરાટ, પત્ની અનુષ્કાની ઉપસ્થિતિએ બનાવ્યું ખાસ….Photos જુવો ક્લિક કરીને\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n8 વર્ષની દીકરી ભાઈની તબિયત સુધારવા ચમત્કાર શોધવા દવાની દુકાને ગઈ અને કહ્યું કે મારો ભાઈ ખૂબ જ બીમાર છે..મારે તેને માટે ચમત્કાર જોઈએ...\nસ્ત્રી વગરનું ઘર અને પુરુષ: જાણો સ્ત્રી વગરના પુરુષની જીવનની આત્મકથા.સ્ત્રી વગરના પુરુષ અને સ્ત્રી વગરના ઘરનું વાતાવરણ કેવુ હોય છે. એક વિધુર પુરુષનું...\nહું ઓફીસ જવા નીકળ્યો અને રસ્તામાં જીન્સ ટીશર્ટ પહેરેલી સુંદર છોકરી ભીખ માંગતી હતી અને હું પૂછવા જાવ એ પહેલા તો સિગ્નલ Green થઇ...\nઆપણી માત્રુભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ..\nકેટલાક લોકો Intelligent થવા આખી જિંદગી ખર્ચી નાખે છે.. જયારે અમુક લોકો જન્મથી જ \"ગુજરાતી\" હોય છે..\nજ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત.., વટ્ટથી બોલજો \"અમે ગુજરાતી\"\nમાણો ગુજરાતના તહેવાર અને પળેપળની માહિતી..GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો.\nજય જય ગરવી ગુજરાત..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vepaar.blogspot.com/2012/03/blog-post_28.html", "date_download": "2018-06-25T01:48:21Z", "digest": "sha1:LT3PGS2WW643JPANUGL4U7KRS47BJE2V", "length": 10413, "nlines": 66, "source_domain": "vepaar.blogspot.com", "title": "ઈન્ટરનેટ પર વેપાર: વેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ!", "raw_content": "\nબુધવાર, 28 માર્ચ, 2012\nવેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ\nઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને\nહાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….\nઆઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…\nએ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…\nઅંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…\nકહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…\n‘ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…\nટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…\n‘નીલ‘ રહીને હાથમાં ‘કેશ‘ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત….\nઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત\nસચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ\n….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…\n…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો બાકી આપણે જઈએ એવા નહીં હોં બાકી આપણે જઈએ એવા નહીં હોં\nપણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….\nએટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.\nઆપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.\nકેટલાંક દોસ્તોએ પૂછ્યું કે\n‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.\nવખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે\nચલાવી લેવામાં નાનમ નથી કે પત્ની ખીજાવાની નથી.\nપણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ\nલોચા ના થાય એ માટે શું કરવુ\nનાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.\nમહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.\nબ્લોગ શરુ કરવો જ છે- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.\nનવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.\nગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી- નો પ્રોબ્લેમ….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ\n….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું\nઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…\nજેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…\n“ટીમમાં ગોલ ���રવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે\nઆમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.\nat બુધવાર, માર્ચ 28, 2012\nઆ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરોTwitter પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો\nવધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nવેપાર વ્યક્તિત્વ: ઉજડી ગયેલી રેસ્ટોરેન્ટ્સને ઉજાળત...\nવેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ\nહજુ કાંઈક બાકી છે..\nવેપાર-૨૦૧૧. સરળ થીમ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2018-26/segments/1529267867364.94/wet/CC-MAIN-20180625014226-20180625034226-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"}